________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮
શ્રી પરમાત્મ
તિ:
પદની પ્રાપ્તિ થાય છે. શ્રી તીર્થકર ભગવાન પણ પ્રથમ સાધુ થયા હતા. સાધુની સેવાથી આવું ફળ થાય છે. તે પછી શ્રી તીર્થંકર પરમાત્માના બાહા અને અન્તરંગ સ્વરૂપનું વર્ણન કરતાં મિથ્યા મોહનીયને વિપાક નાશ થાય અને દર્શનની શુદ્ધિ થાય તેમાં કિચિત શંકા કરવી એગ્ય નથી. પરમાત્માની ભાવનાથી આત્મા પણ પરમાત્મમય બની જાય છે. જેમ જેમ પરમાત્મા સ્વરૂપની તીક્ષ્ણ ઉપયોગથી ભાવના થાય છે. તેમ તેમ આત્મા તે સ્વરૂપમાં તન્મય બનવાથી કર્મનાં આવરણે નાશ પામે છે. નામ, સ્થાપના, કવ્ય, ભાવથી પરમાત્માનું, આલંબન, ઉચ્ચભાવનું કારણ છે. ક્ષણ ક્ષણ પણ પરમાત્મસ્વરૂપમયભાવના વિના જે કાળ - જાય છે તે નિષ્ફળ જાય છે. પરમાત્માસ્વરૂપનું પરાપદ્ઘતિથી જે - ગિઓ ગાન કરે છે. તે કદી સારમાં અવતરતા નથી આ
મા તે પણ પરમાત્મા છે. પરમાત્માની ભાવનાથી અખંડાનંદ થાય છે. પગથી તે મસ્તક પર્યત આનંદની ઘેન વ્યાપી રહે છે. અનુભવાનંદ પામી જીવ તે શિવરૂપ અથાત્ કલ્યાણ રૂપ બને છે. આત્મા પ્રભુની ભાવનામાં તન્મય થઈને સેવાના ઉદ્દગાર કાઢે છે. मन मधुकर वरकर जोडी कहे, पदकज निकट निवास. जिनेश्वर. घननामी आनन्दधन सांभळो, ए सेवक अरदास. जि. धर्म. ॥८
ઉચ્ચભાવથી શ્રેષ્ઠ બનેલ મનરૂપ ભ્રમર કરજોડીને કહે છે કે મારા ઉપર કૃપા કરીને તમે ચરણ કમલમાં સ્થાન આપશે. આપના ચરણની સેવામાં તલ્લીન થાઉ, અને મારૂ શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરૂ, એજ ક્ષણે ક્ષણે ભાવના રહે છે. હે ઘનનામી ધર્મનાથ ભગવાન ! આ સેવકની અરજી સાંભળી સ્વીકારશે. પક્ષાંતરે આ ત્મા તે સત્તામાં રહેલ પરમાત્મસ્વરૂપમાં તલીન રહેવા ઈચ્છે છે આત્માનું સત્તામાં રહેલું પરમાત્મપણું તેને પ્રગટ કરવા આત્મા પરમાત્મ સ્વરૂપમાં તન્મયતા ધારે તે યથાયોગ્ય છે. શ્રી વીરભગવાને આત્મામાં રહેલું સત્તાએ પરમાત્મપણે તેને આશ્રય એક વૃત્તિથી કર્યો હતો. સાધ્યબિંદુ સિદ્ધ કર્યું, પરમાત્મપણું આ
For Private And Personal Use Only