________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જાતિ: પરમાત્મામાં “જુગુપ્સા” નથી. સાધકાવસ્થામાં જુગુપ્સાને પરમાત્માએ નાશ કર્યો તેથી તે પરમાત્મત્વને પામ્યા છે, અજ્ઞાનાવસ્થામાં જુગુપ્સાની ઉત્પત્તિ હોય છે, જ્ઞાનદષ્ટિથી દેખતાં જુ ગુસા કરવા લાયક કઈ વસ્તુ નથી. સર્વ વસ્તુઓ સર્વના સ્વભાવે રહી છે તેમાં કઈ વસ્તુ ઉપર જુગુપ્સા ધારણ કરવી? ખરેખર જગસાને ઉદય થતે ખાળ જોઈએ. જેમ જેમ મનુષ્ય અને ન્યની જુગુપ્સા કરે છે તેમ તેમ તે જુગુપ્સાના સંસ્કારે હૃદય માં ધારણ કરે છે તેથી તે સંસ્કારના ઉદયે પિતેજ જુગુપ્સા કરવા ગ્યજ બીજાઓથી થાય છે, જુગુપ્સાના વિચારને નાશ કરતાં કરૂણા આદિ સગુણે પ્રકાશી શકે છે અને અને અન્તરાત્મા પરમાત્મતિથી કાલેકને ધૃણા થાય છે, જે જે સમયે જગુસા ઉત્પન્ન થાય તે તે સમયે તેના પ્રતિપક્ષીય વિચારે જેસભર કરવાથી જુગુપ્સા થતી અટકે છે અને જુગુ સા સર્વથા પ્રકારે ક્ષય થતાં પરમાત્મપદ મળે છે, માટે પરમાત્મામાં જુગુપ્સા નથી. જુગુપ્સા નથી. એમ વારંવાર બેલી ગાઈને પણ જીગુસાને જે રીત્યાક્ષય થાય. તત્સત્ રીતિ પ્રમાણે સાધ્યદષ્ટિથી વર્તવું. परमात्मामां शोक नथी
શાકના સર્વ ભેદોને ક્ષાયિકભાવે ક્ષય કરી જે પરમાત્મા” થયા તેને શેક ક્યાંથી હોય? શોકની લાગણીથી નવા શુદ્ધ વિચારે હદયમાં સ્કરી શકતા નથી. શેકથી જ્ઞાન પ્રગટતું નથી, શેક કરવાથી મનુષ્ય શરીરે નિર્બળ બને છે, અને હિંમતવારી જાય છે, શેક કરવાથી મહાકાર્યોમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી, શેક કરવાથી વીરપુરૂષ પણ બાયલા જેવો થઈ જાય છે, અને આત્મપુરૂષાર્થ હારી જાય છે શોકથી આત્માની ઉસ્થિતિ થઈ શકતી નથી પણ ઉલટી નીચસ્થિતિ થતી જાય છે. શોકથી મનુષ્ય વિજ્યનાં દ્વાર બંધ કરે છે, શોકની એવી સ્થિતિ છે કે તે અધમમાર્ગે સંસારના પ્રાણીઓને ઘસડે છે તે પણ તે
For Private And Personal Use Only