________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિઃ
१८ ॥ श्लोक ॥ गर्भस्थितः शुक्ररजोन्तरागतो, यथोचिताहार विधानतोद्रुतम् ।। धातूंश्वसर्वानपि सर्वथास्वय, मात्माविधत्तेऽत्रविनाक्षवीर्यतः ॥१॥ गर्भात्कृते जन्मनि सर्वदैव, गृह्णन किलाहारमथोपलब्धम् ॥ ततस्ततस्तत् परिणामतःस्वयं, धात्वादि सम्पाद्य करोतिपुष्टिं ॥२॥ तथाति रोमभिरादधद्यका, खलं परिसज्यरसान् समाश्रयेत् ।। पुनः पुनःप्रोज्झति तन्मलंबलात्, दबद्र नासात्विकतामसान्गुणान् ।३॥
- શુકરજમાં પ્રવેશેલે એ ગર્ભમાં રહેલે આત્મા ઇન્દ્રિ - બળવિના પણ લેવામાહારથી સર્વ ધાતુઓને ધારણ કરે છે. સર્વ કાલ આહાર કરતે અને તેને પરિણુમાવીને ધાતુ બનાવી શરીરની પુષ્ટિ કરે છે, માહારને ગ્રહણ કરીને શરીરની પુષ્ટિ કરે છે. મળને દૂર કરે છે અને ધાતુઓની પુષ્ટિના રસને ધારણ કરે છે, અને યથાયોગ્ય સત્વ રજો અને તમે ગુણને ધારણ કરે છે. બનાવેલા દારિક શરીરમાં આયુષ્ય પ્રમાણે આત્મા રહે છે અને પછી શરીરમાંથી નીકળીને કર્મ પ્રમાણે પરભવમાં અન્ય શરીરને ધારણ કરે છે.
શિષ્યપ્રશ્ન– િવિના આત્મા શી રીતે કર્મ ગ્રહણ કરે छ, तनु नि२।४२५४ ४२।।. उत्तर
श्लोक. ध्यानी पुन धिगतेन्द्रियैर्विना, करोति कर्माणि यथेप्सितानियत् ॥ जिव्हां विना ध्यायति मानसं जपं, शृणोति तंतं श्रासी ऋते तदा॥२॥ विनाजलैःपुष्पफलैश्चदीपैः, सद्भावपूनां सफलीकरोति । ध्यात्वाथ ब्रह्मापिच ब्रह्मवादी, न ब्रह्मतामेष लभेद्विना खैः ॥२॥ जीवोऽयमेवं करणैः करणादिभि, विनैव कर्माणि समाश्रयत्यलम् ॥ अचिन्त्यशक्त्या नियतिस्वभाव, कालैश्चजात्याच कृतपणोदः ॥३॥
For Private And Personal Use Only