SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પરમાત્મ તિ: –ગતિ આદિ દ્વારની અન્યતર એક પરિપૂર્ણ ગત્યાદિ દ્વારે જીવાદિકની માર્ગણે કરવી તેને “પ્રતિપત્તિશ્રુત” કહે છે. ૧૦–બે દ્વાર વિગેરેની માર્ગણા પૂર્વેત પ્રમાણે કરવી તેને પ્રતિપત્તિ સમાસશ્રુત” જાણવું. ११--संतपय परु वणया, दन पमाणं च खित्त फुसणाय; १२- कालोअ अंतर भाग, भावे अप्पा बहुचेव. ઈત્યાદિ અનુગદ્વારમાંના અન્યતર એક અનુગનું જાણવું. તેને “અનુયોગદ્વારકૃત” કહે છે. અને બે વિગેરે અનેક અનુગદ્વારનું જાણવું તેને “અનુગ સમાસથુત’ કહે છે. ૧૩-૧૪-પ્રાભૃત પ્રાભૂતભૃત” તે પ્રાભૃતાંતવતી એક અધિકાર વિશેષ જાણ. અને એકથી વિશેષ અધિકારનું જ્ઞાન તેને “પ્રાભૃત પ્રાભૂત સમાસથત” કહે છે. ૧૫–૧૬–વતુ અંતર્વતિ અધિકારને “પ્રાભૂતભૃત” કહે છે અને એકથી વિશેષ અધિકારના સમુદાયને “ પ્રાભૃત સમાસથુત” કહે છે. ૧૭–૧૮–પૂર્વમાંને એક અધિકાર વિશેષ તેને “વસ્તુશ્રત કહે છે. અને પૂર્વમાંના અનેક અધિકાર વિશેષને “વસ્તુ સમાસ શ્રુત’ કહે છે. ૧૯-૨૦ચતુર્દશ પૂર્વમાંના એક પૂર્વના જ્ઞાનને “પૂર્વવૃત” કહે છે. એકથી વિશેષ પૂર્વના જ્ઞાનને “પૂર્વ સમાસકૃત” કહે છે. ધજ્ઞાનવત્તમ છે રૂપી પદાર્થોને જાણવાને અવધિજ્ઞાનનો વિષય છે. અવધિજ્ઞાન બે પ્રકારનું છે ૧ “ભવપ્રત્યયિક ૨ ગુણપ્રત્યયિક તેમાં દેવતા તથા નારકીને ભવ પ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે. મનુષ્ય તથા For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy