________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ; છે. પ્રથમ કુકડી કહેવાતી નથી. કારણ કે ઈંડા વિના કુકી હોય નહીં. તેમ પ્રથમ ઇંડું હોય નહીં. કારણ કે કુકડી વિના ઈંડું હાય નહીં. માટે કુકડી અને ઈંડાનો સંબંધ અનાદિકાળથી માનતાં કઈ જાતને દોષ આવતું નથી. કુકડી અને ઈંડાને અનાદિકાળને સંબંધ છે તે પણ ઇંડાંને નાશ થતાં પશ્ચાત્ કુકડે થતી નથી. તેમ આત્મા અનેક કર્મને અનાદિકાળને સંબંધ છે તે પણ કર્મને વિગ કુકડીના ઈડાના સંતાન વિયેગ પેઠે થઈ શકે છે. આ પ્રમાણે સિદ્ધ થયું કે અનાદિકાળથી આત્માની સાથે કર્મ લાગ્યું છે તે પણ ભવ્ય જીવ જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરી કર્મને નાશ કરે છે. કર્મથી મુકત થએલો આત્મા સિદ્ધબુદ્ધ પરમાત્મા કહેવાય છે. આત્મા જે જે કર્મ કરે છે તેનું ફળ પણ
તે ભેગવે છે. કેટલાક એમ માને છે કે–જીવ કર્મ કરે છે અને ઇશ્વર ન્યાય કરી કર્મફળ આપે છે. આ પણ જિનેન્દ્રની આશા નથી. જીવ કર્મ કરે છે અને તેનું પણ પિતે ભેગવે છે. ઈશ્વર કાંઈ ન્યાય કરી ફળ આપતું નથી. કહ્યું છે કે
વા. यः कर्त्ता कर्म भेदानां, भोक्ता कर्म फलस्यच; संसर्ता परिनिर्वाता, सह्यात्मा नान्यलक्षणः ॥ १॥
આ લેથી ભવ્ય વિચારશે કે–આત્મા કર્મ કરે છે તેનું ફલ પણ આત્મા ભેગવે છે તે સંબંધી આત્મપ્રકાશ નામના અમારા બનાવેલા ગ્રન્થમાં વિશેષ વર્ણન છે.
કેટલાક એમ માને છે કે-ઈશ્વરે આ દુનિયા બનાવી છે. પણ તે વાત સત્ય નથી. “જગત્ ” અનાદિકાળથી છે. એમ વેદાંત જ્ઞાનમાર્ગમાં પ્રતિપાદન કર્યું છે. “ બ્રહ્મ સત્યં જગત મિચ્યા” આ શ્રુતિ કહે છે કે-બ્રહ્મ સત્ય છે અને જગત્ મિથ્યા છે તે મિથ્યા જગતને બનાવનાર ઈશ્વર પણ મિથ્યા કરે. જ્યારે સ્વમવત્ જગત્ અસત્ માનવામાં આવે તે અસત્ વસ્તુ કે જે છે જ નહીં તેને બનાવનાર ઈશ્વર શી રીતે સિદ્ધ કરે. માટે પક્ષ
For Private And Personal Use Only