________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવધિજ્ઞાન માં છે અને
સલના અા
શ્રી પરમાત્મા તિ
પપ અધ્યવસાયના ગે ઉત્તરોત્તર કાળમાં જે અવજ્ઞાન વૃદ્ધિ પામે છે તેને “વર્ધમાન અવધિજ્ઞાન” કહે છે. પ્રથમ ઉત્પન્ન સમયે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું ક્ષેત્ર જાણે દેખે. પશ્ચાત્ અલકાકાશમાં લેક જેવડા અસંખ્યાતા ખંડુક દેખે.
પ્રશ્ન–હે સદ્ગરે. અલેકમાં આકાશ વિના અન્ય કઈ દ્રવ્ય નથી. ત્યાં રૂપી પદાર્થ નથી ત્યારે અલકમાં લેક જેવડા અસંખ્યાતા ખડક દેખે એમ તમે કહ્યું તે શી રીતે ઘટે,
ઉત્તરહે શિષ્ય, બરાબર શ્રવણ કર, જ્ઞાનબિંદુ પ્રકરણમાં
यदि तावत्सु खंडेषु रूपिद्रव्यंस्यात् तदा पश्येदिति प्रसं. गांपादन एव तदुपदर्शन तात्पर्यात्.
જે તેટલા ખંડમાં રૂપી દ્રવ્ય હોય તે અવધિજ્ઞાન દેખે એવી તેનામાં શક્તિ રહી છે. પણ અકાકાશમાં રૂપી દ્રવ્ય નથી તેથી ત્યાં દેખી જાણી શકાતું નથી ફક્ત અવધિજ્ઞાનની શક્તિને મહિમા વર્ણવ્યું છે. અત્ર અકાકાશમાં રૂપી પદાર્થ હોય તે તેને દેખે એવી અવધિજ્ઞાનમાં સંભાવના કરી છે.
૪–શુભ પરિણામથી અવધિજ્ઞાન વિશેષતઃ ઉત્પન્ન થાય. પણ તથાવિધ સામગ્રીના અભાવે પડતા પરિણામથી હાનીને પામે તેને “હાયમાન અવધિજ્ઞાન” કહે છે.
પ–સંખ્યાતા, અસંગ્યાતા, જન ઉત્કૃષ્ટ: યાવત્ સમગ્ર લેક દેખીને પણ પડે. અર્થાત્ જે આવ્યું જાય તેને “પ્રતિપાતિ અવધિજ્ઞાન' કહે છે. ___ यदाह-सकिंतं पडिवाइ अपडिवाइ जं तं जहन्नेणं अंगुलस्स असंखिज्जभागं व संखिज भागं वा वालग्गं वा वालग्ग पुहत्तं वा एवं लिखंवा जूयं वा जवा जवपुहत्तं वा अंगुलं वा अंगलपुह तं वा एवं एएणं आहिलावणं विहथ्थिं वा हथ्थिं वा कुथ्विं वा (कुक्षिईस्तद्वयमुच्यते ) धगुंवा गाउयंवा जोयणंवा जोयणसयंवा
For Private And Personal Use Only