________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મત: જ્યોતિ
૪૫૧
જે નિરંતર સમતારૂપ મુદ્દાને વિષમાં જોડે છે તે ઇંદ્રિક્રિયાના ઐશ્વર્યપણાને ધારણ કરવામાં ઘોરી સમાન ચેગિ નિગ કરવાવાળા નિશ્ચય જાણવા. ૧૨
મેક્ષ સુખને વદાય કરવામાં મમતા એ પટાહરૂપ છે અને નિર્મમતા એ મોક્ષનું દર્શન કરાવવામાં જામીનરૂપ છે. ૧૩
સંસારની આસક્તિને કેપ થયે છતે તૃષ્ણારૂપ અત્યંત જરૂર ચઢે છે તેને ઉતારવામાં ગીજન નિમર્મસ્વરૂપ ઔષધ કરે. ૧૪
આશ્ચર્ય છે કે કોઈ ઠેકાણે સર્વનું ન્યૂનાધિક પણું અવસાન પામે છે માટે કેવલ ઊપર રહેલું નિમમત્વ શ્રેષ્ઠ છે. ૧૫
જે આત્મતત્વ, મમત્વરૂપ વિષથી અત્યંત મૂર્શિત થયેલું છે તે તત્વને ગિ પુરૂષ વૈરાગ્યરૂપ અમૃતના સિંચનથી સચેત ન કરે છે. ૧૬
સંસારરૂપ વન છેદવામાં પરશુ સમાન મૂલ સહિત કાપી નાંખી છે મમતારૂપ વેલી જેણે એ પ્રચંડ વિષય વિરાગ છે.૧૭
શરીરમાં પણ દુઃખ માટે મેહ ધારીને મેહમાંજ તટપર એવા છે કલેશ પામે છે. અહીં સ્તર એવી ભવવાના છે. ૧૮
આશ્ચર્ય છે કે મેહનું માહાત્મ્ય વિદ્વાનેમાં પણ પ્રસરે છે, અને અહંકારપણાથી તેઓનું શ્રુતજ્ઞાન અત્યંત આંધલું થાય છે. ૧૯
શ્રુતજ્ઞાનના નિમિત્તવડે વિપરીત બુદ્ધિવાળા પંડિતના આ ન્તરીય અજ્ઞાનરૂપી અંધારાની અહંકારના ઉદયથી વૃદ્ધિ થાય છે,૨૦
કેટલા એક જનનું કૃતજ્ઞાન મેહથી બે બેલી માટે થાય છે જેમકે માંદા માણસને જલ પણ સન્નિપાત માટે કપાય છે. ૨૧
શંકા રહિતમમત્વરૂપ કાદવને સર્વથા દૂર કરવા માટે વૈરાયરૂપ જલતરંગના આલિંગનમાં તત્પર થા. ૨૨
વિષમાં રાગરૂપ સર્પની વિષ જ્વાળાથી વ્યાપ્ત છે, દઢ ચેતન જેનું એ વિવેક અન્ય પ્રાણી ચિત્તમાં કાંઈ પણ સ્પષ્ટ દેખાતું નથી. ૨૩
તે માટે વિવેકરૂપ અમૃત સાગરમાં વારંવાર સ્નાન કરીને નીરોગી એવો પિતે તું રાગરૂપ સર્પના મહાવિષને નિવારણ કર ૨૪
For Private And Personal Use Only