________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
આત્મા માનતાં સુખ દુખ વિગેરેને સદભાવ માની શકાતું નથી એકાંતનિત્ય આત્મા કર્મ વિકારને ધારણ કરી શકે નહિ. માટે નિત્ય આત્મા માનતાં હજારો દે આવે છે. ત્રણ કાલમાં જેનું એક સ્વરૂપ હોય તે નિત્ય' કહેવાય છે. નિત્ય આત્માને કચિત્ અપેક્ષાએ વિકારી માને જૈન મતમાં પ્રવેશ થશે. નિત્ય આત્મા માનનારાઓનું ખંડન કરે છે. અને તે હજારો યુક્તિઓથી ક્ષણિકવાદ સિદ્ધ કરવા મથે છે. તે પણ યુક્ત નથી. ક્ષણિક અર્થાત્ અનિત્ય આત્મા માનતાં પણ અનેક દે ઉદ્ભવે છે.
૫. ગિતમબુદ્ધના રાગી લેકે કહે છે કે આત્મા ક્ષણિક છે. પંચ સ્કંધથી પ્રાણી માત્રની પ્રવૃત્તિ થાય છે. તેમાં વિજ્ઞાન સ્કંધ વેદના કંધાદિ ક્ષણે ક્ષણે બદલાતા માને છે. જ્ઞાનને આ ધાર વિજ્ઞાન સ્કધ ક્ષણે ક્ષણે બદલાય છે. જ્ઞાનમાં ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે. જ્ઞાન કરે છે માટે આત્મા અનિત્ય છે. (ક્ષણિક છે.) એમ બુદ્ધ ધર્મના અનુયાયીઓ માને છે. પણ આત્માને એકાંત અનિત્ય માનતાં બંધ, મોક્ષ, સુખ, દુઃખ ઘટી શક્તાં નથી. આત્મા ક્ષણે ક્ષણે બદલાતું હોય તે સુખ દુઃખની સિદ્ધિ ઠરતી નથી. પાપથી દુઃખ થાય છે. અને પુણ્યથી સુખ થાય છે. એક આત્માએ કોઈને મારી નાંખ્યું અને પાપ કર્યું, ક્ષણવારમાં તે આત્મા મરી ગયે. ત્યારે બીજા ક્ષણમાં અન્ય આત્મા ઉત્પન્ન થયા. તે આત્માને પાપનું ફળ દુઃખ મળવું માનવું તે પ્રત્યક્ષ વિરોધ સંભવે છે. એક આત્માએ પાપ કર્યું. અને મરી ગયે. અને ક્ષણમાં બીજે આત્મા ઉત્પન્ન થયે તેને ફાંસી ચઢાવવામાં આવે તે લેક વિરૂદ્ધ તથા ન્યાય વિરૂદ્ધ ગણાય. પાપ કરે પૂર્વને આત્મા અને દુઃખ ભેગવે પશ્ચાત્ અન્ય ઉત્પન્ન થનાર આત્મા તે શી રીતે ઘટે. પુણ્ય કરે પૂર્વને આત્મા અને તેનું સુખ અને આત્મા ભગવે એ પ્રત્યક્ષ વિરોધ ઘટે છે. કર્મથી બંધાય પૂર્વને આત્મા અને પછી ક્ષણવારમાં ઉત્પન્ન થ
For Private And Personal Use Only