________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
શ્રી પરમાત્મા તિઃ શાથી થાય છે તેની કઠિયારાને ગમ પડી નહીં.
कागडानो काका शब्द अने चिन्तामणिनुं फेंक.
મૂઢ કઠિયારે આનંદમાં સેગટાબાજી રમે છે. દેવતા સરખું સુખ ભોગવે છે. ચિંતામણિ રત્નના અધિષ્ઠાયક દેવતાએ જાણ્યું કે, આ મૂર્ણ મનુષ્ય છે, રત્નને ઉપગ કેવી રીતે કરે તે જાણતો નથી. તેથી રત્ન તેની પાસે રહે નહિ એમ કરવું જોઈ એ. એમ વિચારી દેવતાએ કાગડાનું રૂપ ધારણ કર્યું. કઠિયારા પાસે આવી મહેલની બારીએ બેસી એવી રીતે કાકા શબ્દ ઉચ્ચ સ્વરથી કરવા લાગ્યું કે બાજીમાં ભંગાણ પડે. કઠિયારાને કાગડાના ઉપર ધ ઉત્પન્ન થયે. અને વસ્ત્રના છેડે બાંધેલા ગોળમેળ પથરાને હાથમાં લઈ કાગડે ઉડાડવા ફેંક, ગેળમેળ પત્થર કર્યો કે તુર્ત કાગડાએ મુખમાં ઘાલ્યો અને ઉડી ગયે.
ચા શું તેવી વાત, કઠિયારો જુવે છે તે એટલામાં કંઈ મળે નહિ, પિતાની પાસે કાકીને ભારે પડેલો દીઠે. કઠિયારે વિચાર કરે છે કે અરે આ સર્વ કયાં ગયું. શું આતે સ્વમ કે ખરી વાત છે, જે સ્વમ કહું તો સ્વમ પણ લાગતું નથી. કારણ કે તૃષા અને ભૂખ ભાગી છે. સાક્ષાત્ મારી આંખે સર્વ બનાવ દે છે. હવે એ સર્વ કયાં ગયું, ખરેખર હું જાગતે હું આ સર્વ બાજીગરની બાજી પમાન થઈ ગયું. શાથી આ થયું હતું. એમ વિચાર કરે છે કે એટલામાં સુઝી આવ્યું કે અહીં પિલે ગેળમાળ પર જ્યારથી મેં ગ્રહણ કર્યો હતો ત્યારથી જેટલું ચિંતવ્યું તેટલું થયું પત્થરને ફેંકી દીધા બાદ સર્વ બાજી જતી રહી. અહીં ખરેખર “ચિંતામણિ રત્ન” તો તે નહોય, અહે હું એને શોધી કાઢું એમ વિચાર કરી ઘણા પત્થર જોયા, લીધા, વિચાર કર્યા. પણ “ચિંતામણિ રત્ન હાથ આવ્યું નહિ. ગયું તે ગયું પિતાની મૂMઈ માટે ઘણે પશ્ચાતાપ થયે. તેમ
For Private And Personal Use Only