________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
શ્રી પરમાત્મ તિઃ
તે માટે તમેજ બુદ્ધ છે. ત્રણ ભુવનમાં સુખ કરનાર હોવાથી તમેજ શંકર છે, હે ધીર, ક્ષમાર્ગની વિધિ બતાવવાથી તમે વિધાતા ( બ્રહ્મા છે ) સ્પણ તમેજ પુરૂષોત્તમ છે.
ઈત્યાદિ સિદ્ધ બુદ્ધ પરમાત્માનાં અનેક નામ છે. પણ પ• રમાત્મરૂપ અર્થમાં ભેદ નથી. કેઈ ચેખાને ચાવલ કહે છે. કેઈ તડુલ કહે છે. તેથી કંઈ ચેખા બદલાતા નથી. માટે અનેક નામના ભેદ છતાં પણ પરમાત્મરૂપ વ્યકિત એકની એક રહે છે. એક “દેવદત્તનાં” ઉપાધિ ભેદે પન્નર નામ પડે તેથી કંઈ દેવદત્ત બદલાતું નથી. તેમજ અત્ર પણ વ્યુત્પત્તિદ્વારા પરમાત્મ રૂપાર્થને પ્રતિપાદક અનેક વચન પર્યા હોય તેથી કેઈ જાતને દોષ આવતું નથી. અનેક નામ ભેદથી વાગ્યે પરમાત્માર્થરૂપ વ્યક્તિને શુદ્ધાપગે નમસ્કાર થાઓ. અનેક પ્રકારના નપણ પરમાત્માના ચેતન્ય સ્વરૂપને સ્પર્શી શકતા નથી. તે દર્શાવે છે.
ધાર્વતોપ નવાન, तत् स्वरूपं स्पृशंतिनः सामुद्रा इव कल्लोल्लाः,
कृतप्रतिनिवृत्तयः टीका-नानार्थे गतिमन्तोऽप्यनेकेनयाः नैगमादय स्तस्य परात्मनः स्वरूप न स्पृशन्ति, स्पष्ट मशक्याः । यथा कृता प्रतिनिवृत्तिः परावर्तनंयै स्तथाविधाः समुद्रस्येमे कल्लोला वीचयः नस्पृशति तथा.
ભાવાર્થ-નાના પ્રકારના અર્થમાં પ્રવૃત્તિ કરનારા એવા અનેકનય પણ પરમાત્મસ્વરૂપને સ્પર્શતા નથી. તેની પેઠે તે બતાવે છે. કર્યું છે પરાવર્તન એવા સમુદ્ર સંબંધી કલોની પેઠે સમજી લેવું. સિદ્ધ પરમાત્મસ્વરૂપ વ્યકત પૂર્ણબ્રહ્મમાં સાતનય લાગતા નથી. શ્રી ચિદાનંદજી મહારાજ પણ કહે છે કે,
For Private And Personal Use Only