________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
११३ गुरु महाराज-हेमाश्मनो रिणिचित्रभान्वोः ॥
સુવર્ણ અને પાષાણને જેમ અનાદિકાળથી સંગ છે તથા અરણિના કાષ્ઠને અને અગ્નિને જેમ અનાદિકાળથી સંબંધ છે તેમ આત્મા અને કર્મને અનાદિકાળને સંબંધ છે. કારણ સામગ્રીગે જેમ પાષાણથી સુવર્ણ ભિન્ન થાય છે તદ્વત કારણ સામગ્રીગે આત્માના અસંખ્યાતપ્રદેશોથી કર્મ દૂર થાય છે. शिष्य प्रश्न-
श्लोक. कर्माणि योगीन्द्रनडानि सन्ति, तानि स्वयं नायितुं क्षमन्ते; आत्मा तु बुद्धः स्वयमेव जानन्, कर्माण्यशस्तानि कथं हि लाति॥२॥ कोनाम विद्वानशुभंहि वस्तु, गृह्णाति मत्वा किल यःस्वतन्त्रः॥ ... योगीन्द्र सहशु३ भडारा, भै तो ४४ छ. ते. पा. તાની મેળે આત્માને લાગવા સમર્થ નથી. અને આત્મા તે જ્ઞાની છે ત્યારે જાણતે છતે શુભકર્મ તો ગ્રહણ કરે પણ અશુભ કર્મને કેમ ગ્રહણ કરે છે, કેણુ વિદ્વાન્ પુરૂષ સ્વતંત્ર થઈને અશુભ વસ્તુનું ગ્રહણ કરે, અર્થાત્ કોઈ પણ પુરૂષ સમજીને અશુભ વસ્તુ ગ્રહણ કરે નહીં, ત્યારે જાણતે છતે આત્માઅશુભ કર્મને કેમ अडाय रे छ. ___ सद्गुरु कहे छे. श्लोक. सत्यं विजानन्नपि भावितादृक् कालादिनोदादशुभं हि लाति ॥२॥ तथाहि कश्चिद्धनवानपीह, स्वादेद् भविष्पनियतिप्रणुनः ॥ खलं विबोधनपि मोदकादि, स्वादिष्ट वस्तुनियतः स्वतन्त्रः ॥३॥ अनन्यमार्गश्च तथैवकश्चित् , स्थानं निजेष्टं प्रयियासुराशु ॥ शुभाशुमान् स्थानभरान् विजानन् , विलगतेस्वीयपदाप्तिनोदात्॥४॥ तथाच चौराः परदारगा अपि, व्यापारिणो दर्शनिनो द्विजातस्था। विदन्त एतेहि तथाविधायतेः शुभाशुभं कर्म समाचरन्ति ॥५॥ भिक्षुस्तथाबन्दि ऋषिश्चभिक्षां, स्निग्धांचरूक्षांपरिबुध्यभुङ्क्ते ॥
૧૫
For Private And Personal Use Only