Book Title: Jain Paramparano Itihas Vol 1
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala
Catalog link: https://jainqq.org/explore/001076/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પીંપળ " તિહા8. લેખકે : મુનિશ્રી. દર્શનવિજયજી, મુનિશ્રી. જ્ઞાનવિજયજી મુનિશ્રી. ન્યાયવિજયજી (ત્રિપુટી) ats Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચારિત્રમારક ગ્રંથમાલા બ૦ ૫૧ જૈન પરંપરાનો ઈતિહાસ [ભાગ ૧ લો. : લેખક : મુનિશ્રી વિજ્ય ન્યાય (ત્રિપુટી મહારાજ ) મંત્રી L: પ્રકાશક: ભીખાભાઈ ભૂધરભાઈ શાહ, મુંબઈ ચંદુલાલ લખુભાઈ પરીખ, અમદાવાદ, Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન :ચંદુલાલ લખુભાઈ પરીખ મંત્રી : શ્રી. ચારિત્ર સ્મા ૨ ક. ગ્રંથ મા ના ગજી ભરી પાળ, માંડવીની પાળ અમદાવાદ, કિંમત : ૧૦ રૂપિયા વિ. સં. ૨૦૦૯ ઈ. સ. ૧૯૫૨ વીર સં૦ ૨૪૭૮ ક0 ચાટ સં૦ ૩૫ મુદ્રક: ગોવિંદલાલ જગશીભાઈ શાહ, શા ર દા મ દ ણ લય, પાનકોરનાકા : અમદાવાદ, Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૬ કઆ રારિ કરે સ્વ. મુનિ શ્રીન્યાયવિજયજી જો કે રડ, Life શરૂ , મુનિ શ્રીદર્શનવિજ્યજી કાર ના | અહિં ૧ , ધ , , , ' માસ : મુનિ શ્રી જ્ઞાનવિજયજી . ફિ. [E - S = = = = = = = = Page #6 -------------------------------------------------------------------------- ________________ - - હવે પછી અમે પૂર્વ ભારત અને ઉત્તરભારતમાં વિહાર કર્યો ત્યારે અનેક વિદ્વાનેને સંપર્ક સાધ્યું હતું. પટનાના શ્રીયુત કાશીપ્રસાદ જાયસ્વાલ, મહાન વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝ, કૃષ્ણનગરના ડિસ્ટ્રીકટ એંજિનિયર લેખક અને કવિ ભૂપદેવેંદ્ર સેબાકર ચેટરજી, B.A, B.E, C.E, J.E, AAU, પટનાના પરમેશ્વરજી દયાળ એ કેટ (ચુરામણ પુરવાલા), મથુરા મ્યુઝિયમના ક્યરેકટર બાબુ વાસુદેવશરણ અગ્રવાલ M. A. અને દિલ્હીના દયારામ સહાની સાથે જેનધર્મ, દાર્શનિક ત, સ્યાદ્વાદ, દ્રવ્યાનુયોગ (જેન વિજ્ઞાન) તથા જૈન ઈતિહાસ સંબંધે ઘણી ઘણી વાત થઈ હતી. પરિણામે તેઓ સાદરભાવે એવી ઈચ્છા વ્યક્ત કરતા કે, ઉક્ત વિષયનું જૈન સાહિત્ય જલદી પ્રકાશિત થાય તે તે દ્વારા ભારતવર્ષને પિતાની પ્રાચીન આર્ય સંસ્કૃતિની પ્રાપ્તિ થાય. માનવ માત્ર જે જેનધર્મના સિદ્ધાંતને અપનાવે તે દુનિયામાં ચાલતા વેર-ઝેરના કલહ અવશ્ય ઓછા થાય. એ સિદ્ધાંતના આદર્શો આજના જગતને ઘણી શાંતિ આપી શકશે એમ હવે ખુલ્લું જણાઈ આવે છે. અમે પણ એ પ્રેમાળ માગણીથી ઉત્સાહિત થઈને સૌ કેઈ ઈતિહાસપ્રેમીને ઉપયોગી એવા પટ્ટાવલી સમુચ્ચયના બે ભાગ પ્રકાશિત કરાવ્યા. એ પ્રકાશનેને ભારત અને ભારત બહારના ઈતિહાસએ અંતરના ઉમળકાથી વધાવી લીધા. આ જ કારણે આ વિષયમાં આગળ વધવા અને વધુ ઉત્સાહિત થયા અને ઈતિહાસની સામગ્રી એકત્રિત કરવા લાગ્યા. Page #7 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસના અભ્યાસીઓ માને છે કે જેન સાહિત્યમાં સ્વતંત્ર ગ્રંથરૂપે તેમજ છૂટાછવાયા પ્રાસંગિક ઉલલેખરૂપે ઘણે ઈતિહાસ લખાય છે, જેમાં ભારતના પ્રાચીન ઈતિહાસના અણઉકેલ કેયડાને સરળ ઉકેલ મળે છે તેમજ ઈતિહાસની તૂટતી સાંકળના સાજક અંકડાઓ પણ મળે છે. આ દરેક ઘટનાઓને વ્યવસ્થિત રૂપ આપી પ્રકાશમાં લાવવી જોઈએ. સંસ્કૃત અને પ્રાકૃતના પૂરા અભ્યાસીએ જ આ કામ કરી શકે તેમ છે. અમે ત્રણેએ ઉક્ત વાતને લક્ષમાં રાખીને “જૈન પરંપરાને ઈતિહાસ” રચવે શરૂ કર્યો, જેમાં છેલ્લા ૨૫૦૦ વર્ષમાં થયેલ જૈન આચાર્યો, મુનિએ, આર્યાએ, રાજાઓ, મંત્રીઓ, શેઠિયા, વિદ્વાને, શહેરે, તીર્થો, ગ્રંથે, પરંપરાઓ અને મહાસભાઓ વગેરેને સપ્રમાણ ઈતિહાસ રજુ કરવાને ઈરાદે રાખે છે. તેને પહેલે ભાગપ્રકાશિત થાય છે, બીજા ભાગે વેળાસર પ્રકાશિત થશે. જો કે આ કામ જલદી થાય એમ અમારી ઈચ્છા હતી-છે જ, કિન્તુ અમારા ત્રણમાંના એક મુનિ ન્યાયવિજયજી સં. ૨૦૦૭ના મા. શુ. પના રોજ અમદાવાદમાં સ્વર્ગવાસી થયા છે. તેથી કદાચ વધુ વિલંબ થાય એવી પણ સંભાવના છે. આ પહેલા ભાગમાં ઈતિહાસના અભ્યાસીઓને બહુ ઉપયોગી થાય એવી પ્રાચીન ઘટનાઓ આપી દીધી છે. આના ત્રણ ભાગ પ્રકાશિત થયા પછી ચેથા ભાગમાં આની પ્રસ્તાવના અને અકારાદિ નામાવલી ( ) આપવી, એમ અમારી ઈચ્છા હતી, પરંતુ વિખ્યાત વાર્તાલેખક શ્રીયુત ભાઈ “જયભિખુ”એ પ્રેરણ કરી કે, “આ ગ્રંથ ઈતિહાસપ્રેમીઓ માટે ઘણું ઉપયોગી છે પણ જે તેની અકારાદિ નામાવળી નહીં આપે તે સાવ નકામે બની જશે માટે આમાં અકારાદિને પણ દાખલ કરે જ કરે.” Page #8 -------------------------------------------------------------------------- ________________ આથી આની સાથે જ પરિશિષ્ટમાં ગની યાદી અને અકારાદિ નામ દાખલ કરવામાં આવ્યાં છે. આ ગ્રંથનું પ્રફ-રીડીંગ-સંશોધન પં. અંબાલાલ પ્રેમચંદ શાહે કરી આપ્યું છે, તે ધન્યવાદને પાત્ર છે. આ ગ્રંથનું પ્રકાશન કદાચ વિલંબ થાત. કિન્ત શેઠ વાડીલાલ ચુનીલાલ શેરદલાલનાં પત્ની શ્રીમતી સરસ્વતીબેન (શશિબેન) તથા શેઠ જીવાભાઈ ચુનીલાલ વગેરેએ આર્થિક મદદ આપી જલદી પ્રકાશિત કરવા આગ્રહ કર્યો, તેથી આનું પ્રકાશન સમયસર થયું એ વિશેષ આનંદની વાત છે. બસ! આ ગ્રંથ ભારતીય સંસ્કૃતિનું અજોડ અંગ બને, એ ઈચ્છાપૂર્વક અમે વિરમીએ છીએ. લિ. . સં. ૨૦૦૯ કાશુ ૧૫ ) તા. ૧-૧૧-૧૯પર : જૈન ઉપાશ્રય સુરેન્દ્રનગર ( સૌરાષ્ટ્ર) | મુનિ દર્શનવિજય મુનિ જ્ઞાનવિજ્ય (મુનિ ન્યાયવિજય) Page #9 -------------------------------------------------------------------------- ________________ પાનું ૪૧ ૪૫ ૪૬ ૪૭ ૪૭, ૩૩૭ ૪૮ YL ૪૮ ૪૯ ૪૯, ૧૧૧ જૈન પરંપરાનો ઈતિહાસ વિ ષ ય—અનુક્ર મણિ કા પ્ર. ઘટના પાનું પ્ર. ઘટના ૧. શ્રી સુધર્માસ્વામી ૧૨ જિનાગમ મંગલાચરણ જૈન તીર્થો ૨૪ તીર્થકરો કલ્યાણક ભૂમિ ભ૦ મહાવીરસ્વામી અષ્ટાપદ શિષ્ય પરિવાર તક્ષશિલા ૧૧ ગણુધરે રથાવર્તગિરિ રાજ ઋષિઓ શત્રુંજય રાજ ઋષિણીઓ ગિરનાર જેને રાજાએ પ્રભાસપાટણ ૮ તીર્થકર હસ્તિનાપુર પાર્વસંતાનીઓ ચંપા આજીવક સમેતશિખર બીજા મુનિઓ મથુરા ચતુર્વિધ સંઘ ભરૂચ વિહારભૂમિ અજારા ૨૫ આર્યક્ષેત્રે અહિચ્છત્રા ધર્મપ્રચારભૂમિ શંખેશ્વર અન્ય ધર્માચાર્યો ચારૂપ ગશાળો ૧૩ નિ ૧, જમાલિ બદરી નિ. ૨, તિષ્યગુપ્ત કુમારગિરિ ઉપકેશ પટ્ટાવલી જગન્નાથપુરી (ગણપતિ) ક્ષત્રિયકુંડ દ્વિવંદનિકગચ્છ ૩૬ જુવાલુકા તપારન શાખા ૩૭ રાજગૃહી શ્રીસુધર્માસ્વામી ગજપદ નિWગ૭ જીવિતસ્વામી ૧૦ , * * * * * * * * *''3'' ૪૯ ૧૦ ૫૧ ૫૩ ૧૧ ૫૫ ૧૨. ૫૬ કંબોઈ ૧૫ પ૭, ૧૮ ૩૨, ૫૮ ૫૮ ૫૮ ૩૮ (૭૬) ૬૦. Page #10 -------------------------------------------------------------------------- ________________ ઘટના નોંદિયા આદિ પ્રયાગ પાવાપુરી ૨. આ જ ભૂસ્વામી ૧૦ વસ્તુ વિચ્છેદ રાજર્ષિ અવન્તિવર્ધન ભદ્રેશ્વર તીથ સ૦ ૮૪ના લેખ વિદિશા સાંચી સ્તૂપ ભલપુર લેખ પાટલીપુત્ર રાન્ત શ્રેણિક રાજા કાણિક મત્રી અભય રાજા ઉદાયી ન' શ ૩. આ૦ પ્રભવસ્વામી શ્રીમાલનગર આસિયા તીથ કારટા તૌથ મત્રીવ’શ મંત્રી કલ્પક ૪. આ રાજ્ય ભવ (ચ‘પાપુરી) દશવૈકાલિક આ ભદ્રબાહુ (૧) આગમવાચના ૪ શ્રમણે પાનું. }૧ દર ર ર ૭૩ ૭? ૭૫ }, 9} ૭૪, ૭૬ ७७ ७८ ૮૧ ર ૮૪ ૮૫ ૧૦૬ ૪૯, ૧૧૧ ૧૧૩ ૫. આ૦ શાભદ્રે ૧૧૭ ૬. આ૦ સાઁભૂતિવિજય ૧૧૯ ૧૧૯ ૧૩૧ ૧૩૪ ८७ re ૯૪ ૯૦ ૯૭, ૩૪૮ ૯૮ ૧૦૦ પ્ર. પાનુ. ૧૩૬ ૧૩૬ ૧૩} ૧૩૮ ૧૩૮ ૧૩૯ ૧૪૨ ૧૫૨ ૧૫૨ ૧૫૨ ૪ ચૂલિકા આગમ જૈન રાજાઓ સૌય ચદ્રગુપ્ત ૧૫૫ ૧૫૫ રાજા બિંદુસાર ૧૬૨ રાજા અશોક ૧૬૩ યુવરાજ કુણાલ ૧૬૪ રાજા બલભદ્ર ૧૬૫ મંત્રી ચાણાક ૧૬૬ નિ॰ ૩ આષાઢ શિષ્યા ૧૬૮ co ૧૯૦ ૧૭૪ આ ૧૭૫ ૧૭૬ ૧૭ આ સુહસ્તિ શિષ્ય ગણા-શાખાઓ ફ્રાગિણ ( ખંભલિજ લેખ ) (૧) ગણુધર વંશ ૧૭૭ ૧૭૭ ૧૭૯ (ર) વાચક વંશ પટ્ટાવલી ૧૮૦ (વિક્રમ) ઘટના ગણુ શાખાઓ વિહારપ્રદેશ દિગમ્બર માન્યતા ૭. આ સ્થૂલિભદ્ મંત્રી શકાલ (૫.૦ વરચિ) (ઢાશા-વેશ્યા ) ૭ આય મત્રી શ્રીયક ૮. આ૦ મહુાગિરિ આ સુહસ્તિ ( સંપ્રતિ ચર્ચા ) મહાગિરિ શિષ્યા ૧૮૨ (૩) યુગપ્રધાન પટ્ટાવલી ૧૯૧ નિષ્ક, મિત્ર ૧૯૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ પાનું પાનું २०४ પ્રા ઘટના (શન્યવાદ) ૧૯૭ નિ. ૫. ગંગદેવ ૧૯૮ સમ્રાટ-સંપ્રતિ ૧૯૯ અવંતી તીર્થ ૨૦૨ જૈન ગુફાઓ ૨૦૪ પહાડપુર માળવાની ગુફાઓ ૨૦૫ ઢીંપુરી તીર્થ ૨૦૭ જૈન તીર્થો ૨૧૦ ૯. આ૦ સુસ્થિત ૨૧૧ આ૦ સુપ્રતિબદ્ધ. (૨) આગમવાચના ૨૧૨ ગણ શાખાઓ ૨૧૩ આ૦ ગુણસુંદર ૨૧૩ શ્યામાચાર્ય (૧) ૨૧૩. (ભુવનેશ્વર) પ૭, ૨૧૮ ૧૦. આ૦ ઇંદ્રદિન્ન ૨૨૦ આ. પ્રિયગ્રંથ ધર્મપ્રચાર ૨૨૧ આ૦ નાગ ૨૨૧ કાન વંશ. ૨૨૧ ૧૧. આ૦ કિન્નસૂરિ આ૦ શાંતિ શ્રેણિક २२३ ગણું શાખાઓ ૨૨૩ અગ્નિદાહ પ્રથા ૨૨૪ આ પાંડિલ્યા ૨૨૪ આ કાલક (૨) (સંવત્સરી ચોથ) ૨૨૭ પાંડિલ્ય ગ૭ ૨૨૮ સમય-ચર્ચા ૨૨૮ (પંજાબના જેને) ૨૩૦ ઘટના આ ખપુટ ૨૩૧ તારંગા તીર્થ ૨૩૨ ધર્મપ્રચાર ૨૩૨, ૨૩૪ આ૦ રૂદ્રદેવ ૨૫ આ૦ શ્રમણસિંહ આ૦ પાદલિપ્ત ૨૩૬ (સ્તંભન પાર્ધ) ૨૪૨ રાજાઓ ૨૪૪ સમય નિર્ણય ૨૪૪ આ રેવતી મિત્ર ૨૪૫ આ૦ ધર્મ ૨૪૫ આ૦ સિદ્ધસેન ૨૪૫ સત્તાસમય ૨૫૮ સમ્રાટ વિક્રમ (એક નામવાળા) ૨૬૩ સંવત વિચાર ૨૬૫ સમ્રાટ શાલિવાહન २७० ૧૨. આ૦ સિંહગિરિ ગણું–શાખાઓ ૨૭૨ આ૦ મંગુ २७२ આ૦ તાલીપુત્ર ૨૭૨ આ૦ ભદ્રગુપ્ત २७३ આ૦ શ્રીગુપ્ત ૨૭૩ આ સમિત २७३ ધર્મપ્રચાર ૨૭૫ નિ૬, રેહગુપ્ત ૨૭૫ રાશિક પટ્ટાવલી ૨૭૭ ઈસાઈ મત २७७ ૧૩. આ૦ વજસ્વામી ૨૮૪ લધુ ભદ્રબાહુ ૨૯૦ ગણ-શાખાઓ ૨૨૦ ૨૨૩ २२४ ૨૯૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ ઘટના પાનુ ખીજા ભદ્રબાહુ ૨૯૨ આ દેવવિધ ગણી॰ પટ્ટાવલી ૨૯૨ જૈન રાજા ૨૯૮ જૈન તીર્થો ૨૯૯ ૨૯૯ ૩૦૧ ૩૦૧ ૩૦૩ ૩૦૪ ૩૦૬ ३०७ ૩૦૭ ૩૦૭ ૩૧૨ ૩૧૩ ૩૧૫ ૩૨૯ ૩૩૪ ૩૩૪ ૩૭૫ ૩૩૫ ૩૩૬ ૩૩૬ ૩૩૬ ૩૩૭ ૪૭, ૩૩૭ ૩૧૯ ૩૪૦ ૩૪૦ ૩૪૧ ૩૪૧ (રથવીરપુર ) ૧૪. આ૦ વસેન ગિરનાર (૩) આગમવાચના ચાર કુળા (આ॰ સંગમસિંહ) આ નલિ આ॰ નાગહસ્તિ આ રક્ષિત નિ॰ છ ગાષ્ઠામાહિલ નિ॰ ૮ શિવભૂતિ દિગમ્બર દિગમ્બર પટ્ટાવલીઓ જૈન તીર્થા જુનાગઢ તાલધ્વજ ગિર ખરડા મહુડી થરાદ સાપારક રથાવત ગિરિ આસમ પહાડ વસઈ દ્વારિકા ૧૫. આ॰ ચ‘સૂરિ ચંદ્રગચ્છ પાનું. ૩૪૪ ૩૪૭ ૩૪૮ ૩૪૮ ૯૦, ૩૪૨ ૩૪૯ ૩૪૯ ૧૮. આ૦ પ્રોતન ૩૫૨ પર મહાક્ષત્રપા ઘૂમલીનગર ૩૫૦ ૩પ૯ ૧૯ ૦ માનદેવ (૧) ધર્મ પ્રચાર ૨૦. આ૦ માનતુંગર ૩૨ ૩૬૧ આ સિદ્ધર ૩૬૨ આ॰ ઉમાસ્વાતિ 31. ઘટના ૧૬. આ૦ સમન્તભદ્ર ૧૯. આ૦ વૃક્રંદેવ આ જિજ્રગર રાજા નાહડ કાટા તીર્થં સ્વર્ણગિરિ સાચેાર તીથ ૨૧. આ વીસર ૨૨. આ૦ જયદેવસૂરિ ૨૩. આ૦ દેવાનન્દસૂરિ આ મવાદી રાજા શિલાદિત્ય વલભી વંશ ( વલભીનાં ગામા ) ગુહિલ વંશ શીસેાદિવશ (બાપા રાવલ ) (૪) આગમવાચના વલભીભગ (૧) રાજવા ચૈત્યસ્થિતિ ઉગિરિશુક્રા ૨૪. આ૦ વિક્રમસરિ ૩૬૨ ૩૬૯ ૩૬૯ ૩૭૦ ૩૭. ૩૮૧ ૩૮૩ ૩૮૫ ૩૮૬ ૩૮૬ ૩૮૮ ૩૯૦ ૩૯૩ ૩૯૪ ૪૦૦ ૪૦૨ ૪૦૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ pi ૪૫૩ nab પ્ર. ઘટના પાનું આ શિવશર્મ ४०३ આ ચંદષિ મહત્તર ૪૦૪ વાસંઘદાસ મહત્તર ૪૦૪ ધર્મસેન મહત્તર ૪૦૪ (ગ્રંથકાર જેડી) ४०४ આ ધર્મદાસ મ ૪૦૫ જિનદાસ ગણી મહત્તર ૪૦૮ આ૦ વિમલ ૪૦૮ (પહેમચરિય) ૪૦૯ કવિ ચંડ ૪૧૦ ધમ્મિલ હિંડી ૪૧૧ ૫ આ૦ નરસિંહસૂરિ. ૪૨ ધર્મપ્રચાર ૪૧૨ ૨૬. આ૦ સમુસૂરિ ૪૧૩ ધર્મપ્રચાર ૪૧૩ (૫) આગમવાચના ૪૧૪ ૮૪ આગમે ૪૧૫ ( પ્રમાણ) ૪૩૦ (આ ) ૪૩૦ (સાક્ષી) ૪૩૧ ગ્રંથસાહિત્ય આગમભાષા ૪૩૨ (તાર–ભાષા) વિવરણ ગ્રંથો ४३६ આગમ–પ્રશંસા ૪૩૮ કવસૂત્ર ૪૩૮ રાજ તરમાણ ૪૩૯ (૫વઈયા) ૪૪૧ (વીતભયનગર) ૪૪૧ રાજા ધ્રુવસેન ૪૪૨ નાગદ. ૪૪૩ પ્ર. ઘટના પાનું વલભી તીર્થ ૪૪૪ આણંદપુર ૪૪૪ ૨૭. આ૦ માનદેવ (૨) ૪૪૫ મૈત્રી કથા ૪૪૫ હારિલ વંશ પટ્ટાવલી ૪૪૭ ધર્મપ્રચાર ૪૪૯ (પેટા ગો ) ૪૫ર (ગણેશ મૂર્તિ) ૩૨, ૪૫૨ ૨૮. આ૦ વિબુધપ્રભ ૫૩ આ જિનભદ્ર રાજા શંકર ૪૫૩ જૈન રાજાઓ ૪૫૪ (કેકણ) ૪૫૪ કુલપાક તીર્થ ૪૫૫ ૨૯. આ૦ જ્યાનંદ ૪૫૭ આ૦ અકલંક ૪૫૭ કેટયાર્ડ ૪૫૭, ૫૬૧ આ સિંહસૂર ૪૫૮ આ૦ અગત્યસિંહ ૪૫૮ આ૦ માનતુંગ ૪૫૮ ભક્તામર ४१२ (માનતુંગ સૂરિવરે) આ દેવભદ્ર ૪૬ ૩ (દેસૂરિવર) ૪૬ ૩ રાજા હર્ષ ४६४ ४६४ ઉજજૈન ४६४ ભિન્નમાલ ૯૪, ૩૦. આ૦ રવિપ્રભ ૪૬૫ આ સ્વાતિ ૪૬૫ ૪૩૧ છ ४६३ છ છ K Page #14 -------------------------------------------------------------------------- ________________ પાનું ૪૬૫ ૪૬૬ ४६६ ४१७ ४६८ ૪૬૮ ४६८ ૫૦૮ ४७० ૪૭૧ ૪૭૨ ४७२ ૬૭૨ ૪૭૨ ૪૨૭ર પ્ર. ઘટના આ સિદ્ધસેન પટ્ટાવલી આ યઝદત આ જિનદાસ જિનપ્રતિમા છે. આ૦ યશવ. આ૦ શીલગુણ (બીપૂજમર્યાદા) આ૦ દેવચંદ્ર આ૦ બુઢાગણ ભટેવરાગચ્છ આ૦ વડેશ્વર થારાપદ્રગચ્છ રાજા રઘુસેન આ વીરભદ્ર આ૦ હરિભદ્ર ગ્રંથ ધર્મપ્રચાર સમયવિચાર રાજા વનરાજ રાજા ભતૃભટ ગુહિલવિહાર રાજા શિલાદિત્ય મંત્રી ચાંપે મંત્રી જાંબ મંત્રી નીને મંત્રી આશક ત્રિા દેવી મહાનિશીથસૂત્ર ૩૨. આ૦ પ્રદ્યુમ્ન ૪૭૩ ૪૭૩ પ્ર. ઘટના પાનું જૈન સંસ્કૃતિ ૫૦ ૩ શંકરાચાર્ય ૫૦૪ વલભીભંગ (૨) ૩૯૩, પ૦૫ આ૦ સંભૂતિ ૫૦૬ આ૦ શાંતિ ૫૦૬ રાજગ૭ પટ્ટાવલી ૫૦૬ (ધર્મપ્રચાર) (કાંગડા તીર્થ) ૫૦૮ (આ૦ વર્ધમાન ) ૫૦૯ (આ ધર્મષ) ૫૧૪ (ધર્મપ્રચાર) ૫૧૬ આ ઉદ્યોતન ૫૧૮ કૃષ્ણપિંગ ૫૧૮ ધનેશ્વરગચ્છ ૫૨૧ મોઢગ૭ ૫૨૨ આ૦ બપભક્ટિ ૫૨૪ (દુલવા) ૫૨૪ (પાલ) ૫૨૫ આ ગેવિંદ–નન્ન ૫૩૪ રાજા શિવમૃગેશ ૫૩૪ પડિહાર રાજાવલી ૫૨૪ (લક્ષણાવતી) ૫૩૭ જેન રાજાઓ ૫૪૧ રાજા આમ ૫૪૧ ખુમાણ (૩) ૫૪૧ જૈન ગોત્ર ૫૪૧ ગ્રંથભંડાર કરહેડા તીર્થ ૫૪૩ ૩૩, આ૦ માનદેવ ૫૪૪ ૩૪ આ૦ વિમલચંદ ૫૪૫ આ છવદેવ ૫૪૬ ૪૮૫ ૪૮૭ ૪૯૭ ૪૯૩ ४८६ ४५७ ४८७ ૪૯૭ ૪૯૮ ૪૯૮ ૫૪૨ ૪૦ ૫૦૨ ૫૦૨ Page #15 -------------------------------------------------------------------------- ________________ પાનું ૫૫૬ હા ૫૫૭ ૫૫૮ ૫૫૯ ૫૬૦ ૫૬૧ ૫૬૧ :૫૬૧ ૫૬૧ ૬૦૩ ૫૬૧ પ૬ર ૫૬૬ પ. ઘટના ભાવાચાર્ય પદાવલી (આ) વીરસર) આ૦ વિજ્યસિંહ આ મહેશ્વર આ૦ વિજયસેન આ૦ કમલદેવ આ જ્યસિહ યે શ્રીવલ્લ જ્ય, બલદેવ આ. કેટયાચાર્ય આ૦ શીલાંક આ સિદ્ધર્ષિ આ પ્રદ્યુમ્ન આ અભયદેવ આ૦ નન્ન આ૦ મલવાદી (૨) આ પાશ્વ હર્ષ પુરીયશ સડેરગ૭ પટ્ટાવલી જૈન ગે આ૦ યશોભદ્ર આ બલિભદ્ર હ€ડીગ૭ પટ્ટાવલી ખિમષિ કૃષ્ણષિ આ૦ વીર પટ્ટાવલી રાજા અલ્લટ (તલવાડા) રાજા કર્દમ છે. ઘટના પાનું (તહનગઢ) ૫૯૧ સંપાદ૦ રાજા ૫૯૧ ભોજ, કકકુએ ૫૨ હન્દુડી–રાજાવલી (રાતા મહાવીર) ૫૯૩ (વાડી) ૫૯૩ જૈન રાજવંશ ૫૯૬ જેન ગોરો ૬૦૦ ભાવસાર ભોજક ૬૨ જૈન સ્તંભે નાડુલાઇ તીર્થ ૬૦૪ જૈન તીર્થોને વારસાહક ૬૬ પરિશિષ્ટ પહેલું : A. અષ્ટાપદાવતાર ૬૧૧ B. ઉદયગિરિ C. લાટાચાર્ય ૬૧૩ D. આ વજભૂતિ ૬૧૪ પરિશિષ્ટ બીજું જૈન રાશી ગ ૬૧૬ પરિશિષ્ટ ત્રીજું : ૬૨૧ જેના ઐતિહાસિક ગ્રંથ ૨૧ પરિશિષ્ટ ચોથું : (અકારાદિ અનુક્રમ) ૬૨૫ વર્ગ ૧, તીર્થકરોનાં નામ દ૨૫ વર્ગ ૨, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય પંન્યાસ, સાધુ-સાધ્વીઓનાં નામો १२७ વર્ગ ૩, બીજા ધર્માચાર્યો–નિહ્નવ, દિગંબર, સ્થાનકવાસી, શૈવ, ૫૬૭ ૫૬૭ ૫૬૭ ૫૬૮ ૫૬૯ ૫૭૩ ૫૭૭ ૫૭૮ ૫૭૯ ૫૭૯ ૫૮૭ ૫૮૮ ૫૦૦ પ૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ વેદાંતી, ચીની યાત્રી વગેરેઃ ૬૪૧ વર્ગ ૪, ગૃહસ્થા–દે-રાજા, મગી, શક, કવિ, પંડિત, દેવ, દેવીઓ અને યુરોપિયને ૬૪૪ વર્ગ ૫,ઓળખાણુ-વંશ, ગચ્છ, કુલ, ગણ, જ્ઞાતિ, ગોત્ર, મત, બિરૂદ, ઉપનાં, વિરોષ બાબતો વગેરે ૬૬૦ વર્ગ ૬, સ્થાનેદેશ, નગર, ગામ, પહાડ, નદી, વન, તીર્થ, ટીલ વગેરે ૬૭૬ વર્ગ ૭, ગ્રંથ-જેન આગમે, જૈનગ્રંથ, જેનેતર ગ્રંથ, સામયિક, લેખો, લિપિ વગેરે ૬૯૭ વગેરે Page #17 -------------------------------------------------------------------------- ________________ સુધારા-વધારો 8 અશુદ્ધ : પાનું ૨ લીટી ૨૫ ૫૫૧ ૨૯૧ : મંત્રી અભયકુમાર ૫૦ માનદેવ પશ્ચિમી સુહસ્તિસૂરિ લાદ્રપદ ૨૫૮ ૧૭૭. આ. મહેશ્વર પરિયમી સુસ્થિતરિ ભાપદ ૨૫૦ કલાકે ૧૪૪૪ અપ્રાપ્ય નથી, એટલે ચિત્રદેવીઓ ૧૦૪ ૧૦૮ ૧૨૩ ૧૨૩ ૧૭૮ ૧૮૫ ૧૮૫ ૨૩૧ ૨૬૦ ૨૮૦ ૩૦૨ ૩૦૬ ૩૧૧ ૩૪૬ ૩૮૯ ૪૦ નંદિલસૂરિ જિનસૂરિ ક્ર૭૮૧ બતાવી વજીસ્વામી ધષ આર્યરક્ષિત ૬પ૧ ૧૩૩૯ हरिषेण સાતિકા બની છે ૪૪૦૦ પ્રાપ્ય છે, પણ મિત્રદેવીએ વિ. સં. ૬૦૬ નાગેંદ્રસૂરિ જિનચંદ્રસૂરિ ૪૦૮૦ બનાવી વજન ધર્મષ ગાષ્ઠામાહિલ ૮૯૧ ૧૩૦૯ रविषेण ૧૬. ૪૫૯ ૪૭૦ મુનિસુંદર નયા ૫૧૧ ૫૧૬ ૫૧૬ ૫૧૯ ૬૧૭ બાણ ? મુનિચંદ્ર તથા આ. ધર્મપ્રચાર મદનચંદ્ર મંડોવર માનચંદ્ર ચંડવર Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના ઈતિહાસ ભાગ પહેલા Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ णमोत्थु णं समणस्स भगवो महावीरस्स। णमो लोए सब्वसाह्नणं ॥ જૈન પરંપરાનો ઈતિહાસ પ્રકરણ પહેલું ગણધર શ્રીસુધર્માસ્વામી वंदामि अरिहंते, सिद्ध आयरिये अ उवज्झाए । समणे संघ धम्म, नाणं च दंसणं चरित्तं ॥१॥ અરિહંત સિદ્ધ ભદંત ગણધર સૂરિ વાચક મુનિવરા, ગણવંશ વાચકવંશ તાગણ ભાસતા ગુણ સાગરા. શાખા કુલે છે ઘણા રત્નત્રયી વૃદ્ધિકરા, જયવંત છે જયવંત હો શ્રી જૈન ૫ દૃ પરંપરા. ૧ આ અવસર્પિણી કાળમાં ૧ શ્રી ઋષભદેવ. ૨ શ્રી અજિતનાથ, ૩ શ્રીસંભવનાથ, ૪ શ્રીઅભિનંદન સ્વામી, ૫ શ્રી સુમતિનાથ, ૬ શ્રીપ પ્રભુ, ૭ શ્રીસુપાર્શ્વનાથ, ૮ શ્રી ચંદ્રપ્રભુ, ૯ શ્રીસુવિધિનાથ, ૧૦ શ્રી શીતલનાથ, ૧૧ શ્રી શ્રેયાંસનાથ, ૧૨ શ્રીવાસુપૂજ્ય સ્વામી, ૧૩ શ્રીવિમલનાથ, ૧૪ શ્રી અનંતનાથ, ૧૫ શ્રીધર્મનાથ, ૧૬ શ્રી શાંતિનાથ, ૧૭ શ્રી કુંથુનાથ, ૧૮ શ્રીઅરનાથ, ૧૯ શ્રીમવિલનાથ, ૨૦ શ્રી મુનિસુવ્રતસ્વામી, ૨૧ શ્રી નમિનાથ, ૨૨ શ્રીનેમનાથ, ૨૩ શ્રી પાર્શ્વનાથ, અને ૨૪ શ્રીમહાવીરસ્વામી. એ ૨૪ તીર્થકર થયા છે. તેમાંથી આજે અંતિમ બે તીર્થકર ભગવાનની શિષ્યપરંપરા વિદ્યમાન છે અને આજે ભગવાન શ્રી મહાવીર સ્વામીનું શાસન ચાલે છે-જયવંત વર્તે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાને ઇતિહાસ વિશ્વના અંતિમ ઉપકારક ભગવાન મહાવીરસ્વામી છે. તેઓને જન્મ વિ. સં. પૂર્વે ૫૪૩માં ચૈત્ર સુદ ૧૩ની મધ્ય રાત્રે કુંડગ્રામના ક્ષત્રિયકુંડ વાસમાં રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલાદેવીની કુક્ષિથી થયે હતું. તેમના ભાઈનું નામ નંદિવર્ધન, બહેનનું નામ સુદર્શન, પત્નીનું નામ યશોદા, પુત્રીનું નામ પ્રિયદર્શન અને જમાઈનું નામ જ માલિકુમાર હતું. તેમનાં પિતાનાં વર્ધમાનકુમાર, મહાવીરસ્વામી, નિગઠ નાયપુર અને શ્રમણ ભગવાન મહાવીર એમ અનેક નામો હતાં. તેઓએ માતા-પિતા અને પત્નીના મૃત્યુ પછી પિતાના વડિલ બંધુ નંદિવર્ધનની રજા લઈ ૩૦ વર્ષની ભરયુવાનીમાં કારતક વદ ૧૦ મીના ચેાથા પહેરે મુનિ પણ સ્વીકાર્યું. તેઓએ લગભગ ૧રા વર્ષ પર્યત ભ્રમિતલ પર વિહાર કર્યો, કડક વ્રત પાલન કર્યું, અનેક પરિષહ-ઉપસર્ગો સહન કર્યા. શરીરે જીવલેણ કષ્ટ ઝીલ્યાં અને ઘોર તપસ્યા કરી. ત્યાર પછી તેઓને જુવાલુકા નદીને કાંઠે શાલવૃક્ષની નીચે ધ્યાન કરતાં કરતાં વૈશાખ સુદ ૧૦ના ચોથા પહેરે કેવલજ્ઞાન થયું અને તેઓએ બીજે જ દિવસે વૈશાખ સુદ ૧૧ ની સવારના પહેલે પહોરે મધ્યમ અપાપાના મહસેન વનમાં ધર્મોપદેશ આપી અનેક મનુષ્યને ધર્મમાર્ગમાં સ્થાપ્યા. ૧૧ ગણધર બનાવ્યા. અને સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકા એ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. શિષ્ય પરિવાર તેઓને મુખ્ય શિષ્ય ૧૧ હતા, જેઓ ગણધર તરીકે પ્રસિદ્ધ થયા. તેમને ટૂંકે પરિચય નીચે મુજબ છે. - ૧. ગણધર શ્રીઈદ્રભૂતિ ગૌતમ–મગધદેશના ગેબર ગામમાં ગોતમોત્રીય બ્રાહ્મણ વસુભૂતિની પત્ની પૃથ્વીદેવીએ વિ. સં. પૂર્વે પપ૧ માં એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો. તેમનું જન્મ નક્ષત્ર જયેષ્ઠા અને જન્મ રાશિ વૃશ્ચિક હતાં. માતા-પિતાએ આ બાળકનું નામ ઇન્દ્રભૂતિ રાખ્યું. ઈન્દ્રભૂતિ ૧૪ વિદ્યાના પારગામી અને બ્રાહ્મણ ધર્મશાસ્ત્રોના પરિપૂર્ણ જાણકાર થયા એટલે તે મગધમાં મહાપંડિત તરીકે વિખ્યાત થયા. તેઓ ૫૦૦ બ્રાહ્મણ Page #22 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન છે. તે ગણધર શ્રીસુધર્માસ્વામી વિવાથીઓને ભણાવતા હતા અને યજ્ઞ હામ વગેરે તત્કાલીન બ્રાહ્મણ્ય વિધિ-વિધાન કરાવતા હતા. તેઓ એકવાર પિતાના વિદ્યાથી પરિવાર સાથે મધ્યમ–અપાપામાં સોમિલ બ્રાહ્મણને ત્યાં યજ્ઞ કરાવવા માટે આવ્યા. આ સમયે તેમની ઉંમર ૫૦ વર્ષની હતી. બરાબર એ જ અવસરે ભગવાન મહાવીરસ્વામી કેવલી તીર્થકર થયા અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરવા માટે મધ્યમઅપાપામાં પધાયા. તેઓએ પ્રથમ જ વૈશાખ સુદ ૧૧ ના પહેલા પહેરે પંડિત ઈન્દ્રભૂતિ ગૌતમના “જીવ છે કે નહિ?” એ સંશયનું નિવારણ કરી તેમને ૫૦૦ શિષ્યાના પરિવાર સાથે પિતાના શિષ્ય બનાવ્યા. કરવા, વિખેરવા, યુવેર વા એ ત્રિપદી આપી પિતાના “ગણુધર” તરીકે સ્થાપ્યા. તેમને તે જ સમયે મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું, જે ગણધર “ગૌતમસ્વામી” એ નામથી વધારે પ્રસિદ્ધ છે. તેઓ મહાતપસ્વી હતા, મહાજ્ઞાની છતાં તદ્દન સરળ સ્વભાવના હતા. તેઓએ ભગવાન મહાવીરસ્વામીના ઉપદેશ પ્રમાણે ૧૨ અંગ શાસ્ત્રોની રચના કરી, અનેક મનુષ્યોને દીક્ષા આપી, શ્રીકેશી ગણધર વગેરે અનેક સાથે વાર્તાલાપ કરી તેની ઉપર પિતાની સત્ય માર્ગણોને પ્રભાવ પાડ્યો. એ રીતે ૩૦ વર્ષ સુધી શુદ્ધ મુનિજીવનનું પાલન કર્યું. ભગવાન શ્રી મહાવીરસ્વામી મેક્ષે ગયા તે જ સમયે કારતક સુદ ૧ ના સૂર્યોદય સમયે તેઓ કેવલી બન્યા અને ૧૨ વર્ષ સુધી કેવળપયોય પાળી વીર સં. ૧૨ માં વૈભારગિરિ પર અનશન કરી મશ્ન પાયો ૨. ગણધર અગ્નિભૂતિ –મગધ દેશના ગેબર ગામના રહીશ ગૌતમગેત્રીય બ્રાહ્મણ વસુભૂતિ અને બ્રાહ્મણ પૃથ્વીદેવીના દ્વિતીય પુત્ર પંડિત અગ્નિભૂતિએ ૪૭ વર્ષની ઉંમરે સોમિલ બ્રાહ્મણના યજ્ઞ પ્રસંગે વૈશાખ સુદ ૧૧ને દિવસે જ પોતાના વડિલ બંધુ ઈન્દ્રભૂતિની દીક્ષા સાંભળી ભગવાન મહાવીર સ્વામી પાસે આવી, “કર્મ છે કે નહિ” એવી પિતાની શંકાનું સમાધાન મેળવ્યું અને પિતાના ૫૦૦ વિદ્યાથીઓ સાથે દીક્ષા ચકારી. તેમણે ત્રિપદી સમજી ગણધરપદ પ્રાપ્ત કર્યું. તેઓને ૫૦ વર્ષની માં વાવ, અનિક Page #23 -------------------------------------------------------------------------- ________________ જૈન પરપરાના ઈતિહાસ ઉંમરે કેવળજ્ઞાન થયું અને ભગવાન શ્રીમહાવીરસ્વામીની વિધ માનતામાં જ ૭૪ વર્ષની વયે વૈભાગિરિ પર અનશનથીમાક્ષ પ્રાપ્તિ થઈ. તેમનું જન્મ નક્ષત્ર કૃતિકા અને જન્મ રાશિ વૃષભ હતું. ૩. ગણધર વાયુભૂતિ —ન્દ્રિભૂતિ ગૌતમના ત્રીજા ભાઈ વાયુભૂતિ હતા. તેમનું જન્મ નક્ષત્ર સ્વાતિ અને જન્મરાશિ તુલા હતી. તેમને પશુ ૪૨ વર્ષની વયે પેાતાના ખતે ડિક બંધુઓની દીક્ષા સાંભળીને નમ્રભાવે ભગવાન મહાવીરસ્વામી પાસે આવી વૈશાખ સુદ ૧૧ ના સવારે “આત્મા આ શરીરથી ભિન્ન છે કે અભિન્ન છે” એવી પેાતાની શંકાનું સમાધાન મેળવી પોતાના ૫૦૦ વિદ્યાથી ઓ સાથે દીક્ષા સ્વીકારી, ત્રિપદી મેળવી ગણુધરપદ પ્રાપ્ત કર્યું. તેઓ ૫૩મા વર્ષે કેવઢી બન્યા અને ૭૦ મા વર્ષે ભગવાન મહાવીરસ્વામીની વિદ્યમાનતામાં જ વૈભારગિરિ ઉપર અનશન સ્વીકારી નિર્વાણ પામ્યા. ૪. ગણધર વ્યક્તસ્ત્રામી—મ ગણધર કાલ્લાક નિવાસી ભારદ્વાજ ગોત્રોય બ્રાહ્મણ ધનમિત્ર અને વારુણીદેવીના પુત્ર હતા. તેમનું જન્મ નક્ષત્ર શ્રવણુ અને જન્મ રાશિ મકર હતાં. તેમને ૫૧ મા વર્ષે મધ્યમ અપાપામાં વૈશાખ સુદ ૧૧ ની સવારે “પંચ ભૂત છે કે નહિ ” એવા પેાતાના સંશયનુ સમાધાન મેળવી ૫૦૦ શિષ્યા સાથે ભગવાન મહાવીરસ્વામી પાસે દીક્ષા અંગીકાર કરી અને ત્રિપદી ધારી ગણધરપદ પ્રાપ્ત કર્યુ. તેઓને ભગવાન મહાવીરસ્વામોની વિદ્યમાનતામાં જ ૬૩ મા વર્ષે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને ૮૦ મા વર્ષે વૈભારગિરિ પર નિર્વાણ પ્રાપ્ત યુ`. ૫. ગણુધર શ્રીસુધર્માસ્વામી આ ગણુધર કલ્લાક નિવાસી અગ્નિવેશ્યાયનગેત્રવાળા બ્રાહ્મણુ ધમિત્ર અને જિલ્લાદેવીના પુત્ર હતા. તેમનું જન્મ નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની અને રાશિ કન્યા હતી. એ સમર્થ વિદ્વાન હતા અને ૫૦૦ શિષ્યા સાથે અપાપામાં સેામિલ ભટ્ટને ત્યાં યજ્ઞ કરાત્રવા આવ્યા હતા. ત્યાં જ વૈશાખ સુદ્ધ ૧૧ ની સવારે મહુસેન વનમાં ભગવાન મઢાવી રસ્વામી પાસે જઈ “જે પ્રાણી જેવા હાય તે બીજા ભવમાં પશુ તેવા Page #24 -------------------------------------------------------------------------- ________________ માણધર બીસુધર્માસ્વામી રહે કે પલટાય” એવી પિતાની શંકાનું સુંદરતમ સમાધાન મેળવી પિતાના શિષ્ય પરિવાર સાથે ભગવાનના શિષ્ય બન્યા. ભગવાને પણ તેમને ત્રિપદી આપી ગણધર પદે સ્થાપ્યા અને દીઘાયુ હેવાના કારણે ગણની અનુજ્ઞા પણ તેઓને જ આપી એટલે પોતાની પછી ગણના નાયક તરીકે તેમની વરણી કરી હતી. તેમની ૫૦ વર્ષે દીક્ષા, વીર સં. ૧૩ માં એટલે ૯૦ વર્ષે કેવળજ્ઞાન અને વીર સં. ૨૦ માં એટલે ૧૦૦ વર્ષે વૈભારગિરિ પર અનશનપૂર્વક નિર્વાણ થયું હતું. ૬. ગણધર મંડિત મૌર્ય ગામના વિપ્ર વાશિષ્ઠનેત્રવાળા ધનદેવ અને વિજયાદેવીના પુત્ર મંડિતકુમાર. તેમનું જન્મ નક્ષત્ર મઘા અને જન્મ રાશિ સિંહ હતાં. તેઓ ૫૪મા વર્ષે વૈશાખ સુદ ૧૧ ના દિવસે ભગવાન મહાવીર પાસે “બંધ તથા મોક્ષને” સંદેહ દૂર કરી ૩૫૦ વિદ્યાર્થીઓ સાથે દીક્ષિત થયા. ત્રિપદીશ્રવણપૂર્વક ગણધર બન્યા. ૬૮ મા વર્ષે કેવળી થયા અને ૮૩ મા વર્ષે ભગવાન શ્રી મહાવીરસ્વામીની વિદ્યા માનતામાં જ વૈભારગિરિ પર અનશન કરી નિર્વાણ પામ્યા. ૭ગણધર મોયે પુત્ર –તેઓ મોર્ય ગામવાસી બ્રાહ્મણ મૌર્ય અને વિજયાદેવીના કુમાર હતા. તેમનું જન્મ નક્ષત્ર મૃગશીર્ષ અને જન્મ રાશિ વૃષભ હતી. તેમને ૨૫ વર્ષની ઉંમરે વૈશાખ સુદ ૧૧ ના દિને ૩૫૦ શિષ્યો સાથે ભગવાન મહાવીરસવામી પાસે “દેવની વિદ્યમાનતા” બાબતનું સમાધાન મેળવવાપૂર્વક દીક્ષા, ત્રિપદી પ્રાપ્તિ અને ગણધરપઢપ્રાપ્તિ થયેલ છે. તેઓ ૮૦ માં વર્ષે કેવળી અને ૫ માં વર્ષે ભગવાનની હયાતીમાં જ વૈભારગિરિ ઉપર અનશન કરી મોક્ષે પધાર્યા છે. - ૮, ગણધર અકપિત – આ ગણધર મિથિલાના ગૌતમબેત્રીય દેવ બ્રાહ્મણ અને જતીના પુત્ર હતા. તેમનું જન્મ નક્ષત્ર ઉત્તરાષાઢા અને રાશિ મકર હતાં. તેમણે ૪૯ મા વર્ષે વૈશાખ સુદ ૧૧ ના દિવસે મહસેન વનમાં ભગવાન મહાવીર પામે “ નાર Page #25 -------------------------------------------------------------------------- ________________ જન પરંપરાનો ઇતિહાસ કીઓના અસ્તિત્વ વિષે સમાધાન મેળવી ૩૦૦ શિષ્ય સાથે દીક્ષા લીધી. ત્રિપદી સાંભળી ગણધર૫દ મેળવ્યું. ૫૮ મા વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ૭૮ મા વર્ષે ભગવાનની વિદ્યમાનતામાં જ વૈભારગિરિ ઉપર અનશન લઈ એક્ષગમન કર્યું. ૯ ગણધર અચલબ્રાતા–તેઓ અયોધ્યાના હરિત ત્રીય વસુ બ્રાહ્મણ અને નંદાદેવીના પુત્ર હતા. તેમનું જન્મ નક્ષત્ર મૃગશિર અને જન્મ રાશિ મિથુન હતાં. તેમણે મહસેન વનમાં ભગવાન મહાવીરસ્વામી પાસે જઈ પિતાની “પુણ્ય પાપની હયાતી” બાબત શંકાનું સમાધાન મેળવી ૪૭ મા વર્ષે વૈશાખ સુદ ૧૧ ના દિવસે ૩૦૦ વિદ્યાથીઓ સાથે ભગવાનની પાસે દીક્ષા સ્વીકારી, અને ત્રિપદી સાંભળી ગણધરપદ મેળવ્યું. ૫૯ મા વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ૭૨ મા વર્ષે ભગવાનની વિદ્યમાનતામાં જ વૈભારગિરિ ઉપર અનશન સ્વીકારી નિર્વાણ મેળવ્યું. ૧૦. ગણધર મેતાર્ય–તેઓ વત્સ દેશના તંગિક ગામના કોડિન્યત્રીય દત્ત બ્રાહ્મણ અને વરુણદેવી બ્રાહ્મણના પુત્ર થાય. તેમનું જન્મ નક્ષત્ર અશ્વિની અને જન્મ રાશિ મેષ હતાં. તેમણે મહસેન વનમાં ભગવાન મહાવીરસ્વામી પાસે જઈ પોતાની “પરલેકની હયાતી” બાબત શંકાનું સમાધાન પામી ૩૭ વર્ષની ઉંમરે વૈશાખ સુદ ૧૧ ના દિવસે ૩૦૦ વિદ્યાથીઓ સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. ત્રિપદી સાંભળી ગણધર૫ર લીધું. ૪૭ મા વર્ષે કેવળજ્ઞાન લીધું અને દર મા વર્ષે ભગવાનની હયાતીમાં જ વૈભારગિરિ ઉપર અનશન સ્વીકારી મેક્ષ પ્રાપ્ત કર્યું. ૧૧. બાલદીક્ષિત ગણધર પ્રભાસ સ્વામી–તેઓ રાજગૃહી નગરીમાં કૌડિન્યત્રીય બ્રાહ્મણ શ્રીબલની પત્ની બ્રાહ્મણ અતિભાની કુક્ષિથી પુષ્ય નક્ષત્રમાં ને કર્ક રાશિમાં જન્મ્યા હતા તે બાલવયમાં જ વિદ્વાન બન્યા અને ૩૦૦ વિદ્યાથીઓને અધ્યાપન કરાવતા હતા. મધ્યમ અપાપામાં સોમિલ બ્રાહ્મણને ત્યાં તેઓ પણ અવયું તરીકે આવ્યા હતા અને ભગવાન મહાવીરસવામી Page #26 -------------------------------------------------------------------------- ________________ અણુધર શ્રીસુધર્મારવામાં કેવળી ખની ત્યાં પધાયો ત્યારે ૧૦ વિદ્વાનાએ તા પેાતાના પરિવાર સાથે ભગવાનની શિષ્યવૃત્તિ સ્વીકારી હતી. પંડિત પ્રભાસ પણ વૈશાખ સુદ ૧૧ ને દિવસે મહુસેન વનમાં ભગવાનની પાસે આવ્યા અને “માક્ષ છે કે નહિ” એવી પેાતાની શંકાનું નિશ્વકરણ કરી પેાતાના શિષ્યા સાથે ભગવાનના શિષ્ય ખન્યા અને ત્રિપદી સાંભળી ૧૧ મા ગણુધર બન્યા. તેઓ ૨૫ આ વર્ષે કેવળજ્ઞાની થયા અને ૪૦ મા વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ભગવાનની હયાતીમાં જ ભાગિરિ પર અનશન કરી મેાક્ષગામી અન્યા. આ ૧૧ ગણુધરા બ્રાહ્મણ જાતિના, વજઋષભનારાચ સધયજીવાળા, સમચતુસ્ર સંસ્થાનવાળા, સ્વર્ણ સમાન કાંતિવાળા અને આહારક શરીરથી અધિક રૂપસ પદાવાળા હતા. તે દરેકે વૈશાખ સુદ ૧૧ ના પહેલા તથા બીજા પહેારે ભગવાન મહારસ્વામી પાસે દીક્ષા સ્વીકારી અને ગણુધરપદ મેળવ્યું. તે અહસ્થપણે ૧૪ વિદ્યાના પારગામી હતા. મુનિપણું દ્વાદશાંગી ગણિપિટકના ધારક નિર્માંતા અને અંતે કેવળજ્ઞાની બન્યા હતા. આ દરેક ગણુધરા રાજગૃહીની વૈભાર પહાડી પર માસક્ષમણુ તપથી મહિનાનું અનશન કરી નિર્વાણ પામ્યા હતા. ભગવાન મહાવીરસ્વામીએ વૈશાખ સુદ ૧૧ ના બીજા પહેારે ૧૧ ગણધરા મનાવ્યા. ત્યાં જ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુવિધ સઘની સ્થાપના કરી અને ત્યારથી ૩૦ વર્ષ સુધી વિહાર કરી જગત ઉપર મહાન ઉપકાર કર્યો. તે દરમ્યાન સિન્ધુસૌવીરના રાજા ઉદાયી, બનારસને રાજા અલખ, કપિલપુરના રાજા સંચતિ, દશાણુ પતિ દશાર્ણ ભદ્ર, સુગ્રીવ નગરના રાજા ખલભદ્ર, કુરુરાજા ઋષિશિવ, મહારાજા શ્રીશંગ, મહારાજા વીરજસ વગેરે રાજા, વિશાલાની રાજકન્યાએા, અંગ દેશની રાજકન્યા ચંદનખાળા, મહારાજા શ્રેણિકની ૨૩ રાણીઆ, યુમખાહુની રાણી, મહારાજા શતાનીની પટ્ટરાણી, રાજકુમારી જયન્તી રાજગૃહીના રાજકુમારી મેલકુમાર વગેરે, સુદનના રાજકુમાર, પેાલાસપુરના રાજકુમાર, અમિત્તો, આ દેશના રાજ Page #27 -------------------------------------------------------------------------- ________________ જૈન પરપરાનાં ઇતિહાસ કુમાર આ ક અને સુબાહુ વગેરે ૧૦ રાજકુમારીએ જૈન દીક્ષા સ્વીકારી ભગવાનના શ્રમસ’ધમાં દાખલ થયા હતા. મગધાજ શ્રેણિક, મગધપતિ કૈાણિક, મગધેશ ઉદાયી, વિશાલાપતિ મહારાજા ચેટક, ગણુરાજા શ’ખ, અવન્તીરાજ ચ’ઢપ્રદ્યોત, અંગપતિ દધિવાહન, સુદર્શન નગરરાજ યુગમારું, પાલાસપુરના રાજા વિજયસેન, કુ’ગ્રામપતિ ગણરાજા નદિવર્ધન, વત્સરાજ શતાનીક, આમલકપ્પાના શાસક સેત, કૈકયપતિ મહારાજા પ્રદેશી, પાવાપુરી શાસક ગણુરાજા હસ્તિપાલ, ગુરુરાજા અતિશત્રુ, ઋષભપુરપતિ ધનબાહુ, વીરપુરના રાજા કૃષ્ણમિત્ર, વિજયપુરપતિ વાસવદત્ત, બલ, સોગન્ધિકાપતિ અક્ષતિહત, કનકપુરપતિ પ્રિયચંદ્ર, મહાપુરનરેશ, સુધાષનગરપતિ અન, ચપેશ દત્ત અને કૈાશલરાજ મિત્રનન્દિ વગેરે વગેરે સપરિવાર ભગવાન મહાવીરના અનન્ય ઉપાસકા હતા. ભગવાનના શાસનમાં ૯ વ્યક્તિએ એવી હતી કે જે આગામી ચેાવીશીમાં ભરતક્ષેત્રમાં તીર્થં 'કર થનાર છે, જેનાં નામનીચે મુજબ છે: ૧. મહારાજા શ્રેણિક મરીને નરકમાં ગયેલા છે. આવતી ચાવીશીમાં પહેલા પદ્મનાભ નામે તીર્થંકર થશે. ૨. ભગવાનના કાકા સુપાર્શ્વ મરીને ઈશાન દેવલાકમાં ગયેલા છે. આવતી ચાવીશીમાં બીજા સુદેવ નામે તીર્થંકર થશે. ૩. મહારાજા કૈાણિકના પુત્ર મગધરાજ ઉદાયી વિનયરત્નના હાથે મરી સનત્કુમાર દેવલેાકમાં ગયેલા છે. તે ત્રીજા સુપા નામે તીથકર થશે. ૪. પાટ્ટિલ અણુગાર હેરિતનાપુરમાં ૩૨ રમણીઆને છેાડી શુદ્ધ સંયમ પાળી, મરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયેલ છે. તે ચેાથા સ્વયંપ્રલ નામે તીથકર થશે. (અનુત્તોપપાતિક’) ૫. દૃઢાચુ શ્રાવક મરી દેવ બનેલા છે. પાંચમા સર્વાનુભૂતિ નામે તીર્થંકર થશે. ૬. શંખ શ્રાવક આવતી ચાવીશીમાં સાતમા ઉદયપ્રભ નામે તીર્થંકર થશે. Page #28 -------------------------------------------------------------------------- ________________ પહેલું ] ગણધર શ્રી સુધર્માસ્વામી ૭. શતક શ્રાવક દશમા શતકીર્તિ નામે તીર્થકર થશે. (ગવતી). ૮. દઢ સમ્યક વધારિણું ૩ર પગેની માતા અને અંબડ પરિવ્રાજક દ્વારા ભગવાનને ધર્મલાભ મેળવનાર શ્રાવિકા સુલસા આવતી ચોવીશીમાં નિર્મમ નામે તીર્થકર થશે. ૯. સિંહ અણગારને બીજોરાપાક વહોરાવનાર રેવતી શ્રાવિકા મરીને અચુત દેવલેકમાં ગયેલ છે. આવતી ચોવીશીમાં સત્તરમા સમાધિ નામે તીર્થંકર થશે. દિગમ્બરીય ગ્રંથમાં પણ રેવતીએ ભગવાનને ઔષધ આપી તીર્થકર નામ કમ ઉપાર્યું હતું એવું વર્ણન છે. (૧ઠાણુંગસૂત્ર સ્થાન ૯) અત્યાર પહેલાં ભગવાન પાર્શ્વનાથના સંતાનીય ચાર મહાવ્રતવાળા શ્રમણે વિદ્યમાન હતા, જેમાં આચાર્ય શ્રીકેશી ગણધર મુખ્ય હતા. ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ૨વામી તેમને શ્રાવસ્તીમાં મળ્યા હતા અને તેમને એવી શંકા થઈ હતી કે, ભગવાન પાર્શ્વનાથ તથા ભગવાન મહાવીરચવામી; એ બને તીર્થકરે છે અને તીર્થકરોના માર્ગમાં ફેર ન હૈ જોઈએ. શ્રીગૌતમસ્વામીએ તેનું સમાધાન કરતાં જણાવ્યું હતું કે બંનેના શ્રમણ સંઘમાં જે દેખાતો ફેર છે તે વાસ્તવિક નથી; ઈત્યાદિ ખુલાસાના પરિણામે શ્રીકેશીસ્વામી ભગવાન શ્રી મહાવીરસ્વામીની પાસે તેમની આજ્ઞામાં આવી ગયા હતા. આ રીતે શ્રમણ સંઘનું મોટું સંગઠન થયું. આ કેશી ગણધરની શિષ્ય પરંપરા ચાલી જેનું નામ “ઉપકેશગચ્છ” પડયું. ઉપકેશગચ્છની પટ્ટાવલી પાછળ આપેલી છે. વળી શાળે કે જે શરૂઆતમાં ભગવાન મહાવીર સ્વામીને શિષ્ય હતા, તેણે “આજીવકમત’ ચલાવ્યું. તેના મૃત્યુ પછી તેના કેટલાક શિષ્ય પણ ભગવાન મહાવીરસ્વામીની આજ્ઞામાં આવી ગયા હતા. रेवतीश्राविकया श्रीवीरस्य औषधदानं दत्तं तेनौषधिदानफलेन तीर्थकरनामकर्मोपार्जितम्-अत एव औषधिदानमपि दातव्यम्॥ ('સસ્થપામુદ્દી.” દ) Page #29 -------------------------------------------------------------------------- ________________ * જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ આ સિવાય શેઠ સુદશન, ધન્યકુમાર અબાધિપતિ શાલિ. ભદ્ર, કસુંદક, વિપ્ર ઋષભદત્ત, સાર્થવાહ સુજાત, ચંપાને મંત્રી ધર્મઘેષ, વાસ્ત્રીને મંત્રી વાત્રક, અવન્તીને રાજકુમાર ગોપાલ વગેરે પરિવ્રાજકે, બ્રાહ્મણ, ક્ષત્રિયે અને શેઠ-શાહુકારો વગેરે પણ ભગવાનની પાસે આવી દીક્ષિત બન્યા હતા. એકંદરે ભગવાનના શાસનમાં ૧૪૦૦૦ સાધુ, ૩૬૦૦૦ સાધ્વીઓ, ૧૫૯૦૦૦ વ્રતધારી શ્રાવકો અને ૩૧૮૦૦૦ વ્રતધારિણી શ્રાવિકાઓ હતી. તીર્થકર ભગવાન મુખ્યત્વે સાડી પચીસ દેશમાં વિચર્યા છે અને ધર્મપ્રચાર કર્યો છે. તે દેશો આ પ્રમાણે છે: નંબર આર્યદેશ રાજધાની મગધ રાજગૃહી (રાજગિર) અંગ , ચપ્પા (ચપ્પાનાલા) બંગ (બંગાળ) તામ્રલિપ્તિ (તાલુક) કલિંગ ઉડીખ્યા અને દ્રવિડની વચ્ચે) કાંચનપુર વારાણસી (બનારસ) કોશલ (અવધ) સાકેત (અયોધ્યા) ગજપુર (હસ્તિનાપુર) કુશાર્ત શેરિયા (શૌરીપુર) પાંચાલ (પ્રેમ) કોપિય (કંપિલા ) જંગલ અહિચ્છત્રા સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ-સૌરાષ્ટ્ર) દ્વારવતી (દ્વારિકા) વિદેહ મિથિલા (જનકપુર) વત્સ (પ્રયાગની પશ્ચિમે) કૌશાંબી (કામ) ૧૪ શાંદિવ્ય મલય (પૂર્વી ધાટ) ભદ્દિલપુર (હટવરીયા પાસે) મસ્ય (અલવર જયપુરને પ્રદેશ) વૈરાટ અસ્ય (અ) વરુણ દર્શાણું (છત્તીસગઢ-ખાનદેશ) મૃત્તિકાવતી ૧૯ ચેદી (ચંદેરી) શુતિમતી કાશી ૧૧. ૧૨ નન્દિપુર ૧૫ ૧૬ ૧૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૨૨ ૨૩ ૨૫ લાટ ગણધરે શ્રીસુધસ્વામી ૨૦ સિંધુ–સવીર (પંજાબ) વીતશય (મેરા) શરસેન મથુરા ભંગી પાવા (વિશાલાની પશ્ચિમે) વર્ત (વર્તક) માસપુરી કુણાલ શ્રાવસ્તી (સેટમહેટ) કેટિવર્ષ (બાનગઢ) કેકય (અદેશ) વેતાંબિકા (બદિલા ) ભગવાન મહાવીરસ્વામીએ ઉક્ત આર્યદેશોમાં વિહાર કરી ધર્મોપદેશ આપે, તેમાં પણ નીચે પ્રદેશ જેનધર્મની પ્રધાન ભૂમિ લેખાતી હતી. પૂર્વમાં અંગ અને મગધ, દક્ષિણે કૌશાંબી, પશ્ચિમે કુરુક્ષેત્રને યૂણા વિભાગ અને ઉત્તરે કુણાલને સીમાડે. બાની વચ્ચેનો પ્રદેશ એટલે ભારતવર્ષને મધ્યમ ખંડ તત્કાલીન ધર્મપ્રધાન ભૂમિ હતી, જેમાં તે સમયે સામાન્ય રીતે ૧ કાશી, ૨ કેશલ, ૩ અંગ, ૪ મગધ, ૫ વજળ, ૬ મેલ, ૭ ચેદી, ૮ વત્સ, ૯ કુરુ, ૧૦ પાંચાલ, ૧૧ મસ્ય, ૧૨ શુરસેન, ૧૩ અશ્મક, ૧૪ અવન્તી, ૧૫ ગંધાર અને ૧૬ કબજ; એ ૧૬ મહારાજે હતાં. તેમાં લિચ્છવી, વિદેહી અને મલ એ ગણતંત્ર રાજ્યો હતાં. લિચ્છવીના જુદા જુદા ૯ સંઘનું એક સંઘરાજ્ય હતું, જે ની રાજધાની વિશાલા હતી અને તેને મુખ્ય ગણનાયક મહારાજા ચેટક હતું. આ મહારાજા ચેટક ભગવાન શ્રી પાર્શ્વનાથના સંતાનીય શ્રમને પરમ ઉપાસક હતું અને ભગવાન શ્રી મહાવીર સ્વામીને મામે તે હતા. એકંદરે મહારાજા ચેટક અને લિચ્છવીએ પરમ જૈન હતા. વિદેડીએના સંઘનું પણ ઘણું કરીને કરાલ રાજાના મરણ પછી સંઘરાજ્ય બન્યું હતું. તેની રાજધાની મિથિલા હતી. આ શિવ અને વિદેહીઓના સંઘેના જોડાણરૂપે એક “વૃજી” સંઘ સ્થાપિત થયા હતા. તેની રાજધાની પણ વિશાલા હતી અને તેને ગણનાયક પણ મહારાજા “ચેટક જ હતો. એટલું જ નહીં પણ તે સમયે વિદેહની રાજધાની મિથિલાને બદલે વિશાલા Page #31 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાનો ઈતિહાસ [પ્રકરણ બની હતી ભગવાને વિશાલામાં ૧૨ માસા કયાં હતાં. મિથિલામાં છ માસાં કર્યા. ભગવાન મહાવીરસ્વામી વિશાલાના ભાણેજ હતા અને વિશાલામાં અવારનવાર વિચારતા હતા તેથી જ તેઓ વિદેદિન અને વૈશાલિક પણ કહેવાય છે. મલના જુદા જુદા ૯ સંઘનું પણ ગણરાજ્ય હતું, જેનું સ્થાન સંભવતઃ મલય પાસેનો પ્રદેશ (માનામ અને હજારીબાગ જિલ્લો) હતું. આ સંઘના ગણનાયકો ભગવાન મહાવીરસ્વામીના ઉપાસકે હતા. તે સમયે મધ્ય ભારતમાં એકદરે ૭૭૦૭ ગણરાજાએ હતા. વૃજી અને મલલ સિવાયના બીજા ચૌદ એકતંત્ર રાજ્ય હતાં તે પૈકીના કાશીરાજ વગેરે ઘણું રાજાએ ભગવાન મહાવીર સ્વામીના અનુયાયીઓ હતા. તેની નેંધ નામવાર ઉપર આપી દીધી છે. આ રીતે ભગવાન શ્રી મહાવીરસ્વામીએ ૩૦ વર્ષ સુધી જગત ઉપર ઉપકાર કર્યો અને વિ. સં. પૂર્વે ૪૭૦માં ભગવાન પાવાપુરીમાં હસ્તિપાલ રાજાની લેખનશાળામાં આવી ચોમાસું રહ્યા અને ત્યાં જ ઉપદેશ આપતાં આપતાં દીવાળીની રાતે છેલા પહેરે સર્વાર્થસિદ્ધ મુહુર્તમાં નિર્વાણ પામ્યા. આ સમયે કઈ ખાસ રાષ્ટ્રાય માટે આવેલા ૯ લિચ્છવી અને ૯ મલકી એ ૧૮ ગણનાયકે ત્યાં હાજર હતા. તેઓએ ભગવાનનું નિર્વાણ થતાં ભાવ ઉદ્યોત જવાથી દ્રવ્ય ઉદ્યાત કોદીવા પ્રગટાવ્યા અને ત્યારથી ભારતવર્ષમાં “દિવાળી પર્વની સ્થાપના થઈ. બીજે દિવસે કાર્તિક સુદ ૧ના સૂર્યોદય સમયે ગણધર ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું અને ગણધર શ્રી સુધર્માસ્વામી ભગવાનની પાટે આવ્યા. તેઓ સંઘના નાયક બન્યા. તત્કાલીન અન્ય ધર્માચાર્યો? તે સમયે ભારતવર્ષના મધ્યખંડમાં ૧ ગૌતમબુદ્ધ, ૨ પૂરકાશ્યપ, ૩ શાલ, ૪ સંજયી વૈરટ્ટી પુત્ર, પ અજિત કેશકમ્બલ અને ૬ કકુદ કાત્યાયન એમ બીજા છ મોટા ધર્મસંસ્થાપક થયા Page #32 -------------------------------------------------------------------------- ________________ પહેલું] ગણધર શ્રીસુધર્માસ્વામી હતા જે પૈકી શાયસિંહ ગોતમ બુદ્ધ બૌદ્ધ ધર્મને જન્મ આપ્યો. તેમણે પિતાના ત્રિપિટકમાં સ્થાને સ્થાને ભગવાન શ્રીમહાવીરને નિર્ચ જ્ઞાતપુત્ર એવા નામથી ઉલ્લેખ કર્યો છે. પૂરણ કાશ્યપ વગેરે સ્વતંત્ર ધર્મસંસ્થાપકે હતા, કિન્તુ તેમને વિશેષ ઈતિહાસ કંઈ મળતું નથી. મખલીપુત્ર ગોશાલ તે આજીવકધર્મનો સ્થાપક હતો. “ભગવતીસૂત્ર” અને બૌદ્ધ ત્રિપિટકોમાં તેનો ઇતિહાસ મળે છે, જેનો સાર આ પ્રમાણે છે* રાજગૃહીમાં મંખવી નામે પંખપુત્ર હતું. તેની પત્ની સુભદ્રાએ બહુલ ભટ્ટની શાળામાં એક બાળકને જન્મ આપે. સમય જતાં ગોશાળામાં જો હેવાથી તે “ગોશાળ” એવા નામથી પ્રસિદ્ધ થયે. ભગવાન મહાવીર સ્વામી દીક્ષાના બીજા વર્ષે રાજગૃહીમાં માસું આવ્યા ત્યારે તે ભગવાનનો સેવક બન્યો. જેમાસા પછી વયે નગ્ન થઈ, લેચ કરી, ભગવાનને શિષ્ય બન્યું અને લગભગ આઠ વર્ષ સુધી ભગવાનની સાથે રહી તેજલેશ્યાની વિદ્યા મેળવી ભગવાનથી જુ પડ્યો. તેણે તેજલેશ્યા સાધી, ભગવાન પાર્શ્વનાથની પરંપરાના પતિત થયેલા સાધુઓ પાસે અષ્ટાંગ નિમિત્ત ભણ ૧ શાન, ૨ કલંદ, ૩ કાર્ણકાર, ૪ અછિદ્ર, ૫ અગ્નિવેશ્યાયન અને ૬ માયુપુત્ર અર્જુન, એ ૬ દિશાચર શિષ્ય મેળવી પિતાને સર્વજ્ઞ જાહેર કરી “આજીવક” નામને નો મત ચલાવ્યું. આ મતમાં શીરોક ગ્રહણ, બીજકાય ભક્ષણ, આધા તથા–જૂરઃ વારા મત જોશઝિપુત્રા, संजयी वैरट्टोपुत्रोऽजितः केशकम्बलः, ककुदः कात्यायनो, निर्ग्रन्थो शातपुत्रः॥ | (ચૌદ-રિવ્યવાન રા૪૩-૪૪) જરૂર લિંકથી વૈોકતા ! पूरणशातिपुत्राद्या मूर्खाः . क्षपणकाः परे ॥ (अवदान-कल्पलता पल्लव १३३४११) Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ કર્ષિક આહાર, સ્ત્રીસેવન, હસ્તાવલેપન, દિગંબરતા, ઉદ્યમને અપલા૫ અને નિયતિવાદ વગેરે વિશેષતાઓ હતી. ભગવાન તીર્થકર થયા પછી ચૌદમે વર્ષે શ્રીસંઘ પરિવાર સાથે શ્રાવસ્તિમાં પધાર્યા એટલે ગોશાળે પણ તેમની સામે વાદ કરવા આવ્યા. તેણે આવતાં જ પહેલાં “તમારે શિષ્ય ગોશાળે તે હું નથી” એ ઈન્કાર કર્યો. ભગવાને તેને સત્યવાદી બનવા માટે સમજાવ્યો પરંતુ તે એક બે થયો નહીં. તેણે આવેશમાં આવી ભગવાનનું અપમાન કર્યું. સવનુભૂતિ મુનિ અને સુનક્ષત્ર મુનિએ તેને તેમ કરતે રોક્યો એટલે મેંશાળે તેવેશ્યા વડે તે બંનેને બાળી મારી નાખ્યા અને છેવટે ભગવાન મહાવીરસ્વામી ઉપર પણ તે જેલેસ્યા છે. પરંતુ તે ઊલટી પી. એટલે ગોશાળે તે તેજે. લેશ્યાથી બળુ બળું થતે કુંભારને ઘેર જઈ શીતાપચાર કરવા લાગે અને અંતે તેજસ્થાનું વારણ ન થવાથી સાતમે દિવસે મૃત્યુ પામ્યું. તેને મૃત્યુ પહેલાં શુભ ભાવના આવી અને પિતાની દરેક ભૂલ માટે પશ્ચાત્તાપ થતાં પિતાના શિષ્યને એકઠા કરી દરેકને વાસ્તવિક વસ્તુથી વાકેફ કર્યા તેણે સાફ શબ્દોમાં જણાવ્યું કે “મેં તો ભૂલ કરી છે પરંતુ તમે ભૂલ કરશે નહિ. તમે ભગવાનના શરણે જજે” વગેરે વગેરે. તેમના આ વચનથી આજીવકમતના ઘણા પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીના શાસનમાં આવી ભળ્યા. તેઓએ પૂર્ણતયા જેનધર્મ જ અપનાવ્યો હતો. માત્ર દિગંબર રહેવા તરફ એમનું વલણ મજબૂત હતું. સંભવતઃ ચરમકેવલી શ્રીજંબુસ્વામી પછી આ પરંપરામાં ૩ આ. વિજ્ઞાન કુમાર, ૪ આ નદિમિત્ર, ૫ આ૦ અપરાજિત, ૬ આ૦ ગોવર્ધન વર આચાર્યો થયેલા છે. આ તરફ ભગવાનને તેલેશ્યા તે લાગી નહીં કિન્તુ તેની હવા લાગી એટલે પિત્તજવરની અસર થવા લાગી. છ મહિના તો એમ જ ચાલ્યું. અંતે ભગવાને સિંહ અણગાર પાસે રેવતી શ્રાવિકાને ત્યાંથી નિર્દોષ બિજોરાપાક મંગાવી અનાસકતપણે વાપર્યો અને રોગને શાંત કર્યો. Page #34 -------------------------------------------------------------------------- ________________ પહેલું] ગણધર શ્રીસુધર્માસ્વામી પહેલો નિૉવ જમાલિઃ ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ચૌદમે વર્ષે જમાલિ પહેલો નિહંવ થયે. તેણે “બહુરતમત” સ્થાપે. કુડપુરના ક્ષત્રિય, ભગવાન મહાવીર સ્વામીના ભાણેજ અને જમાઈ જમાલિકુમારે ૫૦૦ રાજપુત્રો સાથે ભગવાનની પાસે દીક્ષા લીધી ત્યાર પછી તેની પત્ની અને ભગવાનની પુત્રી પ્રિયદર્શનાએ પણ ૧૦૦૦ રાજપુત્રીઓ સાથે દીક્ષા સ્વીકારી. જમાલિ મુનિએ ૧૧ અંગ ભયા પછી ભગવાનની સમ્મતિ ન હોવા છતાં પિતાના શિષ્યો સાથે શ્રાવસ્તિ તરફ વતંત્ર વિહાર કર્યો. ત્યાં તેમને માટે સંથારો પાથરતા શિષ્યએ સંથારો કંઈક અધુર હતો છતાંય “સંથારો પાથર્યો” એ શબ્દપ્રવેશ કર્યો. આ સમયે જમાલિએ તૈગમનયવાળા માને ? એ સિદ્ધાંતને અસત્ય માની તેનો વિરોધ કર્યો. આ સિદ્ધાંતના ઉપદેશક ભગવાનને પણ અસત્યવાદી તરીકે જાહેર કર્યા અને પિતાને અવંભૂતનયવાળો - મા અવાજે એ ન પક્ષ સ્થાપે સ્થવિરાએ, ઘડાના પૂર્વ સ્વરૂપે તૈયાર થતાં તે તે અંશે ઘડો થયે એમ મનાય છે, એકવીસ વર્ષના પહેલે દિવસે જ મનુષ્ય ૨૧ વર્ષને મનાય છે, યાત્રા કરવા જનાર મનુષ્ય ઘર બહાર કે ગામ બહાર ગયે એટલે તે યાત્રા કરવા ગયો એમ કહેવાય છે, અને એ જ રીતે ઘણે સંથારો પથરાઈ ગયે તેથી સંથારે થયે એમ મનાય છે, અસતમાંથી વસ્તુ ઉત્પન્ન થતી નથી, સમાંથી જ વસ્તુ ઉત્પન્ન થાય છે, આ હિસાબે સંથારાની શરૂઆત પછી સંથારે થયે એમ જ કહી શકાય જિતુ સંથારાની શરૂઆત પછી સંથારે થયે એમ કહેવું ગેરવ્યાજબી નથી, આ સ્થિતિમાં સંથારો થયો એમ મનાય છે; ઈત્યાદિ અનેક દષ્ટાંતે આપી તેને સમજાવ્યું પરંતુ જમાલિ એકને બે ન થયે. એટલે શિવે તેને છોડી ભગવાનની પાસે ચાલ્યા ગયા. સુદર્શને સાધ્વીએ પણ પ્રથમ તો તેને પક્ષ સ્વીકાર્યો કિન્તુ તંક નામના કુંભાર શ્રાવકની યુક્તિથી પોતાની ભૂલ સમજી તેના પક્ષને ત્યાગ કર્યો. ભૂલચૂકને “મિચ્છામિ દુક્કડ' આવે અને Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ ભગવાનની આજ્ઞામાં પ્રવેશ કર્યો. જમાલિ ચંપાનગરમાં આવે ત્યારે ગૌતમસ્વામીએ તેને પ્રશ્નોત્તર કરી નિત્તર કર્યો. ભગવાને પણ તેને સમજાવ્યું પરંતુ તેણે પિતાની હઠ છોડી નહીં. ભગવાનના શાસનમાં ૯ નિ હૂં થયા, તેમાં આ પહેલો નિ હંવ હતો. બીજે નિહર તિષ્યગુપ્ત : ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ૧૬ મે વર્ષ તિષ્યગુસ નામે બીજે નિહર થયા. તેણે “અંત્ય પ્રદેશ મત” સ્થાપે. તે પૂર્વધારી વસુદેવ આચાર્યને શિષ્ય હતો. તેણે “જીવ માં એક પણ પ્રદેશ ઓછો હોય ત્યાં સુધી તે જીવ નથી કિ તુ સંપૂર્ણ અસં. ખ્યાત પ્રદેશવાળ જીવ તે જ જીવ તરીકે ઓળખાવવા એગ્ય છે.” આ સિદ્ધાંતને સામે રાખી, જીવના એક છેલ્લા પ્રદેશમાં જ જીવ છે એ નિર્ણય કર્યો. ગુરુએ તેને અનેક દષ્ટાંતોથી સમજાવ્યું પણ તે માન્ય નહીં એટલે તેને ગચ્છ બહાર કર્યો. ત્યાંથી તે આમલકપામાં ગયા. ત્યાં મિતશ્રી શ્રાવકે અનાજના એક કણથી સુધાની શાંતિ થશે! પાણીના એક ટીંપાથી પિપાસા શાંત થશે! અને કપડાના એક તાંતણાથી શીતની શાંતિ થશે-તૃપ્તિ થશે! એમ બેલતાં તેટલી જ વસ્તુઓ વહોરાવી. આ યુક્તિથી તિગુપ્ત પિતાની ભૂલ સમજી ભગવાનની વાણીમાં શ્રદ્ધા રાખી ગુરુ પાસે આવી પિતાની ભૂલનું પ્રાયશ્ચિત કરી ગુરુની આજ્ઞામાં જ પિતાના જીવનને પવિત્ર કર્યું. ભગવાનના શાસનમાં ૯ નિહ થયા, તેમાં આ બીજે નિરંવ હતો. શ્રીકેશી ગણધર ભગવાન શ્રી મહાવીર સ્વામીની આજ્ઞામાં આવી ગયા. તેમણે ઉપકેશગચ્છની સ્થાપના કરી હતી, એ આગળ કહેવાઈ ગયું છે. તેમની શિષ્ય પરંપરા નીચે પ્રમાણે છે. ઉપકેશગચ્છ પટ્ટાવલી: ૧. શ્રી શુભદત્ત ગણધર–ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના ૧૦ ગણધરોમાંના મુખ્ય ગણધર, જેઓ પોતાની પાટે Page #36 -------------------------------------------------------------------------- ________________ ગણધર શ્રીસુધર્માસ્વામી ૧૭ આ હરિદતને સ્થાપીને મોક્ષે પધાર્યા. ૨. આ હરિદત્તસૂરિ–જે ૫૦૦ રન નાયક હતા. તેમણે શ્રીશુલદર ગણધરના શિષ્ય મુનિ વરદત્તના ઉપદેશથી પ્રતિબંધ પામી ૫૦૦ ચેરે સાથે જૈન દીક્ષા લીધી અને જ્ઞાન–ચારિત્રને પૂર્ણ વિકાસ સાથે. ગણધર ભગવાન મોક્ષે જતાં તેઓની પાટે તે સ્થાપિત થયા. તેમણે વેદવિહિત હિંસાવાદી આચાર્ય લૌહિત્ય સંઘને રાજસભામાં શાસ્ત્રાર્થ કરી પોતાના શિષ્ય બનાવ્યા અને આચાર્યપદ આપી દક્ષિણમાં ધર્મપ્રચાર માટે મોકલ્યા. આ લહિત્યચાર્યું પણ પિતાની અમોઘ દેશનાથી અને ચાત્રિના પ્રભાવે દક્ષિણમાં લંકા સુધી જેનધર્મનો પ્રચાર કર્યો. બૌદ્ધ ભિક્ષુ ધસેન વિરચિત “મહાવંશકાવ્યમાં ઉલ્લેખ છે કે ઈ. સ. પૂર્વે લગભગ ૪૩૭ માં સિંહલદ્વીપના રાજા પનુગાનયે અનુરાધપુરમાં પિતાની રાજગાદી સ્થાપી અને ત્યાં નિર્ગથ મુનિઓ માટે ગિરિ નામનું સ્થાન બનાવ્યું. કહેવાની જરૂર નથી કે તે સમયે સિંહલહીપમાં આ૦ લેહિત્યના સંતાનીય જેન નિશે વિચારતા હતા. અને ત્યાંને રાજા પણ જૈનધમી હતો. ૩. આ સમુદ્રસૂરિ–આ આચાર્ય પણ ભૂતળ ઉપર ઘણે ઉપકાર કરી અંતે સમેતશિખરગિરિ પર અનશન સ્વીકારી મોક્ષે ગયા. આ સમયે વૈશાલીના ગણનાયક મહારાજા ચેટક તથા રાજા સિદ્ધાર્થ ઈત્યાદિ અનેક મહારાજા જેન હતા. શુદ્ધોદન રાજાના પુત્ર શાક્યસિંહે પ્રથમે આ જ નિગ્રંથ સમૂહના પિહિતાશ્રવ મુનિ પાસે જેન દીક્ષા લીધી હતી અને પછી તપસ્યાથી કંટાળી પિતાને ને બૌહમત ચલાવ્યો હતે. ૪ આ. શ્રીકેશીગણુધર-ઉજજેનના રાજા જયસેન અને રાણ અનંગસુંદરીના પુત્ર કેશીકુમાર શ્રીવિદેશી મુનિનું વ્યાખ્યાન સાંભળી જૈનધર્મ પામ્યા અને તેમણે તેમના જ મુખેથી પિતાને પૂર્વ વૃત્તાંત સાંભળી અતિસ્મરણ જ્ઞાન પામી પિતાનાં માતા Page #37 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાને ઈતિહાસ પિતા અને બીજા ૫૦૦ મનુષ્ય સાથે જૈન દીક્ષાને સ્વીકાર કરી જિનવાણના પરિશીલનથી યોગ્યતા મેળવી ગણનાયકપદ પ્રાપ્ત કર્યું. આ આચાર્ય તાવિક વ્યાખ્યાતા, વાસ્તવિક પક્ષના અને સત્યાગવેષક હતા. મતિ, શ્રત અને અવધિ એમ ત્રણ જ્ઞાનવાળા હતા. વેતાંબિકાને રાજા પ્રદેશી મેટે નાસ્તિક હતું. તે ચિત્ર મંત્રીની પ્રેરણાથી આ આચાર્ય પાસે આવ્યો અને અનેક પ્રશ્નો કર્યા પછી આ આચાર્યના ઉત્તરથી નિ:શંક બની પરમ જૈન રાજા બન્યું. ગણધર શ્રીકેશીસ્વામી શ્રાવસ્તી નગરીના તંદકવનમાં હતા ત્યારે ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામી ત્યાં આવ્યા અને ભગવાન પાર્શ્વનાથ તથા ભગવાન મહાવીરસ્વામીના શાસનમાં વિભિન્ન દેખાતા (૧) મહાવ્રત, (૨) વાવેષ, (૩) એકને જય, (૪) નેહપાશમુક્તિ, (૫) તૃષ્ણલતા છેદ (૬) કષાયાગ્નિશમન, (૭) મ ગદમન, (૮) સન્માર્ગ, (૯) દ્વીપ, (૧૦) દેહનો સાચે નાવિક (૧૧) સર્વજ્ઞ પ્રકાશ (૧૨) નિર્વાણસુખ વગેરે વિષય પર જાહેર વાર્તાલાપ કર્યો. પરિણામે બંને તીર્થ કને માર્ગ એક જ છે એમ નિર્ણય થતાં ગણધર શ્રીકેશીસ્વામી પાંચ મહાવ્રત સ્વીકારી ભગવાન મહાવીરસ્વામીના શાસનમાં દાખલ થયા અને તેઓને શ્રમણ સંઘ “પાર્થાપત્ય” તરીકે જાહેર થયે. - આ શ્રમણ સંઘનાં નિર્ચથ, ચાતુર્યામી, પાર્શ્વનાથ સંતાનીય, દ્વિવંદનીક, કંવલાગચ્છ વગેરે ઘણું નામાંતરે છે, તથા માથુરગ૭, કરંટગ૭, કુફદશાખા, ભિન્નમાલશાખા, ચંદ્રાવતી શાખા, મેડતાશાખા, ખટ્ટફૂપશાખા (નગી પિશાળ), બિકાનેરી શાખા, ખજવાનાશાખા, પાકારંટશાખા, તપાદન શાખા વગેરે અનેક પેટા ભેદે છે. ગણધર કેશ સ્વામી તે ભગવાન મહાવીરસ્વામીના સમકાલીન સમય આચાર્ય હતા. ૫. આ૦ સ્વયંપ્રભસૂરિ–તેઓ મહાન તપમૂર્તિ અને પ્રકાંડ વ્યાખ્યાતા હતા. ૬. આ૦ રત્નપ્રભસૂરિ–એક દિવસે આ૦ સ્વયંપ્રભસૂરિ Page #38 -------------------------------------------------------------------------- ________________ ગણધર શ્રી સુધર્માસ્વામી ભિન્નમાળમાં વિચરતા હતા ત્યારે વિદ્યાધરોનો રાજા મણિરત્ન ઉ રત્ન ચૂડ ત્યાં આવ્યું અને તેણે સરિમહારાજને ઉપદેશ સાંભળી પિતાના પુત્રને રાજ્ય સેંપી પ૦૦ વિદ્યારે સાથે જૈન દીક્ષા લઈ વીર સં. પર માં સૂરિપદ પ્રાપ્ત કર્યું. જેમનું નામ શ્રીરત્નપ્રભસૂરિ રાખવામાં આવ્યું. આચાર્ય મહારાજ વિહાર કરતા કરતા ઉપકેશનગર પધાર્યા. શ્રી પૂજરાજાને પુત્ર સુરસુંદર અભિમાનથી અને ચંદ્ર મંત્રીને પુત્ર ઉહડ નાના ભાઈના ટેણાથી ભિનમાલ તરફ નીકળ્યા. બંનેને નવું નગર વસાવવું હતું. એટલે તેઓએ ૧૨ જન પ્રમાણ ઉપકેશનગર વસાવ્યું જેમાં ભિનમાલના ૧૮૦૦ વ્યાપારી, ૦૦ બ્રાહ્મણ તથા બીજાઓ આવી વસ્યા હતા. સુરસુંદરે ઉહડના પુત્ર સાથે પિતાની પુત્રી પરણાવી હતી. આ રત્નપ્રભસૂરિને આ ઉપકેશનગરમાં કોઈ જૈન ન હોવાથી ઘણું કષ્ટ પડયું. ઉપવાસ ઉપર ઉપવાસ કરવા પડયા. છતાંય તેઓએ ૩ સાધુઓ સાથે ત્યાં માસું રહેવાને નિરધાર કરી બીજા શિષ્યને કેરટા વગેરે તરફ વિહાર કરાવ્યું. એક દિવસ મંત્રીપુત્રને સાપ કરડયો. તમામ ઉપાયે નિષ્ફળ ગયા. અંતે તેને સ્મશાનમાં પણ લઈ ગયા, પરંતુ આચાર્ય મહારાજના ચરણદક છાંટવાથી તેનું ઝેર ઊતરી ગયું અને તેને ને જન્મ મળે. આ ઘટનાથી રાજા, મંત્રી વગેરેએ જૈનધર્મ સ્વીકાર્યો અને તેઓ એસિયાના હોવાથી “ઓસવાલ” જેન તરીકે પ્રસિદ્ધિ પામ્યા. રાજ્યાધિષ્ઠાયિકા તથા પાદ્રદેવી ચામુંડા માંસાહારી હતી, તેને પણ સૂરિમહારાજે ઉપદેશ આપી સમકિતી બનાવી અને સચિકા નામ આપી એસવાની કુળદેવી તરીકે સ્થાપિત કરી. દેવીએ માંસાહાર છોડયો, તે એટલા સુધી કે લાલ ફૂલને પણ તે પિતાના ભોગમાં પસંદ કરતી નહતી. એક શેઠે વિષ્ણુમંદિર બંધાવવાનું શરૂ કર્યું પણ દિવસે ચણે અને રાતે તટી પડે. તેણે આચાર્ય મહારાજના કહેવાથી ભગવાન મહાવીરસ્વામીનું મંદિર બંધાવવું શરૂ કર્યું, જે નિર્વિને સંપૂર્ણ થયું. કુદરતને ખેલ એવું બન્યું કે, તેની ગાય લુણ Page #39 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ કહીની પહાડી પર હંમેશાં દૂધ ઝરી આવતી હતી, એ વાતની શરમહારાજને ખબર પડી ત્યારે તેમના કથન પ્રમાણે તે જમીનમાંથી ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા મળી આવી અને તેની પ્રતિષ્ઠા માટે વીર સં. ૭૦ મહા સુદ ૫ ગુરુવારના બ્રાહ્મ મુહૂર્ત પ્રતિષ્ઠા લગ્ન નિરધાર્યું. શ્રી કારંટાના સંઘે પણ તે જ લગ્નમાં કારંટામાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરાવવાને નિરધાર કર્યો. આથી આચાર્ય મહારાજે બંને સ્થાને એક જ લગ્નમાં ભગ વાન મહાવીરૂવામીની પ્રતિષ્ઠા કરી અને આ ચામત્કારિક ઘટનાથી જે ધર્મની મોટી પ્રભાવના કરી. ત્યાર પછી આચાર્ય મહારાજે કરંટામાં જઈ મુનિ કનકપ્રભજીને આચાર્ય પદવી આપી, તેનાથી કેરેટાગચ્છ” ચાલ્યો અને વીર સં. ૭૭ મહા સુદ ૫ ને દિવસે એસિયામાં ત્યાંના રાજા એ બનાવેલા મંદિરમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. તેની દેવકુલિકામાં સચિકાદેવીની પણ પ્રતિષ્ઠા કરી. પરદેશી હુમલાઓ વખતે ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા બીજે લઈ જવામાં આવી હતી એટલે તેને સ્થાને પાછળથી સચિકાને બેસાડવામાં આવી છે. વળી એક દિવસે એક ધનાઢય બ્રાહ્મણના પુત્રને સાપ કરડયો. તેને પણ આચાર્ય મહારાજના ચરણેદકથી આરામ થયે. આથી બાહ્ય કે જેઓ જૈનધર્મ પ્રત્યે સૂગ ચડાવતા હતા તેઓ પણ મય બની જઈ જૈનધર્મના પ્રેમી બન્યા. એકંદર આચાર્ય મહારાજે આ પ્રમાણે ૧૮૦૦૦૦ જેને બનાવ્યા અને તેઓ વીર વિ. સં. ૮૪ માં વર્ગવાસ પામ્યા. ૭. આ. શ્રીયક્ષદેવસૂરિ–તેમના એક શિષ્ય કોટા જતાં રસ્તામાં મણિભદ્રના મંદિરમાં રહ્યા હતા. ત્યાં મણિભદ્ર ઉપર પાતરાનું પાણી છાંટવાથી ગાંડા થઈ ગયા હતા. આચાર્ય મહારાજે સાધુને ઠીક કયા અને યંક્ષને પણ પ્રતિબંધ કરી પોતાનું “યક્ષદેવ”નામ સાર્થક કર્યું. સંભવતઃ તેમના ઉપદેશથી બંગાળમાં જેને થયા હતા જે આજે “સરાક” તરીકે પ્રસિદ્ધ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ અણધર શ્રીસામણવામી ૮. આ. કસૂરિ. ૯. આ દેવગુપ્તસૂરિ. ૧૦. આ સિદ્ધસૂરિ ૧૧. આ રત્નપ્રભસૂરિ (બીજા)–આ આચાયે વીર સં. ૨૨૦ માં ઘણા ઓસવાલોને જૈને બનાવ્યા, એ વહીઓમાં ઉલેખ મળે છે. ૧૨. આ યક્ષદેવસૂરિ (બીજા). ૧૩. આ કસૂરિ–આસિયાના શેઠ લૂણદહીની જમીનમાંથી જે દેવાધિષ્ઠિત પ્રતિમા લઈ આવ્યા હતા તે પ્રતિમાને બતાવેલ મુદત પહેલાં જમીનમાંથી કાઢતાં છાતી ઉપર બે લીબુ જેવી ગો રહી ગઈ હતી. વીર સં. ૩૭૩ માં આસિયાના યુવકોએ તે બને ગાંઠને બેઠાવવા માટે સલાટે પાસે ટાંકણું કરાવતાં તેમાંથી એકદમ લેહીની ધાર વહેવા લાગી. આ. કકસૂરિએ સંઘની વિનતિ થતાં મંડોવરથી અહીં પધારી મૂળ પ્રતિષ્ઠાને ભંગ થયો જાણ આશાતના દૂર કરવાને વિધિ કરાવ્યું, તે આ પ્રમાણે ૮ અઠ્ઠાઈ મહોત્સવ ચાલુ કર્યો. આચાર્ય મહારાજે તથા શ્રીસંઘે અઠ્ઠમ કર્યો. ત્રીજે દિવસે પ્રભુની જમણી બાજુએ ૧ તાતે, ૨ બાફણ, ૩ કાવર, ૪ વલહીલ, ૫ શ્રીપાળ, ૬ કુલહ૮, ૭ મોરિય, ૮ વીરહટ, ૯ શ્રેષ્ઠી અને ડાબી બાજુએ ૧૦ સંતી, ૧૧ આઈચણા, ૧૨ ભૂરા, ૧૩ ભાદ્ર, ૧૪ ચિંચટ, ૧૫ કુંભર, ૧૬ કનેજિયા, ૧૭ ડિંડુભ અને ૧૮ લઘુ શ્રેષ્ઠી એ અઢાર વના વડેરાઓએ ઊભા રહી બલિ-બકુલા કરીને પાણું, દહીં, દૂધ, ઘી, શેરડીનો રસ અને સવૈિષધિ જળના કળમો વડે પ્રભુને મોટે નાત્રાભિષેક કર્યો. - જ્ઞાનીએ તે જાણી ચૂક્યા હતા કે મૂળ પ્રતિષ્ઠાને ભંગ થયે છે. આથી આ નગરમાં હવે કલેશ-કંકાસ વધશે, ધન-ધાન્ય ઘટશે અને નગરને પણ નાશ થશે. Page #41 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ ૧૪. આ દેવગુપ્તસૂરિ (બીજ)-તેમણે કનોજના રાજા ચિત્રાંગદને પ્રતિ અને રાજાએ બનાવેલ જિનાલયમાં સેનાની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. ૧૫. આ૦ સિદ્ધસૂરિ (બીજા). ૧૬. આ૦ રતનપ્રભસૂરિ (ત્રીજા). ૧૭. એ યક્ષદેવસૂરિ (ત્રીજા)–જેઓ વીર સં. ૫૮ ૫માં આચાર્યપદે આવ્યા. આ આચાર્ય મહુવામાં બિરાજતા હતા ત્યારે સ્વેચ્છાએ મહુવા લૂંટી જાવડશાહ વગેરેને કેદ પકડયા હતા. સાથેસાથે ૫૦૦ સાધુઓ અને આ આચાર્યને પણ કેદ કર્યા હતા. પરંતુ એક સ્વૈચ્છ બની ગયેલ શ્રાવકે આચાર્ય મહારાજને છોડાવી પિતાના માણસો સાથે ખટ્ટફૂપ (ખાંટુ) પહોંચાડી દીધા. શ્રાવકેએ શ્રમણે વિના શાસનનો ઉછેર થશે એમ જાણ ૧૧ છોકરાઓ વહરાવ્યા, આચાર્ય મહારાજે તે ૧૧ને દીક્ષા આપી અને જેના હલા પહેલાં આચાર્યશ્રીએ પિતાના બે શિષ્યોને બહાર રવાના કરી દીધા હતા, તેઓ પણ ગુરુને આવી મળ્યા. એટલે આચાર્ય મહારાજ ત્યાંથી વિહાર કરી આવડ પધાર્યા ત્યાં પણ શ્રાવકોએ પિતાના પુત્રે વહરાવ્યા. આ ઘટના વિક્રમ સં. ૧૦૦ પછી બની હતી. ત્યાર પછી ગુરુમહારાજે ખંભાતમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. ક વળી આ આચાર્ય મહારાજે આ. શ્રીવ સેનસૂરિનું સ્વર્ગ ગમન થતાં વિદ્યમાન દરેક મુનિઓને એકઠા કર્યા અને નાગેન્દ્ર, ચ, નિવૃત્તિ તથા વિદ્યાધરના નામથી ચાર ગ સ્થાપિત કરાવ્યા. આચાર્યશ્રીએ જૈન સંઘનું એકમ રચવા માટે પોતાના સમુદાયને પણ ચંદ્રગ સાથે જોડી દીધે. ચંદ્રગચ્છને દિગબંધ આ પ્રમાણે છે: “કેટિગણ, વજીશાખા ચંદ્રકુળ અને સંપ્રતિ.. ઈત્યાદિ આ મુનિસંમેલનમાં ૪ આચાર્ય, ૭ ઉપાધ્યાય, ૧૨ વાચનાચાર્ય, ૨ પ્રવક, ૨ મહત્તર, ૨ મહત્ત, ૧૨ પ્રવતિની, ૫૦૦ સાધુ અને ૭૦૦ સાવજ હાજર થયાં હતાં. Page #42 -------------------------------------------------------------------------- ________________ ગણધર બીસુધમસ્વામી ૧૮. આ કકસૂરિ (ત્રીજા) ૧૯. આ દેવગુપ્તસૂરિ (ત્રીજા)-આ સમયે કારંટાગચ્છમાં ઉ૦ દેવચંદ્રજી થયા. ૨૦. આ સિદ્ધસૂરિ (ત્રીજા)–તેઓએ પોતાના શિષ્યને માત્ર “યક્ષમહત્તર” પદ આપ્યું હતું. કેઈને આચાર્ય બનાવ્યા ન હતા. અને તેઓ કાળધર્મ પામ્યા. ૨૧. આ રત્નપ્રભસૂરિ (થા) ૨૨. આવ યક્ષદેવસૂરિ–તેઓ ખટ્ટફૂપમાં રહેતા હતા અને મહત્ત હોવા છતાં ગચછનો ભાર વહન કરતા હતા. તેમણે મથુરાના પંડિત અને આ૦ સમન્તભદ્રના સંતાનીય નાના વિને સૂરિપદ આપી કરંટક ગચ્છના નન્નાચાર્ય બનાવ્યા. નન્નાચાર્ય ઘણાને દીક્ષા આપીને તરત કાળ કરી ગયા, તેથી તેમના એક શિષ્ય કૃષ્ણ ત્રાષિએ ખટ્ટફૂપમાં યક્ષ મહત્તર પાસે આવી ફરી ઉપસંપદા લીધી અને તે સૂરિજીની પાટે આવ્યા. (ઉપકેશગછપ્રબંધક ૨૦૬-૨૧૨) ૨૩. આ કસૂરિકૃષ્ણષિ એ જ આ કકસૂરિ છે. તેમણે ચકેશ્વરી દેવીના વચનથી ચિતડ જઈ એકને દીક્ષા આપી ભણાવ્યા અને આ દેવગુપ્તના નામથી પિતાની પાટે સ્થાપ્યા અને નાગારમાં તેમને બહુ સન્માનપૂર્વક પ્રવેશ કરાવી તેમના હાથે પ્રતિષ્ઠા કરાવી. પછી ગિરનારની યાત્રા કરી ત્યાંથી મથુરામાં જઈ પારણું કર્યું. તેમણે એકવાર દેવગુપ્તસૂરિને જણાવ્યું કે, આ સિદ્ધસૂરિ પછી ઉપકેશગચ્છ શાણું વર્ષ સુધી ગુરૂશૂન્ય રહ્યો છે. તેથી જ બીજા આચાર્યોની ઈચ્છા પ્રમાણે મેં તમને સૂરિપદે સ્થાપ્યા છે, પરંતુ ખરી રીતે તે એ જરૂરી છે કે ગરછ માટે અનુગધરસૂરિ નીમ જોઈએ, તો તમે આ વાતનું ધ્યાન રાખશે. (ઉપ૦ ૦ ૨૧૨-૨૧૬) આ કૃષ્ણઋષિ અને કૃષ્ણપિંગછના આવાચાર્ય કૃષ્ણષિ એ બંનેના જીવનમાં કેટલેક અંશે સામ્યતા મળે છે. એટલે આ આ૦ કસૂરિ અને આ૦ કૃષ્ણર્ષિનું ચરિત્ર ભેળસેળ થઈ Page #43 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાને ઈતિહાસ ગણે છે. તીર્થભૂમિ ગુજરાત અને નાગોરમાં મંદિર કરાવ્યાં વગેરે ઘટના તપસ્વી કૃષ્ણર્ષિના ઉપદેશથી બની હતી, એ વાત તેમના શિષ્ય આ૦ જયસિંહસૂરિના ઉલ્લેખથી સ્પષ્ટ થાય છે. * ૨૪. આ૦ દેવગુપ્તસૂરિ ( થા)-આ આચાર્યે ગુરુની આજ્ઞા પ્રમાણે પિતાની પાટે અનુક્રમે (૨૫) મંત્રધારી જયસિંહને, તેમની પાટે (૨૬) વીરદેવસૂરિને, અને તેમની પાટે (૨૭) વાસુદેવને સ્થાપ્યા. પરંતુ વીરદેવસૂરિ ગુરુ આજ્ઞામાં રહ્યા નહિ. એટલે આચાર્યે તેઓને છેડી દીધા. વળી ચંદ્રાવતીમાં બિમારી પ્રસંગે . (૨૮) કકકસૂરિ સ્થાપ્યા અને તેમને પણ રદ કર્યો. અંતે છેલ્લે સમયે ચંદ્રાવતીમાં ભગવાન મહાવીર સ્વામીના મંદિરમાં સંઘ સમક્ષ બીજા (૨૦ કરિને સ્થાપી સ્વર્ગપ્રયાણ કર્યું. આ દેવગુપ્તસૂરિએ કારંટાગછના આ૦ નન્નસૂરિ કાળ કરી જવાથી તેમના શિષ્ય પોતાની ઉપસંપદા લેતા હતા, તેઓમાંથી યામહાર, તેમની પાટે સાર્વદેવ મહાર, તેમની પાટ ઉપાધ્યાય, તેમની પાટે મહત્તર અને તેમની પાટે એક ઉપાધ્યાયને બન્નસૂરિ તરીકે સ્થાપ્યા. તેમની પછી સર્વદેવ આચાર્ય થયા. આ ગણનાયકે પૈકીના ઘણા મથુરા તરફના હતા. આ ગચ્છમાર્જ આચાર્યોને અનુક્રમે નવસરિ, કસૂરિ અને સર્વદેવસૂરિ એ ત્રણ નામે જ અપાતાં હતાં. ૨૫. આ સિદ્ધસૂરિ (૨૫) મુનિ જયસિંહ ૨૬. આ૦ રત્નપ્રભસૂરિ (૨૬) વીરદેવસૂરિ ૨૭. આ યક્ષદેવસૂરિ (૨૭) મુનિ વાસુદેવજી ૨૮. આ. કકકસૂરિ–તેઓ ચંદ્રાવતીમાં ૧૨ ગામના સંઘ સમક્ષ કરંટકગછના આ સર્વદેવસૂરિની આજ્ઞામાં રહી ઉત્કર્ષ પામ્યા–આચાર્ય બન્યા. તેમણે વીર સં. ૫૦૦ પછી મરેટની જૂની ખાઈને પાદતાં તેમાંથી નીકળેલા શ્રી નેમિનાથના બિંબની સંપે કરાવેલા નવીન પ્રાસાદમાં પ્રતિષ્ઠા કરવી તથા પિતાના શિષ્ય શાંતિમુનિના પ્રતિબોધથી જૈન બનેલા ત્રિભુવન દુર્ગપતિએ Page #44 -------------------------------------------------------------------------- ________________ પહેલું] ગણધર શ્રીસુધર્માસ્વામી કરાવેલા જિનાલયમાં પણ પ્રતિષ્ઠા કરાવી. તે પ્રદેશમાં જૈનધર્મને વધુ પ્રચાર કર્યો અને તેઓ ત્યાં જ વર્ગસ્થ થયા ૨૯. આ દેવગુણસરિ (પાંચમા) ૩૦. આ સિદ્ધસૂરિ (પાંચમાં). ૩૧. આ રત્નપ્રભસૂરિ (છઠ્ઠા)- આ આચાર્યના બીજા શિષ્ય આ૦ ઉદયવધનથી “દ્વિવંદનીકગચછ ને તેમાંથી જ તપગચ્છમાં ભળી “તપાનશાખા” નીકળી છે. જેિ મેં આગળ આપેલ છે). " ૩ર. આ ચક્ષદેવસૂરિ (૬) : * * ૩૩. આ૦ કક્રસૂરિ (૬)-આ આચાર્ય મહાન શક્તિસંપન્ન હતા. તેઓએ શ્રીમાલપુરના જિનાલયમાં ભગવાન શ્રી ઋષભદેવની પ્રતિષ્ઠા કરી. તેમને સચિકાદેવી, ચકેશ્વરીદેવી અને સર્વાનુભૂતિ યક્ષ હાજરાહજુર હતા. એકવાર મોટકાટના શ્રાવક શેઠ સોમાશાહને ભરૂચમાં ગુરુ તથા દેવીને બંધ દરવાજે જોઈને કુશંકા ઉત્પન્ન થઈ. દેવીએ તરત જ તેને લોહી વમતે કરી મૂક્યો અને ગુરુની આજ્ઞાથી સાજે તે કર્યો પણ ત્યારથી દેવીએ પ્રત્યક્ષ સ્વરૂપે ગુરુ પાસે આવવાનું બંધ કર્યું. ત્યાર પછી આચાર્ય મહારાજે વગચ્છની પુનર્વ્યવસ્થા પી તે આ પ્રમાણે ૧. આ૦ રત્નપ્રભસૂરિ, આઠ યક્ષદેવસૂરિ જેવા યથાર્થ નામી આચાર્યો હવે થવાના નથી માટે હવે પછીના આચાર્યોને એ નામ આપવાં નહીં. એટલે કે કક્કરિ, દેવગુણસૂરિ અને સિદ્ધસૂરિ એ ત્રણ નામના આચાર્યો કરવા. ૨. નાગેન્દગછ કે ચલગચ્છ ઈત્યાદિ દિગબંધમાં સુધારો વધારો કર્યો અને એ જ સમયે શ્રી પાર્શ્વનાથ ભગવાનને સમુદાય ચંદ્રગ૭ના દિગબંધમાં દાખલ થયે અને આ ઉદયવધનસુરિજીને સમુદાય ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરસ્વામી એમ બને શ્રમણપરંપરાને મારાથી કિરીના , Page #45 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ જે ગઈ સમય જતાં તપગચ્છમાં મળી ગયો અને “તપારત્ન” તરીકે જાહેર થયે. ૩. ઉપકેશગણમાં–૧ સુંદર, ૨ પ્રલ, ૩ કનક, ૪ મે, ૫ સાર, ૬ ચંદ્ર, ૭ સાગર, ૮ હંસ, ૯ તિલક, ૧૦ કલશ, ૧૧ રન, ૧૨ સમુદ્ર, ૧૩ કલેલ, ૧૪ રંગ, ૧૫ શેખર, ૧૬ વિશાલ, ૧૭ રાજ, ૧૮ કુમાર, ૧૯ દેવ, ૨૦ આનંદ, ૨૧ આદિત્ય અને ૨૨ કુંભ એમ રર નદી શાખાઓ સ્થાપી. ૪. ત્યાર પછી આ ગ૭ કદાચાર્યસંતાન તરીકે ખ્યાતિ પામ્યું. જે આ કદાચાર્ય એકવાર જેઠ મહિનામાં સંઘ સાથે આબુ તરફ પધાર્યા તેની તળેટીમાં પાણી ન મળવાથી સંઘમાં હાહાકાર મચી ગયો ત્યારે તેમણે વડની નીચે દંડપ્રયોગથી જળપ્રાપ્તિ કરાવી સંથ રક્ષા કરી. સંઘે ત્યાં કુંડ બનાવ્યું, જેનું પાણી દુકાળમાં પણ સુકાતું નહોતું. ચંદ્રાવતીના જેને તે વિક્રમની ચૌદમી પંદરમી સદી સુધી દર સાલ અહીં આવી સાધર્મિક વાત્સલય કરતા હતા. ભરૂચના સાધર્મિક વાત્સલ્યમાં ઘી ખૂટી ગયું, ત્યારે આચાર્ય મહારાજે જેસલમેરથી મંગાવી આપ્યું હતું. ૩૪. આ દેવગુપ્તસૂરિ (છઠ્ઠા)-તે સમયે ઉ૦ તિલકે ‘શાંતિનાથચરિત્ર”ની રચના કરી. ૩૫. આ સિદ્ધસૂરિ (છઠ્ઠા) ૩૬. આ કસૂરિ, ૩૭ આ૦ દેવગુણસરિ, ૩૮. આ૦ સિદ્ધસરિ. ૩૯. આ૦ કકસૂરિ. (આઠમા) ૪૦. આ દેવગુપ્તસૂરિ (૮)--વિ. સં. સ્પે. તેઓ જન્મ ક્ષત્રિય હતા. તેમને વિણા વગાડવાને રસ લાગે તે કઈ રીતે છેડી શકયા નહીં અને ક્રિયાશિથિલ બની ગયા. શ્રીસંઘના દબાણથી બીજા મુનિને પિતાની પાટે સ્થાપી સૂરિપદ છોડી તે લાટમાં Page #46 -------------------------------------------------------------------------- ________________ પહેલું ] ગણધર શ્રી સુધર્માસ્વામી ચાલ્યા ગયા ત્યારથી ઉપકેશગચ્છમાં એમ નકકી કરવામાં આવ્યું કે હવે પછી શુદ્ધ પિતૃકુળ અને શુદ્ધ માતૃકુળવાળાઓને જ ગણનાયકપદે સ્થાપવા. ૪૧. આ સિદ્ધસૂરિ (આઠમા ) ૪૨. આ કકકસૂરિ (નવ) ૪૩. આ દેવગુણસુરિ (નવમા)–સં. ૧૦૭ર, તેમનું યુનિ. પણાનું નામ જિનચંદ્ર ગણિ તથા કુલચંદ્ર ગણિ હતું. તેમણે પણ લઘુવૃત્તિવાળું નવ૫ પ્રકરણું, નવતર પ્રકરણ અને પંચ પ્રમાણ” નામના ગ્રંથ બનાવ્યા છે. ૪૪. આ સિદ્ધસૂરિ (નવમા)–આ સમયે કેટક ગચ્છમાં ૪૫ મી પાટે આનન્નપ્રભસૂરિ થયા. તેમણે વિ. સં. ૧૦૧૩માં આબુ પાસેના એક ગામમાં ચૌહાણ ધાંધલ પુત્ર સુરજન, તેના પુત્ર સાંગણ, તેના પુત્ર બેહિસ્થને સપરિવાર જેન બનાવી બોથા ગોત્ર સ્થાપ્યું, જેની વછરાજ અને ફિલિયા મુકિમ વગેરે શાખાઓ થઈ. સુસા ગામના રાવ ધુવડજીને જેન બનાવી ધાડીવાલ શેત્ર સ્થાપ્યું. રાતડિયા ભેરુના સ્થાને રાતડિયા વંશ સ્થાપે. રાવ સાંકવાને જેન બનાવી સખલેચા ગેત્ર સ્થાપ્યું, જેની કાટિયા, કોઠારી, ખજાનચી વગેરે શાખાઓ બની. (મહાત્માની વહીના આધારે) તેમની પાટે કેરટક ગચ્છમાં ૪૬ મા પધર આ૦ કકસૂરિ થયા. તેમણે સં. ૧૦૧૯ માં પીવસ રાના ચૌહોને જેન બનાવી ખીરસરા ગોત્ર સ્થાપ્યું. એ જ રીતે મિની ગાત્ર અથવા મનગેત્ર પણ સ્થાપ્યું હતું. ૪૫. આ૦ કસૂરિ (દસમ)-આ સમયે સુચન્તી શેઠ કપર્દી શાહ ધનના અભિમાનથી અણહિલપુર પાટણ જઈ વસ્યા. ૪૯. આ દેવગુપ્તસૂરિ (દસમા ) ૪૭. આ સિદ્ધસૂરિ (દસમા)-તેમણે પાટણમાં શેઠ કપડી શાહે કરાવેલા જિનાલયમાં સવર્ણમિતિ પિત્તલની મહા . . . - - - Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૪ * જેને પરપરાને ઇતિહાસ [પ્રકરણ વરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી, જે પ્રતિમાનાં નેત્ર લાખ લાખના મૂલ્યવાળા બે નીલમણિથી બનાવેલાં હતાં. વપ્રનગ કુળના બહાદેવે આ કાર્યમાં મોટે સાથ આપે હતું. આ સિદ્ધસૂરિના શિષ્ય જંબૂનાગ ગુરુપદે થિર થઈ વિહાર કરી લેવદ્રવાના રાજા તને પ્રત્યક્ષ વર્ષફળ કે જેમાં ચાલુ સાલમાં યવનાધિપ મુમુચિ (મહમદ ગિઝની) હલ લાવશે અને હારી જશે વગે રે બતાવી જૈનધર્મપ્રેમી બનાવ્યા હતા. બ્રાહ્મણને પણ અનુકૂળ કર્યા હતા. દ્વવામાં ભગવાન મહાવીર સ્વામીનું મંદિર કરાવ્યું હતું અને જિનશતક'ની રચના કરી હતી. તેમના શિષ્ય દેવપ્રભ મહત્તર, તેમના શિષ્ય કનકપ્રભ મહત્તર, તેમના શિષ્ય સિદ્ધરાજ જય. સિંહના ભત્રીજા ઉ. પપ્રભ નામે થયા. ઉ૦ પાપ્રભ કુમારપાળના સમયે પાટણ ગયા હતા. પછી તેમણે નાગોર, સિંધમાં ઠંભરેલા થઈ સામરેડી જઈ ત્યાં જિનાલય બનાવ્યું અને પંચનદ ઉપર હામ જાપ કરી ત્રિપુરાદેવીને સાધી વચનસિદ્ધિ મેળવો. તેમને ભીમદેવ રાજા (સં ૧૨૩૫ થી ૧૨૯૮)ની પટરાણુ ગુરુ તરીકે માનતી હતી. તેમણે સપાદલક્ષ દેશના અજમેરમાં રાજા વીસલની સભામાં ખરતરાચાર્ય જિનપતિસૂરિ (સં. ૧૨૨૩ થી ૧૨૭૭) સાથે “ગુરુકાવ્યાષ્ટક” પર વાત કરી જય મેળવ્યું હતું. આ સમયે કોટક ગચ્છમાં ૪૮મી પાટે આ૦ નન્નસૂરિ થપા. તેમણે ઉપદેશ આપી ૩૯ વંશને જેન બનાવ્યા હતા. તે આ પ્રમાણે સુઘેચા, કઠમી, કોટડિયા, કપુરિયા, ધાકડ, વગેતા, નાગલા, નાર, સેઠિયા, ધરકટ, મથુરા, સેનેચા, મકવાણ, ફિરિયા, ખાણિયા, સુખિયા, લગલિયા, પાંડુગેતા, પિસાચા, બાકીલિયા, સહાચેતી, નાગણ, ખીમાણુદિયા, વડેરા, ગણેચા, સોનાણાં, આડેચા, ચીંચડા, નિબાડા વગેરે. (મહાત્માની વહીના આધાર) હાલ આ ગાત્રો તપગચ્છમાં મળી ગયાં છે. . ૪૮. આ કકસૂરિ. Page #48 -------------------------------------------------------------------------- ________________ ગણધર સુધર્માસ્વામી - ૪૯આ દેવગુપ્તસૂરિ—વિ. સં. ૧૧૦૮માં ભિન્નમાલમાં સૂરિપદ મેળવ્યું. તે ઉત્સવમાં ભેંસાશાહે ૭ લાખ દ્રમ્પ ખગ્યા હતા. એમને પ્રભાવ એટલો બધો હતો કે તેમના ચરણે દકથી વિષ ઊતરી જતું હતું. ૫૦. આ૦ સિદ્ધસરિ. - ૫૧. આ કકકસૂરિ–આ. શ્રીકસૂરિ. “ઉપકેશગચ્છપ્રબંધ” માં સમાશાહની કુશંકા, દેવ્યાગમનનું રોકાણુ, ગષ્ણવ્યવસ્થા, કુદગચ્છનો પ્રારંભ, આબુની તળેટીમાં કુત્પત્તિ અને ચંદ્રાવતીના જેનેનું સાધર્મિક વાત્સલ્ય એ ઘટનાઓને આ આચાર્ય સાથે જોડે છે. આ આચાર્ય વિ. સં. ૧૧૫માં ગચ્છનાયક બન્યા. તેઓએ જાવજજીવ સુધી એકાંતરે ઉપવાસ અને પારણે આયંબિલ એમ તપ કર્યું. ગુર્જરેશ્વર કુમારપાળની સહાયથી શિથિલાચારી સાધુ, સાધ્વીને છોડી ગ૭ને ક્રિોદ્ધાર કર્યો. ત્યારથી તેમને ગચ્છ “કકુંદાચાર્યગર' તરીકે જાહેર થયે. કલિકાલસર્વજ્ઞ આ૦ હેમચંદ્રસૂરિ પણ તેઓને બહુ સન્માનતા હતા. તેઓએ સપાદ લક્ષથી મરેટકેટ જતા સાથને મહેચ્છાના ઉપદ્રવથી બચાવ્યો હતું. તેમણે પિતાની પાટે દેવગુસૂરિને સ્થાપી પાટણમાં સ્વર્ગગમન કર્યું. તેઓ વિ. સં. ૧૨૧૨ સુધી વિદ્યમાન હતા. પર. આ૦ દેવગુપ્તસૂરિ–પાંચ ભાઈવાળી શ્રી નામની બાળ વિધવા આ આચાર્યને ધર્મબંધુ તરીકે માનતી હતી. તેથી તેમને પોતાના ભાગના સવાલાખ ધમ્મ આ ધર્મબંધુને આપવા જણાવ્યું. ગુરુજીએ તેનો ત્યાગ કર્યો અને તેમાંથી મોટે રંગમંડપ બંધાવ્યું. આ આચાર્યને વિ. સં. ૧૧૬૫ પહેલાં આચાર્યપદ મળ્યું હતું અને વિ. સં. ૧૨૩૨ સુધી હયાત હતા. આ રીતે તેમણે લાંબા કાળ સુધી ગચ્છને ભાર વહન કર્યો હતો. તેમના શિષ્ય ધનદેવે સં. ૧૧૬પમાં આચાર્ય દેવગુમસુરિબા નવપદ પ્રકરણની લઘુવૃત્તિ પર બહવૃત્તિ, સં. ૧૧૭૪માં નવપદ પ્રકરણ પર વૃત્તિ, અને સં. ૧૧૭માં ચંદ્રપ્રભાચરિત્ર’ બનાવેલાં છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાને ઇતિહાસ tપ્રાર - આચાર્યશ્રીએ પિતાની પાટે કક્કરિને સ્થાપી દેવામાં પ્રયાણ કર્યું હતું. - ૫૩. આ સિવસૂરિ–તેઓએ સં. ૧૧૯૨માં “ક્ષેત્રસમાસ પર વૃત્તિ” બનાવી. તેઓ આ શ્રીદેવગુપ્તસૂરિની વિદ્યમાનતમાં જ કાળધર્મ પામ્યા હતા. ૫૪. આ કકકસૂચિ—–તેઓ વિ. સં. ૧૨૩૨માં ગચ્છનાયક બન્યા. પાણીના અભાવે મોટો રસ્તે કઠિન થઈ પડ્યો હતે. શ્રાવકો સાથે હોય તે જ વિહાર થાય એવી વિષમ પરિસ્થિતિ હતી. આચાર્ય મહારાજે જેઠ મહિનાના વિહારમાં પક્ષીવાળા વૃક્ષને જોઈ પાસે જળભૂમિ હોવી જોઈએ એમ સમજી ધ્યાન દ્વારા જળરથાન પ્રકટ કર્યું અને મોટેકટને વિહાર ખુલ્લો કરાવ્યું. મોટમાં સિંહબળની બહેન રત્નાદેવીએ ગુરુમહારાજને યેગશાસ્ત્ર”ની પ્રતિ વહેરાવી. આચાર્ય મહારાજે સં. ૧૨૩૬માં પાલનપુરમાં ભગવાન નેમિનાથના મંદિર ઉપર કળશપ્રતિષ્ઠા કરાવી અને ભાયણ દેશના રાજાને જેનધમી બનાવ્યું. ૫૫. આ૦ દેવગુપ્તસૂરિ. ૫૬. આ૦ સિદ્ધસૂરિ. ૫૭, આ૦ કસૂરિ. ૫૮. આ૦ દેવગુપ્તસૂરિ ૫૯. આ સિદ્ધસૂરિ–-તેઓ સંવત ૧૨૫માં ગુજરાતમાં હતા ત્યારે સ્વેચ્છાએ એશિયાનગર ભાંગ્યું. તેમના ગુરુભાઈ વીરદેવ એશિયામાં જેમ બાળકોને ભણાવતા હતા. મંત્રવિલામાં નિપુણ હતા. તેમણે જૈન બાળકો ઉપર ખીલી દેવાનું કામણ કરનાર ગર્વિષ યેગીને પિતાની વિદ્યાને પણ બતાવી નમ્ર બનાવ્યું હતું અને સં. ૧૨૫રમાં શહાબુદ્દીન ઘોરીએ એશિયા ભર્યું ત્યારે ભગવાન શ્રી મહાવીરસવામીના મંદિરને ગભારા પથ્થરથી ચણ લઈ પ્રતિમાની રક્ષા કરી હતી. - આચાર્યશ્રીએ સંવત ૧૨૫૫માં પોતાના જાપમાં વીર. સં. ૩૦૦માં બનેલસિદ્ધચક્રના મંત્રવાળે રૂપાને જીર્ણ પટ હતું તેને ઉદ્ધાર કર્યો. તેઓ કોઈને પણ આચાર્ય બનાવ્યા વિના કાળધમ પામ્યા હતા. Page #50 -------------------------------------------------------------------------- ________________ પહેલું] ગણધર શ્રી સુધમાં સ્વામી ૬૦. આ કકસૂરિ–આ આચાર્ય વિ. સં. ૧૨૭૪માં પાલનપુરમાં , હુલાદન રાજાએ બનાવેલા પ્રહૂલાદન વિહારમાં ભગવાન ૫૯લવિયા પાશ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. ૧. આ દેવગુણસૂરિ–શ્રી સંઘે ઉ૦ દેવગુપ્તને ઉચ્ચ નગરથી બેલાવી સં. ૧૨૭૮માં ગચ્છનાયક બનાવી દેવગુણસૂરિ એવું નામ આપ્યું. તેઓ ઉપાધ્યાય (ઈને વિદ્વાન હતા. તેમણે સારા ગચ્છનાયક મળે તેની તકેદારી રાખી પોતાના મુનિઓને ખૂબ વિદ્વાન બનાવ્યા. તે આ પ્રમાણે – ઉ૦ દેવાનંદ–તેમણે વિષમ દેશમાં નઈનગરમાં જઈ ભગવાન નેમિનાથની પ્રતિષ્ઠા કરાવી. પં. વિરચંદ્ર–તે વિદ્વાન હતા. મંત્રવાદી હતા. દેષિનિવારણ માટે મોટટમાં ત્રપાલનો ઉપદ્રવશમન, સિંધમાં નામના, જાલારમાં પિતાની ભવિષ્યવાણી ઇત્યાદિ પરચાઓ બતાવી ૨૮ વર્ષની નાની વયમાં જ કાળધર્મ પામ્યા.. પં. દેવચં–તેમણે સરસ્વતીને પ્રત્યક્ષ કરી વર મળજો. મહારાષ્ટ્રમાં જઈ પુલીયકવાદી ધર્મચિને હરાવ્યો. તિલંગમાં દિગંબર ધમકીર્તિને છતી વનવાસે કર્યો અને કર્ણાટકમાં ૨૧ સર્ગવાળું સંસ્કૃત “ચંદ્રપ્રભચરિત્ર' બનાવ્યું. આ વિદ્વાન અભિમાની હોવાથી આચાર્યપદને ચેપગ્ય નહતા. પં સ્થિરચંદ્ર–તેઓ તાર્કિક અને કવિ હતા. ઉ. હરિચંદ્ર–તેમણે કચ્છનરેશને પ્રતિબધી ત્યાં બાલિકાને દૂધ પીતી કરી મારી નાખવાની જે પ્રથા હતી તેને અટકાવી ઉ. ચંદ્રપ્રભ–તેઓ નિમિત્તવેદી હતા. વાચનાચાર્ય પાસપૂર્તિ તેમજ તેમના શિષ્ય હર્ષચંદ્ર હતા. પ. પદ્મચંદ્ર–તેમણે સં. ૧૩૩૭માં બાવન જિનબિંબ, Page #51 -------------------------------------------------------------------------- ________________ ર જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ સચ્ચિકા દેવી અને ગણપતિની પ્રતિષ્ઠા કરાવી હતી.+ (લેાદ્રાલેખ) આ પૈકીના કેટલાકને તેઓએ સૂરિપદ આપ્યું પણ તેમાં સફળતા મળી નહિ. એટલે તેમને એ વાતને બહુ અક્સાસ હેતા હતા. આ આચાયૅ વંથલીમાં સાધુસમુદ્ધરના વીરમંદિની પ્રતિષ્ઠા કરાવી. તે પ્રદેશમાં ઉપકેશગચ્છના ઉપાસકા બનાવ્યા. ખંભાતમાં ગાધરા નૃપવિજેતા મહારાણા કુમારસિંહૈ બનાવેલા વીરમદિરમાં, ધૃતવૃત્તિમાં વીજા અને સપાલાએ બનાવેલા, માળવાના જયસિંહપુરમાં સાધુ આભૂએ બનાવેલા અને પુષ્કરણીમાં સાધુ તાલિયારે બનાવેલા નવાં જિનાલયેામાં પ્રતિષ્ઠા કરાવી, સ, દેશલ પાસે સંઘ કઢાવ્યા. ૮૪ વર્ષની ઉંમર થતાં પાલનપુર આવી સ્થિર વાસ કર્યાં અને ત્યાં જ છેલ્લે સર્શિકા દેવીની સૂચના પ્રમાણે સ. ૧૩૩૦માં મુનિ ખાચ'ને ગચ્છનાયક બનાવી સિદ્ધસૂરિ નામ આપી સ્વર્ગપ્રાપ્તિ કરી. આ ગચ્છનાયક પદના ઉત્સવ શાહે દેશલે કર્યો હતા. ૬૩. આ કક્કસૂરિ. ૬૨. આ સિદ્ધસૂરિ. ૬૪. આ॰ દેવજીસસૂરિ ૬૫. આ૦ સિદ્ધસૂરિ—તેઓએ ત્રણ લાખ દ્રવ્ય અને તેમની સાથે સગપણ કરાયેલી યુવાન કન્યાને છેડી ૨૦ વર્ષની ઉમરે દીક્ષા લીધી હતી. સ. ૧૩૩૦માં આચાર્ય દેવજીસસૂરિના હાથે ગચ્છનાયક પદ મેળવ્યું હતું. આ અરસામાં આજીની તળેટીમાં ઉંમરરાયે વસાવેલ ખરણી ગામના ચિંચટગેાત્રીય શાહ દેશલે આચાય સિદ્ધસૂરિને પદમહત્સવ કર્યા હતા. તે જ શાહે આ A + જૈનાચાર્યાં ગણપતિની પ્રતિષ્ઠા પણ કરાવતા હતા; જે બ્રાહ્મણવાડા, કુંભારિયા, ચાણસમા વગેરે સ્થાનામાં માજીદ છે. ચાસમાના ભટેવા પાર્શ્વનાથના દેરાસરના ગુપ્ત ભેાંયરામાં ગણેશની મૂર્તિની ગાદી ઉપર શિલાલેખ છે કે હારિજગચ્છના આ. મહેશ્વરસૂરિએ સવંત ૧૨૪૭માં ગણેશ મૂર્તિની પ્રતિષ્ઠા કરી. ( જૈન સત્ય પ્રકાશ, ક્રમાંકઃ ૧૧૪ ૧૧૭) Page #52 -------------------------------------------------------------------------- ________________ પહેલુ* ] ગણુધર શ્રીસુધર્માંસ્વામી દેવશુસર, આ॰ સિદ્ધસૂરિ તથા બીજા સુવિહિત આચાર્ચીના હાથે સભ્રપતિનું તિલક કરાવી કરાયા રૂપિયા ખરચી સાતે મહાતીથેના ચૌદ રાજલાકમાં પ્રસિદ્ધ એવા ૧૪ સધા કાચા હતા. વળી આ આચાર્ચે માંડવગઢના હરદેવ, વિજયદેવ, દેશલના ભાઈ આશાધર અને ચિત્તોડના સામસિહુને ઉપદેશી સધ કઢાવ્યા હતા. માંડવગઢમાં હરદેવ અને વિજયદેવના મંદિરમાં ૨૪ ભિખની, દોલતાબાદમાં દેશલના પુત્રના મહિમાં ભગવાન શ્રીપાર્શ્વનાથની, જૂનાગઢમાં રા. માંડલિકના મંદિરમાં ભગવાન મહાવીરસ્વામીની, શત્રુજય પર ત્રિભુવનસિ'હના મદિરમાં વર્તમાન ૨૦ જિનેશ્વરની, શત્રુંજય પર દેશલે કરાવેલ યુવાગારમાં ૨ અની, ગિરનાર પર ત્રિભુવનસિંહના પુત્ર સૌરાષ્ટ્રના અધિકારી મુંજાલની દેવકુલિકામાં, વંથલીની દેવકુલિકામાં જિનમિખની અને ખંભાતમાં આવન જિનાલયવાળા વીરમંદિરમાં કળશ ડની પ્રતિષ્ઠા કરાવી. તેમજ સ. ૧૭૬૯માં શત્રુંજયના મૂળ મંદિરને સ્વેચ્છાએ તાઠી નાખ્યું હતું, તેને શાહે દેશલના પુત્ર ભ્રમરાશાહ પાસે તીર્થોદ્ધાર કરાવી તેમાં સ. ૧૩૭૧ના મહા સુદી ૧૪ ને સેામવારે ભગવાન આદિનાથની પ્રતિષ્ઠા ક્રરાવી હતી. તેમની કૃપાથી લખપતિએ તથા તેના ભત્રીજા સ્થિરદેવે મથુરા અને હસ્તિનાપુરની યાત્રા કરી હતી અને ભરતપુરમાં જિનાલય અથાન્યું હતું. 83 આ આચાયે જૂનાગઢમાં ત્યાંના સંઘની વિનંતિથી સ. ૧૩૭૧ના ફાગણ સુદ ૫ ના દિવસે મુનિ મેરુગિરિને કક્કસૂરિ નામ દઈ સૂરિપદ આપ્યું અને સ. ૧૩૭૬ના ચૈત્ર સુદ ૧૩ના દિવસે આસિયામાં કક્કસૂરિને ગચ્છનાયકના ભાર આપી સ્વ ગમન કર્યું. શાહુ દેશલ પણ તેની પહેલાં એ મહિને સ્વગામી થયા હતા. ૬૬. મા॰ સુરિ તેએ સ. ૧૩૭૧માં સૂરિ અને સ ૧૩૦૬માં ગચ્છનાયક અન્યા. તેમણે સં. ૧૩૯૩માં ‘ઉપદેશગચ્છપ્રમ‘ધ' અને ‘ નાભિનદનજિનાારપ્રબંધ ' બનાવ્યા, તે પહેલાં Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ સંઘવી સમરાશાહે તિલંગદેશમાં ૬ લાખ બંદિવાનને છોડાવ્યા હતા. ૬૭. આ૦ દેવગુણસૂરિ–તેઓ સં. ૧૪૦૯માં દિલ્હીમાં આચાર્ય બન્યા. તેઓ મોટા કવિ, વિદ્વાન, સિદ્ધાંતવેદી અને સર્વ શાસ્ત્રોના જાણકાર હતા. ૬૮. આ૦ સિદ્ધસૂરિ–સં. ૧૪૭૫માં પાટણમાં સૂરિપદ. ૯૯ આ૦ કસૂરિ–સં. ૧૪૯૮માં ચિત્તોડમાં સૂરિપદ. તેમણે કચ્છના જામ વીરભદ્રને પ્રતિબંધી કરછમાં અમારી પ્રવર્તાવી હતી. તેઓ સંસ્કૃત અને પ્રાકૃતના સારા વિદ્વાન હતા. સં. ૧૫૧૨માં આ આચાર્ય અને ભાવડગચ્છના આચાર્ય વીરસૂરિએ સાથે રહી ભગવાન શ્રીસુમતિનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. ૭૦. આ દેવગુપ્તસૂરિ–મંત્રી જયસાગરે સં. ૧૫૨૮માં જોધપુરમાં તેમને પદમાહાત્સવ કયા. ભગવાન શ્રી પાર્શ્વનાથનું મંદિર તથા પોષાલ બનાવ્યાં. તેમણે પાંચ ઉપાધ્યાય બનાવ્યા હતા. ઉ૦ કર્મસાગરના શિષ્ય ઉ૦ દેવકીલેલે સં. ૧૫૬૬માં “કાલિકકથા” રચી અને તેમના શિષ્ય દેવકલશે “ષિદના પાઈ' રચી હતી. ૭૧. આ સિદ્ધસૂરિ–સં. ૧૫૦૫માં મેડતામાં પદમહત્સવ. ૭૨. આ૦ કકકસૂરિ–સં. ૧૫૯લ્માં જોધપુરમાં પદપ્રતિષ્ઠા. આ પછી કરંટકગચ્છના આચાર્ય સર્વદેવસૂરિ તપગચ્છમાં ભળી ગયા અને કારટા તપગચ્છ નીકળે. દ્વિવંદનિક આ. કક્કસૂરિએ પણ તપા આ૦ શ્રીઆનંદવિમલસૂરિની નિશ્રા સ્વીકારી તેઓ સં. ૧૫૮૪માં મક્ષીજી તીર્થમાં તપગચ્છમાં દાખલ થયા. તે આ રાજવિજયસૂરિ બન્યા. તેમનાથી સં. ૧૬૧૫માં તમારત્ન શાખા ચાલી. ૭૩. આ દેવગુણસૂ—િસં. ૧૯૩૧માં સૂરિપદ. ૭૪. આ સિદ્ધસૂરિ–સં. ૧૯૫૫માં ચિત્ર સુદ ૧૩ ના બિકાનેરમાં મહામંત્રી ઠાકુરસિંહે પદમહોત્સવ કર્યો. ૭૫. આ૦ કસૂરિ–સં. ૧૬૮૯ ફાગણ સુદ ૩ના દિવસે સૂરિપદ, મહામંત્રી ઠાકુરસિંહના પુત્ર મં. સાવલ તથા તેની પત્ની સાહિબરેએ પદમોત્સવ કર્યો. Page #54 -------------------------------------------------------------------------- ________________ પહેલ] ગણધર શ્રીસુધર્માસ્વામી ૭૬. આ દેવગુણસૂરિ–સં. ૧૭૨૭માં માગશર સુદ ૩ ને દિવસે પદમહોત્સવ થયા. ૭૭. આ સિદ્ધસૂરિ–સં. ૧૬૭ માગશર સુદ ૧૦ના રોજ પટ્ટાભિષેક થયે. ૭૮. આ. કસૂરિ–સં. ૧૭૮૩ અષાઢ વદ ૧૩ પદમહોત્સવ થયે. ૭૯ આઇ દેવગુસૂરિ—સં. ૧૮૦૭માં સૂરિપદ. ૮૦. આ સિદ્ધસૂરિ–સં. ૧૮૪૭ મહા સુદ ૧૦ને દિવસે પટ્ટાભિષેક. ૮૧. આ કક્કરિ– સં. ૧૮૯૧ ચૈત્ર સુદ ૮ બિકાનેરમાં વેદ મુત્તા સરદારસિંહને ઘરે શ્રીસંઘે પદમહત્સવ કર્યો. ૮૨. આ૦ દેવગુણસૂરિ–સં. ૧૯૦૫ ભાદરવા સુદ ૧૩ને સોમવારે ફલોધિમાં વૈદ મુત્તા શ્રીસંઘ પટ્ટાભિષેક કર્યો. ૮૩. આ સિદ્ધસૂરિસં. ૧૯પ મહા સુદ ૧૧ ને દિવસે બિકાનેરમાં વૈદ મુત્તા હરિસિંહજી તથા શ્રી સંઘે પટ્ટાભિષેક કર્યો. અને રાજાએ આપેલા છાંટણાવાળી પછેડી ઓઢાડી. તેમના સ્વર્ગ વાસ પછી આ પરંપરા અટકી ગઈ છે. ૮૪. આ કરકસૂરિ. ૮૫. આ દેવગુણસૂરિ–મારવાડમાં વિસલપુરમાં સં. ૧૯૩૮ આસો સુદ ૧૦ મુત્તા નવલમલજી પત્ની રૂપાદેવીથી જન્મ, નામ ગયવરચંદ. સં. ૧૯૫૦માં રાજકુમારી સાથે લગ્ન, માંદગીમાં * “જૈન સાહિત્ય સંશોધક નં. ૨ એ. ૧, પાવલી સમુચ્ચયપાવલી નં. ૧૩માં મુદ્રિત “ઉપકેશ ગ૭ પદાવલી, જૈન ગુર્જર કવિઓ ભા. 8 ખંડ ૨માં મુદ્રિત ગુજરસંશાધનસમ્રાટના પટ્ટાવલીના સાર ભાગો, “ભગવાન પાર્શ્વનાથકી પરંપરાકા ઈતિહાસ પૂર્વાધ જિદ ૧-રમાં છપાયેલા મેટી પટ્ટાવલી “ગચમત પ્રબંધ' અવતરણે અને પટ્ટાવલીનાં અવતરણ વગેરેના આધારે. Page #55 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ : પ્રકરણ અનાથી મુનિની સજઝાયથી વૈરાગ્ય. સં. ૧૯૩ ફાગણ વદ ૬ સ્થાનકમાણી" પૂજ્ય શ્રી લાલજી પાસે સ્થાનક મતની દીક્ષા. સં. ૧૯૭૭ માં સંવેગી શ્રદ્ધા. સં. ૧૯૭૨માં સુદ ૧૧ શા છે. આ શ્રીવિજય ધર્મસૂરિના શિષ્ય ગિરાજ શ્રીરતનવિજયજી મહારાજના હાયે સંવેગી દીક્ષા, પોષ વદ ૩ વડી દીક્ષા, અને સં. ઉપકેશ ગચ્છ ગચ્છનાયક પદપ્રતિષ્ઠા. તેમણે અનેક ગ્રંથે બનાવ્યા છે. તેમના દેહમાં, વ્યાખ્યાનમાં અને કલમમાં જેમ છે, ધર્મ પ્રચારની ખૂબ ધગશ છે, ઉપકેશ ગ૭ માટે તીવ્ર લાગણી છે, જે હાલ વિદ્યમાન છે. (“ભગવાન પાર્શ્વનાથ કી પર પરાકા ઈતિહાસ પૂર્વાધ જિહદ ૧ ના આધારે) દ્વિવંદનિક ગચ્છ ૩૧ આ૦ રત્નપ્રભસૂરિ–તેમના મુખ્ય શિષ્ય આ યાદેવસૂરિ થયા પણ તેમના બીજા શિષ્ય આ૦ ઉદયવધનથી દ્વિવંદનિક ગચ્છ અને તેમાંથી જ તપગચ્છમાં ભળીને “તપારન શાખા નીકળી છે, જેની પરંપરા આ પ્રમાણે છે: ૩૨. શ્રી ઉદયવર્ધનસૂરિ, ૩૩. ગુણવધનસૂરિ, ૩૪. દેવરત્નસૂરિ, ૩૫. આનંદસુંદરસૂરિ, ૩૬. શુભવધનસૂરિ, ૩૭. જયપ્રભસૂરિ, ૩૮. અજિતપ્રભસૂરિ, ૩૯. ચંદ્રગુપ્તસૂરિ, ૪૦. સુગુણરત્નસૂરિ, ૪૧. વિનયવર્ધનસૂરિ, ૪૨. લક્ષ્મીવર્ધનરિ, ૪૩. ગુણસુંદરસૂરિ, ૪૪. વિનયસુંદરસૂરિ, ૪૫. હર્ષપ્રભસૂરિ, ૪૯. સમુદ્રગુપ્તરિ, ૪૭. ભદ્રગુપ્તસૂરિ, ૪૮. ઉદ્યોતરત્નસૂરિ, ૪૯. માણિકયસુંદરસૂરિ, ૫૦. વિમલપ્રભસૂરિ, ૫૧. આનંદવર્ધન સરિ, પર, શિવસુંદરસૂરિ, ૫૩. ધર્મગુપ્તસૂરિ, ૫૪. વિમલરત્નસૂરિ, પપ. અમૃતવર્ધનસૂરિ, ૫૬. આનંદરત્નસૂરિ, ૫૭. ઈન્દ્રરત્નસૂરિ, ૫૮. દેવસરિ, ૫૯કસૂરિ, ૬૦. સિદ્ધસૂરિ, ૬૧દેવગુણસૂરિ, ૬૨. કસૂરિ, ૬૩. સિદ્ધસૂરિ, ૬૪. દેવગુપ્તસૂરિ, ૬૫. કક્કરિ, ૬. સિદ્ધસૂરિ, ૨૭. આ૦ ધનવધનસૂરિ–વિ. સં. ૧૫૩૫ લગભગમાં થયા. ૬૮. આ દેવગુપ્તસૂરિ–વિ. સં. ૧૫૫૦ થી ૧૬૦૦ સુધી વિદ્યમાન Page #56 -------------------------------------------------------------------------- ________________ પહેલું ]. ગણધર શ્રી સુધમાં સ્વામી હતા. તેમણે મંત્રના બળે ગુજરાતના સુલતાન બહાદુરશાહની પાલખી આકાશમાં ચલાવી. બળદ વિના કુવામાંથી જળ ખેંચાવ્યું. લાકડાની પૂતળી પાસે પંખે કાળા અને વડને ચલાવ્યું. આથી ચમત્કૃત સુલતાન બહાદુરશાહે ગુરુને ગામ આપ્યાં પણ તેમણે એ ન લેવાથી કંબળરત્ન આપ્યું અને બારેજામાં કૂવા–બાગવાળી માટી પાષાલ બંધાવી આપી. સંભવ છે કે આથી જ ઉપદેશ ગઇ “કંબલગચ્છ” (કંવલાગ0) તરીકે જાહેર થયે હશે. આચાર્ય શ્રીએ બારેજામાં મણિભદ્ર વીરની સ્થાપના કરી ગામને ઉપદ્રવ ટાળ્યું હતું. આ સ્થાન આજે પણ ત્યાં જ છે. દ. આ૦ કકસૂરિ–કાકર દેશના તીરવાડા ગામમાં સં. ૧૫૬૪માં શ્રીમાળી દેવદત્તની પત્ની દેવલદેની કુક્ષિથી જન્મ. નામ રામકુમાર. સં. ૧૫૭૧ માં દીક્ષા, સં. ૧૫૮૪ માં સૂરિપદ. તેમણે ચોદણ પૂનમના શાસ્ત્રાર્થમાં ચૌદશની પાખી સ્થાપી હતી. મહ. ખુદશાહને ચમત્કાર બતાવ્યું હતું અને “રાજવલ્લભસૂરિ” બિરુદ પ્રાપ્ત કર્યું હતું. આથી તેઓ રાજવલભસૂરિ તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યા હતા. તેમણે આનંદવિમલસૂરિના વરદ હસતે ગવહન કરી ક્રિયાઉદ્ધાર કર્યો સં. ૧૫૫માં દિગંબર જીવાજીને હરાવ્યું અને સં. ૧૬૧૦માં ગુજરાતમાં વિહાર કર્યો પણ તેઓ શિથિલ બની ગયા હતા. આ જ વર્ષે આ. વિજયદાનસૂરિએ આ હીરવિજયસૂરિને સિરોહીમાં સૂરિપદ આપ્યું હતું તેથી આ આચાર્યને ખેદ થયો હતો. પછી તેઓ સં. ૧૯૧૩ માં શિથિલાચાર અને બારેજાને પરિગ્રહ છેડી ક્રિયેાર કરી સં. ૧૯૧૫ માં આ૦ શ્રીવિજયદાનસૂરિજીની પાટે યુવરાજ. આ. શ્રીવિજયરાજસૂરિ તરીકે સ્થાપિત થયા અને સં. ૧૯૨૪માં ઝીંઝુવાડામાં સ્વર્ગે પધાર્યા. આ તપાગચ્છની રત્નશાખાના મૂળ પુરુષ હતા, જેમની પરંપરા નીચે મુજબ છે: તપારત્ન શાખા ૫૭. વિજ્યદાનસરિ, ૫૮. રાજવિજયસૂરિ, તેમનો પરિચય ઉપર આવી ગયા છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ પ્રકરણ ૫૯. રત્નવિજયસૂરિ, ૬૦. હીરરત્નસૂરિ, ૬૧. જયરત્નસૂરિ, ૬૨. ભાવરત્નસૂરિ, ૬૩. દાનરત્નસૂરિ, ૬૪. કીર્તિરત્નસૂરિ, ૬૫. મુક્તિરત્નસૂરિ, ૬૬. પુદયરત્નસૂરિ, ૬૭. અમૃતરત્નસૂરિ, ૬૮. ચંદ્રોદયરત્નસૂરિ, ૬. સુમતિરત્નસૂરિ, ૭૦. ભાગ્યરત્નજી–જે ડાં વર્ષો પહેલાં કાળધર્મ પામ્યા છે. આ આચાર્યોને વિશેષ પરિચય આગળ આ૦ શ્રીવિજ્યદાનસૂરિના વર્ણનમાં આપવામાં આવશે. (“જેનયુગ” વર્ષ ૩ પૃષ્ઠ: ૩૫૪, ૪૦૧, ૪૦૬ “જેન ગુર્જર કવિઓ ભા. ૩ વિ. ૨ પૃષ્ઠ: ૨૨૮૯ “પટ્ટાવલી ના આધારે, કવિ ઉદયરત્નકૃત . ૧૭૭૦ માં રચેલ “પાંચ પાટ વર્ણન રાસ” સં. ૧૮૯૪ લખેલી પ્રતિના આધારે) ઉ૦ ઉદયરત્ન તપાઉનની ઉપાધ્યાય શાખામાં થયેલા છે. સુધર્માસ્વામી અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીની પાટે પાંચમા ગણધર શ્રી ધર્માસ્વામી બિરાજ્યા. આપણે પ્રથમ જોઈ ગયા તેમ ભગવાન શ્રી મહાવીરસ્વામીના ૧૧ ગણધરો મુખ્ય શિષ્યો હતા. તે પૈકીના ૯ શિષ્યો તે ભગવાન શ્રી મહાવીર સ્વામીની વિદ્યમાનતામાં જ રાજગૃહીના વૈભારગિરિ ઉપર એક એક માસનું અનશન કરી નિર્વાણ પામ્યા હતા, અને બે શિષ્ય વિદ્યમાન રહ્યા હતા તે પૈકીના એક સૌથી મોટા અને પ્રથમ ગણધર શ્રીઈદ્રભૂતિ ગૌતમસ્વામીને તે ભગવાન શ્રીમહાવીરસ્વામીના નિર્વાણ પછી અલ્પ સમયમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એટલે ભગવાન શ્રી મહાવીર સ્વામી પછી સંઘનાયક થવા ગ્ય શ્રીસુધમોસ્વામી જ વિવમાન રહા, એટલે સંઘવ્યવસ્થાને બધો ભાર શ્રીસુધમોસ્વામી ઉપર આવ્યો. તેમજ બીજા બધા ગણધરોના શિષ્ય પણ શ્રી સુધસવામીની આજ્ઞામાં રહ્યા. આ કારણે આજને સમસ્ત શ્રમણસમૂહ શ્રીસુધસ્વામીને અનુયાયી ગણાય છે. એ પણ એક પૂબી છે કે ભગવાન શ્રી મહાવીર સ્વામીનાં જે Page #58 -------------------------------------------------------------------------- ________________ પહેલું ] ગણધર શ્રી સુધર્માસ્વામી જન્મનક્ષત્ર અને જન્મરાશિ હતાં તે જ ઉત્તરાફાગુની અને કન્યારાશિ આ ગણધરનાં જન્મનક્ષત્ર અને જન્મરાશિ હતાં. કે અપૂર્વ ચાગ ! માટે જ આ ગણધર મહારાજ તીર્થંકર પછી ગચ્છનાયક બન્યા હશે શું? તેમનું જન્મસ્થાન કેટલાક સન્નિવેશ હતું. પિતાનું નામ ધમ્મિલ અને માતાનું નામ ભદિલા હતું. તેઓ અચિવૈશ્યાયન ગોત્રના બ્રાહ્મણ હતા. તેમને આપણે ઉત્તમ બ્રાહ્મણની જેમ વિદ્યાના ઉપાસક અને નિરંતર જ્ઞાનગોષ્ઠિમાં તત્પર જોઈએ છીએ. તેઓ વેદ સાહિત્યના પારગામી હતા. ચારે વેદ, પુર ણ, ઈતિહાસ, આચાર-ક્રિયાકાંડ આદિ ચૌદ વિદ્યાના ભંડાર હતા અને સ્વભાવે સાગર જેવા ગંભીર તેમજ હિમાલય જેવા અડગ ઘેર્યવિભૂતિવાળા હતા. એમના સમયે ભારતવર્ષમાં પૂબ યજ્ઞો થતા અને એ યમાં પશુઓનું બલિદાન પણ દેવાતું હતું. એકવાર અપાપાપુરીમાં સમિલભટ્ટે મટે યજ્ઞ કરાવ્યું હતું. એણે એ યજ્ઞના પુરોહિત-ગડવિજ તરીકે આજુબાજુના ગામમાંથી મગધ દેશના પ્રસિદ્ધ અગિયાર પંડિતેને પિતતાના શિષ્ય પરિવાર સહિત આમંત્રણ આપ્યું હતું. એમાં સુધમાં નામના પંડિત પણ પિતાના ૫૦૦ શિષ્યો સહિત આવ્યા હતા. ત્યાં મળેલા વિદ્વાનોમાં સુધર્મા પાંચમા નંબરના પંડિત ગણાતા હતા. અપાપાનગરીમાં યજ્ઞ ચાલી રહ્યો હતો. ત્યાં શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામી પણ લાંબા વિહાર કરીને આવી પહોંચ્યા. તેઓ તાજા સર્વશ થયા હતા. અહીં માનવીઓ વગેરેની સમક્ષ એમની પ્રથમ ધર્મદેશના થઈ એ દેશના મુખ્ય ધ્વનિ ચારિતતા લા પ્રમો ધર્મ” અને “મિત્ત શ્વમૂષg” હતા. યજ્ઞમાં આવેલા પંડિતરત્નાએ આ સાંભકર્યું. ઇંદ્રભૂતિ ગૌતમ તેમજ અગ્નિભૂતિ ગૌતમ તે વાદવિવાદ કરી સર્વજ્ઞ પ્રભુ મહાવીરને જીતવાના ઈરાદે આવ્યા. પરંતુ આખરે તેઓ નાસીપાસા થયા અને પિતાના શિષ્ય પરિવાર સહિત શ્રી મહાવીર પ્રભુના Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જૈન પરંપરાના ઈતિહાસ [ પ્રકરણ "C શિષ્ય બન્યા પછી વાયુભૂતિ અને વ્યક્ત પણ આવ્યા અને શિષ્યા અન્યા. ત્યાર પછી સુધર્માં આવ્યા. એમને શંકા હતી આ જીવ જેવા આ ભવમાં છે તેવા જ પરણવમાં રહે છે ? ” અર્થાત જીવ આજે જે ગતિ અને જેવા શરીરવાળા છે તે મર્યા પછી પણ ફરી તે જ ગતિમાં અને તેવા જ શરીરવાળા અને કેમકે કારણને મળતુ જ કાર્ય ઉપજે છે. જેમ ખેતરમાં ડાંગર વાવવાથી ડાંગર જ થાય, જવ ન થાય. આશકાના જવામ ભગવાન શ્રીમહાવીરસ્વામીએ વેદ-વાકયોથી આપ્યા. મનુષ્ય મરીને મનુષ્ય પણ થઈ શકે છે, જો તેનામાં સરળતા, મૃદુતા, સદાચાશ્તિા આદિ સદ્ગુણેા હાય તા. મનુષ્ય મનુષ્યનું આયુષ્ય બાંધી આગામી ભવે મનુષ્ય થઈ શકે છે અને ઉપર કહેલા સદ્ગુણૢા ન હાય તે મનુષ્ય મરીને પશુ,પક્ષી કે નારકી અને છે અને ઉપરના શુાથી વધુ ગુ]ાને ખીલવા મરે તેા દેવ અને છે. એટલે જે જેવા હાય તે તેવા જ થાય એવા એકાંતિક નિયમ નથી. જેમ છાણ, મૂતર વગેરેમાંથી વીંછી થાય છે, મેલ અને પરસેવાથી ૢ વગેરે થાય છે. આ પ્રમાણે એમની શંકાનું સમાધાન થવાથી સુધર્મ ભટ્ટે પેાતાના ૫૦૦ શિષ્યા સાથે પ્રભુ શ્રીમહાવીરદેવનું શિષ્યત્વ સ્વીકાર્યું". દીક્ષા લીધા પછી પ્રભુની દેશના સાંભળી તેમણે ઉપોદ વા વિનવૈજ્ થા યુવેધ વા આ ત્રિપદી સાંભળી દ્વાદશાંગી-ખાર આગમ શાસ્ત્રોની રચના કરી. તેમણે પચાસ વર્ષની ઉંમરે દીક્ષા લીધા પછી ભારતવર્ષમાં વિચરી ભગવાન શ્રીમહાવીરસ્વામીના દિવ્ય સદેશના ઉચ્ચ સ્વરે પ્રચાર કર્યાં. પ્રભુ મહાવીરની આજ્ઞાનુસાર જૈન સંઘની ખૂબ સેવા ખાવી. એમણે ત્રીસ વર્ષ સુધી ભગવાન શ્રીમહાવીરસ્વામીની એક મહાન સેવકની જેમ સેવા કરી અને ભગવાન શ્રીમહાવીરસ્વામીના નિર્વાણુ પછી પણ ૧૨ વર્ષ સુધી ભગવાનની આજ્ઞાનુસાર સંઘની વ્યવસ્થા જાળવી. ભગવાન મહાવીરના સિદ્ધાંતાના લા, સંયમ Page #60 -------------------------------------------------------------------------- ________________ થયું. તે ના નિવાણુના જ જગતના પહેલું! ગણધર રીસુધર્માસ્વામી છે અને તે પણ પ્રચાર કર્યો. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણુના ૧૨ વર્ષ પછી એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ સર્વજ્ઞ થયા અને તેમની પાટ ઉપર શ્રી અંબૂવામી આવ્યા. તેઓ ૮ વર્ષ સર્વાપણે વિચરી જગતના અનેક ને કલ્યાણને માર્ગે વાળી ભગવાન શ્રી મહાવીર સ્વામી પછી ૨૦ વર્ષે એટલે ૧૦૦ વર્ષની ઉંમરે વેલારગિરિ પર નિર્વાણ પામ્યા. તેઓ નિથિગચ્છના આદિ સ્થાપક થયા. નિગ્રંથગ છે, આજના સમસ્ત શ્રમણ સંઘને મૂળ ગછ છે. જિનાગમ ભગવાન શ્રી મહાવીર સ્વામી જે જે ઉપદેશ આપતા હતા તેને તેમના ૧૧ ગણધર શિષ્યોએ અર્ધમાગધી ભાષામાં આગમરૂપે તૈયાર કરેલ છે અને એવાં દરેકનાં ૧૨ આગમો બનેલાં છે, જેનું નામ દ્વાદશાંગી છે. દરેક ગણથરાએ દ્વાદશાંગી રચી. તેમાં રચનાશૈલીને ભેદ હતો કિન્તુ દરેકની કહેવાનો મતલબ તે એક જ હતી. દરેક ગણુધરે પિતતાના શિષ્યોને એ દ્વાદશાંગીનું અધ્યયન કરાવતા હતા. દશ ગણુધરે પહેલાં મોક્ષે જવાથી તેમના શિષ્ય ગણધર શ્રી સુધમસ્વામીની આજ્ઞામાં આવી ગયા હતા અને ત્યાં તેમની દ્વાદશાંગીનું અધ્યયન કરતા હતા. આ પરિસ્થિતિમાં બીજા ૧૦ ગણધર ભગવાનની દ્વાદશાંગીનું પઠનપાઠન બંધ થયું અને ગણધર શ્રીસુધર્માસ્વામીની દ્વાદશાંગી અમર બની રહી. આજે એ જ દ્વાદશાંગી જગત પર ઉપકાર કરી રહી છે. ગણાયર શ્રીસુધર્માસ્વામીએ રચેલાં દ્વાદશાંગીમાંનાં ૧૨ અંગે અને તેનું ટૂંક સવરૂપ નીચે પ્રમાણે છે: ૧. આચારાંગ–આ પહેલું અંગ છે. તેમાં ૨ શ્રતર્કલ, ૨૫ અધ્યયન, ૮૫ ઉશા, ૮૫ સમુદેણા, ૧૮ હજાર પદે, અનેક કે અને અનેક નિર્યુક્તિ વગેરે હતાં, જેમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચાસ્ત્રિાચાર, તપાચાર અને વીર્યાચાર ગોચરી, વિનય, શિક્ષા, ભાષા, અભાષા, સદવર્તન, ક્રિયા વગેરે સર્વમુખી વર્ણન હતું. Page #61 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાને ઇતિહાસ ગાસણ ૨. સૂત્રકૃતાંગ-આ બીજું અંગ છે. તેમાં ૨ શ્રુતસ્કંધ, ૨૩ અધ્યયને, ૩૩ ઉદ્દેશા, ૩૩ સમુદેશ, ૩૬ હજાર પદે, અનેક લોક અને અનેક નિર્યુકિતઓ વગેરે હતાં, જેમાં અલેક, લેક, લોકાલોક, જીવ, અજીવ, જીવાજીવ, અવસમય, પરસમય, સ્વ૫ર સમયનું નિરૂપણ હતું. ૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાડી, ૬૭ અજ્ઞાન વાદી અને ૩૨ વિનયવાદી, એ ૩૬૩ પાખંડીઓનું ખંડન કરી જેન દર્શનનું અનેકાન્તિક મંતવ્ય રજુ કર્યું હતું. ૩. સ્થાનાંગસુત્ર–આ ત્રીજું અંગ છે. તેમાં ૧ શ્રતસ્કંધ, ૧૦ અધ્યયન, ૨૧ ઉદ્દેશા, ૨૧ સમૃદેશા, ૭૨ હજાર પદે, અનેક હલકો અને અનેક નિર્યુક્તિ વગેરે હતાં, જેમાં જીવ, અજીવ, જીવા જીવ રવસમય, પરસમય, વપરસમય, લોક, અલેક, લોકાક અને ભૂળ વગેરેની સ્થાપના હતી. :: ૪. સમવાયાંગસૂત્ર–આ ચોથું અંગ છે. તેમાં ૧ભુત ધ, ૧૦ અધ્યયન, ૨૧ ઉદ્દેશા, ૨૧ સમુદેશા, ૧૪૪ હજાર પદે, અનેક લોકો અને અનેક નિર્યુક્તિ વગેરે હતાં, જેમાં જીવાદિનો નિર્ણય હતે, ચઢતા ક્રમે એકથી આરંભીને ૧૧ સંખ્યાવાળા પદાર્થોને નિર્ણય હતું અને દ્વાદશાંગીનું સ્વરૂપ બતાવ્યું હતું. - પ. વ્યાખ્યાજ્ઞપ્તિ–આ પાંચમું અંગ છે, જેનું બીજું નામ ભગવતીસૂત્ર છે. જેમાં ૧ શ્રુતસ્કંધ, ૧૦૧ અધ્યયને, ૧૦૦૦૦ ઉદેશા, ૧૦ હજાર સમુદેશા, ૩૬ હજાર પ્રકારે, ૨૮૮ હજાર પદો, અનેક લેકે અને અનેક નિર્યુક્તિઓ વગેરે હતાં, જેમાં જીવાદિનું તલસ્પશી વ્યાખ્યાન હતું I ૬. જ્ઞાતાધર્મકથા–આ છઠું અંગ છે, જેમાં ૨ શ્રત ૧૯ અધ્યયને, ૧૯ ઉદેશા, ૧૯ સમુદેશા, સંજયાતા પદે, અનેક કે અને અનેક નિર્યુક્તિઓ વગેરે હતાં. તેમાં ૧૦ વર્ગો અને સાડા ત્રણ કરોડ કથાઓ હતી. દરેકમાં કથાનાયકની જન્મભૂમિથી લઈને મેક્ષ સુધીનાં વર્ણને હતાં. Page #62 -------------------------------------------------------------------------- ________________ ગણધર શ્રીસુધર્માસ્વામી - ૭, ઉપાસકદશા–આ સાતમું અંગ છે, જેમાં ૧ શ્રતસ્કંધ, ૧૦ અધ્યયને, ૧૦ ઉદ્દેશા, ૧૦ સમુદેશા, સંખ્યાતા પદે અનેક કે અને અનેક નિર્યુક્તિઓ વગેરે હતાં. તેમાં શ્રમણે પાસકનાં જન્મભૂમિથી લઈને મોક્ષ સુધીનાં ચરિત્રો હતાં. ૮. અંતકુતદશા–આ આઠમું અંગ છે, જેમાં ૧ શ્રતસ્કંધ, ૮ વર્ગો, ૮ ઉદ્દેશા, ૮ સમુદેશા, સંખ્યાતા પદે અનેક લોકૅ અને અનેક નિર્યુક્તિઓ વગેરે હતાં. તેમાં મેક્ષગામીઓની જન્મભૂમિથી આરંભી મિક્ષ સુધીની ઘટનાઓ વર્ણવી હતી ૯, અનુત્તપિપાતિકદશા-આ નવમું અંગ છે, જેમાં ૧ કૃતકધ, ૩ વર્ગ, ૩ ઉદ્દેશ, ૩ સમુદેશા, સંખ્યાતા પરે, અને કલેકે અને અનેક નિર્યુક્તિઓ વગેરે હતાં. તેમાં અનુત્તર વિમાનમાં ઉપજનાર મુનિઓના સંપૂર્ણ પ્રબંધ હતા. ૧૦, પ્રશ્વવ્યાકરણ–આ દશમું અંગ છે, જેમાં ૧ શ્રુતસ્કંધ, ૪૫ અધ્યયને, ૪પ ઉદ્દેશા, ૪૫ સમુશા, સંખ્યાતા પદે, અનેક કે, અને અનેક નિર્યુક્તિઓ વગેરે હતાં. તેમાં પૂછાતા વિદ્યમંગો, અપૂછાતા વિદ્યામંત્રો, મિશ્ર વિદ્યામંત્ર, અંગુઠાદિના પ્રશ્નો, વિચિત્ર વિવાતિશ, દેવે સાથેના દેવીસંવાદે વગેરે હતા. ૧૧. વિપાકસૂત્ર–આ અગિયારમું અંગ છે, જેમાં ૨ શ્રત૪, ૨૦ અધ્યયને, ૨૦ ઉદેશા, ૨૦ સમુદેશા, સંખ્યાતા પહે, અનેક લોકો અને અનેક નિર્યુક્તિઓ વગેરે હતાં. તેમાં સુખી તથા સુખી મનુષ્યાની મૂળ કારણથી આરંભીને દુખપરંપરા કે સુખપરંપરાની અવધિ સુધીની છવની આલેખાયેલી હતી. ૧૨ દૃષ્ટિવાદ–આ બારમું અંગ છે, જેના મુખ્ય પાંચ વિભાગે હતા. (૧) પરિક–પછીના ચારે વિભાગેને ભણવાની જોગ્યતા સંપાદન કરાવનાર શાસ્ત્ર. તેના મુખ્ય ભેદ ૭ અને પિટા ૮૩ હતા, જે પિકીના ૬ પરિકર્મો જેનદષ્ટિએ અને સાતે પરિકમ આજીવકમતની દષ્ટિએ હતા. Page #63 -------------------------------------------------------------------------- ________________ : - જેના પરપરાને ઇતિહાણ [ પ્રકરણ (૨) સુત્ર–જેના મૂળ ભેદ ૨૨ અને પિટાલે ૮ હતા. એટલે કે છિન છેદનયથી જેનદષ્ટિએ ૨૨, અછિન્ન છેદનયથી આછવાકદષ્ટિએ ૨૨, દ્રવ્યાતિક પર્યાયાસ્તિક તથા ઉલયાસ્તિક એ ૩ નયથી નૈરાશિક આજીવની હષ્ટિએ ૨૨ અને સંગ્રહ, વ્યવહાર, જુસત્ર તથા શબ્દ, એ ૪ નયથી જેનદૃષ્ટિએ ૨૨ એમ ૮૮ ભેદ થાય. (૩) પૂર્વ—જેના મૂળ ભેદ ૧૪ અને વસ્તુ ૨૨૫ હતાં. પૂનાં નામ–ઉત્પાદ, આગ્રાયણી, વીર્ય, અતિનાસ્તિ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાહ, વિદ્યાનુપ્રવાદ, અવંધ્ય, પ્રાણાયુ, ક્રિયાવિશાલ, અને લાકાબંદુસાર એ ચૌદ પૂર્વે હતાં. ગણધરેએ શરૂમાં દ્વાદશાંગીની પહેલાં આ વિભાગની રચના કરી હતી. તેથી તેની “પૂર્વ” એવી સંજ્ઞા રાખવામાં આવી હતી પૂર્વેની ભાષા સંસ્કૃત હતી. ' (4) ચૂલિકા–પહેલાં ચાર પૂવેને અનુકમે ચાર, બાર, આઠ અને દશ એ કુલ ૩૪ ચૂલિકાએ હતી. (૫) અનુયાગ–તીર્થકરના બાવન બેલપૂર્ણ ચરિત્રો ૭ કુલકર, તીર્થકરે, ચકવતી, દશાહ, બલદેવ, વાસુદેવ, ગણધરે, ભદ્રબાહુવામી (અંતિમ ૧૪પૂર્વધરે અગર અંતિમ૧૦ પૂર્વધરે), તપસ્વીએ અને હરિવંશ વગેરેની ગંડિકાઓ હતી. આ પ્રમાણે પાંચ વિભાગમાં ગૂંથાયેલું આ ૧૨મું અંગ હતું, જેમાં ૧ શ્રુતસ્કંધ, ૧૪ પૂર્વ, સંખ્યાતી વસ્તુ, સંખ્યાતી ચૂલિકાઓ, સંખ્યાતા પ્રભાતે, સંખ્યાતી પ્રાતિકાઓ, સંખ્યાતી પ્રાભતાભૂતીઓ સખ્યાત પડે વગેરે હતાં ગણધર સુધર્માસવામીએ દ્વાદશાંગીમાં આ ૧૨ અંગેની રચના કરી હતી આજે તે જ અંગે વિદ્યમાન છે. દુષમકાળની અસરથી તેમને કઈ કઈ ભાગ વિચછેદ પામી ગયો છે, જેને ઇતિહાસ આગળ બતાવવામાં આવ્યો છે, છતાંય જે શેષ છે તેના આધારે જ વર્તમાન જેનશાસન પ્રવર્તે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ पहेलु ] ગણધર શ્રીસુધર્માંસ્વામી ભગવાન મહાવીરસ્વામીના બીજા ૧૦ ગણુધરાએ રચેલી દ્વાદશાંગી તા વીનિર્વાણુની પહેલી સદીમાં નાશ પામી હતી. ભગવાન શ્રીમહાવીરસ્વામીને બીજા ૧૪૦૦૦ શિષ્યા હતા, તેઓએ પણ એકેક પ્રકીર્ણાંક શાસ્ત્ર મનાવ્યું હતું. એમ ૧૪૦૦૦ પન્નય આગમા હતાં. કાળક્રમે તેમાંનાં ઘણાંના વિનાશ થયો. આ જિનાગમા એ જ જૈનધર્મનુ' મોલિક અને પ્રધાન સાહિત્ય છે. આગમ, સૂત્ર, આજ્ઞા, ધારણા, અને જીતાચાર એ પાંચે વ્યવહારા આ માગમને અનુસરતા હાય તા જ પ્રામાણિક મનાય છે. જૈન તી ६ तित्थगरगुणा पडिमासु, नत्थि निस्संसयं विजातो । तित्थयरते नमतो, सो पावेर णिज्जरं विउलं ॥ ११३० ॥ कामं उभयाभावाओ, तहवि फलं अस्थि मणविसुद्धिप । तिर पुण मणविसुद्धि, कारणं होंति पडिमाओ ॥ ११३४ ॥ दंसण-नाण-चरितेसु, निउत्तं जिणवरेहिं सव्वेहिं । तिसु अत्थेसु निउत्तं, तम्हा तं भावओ तित्थं ॥ ११३९ ॥ ( आवश्यक नियुक्ति ) सोऊण तं भगवओो, गच्छा तहि गोयमो पहिअ कित्ती । आहह तं नगवरं, पडिमाओ वंदर जिणाणं ॥ २९१ ॥ ( उत्तराध्ययनसूत्र अ. १० निर्युक्ति ) तित्थगराण भगबओ, पवथणपावयणि अइसईहिणं । अभिगमण णमण-दरिसण - कित्तण संपूणा - धूमणा ॥ ३३० ॥ जम्मा भिसेअ - णिकखमण चरण-नाणुप्पया य निव्वाणे । देवलोअभवण-मंदिर- नंदी सर - भोमनगरेसु ॥ ३३१ ॥ अट्ठावयमुजिते, गयगपथप अ धम्मचक्के अ । पासराव तनगं, चमरुप्पायं च वंदामि ॥ ३३२ ॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ મારા उण माहप्पं इसिनाम-कित्तणं सुरनरिंदपूया य। पोराणचेश्याणि य, इस पसा दसणे होई ॥ ३३४ ॥ (આવાજ -૨-ઝૂ. ૩ માઘનશ્ચયન नियुक्ति दर्शनभावना अधिकार) चक्के थूभे पडिमा, जम्मण-णिक्खमण-नाण-निव्वाणे। संखडि विहार आहार, उवहि तह देसणहार ॥ ११९ ॥ (યનિધિત, va ૬૦) (જૈન સત્ય પ્રકાશ. ક્રમાંક, ૧૦). ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પહેલાંનાં જૈન તીર્થ નીચે પ્રમાણે છે: તીર્થકરેની જન્મકલ્યાણક ભૂમિ–૧ વિનીતા, ૨ અયોધ્યા, ૩ ભાવસ્તિ, ૪ અયોધ્યા, ૫ અયોધ્યા, ૬ કૌશાંબી ૭ ભદૈની, ૮ ચંદ્રપુરી, ૯ કામંદી, ૧૦ ભજિલપુર, ૧૧ સિંહપુરી, ૧૨ ચંપાપુરી, ૧૩ કપિલાઇ, ૧૪ અધ્યા, ૧૫ રત્નપુરી, ૧૬ હસ્તિનાપુર, ૧૭ હસ્તિનાપુર, ૧૮ હસ્તિનાપુર, ૧૯ મિથિલ, ૨૦ રાજગૃહી, ૨૧ મિથિલા, ૨૨ શરિપુર, ૨૩ બનારસ, અને ૨૪ ક્ષત્રિયકુંડ એ ચોવીસ તીર્થંકરની ચાર ચાર કલ્યાણકની ભૂમિઓ છે. દ્વારિકા અને ગિરનાર એ ભગવાન શ્રીનેમિનાથની દીક્ષા કલ્યાણક તથા કેવલજ્ઞાન કલ્યાણકની ભૂમિઓ છે. દિગમ્બરે તે ભગવાન શ્રીનેમિનાથને જન્મ પણ દ્વારિકાના શૌરિપુરા પાડવામાં માને છે. ક્ષત્રિયકુંડ, જુવાલુકા અને પાવાપુરી એ ભગવાન શ્રીમહાવીરસવામીની કલયાણક ભૂમિઓ છે. અષ્ટાપદ-ભગવાન શ્રીષભદેવની નિર્વાણ ભૂમિ. ભરત ચકવર્તી એ ત્યાં ચતુર્મુખ સિંહનિષદ્યા મંદિર બનાવી તેમાં ભગવાન શ્રી ત્રાષભદેવના મુખારવિંદથી સાંભળેલ વર્ણન પ્રમાણે વર્તમાન ચોવીસ તીર્થંકરાની, દરેક તીર્થકરોના દેહમાન અને રંગ પ્રમાણે ૨૪ પ્રતિમાઓ બનાવી પ્રતિષ્ઠા કરી હતી. ભારત મહારાજાએ પિતાની મુદ્રિકાના રત્નમાંથી એક ભગવાન શ્રીરાષભ Page #66 -------------------------------------------------------------------------- ________________ ગણધર સુધમાં સ્વામી દેવની નાની પ્રતિમા બનાવી આ સિંહનિષદલાની બહાર બેસાડી હતી, જે પ્રતિમા આજે કુલ્પાજીમાં માણેકસ્વામી તરીકે બિરાજમાન છે. (આ. શ્રુ ૨ નિ. ૩૩૨, ઉર અ. ૧૦, ૨૯) તક્ષશિલા–ભગવાન શ્રીહષભદેવ છદ્મસ્થાવસ્થામાં તક્ષશિલામાં પધાર્યા હતા અને બીજે દિવસે સવારે જ ત્યાંથી બીજે વિહાર કરી ગયા હતા. ભગવાનને બીજો પુત્ર અતિબલિષ્ઠ બાહુબલિ ત્યાંને રાજા હતા. તે બીજે દિવસે સવારે લગવાનને વંદન કરવા આવ્યું, પરંતુ પ્રભુને ત્યાં જોયા નહિ એટલે બહુ જ દુઃખી થયા. આથી તેણે જે સ્થાને ભગવાને ઊભા રહી માન કર્યું હતું અને જ્યાં ભગવાનનાં ચરણોની આકૃતિ પડી હતી ત્યાં ધર્મચકની સ્થાપના કરી. આ રીતે ત્યાં ધર્મચક તીર્થની સ્થાપના થઈ હતી. સમ્રાટ સંપ્રતિએ અહીં પિતાના દર્શન માટે જિનવિહાર બનાવ્યું, જે સ્થાન આજે તક્ષશિલાના ખંડેરામાં કુણાલ સ્તુપ તરીકે વિદ્યમાન છે. વિક્રમની આઠમી સદીમાં તક્ષશિલાને ભંગ થયે. તે પછી કાળના બળે જેનું પરિબળ ઘટવાથી ધર્મચક બોદ્ધોના હાથમાં ગયું હતું અને બોદ્ધો તેને ચંદ્રપ્રભ બાધિસત્વ તરીકે ઓળખતા હતા. પ્રસિદ્ધ ચીની યાત્રી હ્યુએનત્સાંગ તક્ષશિલામાં આવે ત્યારે ચંદ્રપ્રભા બેધિસત્વ તીર્થરૂપે વિદ્યમાન હતું. ત્યારપછી ફરી તક્ષશિલા ભાંગી. આજે પાકીસ્તાનમાં રાવલપીંડીની ઉત્તરે લગભગ ૨૨ માઈલ પર તક્ષશિલાના વંસાવશે એ વિશાળ ભૂમિમાં પથરાયેલાં વિદ્યમાન છે. સમ્રાટ સંપ્રતિએ કરાવેલ જિનવિહાર આજે ત્યાં “શિકાપ” વિભાગમાં કુણાલ સ્વપ તરીકે પ્રસિત છે. રથાવતગિરિ–આ સ્થાન દક્ષિણમાં હતું, જેની નેધ “આચારાંગ નિર્યુકિત'માં મળે છે. આર્ય વજાસ્વામીએ ત્યાં જઈ અનશન કર્યું હતું. (આચારાંગનિકિત. ગાથા ૩૩૨, એવ-નિ. ગા. ૧૧૯.), Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જેન પરંપરાને ઇતિહાય [ કારણ શત્રુંજય તીર્થ–ભગવાન શ્રીકૃષભદેવજી નવાણું પૂર્વ વાર અહીં પધાર્યા. ગણધર પુંડરીકસ્વામી, દ્રાવિડ, વારિખિલજી વગેરે કરાડે મુનિઓ અહીંથી મુક્તિ પામ્યા. શ્રીરામચંદ્રજી, પાંડ અને શૈલકકુમાર વગેરેએ પણ અહીં તપ કરી મોક્ષ મેળવ્યું. ભગવાન શ્રી અજિતનાથ તથા ભગવાન શ્રીશાન્તિનાથ અહીં ચોમાસુ રહ્યા અને બીજા પણ અનેક જીવોએ અહીં પોતાનું આત્મકલ્યાણ કર્યું. આ રીતે આ શત્રુંજયગિરિ પ્રાચીન કાળથી મહાન તીર્થ ભૂમિ રહી છે. ગિરનાર તીર્થ, તાલધ્વજગિરિ, શિહેર પાસેની માદેવા સ્ક, ગિરનાર પાસેની ચંદ્રગિરિ ગુફા વગેરે પણ શત્રુંજયની ટૂં ગણાય છે. - ગિરનાર–ભગવાન શ્રી નેમિનાથની કેવલજ્ઞાનભૂમિ અને નિર્વાણભૂમિ, જે શત્રુંજયની ટૂંક તરીકે પણ પ્રાચીન તીર્થ છે. ગિરનાર પાસેનું કોડીનાર પણ અંબીકાદેવીની ભૂમિ હેઈને તીર્થરૂપ છે. પ્રભાસપાટણ તીથ–ભગવાન નેમિનાથજી મોક્ષે ગયા તે સાંભળી પાંચ પાંડેએ પણ શત્રુંજયગિરિ ઉપર અનશન સ્વીકાર્યું અને કેવળી થઈ મોક્ષ પ્રાપ્ત કર્યું. તે પાંડવોના વંશમાં પાંડુષેણ રાજા થયે. તેને મતિ અને સુમતિ નામના બે પુત્રો હતા. તેઓ વહાણમાં બેસી જળમાર્ગે સૌરાષ્ટ્રમાં ગિરનાર તીથની યાત્રા માટે આવતા હતા, ત્યારે અકસ્માત સમુદ્રમાં તોફાન ઊઠયું. બીજાઓ તે સકંદ, રુદ્ધ વગેરેને વિનવવા લાગ્યા. પરંતુ આ બંને કુમારેએ તે ધીરજ રાખી સંસારની વિચિત્રતા ભાવતાં ભાવતાં પિતાના આત્માને સંયમભાવમાં સ્થિર કર્યો. થોડીએક ક્ષણમાં વહાણ તૂટયું. આ બંને કુમારે શુદ્ધ સંયમભાવમાં હતા તે કેવલજ્ઞાન પામી મેક્ષે ગયા. સમુદ્ર તે બંનેનાં શરીરને હાની સમુદ્રક મૂક્યાં. દેએ ત્યાં નિવણઉત્સવને પ્રકાશ કર્યો અને ત્યાં પ્રભાસતીર્થ સ્થપાયું. (આ નિ ગાથા ૧૩૦૧ની ટીકા) .. : : Page #68 -------------------------------------------------------------------------- ________________ ચાર જ અહી અરગિરિ ગણધર શ્રીસુધર્માસ્વામી હસ્તિનાપુર–આ તીર્થ ભગવાન શ્રીશાતિનાથ, ભગવાન શ્રી કુંથુનાથ અને ભગવાન શ્રીઅરનાથની ચાર ચાર કલ્યાણુકની ભૂમિ તે છે જ; પરંતુ ભગવાન શ્રી રાષભદેવનું વષી તપનું પારણું રાજકુમાર શ્રેયાંસના હાથે અહીં જ થયું હતું. આ રીતે પણ એ પ્રાચીન તીર્થ મનાય છે. ચંપાપુરી–ભગવાન શ્રીવાસુપૂજ્ય સ્વામીનાં પાંચ કલ્યાણુક અહીં થયાં છે, ભગવાન ચંપાપુરીના મંદાગિરિ પર મોક્ષે ગયા, એવી માન્યતા પણ પ્રવર્તે છે. સમેતશિખરગિરિ અહીં વીસ તીર્થકરોની નિર્વાણ ભૂમિ છે. પહેલાં અહીં મંદિર અને જિનપ્રતિમાઓ હતી. પણ શંકરાચાર્યનો અત્યાચાર અને મુસલમાનોની ધમધતાના ક્ષેત્રે તે મંદિર નાશ પામી ગયાં હતાં. સ્વપનાં નિશાન માત્ર રહ્યાં હતાં. જગતશેઠ મહેતાબરાયે ન અનુસારે ત્યાં મહિનાઓની સ્થિરતા કરી વીસે પેને વ્યવસ્થિત કરી જીર્ણોદ્ધાર કરવા માટે કયા કયા તીર્થકરોના સ્તુપ છે તેનો નિર્ણય કરી ચરણપાદુકાઓ સ્થાપિત કરી. તેમણે ૨૪ તીર્થકર, ૪ વિહરમાન, ૨ ગણધર અને ૧ જળમંદિર એમ ૩૧ મંદિરે કરાવ્યાં, જે આજે પણ યાત્રીઓની યાભૂમિને આ બનાવી પલ્લવિત કરી રહ્યાં છે. મથુરા તીર્થ–ભગવાન શ્રીસુપાર્શ્વનાથના સંતાનીય ધમરુચિ અને ધર્મશેષ નામના મુનિઓ મથુરાના ઉદ્યાનમાં ચોમાસું રહ્યા હતા. કુબેરાદેવીએ તેઓને દર્શન કરાવવા માટે કારતક સુદ ૮ ની રાતે મેરની પ્રતિકૃતિરૂપ ભગવાન શ્રી સુપાર્શ્વનાથને સોનાને સૂપ બનાવ્યું હતું અને ભગવાન શ્રી પાર્શ્વનાથ અહીં પધાર્યા ત્યારે તેઓના શ્રીમુખેથી પાંચમા આરાનું વિષમસ્વરૂપ સાંભળી આ પ ઉપર છેટાને સતપ બનાવી તેમાં ભગવાન શ્રી પાર્શ્વનાથની પ્રતિમા બિરાજમાન કરી હતી. આ રીતે આ તીર્થ પ્રાચીન છે, જેનું વર્ણન નિર્યુકિતમાં પણ મળે છે. (ઘનિર્યુક્તિ ગા. ૧૧૫) ત્યાર પછી અંતિમ કેવલી શ્રીજ બુસ્વામી, તેમના માતાપિતા, Page #69 -------------------------------------------------------------------------- ________________ * *;* * જેન અરરાને ઇતિહાસ સ્ત્રીઓ, સાસુ, સસરા, અને પ૦૦ ચો વચ્ચેનું અરણ કરાવતા ર૭ તપ અહી બન્યા એટલે આ સ્થાન પુન કા જલાલીમાં આવ્યું. અહીં આર્ય શ્રીસ્કૃદિલાસા આગમની વચ્ચન કરી ૮૪ આગમને વ્યથિત ક્યાં હતાં. આ કારણે રાસી નું મંદિર તરીકે પણ આ સ્થાન પ્રસિદ્ધ છે. ભગવાન શ્રીસુપાર્શ્વનાથના આ રપ વગેરેને આ બમ્પભદિસૂરિના ઉપદેશથી જીર્ણોદ્ધાર થયે હતે. પછી સંવત ૧૪૧રમાં પણ તેને કઢાર થયે હતું. તે સમયને એક રૂપલેખ આજે પણ મળે છે. જગદ્ગુરુ આચાર્ય શ્રી વિજયહીરસૂરિ મથુરાની યાત્રાએ પધાર્યા ત્યારે અહીં પર૭ રવિવમાન હતા. (હીરસૌભાગ્યકાવ્ય સર્ગઃ ૧૪ લેક ર૫૦) તેના જ સંતાનીય મહેપાધ્યાય શ્રીવિવેકહર્ષગણિએ સ. ૧૯૬૭માં અહીં જંબૂસવામીનાં ચરણેની પ્રતિષ્ઠા કરી હતી. આ સ્થાનને બાદશાહ ઔરંગઝેબે વૈષ્ણવાચાર્યના ઝઘડામાં મથુરા તોડ્યું ત્યારે નાશ થયો અને એક મેટેડ ટેલ બની ગયે છે, જેનું નામ “કંકાલી ટીલે છે. પાછળથી સરકારે તેને ખેરાવી તેના અવશેષે લખનના કેશર બાગના પ્રદર્શનમાં ગોઠવી રાખ્યાં છે, તેમાં ઈ. સ. પૂર્વે બીજી સદીની કનિષ્ક-હવિષ્યકાલીન પંડિત અને અખંડિત અનેક ભવ્ય જૈન શ્વેતાંબર પ્રતિમાઓ, સં. ૧૦૬૩ની સામરણ મૂર્તિ, ચૌમુખે, ગર્ભાપહારનું દશ્ય, કેશવાળી પ્રતિમા, લગેટવાની પ્રતિમાઓ, આયાગપટ્ટો, પાદુકાઓ, સાધ્વી, દેવી, આમલકીકીઠ, ઉત્તમ વાજિંત્રો અને વિક્રમની ૧૧ મી સદીની દિગબર પ્રતિમાઓ વગેરે વગેરે મૌજુદ છે. " વિનાશ પછી શ્રીસંઘે ૮૪ નું મંદિર બનાવી તેમાં મહાશ્રીવિવેકહર્ષગણિ પ્રતિષ્ઠિત શ્રીજબૂસ્વામીની ચરણપાદુકાને બિરાજમાન કરેલી છે, જેને લેખ પણ સ્પષ્ટ વંચાય છે. આગરાના શ્રીસંઘે અહીં થીયામંડીમાં શ્રીકટ્ટુમ પાર્થ Page #70 -------------------------------------------------------------------------- ________________ પ ] ગણધર શ્રોધમસ્વીમી નાથના મંદિરનો જીદ્ધાર કરી તેમાં સં. ૧૯૮૮ વૈશાખ સુદિ છે ને દિવસે મારા હાથે જે ભગવાન શ્રી પાર્શ્વનાથની પ્રતિષ્ઠ કરાવેલી છે. આ ભૂમિ એતિહાસિક છે. શ્રીકૃષ્ણ વાસુદેવને જન્મ આ મંગરિનું મંદિર, હુંડિક યક્ષનું મંદિર, આ અપભદ્રિસૂરિ પ્રતિષ્ઠિત ભગવાન શ્રી મહાવીર સ્વામીનું મંદિર, વિશ્વભૂતિ મુનિનું બલનિયાણું, દંડ મુનિને કેવળજ્ઞાન, મુનિ કાબેશિ, રાજર્ષિ શંખ, નિવૃત્તિને સ્વંયવર, અઢાર નાતરાં, ભગવાન મહાવીર સ્વામીને ઉપસર્ગ, કંબલસંબલ, સાધી પુસૂલાને કેવળજ્ઞાન, શ્રમણ દ્વેષી ઈન્દ્રદત્તનો પગચ્છેદ, ઈ વિગેદને પ્રશ્ન કર્યો, ત્રણ પુષ્યમિત્ર, આ કંહિલાચાર્યની આગમવાચના, મહાનિશીથ સૂત્રને જીર્ણોદ્ધાર વગેરે અનેક ઐતિહાસિક ઘટનાઓ અહી બની ગઈ છે. ભરૂચ-નર્મદા નદીના કાંઠ ભરૂચમાં અાવધ તીર્થ છે. ભરૂચના નામે–શ્રીપુર, ઉદ્યાન, ભૃગુકચ્છ ભૂપુર, અને ભરૂચ વગેરે હતાં. ભગવાન શ્રી અજિતનાથ અહીં પધાર્યા ત્યારે શ્રીપુર અને ભાગવાન શ્રીચંદ્રપ્રભુને પધારવાથી ઉદ્યાન તીર્થ તરીકે તે પ્રતિષ્ઠિત થયું. પછી ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીએ મહા સુદિ ૧ ને દિવસે અહીં પધારી જિતશ રાજાએ યજ્ઞમાં હામવા તૈયાર રાખેલ અશ્વને પ્રતિબધી સમકિતધાર બનાવ્યું અને તેણે પણ અનશન પૂર્વક મરી દેવ બની ભરૂચમાં આ મહા સુદિ ૧૫ ના ભગવાનશ્રી મુનિસુવ્રતસ્વામીનું મંદિર બનાવી તીર્થ સ્થાપ્યું ત્યારથી અશ્વમેધ નામનું પવિત્ર તીર્થ પ્રત્યું છે. ત્યાર પછી પશ ચક્રવત, હરિણચક્રવતી, સિંહલની રાજકુમારી સુદર્શના, સમ્રાટ સંપ્રતિ, સમ્રાટ વિક્રમાદિય, આ પાદલિપ્તસૂરિના ઉપદેશથી રાજા સાતવાહન, આ વિજયસિંહરિના ઉપદેશથી શ્રીસંઘે અને મંત્રી આંબડ વગેરેએ આને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. - સિલિની શકુમારી સુજાએ પહેલાંના સમળાનાં ભાવમાં આ તીર્થમાં સુંમિ શોભા એને મુનિ શ્રીભૂષણનો સુધી નવકાર Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ મંત્ર સાંભળે. તેના પ્રભાવે સિંહલમાં રાજકુમારીનું પદ મળ્યું છે, એમ અવધિજ્ઞાનથી જાણ અહીં આવી આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. ત્યારથી આ તીર્થનું બીજું નામ સુદર્શના વિહારશકુનિકા વિહાર, યાને સમળી વિહાર તરીકે જાહેર થયું. આ તીથી અનેક તેફાનેમાંથી પસાર થયું અને જેનાચાર્યોએ તેની રક્ષા કરી આ કલહંસસૂરિએ અજેનેને સંતુષ્ટ કર્યા અને પછી મહાસજા સંપ્રતિએ છદ્ધાર કરાવ્યું. વીર સં. ૩૦૦ લગભગમાં વ્યંતરેએ ઉપદ્રવ કર્યો અને શ્રીશ્યામાચાયે તેની રક્ષા કરી. વીર સં. ૪૮૪ માં બૌદ્ધો અને અંતરેએ ધમાલ કરી ત્યારે આર્ય ખપટાચાર્યે તેની રક્ષા કરી. વીર સં. ૮૪૫ માં શત્રુ રાજાએ ભરૂચ પર હલ કર્યો પણ દૈવી સહાયથી તે બચી ગયું. વીર સં. ૮૮૪માં બૌદ્ધોએ તેને કબજે કર્યો પણ આ૦ મત્વવાદીએ આ તીર્થની રક્ષા કરી. એકવાર અંકલેશ્વર તરફથી પવન ફુકાય ત્યારે નગરવાહમાં ભરૂચ ભસ્મીભૂત થયું. જિનમંદિરો પણ બળી ગયાં. માત્ર ભગવાન શ્રીમુનિસુવ્રતસ્વામીની પ્રતિમા બચી ગઈ. આ વિજયસિંહસૂરિએ ભરૂચમાંથી જ પાંચ હજારની રકમ એકઠી કરી લાકડાનું મંદિર કરાવ્યું. સં. ૧૨૧૩ પછી વ્યતરે મંત્રી આભટના જીર્ણોદ્ધારમાં વિક્ત નાખ્યું. કળિકાળસર્વશ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ તે વિને હઠાવી તીર્થરક્ષા કરી, અને તેમણે જલાર કરાવી પ્રતિષ્ઠા કરાવી હતી. ત્યાર પછી મુસલમાનોના ધમધ હુમલાથી આ તીર્થ નાશ પાચ્ય અને નવેસરથી તીર્થની રચના કરવામાં આવી. તીર્થનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન આજે શ્રીસંઘના મંદિરમાં બિરાજમાન છે. આ તીર્થ પ્રાચીન છે તેથી જગચિંતામણિ ચેત્યવંદનમાં આ તીર્થને માત્ર હિં મુrિgaણ એ જયશેષ આલેખાય છે. આજે ભરૂચમાં ૯ દેરાસરો છે. અજારા-સૂર્યવંશી રઘુરાજાના પુત્ર અજયપાળે અસાધ્ય રાગની પીડાથી રાજ્ય છેડી શત્રુંજ્યની ચાત્રા કરી, દીવમાં આવી વસવાટ કર્યો એ અરસામાં રત્નસાર નામના વ્યાપારીને સમુદ્ર Page #72 -------------------------------------------------------------------------- ________________ પહેલ ] ગણધર શ્રોસુધર્માસ્વામી માંથી ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા મળતાં તેણે એ પ્રતિમા લાવી અજયપાળને આપી. અજયપાળ પણ એ પ્રતિમાના ન્હાવણ જળથી છ મહિનામાં નીરોગી થયે. એટલે તેણે ત્યાં અજયનગર વસાવ્યું અને જિનાલય બંધાવ્યું. તેમાં તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી મંદિરના નિર્વાહ માટે ૧૨ ગામ આવ્યાં. ત્યારથી અજારા પાશ્વનાથ તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું છે. રાજા અજયપાળ પછી અનુક્રમે અનંતરાય, દશરથ અને રામચંદ્રજી વગેરે રાજાઓ થયા. - ત્યાર પછી આ તીર્થના અનેક જીર્ણોદ્ધાર થયા. સં. ૧૩૪૩ મહા વદિ ૨ ને શનિવારે અહીં ચિન્તામણિ પાશ્વનાથની પ્રતિષ્ઠા થયાને લેખ મળે છે. વળી સં. ૧૯૬૦માં વિશાખ સુદ ૩ ને મંગળવારે હિણી નક્ષત્રમાં તપગચ્છાચાર્ય શ્રી વિજયદેવસૂરિની વિલમાનતામાં ઉનાના વતની શ્રીમાળી કુંઅરજી જીવરાજ દોશીએ આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. આ ચોક્રમે ઠાર હતે એમ તે લેખ ઉપરથી નક્કી થાય છે. પ્રાચીન જિનમંદિરને ટીલે અજયપાળના એતરા તરીકે પ્રસિદ્ધ છે, જેમાંથી ખેદકામ કરતાં ઘણું જિનપ્રતિમાઓ, શાસનદેવદેવીની મૂર્તિઓ મળી આવે છે. તેમાંની કેટલીક પ્રતિમાઓ ઉપર સં. ૧૩૨૩, સં. ૧૩૪૩ વગેરેના શિલાલેખે મળ્યા છે. મંદિરમાં જ સં. ૧૦૧૪ને ઘંટ, સં. ૧૩૨૩ના કાઉસગિયા, સં. ૧૩૪૩ના શ્રી પાર્શ્વનાથ, સં. ૧૯૬૭ની છણેહારની તકતી, સં. ૧૯૭૮નું દેવગુરુ પાદુકાચક વિદ્યમાન છે. અહીં એક વિચિત્ર જાતની વનસ્પતિ થાય છે જે અનેક રોગોની શાંતિ કરાવે છે. આ સ્થળ એકાંતમાં છે અને તેનું વાતાવરણ શાન્તિપૂર્ણ છે. I (“ભાવનગર પ્રાચીન શોધસંગ્રહ ભા. ૧, લેખે-૧૧૧થી૧૧૫) - અહિ છત્રા-ભગવાન શ્રી પાર્શ્વનાથ છઘણાવસ્થામાં ધ્યાન કરી ઊભા હતા ત્યારે ધરણેન્દ્ર ત્યાં આવી ભગવાનની ઉપર ત્રણ દિવસ સુધી ફણાનું છત્ર બનાવી ભગવાનની ભકિત કરી હતી. ત્યાં જનતાએ એક નગર વસાવ્યું અને ભગવાનની પાદુકા તથા મૂત્તિનું સ્થાપન કર્યું, જેનું નામ અહિછત્રા તીર્થ પડયું. આ સ્થાન અત્યારે Page #73 -------------------------------------------------------------------------- ________________ જેના પપરની ઇતિહાય કરી નાશ પામ્યું છે પણ તેમાં મજુદ છે. અહીં ઘણું વર્ષ પલાં કનકકત નામે રાજા થયો હતે. પ્રખ્યાત ખગોળવેતા ટેલમાં ઈ. સ. ની બીજી શતાબ્દીમાં અહીં આવ્યાં હતે. (મેંક ક્રીડેલ એરન્ટ ઈન્ડિય પૃષ્ઠ ૧૩૩-૧૩૪) તેણે આ સ્થાનને Addra અહિસા નામથી પરિચય કરાવ્યો છે. ત્યાંને ને કિલે ક્રિકેટ તરીકે ઓળખાય છે. અહીંથી ઈ. સ. પૂર્વે ૨૦૦ થી ઈ. સ. છઠ્ઠી સદી સુધીના સિક્કાઓ મળ્યા છે, જેના આધારે અહીં શુંગવંશી અગ્નિમિત્ર, સૂર્યમિત્ર, ભાનુમિત્ર, વિષ્ણુમિત્ર, ભાર્ષ, કૃમિ જયમિત્ર, ઇંદ્રમિત્ર, કશુનીમિત્ર, અને બૃહપતિમિત્રનું રાજ્ય હતું એજ માની શકાય છે. છે. કનિંગહામને અહીંથી પુષ્પ સહિત કળશની નિશાની વાળો મારા લુપ્ત શબ્દવાળા સિકકે મર્યો હતે. (“કનિગહામ આર્કિ. સ ફ ઈન્ડિયા લે .) આ મહારાજ હરિગુણ તે સિવંશો જેને રાજો હતે. તેનું વી લીધી હતી. હુણ સેટ તેમણે તેમને ગુરુ તરીકે માનતી હતા અને માલવપતિ દેવશુ તેમની પાર્ષે દીક્ષા લીધી હતી એટલે કે તે સમયે પાર્ટીના રાજાઓ જેન હતા અને હા જૈન મુનિઓ અધિક સંખ્યામાં વિચરતા હતા. ડે. કુહરરને સને ૧૮૨ની શોધખોળ પ્રમાણે અહીં આદિકેટમાંથી અને આસપાસના આલમપુર, કટારી ક્ષેત્ર, પરિયમી ટેલે અને સ્ત૫ વગેરે પ્રદેશમાંથી કનિષ્ણકાલીન તથા ગુપ્તકાલીન જેને મૂર્તિઓ મળી હતી, જે પરના બ્રાહ્મી લિપિના લેખે નીચે મુજબ વંચાય છે. * મૂતિના પરિકરની નીચે લેખ सं. १२ नो माल ११ दिवसे इतिशयपूर्वम (एतस्य पूर्वायां) कोटिगण (बाम्मांडा सियान्ते (बम्म लिजियान्त) कुलात अन (1) उच्चा । नागरीशाखातो जेनिस्य आर्य पुसिलसय.' - આ સં. પરં તે વિક્રમ સંવત અર્થવ કનિસવ સભરે છે તિતિ પણ મહા શુદિ ૧૧ અથવા જેઠ વદિ ૧૧ સજા છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ - ૫ ગણધર સ્વામી એસખના મણારતની નીચે સં. ૪. કેટની પૂર્વમાં રપ પાસેના થંભ પર લેખ – - आचार्य द्रवखि शिष्य महाहरि पार्श्व मतिराय कोट्टारि॥ આ સ્તૂપ ભગવાન શ્રીપાનાથના સમયનો હોવાનું મનાય છે. આ તીર્થસ્થાન આજે બરેલી જિલ્લાના રામનગરની દક્ષિણે ચાર માઈલના ઘેરાવામાં પથરાયેલું નજરે પડે છે. શંખેશ્વર પાશ્વનાથ-સૌરાષ્ટ્રની ઉત્તરે પ્રતિવાસુદેવ જરાસ છે અને વાસુદેવ શ્રીકૃષ્ણ મહારાજનું ઘમસાણ યુદ્ધ થયું ત્યારે જરાસંધે યાદવન્ય ઉપ૨ જ કી આખા સૈન્યને મૃતિ બનાવી મૂકવું. તેના નિવારણ માટે શ્રીકૃષ્ણ ભગવાન શ્રી નેમિનાથની સૂચના પ્રમાણે ત્રણ ઉપવાસ કરી નાગરાજ ધરણેન્દ્રને પ્રસન્ન કરી તેની પાસેથી ગઈ ચોવીસીમાં આષાઢી શ્રાવકે ભરાવેલ ભગવાન શ્રી પાર્શ્વનાથનું બિંબ લઈ તેનું બ્લવણજળ સૈન્ય પર છાંટી સિન્યને નીરોગી જનાવ્યું. જય પ્રાપ્ત કર્યા પછી શ્રીકૃષ્ણ ત્યાં શંખેશ્વર ગામ વસાવી તે પ્રતિમાજીની શંખેશ્વર પાર્શ્વનાથ તરીકે સ્થાપના કરી. એટલે આ તીર્થ પ્રાચીન છે. તેના નાના મોટા અનેક - હા થયા છે. છેલા હજાર વર્ષના ગાળામાં સં. ૧૧૫૫માં કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરના ગુરુ આચાર્ય શ્રીદેવચંદ્રસૂરીશ્વરના ઉપદેશથી સૌરાષ્ટ્રના દંડનાયક મંત્રી સાજને, સં ૧૨૮૬ લગભગમાં આ૦ શ્રીવિજયસેનસૂરિ તથા આ. શ્રીવર્ધ માનસૂરિ વગેરેના ઉપદેશથી મહામંત્રી વસ્તુપાલે, સં. ૧૩૦૨ આસપાસમાં પૂનમગચ્છના આ પરમદેવસૂરિ તથા તેમના શિષ્યના વિદેશથી ઝીંઝુવાડાના રાણા દુર્જનશલ્ય, સં. ૧૬૬૬માં તપાગચ્છના - શ્રીવિજયસેનસૂરિના ઉપદેશથી નડિયાદના શ્રીમાળી નાથા વરે શ્રીશે અને સં. ૧૭૬૦માં તપગચ્છના શ્રીપૂજ વિજયરત્ન સરિના ઉપદેશથી શ્રીસશે જીર્ણોદ્ધાર કરાવેલા છે. આ તીર્થ આજે પણ પ્રાભાવિક મનાય છે Page #75 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ ચારૂપ–ચારૂપ પાર્શ્વનાથ, સ્તંભન પાર્શ્વનાથ અને પાટણના નેમિનાથ એ ત્રણે પ્રતિમાઓ પણ પ્રાચીન છે. કોઈ–આ તીર્થ પણ શંખેશ્વરનું સમકાલીન તીર્થ છે. તેના અનેક જીર્ણોદ્ધાર થયા છે. તપગચ્છના આ શ્રીવિજયસેનસૂરિના ઉપદેશથી છદ્ધાર તથા અંજનશલાકા ઉત્સવ કર્યો હતે. સં. પાટણના શ્રીસંઘે જણે દ્વાર કશ. સં. ૨૦૦૩ મહા સુદિ પૂનમે શેઠ લાલભાઈ લદા વગેરે સમિતિએ છેલ્લે જીર્ણોદ્ધાર કરાવ્યું છે. મૂળનાયક તરીકે શ્રીમનાહન પાર્શ્વનાથ બિરાજે છે. A બદરી પાર્શ્વનાથ–અષ્ટાપદ તીર્થ અદૃશ્ય થયા પછી આ તીર્થ હયાતીમાં આવ્યું હોય એવી કલ્પના થાય છે. અહીં વિશાળ જિનાલય પણ હતું, જેમાં ચોવીસે તીર્થકરની પ્રતિમાઓ હતી. શંકરાચાર્ય પછી આ તીર્થ નારાયણ તીથ બન્યું છે. એક મહંતને એકવાર સ્વપ્નમાં ૨૪ જિન પ્રતિમાઓનાં દર્શન થયાં અને તે અનુસાર શેાધ કરતાં તેને એક પરિકરવાની પ્રતિમા મળી આવી, જે આજે બદ્રીનારાયણના મંદિરમાં વિદ્યમાન છે, જેના અસલી સ્વરૂપના ફટાઓ મળે છે. વળી તેનાં કેટલાંક ચિત્રમાં ચાર હાથ પણ બતાવવામાં આવ્યા છે, જે કરિપત છે. લેકેને ચતુર્ભુજની શમણામાં નાખવા માટે એ બતાવવામાં આવે છે. તેમાં પણ બે હાથ તે ધ્યાન મુદ્રાવાળા જ હોય છે. મંદિરની રચના, શિલ્પ અને દરવાજે જેનશેલીનાં છે. ગભારો કેરી નાંખી ઢમંડપને રંગમંડપ બનાવ્યો છે. પ્રતિમ રા ફૂટ ઊંચી છે. મંદિરમાં ઘંટાકર્ણ મહાવીર ક્ષેત્રપાળ છે. પૂજારીએ જેન ભોજક હતા જે હાલ ગંધર્વ બ્રાહ્મણ તરીકે પ્રસિદ્ધ છે. આ મંદિરમાં જેને પ્રવેશ ન કરે તે માટે સખત તકેદારી રાખવામાં આવે છે. ઋષિકેશના મંદિર સામે વડ નીચે ખંડિત જેન પ્રતિમાઓ છે. કેદારમાં પણ કેદાર પાર્શ્વનાથનું મંદિર હતું. હાલ ત્યાં પણ વસ્ત્ર અને હારના ચિહ્નવાળી એક જિનપ્રતિમા છે. (જૈન સત્ય પ્રકાશ, ક્રમાંકઃ ૩૭.) Page #76 -------------------------------------------------------------------------- ________________ પહેલું] ગણધર શીસુધર્માસ્વામી | મુમારગિરિ-કુમારગિરિ અને કુમારીગિરિ પર કલિંગરાજ સુચનરાય અથવા શોભનાયે પાંચ ગુફાઓ કેતરાવી હતી અને જિનાલય બનાવ્યું હતું. આ બંને તીર્થો “શત્રુંજયાવતાર” અને “ઉજજયંતાવતાર તરીકે પણ પ્રસિદ્ધ હતાં. જે આજે ભુવનેશ્વરથી પાંચ માઈલ પશ્ચિમે ઉદયગિરિ અને ખંડગિરિ તરીકે પ્રસિદ્ધ છે, તેની ઉપર ૩૦ જેન ગુફાઓ છે. તેમાં ૨૪ તીર્થકરો ૨૪ દેવીઓની મૂર્તિઓ છે. જગન્નાથપુરી--વિશાલાનગરીને યુવરાજ શોભનકરાય કેણિકચેટકના યુદ્ધ પછી કલિંગમાં પોતાના સસરાને ત્યાં આવી રહ્યો અને સસરાની પછી તે કલિંગનો રાજા બન્યું. તે પરમ જેન હતે. તેણે પોતાની રાજધાની પાસે પુરીમાં ભગવાન શ્રી પાર્શ્વનાથનું તીર્થ સ્થાપ્યું હતું અને તેમાં ભગવાન શ્રીપાશ્વનાથની પ્રતિમા બિરાજમાન કરી હતી. “પુરીમાં છૂતાછૂત નહિ” એ લક્ષણવાળા સાધર્મિક વાત્સલયે આ તીર્થને જગપ્રસિદ્ધ બનાવ્યું હતું. અને લેકે પણ તેને જગન્નાથજી તરીકે ઓળખતા હતા આચાર્ય વા. સ્વામી બાર દુકાળીમાં શ્રીસંઘને લઈ અહીં આવ્યા હતા. ત્યાર બાદ શંકરાચાર્યને અત્યાચારથી જૈનધર્મ આ પ્રદેશમાંથી હઠી . એટલે એ તીર્થ શવતીર્થ બની ગયું છે. છતાંય એ તીર્થની પ્રાચીન પ્રતિમા આજે પણ ત્યાં તે અસલી સ્વરૂપમાં જ વિદ્યમાન છે. જો કે દર બાર બાર વર્ષે તેની ઉપર લાકડાનું પેલું ચડાવવામાં આવે છે, અને ખભા ઉપર બે હાથ જોડી દેવામાં આવે છે. કિન્ત તેના નીચેના બે હાથે તે ધ્યાનસ્થ મુદ્રામાં જ રાખવામાં આવે છે. અમદાવાદ વગેરેમાં જગન્નાથજીને વધેડે નીકળે છે તેમાં જગન્નાથજીની ત્રણ મૂર્તિઓની આકૃતિ એવી સંદિગ્ધ બનાવવામાં આવે છે કે “આ જિન પ્રતિમાઓ છે” એમ રખેને કોઈ જાણે જાય. જગન્નાથજી એ પ્રાચીન જૈનતીર્થ છે. આજે જેનો અને સોનીને તેમાં પ્રવેશ કરવાની સાફ મના છે. (“ઓનિયુક્તિ ગાથા ૧૧૯, જૈન સત્ય પ્રકાશ ક્રમાંક: ૭૭) ભગવાન શ્રી મહાવીર સ્વામી અને ગણધર શ્રી સુધર્માસ્વામીના સમયનાં તીર્થો નીચે પ્રમાણે છે – Page #77 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાને ઈતિહાસ [કારણ ક્ષત્રિય -કુંડગ્રામના ક્ષત્રિયકુંડ અને બ્રાહ્મણકુંડ એમ બે વિભાગ હતા. અત્રિયકુંડ પહાડની ઉપર હતું અને તેની પશ્ચિમે બ્રાહ્મણકુંડ પહાડની નીચે હતું. ક્ષત્રિયકુંડથી નીચે આવવા માટે જળમાર્ગ અને સ્થળમાર્ગ એમ બે જાતના રસ્તાઓ હતા. આ પહાડ પરનું ક્ષત્રિયકુંડ તે ભગવાન શ્રી મહાવીર સ્વામીનાં ત્રણ કયાસુકની ભૂમિ છે. રાજકુમાર માલી પણ ત્યાં જ થયેલ છે. આ સ્થાન અત્યારે નાશ પામ્યું છે અને ત્યાંથી પશ્ચિમે દેહેક કોશ દૂર તીથ મંદિર બનાવવામાં આવ્યું છે. કે કેટલાક અંગ્રેજ વિદ્વાને વિશાલાના એક પરાને ક્ષત્રિયjડ તરીકે માનવાને લલચાય છે. પરંતુ તે તેની માત્ર કહપના જ છે કેમકે ક્ષત્રિયકુંડ એ વિશાલાનું નહિ કિન્તુ કુંડગ્રામનું એક છે, એ વસ્તુ તેના વર્ણન ગ્રંથોથી નિર્વિવાદ સિદ્ધ છે. અહીંથી પાવાપુરી લગભગ રા યેાજન દર છે તેથી જ ભગવાનના નિર્વાણની ખબર અહીં જલદી પહોંચી ગઈ હતી. ત્રાજવાલુકા તીર્થ–સમેતશિખર ઉપર ૨૦ તીર્થકર સપરિવાર મોક્ષે ગયા. આવા પવિત્ર ગિરિની તળેટીમાં મધુવનથી લગભગ ૩ કેશ પૂર્વમાં આજુવાલુકા નદી છે. તેના કિનારે મનેહર વૃક્ષવટાગે છે. શાલિ નામના વૃક્ષે પણ ઘણું છે. પરમ શાંતિનું વાતાવરણ જામેલું રહે છે. કુદરતી રીતે જ ધ્યાનથી સિદ્ધિ થાય એવા રમ્ય સંથાગે છે. ત્યાં ભગવાન શ્રીમહાવીરસ્વામીને વૈશાખ યુદ ૧૦ના ચોથા પહેરે કેવળજ્ઞાન થયું હતું. ભગવાને ત્યાં પહેલી દેશના આપી તે નિષ્ફળ ગઈ હતી. પછી ત્યાંથી ૧૨ જનનેવિહાર કરી ઉત્તરમાં રહેલ પાવાપુરીમાં જઈ વૈશાખ શુદ ૧૧ ના દિવસે દેશના આપી અને ત્યાં જ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી હતી. જુવાલુકા એ ભગવાન શ્રી મહાવીરસ્વામીની કેવભૂમિ છે. આ નદી બ્રાકર ગામ પાસે થઈને વહે છે માટે અંગ્રેજોએ આનું બીજું નામ બ્રાકર નદી રાખેલ છે. રાજગૃહી–ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીનાં ચાર કલ્યાણકની ભૂમિ. ભગવાન શ્રી મહાવીર સ્વામી પણ અહીં અનેકવાર સમેસર્યા Page #78 -------------------------------------------------------------------------- ________________ પહેલું] ગણધર શ્રીસુધર્માસ્વામી હતા. અહીં જિનાલયે છે. રાજગૃહી પાસે જ વિપુલગિરિ, રત્નગિરિ, ઉદયગિરિ, સ્વર્ણગિરિ અને વૈભારગિરિ એ પાંચ પહાડીઓ છે, જેની ઉપર ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામી અને ભગવાન શ્રી મહાવીર સ્વામીના અનેક શ્રમણએ ધ્યાન સાધના કરી હતી. આજે એ પાંચે પહાડ તીર્થરૂપ છે. પાંચે સ્થાનેમાં દેરી છે. વિપુલાચલમાં અર્ધમત્તા મુનિ મોક્ષે ગયા હતા. વૈભારગિરિ પર ભગવાન શ્રી મહાવીરસ્વામી સમેસર્યા હતા. તેમના ૧૧ ગણધરે આ પહાડ પર નિવાણ પામ્યા હતા. ધન્ના શાલિભદ્ર વગેરે અનેક મુનિવરોએ પણ આત્મકલ્યાણ કર્યું. અહીં પાંચ ટૂકે છે. દરેક ટૂંકમાં જિનાલયે છે. બીજી ટૂંક પર દેરીમાં ધન્ના શાલિભદ્રની પ્રતિમા છે. પાંચમી ટૂંક પર શ્રીગૌતમસ્વામીનું મંદિર છે. જેમાં ગણધરની પાદુકાઓ છે. એ રીતે આ સિદ્ધક્ષેત્ર ગણાય છે. નાલંદાપાડે અને ગુણાયાજી પણ ભગવાન શ્રી મહાવીરવામીની ઉપદેશભૂમિઓ છે. ગજપદતીર્થ—આ દશાણું દેશનું તીર્થ છે. તેમાં દશાણપુર નગર હતું, જેનું બીજું નામ એલક૭ (એલગચ્છ, એકાક્ષપુર) હતું. તેની પાસે દશાર્ણકૂટ પર્વત છે. ભ૦ મહાવીર સ્વામી ત્યાં સમોસર્યા ત્યારે રાજા દશાર્ણભદ્ર વંદનઉત્સવ વિકઓં, જેને જોઈ દશભટ્ટે નિરભિમાન ભાવ ધરી જિનદીક્ષા લીધી દશાણુટ ઉપર રાવણ હાથીનાં પગલાં પડ્યાં હતાં તેથી તે કૂટનું બીજું નામ “ગજાગ્રપદ' થયું. આર્ય મહાગિરિજી જેઓ આર્ય સુહસ્તિસૂરિના ઉપાધ્યાય હતા તેઓ પાટલીપુત્રમાં વસુભૂતિ શેઠની ભક્તિમાં અનૈષણા દેષ સમજી વિદિશામાં જીવિતસ્વામીની પ્રતિમાને વાંધી ગજાવ્યપદમાં યાત્રા માટે પધાર્યા, અને ત્યાં અનશન કરી આવી ગયા ને દેવ થયા. (આ. નિ. ગા. ૧૨æ, હારિ. વૃત્તિ પૃ. ૨૭૦) આ સ્થાન માટે બે કલ્પનાઓ થઈ શકે છે. ૧ દશાર્ણપુર, એલકછપુર, એલર, એલુર, ઈલેરા, ગજાગ્રપદ, એડક૭, એલકપુગિરિ, એલુરગિરિ, લેરગિરિ. Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ૨ દશાર્ણ પર, એલકછપુર, એલપુર, એલિચપુર , ગજાગ્રપદ, એઠકચ્છ, મેગિરિ, મુગ્ધગિરિ, મુક્તગિરિ, - મુતાગિરિ. .. દશાશનું જુદા જુદા લેખકે નીચે પ્રમાણેનર્ણન આપે છે. ભીમે દશાર્ણ દેશ જ હતું, જે પૂરી દશાર્ણ મનાય છે. ( મહાભારત, સભાપર્વ અ. ૩૨ ) નકુલે વિજયાત્રામાં પશ્ચિમ તરફના દશાર્ણ દેશને જીત્યો હતે. (“મહાભારત', સભાપર્વ, અ. ૩૦) કવિ કાલિદાસ પણ દશાણું દેશનું નામ આપે છે. “ (મેઘદૂત પૂર્વ ખંડ છેક, ૨૫-૨૬) છે. વિલસન લખે છે કે, સમ્રાટ અશોકના સમયે દશાર્ણ દેશની રાજધાની ચેતિયગિરિમાં હતી. પૂર્વ દશાર્ણને પેરિપ્લસમાં “ડાસરેન” નામથી ઓળખાવ્યું છે. આ પ્રદેશ “છત્તીસગઢ” જિલ્લામાં આવ્યા છે. (“ વિષ્ણુપુરાણ', હેલની આવૃત્તિ, ૫૦ ૨, પૃ. ૧૬૦ ટિપ્પણું ૩) પટ્ટણાનું દેશી રાજ્ય એમાં ગણાતું હતું . (જ. એ. સે. બં. ૧૯૦૫, પા. ૭, ૧૪) ડે. ભાંડારકરે લખે છે કે, પશ્ચિમ દશામાં માળના રાજ્ય સહિત પૂ મળવાને સમાવેશ થાય છે. વિદિશા યાને જીલ્લા એની રાજધાની હતી. (“દક્ષિણને ઈતિહાસ ખંડ-૩) ! દશાર્ણપુર પાસે દશાર્ણ નદી હતી, જેનું બીજું નામ દસાન છે, જે આજે ધસાન તરીકે પ્રસિદ્ધ છે. તે ભેપાળ પાસેથી નીકળી બેટવા નદીમાં જઈ ભળે છે. બેટવાનું જૂનું નામ વેત્રાવતી નદી છે. (ડ. પી. કુત. “ભોગેલિક કેશ અંક બીજે) “ પુસતાપ્રેમીઓ ભલસાને જ વિદિશા નગરી માને છે. સાંચી એ પણ ભીલ્લાની પાસેની સત્યપુરી નગરી જ છે. 1 જીવિતસ્વામી-ચંપાને કુમારનંદી સેની અગ્નિમાં બળી ‘મરી વિદ્યાન્માલી દેવ થયા. તેણે છટ્વસ્થ ભગવાન શ્રીમહાવીરસ્વામીની Page #80 -------------------------------------------------------------------------- ________________ પહેલું], ગલુધિર શ્રીસુધર્માસ્વામી ૬૧ પ્રતિમા બનાવી સિધુ સૌવીર દેશના રાજા ઉદાયીની પાસે પહોંચતી કરાવી હતી. રાજા તેની ત્રિકાળ પૂજા કરતા હતા. એક દિવસે માલવરાજ ચંડપ્રોત તેની અતિશય રૂપાણી સુવર્ણગુલિકા નામની દાસી તથા આ પ્રતિમાને હરીને ઉજજૈન લઈ આ. જે કે ઉદાયી રાજાએ અહીં આવી ચંડપ્રદ્યોતને હરાવી પાંજરામાં પૂરી આ પ્રતિમાને લઈ જવા પ્રયત્ન કર્યો કિન્તુ અધિષ્ઠાયક દેવે લઈ જવાની મના કરી. આથી ઉદાયીએ તેને ત્યાં વિદિશામાં જ રાખી અને પછી વીતભયનગર ચાલ્યો ગયો. તેણે ચંડપ્રદ્યોતને સાથ એક બધુ જાણી માલવાનું રાજય આપી પચ્ચેથી જ પાછા રવાના કરી દીધું હતો. ચંડ પ્રદ્યોતે વિદિશામાં આવી ત્યાં બ્રાજિલ શ્રાવકના નામથી શહેર વસાવ્યું અને તેની વ્યવસ્થા માટે બાર હજાર ગામ આપ્યાં ત્યારથી આ તીથ કવિતસ્વામી તરીકે પ્રસિદ્ધિ પામ્યું. આર્ય મહાગિરિ અને આર્ય સુરિયતસૂરિ અહીં યાત્રા માટે અનેકવાર પધાર્યા હતા. આ પ્રતિમાને વરઘોડે ઉજજૈનમાં પણ ફેરવવામાં આવતો હતો. આવાં કારણેથી આ તીર્થ પ્રાચીન ગણાય છે. (“આઘનિયુક્તિ ગાથા ૧૧૯ ) * આ સિવાય નાંદિયા, નાણું, દિયાણુ, બામણવાડ, મુંડસ્થલ અને ભિન્નમાલમાં ભગવાન શ્રી મહાવીરસ્વામી પધાયને અને જીવિતસ્વામીની પ્રતિમા હોવાની લોકપ્રવાદ છે. સંભવ છે કે જેનાચા શંકરાચાર્યના અત્યાચારથી પૂર્વ દેશ છોડીને આ તરફ આવ્યા ત્યારે તેઓએ ત્યાંની અતિ પ્રાચીન જિન પ્રતિમાઓને આ સ્થાને લાવી બેસાડી હશે. લોકપ્રવાદમાં કઈક સાપેક્ષ તથ્ય હશે, જેને ઐતિહાસિક ઊકેલ મળતો નથી. દિયાણુ, નાદિયાની પ્રતિમાઓ એકદમ પ્રાચીન શિલ્પને નમૂનો રજૂ કરે છે જ, મુંડસ્થલમાં વિરજન્મથી ૩૭મા વર્ષે ભગવાન અહીં વિચર્યા હતા ત્યારે રાજા પુણ્યપાલે (નૂનપાલે) ગણધર શ્રીકેશીસ્વામીની પાસે ભગવાન શ્રી મહાવીરસ્વામીની અહીં પ્રતિષ્ઠા કરાવી એ વિ. સં. ૧૪રને સંસ્કૃતમાં ઉતારેલે લેખ મળી આવે છે. અંચલગચ્છીય આચાર્ય મહેન્દ્રસૂરિજી પણ આ ઘટનાને સાચી હોવાનું લખે છે. આ સિવા Page #81 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાને ઇતિહાસ [ પ્રકર, થનાં ઉપરનાં બીજાં તીર્થોમાં વિક્રમની બારમી, તેરમી અને ચૌદમી સદીના શિલાલેખો છે. ગમે તે હોય પણ આ ભૂમિ વિશેષ પ્રાચીન તથભૂમિઓ છે. પ્રયાગ–મહર્ષિ અર્શિકાપુત્રના નિર્વાણ સ્થાનથી પ્રયાગ તીર્થરૂપ થયું. અહીં ભગવાન શ્રીષભદેવજીને કેવળજ્ઞાન થયું હતું મુનિવર અર્શિકાપુરાની પરી નદીમાં તણાતી જ્યાં સ્થિર થઈ ત્યાં જ પાટલનું વૃક્ષ ઉગવાથી પાટલીપુત્ર નામે નગર વસ્યું. પાવાપુરી–ભગવાન મહાવીરસ્વામીની આ નિવગુજમિ છે. ત્યાં ભગવાનના ચોમાસાના સ્થાને ગામમાં ભવ્ય જિનાલય છે. સમોસરણના થાને ખૂ૫ છે, અગ્નિસંસ્કારના સ્થાને ચોરાશી વીવાનું પાણીથી લહેરાતું તળાવ છે અને તેની વચ્ચે જળમંદિર છે. જળમંદિરની પાળ ઉપર પણ સસરણને સ્તૂપ અને જિનમંદિર છે. ભગવાનના અગ્નિસંસકારના સ્થાને કા રાખ વગેરે લઈ ગયા એટલે માટે ખાડે પડયો અને રાજ નંદિવર્ધને તેને સારી રીતે ખેદાવી જળમંદિર બનાવી તેમાં ભગવાન શ્રી મહાવીર સ્વામી ગણધર શ્રીગૌતમસ્વામી અને ગણધર શ્રીસુધર્માસ્વામીની નાની પાદુકાઓ સ્થાપિત કરી. મંદિરને છદ્ધાર કરતાં પાયામાંથી અઢી હજાર વર્ષની પુરાણું મટી ઈટે નીકળી હતી. આ મંદિરમાં જિનપ્રતિમાઓ પણ રાખવામાં આવતી હતી. આજે ભગવાન શ્રીમહાવીરસ્વામીની ચરણપાદુકા પર પાંચ લાખ રૂપિયાની રતનજડિત મનહર આંગી છે. જળમંદિર એ અપૂર્વ શાન્તિનું ધામ છે. જીવંત તીથ છે. ભગવાન શ્રી મહાવીરસવામીએ પ્રથમ સંઘ સ્થાપના પણ આ પાવાપુરીમાં કરી હતી. ગામનું અસલ નામ તે અપાપાપુરી હતું, પરંતુ ભગવાનનું નિવોણ થવાથી પાવાપુરી નામ પડેલું છે. આજે તે ગામ પાવા અને પુરી એમ બે વિભાગમાં વહેંચાઈ ગયું છે. બિહારના ગુણાયા તીર્થમાં અને ગુજરાતના પાનસરતીર્થમાં પાવાપુરી–જલમંદિરનાં સ્થાપના તીર્થો બન્યાં છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજું આઈ શ્રીજબૂસ્વામી મહાન યુગપ્રધાન શ્રી સુધર્માસ્વામીના ધર્મોપદેશથી અનેક આત્માથી ભવ્ય જીએ સત્યધર્મ સ્વીકારી આત્મકલ્યાણ સાધ્યું હતું. તેમાંના કેટલાયે એ મોક્ષમાર્ગની નિસરણીરૂપ સાધુધમ પણ સ્વીકાર્યો હતો, એમાં શ્રી જંબુસ્વામી મુખ્ય હતા. શ્રીસુધમવામીની દેશનામાં એ તાકાત અને શક્તિ હતી કે ભલભલા નવયુવાન, રાજા-મહારાજા અને મોટા ધનકુબેરના સુપુત્રો ઘરની અઢળક લક્ષમી, માતા પિતા અને યુવાન સ્ત્રીઓને મેહ છોડી દઈ સાધુપણું સ્વીકારતા હતા. એ નવયુવાનમાં શ્રીજબૂસ્વામી શિરોમણિ હતા. આજથી અઢી હજાર વર્ષ પૂર્વેની મગધ દેશની રાજધાની રાજગૃહી નગર શ્રીજબૂસ્વામીનું જન્મસ્થાન હતું. રાજગૃહી નગર મગધની રાજધાનીના જ ગૌરવનું નહિ કિન્તુ તે વખતે સમસ્ત ભારતની લક્ષમી, વૈભવ, સંસ્કૃતિ અને અમિતાનું મહાન કેન્દ્ર હતું. રાજગૃહીનું સુપ્રસિદ્ધ નાલંદાવિદ્યાલય એક વખતે સમસ્ત ભારતીય વિદ્યાનું પરમ ધામ હતું. જેનધર્મના મહાન ત્યાગમૂર્તિ શ્રમણે ત્યાં વિચરતા અને ત્યાંના મુમુક્ષુ વિદ્યાર્થી વર્ગને અહિંસા, સંયમ અને તપને ઉપદેશ આપતા હતા. જગતમાં શાંતિ, એક્ય, પ્રેમ અને મિત્રી ભાવનાનાં આદેલને ફેલાય, આર્ય સંસ્કૃતિના વિકાસ થાય અને માનવી સાચે મનુષ્ય બને તેવું શિક્ષણ તેઓ આપતા હતા. ભગવાન શ્રી મહાવીર સ્વામીએ અનેકવાર આ નગરને પાવન કર્યું હતું. રાજગૃહી નગરના નાલંદા Page #83 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ પાડામાં તેમણે ચૌદ ચાતુર્માસ ગાળ્યાં હતાં, મગધને સમ્રાટ શ્રેણિક ભંભાસાર–બિંબિસાર તેમને ભક્ત બન્યા હતા. એ રીતે જેનધમને અનન્ય ઉપાસક મનાતે હતો. એની રાજરાણીઓએ અને રાજકુમારોએ ભગવાન મહાવીર પાસે દીક્ષા સ્વીકારી આત્મકલ્યાણ સાધી જૈનધર્મના પ્રચારમાં સુંદર ફાળો આપે હતે. આવી જ રીતે રાજગૃહીનગરમાં શ્રીગૌતમબુદ્ધ પણ ઘણી વાર પધારી બોદ્ધધર્મને ઘણે પ્રચાર કર્યો હતો. બોદ્ધધર્મના વિહારે ત્યાં વિપુલ સંખ્યામાં હતા. મગધગજ બિંબિસાર એક વાર બૌદ્ધધર્મ તરફ આકર્ષાયે હતું, કિન્તુ ભગવાન શ્રી મહાવીરસ્વામી અને અનાથી મુનિ વગેરે જેને શ્રમના પરિચય પછી તે એ જૈનધર્મનો દઢ ઉપાસક-પરમહંત થયો હતો, મગધરાજ શ્રેણિકમાં જૈનધર્મની અનેકાન્તવાદની દષ્ટિને બહુ જ સુંદર વિકાસ થયે હતે. આથી જ એની છત્રછાયામાં જેનધમ સિવાચના કઈ પણ ધર્મ કે મત ઉપર કે તેના પ્રચાર ઉપર કોઈ પણ જાતને અવરોધ કે દબાણ ન હતું. જૈનધર્મ રાજધર્મ થવા છતાંય ભૌદ્ધધર્મ અને વૈદિક ધર્મના ધર્મગુરુઓ તેમજ અજિતકેશક અલી, ગેશા વગેરે નવીન ધર્માચાર્યો સવમત-સ્વધર્મને સ્વતંત્ર રીતે વિના રોકટોક પ્રચાર કરી રહ્યા હતા. રાજગૃહી તે વખતે અનેક ધર્મના ધર્માચાર્યોનું કેન્દ્ર બન્યું હતું. અનેક વિદ્યાઓ, કલા અને વિજ્ઞાનના આ વિશિષ્ટ ધામમાં શાલિભદ્ર, ધને, કયાવન્નો, મમ્મણશેઠ અને ઋષભદત્ત જેવા ધનકુબેરે પણ વસતા અને પિતાની લક્ષમીથી રાજગૃહીને શોભાવી રહ્યા હતા. રાજગૃહી તે વખતે ભારતમાં શ્રી અને ધીનું મહાન ધામ હતું. રાજગૃહીમાં અનેક શાહ સોદાગરો દેશપરદેશથી આવતા હતા. તેઓ પોતાને માલ વેચી, રાજગૃહીમાંથી નવો માલ ખરીદી એ માલ હિંદ અને હિંદની બહાર લઈ જતા. અહીં ‘કુત્રિકાપણ” હતી. દુનિયામાં મળતી કઈ પણ ચીજ એ દુકાનેથી મળી શકતી હતી. દૂરદૂરના પંડિતરત્નો પણ અહીં આવી પિતાની બુદ્ધિ પ્રતિભાને ચમકાવતા અને પિતાને જ્ઞાનનિધિ અહીં ખુલ્લો મૂકતા, વાદવિવાદ Page #84 -------------------------------------------------------------------------- ________________ ખીજું” ] આામ શ્રીજ ખૂસ્વામી સ b રાજ્ય અને શાસ્ત્રીય ચર્ચા કરતા. મહારાજા શ્રેણિક અને મંત્રીશ્વર અલયકુમાર નિષ્પક્ષપણે ચર્ચા સાંભળી ચેાગ્ય ન્યાય આપતા હતા. વિજેતાઓને ચાગ્ય પારિતાષિક આપતા અને પદવીથી અલંકૃત્ત કરવામાં આવતા. તે વખતના ભારતીય દર્શનના અનેક આચાર્યો પણ એ રાજસભામાં સ્વપક્ષ સિદ્ધિ માટે પ્રયત્ન કરતા હતા. રાજાને પણ પાતાના પક્ષ તરફ આકષવાના વિવિધ પ્રયત્ના ચાલતા. પરંતુ મહારાજાની અનેકાન્તવાદરૂપી અમૃતાંજનથી. પરિશાષિત થયેલી વિશુદ્ધ દૃષ્ટિ સત્ય શેાધી કાઢતી અને એ ધર્માચાને પણ સત્ય સંભળાવતાં શા અચકાતા નહિ, રાજાને અંતિમ ચુકાદો સાંભળી વિષપક્ષ માંમાં આંગળી ઘાલી ઈંતે અને રાજાના ન્યાયની તારીફ કરતા હતા. સમ્રાટ શ્રેણિકની પ્રશ'સા વિશાલાના ગણતંત્ર રાજ્યમાં થતી. કાશી, કૈાશલ, અવન્તી, અને સિધુ–સૌવીરના રાજાએ પણ રાજગૃહીની રાજલક્ષ્મી તરફ સદાયે મુખ્ય દ્રષ્ટિએ નેતા અને સમ્રાટ બિખિસાર–શ્રેણિકની પ્રશંસા કરતા. વીનિર્વાણુ પૂર્વે ૧૯ વર્ષે આવા સુંદર રાજગૃહી નગરમાં જ ખૂકુમાર જન્મ્યા હતા. તેમના પિતાનું નામ ઋષભદત્ત અને માતાનું નામ ધારિણીદેવી હતું. એમના માતા-પિતાએ એમને વ્યાવહારિક અને ધાર્મિક જ્ઞાન તેમજ સંસ્કાર પણું બહુ જ સારા માપ્યા હતા. જંબૂકુમાર બીજના ચંદ્રની માફ્ક વિકાસ પામી રહ્યા હતા. એકવાર ભગવાન શ્રીમહાવીરસ્વામીના પાંચમા ગણુધર શ્રીસુધર્માસ્વામી વિહાર કરતા ત્યાં પધાર્યાં અને તેમણે ધર્મોપદેશ આપવા માંડયો: अनित्यानि शरीराणि, विभवो नैव शाश्वतः । नित्यं सन्निहितो मृत्युः, कर्तव्यो धर्मसंग्रहः ॥ આ ઉપદેશ સાંભળી જ ભૃકુમારને વૈરાગ્ય થયા. તેના સુષુપ્ત આત્મા આ સુદર ધર્મદેશના સાંભળી પ્રમુદ્રિત ખન્યા. તેણે ઉપદેશને અંતે શ્રીસુધર્માસ્વામીની પાસે જઈ વિનંતિ કરી, “ પ્રભુ મને દીક્ષા લેવાની ભાવના થઈ છે માટે આપ અડ્ડી' રોકાઈ જાઓ. ” " Page #85 -------------------------------------------------------------------------- ________________ E જૈન પરંપરાના ઇતિહાસ [ પ્રકરણ સુધર્માસ્વામીએ કહ્યુ, “ બૂ! આ શુભ કાર્યમાં પ્રમાદ ન કરીશ. ” જ બ્રૂકુમાર ‘તથાસ્તુ' કહી ઘરે આવવા નીકળ્યો. તેના હૃદયમાં દીક્ષાની ભાવનાનાં પૂર ઊછળી રહ્યાં હતાં. દીક્ષા લીધા પછી આવી રીતે સંયમ પાળી આત્મકલ્યાણ કરીશ એમ તે વિચારી રહ્યો હતા અને ચાલતાં ચાલતાં નગરના દરવાજા પાસે આવી પહોંચ્યા ત્યારે જ બૂકુમાર જ્યાં દરવાજા નજીક આન્યા કે તે જ સમયે એક મેાટી પથ્થરની શિલા એની નજીકમાં જ આવી પડી અને મેટા અવાજ થયા. જંબૂકુમાર વિચારમાંથી જાગૃત થયા અને જોયું તે પાસે જ એક જબરજત પથ્થર આવી પડયો હતા. આ અકસ્માત ઘટનાથી તેને વિચારા આવ્યા કે જો આ પથ્થર માશ ઉપર જ પડચો હાત તા શું થાત? મૃત્યુને વાર ન હતી. શું મનુષ્યનુ આયુષ્ય આવું ક્ષણિક છે? અસ્થિર છે? તા પછી અહીંથી જ પાછા ફરી ગુરુદેવ પાસે જઈ પ્રથમ જાવજીવનું ચતુર્થ વ્રત લઈ આવું તેા ઠીક. જ ખૂકુમાર દરવાજેથી પાછા વળ્યો અને શ્રોસુધર્માસ્વામી પાસે જઈ બ્રહ્મચર્યવ્રત સ્વીકારી ઘેર આવ્યેા. ', તેણે ઘેર આવી પાતાની દીક્ષા લેવાની મનાભાવના માતપિતાને જણાવી, અને “હું તેા બ્રહ્મચર્યંત્રત પાળવાની પ્રતિજ્ઞા લઈ ને આવ્યો છું” એ પણ જણાવ્યું. આ સાંભળી માતપિતાને બહુ જ દુ:ખ અને આશ્ચર્ય થયું. પિતાએ પુત્ર માટે માટી માટી આશાઆાના મહેલ બાંધી, રાજગૃહીમાં મેટા મોટા ધનકુબેરાની કન્યા સાથે જ બૂ કુમારનું સગપણ કર્યુ હતું, ત્યાંથી પહેશમણીમાં અઢળક ધન આવશે, કુમાર આવા વ્યાપારી થશે, અમારુ નામ કાઢશે અને પુત્રના પુત્રને હું રમાડીશ, પિતાએ આવી આવી ઘણીએ આશાએ દિલમાં સંઘરી રાખી હતી, પરંતુ પુત્રની વાત સાંભળી તેમના ઉપર જાણે દુઃખનું આલ તૂટી પડયુ. હાય એમ લાગ્યું. માતાને પશુ અનેક આશાએ હતી. શ્રીમંતાના ઘરની અપ્સરા જેવી કન્યાએ ઘરમાં આવશે, હીરા અને માત્તીના દાગીનાએથી ઘર અજવાળશે, રૂમઝુમ પગલે ઘરમાં ફરશે, ઘરમાં Page #86 -------------------------------------------------------------------------- ________________ બીજે 3 આર્ય શ્રી જંબુસ્વામી આનંદ કહેલ થતું રહેશે, તે ઘરની લક્ષમી બની રહેશે, એમને પુત્રો થશે, તેમને રમાડીશ, અને પુત્રના પુત્રોને પણ પરણાવીશું વગેરે વગેરે. આ કલ્પનાઓને એકદમ ભાંગીને ભુક્કો થઈ જતાં માતાને પારાવાર દુઃખ થયું. માતાપિતાએ પુત્રને રેકી રાખવા ઘણા પ્રયત્ન કર્યો પરંતુ જંબૂ કુમારે તે દરેકના સચોટ ઉત્તર વાળ્યા. માતા–“બેટા! ઉઘાડે માથે અને ખુલે પગે વિચરવું, ટાઢ, તડકે, ઠંડી, ગરમી, વગેરેના દુખે સહેવાં, ભિક્ષા અટન કરવું, જમીન પર એક આસને સૂવું વગેરે કષ્ટ તારાથી સહન નહિ થાય. સાધુજીવન તારાથી પાળી શકાયું દુર્લભ છે. તે ઘરમાં રહીને સાધુ જેવું જીવન પાળજે, પણ અમને છેડીને ન જઈશ.” જંબૂકુમાર –“માતાજી! આપની વાત વિચારવા જેવી છે પરંતુ આપ જાણે છે કે આવાં દુખે તે જંગલના પશુઓ પણ સહે છે. આ જીવે અનેક ભવમાં તમે કહો તેથીયે વધુ આકારાં દુઃખે સહ્યાં છે, એટલે આત્મકલ્યાણના અથને તો આવાં પોદગલિક દુખેની ગણના જ ન હાય.” માતા–“બેટા! તારા પિતાની સામું તે જે. તારા દીક્ષાના વિચારો સાંભળી તેમનું મુખ કરમાયેલા માલતીના ફૂલ જેવું થઈ ગયું છે. તું એકને એક પુત્ર છે. તને ભણુ , ગણા, કુશળ બનાવ્યું. હવે તું એમને ભાર ઓછો કરી વેપાર ચલાવ, દુકાને સંભાળ અને એમને શાંતિ આપ.” પુત્ર –“માતાજી! મારી તે ઈચ્છા છે કે એમને સાચી શાંતિ આપું અને હું શાંતિ મેળવું. દીક્ષા લેવાથી સદાની સાચી શાંતિ પ્રાપ્ત થશે. આ લક્ષમી ક્ષણભંગુર છે, ક્યારે કઈ રીતે જશે તેની કોઈનેય ખબર નથી.” માતા –“બેટા! બોલવામાં તું મને નહિ જીતવા દે. પણ એ તો વિચાર કર, અહીંના આઠ ગૃહસ્થની આઠ કન્યાઓ સાથે Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ તારું સગપણ થયું છે. એને શું જવાબ આપીશું? સગપણ તેડાયા નહિ અને તું દીક્ષા લે પછી અમે દુનિયાને કઈ રીતે અમારું મેં બતાવીશું?” પુત્ર – માતાજી! એ તે બધું થઈ રહેશે. હું બ્રક્ષાની પ્રતિજ્ઞા લઈને આવ્યો છું. એ તે પાળવાની જ છે. હું બીજાના ક્ષણિક આનંદ માટે અને ક્ષણિક સ્વાર્થ માટે આત્મકલ્યાણના માગથી પાછા વળું, એ તે બને એમ નથી. જે સૂર્ય પૂર્વને બદલે પશ્ચિમમાં ઊગે તેય મારી પ્રતિજ્ઞામાં ફેરફાર નહિ થાય. બીજું આ જીવે અનંતકાળમાં અનંત જી સાથે અનંતીવેળા પુત્ર, માતા, પિતા, પત્ની, ભાઈ, બેન વગેરે અનેક સગપણે કર્યો છે. માટે આપણે કેની કેની સાથે કેટલા ભવ સુધી બંધન માનવામાં હતાં. માતાજી! તમે મને આપેલા સંસ્કાર અને શિક્ષણનું સાચું સુખ આત્મિક શતિમાં છે. શાશ્વત સુખ એ જ આત્મિક સુખ છે. આતે બધું ક્ષણિક સુખ છે, માટે મારે ક્ષણિક સુખ માટે નહિ, કિન્તુ આત્મિક સુખ માટે જ પ્રયત્ન કરે છે.” આ સાંભળી માતાએ મનમાં વિચાર્યું કે, “ હવે આ પુત્ર અમારું કહ્યું માને તેમ નથી. પરંતુ એને પરણાવી દઉં તે માત્ર સ્ત્રીઓના કમળ જેવા મુખડાં, તેમનું હાસ્ય-પ્રેમ અને આંસુ આને રોકી શકશે. એટલે હવે વધુ કહ્યા સિવાય આને જલદી પરણાવી બંધનમાં બાંધી દેવો જોઈએ. મોટા બંધન તૂટી શકે પરંતુ અદશ્ય પ્રેમરંતુ તૂટી શકતું નથી. ખરેખર, પ્રેમરંતુ તેઓ કઠિન હોય છે.” આમ વિચારી આંખમાં આંસુ લાવી માતા પુત્રને સમજાવવા લાગી. માતા –“બેટા ! જેવી તારી મરજી. પણ જેની સાથે તારું સગપણ કર્યું છે, તેમની સાથે તું લગ્ન કરી લે, પછી તારી મરજીમાં આવે તેમ કરજે. પછી વહુઓ જાણે અને તું જાણે” બૂકુમાર:–“માતાજી! એમને કહેવરાવી દે, જંબૂ દીક્ષા લેવાને છે. કાલે દીક્ષા લેશે માટે વિચારીને જે કરવું હોય તે કરે.” Page #88 -------------------------------------------------------------------------- ________________ બીજું] આર્ય શ્રીજબૂસ્વામી જબૂદ કુમારના પિતાજીએ આ સંવાદ સાંભળી. પિતાના વેવાઈને જઈને ખબર આપ્યા. એ વેવાઈઓએ પણ પિતાની પુત્રીઓને પૂછી જોયું. ઉત્તરમાં કન્યાઓએ પણ એક જ જવાબ આપ્યો કે, “અમારા પતિ તે જંબુ કુમાર જ છે. તેઓ જે માગે જશે એ માર્ગે અમે પણ જઈશું.“ કથા વીચ” માટે અમારું લગ્ન તે જંબૂ કુમાર સાથે જ થાય એ જ અમારી ઈચ્છા છે.” બસ, પછી તે લગ્નમુહૂત જેવાયું, ઘડિયાં લગ્ન લેવાયાં અને જંબૂકુમારનું ખૂબ જ ધામધૂમથી આઠ કન્યાઓ સાથે લગ્ન થયું. તેમાં સમુદ્રશ્રી, પ્રભશ્રી, પ્રભસેના અને કુબેરસેના આ ચાર કન્યાઓ જંબુકમારની દેવભવની સ્ત્રીઓ હતી. નભસેના, કનકશ્રી, કનકાવતી, અને જયશ્રી એમ બીજી ચાર કન્યાઓ હતી આ આઠ કન્યાઓ સાથે લગ્ન થયું. કન્યાદાનમાં એટલું બધું ધન આવ્યું કે ધનને ઢગલે કરે તો સેનાને ડુંગરો થાય. માતાપિતાએ પણ ખૂબ ધન વાપરી લગ્નોત્સવ ઊજળે. હવે એમને શાંતિ થઈ અને લગ્નના બંધનને પુત્ર જલદી ન તેડી શકે એમ એમણે માન્યું. પરંતુ એમની આ આશાઓ કેવી ઠગારી નિવડશે એ એમને ખબર ન હતી. રાત્રિ પડી એટલે કે સ્ત્રીઓ શયનગૃહમાં પહોંચી ગઈ અને જંબૂ કુમાર પણ શયનગૃહમાં ગયા. વૈરાગ્યમૂર્તિ, અને પરમ શાંત સ્વભાવી જ બૂકુમારને જોતાં જ આઠે સ્ત્રીએ ઠરી ગઈ. જંબૂ કુમારની અવિકારી દષ્ટિમાં આત્મિક - પ્રેમની દિવ્ય તિ ઝળહળી રહી હતી. જંબુ કુમારના મુખારવિંદ ઉપર ઉજજવળ ચારિત્ર, યુદ્ધ બ્રહ્મચર્ય, સાત્વિકવૃત્તિ અને શાંતિની રેખાઓ અંકાઈ રહેતી નજરે પડતી હતી. જબૂ કુમાર ફૂલ વરસાવતી મીઠી વાણીમાં હસતાં હસતાં - આઠે સ્ત્રીઓને કહ્યું “ભગિનીઓ ! અહીં નજીક આવે. આપણે થી અંતરની વાતો કરી લઈએ. એક બીજાનાં હદય વાંચીએ. પહેલી એક વાત એ છે કે, એક વાર તમે બધાં લજા અને શરમના પડદાને દૂર કરો અને આપણું આત્મિક સગપણ સંભાળે. આવે, આપણે જૂનો સંબંધ તાજો કરીએ.” Page #89 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ fપ્રકરણ આ અમૃત જેવાં મીઠાં વચન સાંભળતાં જ આઠ કુળવધૂઓના તરમાં જ્ઞાનના દીવડા પ્રગટયા, આત્મતિના અજવાળાં છવાઈ ગયાં. છતાંયે બધી હિંમત એકઠી કરી આઠે પત્નીએાએ પોતાને પક્ષ સ્થાપવા વાદચર્ચા-વિવાદ શરૂ કર્યો. - આઠે સીઓએ પતિનુ શરદ પૂર્ણિમાના ચંદ્ર જેવું ઉજજવળ નિર્મળ મુખડું જોઈ વિચાર્યું” વેજ્ઞાવિકો પુuપ સુકુમાર આ શાંત સ્વભાવી જંબૂ કુમાર વજી જે કઠોર વૃત્તિવાળે છતાંય પુખેથી પણ સુકુમાર છે. માટે જીતશે તે એ જ. છતાંય પ્રયત્ન કરી જોઈએ. બરાબર આ જ વખતે પ્રભવ નામે પ્રસિદ્ધ એર પિતાના ૪૯૯ સાથીદારો સાથે સંબૂ કુમારને ત્યાં ચોરી કરવા આવ્યું. તે ઘરના બધા માણસને અવસ્થાપિની નિદ્રામાં ઉઘાડી દઈ તાળી તેડવાની કળાથી તાળાંઓ ઉઘાડતે ઠેઠ સાતમે માળે જ્યાં જંબૂ કુમાર પિતાના વિલાસભવનમાં આઠે સ્ત્રીઓ સાથે વાર્તાલાપ ચલાવી રહેલ છે, ત્યાં આવ્યું. એણે ધાર્યું હતું તે કરતાં અહીં જુદું જ નિહાળ્યું. શાંતિથી પિતે ઊભે રહ્યો અને વાર્તાલાપ-કથાવિદ સાંભળવા લાગે. અહીં આઠે સ્ત્રીઓએ કહેલ કથાઓ રસિક, મેહક અને આકર્ષક છે તેમ જ રહસ્યપૂર્ણ પણ છે. જ્યારે જંબૂ ગુમારે આઠે સ્ત્રીઓની કથાઓના જવાબમાં કહેલી કથાઓ પણ બધપ્રદ વૈરાગ્યપિષક અને શાંત ધર્મોપદેશરૂપ છે. લંબાણના ભયથી તે કથાઓ અહીં આપી નથી. ખેડૂત, કાગડ, વાંદરાનું યુગલ, કોલસા પાડનાર, નૂપુરપંડિતા, વિદ્યાન્માલી વિદ્યાધાર, શંખધમક, અદ્ધિ અને સિદ્ધિ, ઉન્માર્ગે ન જનાર જાતવાન ઘોડે, માસા, હંસ, ગ્રામફૂટક અને ત્રણ મિત્રો વગેરેની કથાઓ વાંચી સાર ગ્રહણ કરી જીવનમાં ઉતારવા જેવું છે. આ કથાઓ સાંભળી પ્રભવે ચેર સમ્યકત્વ પ્રાપ્ત કરી છેષ પામે છે. આઠે સ્ત્રીઓ પણ પ્રતિબંધ પામી પતિની અનુગામિની Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી * ] ભાય મોજું ખસ્વામી ૭૧ બનવા એટલે પ્રાતઃકાળે જ તેમની સાથે સયમમાર્ગે સંચરવા તૈયાર થાય છે. સવારમાં જ ભૂ કુમારના માતપિતા જાગે છે ત્યારે અધી વસ્તુ સાંભળી તેઓ પણ જંબૂના માગે પ્રયાણ કરવાની તત્પરતા દાખવે છે, ત્યાં તે આઠે સ્રીમના માષિતાને આ સમાચાર પહોંચે છે, તેઓ પણ ઋષભદત્ત શેઠને ત્યાં આવે છે. બધા સમાચાર સાંભળી આઠે વધૂના માબાપ પણ દીક્ષા માટે તૈયારી બતાવે છે.૪ લગ્નોત્સવ બાદ દીક્ષાના ઉત્સવ ઉજવાય છે. આખી રાજગૃહીમાં આ વાત પવનવેગે ફેલાય છે. કુળપરિવારની સાથે જંબુમાર શ્રીસુધર્મા સ્વામી પાસે ૧૬ વર્ષની ભરયુવાનીમાં વીર સંવત ૧ માં દીક્ષા સ્વીકારે છે. જ"કુમારના માતાપિતા આ દીક્ષા ઉત્સવમાં નવાણુ ક્રોડ સાનામહારા ખરચે છે અને તેઓ પણ પુત્રના માર્ગે સંયમમાર્ગોમાં પ્રવેશ કરે છે. દીક્ષિત અન્યા પછી શ્રીજું ખસ્વામી ટ્રેક મુદ્દતમાં જ ખૂબ સુંદર શાસ્ત્રજ્ઞાન મેળવે છે. ચાવતા સ ́પૂર્ણ દ્વાદશાંગીના ધારક જીતકેવલી મને છે. ભૂતલમાં વિચરી અનેક જીવાનું કલ્યાણ કરે છે. ઉજ્જવલ ચારિત્ર, અખંડ બ્રહ્મચર્ય, સુ ંદર તપ અને અપૂર્વજ્ઞાનથી જખ સુનીશ્વર વધુ ઉજ્જવળ મની પેાતાનું જીવન અમર બનાવી જાય છે. ઇતિહાસ કહે છે કે—આ કાળમાં અંતિમ કેળી અને અંતિમ નિર્વાણપદ પ્રાપ્ત કરનાર આ જ મહાપુરુષ છે. તેમની પછી આ ભરતખંડમાં નથી કાર્ય જીવ કેવળી બન્યા કે નથી કાઈ જીવ માક્ષે ગયા. તેમણે જે મહાન મુક્તિસુખના આદર્શ માટે સાંસારિક સમસ્ત સુખાને તિલાંજલિ આપી હતી, જે સિદ્ધિવધૂના અનુપમ અદ્ભુત દૃઢપ્રેમને લીધે આઠે આઠે અપ્સરા સરખી સ્રીઓના અને ધનના ત્યાગ કર્યાં હતા તે મુક્તિ સુખ–શિવવધૂ તેમને ગશિલગન ગાયા ચૌહોયોથ નમ્મૂ: ” (‘પટ્ટાવલી સમુચ્ચય' પૃ. ૨૫) Page #91 -------------------------------------------------------------------------- ________________ પર જૈન પરંપરાના ઇતિહાસ [ પ્રકરણ મળ્યાં અને શિવવધૂએ પણ જાણે જમ્ ઉપરના સાચા અને ઢઢ અનુરાગથી જ હાય તેમજ ખૂસ્વામીને વિજયમાળા આરાખ્યા પછી અદ્યાપિ બીજા કાઈ પુરુષને વિજયમાળા આરાપી નથી, અને એટલા જ માટે વિવરે ગાયું છે કે— t 'मत्कृते जम्बूना त्यक्ता, नवोढा नवकन्यकाः । तन्मन्ये मुक्तिवध्वाऽन्यो, न वृतो भारतो नरः ॥ चित्तं न नीतं वनिताविकारैर्वित्तं न नीतं चतुरश्च चौरैः । यह गेहे द्वितयं निशीथे, जम्बूकुमाराय नमोऽस्तु तस्मै ॥ ( ‘પટ્ટાવલી સમુચ્ચય’ પૃ. ૪૨) "8 મારે ખાતર જ જમ્મૂ કુમારે તરતની જ પરણેલી મનેાહર એવી ( આઠ ) કન્યાઓના ત્યાગ કર્યો છે; એમ વિચારીને મુક્તિરૂપી સ્ત્રીએ ત્યાર પછી ભરતક્ષેત્રના કાઈ ખીજો પુરુષ પસંદ કર્યાં નથી.અર્થાત જ ખૂસ્વામી પછી આ અવસર્પિણીકાળમાં બીજે ઢાઈ જીવ માક્ષે ગયા નથી, તેમજ આ અવસર્પિણીકાળમાં ખીન્ને કાર્ક જીવ માણે જશે નહિ. સ્ત્રીએના હાવભાવથી જેનું ચિત્ત ચલાયમાન ન થયું અને ચતુર ચારાએ પણ જેનું ધન ન ચાર્યું. એમ અંધારી રાતે પણ જેનાં મન અને ઘર સલામત રહ્યાં, તે જ ! કુમારને અમારા નમસ્કાર થાએ.. જ ધ્રૂસ્વામીના નિર્વાણ પછી નીચેની દશ વસ્તુઓના વિચ્છેદ થયા છે: मण परमोहि पुलाप, आहार खवग उवसमे कप्पे । संजमतिग केवल सिज्झणा य जंबूम्मि वुच्छिण्णा ॥ · મન: પવજ્ઞાન, પરમાવધિજ્ઞાન, પુલાકલબ્ધિ, આહારકશરીરની લબ્ધિ, ક્ષપકશ્રેણિ ઉપશમશ્રેણિ, જિનકલ્પ, ત્રણ ચારિત્ર ( પરિહારવિષ્ણુદ્ધિ, સમસપરાય, યથાખ્યાતચારિત્ર ) કેવળજ્ઞાન અને સિદ્ધિપદ ’ આ દશ વસ્તુના વિચ્છેદ્ય થયા. તેમની વીર સંવત ૧માં ૧૬ વર્ષની વયે દીક્ષા થઈ, તેમનુ Page #92 -------------------------------------------------------------------------- ________________ બીજું] આર્ય શ્રીજબૂસ્વામી વર સં- ૨૦ માં કેવળજ્ઞાન થયું અને વીર સં. ૬૪ માં મથુરામાં ૮૦ વર્ષની ઉંમરે નિર્વાણ થયું. એમની પાટે શ્રીપ્રભવસ્વામી આવ્યા. આ સમયમાં રાજર્ષિ અવન્તીવર્ધન થયા છે. ભદ્રેશ્વર વગેરે તીર્થો સ્થપાયાં છે અને મહારાજા શ્રેણિકપુત્ર મહારાજા કેણિકને પુત્ર રાજા ઉદાયી અને શાનંદ વગેરે થયા છે. રાજર્ષિ અવન્તીવર્ધન ઉજજેનના રાજા પ્રોતને પાલક અને ગોપાલ નામે બે પુત્રો અને વાસવદત્તા નામે પુત્રી હતી. ભ. મહાવીરસ્વામીના નિર્વાણ સમયે પ્રદ્યોત રાજા પણ મૃત્યુ પામ્યું એટલે તેની ગાદીએ પાલક બેઠ અને ગોપાલે ગણધર શ્રી સુધર્માસ્વામીના હાથે જિનદીક્ષા સવીકારી. પાલકને ૧. અવન્તીવધન અને ૨. રાષ્ટ્રવર્ધન એમ બે પુત્રો હતા. પાલક વિ. સં. ૨૦ માં મૃત્યુ પામ્યો. તેની ગાદીએ અવન્તીવર્ધન . અવન્તીવર્ધને રાષ્ટ્રવર્ધનની પત્ની ધારિણીને પિતાની બનાવવા માટે રાષ્ટ્રવર્ધનને મરાવી નાખે. પરંતુ ધારિણીએ પરિસ્થિતિને સમજી લઈ કૌશામ્બીમાં જઈ જિનદીક્ષા લીધી, ધારિણી ગર્ભવતી હતી. તેણે એક બાળકને જન્મ આપે અને કૌશામ્બીના અપુત્રિયા રાજા અજિતસેને તે બાળક પટરાણુને આપી તેનું નામ મણિપ્રભ રાખ્યું. આ તરફ અવન્તીવર્ધને ભાઈને માર્યાનું પાપ કર્યું અને ધારિણી પણ મળી નહીં એટલે વૈરાગ્ય પામી આ. શ્રીજંબુસ્વામીના હાથે વિ. સં. ૨૪ લગભગમાં દીક્ષાને સ્વીકાર કર્યો. તેની પછી રાષ્ટ્રવર્ધનને પુત્ર અવન્તીષેણું ઉજજૈનની ગાદીએ આવ્યું અને રાજા અજિતસેનના મરણ પછી મણિપ્રભ કૌશામ્બીની ગાદીએ બેઠે. જો કે આ બંને ભાઈઓ એકબીજાને ઓળખતા ન હતા તેથી તેમાં યુદ્ધ જાહેર થયું અને અવન્તીષેણે સિન્ય સાથે આવી કૌશામ્બીને ઘેરે ઘાલ્ય. બરાબર આ જ પ્રસંગે સાદેવી ધારિણીએ ત્યાં આવી પોતાની અને બંને ભાઈઓની પરસ્પર ઓળખાણ કરાવી યુદ્ધ બંધ રખાવ્યું, Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જૈન પરંપરાનો ઇતિહાસ [ પ્રકરણ તેમજ એ બંનેમાં ગાઢ ભાતુનેહ કરાવ્યું. કૌશામ્બી અને ઉજજે. નના રાજવંશમાં ઘણાં વર્ષોથી વેર ચાલ્યું આવતું હતું તે આજથી ભુંસાઈ ગયું અને બંને રાજ એકત્રિક બન્યાં. આ બંને રાજાઓએ સાથે મળી કૌશામ્બી અને ઉજજેનની વચ્ચે વત્સકા નદીને કાંઠે પહાડની ગુફામાં અનશન કરી રહેલા મુનિ ધર્મ શેષને સ્વર્ગગમન મહોત્સવ કર્યો. (“આ નિ.” ગા. ૧૨૮૭. ટીકા) મુનિ ધર્મશેષ જ્યાં ધ્યાન કરી ઊભા હતા ત્યાં રાજા અવન્તીજેણે માટે સ્તૂપ બનાવ્યું, જે સ્થાન આજે ભીસાથી નહત્યમાં ૬ માઈલ દૂર સાંચી સ્તૂપ તરીકે પ્રસિદ્ધ છે. વલ્લિકા નદી આજે વેસ અને વેસાલી નામથી પ્રસિદ્ધ છે, જે બેટવામાં જઈ ભળે છે. વિક્રમની દશમી સદી સુધી જેમાં મોટા સૂપ તથા સ્ત બનાવવાની પ્રવૃતિ હતી. ત્યાર પછી એ કળા લુપ્ત થઈ ગઈ. ભદ્રેશ્વર તીર્થ: આ૦ શ્રીજબૂસ્વામીના સમયમાં ભદ્રેશ્વર તીર્થ બન્યું છે. કચછ–ભદ્રેશ્વરમાં આજે બાવન જિનાલયનું ભવ્ય અને વિશાળ મંદિર છે. સં. ૧૯૩લ્માં તેને જીર્ણોદ્ધાર થશે ત્યારે ત્યાંથી એક તામ્રપત્ર મળ્યું હતું, જે કચ્છ રાજ્ય દ્વારા ડે. એ. ડબ્લ્યુ રૂડાલક હનલે પર મોકલાવ્યું હતું. અને પછી ભૂજ પરના યતિને સેંધ્યું હતું. ડે. હોર્નેલેના કહેવા પ્રમાણે એ તામ્રપત્રમાં બ્રાહ્મી લિપિમાં આ પ્રમાણે લખાણ હતું __ “१ देवचंद्रीयश्रीपार्श्वनाथदेवस्येतो २३ ४ પૂ આ શ્રીવિજયાનંદસૂરિ મહારાજ આ તીર્થ માટે લખે છે કે, મંદિરની જૂની નંધમાં અને કચ્છની ભૂગોળમાં પણ “વત્ ૨૩ વર્ષે ફુવં લિંગાસમિતિ' એવું લખાણ છે. આ વંચાતા અક્ષરોના આધારે આનો અર્થ એમ કરવામાં આવે છે કે, ૬ વણિક દેવચંદે બનાવેલ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મંદિર, જે પહેલાં ૨૩ વર્ષે ભવાન મહાવીર સ્વામી હતા. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૫ બીજું] આય શ્રોજબૂસ્વામી ઉપરથી નક્કી છે કે વીર નિવાણુ સંવત ૨૩માં દેવચંદ્ર નામના શ્રાવકે ભદ્રેશ્વરમાં ભગવાન શ્રી પાર્શ્વનાથનું મંદિર બનાવ્યું. તેમાંની મૂર્તિને વાસક્ષેપ ગણધર શ્રીસુધર્માસ્વામી કે તેમના શિષ્યના હાથે થયે હશે. ગર્જરેશ્વર પરમાઈતપાસક મહારાજા કુમારપાળ અને દાનવીર જગડુશાહે પણ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલ છે. મંદિરના થાંભલા ઉપર સંવત ૧૧૩૪ વૈ. સુ. ૧૫ શ્રીમાળીના જીર્ણોદ્ધારને લેખ છે. આ સિવાય અહીં તેરમી સદીના પૂર્વાર્ધના અને ચૌદમી સદીના ઉત્તરાર્ધ લેખે છે. ત્યાર પછી ભગવાન શ્રીપાશ્વનાથની પ્રતિમા કઈ આસમાની સુલતાનના કારણે એક બાવાના હાથમાં ચાલી ગઈ હતી. સંઘે સં. ૧૯૬૨માં મંદિરને જીર્ણોદ્ધાર કરી બાવાજી પાસે એ પ્રતિમાની માગણી કરી પરંતુ બાવાએ તે પ્રતિમાજી આપ્યાં નહિ એટલે સંઘે અહીં મૂળનાયક તરીકે ભગવાન શ્રી મહાવીર સ્વામીની પ્રાચીન મૂતિને બિરાજમાન કરી છે. પછી તે બાવાએ પણ ભગવાન શ્રી પાર્શ્વ, નાથની પ્રતિમા સંઘને આપી એટલે સંઘે પાછળની દેરીમાં તેને પણ બિરાજમાન કરેલ છે, જે અદ્યાવધિ ત્યાં જ વિદ્યમાન છે. આ મંદિરને વિ. સં. ૧૯૨૦માં જીર્ણોદ્ધાર થયો છે અને સં. ૧૦લ્માં પણ સમારકામ થયેલું છે. ભારતવર્ષમાં આ શિલાલેખ સૌથી પ્રાચીન છે. . આવો જ એક પ્રાચીન શિલાલેખ રા. બ, ગૌરીશંકર હીરાચંદ ઓઝાને ખડલીના એક બાવાજીને ત્યાંથી મળે છે, જે તેમણે અજમેર મ્યુઝિયમમાં ૨ખાવ્યા છે. એ તીર્થકર ભગવાનની નીચેની ગાદીનો ભાગ છે. તેમાં ખરાબ્દી ભાષામાં “વીરાજ મા .... તુ. રિતિય ... વા રિમઝિન... રિવિદ કવિમિ.” એ પ્રમાણે લખેલું છે. એટલે વીર ભગવાન પછી ૮૪ વર્ષે લખાયેલ આ શિલાલેખ છે. સંભવ છે કે ત્યાંનો આ શિલાલેખ મઝિમિકા એટલે હર્ષપરથી આવ્યું હોય. વિદ્વાને માને છે કે ઉપલબ્ધ શિલાલેખમાં આ શિલાલેખ સૌથી પ્રાચીન છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ O વિદિશા અને સાંચીના સ્તૂપા માલવપતિ અવંતીષણ કૌશાંબીના રાજા મણિપ્રભ ઉપર ચઢી આવ્યા અને તેને સહાઇર જાણી મિત્ર બની રાજા મણિમશને સાથે લઈ ઉજજૈન આવ્યા ત્યારે સાંચી તીર્થ બન્યુ છે. જૈન પરપરાને ઈતિહાસ ૦ જમ્મૂવામીના એ શ્રમણેાએ અનશન કરવાના વિચાર કર્યા. એક મુનિએ માનસન્માનની ભાવનાથી કૌશાંખોમાં જનતાની નજર પડે તે સ્થાનમાં અનશન કર્યું પરંતુ તે દિવસેામાં જ આવ તીષેનું કૌશાંખીને ઘેરે ઘાલ્યા એટલે તેમને મનની મનમાં રહી ગઈ. માન-સન્માન તા ઠીક પરંતુ સ્વગે` ગયા પછી તેમના શરીરને પણ પ્રજાએ થી કિલ્લા અહાર ફેંકી દીધુ. અને એ સત્કાર– સન્માનની ભાવનાના આવા કરુણ અત આન્યા. બીજા શ્રમણે માળવાની સરહદ પર આવેલી ત્સિકા નદીને કાંઠે પહાડીની તળેટીમાં કાઈ ન જાણી શકે તેવા અજ્ઞાત સ્થાનમાં અનશન કર્યું. રાજા અતીષેણુ, રાજા મણિપ્રભ અને તેની માતા સાધ્વી ધારિણી ઉજ્જૈન જતાં અહીં આવ્યાં ત્યારે તેઓ આ તપસ્વી મુનિવરને જોઈ એમની ભક્તિ માટે અહીં રાકાઈ ગયાં. તેમણે એ મુનિવરનાં માન-સન્માન કર્યા. એ ધઘાષ મુનિવર કાલધર્મ પામ્યા એટલે તેમના સ્વગમન મહાત્સવ કર્યો અને પછી તે સ્થાને મોટા વિસ્તારવાળા વિશાળ સમાધિસ્તૂપ બનાવ્યેા હતા. (‘આવશ્યક નિ॰’ ગા૦ ૧૨૮૭ ની ટીકા) આ સાંચીના સ્તૂપ ભીસ્સાની નેઋત્યે ૬ માઈલ પર જીણુ – શી દશામાં વિદ્યમાન છે. [પ્રકરણ દણુ દેશમાં વિદિશા નગરી હતી, જે પશ્ચિમ દશાણું દેશની રાજધાની હતી. તેનાં તથા તેના પરાનાં વિદિશા, ચેતિયગિરિ અને ભલ્લપુર એમ અનેક નામા મળે છે. માલવરાજ ચંડ પ્રદ્યોતે વિદિશાની વાયવ્યમાં ભગવાન મહાવીરસ્વામીનું દેરાસર બનાવી તેમાં જીવિતસ્વામીની પ્રતિમા સ્થાપી હતી અને ભાઈલ્લ વગેરે વ્યાપારીઓને મેલાવી માટું પરુ વસાવ્યું હતુ, જેનાં પાછળથી . Page #96 -------------------------------------------------------------------------- ________________ બીજું ] આર્ય શ્રી અંબૂસ્વામી વેસવાડી વૈશ્યપાટી), વેશનગર, ભાઈલ, ભદ્દલપુર, ભાપર, ચેઈયગિરિ (ચૈત્યનગર) અને ભીલ્યા ઈત્યાદિ નામો મળે છે. (જુઓ: પૃષ્ઠ: ૫૯, ૬૦) સમ્રાટ અશોકના સમયે દશાણે દેશની રાજધાની ચેતિયગિરિમાં હતી. ચોદ પૂર્વધારી આ૦ ભદ્રબાહુસ્વામી ભદ્દલપુર યાને ભાદ્રપદની બહાર વડ નીચે સમાધિ લઈ સ્વી ગયા હતા. આ જસદ્ધના શિષ્ય ભલપુરની આસપાસ વિચરતા હતા. તેમનાં ભદ્રુિજિયા શાખા અને ભદ્રગુપ્ત કુલ જાહેર થયાં છે. સંભવ છે. કે વેસવાડીય ગણનું ઉત્પત્તિસ્થાન સનગર હાય. વિદિશાથી લગભગ ૪ માઈલ પર ઉદયગિરિ નામની પહાડી છે. તેમાં ૨૦ જેના ગુફાઓ છે અને ૨૦મી ગુફામાં એક જૈન લેખ છે તે આ પ્રમાણે છે: (૨) નમઃ સિદ્ધઃ | श्रीसंयुतानां गुणतोयधीनां, गुप्तान्वयानां नृपसत्तमानाम् । (२) राज्ये कुलस्याधिविवर्द्धमाने, षड्भिर्युतैर्वर्षशतेथ मासे ॥ सुकार्तिके बहुलदिनेथ पंचमे, (३) गुहामुखे स्फुटविकटोत्कटामिमां। जितद्विषो जिनवरपार्श्वसंशिकां,जिनाकृति शमदमवान(४)चीकरत् ॥ आचार्यभद्रान्वयभूषणस्य, शिष्यो ह्यसावार्यकुलोद्भवस्य । आचार्य गोश(५)र्ममुनेस्सुतोस्तु, पद्मावताऽश्वपतेर्भटस्य ॥ परैरजेयस्य रिपुनमानिनस्-ससंघिल(६)स्येत्यभिविश्रुतो भुवि। स्वसंशया शंकरनामशब्दितो, विधानयुक्तं यतिमार्गमास्थितः॥ (७) स उत्तराणां सदृशे कुरूणां, उवदिशादेशवरे प्रसूतः। (८) क्षयाय कर्मारिगणस्य धीमान् , यदत्र पुण्यं तदपासस । ભદ્રા શાખા અને ભદ્રાયકુલમાં આ શોર્મ થયા, જે પદ્માવત અશ્વસન્યના માલિક, મહાસુભટ, યુદ્ધવીર, શત્રુને હંફાવનાર, ટેકિલા, અને જનસમૂહમાં માન્ય હતા. તેમના પુત્ર તેમજ શિષ્ય મુનિ શંકરે આ ગુફામાં ગુપ્ત સં. ૧૦૬માં ભગવાન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. (ફલીટ-ગુપ્ત-અભિલેખપૃ૨૫૦ અનેકાંત ૧૦,કિo૩,પૃ૦૧૦૬) &ા કરવી. Page #97 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાય પ્રકરણ વિદિશાથી ૬ માઈલ નૈઋત્યમાં “સાંચીને? સ્તુપ છે.” આ રીતે વિદિશાની આસપાસ અનેક પ્રાચીન સ્થાને છે, પહાડીઓ છે, જેને ગુફાઓ છે અને ૬૦ જેટલા રતૂપ છે. એકંદરે આ સ્થળ પ્રાચીન જૈન તીર્થભૂમિ છે. . જેનેએ ભારતમાં વિકમની દસમી સદી સુધી મેટા રતૂપ તથા સ્તંભે બનાવ્યા છે ત્યાર પછી એ કળા લુપ્ત થઈ છે. પાટલીપુત્ર: એ પછી નજીકના જ ગાળામાં એટલે કેણિકપુત્ર ઉદાયીના સમયમાં પાટલીપુત્રની સ્થાપના થઈ છે. એની સમૃદ્ધિમાં એ જેને રાજવીએ જે સંસ્કારોનું બીજારોપણ કર્યું તેને પ્રજાવળે વિકસાવી ભારતમાં અજોડ બનાવ્યું છે. એને ઈતિહાસ જાણવા જેવો હેવાથી અહીં આપે છે: ઉત્તર મથુરા અને દક્ષિણ મથુરા (મદુરા) નામની એ નગરીએ છે. ઉત્તર મથુરાને વણિકપુત્ર દેવદત્ત મુસાફરી કરતે કરતે મથુરામાં ગયે અને ત્યાં જયસિંહ નામના વણિકની બહેન અત્રિકા સાથે પરણ્યો અને ત્યાં જ રહ્યો. લાંબા સમય પછી અરિકાએ એક પુત્રને જન્મ આપ્યું. તેનું નામ અગ્નિકાપુત્ર પ્રસિદ્ધ થયું. દેવદત્તના માતાપિતાએ પુત્રનું નામ સંધારણ પાડ્યું. છતાંયે તેના જૂના નામ અગ્નિકાપુત્રથી તે વધારે ખ્યાત થયો. આ અગ્નિકાપુને યુવાન વયમાં જ સંસાર છોડી દીક્ષા લીધી અને પછી આચાર્ય અગ્નિકાપુત્ર તરીકે વિખ્યાત થયા. તેઓ વિહાર કરતા કરતા પુષભદ્ર નગરમાં પધાર્યા. આ જ સમયે પુષ્પભદ્ર નગરમાં પુષ્પકેતુ રાજા અને પુષ્પાવતી રાણીને પુત્ર પુસૂલ રાજા હતા. પુપાવતી રાણીએ યુગલ બાળકોને જન્મ આપ્યો હતો, જેનું નામ પુષ્પચૂલ અને પુષ્પચૂલા રાખ્યાં. રાજાએ મહને વશીભૂત થઈ બંનેને વિયેગ ન થાય માટે બંનેને એક બીજા સાથે પરણાવ્યાં. રાજાના મૃત્યુ બાદ પુષ્પસૂલ રાજા બન્યા. એની માતા પુષ્પાવતીએ દીક્ષા લીધી ને એ મૃત્યુ Page #98 -------------------------------------------------------------------------- ________________ બીજું] આર્ય શ્રીજબૂસ્વામી પામીને સ્વર્ગ ગઈ. તેણે દેવ થયા પછી અવધિજ્ઞાનથી પિતાનાં બે સંતાને કે જે ભાઈ-બહેનરૂપે હતાં તેને પતિ-પત્ની તરીકે જોઈ, તેમને ઉપદેશ આપવા પુષ્પચૂલા રણને નરકનાં અને સ્વર્ગનાં દશ્ય બતાવ્યાં. કઈ ધમાચાર્યોએ આ દનું યથાર્થ વર્ણન ન આપ્યું. આખરે જૈનાચાર્ય શ્રી અનિકાપુત્રને પૂછતાં તેમણે શાસ્ત્રાધારે નરક અને સ્વર્ગનું હૂબહુ વર્ણન કરી બતાવ્યું. પુષ્પ ચૂલા આ સાંભળી પ્રતિબંધ પામી અને તેણે નરકથી ભય પામી પતિને સમજાવી તીક્ષા લીધી. પરંતુ દીક્ષાની રજા આપતાં રાજાએ શરત કરી હતી કે, “તારે અહીં જ રહેવું અને શિક્ષા પણ રાજમહેલમાંથી જ લેવી.” પુષ્પચૂલા સાધવી એ શરત પ્રમાણે જ વર્તતી હતી. આ બાજુ આચાર્ય અગ્નિકાપુત્ર વૃદ્ધ થવાથી પુષ્પભદ્ર નગરમાં જ સ્થિરવાસ રહ્યા. પછી આ દેશમાં બાર વર્ષનો દુષ્કાળ પડવાને છે, એમ જાણે આચાર્યશ્રીએ શિષ્યને દેશાંતરમાં વિહાર કરા પુ૫ચૂલા સાધ્વીજી આચાર્ય મહારાજની ભક્તિ કરવા લાગ્યાં. એમાં એમને કેવળજ્ઞાન થયું. આચાર્ય મહારાજને આ વસ્તુની ખબર પડતાં પિતાને કેવળજ્ઞાન થતું નથી એ અંગે શેક કરવા લાગ્યા, ત્યારે પુ૫ચૂલાએ કહ્યું કે, “આપ ખેદ ન કરશો, ગંગા નદી ઊતરતાં આપને ઉપદ્રવ થશે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી આપ મોક્ષે જશે?” આચાર્ય અનિકાપુત્ર એક દિવસે ગંગા નદી પાર કરવા હેડીમાં બેઠા. થોડે દૂર ગયા પછી પૂર્વભવના ઘેરી દેવે તેમને ઉપદ્રવ કરવા માંડ્યો. હેડી ડૂબવા લાગી એટલે બીજા લોકેએ સૂરિજીને નદીમાં ફેંકી દીધા. વૈરી દેવે નદીમાં જ તેમને શૂળી ઉપર પરોવી લીધા. આચાર્યશ્રી જીવદયા ચિંતવતાં શુકલધ્યાનમાં રહીને કેવળી થઈ ક્ષે પધાર્યા અને દેવતાઓએ તેમને નિવણમહોત્સવ કર્યો. તે સ્થાન પ્રયાગ તીર્થના નામથી પ્રસિદ્ધિ પામ્યું. શ્રી ઋષભદેવ ભગવાનના કેવળજ્ઞાનના સ્થાનરૂપે પ્રયાગ Page #99 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ તીર્થ પ્રસિદ્ધ જ હતું, તેમાં શ્રીઅનિકાપુત્રના નિર્વાણ થવાથી એ તીથને મહિમા વધી ગયે. ' સૂરિજીના મસ્તકની પરી તણાતી તણાતી આગળ વધી અને નદીમાં જ ક્યાંક અટકી ગઈ. કોઈ દેવી કારણથી પરી ભેદીને એમાં પાટલનું વૃક્ષ ઊગ્યું. તે વૃક્ષ ખૂબ ફાલ્યુલ્યું હતું. પાસે જ પાટલી ગ્રામ વર્યું હતું. ઉદાયીના નેકરે નવું નગર વસાવવા માટે સ્થાનની તપાસ કરતા કરતા અહીં આવ્યા ત્યાર તેમણે જોયું કે, પાટલ વૃક્ષ ઉપર બેઠેલું ચાસ પક્ષી મોટું ઉઘાડે છે કે તરત જ એના મુખમાં નાનાં નાનાં જીવડાં ઊડી ઊડીને ભક્ષ્યરૂપે આવી પડે છે. આ જોતાં તેમના મનમાં વસી ગયું કે આ સ્થાનનું જ કંઈ મહત્તવ છે. આની જેમ જ અહીં વસેલા નવા નગરની ઉન્નતિ થશે. તેમણે ઉદાયી રાજાને આ વાત જણાવી અને મગધેશ ઉદાયીરાજે પાટલીગામના સ્થાને શુભ મુહૂર્ત નગર વસાવ્યું. એનું નામ પાટલીપુત્ર પાડયું. તેમણે પાટલીપુત્રમાં સુંદર વિશાલ જિનમંદિર બનાવ્યું હતું. (આ. નિ. હારિ. ટકા પૃ. ૬૮૮). ઉદાયી પછી નંદવંશ, મૌર્યવંશ અને છેક અવનની રાજધાની બની તે પહેલાંના કાળ સુધી પાટલીપુત્ર રાજધાની રહ્યું છે. ચંદ્રગુપ્ત, અશક અને સંપ્રતિના સમયે તે પાટલીપુત્રને સૂર્ય મથાલે તપતે હતે. જેનવિહારે, બૌદ્ધવિહારે, વિદ્યાપીઠ, સંસ્કૃતિ અને કળાનાં કેન્દ્રધામો અહીં હતાં. આ નગરનાં પુષ્પભદ્ર, પાટલીપુર, પાટલીપુત્ર, કુસુમપુર, અને પટણા એમ અનેક નામો મળે છે. પાટલીપુત્રમાં મહાન શિયળશાલી ધર્માત્મા સુદર્શન શેઠ કે જેમને શૂળીનું સિંહાસન થયું હતું તે થયા છે. યુગપ્રધાન આચાર્ય શૂલિભદ્રજી પણ અહીં જ થયા છે. તેમનાં સમારકપ આજે વિદ્યમાન છે. વાચકવર્ય ઉમાસ્વાતિ મહારાજે અહીં જ તત્ત્વાર્થશાસ્ત્ર” રચ્યું છે. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીને તૂપ પણ અહીં બન્યાને ઉલેખ મળે છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ બીજું ] આર્ય શ્રીજબૂરવાની - અહીં અત્યારે જેનાં ઘર થોડાં છે. પરંતુ સુંદર જિનમંજર છે, જેમાં પ્રાચીન કળામય સુંદર જિનમૂર્તિ વિરાજે છે અને નગર બહાર તપ પણ છે. મગધસમ્રાટ શ્રેણિક મહારાજા શ્રેણિક મગધના સમ્રાટ હતા. તેમના પિતાનું નામ પ્રસેનજિત હતું. શ્રેણિક કુમારને બીજા પણ ઘણા ભાઈઓ હતા. રાજા પ્રસેનજિતે દરેક કુમારની ખૂબ ખૂબ આકરી પરીક્ષા પછી નક્કી કર્યું હતું કે મગધની ગાદીને માટે શ્રેણિક જ એગ્ય છે. એકવાર દરેક રાજકુમારને આયુધશાળામાંથી વિવિધ શસ્ત્રો લેવાનાં હતાં. આમાં ણિકની પસંદગી જુદી રીતે તરી આવી. તેણે “ભંભા” નામનું ઉત્તમ વાઘ લીધું. તેથી શ્રેણિકનું બીજું નામ સંભાસાર કે બિંબિસાર પણ મળે છે. શ્રેણિક કુમારવસ્થામાં પિતાજીથી રીસાઈને પરદેશ ગયા હતા ત્યારે બેન્નાતટમાં ત્યાંના શેઠની નંદા નામની પુત્રી સાથે એનું લગ્ન થયું હતું. તેનાથી એને અભયકુમાર નામે પુત્ર થયે હતો. રાજા થયા પછી શ્રેણિક ઘણી રાણીઓ પર હતું અને એને ઘણુ પુત્ર થયા હતા. - રાજા શ્રેણિક પહેલાં તે કોઈ ધર્મને માનતે હેતે પરંતુ અનાથી મુનિ નામના જૈન મહાત્માના સંસર્ગથી એને જેનધર્મ ઉપર શ્રદ્ધા થઈ હતી. પાછળથી રાણું ચલ્લણ કે જે વિશાલાના ગણરાજ્યના પ્રમુખ પરમહંત મહારાજા ચેડાની પુત્રી હતી, તેના પરિચયથી અને ભગવાન શ્રીમહાવીરસ્વામીના ઉપદેશશ્રવણથી તે ચુસ્ત જૈનધમી બન્યું હતું. પાછળથી તે તે એટલે બધે ધર્મશ્રદ્ધાળુ જેન થયે કે આ વિષયમાં આકરી કસોટી થવા છતાંય એની દઢતા ઠગી નહતી. એની રાણીઓ અને રાજપુત્રએ દીક્ષા લઈ જૈનધર્મને ખૂબ જ સુંદર રીતે પ્રચાર કર્યો હતો. રાજા શ્રેણિક પણ ભગવાન શ્રી મહાવીરસ્વામી જ્યાં હોય તે દિશાના રોજ સમાચાર મેળવતો અને સુવર્ણના જવને સ્વસ્તિક બનાવી તે દિશા તરફ ધરતે હતે. Page #101 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણું મગધમાં જૈન ધર્મના પ્રચારની સુંદર અનુકૂળતા સમ્રાટ શ્રેણિકને લીધે હતી. ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચૌદ ચોમાસા રાજગૃહીના નાલંદા પાડામાં થયાં હતાં, ભગવાન શ્રી મહાવીરસ્વામી મગધ દેશમાં ખૂબ વિચર્યા હતા, અને તેમણે અહિંસા, સંયમ અને તપને વિજયનાદ ફેંકી આસ્તિકતાની સ્થાપના કરી હતી. સમ્રાટ શ્રેણિકને વૃદ્ધાવસ્થામાં એના પુત્ર કેણિકે બહુ દુ:ખ આપ્યું હતું. રાજ્યના લેભને વશીભૂત થઈ એણે પિતાને જેલનાં પાંજરામાં પૂર્યા હતા. આખરે પિતાની માતા ચેલણાના મીઠા ઠપકાની કેણિકને અસર થઈ અને પિતાજીને પાંજરામાંથી બહાર કાઢવા તે પિતે જ હાથમાં કુહાડી લઈને ગયે હતું, પરંતુ શ્રેણિક રાજા સમજો કે કણિક મને મારવા આવે છે એટલે તે હીરા ચૂસી પુત્રને પિતૃહત્યાના પાતકમાંથી બચાવવા સ્વયં મૃત્યુ પામે. કેણિક-અજાતશત્રુ મહારાજા કેણિક મગધસમ્રાટ શ્રેણિકને પુત્ર હતું. તેની માતાનું નામ ચેલ્લાદેવી હતું. જ્યારે કેણિક એની માતાના ઉદરમાં હતું ત્યારે માતાને એ દેહદ થયે હતું કે મારે પતિનું માંસ ખાવું છે. અભયકુમારની બુદ્ધિથી આ દેહદ બીજી રીતે પુરા હતે. એને જન્મ થતાં માતા ચેલણા રાણીએ આ નિભંગી, પુત્રને ઉકરડામાં ફેંકાવી દીધું હતું, પરંતુ રાજાને ખબર પડતાં જ તેને અંતઃપુરમાં પાછો મંગાવી શણીને સમજાવી ઉછેરાવ્યો હતે. જે વખતે તે ઉકરડામાં પડ્યો હતો ત્યારે એક કુકડીનું પીંછું એની આંગળીમાં ઘેચાવાથી એને ઘણું પીડા થઈ હતી. આંગળીમાં કીડા પડી ગયા હતા, એની રાજા શ્રેણિકે બહુ જ માવજત કરી હતી અને એ જ ઘટનાને અનુલક્ષીને તેનું “કણિક” એવું હુલામણું નામ પાડવામાં આવ્યું હતું ' પરંતુ રાણી ચેલણાને આ પુત્ર માટે ન તે પ્રેમ હવે, ન માન હતું. એને તે દિવસ ને રાત એમ જ લાગતું કે આ પુત્ર પિતૃવંશ અને માતૃકુળને વિનાશક થશે. માતાની આ ધારણ Page #102 -------------------------------------------------------------------------- ________________ બી નું ] આર્ય શ્રીજબૂસ્વામી તદ્દન ટી ન પડી. કેણિકને હલ અને વિહલ નામે બીજા ભાઈઓ હતા અને માતામહ ચેડા રાજાને તેના ઉપર બહુ પ્રેમ હતું. રાજા શ્રેણિકે બંને ભાઈઓને એક લક્ષણવંતે સેચનક હાથી અને દૈવી કંડલો વગેરે આપ્યાં હતાં. કેણિકે તેની માગણી કરી પણ. બંને ભાઈઓએ તે ન આપ્યાં. આમાં કણિકની રાણું પદ્માવતીએ જ્યારે એ દેવી કુંડેલ જોયાં અને તેની માગણી કરી અને એ ન મળ્યાં ત્યારે તેણે પતિને ઉશ્કેર્યો. હલ્લ અને વિહલ ડરના માર્યા નાસીને માતામહ ચેડા મહારાજા પાસે વિશાલા નગરી જઈ પહેચ્યા. કેણિકે સેચનક હાથી માટે વિશાલા પાસે માગણી કરી પરંતુ માતામહે કાંઈ દાદ ન દીધી. મણિકે માતામહ સામે ઘોર યુદ્ધ માંડયું, જેમાં કેણિકના ભાઈઓ અને માતામહ ભરાયા, વિશાલાની સેના હારી, વિશાલા નગરી ખેદાનમેદાન થઈ ગઈ અને કેણિકને વિજય મળે. કેણિકના વડીલ બંધુ અભયકુમારે દીક્ષા લીધા પછી ઉછું. ખલતાથી પિતાને કેદમાં રાખી પોતે રાજા ભળે. તે માતા ચેલણાને રાજા શ્રેણિકને મળવા પણ નહતે દેતે. પાછળથી તેણે માતાની વિનવણથી રજા આપી હતી. આ બાજુ માતાના કહેવાથી પિતાના જન્મ સમયની સાચી સ્થિતિની તથા પિતાના દિલમાં વસતા પુત્ર વાત્સલયની ખબર પડતાં તે રાજા શ્રેણિકને પાંજરામાંથી મુક્ત કરવા જાય છે ત્યારે પિતા ઉલટું સમજે છે અને પુત્રને પિતૃહત્યા ન લાગે માટે પિતા હીરે સૂસી મૃત્યુ પામે છે. - કેણિકને આથી બહુ જ આઘાત લાગે છે. એની માનસિક સ્થિતિમાં ભારે પલટે આવતાં રાજગૃહીની ભૂમિ એને અકારી થઈ પડે છે. એટલે તે મંત્રીઓની સલાહથી અને યુવરાજ ઉદાયીની અધ્યક્ષતામાં રાજધાનીને રાજગૃહીથી ઉઠાવી ચંપાપુરી લઈ જાય છે અને એક વિકસેલા ચંપકના ઝાડને સ્થાને પોતાની ગાદી સ્થાપે Page #103 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ # પ્રકરણ છે. મહારાજા કેણિક આજ સુધી બૌદ્ધભક્ત હતી તે હવે ભગવાન શ્રીમહાવીરને પરમ ભક્ત બને છે અને ચંપાપુરીમાં દેવોને પા દુર્લભ એ ભગવાન શ્રીમહાવીરદેવને પ્રવેશોત્સવ કરે છે. આ વખતે અંગ દેશમાં પણ જૈનધર્મને ખૂબ વધુ પ્રચાર થયા છે. મહારાજા કેણિક બહુ તેજસ્વી પ્રતાપી અને પ્રભાવશાલી હિતે. તેણે અંગ, અંગ, મગધ, વિદે, કાશી, કોથલ, કાલાંબી, મથુરા સુધી પોતાને રાજધ્વજ ફરકાવ્યો હતો. આખરે ત્રણ ખંડેથીયે વધુ ભૂમિ જીતવા માટે જતાં તે તમિસ્ત્ર ગુફાના દ્વારમાં જ મૃત્યુ પામ્યા હતા. આ રાજાનાં અશોકચંદ્ર, અજાતશત્રુ, કૃણિક અને કેણિક વગેરે નામો મળે છે. અભયકુમાર અભયકુમાર રાજા શ્રેણિકને સૌથી મોટા પુત્ર હતે. શ્રેણિકના રાજકાળમાં તે યુવરાજ હતે. શ્રેણિક કુમારાવસ્થામાં જ્યારે બેન્નાતટ ગયે હતો ત્યારે ત્યાંના વણિકની ભાગ્યશાળી સુપુત્રી નંદાને પરણ્યા હતા અને પાછળથી ત્યાં જ અભયકુમારને જન્મ થયે હતે. તે બચપણથી જ બહુ બુદ્ધિશાળી અને તેજસ્વી હતું. તેણે રાજગૃહીમાં આવી પિતાના પિતાને બુદ્ધિબળથી જ આશ્ચર્યાન્વિત બનાવ્યા પછી જ તેમને પુત્ર હવાને પરિચય પોતે આપ્યો હતો અને પોતાની માતાને પણ રાજગૃહી બોલાવી પટ્ટરાણ તરીકેનું માનવંતુ સ્થાન અપાવ્યું હતું. આગળ જતાં અભયકુમાર રાજા શ્રેણિકનો મહામંત્રી બન્યા હતા. મહામંત્રી અભયકુમારે પિતાના બુદ્ધિબળથી માલવરાજ ચડપ્રદ્યોતને મહાત કર્યો હતે. વિશાલાના મહારાજા ચેટક રાજાની કન્યા ચેલણાને પોતાના પિતાની રાણી બનાવી હતી અને પોતાની બુદ્ધિથી મગધ સામ્રાજ્યને એકછત્ર મહારાજ્ય બનાવ્યું હતું. ભારતીય ઇતિહાસમાં મગધને મહારાજ્યનું ગૌરવવંતુ સ્થાન અપાવવાનું માન અભયકુમારને જ ઘટે છે. આ છે કાકીમાં જ તેમને જગા બાકી Page #104 -------------------------------------------------------------------------- ________________ બીજું ] આર્ય બીજ બૂસ્વામી તેણે અનાયશના રાજપુત્ર આદ્રકુમારને પણ આકષી લઈ જૈનધમી બનાવ્યો હતો. આખરે એ રાજકુમારની દીક્ષામાં પણ પિતે સહાયક બન્યું હતું. અભયકુમારને માતા તરફથી જેનધર્મના દઢ સંસ્કાર માયા હતા અને રાજગૃહીમાં આવ્યા પછી ભગવાન શ્રી મહાવીર સ્વામીના ઉપદેશથી તેની ધર્મશ્રદ્ધામાં ખૂબ જ વધારો થયે હતે. મગધના રાજમહેલમાં જૈનધર્મના પ્રચાર માટે એને ફાળે અપૂર્વ છે એમ કહીએ તો એમાં લગારે અતિશયોક્તિ નથી. અભયકુમારને દીક્ષા લેવાનું ઘણું મન હતું પણ પિતા તેમને રજા નહોતા આપતા. છતાં આખરે એકવાર મહારાજા શ્રેણિકે એક આકસ્મિક પ્રસંગને લીધે ગુસ્સામાં કહ્યું કે, “બસ, તું ચાલ્યું જા” અભયકુમારે આ શબ્દમાં પિતાની આજ્ઞા માની લીધી અને તરત જ બધું મૂકી દઈ ભગવાન શ્રીમહાવીરસ્વામી પાસે આવી હતી દીક્ષા ગ્રહણ કરી. શ્રેણિક રાજાને પોતાની ભૂલ સમજાતાં પાછળથી ઘણે જ પશ્ચાત્તાપ થયા, પરંતુ અભયકુમારે તો દીક્ષા લીધી જ હતી એટલે હવે કેઈ ઉપાય રહ્યો ન હતું. અભયકુમારની માતાએ પણ દીક્ષા લીધી હતી. અભયકુમારને રાજા થવું ગમતું નહોતું. એમને મુનિ-મહારાજા થવાનું ગમ્યું એટલે જ રાજવૈભવ છોડી તેમણે દીક્ષા લીધી. તેમણે સારી રીતે દીક્ષા પાળી અને અંતે સળગે ગયા. - અભયકુમારને પવગુત્તરી જ હતી. આજે પણ દરેક જેને ગૃહસ્થ દીવાળીના દિવસે પડાપૂજનમાં “ અભયકુમારની બુદ્ધિ હજો” એમ લખીને એમને ભક્તિ અને પ્રેમથી નવાજે છે. મગધરાજ ઉદાયી મગધસમ્રાટ કેણિક અને રાણી પદ્યાવતીનો પુત્ર ઉદાયી મહાભાગ્યશાળી અને પરમ જેનધમી રાજા થયા છે. કેણિકના મૃત્યુ પછી પિતાના શોકથી દુઃખી થયેલા ઉદાયીએ મંત્રીઓના કહેવાથી ચંપાનગરીને છે નવું પાટલીપુત્ર નગર યાને પણ Page #105 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ વસાવી તેને શજધાનીનું નગર બનાવ્યું. એ નગરમાં તેણે પહેલું જ સુંદર જૈન મંદિર બનાવ્યું. (જુઓ: પૃષ્ઠ ૭૮) તેમજ રાજમહેલ વગેરે બનાવ્યા અને શુભ મુહૂર્ત પાટલીપુત્રમાં પ્રવેશ કર્યો. નગરમાં અનેક પોષધશાળાઓ અને બીજા જિનાલયે પણ બંધાવ્યાં હતાં. રાજા ઉદાયી પરમ જૈન હતા, તે ચાર મેટી પર્વતિથિઓએ ઉપવાસ કરીને પૌષધમાં રહેતા હતા. રાજ ઉદાયીએ એક સામંત રાજાને મારી તેનું રાજ્ય ખાલસા કર્યું હતું. તેને પુત્ર અવન્તી ગયે અને અવન્તીપતિની ઈછા તેમજ સહાયતાથી ઉદાયી રાજાને મારવા પાટલીપુત્ર આવ્યું. રાજા ઉદાયી પરમ જેન હતો એટલે સામંતપુત્ર જેનાચાર્ય પાસે જઈને જૈનદીક્ષા લીધી. તે ગુરુની બહુ જ સેવા કરીને “વિનયરનમુનિ” નું ગૌરવ પામે. એકવાર રાજાએ પોતાના રાજમહેલમાં પતિથિને પોષધ કર્યો હતે. આચાર્ય મહારાજ વિનયરત્ન મુનિને સાથે લઈ રાજમહેલની પૌષધશાળામાં પધાર્યા. દિનભર રાજાએ ધર્મારાધન કર્યું અને એક પહોર રાત ગયા પછી તે સંથારપારસી ભણાવીને સૂતે. પછી તે મધ્ય રાતે વિનયરત્ન મુનિએ ઊડી, પિતે છુપાવી રાખેલી છરી લઈ સુતેલા ઉદાથી રાજાની છાતીમાં ભેંકી દીધી. રાજા તરત જ સાવધ થઈ “અરિહંત, અરિહંત” ઉચ્ચારતો સમાધિપૂર્વક મૃત્યુ પામી સવગે ગયે. રાજાના શરીરનું લેહી સૂરિજીના આસન સુધી પહેર્યું ત્યારે સૂરિજીએ જાગીને જોયું તે શિષ્ય ન મળે. ઊઠીને તપાસ કરતાં એમને જણાયું કે મુનિએ રાજાને ઘાત કર્યો છે. આચાર્યશ્રીએ પરિસ્થિતિને સમજી જઈ શાસન અવહેલનાનું નિમિત્ત જોઈએ જ છરીથી પોતે પણ આત્મહત્યા કરી લીધો. ' મહારાજા ઉદાયીનું મૃત્યુ વીર સં. ૬૦ લગભગમાં થયું. એને કે પુત્ર નહોતે, એટલે મંત્રીઓએ એની ગાદીએ બેસાડવા માટે ગ્ય પુરુષની પૂરેપૂરી તપાસ કરી હતી, અને “હાથણી જેના ઉપર કળશ ઢળે તે રાજા બને” એ રીતે ઉદાયી રાજ પછી મગધની ગાદીએ નંદવંશ સ્થાપિત થયે હતો. Page #106 -------------------------------------------------------------------------- ________________ 29 ત્રીજું ]. આર્ય શ્રી બૂસ્વામી - ઉદાયી મહાન ધર્માત્મા, પ્રતાપી અને પ્રભાવી હતે. જૈન ધર્મના પ્રચાર માટે એણે સારે ફાળો આપ્યો હતો. નંદવંશ મગધની ગાદીએ આવેલ નંદવંશ પણ પ્રસિદ્ધ રાજવંશ છે. પ્રથમ નંદ રાજા તે એક હજામને પુત્ર હતું. એને એક વાર એવું સ્વપ્ન આવ્યું કે, “પાટલીપુત્રને પિતે પોતાના આંતરડાથી વીટી લીધું.” આ સ્વપ્નનું ફળ એક બ્રાહ્મણ પંડિતને પૂછયું. તે બ્રાહ્મણ પંડિતે કહ્યું કે, “તું મારી પુત્રી સાથે પરણે તે હું એનું ફળ કહું.” હામપુત્રે તે કબૂલ રાખ્યું. પંડિતની પુત્રીને તે પર. પછી પેલા તિષીએ કહ્યું કે, “તને રાજ્ય મળશે.” ટૂંક મુદતમાં જ ઉદાયી રાજા મૃત્યુ પામતાં એના મંત્રીઓએ નક્કી કર્યું કે, જેના ઉપર હાથણ કળશ ઢળે તે રાજા થાય. હાથણીએ આ હજામપુત્ર ઉપર કળશ ઢે અને ચામર ધર્યો એટલે મંત્રીઓએ તેને રાજા બનાવ્યા, જે પહેલા નંદ કહેવાયે. શરૂઆતમાં આ હલકા શુદ્ધકુળના રાજાની આજ્ઞા કઈ માનનું નહોતું પણ એના પુણ્યથી આકર્ષાઈ દેવે સહાય કરી અને પથ્થરના ચેપદારએ જીવંત સૈનિકે બની વિરોધીઓને ડાર્યો, દબાવ્યા અને માર્યા ત્યારથી નંદ રાજાની ધાક બેસી ગઈ. આ નંદવંશમાં એક પછી એક નવ નંદ રાજાઓ થયા છે. વિદ્વાને કહે છે કે તેઓ જેનધમી હતા. આ નંદવંશના સમયમાં પ્રસિદ્ધ જૈન મંત્રી વંશ થયો છે, જેમાં કલ્પક આદિ મંત્રીઓ થયા છે. તેમનો અતિમ મંત્રી શકટાલ અને તેને પુત્ર સિરિયક થયા છે. નંદવંશ લગભગ ૫ વર્ષ મગધની ગાદી પર રહેલ છે. છઠ્ઠા નંદ રાજાને જીતી મંત્રીશ્વર ચાણક્ય મૌર્ય ચંદ્રગુપ્તને પાટલીપુત્રની ગાદીએ બેસાડ્યો ને નંદવંશને નાશ કર્યો, Page #107 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ મૌર્ય ચંદ્રગુપ્ત વીર સંવત ૧૫૫ માં પાટલીપુત્રની ગાદીએ બેઠો અને મગધનરેશ બ. નંદ રાજાઓ અતિશય લેભી હતા. એમનું રાજ્ય ધીમે ધીમે બહુ વિસ્તાર પામ્યું હતું. કુશલ મંત્રીઓએ રાજયની સરહદ, શભા, યશ અને કીર્તિ વધાર્યા હતાં અને રાજ્યને પ્રબળ બનાવ્યું હતું. - આર્ય બૂસ્વામીના નિર્વાણ પહેલાં નંદવંશ થપાયે અને શ્રીભદ્રબાહસ્વામીના સવર્ગવાસ પહેલાં જ નંદવંશનો નાશ થયે. Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રીજું આર્ય શ્રીપ્રભવસ્વામી આપણે આજે બૂસ્વામીના પ્રકરણમાં જઈ ગયા કે પ્રભવનામક ચાર અને તેના ૪૯ સાથીદારે પણ જંબૂસ્વામીથી પ્રતિબંધ પામ્યા હતા. આ એ જ પ્રભવસ્વામી છે જે ભારતીય ઈતિહાસમાં વિરલ ગણાતા મનુષ્યમાંના એક છે. તેઓ પતિત જીવનમાંથી એકાએક પતિતેહારક બને છે ને “કમે સૂરા સે ધમે સૂરાની કહેવત ચરિતાર્થ કરી બતાવે છે. આ મહાત્માનું જીવન રામાયણના કર્તા શ્રી વાલમીકિના જીવનને ઘણેઅંશે મળતું આવે છે. વિધ્યાચલની પહાડીની નજીકમાં જ જયપુર નામે નગર હતું. ત્યાં વિંધ્યરાજ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને પ્રભાવ કુમાર અને પ્રભુકુમાર (વિનયંધરકુમાર) નામે બે પુત્રો હતા. તેમનું ગોત્ર કાત્યાયની હતું. પ્રભવમારનો જન્મ વીરસંવત પૂર્વે ૩૦ માં થયેલ હતું. તે બચપણથી જ મહાતેજસ્વી અને પ્રતાપી હતું. તેને રાજ્યગાદીને હક્ક હોવા છતાંયે પિતાએ નાના કુમાર ઉપરના પ્રેમથી તેને સુવરાજપણાને હક્ક ડુબાડીને નાના પુત્રને રાજ્ય આપ્યું. આથી પ્રભવને પારાવાર દુઃખ થયું, તેમ ગુસ્સો પણ ચઢયો અને તે રાજ્ય છોડી ચાલી નીકળે. રસ્તામાં તેને બીજા જ સાથીદારો મળ્યા. કુલ ૫૦૦ ની એ ટેળીએ લંટને ધધો શરૂ કર્યો. તે મગધમાં આવીને લૂંટ કરવા લાગ્યો. એવામાં તેને અવસ્થાપિની અને તાલઘાટિની એ બે વિદ્યાઓ મળી. અવસ્થાપિની વિદ્યાથી જ્યાં ચોરી કરવા જાય ત્યાંના માણસને ઊંઘમાં સુવાડી છે, અને તાલાઘાટિની વિદ્યાથી મકાનનાં, તિજોરીનાં Page #109 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ અને કબાટનાં મજબૂત તાળાં પણ ક્ષણવારમાં તેડી નાખે. એટલે મનમાન્ય ધન લઈ લેવાતું. એને સમાચાર મળ્યા કે રાજગૃહીમાં અષભદત્ત મોટો કરોડપતિ શેઠ છે. તેને એકને એક જબ નામને પુત્ર છે. પુત્રનું અમુક દિવસે રાજગૃહીના આઠ શ્રીમંતેની આઠ કન્યાઓ સાથે લગ્ન થવાનું છે. કન્યાદાનમાં પણ તેને ખૂબ ધન મળશે, માટે તે દિવસે જે એને ઘેર ધાડ પાડીએ તે પૂરો લાભ મળે અને જિંદગીનું દળદળ ફાટી જાય. જંબૂકુમારનું લગ્ન થઈ ગયા પછી રાતે જ્યારે ઘરનાં બધાં માણસે શાંતિથી નિંદાદેવીને ખાળે આળોટતાં હતાં ત્યારે પ્રભાવ પિતાની ૫૦૦ ની ટેળી સાથે બરાબર લાગ જોઈ રાષભરતના મહેલમાં આવી પહોંચે. નિદ્રાધીન થયેલા દરેકને અવસ્થાપિની વિદ્યાથી પૂરા ઉંઘાડી દઈ તે ઉપરના માળામાં આવ્યો. ત્યાં એને એમ થયું કે, જબ કુમાર અહીં પોતાની નવેઢા વધૂએ સાથે પ્રેમોષ્ઠિ–વાર્તાલાપ કરતે હશે. પરંતુ અહીં આવતાં જ એણે વૈરાગ્યની અને દીક્ષાની વાતો થતી સાંભળી આશ્ચર્ય થયું. વાર્તાલાપ પૂર્ણ થયા પછી એણે પોતાની અવસ્થાપિનીથી આઠે સ્ત્રીઓને તે નિદ્રાધીન કરી દીધી, કિન્તુ જબ કુમારને એ વિદ્યાની અસર થઈ ન હતી. પ્રભાવના સાથીદારોએ તાલેદ્દઘાટિની વિદ્યાને ઉપગ કરી તાળાં તેડી કિંમતી ઝવેરાત, દાગીના અને ધનની ગાંસડીઓ બાંધી લીધી. જંબૂ કુમારે આ બધું જોયું. તેણે ખૂબ શાંતિથી સ્વસ્થ ચિત્તે, નવકાર મંત્ર જાપ શરૂ કર્યો એટલે ક્ષેત્રદેવે જંબૂના પુણ્યપ્રભાવથી આકર્ષાઈ બધાય ને સ્થિર કરી દીધા. આમ એકાએક જકડાઈ પડેલા ચારે ચંકી ઊઠયા. ત્યાં તે જબ કુમારે ધીર અને ગંભીર વાણીથી કહ્યું, “મહાનુભા! જાણું છું. આ સૂતેલાઓમાંથી કોઇને તમે હાથ ન અડાડશે.” આ સાંભળી પ્રભવ ચમક્યો કે શું મારી વિદ્યાની અસર આ જંબુ કુમારને નથી થઈ? બીજી બાજુ મારા સાથીદારની આ દુર્દશા? આ બધાનાં શરીર થાંભલાની જેમ અકડાઈ Page #110 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું] આર્ય શ્રી પ્રભવસ્વામી ગયાં છે, એ બધા સ્થિર થઈ ગયા છે. પ્રભવ આ વિચિત્રતાને સમજી જઈને કહેવા લાગ્યું, “વિંધ્યરાજનો પુત્ર પ્રભાવ છું, આજથી તમારી અને મારી મૈત્રી સમજજે. હું બધું ધન મુકાવી દઉં છું. વળી તમે તમારી તંભની” અને “મોક્ષણ” વિદ્યા મને આપે અને હું મારી અવસ્થાપિની” અને “તદ્દઘાટિની વિદ્યા તમને આપું.” પછી તે બન્ને વચ્ચે નીચે પ્રમાણે રસિક વાર્તાલાપ ચાલ્ય. જંબૂ કુમારા–“મહાનુભાવ! નથી મારે કઈ વિદ્યા જોઈતી કે નથી મારે તમારી કે વિદ્યા લેવી. મારી પાસે પણ કોઈ વિદ્યા નથી. હું તે આવતી કાલે સવારમાં જ સંસાર છોડી સાધુજીવન સ્વીકારવાનો છું. હમણાં પણ હું “ભાવસાધુ” થયેલ છું. મને આજે શરીર ઉપર મમત્વ રહ્યું નથી પછી આ સંપત્તિ અને વૈભવની મારે શી જરૂર હોય? હું તે આત્મસંપત્તિને અથ .” પ્રભવા–“બધા ઉપરથી અવસ્થાપિની વિદ્યા ઉઠાવી લઉં છું. પરંતુ હું તને વિનવું છું કે આ માતાપિતા અને નવી પર પેલી સ્ત્રીઓને ત્યાગ કરી એકદમ દીક્ષા લેવી ઉચિત નથી, તેમના ઉપર દયા રાખ. તું વિવેકી છે, પછી કેમ લાંબો વિચાર નથી કરતે? તું સંસાર લેગવ્યા પછી દીક્ષા લેજે, પરંતુ હમણાં ઉતાવળ ન કરતે.” જંબૂ–“મહાનુભાવ! વિષય સુખ દુઃખથી જ ભરેલું છે. એ દુઃખમય સંસાર ભેગવવાથી શું લાભ છે? સંસારમાં તે મધુબિન્દુના દૃષ્ટાંત જેવી દશા છે. તદ્દન આહ૫ સુખ છે અને પારાવાર દુખ છે. છતાંય આશા છૂટે નહિ અને સુખની આશાએ જીવ દુઃખી થયા જ કરે. આ માટે મધુબિન્દુનું દષ્ટાંત સાંભળ: એકવાર એક મુસાફર પરદેશ જતે હતે વચમાં મોટું જંગલ આવ્યું અને એક હાથી તેને મારવા પાછળ દોડ્યો. મુસાફર આગળ દોડે છે અને પાછળ હાથી દોડી રહ્યો છે. આખરે મુસાફરે બચવા માટે એક કૂવામાં પડતું મૂક્યું. કુવા ઉપર એક વડનું ઝાડ હતું, તેની એક ડાળ કુવામાં લટકતી હતી. તેને તેણે પકડી લીધી. Page #111 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરનું પછી તેણે અંદર નજર નાંખી તે વચમાં એક મોટે અજગર માં ફાડીને બેઠા હતા. ચારે બાજુ ચાર મોટા સાપ તેની સામે તાકી રહ્યા હતા. તેઓ પણ ફણાને આટેપ સજી જીભના લબકારા મારી રહ્યા હતા. એક કાળો અને એક છે એમ બે ઉંદરડા તે ડાળને કાપી રહ્યા હતા. હાથી આ માણસને ન પકડી શકવાથી ગુસ્સામાં આવી, વડના ઝાડને કંપાવી રહ્યો હતે. વડની ઠેઠ ઉપરની શાખા ઉપર એક મધપુડે હતે. હાથીએ ઝાડને હલાવતાં તે મધપુડાની માંખીઓ ઊડીને એ મનુષ્યને ડમી રહી હતી. એ માણસના માથા ઉપર મધપુડામાંથી મધનાં ટીપાં પડતાં હતાં, જે ભાલ સ્થલ ઉપર થઈ મોંમાં જવા માંડ્યા. પેલા માણસને આ ટપાને રસ લાગે. નીચે રહેલા અજગર અને સાપ ભક્ષણ શોધી રહ્યા છે. ઉપર ઉંદરડા ડાળને કાપી રહ્યા છે, હાથી ઝાડ ઉખેડવા પ્રયત્ન કરે છે અને માખીઓ કરી રહી છે, એ બધાને ભૂલી જઈ એને મધના ટીપામાં રસ લાગે છે. એને બીજું સૂઝતું જ નથી. મુસાફરને હવે આમાં કયાંય સુખ છે ખરું! આને ઉપનય સાંભળઃ આ જંગલ તે સંસાર છે, મનુષ્યજન્મ તે કુવો છે, હાથી તે મૃત્યુ છે, અજગર તે નરક છે, ચાર સાપ તે ચાર કષા છે. વડનું વૃક્ષ તે આયુષ્ય છે, ઘેળા અને કાળા ઉંદર તે શુકલપક્ષ અને કૃષ્ણપક્ષ છે અથવા રાત્રિ-દિવસ છે, મધમાખીઓ તે ઉપાધિઓ છે. હવે કદાચ કોઈ દૈવી પુરૂષ કે વિદ્યાધર એને બચાવવા આવે તો તે છૂટવા પ્રયત્ન કરે કે ન કરે?” પ્રભવ-આવી આપત્તિમાંથી છૂટવા કે પ્રયત્ન ન કરે?” - જબ કુમાર:–“ ત્યારે ભાઈ1 સુધમવામી ગણધર મને તારનાર મળ્યા છે, પછી હું આ વિપત્તિમાંથી બચવા કેમ ન ઈચછું?” પ્રભાવ:–“પણ ભાઈ! તારા માતાપિતા અને આ સ્ત્રીઓ તારા ઉપર અત્યંત નેહવાળાં છે, તે આ કઠેર થાય છે. આવા નેહી અને સગાંઓને સ્નેહ તર છેડે છે એ ઠીક નથી.” જંબૂ કુમાર:–“ આ સગાં અને સ્નેહીએ તે સંસારમાં ડુમાડનારાં છે. એમના ઉપર પ્રેમ છે? સંસારમાંથી બહાર કાઢે તે Page #112 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી ] ાય શ્રીપ્રભુભવવામ ૯૩ સ્નેહી તે સગાં અને એક જ ખરા સગાં કહેવાય. સસારમાં ઝુમાડે એ નહિ શત્રુ કહેવાય. વળી, કુખેશ્ર્વત્તનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે સવમાં કેટલા સંબધા કરવા પડયા છે! માટે જ્યાં મમતા છે ત્યાં જ કખ ધ છે.” આ અતિ અદ્દભુત વાર્તાલાપ સાંભળી પ્રભવને પણ વૈરાગ્યના રગ લાગ્યા અને જમ્મૂ કુમારના માર્ગે ચાલવાના તેણે દઢ નિશ્ચય . જકડાયેલા સાથીદ્વારા છૂટા થયા. તેને પણ આ પ્રસંગ જોઈ વૈરાગ્ય પ્રગટયો, અને ૫૦૦ જણાએ ચારીના ધંધા છોડી દઈ તેમની સાથે જ દીક્ષા લેવાના નિય કર્યાં, ત્યાર પછી તેમણે દીક્ષા લીધી છે અને જખૂસ્વામીના નિર્વાણ પછી પ્રભવસ્વામી જૈન જગતના સમર્થ આચાર્ય થયા છે. શ્રીપ્રભવસ્વામીની દીક્ષા કચારે થઈ ? તેની સાલવારી માટે મતભેદ છે. એક મત એવા છે કે, જંબૂ કુમારે વીર નિ॰ સ૦૧ માં દીક્ષા લીધી છે, તે જ સમયે તેની સાથે ૨ પેાતાના માતાપિતા, ૮ પત્ની, ૮ સસરા, ૮ સાસુએ અને ૫૦૦ પ્રભવ વગેરે ચારા એમ પ૨૭ની દીક્ષા થઈ છે. આ સમયે પ્રણવસર્િ જીની ઉંમર ૩૦ વર્ષની હતી. ત્યાર પછી તેમણે ૬૪ વર્ષ શ્રમણપર્યાય પાળી, ૧૧ વર્ષ યુગપ્રધાનપણે રહી, ૧૦૫ વર્ષની ઉંમરે વીર સ. ૭૫ માં સ્વવાસ કર્યા. બીજો મત એવા છે કે, પ્રભવસ્વામીજીએ જ ખૂસ્વામીની દીક્ષા પછી ૨૦ વર્ષ જતાં ૩૦ વર્ષની ઉંમરે ૪૯૯ ચારા સાથે વીર સં. ૨૧ માં દીક્ષા લીધી. ત્યાર પછી તેમણે ૪૪ વર્ષ શ્રમણુપર્યાય પાળી, ૧૧ વર્ષ યુગપ્રધાનપણે રહી, ૮૫ વર્ષની ઉંમરે વીર સ. ૭૫ માં સ્વર્ગવાસ કર્યો. યુગપ્રધાનયંત્રમાં આ ખીજા મત પ્રમાણે સાલવારી મળે છે. પ્રણવ દશ વર્ષની ઉંમરે ચારી કરવા આવે, ૪૯ના અધિપતિ અને અને ટાળી જમાવે, એ વસ્તુ બરાબર ખંધબેસતી લાગતી. નથી ત્યારે ચારી કરવા આવ્યે તે સમયે તેની ઉંમર 3 Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૪ જૈન પરપરાના ઇતિહાસ [ પ્રકરણ ૩૦ વર્ષની ઠીક લાગે છે અને તે સમયે તેમણે દીક્ષા લીધી હાય એ બનવાજોગ છે. એ રીતે તેમની ઉંમર ૧૦૫ વર્ષની બધ એસતી થાય છે. અર્થાત-પ્રભવ વગેરે ૫૦૦ ચારાએ દીક્ષા સાથે જ લીધી. એ માન્યતાનુસાર પ્રભવસ્વામીની ઉંમર ૧૦૫ વર્ષની છે. વીર સં. ૧માં દીક્ષા, વીર સ. ૬૪માં યુગપ્રધાનપદ અને વીર સ. ૭૫માં સ્વર્ગ–એમ કુલ ૧૦૫ વર્ષનું આયુષ્ય થયું. આવી રીતે પ્રભવ ચારી કરવા ગયા હતા, તે જડ લક્ષ્મીના બદલામાં દન, જ્ઞાન અને ચારિત્રની અપૂર્વ ચૈતન્યલક્ષ્મીના ધણી થયા. ખરેખર, જંબૂસ્વામી જેવા કાટવાળ પણ નથી થયા કે જેમણે પકડાયેલા ચારાને આઝાદી આપી, જેલ ને બદલે સ્વના માર્ગ બતાન્યેા અને એ ચારાના રાજાને પેાતાના પર તેમજ શાસનના પ્રવ`ક મનાવ્યો. પ્રભવસ્વામી સમર્થ શ્રુતકેવલી હતા, ચૌદ પૂ`ધર હતા, મહાન યુગપ્રધાન હતા અને ત્યાગ, તપ તથા સંયમના ધારી હતા. આય શ્રીપ્રભવસ્વામીએ પાતાની પાર્ટને ચાગ્ય પટ્ટધર માટે શેષ કરી હતી. જૈનશાસનમાં એવા ચૈાગ્ય પુરુષ ન મળવાથી પરદર્શનમાં ઉપયોગ મૂકી પરદર્શનમાંથી ભટ્ટ શમ્ય ભવને પ્રતિમાધ પમાડી, જૈનશાસનની દીક્ષા આપી હતી અને ચેાગ્ય સમયે તેમને શાસનભાર સોંપી વીર સ. ૭૫માં સ્વ - પ્રાપ્તિ કરી હતી. આ શ્રીપ્રભવસ્વામીને દ્વિગખર થામાં ભવ અને વિષ્ણુચ્ચર નામથી ઓળખાવ્યા છે. (‘ઉત્તર પુરાણુ’ પર્વ ૭૬, શ્લાક ૧૧૦થી૧૨૦) જૈન તીથા આ અરસામાં નીચેનાં જૈન તીર્થો સ્થપાયાં છે. શ્રીમાલનગરમા પણ પ્રાચીન જૈન ભૂમિ છે. મન્ચુ જાણું’ની ટીકા ઉપદેશક પવલી ’માં આ નગરના ૧ શ્રીમાલ, ૨ રત્નમાલ, ૩ પુષ્પમાલ અને ૪ ભિન્નમાલ એમ ચાર નામા મળે Page #114 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું ] આર્ય શ્રી પ્રભવસ્વામી છે. આજ સુધીના શિલાલેખે, ગ્રંથપ્રશસ્તિઓ તથા પુપિકાએામાં શ્રીમાલ અને ભિનમાલ એ બને નામે બરાબર મળ્યા કરે છે. પ્રબંધચિંતામણિ ના ઉલેખ પ્રમાણે વિકમની સાતમી સદીમાં માળવામાં વૃદ્ધાજ રાજા થયે ત્યારે શ્રીમાલ નગરનું ભિન્નમાલનગર એવું નામ પડયું. પ્રસિદ્ધ ચીની મુસાફર હ્યુએનસંગ પિતાના અહેવાલમાં ‘કિ8 -ચે-લો-ની (ગૂજરાની) રાજધાની પિ–લો–મો-લે (ભિલમાલ)માં છે” એમ લખે છે. ભિલો તથા માલોની વસતી હોવાથી તેમજ કવિ માઘની કદર ન થવાથી આ પ્રદેશનું “મિલમાલ” નામ પડ્યું છે. સાતમા સૈકાને જોતિષાચાર્ય બ્રહ્મગુપ્ત અહીં થયો છે. રાજા શ્રીપૂંજ કે કાશ્મીરના રાજા કનકસેને ઈ. સ. ૬૮૦ માં અહીં મંદિર બનાવ્યું છે તે કોનું છે એ જાણી શકાતું નથી, હિતુ કે આજે તેને સૂર્યમંદિરનાં ખડેરા તરીકે ઓળખે છે. વિક્રમની નવમી શતાબ્દી સુધી આ સમૃદ્ધ નગર હતું, તે સમયે એ ગુજરાતનું પાટનગર હતું. અહીં બ્રાહ્મણ, વ્યાપારી, વસવાયા વગેરેની માટી વસ્તી હતી. શિવાલય અને જિનાલયે અનેક હતાં. લક્ષમીજીનું મોટું મંદિર હતું. શ્રીમાલ અને પિરવાડ ગાત્રોની ઉત્પત્તિ આ સ્થાનથી જ થયેલ છે. વલભી ભાંગ્યું ત્યારે આ શહેર ચડતીને મોખરે હતું. અહીંના રાજકુમારે એસિયા નગર વસાવ્યું. અહીને પિરવાડ નિન્નાશાહ લક્ષમીદેવીની પ્રેરણાથી ગાંભમાં જઈ ધનાઢય બન્યો અને પાટણ જઈ વનરાજ ચાવડાને મંત્રી બન્યા. આ દુર્ગવામી અહીં જ સ્વર્ગે ગયા. આ સિર્ષિની જન્મભૂમિ અને “ઉપમિતિભવપંચા” ની રચનાભૂમિ પણ ભિન્નમાલ જ છે. અહીંના વતની જજકના પુત્ર રાજમાન્ય ગુણાઢય આમે કાયંદ્રામાં આવી સં. ૧૦૯૧ માં દેરાસર બંધાવ્યું. ગુજરાતનો મહામાત્ય શાન્ત પણ ભિનમાલ કુલને જ નબીરે હતો. અહીંના પ્રતિહારવંશી રાજાઓ જૈનધર્મ પ્રત્યે પ્રેમભાવવાળા હતા. ભિન્નમાલના રાજા ચાચિગે વિ. સં. ૧૩૩૩માં જિનમંદિરને દાન કર્યાને ઉલેખ મળે છે. કવિ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૬ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ આસડ પણ આ જ નગરની પોરવાડ જ્ઞાતિને જેન હતું, જે સમર્થ કવિ લેખાય છે. અહીં પાશ્વનાથનું વિશાળ મંદિર હતું, જેમાં મૂળનાયક તરીકે ભગવાન પાર્શ્વનાથની ધાતુની મૂર્તિ હતી, જે બહુ ચમત્કારિક અને મેટી હતી. મુસલમાનેને હુમલો થયો ત્યારે સંઘે તેને આભૂષણ પહેરાવી ભોંયરામાં ભંડારી દીધી હતી. વિ. સં. ૧૯૫૧માં દેરાસરની ઇંટે ખોદતાં તે પ્રતિમાજી, એક સમોસરણુ ભગવાન શ્રી મહાવીરસ્વામીનું બિંબ, સરસ્વતીની મૂર્તિ વગેરે આઠ મૂર્તિઓ મળી હતી. મહેતા લક્ષમણદાસ તથા ભાવડારગચ્છના પંન્યાસજીએ ત્યાં જઈ તે પ્રતિમાજી વગેરેને લાવી, ભગવાન શાંતિનાથના દેરાસરમાં પધરાવ્યાં. જાલેરને મુસલમાન સૂ ગજનીખાન તે પ્રતિમાજીને જાલોર લઈ ગયે અને એક લાખ પીરાજી દ્રવ્ય આપશો તે પ્રાતમાજી મળશે” એમ તેણે શરત મૂકી. આ વખતે નીતિ ગામના સંઘવી વજરંગે પ્રતિજ્ઞા કરી કે, “પ્રતિમાજી મળે તો જ અન્નજળ લેવા” આથી ધરણેન્દ્ર આવી પ્રથમ સંઘવીની દઢતાની પરીક્ષા કરી અને પછી સૂબાના મહેલમાં ઉપદ્રવ મચાવ્યા. પરિણામે સુબાએ પ્રતિમાજીને સિંહાસને બેસાડી સલામ કરી સંઘને સુપ્રત કર્યો અને સંઘ તેને ભિન્નમાલ લઈ આવ્યું. સં. વજરંગે તેર મહિને પારણું કર્યું, માટે મહત્સવ કર્યો અને સંઘે નવું દેરાસર બનાવી તેમાં પ્રતિમાજીને પૂર્વાભિમુખ સ્થાપિત કર્યા. (જેન સત્ય પ્રકાશ ક્રમાંક ૧૪૭) નિકેલસ ચુફલેટ નામના અંગ્રેજી વેપારીએ ઈ. સ. ૧૯૧૧માં જાલોરથી અમદાવાદ સુધીનું પ્રવાસવર્ણન આપ્યું છે. તે જણાવે છે કે “આજે ભિલમાલના કેટને વિસ્તાર ૩૬ માઈલને છે. “અહીં અક્ષયકૂપ, જગસ્વામીનું મંદિર અને બીજા જિનાલયે એમ અનેક પ્રાચીન સ્થળ છે.” આ સ્થાન નકશામાં અક્ષાંશ ૨૪-કર અને રેખાંશ ૭૨-૪ ઉપર વસેલું છે, જે આબુથી ૫૦ માઈલ દૂર પશ્ચિમ દિશામાં છે. ( “બુદ્ધિપ્રકાશ” પુ. ૯૭, અં. ૭) Page #116 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું] આર્ય શ્રી પ્રભવસ્વામી શ્રીમાલી અને પિવાડાનું આ ઉત્પત્તિ સ્થાન છે. ભિન્નમાલના ગૂર્જરવશે ગૂજરાજ્ય સ્થાપ્યું છે, તે સમયે ભિન્નમાલથી પંચાસર સુધીને પ્રદેશ ગુજરાત તરીકે ઓળખાતા હતા, પણ વનરાજ ચાવડાએ પાટણમાં રાજધાની સ્થાપી ત્યારે ગુજરાતને સીમા બદલાયે. ચક્રવતી સિદ્ધરાજ જયસિંહ અને ચક્રવર્તી કુમારપાલે તેને ખૂબ વિસ્તાર્યો છે. આજે ભિન્નમાલને પ્રદેશ મારવાડમાં મનાય છે. એમ આ સ્થાન અનેક પ્રાચીન ઈતિહાસ, સ્થાપત્ય અને વિવિધતાથી ભરેલું છે. આ સયા તીર્થ–શ્રીમાલના રાજકુમાર સુંદર અને મંત્રી પુત્ર ઉડે ઉપકેશ (એસિયા) નગર વસાવ્યું. આ રત્નપ્રભસૂરિએ ત્યાં ૧૮૦૦૦૦ નવા જેને બનાવ્યા, જે ઉપકેશ નગરના હેવાથી એસવાળ જૈન તરીકે પ્રસિદ્ધિ પામ્યા. આ રત્નપ્રભસૂરિએ અહીં વીર સં. ૭૦માં મહા સુદિ ૫ ગુરુવારે ભગવાન શ્રીમહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી હતી, ત્યારથી આ તીર્થ બનેલું છે. આચાર્યશ્રીએ અહીં ચામુંડાદેવીને જૈન બનાવી સચ્ચિક નામ આપી, એસવાલની કુલદેવી તરીકે સ્થાપી. તેની આ મંદિરની દેરીમાં પ્રતિષ્ઠા કરી હતી. ત્યાર પછી શ્રીસંઘે પરદેશી હુમલો થયે ત્યારે ભગવાનની પ્રતિમા ઉઠાવી લીધી હતી અને પછી કેઈએ તેને સ્થાને સચિકાને બેસાડી દીધી હતી. કેરટાજી તીર્થ–આ. શ્રી રત્નપ્રભસૂરિએ વીર સં. ૭૦ મહા સુદિ ને ગુરુવારે જે મુહૂર્ત એસિયામાં ભગવાન શ્રીમહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરી, તે જ દિવસે ને તે જ મુહુતે કેરટામાં પણ ભગવાન શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી, ત્યારથી આ સ્થાન પણ તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. આ સિવાય વાઘાણી તીર્થ પણ ઉપકેશગચ્છીય આચાર્યથી પ્રતિષ્ઠિત થયેલું પ્રાભાવિક તીર્થ છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જૈન પરંપો ઇતિહાસ [ પ્રકાશ જૈન મંત્રીશ '. રાજા શ્રેણિકને મહાબુદ્વિનિધાન મંત્રીશ્વર અભયકુમાર હતે. ત્યારપછીના નંદવંશના નવે નંદ રાજાઓના રાજકાળમાં એક મહાપ્રતાથી શક્તિશાળી અને દુદત રાજ્યકર્તા ભત્રીવશ થયે છે, જેની ખ્યાતિ આજ સુધી ગવાય છે. એને આદિપુરુષ છે મંત્રીશ્વર કલ્પક. નંદવંશની શરૂઆત શ્રી જંબૂસ્વામીના નિર્વાણ પહેલાં થઈ છે, જ્યારે કપક મંત્રી તે ત્યારપછી ઘણે વર્ષ નંદને મંત્રી બને છે. એટલે આપણે મંત્રીવંશને શ્રીપ્રભવવામીના શાસનકાળમાં મહીએ એ ઉચિત છે. કહપક મંત્રીના પિતાનું નામ કપિલ હતું. તે જાતિ બ્રાહ્મણ હતે. ફયિહ પરમ વેદાન્તી, છાશતત્વને જાણકાર અને કપાસ હતા, યશન્યાગ, હોમ-હજ એને ઘેર નિરંતર થયા કરતા. પાટલીપુત્ર નગરના દરવાજા બહાર અને શાનની પાસે જ એનું નાનકડું સાદું મકાન હતું. એકવાર એક સમર્થ જૈનાચાર્ય વિહાર કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા, સંધ્યા સમય થવાની તમારી હતી. સુરિજીએ અવસર નેઈ કપિલ બ્રાહ્મણનું માન ચાચી, કવિ ત્યાં જ પસાર કરી. કમિલ વેવિશારદ અને વિદ્વાન હતા. તેણે તે સૂરિજી પાસે આવી પ્રશ્નોની અહી જરસાવી, પરંતુ સૂરિનવ કંઈ બન્યા જાય તેવા નહોતા. તેઓ કુશળ શાસ્ત્રવેત્તા અને સ્યાદ્વાદ જ્ઞાનથી પરિશુદ્ધ બુદ્ધિવાળા વિદ્વાન હતા. તેમણે કપિલના પ્રશ્નોનો જવાબ આપે, તેની શંકાએ ટાળી અને વિતરાગદેવની વાણીતું અમૃત પાન કરાવ્યું. ઉપદેશ સાંભળી કપિલ પ્રાન થશે. એને મનમાં થયું કે આત્માને સારો અવાજ સંભળાય છે. માયાને ભેદી સત્ય બ્રહ્મતત્વ યાને સંપૂર્ણ આત્મતત્વનાં દર્શન સૂરિજીની વાણીમાં નિહાળાય છે. એ ધર્મોપદેશથી એને જૈનધર્મ ઉપર શ્રદ્ધા જન્મી એટલું નહિ પણ કવિ બ્રાહ્મણે જૈનધર્મને કવીકાર કર્યો. Page #118 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી આ શ્રીપ્રવસ્થામાં અત્યાર સુધી એ જૈન વિદ્યુત નિન્ય ક્ષમાશ્રમણાને ઉપેક્ષાની નજરે ખેતા હતા, એમાં એકાએક પરિવતન થયું. એને આવી ઉપેક્ષા માટે દુઃખ થયું. પેતાની ભૂલ સમજાઈ અને રસ્તે જતા મુનિપુ’ગવાને તે પોતાને ત્યાં નિમંત્રણ આપી આદર્ સત્કાર કરવા લાગ્યા. નિયત્રિત શ્રમણેા સાથે તે ધમ ચચા કરતા. એમાં વેદાંત અને સ્યાદ્વાદની વિચારણા થતી અને ધર્મોપદેશ ચાલતા. કપિલને જૈનધર્મના સિદ્ધાંતમાંથી પરમ સત્ય લાધ્યું અને એણે ‘ સમભાવ, મૈત્રી, ક્ષમાભાવ અને સ્યાદ્વાદ જ્ઞાન ’ આ ચતુઃસૂત્રી જીવનમાં ઉતારી. મુનિવરો અને સૂરિપુ ંગવા આ જ્ઞાનવી યાતિથી આકર્ષાઈ એના સ્થાનમાં અવારનવાર આવતા હતા. એકવાર કલિ પતિવરે સૂરીશ્વરને ચામાસા માટે વિન ંતિ કરી અને જૈનાચાર્યજી એની વિનંતિથી ત્યાં ચામાસુ પણ રહ્યા. ** કપિલને ત્યાં થડા સમય પહેલાં જ એક રૂપ પત્ન બાળકના જન્મ થયા હતા. પરંતુ તે કાઇક દૈવી પ્રકાથી પીડાતા હતા. બાળકને કઈક રાજ રાતના લઇ જતું. એકવાર એક મહાત્યાગી, તપસ્વી અને મહાસિદ્ધ પુરુષ આચાર્ય આ બાળકને ખાલી પાત્રમાં સંતાડી દીધા, એટલે દેવી ઉપદ્રવ શાંત થઈ ગયેા. અને પછી મત્રિત જળ છાંટયુ એટલે ખાળક તદ્દન ઉપદ્રવ રહિત થયા. આ કારણે કપિલે પુત્રંતુ નામ ‘ કલ્પક ’ પાડ્યું’ મંત્રીવશમાં પ્રથમ મંત્રી થનાર આ જ બ્રાહ્મણપુંગવ છે. અને ગજ્જુથીમાં જ જૈનધમના સસ્કાર મળ્યાં, ત્યાં આવતા—જતા મુનિવરાના સસગ થી પિતાની જેમ પુત્ર પશુ જૈનધર્મીના પરમ અનુરાગી થયા. તે પિતા પાસેથી વેધમ અને જૈનધમ પામ્યા. અને માશ્રમની પાસેથી જૈનધમના સમાઁ ની અનેક વિદ્યાઆના નિધાન બન્યા. જન્મજાત વેરાગી થયે સમભાવ, મૈત્રીભાવ, ક્ષમાશાત્ર અને સ્વાદાની ચતુઃસૂત્રીના પરમજ્ઞાતા અરાષક અને નિક ન્યા. પિક એ આવા તેજસ્વી પડિત જોઈ પ્રસન્ન થયા અને સદચાર, ન્યાય, નીતિ, ત્યાગ, તપ, તથા શ્રદ્ધાની જીવ ંત Page #119 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦ જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ મતિ સમા પુત્રને મૂકી જિનધર્મનું આરાધન કરી સ્વ સંચર્યો. મંત્રીશ્વર કલ્પક કલ્પકને ત્યાં ક્ષમાશ્રમ વિશ્રાંતિ લેતા, રાત્રિવાસે ગાળતા અને કવચિત્ ચતુર્માસ પણ રહેતા એ આપણે જોયું. હવે કહ૫ક પચીશ વર્ષને નવયુવાન થયેલ છે. તેના ભવ્ય લલાટપટમાં કેસરનું મનોરમ તિલક શેભે છે, હાથમાં પોથી રાખે છે, મુનિવરેની સાથે ફરે છે, શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે અને અનેક વિદ્યાઓ મેળવે છે. જ્ઞાનપ્રાપ્તિ એ જ એને પરમ વ્યવસાય બન્યા છે. પાટલીપુત્રમાં એની વિદ્યાની તારીફ થાય છે. એના કરતાં વધુ એના સદાચારની, એના વિનયની, એની નમ્રતાની અને એની સાધુચતિ સજજનતાની ભૂરિ મૂરિ પ્રશંસા થઈ રહી છે. એક વાર એક વિદ્વાન બ્રાહા એને શબ્દા જાળથી બાંધી એને પિતાની કન્યા પરણાવી દીધી. કન્યા પણ જલદરવાળી હતી, પરંતુ વચનબદ્ધ થઈ ગયેલા કલ્પકે કન્યાને નીરોગી બનાવી એની સાથે લગ્ન કર્યું. નંદ રાજાએ કલ્પકની ખ્યાતિ સાંભળી હતી. રાજાએ “એના જે વિદ્વાન, ત્યાગી, સદાચારી, અને પ્રજાપ્રિય રાજ્ય મંત્રી બને તો સારું, એમ વિચારી એને મંત્રીપદનું નિમંત્રણ આપ્યું. - કલ્પકે કહ્યું કે, “એ રાજખટપટ મારા જેવા બ્રાહ્મણને ન શેભે, તેમજ મારે લક્ષમી કે સત્તાની પણ બહુ જરૂર નથી, હું તો તત્વચિંતક થવા ઈચ્છું છું. હું આત્મતત્વની પ્રાપ્તિમાં જ જીવન વ્યતીત કરવા ધારું છું.” રાજાને લાગ્યું કે, આ બ્રાહ્મણ એમ નહિ માને. એને તે કઈ યુક્તિથી બાંધ પડશે. એટલે રાજાએ પણ એમ જ કર્યું. એક ધાબીને ત્યાં એ કપડાં ધોવા આપતા હતા. રાજાએ એ ઘેબીને કહ્યું કે, “હવે કપક કપડાં ધોવા આપે ત્યારે તેને પાછાં ન આપીશ, વાયદા બતાવ્યા કરજે.” ધબીએ પણ એમ જ કર્યું. કપક જ્યારે જ્યારે કપડાં માગવા જાય ત્યારે તે કહે, “કાલે Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ત્રીજું] આર્ય શ્રીપ્રભવસ્વામી આવજે પંડિતજી ! કાલે ધંઈ આપીશ.” આમ ને આમ ઘણે સમય ગયે. એક દિવસે કપકને ગુસ્સો ચડયો, અને તે એક ધારદાર છરી લઈ ધોબીને ત્યાં જઈને બોલ્યો: “કપડાં આપ.' ધોબીએ કહ્યું: “ધઈ રંગીને આપીશ.” કપકે કહ્યું: “આજ તે તારા લોહીથી જ કપડાં રંગી લઈશ.” બ્રાહ્મણ આજે એના અસલ સ્વરૂપમાં આવી ગયે હતે. એણે ફરી ગર્જના કરી કહ્યું: “તારા લેહીમાં કપડાં ન રંગું તે હું બ્રાહ્મણ નહીં.” બેબીએ બણને કહ્યું: “કપડાં આપી દે.” Èબણ કપડાં લાવી પરંતુ કલ્પકે એકદમ હલે કરી દેબીને છરી મારી પેટ ચીરી લોહી કાઢ્યું. ધેખણે રડતાં રડતાં કહ્યું: “અમે તે રાજાના કહેવાથી તમને કપડાં નહોતાં આપ્યાં, તમે આ શું કર્યું, રાજા હમણાં તમને પકડશે.” - કલ્પક સમજી ગયે કે, આ રાજાનું જ કાવત્રુ છે. પછી પોતે રાજાની પાસે પહોંચ્યું. એણે વાતચીતમાં રાજાને રીઝવ્યું. એને કણું : “આ૫ મગધ સામ્રાજ્યને શા માટે બળવાન, અજ્ય અને ભારતનાં એક મહાસામ્રાજ્ય સમાન નથી બનાવતા?” પછી કહ૫કે ભારત એક અને અવિભાજ્ય મહારાજ્ય બને, એવું ભવ્ય મનહર ચિત્ર આંકી બતાવ્યું. રાજાને તે ગમ્યું એટલે રાજાએ કહ્યું: “તું મહામાત્ય બની જા. પછી તે જ આખા સામ્રાજ્યને વિસ્તૃત બનાવજે.” હવે કલ્પકે કહ્યું : “પણ હું તે ગુનો કરીને આવ્યો છું.” એ જ સમયે ધબીઓ પણ ત્યાં ફરિયાદ લઈ આવ્યા પરંતુ નંદ રાજા પાસે વાત કરતા કલ્પકને જે ડરીને પાછા ચાલ્યા ગયા. આખરે કપકે રાજાના દબાણથી મહામંત્રીપદ સ્વીકાર્યું અને જૂના મહામાત્યને રજા મળી. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જેને પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ કે પ્રથમ જ મગધની ચારે તરફ નજર નાખી. નાનાં નાના ખંડિયા રાજાઓને વશ કર્યો, કાશી, કૌશલ, અબ અંગ, વિશાલા, કૌશાંબી અને લિચ્છવી એને વશ કર્યો. એ રીતે ગધ એક બળવાન રાજ્ય બન્યું. હવે એની નજર અવન્તી અને મથુરા તરફ હતી પરંતુ ભવિતવ્યતા કંઈક જુદી જ હતી. મંત્રી કલ્પકને ત્યાં પુત્રલગ્નનો પ્રસંગ હતું. તેને એ ઉત્સવમાં રાજાને આમંત્રી મુગટ, ચામર, છત્ર, અને વિવિધ શસ્ત્રો ભેટ આપવાની ઈચ્છા હતી પરંતુ જૂના મંત્રીશ્વરે(માછ દીવાને) તક સાધી આ તૈયારીને તેની વિરુદ્ધમાં જ ઉગ કર્યો અને રાજાને ભર્યો : “પૃથ્વીનાથ! આ ૯પક પોતે જ રાજા થવા ધારે છે. અત્યારે લગ્નના બાના &િઠળ મુગુટ, કુંડળ, છત્ર, ચામર વગેરે શસ્ત્ર બનાવે છે અને આપને નિમંત્રીને પકડી લેવાની તૈયારી કરે છે. પછી તે પોતે જ રાજા બનશે.” આ સાંભળી કાચા કાનને રાજા મુંઝાયે તેણે ખાનગી પુરૂષો દ્વારા તપાસ કરાવી જૂના મંત્રીને સાચે માની મહામાત્ય કલ્પકને કુટુંબ સહિત પકડી લઈ પ્રથમ જેલમાં પૂર્યો અને પછી વધુ ત્રાસ ગુજારવા તેના આખા કુટુંબને અંધારા કૂવામાં ઉતારી પૂરી રાખ્યું. રાજા તેને રોજ થોડું થોડું ખાવા-પીવાનું એક હતું. મહામાત્ય તે ત્યાંય પૂબ શાંતિ અને સમાવથી રહી આત્મચિંતવન કરતું હતું અને પોતાના પૂર્વ વાવનાં અપકર્મ ઉદયમાં આવ્યાં છે એમ સમજી શાંતિથી આત્મદ્રવ્યની વિચારણા કરતું હતું. ભૂખે મરતા કુટુંબીઓને અનશન કરાવો, નવકાર મંત્ર સંતળાવતે ધીર, વીર અને દઢ બની રારિ ધરાઈ રસારિ ગુરા, અને ચારિ સર્વ સંભળાવતે પિતે પણ चत्तारि सरणं पवजामि, अरिहंते सरणं पक्जामि, सिद्धे सरणं पवजामि, साहू सरणं पवजामि, केवली पन्नतं धम्म सरणं पयजामि વિચારતે હતે. તેણે એક વીરને છાજે તેમના મૃત્યુની તૈયારી કરી રાખી હતી. એને એ પણ ખાતરી હતી કે એક દિવસે રાજને Page #122 -------------------------------------------------------------------------- ________________ ની) આ શીકલાસ્વામી ૧૦૭ અત્ય સમજાશે. સદા સત્યનો જ જાય છે. મોટા રાજેને ધ્રુજાMાર વીર મહામંત્રી ક્ષમા, શાંતિ, અહિંસા અને સત્યનાં અમોઘ શાસ્ત્રો સજી વીરતાથી પરાકની તૈયારી કરતે હતે. શત્રુ રાજાઓએ જાણ્યું કે કલ્પક મંત્રી રહ્યો નથી તે નંદરાજાને હરાવી નસાડી પદભ્રષ્ટ કરી નાખીશું, એટલે તેઓ મગધ પર ચઢી આવ્યા. ત્યાં જંગ ખેલાયે. તેમાં મગધની સેના હારી એટલે લોકો પટણાના કિલામાં ભરાયા, પાટલીપુત્રના દરવાજા બંધ હતા, આપણે રાજાને કહ૫ક મંત્રી યાદ આવ્યું, અને તેની તપાસ કરાવી કૂવામાંથી જીવતે બહાર કાઢો ક્ષમા અને દયાની મૂર્તિ સમે મંત્રી પ્રભળવદને બહાર આવ્યું. એણે ક્ષણ વારમાં પરિસ્થિતિ જાણી લીધી. એક પણ શબ્દ બોલ્યા સિવાય દુર્બલ દેખાતે એ અહાન વિજયી બરની માફક કિલા ઉપર આળે. બહાર રહેલા શત્રુઓએ એને જે અને ઓળખ્યા, પરંતુ કેટલાકને આ દુલ કદમક હોય એ વિશ્વાસ ન બેઠો. પછી તેણે નંદ રાજાને કહ્યું: “મહારાજા ! પાટલીપુત્રના દરવાજા ઉઘડા. શત્રુઓને કહેવરાવે કે કલ્પક મંત્રી સમાધાન માટે આવે છે. તમારે જે કહેવું હોય તે કલ્પકને કહે.” નંદરાજે તે પ્રમાણે વ્યવસ્થા કરી, એટલે કલ્પકે પ્રથમ કિલા ઉપર સેના ગોઠવી દીધી પછી પોતે એકાકી અરિહંતાળ બેલતે બોલતે રાજમહેલમાંથી નીકળે અને ગંગાની નહેર વાટે હોડીમાં બેસી ગંગામાં આવ્યો. શત્રુઓનો સાંધિવિગ્રહિક પણ સામે આવ્યો. કલાકની મુત્સદ્દીગીરી ધીરજ અને દઢતાથી બધા કાંપતા હતા. વિરોધીઓ પણ ક૯૫કની ન્યાયનીતિ, સદાચારિતા અને સ્પષ્ટવાદિતાથી પરિચિત હતા. મંત્રીએ સાંધિવિગ્રહિકને પ્રથમ મૂળ અને છેડાના ભાગ વિનાની એક શેરડી બતાવી પણ સાંધિવિહિક કંઈ જ સમજે નહિ. કલ્પક સમજાવ્યું કે, “મૂળ અને છેડાના ભાગ વિનાની શેરડી પલાઈ જ જાય છે, એમ તમે પણ મગધરૂપ મૂળ વિના અને એની વિજિત સરહદોના પ્રાંતભાગ વિના જ સજાઓથી પીસાઈ જશે, માટે સમજે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન પરંપરાનો ઇતિહાસ [[ પ્રકરણ મગધ સાથે બાથ ભીડવામાં માલ નથી, મગધ જીવતું છે, ઊભું છે, તે જ તમારી રક્ષા છે.” પછી કલ્પકે એક થાળીમાં રહેલા દહીંને લાકડી મારી ફેરા ફૅદા રૂપે જુદું કર્યું. પેલે સાંધિવિગ્રહિક આમાં પણ કંઈ જ ન સમજે. તેથી કલ્પને સમજાવ્યું કે, “તમારે પક્ષ મારી પાસે મારા ભુજાબલ પાસે અને મારા સિન્યબળ પાસે આમ વેરવિખેર થઈ જશે.” કલાકે પિતાની હેડી સાંધિવિગ્રહિકની હેડીને ફરતી ત્રણવાર ફેરવી. પેલે મંત્રી આમાંય ન સમજે ત્યારે કપકે કહ્યું: “હું તમને ક્ષણવારમાં જ આમ ફરી વળીશ?” બસ, કલ્પક મંત્રી શત્રુમંત્રી સાથે આટલી વાતચીત કરી ઇમામલેર મહેલમાં આવ્યું. - શત્રુ રાજાઓએ પોતાના સાંધિવિગ્રહિકને પૂછયું : “બોલ તું શું કરી આવ્યા?” પણ સ્પષ્ટ ઉત્તર ન મળવાથી શત્રુઓ સમજ્યા કે આ સાંધિવિગ્રહિક ફૂટયો છે. કલ્પક મંત્રી ક્યાંક આપણને ઘેરી લેશે. શત્રુઓ એમ અવિશ્વાસના માર્યા ત્યાંથી ભાગ્યા. કલ્પક તરત જ કિકલા પરની સેના નીચે ઉતારી શત્રુઓનો પીછો પકડ્યો, એટલે શત્રુસેના બધું મૂકી પિતાનો જીવ બચાવવા ઊભી પૂંછડીએ નાઠી, અને મગધ સામ્રાજ્ય બચી ગયું. એક વિદ્વાન જેનબ્રાહ્મણે પડતા મગધ રાજ્યને પિતાનાં ડહાપણ, ધીરતા, વીસ્તા અને દઢતાથી આ રીતે ઉગારી લીધું. બીજે દિવસે રાજા અને પ્રજાએ મહામાત્ય કલ્પકને સાચા મોતીએ વધાવ્યું. એને મગધને પ્રભુ માન્ય અને લખી આપ્યું કે “નંદવંશમાં સદાયે કહ૫ક વંશને જ મંત્રી રહે ને રાજ્યતિલક પણ સૌ પહેલાં કલ્પક વંશને બાળક જ કરે.” કપકે વિરોધી મંત્રીને પણ ક્ષમા અપાવી અને અહિંસા તથા સત્યને વિજયડંકો વગડાવ્યું. રાજાએ અને પ્રજાએ એણે અપનાવેલા જૈનધર્મને સ્વીકાર્યો, આથી નંદરાજ્યમાં જૈનાચાર્યોનાંજેનશ્રમનાં સત્કાર અને સન્માન વધ્યાં. કલ્પકે ફરી વાર સરહદી રાજાઓને તાબે કર્યા. સામે તેને Page #124 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું ] આર્ય શ્રી પ્રભવસ્વામી ૧૦૫ છત્યા અને મગધની સત્તાનો વિસ્તાર કર્યો. પરંતુ અવન્તી અને મથુરા જીતવાનું રહી ગયું તે રહી ગયું એમનું એ વન ઊડી ગયું. એક અને અખંડ હિંદમહારાજ્યની કલપના મનમાં જ રહી ગઈ. મહામાત્ય કલ્પકને પુનઃ સંતતિસુખ મળ્યું છે. કુટુંબ વધ્યું છે અને એના જ વંશજો નંદરાજયમાં મંત્રીઓ થયા છે. નવમા નંદના સમયે આ કલ્પના વંશજો શકડાલ અને શ્રીયક મગધના મહામંત્રીઓ થયા છે, જેનું ચરિત્ર આ૦ શ્રીરવૃલિભદ્રજીના જીવનચરિત્રમાં આપીશું. Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચોથું આ. શ્રીશઐભવસૂરિ આ શય્યભવસૂરિ મગધની પ્રાચીન રાજધાની રાજગૃહી નગરીના વત્સત્રીય ક્રિયાચુસ્ત બ્રાહ્મણ હતા. તેઓ ગૃહસ્થ જીવનમાં જ વિદ્વાન હતા. તેમને હઠાગ્રહ કે વિતંડાવાદમાં રસ નહિતે. બ્રાહ્મણ હતા, છતાંયે વર્ણષી નહેતા. ધર્મને મર્મ સમજવા પ્રયત્નશીલ રહેતા હતા અને સત્યના અથી હતા. જ્યાં વિતંડાવાદ, દ્વેષ કે કલહ જેવું હોય ત્યાં શય્યભવ ભટ્ટની ગેરહાજરી જ હોય. સદાયે ગુરુચરણે બેસી શાસ્ત્રઅભ્યાસ અને ક્રિયાકાંડમાં એ તત્પર જ રહેતા. એમને જેનધર્મના શ્રમણે ઉપર ભક્તિ અને પ્રેમ હતાં, તેઓને સત્સંગ શય્યભવ ભટ્ટને ગમતે. એ શ્રમના ત્યાગ, તપ, ઉત્તમચારિત્ર, સર્વ જીવો સાથેની મૈત્રી, પ્રેમભર્યું જીવન, દયાળુવૃત્તિ, કરુણાભાવના, આ બધા ગુણેની શäભવ ઉપર સારી છાપ પડી હતી. એકવાર આ શ્રીપ્રભવસ્વામીએ પિતાની પાછળ ભવિષ્યમાં આચાર્યપદને લાયક કોણ છે એ માટે પિતાના મૃતજ્ઞાનને ઉપગ મૂક્યો. એમણે જોયું કે, અત્યારે જૈન સંઘમાં એવા કેઈ પુણ્યાત્મા નથી કે જેનશાસનની પાટની ધુરાને ભાર ઉઠાવી શકે. પછી તેમણે જૈનેતર દર્શનમાં ઉપયાગ મુક્યો, ત્યારે તેમને જણાયું કે રાજગૃહીના શયંભવ ભટ્ટ પાટને લાયક છે. આથી તેમણે પ્રાતઃકાળમાં બે સ્થવિર, દક્ષ, ઉપદેશકુશલ ગંભીર અને તપસ્વી એવા સાધુઓને શયંભવ ભટ્ટ જ્યાં ગુરુ સાથે યજ્ઞક્રિયા કરાવતા હતા, ત્યાં મોકલ્યા. Page #126 -------------------------------------------------------------------------- ________________ ભ ચિયું ] આ શીશાંભવસૂરિ અને સુપિંગ યજ્ઞમંડપ પાસે જઈ “ધર્મલાભ' શબ્દ બોલી ઊભા રહ્યા. તેમને જોતાં કેટલાક બ્રાહ્મણોએ માં મચકોડ્યું, કેટલાકે ચાહયા જવા કહ્યું અને કેટલાકે આ “કયાં આવ્યા?” એમ કહ્યું, પરંતુ શય્યભવ ભટ્ટ વિનયથી હાથ જોડયા અને પૂછયું : હે શ્રમણ મહાત્મન્ ? આપ કેમ પધાર્યા છે?” મુનિપુગેએ મધુરી ભાષામાં કહ્યું : “અહં બહુ મેદની વાત છે કે, આટઆટલું કષ્ટ સહન કરવા છતાંયે તાવ તે કાંઈ જ જણાતું નથી ત્યારે કંઈક તવ સમજવા પ્રયત્ન કરીને! વાસ્તવિક તત્વ શું છે તે સમજે. એ ખાતર અમે આવ્યા છીએ.” મુનિઓની આ મધુરી વાણથી શય્યભવ આકર્ષાયા. એના દિલની જિજ્ઞાસાએ સાચા ધર્મના અજવાળાંની ઝાંખી કરી. એમણે સાચું તવ શું છે તે સમજવા પિતાના ઉપાધ્યાય ગુરુને નમી બોલ્યાઃ “ગુરુદેવ! ધમતત્વ શું છે તે સમજાવે. આ ક્ષમામૂર્તિ સંયમી શ્રમ કહે છે તે સાચું કે આ આપણે હિંસાપ્રધાન યજ્ઞક્રિયાધમ સાચો?” ગુરુએ એને સરલ ઉત્તર આપવાને બદલે ટાલંદુલ કરવા માંડી: “મહાનુભાવ! આપણું વેદે, આપણી દક્રિયાઓ અને આપણે બ્રાહ્મણ ધર્મ સાચે” આવા અધૂરા અને સામાન્ય જવાબથી શણ્યભવ ભટ્ટને સંતોષ ન થયે એટલું જ નહિ એને આવા જવાબથી તિરસ્કાર આવ્યું. ગુરુજી સાચી હકીકત છુપાવતા હોય એમ પણ તેમને લાગ્યું. તેથી તેમણે ક્રોધે ભરાઈને બકરાના વધ માટે રાખેલી ચળકતી તરવાર ઉપાડી ગુરુને રોકડું પરખાવ્યું: “મહારાજ ! સાચું કહી કે, ધમંતવ શું છે? યાદ રાખજે હવે માયા, કપટ, કે મિથ્યાત્વની જાળ મને નહિ ફસાવી શકે. ધર્મની સાચી દિશા એ જ જીવનનું સારસર્વસ્વ છે. એ વિના જીવવું બહેતર છે. મારી આજની સ્થિતિએ અત્યાર સુધી આચરણ કરાતા મને પર ચીરી નાખ્યો છે. મને સાચું કહો, નહિતર જે દશા બકરાની થાય છે તમારી તે દશા કરતાં મને વાર નહિ લાગે.” ગુરએ ભય પામી જવાબ વાળે “વત્સ! તું આકરા ન થા, ધીરે પડ. ધર્મતતા તે અતિ વિશે તો જ છે. તે મુનિમહામાઓ જે કહી ગયા એ જ સાચું છે. પણ આપણુથી જન્મ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ સંસ્કાર કેમ છોડાય! તું તરવાર નીચે મૂકી દે. તારે સત્ય જ જાણવું છે તે ચાલ બતાવું.” આમ કહી ઉપાધ્યાયે એક ખૂણામાં યજ્ઞસ્તંભ નીચે સંતાડી રાખેલ વૈરાગ્યની અમથી ઓપતી શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ કાઢી શર્યાભવને તેનાં દર્શન કરાવ્યાં, અને સાથોસાથ જણાવ્યું કે, “આ સત્ય ધર્મ છે, સમજ્યો ! વીતરાગ ભગવતેએ કહેલે ધર્મ પરમ સત્ય ધર્મ છે. આ યુગની આદિમાં આદિનાથ વીતરાગ તીર્થકર થયા તે વખતે આપણા વૈદિક ધર્મને જન્મ પણ નહોતે થયે. જૈન આગમ, જૈન શાસો અને એ જિનેશ્વરની વાણી એ જ વેદ હતા. જૈનધર્મના નવમા તીર્થંકર પછી નૂતન વેદધર્મ સ્થપાયે, પરંતુ તે વખતેય વેદધર્મ ના ઘર માનતા હતા. ત્યારપછી ઘણું પરિવર્તને થયાં, સત્યધર્મના ઉપદેશકના અભાવે આપણે ત્યાં બ્રાહ્મણે ગુરુ બની બેઠા. છેલ્લે જેનધર્મના સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથજી કે જેમની આ મૂર્તિ છે, તેમની પછી આપણા વેદોમાં હિંસાબારી, પશુબલિ યાને ધર્મને નામે નિર્દોષ જીવેની હિંસા એ ધર્મ મનાવા લાગે. એમાંય વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રતવામીના સમયે બ્રાહમાં પશુહિંસાવાળા યઝ વધ્યા, જેમાં ગોમેધ, અશ્વમેવ અને નરમેધ યજ્ઞ પણ પ્રચલિત થયા. એ તીર્થકરેએ અહિંસાને કિંડિમ નાદ તે જોરથી વગાડયો હતો, પરંતુ આપણા પંક્તિમન્ય બ્રાહ્મણોએ પિતાની છ ન છે. સમય જતાં ભગવાન શ્રીનેમિનાથજીના સમયે એ હિંસા એથીયે આગળ વધી અને તે ભગવાન મહાવીર સ્વામીના સમયે એની પરાકાષ્ટાએ પહોંચી પરંતુ શ્રમણ ભગવાન મહાવીરે દઢતા, હિંમત અને સાહસથી આ ઘાર હિંસાની સામે જમ્બર અવાજ ઉઠાવ્યે, એનો પડ ઝીલવા હિંસાથી કંટાળી ગયેલે જનમત અને રાજમાત તેમના પક્ષમાં ભળે, અને બુદ્ધદેવે પણ એમાં સૂર પુરાવ્યું. એટલે બ્રાહ્મનું પરિબળ તૂટવા માંડયું. ભગવાન મહાવીરદેવે એકીસાથે પહેલે જ ધડાકે ૧૪૪૪ પંડિત બ્રાહ્મણને જૈનધર્મની દીક્ષા આપી હિંસાપ્રધાન યજ્ઞધમ ઉપર જબરજસ્ત ફટકો માર્યો. ભાઈ! એ યજ્ઞને Page #128 -------------------------------------------------------------------------- ________________ ચાથું] આ૦ શ્રીયંભવસૂરિ ૧૦૯ જમાને ગયે. સાપ ગયા ને લીટા રક્ષા જેવી આજની આપણી ધર્મક્રિયા છે. આજે રાજા શ્રેણિક, કેણિક, ચંડકત, ઉદાયી, ચેડા મહારાજા, દધિવાહન વગેરે રાજાઓ જેનધર્મના ઉપાસક બન્યા છે. એમણે હિંસાપ્રધાન વેદધર્મ છો , જનમત પણ એમને અનુસર્યો માટે હવે તે યજ્ઞમાં દેવાતાં બલિદાને ચેડાં જ દેખાય છે. હે શિષ્યરત્ન! આ શ્રમની ગૂઢવાણમાં ધર્મતતવ સમજવાને સાચો રહસ્યઉકેલ આ છે. હવે તને ઠીક લાગે તે કર.” શય્યભવ ભટ્ટને આ વાણીપ્રવાહ સાંભળવો ગમે. ગુરુએ ધર્મને મર્મ સમજાવ્યું તેથી એના દિલના દરવાજા ઉઘડી ગયા. ગુરુની સત્યપ્રિયતા ઉપર તે મુગ્ધ થયે પણ એને લાગી આવ્યું કે આવું જાણવા છતાં ગુરુમાં એ હિંમત, એ સાહસ અને એ બળ નથી કે હિંસાપ્રધાન યજ્ઞધર્મ છોડી વૈરાગ્યપ્રધાન આત્મકલ્યાણુદાયક શ્રમણધમરને માથે ચાલે. - શય્યભવને ગૌતમસ્વામી યાદ આવ્યા અને તેમને કુરણા થવા લાગી કે અહો ! એ તેજસ્વી બ્રાહ્મણપુત્ર અભિમાનમાં મહાવીર ભગવાનને જીતવા જતાં પતે જિતાઈ ગયા ને તેમણે શમણુધર્મ સ્વીકારી મોટી ક્રાંતિ કરી. હું પણ એ જ માર્ગે ચાલી ક્રાંતિને શંખનાદ કેમ ન ફેંકું ? હિંસાપ્રધાન યજ્ઞના કિલ્લામાં સુરંગ કેમ ન ચાંપું અને સત્યધર્મને વિજયનાદ શા માટે ન ગજાવું! બસ, શર્યાભવ પંડિત ગુરુદેવને પગે લાગી આશીર્વાદ લઈ ક્રાંતિની ધૂનમાં રસ્તે પડ્યા. તેઓ જ્યાં શ્રમણસંઘ ઊતર્યો હતે તે ઉદ્યાનમાં પહોંચી ગયા. અહીં આવીને જોયું તે પ્રમાણે ઘટાદાર વૃક્ષોની શીતલ છાયામાં જાગરૂકપણે બેઠા હતા. શ્રમણસમુદાયે આખાયે વાતાવરણને ચેતનવંતુ કરી મૂક્યું હતું. તેઓ શાસઅભ્યાસ અને ધર્મ ચર્ચા કરી રહ્યા હતા ને એ દ્વારા જગતના જીવેની દ્રવ્યશાંતિ અને ભાવશાંતિના પડદા ગજાવી રહ્યા હતા. મધુર અવનિએ સ્વાધ્યાય ચાલુ હતે. ઉદ્યાનમાંથી પુષ્પની મીઠી ફોરમ મગજને તર બનાવી રહી હતી. શમણવર્ગ આત્મકલ્યાણમાં તલ્લીન હતે. એવા ભર્યા Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જેન પરંપરાનો ઈતિહાસ પ્રકરણ વાતાવરણમાં શભવ ભટ્ટને આવતાં એકવાર તે મનમાં થઈ આવ્યું કે, ધન્ય છે આ શ્રમણને! સાચી શાંતિના ગીતે આ પ્રમાણે જ છે. અમે શાંતિ શાંતિ ગાખીએ છીએ પરંતુ સાચી શાંતિ અમારાથી તે ઘણી કરી છે. અમે તે યજ્ઞમાં નિર્દોષ પશુઓના બલિથી હાથ રંગી એ જીને અને અમારા આત્માને હૃદયવિહેણાં, ક્રર– ઘાતકી અને અશાંતિમય જ બનાવીએ છીએ. ખરેખર, આત્મકલ્યાણને સાફ-સુથરો અને ધોરી માર્ગ તે આ છે. શયંભવ ભટ્ટ આ વિચારતરંગમાં ચડી ગયા ને આ૦ શ્રીપ્રભવસ્વામી સમક્ષ આવી પહોંચ્યા. • શ્રીપ્રભવસ્વામીજીએ હિમતવદને તેમની સામે જોયું અને કહેવા માડ્યું: “મહાનુભાવ! આવી પહ? આવ, વત્સ! આવ, તું જે શાંતિની ચાહનાથી અહીં આવ્યો છે તે શાંતિ તને અહીં મળી રહેશે. તારા દિલની જિજ્ઞાસા પૂરી થશે.” - શયંભવ ભટ્ટ આ અમૃતથીયે મીઠી અને વાત્સલ્યભરી વાણી સાંભળી પ્રમુદિત થયા. તેમણે ગુરુદેવની પાસેથી ધર્મતત્વ સમજી લઈ તરત જ શિષ્યપણું સ્વીકાર્યું. તે જૈન દીક્ષા લઈ શર્યભવ મુનિ થયા. - તેઓ વિદ્વાન તે હતા જ એટલે એમની તીક્ષણ મેધાએ ટૂંક સચયમાં જ જિનાગમવાણીનું અમૃતપાન કરી લીધું. તેઓ ચોદ પૂર્વ ભણું કૃતકેવલી બન્યા અને ગુરુજીએ તેમને આચાર્ય પદથી અલંકૃત કયો. આ શ્રુતકેવલીએ જિનાગમરૂપ અમૃતપાનના ઓડકારરૂપ જ હોય તેમ “શ્રીદશવૈકાલિકસૂત્રની રચના કરી છે તે રચનાને પ્રસંગ જે રીતે બન્યું છે તે જાણવા જેવું છે. આ૦ શ્રીશäભવસૂરિજીએ જ્યારે દીક્ષા લીધી તે વખતે તેમની પત્ની ગર્ભવતી હતી. શય્યભવની જેની દીક્ષાએ બ્રાહ્મણ સમાજમાં ખળભળાટ મચાવ્યો હતે. તેઓ બ્રાહ્મણ સમાજમાં પિષાતી યજ્ઞહિંસાની દાંકિતા વિશે મરજીમાં આવે એ રીતે છડે. ચાક બોલતા હતા. એમાં એમનાં પત્નીને કેઈકે પૂછ્યું: “તને Page #130 -------------------------------------------------------------------------- ________________ ܪܪܪ ચાણું ] આ૦ શ્રીશચંભવસૂરિ કાંઈ છે?” તેણુએ કહ્યું: “બખ (મન) કઈક થોડુંક છે.” જ્યારે કોઈ પૂછે ત્યારે પંડિતાણી “સારા” જ બોલતી હતી. આખરે પંડિતાએ પૂર્ણ માસે તેજસ્વી પુત્રરત્નને જન્મ આપ્યો. તે અવારનવાર મપાવે માવજૂ કહેતી એટલે આ પુત્રનું નામ પણ મનકુમાર પ્રસિદ્ધિ પામ્યું. પુત્રજન્મ સમયે વધામણી આપવા આવનાર દરેકે એ જ કહ્યું કે, “પુત્ર કે અભાગિયે છે કે તેના ઉદરમાં આવતાં જ પિતા સાધુ થઈ ગયો. બાળક તે કાંઈ જ સમજતો નહિ પરંતુ એની માતાને તે આ સાંભળી પતિનું સ્મરણ થઈ આવતું. અનુક્રમે પુત્ર આઠ વર્ષનો થયે એકવાર એક અજાણ્યા વિદ્યાર્થીએ મનકકુમારને “બાપા” કહી મેણું માર્યું એટલે પુત્રે આવી માતાને પ્રેમથી પૂછ્યું: “મારા પિતાજી કયાં છે? તેમજ તું મારા પિતાજી નથી છતાં સૌભાગ્યનાં ચિહ્નો કેમ રાખે છે?" માતાએ પુત્રને હસતે વદને કહ્યું: “ભાઈ! તારા પિતાજી સાધુ થયા છે અને જીવિત છે. હું તેમને શોધી લાવ?” આ સાંભળી બાળ મનક પિતાને શેાધવા નીકળે અને તે ફરતે ફરતે ચંપાપુરી જઈ પહો .* * “પરિશિષ્ટ પર્વમાં જણાવ્યું છે કે પુત્ર પિતાને શોધવા માતાને કહ્યા સિવાય છેતરીને જ નીકળી ગળો હતો. ચંપાપુરી પ્રાચીન જૈનતીર્થ સ્થાન છે. બારમા તીર્થકર શ્રીવાસુપૂજ્ય સ્વામીનું અવન, જન્મ, ડીસા, કેવળજ્ઞાન અને નિર્વાણ (નિવણ ચંપાપુરીથી ૧૨ ગાઉ દર મંદાર પહાડી પર થયું છે, પણ તે વખતે ચંપાપુરીનો વિસ્તાર ત્યાં સુધી હશે.) એમ પાંચ કલ્યાણકે અહીં થયાં છે. રહિણું તપ કરનાર રોહિણું રાણું પણ અહીં થઈ છે. દધિવાહન રાજા અને પ્રભાવતીની પુત્રી ચંદનબાળાની આ જન્મભૂમિ છે. ભગવાન મહાવીરસ્વામીએ ચંપા અને પૃષ્ઠચંપામાં ત્રણ ચોમાસા કર્યા છે. મગધરાજ કેણિકે અહીં જ નવી ચંપાનગરી વસાવી હતી. સુદર્શન શેઠને થળીનું સિંહાસન અહીં થયું હતું. (પટણામાં થયાનું પણ કહેવાય છે.) ભગવાન મહાવીરદેવે અષ્ટાપદની યાત્રા : કરનાર તે જ ભવમાં મેલગામી થાય છે તેનો ઉપદેશ અહીંના પૂર્ણભદ્ર ચૈત્યમાં કર્યો હતો. ભગવાન મહાવીરનો શ્રાવક કામદેવ અહીંના રહેવાસી Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જેન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ બાળ મનકકુમાર ચંપાપુરીમાં કઈ રીતે જવું એનો વિચાર કરતે હો ત્યાં તે તેણે સામેથી પાંચ-સાત શાંતમુદ્રા ધારી, પવિત્રતાની મૂર્તિ સરખા જેન શ્રમણને આવતા જોયા. મનકને ખ્યાલ હતું કે, મારા પિતા જેનશ્રમણ થયા છે. સૂરિ અને બાળકની દષ્ટિ મળી, તારામૈત્રક જોડાયું. આચાર્યના દિલમાં વાત્સલ્યને સાગર ખળભળાટ કરવા માંડ્યો અને તેમની વચ્ચે વાર્તાલાપ શરૂ થયે. આચાર્ય :–“વત્સ? તુ કેણું છે? ક્યાંથી આવે છે?' મનકા–“પૂજ્ય! હું જિગૃહીના મહાન વેદપાઠી અને ચોક વિદ્યાના પારગામી શય્યભવ ભટ્ટને પુત્ર છું. મારા પિતા આપના જેવા જેનશ્રમણ થયા છે. મેં મારા પિતાનું મુખ જે. જ નથી. તેથી હું તેમને-એ શ્રમણને શેધવા નીકળે છું.” સૂરિજી–“વત્સ! જે તારા પિતાજી મળે તે હું શું કરે?' મનક–પૂજ્ય! હું પણ પિતાજીના માર્ગને અનુસ એવી મારી ભાવના છે. યદિ આપ મારા પિતાજીને જાણતા હો તે બતાવે.” આ સૂરિજી તે આ શર્માભવસૂરિ પોતે જ હતા. તેઓ સમજી ગયા કે આ મારે જ પુત્ર છે, પિતા વૈજ્ઞા પુત્ર એ જ લક્ષણે આ પુત્રમાં છે. સૂરિજી:–“વત્સ! હું તારા પિતાજીને ખૂબ ઓળખું છું તુ મારામાં ને એમનામાં કાંઈ જ ભેદ ન માનીશ, અમે બંને સર્વથા એક જ છીએ, માટે તું ચાલ! દીક્ષા લઈ લે, તને તારા પિતાને મેળાપ થયે જ સમજી લે.” હતો. મહાસતી સુભદ્રા અહીં જ થઈ છે, જેણે કાચા સૂતરના તાંતણે કૂવામાંથી પાણી કાઢી ચંપાના બંધ થયેલા ચારમાંથી ત્રણ દરવાજા ઉઘાડ હતા. શયંભવસૂરિજીએ મનક મુનિને દીક્ષા આપી અહીં “દશવૈકાલિકસત્રની રચના કરી હતી. આ ચંપાપુરી અત્યારે ભાગલપુરથી બે માઈલ દૂર “ચંપાનાલા' તરીકે પ્રસિદ્ધ છે. અહીં શ્વેતાંબર જૈન મંદિર, ધર્મશાળા વગેરે છે. ( વિશેષ માટે જુઓ અમારે જૈન તીર્થોને ઇતિહાસ.) Page #132 -------------------------------------------------------------------------- ________________ ચોથે ] આ શીશવસૂરિ ૧૧૩ મનકે રાજી રાજી થઈ દીક્ષા લીધી. શ્રમણધર્મ સ્વીકાર્યો. એને એમ પણ થયું કે, પિતાજીને લઈ હું શગૃહી જઈશ અને મારી માને પણ શમણુધર્મની ભેટ કરીશ. - જ્ઞાની સૂરિએ જ્ઞાનથી મનકમુનિના આયુષ્ય વિશે વિચાર્યું એટલે એમને જણાવ્યું કે, આ બાળ મુનિવરનું આયુષ્ય માત્ર છ મહિનાનું છે. આથી તેમને તરત જ વિચાર થયે કે, પુત્રનું હિત કેમ સધાય? આ બાળમુનિ કઈ રીતે આત્મજ્ઞાની થાય? કઈ રીતે સાધુધર્મથી પરિચિત થઈ પૂર્ણ સાધુજીવન પાળે? અને એને માટે શું કરવું ઉચિત છે વગેરે. આચાર્યશ્રીએ આ બધાને વિચાર કરી “શ્રીદશવૈકાલિકસૂત્રની રચના કરી. આ સૂત્ર ઉપર શ્રીભદ્રબાહસ્વામીએ નિર્યુક્તિ રચી છે, જેમાં લખ્યું છે કે આ દશવૈકાલિકસૂત્રચતુર્થ અધ્યયન “આત્મપ્રવાદ પૂર્વ” માંથી, પંચમ અધ્યયન કર્મપ્રવાદ પૂર્વ”માંથી, સપ્તમ અધ્યયન “સત્યપ્રવાદ પૂર્વમાંથી અને બીજા અધ્યયને “પ્રત્યાખ્યાન પૂર્વકની ત્રીજી વસ્તુમાંથી ઉદ્દધૃત કરેલાં છે. બાર અગે વગેર વિકાળવેળાએ ભણાતા નથી, જ્યારે આ દશવૈકાલિકસૂત્રમાં દશ અધ્યયને છે અને તે વિકાળ સમયે પણ ભણી શકાય છે. માટે આ સત્રનું નામ “દશવૈકાલિક” રાખવામાં આવેલું છે. આ સૂત્રના દશે અધ્યયનેના નામ અને તેને ટૂંક પરિચય નીચે પ્રમાણે છે. ૧. દ્રુમપુપિક અધ્યયન – આમાં ૫ ગાથા છે. આ અધ્યયનની પહેલી જ ગાથામાં ધર્મનું સ્વરૂપ અને ધર્મનું મહત્વ વર્ણવ્યું છે. “ હા હા સ”નું પ્રતિપાદન કરી આખી પ્રાચીન આર્ય સંસ્કૃતિનું મૂળ એક જ ગાથામાં દર્શાવી દીધું છે અને શ્રમણજીવનને પરિચય આપે છે. ૨. શ્રમણુપૂર્વિક અધ્યયન–આમાં ૧૧ ગાથાઓ છે. આ અધ્યયનમાં પૌગલિક વસ્તુઓ ઉપરને મહત્યાગ અને ધર્મકાર્યમાં ધર્મથી અપ્રમત્ત રહેવા જણાવ્યું છે. ૧૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જેન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ ૩. સુહલકાચાર અધ્યયન–આમાં ૧૫ ગાથાઓ છે. આ અધ્યયનમાં સંયમના આરાધના માટે જોર આપવા સાથે સંયમનું ફળ બતાવ્યું છે. ૪. છ ઇવનિકાય અધ્યયન-આ અધ્યયન ગદ્યપદ્યમય છે. આ અધ્યયનમાં ૬ કાના જીનું સંક્ષિપ્ત સ્વરૂપ આપી જયણાપૂર્વક સાધુજીવન પાળવાનું વર્ણન છે. ૫. પિડેષણ અધ્યયન–આ અધ્યયનમાં ૨ ઉદ્દેશ છે. પ્રથમ ઉલેશામાં ૧૦૦ ગાથાઓ અને બીજા ઉદેશામાં ૫૦ ગાથાઓ છે. આ અધ્યયનમાં સાધુની આહારવિધિ–નિર્દોષ અને સદોષ આહાર–પાણીનું વિવેચન કરી માધુકરી વૃત્તિનું વિશદ વર્ણન કર્યું છે. ૬. મહાચારકથા અધ્યયન–આ અધ્યયનમાં ૬૯ ગાથાઓ છે. આ અધ્યયનનું બીજું નામ “ધર્મ–અર્થ-કામઆખ્યાન” પણ છે. આમાં ત્રણ પુરુષાર્થો બતાવી ધર્મનું મહત્તવ વર્ણવ્યું છે. આમાં ઘણી ઉપદેશ પૂર્ણ સુંદર ગાથાઓ છે. ૭. વચનશુદ્ધિ અધ્યયન–આમાં પ૭ ગાથાઓ છે. આ અધ્યયનમાં ભાષાના ભેદ અને કઈ વાણી શુદ્ધ સત્ય કહેવાય તેનું વિશદ વર્ણન છે. : ૮. આચારપ્રણિધાન અધ્યયન–આ અધ્યયનમાં ૬૪ ગાથાઓ છે, જેમાં સાધુજીવનના આચારનું સ્વરૂપ વર્ણવ્યું છે. ૯૮ વિનયસમાધિ અધ્યયન–આ અધ્યયનમાં ૪ ઉદેશા છે અને તે દરેકમાં અનુક્રમે ૧૭, ૨૩, ૧૫, અને ૭ ગાથાઓ છે. ચિશે ઉદ્દેશ ગદ્યપદ્યમય છે. આમાં વિનયસમાધિ, શ્રુતસમાધિ, તપસમાધિ અને આચારસમાધિનું સ્વરૂપદર્શન કરાવ્યું છે. વિનય એ જ ધર્મનું મૂલ છે તેનું સુંદર સ્વરૂપ આલેખ્યું છે. ૧૦. સભિક્ષુ અધ્યયન–આમાં ૨૧ ગાથાઓ છે. સાધુજીવન કઈ રીતે સાધી શકાય, કાણુ સાધી શકે અને તેનાં ઉત્તમ સાધન કયાં હોઈ શકે? તેને કાવ્યમય હૂબહુ ચિતાર આપે છે. એટલે Page #134 -------------------------------------------------------------------------- ________________ ચેથું]. આ૦ શ્રીશચંભવસરિ ૧૧૫ આ “દશવૈકાલિકસૂત્રનાં દશે અધ્યયમાં આદર્શ સાધુજીવન કેવી ઉચ્ચ કેટિનું હોય અને તે અજરામર પદદાયક કેવી રીતે થાય છે તેનું સુંદર સ્વરૂપદર્શન કરાવ્યું છે. આ સૂત્ર ઉપર આ ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિ રચી છે. આ હરિભદ્રસૂરિ, આ તિલકાચાર્ય અને દિગંબર આચાર્ય અપરાજિતસૂરિ વગેરે પ્રાચીન તથા અર્વાચીન આચાર્યોએ ટીકાઓ રચેલી છે. તેમજ આ સૂત્રના ટખા અને પ્રચલિત ભાષામાં અનેક ભાષાંતરે પણ થયાં છે. શ્રીશય્યભવસૂરિજીએ “દશવૈકાલિકસૂત્ર'માં અહિંસા સંયમ અને તપ ઉપર જોર આપી આત્મધર્મનું નિરૂપણ કર્યું છે. અને સાથે જ તે વખતના બ્રાહ્મણેમાં પ્રચલિત હિંસા, અસંયમ, ઇદ્રિની સ્વચ્છતા અને છાવત ઉપર પૂબ “જેરશેરથી” ટકા લગાવ્યા છે. મનક મુનિવર આ સૂત્ર અનુસાર સાધુજીવન આરાધી દેવલોકમાં ગયા છે. પાછળથી સૂરિજીને આ બાલમુનિના વર્ગથી દુઃખ પણ થયું છે. શિષ્યએ દુખનું કારણ પૂછવાથી પિતે જણાવ્યું કે, “આ બાલમુનિ મારે પુત્ર હતો. ત્યારે શિષ્યએ લજજાશીલ બનીને કહ્યું: “અમને એ ખબર હેત તે અમે એની પણ સેવા કરત, પણ સેવા તે ન જ કરાવત. સૂરિજીએ તેમનું સમાધાન કરતાં કહ્યું: “તે પછી એ બાલમુનિનું કલ્યાણ કેમ થાત? વળી જે ઉદ્દેશથી આ “ દશવૈકાલિકસૂત્ર બનાવ્યું તે ઉદ્દેશ પણ સફળ થયે છે તે કેમ થાત? માટે વત્સ! હવે તે જે થયું તે ખરું. એને શેક કર શા કામને?” શિષ્ય બેલ્યાઃ “પ્ર! આ દશવૈકાલિકસૂત્ર અમને પણ ભણા. સૂરિજીએ ખુલાસો કર્યો કે, “આ બાળમુનિનું આયુષ્ય માત્ર ૬ માસનું જ હતું એટલે એને માટે એ જરૂરી હતું. હવે એને શખવાની જરૂર નથી.” શિવેએ તેનું પઠન-પાઠન બંધ કરવાની ના પાડી. વળી શ્રીસંઘે પણ આ વાત જાણી સરિજી મહારાજને વિનંતિ કરી કે “આ સૂત્ર ભવિષ્યમાં Page #135 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ સાધુજીવન પાળવા માટે ઉપયોગી છે. માટે તેને સ્વાધ્યાયમાં રાખે.” આ રીતે સંઘને આગ્રહ થવાથી સૂરિજી મહારાજે તે સુત્રને રાખ્યું અને સંધે પણ ત્યારથી દરેક દીક્ષા લેનાર મુમુક્ષુ શરૂઆતમાં આ સૂત્રને ભરે એવી મોકા બાંધી છે. આજે પણ દરેક સાધુ પ્રથમ આ સૂત્રને જ અભ્યાસ કરે છે. આ સુત્રની રચના વીર સં. ૮૨ લગભગમાં થઈ છે. વેતાંબર-દિગંબર અને સ્થાનકપંથી: એ દરેકમાં આ અતિમાન્ય સૂત્ર છે. આચાર્યશ્રી પિતાની પાટે શ્રીયશોભદ્રસૂરિજીને સ્થાપી વીર સં. ૯૮ માં સ્વર્ગવાસ પામ્યા. એમણે ૨૮ વર્ષ ગૃહસ્થજીવનમાં ગાળ્યાં, ૩૪ વર્ષને ચારિત્રપર્યાય પાળે. એમાં ૧૧ વર્ષ સામાન્ય ચારિત્રપર્યાયનાં અને ૨૩ વર્ષ યુગપ્રધાનપદનાં એમ કુલ ૬૨ વર્ષનું આયુષ્ય પાળી તેઓ વીર સં ૯૭માં સ્વર્ગે પધાર્યા. Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પાંચમું આ૦ શ્રીયશોભદ્રસૂરિ આ આચાર્યશ્રીનું વિસ્તૃત જીવનચરિત્ર ઉપલબ્ધ થતું નથી, તેમનું સંક્ષિપ્ત જીવન આ પ્રમાણે મળે છે. શ્રીયશોભદ્રસૂરિજીના જન્મ પહેલાં પાટલીપુત્ર મગધની રાજધાની બની ચૂક્યું હતું. પાટલીપુત્રને ઉદય થઈ ચૂક્યો હતે. ઉગતા સૂર્યનું તેજ અને ઓજસ પાટલીપુત્રને જાણે વર્યું હોય તેમ “શ્રી” અને બ્રીથી પાટલીપુત્ર શોભી રહ્યું હતું. યશોભદ્રસૂરિજી પણ આ પાટલીપુત્રનું પ્રેરણાજળ પીને તૃપ્ત બન્યા હતા. તેમણે એકવાર આ૦ શય્યભવસૂરિને ઉપદેશ સાંભળી સાચા બ્રાહ્મણ થવા માટે જેનધર્મની દીક્ષા લીધી. શ્રી શર્યાભવસૂરિએ “અહિંસા પરમો ધર્મ ને વિજયનાદ ગજાવી યજ્ઞમાં થતે નિર્દોષ પશુઓને બલિવધ બંધ કરાવ્યા અને દુનિયાને સાચી શાન્તિ માટે અહિંસા, સંયમ અને તપના અમી પાયાં. આ૦ યશોભદ્રસુરિજી પણ એ જ શ્રમણુપરંપરાના ધોરી માર્ગે ચાલ્યા. ખાસ કરીને ગ્રાહણે ઉપર એમનું અસાધારણ વર્ચસ્વ હતું. તેઓ તંગીયાન ગાત્રના ક્રિયાકાંડી બ્રાહાણુ હતા. સાથે જ, વિદ્વત્તા અને શાંતિના ભંડાર હતા. જેનધર્મની દીક્ષા સ્વીકારી “શ્રમણ-બ્રાહવા ને પાઠ ભજવી બતાવ્યું હતું. પિતાના વર્ચસવના પ્રતાપે સારા સારા ક્રિયાકાંડ વિદ્વાન બ્રાહણેને હિંસાના માર્ગેથી પાછા વાળી અહિંસા અને સત્યના માર્ગે વાજ્યા હતા. તે વખતના નંદ રાજાઓને અને મંત્રીવંશને પણ અહિંસાના માર્ગે વાળી આખા મગધમાંથી હિંસાને બહિષ્કાર Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જૈન પરપરાના હિતહાસ [ પ્રકરણ *રાન્ચે હતા અને વિદેહ તથા અંગદેશમાં પણ અહિંસાનુ સામ્રાજ્ય સ્થપાવ્યું હતુ, તેમની સુંદર ઉપદેશરોલી, અસાધારણ વિદ્વત્તા, ઉત્તમ ચારિત્ર અને પરમ શાંત મુદ્રાથી તેમણે શષ્યભવસૂચ્છિની પાટ દીપાવી હતી અને ભગવાન મહાવીરસ્વામીના શાસનને શે।ભાવ્યું હતું. તેઓ શ્રુતકેવલી અને યુગપ્રધાન હતા. તેમની પાટે એ મહાપ્રભાવક આચાયો પટ્ટધર થયા હતા. તેમણે ૨૨ વર્ષ ગૃહસ્થદશામાં અને ૬૪ વર્ષ સચમમાં ગાળ્યાં, એમાં ૧૪ વર્ષ સામાન્ય તપર્યાયનાં અને ૫૦ વર્ષ યુગપ્રધાનપદનાં: કુલ ૮૬ વર્ષનું આયુષ્ય પાળી વીર્ સ. ૧૪૮ માં તેઓ વગે સંચર્યો. Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છઠું . આ૦ શ્રીસંભૂતિવિજયસૂરિ આચાર્ય શ્રીસંભૂતિવિજયસૂરિનું જીવનચરિત્ર મળતું નથી. તેઓ માસ્ટર શેત્રના પ્રખર વિદ્વાન બ્રાહ્મણ હતા. તેમણે શ્રીયશોભદ્રસૂરિજીના ઉપદેશથી યથાર્થ બ્રાહ્મણ બનવા જૈનધર્મનું સાધુપદ સવીકાર્યું. તેમની ઉપદેશેલી બહુ જ જોરદાર, તેજસ્વી અને અસરકારક હતી. તેમને પોતાને જ ઘણા શિષ્ય હતા. તેમાંના ૧૨ મુખ્ય શિષ્યનાં નામ નીચે પ્રમાણે મળે છે. ૧ નંદનભદ્ર, ૨ ઉપનંદભદ્ર, ૩ તિષ્યભદ્ર, ૪ યશોભદ્ર, ૫ વખભદ્ર, ૬ મણિભદ્ર, ૭ પૂર્ણભક, ૮ સ્થૂલભદ્ર, રાજુમતિ, ૧૦ જંબૂ, ૧૧ દીર્ઘદ્ર, ૧૨ પાંડુભદ્ર. તેમનાં ૪ર વર્ષ ગૃહસ્થજીવનમાં અને ૪૮ વર્ષ સાધુજીવનમાં ગયાં. તેમાં પણ ૪૦ વર્ષ સામાન્ય મુનિરૂપે અને ૮ વર્ષ યુગપ્રધાનપણે વ્યતીત થયાં છે. તેમનું વિ. સં. ૧૫માં ૯૦ વર્ષની ઉંમરે સ્વર્ગગમન થયું. તેમના લઘુ ગુરુભાઈ આ૦ ભદ્રબાહુસ્વામી હતા. તેઓ જેને સંઘના સમર્થ જ્યોતિર્ધર હતા. ૬ આ૦ શ્રીભદ્રબાહુસ્વામી શિન્ન ભિન્ન મતિધરોએ તેમને નીચે મુજબ સતાવ્યા છે वंदामि भदबाहुं, पाईणं चरिमसयलसुयनाणीं। सुत्तस्स कारगमिसि, सासुय-कप्पे य पवहारो॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ જૈન પરપરાના ઈતિહાસ [ પ્રકરણ સંપૂર્ણ શ્રુતના છેલ્લા તણુકાર, દશાશ્રુતક ૫, ૫શ્ચત અને વ્યવહારશ્રતના મનાવનાર એવા પ્રાચીન ગેાત્રવાળા મહર્ષિ ભદ્રબાહુ સ્વામીને હું... વાંકું છું. (‘ #શાશ્રુતસ્કંધ-સૂણિ' ') ૧૨૦ શ્રીપાદુ: પ્રીત્યે, વૃત્તિ: શૌરિયાનું સઃ | यस्माद् दशानां जन्मासीत्, नियुक्तीनामृचामिव ॥ જેમ શૌરિએ દશાીને જન્મ આખ્યા છે તેમજેમણે ઋચાઓ સમી દશ નિયુક્તિઓને જન્મ આપ્યો છે તે આ ભદ્રંખાડુસૂરિ તમારી પ્રીતિ માટે થાઓ. (આ॰ મુનિરત્નસૂરિષ્કૃત ‘મમમચરિત્ર”) श्रीकल्पसूत्रममृतं विबुधोपयोग योग्यं जरामरणदारुण दुःखहारि । येनोद्धृत मतिमता मथितात् श्रुतान्धेः, श्रीभद्रबाहुगुरवे प्रणतोऽस्मि तस्मै ॥ જે મતિધરે શ્રૃતસાગરનું મથન કરી જન્મ અને મરણુ જેવાં દારુણ દુ:ખાને હરણ કરનારું અને પતિ તેમજ દેવતાઓને કામનુ’ એવું કલ્પસૂત્ર' નામનું અમૃત ઉત્પન્ન કર્યુ છે તે શ્રી ભદ્રબાહુગુરુને હું વિશેષ નમેલા છું. " ( આ. મલયગિરિસૂરિની ‘પિડનિયુક્તિટીકા') अपश्चिमः पूर्वभृतां द्वितीयः, श्रीभद्रबाहुश्च गुरुः शिवाय । कृत्वोपसर्गादिहरस्तवं यो, ररक्ष संघ धरणाचिंशद्विः ॥ १३ ॥ निर्यूढसिद्धान्त पयोधिराप, स्वर्यश्च वीरात् खनगेन्दुवर्षे ॥ ' આ ચશેાભદ્રસૂરિના બીજા પટ્ટધર, છેલ્લા પૂધર, ઉપસર્ગ - હસ્તાંત્ર રચીને સ‘ઘરક્ષા કરનાર, ધરણે દ્રથી પૂજિત, સિદ્ધાંતસાગરને વહન કરનાર અને વી. સ. ૧૭૦માં ધ્રુવ થયા છે એવા શ્રીભદ્રબાહુગુરુ તમારા ક્લ્યાણને માટે થાઓ. (આ. મુનિસુંદરસૂરિની ‘ જીવીવલી’) આવા મહાન આચાર્ય શ્રીભદ્રબાહુસ્વામી થયા છે. તેમનું જન્મસ્થાન દક્ષિણમાં આવેલું પ્રતિષ્ઠાનપુર છે. તે જ્ઞાતિએ બ્રાહ્મણ હતા. તેમનુ પ્રાચીન ગોત્ર હતું. શ્રીભદ્રબાહુ અને વાહમિહિર અને ભાઈ હતા અને બંને ભાઈઓએ શ્રીયાભદ્રસૂરિજી Page #140 -------------------------------------------------------------------------- ________________ છઠું') ૧૨૧ આ સંભૂતિવિજયસૂરિ પાસે દીક્ષા સ્વીકારી હતી. બંને ભાઈઓ સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને વેદનિષ્ણાત હતા, સાથે જ બંને બંધુએ તિષવિદ્યાના પારગામી હતા. બંને બંધુઓ વિદ્યાના ઉપાસક હતા, કિંતુ લક્ષમીદેવી તે એમનાથી રીસાયેલાં જ હતાં. ઘણીવાર તે તેઓ તાબડી ફેરવીને પણ ઉદરનિર્વાહ કરી લેતા. એમાં એકવાર જૈનધર્મના પ્રતિભાસંપન્ન મહાજ્ઞાની આ૦ યશોભદ્રસૂરિજીને તેમને પરિચય થયો. તેમના ઉપદેશથી અને બંધુઓને ખૂબ શાંતિ મળી અને તેમાંથી તેમને આત્મકલ્યાણનો માર્ગ દેખાયે. તેઓ યજ્ઞધર્મ, ક્રિયાકાંડો અને એમાંય થતી નિર્દોષ પશુઓની સંહારલીલાથી પણ કંટાળ્યા હતા, એટલે હવે તેઓ હિંસાધર્મથી વિમુખ બન્યા હતા, આથી આત્મશાંતિને ધર્મ, સર્વ જીવો પ્રતિ મિત્રી, પ્રેમ અને કરુણાને ધર્મ તેમને ગમી ગયે. એને બંધુઓએ સૂરિજીને ચરણે બેસી શાશ્વત સુખદાયક દીક્ષા ધર્મને સ્વીકાર કર્યો. બંને ભાઈઓએ અલ્પ સમયમાં જ શાસ્ત્ર અભ્યાસ અને ધાર્મિક ક્રિયાઓમાં બહુ જ કુશલતા મેળવી, પરંતુ બને ભાઈઓમાં શ્રીભબાહુસ્વામી બહુ જ ધીર, ગંભીર, દઢ નિશ્ચયી અને શાસ્ત્રીય જ્ઞાનના અપૂર્વ ખાનારૂપ બન્યા. તે ધીમે ધીમે ગુરુચરણે બેસી ચૌદપૂર્વનું સંપૂર્ણ જ્ઞાન મેળવી, ચૌદ પૂર્વધર બન્યા. ગુરુએ યેગ્યતા જઈ શ્રીભદ્રબાહસ્વામીને આચાર્યપદથી અલંકૃત કર્યા. શ્રીયશોભદ્રસૂરિજીએ શ્રીભદ્ર યાહુસ્વામીને સાથોસાથ એ પણ ભલામણ કરી કે “વરાહમિહિર આચાર્યપદ જેવા મહાન અને ગંભીરપદને ચગ્ય નથી. વરાહમિહિરમાં એ પદની મહાન જવાબદારી ઉઠાવવાની શક્તિ પણ નથી, માટે એમને આચાર્ય પદ ન જ આપવું.” વગેરે. શ્રીયશોભદ્રસૂરિજીની પ્રથમ પાટે શ્રીસંભૂતિવિજયસૂરિજી આવ્યા હતા, એ આપણે આગળ જોઈ ગયા છીએ. તેમની પાટે તેમના શિષ્ય શ્રી ધૂલિભદ્રજી આવત, પરંતુ આ સંભૂતિવિજયજી આચાર્યપદ પર માત્ર આઠ જ વર્ષ રહ્યા હતા અને એમના Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ સ્વર્ગ વાસ સમયે શ્રીસ્થૂલિભદ્રજી નવા જેવા જ હતા આથી શ્રીયશેભદ્રસૂરિજીની પાટે તેમના જ બીજા શિષ્ય શ્રીભદ્રબાહુસ્વામીજી પશુ પટ્ટધર બન્યા. એ જ કારણે પટ્ટાવવીકારાએ શ્રીયશેભદ્રસૂરિજીની પાટે એ શિષ્યા પટ્ટધર બન્યાના ઉલ્લેખ કર્યાં છે. આપણે પણ એ જ માને અનુસર્યાં છીએ. ગ્રન્થસર્જન: આ શ્રીભદ્રબાહુસ્વામીએ પોતાની ગંગાધ વિદ્વત્તાના લાભ આપણને અહુ જ સુંદર રીતે આપ્યા છે. તે આગમ જ્ઞાનના તે ખજાના હતા એ તે આપણે એમની સ્તુતિએામાં જોઈ ગયા છીએ. એમણે જિનાગમરૂપી ગૂઢ મંદિરના દરવાજા ખાલવા માટે ચાવી રૂપ ૧૦ નિયુક્તિઓ રચી છે, તેમજ ૪ છેદ્યસૂત્રો, બીજી નિર્યું ક્તિઓ અને તેાત્ર વગેરે પણ બનાવ્યાં છે જેની તાલિકા નીચે પ્રમાણે છે નામ આવશ્યક નિયુક્તિ દશવૈકાલિક ઉત્તરાધ્યયન આચારાંગ 99 છે સૂત્રકૃતાંગ દશાશ્રુતક બૃહદ્ કલ્પસૂત્ર ” વ્યવહારસૂત્ર સૂર્ય પ્રજ્ઞપ્તિ ઋષિભાષિત "9 "" બૃહદ્કોપ મૂળ પિ'ડનિયુ તિ ,, "" 99 વ્યવહાર સૂત્ર મૂળ દશાશ્રુતસ્કંધ મૂળ પંચકલ્પ મૂળ "" ગાથા ૨૫૫૦ ૪૪૫ ૬૦૭ ૩૬૨ (૩૬૮) ૨૦૮ ૧૪૪ ૬૫ (અપ્રાપ્ય) "" 99 ૩૭૩ (૬૦૦) ૧૮૩૦ ૧૧૩૩ ૪૭૩ ૭૦૮ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧ર૩. ] આ૦ શ્રીસંભૂતિવિજયસૂરિ ઘનિર્યુક્તિ ૧૧૬૪ (૧૧૭૦) પર્યુષણાકપનિયુક્તિ સંસકતનિર્યુક્તિ ૨૪ (અપ્રાપ્ય) ઉવસહર સ્તોત્ર વસુદેવચરિયું ૧૨૫૦૦૦ ભલબાહુસંહિતા આ ભદ્રબાહસ્વામીએ ઉપર પ્રમાણે શાસ્ત્રસર્જન કર્યું છે. સંસકત નિયુક્તિ આજે ઉપલબ્ધ નથી એટલે તે કેની રચના છે તેના નિર્ણય માટે વિદ્વાનોમાં મતભેદ છે. આજે હિંદભરના જૈનસંઘમાં પર્યુષણ પર્વમાં પરમ પવિત્ર શ્રીકલ્પસૂત્ર” વંચાય છે તેને પણ આ આચાર્યદેવે જ પોતે બનાવેલ “દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનને વિસ્તાર કરીને રચેલ છે. એકંદરે આ આચાર્ય એ યુગના મહાન નવસર્જનકાર છે. . આ સર્જનથી તેમના અદભુત જ્ઞાનપ્રભા, તત્કાલીન સર્વ દર્શનનું પરિશીલન, ગણધરવાદની નિપુણતા, દેશ-વિદેશનું જ્ઞાન, ઈતિહાસ પટુતા, વીતરાગવાણીને સરલ રીતે રજૂ કરવાની કલા, સ્યાદવાદને વ્યાપક બનાવવાની ધગશ, ઉત્સગ અને અપવાદનું યુક્તિસંગત વિશ્લેષણ કરવાની વ્યવસ્થાશકિત અને કાવ્ય પ્રતિભા વગેરેને આપણને સંપૂર્ણ પરિચય મળી જાય છે અને સહજ રીતે જ આપણું મરતક એ જ્ઞાનકુંજના ચરણમાં નમી જાય છે. - “આવશ્યકનિર્યુક્તિ” તે જૈન શાસનનો સોમુખી સીમાથંથ છે, એમ કહીને તે ચાલે. વર્તમાન યાવસર્પિણી કાળની એતિહાસિક ઘટનાઓનું આદિથી અંત સુધીનું શૃંખલાબદ્ધ વર્ણન ક્યાંય હોય તે સૌ પ્રથમ આ આવશ્યક નિકિતમાં જ ઉપલબ્ધ થાય છે. ચોવીશ તીર્થકર ભગવંતે, એમના માતાપિતા, પૂર્વભવે, પાંચે કલ્યાણક ક્યાં ક્યારે થયાં, વગેરે વગેરેને પ્રાચીન ઉલેખ આ ગ્રંથમાં દેખાય છે. તેમજ ૧૨ ચક્રવતી, ૯ બલદેવ, ૯ વાસુદેવ, અને પ્રતિવાસુદેવ એ ૬૩ મહાપુરુષોનાં જીવનચરિત્રના ઈતિહાસનું આ પ્રાચીન ગ્રંથમાં સુચારીત્યા દર્શન થાય છે. ચિકિત અને અાદનું પરિચય પણું મસ્તક Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આવશ્યક ન અપાવવાના જ જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ ભગવાન શ્રી મહાવીર સ્વામીનું વાસ્તવિક અને સર્વદેશીય જીવનચરિત્ર પણ આપણને અહીં પ્રાપ્ત થાય છે. અમે તો સચેટ માનીએ છીએ કે એક આવશ્યકનિયુક્તિ જ શ્રીભદ્રબાહસ્વામીને નવસર્જકનું બહુમાન અપાવવા પૂર્ણ રીતે સમર્થ છે.” આ ગ્રંથમાં ૬ આવશયકેનો અરસપરસને સંબંધ, તેના અર્થો વગેરે નિક્ષેપપૂર્વક સુંદર રીતે સમજાવ્યા છે. એકેક શબ્દની ઉપર ગંભીર વિચારણા સજી પૂર્વાપર સંબંધ એ નિર્યુકિતના નામને સાર્થક કર્યું છે. આવી જ રીતે દશવૈકાલિક' વગેરેની નિતિઓ પણ ખૂબ જ રહસ્યમય, ગંભીર અને વિશદ વ્યાખ્યાનપાંડિત્યથી પૂર્ણ છે. તેમાં પ્રથમ મૂળ સૂત્રની અને પછી જુદા જુદા અધ્યયનની વિવેચના કરી અરસપરસ અધ્યયનેને સંબંધ છે અને નિક્ષેપાપૂર્વક સ્પષ્ટીકરણ કરી વિશદ વસ્તુદર્શન આપણી સામે રજૂ કર્યું છે. - આ સૂરિજીનું સાહિત્ય નવસર્જનની દિશામાં નવી ભાત પાડવા સાથે જ આપણા બધાને એક વસ્તુ ખૂબ જ સમજાવે છે કે “મૌલિકતા અને નવસર્જનને નામે મૂળ સિદ્ધાંતની વફાદારી કદીયે ન ચૂકશો.” છેદસૂનું એમનું સંકલન એમના અદ્દભુત પાંડિત્ય, દીર્ધદષ્ટિ અને સ્યાદ્વાદના રહસ્યવેત્તા તરીકેના ગોરવમાં ઉમેરે કરે છે. ઉત્સર્ગ અને અપવાદ માર્ગનું સુંદર સમીકરણ તે વાંચીને ખરેખર પચાવવા જેવું છે. ' સૂરિજી મહારાજે “ઉપસર્ગહર તેત્ર’ બનાવ્યું છે. કયા સંજોગોમાં બનાવ્યું, તે માટે એક મોટી દંતકથા પરંપરાથી ચાલે છે, જેને ટૂંક સાર આ પ્રમાણે છે. આ ભદ્રભાસ્વામી અને વરાહમિહિર બંને ભાઈ હતા. ભદ્રબાહસ્વામી ચૌદપૂર્વનું જ્ઞાન મેળવી શ્રુતકેવળી થયા. ગુરુજીએ તેમને જેમ શાસનના દીપક ધારી, આચાર્ય પદથી અલંકૃત કર્યો, Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ છઠું અ. શ્રીસંભૂતિવિજયસૂરિ જ્યારે વરાહમિહિર ન તે જ્ઞાનમાં આગળ વધે, ન તો સંયમ માર્ગે આગળ વધે. એટલે ગુરુજીએ રેગ્યતા ન જેવાથી તેને આચાર્યપદથી અલંકૃત ન કર્યો. વરાહમિહિરને આથી ઘણે જ ગુસ્સો ચડ્યો, એટલું જ નહિ ડિતુ એને એમ લાગ્યું કે ગુરુજીએ પક્ષપાત કર્યો છે. ત્યાર પછી વરાહમિહિર મૌન રહ્યો. તેણે મનમાં જ માની લીધું કે ગુરુજીએ ભલે આચાર્ય પદવી ન આપી પરંતુ શ્રીભદ્રબાહસ્વામી તે મારા ભાઈ જ છે ને! તે તે ગુરુજીના સ્વર્ગ પછી મને આચાર્ય પદવી જરૂર આપશે. સ્વર્ગવાસ પછી વરાહમિહિરે પોતાના ભાઈ આ૦ શ્રીભદ્રબાહુ સ્વામી પાસે પિતાને આચાર્યપદ આપવાની માગણી કરી, પરંતુ આ ભદ્રબાહુવામીએ એને કખી ના પાડી અને જણાવ્યું કે, “આચાર્યપદને ભાર ગ્ય પુરુષને જ અપાય છે. જે પદ ગુરૂજીએ તને અાગ્ય ધારીને ન આપ્યું તે પદ હું તને કેમ આપી શકું? આ આચાર્યપદ તે આત્મકલ્યાણની-જીવનવિશુદ્ધિની ઉચ્ચ પારાશીશી છે. તે પદ યોગ્ય પાત્રને જ અપાય છે. * વરાહમિહિર આ મહાન પદને માત્ર યશ, કીર્તિ અને વાહવાહનું જ સાધન બનાવવા માગતું હતું. એનામાં આચાર્યપદની તે શું કિન્તુ સાધુપદની પણ યથાર્થ ગ્યતા ન હતી. વરાહમિહિરે જોયું કે હવે આચાર્ય પદ મળે તેમ નથી, તેથી તે ગુસ્સામાં સાધુવેશને તિલાંજલી દઈ રાજાને માન્ય પુરોહિત બન્યું. વરાહમિહિરે સાધુ અવસ્થામાં જોતિષવિદ્યાને સારે અભ્યાસ કર્યો હતો, એટલે એ વિદ્યાથી રાજાને અને *“ચતુર્વિશતિપ્રબંધ'માં વરાહમિહિરે પ્રતિષ્ઠાનપુરના રાજા શત્રુજિતને પિતાની કલાવડે રાજી કર્યો. આથી રાજાએ વરાહમિહિરને પિતાને પુરોહિત બનાવ્યા, એમ જણાવ્યું છે. અંચલગરછ પદાવલીમાં તે પ્રતિષ્ઠાનપુરના શત્રુજિત રાજાને પુરોહિત થયે એવો ઉલ્લેખ છે. પરંતુ “પ્રબંધ ચિંતામણિ'માં તે નંદરાજા આગળ માન પામ્યો એમ ઉલ્લેખ છે. તેમજ પ્રબંધ ચિંતામણિ'માં વરાહમિહિરને પાટલીપુત્ર (પટણું)ને રહેવાસી જણવ્યો છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ પ્રજાને રંજિત કરી શકતે, પછી તે પિતાની કીર્તિ વધારવા એણે એક સુંદર ગષ્ય પણ ચલાવી કે “હું નાનું હતું ત્યારથી મને જ્યોતિષવિદ્યાનો બહુ જ શોખ હતું. હું એકવાર જંગલમાં ઢોર ચારવા ગયે હતું ત્યાં રમતાં રમતાં મેં એક શિલા ઉપર સિંહ લગ્નની કુંડલી બનાવી હતી. સાંજે વખત થઈ જવાથી હું ઉતાવળમાં ને ઉતાવળમાં એ કુંડલી ભૂસ્યા સિવાય ઘેર ગયે પણ રાત્રે યાદ આવતાં વિચાર આવ્યો કે એ બનાવેલી લગ્ન કુંડલી ભૂંસી નથી, માટે અત્યારે જઈને ભૂંસી નાખું. તરત જ હું કઈ પણ જાતને ડર રાખ્યા સિવાય એક જંગલમાં ગયે ને જોયું તે એ લગ્ન ઉપર એક સિંહ બેઠો હતો. સિંહને પણ ડર રાખ્યા સિવાય મેં એની નીચે હાથ નાંખી એ કુંડલી ભૂંસી નાખી. સિંહ તે મારું આ પરાક્રમ જોઈ પ્રસન્ન થયે અને સૂર્યરૂપે પ્રત્યક્ષ થઈને બોલ્યા: “હે વત્સ! હું તારી આ લગ્ન ઉપરની ભક્તિ અને તારું પરાક્રમ જોઈ પ્રસન્ન થયો છું. તું વરદાન માગ? મેં કહ્યું કે હે સૂર્યદેવતા! યદિ આપ મારા ઉપર પ્રસન્ન જ થયા છે તે મને યાતિષચક્રના દરેક ગ્રહ, નક્ષત્ર, તારાના વિમાને, એની ચાલ તથા સંપૂર્ણ જ્યોતિષમંડળ બતાવે. સૂર્યદેવે મારી વિનંતિ સ્વીકારી, મને આખું તિષમંડળ બતાવ્યું અને મને ઘણે કાળ સુધી ત્યાં રાખે. આ રીતે મિહિરના પ્રસાદથી મને આ જ્ઞાન મળ્યું છે અને તેથી જ મારૂં “વરાહમિહિર” એવું નામ પ્રસિદ્ધ થયું છે. વગેરે વગેરે.' આ વાતથી વરાહમિહિરની ખ્યાતિ વધી પડી. તેણે વારાહીસંહિતા” નામે ગ્રંથ બનાવે છે. પરંતુ વરાહમિહિરને આટલાથી સંતોષ ન થયો. એણે પિતાને આચાર્યપદન આપનાર જૈન સાધુઓની અને જૈન સંઘની નિંદા કરવા માંડી. એકવાર એણે રાજા સમક્ષ એક મહાન ભવિષ્યવેત્તા તરીકે ભવિષ્યવાણી કહીઃ “હે રાજન ! હું એક મોટું કુંડાળું બનાવું છું, આ ચોમાસામાં અમુક દિવસે ઘેર વૃષ્ટિ થતી હશે Page #146 -------------------------------------------------------------------------- ________________ હું] આ૦ શ્રીસંભૂતિવિજયસૂરિ ૧૨૭ તે વખતે એક મોટું પર (બાવન) પળને માછલું આ કુંડાળાની વચમાં આવીને પડશે, એમ જણાવી તેણે મેટું કુંડાળું બનાવ્યું. આ સમાચાર આ ભદ્રબાહુસ્વામીને મળ્યા. તેમણે રાજાને કહેવરાવ્યું કે એ માછલું કુંડાળાની વચ્ચે નહિ કિન્તુ કે કુંડાળાની એકાદ કિનારી દબાય તેમ પડશે અને તે માછલું પર (બાવન) પળનું નહિ કિ તુ પો (સાડી એકાવન) પળનું હશે. વરાહમિહિરને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે એણે વધુ જીદ પકડી કે મારી જ વાત સાચી ઠરવાની છે. આખરે નિયત દિવસે અને નિયત સમયે માછલું પડયું અને આ ભદ્રબાહુસ્વામીએ જે કહ્યું હતું તેવા માપ, સ્થાન અને પ્રમાણનું જ પડ્યું. આ જોઈ રાજાને સૂરિજી ઉપર ભક્તિ ઉપજી, પ્રજામાં પણ સૂરિજી પ્રત્યે માન-ભક્તિ વખ્યાં અને વરાહમિહિરની કીર્તિને તે જબરો ફટકો લાગ્યા. હવે વળી બીજે ગંભીર પ્રસંગ બને, રાજાને ત્યાં ઘણે દિવસે એક પુત્રને જન્મ થયે. વરાહમિહિરે એ રાજપુત્રનો જન્મ કુંડળી કરી ભવિષ્ય ભાખ્યું કે, “આ રાજપુત્ર ૧૦૦ વર્ષ જીવશે.” રાજા અને પ્રજામાં ભાવિ રાજાના જન્મથી અને તે પણ દીવસૃષી હવાથી ખૂબ જ આનંદ પ્રસર્યો. સમસ્ત પ્રજાએ અને જુદા જુદા ધર્માચાર્યોએ રાજાને વધામણ અને આશીર્વાદ પાઠવ્યા. માત્ર આચાર્ય શ્રીભદ્રબાહુસ્વામીએ ન તે રાજાને આશીર્વાદ પાઠવ્યા કે ન રાજાને વધામણ મોકલી. વરાહમિહિરે આ પ્રસંગને હાથમાં લઈ જૈનાચાર્યની ખૂબ જ નિંદા કરાવી. જેનાચાર્ય અવ્યવહારજ્ઞ છે, વેદિયા છે વગેરે વગેરે વાતે ચલાવી. સૂરિજી મહારાજે તે આ સમાચાર મળતાં જ જાહેર કર્યું કે બે વાર રાજસભામાં શા માટે જ? એક વાર જઈશું. આ સાંભળી ભકતાએ પૂછ્યું, ભગવાન ! કેમ આમ કહે છે?' સૂરિજીએ કહ્યું: “ભાઈ ! આ રાજપુત્ર માત્ર સાત દિવસને જ મહેમાન છે અને એનું મૃત્યુ બિલાડીથી થશે.” વરાહમિહિરને આ સમાચાર મળ્યા તેવું જ તેણે કહ્યું: “સૂરિજી ભૂલ્યા છે. મારું ભાખેલું ભવિષ્ય કદાપિ ન ન ફરે. એને મનમાં નક્કી હતું કે સૂરિજીને આ વખતે તે Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ પરાજિત કરી શકીશ. એણે રાજાને ખબર આપ્યા. રાજાએ શહેરમાંની દરેક બિલાડીઓને પકડી પકડીને દૂર કાઢી મૂકી અને રાજપુત્રને જોયરામાં સંતાડી દીધા. બરાબર સાતમે દિવસે જ ધાવમાતા રાજપુત્રને ભેંયરામાં સ્તનપાન કરાવી રહી હતી તે વખતે દરવાજાની ગળ અકસ્માત રાજપુત્રના માથા ઉપર જ પડી અને તરત જ રાજપુત્રનું મૃત્યુ થયું. રાજાને, વરાહમિહિરને અને પ્રજાને ખબર પડી કે વરાહમિહિરનું ભવિષ્ય જૂઠું કર્યું છે અને જૈનાચાર્યનું ભવિષ્ય જ્ઞાન સત્ય થયું છે. વરાહમિહિરે તપાસ કરીને જાહેર કર્યું કે ભગળ પડવાથી મૃત્યુ થયું છે, બિલાડીથી મૃત્યુ નથી થયું. જેનાચાર્યના કથન મુજબ રાજપુત્રનું મૃત્યુ નથી જ થયું. સૂરિજી મહારાજે પુછાવ્યું કે, ભેગળના માથે શાને આકાર છે તે તપાસ કરો. તપાસ કરાવતાં માલૂમ પડયું કે ભગળને માથે બિલાડીનું જ મેં છે, બસ. શહેરમાં આ સમાચાર ફેલાઈ ગયા. સૂરિજીએ રાજસભામાં જઈ રાજાને આશ્વાસન આપ્યું, ધમપદેશ આપ્યા અને સંસારની ક્ષણભંગુરતા સમજાવી. રાજાએ આ ઉપદેશથી પ્રતિબદ્ધ પામી જૈન ધર્મ સવીકાર્યો. હવે વરાહમિહિરને એટલે બધે ક્રોધ ચઢયો કે તે પિતાના ગ્રંથો જ બાળવા તૈયાર થશે. આ જાણી સૂરિજીએ વરાહને ઘેર જઈ આશ્વાસન દઈ કહ્યું: “ભાઈ ! આ તારા પ્રમાદનું જ પરિણામ છે, શાસ્ત્રો તે સાચાં છે. માટે હવે પ્રમાદ ન કરીશ. તારી ભૂલથી તે શાસ્ત્રને ખોટો માને છે, તે પણ તારી ગંભીર ભૂલ છે.' આ સાંભળી વળી રાજાએ અને પ્રજાએ પણ એને સમજાવ્યું. પરિણામે વરાહમિહિરનો ગુસ્સો શાંત પડ્યો. કિન્ત વરાહમિહિરને જૈનાચાર્ય અને જૈન સંઘ ઉપર તે દ્વેષ રહી જ ગયે. આખરે તેણે શોકમાં ને શેકમાં જ મૃત્યુ પામી, વ્યંતર દેવ થઈ, જેન સંઘમાં મરકીને ઉપદ્રવ ફેલા. આ. ભદ્રબાહુસ્વામીને આ વસ્તુની જાણ થતાં શ્રી સંઘના ઉપદ્રવનિવારણ માટે “ઉવસગ્ગહર સ્તોત્ર' બનાવ્યું અને આ સ્તોત્ર ગણીને તેનું મંત્રેલું પાણી છાંટવાથી રાગની શાંતિ થશે એમ જણાવ્યું. સૂરિજી મહારાજના કહેવા Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ છઠું ] આ સંભૂતિવિજયસૂરિ ૧૨૯ મુજબ જ ફળ મળ્યું. એટલે કે ઉપદ્રવ શાંત થયે. આટલા જ માટે કહેવાયું છે કે: ' उवसग्गहरं थुत्तं, काऊणं जेण संघकल्लाणं । करुणापरेण विहियं, सो भद्दबाहुगुरू जयइ ॥' જેણે સંઘના કલ્યાણ માટે ઉવસગ્ગહર પતેત્ર બનાવ્યું, તે દયાળુ પરમ કૃપાળુ ગુરુ શ્રીભદ્રબાહુવામી ય પામે. (“વિજયપ્રશસ્તિ—ટીકા”) સમર્થ કાવ્યકાર પં. દેવવિમલ ગણી આ સ્તોત્રનું મહત્વ આલેખતાં કહે છે કેउपप्लवो मन्त्रमयोपसर्गहरस्तवेनाऽवधि येन संघात् । जनुष्मतो जाङ्गुलिकेन जाग्रद्गरस्य वेगः किल जाङ्गुलिभिः ॥२९॥ (“હીરસૌભાગ્યકાવ્ય સર્ગ. ૪, કલેક ૨૯) ઉવસગ્ગહર તેત્ર”ની મૂળ ૫ ગાથાઓ છે. ઉવસગહર તેત્ર ઉપર અત્યારે લગભગ ૯ ટીકાઓ મળે છે, જે પૈકીની એક ટીકામાં આ સ્તંત્રની ૬ ગાથાઓ, બીજી એક ટીકામાં ૭ ગાથાઓ અને બાકીની સાત ટીકાઓમાં આ સ્તોત્રની ૫ ગાથાઓ હોવાનો ઉલ્લેખ છે. “અંચલગચ્છની પટ્ટાવલીમાં પાંચ ગાથાનું ઉવસગ્ગહર સ્તોત્ર’ બનાવ્યાને ઉલલેખ છે. ઉવસગ્ગહર સ્તંત્ર ઉપરની ટીકાઓઃ • ૧. બૃહદવૃત્તિ–જેના કર્તાને ઉલ્લેખ મળતું નથી, તેમ એ વૃત્તિ પણ અત્યારે ઉપલબ્ધ નથી. માત્ર આ ચંદ્રસૂરિ પિતાની લઘુવૃત્તિમાં આ બહંદુવૃત્તિને ઉલેખ કરે છે. ૨. આ ચંદ્રસૂરિકૃત લઘુત્તિઓ ટીકા બારમી સદીમાં બની છે. ૩ પાશ્વદેવ ગણિકૃત વઘુવૃત્તિ–આ ટીકા તેરમી સદીની શરૂઆતમાં બની છે. ૪. આ જિનપ્રભસૂરિકૃત વ્યાખ્યા આ ટીકા ચૌદમી સદીમાં બની છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦. જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ૫. જયસાગરકૃત વૃત્તિ- આ ટીકા પંદરમી સદીમાં બની છે. ૬. હર્ષકીર્તિસૂરિકૃત વૃત્તિ આ ટીકા સત્તરમી સદીમાં બનેલી છે. ૭. ઉ૦ સિદ્ધિચંદ્રમણિકૃત વ્યાખ્યા–આ ટીકા અઢારમી સદીમાં બનેલી છે. ૮. જૈન ગ્રંથાવલીમાં દર્શાવેલ લઘુવૃત્તિમાં છે. ૮૫૦ છે. ૯. એક અજ્ઞાતકૃત અવસૂરિ પૂના ભાંડારકર ઈન્સ્ટીટયૂટમાં છે. શ્રીજિનપ્રભસૂરિજી પિતાની ટીકામાં એક વિશેષ પ્રકાશ પાડે છે કે તેમણે ઉવસગ્રહરની પહેલી ગાથાના ૩૪ શબ્દથી, ઉપાધ્યાયની, બીજી ગાથાના વિણ શબ્દથી સાધુની, ત્રીજી ગાથાના વિ શબ્દથી આચાર્યની, જેથી ગાથાના તુદ શબ્દથી અરિ. હંતની તથા પાંચમી ગાથાના રુમ શબ્દથી સિદ્ધ ભગવાનની સંઘના કરેલી છે. આમાં વ્યતિક્રમ કેમ છે? એને ખુલાસે તેઓએ ત્યાં આપે છે. આમાંની ઘણી ટીકાઓ પ્રકાશિત થઈ ગઈ છે. “ઉવસગ્ગહર સ્તોત્ર'ની અત્યારે ૫, ૭, ૯, ૧૧, ૧૩, ૧૭ અને ૨૧ ગાથાઓ પણું મળે છે. આમાંના કેટલાંક સ્તોત્ર છપાઈ ગયેલાં પણ છે. આ૦ ભદ્રબાહુવામીએ “વસુદેવચરિય” પ્રાકૃતમાં રચ્યું હતું. આ ગ્રંથ આજે મળતા નથી. પૂર્ણતલગચ્છના આ દેવચંદ્રસૂરિ કે જેઓ કલિકાલસર્વજ્ઞ આ૦ હેમચંદ્રસૂરિના ગુરુદેવ છે, તેઓ પોતાના પ્રાકૃતમાં રચેલા “સંતિનાહચરિય”માં આ ગ્રંથને પરિચય નીચે મુજબ આપે છે: 'वंदामि भद्दबाहुं, जेण य अईरसियं बहुकलाकलियं। रइयं सपाय-लक्खं, चरियं वसुदेवरायस्य ॥' જેમણે અતિરસિક અને કલાપૂર્ણ એવું ૧૨૫૦૦૦ લેક પ્રમાણુ “વસુદેવચરિત્ર”રચ્યું છે તે શ્રીભદ્રબાહસ્વામીને હું વાંદુ છું. Page #150 -------------------------------------------------------------------------- ________________ '] ગ્મા શ્રીસભૂતિવિજયસૂર ૧૩૧ આ સિવાય આ ભદ્રબાહુસ્વામીએ પ્રાકૃતમાં ‘ ભદ્રબાહુ સહિતા' નામના જ્યાતિષ ગ્રંથ મનાવ્યા હતા. આ ગ્રંથ અત્યારે ઉપલબ્ધ નથી. એના થોડા છૂટા છૂટા ખડા અમાએ એક બ્રાહ્મણુ પંડિત પાસે જોયા હતા, જેમાં વ્યવસ્થિત જન્મકુંડલીઓ, તેના લાદેશ, તે કુ ંડલીમાં જન્મેલાની વિશિષ્ટ છત્રનીએ, દુઃખ અને રાગાના ઉપાયા, અંતરાય દૂર કરવાની આરાધનાવિધિ, તી કરાની પૂજા, અધિષ્ઠાયક દેવાના જાપેા, ઉપયોગી મત્રો વગેરેનું વણું ન હતુ. કાઈ કહે છે કે, પ્રાકૃત ભદ્રમાહુ સંહિતા' કચ્છમાં કાડાય ગામના જૈન ગ્રંથભડારમાં છે પણ તે ખહાર આવે ત્યારે જ ખરી. આ પ્રાકૃત શ્રંથના આધારે સ’સ્કુલ ‘ભદ્રખાહુ સંહિતા' અનેલી છે જે છપાઈ ગઈ છે અને તેનું ભાષાંતર પણ પ્રકાશિત થઈ ગયું છે. * પાટલીપુત્રમાં પહેલી આગમવાચનાઃ ા શ્રીભદ્રખાઝુસ્વામીના સમયમાં પાટઢીપુત્રમાં મેટી શ્રમણુસ ંઘપરિષદ્ મળી હતી અને તેમાં પહેલી જિનાગમવાચના થયેલી છે. આ॰ હરિભદ્રસૂરિ ઉપદેશપદ'માં આ આગમવાચનાના ઇતિહાસ નીચે પ્રમાણે આપે છે: जाओ अ तम्मि समय, दुक्कालो य दोय दस य वरिसाणि । सन्वो साहसमुद्दो, गओ तओ जलहितीरेषु ॥ तदुषरमे सो पुणरवि, पाडलिपुत्ते समागओ विहिया । संघेण सुयविसया, चिंता किं कस्स अत्थेति ॥ जं जस्स आली पासे, उद्देसज्ज्ञयणमाइ संघडिउं । तं सव्वं एक्कारस- अंगाई तहेव ठवियाई ॥ - આ વખતે બાર વર્ષ સુધીના દુકાળ પડયો તેથી સાધુસમૂહ સમુદ્રને તીરે ચાલ્યા ગયા. દુષ્કાળ મળ્યા પછી સાધુએ વિચરતા વિચરતા પાટલીપુત્રમાં પધાર્યાં. હવે શ્રીસ ંઘને શ્રુત વિષે ચિન્તા થઈ કે કાને કેટલું' શાસ્ત્રજ્ઞાન યાદ છે? પછી જેની પાસે ઉદ્દેશા, Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જૈન પરંપરાને ઈતિહાસ | પ્રકરણ અધ્યયન આદિ જે જે કાંઈ યાદ હતાં તે સર્વ એકઠાં કરી અગિચાર અંગ સ્થાપિત કર્યા. ઈતિહાસના પરિશીલનથી અને અનુભવથી એમ સમજાય છે કે, મટી રાજ્યક્રાંતિ, સૈનિકની આપખુદી, જળાશયોને વિનાશ, ખેતીનો અભાવ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, મહામારી, કોલેરા, અનાજની તંગી અને પાણીની ખેંચ ઈત્યાદિ નિમિત્તો એકઠાં થવાથી લાગલાગટ દસ-બાર વર્ષ નબળાં પસાર થાય છે. ત્યારે કે તે કાળને “બાર દુકાળી” તરીકે ઓળખાવે છે. જેમાં જનતા મહારોગ, કષ્ટ, અને ભૂખમરાના સંક્રાંતિ કાળમાંથી પસાર થાય છે. વીર નિર્વાણ સંવત ૧૫૫ ની આસપાસમાં નંદના સામ્રાજ્યનો પલટો થવાથી ભયંકર બાર દુકાળી પડી હતી. પટણા અને પંજાબની વચ્ચેના પ્રદેશમાં તે ભયંકર આફતના ઓળા ઊતર્યા હતા. આ સમયે જૈન શમણે ભારતના પૂર્વ અને ઈશાન ખૂણા તરફ ચાલ્યા ગયા. ત્યાં રાજકાંતિની અસર થોડી હતી, મેટી નદીઓને લીધે દુકાળની અસર પણ ત્યાં નહીં જેવી હતી. પરંતુ મુનિઓના આમ વિખરાઈ જવાથી પઠન પાઠન તે તદ્દન બંધ જ થઈ ગયાં હતાં. બાર બાર વર્ષને ગાળે, જેમાં ઘણા જ્ઞાનીઓ તે સ્વર્ગે પધારી ગયા હતા, અને જેઓ વિદ્યમાન હતા તેમનું જ્ઞાન પણ શીર્ણવિશીર્ણ થઈ ગયું હતું. પરિણામે કંઠસ્થ જિનાગમના જ્ઞાનને મોટો ધક્કો લાગે. ૧૨ વર્ષે ગયા પછી આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વીર સં. ૧૬૦ લગભગમાં શ્રીશ્રમણસશે આ૦ શ્રીધૂલિસૂરિની અધ્યક્ષતામાં પાટલીપુત્રમાં એકત્ર થઈ, જેને જે યાદ હતું તેનું સંકલન કરી ૧૧ અગેને સ્થાપિત કર્યા. ૧૨ મા અંગને વ્યવસ્થિત કરવા માટે વિચાર ચા, કિન્તુ અહીં આવેલ મુનિઓમાં ૧૨ મા અંગના પૂર્ણ અભ્યાસી કેઈ ન હતા. આ સમયે ૧૨ મા અંગના સંપૂર્ણ જાણનાર માત્ર આ૦ ભદ્રબાહુવામી હતા. પણ તેઓ દૂર હોવાથી આ પરિષદ્દમાં આવી શક્યા નહોતા. એટલે બારમા અંગ માટે દરેક મુનિઓની દષ્ટિ આ૦ ભદ્રબાહસ્વામી ઉપર પડી. શ્રીસંઘે તેમને બોલાવવા બે મુનિઓને નેપાળમાં મોકલ્યા. Page #152 -------------------------------------------------------------------------- ________________ છઠું] આ શ્રીસંભૂતિવિજયસૂરિ ૧૩૩ બંને મુનિવરોએ શ્રીભદબાસ્વામી પાસે પહોંચી શ્રીશ્રમણસંઘની ભાવના જણાવી અને પાટલીપુત્ર પધારવા વિનંતિ કરી. સૂરિજીએ જવાબમાં જણાવ્યું કે, “હમણું મેં મહાપ્રાણ ધ્યાન આપ્યું છે, જે બાર વર્ષ પૂરું થશે. માટે હું આવી શકીશ નહિ. મહાપ્રાણ ધ્યાનની સિદ્ધિ થતાં સર્વ પૂર્વેની સૂત્ર અને અર્થથી એક મુહૂર્ત માત્રમાં આવૃત્તિ થઈ શકે છે વગેરે.” સાધુઓ જવાબ લઈ પાટલીપુત્ર પાછા આવ્યા. શ્રી સંઘે તેમનો ઉત્તર સાંભળીને બીજા બે સાધુઓને તૈયાર કરી જણાવ્યું કે, “તમારે ત્યાં જઈને આ૦ શ્રીભદ્રબાહુવામીને વિનયથી પૂછવું કે જે શ્રીસંઘની આજ્ઞા ન માને તેને શી શિક્ષા અપાય તે કહે.” તેઓ ઉત્તર ફરમાવે કે તેને સંઘ બહાર કરે એટલે તમારે આચાર્યને કહેવું કે, “તમે તે શિક્ષાને પાત્ર છે.” એ મુનિઓએ ત્યાં જઈને સંઘના કહેવા પ્રમાણે આચાર્યને કહ્યું. એટલે તેમણે કહ્યું કે, “શ્રીસંઘે મારી ઉપર કૃપા લાવીને એમ ન કરવું કિન્તુ બુદ્ધિવાળા મુનિઓને અહીં મોકલવા એટલે હું તેમને પ્રતિદિન સાત સાત વાચન આપીશ. તેમાં એક વાચના ગોચરીથી આવ્યા પછી આપીશ, ત્રણે વાચના ત્રણ કાળવેળાએ આપીશ અને પછી બીજી ત્રણ વાચના સાંજના પ્રતિક્રમણ પછી આપીશ. આ પ્રમાણે મારા ધ્યાનને બાધા ન આવતાં શ્રીસંઘનું કામ સિદ્ધ થશે. તે મુનિઓએ પાટલીપુત્ર આવીને સંઘને તે પ્રમાણે કહ્યું. એટલે શ્રીસંઘે પણ પ્રસન્ન થઈને સ્થૂલિભદ્ર વગેરે ૫૦૦ સાધુઓને ત્યાં મોકલ્યા. આ ભદ્રબાહુ તેઓને વાચના આપવા લાગ્યા. પરંતુ તેઓ “વાચના બહુ ઓછી મળે છે” એમ વિચારી કંટાળીને ચાલ્યા ગયા. માત્ર એક શ્રીસ્થલિભદ્રજી ત્યાં રહ્યા, અને તેમણે આઠ વર્ષમાં સંપૂર્ણ આઠ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. એકદા આયાયે તેમને પૂછ્યું કે, “વત્સ! તું મંદ ઉત્સાહવાળે કેમ થઈ ગયે છે ?” યૂલિભદ્રજીએ જવાબ આપ્યો કે * કલિકાલસર્વજ્ઞ આ૦ શ્રી હેમચંદ્રસૂરિએ પણ પરિશિષ્ટપર્વ” સ. ૯ શ્લ૦ ૫૫ થી ૭૬ માં આ ઇતિહાસ વિસ્તારથી આપ્યો છે. પ્રતિ આપીશ, ત્રણ ના પ્રતિક્રમણ સિદ્ધ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ “ભગવંત! હું હતત્સાહ થયે નથી. પણ મને વાચના ઓછી મળે છે એ લાગી આવે છે. આચાર્યો ખુલાસો કર્યો કે, “મારું ધ્યાન હવે લગભગ પૂર્ણ થવા આવ્યું છે. એ પછીથી તને યથેચ્છ વાચના આપીશ.” એટલે યૂલિભદ્રજીએ કહ્યું કે, “હે પશે! હજુ મારે કેટલું ભણવાનું બાકી રહ્યું છે !” ગુરુ બેલ્યા કે, “ તું હજી માત્ર બિન્દુ જેટલું ભણ્યો છે અને સમુદ્ર જેટલું તારે ભણવાનું બાકી છે.” પછી મહાપ્રાણુ ધ્યાન પૂર્ણ થતાં વધારે વાચના મળવા લાગી અને મહામુનિ સ્થૂલભદ્ર બે વસ્તુ ઓછી એવા દશ પૂર્વ સુધી અર્થ સહિત ભણું ગયા અને પછી બાકીનાં ચાર પૂર્વ મૂળ માત્ર જ ભણ્યા બીજા કેઈને ૧૪ પૂર્વનું જ્ઞાન થયું જ નહીં એટલે આ ભદ્રબાહુવામી અર્થ સહિત ચૌટે પૂર્વના જાણનારા છેલ્લા શ્રુતકેવલી મનાય છે. શ્રીભદ્રબાહુવામીજી ધ્યાન પૂર્ણ થયા પછી વિહાર કરતા કરતા પાટલીપુત્ર ઉદ્યાનમાં પધાર્યા, અને પાટલીપુત્રના શ્રીસંઘે આ મહાજ્ઞાની, ધ્યાન, તપસ્વી, આમાથી સૂરિપુંગવનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું. આ સમયે પાટલીપુત્રમાં મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તનું રાજ્ય સ્થપાઈ ચૂક્યું હતું હવે દેશમાં સર્વત્ર શાંતિ અને આનંદ હતાં એટલે રાજા, મંત્રી અને પ્રજાએ સૂરિજીના ઉપદેશા મૃતનું પાન બહુ જ પ્રેમથી કર્યું. ચાર ધ્યાની શ્રમણેઃ - રાજગૃહીના ચાર શ્રીમંત વણિક ગૃહસ્થોએ સુરિજીના ઉપદેશથી પ્રતિબધ પામી જૈન દીક્ષા લીધી. તેઓ ગુરુ પાસે રહી, જ્ઞાન મેળવી, અહિંસા, તપ અને સંયમમાં ઉત્કૃષ્ટ બની ગુરુઆજ્ઞાથી એકાકી વિચારવા લાગ્યા. હવે તેમણે અભિગ્રહ લીધે કે જંગલમાં રહેવું. જ્યારે ભિક્ષા માટે જવું હોય ત્યારે જ નગરમાં. ત્રીજા પહેરે એક જ વાર જવું અને બાકીના સમયે આત્મચિંતવન કરવું. તેઓ આ પ્રમાણે નક્કી કરી રાજગૃહીની પહાડીઓની ગુફા એમાં સતત આત્મચિંતવનમાં જ સમય ગાળવા લાગ્યા. આ Page #154 -------------------------------------------------------------------------- ________________ છઠું] આ૦ શ્રીસંભૂતિવિજયસૂરિ ૧૩૫ ચારે મુનિપંગ એકવાર ત્રીજે પહોરે શહેરમાં ગોચરી માટે ગયા છે. શિયાળાની ઋતુ છે અને આહાર લઈ પાછા ફરતાં કંઈક મોડું થયું છે, એટલે એમાંના એક મુનિવર તે ઉતાવળે ચાલતા ગુફાના દરવાજા પાસે પહોંચ્યા અને ચા પહાર શરૂ થઈ જવાથી ગુફાની બહાર જ ધ્યાનમાં ઊભા રહ્યા. બીજા મુનિવર નગરના ઉદ્યાનમાં પહોંચ્યા અને પહેરી શરૂ થઈ જવાથી ઉદ્યાનમાં જ કાઉસગ્ય ધ્યાને રહ્યા. ત્રીજા મુનિવર ઉદ્યાનની નજીકમાં પહોંચ્યા અને એથે પહોર શરૂ થવાથી ત્યાં જ કાઉસગ ધ્યાને રહ્યા અને ચોથા મુનિવર નગરની બહાર નીકળતાં જ થો પહોર શરૂ થવાથી ત્યાં જ કાઉસગ ધ્યાને ઊભા રહ્યા. શિયાળાને કડકડત હિમાળો વરસી રહ્યો હતે, ઠંડી એવી પડતી હતી કે કોઈને ઘર બહાર નીકળવાની હિંમત ચાલતી ન હતી. ત્યાં તે રાત્રિ પડી, નગરજને સુઈ ગયા. આ ચારે મુનિઓ માત્ર શા નિરા સર્વભૂતાનાં તસ્યાં કાર્તિ સંયમ સૂત્ર અનુસાર જિનેશ્વરદેવના નામના જાપ સાથે આત્મચિંતવન કરી રહ્યા હતા એમનામાં નહાતી લગારે દીનતા, ઉદાસીનતા કે શેક, પણ તેમનામાં આત્મગૌરવ, અદીનતા ને આત્માનંદ જળહળી રહ્યા હતા. તેઓ આજની ઠંડીનું પરિણામ કલ્પીને જ જાણે ઊભા હોય તેમ સંયમની જીવંત પ્રતિમારૂપ, શાંત, દઢ અને ધ્યાનમગ્ન હતા. તેમાંના ગુફાદારે ઊભેલા મુનિપુંગવ રાતના પહેલે પહેરે, ઉદ્યાનવાસી મુનિવરેન્દ્ર બીજા પહેરે, ઉદ્યાન નજીક ઊભેલા મુનિવર ત્રીજા પહેરે, અને નગર નજીકના મુનિશ્રેષ્ઠ ચેાથે પહેરે ધ્યાનમાં જ સ્વર્ગે પધાર્યા આનું જ નામ સફળ આત્મસમર્પણ આનું જ નામ સંથમની સિદ્ધિ. આનું જ નામ આત્મવિકાસ અને આનું જ નામ ઍલ્યુપિમોત્સવાય હસતે મેઢ મૃત્યુની ભેટ સાચી અહિંસા, તપ અને સંયમની આ જ કસોટી હતી. જે સમયમાં જેન શાસનમાં આવી ત્યાગમૂર્તિઓ, આવા આત્મજ્ઞાનીઓ અને આવા શ્રેષ્ઠ સાધુપુરુષે વિદ્યમાન હોય એ Page #155 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ પ્રકરણ સમય જૈન શાસન માટે તેમજ સમસ્ત ભારતવર્ષ માટે કે ગૌરવંતે હશે તે વિચારવાનું કામ સુજ્ઞ પાઠકેને સંપું છું આ ભદ્રબાહસ્વામીને સ્થ૦ ગદાસ, સ્થ૦ અગ્નિદત્ત, સ્થ૦ યજ્ઞદત્ત અને સ્થ૦ સેમદત્ત એ મુખ્ય શિષ્ય હતા. તે પૈકીના સ્થ૦ ગદાસથી ગાદાસ નામને ગણું નીકળે; જેની તામલિરિયા, કડિવરિસિયા, પુંડ્રવદ્ધણિયા અને દાસીખમ્બડિયા એ ઝ શાખાઓ હતી. એટલે કે આ પ્રમાણે તામલક, કેટિવર્ષ, અને પૌંડ્રવર્ધન એટલે પહાડપુરના પ્રદેશોમાં વધુ વિચરતા હતા. પહાડપુરથી મળેલ તામ્રપત્ર પણ આ પ્રદેશના જિનવિહાર ઉપર ઠીક પ્રકાશ પાડે છે. તેઓની ૪૫ વર્ષે દીક્ષા, ૬૨ વર્ષે યુગપ્રધાનપદ અને ૭૬ વર્ષે વીર સંવત ૧૭૦માં સ્વર્ગગમન થયું છે. આચાર્યશ્રીને વિહારપ્રદેશ આધુનિક દિગંબર વિદ્વાને માને છે કે આ શ્રુતકેવલી આ ભદ્રબાહસ્વામી દક્ષિણમાં ગયા હતા. ત્યાં જ અનશનપૂર્વક વગે ગયા છે અને ત્યાર પછી વેતાંબર-દિગંબરના ભેદ પડ્યા છે. પરંતુ દિગંબરની આ માન્યતા ભૂલભરેલી છે. કેમકે દિગંબર ગ્રંથોના આધારે જ એ હકીકત પુરવાર થતી નથી. આપણે તે તપાસી લઈએ. (૧) દિઆ૦ હરિણુસૂરિજી જણાવે છે કે આ ભદ્રબાહસ્વામી દક્ષિણમાં ગયા નથી. કિન્તુ ઉજજૈન પાસેના પ્રદેશમાં અનશન લઈ સ્વર્ગગામી બન્યા છે. अहमत्रैव तिष्ठामि, क्षीणमायुर्ममाऽधुना ॥३७॥ प्राप्य भाद्रपदं देश, श्रीमदुजियिनीसम्भवम् ॥४३॥ समाधिमरणं प्राप्य, भद्रबाहुः दिवं ययौ ॥४४॥ (વિ. સં. ૯૮૯ ના “બહિતકથાકેષ'માં કથા ૧૩૧) અથોત–ચોદ પૂર્વધારી શ્રીભદ્રબાહુ સ્વામી દક્ષિણમાં Page #156 -------------------------------------------------------------------------- ________________ છે. ] આ શ્રીસંભૂતિવિજયસૂરિ ૧૩૭ ગયા જ નથી. કિન્તુ વિદિશાની વાયવ્યમાં રહેલ વેસનગરમાં સ્વગે ગયા છે જે સ્થાનનાં બીજા નામે ચૈત્યગિરિ અને ભલપુર મળે છે. (૨) દિ॰ થ્ર॰ નેમિદત્તજી પશુ શ્રુતકેવલી શ્રીભદ્રબાહુનું સ્વર્ગગમન ઉજજૈન પાસે જ ખતાવે છે. "उज्जयिन्यां सुधीर्भद्रः, वटवृक्षसमीपके । ધ્રુવૃત્તિપાલાવિ હિત્વા, સંસ્થાલેન સન્વિતઃ ॥૨૬॥ स्वामी समाधिना मृत्वा, सम्प्राप्तः स्वर्गमुत्तमम् ॥ २७ ॥ ( ગાયના થાજોવ' થા ૬) उज्जैनीपुरके उद्यान, बटके वृक्षनिकटथित ठान । क्षुधातृषादिपरिषद जोर, जाती तनकी ममता छोर ॥२८॥" ( ‘ આરાધના થાજોષ-આાષા જૈવ ' રૃ. ૩૩૪) ભદ્રમાડુસ્વામી દક્ષિણમાં ગયા જ નથી (૩) ચંદ્રગિરિ પહાડ પર પાર્શ્વનાથ વસ્તીના કાનડી શિલાલેખમાં સ્પષ્ટ કર્યું" છે કે પ્રથમ ભદ્રબાહુસ્વામી દક્ષિણમાં ગયા નથી કિન્તુ દ્વિતીય ભદ્રબાહુસ્વામી દક્ષિણમાં પધાર્યા છે અને ત્યાં જ ૭૦૦ મુનિ સાથે સ્વર્ગ ગામી બન્યા છે. સાફ વાત છે કે (“ જૈન સિદ્ધાંત ભાસ્કર ” કિ॰ ૧, પૃ. ૨૫) આ ઉલ્લેખ પ્રમાણે નક્કી છે કે, શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી દક્ષિણમાં ગયા નથી તા પછી શ્વેતાંખર દિગમ્બરના ભેદ એ સમયે પહેચાની તા વાત જ શી કરવી? (૪) દિ૰ ૰ દેવસેનજી વીર સ. ૬૦૬માં શ્વેતાંબર–દિગમરના ભેદ પડયો એમ મતાવે છે અને શ્વેતાંબર શાસ્ત્રો વીર સ. ૬૦૯માં ભેદ પડથાનું વર્ણન કરે છે. એટલે આ વસ્વામી પછી કે બીજા ભદ્રબાહુસ્વામી પછી શ્વેતાંબર-દિગમ્બરાના ભેદ પડેચા એ માન્યતા જ પ્રમાણયુક્ત છે. આથી નક્કી છે કે દિગમ્બર વિદ્વાના શ્રુતકેવળી ભદ્રબાહુસ્વામીનું દક્ષિણમાં ગમન અને ત્યાર પછી શ્વેતાંબર-દિગમ્મીના ભેદ પડવાનું માને છે તે વાસ્તવિક નથી. ૧૮ Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સાતમું આચાર્ય શ્રીલિભદ્રસૂરિજી આય સંભૂતિવિજયસૂરિજી અને આ૦ શ્રીભદ્રબાહુસ્વામીની પાટ ઉપર મહાપ્રતાપી અને કામવિજેતા શ્રીસ્થૂલિભદ્રજી આચાર્ય થયા. તેમનું જન્મ સ્થાન મગધની રાજધાની પાટલીપુત્ર-પાટણા હતું. તે ગૌતમગેત્રીય બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ મંત્રીશ્વર શકટાલ અને માતાનું નામ લહમીદેવી (લાછલદે) હતું. ભારતમાં નવમા નંદનું રાજ્ય ચાલતું હતું અને એની સત્તાનાં સૂત્રો શwાલ મંત્રીશ્વરના હાથમાં હતાં. તે જ્ઞાતિએ બ્રાહ્મણ હોવા છતાં મહાકુશલ અને ચતુર મુત્સદ્દી હતે. નંદ રાજ્યની શરૂઆતથી રાજ્યની લગામ શકટાલના પૂર્વજોના હાથમાં આવી હતી. એ જ અનુભવને વારસો શકટાલને પણ સાંપડ્યો હતો. તેની હિંદ બહારના શકો પર પણ એવી ધાક હતી કે તેનું શકટાલ એવું સાર્થકનામ બની ગયું હતું. મગધની કીર્તિ અને સત્તા એણે દિગંતવ્યાપિની બનાવી હતી. કાશી, કેશલ, અવન્તી, વત્સ, અને અંગ તથા લિચ્છવી વગેરે વગેરે રાજ્ય મગધની આણ હેઠળ હતાં. બધાં રાજ્યો રાજા કરતાં પણ મંત્રીશ્વરથી વધુ ડરતાં અને સાવધ રહેતાં હતાં. નંદ રાજાઓને લક્ષમીને સંચય કરે બહુ ગમતું. આથી નંદેએ સેનાની ડુંગરિયે થાય એટલું સોનું એકત્ર કરી રાજગહીની બહાર સેનાના નવ પહાડે બનાવ્યા હતા. શકટાલ અને એના પૂર્વજો રાજાઓને સમજાવતા, પરંતુ ધનભૂખ્યા રાજવીઓ આ વિષયમાં કોઈનુયે સાંભળતા ન હતા. શકટાલ આ વિષયમાં વધુ દૂઢ હતા. ન તે એ વધુ ખરચ કરવા દેતે કે તે વધુ ધન સંચિત કરવા દેતે. ધન સંચય કરવાનું એને પસંદ નહોતું અને પ્રજાને શકટાલની એ નીતિ પણ પસંદ નહોતી કે રાજા દ્વારા પંડિતોકવિઓ અને ભાટ-ચારણામાં વાહવાહને ખાતર ઉડાવાતું લખલુટ ધન તે નાતે ઉડાવવા દેતે. શકટાલ આવા વિષમપદે ઊભું રહીને રાજ્યતંત્ર ચલાવતો હતો. wow.jainelibrary.org Page #158 -------------------------------------------------------------------------- ________________ સાતમું ] આ શ્રીરથૂલિભદ્રસુરિજી ૧૩૯ શકટાલના સમયમાં એને જ પ્રતિસ્પધી મનાતે વરરુચિ નામને બ્રાહ્યાણપંડિત રાજસભામાં આવી નિત્ય રાજસ્તુતિના નવા નવા કે બનાવી લાવતે, છતાંયે શકટાલ મંત્રીએ એને ઇનામ ન અપાવ્યું તે ન જ અપાવ્યું. આથી એ પંડિત શકટાલને ઘેર ગયે અને મંત્રી પત્નીને સમજાવી એટલે સરલ, દયાળુ અને ધર્મનિષ્ઠ લક્ષ્મીએ કહ્યું કે“જાઓ, આવતી કાલથી ઈનામ મળશે.” મંત્રી પત્નીએ મંત્રીશ્વરને સમજાવ્યા કે, “એ બિચારા ગરીબ બ્રાહ્મણને રાજભંડારમાંથી ઈનામ કેમ નથી અપાવતા?” મંત્રીશ્વરે જણાવ્યું કે, “તું કહે તે હું આપણી પાસેથી ખાનગીમાંથી આપું, પણ અન્યાયથી રાજભંડારમાંથી નહીં અપાવું.” મંત્રી પત્નીએ કહ્યું: તમને એમાં શું થાય છે? રાજા ઈનામ આપે તેમાં ના ન પાડશે.” આખરે મંત્રીશ્વરે એ વાત કબૂલી. બીજે દિવસે વરરુચિ રાજસભામાં ગયે. મંત્રીશ્વર મૌન રહ્યા અને રાજાએ વરરુચિને ૧૦૦ સેનામહોર ઈનામમાં આપી. આ ઈનામને ક્રમ ઘણા સમય સુધી ચાલ્યું. રાજા રાજ વરરુચિને ૧૦૦ સેનામહોર આપતે. મંત્રીશ્વરે વિચાર્યું આ રેજની ૧૦૦ સેના મારો વ્યર્થ જાય છે એ ઠીક નથી. મંત્રીશ્વરને યક્ષા, ક્ષધિન્ના, ભૂત, ભૂતદિન્ના, સેના, વેણુ અને રેણા એમ ૭ પુત્રી હતી. સાતેય બાલબ્રહ્મચારિણી અને પરમ વિદુષી હતી. સાક્ષાત સરસ્વતી જેવી હતી. દરેકને એવી સમરણશક્તિ હતી કે પહેલી કન્યા એક વાર સાંભળે ને એને યાદ રહી જાય, બીજીને બે વાર, ત્રીજીને ત્રણ વાર, એમ સાતમીને સાત વાર સાંભળે તે યાદ રહી જતું હા. મંત્રીશ્વર પિતાની કન્યાઓને સાથે લઈ રાજસભામાં ગયે. અને વરરચિએ જેવા સ્તુતિક ઉચ્ચાર્યા કે તરત જ મંત્રી રાજાને કહ્યું : “નામવર ! આ કે મારી સાતે કન્યાઓને પણ આવડે છે. પ્રતીતિ કરવી હોય તે સાંભળે?” મંત્રીના કહેવાથી એક પછી એક સાતે કન્યાઓ એ શ્લોકોને બેસી ગઈ અને વરરુચિને મળતું ઈનામ બંધ થયું. એણે રાજાને, મંત્રીને અને પાટલીપુત્રની પ્રજાને પોતાની Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ તરફ ખેંચવાની નવી તરકીબ રચી. એણે ગંગા નદીના પ્રવાહમાં એક છૂપે સંચ ગોઠવ્યે જેના બીજા છેડે ગુપ્ત રીતે તે ૧૦૦ સેનામહેરોથી ભરેલી એક કોથળી મૂકી રાખતા હતા. પછી તે સવાર આવી ઉપર ઊભું રહી ભગવતી ગંગા નદીનું સ્તોત્ર ભણેને સંચને દબાવે ત્યારે કેથળી ઊંચી થાય. એટલે વરરુચિ જનતાને કહે: જુઓ! આ રાજાએ મારી સેનામહોરો બંધ કરી પરંતુ મૈયા ભગવતી-ભાગીરથી મને સેવા મેવારૂપે સેનામહોર આપે છે. ” આમ લેકોને જણાવી પછી પોતે કેથળી કાઢી લઈ ચાલવા માંડે. આ ચમત્કાર નગરમાં ફેલાયે, રાજા અને મંત્રી પાસે આ સમાચાર પહોંચ્યા. પ્રજામાં વરરુચિ પ્રતિ પ્રેમ અને ભક્તિ વધી પડ્યાં, લેકે વરરુચિને દેવી પ્રસન્ન થયાં છે એમ માની તેની પૂજા કરવા લાગ્યા. ફળ-ફૂલ અને નૈવેદ્યથી એની ભક્તિ થવા માંડી. રાજા અને મંત્રીને ફિટકાર મળવા માંડયો. આખરે નંદરાજની સભામાં આ વસ્તુ ચર્ચાતાં આખી સભાએ બીજે દિવસે આ ચમત્કાર જેવા જવું, એમ નક્કી થયું. વરરુચિને ખબર પડી કે આવતી કાલે આખી રાજસભા નદીકાંઠે મારો ચમત્કાર જેવા આવશે. એ મનમાં રાજી થયા. એણે પૂરી તૈયારીમાં રહેવાનું નક્કી કર્યું. અહીં મંત્રીશ્વર શકટાલે વિચાર કર્યો કે જરૂર આમાં વરરુચિને દંભ છે. અંદર કેક ગડબડ છે. એમણે પોતાના હેશિચાર જાસુસને આ વાતની બાતમી મેળવવા ગોઠ. વરરુચિ મધ્ય રાતે નદીમાં ગયે. એણે સેનામહોરેશન કેથળી રાખી સંચ બરાબર ગોઠવ્યો. એણે સરસ વ્યવસ્થા કરી કે સંચ દબાતાં જ પાણીનો મારે વાગતાં કોથળી ઊંચી ઊછળે અને પિતે નદીને પ્રસાદ જીલી લે. પછી વરરુચિ રાજી થત ઘેર ગયે તેના ચાલ્યા ગયા પછી મંત્રીશ્વરના જાસુસ પુરુષે કે જેણે આ લીલા જોઈ હતી, તેણે ધીમથી સંચ ઊંચે કરી કોથળી કાઢી લીધી. જાસુસ આ કેથળી લઈ મંત્રીશ્વર પાસે પહોંચ્યો અને Page #160 -------------------------------------------------------------------------- ________________ સાતમું ] આ૦ શ્રીધૂલિભદ્રસુરિજી ૧૪૧ પિતે નજરે નિહાળેલી બધી હકીકત મંત્રીશ્વરને કહી સંભળાવી. મંત્રીશ્વરે આ વાત ખાનગી રાખવાનું, સવારે કોથળી સાથે નદીકિનારે હાજર રહેવાનું અને ઈશારો થતાં કોથળી રજૂ કરવાનું સમજાવી તે પુરુષને રજા આપી. નાગરિકે બીજે દિવસે સવારમાં ગંગાકિનારે જઈ ઊભા. રાજવગ આવી ગયે. પંડિતરાજ વરરુચિ પણ પિતાના ભકતે સહિત આવી પહોંચ્યા. હવે વરરુચિએ ગંગાસ્તોત્ર શરૂ કર્યું અને બધાયને ગવરાવ્યું. પછી પોતે નદી વચ્ચે જઈ પિતાના અભીષ્ટ સ્થાને પહોંચી ગંગાની સ્તુતિ કરી અને પગથી સંચ દબાવ્યો પરંતુ કેથળી તે નીકળી જ નહીં. તેણે વધુ દાબ મૂક્યો એટલે પાણીના જોશથી રેતીને ઢગ ઊપસ્ય અને પાણી ઊછળ્યું, પરંતુ સેનામહની કથળી ન નીકળી તે ન જ નીકળી. વરચિને દગાને વહેમ ગયે. એ વિલંત બને. જનતા આતુરતાથી જોઈ રહી હતી. ગંગામૈયા પંડિતરાજને સોનામહેરાની થેલી આપશે, હમણું આપશે, હમણ આપશે એમ થતું હતું. ત્યાં તે મંત્રીશ્વર શકટા બધાના આશ્ચર્ય વચ્ચે જાસુસ પુરુષ પાસેથી થેલી મંગાવી અને વરરુચિને જણાવ્યું કે, “પંડિતજી! હવે નદીમાં થેલી શોધશો નહીં. આ હવે, તમારી સોનામહોરાની થેલી તે અહીં છે.’ બસ, વરરુચિનું મેં ઊતરી ગયું. એ એ ખસિયા પડી ગયે કે ગંગામૈયા પાણીમાં સમાવી દે તે ઠીક એવું એને થયું. મંત્રીશ્વરે પંડિતજીનું પાખંડ જનતાને અને રાજાને સમજાવ્યું. રાજા અને પ્રજાની આંખે રાતી પીળી થઈ. ધર્મને નામે ચાલતા આવા પાખંડ ઉપર પ્રજાને ક્રોધ આવે. આવા ઢોંગીને યોગ્ય સજા કરવા જનતા ઉશ્કેરાઈ ગઈ પરંતુ અવસરજ્ઞ ચતુર મંત્રીશ્વરે પડિતજીને સહીસલામત ઘર ભેગા કર્યા. વરરચિને આમાંથી તેષ જાગ્યો. તેને મનમાં થયું કે નંદવંશને નાશ કરાવું. અરે! મંત્રી કુટુંબને નાશ કરાવું, વેરનો બદલે લઉં. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ બસ, વૈર, વૈર અને વરને ધ્વનિ વરરુચિના કલેજામાં ખળભળવા લાગ્યો. એણે ડોક સમય જનતા અને રાજાને ભુલાવામાં નાખવા યુકિત આદરી. એના વિચારમાં એ પરદેશ ચાલ્યા ગયે. મંત્રીશ્વર શકટાલને સ્થૂલભદ્ર અને શ્રીયક નામે બે પુત્રરત્ન હતાં. સ્થૂલભદ્રકુમાર ભણીગણ વિદ્વાન બ કિતુ મંત્રીશ્વર જેવો વ્યવહારદક્ષ, રાજપ૯ અને ચતુર નહોતે. પિતાએ તેને આ શિક્ષણ માટે પાટલીપુત્રની બહુ જ રૂપસંપન્ન અને કલાદક્ષ ગણાતી કોશા વેશ્યાને ત્યાં મૂક્યો. યુવાન સ્થૂલભદ્ર અને કેશા પ્રેમથી મળ્યા, જાણે પૂર્વ ભવના સનેહ સાગર માટે ચંદ્રિકાને વિકાસ થતું હોય એમ મળ્યાં, અને એક બીજાનાં આત્મીય બની ગયાં. કેશાએ વેશ્યાનો ધંધો છોડી દઈ કુલવધૂપણું સ્વીકાર્યું અને સ્થૂલભદ્દે ઘેર જવાનું માંડી વાળી કોશાને ત્યાં જ રહેવાનું પસંદ કર્યું. પિતા પુત્રના રક્ષણ માટે અને કાલે સન્માર્ગે આવશે એમ સમજી બધું ખર્ચ ત્યાં મેકલતા હતા. આમ ને આમ બાર બાર વર્ષનાં વહાણાં વાયાં. દિવસ ને રાત સુખ, ગવિલાસ, રંગરાગ, સંગીત, નૃત્ય, એશ અને આરામમાં જવા લાગ્યા. સ્થૂલભદ્ર અને કોશાને સૂર્ય કયાં ને કયારે ઊગે છે અને ક્યારે આથમે છે, એનીયે પડી નહોતી. અહીં પાછળ શ્રીયકના લગ્ન દિવસે નજીક આવ્યા. મંત્રીશ્વરે પિતાના નાના પુત્રને પરણાવવામાં પૂરો લહાવો લેવાનું વિચાર્યું. સાતે પુત્રીઓએ તે ભગવતી સરસ્વતીની માફક આજન્મ બ્રહ્મચર્ય પાળવાને જ નિયમ રાખ્યા હતા. સ્થૂલભદ્રજીને લગ્નોત્સવનો થઈ શક્યો એટલે માતાપિતાએ શ્રીયકના લગ્નમહોત્સવને જીવનમાં પહેલ કે છેલો જ ઉત્સવ માની પૂબ તૈયારી કરી હતી. એમની ઈચ્છા હતી કે ખુદ નંદરાજાને પિતાને ત્યાં બોલાવી રાજસત્કાર કરીશું અને એ માટે તે પિતાના મહેલમાં આભૂષણે શસ્ત્રો વગેરે તયાર કરાવતો હતો. આ સમાચાર વરરુચિને ગુપ્તભેદ દ્વારા મળ્યા અને વૈરને બદલે લેવાની તક સાંપડી. મંત્રીશ્વરે ગંગાના કિનારે કરેલા ભયંકર અપમાનને બદલે લેવાનું એને એ દ્વારા સૂઝી Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ સાતમું ] આ શ્રીરથૂલિભદ્રસૂરિજી આવ્યું. એણે ભયંકર કલ્પનાના ઘોડા દેડાવ્યા ને પ્રજામાં એવા સમાચાર વહેતા મૂક્યા કે, “મંત્રીશ્વર શસ્ત્રો તૈયાર કરાવી રાજાને મારી નાખી સ્વયં રાજા બનવાની કોશીશ કરે છે.” એણે બાળકનું જાથ ઊભું કરી ઈનામ વહેચી ગામમાં સરઘસ કઢાવ્યું અને એ બાળકે પાસે ગવરાવ્યું કે– "न वेत्ति राजा यदसौ, शकटालः करिष्यति। व्यापाद्य नन्दं तद्राज्ये, श्रीयकं स्थापयिष्यति ॥" આ સમાચાર નંદરાજને કાને અથડાયા. એણે પિતાને અંગત ગુપ્તચર એકલી તપાસ કરાવી અને શકટાલ મંત્રીશ્વરને ત્યાં આભૂષણે અને શસ્ત્રો બને છે એ જાણી એ વહેમ ખાઈ ગયે. તે આગળ પાછળનાને વિવેક-વિચાર ભૂલ્યા ને એક જ ધૂનને કહે એના મગજને કેરી ખાવા લાગ્યા. એ સાચું જ છે કે વહેમનું કોઈ ઔષધ હતું જ નથી. બીજે દિવસે શકટાલે રાજસભામાં આવી નિયમ પ્રમાણે રાજાને પ્રણામ કર્યા પણ નંદરાજે ગુસ્સામાં ને ગુસ્સામાં શકટાલની સલામ ન ઝીલી. શકટાલ બહુ જ કુશલ અને દક્ષ હતા. એને પણ બાળકોના સરઘસના સમાચાર મળ્યા જ હતા, એ તરત સમજી ગયો કે નંદરાજ મારી ઉપર ગુસ્સે થયે છે. એને પિતાના જ પૂર્વજ કલ્પક મંત્રી ઉપર પ્રથમ નંદરાજે કરેલા જુલમની યાદ આવી, તેમજ રાજાને પાછળથી થયેલે પશ્ચાત્તાપ પણ યાદ આવ્યા. બુદ્ધિશાળી મંત્રીશ્વર તરત ઘેર ગયે અને નિર્ણય કરી લીધું કે કુટુંબને બચાવવા પોતે જ પિતાનું સમર્પણ કરવું. એણે શ્રીયકને સમજાવ્યું કે કાલે તું રાજસભામાં તલવારથી મારું માથું ઉડાવી દેજે? પુત્રે ઘણું આનાકાની કરી પરંતુ આખરે કુલની રક્ષા માટે પિતાના આદેશ પાસે એનું કાંઈ જ ન ચાયું. મંત્રીશ્વરે પણ પિતાના મેં માં કાલપુટ ઝેરની ગુટિકા રાખી લીધી. કાળના ભયંકર ઓળાઓ હવે છતા થવા લાગ્યા. એ કાળમુખે દિવસ ઊગી ચૂક્યો. આજે રાજસભાનું Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જૈન પરંપરાને ઇતિહાસ પ્રકરણ વાતાવરણ સંક્ષુબ્ધ હતું. આખી સભા ચીકાર ભરાઈ હતી. આ પ્રસંગનાયક વરરુચિ પણ આવ્યું હતું. આજે એને રાજસભાને ભૂરકી નાખવી હતી. મંત્રીશ્વરને દંડ કરાવવું હતું અને છેવટે એણે કંઈક ગંભીર નવાજૂની કરવાનો દઢ નિશ્ચય કર્યો હતે. શ્રીયકે આજની રાજસભાનું વાતાવરણ આવતાંવેંત માપી લીધું. એનું મન વિચારેના ઝોળે ચડયું. એક તરફ પિતાજીને કમેતે મારવા માટે પિતાની જાત ઉપર તિરસ્કાર છૂટયો ને બીજી તરફ અને પિતાજીની ભવ્ય ત્યાગવૃત્તિ, અરભાવ અને કુળરક્ષાની અગમચેત દક્ષતા ઉપર માન ઉપજયું. મંત્રીશ્વર હંમેશની માફક એ જ છટાથી રાજસભામાં આવ્યો અને નપે. કિન્તુ રાજાએ સામું જોયું ન જોયું ત્યાં તે શ્રીયકે લાગ જોઈ પોતાની તલવારથી પિતાનું માથું ઉડાવી દીધું. મંત્રીશ્વરનું અરિહંત, નમે અરિહતાણું બેલડું માથું ઊડ્યું ને ધરણી ઉપર પછડાયું. ચોગરદમ લોહીનો ફુવારો છૂટક્યો. રાજા અને પ્રજા ચકિત થઈ આ ભયંકર દશ્ય જોઈ રહ્યાં. રાજાએ શ્રીયકને પૂછ્યું: “અરે, આ તે શું કર્યું !” શ્રીયકે કહ્યું “રાજાજીને એમ લાગે છે કે મંત્રીશ્વર રાજદ્રોહી બને છે, તે મારા જીવતાં નંદરાજને દ્રોહી જીવતે કેમ રહી શકે?” રાજાએ એની રાજભકિત ઉપર પ્રસન્ન થઈ પૂછ્યું: “સાચું શું છે? તે કહે.” મંત્રીપુત્ર ધીરજથી યથાર્થ વાત કહી સંભળાવી. રાજા આ સાંભળી ચમક્યો અને બોલ્યા: “હવે તું જ મંત્રીશ્વરની જગા ઉપર બેસી જા.” શ્રીયકે કહ્યું: “મારા વડીલ બંધુ ધૂલિભદ્ર કેશા વેશ્યાને ત્યાં છે. એમને બોલાવી એમને એ પદ આપો” રાજાએ કોશાને ત્યાંથી સ્થૂલભદ્રને બોલાવ્યા અને પિતાના મૃત્યુના સમાચાર કહી રાજમંત્રીપદ માટેનું નિમંત્રણ આપ્યું. સ્થૂલભદ્રજીએ રાજાને કહ્યું: “મને વિચાર કરવા દે.” Page #164 -------------------------------------------------------------------------- ________________ સાતમું 1. આ. શ્રીસ્થૂલિભદ્રસૂરિજી ૧૪૫ રાજાએ કહ્યું: “હમણાં જ રાજસ્થાનમાં જઈ વિચારીને મને જવાબ આપે.” સ્થૂલભદ્રજી રાજસભામાંથી ઊઠી ઉદ્યાનમાં ગયા અને વિચારના ચકડોળે ચડયા. એમણે પહેલાં તે પિતાનું મૃત્યુ કરાવનાર ઉપર વૈરને બદલે લેવાનું ચિતવ્યું ને વિચાર આવ્યા કે હું સત્તાધીશ બની હુકમ ચલાવીશ, રાજ્ય સુધારીશ, રાજસત્તા વધારીશ વગેરે વગેરે મનમાં આવ્યું ને ગયું. પરંતુ ક્ષણવારમાં બીજા પડખાના વિચારે એમને સુપ્ત સંસ્કાર સકિા ને એ વિચારજાળમાં તણખે ચંપા. એ સંસારણાની વિચારધારા પલટાઈ ગઈ. એમને પિતાજીનું કમાત થયાનું કારણ અને રાજપ્રપંચ નજર સામે તરવરવા લાગ્યા. એમને રાજસત્તા નકામી લાગી. એમની એ કામધેનુ આજે વાંઝણ દેખાવા લાગી. આખરે આત્મદશાને અંકુર જાગૃત થતાં એમને વિરક્ત ભાવ એટલે બધે વધી ગયો કે ત્યાં જ એ પિતાના હાથે પંચમુષ્ટિ લેચ કરી, રત્નકંબલના તાંતણામાંથી રજેહરણું બનાવી સાધુ થઈ ગયા અને એમણે ત્યાંથી રાજસભામાં જઈ “ધર્મલાભ” શબ્દને પ્રઘષ કર્યો. એ શબ્દએ વાતાવરણને ગૂંજવી દીધું. મંત્રમુગ્ધ બનેલી રાજસભામાં રાજવીને રોકડું પરખાવ્યું “રાજન ! તું તે એક જ મંત્રી મુદ્રા આપત પરંતુ મેં તે પાંચ મહાવ્રતની પાંચ મુદ્રાઓ લીધી છે. બસ, હું તે ગુરુચરણે જાઉં છું પણ તું સત્ય વસ્તુ સમજજે અને ધર્મનો ઉપાસક બનજે.” આટલું બોલી છેવટે જહથાપામરતુ એમ ઉચારી રાજસભામાંથી એ ધીર ગંભીર પગલે ચાલી નીકળ્યા. રાજા આ અદ્દભુત સાધુની વાણથી હેરત પામ્યા. એને એમ પણ થયું કે સ્થૂલભદ્રજી આમ આપણને છેતરી કેશા વેશ્યાને ત્યાં જતે લાગે છે.” રાજાએ એ જ વહેમથી રાજમહેલની અટારીએથી જોયું તે મુનિ સ્થૂલભદ્ર ઈસમિતિ પાળતાદષ્ટિપૂર્વ એવા એ રીતે નગર બહાર દૂર સુદર જવા પગલાં ઉપાડતા હતા. આ ત્યાગવીર, કર્મવીર, અને ધર્મવીર સાધુને જોઈ હરણ અનાજ સભામાં એ ‘રા મગજ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ રાજાની આંખમાંથી અશ્રબિન્દુ ટપકડ્યાં. એના હૃદયમાંથી ઉગાર નીકળ્યા: “ધન્ય છે આવી સાધુતાને.” નંદવંશના રાજાઓ જેનધર્મ પ્રત્યે અનુરાગી હતા. તેઓ ક્ષમામને બહુમાન અને બહુ આદર આપતા હતા. એમના મંત્રીશ્વરે જેનધર્મોપાસક જ હતા. એમના રાજકાળમાં ક્ષમાશ્રમનું બહુમાન વધ્યું હતું ને જિનમંદિર પણ વધ્યાં હતાં. આ નવમો નંદરાજા પણ ધર્મપ્રેમી અને વિવેકી હતે. જૈનધર્મને ઉપાસક હોવા છતાયે તે બ્રાહાણે, બૌદ્ધ સાધુઓ અને અન્ય સંપ્રદાયના ધર્માનુયાયીઓ પ્રતિ ઉદાર હતે, બધાને દાન આપી સત્કાર અને સન્માનતે હતે. યૂલિભદ્રજીના ગયા પછી શ્રીય મંત્રી બન્યા. એ વ્યાપારપ્રધાન મંત્રી હતા અને બાહોશ રાજમંત્રી પણ હતું. હવે વરરુચિ રેજ રાજસભામાં આવતે થયો. એને એમ લાગ્યું કે મેં પ્રતિસ્પધીનો કાંટે કાઢયો છે, મને રાજસભ્ય આદર અને માન આપે છે, એટલે મંત્રીપદ હવે મને જ મળશે. પરંતુ નંદરાજે યુવાન અને ઉત્સાહી, બુદ્ધિમાન અને ધીર, મુત્સદ્દી અને વિવેકી શ્રીયકને જ મહામંત્રી બનાવી, વરરુચિની આશા ઉપર ઠંડું પાણી રેડી દીધું હતું. છતાંયે વરરુચિને બહુશ્રુત અને મહામુત્સદ્દીપણાનું ઘમંડ હતું એટલે એની આશા અમર હતી. એણે ધીમેધીમે કેશા વેશ્યાની બહેન ઉપકેશા વેશ્યાને ત્યાં જવા-આવવાનું ચાલુ કર્યું, ઉપકોશા અને વરરુચિ વચ્ચે પ્રેમના તાણાવાણા વણાવા લાગ્યા. કેશા વેશ્યા એકવાર કારણ પ્રસંગે શ્રીયકને મળવા આવી, એ તદન દુબળી-પાતળી અને સુકકી થઈ ગઈ હતી, રસ્થૂલિભદ્રના વિયેગથી સંતપ્ત કરમાયેલી કમલિની જેવી નિસ્તેજ બની ગઈ હતી. શ્રીયક એને જોઈ ને સફાળે ઊભે થયે. કોશાએ રડતાં રડતાં સ્થૂલભદ્રજીના સમાચાર પૂછડ્યા અને શ્રીયકે તેમના સાધુ થયાના અને વિહારના સમાચાર આપ્યા, સાથે જ એણે કહ્યું કે આ બધી ઘટનાનું મૂળ પેલે વરરુચિ છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ સાતમું] આ. શ્રીસ્થૂલિભદસરિજી કેશા કહું? એ પાપીઓ તે જ ઉપકોશાને ત્યાં જાય છે, મજા કરે છે, ઊંચુ મદ્યપાન કરે છે અને ઉપકેશાને ત્યાં જ જીવન ગુજારે છે.” શ્રીયક–ખરે જ. એ દુષ્ટ દુર્જન પુરુષે પિતાનું મૃત્યુ કરાવ્યું અને ભાઈને પણ વિયાગ કરાવ્યું.” કેશા–“મને વિયોગ કરાવનાર કદી સુખી નહિ થાય. મારી દુભાતી લાગણીઓ કહે છે કે છેવટે એ કૂતરાના મોતે જ મરશે.” એકવાર રાજાએ પણ શ્રીયકને કહ્યું: “ભાઈ! તારા પિતાજી ગયા. આજે હું જોઈ રહ્યો છું કે નંદવંશને અંતકાળ નજીકમાં હોય એવા ઓળા પડતા જણાય છે અને એવા ગેબી અવાજે મને સંભળાય છે કે જાણે નંદરાજ્યના પતનની ઘડી બે ઘડી ગણાઈ રહી છે. આજે એ કુશળ મંત્રિરાજ હોત તે મને આ ચિંતા નહેત; તું હજી યુવાન છે, અનુભવની ખામી છે, તારામાં તારા પિતાની મુત્સદ્દીગીરી, ડહાપણુ, ગંભીરતા, ઉદારતા, અને ધીરજ આવતાં વાર થશે. એ તે કસાયેલા રાજપુરુષ હતા. શ્રીયક બે –“રાજન! વાત તે સાચી છે. મને દિવસ ને રાત ચેન નથી પડતું, અને તે લાગે છે કે વરરચિએ આખા રાષ્ટ્ર અને રાજયને દ્રોહ કર્યો છે. પિતાના નજીવા સ્વાર્થને ખાતર એણે આપને ભરમાવ્યા અને આપ પણ વહેમી બની ગયા. અમારી બ્રાહ્મણની નાતમાં આ જ અવગુણ છે કે, ગ્રાહા ગ્રાહ્મit , સ્થાનવત શુર્થાથ એણે તો વૈર જ વાછર્યું છે. હવે તે તે મપાન કરે છે અને વેશ્યાને ત્યાં મજા ઉડાવે છે.” આ સાંભળી રાજા આશ્ચર્યચકિત થયે. તેણે પૂછયું: “શું વરરુચિ મદ્યપાન કરે છે! પંડિતરાજ થઈને આવું અધમ જીવન ગાળે છે!” શ્રીયકા–“હા ! આપને કાલે જ નજરે બતાવું.” બીજે દિવસે રાજસભા ચિકાર ભરાઈ હતી અને વરરચિ ઉત્તમ વસ્ત્રો પહેરી લતા હાથીની જેમ ત્યાં આવી રહ્યો હતે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ આજે એણે ચદ્રહાસ મદ્ય ખૂબ દ્વીચ્યા હતા. શ્રીયકે રાજસભ્યાને કમલનું ફૂલ સુધવા આપ્યું અને વરુચિને મીઢાળના રસથી ભરેલું કમળનું ફૂલ આપ્યું. વરરુચિએ ચંદ્રહાસ પીધેલા ઢાવાથી તે સૂંધતાંજ તને જોરથી ઉલ્ટી થઇને તેમાંથી દારૂની દુર્ગધ છૂટવા લાગી. રાજા અને રાજસભ્યાએ આ જોઈ એને તિરસ્કારથી કાઢી મૂકો. બીજા પડિતાએ જાહેર કર્યુ કે, આવા વિદ્વાન અને કર્મકાંડી ભુદેવે તે આના પ્રાયશ્ચિત્તમાં ગરમાગરમ સીસાથી ભરેલુ' સૂષાપાત્ર પીવું જોઈએ. વરરુચિને તે પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યા વિના છૂટકા ન હતા. એને હવે એમ થયું કે “ શકટાલ એ દાના દુશ્મન હતા. તે બહાદુરીથી માઁ છે. મારે તા આજે કૂશને માતે મરવું પડે છે. ” આખરે એને ગરમાગરમ સીસું પીવડાવ્યું અને એ મૃત્યુને શરણ થયા. ખરેખર, કર્મીની ગતિ કેવી વિચિત્ર છે ! · જેવી કરણી, તેવી પાર ઊતરી. ’ " ચામાસાના દિવસેા નજીક આવ્યા છે. સ્થૂલભદ્ર મુનિ ગુરુચરણે એસી શાસ્ત્રના અભ્યાસ કરી રહ્યા છે. આદર્શ સાધુજીવન ગાળી રહ્યા છે. તેમણે ત્યાગ, તપ અને સંયમનું અભેદ્ય ખખ્ખર ધારણ કર્યું. છે. અહિંસા, સત્ય, ક્ષમા અને મૈત્રી ભાવનાં અમેઘ શાસ્ત્રો તેમના હાથમાં છે, અને જ્ઞાનના ઝગઝગતા સૂર્ય તેમના હૃદયમાં ઝળહળી રહ્યો છે. એક મુનિવરે ગુરુ શ્રીસંભૂતિવિજયસૂરિ પાસે ખાજ્ઞા માગી કે, ‘ગુરુદેવ ! આપ રજા આપે! તે હું ચાર માસના ઉપવાસ કરી સિ'હની ખેડના દરવાજા પાસે કાયાત્સર્ગમાં રહીશ.” બીજા શિષ્યે વિનતિ કરી કે, ‘પ્રભા ! હું મહાવિષધર સાપના શકુડા ઉપર બેસી ઉપવાસથી ચારે મહિના કાર્યાત્મમાં રહીશ. ' ત્રીજા મુનિવર લ્યા: ‘હું કૂવાના કાંઠા ઉપર ચાર મહિના ઉપવાસી રહી ધ્યાનમગ્ન બની રહીશ.' બીજા ખીજા મુનિવરોએ પશુ ચાગ્ય સ્થાને ચામાસું જવાની આજ્ઞા માગી. હવે નૂતન મુનિ શ્રીસ્થૂલસદ્ધજીને વારો આવ્યો. મગધના મંત્રીશ્વરના આ પુત્ર કેળના ગર્ભ જેવા સુકામળ, કમળ જેવા મુલાયમ અને ચંપાના ફૂલ જેવા સાનેરી Page #168 -------------------------------------------------------------------------- ________________ સાતમું ] ચ્યા શ્રીસ્થૂલિભદ્રસૂર્િચ્છ ૧૪૯ કાયાવાળા હતા. તેમાં હવે વૈરાગ્યના રંગ ભન્ચે એટલે તે મુનિ ઝળહળતા તેજપુ’જ સમા ભાસતા હતા. શ્રીસ્થૂલભદ્રજીએ બહુ જ આત્મમથન કર્યુ. ચતુર્માસ કર્યાં જઈને કરવું તે અંગે ઘણુંા ઘણુંા વિચાર કર્યાં. તેમને અંદરથી અવાજ આન્યા કે તારામાં ધીરતા, દઢતા અને નિશ્ચલતા હોય, સંયમના પાકા રંગ ઢાય, જ્ઞાનજ્યેાતિ સદા ચમકતી રહી શકે તેમ હાય અને તને શિયલનું બખ્તર અભેદ્ય રહેવાની ખાતરી ઢાય તેા પાટત્રીપુરની લક્ષ્મી જેવી અને પૂર્ણ અનુરાગિણી કોશા વેશ્યાને ત્યાં ચામાસું રહેવા જા. સૂરિજીએ સ્થૂલભદ્રજીને પૂછ્યું: 'વત્સ! તમે ચતુર્માસ કયાં ગાળશે ?? સ્થૂલભદ્રજી વિચારે છે અને આખરે કહે છે, - પ્રભા ! યદિ આપની આજ્ઞા હોય અને ભાશીર્વાદ હાય તે! હું પાટલીપુરની લક્ષ્મી જેવી અને પહેલાંની અનુગિણી કેશા વેશ્યાને ત્યાં ચાતુમાંસ માટે જવાને ઇચ્છું છું. , શ્રુતકેવલી સૂરિપુ ંગવે જ્ઞાનથી જોઈ તેમને ત્યાં જવાની રજા આપી ને આશિષ દેતાં કહ્યું: ' વત્સ ! તારું આ મહાભિનિષ્ક્રમણ જગતના ઇતિહાસમાં અમર રહેશે, ઘર છેડી જ ગલમાં જઈ કામવિજેતા થનાર તા નીકન્યા છે પરંતુ ઝગમગતા કામદેવના ઘરમાં જઈ કામદેવના વિજય કરનાર કાઇ નથી પાકયો. જા, વત્સ ! 1; વિજયી થઈ ને આવજે, વીરશાસનને દીપાવજે. તારા જેવા આદશ સાધુથી વીરશાસન જયવંતું છે. જા, મારા આશીવાંઢ છે. સ્થૂલભદ્રજીએ ગુરુકૃપાને શિરસાવદ્ય કરી અથવા વૈદ્ામિ કહીને પ્રયાણ કર્યું. ખીજા બીજા મુનિવરા પણ પાત પેાતાના સ્થાને ગયા. સ્થૂલિભદ્રજી કેાશાને ત્યાં ચામાસું આવ્યા એટલે કાશાએ હાવભાવ અને પ્રેમથી એમને જીતવા બધા પ્રયત્ન કર્યો. કામદેવે પેાતાનાં ખધાં શસ્ત્રો અજમાવ્યાં; ચતુર્માસની ઋતુ, ખત્રીશ જાતનું Page #169 -------------------------------------------------------------------------- ________________ ! ૧૫૦ જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ જન, ચિત્રશાળા જેવું મકાન, એકાંતસ્થાન, ભર્યુબન અને અતૂટ પ્રેમરસથી છલોછલ મદઘેલી અને કામકલામાં પ્રવીણ કોશા આ સર્વે અનુકૂલ સામગ્રી હતી, છતાંયે કમળથી કમળ અને વજથીયે કઠિન આ સાધુપુરુષ જરાયે ડગ્યા નહિ. આખરે એ જીત્યા. કેશાનાં બધાંય શાસો નિષ્ફળ ગયાં, નૃત્ય, હાવભાવ, અને સંગીતની રેલમછેલ બધું નકામું થયું. આખરે નાસીપાસ થયેલી તે સ્થૂલભદ્રજીને પગે લાગીને બોલી: “તમે જીત્યા હું હારી.” ગુરુદેવ! હવે મને પંથ બતાવે. આટલા દિવસ તે તમારે ઉપદેશ મેં ન સાંભળ્યો એ મેં ભૂલ કરી છે. હવે મને મારી ભૂલ સમજાઈ છે તે કૃપા કરીને મને ધર્મોપદેશ આપો.” આ સાંભળી મુનિ યૂલિભદ્રજીએ તેને આત્મકલ્યાણને માર્ગ બતાવ્યો. કેશા વેશ્યાએ પણ જૈનધર્મ સવીકાર્યો. શ્રાવિકાનાં ૧૨ વ્રત લીધાં અને એ દઢ શ્રમણે પાસિકા બની. ત્યાર પછી સ્થૂલભદ્રજીની બહેને અને ભાઈ પણ ધર્મરંગે રંગાયા. નંદરાજા ઉપર પણ સ્થૂલભદ્રજીની અનુપમ નિર્લેપ દશા અને સાચા સાધુજીવનની છાપ પડી. પાટલીપુત્રમાં મૂર્તિમંત ધર્મરાજને જય થયા અને ચતુમાસ પૂર્ણ થતાં સ્થૂલભદ્રજી ગુરૂદેવને ચરણે આવ્યા. ગુરુદેવે બીજા સિંહગુફાવાસી મુનિવરોને “દુષ્કરકારક કહી સંબોધ્યા હતા, પરંતુ સ્થૂલભદ્રજીને “દુષ્કર, દુષ્કરકારકના બહુમાનથી સકાય, જે સાંભળી સિંહગુફાવાસી મુનિવર ઈર્ષોથી પ્રજવલિત બન્યા. એને મત્સર જાગે. એને એમ થયું કે “આ મંત્રીપુત્ર છે” માટે ગુરુજી એને લાગણથી જુએ છે. મેં સિંહગુફાના દરવાજે કેટકેટલી યાતનાઓ સહી છે તેને ગુરૂજીને ક્યાંથી ખ્યાલ આવે? મંત્રીપુત્ર તે રાજમહેલ જેવા મહેલમાં રહ્યો, મનભાવતાં આહારપાણી કર્યા અને વેશ્યાનાં નાચ-નખરાં જોયા. એનું આટલું બધું માનપાન અને અમે કંઈ વિસાતમાં નહિ! ઠીક છે, જોઈ લઈશ. આવતે વર્ષે હું કોશાને ત્યાં જ ચતુર્માસ કરીશ. બીજું માસું આવ્યું કે સિંહગુફાવાસી મુનિવરે કેશાને ત્યાં ચતુમસ રહેવા જવાની રજા માગી. ગુરુદેવે કહ્યું: “વત્સ! તે રહેવા દે, ત્યાં તારું કામ નથી. આ સ્થૂલિભદ્રનું નામ તે ચોરાશી Page #170 -------------------------------------------------------------------------- ________________ સાતમું] આ૦ શ્રીસ્થૂલિભદ્રસૂરિજી ૧૫૧ ચોવીશી સુધી અમર રહેવાનું છે. એના જે કામવિજેતા આજે ક્યાંય નથી, વત્સ! તું એના પગલે ન જઈશ.” સિંહગુફાવાસી મુનિવર ગુરુજીની મના હોવા છતાં કેશાને ત્યાં ગયા. કોશાને ખબર પડી કે સ્થૂલભદ્રજીના પગલે ચાલવા આ મહાત્મા પધાર્યા છે. તેણે પહેલે જ દિવસે સુંદર અને ગરિષ્ઠ આહાર વહેરા, બપોરે સુંદર શણગાર સજી મુનિવર પાસે આવી નૃત્ય કર્યું. મુનિવર તે એના હાવભાવ, નેત્રકટાક્ષ અને મેહમૂર્તિ જોતાં જ ઢીલા પડયા, માયામાં ફસાયા, તણાયા ને બોલ્યા કે, “તું મારી થા.” કશા–મુનિવર ! એ માટે ધન જોઈએ. અમારે તો ધન એ જ સાચી વસ્તુ છે.” મુનિવર – તિમાં તેલ હોય તે જ અમારી પાસે ધન હોય.' વેશ્યા – મહારાજ! સાંભળે, નેપાલના મહારાજા સાધુઓને રત્નકંબલનું દાન આપે છે. જેનું મૂલ્ય લાખ સોનામહેર થાય છે, તમે તે લઈ આવે, પછી બીજી વાત.” સિંહગુફાવાસી મુનિ તે આ સાંભળી ભરમાસામાં નેપાલ દેશમાં પહોંચ્યા અને રત્નકંબલ લઈ, ચેરાથી બચાવી, મહામુશ્કેલીઓ પાટલીપુત્ર આવ્યા. તેમણે રત્નકંબલ કોશાને આપ્યું. અને કોશાએ તેને ફાડી, ટુન્ડા કરી, પગ લૂંછી ફેંકી દીધું. મુનિવર આશ્ચર્ય સાથે બોલ્યા –“હે હે હે તેં આ શું કર્યું ! કેટલી મહેનત, કેટલું કષ્ટ અને કે ભગીરથ પ્રયત્ન કરી મેં આ રત્નકંબલ મેળવ્યું છે તે શું આમ ફેંકી દેવા?” - કેશા–મુનિવર ! માફ કરજે. તમે મારી માગણીથી સમજ્યા નહિ. આ રત્નકંબલ કરતાંયે ચારિત્રરત્નશીલરત્ન અને સમ્યફવરત્ન વધુ કિંમતી છે. આપને મહાકલ્ટે મળેલાં એવા માનવજીવન અને ચારિત્ર્યરૂપ અપૂર્વ રને આમ ક્ષણિક સુખના કાદવમાં કાં ફેંકી રહ્યા છે? આ સાંભળી મુનિવરની આંખ ખુલી ગઈ. તેમણે કેશાને ઉપકાર માન્યો. ચતુમાંસ પછી ગુરચરણે આવી પ્રાયશ્ચિત્ત લીધું અને મુક્તકંઠે કહ્યું કે લિભદ્ર એ યૂલિભદ્ર જ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ છે. સાચા કામવિજેતા છે. તેઓ જ “દુષ્કર, દુષ્કરકારકના ધન્ય.. વાદને પાત્ર છે. આ સ્થૂલિભદ્રની ૭ બહેને યક્ષા, યક્ષદિના, ભૂતા, ભૂતદિના, સેણ, વેણ અને રણાએ તેમજ મગધના મંત્રી શ્રીયકે પણ દીક્ષા લીધી હતી. મહામંત્રી શકટાલ અને મંત્રી શ્રીયકના જવા પછી મગધરાજ નંદ પાસે કેઈ કુશલ મંત્રી રહ્યો નહિ, મગધરાજની લેભદશા વધી ગઈ, સામંતે સ્વતંત્ર થવા લાગ્યા, અધિકારીઓ સ્વચ્છંદી બન્યા. આ અંધાધુંધીને લાભ લઈ મહામંત્રીશ્વર ચાણકય અને માથે ચંદ્રગુપ્ત યુદ્ધ જાહેર કરી નંદવંશને નાશ કર્યો અને વીર સં. ૧૫૫માં પાટલીપુત્રમાં મોર્ય રાજયની સ્થાપના કરી. ચાર ચૂલિકાઆગમની રચનાઃ આ સ્થૂલિભદ્રસૂરિએ વીર સં૦ ૧૬૦ લગભગમાં પાટલીપુત્રમાં શ્રમણ સંઘ ભેગો કરી પહેલી આગમવાચના કરી, ૧૧ અંગેને સુરક્ષિત ક્યાં અને પછી નેપાળદેશમાં જઈ આ ભદ્રબાહુ પાસે બે વરતુન્યૂન ૧૦ પૂર્વનું જ્ઞાન સંપાદિત કર્યું. આ બને આચાર્યો વિહાર કરી પુનઃ પાટલીપુત્ર પધાર્યા એ અરસામાં એટલે વીર સં. ૧૬૮ લગભગમાં શ્રીસંઘને ૪ ચૂલિકા આગમની પ્રાપ્તિ થઈ છે. જેને ઈતિહાસ આ પ્રમાણે છે. એકવાર સ્થૂલિભદ્રની બહેન સાથ્વી યક્ષામહત્તરા વગેરે મુનિવરને વંદન કરવા આવી. તેમણે આ૦ શ્રીભદ્રબાહુસ્વામીને વાંદીને પૂછયું કે “અમારા વડિલબંધુ ક્યાં છે?” આચાર્ય મહારાજ બોલ્યા કે “પાસેના જીર્ણ દેવાલયમાં શવાધ્યાય કરતા હશે. આ સાંભળી તે સાલવીઓ પાસેના દેવકુલમાં ગયાં, પણ ત્યાં તે આ સ્થૂલભદ્રજીને બદલે સિંહ બેઠે હતો. આ દશ્ય જોઈ તેઓ પાછાં વળી આચાર્યશ્રીને કહેવા લાગ્યા કે “ત્યાં તો સિંહ બેઠો છે. શું વડિલ વધુને તે ખાઈ ગયે નહિ હોયને?” સૂરિજીએ જ્ઞાનેપગ દઈ યથાર્થ વસ્તુ જાણીને કહ્યું કે, Page #172 -------------------------------------------------------------------------- ________________ સાતમું] આ૦ શ્રીધૂલિભદ્રસૂરિજી ૧૫૩ જુઓ, હવે એ ત્યાં જ બેઠા છે. એ સિંહ નથી, કિન્તુ તમારા વડિલ બધુ જ છે. બહેનોએ આવી વંદના કરીને પૂછયું: “અહીં તે સિંહ તેને! યૂલિભદ્રજી હસીને બોલ્યા: “એ તે મેં મારી વિદ્યાને અખતરો કરી જે હતે.”બહેને ભાઈને આવી અપૂર્વ વિદ્યાને ભંડાર જાણી રાજી થઈ ગઈ પછી યક્ષાએ જણાવ્યું કે “બધુવર ! અમે સાતેય બહેનની સાથે જ લઘુબંધુ શ્રીયકે પણ દીક્ષા લીધી હતી. એ નવકારશી પચ્ચખાણુથી વધુ પચ્ચખાણ માટે અશક્ત હતા ને તેમણે એકવાર સંવત્સરીના દિવસે મારા કહેવાથી પિરસી, સાંઢપારસી પુરિમડૂઢ અને છેવટે ઉપવાસનું તપ કર્યું, પણ રાતે ભૂખને લીધે કે ગમે તે કારણે તેઓ દેવગુરુનું સ્મરણ કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. આથી મને પારાવાર દુઃખ થયું છે. મેં શ્રીશ્રમણુસંઘને આ વસ્તુ જણાવી પ્રાયશ્ચિત્ત માગ્યું; શ્રીસંઘે કહ્યું કે, “ તમે નિર્દોષ છે, તમે માત્ર હિતબુદ્ધિથી જ આ કાર્ય કર્યું છે, માટે તમે દોષિત નથી. આથી મને સમાધાન ન થયું ત્યારે મેં કહ્યું: “યદિ આ વાત સાક્ષાત તીર્થકર ભગવંત કહે તે મારું હદય શાંત થાય. આથી શ્રીસંઘે શાસનદેવીને આરાધવા કાઉસગ કર્યો. શાસનદેવીએ પ્રત્યક્ષ થઈ પૂછયું: “શ્રીસંઘનું શું કાર્ય છે તે ફરમાવે.” શ્રીસંઘે કહ્યું કે, “આ સાવીને શ્રી સીમંધરસ્વામી પાસે લઈ જાઓ.” શાસનદેવીએ કહ્યું: “તથાસ્તુ ! પરંતુ હું સાધ્વીજીને ત્યાં લઈ જઈને પુનઃ અહીં આવું ત્યાં સુધી શ્રીશ્રમણસથે કાઉ સગ્નમાં રહેવું જેથી હું નિર્વિઘે આવી જઈ શકું.' શ્રીસંઘ એ રીતે ધયાનમાં રહ્યો. શાસનદેવી મને મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામી પાસે લઈ ગયાં. શ્રી સીમંધરસ્વામીજીએ પણ ફરમાવ્યું કે “સાધ્વીજી નિર્દોષ છે.” પછી ભગવાને મારી દ્વારા ૪ અધ્યયન મોકલ્યાં, જેનાં નામ ૧ ભાવના, ૨ વિમુકિત, ૩ રતિકલા અને ૪ વિવિક્તચય છે. આ ચારે અધ્યયન મેં કંઠસ્થ રાખ્યાં અને ત્યાંથી આવી શ્રીશ્રમાણુસંઘને સંભળાવ્યાં. શ્રીસંઘે આમાંના ૨ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈન પરંપરાને ઈતિહાસ પ્રિકરણ અધ્યયન “આચારાંગસૂત્રની ચૂલિકારૂપે અને ૨ અધ્યયને દશવૈકાલિકસૂત્રની ચૂલિકારૂપે બેઠવ્યાં છે, જે અદાવધિ વિમાન છે. આ વૃત્તાંત જણાવી સાવીએ પોતાના સ્થાને ગયાં. ' - પછી સ્થૂલભદ્રજી આચાર્ય પાસે વાચના લેવા ગયા. સૂરિજીએ કહ્યું: “તમે વાચનને અયોગ્ય છે. હજી તે પૂર્વનું જ્ઞાન બાકી છે, ત્યાં જ તમે સિંહવિદ્યાને ચમત્કાર બતાવ્ય માટે હવે વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાનું રહેવા દે.” સ્થૂલભદ્રજી બોલ્યાઃ–પ્ર ! હવે હું ફરીવાર કદીય આવે અપરાધ નહિ કરું, મારી આ ભૂલ માફ કરો.” સૂરિજી બોલ્યા- મહાનુભાવ! હવે આથી વધુ વિલાને પાત્ર તમે નથી.” સ્થૂલભદ્રજીએ શ્રીસંઘ પાસે સૂરિજીને પ્રાર્થના કરવી. આ ભદ્રબાહુજીએ શ્રીસંઘની દાક્ષિણ્યતાથી અને પિતાનાથી જ પૂર્વનું જ્ઞાન વિચછેદ થવાનું નથી એમ જાણું થૂલિભદ્રજીને બાકીનાં ૪ પૂર્વ મૂળ માત્રથી ભણાવ્યાં, પણ અજ્ઞાનથી વંચિત રાખ્યા. આ રીતે અહીંથી આગમવિદને પ્રારંભ થયો. (ક) સહ આ૦ હેમચંદ્રકૃત “પરિશિષ્ટ પર્વ”સ ૯-ઑ૦ ૭૭થી ૧૧૦) આ સ્થૂલિભદ્રજીએ શ્રાવસ્તિના શેઠ ધનદેવ કે જે તેમના ગૃહસ્થપણાના મિત્ર હતા, તેને લાભનું કારણ જાણી સકેતથી ઘરનું નિધાન બતાવ્યું હતું અને પછી તેના કુટુંબને આત્માનું સાચું નિધાન બતાવી, જેનધમી બનાવ્યું હતું સ્થૂલભદ્રજી દીર્ધાયુષી છે. એમને વીર નિ. સં. ૧૧૬માં જન્મ, વી. સં. ૧૪૬માં ક૦ વર્ષની ઉંમરે દીક્ષા, વિ. સં. ૧૭૦માં સૂરિપદ અને વિ. સં. ૨૧પમાં સ્વર્ગગમન થયેલું છે. તેઓ શાસનની મહાન સેવા બજાવી, વૈભારગિરિ ઉપર પંદર દિવસનું અનશન કરી સ્વ. ગયા. એમને યુગ ત્યાગ, તપ અને જ્ઞાનપ્રધાન છે. પ્રથમ આગમવાચના એમના સમયે થઈ તેમજ મગધની માટી રાજકાંતિ પણ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ સાતમું] આ૦ શ્રીસ્થૂલિભદ્રસૂરિજી આ યુગમાં જ થઈ છે. છતાં એ પડતે કાળ હતે એ વાત ચોક્કસ છે. એમના સ્વર્ગ સાથે જ છેલ્લા ચાર પૂર્વેનું જ્ઞાન, મહાપ્રાણુ ધ્યાન, સમચતુરઅસંસ્થાન, અને વજaષભનારાયસંહનનને પણ વિરછેદ થયો. જેનરાજાઓ વગેરે આ સમયે મંત્રી શકટાલ અને મંત્રી શ્રીયક જેન મંત્રીઓ થયા છે, તેમજ યક્ષા વગેરે સાત બહેને પ્રભાવિક સાધ્વીએ થઈ છે, તે દરેકનું ચરિત્ર ઉપરના જીવનચરિત્રમાં આવી ગયું છે. આ સમય દરમિયાન ચંદ્રગુપ્ત, બિંદુસાર, અશક અને બલભદ્ર વગેરે રાજાઓ થયા છે, જેમને પરિચય આ પ્રમાણે છે: મોર્યવંશ-સમ્રાટ ચંદ્રગુપ્ત ભારતના ઇતિહાસમાં મૌર્ય વંશનું રાજ્ય સ્થાપનાર મહારાજા ચંદ્રગુપ્ત થયો છે. ક. સ. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી પિતાના પરિશિષ્ટપર્વમાં ચંદ્રગુપ્તની ઉત્પત્તિનો ઈતિહાસ આ રીતે આપે છે. નંદ રાજાના મયૂર રક્ષકેના મુખીને ત્યાં ચંદ્રગુપ્તને જન્મ થયો હતે. મયૂર પિષક કુટુંબમાં એને જન્મ થયે હોવાથી એ મોર્યવંશી કહેવાય છે. આ સુખીની પત્નીને ગર્ભાવસ્થામાં એ દેહદ થયે હતું કે ચંદ્રમાને પી જાઉં. આ દેહદ કઈ રીતે પૂર્ણ થતું નહોતું. એકવાર ચાણકય ભિક્ષુક ૧. મૌર્ય વંશના નામ માટે ભિન્ન ભિન્ન મત મળે છે. ગૌતમબુદ્ધના શાપ કુટુંબના કેટલાક માણસે નંદરાજાના આક્રમણથી પિતાનું સ્થાન છોડી હિમાલયના પ્રદેશમાં મયુરનગર વસાવી ત્યાં રહેવા લાગ્યા. એ લેકે પાછળથી મોય કહેવાયા. ચંદ્રગુપ્તનો જન્મ આ વંશમાં થયા છે માટે તે મૌયવંશી કહેવાય છે. –(“મહાવંશકી ટીકા. “મૌર્ય રાયકા ઈતિહાસ' પૃ. ૧૦૭) પુરાણાએ એને મૂરા નામની દાસીને પુત્ર લખેલ છે. પરંતુ આ વસ્તુ ઇતિહાસસિહ નથી, ચંદ્રગુપ્ત પ્રથમ બૌદ્ધધમી અને પાછળથી જેનધમી થયે હેવાથી પુરાણુકાએ ચંદ્રગુપ્તનું ઘસાતું લખ્યું હોય એ બનવાજોગ છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ વેશે અહીં આવે ત્યારે તેને આ સમાચાર મળ્યા. એ મહાબુદ્ધિમાન પંડિતે બુદ્ધિથી રસ્તે કાઢો. એક ઘાસની ઝુંપડીમાં છિદ્ર કરાવ્યું, નીચે દૂધથી ભરેલી થાળી રાખવામાં આવી, ચંદ્રનું પ્રતિબિંબ દૂધમાં પડે અને ગર્ભવતી સ્ત્રી જેમ જેમ દૂધ પીતી જાય તેમ તેમ ઉપર રહેલે ગુપ્ત આદમી છિદ્રને ઢાંતે જાય એટલે દૂધ પીનારી સમજે કે હું ચંદ્રને પી જાઉં છું. બસ, આ રીતે સંપૂર્ણ ચંદ્રપાન થયું. માતાને સંતોષ થયે. તેણે ચાણક્યને કહ્યું કે હું આ સંતાન તમને આપીશ. પછી સમય પર પુત્ર થતાં તેનું નામ ચંદ્રગુપ્ત રાખવામાં આવ્યું. બાળક ચંદ્ર બહુ જ તેજસ્વી અને ચંદ્રમા જે સૌમ્ય હતે. એનામાં બચપણથી ભાવિ રાજાનાં લક્ષણે મૂર્તિમંત દેખાતાં હતાં. તે બાળક સાથે રમતાં રાજા બનતે, ન્યાયાધીશ બનતે, બાળકોને વિવિધ હુકમ આપતા અને એના કહેવા પ્રમાણે જ બધું થતું હતું. ચાણક્ય એકવાર ફરતો ફક્ત અહીં આવ્યા. એણે ચંદ્રગુપ્તને રાજા તરીકે રમતે જે અને તેની પાસે માગ્યું કે મને પણ કંઈક દાન આપી ચંદ્રગુપ્ત હુકમ કર્યો: આ ગયે લઈ જાઓ.” ચાણક્ય છે: “એનો માલિક મારી પાસેથી તે ગાય લઈ જશે, મને એને ડર લાગે છે.” ચંદ્રગુપ્ત કહ્યું: “અરે! એમાં ડર શાને ? હું રાજા છું, તમને આપું છું ને? તમને ખબર છે “વીરાગ્યા વસુંધરા છે?” ચાણકય આ સાંભળી પ્રસન્ન થયો, તેના લક્ષણે જયાં, આકૃતિ જોઈ, એને લાગ્યું કે આ બાળક રાજા થવાને ચગ્ય છે. ચાણયે બાળક ચંદ્રગુપ્તને કહ્યું: “તું મારી સાથે ચાલ તને રાજ્ય અપાવું. તારા માબાપે તને જેને સેંગે છે તે હું જ છું.” બાળક ચંદ્રગુપ્ત માતાપિતાને કહ્યા સિવાય જ ચાણક્ય સાથે ચાલી નીકળે. ચાણક્યનું એકવાર નંદીની સભામાં અપમાન થયેલું હોવાથી ચાણકયે પ્રતિજ્ઞા કરી હતી કે “હું નંદવંશને મૂળથી જ નાશ કરીશ.” ચાણુક નંદરાજથી અસંતુષ્ઠ થયેલા પહાડી Page #176 -------------------------------------------------------------------------- ________________ સાત!' સાતમું] આઇ શ્રીસ્થૂલિભદ્રસુરિજી ૧૫૭ રાજાઓને મેળવ્યા, ધાતુવાદથી ધન મેળવ્યું અને એકદમ પાટલી. પુત્ર ઉપર હુમલો કર્યો, જેમાં નંદરાજના સનિકેએ ચાણક્યને જમ્બર હાર આપી, ચાણક્યનું સૈન્ય વેરવિખેર કરી નાંખ્યું.' પરંતુ ચાણક્ય એમ કાચી માટીને માનવી નહોતે. એણે પુનરુત્થાન માટે પુન: ભારી પ્રયત્ન આદર્યો આ માટે એણે બહુ જ સાદા અને સામાન્ય પ્રસંગમાંથી બેધ લીધે હતો. એકવાર એ અને ચંદ્રગુપ્ત એક ડેશીને ત્યાં ગુપ્ત રીતે આશ્રય લઈને રહેતા હતા ત્યાં દેશી છોકરો ગરમાગરમ ઘેંસ વચમાંથી ખાવા લાગે, આથી એનું મેં બન્યું અને તે રડી ઊઠડ્યો. આ જોઈ ડોશીએ કહ્યું: “બેટા તું પેલા ચાણકય જેવું કરે છે. પહેલું ચારે બાજુ ફેંકીને પછી ખવાય 'ચાણક્ય ડેશીમાને પૂછયું. “માજી! ચાણક્ય એવું શું કર્યું?” ડોશી બેલ્યાં“ચાણયે નંદરાજ સામે પાટલીપુત્ર ઉપર હલે કર્યો અને એ હાર્યો, પરંતુ પહેલાં સામંતને વશમાં કરીને પછી તે અહીં આવત, તે જરૂર જય પામત.” ચતુર ચાણકયે આથી સમજી જઈ વ્યવસ્થિત પ્રયત્ન કર્યો. તેણે પ્રથમ નંદના સામંતને વશ કર્યા. પહાડી રાજાએમાં પર્વતક વગેરેને સાથે લીધા અને પુનઃ યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં ચાણક્ય . નંદરાજને એણે સહકુટુમ્બ જીવતો જવા દીધે. આમાં નંદરાજની કન્યા ચંદ્રગુપ્તને સ્વયં પરણી. એક રૂ૫સંપન્ન વિષકન્યા રાજમહેલમાં હતી. પહાડી રાજા પર્વતક તેને પરણ્ય અને રાતે જ મૃત્યુ પામે. આ રીતે ચંદ્રગુપ્તને ભાગીદાર દૂર થયે. એટલે મગધનું આખું રાજ્ય ચંદ્રગુપ્તને મળ્યું. ચાણકયે સામંતને વશ કર્યા અને પાટલીપુત્રના શ્રીમંત પાસેથી યુક્તિથી વિપુલ ધનસંપત્તિ પણ મેળવી. ૧. યુદ્ધમાં હાર્યા પછી ચાણક્ય અને ચંદ્રગુપ્તને ગુપ્ત રીતે ભાગવું પડયું હતું. ચાણક્ય બહુજ યુક્તિથી ચંદ્રગુપ્તને પકડાતો બચાવી એનું રક્ષણ કર્યું હતું. આમાં ત્રણ ચાર જીવસટના પ્રસંગે હતા પણ ચાણક્યની બુદ્ધિથી જ ચંદ્રગુપ્ત બચી શકો છો અને રાજા બન્યો હતો. (જુઓ પરિશિષ્ટ પર્વ 'સ, ૮, પ્લે ૨૫૬ થી ૧૨). Page #177 -------------------------------------------------------------------------- ________________ જૈન પરપરાના ઇતિહાસ [ પ્રકરણ હવે ચંદ્રજીપ્ત સાČભૌમ રાજા બન્યા. ભારત પર એણે એકછત્ર રાજ્ય કર્યું. આ વખતે હિંદ મહારથી પરદેશી રાજ સેલ્યુકસ હિંદની લક્ષ્મી અને વૈભવ લૂટવા માટે હિંદ પર ચઢી આવ્યા હતા. એ પંજાબમાં તા જીત્યા, પરંતુ આગળ જતાં મગધરાજની સેનાએ એને હાલ્યે. સેલ્યુકસ ચંદ્રગુપ્તની સેનાથી હારીને હિંદ છોડીને જતા રહ્યો. ૧૫૮ ચંદ્રગુપ્ત શરૂઆતમાં ખાસ કોઈ ધર્મને માનતા નહાતા. કેટલાક ગ્રંથકારો કહે છે કે એના ઉપર બોદ્ધ ધમની છાપ હતી અને પુરાણકારા વૈદિક ધર્માંની છાપ હાવાનુ જણાવે છે; કિન્તુ વાસ્તવિક રીતે જોઈએ તે એને કોઈ પણ ધર્મો ઉપર રુચિ કે અભાવ નહાતા. 6 ચંદ્રગુપ્તના રાજ્ય અમલના વર્ષોમાં ખારવી દુકાળ પડયો હતા. આ વખતે જૈનધર્મના સમર્થ આચાય સુસ્થિતસૂરિ પાટલીપુત્ર પધાર્યા હતા. તેમણે પેાતાની સાથેના દરેક સાધુઓને મગધ બહાર માકલ્યા, કિન્તુ એ સાધુએ ગુરુભક્તિના પ્રેમથી આકોઈ પાછા ત્યાં જ આવ્યા. તેએ ગુરુની મના છતાંય ત્યાં જ રહી પોતાની વિદ્યાર્થી અદ્રશ્યકારક અજન બનાવી, તે માંજીને રાજમહેલમાં અદશ્ય રીતે જઈ રાજલેાજનમાંથી પાત્રો ભરી લાવતા અને ગુરુભકિત કરતા હતા.આ બાજી ચંદ્રગુપ્ત ભૂખ્યા રહેવાથી દુખળા થવા માંડયો. ચાણકયે આમ થવાનું કારણ પૂછ્યું ત્યારે એણે કહ્યું કે, મારું Àાજન કાઈક લઈ જાય છે.' ચાણકયે તપાસ કરી તે તેને ખાત્રી થઇ કે કાઈ દિવ્યપુરુષ દિવ્યશક્તિથી થાળમાં જેટલું પીરસવામાં આવે છે તે બધુ જ લઈ જાય છે. તેણે ચારને પકડવા વિવિધ ઉપાયે કર્યાં, પણ કાંઈ ન વળ્યું. પછી એણે મરચાંની ધુમાડી કરાવી. જેથી ક્રિષ્ય મુનિએની આંખનાં આંસુ ઋતાં અંજન ધાવાઈ ગયું અને તે દેખાઈ આવ્યા. ચાણકયે જોયું કે તે જૈનસાધુએ છે, એટલે એણે સુસ્થિતાચાર્યજી પાસે જઈ ફરિયાદ કરી કે, ‘આપના કાઈક સાધુ રાજપિ'ડ લઈ જાય છે.’ સૂરિજીએ તપાસ કરીને શિષ્યાને ઉપાલંભ આપ્યા. પછી શિષ્યાએ કહ્યું: ‘હુવે આવું કદી પણ નહિ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ હું વિકાસ ત્યાગી સાતમું ] આ૦ શ્રીધૂલિભદ્રસૂરિજી કરીએ, કિન્ત શુદ્ધ આહાર પણ અમને ક્યાંયથી મળતું નથી.” પછી સૂરિજીએ ચાણક્યને કહ્યું કે, “હે ભદ્ર! સંઘમાં રહેલા તમારા જેવા પુરુષો પણ જ્યાં માત્ર કુક્ષિભર જ બની રહે, ત્યાં આ બાળક સાધુ શું કરે?” ચાણક્યને પિતાની ભૂલ સમજાઈ. તેણે બે હાથ જોડીને કહ્યું કે, “હે પ્રભે! અપરાધ માફ કરે. આપને હવે પછી કોઈ પણ જાતની તકલીફ નહિ પડે. સાધુમહાત્માઓને જે કાંઈ જોઈએ તે મારે ત્યાંથી વિના સંકેચે લઈ જાય, હું મુનિ-મહાત્માઓની ભકિત કરીશ.” મંત્રીશ્વર ચાણક્ય જ્ઞાતિએ બ્રાહ્મણ હતા, છતાં ધ ચૂત જેન હતો. એણે રાજાને જેન બનાવવા માટે પણ ભગીરથ પ્રયત્ન કર્યો. એણે રાજાને કહ્યું કે, “સાચે ત્યાગી સાધુ એ જ છે કે જે કંચન અને કામિનીને સર્વથા ત્યાગી હોય.' ચંદ્રગુપ્ત આની પરીક્ષા કરી. જેમાં આખરે જૈન સાધુઓ સફળ નીવડ્યા. ચંદ્રગુપ્ત ચાણક્યના પ્રયત્નથી અને જૈન સાધુઓના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો હતે. એ ધીમે ધીમે જેનધર્મને પરમ અનુરાગી થયે અને એણે જેનધર્મના પ્રચાર માટે પણ સક્રિયપ્રયત્ન કર્યો હતે. ચાણક્ય ભવિષ્યને ખ્યાલ રાખી ચંદ્રગુપ્તને ઝેરનો વિકાર જીતવા, ધીમે ધીમે રસાયન તુય વિષાહાર આપવા લાગ્યા. ચંદ્રગુપ્તને તે તે વિષ પચવા માંડયું, પરંતુ એકવાર પટ્ટરાણી કે જે ગર્ભવતી હતી, તેણે આગ્રહ કરી રાજાની સાથે ભેગા બેસીને રાજાને જ આહાર ખાવાની હઠ લીધી અને માત્ર એક જ કેળિયો પેટમાં જતાં, રાજાના વિષાહારે રાણીને ભયંકર અસર કરી. રાણી તે મૃત્યુ પામી. પરંતુ ચાણક્યની દક્ષતાથી તેને ગમે બચી ગયો. એ બાળકના માથા ઉપર એક વિષનું બિન્દુ પડયું હતું માટે બાળકનું નામ બિન્દુસાર પાડવામાં આવ્યું. ચંદ્રગુપ્ત ૨૪ વર્ષ રાજ્ય કર્યું. ત્યાર પછી એને પુત્ર બિન્દુસાર ગાદીએ બેઠો. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ | ભારતના ઈતિહાસમાં ચંદ્રગુપ્ત મૌર્ય પ્રથમ જ એ ભારતીય રાજા થયેલ છે કે જેણે પશી વિજેતા સેલ્યુકસને જબ્બર હાર આપી, તેની પાસેથી દંડના બદલામાં આજકાલના વાયવ્ય સરહદ પ્રાંતના કાબૂલ, હિરાત તથા કંદહારની આસપાસ રહેલ પરોપનિંસદ, એરિયાઅન, અરજિયા પ્રાંત મેળવ્યા હતા. તેમજ તેની કન્યા એથીનાને પોતાની રાણી બનાવી હતી. સેલ્યુકસના રાજદૂત મેગેસ્થિનિસે પોતાના “પ્રવાસ પુસ્તકમાં ચંદ્રગુપ્તના સમયના હિંદનું જે વર્ણન લખ્યું છે તે વાંચતાં એમ લાગે છે કે તે વખતે હિંદમાં મહાન પ્રતાપી રાજા ચંદ્રગુપ્ત જ હતું અને ત્યારે ભારત ઉન્નતિના શિખરે ઊભું હતું. મંત્રીશ્વર ચાણક્યની સહાયતાથી મૌર્યવંશની રાજગાદી સ્થાપનાર આ મહાન રાજા જૈનધર્મ પાળી સ્વર્ગવાસ પામે. સમ્રાટ ચંદ્રગુપ્ત જૈન મંદિર બંધાવ્યા અને જૈન મૂર્તિઓ કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. સમ્રાટ ચંદ્રગુપ્તના સમયની એક પ્રાચીન મતિ ત્રણસો વર્ષ પહેલાં ઘાંઘાણી તીર્થમાં બિરાજ. માન હતી એ એતિહાસિક ઉલ્લેખ મળે છે. મૌર્ય ચંદ્રગુપ્ત જૈનધમી હત; એમ તે દરેક વિદ્વાન સ્વીકારે છે. કિન્તુ દિગંબર વિદ્વાને ઊમરે છે કે “મૌર્ય ચંદ્રગુપ્ત તકેવળી આ. ભદ્રબાહસ્વામી પાસે જેન દીક્ષા લીધી હતી.” તે વાત કલ્પનારૂપ જ છે. વિક્રમની બીજી સદી સુધી શ્વેતાંબર કે દિગંબરના ભેદ પડયા હતા એટલે તે સમય પહેલાં જે જે જૈન મુનિઓ થયા તે દરેક માટે શ્વેતાંબર કે હિંગબર એકસરખું અભિમાન લે છે. ચંદ્રગુપ્ત જે સમ્રાટ દીક્ષા લે એ તે ખરેખર જેન ૧. સમ્રાટ ચંદ્રગુપ્ત જૈન હતો તેના પ્રમાણ માટે જુઓ – મૌર્ય સામ્રાજ્યકા ઇતિહાસની કે. પી. જાયસવાલે લખેલી ભૂમિકા; મિથબંધુલિખિત “ભારતવર્ષ કે ઇતિહાસ” ખંડ ૨, પૃ. ૧૨૧ તથા જનાર્દન ભટ્ટે લખેલ “અશોકકે ધમલેખ” પૃ. ૧૪ વગેરે. Page #180 -------------------------------------------------------------------------- ________________ સાતમું] આ૦ શ્રીરથલિભદ્રસૂરિજી ૧૧ ધમની ગૌરવભરી બીના છે. પરંતુ જે ઘટના બની જ ન હોય, તેને કેવળ ધર્મની મહત્તા વધારવા ખાતર ઊભી કરવી, એ તો ન્યાયસંગત નથી જ. દિગંબર ગ્રંથોમાં પણ કંઈ આવું જ બન્યું છે. જૈન ઈતિહાસમાં મૌર્ય ચંદ્રગુપ્તનું જૈનત્વ, મંત્રી ચાણક્યની જેન દીક્ષા અને તાત્કાલીન બીજી દીક્ષાઓ વગેરેના ઉલેખે મળે છે. યદિ સમ્રાટ ચંદ્રગુપ્ત દીક્ષા લીધી હતી તે તેને ઉલેખ ત્યાં જરૂર કરવામાં આવત પણ જૈન ઇતિહાસમાં એ ઉલ્લેખ મળતો નથી. પુરાણ, બૌદ્ધગ્રંથ, કે કથાસરિતસાગરમાં પણ તેવું કંઈ સૂચન મળતું નથી, એટલે ચંદ્રગુપ્તની દીક્ષાની વાત પાયા વગરની ઠરે છે. - દિગંબર ગ્રંથમાં શ્રત કેવળી આ શ્રીભદ્રબાહુને આચાર્યપદકાળ વીર સં. ૧૩૩ થી ૧૬૨ બતાવ્યો છે અને મૌર્ય ચંદ્રગુપ્તને રાજકાળ વીર સં. ૨૧૫ થી શરૂ થતે બતાવ્યો છે. વચમાં પ૩ વર્ષનું આંતરું પડે છે એટલે જ્યાં એ બંને મળ્યા જ નથી, ત્યાં ગુરુ-શિષ્ય હોવાની કે દીક્ષાની વાત જ શી કરવી? વેતાંબરની એક પ્રાચીન માન્યતા પ્રમાણે મૌર્ય ચંદ્રગુપ્તનો સમય વીર નિ. સં. ૧૫૫ છે. એ સમયે બારવણી દુકાળ ચાલતે હતું અને આચાર્ય શ્રી મહાપ્રાણ ધ્યાન કરતા હોવાથી બીજાના સંસર્ગમાં આવતા જ નહોતા, તેમજ સમ્રાટ ચંદ્રગુપ્ત પણ ન નો રાજા થવાથી દેશને વ્યવસ્થિત કરવાની ખટપટમાં પડ્યા હતું. આ પરિસ્થિતિમાં સમ્રાટ આચાર્યશ્રીનાં દર્શન કરવાને કુરસદ મેળવે એટલું જ શક્ય છે. ચંદ્રગુપ્તને રાજકાળ ૨૫ થી ૨૮ વર્ષને લેખાય છે. એ રીતે પણ મૌર્ય ચંદ્રગુપ્તની દીક્ષા તે કલ્પનારૂપ જ બની રહે છે. દિગંબરે મૃતકેવળી ભદ્રબાહુસ્વામીનું દક્ષિણમાં સ્વર્ગગમન માને છે પરંતુ શ્રવણબેલગોલને કનડી શિલાલેખ, આ૦ હરિણસૂરિના કથાકેષ અને બ્ર. નેમિદત્તને આરાધનાકથાકેષ આ કાળ ચાલત મહાપ્રાણ પ્રધાન સંસર્ગમાં આવતા Page #181 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ પ્રિકરણ માન્યતાની વિરુદ્ધમાં જાય છે. એટલે આચાર્યશ્રી દક્ષિણમાં ગયા અને સમ્રાટ ચંદ્રગુપ્ત જૈન દીક્ષા લીધી; એ વાતને અવકાશ જ હેતે નથી, એટલે દિગંબરે મૌર્ય ચંદ્રગુપ્તની દીક્ષા માને છે તે વાત તદ્દન બેટી જ છે. સાચી વાત એ છે કે ચંદ્ર પહાડી પરના લેખ પ્રમાણે ચંદ્ર નામના પુરૂષે આ૦ બીજા ભદ્રબાહુસ્વામીના શિષ્ય પાસે દીક્ષા લીધી છે, જેનાથી મુનિઓને ચંદ્રવંશ ચાલ્યા છે. દિગંબર લેખકેએ આ ચંદ્રસૂરિને અનુક્રમે વિશાખદત્ત, પ્રભાચંદ્ર, ચંદ્રગુપ્ત, ગુપ્તકૃતિ અને રાજર્ષિ ચંદ્રગુપ્ત બનાવી દીધા છે. શ્વેતાંબર સાહિત્યમાં પણ દક્ષિણમાં જઈ સમાધિ લેનાર આ વજસ્વામીના પ્રશિષ્ય આ૦ ચંદ્રસૂરિની દીક્ષાને ઈતિહાસ મળે છે, જે ચંદ્રકુળના આદિ આચાર્ય છે. એમ બને ઈતિહાસમાં આ. ચંદ્રસૂરિને સંબંધ મળે છે, તેઓ જૈનધર્મના સમર્થ આચાર્ય છે પણ તે રાજર્ષિ ચંદ્રગુપ્ત નથી જ. સમ્રાટ બિંદુસાર સમ્રાટ ચંદ્રગુપ્તનો આ પુત્ર હતું. સમ્રાટ ચંદ્રગુપ્ત ધીમે ધીમે ઝેર પચાવવા માટે વિષાહાર કરતો હતે, એમાં એકવાર એની ગર્ભવતી રાણું દુધરા જીદ્દ કરી તેની થાળીમાં જમવા બેઠી. રાજાના વિષાને એને એકદમ ઝેરી અસર કરી અને તે મૃત્યુ પામી. પરંતુ ચાણક્યની દક્ષતાથી રાષ્ટ્રના ગર્ભને જીવતે બહાર કાઢવામાં આવ્યો. એના માથા ઉપર ઝેરનું બિંદુ ટપકર્યું હતું માટે એનું નામ બિન્દુસાર રાખ્યું હતું. બિન્દુસાર પિતાના મૃત્યુ પછી યુવાન વયમાં જ રાજા બન્ય હતે. ચાણકયે એના પિતાના સમયથી રાજસેવા બજાવી છે. તેમજ ૧. આ સંબંધી વિશેષ જાણવા ઈચ્છનારે અમારું વેતાંબર-દિગંબર સમન્વય” નામનું પુસ્તક જેવું. અથવા “જૈન સત્ય પ્રકાશ” કમાંક ૩૭માં છપાયેલ “જેન રાજાઓ” શીર્ષક લેખ વાંચી લે. (જુઓઃ પૃ૦ ૧૩૬) Page #182 -------------------------------------------------------------------------- ________________ સાતમ ] આ શ્રીસ્થૂલિભદ્રસૂરિજી ૧૬૩ પાતે પણ એની સહાયથી રાજા ખનેલ છે. માટે બિન્દુસાર ચાણકયનુ બહુમાન રાખે એમાં નવાઈ નથી. < સેાળમી સદીના પ્રસિદ્ધ તિબેટી લેખક તારાનાથ લખે છે કે ચાણકયની મદદથી બિન્દુસારે ૧૬ રાજ્ગ્યા ઉપર વિજય મેળવ્યો હતા. જૈનાગમ શ્રૃહત્કપભાષ્ય' ગા. ૧૧૨૭માં લખ્યું છે કે ‘બિન્દુસારે ચંદ્રગુપ્ત કરતાં પણુ માટું રાજ્ય મેળવ્યું હતું. ’ બિન્દુસારના જુદા જુદા ગ્રંથામાં જુદાં જુદાં ( દીપવ’શ ' તથા ‘મહાવ'માં બિન્દુસાર વૃત્તાંત'માં તથા ખીજા પુરાણે!માં વારિસાર ભદ્રસાર ગ્રીપ્રથામાં અમિત્રોચેટસ એટલે વગેરે નામા મળે છે. તેના રાજદરબારમાં ‘3ઇમેક્રસ ' નામને યુનાની એલચી આન્યા હતા. તેણે તે સમયને ઇતિહાસ લખ્ય છે પણ આજે આ ગ્રંથ થાડા જ મળે છે. : નામે મળે છે. કલિયુગ રાજ‘વાયુપુરાણ'માં કે અમિત્રઘાત બિન્દુસાર જૈનધમી હતા. યદ્યપિ આ સંબ’ધી સ્પષ્ટ ઉલ્લે`મા મળતા નથી પરંતુ એના પિતા જૈનધર્મી હતા. ચાણકય મંત્રી જૈનધમી હતા અને અશેાક પણ શરૂઆતમાં જૈનધમી હતા, આ જોતાં બિન્દુસાર જૈનધમી હાય એમ લાગે છે. સત્યકેતુ વિદ્યાલંકાર “ મૌર્ય સામ્રાજ્યક્રા ઇતિહાસ'માં લખે છે કે “ સૌ રાજાપા ખૌદ્ધ કે જૈન હતા. તેમના ધર્મવિજયથી ઈર્ષાળુ ખની બ્રાહ્મણીએ મોર્ય સામ્રાજય પ્રત્યે વિદ્રોહ ફેલાવી તે શાસનના અત આણ્યો. ” બિન્દુસારના બીજો મંત્રી સુગન્ધુ હતા. એણે બિન્દુસાર પાસે રાજમાતાના મૃત્યુપ્રસંગને વિકૃતરૂપે ચિતરી કપટથી રાજાને ચાણકય:પ્રતિ અભાવ કરાવ્યેા અને છેવટે તે મંત્રી જ ચાણકયના મૃત્યુનું પણ નિમિત્ત અન્ય. મોર્ય બિન્દુસાર ૨૫ વર્ષ રાજ્ય કરી મૃત્યુ પામ્યા. સમ્રાટ અશોક સમ્રાટ અશોક બિન્દુસારના પુત્ર છે. શરૂઆતમાં તે જૈન Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ હશે રાજા થયા પછી એને રાજલેજ વધે અને બોદ્ધ સાધુઓના પરિચયથી તેમજ બૌદ્ધધમી રાણ તિષ્યરક્ષિતાના સહવાસથી તે બૌદ્ધધમી બન્યો હતો. પરંતુ રાણી તિબ્બરક્ષિતાએ યુવરાજ કુણાલને અંધ બનાવ્યે આ ઘટનાથી અને કલિંગના યુદ્ધમાં અસંખ્ય માનવીઓના સંહારથી ઉત્પન્ન થયેલ ધૃણાથી, તે બોદ્ધધર્મની કટ્ટરતા તછ દરેક ધર્મો પ્રત્યે સમભાવી બન્યા હતા. રાજતરંગિણમાં લખ્યું છે કે “સમ્રાટ અશોક તેની પાછળની જિંદગીનાં છેલ્લાં ૪ વર્ષ જેન બન્યું હતું.” - ભારતીય ઈતિહાસમાં અશોક મહાન પ્રતાપી રાજા ગણાય છે. એણે ફરમાને કાઢીને અહિંસા ધર્મને સુંદર પ્રચાર કરાવ્યું હતું. યુવરાજ કુણાલ અશકને પુત્ર કુણાલ હતું. તે બાળક હતું ત્યારે અવન્તીમાં અશોકે તેને ભણવા ગ્ય જાણી તેના રાજશાસન પત્રમાં લખ્યું કે “સુમાને થીય૩–હવે કુમારે ભણવું જોઈએ” પરંતુ તેની બૌદ્ધધમી વિમાતાએ આ પત્રમાં છૂપી રીતે પિતાની આંખના આંજણની કાળાશથી એ સુધારો કર્યો કે “કુમારે ધી –હવે કુમારે આંધળા થવું.” બસ, કુમારે આ જાણ્યું અને તે પિતાની આજ્ઞા માની પિતાની જાતે જ આંધળે થયા. હું અશોકને આ કરુણ સમાચાર મળ્યા આથી તેને બહુ દુઃખ થયું. તેણે કુણાલને નિભાવ માટે એક મોટી ઉપજવાળું ગામ ભેટ આપ્યું અને એના ઓરમાન ભાઈને અવન્તીને પ્રદેશ સગે. કુણાલને શરતશ્રી નામે પત્ની હતી, જેણે રાજલક્ષણવાળા એક રૂપવાન કુમારને જન્મ આપે કુણાલ પોતાના પુત્રનો જન્મ સાંભળી એને જન્મોત્સવ ઊજવી ગુપ્ત વેશે પાટલીપુત્ર આવ્યા. તેણે પ્રથમ પિતાના મધુર કંઠથી વિવિધ રાગ ગાઈ સમ્રાટ અશોકને રીઝવ્યું. અશોકે પૂછયું: “તું કોણ છે?” કુણાલ પિતા પાસે આવ્યું અને બોલ્યા “હું આપને અંધ થયેલ પુત્ર Page #184 -------------------------------------------------------------------------- ________________ સાતમું] અ. શ્રીસ્થૂલિભદ્રસુરિજી ૧૬૫ કુણાલ છું.” પછી રાજાને એની હાલત ઉપર કરૂણા ઉપજી અને પછી તે બનેમાં નીચે પ્રમાણે પ્રશ્નોત્તરે થયા. રાજા – “વત્સ! માગ કુણાલ–પિતાજી! આપ પ્રસન્ન થયા છે તે કાંકણું આપો?” રાજા–“કુમાર ! એમાં તે શું માગ્યું ?” મંત્રીશ્વસ–મહારાજા! કાંકણને રાજવી અર્થ અર્ધરાજ્ય થાય છે. એટલે કે કુમાર રાજ્ય માગે છે.” અશકા–“વત્સ! તું આંધળે છે. તે રાજ્યને શું કરીશ?” કુણાલઆપના પૌત્ર માટે હું રાજ્ય માગું છું.” રાજા–“પુત્ર કયારે થયો?' કુણાલ–સંપ્રતિ” (હમણાં જ). આ સાંભળી રાજા પ્રસન્ન થાય છે. બાળકનું નામ “સંપ્રતિ જ રહે છે. રાજા એને યુવરાજપદે સ્થાપે છે. જે ઇતિહાસમાં સમ્રાટ સંપ્રતિ તરીકે પ્રસિદ્ધ છે. એ રાજાને પરિચય આર્ય સુહસ્તિસૂરિજીના ચરિત્રમાં આપવામાં આવશે. મોર્ય રાજા બલભદ્ર વીર સં. ૨૧૪માં રાજગૃહીમાં મૌર્યવંશી બળભદ્ર રાજા હતો. મૌર્યવંશ વીર સં. ૧૫૫માં પાટલીપુત્રની ગાદીએ આ છે. ત્યારથી મગધને પ્રદેશ તેને આધીન હતું. એટલે વીર સં. ૨૧૪માં મોર્ય રાજાને સુઓ કે મૌવંશી સ્વતંત્ર રાજા મગધનું શાસન કરતા હોય એ સ્વાભાવિક છે. આ રાજા જૈનધમી હતું. તેણે જેનધામમાંથી નીકળેલ આષાઢાચાર્યના નવા અવ્યક્ત મતને દાબી દીધું હતું. આ રાજા જેન છે. આ ઉપરથી કંઈક એવું પણ અનુમાન કરી શકાય છે કે પ્રાય: મૌર્ય રાજાઓ અને મૌર્ય જેનધર્મી હતા. Page #185 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ - પ્રિકરણ મંત્રો ચાણક્ય ભારતીય ઈતિહાસમાં ભારતને એક મહાન સામ્રાજ્યરૂપે સ્થાપનાર, મોર્યવંશને રાજગાદી અપાવનાર, એક મહાન મુત્સદ્દી વિજેતા અને પંડિત તરીકે ચાણક્યનું નામ પ્રસિદ્ધ છે. તેને જન્મ ગોલ્ડ (ડ) દેશના ચણક ગામમાં થયે હતે. પિતાનું નામ ચણી ને માતાનું નામ ચોધરી હતું. તે બંને જ્ઞાતિએ બ્રાહ્મણ પણ જેનધર્મના પરમ ઉપાસક હતા. અવારનવાર જૈન સાધુઓ ત્યાં આવીને ઊતરતા અને ચણ બ્રાહ્મ તેઓની ઉત્તમ રીતે ભક્તિ અને સેવા કરતો હતે. એક વાર બ્રાહ્મણ પત્ની ચણેશ્વરીએ દાંત સહિત પુત્રને જન્મ આપે. પંડિતે તરત જન્મેલા આ બાળકને જૈન સાધુઓ પાસે લઈ જઈ નમસ્કાર કરાવ્યા અને પૂછ્યું કે, આ પુત્ર દાંત સહિત જન્મે છે તેનું શું ફળ છે? જ્ઞાની મુનિઓએ કહ્યું કે, આ બાળક રાજા થશે.” પિતાએ મારા બાળક રાજા થશે તે મરીને દુર્ગતિએ જશે એમ વિચારી દાંત ઘસાવી નાખ્યા. આ સમાચાર પણ તેણે મુનિઓને આપ્યા. મુનિઓએ કહ્યું કે, “એના દાંત રહ્યા હતા તે રાજા થાત પરંતુ હવે તે રાજા નહિ પણ રાજા જે પ્રતાપી તે થશે જ થશે.” ચણ બ્રાહ્મણે બાળકનું નામ “ચાણકય” રાખ્યું. માતા પિતાએ એને સારી રીતે ભણાવ્યો. તે સર્વ વિદ્યાને પારંગત અને શ્રાવક થયે. તે એક બ્રાહ્મણ કન્યા સાથે પરણે અને શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા. એક વાર ચાણક્યની પત્ની લગ્ન પ્રસંગે પિતાને પિયેર ગઈ. ત્યાં એની બીજી બહેને શ્રીમંતને ઘેર પરણાવેલી હતી તે સારાં સારાં કપડાં અને આભૂષણથી સુશોભિત થઈને આવી હતી. જ્યારે ચાણક્ય પત્ની તદ્દન સાદા જ વેશમાં જ હતી. આથી એની બહેન અને બહેનપણીઓએ એની ખૂબ જ હાંસી મશ્કરી કરી અને તે શરમની મારી ઘરના ખૂણામાં બેસી રહી. Page #186 -------------------------------------------------------------------------- ________________ સાતમું ] આ૦ શ્રીધૂલિભદ્રસૂરિજી ૧૬૭ બીજે દિવસે ચાણક્ય ત્યાં આવ્યો. સ્ત્રીને ઉદાસ જોઈને તેણે પૂછ્યું: “શું કેઈએ તારું અપમાન કર્યું છે કે જેથી તું આટલી બધી ઉદાસ છે?” ચાણક્યની સ્ત્રીએ બધી યથાર્થ બીના જણાવી. હવે ચાણક્યને એમ થયું કે હું ધન કમાઈ લઈએ તે ઠીક, એટલે તે પાટલીપુરમાં નંદરાજની સભામાં ગયે. અહીં નંદરાજાના નોકરોએ તેનું ભયંકર અપમાન કરી બચી ઝાલી તેને રાજસભામાંથી કાઢી મૂકો. ચાણકયે જતાં જતાં પ્રતિજ્ઞા કરી કે, જે નંદવંશનું જડમૂળથી નિકંદન ન કાઢું તે હું બ્રાહ્મણ નહીં. બસ, પછી ચાણકય પંડિતે ચંદ્રગુપ્તને મેળ, બીજા ર જાઓને સાથા. એક વાર પરાજય પામીને નાસભાગ પણ કરી, પ્રાણાંત દુઃખ અને કષ્ટો સહ્યાં છતાં બધાને તરી ગયે અને આખરે વિજય મેળવ્યું. તેણે નંદવંશને સ્થાને મોર્યવંશ સ્થા, ચંદ્રગુપ્તને રાજ્યાભિષેક કર્યો અને પોતે ચંદ્રગુપ્તને મહામંત્રી બન્યો. તેણે અનેક યુદ્ધ લડી સામંતને જીત્યા, સિકંદર અને સેયુકસ જેવા પરદેશી વિજેતાઓને હરાવી સિંધુની પિલી મેર ભગાડવા અને કાબૂલ તથા કંદહાર વગેરેને હિંદ સાથે જોડી દીધા. ભારતવર્ષનું સહુ પહેલું સ્વતંત્ર સાર્વભૌમ રાજ્યતંત્ર ઊભું કરનાર આ મહામાત્ય ચાણક્ય હતે. ચાણક્ય જેનધમ હતું. એણે ચંદ્રગુપ્તના સમય પહેલાં અને તે સમયે પડેલા બાર વર્ષ દુકાળમાં શ્રમણ સંઘની સુંદર સેવા કરી હતી. તેમજ ચંદ્રગું ને પણ અનેક યુક્તિઓથી બતાવી આપ્યું કે જૈન સાધુઓ સાચા ત્યાગી, સંયમી અને અકિંચન છે. તેઓ જ સત્ય ધર્મના ઉપદેષ્ટા છે. આખરે રાજા ચંદ્રગુપ્તને જૈનધર્મી બનાવ્યું. તેણે રાણીને ગર્ભ બચાવી લીધે, જે પાછળથી બિન્દુસાર નામે ઓળખાય છે. ચંદ્રગુપ્તના મૃત્યુ પછી તે રાજા થયો. બિન્દુસારને સુબધુ નામે બીજે મંત્રી હતું. એણે ઈષ્યોથી રાજાને ભરાવ્યું કે, તમારી માતાને ચાણયે મારી નાખી હતી. આની તપાસ કર્યા વિના બિન્દુસારે ચાણકયનું અપમાન કર્યું. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જેન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ આથી ચાણકયે સંસારની આવી દશા જોઈ મુનિ પણું સ્વીકારી નગર બહાર જઈ અણસણ કર્યું. રાજાને ચેડા સમય પછી સત્ય વસ્તુનું ભાન થયું. તેને પોતાની ભૂલ સમજાતાં તેણે ચાણકય પાસે જઈને ક્ષમા યાચી પુનઃ મંત્રીપદ ગ્રહણ કરવા આગ્રહ કર્યો. સુબધુ આ સમાચાર જાણ, રાજા પાસે ગયે ને પિતાની ભૂલની ક્ષમા માગી. તે ચાણક્ય મુનિની પૂજા કરવા ગયે. તેણે ધૂપ અને દીપથી પૂજા કરી પણ તે સળગતે ધૂપ મૂકીને જ ચાલ્યા ગયે. આથી પાસે રહેલાં છાણાં બળવા માંડયાં. ચાણક્ય મુનિ સ્થિર થઈ અપિ િvi gવામિ વગેરે બેલતાં ધ્યાનમાં મૃત્યુ પામી દેવલોક ગયા. પછી તે રાજા બિંદુસારે સુબધુ મંત્રીને દેશવટે આપે, જે ત્યાં કમેતે મરણ પામ્યું. (જુઓઃ “પરિશિષ્ટ પર્વ, સંથારાપો , મરણસમાધિ, આવશ્યકનિર્યુક્તિ વગેરે, તથા અનેકાન્ત વર્ષ” રજુ, અં૦ ૧) કલિકાલસર્વજ્ઞ આ૦ શ્રીહેમચંદ્રસૂરિજી “અભિધાન ચિંતામણિમાં ચાણક્યનાં આ પ્રમાણે ૮ નામ આપે છે. વાસ્યાયન, મલિનાગ, કુટિલ, ચાણકય (પાલી ભાષામાં ચણુકા અને પ્રાકૃત ભાષામાં ચાણકક થાય છે) દ્વામિલ, પક્ષિલસ્વામી, વિષ્ણુપ્ત અને અંગુલ. ચાણકયના ગ્રંથમાં “ચાણક્ય નીતિ, કૌટિલેય અર્થશાસ્ત્ર વાસ્યાયન કામસૂત્ર વગેરે પ્રસિદ્ધ છે ત્રીજા નિëવ આવ આષાઢાભૂતિના શિષ્યો: વિર સં. ૨૧૪માં આ આષાઢાભૂતિના શિષ્ય અવ્યક્તવાદી ત્રીજા નિતંબ થયા. આ૦ અષાઢભૂતિ પિતાના શિષ્યોને વાચના દેતા હતા અને એક રાત્રે એચિંતા કાળધર્મ પામી દેવકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. આ ઘટનાની કોઈને ખબર પડી નહીં. આચાર્ય પણ દેવલોકમાં જતાં જ પિતાના શિષ્યોને વાચનાને ક્રમ ચાલુ રાખવા માટે દયા લાવી પિતાને શરીરમાં પ્રવેશ કર્યો ને વાચના ચાલુ રાખી. Page #188 -------------------------------------------------------------------------- ________________ સાતમું] આ૦ શ્રીરલિભદ્રસૂરિજી જ્યારે વાચના સમાપ્ત થઈ ત્યારે આચાર્ય શિષ્યોને સાચી વાત જણાવી. પુનઃ શરીર છોડી દેવામાં પ્રયાણ કર્યું. શિગે તે આ વાત સાંભળીને આભાજ બની ગયા. સાથોસાથ એવા વહેમી બની ગયા કે ગુરુમહારાજે તે દેવ હોવા છતાં દેહધારી બની આપણને વંદન કરાવ્યું. ન માલમ સાથેના સાધુઓ પણ એવા જ દેહધારી નહીં હોય? દેવ તે અવિરતિ હોય, અપચ્ચકખાણ હોય, તેને વંદન થાય જ કેમ? માટે સાથેના સાધુઓને વંદન કરવું ઉચિત નથી. એક નહીં, બે નહીં કિતુ તે દરેક સાધુ શંકાના ચકાવામાં ફસાયા, અંદરોઅંદરનો વંદનવ્યવહાર બંધ કરી બેઠા અને અવ્યકતવાદી સ્વછંદી બની ગયા. તેઓ વિહાર કરતા કરતા રાજગૃહીમાં આવ્યા. ત્યારે રાજા મોર્ય બળભદ્ર હતું. તેણે આ સ્થિતિ જોઈને તેને ઉપાય કર્યો. તેણે પ્રથમ તે આ સાધુઓને પકડાવી માર મરા. જ્યારે સાધુએ પૂછયું કે, “તું શ્રાવક થઈને ગુરુઓને કેમ મારે છે?” ત્યારે તેણે ઠાવકું સુખ કરી જણાવ્યું કે, “ન માલુમ, આપ સાધુ છે કે આપના શરીરમાં કોઈ ચાર ઘૂસી ગયા છે. વળી, ન માલૂમ હું શ્રાવક છું કે મારા શરીરમાં કઈ દેવ ઊતરી આવ્યો છે!” બસ! આ યુક્તિથી સાધુઓને ભ્રમ ભાંગી ગયે, સંશય નીકળી ગયો. તેઓ “મિચ્છામિ દુકડ” દઈ સન્માર્ગમાં આવી ગયા અને અંદર અંદર વંદન કરવા લાગ્યા. ભગવાનના શાસનમાં ૯ નિહ થયા છે, તેમાં આ ત્રીજો નિહલ છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ આઠમુ આય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ આર્ય મહાગિરિ અને આર્ય સુષુપ્તિ એ મહાપ્રતાપી શ્રીસ્થૂલિભદ્રસૂરિજીના શિષ્યરત્ના અને પટ્ટધરો છે. એક પછી એક એમ અને ખાલ્યાવસ્થામાં યક્ષા સાધ્વીજીના આશ્રયે પન્યા છે. માટે ૮ પટ્ટાવતી'માં આ અને આચાર્ય વાની આગળ આ શબ્દ યાજવામાં આવેલ છે. આ ખતે આચાર્યંની ઉંમરમાં લગભગ ૪૫ વના તફાવત હતા. અને આચાર્યાં મહુ જ તીક્ષ્ણ બુદ્ધિના હતા, તેમજ પરમ ત્યાગી અને સયમયમના ઉપાસક હતા. આ બને આાચાર્યાના સમયમાં જૈનધર્મના ઘણા પ્રચાર થયા છે. જૈનધર્મના પ્રચારનું કેન્દ્ર મગધ હતું; જેમાં આ આચાય વર્ધના સમયમાં અવન્તીના ઉમેરા થાય છે. ભગવાન મહાવીરદેવના સમયમાં અવન્તીના ચડપ્રદ્યોત જૈનધમી બન્યા હતા, એ જ અવન્તી વીર સ. ૬૦માં પાલક્રશના વિનાશ પછી અને મગધરાજ નદીના હાથમાં ગયા પછી ગૌણુ અને છે. પશુ સમ્રાટ સ'પ્રતિના સમયે (વીર સ', ૨૭૫માં) પેાતાનુ ભૂતપૂર્વ ગોરવ પુનઃ પ્રાપ્ત કરે છે; એટલું જ નહિ કિન્તુ અવન્તી ભારતમાં જૈનધર્મની વિજયપતામાં ફરકાવવાનું મહાન કેન્દ્ર પશુ અને છે. આ બન્ને આચાએ અહુ જ પશ્રિમપૂર્ણાંક ૧૧ ગ અને ૧૦ પૂર્વી કઠસ્થ કર્યાં હતાં અને ઉશ્ન વિહાર કરી ઘણા ઘણા ભવ્ય પ્રાણીઓને પ્રતિષ્ઠા હતા. મા મહાગિરિજીએ વિચ્છેદ થયેલ જિનલ્પની તુલના કરી આત્મધ્યાન દશામાં ઘણા સમર્ટીંગાત્ચા હતા. આ સમય દરમ્યાન Page #190 -------------------------------------------------------------------------- ________________ આખું] આ મહાગરિ અને આર્ય સુહસ્તિસૂરિ ૧૭ ગચ્છનાયક તરીકે શ્રી આર્ય સુહસ્તિસૂરિજી રહ્યા છે. તેઓ સ્થવિરકલ્પી હતા, તેમજ આર્ય મહાગિરિજીને ગુરુ તુલ્ય માનતા હતા, અને આચાર્યે પ્રાય: સાથે વિચરતા હતા. આર્ય મહાગિરિજી મોટે ભાગે નગર બહાર ઉલાનમાં જ રહેતા અને આર્ય સુહસ્તિસૂરિજી વિશેષતઃ વસતીમાં રહેતા હતા. એક વાર આર્ય સુહસ્તિસૂરિજી વિહાર કરતા કરતા પાટલીપુત્રમાં પધાર્યા છે અને તેમણે વસુભૂતિ નામના ધનાઢય શ્રેષ્ઠીને પ્રતિબધી જૈનધર્મને અભ્યાસી અને પરમ ઉપાસક બનાવ્યું છે. એ શ્રાવક ગુરુજીની પૂબ ઉપાસના કરતું હતું અને ધર્મતત્તવ પણ ભણત હતો. વસુભૂતિએ સૂરિજીને વિનંતી કરી પિતાને ઘેર પધરાવ્યા અને સૂરિના ઉપદેશથી વસુભૂતિના આખા કુટુંબે જૈનધર્મ સ્વીકાર્યો. એક વાર આર્ય સુહસ્તિસૂરિજી ઉપદેશ માટે એને ઘેર આવ્યા હતા. ત્યારે આર્ય મહાગિરિજી પણ ત્યાં પધાર્યા. આથી આર્ય સુહસ્તિસૂરિજીએ ઊભા થઈ તેમને વંદનાદિથી સત્કાર અને આદર કર્યો, એટલે વસુભૂતિએ પૂછ્યું: “આ કોણ પધાર્યા છે કે જેની આ૫ આટલી ભક્તિ કરે છે?' આર્ય સુહસ્તિસૂરિ બેલ્યા: હે શ્રેષ્ઠી! એ મારા ગુરુ છે. તેઓ સદાયે ત્યાગ કરવા લાયક તુચ્છ આહારદિની શિક્ષા ગ્રહણ કરે છે અને તેવી ભિક્ષા ન મળે તે ઉપવાસી રહે છે. બીજે દિવસે આર્ય મહાગિરિજીને ગૌચરી જતાં સારે મિણ આહાર મળવા લાગ્યું. પિતે આહાર લીધા સિવાય જ પાછા આવ્યા અને સુહસ્તિસૂરિને કહ્યું: “વત્સ! તમે કાલે જાહેરમાં મારે વિનય કર્યો તેથી આજે મને અનેષણીય આહાર મળે, માટે ફરીવાર આવું કરશે નહીં. આર્ય સુહસ્તિસૂરિએ વિનયથી જણાવ્યું: “તથાસ્તુ એક વાર આ બંને સૂરિપંગ વિહાર કરતા કરતા જીવિત સવામીની યાત્રાએ જતાં વચમાં અવન્તી નગરીમાં પધાર્યા છે અને જુદી જુદી વસતિમાં ઉતર્યા છે. આ વખતે અહીં રથયાત્રાને Page #191 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ મહાત્સવ શરૂ થતાં જિનેશ્વરના રથ અસ્ખલિત ગતિથી નગરમાં ફરવા લાગ્યા છે. નગરજના સાથે છે. બ'ને આચાર્ય વચ્ચે પણ પેાતાના વિશાળ શિષ્યસમૂહ સહિત સાથે છે. એ રીતે ફરતો ફ્શ્તા રથ મંદિરના દ્વાર પર આવ્યેા. યુવરાજ સપ્રતિએ રથયાત્રામાં આવતા આચાય શ્રીસુહસ્તિસૂરિજીને જોયા અને તેને વિચાર થયા કે, મેં આમને કચાંક તૈયા છે. વિશેષ ઊહાપાહ કરતાં એને જાતિસ્મરણુ જ્ઞાન થયું ને તેણે સૂરિજીને આળખ્યા. અટ્ઠા ! આ તે માશ પૂર્વભવના ગુરુજી છે. પછી પાતે નીચે આવી ગુરુજીને પ્રેમપૂર્વક નમસ્કાર કર્યો અને નિયથી પૂછ્યું! હું પ્રભુ! જૈનધર્મની આરાધનાનું ફળ શું છે ? ' સૂરિજી ખેલ્યાઃ અવ્યકત સામાયિકનું ફળ રાજ્યાદિક છે. અને વ્યકત સામાયિકતુ ફળ માક્ષ પણ છે.’ રાજા સૂરિજીના આ ઉત્તર સાંભળી પ્રસન્ન થયા. એને વિશ્વાસ પણ એ. પછી સૂરિજીને પૂછ્યું': હું ભગવન્! આપ મને આળખા છે ?' સૂરિજી એલ્યા રાજન ! અવન્તીપતિને કાણુ ન ઓળખે ’ રાજા એલ્યે: ‘સૂરિજી મહારાજ ! આ સિવાય બીજી રીતે આપ આળખા છે ? ' સૂરિજી ઉપયાગ મૂકીને ખેલ્યા હા. હા, હવે આળખ્યા. તારા પૂર્વ ભવની કથા સાંભળ, અશેાકના રાજકાળની એ વાત છે. · < ' ૧૭૨ * • એક વાર અમે બંને આચાર્ય કૌશામ્બીમાં ગયા હતા. તે વખતે ભીષણુ દુકાળ પડયા હતા. પર ંતુ શ્રાવક સંઘ સાધુઓની પૂર્ણ ભક્તિ કરતા હતા. એક વાર એકદ્રમક રક કે જેને શિક્ષા નહાતી મળતી, તેણે સાધુઓને ભિક્ષા મળતી જોઈ હ્યું: “ મને કઈક આપા’ શિષ્યા તેને અમારી પાસે લાવ્યા. અમે ભાવિ લાભનું કારણ જાણી જણાવ્યું: 'તુ દીક્ષા લે તે અમે આહાર આપીએ.’ પછી એ ર કે દીક્ષા સ્વીકારી. ત્યાર પછી અમે એને સારી રીતે આહાર કરાવ્યા, એણે ઘણા દિવસની ભૂખ હાવાથી ખૂબ દામીને ખાધું. તેને રાતે પેટમાં વાયુ ભરાઈ જવાથી પેટમાં દર્દ થયું. રાત્રે શ્રીસ"ધે અને સાધુઓએ એની સુશ્રુષા કરી. તે સાધુધમ ની પ્રશ'સા કરતા મૃત્યુ પામી સમ્રાટ અÀાકના પુત્ર કુણુાલને ઘેર પુત્ર . Page #192 -------------------------------------------------------------------------- ________________ આખું] આય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ ૧૭૩ તરીકે જન્મે. જન્મતાં જ તેને રાજ્ય મળ્યું, તે તું સંપતિ રાજા થયો. સંપ્રતિ રાજા પોતાના પૂર્વ ભવનું યથાર્થ વૃત્તાંત સાંભળી પ્રસન્ન થયું. તેણે સૂરિજીને કહ્યું: “પ્રો! આપે ચારિત્ર ન આપ્યું હેત તે હું આ દશાએ ક્યાંથી હેત ! માટે આ રાજ્યના માલિક આપે છે.” સૂરિજી બેલ્યા: “અમે તે ત્યાગી નિસ્પૃહી છીએ. જે તને ચારિત્ર-સંયમધર્મ ઉપર પ્રેમ હોય, શ્રદ્ધા હોય તે શ્રી.વીતરાગ ભગવંતને ધર્મ સ્વીકારી આત્મકલ્યાણ સાધી લે અને જિનશાસનની પ્રભાવના કર.” રાજાએ સૂરિજીના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો સમ્યકત્વ સહિત શ્રાવકનાં મારતો પણ સ્વીકાર્યા તે મન, વચન, કાયાની દઢતાથી જૈનધર્મની ઉપાસના કરવા લાગ્યા. તે પરમ આઈપાસક બન્ય. હવે તે ત્રિકાળ જિનપૂજન કરે છે, સવામીમાઈઓની સદાયે ભક્તિ કરે છે અને ખૂબ જ દાન આપે છે. જ્યાં ત્યાં એનું રાજ્ય હતું ત્યાં સર્વત્ર જૈનધર્મને પ્રચાર કરવામાં તત્પર બન્યા છે. વળી, એક વાર અવન્તીમાં રથયાત્રા નીકળે છે. એ સમયે સુહસ્તિસૂરિજી પધાર્યા છે. રાજા પણ સપરિવાર રથયાત્રાને લાભ લે છે, એટલે દિવસે ભવ્ય રથયાત્રા નીકળી છે, ઘોડાઓને બદલે ભકિતસંપન શ્રાવકે રથને વહી રહ્યા છે, રાજમહેલ પાસે રથ આવે છે તે વખતે રાજાએ ખૂબ જ ભક્તિથી વંદના સત્કાર કરીને પોતાના સામે તેને જૈનધર્મ સ્વીકારવાનું સમજાવ્યું. આથી સામંતોએ પણ જૈનધર્મ સ્વીકાર્યો અને પોતપોતાના રાજયમાં જઈ રથયાત્રા કાઢવાની શરૂઆત કરાવી. સંપ્રતિ શેજાએ જૈનધર્મને સ્વીકાર કર્યા પછી સવા કરોડ (સવા લાખ) જિનમૂર્તિઓ ભરાવી, છત્રીસ હજાર પ્રાચીન જિનમંદિરોને જીર્ણોદ્ધાર કરાવ્યા, સવા લાખ નવાં જિનમંદિર બંધાવ્યાં, અને સાત દાનશાળા ખુલ્લી મુકાવી. તેના રાજ્યમાં કદી પણ જનતાને ખાવાપીવાનું દુખ નથી પડયું. તેણે પિતાના Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જૈન પરંપરાને ઈતિહાય [ પ્રકરણ રાજ્યમાં કોઈ પણ ભૂખે ન મરે તેને પૂરેપૂરો ખ્યાલ રાખ્યો હતે. સંપ્રતિને ઘણીવાર પિતાની પૂર્વની દુઃખદ સ્થિતિનું સ્મરણ થત અને એથી તે ગરીબોને બેલી, દીન, દુઃખી અને નિરાધારોને આધાર બની રહ્યો હતે. સમ્રાટુ સંપ્રતિએ પિતાની અસૂર્યપશ્યા રાજરાણીઓ, રાજકુમારીએ, રાજકુમાર અને સામંતને પણ સાધુ બનાવી દુર સુદૂર પ્રદેશમાં વિહાર કરાવ્યો હતો અને જેનધર્મને વાસ્તવિક પ્રચાર કરાવ્યો હતે, ચીન, બર્મા, સિલેન, અફગાનિસ્તાન, નેપાલ, ભૂતાન, વગેરે ઘર ઘર પ્રાંતમાં જૈનધર્મને સંદેશ પહોંચાડ્યું હતું અને આંધ્ર, તામિલ, કર્ણાટક, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ગુર્જર માલવા, રાજપૂતાના વગેરે પ્રાંતમાં પણ જૈનધર્મની જ્યોતિને વધુ ઉજજવલ, જ્વલંત અને દઢ બનાવી હતી.+ (જુઓ “અહલ્કલ્પસૂત્ર” ઉ. ૧. સૂ૦ ૫૦-નિર્યુકિત ગાથા ૩ર૭૫ થી ૩૨૮૯) +રા. બા. ગો. હો. ઓઝા લખે છે કે, “પુરાણાના હસ્તલિખિત પુસ્તકેમાં બહુધા સંપ્રતિનું નામ મળતું નથી, તે પણ “વાયુપુરાણની એક હસ્તલિખિત પ્રતિમાં દશરથના પુત્રનું નામ સંપ્રતિ આપ્યું છે, મસ્યપુરાણમાં “સંપતિ' પાઠ મળે છે કે જે સંપ્રતિનું અશુદ્ધ રૂપ છે. xxx મા દેશને કુણાલના બે પુત્રો [ દશરથ અને સંપ્રતિ માં વહેચણી થતાં પૂર્વ વિભાગ દશરથને અને પશ્ચિમ વિભાગ સંપ્રતિના અધિકારમાં રહેલો હોય, સંપ્રતિની રાજધાની કયાંક પાટલીપુત્ર અને કયાંક ઉજજૈન લખેલી મળે છે. રાજપૂતાના, માલવા, ગુજરાત તથા કાઠિયાવાડ એ દેશ પર સંપ્રતિનું રાજય હશે અને કેટલીયે જૈનમંદિર તેણે પોતાના સમયમાં બંધાવ્યાં હશે. અજમેર જિલ્લાના બલી નામના ગામમાં વીર સંવત ૮૪ વિ. સં. પૂર્વે ૩૮૬ ઇ. સ. પૂર્વે ૪૪૩ને એક શિલાલેખ મળે છે, કે જે “અજમેર ના મ્યુઝિયમમાં સુરક્ષિત છે. તે પરથી અનુમાન થાય છે કે અશાયી પહેલાં પણ રજપૂતાનામાં જૈનધર્મને પ્રચાર હતે. જૈન લેખકોને એ મત છે કે, રાજ સંપ્રતિ કે જે અશોકને રાજવંશ જ હતું, તેને જૈનધર્મની Page #194 -------------------------------------------------------------------------- ________________ આઠમું ] આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસરિ ૧૭૫ આથી આગળ વધીને સંપ્રતિ રાજાએ પોતાની દાનશાળાએમાં રસેઇયાને સમજાવ્યા હતા કે, મુસાફરોને દાન આપ્યા બાદ પાછળ વધેલો આહાર શ્રમણ ભિક્ષુઓને આપ. આ વ્યવસ્થા માટે તેમને પગાર ૫ણું ખૂબ આપતે હતો. રસોઈયાઓ ખૂબ જ ભકિત અને પ્રેમથી મુનિવરને આહારદાન આપતા હતા. કિન્તુ આ સમાચાર જિનકલ્પી આર્ય મહાગિરિને મળતાં તેમણે “આ રાજપિંડ છે, આપણને ન કપે” વગેરે કહી આર્ય સુહસ્તિને ઉપાલંભ આપી, આ આહાર લેવાનું બંધ કરાવ્યું હતું. કિંતુ અહીં જે મહાન સત્ય નીકળે છે તે એ જ કે રાજાને જૈનધર્મના પ્રચારની અપૂર્વ ધગશ અને ખરી લાગણી હતી, તેમજ ધર્મપ્રચારક ધર્મગુરુઓને આહારાદિની મુશ્કેલી ન રહે અને તેઓ પૂબ જ ધર્મપ્રચાર કરે, એ જ એક ભાવના હતી. આર્ય મહાગિરિજીને વર સં. ૧૪પ માં જન્મ, સં. ૧૭૫ માં દીક્ષા, સં. ર૧૫ માં યુગપ્રધાનપદ અને સં. ૨૪૫ માં ૧૦૦ વર્ષની ઉંમરે દશાર્ણ દેશના ગજેન્દ્રપદતીર્થમાં વર્ગગમન થયાં છે. તેમની શિષ્ય પરંપરા નીચે પ્રમાણે છે: “શ્રીક૯પસૂત્ર'ના ઉલેખ પ્રમાણે તેમને ૧ સ્થવિર ઉત્તર (બહુલ), ૨ સ્થ૦ બલિસહ, ૩ સ્થ૦ ધનાઢય, ૪ સ્થળ શ્રીઆઢય, ૫ સ્થ૦ કૌડિન્ય, સ્થ૦ નાંગ, ૭ સ્થ૦ નાગમિત્ર અને ૮ કૌશિક ગોત્રના વલ્લક હગુપ્ત એ મુખ્ય ૮ શિષ્ય હતા. એક રીતે તે આ આઠેને સાક્ષાત શિષ્ય માનવા કરતાં પરંપરાગત શિ માનવા, એમ વધારે બંધબેસતી વસ્તુ છે. ઘણું ઉન્નતિ કરી અને રાજપૂતાના તથા તેની આસપાસના પ્રદેશોમાં પણ તેણે કેટલાંક જૈનમંદિર બંધાવ્યાં હતાં. વિ. સં. બીજી શતાબ્દીમાં બનેલા મથુરાના કંકાલીટીલાવાળા જૈન સ્તૂપ પરથી તથા અહીંના કેટલાક અન્ય સ્થાનેથી મળેલા પ્રાચીન શિલાલેખો તથા અતિથી માલમ પડે છે કે તે સમયે પણ અહીં રાજ પૂતાનામાં જૈનધર્મને સારા પ્રચાર હતો. (“રાજપૂતાનેકા ઇતિહાસ') Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જેન પરંપરાને ઇતિહાસ પ્રકરણ સ્થ૦ ઉત્તર અને બલિરૂહથી “ઉત્તર બલિ સહ” નામે ગણ નીકળે છે, જેની ૧ કેસમ્મીઆ, ૨ સોઈરિયા, ૩ કોઠંબાણી અને ૪ ચન્દનાગરી-એમ ૪ શાખાઓ હતી. આથી એ નક્કી છે કે આ શ્રમણુસંધ તે તે પ્રદેશમાં વધુ વિહાર કરતો હતે. આર્ય સુહસ્તિસૂરિને વીર સં. ૧૧ માં જન્મ, સં ૨૧૫ માં દીક્ષા, સં. ૨૪૫ માં યુગપ્રધાનપદ, અને સં. ૨૯૧ માં ૧૦૦ વર્ષની ઉમરે ઉજજૈનમાં સ્વર્ગગમન થયું છે. તેમને ઘણું શિખ્યા હતા. તે પૈકીના ૧૨ શિ, ગણે. અને કુલાની યાદી નીચે મુજબ છે: ૧ સ્થવિર આર્ય રહણ, તેમનાથી “ઉદેહ ગણું નીકળ્યો છે, જેની ૧ ઉદ્બરિજિયા, ૨ માસપૂરિઆ, ૩ મઈપત્તિઓ અને ૪ પુણપત્તિઓ–એ ૪ શાખાઓ તથા ૧ નાગભૂય, ૨ સમભૂય, ૩ ઉલગચ્છ, ૪ હસ્થેલિજ, ૫ મન્દિરાજ, અને ૬ પરિહાસયએ ૬ કુલ હતાં. ઉદેહગણ અને નાગભૂય કુલને કનિષ્ઠ સં. ૭ ને પ્રતિમાલેખ મળે છે. (“પ્રાચીન લિપિમાલા” પૃ. ૨૪) ૨. આ૦ ચશભદ્રજી, તેમનાથી ઉડવાડિય ગણ નીકળે છે. જેની ૧ ચંપિજિયા, ૨ ભફિજિયા, ૩ કાકનિયા, અને ૪ મેહલિજિયા–એ ૪ શાખાઓ તથા ૧ ભજસ, ૨ ભદ્રગુપ્ત અને ૩ જસભદ્દ એ ત્રણ કલે હતાં. તેમને એક શિષ્ય પરિવાર વિદિશાની આસપાસમાં વિચરતે હતે, જે વિદિશાના ઉપનગર લાલપુરના નામથી ભદિનિજયા શાખા અને ભદ્રગુપ્ત કુલના નામે જાહેર થયેલ છે. વિદિશાથી ૪ માઈલ પર ઉદયગિરિની પહાલમાં ૨૦ જેને ગુફાઓ છે, તેમાંની ૨૦મી ગુફામાં ભદ્રાયશાખાના આ૦ શંકરે ગુપ્ત સં. ૧૦૬ માં પાર્શ્વ. નાથની પ્રતિષ્ઠા કર્યા શિલાલેખ છે. (આ લેખ માટે જુઓ: ૫.૭૭) Page #196 -------------------------------------------------------------------------- ________________ ભર છે કે આ તે અને આ ગુણી આખું] આ મહાગિરિ અને આર્ય સુહસ્તિસરિ ૧૦૭ ૩–આ. મેઘગણુ–સંભવ છે કે આ૦ ઘનસુંદર, આ૦ ગુણ સુંદર અને આ. ગુણાકર: એમ આ આચાર્યનાં ૪ નામ છે. તેઓ તે કાલના યુગપ્રધાન છે. તેમનાથી કોઈ જુદે ગણ નીકળ્યો નથી. સંભવ છે કે મેહલિજિયા શાખા અને મહિય કુલ સાથે તેમની શિષ્યસંતતિને સંબંધ હશે. આચાર્ય શ્યામાચાર્ય તેમના શિષ્ય હશે. ૪. આ. કામર્ધિગણ –તેમનાથી વસવાડિય ગણ નીકળે છે. જેની ૧ સાવન્થિયા, ૨ રજ જપાલિયા, ૩ અન્તરિજિજયા, અને ૪ એમિલજ્યિાઃ એ જ શાખાઓ, તથા ૧ ગણિય, ૨ મેહિય, ૩ કામય અને ઈન્દ્રપુરગ એ ૪ કુલ હતાં. ૫. આ. સુસ્થિતસૂરિ–તેમનાથી કેયિ ગણ નીકળે છે, જેની ૧ ઉચ્ચાનાગરી, ૨ વિજ જાહરી, ૩ વઈરી અને ૪ મહિઝમિલા એ ૪ શાખાઓ તથા ૧ બંભલિજજ, ૨ વયૂલિજજ, ૩ વાણિજજ, અને ૪ ૫હવાહણય એ ૪ કુલે હતાં. અહીં જે ૪ શાખાઓ બતાવી છે, તે કેડિય ગણુની મુખ્ય શાખાઓ છે અને તેને પ્રારંભ આ સુસ્થિતસૂરિ તથા આ૦ સુપ્રતિબદ્ધસૂરિના સંતાનીય અનુક્રમે ૧ સ્થ૦ શાંતિ શ્રેણિક, ૨ સ્થ૦ વિદ્યાધર ગેપાલ, ૩ સ્થ૦ આર્ય વજાસ્વામી અને ૪ સ્થ૦ પ્રિયગ્રંથસૂરિથી થયેલ છે. આ ઉપરાંત કેડિયગણની ૧ અજજસેણિયા, ૨ અજજતાવસી, ૩ અજજમેરા, ૪ અજઇસિપાલિઆ) ૧ અજમાઈલી, ૨ અજપિમિલા, ૩ અજાજ જયંતી, ૪ અજજતાવરી૧ બંસદીવિયા વગેરે ઉપશાખાઓ હતી અને નાગેન્દ્ર કુલ, ચંદ્રકુલ વગેરે ઉપકુલે હતાં. આજે જે જે શ્રમણસંઘે, ગચ્છ, શ્રમણે વિદ્યમાન છે, તે દરેકે દરેક કેડિયગણ, વઈરીશાખા અને ચંદ્રકુલના જ છે ૬. આ. સુપ્રતિબદ્ધસરિ–આ. સુસ્થિતસૂરિ અને આ. સુમતિબદ્ધસૂરિ એ બન્નેનાં ગાણું, શાખા અને કુલ સામેલ હતાં. * અહિછત્રામથી સં. ૧૨ ને કરિયાણુ, ગંભલિજ કુલ અને ઉચ્ચાનાગરી શાખાના આ પુસિલના સમયને પ્રતિમાલેખ મળ્યો છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જેન પરંપરાનો ઇતિહાસ પ્રિકર છે. આ રક્ષિતસૂરિ. ૮. આ૦ રોહગુપ્તસૂરિ. ૯. આ ઋષિગુપ્તસૂરિ–તેમનાથી માનવગણ નીકળે છે, જેની ૧ કાસવજિયા, ૨ ગોયમજિયા, ૩ વાસિદિયા અને ૪ સરદિયા એમ શાખાઓ તથા ૧ ઈસિગુત્તિઓ, ૨ ઈસિદત્તિઓ, અને ૩ અભિયન્ત એ ૩ કુલે હતાં. સમ્રાટ સંપ્રતિના ધર્મ પ્રચાર પછી સૌરાષ્ટ્ર તરફ પહેલવહેલા આ ગચછના શ્રમ આચા હોય એમ લાગે છે. ૧૦. આ શ્રીગુપ્તસૂરિ–તેમનાથી ચારણ ગણ નીકળે છે, જેની ૧ હારિયમાલાગારી, ૨ સંકાસીઆ, ૩ ગધુયા, અને ૪ વજજનાગરી એ ૪ શાખાઓ, તથા ૧ વાલિજ, ૨ પીઈમ્પિ, ૩ હાલિજજ, ૪ ૫. સમિતિજ, ૫ માલિજજ, ૬ અજય અને ૭ કહસહ એ ૭ કુલે હતાં. ૧૧. આ. બ્રણગણું. ૧૨. આ. સમગણ. આ સુહસ્તિસૂરિના આ મુખ્ય શિષ્ય છે. તે સિવાય એક આ. કલહંસરિનું નામ “પ્રભાવકચરિત્રમાં મળે છે કે, જે આ સુહરિતસૂરિના શિષ્ય હતા, સિંહલની રાજકુમારી સુદર્શન ભરૂચના અચાવબોધ તીર્થમાં અનશનપૂર્વક મરી દેવી થઈ હતી અને તે પિતાની ચિત્રદેવીઓ સાથે દિવ્ય પુષ્પો લાવી જિનેશ્વરની પૂજા કરતી હતી પરંતુ તે ભરૂચ શહેરના ઉદ્યાનના સમસ્ત ફૂલને વિણ લેતી એટલે બીજા કોઈને કૂલ મળે નહીં અને જિનેશ્વર સિવાયના ઈતરદેવોની ફુલપૂજા થાય નહિ, આ રીતે ગડબડ થવા લાગી. આ. કુલહંસસૂરિએ સુદર્શનાદેવીને સમજાવી, તેમ કરતાં રોકી રાખી અને ભરૂચના ઈતરદર્શનીઓને પુષ્પપૂજામાં હરત પડતી હતી તે દૂર કરી. પછી સમ્રાટ સંપ્રતિએ આ અશ્વાવબોધ તીર્થને બહાર કરાવ્યું હતું. Page #198 -------------------------------------------------------------------------- ________________ આઠમું ] આ મહાગિરિ અને આર્ય સુહસ્તિસરિ ૧૭૯ આ૦ સુહસ્તિસૂરિને આવા તે અનેક શિષ્યો હશે પરંતુ આપણને આજે તેઓને ઈતિહાસ મળતું નથી. પ્રસિદ્ધ આર્યાએ: આ૦ સુહસ્તિસૂરિને સાદી સમુદાય પણ વિશાળ હતું પરંતુ તેમાં ૧ ચક્ષા, ૨ યક્ષદિના, ૩ ભૂતા, ૪ ભૂતદિના, ૫ સેણા, ૬ વેણ, ૭ રણા એ સાત આર્યાએને પરિવાર મુખ્ય હતે. ત્રણ શિષ્ય પરંપરાઓ: આ સુહસ્તિસૂરિથી ત્રણ પ્રકારની શ્રમણ પરંપરા ચાલી છે. ૧. ગણધર્વશ તેમના પાંચમા શિષ્ય આ સુસ્થિતસૂરિની શિષ્ય પરંપરા આજ સુધી ચાલુ છે, જેમાં થયેલ આચાર્યોનો પરિચય અનુક્રમે એકેક પ્રકરણમાં વિસ્તારથી આપવામાં આવ્યો છે. ૨. વાચકવંશ –આ. સુહરિતસૂરિ સુધીના આચાર્યો ગણનાયક હતા અને વાચનાચાર્ય પણ હતા, એટલે કે તેઓ ગણની તથા સંઘની સાર સંભાળ કરતા હતા. તેમજ શિષ્યને પઠનપાઠન પણ કરાવતા હતા-જિનાગમની રક્ષા કરતા હતા. પછીના આચાર્યોમાં એ સામર્થ્ય રહ્યું નહિ, એટલે ચારિત્રરક્ષાનું કાર્ય અને થતજ્ઞાનરક્ષાનું કાર્ય બે વિભાગમાં વહેંચાઈ ગયું અને ગણધરવંશ તથા વાચકવંશ-વિદ્યાધરવંશ જુદા પડ્યા. ગણધરવંશમાં તે સળંગ શિષ્ય પરંપરા આવે છે, જ્યારે વાચકવંશમાં એક પછી એક થયેલા કઈ પણ ગચ્છના સમર્થ વાચનાચાર્યની કાલના અનુક્રમવાળી નામાવલી આવે છે. આ. સુહસ્તિસૂરિ પછી આ મહાગિરિજીના શિષ આ. બલિસહસૂરિ વાચનાચાર્ય બન્યા છે. એમ વાચનાચાર્યની પરંપરા જાણવી. પછીના આચાર્યોમાં આ. વાસ્વામી ગણાચાર્ય અને વાચનાચાર્ય એમ બન્ને પદવીના ધારક હતા. ૩. યુગપ્રધાન પટ્ટાવલી –કાઈ ગણ શાખા કે કુલને ગણચાર્ય હોય કે વાચનાચાર્ય હોય પરંતુ તે ખાસ અમુક વિશેષ લક્ષણસંપન્ન હોય અને તે કાલે સંઘમાં પ્રધાન હેય તે યુગપ્રધાન મનાય છે. યુગપ્રધાન એક પછી એક અવશ્ય થાય છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જૈન પરંપરાને ઈતિહાસ પ્રકરણ એટલે એક યુગપ્રધાનનું સ્વર્ગગમન થતાં બીજા આચાર્યમાં સુગપ્રધાનનાં લક્ષણે પ્રકટે છે અને તે ત્યારથી યુગપ્રધાન બને છે. આ રીતે યુગપ્રધાનની સાંકળ જેડાતી રહે છે. પાંચમા આરામાં એક પછી એક ૨૦૦૪ યુગપ્રધાન થવાના છે, જેમાં ૨૩ મહાન યુગપ્રધાન થશે, જેઓ જૈનધર્મને ઉસ્થિતિમાં લાવી મૂકશે. આ આચાયોને યુગપ્રધાન કાળ એતિહાસિક સાલવારીને વ્યવસ્થિત કરવામાં બહુ મદદગાર થઈ પડે છે. આ શ્રીસુહસ્તિસૂરિ પછી આ૦ ગુણસુંદરસૂરિ યુગપ્રધાન થયા છે. આ પ્રમાણે ત્રણ શ્રમણ પરંપરાઓ ચાલી છે, જે પૈકીની પહેલી પરંપરાને આગળનાં પ્રકરણમાં બતાવીશું અને છેલ્લી બને પરંપરાને અહીં આપીએ છીએ. વાચકવંશપરંપરા (વિદ્યાધરવંશ) : આ. સુહસ્તિસૂરિ પછીની વાચક વંશપરંપરા શ્રીનંદીસત્ર સ્થવિરાવલી અને શ્રીહિમવંત સ્થવિરાવલીમાં નીચે મુજબ આપી છે. ૮. આચાર્ય સુહસ્તિસૂરિજી. ૯. આર્ય બહુલ અને બલિસહ–આ બને આર્યમહાગિરિજીના શિષ્ય છે, તેઓ શરૂઆતમાં જિનકલ્પીની તુલના કરતા હતા. પછી સ્થ, બલિસહસૂરિ સ્થવિરકલપી બન્યા અને બંને ગુરુભાઈઓને ગણ એક જ હતું તેથી આ આચાર્યની શિષ્યપરંપરા ચાલી. આ. બલિસહે અંગવિદ્યા શાસ્ત્રની રચના કરી છે. ૧૦. આ સ્વાતિજી–આ આચાર્યનું જીવનચરિત્ર કંઈ જ મળતું નથી. ઉચ્ચાનાગર શાખામાં પણ વાચક ઉમાસ્વાતિજી થયા છે. જેમણે “તત્વાર્થસૂત્ર” વગેરે ગ્રંથે બનાવ્યા છે, તેઓ આ સ્વાતિસૂરિથી જુદા છે અને ઘણા પછીના સમયમાં થયા છે. ૧૧. આ. શ્યામાચાર–આ પહેલા કાલિકાચાર્ય છે. “પ્રભાવકચરિત્રના ઉલ્લેખ પ્રમાણે તેઓ યુગપ્રધાન ગુણકર (આ૦ મેઘાણી)સૂરિના શિષ્ય હતા, તેમનાં વી, સં. ૨૮૦માં જન્મ, Page #200 -------------------------------------------------------------------------- ________________ આમું] આ મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ ૧૮૧ વિ. સં. ૩૦૦માં દીક્ષા, વી. સં. ૩૩૫માં યુગપ્રધાનપર, અને વી. સં. ૩૭૬માં સવર્ગગમન થયાં છે. તેઓ તે સમયના દ્રવ્યાનુયેલના પ્રકાંડ જ્ઞાતા હતા. એકવાર ભગવાન સીમંધરસ્વામી નિગોદની વ્યાખ્યા કરતા હતા, તે સાંભળી સૌધર્મેન્દ્ર ભગવાનને પ્રશ્ન કર્યો કે, “ભગવાન ! આજે ભરતક્ષેત્રમાં નિગોદનું આવું વર્ણન કરી શકે તે કોઈ શ્રુતજ્ઞાની વિદ્યમાન છે?” ભગવાને ઉત્તર આપ્યો કે “હા, આ શ્યામસૂરિ ભરતક્ષેત્રના આચાર્યું છે, જે એ શ્રુતના બળે નિગોદનું યથાર્થ સ્વરૂપ બતાવી શકે છે.” આ સાંભળી સૌધર્મેન્દ્ર આ૦ શ્યામાચાર્ય પાસે આવ્યા. તેમણે નિમેદનું સ્વરૂપ પૂછી તેમના શ્રીમુખથી હૂબહુ વર્ણન સાંભળી તે પૂબ ખુશી થયે અને પોતે આવ્યું હતું તેની એંધાણી તરીકે ઉપાશ્રયને દરવાજે બદલી દેવલોકમાં ચાલ્યો ગયો એટલે કે તીર્થકર ભગવાન પણ સાક્ષી પૂરે અને સૌધર્મપતિ દેવેન્દ્ર પણ જેના જ્ઞાનની પ્રશંસા કરે, એવા પ્રખર જ્ઞાની તેઓ હતા. તેમણે પિતાના જ્ઞાનના વારસારૂપે ‘શ્રીપનાવણાસૂત્ર' (પ્રજ્ઞાપના)ની રચના કરી છે, જે આગમ દ્રવ્યાનુયોગના ખજાના રૂપ વિદ્યમાન છે. પન્નવણાસૂત્રમાં ૩૬ પદો છે. ૭૭૮૭ કલેકપ્રમાણુ ગ્રંથપૂર છે. મોટે ભાગ ગદ્યમાં છે અને પ્રતિપાદક વિષયે ગણુધર શ્રીગૌતમસ્વામીને પ્રશ્ન અને ભગવાન શ્રી મહાવીરને ઉત્તર એવી પ્રનેત્તરશેલીથી ગૂંચ્યા છે. આજે આ સૂત્ર ચેથા ઉપાંગરૂપે મનાય છે, જેનાં ૩૬ પદે આ પ્રમાણે છે ૧ પ્રજ્ઞાપના, ૨ સ્થાન, ૩ અ૨બહુવ, ૪ આયુષ્ય, ૫ પર્યાય, ૬ ઉપપાત, ૭ શ્વાસોચ્છાસ, ૮ સંજ્ઞાઓ, ૯ ઉત્પત્તિસ્થાન, ૧૦ ચરમ, ૧૧ ભાષા, ૧૨ પાંચ શરીર, ૧૩ પરિણામ, ૧૪ કષાય, ૧૫ પાંચ ઈન્દ્રિય, ૧૬ પ્રાગ, ૧૭ છે વેશ્યા, ૧૮ કાયસ્થિતિ, ૧૯ સમ્યકત્વ, ૨૦ અંતક્રિયા, ૨૧ દેહમાન, રર ક્રિયા, ૨૩ થી ૨૭ કમવિચાર, ૨૮ આહાર, ૨૯ ઉપગ, ૩૦ જેવાને વિચાર, ૩૧ સંશભેદે, ૩૨ સંયમ, ૩૩ અવધિ ૩૪ દેવદાંપત્ય, ૩૫ વેદના, Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જૈન પરપરાના ઈતિહાસ [ પ્રકરણ ૩૬ સમુદ્ધાત-આા પદોમાં તે તે વિષયાનુ વિસ્તૃત વર્ણન છે. આ સૂત્ર ઉપર આ. શ્રીહરિભદ્રસૂરિષ્કૃત ટીકા ૩૭૨૮ શ્વાસપ્રમાણુ, આ. મલયગિકૃિત ટીકા ૧૬૦૦૦ શ્લાકપ્રમાણ અને વિષમપદ વ્યાખ્યા રચાયેલ છે. જૈન દČનનું સંપૂર્ણ જ્ઞાન મેળવવા માટે આ એક જ આગમ છે; એમ કહીએ તે ચાલે. સ’પ્રતિ રાજાના અણુધ્ધિાર પછી મિથ્યાષ્ટિ દેવાએ ઉપસ કર્યા, ત્યારે શ્રીશ્યામાચાય જીએ અશ્વાવમાષતીની રક્ષા કરી ત્યાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ મહારાજા ભિક્ષુરાજે કરાવેલ કલિંગની આગમવાચનામાં હાજર હતા. આ રીતે તે મહાજ્ઞાની પરમ સયમી અને સમર્થ આચાર્ય થયા છે. તેમનાથી કાલિકાચાય ગચ્છ નીકન્યેા છે અને તે બીજા કાલિકાચાર્ય થી વિખ્યાત થયા છે. ૧૨. આય સ્કંદિલસૂરિ (પડિલસૂરિ): —જે વીર સ ૩૭૬ થી ૪૧૪ સુધી યુગપ્રધાનપદે હતા, તેમનું આયુષ્ય ૧૦૮ વર્ષ પ્રમાણ હાવાનું ઢેખાય છે. તે માટે સ્થવિરાવીમાં અનનીયધરે એવું વિશેષણ આપ્યું છે, તેથી નક્કી છે કે તે આ . જીત વ્યવહારને સંપૂર્ણ વફાદાર હતા. ‘તપગચ્છ પટ્ટાવલી'માં લખ્યુ છે કે તેમણે ‘ જીતમર્યાદા' નામનું શાસ્ત્ર મનાવ્યુ છે, · હિમવત સ્થવિરાવલી'માં તેમને આ જીત નામના શિષ્ય ડાવાના ઉલ્લેખ છે, ‘પ્રભાવકચરિત્ર’ના ઉલ્લેખ પરથી અનુમાન કરી શકાય છે કે આ॰ વૃદ્ધવાર્ત્તિસૂરિ તેમના શિષ્ય હતા. " આ સમયે ઉજ્જૈનમાં વિક્રમાદિત્ય રાજા થયા. તેની સાથે. વરી આ પ્રમાણે છે. વી.સ. ૩૧માં ઉદાયી,સ. ૬૦માં નંદવશ, સ ૧૫૪માં મૌ વશ, સ. ર૯૪માં અલમિત્ર,સ.૩૫૪માં નલાવાહન,સ. ૩૪માં ગભિન્ન, સં. ૪૧૦માં શકારિ વિક્રમાદિત્યના રાજ્યારા. આ આચાર્ય થી ષાંડિલ્ય ગચ્છ નીકળ્યા છે, જે ગચ્છવ્યવસ્થા થઈ ત્યારે ચંદ્રગચ્છમાં સામેલ થયા હતા. ૧૩. આય સમુદ્રઃ—જેઓ ગંભીર જ્ઞાની અને ભગાળવિદ્યાના નિષ્ણાત હતા. Page #202 -------------------------------------------------------------------------- ________________ આણં] આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસરિ ૧૮૭ ૧૪. આર્ય મંગુસૂરિ તેઓ વિક્રમની પહેલી સદીના મહાન જ્ઞાની, અને પ્રભાવક આચાર્ય છે. તેમને ઉપદેશ આકર્ષક હતું. તેઓ મથુરામાં પધાર્યા ત્યારે શ્રાવકે આચાર્યની ભકિત કરવાથી વિશેષ પુણ્ય થશે એ ભાવનાથી સરસ સ્વાદિષ્ટ આહાર વહરાવવા લાગ્યા. ગુરુમહારાજ પણુ જીભની લાલચથી બીજે વિહાર કરવાનું માંડી વાળી ત્યાં જ સ્થિરતા કરી રહ્યા અને અચના કર્યા વિના કાળધર્મ પામી મથુરામાં જ યક્ષપણે ઉત્પન્ન થયા. તેમણે પોતાના પૂર્વ ભવ જે અને પિતાની થયેલી ભૂલ સમજી પિતાના શિષ્ય આવી સમૃદ્ધિમાં ફસાય નહીં તેને ઉપાય ચેહ. શિષ્ય શહેર બહાર ઠલે જઈ પાછા આવતા હતા ત્યારે યક્ષે પિતાની જીભને લાંબી બહાર કાઢી રાખી. મુનિઓએ આમ કરવાનું કારણ પૂછયું, એટલે યક્ષે પિતાને પૂર્વભવ અને રસની લાલચનું કટુક પરિણામ કહી સંભળાવ્યું. આથી મુનિને વિશેષ રસત્યાગી બન્યા. મથુરામાં આ આચાર્યનું મંદિર પણ ત્યારે બનાવવામાં આવ્યું હતું. ૧૫. આર્ય નંદિલસૂરિ–તેઓ વિરની પાંચમી સદી અને વિક્રમની બીજી સદીના પ્રભાવક આચાર્ય છે. તેઓ આર્ય રક્ષિતસૂરિના વંશીય અને સાડા નવ પૂર્વના જ્ઞાતા હતા; એમ “પ્રભાવક ચરિત્રનો ઉલ્લેખ છે. આ સમયે પશ્વિનખંડમાં પવપ્રભરાજા, પાવતી રાણ, પદ્યદત્ત શેઠ, પાયશા શેઠાણ, પવકુમાર શ્રેષ્ઠીપુત્ર અને વૈરોટયા નામની શ્રેષ્ઠીપુત્રની પત્ની રહેતાં હતાં. વેટિયાને સાસુ તરફથી ઘણું જ દુઃખ હતું, તેને ત્રણ મહિનાનો ગર્ભ થતાં દૂધપાકને દેહદ ઉત્પન્ન થયા. જ્યાં સાસુની સામી પ્રીતિ હોય ત્યાં બિચારીને દેહદ પરે જ કોણ? એવામાં આ મંદિલસૂરિ ત્યાં પધાર્યા. વેટયાએ તેમને પિતાનું દુઃખ કહી સંભળાવ્યું. આચાર્ય મહારાજે ક્ષમા રાખવાનું અને ધર્મની આરાધના કરવાનું જણાવ્યું. અને હું જ્ઞાનના બળથી તને દુધપાકને દેહદ થયાનું પણ જાણું છું, જે તને પૂરે થશે, એમ પણ સાથોસાથ કહી દીધું. વેટિયા તે પ્રમાણે વર્તવા લાગી. વૈરોટયાને ચૈત્રી પૂનમે પુંડરિક Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૈન પરંપરાને ઇતિહાસ પ્રિકરણ તપને ઉપવાસ હતો. તેની સાસુએ બીજે દિવસે ઉદ્યાપનમાં સાધર્મિક ભકિત માટે દૂધપાક કર્યો અને છેલ્લા ઉખેડિયા વિધ્યા, તે વેરાટયાને ખાવા આપ્યા. વૈરોટિયા તેને લઈ બહાર તળાવે જઈ દુધપાકને કિનારે મૂકી પાણીમાં પગ ધોવા ગઈ. બરાબર તે જ સમયે આલિંજર નાગની નાગરાણ ત્યાં આવી દૂધપાક ખાઈ પુનઃ પાછી પાતાલમાં ચાલી ગઈ. એટલામાં વેરોટયાએ ત્યાં આવી દૂધપાક તેને નહીં પણ ખુશી થતી બોલી કે જેણે આ દૂધપાક ખાધે છે, તેના મનોરથ પૂર્ણ થાઓ. આ જાણી નાગરાજ અને નાગરાણી પૂબ ખુશી થયાં. વેરાટયાની સાસુને સ્વપ્ન આપી વેટિયાને દેહદ પૂરવા જણાવ્યું. દેહદ પૂરો થયો અને વેટયાએ નાગદત કુમારને જન્મ આપે. નાગોએ તેના મોસાળ તરીકેની બધી ફરજો અદા કરી હતી. પછી ગુરુના ઉપદેશથી આ કુટુંબે દીક્ષા લીધી અને તે મરીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયું. વૈરેટિયા ધરણેન્દ્રની શણ બની અને ભગવાન પાર્શ્વનાથના ભક્તોને સહાય કરવા લાગી. આ૦ નંદિલ શ્રમ કમિ લિ પાર્સ ઈત્યાદિ મંત્ર ગતિ વૈરોટયાનું સ્તવન બનાવ્યું જે આજે પણ ઝેર ઉતારવાને તેમજ ઉપદ્રવે ટાળવાને ઉત્તમ જાપ તરીકે પ્રસિદ્ધ છે. - આ આચાર્ય નાગકુળને જૈન બનાવ્યાં હતાં, જે નાગવંશ તરીકે વિખ્યાત હતાં. બંગાળના પ્રસિદ્ધ નાગવંશને આ કળા સાથે સંબંધ હોય એ બનવાજોગ છે. જો કે શંકરાચાર્યના અત્યાચાર પછી જેને રાજપૂતાનામાં આવ્યા એટલે એ કુટુઓ જેન રહી શક્યાં નથી પરંતુ પોતે ભૂતકાળમાં ભગવાન પાર્શ્વનાથના ઉપાસક જેન હતા એમ માને છે. ૧૬. આ નાગહસ્તિસૂરિ–તેમને વર સં. ૫૭૩માં જન્મ, વી. સં, ૫રમાં દીક્ષા, સં. ૬૨૦માં યુગપ્રધાનપદ, અને સં. ૨૮૯માં સ્વર્ગગમન થયેલ છે. તેઓ ૧૧૬ વર્ષની ઉંમરે સ્થળે ગયા છે. દશ પૂર્વધારી આ. શ્રી વજીસ્વામીના પટ્ટધર આ. વજનરિજીએ સોપારકનગરમાં આવી શેઠ જિસુદત્તના આખા કુટુંબને Page #204 -------------------------------------------------------------------------- ________________ આઠમું ] આર્ય મહાભિરિ અને આર્ય સુહસ્તિસરિ ૧૮૫ સુકાળની ભવિષ્યવાણી કહી બચાવી લીધું હતું અને પછી એ કુટુંબના શેઠ જિનદત, શેઠાણ ઈશ્વરી, તેમના પુત્રો નાગ, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર એ દરેકને તીક્ષા આપી હતી. તે પૈકીના ચારે પુત્રો આગમનો અભ્યાસ કરી આચાર્ય થયા હતા અને તે દરેકના નામથી જુદો જુદો ગણ નીકળે છે. આ. નાગરિ તે આ. નાગિલ, આ. નાગે કે આ. નાગહસ્તિ: એમ અનેક નામે વિખ્યાત છે. તેમનાથી નાગૅદ્રકુલ, નાઈલીશાખા અને નાગૅદ્ર ગ૭ નીકળ્યા છે. નાગેંગ૭માં મહાકાભાવિક આચાર્યો થયા છે. આર્ય નંદિલસૂરિ એ સમર્થ વાચનાચાર્ય થયા છે. તેઓ વ્યાકરણ, ગણિત, ભાંગા અને કર્મપ્રકૃતિના પ્રકાંડ વિદ્વાન હતા. તેમણે અનેક વાચનાચાર્યો તૈયાર કરી વાચકવંશને સમૃદ્ધ કર્યો હતે. દિગમ્બર આચાર્ય ઈન્દ્રનંદિ જણાવે છે કે, તે અરસામાં આ ગુણધરે પાંચમાં જ્ઞાનપ્રવાદ પૂર્વની દશમી વસ્તુના ત્રીજા દેષપ્રાભૂતના આધારે “ષપ્રાભત” યાને “કષાયપ્રાભૂતશાસ્ત્ર બનાવ્યું હતું, જેમાં અધિકાર ૧૫, મૂળ ગાથા ૧૮૩ અને વિવરણ ગાથા ૫૦૩ પ્રમાણ રચના હતી. તે તેમણે આ૦ નાગહસ્તિને ભણાવ્યું હતુંજેના ઉપર આ૦ વીરસેને ૨૦૦૦૦ ધવલા અને આ જ્યસેને ૪૦૦૦૦ તેની અનુપૂતિ “જયધવલા” ટીકા કરેલ છે. (છૂતાવતાર આય ૧૭૭થી ૧૮૭, સંસ્કૃત શ્રાવતાર આ ૧૫૦ થી ૧૫૪) આ ઉપરથી નક્કી છે કે તે સમયે પાંચ પૂર્વેથી અધિક જ્ઞાન વિદ્યમાન હતું અને આ નાગહસ્તિ કર્મ વિષયના સંપૂર્ણ જ્ઞાતા હતા તેમજ સમર્થ વાચનાચાર્ય હતા. આ૦ મહાગિરિજીની પરંપરાના આ. કેડિજના શિષ્ય આ૦ નાગ, આ આઠ નાગહસ્તિસૂરિથી ભિન્ન આચાય છે. - ૧૭ આ. રેવતી નક્ષત્રઃ–તેમને યુગપ્રધાનકાળ વીર સં. ૬૮૯થી ૭૪૮ સુધી છે. ૧૦૯ વર્ષની ઉંમરે સ્વર્ગ ગયા છે. તેઓ જાત્યંજન જેવા પ્રધાન અને બીડેલા કુસુદ જેવા શોભતા હતા. તેમણે પણ વાચકવંશને ખૂબ વિકસાવ્યું હતું. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જૈન પરંપરાને ઇતિહાસ પ્રિકરણ ૧૮. આ૦ સિંહસૂરિ – તેમને યુગપ્રધાનકાળ વી. સં. ૭૪૮ થી ૮૨૬ છે. તેઓ અચલપુરાના વતની હતા, બ્રહ્મદીપી શાખામાં દીક્ષિત થયા હતા, કાલિકશ્રતના પ્રખર વ્યાખ્યાતા હતા, ધીર હતા અને ઉત્તમ વાચનાચાર્યપદે આવ્યા હતા. ૧૯ આ૦ સ્કંદિલ–તેમનું નામ સમરથ હતું. તે મથુરાના રહેવાસી, ધ જૈન, બ્રાહ્મણ મેઘરથ અને રૂપરેખાના પુત્ર હતા. તેમણે આ વાસ્વામી અને આર્ય રથની પરંપરાના કાશ્યપ ગાત્રવાળા સ્થવિર આર્ય સિંહના ઉપદેશથી વૈરાગ્ય પામી આર્ય ધર્મ પાસે દીક્ષા લીધી હતી અને બ્રહ્મદીપિકા શાખાના આ સિંહસૂરિ વાચનાચાર્ય પાસેથી આગમ તથા પૂર્વનું જ્ઞાન મેળવી વાચકપદ પ્રાપ્ત કર્યું હતું. યુગપ્રધાનમંત્રના આધારે તેમનો વાચનાચાર્ય કાળ વીર સં. ૮૨૬ને છે. તેઓ તે સમયના સમર્થ વાચનાચાર્ય છે. આ અરસામાં સૌરાષ્ટ્રમાં બૌદ્ધધર્મ અને જૈન ધર્મમાં સંઘર્ષ ચાલ્યો, મધ્ય ભારતમાં હૂણે અને ગુપ્તનું ભયંકર યુદ્ધ થયું અને બાર વષ દુકાળ પડ્યો. એટલે જૈન મુનિઓની અને વિશેષતઃ કૃતધારાની સંખ્યા ઘટી ગઈ પરિણામે આગમન વિચહેદ થવાની સ્થિતિ આવી પડી. આ કટોકટીમાં વીર સં. ૮૩૦ થી ૮૪૦ લગભગમાં આ કંદિલસરિએ ઉત્તરાપથના મુનિઓને મથુરામાં અને આ૦ નાગાજીને દક્ષિણપથના મુનિઓને વલભીમાં એકઠા કરી જેથી આગમવાચના કરી અને જિનાગને પુસ્તકરૂપે લખ્યાં. આ રીતે મથુરામાં અને વલભીમાં બે પાડો તૈયાર થયા. હવે તે બન્ને પાઠ મેળવી એક ચક્કસ પાઠ નકકી કરવાનું બાકી હતું, પરંતુ કાળના પ્રભાવે તે ચોગ મળે નહીં એટલે તેઓએ તે વારસો પિતાના શિખ્યાને આપે. દેવદ્ધિગણુ ક્ષમાશ્રમણ “નંદીસૂત્રની પટ્ટાવલીમાં વાચનાચાર્ય દિલની ખૂબ પ્રશંસા કરે છે અને કલ્પસૂત્રની “સ્થવિરાવલીમાં તેમનું નામ આપી તેમના ગુરભાઈ આર્ય જંબૂથી Page #206 -------------------------------------------------------------------------- ________________ આઠમું ] આ મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ ૧૮૭ પિતાની પટ્ટાવલી જોડે છે. આથી એમ માની શકાય કે આ સ્કંદિલ સમર્થ ગણાચાર્ય હતા તેમજ અજોડ વાચનાચાર્ય હતા. આ આચાર્યને કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં “અજજસંઝિલ નામથી અને નંદીસૂત્રની પટ્ટાવલીમાં ખદિલાયરિય” નામથી ઉલેખ્યા છે, તે તેમના પર્યાયવાચક નામે જ સંભવે છે, તેમનાં પર્યાયવાચક નામે સંડિકલ, પંડિલ, ખદિલ, સ્કંદિલ ઈત્યાદિ છે એટલે તે દરેકને એક માની અમે અહીં આ સ્કંદિલનું ચરિત્ર આપેલ છે. આ આચાર્યને અનેક ગુરુમાઈઓ હતા પરંતુ આપણને તેઓમાંથી એકનું જ નામ મળે છે. ગૌતમ ગોત્રી આર્ય જબૂસૂરિ એ તેમના ગુરુભાઈ હતા, જેઓ સાત્વિક શકિતશાલી, જ્ઞાની અને ચારિત્રશાલી હતા. તેમની શિષ્ય પરંપરામાં આવે દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ થયા છે ૨૦. હિમવંત ક્ષમાશ્રમણ--જેઓ પૂર્વના પણ જ્ઞાતા હતા. ૨૧. આ૦ નાગાર્જુનસૂરિ–તેઓ નાગેન્દ્રવંશના અને આ૦ કંદિલાચાર્યના સમકાલીન આચાર્ય છે. તેમણે દક્ષિણાયના શ્રમણ સંઘને મેળવી વલભીમાં ચેથી આગમવાચના કરી હતી. તેમને વીર સં. ૭૪ માં જન્મ સં. ૮૦૭ માં દીક્ષા, સં. ૮૨૬ માં યુગપ્રધાનપદ અને સં. ૯૦૪ માં ૧૧૧ વર્ષની ઉંમરે સાગમન થયેલ છે. તેઓ વાચનાચાર્ય હતા. આ સ્થાને નંદીસૂવ પટ્ટાવલીમાં બીજી બે પ્રક્ષિપ્ત ગાથાએ મળે છે, જેમાં આ ગેવિંદ અને આ ભૂતદિનને નામોલ્લેખ છે. * अज संडिलं थेरे अंतेवासी (-कल्प स्थविरावली) ते वंदे खंदिलायरिए (-नंदीपट्टावली गा० ३३) (વાન) રિષ્ઠ અગ્રણી (–નરીક્વટી બાગ ૨) सामज खंदिलायरियं (-दुस्सम समणसंघथयं) घनसुंदर-श्यामार्यों स्कंदिलाचार्य इत्यपि ॥ ११५ ॥ (ારા- રૂ૪) Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જેન પરંપરાને ઈતિહાસ પ્રિકરણ આ શેવિંદસૂરિ શરૂમાં કટ્ટર મિથ્યાત્વી હતા, પ્રકાંડ વાદી હતા અને જેનાચાર્યો સાથેના વાદમાં અનેક વાર હાર્યા હતા. પછી તેમણે જેને શાસ્ત્રો ભણ તેનું ખંડન કરવું, એવા દંભથી જૈન મુનિ બની પૂર્વે સુધીનું જૈન જ્ઞાન મેળવ્યું પણ તેનું પરિણામ એ આવ્યું કે તેઓ જિનવાણીના પ્રભાવે મિથ્યાત્વી મટી સાચા જૈનાચાર્ય બન્યા, અને વાચકપદે સ્થાપિત થયા. જિનવાણીને મહિમા અપાર છે. તેઓ વીર સં. ૯૦૦ પછી, વિદ્યમાન હતા. (શ્રાદદિનકૃત્ય ગા ૯૦ ટીકા પૃ. ૨૪૪) ૨૨. આભૂતદિન- તેમને યુગપ્રધાનકાળ વી. સં. ૯૦૪થી વી. સં. ૯૮૩ સુધી છે. તેમનું આયુષ્ય ૧૧૯ વર્ષનું હતું. તેઓ આ નાગાર્જુનસૂરિના શિષ્ય હતા, સોના જેવી દીપતી કાંતિવાળા હતા, બહુ દયાળુ હતા, તેમણે પઠન પાઠનને પૂબ ઉત્તેજન આપ્યું છે અને નાગેન્દવંશને શોભાવ્યું છે. ૨૩. આ લેહિત્યસૂરિ–તેઓ સૂત્ર અને અર્થના યથાર્થ ધારક હતા અને સાત ભંગીમાં નિષ્ણાત હતા. ૨૪, દુષ્યગણિ–તેઓ મધુર ભાષી હતા, સમર્થ વ્યાખ્યાતા હતા, સામાન્ય અર્થ અને વિશેષ અર્થના ભંડાર હતા. તેમનાં હાથ પગનાં તળિયાં કેમળ અને લક્ષણવાળાં હતાં તેમજ તેમના ચરણમાં અનેક જ્ઞાની પુરુષે મૂકી રહેતા હતા. નંદીસુવ પટ્ટાવલી'માં આ સ્થાને પણ એક પ્રક્ષિસ ગાથા છે. જેમાં આ દુષ્યગણના વાસ્તવિક ગુણેની પ્રશંસા છે. કહ૫. સૂત્રમાં આ પંડિલના ગુરુભાઈની પરંપરામાં દેશી ગાણું ક્ષમાશ્રમણ બતાવ્યા છે, તે અને આ આચાર્ય એક હોય એમ લાગે છે. ૨૫. દેવવાચક–આચાર્ય શ્રીદેવગિણિ શ્રમાશ્રમણ જ વાચનાચાર્ય દેવવાચક છે. તેઓ આ શ્રીવાસ્વામીની એક શ્રમણ પરંપરાના ગણનાયક હતા અને વાચકવંશના વાચનાચાર્ય પણ હતા. (વિચારશ્રેણિ) આ કંદિલસૂરિએ કરેલી ચોથી માથુરીવાચનાના આગમને વારસે તેમની પાસે હતું. આ સમયે Page #208 -------------------------------------------------------------------------- ________________ આણું] આ મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ ૧૮૯ આચાર્ય નાગાર્જુનસૂરિની પરંપરામાં આચાર્ય કાલકાચાર્ય વિદ્યમાન હતા જેમને યુગપ્રધાનકાળ વી. સં. ૯૮૩ થી ૯૪ છે, આ૦ નાગાનની ચોથી :વલભીવાચનાને વારસે તેમની પાસે હતું. આ અને આચાર્યોએ વીર સં. ૯૮૦ માં વલભીમાં મળી અને વાચનાના પાઠ મેળવી એક આગમપાઠ નકકી કર્યો છે. જે પાઠ આજે વિદ્યમાન છે. બન્ને વાચનાના પાઠભેદે પણ તેમાં કાયમ રાખ્યા છે. આ કાલિકસૂરિ તે ચોથા કાલકાચાર્ય છે. તેમણે વીર સં. ૯૩ માં આનંદપુરમાં વલભીવંશીય રાજા ધ્રુવસેન (પહેલા) ની હાજરીમાં શ્રીસંઘ સમક્ષ “કલપસૂત્ર' વાંચવાને પ્રારંભ કર્યો. તેમની જ પાટે આ સત્યમિત્ર યુગપ્રધાન થયા છે; જે છેલા પૂર્વવિદ્ હતા, વાચકવંશના અંતિમ આચાર્ય હતા. ત્યાર પછી વાચકવંશ આગળ ચાલ્યું નથી. અહીં નંદીસૂત્રના આધારે આ વાચકવંશ બતાવ્યું છે, નંદસૂત્ર પ્રમાણે ગ. શ્રીસુધમોસ્વામીથી પચીસમા વાચનાચાર્ય આ૦ દેવદ્ધિ છે. “હિમવંત સ્થવિરાવલી” અને “નંદીસૂત્રની ટીકા'માં પણ આ જ આચાર્યક્રમ મળે છે, વળી “કૃષ્ણર્ષિગચ્છના આ જયસિંહરિએ ધર્મોપદેશમાળાના પજ્ઞ વિવરણને અંતે ગણધરો તથા વાચનાચાર્યો બતાવ્યા છે, તેમાં આ દેવદ્ધિને આ૦ જંબૂસ્વામીથી વશમા આચાર્ય ઉલેખ્યા છે. એટલે શ્રીસુધમસ્વામીથી આ દેવદ્ધિગણ પચીસમા વાચનાચાર્ય છે; એ વાત નક્કર છે અને એ રીતે નંદીસૂત્રને વાચનાચાર્ય ક્રમ બરાબર છે. કઈ કઈ પ્રતિમાં આમંગ અને આ નદિલ ખમણની વચ્ચે બે પ્રક્ષિપ્ત ગાથાઓ આપી આ ધમ, આ ભદ્રગુપ્ત, આ૦ વજીસ્વામી તથા આ૦ રક્ષિતશ્રમણને વાચનાચાર્ય જણાવ્યા છે. ખરેખર, તેઓ વાચનાચાર્ય તે છે જ કિન્તુ તેઓ જુદી શાખાઓના વાચનાચાર્યો છે, માટે તેઓને “નંદીસૂત્રના પ્રસ્તુત વાચકવંશમાં લીધા નથી. આ જ રીતે આ નાગાર્જુન પછી પણ બે પ્રક્ષિપ્ત ગાથાઓ આપી આ૦ ગોવિંદ આ ભૂતદિન્ન અને આ૦ સંયમવિષ્ણુને Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જેન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ વાચનાચાર્ય જણાવ્યા છે પણ તેઓ આ ભૂતદિનના સમકાલીન છે, માટે તેઓને નંદીસૂત્રના વાચકવંશમાં લીધા નથી, પ્રક્ષિપ્ત ગાથાઓમાં બતાવેલ વાચનાચાર્યો પૈકીના કેટલાક તે યુગપ્રધાને છે. તેઓનું વર્ણન આગળ યુગપ્રધાન પટ્ટાવલીમાં આપેલ છે. वाई य खमासमणे, दिवायरे वायग त्ति पगहा । पुव्वगयम्मि य सुत्ते, एए सदा पउंजंति ॥ १॥ વાદી, ક્ષમાશ્રમણ, દિવાકર અને વાચક આ શબ્દો પૂર્વધર માટે વપરાય છે–વપરાતા હતા. હવે તે વાદી શબ્દ વાદી અર્થમાં, ક્ષમાશ્રમણ શબ્દ ક્ષમાધર બહુશ્રતના અર્થમાં, દિવાકર શબ્દ તેજસ્વી અર્થમાં અને વાચક શબ્દ ઉપાધ્યાય અર્થમાં વપરાય છે. વાચકવંશ તે જુદા જુદા ગચ્છમાં એક પછી એક થયેલા વિદ્યાધારક વાચનાચાર્યોની શૃંખલારૂપે જેડેલી શ્રમણ પરંપરા છે, આથી ઈતિહાસમાં કઈ કઈ સ્થાને આ વાચકવંશને જ વિદ્યાધરવંશ તરીકે પણ ઓળખાવ્યા હોય એમ લાગે છે. “પ્રભાવચરિત્ર'માં આ શ્યામાચાર્યને આ૦ ગુણાકરસૂરિયાને આ ગુણસુંદરસૂરિના શિષ્ય બતાવ્યા છે અને આગળ જતાં તેમને જ વિદ્યાવંશના બતાવ્યા છે. વળી, દરેક આચાયે વાચકવંશના પ્રધાન આચાર્યો છે. આ સમન્વય જોતાં પ્રસ્તુત વિવારવંશ અને વાચકવંશ એક છે, એમ માનવું એ વ્યાજબી માન્યતા છે. આમ માનવાથી ઘણું ઐતિહાસિક ગૂચેનો સરળ ઉકેલ થઈ જાય છે. ક્સમકાલસમણુસંઘથયં” અને “વિચારશ્રેણિના આધારે સુગપ્રધાન પટ્ટાવલી તથા યુગપ્રધાને કાળ નીચે મુજબ છે: Page #210 -------------------------------------------------------------------------- ________________ આઝ] આ મહામરિ અને આર્ય સુહસ્તિસરિ ૧૯૧ યુગપ્રધાન પટ્ટાવલી ૧. ગણધર શ્રી સુધર્માસ્વામી વીર સં. ૧ થી ૨૦ ૨. આ૦ જંબૂસવામી વી. સં. ૨૦ થી ૪૪ ૩. આ પ્રભવવામી વી. સં. ૬૪ થી ૭૫ ૪. આ૦ શય્યભવસૂરિ વી. સં. ૭૫ થી ૯૮ ૫. આ૦ યશોભદ્રસૂરિ વિ. સં. ૯૮ થી ૧૪૮ ૬. આ૦ સંભૂતિવિજય વિ. સં. ૧૪૮ થી ૧૫ ૭. આ૦ ભદ્રબાહુસ્વામી વી. સં. ૧૫૬ થી ૧૭૦ ૮. આ ભૂલભદ્રજી વી. સં. ૧૭૦ થી ૨૧૫ ૯ આ૦ મહાગિરિજી વી. સં. ૨૧૫ થી ૨૪૫ ૧૦. આ૦ સુહસ્તિસૂરિજી વી. સં. ૨૪૫ થી ૨૯૧ ૧૧. આ૦ ગુણસુંદરસૂરિ–તેમને વિર સં. ૨૩૫ માં જન્મ, સં. ૨૫૯ માં દીક્ષા, સં. ૨૯૧ માં યુગપ્રધાનપદ અને સં. ૩૩૫ માં ૧૦૦ વર્ષની ઉંમરે સ્વર્ગગમન. આ આચાર્યનાં બીજાં નામે આ૦ ઘનસુંદર, આ મેવગણિ, આ૦ ગુણસુંદર અને આ૦ ગુણાકર મળે છે. “પ્રભાવકચરિત્ર'ના ઉલેખ પ્રમાણે આ પ્રથમ કાલિકાચાર્યજી તેમના શિષ્ય છે. આ સુહસ્તિસૂરિના પહેલા ૬ શિષ્ય પૈકીના પહેલા પાંચ શિષ્યને જુદા જુદા ગણના પ્રવર્તક બતાવ્યા છે. માત્ર ત્રીજા શિષ્ય મેઘગણિને જુદા ગણસ્થાપક તરીકે ઓળખાવ્યા નથી, આથી એમ લાગે છે કે તે આ મેઘગણિ જ યુ. આ૦ ઘનસુંદરસૂરિ યાને યુ. આ૦ ગુણસુંદરસૂરિ હોવા જોઈએ અને એમ હોય તે આ યુગપ્રધાન આચાર્ય આ૦ સુહસ્તિસૂરિના જ શિષ્ય છે. ૧૨. આ. શ્યામાચાર્યજીવર સં. ૩૩પ થી ૩૭૬. તેઓ આ૦ ગુણસુંદરસૂરિના શિષ્ય છે, જેમનું જીવનચરિત્ર વાચકવંશ પરંપરામાં આવી ગયું છે. (જુઓ: પૃ. ૧૮૦) ૧૩. આ૦ સ્કંદિલજી–વીર સં. ૩૭૬ થી ૪૧૪, જેમનું ચરિત્ર વાચકવંશમાં આપ્યું છે. (જુઓ : પૃ. ૧૮૨) ૧૪. આ૦ રેવતીમિત્ર –વીર સં. ૪૧૪ થી ૪૫૦. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ૧૫. આ ધર્મસરિ–તેમને વીર સં. ૩૯૨ માં જન્મ, સં. ૪૦૬ માં દીક્ષા, સં. ૪૫૦ માં યુગપ્રધાન પદ, સં. કલ્પ માં ૧૦૨ વર્ષની ઉંમરે સ્વર્ગગમન થયાં છે. દાદા શ્રીધર્મઘોષસૂરિજી લખે છે કે આ અરસામાં આ ખપૂટાચાર્ય, આ વૃદ્ધવાદી થયા, “જીતક૯૫” બન્યું, પંચકલ્પને વિચ્છેદ થયે, પ્રત્યેકબુદ્ધ, સ્વયં બુદ્ધને વિચ્છેદ થયે, બુદ્ધતિની સંખ્યા ઘટવા લાગી, આ સિદ્ધસેન દિવાકર આ આચાર્યના શિષ્ય હતા વગેરે. વિચારશ્રેણિ” માં પણ આ૦ સિદ્ધસેનને આ ધર્મસૂરિના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે. આથી માનવું પડે છે કે, આ કંદિલસૂરિજીએ વીર સં. ૮૦૬ થી ૪૧૪ ના ગાળામાં “છતકલ્પ બનાવ્યા હશે અને આ સિદ્ધસેન દિવાકર આ આચાર્ય પ્રત્યે ખૂબ પૂજ્યભાવ ધરાવતા હશે. ૧૬. આ ભદ્રગુપ્તસૂરિ–વીર સં. ૪૪ થી ૫૩૩. ૧૭. આ૦ શ્રીગુસૂરિ–વીર સં. ૧૩૩ થી ૫૪૮. શ્રેરાશિક મતને સ્થાપનાર રેહબુત આ આચાર્યને વિદ્યાશિષ્ય હતે. ૧૮. આ વાસ્વામી વીર સં. ૫૪૮ થી ૫૮૪. આ આચાર્યશ્રીનું ચરિત્ર પટ્ટાનુક્રમમાં આગળ આવશે. ૧૯. આ૦ આર્યશક્ષિત –વીર સં. ૧૮૪ થી ૫૯૭ ૨૦. આ દુર્બલિકાપુષ્પમિત્ર–વીર સં. પ૭ થી ૧૭. ૨૧. આ૦ વજનસુરિ–વીર સં. ૧૭ થી ૨૦ જેમનું ચરિત્ર પટ્ટના અનુક્રમે આગળ આપીશું. ૨૨. આ૦ નાગહસ્તિ–વીર સં. ૨૦ થી ૬૮૯ તેમનું ચરિત્ર વાચકવંશ પરંપરામાં આવી ગયું છે. (જુઓ: પૃ. ૧૮૪) ૨૩. આ રેવતીમિત્ર–વર સં. ૬ થી ૭૪૮. તેઓ પણ સમર્થ વાચનાચાર્ય હતા. (જુઓ: “વાચકવંશપરંપરા” પૃ. ૧૮૫) ૨૪. આ સિંહસૂરિ–વીર સં. ૧૪૮ થી ૮ર૬. તેઓ પણ બહાદ્વીપી શાખામાં થયેલ વાચનાચાર્ય છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ આઠમં ] આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ ૧૯૩ ૨૫. આ૦ નાગાર્જુનસૂરિ–વીર સં. ૮૨૬ થી ૯૦૪. તેમણે વિ. સં. ૮૩૦ લગભગમાં વલભીમાં મોટી આગમવાચના કરી છે. (પરિચય માટે જુઓઃ “વાચકવંશ પરંપરા.” પૃ. ૧૮૭) ૨૬. આ૦ ભૂતદિન્નસૂરિ-વીર સં. ૯૦૪ થી ૯૦૩. તેઓ નાગેન્દ્રકુળના સમર્થ વાચનાચાર્ય હતા. (જુઓઃ “વાચકવંશપરંપશે.” પૃ. ૧૮૮ ). ૨૭. આ. કાલિકસૂરિ વીર સં૦ ૯૮૩ થી ૯૪. તેઓ ચોથા કાલિકાચાર્યું છે. જેમ આ૦ કંદિલસૂરિની આગમવાચનાના વાચનાચાર્ય આ દેવદ્ધિગણુ ક્ષમાશ્રમણ હતા, તેમ આ નાગાર્જુનસૂરિની આગમવાચનાના વાચનાચાર્ય આ૦ કાલિકસૂરિ હતા. આ બંને આચાર્યોએ મળી બંને આગમવાચનાના પાઠ મેળવીને એક આગમપાઠ બનાવ્યું છે અને વલભીમાં વીર સં. ૯૮૦ માં આગમને પુસ્તકારૂઢ કર્યો છેજે આગમે અત્યારે વિદ્યમાન છે. વીર સં. ૩ લગભગમાં વલભીના રાજા પ્રથમ ધ્રુવસેનને કુમાર મરી ગયો એટલે રાજકુટુંબ શેકમાં હતું અને તે વડે નગરમાં રહેતું હતું. આ૦ શ્રી કાલિકાચા તે વર્ષે ત્યાં ચોમાસું કરી રાજકુટુંબના શેકનિવારણ માટે શ્રીસંઘ સમક્ષ જાહેર રીતે “શ્રીક૯પસૂત્ર'નું વ્યાખ્યાન આપ્યું હતું. રાજાએ પણ સહકુટુંબ શેક મૂકી, ઉપાશ્રયમાં આવી “કપસૂત્ર” સાંભળ્યું હતું ત્યારથી સંઘ સમક્ષ “કલ્પસૂત્ર” વાંચવાનો પ્રારંભ થયો છે, જે પ્રવૃત્તિ આજ પણ વિદ્યમાન છે. વિવેકી શ્રાવક-શ્રાવિકાઓની ફરજ છે કે દકેરે પજુસણમાં શોક મૂકી ઉપાશ્રયમાં આવી “શ્રીક૯પસૂત્ર'નું વ્યાખ્યાન સાંભળવું જોઈએ. એ આચાર્ય તે યુગના સમર્થ યુગપ્રધાન છે. ૨૮. આ સત્યમિત્ર-વીર સં. ૯૯૪ થી ૧૦૦૦. આ આચાર્ય છેલા પૂર્વધર છે. તેમનું સ્વર્ગગમન થતાં પૂર્વજ્ઞાનને સમૂળ વિકેદ થયો છે. ૨૦ આહારિલ–તેમને વીર સં. ૯૪૩ અથવા ૯૫૩ માં જન્મ, વીર સં. ૯૭૦ માં દીક્ષા, વીર સં. ૧૦૦૦ માં યુગપ્રધાનપદ અને વીર સં. ૧૯૫૫ માં સ્વર્ગગમન થયેલ છે. ૨૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ આ આચાર્યનાં હારિલસૂરિ, હરિગુણસૂરિ અને હરિભદ્રસૂરિ એમ ત્રણ નામે મળે છે. “વિચારશ્રેણિમાં સુગપ્રધાન, આ. હારિને સ્થાને હરિભદ્રસૂરિનું નામ આપ્યું છે તેમજ તેમના વિશે પંરપ૦ ગાથા આપી, વિક્રમ સં. ૧૮૫ માં સ્વર્ગગમન બતાવેલ છે અને ત્યાર પછી “તો વિનમક્ષમામા દશા” એમ સંચાજના કરેલ છે. આ આચાર્ય વર સં. ૯૮૦ ની વલભીવાચનામાં હાજર હતા, તેમને હૃણસમ્રાટ તેરમાણુ ગુરુ તરીકે માનતા હતે. આ આચાર્યને વિશેષ પરિચય પ્રકરણ ૨૭માં આપીશું. ૩૦, આ જિનભદ્વગણિ ક્ષમક્ષમણ–તેમનો વીર સં. ૨૦૧૧ માં જન્મ, સં. ૧૦૨૫ માં દીક્ષા, સં. ૧૦૫૫ માં યુગપ્રધાનપદ, અને સં. ૧૧૧૫ માં ૧૦૪ વર્ષની ઉંમરે સ્વર્ગગમન થયેલ છે. તેમણે વિશેષાવશ્યક ભાગ-ટીક અપૂર્ણ ગા. ૪૫૦૦, છતકલ્પ, સભાષ્ય વિશેષણવતી ગ્રં. ૪૦૦, બૃહદસંગ્રહણ, બુહતક્ષેત્રસમાસ ધ્યાનશતક, અને નિશીથભાષ્ય વગેરે ગ્રંશે નિર્માણ કર્યા છે. “તીર્થકલ્પમાં ઉલ્લેખ છે કે, તેમણે મથુરામાં જઈ “મહાનિશીથ સૂત્રને જીણુંદ્વાર કર્યો હતો પણ તે આ૦ જિનદાસ ગાણને ઉદ્દેશીને લખ્યું હોય એમ સંભવે છે. કેમકે “મહાનિશીથ”ની ઉદ્ધારપ્રશસ્તિને છેડે જિનભને નહીં, કિન્તુ જિનદાસ ગણીના નામને ઉલલેખ છે. આ આચાર્ય તે સમયના પ્રભાવક યુગપ્રધાન છે. તેમણે શક સં. ૫૩૧ (વિ. સં. દ૬૬, વીર સં. ૧૮૭૬)માં ચે. શુ. ૧૫ બુધવાર સ્વાતિ નક્ષત્રમાં વલભીમાં રાજા પ્રથમ શીલાદિત્યના રાજયકાળમાં ભગવાન શ્રીમહાવીરસ્વામીના જિનાલયમાં ગ્રં. ૪૩૦૦ ના તેમના સત્તા સમય માટે જુઓઃ “જેન સાહિત્ય સંશોધક' ખંડ ૩, અં. ૧, પૃ. ૮૮ માં શ્રીયુત મોહનલાલ ભ. ઝવેરીને “જિનભદ્રગણું ક્ષમાશ્રમણને સમય' શીર્ષક લેખ. * શાકે ૫૩૧, વિ. સં. ૬૬૬, ઇ. સ. ૬૯, ૬૧૦, વલભી સં. ૨૯૧ વીર સં. ૧૦૭૬ એ બરાબર વર્ષો છે. પહેલા શીલાદિત્યના વલભી સં. ૨૮૫ થી ૨૯૯ સુધીનાં તામ્રપત્રે મળે છે એટલે તે રાજા વલમી સં. ૨૯૧માં વિદ્યમાન હતા એ વાત નક્કી છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ માઢમ ] આય મહાદ્િર અને આય સુહસ્તિસૂરિ ૧૯૫ પ્રમાણુ - વિશેષાવશ્યક~ભાષ્યની રચના કરી છે અને તે વધુ જૈન દર્શનની અનેક શ્રદ્ધાગમ્ય વસ્તુઆને તર્કથી પણ સ્વીકારી શકાય તેવી રીતે વ્યવસ્થિત કરી છે. વિશેષાવશ્યક ભાષ્ય ' એ જૈન સાહિત્યમાં મુકુટમણિ સમાન શાસ્ત્ર છે. મહાતાત્ત્વિક આ સિદ્ધસેન દિવાકરજીએ ‘ સન્મતિત ’માં કેવળજ્ઞાન અને કેવળદર્શીન ઉપયાગની સહસ્થિતિ અને એકતા અનેક દલીલે!થી રજી કરી છે, જ્યારે આ જિનભĀગણી ક્ષમાશ્રમણે શ્રૃતિ અને યુક્તિથી તેના સચોટ જવાખ આપી ‘કેવળજ્ઞાન અને કેવળદર્શનના ઉપયેગે, એક ઢાળે ન હાઈ શકે' એ આગમવાણીને વ્યાજબી ઠરાવી છે. તે આગમવાદી કે સિદ્ધાંતવાદી તરીકે એળખાય છે, તે આ કારણે જ છે. તેમણે ‘ વિશેષાવશ્યક ભાષ્ય 'માં સુમધુની : વાસવદત્તા' અને આ પાદલિપ્તસૂરિની ‘તરંગવતીના ઉલ્લેખ કર્યો છે. તેમની વસ્તુનિરૂપણુ શૈલી અજોડ હતી. તેથી જ ક. સ. શ્રીહેમચંદ્રસૂરિજીએ ‘સિદ્ધહેમ બૃહ્રદ્ વૃત્તિ’ [અ. ૨, પા. ૨, સૂ. ૩૯.] માં ૩પત્તિનમદ્રક્ષમાશ્રમનું ચાલ્યાતાઃ લખી તેઓને મહાવ્યાખ્યાતા તરીકે નવાજ્યા છે. ' તેમના ‘ જીતકલ્પ ભાષ્ય' ઉપર આ. સિદ્ધસેનસૂરિએ ચૂણી રચી છે, શ્રીતિલકાચાર્યે વિ. સં. ૧૨૭૪ માં ટીકા રચી છે. વિશેષાવશ્યક ભાષ્ય' ઉપર પાતે સ્વાપજ્ઞ ટીકા રચી છે, જે અધૂરી રહી હતી, તેને કાટિ આય મહેત્તરે પૂરી કરી છે અને તેના આધારે બીજા શ્રીકાઢ્યાચાર્યે તથા આ॰ મલધારી હેમચંદ્રે વિસ્તૃત ટીકા રચી છે. ધ્યાનશતક' ઉપર આ હરિભક્રસૂરિ વગેરેએ ટીકા બનાવી છે. તેમજ તેમના જિતકલ્પ ભાષ્ય'ના આધારે સામપ્રભસૂરિએ ‘ તિજિતકલ્પ' અને આ ધર્માંધાષસૂરિએ શ્રાદ્ધજિતકલ્પ બનાવ્યા છે. " " " આ સિદ્ધસેન ‘જિતકલ્પ'ની ચૂણીમાં ૬ પદ્યોથી તેમની સ્તુતિ કરે છે; જેમાં તેમને આગમાના વાસ્તવિક અર્શીના જ્ઞાતા, યુગપ્રધાન, બહુશ્રુતના માનનીય, સશુચિથાઅકુશલ, દર્શીન, જ્ઞાન ઉપયોગના વાસ્તવિક માર્ગમાં સ્થિત, અનેક મુનિવર સેવિત, Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯ જૈન પરંપરાનો ઈતિહાસ પ્રમાણ સ્વસમવેદી, પરસમયના જાણુ, સર્વવિદ્યાવિશારદ, સમર્થ વ્યાખ્યાતા, વિસ્તૃત અનુયેગવાળા, બહુયશવાલા, મહાજ્ઞાની, ગણધરવાદને વિસ્તારથી સમજાવનાર, અનુપમ “વિશેષાવશ્યકના વિધાતા, “જિત દાનકલ્પ' સૂત્રના કર્તા, પરશાસ્ત્રનિપુણ, આદ સંયમી અને ક્ષમાશ્રમમાં એક નિધાન જેવા વગેરે વિશેષ આપ્યાં છે. તેમના પરિચય માટે આ વિશેષ સાર્થક છે અને ઉચિત પણ છે. એકંદરે વિક્રમની સાતમી સદીના ઉત્તરાર્ધના આ સમર્થ યુગપ્રધાન છે. * ૩૧. આ સ્વાતિસૂરિ–વીર સં. ૧૧૧૫ થી ૧૧૯૦. “દુસ્સમકાલસમણસંઘથય” અને “લેકપ્રકાશમાં આ આચાર્યને વાચક ઉમાસ્વાતિ તરીકે ઓળખાવ્યા છે પરંતુ આ આચાર્ય વાચક ઉમાસ્વાતિથી જુદા ત્રીજા સ્વાતિસૂરિ છે. આ આચાર્યો ચૌદશે પાખી વ્યવસ્થિત કરી હતી. આ માટે નીચે મુજબ બે ગાથાઓ મળે છે – बारसवाससएसु, पुण्णिमदिवसाओ पक्खियं जेण। चउद्दसी पढम पव्वं, पकप्पिरं साहिसूरिहि ॥२८॥ (“પટ્ટાવલી સમુચ્ચય' પૃ. ૧૯૬, “રત્નસંચય' ગા. ૨૮૦) बारसवाससपसुं, पन्नासहिपसुं वद्धमाणाओ । જલદ્રાવેલો, પવિત્ર વદરિÉિ (“વિચારણિ”) આ જ અરસામાં વાચક ઉમાસ્વાતિની ઉપમા આપી શકાય તેવા આ સિદ્ધસેનગણિ થયા છે, જેમને “મહાનિશીથસૂત્રની ઉદ્ધારપ્રશસ્તિમાં સિદ્ધસેન દિવાકર તરીકે નવાજ્યા છે. ૩૨. આ પુષ્પમિત્ર-વીર સં. ૧૧૦ થી ૧૨૫૦. - ૩૩. આ સંભૂતિ–વી.સં. ૧૨૫૦ થી ૧૩૦૦. આ જ અરસામાં મઢેરગચ્છના આ ભદ્રકીતિ યાને આ બપ્પભક્ટિ થયા છે, જે તે યુગના યુગપ્રધાન છે. ૩૪. મારસંભૂતિવી. સં. ૧૩૦૦ થી ૧૩૬૦. ૩૫. આ ધમરષિ-સ્વર્ગવાસ વીર સં. ૧૪૦૦. આ અરસામાં રાજગચ્છના આ૦ ધનેશ્વર મહાન પ્રભાવક થયા છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ આઠમુ ] આ મહાર અને આય સુહસ્તિસૂરિ ૧૯૭ ૩૬. આ॰ જ્યેષ્ટાંગણુ-વી. સં. ૧૪૦૦ થી ૧૪૭૧ આ. વિમલચંદ્રસૂરિના શિષ્ય વીરણુજી તે યુગના યુગપ્રધાન છે. સ’ભવે છે કે તે અંગવિદ્યાના જ્ઞાતા હતા અને ગણિ તરીકે પ્રસિદ્ધ હતા એટલે તેઓ જ જ્યેષ્ટાંગ ગણિ હાય. ૩૭. આ૦ ફલ્ગુમિત્ર-વી. સ. ૧૪૭૩ થી ૧૫૨૦. ૨૮. આ૦ ધઘાષ-વી. સ. ૧૫૨૦ થી ૧૫૯૮. તેઓ રાજગચ્છના આ શીલભદ્રસૂરિના ત્રીજા પટ્ટધર છે. નાગારના રાજા આણુ અને શાકભરીના રાજાએ અજયરાજ, અનાજ તથા વિગ્રહરાજ વગેરે તેમને ગુરુ તરીકે માનતા હતા; જે રાજાઓના સત્તાસમય વિ. સં. ૧૨૦૦ લગભગના છે. નિહવાઃ રાજા જે ધર્મ અપનાવે તે રાજધમ કહેવાય છે. રાજધમની અસર જનતા અને સમકાલીન ધર્મ ઉપર થાય એ સ્વાભાવિક છે. તેમજ તત્કાીન વિભિન્ન ધર્મમાં રાજધની અસર નીચે આંતરિક સ'ઘણુ ઉત્પન્ન થાય એ પણુ સહજ છે. સમ્રાટ અશાક ખોદ્ધધર્મી બન્યા એટલે મૌદ્ધધર્મ ને રાજ્યાશ્રય મળ્યેા. એ મૌદ્ધધર્મના ક્ષણિકવાદ શૂન્યવાદ કે ક્રિયાક્ષણવાદ વગેરેની અસર બીજા દÖના ઉપર શું થઈ તેના આપણુને વ્યવસ્થિત ઈતિહાસ મળતા નથી, કિન્તુ જૈનદર્શન ઉપર તેની કંઈક અંશે અસર થઈ હોય એવું તત્કાલીન નિહ્નવાના ઇતિહાસમાંથી મળી શકે છે. * ગૌતમ બુદ્ધના નિર્દેણુ નાં ૧૦૦ વષૅ ગયા બાદ વૈશાલીમાં બૌદ્ધ સંગતિ ( પરિષદ ) મળી, જેમાં તેના બે વિભાગા પડયા, ૧ ધ સ્થવિરવાદ અને ૨ મહાસાંધિક. વળી, ખીજા થાય વર્ષોં વીત્યા બાદ બૌધમ માં ૧૮ નિકાય ( સંપ્રદાય ) થયા. ત્યાર પછી સમ્રાટ અોફ થયી છે. મહા સધિકમાં એક ચૈત્યવાદી નામે સંપ્રદાય હતા; તેમજ મહાસાંધકની આધિશાખામાં વૈપુણ્યવાદ નામના સ'પ્રદાય જન્મ્યા હતા, જે મહાશૂન્યવાદી શ'પ્રદાય હતેા, જે મંત્રયાન, વજ્રયાન અને ૮૪ સિદ્ધ્મા (૮૪ નાથ) તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યા છે. બૌદ્ધ વિદ્વાનેા લખે છે કે મંત્રયાન સૂત્રો ઈ. સ. પૂર્વે ૪૦૦ થી ૨૦૦ સુધીનાં મળે છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ આ અરસામાં જૈનધર્મના ૧ આષાઢાચાર્ય, ૨ અશ્વમિત્ર, અને ૩ ગંગ નિતંબ થયા છે, તે પૈકીના આષાઢાચાર્યને મત ગત પ્રકરણમાં બતાવી ગયા છીએ અને અશ્વમિત્ર તથા ગંગનો. પરિચય નીચે પ્રમાણે છે. ચોથો નિહવ અવમિત્ર:– વીર સં. ૨૨૦માં ક્ષણિકવાદી અશ્વમિત્ર એ નિદ્ભવ થયે છે. તે આર્ય મહાગિરિજીના શિષ્ય કોટિનને શિષ્ય હતું. તેણે પર્યાયે પ્રત્યેક સમયે પલટાય છે, એ સિદ્ધાંતને સામે રાખી “દરેક પદાર્થો ક્ષણિક છે. કર્મકર્તા જીવ બીજી ક્ષણે રહેતે નથી અને તેનાં કર્મ એટલે પાપ, પુણ્ય પણ નાશ પામે છે” એ વિચિત્ર નિર્ણય કર્યો. આમાં તે કાળે રાજ્યાશ્રય પામી ફેલાતા જતા બૌદ્ધદર્શનના ક્ષણિકવાદને વ્યામોહ જ હતા એમ કહીએ તે ચાલે. ત્યારથી તેણે પિતાને ન સામુચ્છેદિક યાને શુન્યવાદી મત ચલા આ મુનિએ એકવાર રાજગૃહીમાં આવ્યા. ત્યાંના દાણ શ્રાવકે તેઓને સમજાવવા માટે પકડી પીટાવ્યા અને સાધુઓએ “તું શ્રાવક થઈ સાધુઓને કેમ પીટાવે છે?” એમ પૂછયું, ત્યારે દાણીએ પરખાવી દીધું કે, તમારા મત પ્રમાણે તે ક્ષણે ક્ષણે પયોય પલટાતા જાય છે. એ હિસાબે નથી તમે સાધુ કે નથી હું શ્રાવક, નથી રહેતા માર ખાનારે જીવ કે નથી ટકી રહેતું મારવાનું પાપ. બસ, તરત મુનિઓ સમજી ગયા અને સાચે રસ્તે આવી ગયા. ભગવાનના શાસનમાં આ ચે નિલવ છે. પાંચમો નિહર ગંગદેવ – વિર સં. ૨૨૮ માં ગંગદેવ પાંચમે નિહલ થયે. તે આ મહાગિરિજીના શિષ્ય ધનગુપ્તનો શિષ્ય હતો, તેણે એક સમયે બે ઉપગ ન હોય, એક સમયે બે ક્રિયા ન થાય. આ સિદ્ધાંતને સામે રાખી “જે ક્ષણે એક અનુભવ થાય ત્યારે લગાતાર એક જ અનુભવ રહે, પણ તે ક્ષણે બીજો અનુભવ ન જ થાય.” Page #218 -------------------------------------------------------------------------- ________________ આઠમું ] આય મહાગિરિ અને આય સુહતિસૂરિ ૧૯૯ એવા નિ ય કર્યા હતા પણ એક વાર લગાતીર નદી ઊતરતાં તેને ઉપરથી ગરમી અને નીચેથી ઠંડી એમ એક ક્ષણે એક સાથે એ ક્રિયાના અનુભવ થયા. આથી તેને વિચાર આવ્યા કે શાસ્ત્રમાં એક સમયે એ ક્રિયાની મના કરી છે, જ્યારે મને એક સમયે એ ક્રિયાઓનુ વેદન પ્રત્યક્ષ છે, તા સાચું શું ? તેણે ગુરુ પાસે આવી પોતાની શંકા ધરી દીધી. ગુરુમહારાજે ઉત્તર આપ્યા કે, મહાનુભાવ! એક સમયે એ ક્રિયા થતી નથી, પણ ક્ષણમાં અસંખ્ય સમયા નડી જાય છે તેથી એક ક્ષણમાં અનેક ક્રિયાઓના અનુભવ થાય છે; તે સ્વાભાવિક છે. તને નદીમાં ગરમી અને શરદીના જે અનુભવ થયેા છે, તે એક સમયમાં નહીં કિન્તુ અસંખ્ય સમયેામાં થયેલ અનુભવ છે. આ અસંખ્ય સમાવાળા ક્ષણમાં થયેલ અનુભવને એક સમયના અનુભવ છે એમ કહેવું તે માટી ભૂલ છે. વળી, છદ્મસ્થને અનુભવના ઉપયોગ થતાં થતાં અસખ્ય સમયા ચાલ્યા જાય છે. એ રીતે પણ આ તારા અનુસવ એક સમયના નથી. એટલે એક સમયે એ ક્રિયા થાય નહીં, એ શાસ્ત્રવચન સાચું છે. માટલુ સમાધાન થવા છતાં ગંગદેવે તેને સ્વીકાર્યું નહી અને પોતાના નવે દ્વિક્રિય મત ચલાન્યા. આ મત પશુ વધુ કાળ ચાલ્યું નથી. ભગવાનના શાસનમાં આા પાંચમા નિદ્ભવ છે. સમ્રાટ સ’પ્રતિ આ અરસામાં રાજકુમાર કુણાલ અને સમ્રાટ સ`પ્રતિ એ. જૈન રાજાએ થયા છે. કુણાલ તે સમ્રાટ અશોકના ચુવરાજ હતા, કિન્તુ તેની વિમાતાના પ્રયાગથી તે આંધળા બન્યા અને રાન્ત થવાને લાયક ન રહ્યો, આથી સમ્રાટ અશેાકે પેાતાના બીજા પુત્રને યુવરાજપદ આપ્યુ. સમય જતાં કુન્નુાલની રાણીએ સંપ્રતિકુમારને જન્મ આપ્યા. સમ્રાટ અશોકના રાજ્યના સાચા વારસદાર તેા એ હતા જ, એટલે સમ્રાટે તેને પણ યુવરાજપદે સ્થાપી, કુમારભક્તિમાં ઉજ્જૈનના પ્રદેશ આપ્યા. આમ એ યુવરાજો અન્યા. એ જ કારણે અશાકના મૃત્યુ પછી તેના સામ્રાજ્યના Page #219 -------------------------------------------------------------------------- ________________ २०० જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ બે ભાગ પડયા છે. અશોક આ સંપ્રતિકુમારને રાજખટપટને ભેગ ન થાય તે માટે ઉજજૈનમાં જ રાખતા હતા. સંપ્રતિએ પણ યુવરાજકાળમાં જ આ૦ સુહસ્તિસૂરિના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો હતા, અને તેને પિતા કુણાલ શાંત જીવન વિતાવવા માટે તક્ષશિલામાં રહેતા હતા. ત્યાં તેને ધર્મારાધન કરવા માટે તક્ષશિલામાં માટે જિનવિહાર બંધાવી આપે છે, જે તક્ષશિલાના ખંડેરેમાં આજે પણ સરકાપ વિભાગમાં કુણાલના પ તરીકે વિખ્યાત છે. સમ્રાટ સંપ્રતિએ યુવરાજકાળમાં અને રાજા થયા પછી અનેક જિનાલયો બનાવ્યાં, જિનબિંબ સ્થાપ્યાં જૈનધર્મને પ્રચાર કરાવ્યું અને જેનધર્મની પ્રભાવના કરી. વળી, તેણે યુવરાજકાળમાં જ પશ્ચિમ અને દક્ષિણ ભારતનાં રાજ્ય છતી, પિતાના રાજ્યને વધારો કર્યો હતો. આ વૃત્તાંત ઉપર આ૦ શ્રી સુહસ્તિસૂરિજીના ચરિત્રમાં આવી ગયેલ છે. - “હિમવંત સ્થવિરાવલીના ઉલ્લેખ પ્રમાણે “સમ્રાટ અશોક વીર સં૦ ૨૪૦ માં મરણ પામે.” એટલે તે જ સમયે સંપ્રતિ ઉજજૈનીની ગાદીએ બેઠો અને રાજા બન્યો. તેણે પાટલીપુત્રની ગાદીએ બેસવું જોઈએ એ જરૂરી હતું. પરંતુ ત્યાં તેનું પરિચિત કેઈ ન હતું. જ્યારે વિરોધીઓ ઘણુ હતા. પરિણામે કુટુંબકલેશ થાય અને મૌર્યવંશ નબળે પડે એ પણ પ્રત્યક્ષ દેખાતું હતું. આથી સંપ્રતિએ પાટલીપુત્ર જઈ ત્યાંની ગાદીએ બેસવાનું ઉચિત માન્યું નહીં. તેણે બીજી તરફ પશ્ચિમ અને દક્ષિણમાં પિતાના બળથી પિતાનું રાજ્ય વધાર્યું હતું, જેમાં તેને પાર્જિત મિલકત 1 x આજે પણ એમ બને છે, જેમકે –મહાસભા અને મુસ્લિમ લીગના કારણે હિન્દુસ્તાનના હિન્દુસ્તાન અને પાકીસ્તાન એમ બે ભાગો પડયા છે. “વીર વંશાવળીમાં ઉલ્લેખ છે કે સમ્રાટ સંપ્રતિએ ઉત્તરમાં ઘંઘાણી, પૂર્વમાં હિસગિરિ, દક્ષિણમાં ઈરગિરિ, અને પશ્ચિમમાં દેવપત્તન નગર જિનપ્રાસાદ બનાવ્યા હતા. આ ઉપરથી તેના રાજ્યારંભકાળની રાજ્યની સરહદ મળી શકે છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ આ આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ ર૦૧ તરીકે સતેષ હતું. એટલે તે ઉજજેનની ગાદીએ બેઠો અને સમ્રાટ બન્યું. હવે પાટલીપુત્રની ગાદીએ સંપ્રતિ આવે નહીં એટલે રાજા કાણું તે અંગે કુટુંબકલેશ થયો. અંતે ૩ વર્ષ પછી વીર સં. ૨૪૩ માં પુણ્યરથ પાટલીપુત્રની ગાદીએ આવ્યું, જેનું બીજું નામ દશરથ હશે. તેના મૃત્યુ પછી સં૨૮૦માં તેને પુત્ર બૃહદરથ રાજા થયા અને સં. ૩૦૪ માં તેને સેનાપતિ પુષ્યમિત્ર રાજાને મારી પાટલીપુત્રની ગાદીએ આવ્યા. બૌદ્ધધર્મ બતાવે છે કે, અશોકે મરણ સમયે પિતાનું રાજ્ય બૌદ્ધ સંઘને દાનમાં આપી દીધું. અશોકને યુવરાજ સંપદી હતા. તેણે ચાર કરોડ સેનામહોરો વડે આ રાજ્યને ખરીદી લીધું અને પછી તે સંપદી પૃથ્વીને રાજા બન્યા (દિવ્યાવદાન અવદાન ૨૯ તથા સિવાયદાનાલ્પલતા) બૌદ્ધ ગ્રંથમાં સંપ્રતિનું નામ સંપદી લખ્યું છે, જયારે પુરાણોમાં બંધુપાલિત, સંગત, સપ્તતિ અને સંપ્રતિ નામ આપ્યાં છે. સંપતિના સિકકામાં એક બાજુ ઉપર-નીચે રસ અને ટી શબ્દ લખેલા છે બીજી બાજુ ઉપર નીચે ૭ અને ... ચિલો *તારાનાથજી લખે છે કે-કુણાલને વિકતાશક નામનો પુત્ર હતો. તિબેટના ગ્રંથમાં લખ્યું છે કે, બાદશાહ સંપ્રતિ મ. સં. ૨૩૫ માં ગાદીએ આવ્યું. (“ઈન્ડીયન એન્ટીકરી’ પુ. ૩૨, ૫, ૨૩૦) છે. ગો. ભાંડારકર લખે છે કે, સંપ્રતિને માત્ર ૧૦ દિવસને હતા ત્યારે ગાદીએ બેસાડ્યો. (ભાંડારકર રીપેટ” ઈ. સ. ૧૯૮૩, પૃ. ૧૩૫) છે. પિશલ સાહેબ માને છે કે, રૂપનાથ, સાસરામ અને વૈરાટના શિલાલેખે સમ્મતિએ દાવ્યા છે. (પ્રે. રોજડેવિસ સાહેબ પણ એને સહમત છે. ) ('ઈન્ડીયન એન્ટીકવેરી’ પુ. ૬ પૃ. ૧૪૯) સ્મીથ સાહેબ જણાવે છે કે–Almost all ancient Jain temples or monuments of unknown origin are ascribed by the voice to Samprate, who is in fact regarded as a Jain Asoka. (Smith, 'Early History of India," P. P. 202.) (“વિશાળ ભારત’ કવ ર૭૫) Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ છે. કોઈ કોઈ સિકકામાં : ની નીચે પ્રસ્થતિક) પણ મળે છે. આ સિક્કો તેના રાજ્યશાસન ઉપર સુંદર પ્રકાશ પાડે છે. સામાન્ય રીતે મૌર્ય સિક્કાઓમાં ઉપર નીચે ગૌ અને જો શબ્દ છે. બીજી બાજુ ઉપર-નીચે . અને R ચિહ્નો છે. જેને હંમેશાં દેરાસરમાં પ્રભુની સામે ચેખાની આવી નિશાનીઓ કરે છે. (મેડન રીવ્યુ, સને ૧૯૩૪ જુન અક પૃષ્ઠ ૨૪૭) - “હિમવંતસ્થવિરાવલીના ઉલ્લેખ પ્રમાણે સમ્રાટ સંપ્રતિ વીર સં. ૨૪ માં જેનધર્મનું આરાધન કરી સ્વર્ગે ગયેલ છે. તેને કંઈ સંતાન ન હતું. અવનિત પાર્શ્વનાથ તીર્થ: આ૦ સુહસ્તિસૂરિના હાથે ઉજજૈનમાં અતિપર્વનાથની સ્થાપના થઈ છે, જેને ઈતિહાસ નીચે મુજબ છે: - આર્ય સુહરિતસૂરિજી વિહાર કરતા કરતા વિદિશામાં શ્રી જીવિત સ્વામીનાં દર્શન કરી ઉજજૈનમાં પધાર્યા છે અને ભદ્રા શેઠાણીની વસતીમાં ઊતર્યા છે. આચાર્યશ્રી એકવાર સંધ્યા સમયે નલિનીશુભ વિમાનના વર્ણનવાળા અશયનનું પરાવર્તન કરવા લાગ્યા, આ વખતે ભદ્રા શેઠાણના પુત્ર અવન્તિએ પિતાના મહેલના સાતમે માળે બેઠા બેઠા આ અધ્યયન સાંભળ્યું અને એને ઊહાપિઠ કરતાં જાતિસમરણ જ્ઞાન થયું. તરત જ તેણે નીચે ઊતરી સરિજી પાસે આવીને કહ્યું: “ભગવાન ! હું ભદ્રા શેઠાણનો પુત્ર છું. આપ જેનું વર્ણન કરે છે તે નલિની ગુમ વિમાનથી હું આ છું અને ફરી ત્યાં જવા ઈચ્છું છું માટે મને દીક્ષા આપો.' ' સૂરિજી બોલ્યા-વત્સ ! સંયમપંથ સુલભ કે સરળ નથી. અહીં તે મીણના દાંતે લેઢાના ચણા ચાવવા જેવું છે. વત્સ! અગ્નિને સ્પર્શ કર સુલભ છે, પરંતુ જિનપ્રણીત અતિચાર રહિત વ્રત પાળવાં દુષ્કર છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ M આઠમું:] આ મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ ૨૩ અવન્તિસુકુમાર બાલ્યો –ગુરુજી! આ વાત સત્ય છે. પ્રા! હું દીક્ષા લેવાને અત્યંત ઉત્કંઠિત છું પરંતુ સાધુસમાચારી: ચિરકાળ પાળવા અસમર્થ છું. તેથી હિમ્મત ધરીને પ્રથમથી જ અનશન સહિત દીક્ષા લઈશ. હું ધારું છું કે એમાં કષ્ટ અ૫ રહેશે. તે પ! આપ મને જકડી દીક્ષા આપે. . સૂરિજી બોલ્યા-વત્સ! દીક્ષા લેવામાં ઢીલ ન કરીશ કિન્તુ તારા કુટુંબવર્ગની અનુજ્ઞા મેળવ. અવન્તિસુકુમારે ઘરે જઈ રજા માગી પરંતુ બંધુઓએ, માતાએ તેને રજા ન જ આપી, એટલે અવન્તિસુકુમારે સ્વહસ્તે જ લેચ કરી દીક્ષાને વેષ પહેર્યો અને પછી ગુરુ પાસે આવી વિધિપૂર્વક દીક્ષા સ્વીકારી પછી તે ગુરુની આજ્ઞા લઈ મશાન ભૂમિમાં ગયા. રસ્તામાં તીક્ષણ કાંટા, કાંકરા અને પથ્થર લાગવાથી તેમના પગમાંથી લેહીનાં બિંદુઓ નીકળ્યાં. તેમણે ધીમે ધીમે ચાલતાં “કંથારિકા કુંડ ઝાડની નીચે જઈ અનશન સ્વીકાર્યું. આ વખતે એક શિયાલણ પોતાનાં બચ્ચાં સહિત આહાર શેધવા નીકળી હતી તે લોહીની ગંધથી ચાલતી ચાલતી જયાં અતિસુકુમાર હતા ત્યાં આવી. એણે અને એનાં બચ્ચાંઓએ અતિસુકુમારના પહેલા પહેરમાં અને પગ, બીજા પહેરમાં અને સાથળ, ત્રીજા પહોરે પેટ, તથા ચોથા પહેરે ઉપરનો ભાગ છે અને અવન્તિસુકુમાર મુનિ મૃત્યુ પામી નલિની ગુલ્મ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. સવારે ભદ્રા માતા અવન્તિસુકુમારની બત્રીસ વધૂઓ સાથે ગુરુ પાસે આવી. ગુરુવંદન કરીને ગુરુજીને પ્રેમથી પૂછયું કે, અવન્તિમુનિ કયાં છે?” સૂરિજીએ કહ્યું: “એ જ્યાંથી આવ્યો હતો અને એને જ્યાં જવું હતું ત્યાં તે ગમે છે. ભતા માતા અને પુત્રવધૂએ આ વૃત્તાંત સાંભળી એ સમશાન ભૂમિમાં ગયાં અને ત્યાં મુનિનું કહેવર જોઈ તેમણે કારમું ભયંકર રુદન કર્યું. આખરે બધાને વૈરાગ્ય રંગ લાગે છે, એક સગર્ભ પુત્રવધૂને બાકી રાખી પુત્રવધુઓ અને ભદ્રા માતા એ દરેકે દીક્ષા લીધી છે. ' Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જેન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ આ અવન્તિસુકુમારની તે ગર્ભવતી સ્ત્રીએ મહાકાળી નામના પુત્રને જન્મ આપે હતું. મહાકાલે વિ. સં. ર૫૦ લગભગમાં ક્ષપ્રાના કાંઠે પિતાના સ્મારકરૂપે શ્રીઅવનિપાનાથજીનું ગગગચુંબી ભવ્ય મંદિર સ્થાપ્યું, જેનું બીજું નામ મહાકાળનું મંદિર હતું, જે રાજા પુષ્યમિત્રના કાળમાં મહાકાળ મહાદેવના મંદિર તરીકે બની ગયું હતું. સમય જતાં મહારાજા વિક્રમાદિત્યના ધર્મગુરુ આ સિદ્ધસેન દિવાકરે ત્યાં પાર્શ્વનાથજીની મૂર્તિ પ્રગટ કરી છે અને તેમના ઉપદેશથી અવનિતપાશ્વનાથના મંદિરને જીર્ણોદ્ધાર થયે છે, આજે તે સ્થાન અવન્સિપાશ્વનાથના તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. જૈન ગુફાઓ : સમ્રાટ સંપ્રતિ ઉજજૈનમાં યુવરાજપદે હતું ત્યારે જ તેણે દક્ષિણપથમાં અને સૌરાષ્ટ્રમાં પિતાની આણ ફેલાવી દીધી હતી. આથી આંબ, દ્રવિડ વગેરે દક્ષિણમાં અને સૌરાષ્ટ્રમાં ત્યારથી આરંભીને એટલે મૌર્યકાળ, ક્ષત્રપાળ અને ગુપ્તકાળમાં અનેક જૈન ગુફાઓ બની છે, અનેક જૈન તીર્થો વધ્યાં છે. - દક્ષિણમાં-કૃષ્ણા નદીના કિનારે અયવલીની ગુફા, અઈહેલ ગુફા, ખાનદેશની સામે ગુફા, ચેવલા પાસેની અણુકીટણકીની ગુફાઓ, જેનું વર્ણન ઉ. મેઘવિજ્યજીએ મેઘદૂતસમસ્યલેખ . ૪૭ માં કરેલ છે. કારૂસાની ગુફા, ઔરંગાબાદની ગુફા, મોમીના બાદની ગુફા, ચમારના જૈન ગુફા, જેમાં વિક્રમાદિત્યના સમકાલીન આચાર્ય આર્ય કાલકના નામવાળે શિલાલેખ છે અને ઈલેરાની ગુફા જ્યાં સમ્રાટ સંપ્રતિએ ભગવાન નેમિનાથને પ્રાસાદ બનાવ્યો હતે, વગેરે વગેરે.. સૌરાષ્ટ્રમાં તાલધ્વજગિરિ, ઓસમગિરિ, ઢંકગિરિ વગેરે જૈન ગુફાઓ પ્રસિદ્ધ છે. પહાડપુર-બંગાળમાં (ગર જિલ્લામાં E. B. Rના જમાલગંજ સ્ટેશનથી ૩ માઈલ દૂર) પહાડપુર ગામ છે, જેનું Page #224 -------------------------------------------------------------------------- ________________ આઠ ] આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસરિ ૨૫ પ્રાચીન નામ પડ્રવર્ધન છે. ઈતિહાસ કહે છે કે, અંતિમ કૃતકેવળી આ૦ શ્રીભદ્રબાહુસ્વામીના શિષ્ય ગદાસને મુનિગણ અહીં વિચરતા હતા. તેની ત્રીજી શાખા પણ પાંડવઈનિકા નામથી પ્રસિદ્ધ છે. પહાડપુરનો પ્રાચીન ટીલો ખોદતાં તેમાંથી એક તામ્રપત્ર પ્રાપ્ત થયું છે. તેમાં લખ્યું છે કે, ગુપ્ત સંવત ૧૫૯ માં વટગોહલી ગામના એક બ્રાહ્મણદંપતીએ નિગ્રન્થ વિહારની પૂજા માટે ભૂમિદાન કર્યું. (મોડને રીવ્યુ' ઓગષ્ટ સને ૧૯૩૨, પૃષ્ઠ: ૧૫૦) આ ગુપ્ત સંવત તે મૌર્ય ચંદ્રગુપ્તને લાગે છે, જેનું બીજું નામ મૌસંવત છે. સાંચીતૂપ, ભુવનેશ્વરસૂપ અને પહાડપુરતૂપમાં ઘણું સામ્યતા છે, કેમકે એ ત્રણે જેનÚપે છે. માળવાની ગુફાઓ : ઉદયગિરિ-વિદિશાથી ૪ માઈલ પર ઉદયગિરિમાં ૨૦ ગુફાઓ બની હતી. જે પૈકીની પહેલી અને છેલ્લી ગુફાઓ તે આજે પણ જેનગુફાઓ તરીકે ઓળખાય છે. વસમી ગુફામાં આર્યભ શાખાના મુનિ શંકરભદ્ર ગુપ્ત સં. ૧૦૬ માં ભ૦ પાશ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી, જેને શિલાલેખ આજે પણ મળે છે. (શિલાલેખ માટે જુએ ગત પૃષ્ઠ ૭૭) ધુમનાર-બુંદીથી કેટા જતાં વચમાં વારોલી, ધુમનારની પહાડી, ચંબલ નદી, અને ઝાલાપટ્ટન–ચંદ્રાવતી વગેરે સ્થાન આવે છે. ધુમનારની પહાડીને વ્યાસ દેઢક ટેશન છે. ઊંચાઈ ૧૪૦ ફીટની છે, ઉપર સપાટ ભાગ છે, ચારે બાજુ કુદરતી કોટ બને છે, જે કોર્ટમાં લગભગ ૧૭૦ ગુફાઓ છે. જો કે તેમાં આજકાલ બાવાએ રહે છે, નાનાં મોટાં મંદિરો અને ચતુર્ભુજ વિષ્ણુ, મહાદેવ વગેરેની મૂતિઓ છે. કેઈ કઈ ગુફાઓમાં તે ઊભી અને બેઠી જૈન મૂતિઓ તથા બૌદ્ધ સ્મૃતિ એ પણ છે. ચંબલ નદી તરફની ગુફા તે જૈન ગુફા છે. તેના સ્તંભેમાં જેન કારીગરી વિદ્યમાન છે. અહીં ભગવાન રાષભદેવ, શાંતિનાથ, Page #225 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ રણ નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીન્નામીની મૂર્તિઓ છે, જેને લાકા પાંડવ તરીકે પૂજે છે. એક ચદ્રપ્રભુની પ્રતિમા પણ વિદ્યમાન છે. આ દરેક સ્મૃતિ એ દેશ-ત્રિઅર પીઢ ઊ'ચી છે. બીજી એક ૧૦૦ ફીટ લાંખી, ૮૦ ફીટ પહાળી જૈન ગુફા છે, જેને કા ભીમ અજાર’તરીકે આળખાવે છે. આ ગુફામાં શસ્ત્રસાર અને રાજલાક નામના આરડાએ છે. રાજàાકમાં ભ॰ આદિનાથની * પ્રતિમાઓ વિરાજમાન છે. " ૨૦ ધુમનારની ગુફાઓ દનીય છે; જો કે તે ઈ લાશ, કાલે સાસેટ વગેરે પ્રાચીન ગુફાઓ જેટલી વિશાળ નથી પરંતુ એ સૌથી વધુ પ્રાચીન છે, એમાં જરાય શંકા નથી. આ ગુફ઼ામાં અનેક અદ્ભુત પદાર્થો ભરેલા છે. (અ. ૧૨) ચદ્રાવતી-ધુમનારની પહાડીથી આગળ લરાપટ્ટન છે, જેનું પ્રાચીન નામ ચદ્રાવતી છે. ચંદ્રાવતીમાં પ્રાચીન કાળમાં ૧૦૮ જૈન દેરાસર હતાં, જેમાં એકી સાથે ઘટાનાદ થતા હતા. એ જ કારણે આ શહેરનાં આલરાપટ્ટન અને ઘટતું શહેર એમ ખીત નામા પડેલાં છે. આજે મદિરા વિદ્યમાન નથી, પણ તેનાં ખરા નજરે પડે છે. માત્ર એ-ત્રણ મદિરા સારી સ્થિતિમાં વિદ્યમાન છે, તે પ્રાચીન કાલના સૌંદર્યની પરાકાષ્ઠા બતાવી રહ્યાં છે કેમકે આ મદિરાનું શિલ્પકામ અત્યંત સુંદર છે. ઉત્તર ભાગમાં શ॰ શાંતિનાથનું મંદિર છે, જે તેમાંનું એક છે. તળાવના બધ પાસે. જૈતેાના નસિયાજી છે, જેમાં પુષ્કળ સમાધિમંદિરો છે. કોટાના મુખ્ય મંત્રી જાલમસિહું ધનવાનાને વસાવી રહ્યા કરવા માટે ચદ્રાવતીના સ્થાને આ નવું ઝાલાપટ્ટન વસાયુ છે, અહી જૈન આસવાદ્યા અને વૈષ્ણવાની માટી વસતી છે. જૈન મંદિરમાં સ. ૧૧૦૩ના શિલાલેખ છે. અહીંથી એક સ, ૭૪૮ના શિલાલેખ મળ્યા છે, તે પરથી સમજાય છે કે તે સમયે અહી દુર્ગાચલ નામના પરાક્રમી જૈન રાજા હતા. (અ. ૧૩.) ( ‘ગઢ રાજસ્થાન’ ભા॰ ૨, અ॰૧૨-૧૩ ) Page #226 -------------------------------------------------------------------------- ________________ બાબુ ! આ મહાભિરિ અને આર્ય સુહસ્તિસરિ ૨૦૭ ઘાઈ-માળવામાં બી. બી. એન્ડ સી. આઈ. રેલવેના રતલામ, નાગદા અને કેટાની વચ્ચે અક્ષાંશ ૨૪-૧૫, રેખાંશ ૭મા પર સુવાસરા Suvasra છે, ત્યાંથી સાતેક માઈલ દૂર ઘાસઈ Ghasoi ગામ છે તેની પાસે એક ચાર માઈલના ઘેરાવાવાળું સૂકું તળાવ છે. તેના કિનારે કેટલાયે દટાયેલ જૈન દેરાસર અને સમાધિ સ્થાનનાં અવશે ઊભાં છે. તે તળાવમાં તથા તેના કિનારે બે હજાર વર્ષ પહેલાનાં હજારો પ્રાચીન અવશે પથરાયેલાં છે, જેમાં કલાપૂર્ણ પ્રતિમાઓ, વિવિધ કેરણીવાળા થાંભલા, પથ્થરના ટુકડા, સેનાના ગધેલા સિકકા વગેરે અનેક વસ્તુઓ છે. આ સંશોધનથી મધ્ય ભારતમાં ચંબલ નદીને કાંઠે અને બીજી રીતે કહીએ તે પ્રાચીન દશાર્ણ દેશમાં આ પ્રાચીન જૈન સ્થાપત્યનો વધારે થયે છે* " ગજપદતીર્થ (પૃ. ૫૯), જીવિતસ્વામી (પૃ. ૨૦), વિદિશાભીસા, સચી (પૃ. ૭૬), ઉદયગિરિ (પૃ. ૭૭), ધૂમનારની ગુફાઓ, ચંદ્રાવતી, ઘાઈ, અને ઢીંપુરી તીર્થ એ દશાર્ણ દેશનાં પ્રાચીન જેને સ્થાને છે. હીંપુરી તીર્થ: વિમલયશા રાજાને સુમંગલા રાણથી પુપચૂલ અને પુષ્પચૂલા નામે પુત્ર પુત્રી હતાં. લોકો પુષસૂલને ખરાબ વર્તનના કારણે વંકચૂલ કહીને બોલાવતા. પિતાએ દેશવટો આપ્યાથી વંકચૂલ, તેની બહેન અને તેનો પરિવાર પહાડી ભીલેમાં જઈ વસ્યા. વંકચૂલે ત્યાં લૂંટફાટને ધંધો શરૂ કર્યો અને સિંહગુહાપટ્ટીનું રાજય જમાવ્યું. *Remnants of a ruined Jain temple and of Sam. adhi may still be seen there as evidence of Culture and great artistic excellence of people of those days. (BHARAT D. 81-7-50, જૈન સત્ય પ્રકાશ, ક્રમાંકઃ ૧૭૯) Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ એક વાર આ સુરિતસૂરિએ આબુથી વિહાર કરી અષ્ટાપદજી જતાં વચમાં અહીં માસું કર્યું વંકચૂલે પણ પિતાના ગામમાં કોઈએ દારૂ-માંસ વાપરવાં નહીં એ મનાઈહુકમ કરી મુનિ ઓને શુદ્ધ અન્નજળ મળે તેની પૂરી વ્યવસ્થા કરી પરંતુ તેણે આચાર્ય મહારાજનું વ્યાખ્યાન સાંભળ્યું નહીં. ચોમાસા બાદ તેણે આચાર્યશ્રી પાસેથી ચાર પ્રતિજ્ઞા લીધી . વળી, કોઈ પ્રસંગે તેણે આ સુસ્થિતના શિષ્ય ધર્મષિ અને ધર્મદત્તને ચોમાસું રાખ્યા અને તેના ઉપદેશથી ચંબલને કાંઠે શરાવિકા પહાડીની પાસે પહલીમાં મોટું દેરાસર બંધાવી તેમાં ભગવાન મહાવીર પ્રભુની પ્રતિમા પધરાવી હતી. ત્યારથી આ સ્થાન તીર્થ બન્યું અને સંઘ યાત્રા કરવા આવવા લાગ્યા. ' પ્રાચીન કાળમાં એક નગરને રાજા શત્રુ સામે યુદ્ધ કરવા ગળે એટલે તેની રાણીએ સેનાના રથમાં બે જિનપ્રતિમાઓ લાવી આ રક્તી નદીને કાંઠે ગુપ્ત નિવાસ કર્યો હતો અને રાજા યુદ્ધમાં મર્યો છે એવા જૂઠા સમાચાર સાંભળી રથ સહિત પ્રતિમાઓને નદીમાં પધરાવી પિતે પણ જળપ્રપાત કર્યો હતે. રાજાએ અહીં આવતાં આ વૃત્તાંત જાણ દીક્ષાને સ્વીકાર કર્યો, પરંતુ તે પ્રતિમાઓ નદીમાં હતી. એક દિવસે એક શેઠ-શેઠાણી વહાણ દ્વારા સિંહગુહાની યાત્રાએ આવતા હતા, શેઠાણીએ દૂરથી દેરાસરને વધાવવા માટે સેનાની કંકાવટીમાં કેસર-ચંદન અને કપૂર જોળી તૈયાર કર્યો, પરંતુ કંઈ ભૂલ થવાથી તે કંકાવટી હાથથી છૂટી નદીમાં પડી અને સેનાના રથમાં વિરાજમાન જીવતહવામી ભગવાન પાર્શ્વનાથના હૃદય ઉપર જઈ પડી. વંકચૂલ રાજાએ શેઠની વિનતિથી ધીવરને પાણીમાં ઉતાર્યો ધીવર પણ પહેલીવાર નદીને તળિયે જ કંકાવટી લઈ આવ્યું, બીજીવાર તળિયે જઈ ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાને લઈ આવ્યો ને ત્રીજીવાર પાણીમાં ઊતર્યો પણ બીજી પ્રતિમા તથા રથને લાવી શક્યો નહીં. એટલે તે રથ અને તે પ્રતિમા પાણીમાં જ રહ્યાં. વંકચૂલે ભગવાન પાર્શ્વનાથના બિંબને ભગવાન મહાવીર સ્વામીના ગભારામાં સ્થાપ્યું Page #228 -------------------------------------------------------------------------- ________________ આઠમું ] આર્ય મહાભિરિ અને આર્ય સુહસ્તિસરિ ૨૦૦૯ પણ તે પ્રતિમા મૂળનાયકથી નાની હતી, નાનું બાળક હેય તેવી લાગતી હતી. આથી ભલે તેને ચેલ્લણ દેવ તરીકે ઓળખવા લાગ્યા. અને સિંહગુફાપલી પણ ઢીંપુરી તરીકે પ્રસિદ્ધ થઈ વંકચૂલે ચારે પ્રતિજ્ઞાઓનું પાલન કર્યું હતું અને તેથી તેને પિતાને અનુક્રમે ૧ જીવ બચ્ચે ૨ પુષ્પચૂલાને જીવ બળે, ૩ ઉજજૈન માં રાજસન્માન કર્યું અને ૪ બારમો દેવલેક મને એમ લાભ પ્રાપ્તિ થઈ હતી. આ રીતે વંકચૂલે આ તીર્થની સ્થાપના કરી છે. આ જિનપ્રભસૂરિ કહે છે કે-ઢીંપુરી તીર્થ આજે વિદ્યમાન છે અને ત્યાં એ બને પ્રતિમાઓની યાત્રાને મેળે ભરાય છે. તે સેનાને રથ અને તે પ્રતિમાજી પણ નદીમાં ગુપ્ત છે. એ માટે લેકવાયકા સંભળાય છે કે–એક બુ ધીવરને વહાણ થંભી જવાથી તપાસ કરતાં તે રથનીખીલી મળી હતી. તે તેને પિતાને ઘેર લઈ આવ્યું અને સેનાના રથને ઉઠાવી લાવવા મનસુબ કરવા લાગ્યો, પરંતુ એ રાતે તેને ઉંઘ ન આવી, ડર લાગે, અને મારી નાખવાના ભણકારા સંભળાયા. એટલે તે સવારે વહેલે ઊઠી ખીલીને જ્યાંથી લાવ્યું હતું ત્યાં મૂકી આવ્યા અને સુખી થશે. વળી, કેઈ મુસલમાન, ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાને તેડવા આવ્યું હતું તેને હાથ જ ત્યાં થંભાઈ ગયો. આ પ્રમાણે ત્યાં ઘણું ચમત્કાર થાય છે. (વિવિધતીર્થ કલ્પ) માલધારી આ રાજશિખરસૂરિ લખે છે કે–આજે પણ સકલ સંઘ તે જ ઢીંપુરીમાં ભગવાન મહાવીર સ્વામી તથા ચેલણ પાશ્વનાથની યાત્રા પૂજા અને ઉત્સવો કરે છે. (વિ. સં. ૧૪૦૫ “ચતુવિંશતિપ્રબંધ) આ રીતે ઢીંપુરી એ પ્રાચીન તીર્થ છે, જે આજે સંભવતઃ માળવામાં ચંબલ નદીને કાંઠે ધુમ્બારની ગુફા પાસે ચંદ્રાવતીના ખડેર તરીકે વિદ્યમાન છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જૈન પરંપરાનો ઈતિહાસ પ્રિકરણ બીજા તીર્થો: સંપ્રતિ રાજાએ શકુનિકાવિહારને ઉદ્ધાર કરાવ્યું, મારવાડમાં ઘાંઘામાં ભગવાન પવસ્વામીનું, પાવાગઢમાં ભ૦ સંભવનાથનું, હમીરગઢમાં ભ૦ પાર્શ્વનાથનું, ઈલેરગિરિમાં ભગવાન નેમનાથનું, પૂર્વ દિશામાં રહીશ નગરમાં શ્રી પાર્શ્વનાથનું, પશ્ચિમમાં દેવપત્તનમાં ચંદ્રપ્રભુનું, ઈડરગઢમાં શાંતિનાથનું મંદિર બંધાવ્યું. સિદ્ધાચલ, સિવંતગિરિ, ગિરનાર, શંખેશ્વર, નદિયા, બ્રાહ્મણવાડા, વગેરેના સંઘે કાઢી યાત્રા કરી અને ત્યાં રથયાત્રાઓ પણ કાઢી હતી. કમળનેર પર સંપ્રતિએ બંધાવેલ જિનમંદિર આજે પણ વિદ્યમાન છે, એમ “ટેડ રાજસ્થાનમાં ઉલલેખ છે. (જેન સત્યપ્રકાશ, કમકિ ૩૭) આ જ અરસામાં કલિંગરાજ વરાજે ઉદયગિરિ અને ખંડગિરિ ઉપર બીજી ૧૧ ગુફાઓ બનાવી હતી, અને ત્યાંના મંદિરનો જીર્ણોદ્ધાર કા હતો. Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ નવમું આ સુસ્થિતસૂરિ આ૦ સુપ્રતિબદ્ધસૂરિ આ સુહસ્તિસૂરિની પાટે ૧૨ પટ્ટધર થયા છે, તેમાં પાંચમા આ સુથિતસૂરિ અને છઠ્ઠા આ૦ સુપ્રતિબદ્ધસૂરિ છે. આ અને આચાર્યો કાકંદી નગરના વતની હતા. શકુળમાં જન્મેલા સગાભાઈ હતા, વ્યાડ્યાપત્ય શેત્રના હતા. અને ચાર જ્ઞાનવાળા હતા. તેઓ તીર્થકરન્ટ દ્રવ્યોના કરોડમાઅશને પ્રત્યક્ષ જોઈ શકતા હતા. આ અને આચાર્યોએ કુમરગિરિ પર્વત ઉપર કે જ્યાં રાજા શેભરાયે ગુફાઓ બંધાવી હતી, અને ભ૦ આદિનાથ પ્રભુજીની સુવર્ણ પ્રતિમાની શ્રીસુધર્માસ્વામીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી, તેજ સ્થાનમાં કઠિન તપસ્યા કરીને કોડવાર સૂરિમંત્રનો જાપ કર્યો હતે. શ્રીસુધમવામીના આઠે પટ્ટધર સામાન્ય રીતે નિગ્રંથગચ૭. ના કહેવાતા. જ્યારે આ બન્ને આચાર્યો અને પછીના આચાર્યો કેટિગચ્છના ગૌરવવંતા બિરુદથી પ્રસિદ્ધિ પામ્યા છે. અર્થાત આ સમયે નિર્ગથગચ્છનું બીજું નામ કેટિગચ્છ પડયું. બને આચાર્યોમાં આ સુસ્થિતસૂરિ ગચ્છનાયક હતા, જ્યારે આ સુમતિમહસૂરિ વાચનાદાન કરતા હતા. આ સુસ્થિતસૂરિની ૩૧ વર્ષની ગૃહસ્થાવસ્થા, ૧૭ વર્ષને સામાન્ય વ્રતપર્યાય, ૪૮ વર્ષ સુધી સૂરિપદ, ૯૬ વર્ષનું સવાયુ અને વીર સં. ૩૩૯માં કુમગિરિ પર્વત ઉપર સ્વર્ગગમન. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ આ આચાર્યના સમયમાં જેન શ્રમણસંઘનું મેટું સંમેલન થયું હતું અને બીજી આગમવાચના થઈ હતી. કુમારગિરિ પર બીજી આગમવાચના આપણે જોઈ ગયા છીએ કે વી. સં. ૧૬૦ લગભગમાં પટણામાં આ. શ્રીસ્થૂલિભદ્રસૂરિની અધ્યક્ષતામાં પહેલી આગમવાચના થઈ હતી. અને આગામે સુરક્ષિત જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરી હતી. પરંતુ મુનિએનું અસંગ જીવન એટલે કાયમ સમૂહ રૂપે રહી શકાય નહીં અને એક ધારું પઠન પાઠન ચાલી શકે નહીં ઈત્યાદિ કારણે કંઠસ્થ જિનવાણીની રક્ષામાં અનેક અંતરાયે આવી ઊભા રહેતા, પરિણામે જિનવાણને મુખપાઠ રાખનારા મુનિવરની સંખ્યા ઓછી થતી જતી હતી. આથી સમ્રાટ સંપ્રતિએ ઉજજૈનમાં આર્ય સુહસ્તિસૂરિની અધ્યક્ષતામાં એક શ્રમણસંમેલન મેળવી, નાનકડી આગમવાચન કરાવી હતી. અને મુનિવરે દૂર દૂરના ક્ષેત્રમાં વિચરે અને ત્યાં પણ આગમાભ્યાસ ચાલુ રહે, એમ વ્યવસ્થા કરાવી હતી. એટલે ત્યાં સુધી પઠન-પાઠન બરાબર રીતે ચાલતાં હતાં, પરંતુ ત્યાર પછી થોડાંએક વર્ષો જતાં એકાએક મોટે રાજકાંતિને આંચકો લાગ્યો અને જિનાગમની રક્ષાનું કામ કપરું થઈ પડયું. સેનાપતિ પુષ્યમિત્ર રાજદ્રોહ કરી પટણાની ગાદીએ ચડી બેઠે હતું, તેણે ગાદી પર આવતાં જ ધમાંધ બની જૈન શ્રમ અને બૌદ્ધ શ્રમ વગેરેને શિરચ્છેદ કરાવી, કાળો કેર વર્તાવ્યું હતા. આથી જેને શ્રમણે એકદમ કલિંગ તરફ ચાલ્યા ગયા, તેઓનું પઠનપાઠન બંધ થયું અને જિનાલયને માટે ધક્કો લાગે. આ સમયે કલિંગરાજ ભિખુરાય ખારવેલ પરમ જેન હતું. તેણે પ્રથમ પુષ્પમિત્રને હરાવી પંજાબમાં નસાડી મૂક્યો, પછી કલિંગમાં આવી આ સુસ્થિતસૂરિ અને આ૦ સુપ્રતિબદ્ધસૂરિની અધ્યક્ષતામાં કુમારગિરિ પર મોટું શ્રમણસંમેલન મેળવી બીજી આગમવાચના કરાવી હતી. હિમવંત સ્થવિરાવલીમાં લખ્યું છે કે આ મુનિ Page #232 -------------------------------------------------------------------------- ________________ * * નવમું] આ સુસ્થિતરિ આ૦ સુપ્રતિબહરિ ૨૧ સંમેલનમાં જિનકલ્પીની તુલના કરનાર આ મહાગિરિના શિષ્ય પ્રશિષ્ય આ. બલિસૃહસૂરિ, દેવાચાર્ય આ. ધસેન વગેરે ૨૦૦ શ્રમ, આ. મુસ્થિત વગેરે ૩૦૦ સ્થવિરકલ્પી શ્રમ, આર્યાપિઈણ વગેરે ૩૦૦ શ્રમણ, સીવંદ ચૂક સેલક વગેરે ૭૦૦ શ્રાવકે, અને પૂર્ણ મિત્રા વિગેરે ૭૦૦ શ્રાવિકાઓ એકઠાં થયાં હતાં. વાચનામાં ૧૧ અંગે અને ૧૦ પૂર્વેના પાને અવસ્થિત કરવામાં આવ્યા હતા. આ બલિસ્સહસૂરિએ આ વાચનાના પ્રસંગે વિદ્યાપ્રવાદ પૂર્વમાંથી અંગવિદ્યા વગેરે શાસ્ત્રોની રચના કરી હતી. આ સુસ્થિતસૂરિને મુખ્ય પાંચ શિષ્યો હતા, જેમને પરિચય નીચે પ્રમાણે છે ૧. સ્થવિર આ૦ ઈંદ્રદિન્ન, જે મુખ્ય પટ્ટધર હતા. ૨. આ પ્રિયગ્રંથસૂરિજી, જેમનાથી કટિકગણની પ્રધાન ગણાતી મજિઝમા શાખા નીકળી છે. આ આચાર્ય હર્ષપુરમાં અહિંસાધર્મને પ્રચાર કરી જેનશાસન દીપાવ્યું હતું. ૩ આ૦ વિદ્યાધર ગોપાલ, જેમનાથી કટિકગણની પ્રધાન ગણાતી વિદ્યાધરી શાખા નીકળી છે. (વીર સં ૩૫૦) ૪. આ ઋષિદત્ત. ૫આ અરિહદત (અહંદુત્ત) આ ગુણસુંદરસૂરિ: આ અરસામાં આ ગુણસુંદરસૂરિ તથા શ્યામાચાર્ય થયા છે. તેમને પરિચય “યુગપ્રમાન પટ્ટાવલી” તેમજ વાચકવંશમાં આપેલ છે. (જૂઓઃ પૃ. ૧૮૦, ૧૯૧) રાજા મહામેઘવાહન ખારવેલ આ આચાર્જના સમયમાં પૂર્વ ભારતમાં મહામેવવાહના નામને મહાપ્રતાપી અને જૈનધર્મને મહાપ્રભાવક રાજા થયે છે. તેના સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે મહામેઘવાહન રાજા ખારવેલ તે “હિમવંત સ્થવિરાવલીના Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જેન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ કથન મુજબ વિશાલા નગરીના ગણસત્તાક રાજ્યતંત્રના પ્રમુખ, પરમહંતપાસક મહારાજા ચેડાનો વંશજ છે. મહારાજા ચેડા અને મગધ સમ્રાટે કેણિકનું ભયંકર યુદ્ધ થતાં આખરે મહારાજા ચેડા અનશન કરી મૃત્યુ પામી વગે ગયા છે. આ વખતે મહારાજા ચેડાને પુત્ર શોભનરાય ત્યાંથી નાસીને કલિંગ દેશમાં તે વખતના રાજા સુચનના આશ્રયે ગયે. કલિંગ રાજાઓ ભગવાનશ્રી પાર્શ્વનાથના ઉપાસક જેન હતા. કલિંગનરેશ સુચનરાય પણ જેત હતા. તેને સંતાનમાં પુત્ર ન હતું, માત્ર એક પુત્રી હતી. સુચનરાયે પિતાની કન્યા અને રાજ્ય બને શોભનરાયને આપ્યાં. તેના મૃત્યુ પછી શોભનરાય કલિંગાધિપતિ બન્યું. અને તેને વીર સં. ૧૮ માં કનકપુરમાં રાજ્યાભિષેક થયા. શોભનરાય પણ પિતાની જેમ પરમ જૈનધમી હતું, તે કલિંગદેશમાં આવેલા શત્રુંજયાવતાર રૂપ કુમારગિરિ અને ઉજજયંતાવતાર કુમારીગિરિ. તીર્થ ઉપર યાત્રા કરવા ગયે. અહીં રાજા શ્રેણિકના સમકાલીન રાજા સુચનરાયે શ્રમણને ધ્યાન કરવા માટે પાંચ ગુફાઓ બનાવી હતી, તેમજ શ્રી સુધમસ્વામીના હાથે સુવર્ણની શ્રીઋષભદેવ પ્રભુજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. એટલે આ સ્થાન તીર્થરૂપ તે હતું જશે ભરાયે આ તીર્થ મહિમા વધારી ખૂબ પ્રચાર કર્યો. આ શેષનારાયની પાંચમી પેઢીએ વીર સં. ૧૪લ્માં કલિંગની ગાદીએ ચંડરાય આઘે, તેના સમયમાં મગધના નંદવંશના આઠમા રાજ મહાનંદે અહીં કલિંગ ઉપર ચઢાઈ કરી હતી, જે યુદ્ધમાં કલિંગની ખૂબ જ ખુવારી થઈ, દેશ પાયમાલ થયે. કિન્તુ એની આઝાદીની તમન્ના ઊભી રહી. નંદરાજા ગુસ્સામાં કુમારગિરિ ઉપરના મંદિરને તેડીને સુવર્ણ મૂર્તિને પટણા લઈ ગયે. આ પછી વીર સં. ર૭માં શોભનરાયની આઠમી પેઢીએ ક્ષેમરાજ કલિંગને રાજા બન્યા. આ ક્ષેમરાજ પટણાની સત્તાને ફગાવી સ્વતંત્ર થયે હતે. એટલે મગધસમ્રાટ અશોકે કલિંગ ઉપર પુનઃ ચઢાઈ કરી. કલિંગની સેનાએ પણ ખૂબ જોરથી તેને Page #234 -------------------------------------------------------------------------- ________________ નવમું] આ સુસ્થિતરિ આ સુપ્રતિબહાર ૨૧૫ સામને કર્યો અને તેને પરાજયની સ્થિતિમાં લાવી મૂક્યો. પછી તે અશકે પણ ઝનૂનમાં આવી મગધની આખી સેના કલિંગમાં ઉતારી, ખૂબ જુલમ ગુજારી, કલિંગરાજને હરાવ્યો અને કલિંગની સંપત્તિ લૂંટી લીધી. આ ઘટના વીર સં. ૨૩૯ માં બની છે. અમે કલિંગરાજને હરાવ્યા પછી અહીં મૌર્ય સંવત ચલા. - ભારતીય ઇતિહાસકારે અને બૌદ્ધ થશે સુદ્ધાં લખે છે કે અશોના હાથે આ છેલ્લે જ મહાભયંકર માનવસંહાર થયે હતે. અહીંના વિરતાભર્યા અને કરૂણ ટ જોઈને આખરે અશોકનું હૃદય દ્રવી ઉઠયું. એટલે તેણે બહાદુર કલિંગને સ્વતંત્રતા આપી અને પિતે રાજ્ય-લેલુપતાથી થતાં આવાં યુવો પણ બંધ કર્યા. ક્ષેમરાજને પુત્ર વુડરાજ વીર સં ૨૭૫ માં કલિંગની ગાદીએ આવ્યું. આ વખતે કલિંગમાં શાંતિ હતી. કલિંગના તીર્થરૂપ કુમારગિરિ અને કુમારીગિરિ ઉપર જૈન શ્રમણ-નિર્ચો અને શ્રમશુઓને ચોમાસું રહેવા માટે ૧૧ ગુફાઓ તૈયાર કરાવી તે તથીને પુન: સતેજ કર્યા. વિર સં૦ ૩૦૦માં તેને પુત્ર “શિકખુરાય કલિંગને રાજા બચે તે પણ પોતાના પૂર્વજોની જેમ પરમ જૈનધમી અને મહાપ્રતાપી થયે છે. એનાં ત્રણ નામે પ્રસિદ્ધ છે. ૧. ભિખુરાય – જેન નિર્ગથ ભિક્ષુએ-શ્રમણોને પરમ ભાત હેવાથી તે શિકખુરાજ કહેવાતું હતું. - ૨. મહામેઘવાહન–એને એના પૂર્વજોથી ચાલ્યા આવતા મહામેઘ જેવા હાથીનું વાહન હોવાથી તે મેઘવાહન કહે. વાત તેણે કુમરગિરિની એક ગુફામાં હાથી છેતરાવેલ છે. આજે તે ગુફા હાથીગુફા તરીકે પ્રસિદ્ધ છે. ૩ ખારવેલાધિપતિ-એની રાજધાની સમુદ્રને કિનારે હોવાથી તેમજ એની રાજ્યની મર્યાદા-સીમા સમુદ્ર સુધી હેવાથી તે ખારવેલાધિપતિ કહેવાતું હતું. આ શિકખુરા મગધના રાજા પુષ્યમિત્રને હરાવ્યા હતા, Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જૈન પરંપરાના ઇતિહાસ [પ્રકરણ પાટલીપુત્રની પાસે ગંગામાં પેાતાના હાથીને સ્નાન કરાવ્યું હતું, મગતા રાજાએ અવારનવાર કલિંગને લૂટીને જે સંપત્તિ લઈ ગયા હતા, તે પાછી વાળી હતી, તેમજ આઠમે નંદ રાજા સુત્રની શ્રીઋષભદેવજીની જે મૂર્તિને લઈ ગયા હતા, તે મૂર્તિને પાટલીપુત્રમાંથી કિલ`ગ લઇ જઈ કુમરિગિર પર્યંત ઉપર શ્રેણિક રાજાએ બંધાવેલા મંદિરને જીર્ણોદ્ધાર કરાવી, તેમાં તેના અસલ સ્થાને ભારે મહાત્સવપૂર્ણાંક સ્થાપી હતી. આ ઉત્સવમાં આ સુસ્થિત અને આ સુપ્રતિબદ્ધ આચર્યાની અધ્યક્ષતા હતી, અને તેના હાથે જ પ્રતિષ્ઠા થઈ હતી. વળી, ભિમ્મુરાયે કુમારિગિર પર નવી ગુફાઓ કરાવી, તેમાં માટી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી, શ્રમનુ સંધને આમ ંત્રી માટુ' શ્રમણુસ મલન કરાવ્યું, જેમાં બીજી આગમવાચના કરાવી જિનાગમાને વ્યવસ્થિત કરાવ્યાં. આ ઘટનાએથી આ વખતે કુમર ગિરિ તા મહાન તીરૂપ બન્યુ હતુ. શિકખુરાય જૈન શાસનની મહાન પ્રભાવના કરી વીર સ. ૩૩૦માં સ્વર્ગવાસ પામ્યા. એના પુત્ર વજ્રાય કર્લિંગના રાજા બન્યા. તે વી. સ', ૩૬૨માં સ્વગે ગયે. તેણે જૈનધર્મની પ્રભાવના કરી છે. તેના પછી વિટ્ઠહરાય લિગના રાજા થયા. તે પણ જૈનધર્મના મહાન ઉપાસક થયા છે. એનું વીર સ'. ૩૯૫ માં સ્વર્ગગમન થયુ' ( ‘હિમવ’ત સ્થવિરાવલી', પૃ. ૫ થી ૮) આ મહામેઘવાહન રાજા ખારવેલના એક લેખ ઈ. સ. પૂર્વે બીજા સૈકાના એરિસામાં ગિરિ પરની હાથીગુફામાં ચાડેલા વિદ્યમાન છે જે ભારતીય પુરાતત્ત્વ વિભાગમાં ઐતિહાસિક ઘટનાએ! અને જીવનચરિત્રનું વર્ણન આપનાર સૌથી વધારે પ્રાચીન અને માટી શિલાલેખ છે. આ લેખ ઉપરથી જાણી શકાય છે કે મહામેઘવાહન રાજા ખારવેલ ‘કલિ’ગ ચક્રવતી ’ તરીકે મનાયેા છે. આ રાજાએ આંધ્ર મહારાષ્ટ્ર અને વિદર્ભ દેશને કલિંગની છત્રછાયામાં આણ્યા હતા. Page #236 -------------------------------------------------------------------------- ________________ નવમું] સુસ્થિતસૂરિ આ સુપ્રતિબદ્ધસૂરિ ર૧૭ આ રાજાને પ્રતાપ રાજ્યકાળના બીજા વર્ષમાં જ મહી નદીથી કૃષ્ણ સુધી પ્રસર્યો હતે, પછી તે એની વિજય પતાકા ભારતવર્ષમાં ઉત્તરાપથથી માંડીને પાંડચ દેશ સુધી ફરતી થઈ હતી. ખારવેલે મગજ પર ચઢાઈ કરી ભ૦ શ્રીષભદેવની પ્રતિમા કે જે “કલિંગજિન” તરીકે વિખ્યાત હતી, તેને પાછી કલિંગમાં લાવી કુમારગિરિ પર મંદિરમાં પધરાવી હતી. કલિંગની રાણીએ જૈન સાધુઓ માટે વિહાર બંધાવ્યા હતા. શ્રમને વસ્ત્રો આપ્યાં હતાં. રાજાએ આગમોને સંગ્રહ કરાવ્યો હતો વગેરે. (જૈન પ્રાચીન લેખ સંગ્રહ, ભા. ૧ જીન સાહિત્ય સંશોધક, વર્ષ ૩, અં. ૪) શ્રીયુત જયસ્વાલ મહદય આ લેખની સમીક્ષા કરતાં ઊમેરે છે કે, “આ પરથી જણાય છે કે, ઈ. સ. પૂર્વે ૪૫૮ વિ. સં. પવે ૪૦૦ વર્ષે ઉડીસામાં જૈનધર્મ એટલે પ્રચાર હતો કે ભગવાન મહાવીરના નિવણ પછી ૭૫ વર્ષમાં જ ત્યાં મૂર્તિઓ પ્રચલિત થઈ ગઈ હતી. જેનસૂત્રોમાં લખ્યું છે કે, ભગવાન શ્રી મહાવીર પિતે ઉડીસામાં ગયા હતા અને ત્યાં તેમના પિતાના એક મિત્ર રાજ્ય કરતા હતા. આ ખંડગિરિના લેખમાં લખ્યું છે કે, કુમારી પર્વત પર અર્થાત ખંડગિરિ ઉપર જ્યાં આ લેખ છે ત્યાં ધર્મવિજયચક્ર પ્રવર્યું હતું, અર્થાત્ ભગવાન મહાવીરે પોતે જ અહીં જેનધર્મને ઉપદેશ કર્યો હતો, અથવા તેના પૂર્વવતી કઈ જિન-તીર્થકર ઉપદેશ કર્યો હતે. ત્યાં પર્વત ઉપર એક કાયનિષદી અર્થાત જેનસ્તૂપ હતું, જેમાં કોઈ અરિહંતનું અસ્થિ દાટવામાં આવેલું હતું. ખારવેલની યા એના પહેલાના વખતની એવી અનેક ગુફાઓ અને મંદિરો આ પર્વત ઉપર છે, કે જેના ઉપર પાર્શ્વનાથનાં ચિહ્નો તેમજ પાદુકાઓ છે, જે કેરી કાઢેલાં છે, અને બ્રાહ્મી લિપિના લેખવાળાં છે. તેમાં “જેન સાધુઓ રહેતા હતા.” એ વાતને ઉલ્લેખ છે. આ ઉપરથી એ સ્પષ્ટ છે કે આ સ્થાન એક જૈનતીર્થ છે તેમજ ઘણું જૂનું છે. (જેન સાહિત્ય સંશોધક ખંડ ૩ જે, અંક ૪, પૃ. ૯૬). Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જૈન પરંપરાને ઇતિહાસ પ્રિકરણ આથી સ્પષ્ટ છે કે કલિંગદેશ જૈનધર્મની પ્રાચીન કેંદ્રભૂમિ છે.* * આવી રીતે આ પ્રતાપી અને મહાન શાસનપ્રભાવક જેનધમી મહારાજા ખારવેલ ઈ. સ. પૂર્વે બસમાં કલિંગ દેશમાં ( શ્રીનિર્મળકુમાર બસ્ લખે છે કે, ભુવનેશ્વરનું સ્થાપત્ય એક અને અજોડ છે, આપણે અહીંના પ્રાચીન ઈતિહાસ માટે ઘણું અજ્ઞાન છીએ. ભુવનેશ્વરના લિંગરાજ મંદિરથી અગ્નિખૂણે પકિ માઈલ પર ધવલી પહાડ છે, ત્યાં અશોક શિલાલેખ છે. બીજી દિશામાં પાંચેક માઈલ પર ખંડ ગિરિ અને ઉદયગિરિ છે, ત્યાં સમ્રાટ ખારવેલના શિલાલેખ છે, આમ હવા છતાં ખાસ ભુવનેશ્વરમાં કઈ પુરાતન વસ્તુઓ મળતી નથી; જે સંબંધે શધળની આવશ્યકતા છે. ઐતિહાસિકદષ્ટિએ ભાસ્કરેશ્વરનું મંદિર વધારે કીમતી છે. તેનું સ્થાપત્ય વિચારીએ તો રેખમંદિર કે ભદ્રમંદિરની કક્ષાનું આ મંદિર નથી. વિશેષ રીતે જોઈએ તો નક્કી છે કે, શિવલિંગ મોટું છે, તેને ઢાંકવા માટે શિપમર્યાદાને તેડી પ્રસ્તુત મંદિર ઊભું કરવામાં આવ્યું હોય એમ લાગે છે. શિવલિંગ ૪ ફુટ પહેલું અને ૮ ફૂટ ઊંચું છે, પણ ગૌરીપટ્ટની લંબાઈ સાથે તેને મેળ ખાતે નથી. શિવલિંગ અને ગૌરીપદના પથ્થરે પણ જુદી જુદી જાતના છે. આથી રાજેકલાલ મિત્ર જણાવે છે કે, પ્રથમ અહીં અશકને સ્તૂપ હતા, તેને હઠાવી પ્રસ્તુત લિંગ સ્થપાયેલ છે અને તેની ઉપર મંદિર ઊભું કરવામાં આવેલું છે. રામેશ્વરના મંદિર પાસે અશોક કુંડ ઉપર સ્તંભનો ઉપલો ભાગ છે. અમને એક ફુ દતાં એક બુદ્ધદેવની અને બીજી જૈન તીર્થકરની મૂર્તિ મળી હતી. ભાસ્કરેશ્વરનું લિંગ પ્રાચીન કાળે અશકને રૂપ હશે એમ નકકી મનાય છે. ત્યાંથી મળેલ મૂતિઓનું શિ૯ ૫ બરાબર ઉદયગિરિની રાણીગુફાને મળતું આવે છે. મંદિરની ઉત્તરમાં ગિરિગુફાઓ છે. ત્યાં બે જૈનમૂર્તિએ જોવામાં આવી. અહીં ઘણી પ્રાચીન વસ્તુઓ ભગંભમાં ધૂળમાં દટાયેલ છે. વિશેષ પ્રયત્ન કરવામાં આવે તે અહીંથી ઘણુ સત્ય પ્રકટ થશે. ભુવનેશ્વરનું સ્થાપત્ય નવમીથી બીજી સદીના મધ્યનું છે. પરંતુ આવું શિપ કયા ગ્રંથમાં બતાવ્યું છે તે શોધવાની જરૂર છે. મહાનંદના બન્ને કાંઠે સૌનપુર, બૌદ, નરસિંહપુર વગેરે રાજ્યોના પ્રાચીન મંદિરની રચના ભુવનેશ્વરને મળતી આવે છે. (પ્રવાસી બં, સં. ૧૩૪૧ વૈશાખને અંક પૃ૦ ૩૫ થી ૪૦ જૈન સત્ય પ્રકાશ 'મક ૧૪a) Page #238 -------------------------------------------------------------------------- ________________ નવમું] આ સુસ્થિતરિ આ૦ સુપ્રતિબહરિ ૨૧૯ થઈ ગયો છે. આ સમય સુધી કલિંગમાં જૈનધર્મનું પ્રાબલ્ય હતું. ને આવનાર દિમી પણ જૈનત્વથી રંગાઈ જતે હતે. માટે જ વેદધર્મના આચાર્યોએ એક નિયમ બનાવી રાખ્યો હતે કે सिन्धु-सौवीर-सौराष्ट्रांस्तथा प्रत्यन्तवासिनः। अङ्ग-बग-कलिङ्गांश्च, गत्वा संस्कारमर्हति ॥ આ લેખ ઉપરથી સમજી શકાય છે કે. ભુવનેશ્વરનું તીર્થ એ અસલી શિવતીર્થ નથી. આપણે જાણીએ છીએ કે સમ્રાટ ખારવેલે અહીં જૈન મંદિરે વગેરે બનાવ્યાં હતાં. શંકરાચાર્યના અનુયાયીઓએ ધર્મ આક્રમણ કર્યું ત્યારે જગન્નાથપુરી વગેરે જૈનતીર્થો જ શિવતીર્થો બન્યાં છે, તેવું જ અહીં પણ બન્યું છે. એટલે કે ભાસ્કરેશ્વર એ પ્રાચીન જિનમંદિર છે. જો કે લેખક અહીં બૌદ્ધ વસ્તુ હોવાનું જણાવે છે તે માત્ર જૈન થાપત્ય અને જેને ઈતિહાસનું જ્ઞાન ન હોવાના કારણે હોય એમ લાગે છે. આ સ્થાનમાં બૌદ્ધો કરતાં જેને વધારે લાગેવળગે છે, એ વાત તે ત્યાંની હાથીગુફાના લેખે જ પુરવાર કરી આપે છે. આથી સ્પષ્ટ છે કે, ભુવનેશ્વર, ઉદયગિરિ વગેરે વગેરે જૈન ધર્મનાં પ્રાચીન કેંદ્રો છે. એક વિદ્વાન લખે છે કે, ઓરિસાના ભુવનેશ્વરની પૂર્વે ૨ માઈલ દૂર કરાતત્વખાતાએ બી. બી, લાલની દેખરેખ નીચે ખેદકામ કર્યું છે, તેમાં લગભગ એક માઈલ લાંબે, એક માઈલ પહે, ૮ દરવાજાવાળો સમચોરસ શિશુપાલગઢ નીકળ્યો છે, જેને પાયા આશરે ૧૦૦ ફુટ પહે છે ચારે બાજુ ખાઈ છે તેમાં આજે પણ પાણી ભરેલું છે. સમ્રાટ ખારવેલે કલિંગ નગરને ગઢ સમરાવ્યો હતો તેમ શિલાલેખમાં સુચન છે તો તે લિંગનગર તે આ શિશુપાલગઢ જ હવે જોઈએ. એટલે આ ભારતવર્ષને ૨૧૦૦ વર્ષ જૂને કિલે છે. (“પ્રજાબંધુ', તા. ૧૫-૮-૧૯૪૮ જે. સ. પ્ર. ક. ૧૭૭) Page #239 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ દશમું આ૦ શ્રીકદિન્નસૂરિ આ આચાર્યને વિશેષ પરિચય મળતું નથી. સં. ૧૮૮ત્ની પં. ખુશાલ “પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે તેઓ વિહાર કરી મેશ પધાર્યા હતા. આ અરસામાં તેમના ગુરુમાઈ આ. પ્રિયગ્રંથસૂરિ અને આ નાગસૂરિ એ પ્રભાવક આચાર્યો થયા છે. આ પ્રિયગ્રંથસૂરિ આ સુથિત અને આ૦ સુપ્રતિબદ્ધસૂરિના બીજા પટ્ટધર આ. પ્રિયગ્રંથસૂરિ મહાપ્રભાવક મંત્રવાદી થયા છે. અજમેર પાસેના હર્ષપુર (ઝિમ) નગરમાં ૩૦૦ જિનમંદિરે હતાં, ૪૦૦ અજેન મંદિર હતાં, ૧૮૦૦ બ્રાઘાણેનાં ઘર હતાં, ૩૬૦૦ વણિકનાં ઘર હતાં, ૯૦૦ બગીચા હતા, ૭૦૦ વા હતી, ૨૦૦ કૂવા હતા, અને ૭૦૦ દાનશાળાઓ હતી. આવા સંપત્તિસંપન્ન હર્ષ પુર નગરમાં આ૦ પ્રિયગ્રંથસૂરિ વિહાર કરતા પધાર્યા. અહીં તે વખતે બ્રહાણેએ એક મેટે યજ્ઞ આરંભ્ય હતો, એમાં બાકડાનું બલિદાન દેવાનું હતું. બાઘાણે બકરાને શણગારીને વેદી પાસે લઈ ગયા, આ સમાચાર શ્રાવકે દ્વારા સૂરિજીને મળ્યા. સૂરિજીએ મંત્રો વાસક્ષેપ આપી, શ્રાવકેને કહ્યું કે, આ વાસક્ષેપ બાકડા ઉપર નાખજે, એટલે બધું ઠીક થઈ રહેશે. શ્રાવકેએ તે વાસક્ષેપ લઈ બેકડા ઉપર નાખે, બસ ! બેકડે છેડી વારમાં વાસક્ષેપના પ્રભાવે અંબિકા દેવીથી અધિષ્ઠિત થયે, અને તે માનવી ભાષામાં બેઃ “તમે મને અગ્નિમાં બલિદાન આપવા લઈ જાઓ છે, પરંતુ જે હું તમારી Page #240 -------------------------------------------------------------------------- ________________ દશમું ] આ૦ શ્રી દિનરિ જે નિર્દય થાઉં તે તમને ક્ષણવારમાં મારી નાખું એમ છું. યદિ મારા હૃદયમાં દયા ન હોત તે ક્રોધિત થયેલા હનુમાનજીએ રાવણની લંકાનગરીની જે દશા કરી હતી, તે દશા તમારા નગરની કરતાં વાર ન લાગત.” આ સાંભળી બ્રાહ્માએ પૂછયું: “તું કેણ છે? તારું શું સ્વરૂપ છે? તે કહે,” બેકડે બે હું અગ્નિ છું. બેક મારું વાહન છે, તમે તેને શા માટે હણે છે? બીજું તમે યજ્ઞમાં જે પશુબલિદાન આપે છે, એમાં ધર્મ નથી જ. જે સાચે ધર્મ તમારે સમજ હોય તે અહીં પધારેલા આ પ્રિયગ્રંથસૂરિને પૂછે, તેમની પાસેથી સત્ય ધર્મ સાંભળી તમે તે સત્ય ધર્મને આચારમાં મૂકે. તેઓ સત્યવાદીઓમાં શ્રેષ્ઠ છે. બ્રહ્મનું ટેળું આ સાંભળી Rભર્યું અને તેણે આ પ્રિયગ્રંથસૂરિજી પાસે જઈ સત્યધર્મ સમજી સ્વીકારીને યજ્ઞમાં થતી નિર્દોષ જીવેની હિંસા બંધ કરી દીધી. આવી રીતે આ સૂરિજીએ હિંસામય યજ્ઞ બંધ કરાવી અહિંસા ધર્મને મહાન પ્રચાર કર્યો હતે. હર્ષ પુરનું અસલી નામ મધ્યમિકા નગરી હતું. ચિત્તોડના રાજા અલટની રાણી હર્ષદેવીએ ત્યાં જ હર્ષપુર વસાવ્યું છે, જે આજે હાંસોટ એવા નામથી પ્રસિદ્ધ ગામડું છે. સ્થવિર નાગસૂરિજી: તેઓ આર્ય મહાગિરિસૂરિની પરંપરામાં થયેલ સ્થવિર કેડિ. જના શિષ્ય હતા, અને વાચપરંપરાના વાચનાચાર્ય હતા. કશાનવંશ: ચીનની વાયવ્ય સરહદ પર વસેલી ઈયુચિ બબ૨ જાતિએ વાહીક પર પિતાની સત્તા જમાવી, તે જાતિની કુઈશયાંગ વંશના કિઉચિઉકિઉ એ હિન્દુકુશ પર્વત પર પિતાને અધિકાર સ્થાપે, તેના જ પુત્ર એનકાઉ ચિંતાઈએ શુંગાના પડતા કાળમાં ભારતના ઉત્તર વિભાગમાં પિતાનું રાજ્ય વિસ્તાર્યું અને મથુરા વગેરેમાં રાજધાની સ્થાપી. તેને વંશ તે કશાનવ શ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ તરીકે જાહેર છે. તેમાં ડસીઝ, કનિષ્ઠ, વસિષ્ઠ, હવિષ્ક, વસુદેવ, વાષ્પ, શુશન, ખુશન વગેરે રાજાએ થયા છે. કુશાન રાજાએ જૈનધર્મના પ્રેમી રાજાએ છે અને તેમના શાસનકાળમાં મથુરા વગેરે સ્થાનામાં અનેક જિનમદિરામન્યાં છે, જિમિએ ખન્યાં છે, જે પૈકીની ઘણી જિનપ્રતિમા, ભગવાન શ્રીમહાવીરસ્વામીના ગર્ભાપહારની ખેાઢેલી શિલા, વગેરે આજે લખનોમાં કેશરભાગના મ્યુઝિયમમાં સુરક્ષિત છે. તે સમયના શિલાલેખ-પ્રતિમા લેખનેા નમૂના નીચે આપુ છું. महाराजस्य राजातिराजस्य देवपुत्रस्य पाहिक निष्कस्य सं. ७ હૈ. ૨ વિ. ૨૦-૬, પતરત પૂર્વાનાં અર્થ(૩)ટ્રેન્દ્રિયિાતો ગળાતો, आर्थनागभूतिकियातो कुलातो, गणिअ आर्यबुद्धिसिरिस्त शिष्यो वाचको आर्यसेनिकस्य भगिनी. (प्राचीन लिपिमाला, पृ० ५४ ) - કનિષ્ક સ’૦ ૭ ચૈત્ર શુદ્ઘિ ૧૫ દિને ઉદ્દેદ્ગગણ નાગભૂય કુલના આચાર્ય આર્ય બુદ્ધિશ્રીના શિષ્ય વાચક આય શ્રેણિકની એ..... આ પ્રમાણે તે સમયના શિલાલેખાવાળી ઘણી જિનપ્રતિ માએ મથુરામાં વિદ્યમાન હતી, જિનપ્રતિમાઓની પ્રાચીનતા સાબિત કરવામાં આ શિલાલેખા પણ મેાટે કાળા આપે છે, સાથેાસાથ “ શ્વેતાંબર જૈનધર્મ જ અસલી જૈનધમ છે. ” એ વાતને પણ આ શિલાલેખા બહુ જ સ્પષ્ટ કરી દે છે. (ગણુ અને કુલ માટે જુએ : પૃ૦ ૧૭૬ ) ફ્લીટ સાહેબ તે। આ કુશાન રાજા કનિષ્ટથી જ વિક્રમસંવતના પ્રારંભ માને છે, એટલે કે કનિષ્કસંવત એ જ પાછળથી વિક્રમસંવત જાહેર થયા છે. કાઈ વિદ્વાન રાજા કનિષ્કને વિક્રમની પૂર્વ સદીમાં મૂકે છે, જ્યારે કાઇ વિદ્વાન તેને ઇસ્વીસનની પહેલી સદીમાં મૂકે છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ અગિયારમું આ૦ શ્રી આર્યદિન્નસૂરિ આ આચાર્યશ્રીને વિશેષ પરિચય મળતો નથી. તેમને મુખ્ય બે શિષ્ય હતા. ૧. આર્ય શાંતિશ્રેણિક. ૨. આર્ય સિંહગિરિજાતિસ્મરણ જ્ઞાનવાળા હતા. આર્ય શાંતિશ્રેણિક આ આચાર્યશ્રીને શિષ્ય પરિવાર ઉચ્ચાનગરની આજુ બાજુ વિહાર કરતા હતા, જેથી એમનાથી ઉચાનાગર શાખા નીકળે છે. “તત્વાર્થસૂત્રના રચનાર વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ મહારાજ આ શાખાના છે. - આ. શાંતિશ્રેણિકને મુખ્ય ચાર શિષ્ય હતા, તે આ પ્રમાણે - ૧. સ્થ૦ આર્યશ્રેણિક–જેનાથી અજ સેણિયા શાખા નીકળી છે. ૨. સ્થ૦ આર્યતાપસ-જેનાથી અજજ તાપસી શાખા નીકળી છે. ૩. સ્થ૦ આર્યકુબેર-જેનાથી અજજ કુબેરી (કુબેરા) શાખા નીકળી છે. ૪. સ્થળ આર્યઋષિપાલિત જેનાથી અજ ઈસિપાલિયા શાખા નીકળી છે. સં. ૧૮૮૯ ની પં, ખુશાલ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે, આ આદિત્તસૂરિએ દક્ષિણમાં કર્ણાટક સુધી વિહાર કર્યો હતો. તેઓ રોજ નવીનું પચ્ચકખાણ કરતા હતા અને ઉપાધિમાં ચૌદ ઉપકરણ રાખતા હતા. અત્યાર સુધી તે કઈ મુનિ કાળધર્મ પામે તે Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જેન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ બીજા મુનિએ તેના શરીરને નિગ્ન સ્થાનમાં લઈ જઈને પાઠવી દેતા હતા, પરિણામે તે શરીર જનાવરોના કામમાં આવતું હતું, એવી પ્રવૃત્તિ હતી. આ આચાર્યના સમયમાં ચંદેરી નગરીમાં એક સાધુ કાળધર્મ પામ્યા એટલે તેના દેહને સાધુઓએ વેસરાવ્યું અને પછી ગૃહસ્થોએ તેને અગ્નિસંસ્કાર કર્યો એ રીતે આ આચાર્યશ્રીના સમયમાં અગ્નિદાનની પ્રથા ચાલુ થઈ છે, જે આજે પણ તે રૂપે જ ચાલુ છે. આ અરસામાં જૈનશાસનમાં ઘણું પ્રભાવક પુરૂ થયા છે. જેમાંના મુખ્ય મુખ્ય નીચે પ્રમાણે છે. આ૦ શ્યામાચાર્ય શિષ્ય આ પાંડિલ્ય, આય કાલકરિ, આર્ય ખટાચાર્ય, પાદલિપ્તસૂરિ, આ રુદ્રદેવસૂરિ, આ શમણસિંહસૂરિ, આ ધર્મસૂરિ, વૃદ્ધવાદિસૂરિ અને આ સિદ્ધસેન દિવાકર તથા સમ્રાટ વિક્રમાદિત્ય અને સાતવાહન વગેરે. આ યામાચાર્ય અને તેના શિષ્ય આ પાંડિલ્યનો પરિચય વાચકવંશ પૃષ ૧૮૧ માં આવી ગયા છે. બીજા કાલિકાચાર્ય तह गद्दभिल्लरजस्स, छेयगो कालिगायरिआ होही। तेवण्णचउसएहिं, गुणसयकलिओ सुअपउत्तो ॥ छत्तीस गुणोववेओ, गुणसयकलिओ पहाजुत्तो॥ (અપાપાખડકપ, દુસમકાલસમણુસંધથયું અવસૂરિ) આ નામના ૪ આચાર્યો થયા છે, જેમાંના એક શ્રી આર્ય શ્યામાચાર્ય (પ્રથમ કાલકાચાર્ય)ને ઉલેખ આવી ગયા છે. બીજા કાલિકાચાર્યનો પરિચય નીચે પ્રમાણે છે. તેમનું જન્મ સ્થાન ધારાવાસ નગર છે. ત્યાંના રાજા વીરસિંહ તેમના પિતા, અને રાણી સુસુંદરી તેમની માતા હતી, તેમનું પિતાનું નામ “કાલક” કુમાર હતું, તેમને સરસ્વતી નામે એક બહેન હતી. આ બહેન રૂપરૂપને અંબાર હતી, તેમજ તેના નામ પ્રમાણે ગુણ હતા. જાણે સાક્ષાત સરસ્વતી જ હોય એવી આ સરસ્વતી હતી. Page #244 -------------------------------------------------------------------------- ________________ અગિયારમુ' ] આ શ્રીદિન્તસૂરિ ૨૧ ભાઈ અને બહેનને અતિશય પ્રેમ હતા. તે દરેક કાર્યમાં પ્રાય: સાથે જ રહેતા. એક વખતે તે ભાઈબહેન ઘેાડાઓ ઉપર એસી નગર ખહાર જતા હતા, ત્યાં તેમણે ધર્મોપદેશની ગના સાંભળી. તેઓને તપાસ ક્રરાવતાં જણાયું કે આ ગુણાકર નામના મહાન જૈનાચાય અહી ધ દેશના આપી રહ્યા છે. કાલક આલ્યા: ચાલે, આપણે પણ સાંભળવા જઇએ. એટલે ભાઈબહેન, સામા અને મત્રીઓ ત્યાં ઉપદેશ સાંભળવા ગયા, કાલકકુમાર અને સરસ્વતીને સૂરિજીના ઉપદેશ સાંભળી વૈરાગ્ય ઉપન્યા અને તે બન્નેએ માતાપિતાની અનુજ્ઞા લઈ ગુણાકરસૂરિજી પાસે જૈન દીક્ષા સ્વીકારી. કાલક સુનિ શાસ્ત્રો ભણી આચાર્ય મની મેાટા શિષ્યપરિવાર સહિત ઉજ્જયિની પધાર્યા. તે નગર બહાર ઉદ્યાનમાં રહ્યા છે, ધર્મ દેશના આપી રહ્યા છે. તેમનાં મહેન સરસ્વતી સાધ્વીજી પણુ તેમને વંદના કરવા ઉજ્જયની આવ્યાં છે, જેના રૂપ, ગુણુ અને જ્ઞાનની ખ્યાતિ રાજા પાસે પહોંચી. આ સમયે ઉજ્જયિનીમાં ગભિલ રાજા રાજ્ય કરતા હતા; તે કામાંધ રાજા હતા. એકવાર તે સંધ્યા સમયે ફરવા જતા હતા, અને સાધ્વીજી સરસ્વતી સામેથી ઠેલે જઈને આવતાં હતાં. રાજાએ તેમને જોતાં જ કામાંધ અની પેાતાના નાકરા દ્વારા તેમનું અપહરણ કરાવ્યું. સાધ્વીજીએ ઘણી બૂમ પાડી,પરંતુ ખાજપક્ષીના માંમાં સપડાયેલા શિકારની માફક તેમને કાઈ ખચાવી શક્યું નહિ. આ સમાચાર ત્યાં રહેલા શ્રીકાલકાચાર્યને પણ મળ્યા. સૂરિજીએ મહાજન મોકલી રાજાને સમજાયે, પરંતુ રાજ કાઇ રીતે સમજ્યું નહી, આચાર્ય જઈને એને સમજાવવા પ્રયત્ન ક્યાં, પરંતુ કામાંધ રાજા કોઈ રીતે ન માન્યા; ત્યાંના બુદ્ધિવાના તેમજ પાડાશના બીજા રાજાએ પણ ગભિલને ન તા સમાવી શકયા, કે ન તા એને પાપકર્મથી પાછો વાળી શકયા. આખરે કાલિકાચા જી પંજાખ થઈને હિંદ મહાર ઈરાનમાં ગયા અને ઈરાનના ક્ષત્રપ શહેનશાહનો નાના નાના શાહી રાજાઓને પેાતાના Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ જૈન પરંપરાનો ઇતિહાસ પ્રિકરણ ભક્ત બનાવ્યા. એકવાર ઈરાનના શહેનશાહે ગુસ્સામાં આવીને પિતાના તાબાના ૯૬ શાહીઓનાં માથાં મંગાવ્યાંસૂરિજીને આ સમાચાર મળ્યા ત્યારે તેમણે એ દરેકને બચવું હોય તે હિંદુસ્તાન આવવા જણાવ્યું, તેઓ પોતપોતાના કાફલો લઈને સમુદ્રમાણે વહાણ દ્વારા રવાના થઈ સૌરાષ્ટ્રના કિનારે આવી ઊતર્યા. તેઓએ પ્રથમ સૌરાષ્ટ્ર જીત્યું અને પછી એથે વર્ષે ભરૂચના રાજાને સહકાર સાધી લાટના રસ્તે થઈ ઉજજેન ઉપર હલ્લો કર્યો. ગદલિલ રાજા ગદભાવિદ્યાના અભિમાનથી નચિંત હતે. એને એમ હતું કે મારી ગર્દભીવિદ્યાથી એને અવાજ જ્યાં જ્યાં સંભળાશે, ત્યાં ત્યાં બધાય મૃત્યુ પામશે. કાલિકાચાર્યજીને આ વિદ્યાની ખબર હતી તેથી તેમણે જયારે રાજા વિદ્યા સાધીને કિલા ઉપર ઉભો રહી જે અવાજ કરવા તૈયાર થાય છે કે તરત જ લયવેધી બાણ ફેંકનાર ૧૦૮ ધનુર્ધારીઓના ૧૦૮ આથી રાજાનું મ પુરાવી દીધું. આથી રાજાની વિદ્યા ચાલી ગઈ. આખરે ઘેર યુદ્ધ થયું, રાજા હાર્યો, મરાયો અને શાહી રાજાઓ ઉજજેનીના માલિક બન્યા. પછી તે ટૂંક મુદતમાં જ આ શ્રી કાલિકાચાર્યને ભાણેજ રાજા બલમિત્ર અને ભાનુમિત્ર એ શાહીઓને હરાવી અવન્તિપતિ બન્યા છે. આ બલમિત્ર–ભાનુમિત્ર એ જ પ્રસિદ્ધ વિક્રમ સંવત પ્રવર્તક રાજા વિક્રમાદિત્ય. આ કાલિકાચા- પિતાની બહેન સાધ્વીજીને છોડાવ્યાં. અને પ્રાયશ્ચિત્ત આપીને શુદ્ધ કર્યો. ચેથનું સંવત્સરી મહાપર્વ આ કાલકસૂરિ એકવાર ઉજજેની કે ભરૂચમાં ચોમાસું હતા. તેમણે રાજા બલમિત્રની બહેન ભાનુશ્રીના પુત્ર મલભાનુને દીક્ષા આપી હતી. આથી રાજાને આચાર્યદેવ ઉપર કંઈક અપ્રીતિ થઈ. બીજી તરફ રાજપુરોહિત ધમષી હતા, તે આચાર્યશ્રીના તેજને સહી શક્યો નહીં, આથી આચાર્યશ્રીને તે દ્વેષ કરવા લાગ્યો. તેણે પ્રથમ તે એવી વ્યવસ્થા કરી કે જેનમુનિઓને નિર્દોષ આહાર Page #246 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું] આ૦ શ્રોત્રિસૂરિ -૨૨૭ પાણી મળી શકે નહીં, પછી રાજાને ભંભેર્યો કે આચાર્ય મહારાજ ધર્મના રાજા છે, તમે દેશના રાજા છે, જ્યાં જ્યાં સૂરિજીના પુનિત ચરણે પડે ત્યાં રાજાથી ચાલી શકાય નહીં વગેરે વગેરે. આ કાલક આ વાત જાણી ત્યાંથી વિહાર કરી દક્ષિણમાં પ્રતિષ્ઠાનપુર પધાર્યા. આ અરસામાં પ્રતિષ્ઠાનપુરમાં સાતવાહન રાજા હતું, જે જૈનધર્મને પરમ ઉપાસક હતા. તેની રાણીઓ પરમજૈન હતી. ત્યાં પર્યુષણ પર્વના દિવસે આવ્યા. ભા. શુ. ૫ ને દિવસે સંવત્સરી મહાપર્વ ઉજવવાનું હતું પરંતુ તે વખતે તે પ્રદેશમાં ભા. શુ. ૫ ને દિવસ લૌકિક ઈદ્રપર્વ તરીકે ઉજવાતું હતું અને તેના મહત્સવમાં રાજા-પ્રજા એકસરખી રીતે ભાગ લેતા હતા. આથી રાજાએ સૂરિજીને વિનતિ કરી કે, ભા. શુ. ૫ લૌકિક પર્વ. મોત્સવ હોવાથી મારે ત્યાં જવું પડશે, તે આપ સંવત્સરી પર્વ ભા. શુ. ૫ ને બદલે ભા. શુ. ૬ ને દિવસે કરે, જેથી હું તેની બરાબર આરાધના કરી શકું. આચાર્ય મહારાજે જણાવ્યું કે, તે દિવસનું ઉલ્લંઘન કરાય નહીં. આથી રાજાએ ફરી વિનતિ કરી કે તે. અણગતોથે પર્યુષણ પર્વ કરે. આચાર્ય મહારાજે જણાવ્યું કે, ભલે તેમ કરીશુ. એટલે આચાર્ય મહારાજ રાજા અને શ્રી સંઘે તે વર્ષે ભા. શુ. ૪ને દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરી. બીજા વર્ષથી સમસ્ત સંઘે ઠરાવ્યું કે હવેથી દરવર્ષે ભા. યુ. પાને આગલે દિવસે ભા. . ને દિવસે સંવત્સરી મહાપર્વ ઉજવવું. ત્યારથી લગભગ ૧૧૦૦ વર્ષ સુધી હિંદના સમસ્ત સંઘે અવિભક્તપણે ભા. શુ. અને દિવસે સંવત્સરી મહાપર્વ ઉજવ્યું છે અને આજે પણ એ જ અણુતર ચોથે સંવત્સરી ઉજવાય છે. * महाविभूइए पविट्ठो कालगनो । पविढे हे य भणिय, भव्यसुदपंचमीए पजोसविजति । समणसंघेण य पडिवनं ॥ ताहे रना भणियं--तदिवस मम लोगाणुवित्तीए इंदो (इंद-महो) अणु. जाणेयम्यो होहित्ति । साहू चेइए ण पज्जुवासेस, तो छठ्ठीए पज्जोसवणा किजउ । आयरिएण भणिय- ण वह अकमेउं । Page #247 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ તે પેાતાની સાથેના અવિનયી શિષ્યાને સમાવવા માટે ઉજ્જૈનથી એકલા જ વિહાર કરી સ્વર્ણભૂમિ પધાર્યા હતા. ત્યાં તેમના પ્રશિષ્ય આ॰ સાગરચંદ્ર બિરાજતા હતા. તેમણે પણ ગુરુજીને ઓળખ્યા નહી. અને અપુષ્પીનું સ્વરૂપ પૂછ્યું'. આચાર્ય શ્રીએ તેને વિશદ રીતે વધુ યુ. પછી તા બીજા શિષ્યે ત્યાં આવી પહાંચ્યા અને આ સાગરચંદ્રે ગુરુજીને ઓળખીને ખમાવ્યા. આ આ કાલકસૂરિ માટે પશુ પ્રથમ કાલકાચા જી જેવા જ ઇન્દ્ર સમક્ષ નિગેાદના આખ્યાનના ઉલ્લેખ મળે છે. તેમણે પ્રથમાનુયાગ, ગડિકાનુયોગ અને કાલકસહિતા વગેરે ગ્રંથા બનાવ્યા હતા. ૨૨૮ આ શ્રીકાલિકાચાર્યે ખલમિત્ર, ભાનુમિત્ર-સમ્રાટ વિક્રમાદિત્ય, રાજા સાતવાહન, ઇરાનના શાહી સરદારા વગેરેને પ્રતિમાખ્યા છે. તેમણે મહાન રાજ્યક્રાંતિ અને મહાન ધર્મ ક્રાંતિ કરી છે. એમને પ્રતાપ અને પ્રભાવ એવા છે કે ભારતના સંધ તેમની આજ્ઞાએ માન્ય રાખે છે. તેએ વીર સ. ૪૬૫માં સ્વગે ગયા, એવા ઉલ્લેખ મળે છે. કાલકાચાર્યની સંતતિ ખંડિલગચ્છ-કાલિકાચાય ગચ્છ, ભાવાચાય ગચ્છ અને ભાવડગચ્છ તરીકે પ્રસિદ્ધ થયેલ છે, તેએ દિગ્ગ ધમાં ચંદ્રકુલનું નામ આપતા હતા. આ પ્રમાચંદ્રસૂરિજી મુનિશની પરપરા જોડનારા આંકડા આપે છે કે, આ ગુડ્ડાકરના શિષ્ય પ્રથમ કાલિકાચાર્ય થયા. ( કાલિકાચાર્ય પ્રમ’ધ ) વિદ્યાધરવંશમાં શ્રુતસાગરના પારગામી ताहे ( रन्ना ) भणियं - तो अणागयाप चउत्थीए पजोसविज्जउ ? | आयरिएण भणियं - एवं भवउ । ताहे चउत्थीप पजोसवितं । एवं जुगप्पहाणेहिं कारणिआ चउत्थी पवत्तिआ सा चेत्र अणुमया सव्वसाहूणं ।-( श्रीनिशीथसूत्र चूर्णि, उ० १० । पर्युषणादशशतकं ). रन्ना भणितं - तो चउत्थीए भवतु । आयरिएण भणियं - एवं होउ त्ति, चउत्थीए कता पज्जोसवणा । एवं चत्थी वि जाया कारणिया । - ( पर्युषणाचूर्णि ) Page #248 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું ] આ શીનિસરિ ૨૨૯ આ કાલિકની પરંપરામાં આ૦ નાગહસ્તિ, આ૦ પાદલિપ્તસૂરિ થયા. (પાદલિપ્તસૂરિ પ્રબંધ) વિદ્યાધઆનાથમાં પાદલિપ્તસૂરિના વંશમાં આ૦ પંડિલ્ટ આ વૃદ્ધવારિજી થયા. (વૃદ્ધવાદિસૂરિ પ્રબંધ) અને પાંડિલ્યગચ્છમાં આ ભાવદેવસૂરિ થયા (વીરસૂરિ પ્રબંધ) આને અર્થ એ જ થાય છે કે વાચકવંશના વાચનાચાર્ય ગુણ સુંદરસૂરિના શિષ્ય ચોદપૂરી આ૦ શ્યામાચાર્ય થયા. તેની વાચક– પરંપરામાં સ્થ૦ કેડિક્ષના શિષ્ય સ્થ૦ નાગરિ, આ પાદલિપ્તસૂરિ, આ૦ સ્કંદિલાચાર્ય, આ વૃદ્ધવાદિજી થયા છે અને આ કંદિલની પરંપરામાં આ ભાવદેવસૂરિ થયા છે. આ ભાવેદેવસૂરિની નવમી પાટે થયેલ ત્રીજા ભાવેદેવસૂરિ સં. ૧૩૧૨ના “શ્રી પાર્શ્વનાથ ચરિત્રમાં તેમજ “કાલિકામાં “કાલિકાચાર્યના વંશમાં ખંડિલ ગછ ઉત્પન્ન થયેલ છે અને પોતે આ કાલિકના સંતાનીય છે? એમ સ્પષ્ટ કરે છે. એટલે એ નક્કી છે કે આ કાલકસૂરિ પછી આ. ષડિલ્યથી ખંડિલૂગછ નીકળે છે અને તેમાં આ ભાવદેવસૂરિ થયા છે. ઇતિહાસના આધારે કાલિકાચાર્ય ચાર થયા છે. તેમાંના ત્રીજા કાલિકાચાર્ય વાશાખામાં અને ચોથા પ્રાયઃ નાઈલકુલમાં થયા છે. જ્યારે પહેલા અને બીજા કાલિકાચાર્ય આ૦ ગુણાકરસૂરિ અને આ અંદિલસૂરિના વચલા ગાળામાં વિદ્યાધરવંશમાં થયા હોય એમ ઉપરના લખાણુ–સંકતે ઉપરથી અનુમાન કરી શકાય છે. પંડિલગછ એ આ કાલકની સંતતિનો સ્વતંત્ર ગચ્છ છે, કિંતુ આ વસેનસૂરિના સમયમાં શ્રમણસંઘે મળી ચાર કુની વ્યવસ્થા કરી, ત્યારે આ ગ૭ ચંદ્રકુળમાં સામેલ થયો હશે. તેથી જ આ પ્રભાચંદ્રસૂરિ પંડિલગચ્છને ચંદ્રગચ્છ તરીકે જ ઓળખાવે છે. આથી એ પણ અનુમાન થાય છે કે તે કુળવ્યવસ્થામાં કંદિલાચાર્યની સંતતિ ચંદ્ર કુળમાં ભળી ગઈ હશે. ગમે તે હે પણ કાલિકાચાર્યની પરંપરામાંથી પંડિલગ છે. નીકળે છે. (વીર સં. ૪૧૪ લગભગ) Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ ઈતિહાસ કહે છે કે પંડિલૂગ આ ભાવવરિશ્ન પછી ભાવડારગચ્છ, અને ભાવડગ એવા નામથી પ્રસિદ્ધ થયેલ છે. પંજાબના જેને પણ આ ભાવડારગચ્છના શ્રાવકે છે જે આજે પણ ભાવડા તરીકે પ્રસિદ્ધ છે. જે ભાવડારગચ્છના આચાર્યની “પટ્ટાવલી” પ્રહ ૩૪માં આપીશું. * આ કાલકરિ પંજાબમાં ચોમાસું કરી ઈરાન તરફ પધાર્યા હતા ત્યારે પંજાબના જેને કાલકાચાર્યના ઉપાસક બન્યા હતા. તેથી જ તેઓ ભાવડરગચછના શ્રાવકે છે. પંજાબમાં જૈનધર્મનાં ઘણાં શુભ કાર્યો થયાં છે, જેમકે રાજા બાહુબલીએ ભગવાન ઋષભદેવનું ધ્યાનચક્ર સ્થાપ્યું, ભગવાન પાર્શ્વનાથને ઉપસર્ગ થયો, જયાં અહિ છત્રાનગર વસ્યું. ભ૦ મહાવીરસ્વામીએ વીતમયનગર (મોહન જે ડેર)ના રાજા ઉદાયીને દીક્ષા આપી. સમ્રાટ સંપ્રતિએ પિતાના પિતા કુણાલ માટે જિનાલય બંધાવ્યું જે આજે કુણાલતૂપ' તરીકે પ્રસિદ્ધ છે. શુંગરાજ પુષ્યમિત્ર આવ્યો ત્યારે સાકર આદિમાં જિનાલ અને મુનિઓ હતા બીજા કાલીયાજીએ ઈન જવા પહેલાં આ પ્રદેશમાં વિહાર કર્યો. આ શાંતિશ્રેણિકના શિષ્યો ઉચ્ચનગરની આસપાસ વિહાર કરતા હતા તે ઉનાગર શાખાના કહેવાયા, જાવડશાહે તક્ષશિલાથી ભ૦ =ષભદેવની મૂર્તિ મેળવી શત્રુંજયતીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યું. આ સમિતસૂરિએ આભાર દેશમાં (મેરઠ જિલ્લામાં) બ્રહ્મદીપ (બરનાવા)ના ૫૦૦ તપસ્વીઓને જૈન દીક્ષા આપી. આ૦ માનદેવસૂરિએ લઘુશાંતિસ્તવ” પાઠ મોકલી તક્ષશિલામાં અમારિ શાંત કરાવી. જેન માર્શલ કહે છે કે તે અરસાના જિનમંદિરના ભગ્નાવશેષે તક્ષશિલાના ટીલામાં સિરકાપના F એને 7 બ્લેકમાં છે. વાચક ઉમાસ્વાતિજએ તક્ષશિલા વગેરે વિશ્વાવવામાં ન દર્શનનો અભ્યાસ કરાવી શકાય એવું “તત્વાર્થ સૂત્ર’ બનાવ્યું. યુએનસ્વાંગના ઉલ્લેખ પ્રમાણે વિક્રમની સાતમી સદીમાં કટાક્ષ તીથ” પાસેનું સિંહપુરી તે જૈન વિહાર અને ભવેતાંબર પ્રમાણેનું કેન્દ્ર સ્થાન હતું. આ હરિગુપ્તસૂરિએ પવઈયા (હરપા) નગરીમાં હૃણપતિ તેરમણને ઉપદેશ આપી જૈનધર્મપ્રેમી બનાવ્યો હતો. આ અભયચંદ્રસૂરિ આ૦ અમલચંદ્રસૂરિના હાથે શાવક સિદ્ધરાજે ભ૦ આદિનાથની પ્રતિષ્ઠા કરાવી, ખરતરગચ્છના આ. જિનદતસરિએ પંજાબમાં વિહાર કર્યો, પણ તેમને ફાવ્યું નહિ. સિંધની પ્રતિષ્ઠા અને ભટનેરાની મણિભદ્ર વીરની પ્રતિમા વગેરમાં મારી Page #250 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું ] આ ખપુટાચાર્ય : આ એક મહાન મહાન મંત્રવાદી અને પ્રાભાવિક આચાય થયા છે. એમણે ભરૂચ, શુશસ્ત્ર અને પાટલીપુત્રમાં મોદ્ધોને અને બ્રાહ્મણેાને હરાવી ચમત્કાર ખતાવી જૈનશાસનની મહાન પ્રભાવના કરી હતી. આ શ્રીદિન્નસૂરિ ગરબા થવાથી તેમણે પેાતાના શિષ્યોને ઉશનાગર, મુલતાન, લાહાર, દિલ્હી અને અજમેરમાં ચૈામાસું કરવાની મનાઈ કરી. ખરતગચ્છીય ઉ. જયસાગરજી સંધ લઈ પજામનાં વિવિધ સ્થાનાની યાત્રાએ પધાર્યો. આદેશથી જગદ્ગુરુ આ શ્રીવિજયહીરસૂરિના તેમના શિષ્યા, પ્રશિષ્યા પ'જાખમાં પધાર્યાં છે. ઉ. શાંતિચંદ્રજીના ઉપદેશથી લાહોરમાં સમ્રાટ આખરે દર્દી દિવસે હિંસા કરવાની મનાઈ કરી હતી. મંત્રી ક્રમ ચંદની વિનંતિથી ખરતરના આ. જિનસૂરિ સાહેાર પધાર્યાં, જેમણે ખાદશાહ અકખર પાસેથી ખંભાતના અખાતની જીવરક્ષા માટે એક વર્ષનું ફરમાન મેળવ્યું, વા. માસિ'હુજીને સૂરિપદ આપ્યું. અને જગદ્ગુરુ શ્રીવિજયહીરસૂરિજીનુ નામ આપી અષાડ ચામાસના સપ્તાહની અમારનું ફરમાન મેળવ્યુ. . જયસામજીએ લાહેરમાં ‘ક્ર’ચંદ્ર પ્રખ'ધ' અનાથ્યો. ઉ. સમયસુંદરજીએ લાહારમાં ‘અષ્ટલક્ષી' પૂરી કરી. ઉપાધ્યાય ભાનુચંદ્રજીએ લાહેારમાં સમ્રાટ અકબર પાસેથી ઉપાશ્રય તથા દેરાસર માટે જમીન અપાવી, સમ્રાટ જહાંગીરની ન્યાની શાંતિ નિમિત્તે શાંતિસ્નાત્ર ભણાવ્યું, શત્રુ'જયના ર્ હોડાવ્યા, ઉનામાં આ. હીરવિજયસૂરિના સમાધિસ્થાને જમીન અપાવી, શેઠ દુ નશલ્ય પાસે સાહેારમાં ભ. શાંતિનાથનું દેરાસર કરાવ્યું. આ ઉપાધ્યાયજીએ પંજાબમાં લાહેર, કાશ્મીર, રત્નપ’જાલ, પીરપંજાલ સુધી વિહાર લખાવ્યા હતા. ૨૩૧ સમ્રાટ અક્બરની વિનતિથી આ. વિજયસેનસૂરિ લાહોર પધાર્યા, અને તેમણે ઉ, ભાનુંદ્રજી મણિને ઉપાળ્યાય પદ આપ્યુ. ત્યાર પછી લાંકામતના પતિ, સ્થાનકમાગી સાધુ, પ'જાળસ'પ્રદાય, અને અવમતે પંજાબમાં ધમ પ્રચાર કરેલ છે. ગ્વાલિયરનરેશ આમરાનના ગુરુ • ખાપટ્ટિની જન્મભૂમિ પ ́જાબનું દુવાંતધી ગામ છે. એ જ રીતે ધર્મવીર દાદાગુરુ શ્રીયુટેરાયજી મહારાજ દુલવામાં, તપાગચ્છાધિરાજ સુનિ શ્રીલચદ્રજી અણી શિયાલકાટમાં, શાંતમૂર્તિ' મુ. શ્રીવૃદ્ધિચંદ્રજી મહારાજ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ ગુડસ નગરમાં બહેકર નામે બોદ્ધવાદીને વાદમાં પરાજિત કરવાથી તે મૃત્યુ પામી યક્ષ થયે અને જેનસંઘને સતાવવા લાગે, જેનેએ સૂરિજીને બોલાવ્યા અને સૂરિજીએ ત્યાં પધારી મંદિરની યક્ષમૂર્તિને અને એ મંદિરમાં રહેલી બીજી બૌદ્ધમૂર્તિઓને પિતાના પગે નમસ્કાર કરાવ્યા હતા, એટલું જ નહિ કિન્તુ યક્ષમૃતિને અને એકહજાર પુરુષે ખેંચી શકે એવી પથ્થરની ૨ કુંડીઓ પડી હતી તે બધાને પિતાની પાછળ આવતી કરી હતી. આ જોઈ રાજા વેણિ-વત્સરાજ અને પ્રજાને પ્રમેહ થયો. રાજા અને પ્રજાએ જેનધર્મ સ્વીકાર્યો. આ સમપ્રભસૂરિ લખે છે કે તે રાજાએ બૌદ્ધધમી હતું ત્યારે ત્યાંતારાદેવીનું મંદિર બનાવ્યું હતું તેથી તે નગર “તારાપુર કહેવાય છે. રાજાએ જેન થયા પછી ત્યાં સિદ્ધશિલા કેટિશિલા વગેરે દેરાસર કરાવ્યાં હતાં, પરંતુ કાળના બળથી તેને દિગંબરે દબાવી બેઠા હતા. વળી, એ જ તારંગાતીર્થ ઉપર ગુજરશ્વર રાજા કુમારપાલની આજ્ઞાથી યશદેવના પુત્ર દંડાધિપ અભયકુમારે ભગવાન શ્રી અજિતનાથનું ઘણું ઊંચું (બત્રીસમાળનું દેરાસર કરાવેલ છે. (કુમારપાલ પ્રતિબંધ, પ્રસ્તાવ ૫, પ્રકરણ ૮ મું) રામનગરમાં, અને પ્રસિદ્ધ જૈનાચાર્ય આત્મારામજી મહારાજ...........માં જમ્યા છે. ધર્મવીર દાદા ખુટેરાયજી મહારાજે પંજાબમાં પધારી પુનઃ જૈનધર્મની સ્થાપના કરી છે. ગુજરાનવાલા, શિયાલકેટ, પતિયાલા, પપનાખા, રામનગર, હશિયારપુર અને પસરૂરમાં ઉપદેશ આપી જેને બનાવ્યા, છ દેરાસરોની પ્રતિષ્ઠા કરાવી, પૂ. આત્મારામજી મહારાજ, આ. વિજયકમલસૂરિજી, મુનિ શ્રીચંદનવિજયજી મહારાજ અને આ. વિજયવલ્લભ સુરિજીએ તે પંજાબમાં ઘણું જેને વધાર્યા; જિનાલય વધાર્યા, અને જેનધર્મને પ્રચાર કર્યો. વળી, મેરઠ જિલ્લો, મુજફરનગર જિલ્લામાં સં. ૧૯૮૯ વૈશાખ સુદ ૧૧થી ગુરુકૃપાથી લગભગ અઢી હજાર નવા જેનો થયા છે, ત્યાં મુકિતવિજયજી જિન પાઠશાળા, પુસ્તકાલય અને નવાં જિનાલયો બન્યાં છે. આમ હોવા છતાં આજે પંજાબના જે “ભાવડા” નામથી જ - વિખ્યાત છે. અને એ આ૦ કાલરિની અસીમ કૃપાનું જ મીઠું ફળ છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ અગિયારમું ] આશ્રીદિરસૂરિ રાજગછીય આ પ્રભાચંદ્રસૂરિ લખે છે કે, ત્યાં આજે પણ એ અધી નમેલી ચક્ષતિ છે, જે “નિર્ગસ્થનમિત” તરીકે પ્રસિદ્ધ છે. (પ્રભાવક ચરિત્ર) . આવી જ રીતે પાટલીપુત્રમાં શૃંગવંશી દાહડ દેવભૂતિ નામે એક પ્રબલ રાજા હતા. તે બ્રાહ્મણોને પરમ ભકત હત બોદ્ધો, જેને અને બીજા ધર્મવાળાઓની ભારે ઠદર્થને કરતે હતે. એણે જૈન સાધુઓ માટે હુકમ કાઢયો કે, “તમારે બ્રાહ્મણે નમસ્કાર કરવા.” પાટલીપુત્રના જૈન સંઘે આ સમાચાર ભરૂચમાં આર્ય ખપુટાચાર્યને મોકલ્યા. તેમણે પોતાના વિદ્વાન શિષ્ય ઉપાધ્યાય (આચાર્ય) મહેન્દ્રસૂરિજીને પોતાની વિદ્યાઓ તથા કણેરની બે સેટી આપી પાટલીપુત્ર મોકલ્યા. આ. મહેન્દ્રસૂરિજી પાટલીપુત્ર આવ્યા અને ત્યાં તેમણે દાહડરાજને કહેવરાવ્યું કે, “શુભ મુહૂર્ત બધા બ્રાહ્મણને રાજસભામાં એકઠા કર, હું તમારા હુકમનું પાલન કરવા આવ્યું છું.” રાજાએ પ્રસન્ન થઈ મોટા મોટા વેદવાદીઓ, કર્મકાંડીઓ અને પંડિત બ્રાહ્મણને એકઠા કર્યા. સૂરિજી પણ યથા સમયે રાજસભામાં પધાર્યા. ચારે દિશામાં બ્રાહ્મણ પંડિતો બેઠા હતા અને વચમાં રાજા છેડે હતે. સૂરિજી બોલ્યા-રાજન ! પહેલાં કઈ દિશાના બ્રાહ્મણોને પગે લાગું એ તે કહે? રાજા બે –પૂર્વદિશાના બ્રાહ્મણને. સૂરિજીએ કણેરની સોટી ફેરવી કે પૂર્વ દિશાના બ્રાહ્મણ લાંબા થઈને સૂઈ ગયા. પછી તે બીજી બધી દિશાઓને વારે આવે અને લગભગ ૫૦૦ બ્રાહ્મણે બેઠેશ બની લાંબા થઇને સૂઈ ગયા. રાજા આ જોઈ સૂરિજીને પગે પડી વિનંતિ કરવા લાગ્યઃ મહારાજ! મારો અપરાધ માફ કરો, માફ કરે. સુરિજી બેલ્યા–શજન્ ! આજે તારા પાપને ઘડો ભરાવે છે, Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જૈન પરંપરાને ઈતિહાસ * [પ્રકરણ તું પણ ઈષ્ટદેશને સંભાળી લે, તે સાધુઓને અને જૈન સાધુઓને પૂબ સતાવ્યા છે. રાજા બોલ્યા-પૂજ્ય મહારાજ! આપ ક્ષમાશમણું છો માટે ક્ષમા કરો. - સૂરિજી બેધ્યા–રાજા! અમે તે ક્ષમાશીલ જ છીએ, કિન્તુ તારા અપરાધોથી શાસનદેવ કુપિત થયા છે, તેમણે આ સજા કરી છે. ' એવામાં અદૃશ્ય આકાશવાણ થઈ કે, “આ બધા બ્રાહ્મણ જૈનધર્મની દીક્ષા સ્વીકારે તે જ તેઓને જીવિતદાન આપું ” થે વારમાં દરેક બ્રાહ્મણને ચેતન આવ્યું અને તેઓ બેલ્યા, તમે જેમ કહેશે એમ અમે કરીશું, અમને જીવતા છે. - રાજા પણ સૂરિજીને પગે પડીને બે, હવેથી કદી આવું નહિ કરું. આજે તમે મારી આંખે ઉઘાડી છે, અને જ્ઞાન આપી મારાં હદયચક્ષુ ઉઘાડ્યાં છે. આ૦ મહેન્દ્રસૂરિજી બધાય બ્રાને લઈને ભરૂચ આવ્યા અને આર્ય ખપૂટાચાર્ય પાસે દીક્ષા અપાવી. આ જોઈ ભરૂચના બ્રાહ્મણે ભડથા ખરા, પણ તેઓએ સૂરિજીના પ્રભાવથી મોન રહેવું ઉચિત ધાર્યું. આર્ય ખપૂટાચાર્યજીએ બૌદ્ધાચાર્યોએ દબાવેલું “અધાવધતીથી મુક્ત કરાવી જીદ્ધાર કરાવી શ્રી જૈનસંઘને સોંપાવ્યું હતું. સૂરિજી મહારાજ જ્યારે ગુડશા નગરમાં ગયા હતા ત્યારે પાછળથી તેમના ભાણેજ અને શિષ્ય ભુવનમુનિ મંત્રબળથી રાજાને ત્યાંથી અને શ્રીમતેને ત્યાંથી આહાર મંગાવી આહાર કરવા લાગ્યા. શ્રીસંઘે ના પાડી એટલે તેણે ત્યાંથી રસમાં ને રીંસમાં ચાલી નીકળી બૌદ્ધ મઠમાં આશ્રય કર્યો અને બૌદ્ધ સાધુઓ માટે જૈન ગૃહસ્થાને ત્યાંથી આહારથી ભરેલી થાળીઓ મંગાવવા માંડી. શ્રાવકોએ આ ફરિયાદ આર્ય ખપૂટાચાર્યને પહોંચાડી. સૂરિજી ભરૂચમાં આવ્યા. તેમણે આકાશમાં જ એક શિલા વિકુવી - Page #254 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું. આ બૌદિનમરિ ૨૩૫ રાખી. આકાશ મા જતાં વાસ છે તેની સાથે અથડાયાં, અને ભાંગી ભુક્કો થઈ ગયાં. ભુવનમુનિ તે “ગુરુજી આવ્યા છે” એમ જાણી, ત્યાંથી અન્યત્ર પલાયન કરી ગયે. આચાર્ય ખપૂટાચાર્ય પાસે આ૦ પાદલિપ્તસૂરિજીએ જ્ઞાન મેળવ્યું હતું. પાદલિપ્તસૂરિજીએ પણ ભવિષ્યમાં ભરૂચના જે બ્રાહ્યણે જૈન સંઘને ઉપદ્રવ કરતા હતા તેઓને વશ કર્યા હતા. આ પ્રભાચંદ્રસૂરિ લખે છે કે, આજે પણ આર્ય ખપુરચાર્યના સંતાનીય આચાર્યો અધાવબોધ તીર્થમાં મહાપ્રભાવક આચાર્ય તરીકે વિદ્યમાન છે. આર્ય ખટાચાર્યને “શ્રીનિશીય ચૂર્ણિમાં વિદ્યાસિદ્ધ તરીકે બે વાર નિર્દેશ આવે છે. તેઓ “પ્રભાવક ચરિત્રના ઉલ્લેખ પ્રમાણે વીર સં. ૪૮૪ માં અને “તપગચ્છ પટ્ટાવલીના ઉલેખ પ્રમાણે વર સં. ૪૫૩ માં થયા છે એટલે આ ખપુટ અને આ૦ મહેંદ્રસૂરિ વિક્રમની પહેલી સદીમાં થયા એમ બરાબર બંધબેસે છે* આ રુદ્રદેવસૂરિ–એકવાર પાદલિપ્તસૂરિજી જ્યારે માન ખેતપુર પધાર્યા હતા ત્યારે આચાર્ય રુદ્રદેવસૂરિજી પ્રાથપુરથી માનખેતપુર પધાર્યા. માનખેટપુનો કૃષ્ણ રાજા પાદલિપ્તસૂરિજીને પરમ ભક્ત હતે. આ૦ રૂદ્રદેવસૂરિજી નિપ્રાભૂતશ્રત’ તનના જ્ઞાતા હતા. તેમણે એકવાર પિતાના શિષ્યોને શાસ્ત્રના આધારે માછલાં ઉપજાવવાની વિદ્યા કહી સંભળાવી. એક ધીવરે ગુપ્ત રીતે ભીતની આડમાં રહીને આ રીત સાંભળી લીધી અને ભયંકર દુકાળમાં આ વિદ્યાને ઉપયોગ કરી કુટુંબનિર્વાહ કર્યો. પછી તેણે સુરિજીને ભક્તિથી નમી આ વાત કહી, સૂરિજી આ સાંભળી વિચારમાં જ પડી ગયા. પછી તે આચાર્યશ્રીએ તેને રત્નત્પત્તિને * આ આચાર્યશ્રીના સમયે તારંગાનું તારાદેવીનું મંદિર અને પાછળથી સિહાયિકા મંદિર બન્યાં હતાં. તેમજ તેમણે ગુલશસ્ત્રગુડસત્યના રાજા વેણુ વછરાજને પ્રતિબંધી જેનધની બનાવ્યો હતો. તેમના સમયમાં ભૃગુકચ્છમાં બલમિત્રભાનુમિત્ર રાજા હતા. (જૈન. સા. સં. ઈ. પૂ. ૧૦૦) Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જૈન પરંપરાને ઇતિહાસ, [ પ્રકરણ પ્રયોગ શીખવી આખા કુટુંબને માંસાહારમાંથી મુક્ત કરાવ્યું.* આર્ય શ્રમણસિંહ – આચાર્ય મહાન તિષણ હતા. એકવાર વિલાસનગરના રાજા પ્રજાપતિની રાજસભામાં આચાર્યશ્રી પધાર્યા, ત્યારે રાજાએ કહ્યું કે કંઈક આશ્ચર્ય બતાવો! આચાર્યો મુહૂર્ત જોઈ એક પથ્થરના નાકામાં સેય પરોવી એક તિષી પંડિતને કહ્યું કે આ સેય અમુક સંક્રાતિમાં અમુક સમયે ખેંચી કાઢજે, એટલે વરસાદ પડશે અને બધું જળબંબાકાર પાણી પાણી થઈ જશે. પછી એ પ્રમાણે થયું, એટલે રાજા તે આચાર્યને વારંવાર વૃષ્ટિનું પૂછવા લાગ્યા. આચાર્યે આ રાજલપમાંથી મુક્ત થવા પિતાના શિષ્ય પાસે ઉલટસુલટ જવાબ અપાવ્યા, અને પોતે ત્યાંથી વિહાર કરી માનખેટપુર ચાલ્યા ગયા. તેઓ મહાપ્રભાવિક જ્યોતિષી થયા છે. તેમણે તિષને એક શ્રેથ બનાવ્યું હતું, જે આજે ઉપલબ્ધ નથી. કિન્તુ વિ. સં. ૫૪૭ માં થયેલ પ્રસિદ્ધ જાતિષી વરાહમિહિર બીજાએ પિતાના ગ્રંથે લાટાચાય, સિંહાચાર્ય, યવનાચાર્ય, આર્ય ભટ્ટ, પ્રદ્યુમ્ન અને વિજયનદિના ગ્રંથોના આધારે બનાવ્યા હોવાનું જણાવે છે. (ભારતીય જ્યોતિષ પૃ. ૨૧૦ થી ૨૧૬)+ (જેન સત્ય પ્રકાશ ક્ર. ૧૦૦) આ પાદલિપ્તસૂરિજી पालित्तसूरिः स श्रीमानपूर्वः श्रुतसागरः । .. यस्मात्तरङ्गवत्याख्यं कथास्रोतो विनिर्ययौ ॥ આ૦ શ્રી પાદલિપ્તસૂરિજી “તરંગવતી” નામક અદ્દભુત પ્રાકૃત આના રચયિતા અને અનેક વિદ્યામંત્રના જાણકાર તરીકે ખૂબ પ્રસિદ્ધ છે. * આ સંબંધમાં કેટલાક આચાર્યો એમ કહે છે કે એને સિંહને પ્રયોગ શીખવ્યો જેને ધીવરે અજમાવ્યો, અને એ સિંહ એ ધીવરને ખાઈ ગયો, કારણ કે એમાં દેષ અલ્પ છે અને લાભ વધુ છે. + આ આચાર્યને સમયાળ વિક્રમની ચોથી સદી હોય તે બ્રહ્મદ્વિપ શાખાના આ યુગપ્રધાન સિંહરિ તે જ આ શ્રમણસિંહ છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું] આ કોદિયુરિ ૨૩૭ તેમનું જન્મસ્થાન અયોધ્યા હતું, પિતાનું નામ કુલ્લ શ્રેણી અને માતાનું નામ પ્રતિમા હતું. ઘણા દેવદેવીઓની આરાધના કરવાથી પ્રતિમાને પુત્ર થયો. આથી તેનું નામ નાગેન્દ્ર પડયું. આ વખતે અધ્યામાં વિજયબ્ર રાજા હતે. માતાએ વિદ્યાધરગચ્છના આચાર્ય નાગહસ્તિને બાલપણુમાં જ તે બાળક સે હતો અને આચાર્યના કહેવાથી માતાએ સાત વર્ષની ઉમ્મર સુધી એનું પાલન કર્યું હતું. નાગેન્દ્રને ૮ વર્ષની ઉમ્મરે દીક્ષા આપવામાં આવી, બાલમુનિ નાગહસ્તિસૂરિના ગુરુભાઈ સંગમસિંહસૂરિની પાસે રહેતા હતા અને મંડનગણિ પાસે વિદ્યાભ્યાસ કરતા હતા. એમનું દીક્ષા વખતનું નામ શું હશે? તેને ઉલેખ મળતું નથી, કદાચ નાગૅમુનિ હશે પરંતુ તેમના બીજા પાદલિપ્ત નામ પાછળ તે સુંદર કથા રહેલી છે. તે બાળ મુનિવરે એકવાર ગૌચરીમાં કાંજી વહોરી લાવી, વિધિપૂર્વક આચના કરી, ગુરુને બતાવી. ગુરુએ પૂછ્યું: આ ક્યાંથી લાવ્યા? ઉત્તરમાં આ વિદ્વાન બાલમુનિએ નીચેને ક કો: अंबं तंबच्छीए (तंववत्थाए), अपुष्फियं पुष्फदंतपंतीए । नवसालिकंजियं, नववहुए कडुपण मे दिनं ॥ ३८॥ તાંબા જેવી ધૂમ આંખવાલી (તાંબા જેવા લાલ વસ્ત્રવાલી) અને કૂલ જેવા દાંતવાળી, એવી નવવધૂએ મને કડછી ભરીને નવી ડાંગરની બનાવેલી કેહેલી નહીં અને ખટુંબર એવી આ કાંજી આપી છે. ગુરમહારાજે આ સાંભળીને એને કહ્યું કે, ઝિરોસિ. એટલે કે તું ગેયરીના અગ્નિદષથી લેપાયે છે. બાલમુનિએ તરત જ વિનતિ કરી કે પુરુદેવ! તેમાં એક કાને વધારી આપો કે હું આપના આશીવાદથી એટલે કે અગ્નિષથી રહિત અને પારલેપથી આકાશમાં ઉડનારે બનું. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જૈન પરંપરાને ઈતિહાસ પ્રકરણ ગુરુજીએ બાલમુનિની હાજરજવાબીથી પ્રસન્ન થઈને કહ્યું કે, વત્સ! ઝિરો ઘો. બસ ત્યારથી આ બાલમુનિનું પાદલિપ્ત નામ જાહેર થયું. ગુરુમહારાજે પાદલિપ્ત મુનિની તેજસ્વી બુદ્ધિ જોઈ એને દશ વર્ષની ઉમ્મરમાં આચાર્ય બનાવી, પોતાની પાટે સ્થાપ્યા, અને મથુરા મોકલ્યા. - આ પાદલિપ્તસૂરિજી ત્યાંથી પાટલીપુત્ર ગયા. આ વખતે અહીં “મુડ” રાજા રાજ્ય કરતા હતા. પાદલિપ્તસૂરિજીએ પિતાની અદભુત પ્રતિભાશાળી વિદ્યા અને કાવ્યથી તેને પ્રસન્ન કર્યો. એકવાર સૂરિજીએ પિતાની તર્જની આંગળી ઢીંચણ ઉપર ફેરવી મુરુંડ સજાના માથાનું દુ:ખ મટાડી દીધું હતું. આ પ્રસંગની સુચક ગાથા “નિશીથ ભાગ્ય’માં આ પ્રમાણે મળે છે : जह जह पएसिणि जागुअंमि पालित्तओ भमाडेइ । तह तह से सिरवेयणा पणस्सह मुंरंडरायस्स ॥ ॥ સૂરિજીના લોકોત્તર પ્રભાવથી રાજાની શિવેદના મટી ગઈ અને તે ઘોડા ઉપર બેસી ઉપાશ્રયે જઈ સૂરિજીને વંદના કરી ધર્મદ્ધિ કરવા બેઠો. એક વાર રાજાએ પૂછયું કે, અમારા નોકરે પગાર આપવા છતાયે દિલ દઈને કામ કરતા નથી, જ્યારે આપના શિષ્ય વગર પગારે કઈ રીતે કાર્ય કરે છે? સૂરિજી બોલ્યા, શિખે તે આ લેક અને પરલોકના હિતને ખાતર ગુરુની આજ્ઞાનું પાલન કરે છે. રાજાએ કહ્યું આ વાત માનવામાં નથી આવતી. લોકોમાં મુખ્ય પ્રવૃત્તિ ધાને માટે હેય છે, જ્યારે તમારે ત્યાં તે તે વસ્તુ જ નથી. માટે જરૂર પરીક્ષા કરવી જોઈએ. હવે રાજાએ આચાર્યના કહેવાથી પિતાના પ્રધાનને તપાસ કરવા એક કે ગંગાનું વહેણ કઈ દિશામાંથી કઈ દિશામાં જાય છે? પ્રધાન તે જેવી આજ્ઞા” કહીને ગયે. અને છેડી પૂછપરછ કરી મેડો આવીને રાજાને કહેવા લાગ્યું કે, ગંગાનું પાણી પશ્ચિમમાંથી પૂર્વમાં જાય Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અગિયારમું ] આ૦ શ્રીન્નિસરિ છે. પછી આચાર્યશ્રીએ શિષ્યને પૂછયું. તેણે ગંગાકાંઠે જઈ બધાને પૂછ્યું, જાતે ખાતરી કરી જોઈ અને પછી આવીને કહ્યું, ગંગા પર્વમુખી વહે છે. આ પ્રસંગને સૂચવનારી ગાથા “વિશેષા. વશ્યકભાષ્ય'માં નીચે પ્રમાણે મળે છે? निवपुच्छीएण भणिओ, गुरुणा गंगा कुओमुही वहइ । संपाइयव्वं सीसो जह तह सव्वत्थ कायव्वं ॥ ॥ મુડ રાજાએ તે સૂરિની વિદ્વત્તા અને બુદ્ધિની ચમત્કારિતાની ઘણી વાર પરીક્ષા કરી હતી. ૧. રાજાએ એકવાર તાંતણાઓથી બારીક રીતે ગૂંથેલે એક સૂતરને દડે સૂરિજી પાસે મેક, અને કહેવરાવ્યું કે આને છેડે શોધી આપે. સૂરિજીએ દડે જોઈ આને મીણથી જોડી દીધેલ છે, એટલે છેડે એમ નહિ મળે, એમ સમજી તે દડાને ગરમાગરમ પાણીમાં નંખાવ્યો. થોડી જ વારમાં મણ ઓગળ્યું, છે જુદો પડી ગયે. રાજા આ જોઈ પ્રસન્ન થયે. ૨. રાજાએ એક ઝાડની લાકડી લઈ તેને બરાબર સરખી કરીને મોકલી, અને પુછાવ્યું કે આનું મૂળ કઈ બાજુ છે? સૂરિજીએ જોયું કે લાકડી બને બાજુથી એક સરખી અને ગળ છે. તેમણે એને પાણીમાં મુકાવી, તેને મૂળનો ભાગ ભારે હોવાથી ડૂબવા લાગ્યું, એટલે સૂરિજીએ કહ્યું કે આ બાજુ મૂળ છે. ૩. એક ચારે બાજુએ સરખી એવી ડબ્બી મોકલી અને પૂછયું કે આનું ઢાંકણું કઈ તરફથી છે? સૂરિજીએ જોયું કે ડબ્બીને આકાર ચારે તરફથી સરખે છે એટલે એને ગરમાગરમ પાણીમાં નાખી કે એને લેપ ઉખડો અને મોટું ખુલી ગયું. બાળ સુર્ય જેવા તેજસ્વી સૂરિપુંગવે એક વાર એક દેરીને ગૂંથેલે દડે બનાવી રાજસભામાં મોકલ્યા કે આને છેડે કઈ તરફ છે તે બતાવે. રાજસભાના પંડિત સભ્યએ ઘણા ઘણું પ્રયતને કર્યો પણ એ બધા પ્રયત્નો અફળ ગયા, પછી દક્ષ અને અને ચતુર બાળ સુરિવારે ત્યાં પધારી એક પળવારમાં જ છેડે Page #259 -------------------------------------------------------------------------- ________________ २४० જેન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ શેધી આપે. આથી રાજા અને રાજસભા ખુશ થઈ ગયાં. માન ટપુરને કૃષ્ણરાજ સૂરિજીને પરમ ભક્ત બન્યા હતે. અહીં પણ એકવાર એક પંડિતે તે સૂરિજીની સામે ઘીથી ભરેલું કળું મેકહ્યું હતું. સૂરિજીએ તરત જ એક શૂળ લઈ કળાની વચ્ચે રોપી દીધી. આ જોઈ પંડિત તો સ્તબ્ધ જ બની ગયે. પાદલિપ્તસૂરિજીને વિહારપ્રદેશ મુખ્યતયા આ માનખેત્રપુર જ રહેલ છે. તેમણે અહીંના રાજાને પ્રતિબંધ આપી જૈનધર્મને અનુરાગી બનાવ્યા હતા, લાટદેશના કારપુરને રાજા ભીમરાજ પણ સૂરિજીને ભક્ત હતા. સૂરિજી નિરંતર શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, સમેતે શિખર અને મથુરાના શ્રી સુપાર્શ્વનાથજીના સ્તૂપને વંદના કરતા હતા અને ત્યાર પછી જ માં અન્ન-પા નાખતા હતા. ' સૂરિજીએ ભરૂચના બ્રાહ્મણેમાં જૈનધર્મ અને જૈન સાધુઓ પ્રત્યે જે દ્વેષ, અનાદર અને અભાવ હતો તે મટાડ્યો હતો. ભરૂચના રાજાને પ્રતિબધી જૈનધર્મમાં સ્થિર થવા સમજાવ્યો હતે. એમને એક ગૃહસ્થ શિષ્ય નાગાર્જુન છે, જે મહાન રસસિદ્ધ અને મંત્રસાધક હતે. નાગાને ક્ષત્રિય પુત્ર હતું. તેનું જન્મસ્થાન ઢંકનગર. તેના પિતાનું નામ સંગ્રામસિંહ અને માતાનું નામ સુવતા. એને ઉદરમાં આવતાં જ માતાએ હજાર ફણાવાળે નાગ જે હતો. માટે જ એનું નામ નાગાર્જુન રાખવામાં આવ્યું. બચપણમાં જ બાળક નાગાર્જુન સિંહને માર્યો હતો તે મટે થતાં જંગલો, પહાડે અને ગુફાઓમાં જઈ અનેક મહાત્માઓના સંગથી વનસ્પતિઓ, જડીબુટ્ટીઓ, રસાયન અને રસસિદ્ધિ બનાવવાનું શીખે હતે. એના કાને પાદલિપ્તસૂરિજીના અદભુત ચમત્કાર સંભળાયા, અને એણે એક શિષ્ય દ્વારા આયાર્યશ્રીને રસકૂપિકા એકલાવી. સૂરિજીએ તે તે કુપિકા પછાડીને ફેડી નાખી અને એ કુપિકામાં પિતાને પેશાબ મેકલી આ રસકૂપિકા છે એમ કહેવરાવ્યું. નાગા Page #260 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું ] આ શ્રીદ્દિનસુરિ જીને એને પથ્થર ઉપર પછાડી અને પથ્થરને અગ્નિ લાગતાં જ પથ્થર સુવર્ણમય અની ગયા. આ જોઈ નાગા∞ ન દંગ રહી ગયા. પાદલિપ્તસૂરિજી પાસે આવી પગે પડચો, ભક્ત અની તેમની સાથે રહેવા લાગ્યા, સૂરિજીના પગ ધોઇ, સુઘી લેપની ઔષિધ જાણી લઈ લેપ બનાવી પગે ચાપડી પાતે ઊડવા લાગ્યા, તે પ્રથમ થોડુ ઊંચો કે તરત નીચે પડી ગયા એમ એ ચાર વાર પડવાથી એને ખૂબ લાગ્યુ. સૂરિજીને આની ખબર પડી. સૂરિજીજ્ઞે કહ્યું કે, વત્સ ! ગભરાતા નહિ, હું તારા ચાતુર્ય અને બુદ્ધિબળથી પ્રસન્ન થયા છું. આમાં ગુરુગમની જ થાડી ખામી રહી છે. ચેખાતું નિર્મળ ધાવણુ અને કાંજીમાં આ લેપ ઘસવાથી તારી ઇચ્છા પૂરી થશે. નાગાર્જુને એ પ્રમાણે કર્યું. અને તે આકાશમાં ઊડવા લાગ્યા. તેણે સૂરિજીને વિનંતિ કરીને કહ્યું કે મને સેવા ‘ફરમાવા. સૂરિજી ખેલ્યા : ‘તુ જીવનભર જિનધર્મ પાળી આત્મકલ્યાણ સાધ નાગાર્જુને તે કબૂલ કર્યું" અને જીવનભર જૈનપ્રેમનું 3ડીરીતે પાલન કર્યું. તેણે સચ્છિના નામસ્મરણુ માટે સિદ્ધિગિરિની તળેટીમાં પાદલિપ્તપુર વસાવ્યું છે,જે આજે પાલીતાણાના નામથી એાળખાય છે. નાગાર્જુને એ ગિરિશ ઉપર શ્રીવીરપ્રભુનું મંદિર ખનાવી તેમાં સૂરિજીના હાથે શ્રીવીરપ્રભુ વગેરે અનેક જિનબિંબે સ્થાપ્યાં અને આચાર્ય વર્યાંની પણ મૂર્તિ સ્થાપી. સૂશ્ટિએ આ સમયે સ્વસિદ્ધિ અને આકાશગામિની વિદ્યાવાળી ભગવાન મહાવીરસ્વામીની સ્તુતિ બનાવી છે, આજે આ સ્તુતિના ગુરુગમ રહ્યો નથી. સૂરિજીના ઉપદેશથી નાગાજીને ગિરનારની નીચે કિલ્લા પાસે દ્વારકાના રાજમહેલ વગેરે બધાવી તેમાં દશાહ મંડપ, ઉગ્રસેનના મહેલ, વિવાહવેદિકા, ભગવાન નેમિનાથનુ પાછા વળવું વગેરે બતાવ્યું છે. આ પ્રભાચસૂરિ લખે છે કે આ મહેલે આજે પણ યાત્રિકાની નજરે પડે છે. આ નાગાર્જુને રાજા સાતાહનને ભરૂચ જીતવામાં ભાગવતના વેષ લઈ મદદ કરી હતી. શ્રીકાંતા નગરના ધનપતિ શ્રાવકે સમુદ્રમાંથી મળેલ ભ કર Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જૈન પરંપરાને ઈતિહાસ પ્રકરણ પાર્શ્વનાથની પ્રતિમાને સમુદ્ર કિનારે સ્થાપી હતી. નાગાર્જુને તે પ્રતિમાની સમક્ષ રસસિદ્ધિની સાધના કરી હતી. તે સિદ્ધ થતાં તે સ્થાને થાંભણ ગામ વસાવ્યું. પાછળથી આ અભયદેવસૂરિજીએ આ પ્રતિમાને પ્રગટ કરી થાંભણામાં સ્થાપી હતી. એકવાર ચાર પંડિતેએ રાજા સાતવાહનની સૂચના પ્રમાણે પ્રાચીન ઋષિઓના શાસ્ત્રોને સાર માત્ર એકેક ચરણમાં બનાવી પ્રતિષ્ઠાનપુરની રાજસભામાં જઈ આ પ્રમાણે રજૂ કર્યો. जीर्णे भोजनमात्रेया, कपिलः प्राणीनां दया। बृहस्पतिरविश्वासः, पाश्चाल: स्त्रीषु मार्दवम् ॥१॥ આય કષિ કહે છે કે, પહેલાં ખાધેલું પચે પછી બીજું ભોજન કરે. કપિલ કષિ કહે છે કે, પ્રાણુઓ ઉપર દયા છે. બહસ્પતિ કહે છે કે, કેઇને વિશ્વાસ ન કરે, અને પંજાબી પતિ કહે છે કે, સ્ત્રી પ્રત્યે મૃદુ વર્તન રાખે. આ સાંભળી રાજાએ તે પંડિતોને મોટું ઈનામ આપ્યું પરતુ તેઓએ જણાવ્યું કે, હે રાજન્ ! તારી રાજસભા અમારી પ્રશંસા કર તે જ ઠીક કહેવાય. ' ' રાજાએ પિતાની જોગવતી વારાંગનાને કહ્યું કે તું આ કવિઓના વખાણ કર. ગવતીએ ઉત્તર આપે કે, રાજન ! તે મહાગુણવાન સમર્થ ક્રિયાપાત્ર મહાકવિ આકાશગામી અને મહાવિદ્યાસિદ્ધ આ પાદલિપ્તસૂરિ સિવાય બીજાની સ્તુતિ કરતી જ નથી. મંત્રી શંકર આ સાંભળીને ઈષ્યોતુ બની કે તેઓ મહાણી તે જ કહેવાય કે મરીને જીવતા થાય. ભગવતીએ વિનય કર્યો કે, એ ગિવરમાં એ પણ સંભવે છે. * આ શેઠને સમુદ્રમાંથી ૩ ભવ્ય જિનપ્રતિમાઓ મળી હતી. તે પૈકીની એક ભ. પાશ્વનાથની ચારૂપતીર્થમાં, બીજી ભ. અરિષ્ટનેમિની ગુજરાત પાટણમાં, અને ત્રીજી ભ. પાર્શ્વનાથની ખંભાતમાં આજે વિદ્યમાન છે. * Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ અગિયારમું ] આ શ્રીદિસરિતા આચાર્યશ્રીને નગરપ્રવેશ હતો ત્યારે પંડિત બહસ્પતિએ પ્રથમ વિરોધ કર્યો અને પછી ખુશી બતાવી. - કવિ પાંચાલે પણ સૂર કાઢયો કે, આચાર્યશ્રીએ “તરંગવતી’ બનાવી છે જે માત્ર સ્ત્રીઓ બાલકે અને મુને ભણવાલાયક છે. સૂરિજીએ આ વાત સાંભળી, તેમણે એક દિવસે કપટમૃત્યુ બતાવ્યું. એમની પાલખી કવિ પાંચાલન મહેલ પાસે આવી કે, કવિએ દેડતા આવી શેકપૂર્વક કહ્યું કે, જે આચાર્યના સુખરૂપી ઝરામાંથી તરંગવતી નદી નીકળી છે તે આચાર્યને લઈ જનાર યમરાજનું માથું કેમ ફૂટી ન ગયું? આ. પાદલિપ્તસૂરિ આ હતુતિ સાંભળીને જીવતા થયા અને રાજા, પ્રજા તથા કવિએ ખુશ થયા. આચાર્યશ્રીએ નિવણકલિકા, પ્રમપ્રકાશ, કાલજ્ઞાન, જ્યોતિષકરંડકની ટીકા, તરંગલાકથા, અને વીરસ્તુતિ વગેરે ગ્રંથ બનાવેલ છે, જે પૈકીના ઘણું છેઆજે વિદ્યમાન છે. “તરંગલોલા” આજે ઉપલબ્ધ નથી કિન્તુ આ૦ વીરભદ્રના શિષ્ય નેમિચ તેના આધારે “તરંગવતીસાર” રમ્યો છે જે આજે મળે છે. વિદ્વાન નાગાજીને ગરત્નાવલી, ગરત્નમાલા, અનેકાક્ષરી વગેરે ગ્રંથ બનાવ્યાનું કહેવાય છે. - આ. પાદલિપ્તસૂરિએ શત્રુંજય તીર્થ ઉપર ૩૨ દિવસનું અનશન કર્યું અને તેઓ કાલધર્મ પામી બીજા દેવલોકમાં દેવપ ઉત્પન્ન થયા. આ પ્રભાચંદ્રસૂરિ લખે છે કે, આ મહાન શાસનપ્રભાવક આચાર્યના સમયમાં નિપ્રાકૃત માં પ્રવીણ શ્રીરાદેવસરિજી નિમિત્તવિવામાં પ્રવીણ શ્રીશ્રમણસિંહસૂરિજી, વિલાસિદ્ધ આચાર્ય ખપુટાચાર્ય, અતિશય પ્રસિદ્ધ અને સિદ્ધોપાધ્યાય શ્રી મહેન્દ્રસિરિ થયા છે. આ પાદલિપ્તસૂરિએ આ. ખyટાચાર્યજી પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો. Page #263 -------------------------------------------------------------------------- ________________ જૈન પર'પરાના ઇતિહાસ [ પ્રકરણ આ આચાર્ય શ્રીંના સમકાલીન રાજા ભરૂચના ખલમિત્ર, એકારપુરના ભીમરાજ, માનખેટના કૃષ્ણુરાજ, પાટલીપુત્રના મુરુડાજ અને પ્રતિષ્ઠાનપુરના સાતવાહન વગેરે છે. આ પાદલિપ્તસૂરિના સમયનિર્ણય માટે મતભેદ પ્રવર્તે છે. આ પાદલિપ્તસૂરિ વિદ્યાધરવવંશના છે. બીજા શબ્દોમાં કહીએ તેા તે વાચકવશમાં થયા છે. તેમના ગુરુ વિદ્યાધરવંશના આા૦ નાગસૂરિ હતા; એમ વન મળે છે. ‘કલ્પસૂત્રની સૂર્ણિમાં તેમને “ વાચક તરીકે સખ્યા છે. "" ઈતિહાસમાં આપને એ નાગહસ્તિસૂરિજીના ઉલ્લેખ મળે છે. ૨૪૪ ૧ આ. મહાગિરિની પરપરાના સ્થ. કૅડિમ્નસૂરિના શિષ્ય સ્વ. નાગસૂરિ, જે વીરિનોસુની ચાથી સદીમાં વિદ્યમાન હતા. જો આ પાદલિપ્તસૂરિજી તેમના શિષ્ય હાય તા તેમના સત્તાસમય વિક્રમપૂર્વે આવે છે. ૨ વાચકશમાં આ નદિલસૂરિ પછી વાચક આ૦ નાગહસ્તિસૂરિ થયા છે, જે આ॰ વજ્રસેનસૂરિના પટ્ટધર હતા વીરનિર્વાણુ સ. ૬૨૦ થી ૬૮૯ સુધી યુગપ્રધાનપદે હતા. યદિ આ પાદલિપ્તસૂરિજી તેમના શિષ્ય હૈાય તે તેમના સત્તાસમય વિક્રમની ત્રજી સદીનું ચેાથું યાદ આવે. ‘પ્રભાવકત્રિ’ તથા પટ્ટાવલીઓ વગેરેમાં આ પાઇલિસસૂરિશ્તે વિક્રમ પહેલાના આચાર્ય માન્યા છે. સમકાલીન રાજના નામાના આધારે વિચાર કરીએ તા આ પાદલિપ્તસૂરિ વિક્રમની ખીંજી ત્રીજી સદીના આચાય હાય એમ મનાય છે; એકદરે ખીજા. પ્રમાણેા તપાસી આ સમયનિર્ણય કરવા જરૂરી છે. આ રુદ્રદેવસૂરિ વગેરે આ॰ પાદલિપ્તસૂરિના સમકાલીન આચાર્યાં છે, એ તે સહેજે માની શકાય તેમ છે. વિદ્યાધરવશ તે વાચકવંશ (વીર સં. ૧૭૦), વિદ્યાધરશાખા (વીર્ સ. ૩૫૦) અને વિદ્યાધરકુલ (વીર સં. ૬૫૦) ના પરિચાયક Page #264 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું] આ૦ શ્રીદિસરિ ૨૫ શબ્દ છે. આ પાદલિપ્તસૂરિ વિદ્યાધરવંશના એટલે વાચકવંશના આચાર્યું છે એમ માનવું એ જ યુક્તિસંગત છે. યુગપ્રધાન રેવતીમિત્ર, આ ધર્મસૂરિજીઃ તેઓને પરિચય યુગપ્રધાન પટ્ટાવલીમાં આવી ગયે છે. (પૃ. ૧૯૨) તેમના સમયે પંચકલ્પને વિચ્છેદ થયે. વી.સં. ૪૧૪ની આસપાસમાં “છતક૫” બન્યા જે અત્યારે મળતું નથી. આજે જે “જીતક૫ મળે છે તે આ જિનભદગણિ ક્ષમા શ્રમણને રચેલ છે. “સમણુસંઘથયં” તથા “વિચારશ્રેણિમાં આ સિદ્ધસેનને યુ, આ ધર્મસૂરિના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે, આથી સમજાય છે કે તેમને આ આચાર્ય પ્રત્યે વિશેષ પૂજ્યભાવ હશે. આ. વૃદ્ધવાદિસૂરિ, આ. સિદ્ધસેન દિવાકર : सुअकेवलिणा जओ भणियआयरियसिद्धसेणेण, सम्मइए पइट्ठिअजसेण । दूस्सम-णिसा-दिवायर कप्पत्तणओ तदक्खेणं ॥ દુષમકાળરૂપી રાત્રિમાં દિવાકર જેવા લેવાથી દિવાકર નામવાળા અને પ્રતિષ્ઠિત યશવાળા શ્રુતકેવલી આ૦ સિદ્ધસેને કર્યું છે કે (આ. હરિભદ્રસૂરિકૃત “પંચવઘુગ' ગાય ૧૦૦૮) આ. સિદ્ધસેન જેને ન્યાય-પ્રમાણશાસ્ત્રના આદ્ય પ્રતિષ્ઠાપક, રાજા વિક્રમાદિત્યની રાજસભાના સમર્થ વિદ્વાન અને રામાન્ય થર હતા. આ આચાર્ય શ્રીવૃદ્ધવાદિસૂરિવર પાસે દીક્ષા લીધી હતી. શ્રીવૃદ્ધવાદિસૂરિજીને જન્મ ગૌ દેશના કેશલા ગામમાં થયું હતું. તેમનાં માતા-પિતાનું નામ મળતું નથી. તેમનું * धन्वतरिक्षपणकोऽमरसिंहशंकुर्वतालभट्टघटखपरकालिदासा। ख्यातोवराहमिहिरो नृपतेः सभायां रत्नानि वै वररुचिर्नव विक्रमस्या (તિષિામાં) Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ નામ “મુકદ” બ્રાહ્મણ હતું તેમણે જે વંશમાં આચાર્ય પાદલિપ્ત સૂરિજી થયા છે, તે જ વિદ્યાધરવંશના રકંદિલસૂરિજી પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. આ મુકુન્દ શ્રમણ વૃદ્ધાવસ્થામાં દીક્ષા લીધેલી હોવાથી અને જ્ઞાન મેળવવાની વધુ જિજ્ઞાસા હેવાથી દિવસ ને રાત જોરશોરથી ભણતા હતા. એમને ના પાડવામાં આવી કે બહુ જ જલદી ઊઠી બહુ ઊંચેથી ભણવું નહીં પરંતુ જ્ઞાનપ્રાપ્તિની તાલાવેલીને લીધે તેઓ બધું ભૂલી જતા. એકવાર એક સાધુજીએ કહ્યું કે આપ આટલું જોરથી ભણીને સાંબેલું ફુલાવવાના છો? - પછી તે મુકુન્દ સાધુજીએ ગુરૂકૃપાથી સરસ્વતી મંત્ર મેળવી ભરૂચના નાલિયેરી પાડાના જિનાલયમાં મંત્રસાધના કરી સાંબેલું પણ કુલાવ્યું હતું અને શાસ્ત્ર અભ્યાસ કરી વાલીઓને હરાવી પૂરી ચોગ્યતા મેળવી હતી. ગુરુજીએ તેમને ચગ્ય જોઈ આચાર્યપદ વિભૂષિત કર્યા અને તેઓ શ્રીવૃદ્ધવાદિસૂરિજી તરીકે પ્રસિદ્ધિ પામ્યા. સૂરિજી વિહાર કરતા વિશાલાનગરી ઉજજૈન તરફ પધાયાં. સમ્રાટ વિક્રમાદિત્ય ત્યારે અવન્તીમાં રાજ્ય કરતા હતે. - શ્રીવૃદ્ધવાદિસૂરિજી વિહાર કરીને જતા હતા ત્યાં તેમને નગર બહાર “સિદ્ધસેન” નામને વિદ્વાન બ્રાહ્મણ મળે. આ પંડિત વૈદિક સાહિત્યને પારદષ્ટા હતા, વૈશેષિક, સાંખ્ય, ગ અને ન્યાયશાસ્ત્રનો પ્રકાંડ જ્ઞાતા હતા, તેણે અનેક બોદ્ધો અને બીજા પંડિતેને વાદવિવાદ કરી જીત્યા હતા. - સિદ્ધસેનના પિતાનું નામ દેવર્ષિ, માતાનું નામ દેવશ્રી અને જાતે કાત્યાયનત્રીય બ્રાહ્મણ હતા. તે બાલ્યાવસ્થામાં જ્ઞાન મેળવી મહાપંડિત થયે હતું, તે પાંડિત્યના અભિમાનમાં પેટે ઢાને પાટે, હાથમાં એક નિસરણી અને બીજા હાથમાં કુહાડી રાખતા હતા. આવા વિચિત્ર વેશધારી પંડિતે વૃદ્ધવાદિસરિજીને કહ્યું કે મારી સાથે વાત કરે. સૂરિજી બોલ્યા, કે રાજસભામાં જઈએ. સિકસેને કહ્યું, ના. અહીં જ ઠીક છે. પછી તે ગામ બહાર મેદાનમાં જ ભરવાડની હાજરીમાં શાસ્ત્રાર્થ શરૂ થયે. Page #266 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું ] આ૦ શ્રીદિન રિ ૨૪૭ સિદ્ધસેને સંસ્કૃતમાં જ અમ્બહિત ભાષાપ્રવાહ વહેતે મૂકયો, ભરવાડો એમનો આ ભાષાપ્રવાહ સમજી જ ન શક્યા. પછી - આ. વૃદ્ધવાદિસૂરિજીએ લોકભાષામાં નવ મા હિ ૨૪ વગેરે દેહરા બનાવીને ભરવાડેને બેધ આપે કે કઈ જીવને માર નહિ, ચેરી કરવી નહિ, સ્વદારાસંતેષ રાખ વગેરે વગેરે. કારવાડે આ ઉપદેશ સાંભળી પ્રસન્ન થયા અને બોલ્યા: આ બુઢા સાધુ-મહારાજ જીત્યા. સિદ્ધસેને ત્યાં જે આ. વૃદ્ધવાદિજીનું શિષ્યપણું સ્વીકાર્યું. પછી તે સિદ્ધસેને રાજસભામાં પણ વાદમાં હાર ખાધી છે અને વૃદ્ધવાદિસૂરિજી પાસે જેનધર્મની દીક્ષા સ્વીકારી છે. તે વખતે તેનું નામ “કુમુદચંદ્ર” રાખ્યું હતું. મુનિ કુમુદચંદ્ર ટૂંક સમયમાં જ જેનાગમના અયાસી થયા, સૂરિજીએ તેમની યેગ્યતા જોઈ તેમને આચાર્ય પદવી આપી અને અસલનું “સિદ્ધસેનસૂરિજી” એવું નામ આપ્યું. એટલે મુનિ કુમુદચંદ્રજી આ. સિદ્ધસેનસૂરિજી તરીકે ખ્યાતિ પામ્યા. એમણે પોતાની અદ્દભુત કાવ્યશક્તિથી રાજા વિક્રમાદિત્યને પ્રસન્ન કર્યો. રાજાએ તેમની અજોડ વિદ્વત્તા અને કાવ્યશક્તિથી પ્રસન્ન થઈને એક કરોડ સોનામહોર આપવા માંડી. સૂરિજીએ કહ્યું કે અમે તે અકિચન સાધુ છીએ. પછી રાજાએ સૂરિજીના ઉપદેશથી જિન મંદિરના પ્રહાર કરાવ્યા, નવાંજિનમંદિરે કરાવ્યાં અને ગરીબ શ્રાવકોને પણ સહાયતા આપી. એકવાર સૂરિજી ચિત્તોડગઢ પધાર્યા હતા. ત્યાં એક વિચિત્ર થાંભલે તેમની નજરે પડશે. આ થાંભલે પથ્થર, માટી, ઈટ, કે લાકડાને ન હતે કિન્તુ લેખમય હતું. તેમણે આને યુક્તિથી ઉઘાડયો અને તાડપત્રની એક પિથી કાઢી તેમાંથી સુવર્ણસિદ્ધિની વિદા અને સરસવમાંથી સુભટ બનાવવાની વિદ્યા વાંચી. ત્યાં તે શાસનદેવે તે પુસ્તક ખેંચી લીધું પરંતુ સૂરિજીને આ બને વિદ્યાઓ યાદ રહી ગઈ. એકવાર સૂરિજી:વિહાર કરતા કમરગ્રામ તરફ આવ્યા છે. ત્યાંના રાજા દેવપાલ સૂરિજીના ઉપદેશથી પ્રતિબધ પામી જેમ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જેન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ ધમી થયે, રાજાએ સરિજીને પિતાની પાસે રાખ્યા. એકવાર કામરુ દેશના રાજા વિજયવર્માએ એના ઉપર હુમલો કર્યો, સૂરિજીએ દેવપાલને વિદ્યા દ્વારા સોનાની અને સુભટેની મદદ આપી, આથી દેવપાલ જી. રાજાએ અને પ્રજાએ સૂરિજીનાં ભૂરિસૂરિ યશગાન ગાયાં અને અંધારામાં પ્રકાશ ફેલાવનારું દિવાકરનું માનવંતુ બિરુદ આપ્યું. રાજા આટલેથી જ નથી અટક્યો. તે સૂરિજીને આગ્રહ કરી હાથી અને પાલખી ઉપર પણ બેસાડી દેતે હતે, આ વૃદ્ધવાદિસરિજીને આ સમાચાર મળતાં તેઓ અહીં આવ્યા. સાધુજીવનનું મહત્વ સમજાવી, પ્રતિબોધી સિદ્ધસેન દિવાકરને ત્યાંથી અન્યત્ર વિહાર કરાવ્યા. આ સિદ્ધસેનસૂરિજીને એકવાર વિચાર આજે કે પ્રાકૃતમાં રહેલા જૈન સાહિત્યને સંસ્કૃતમાં બનાવીએ તે સારું. આ વિચાર તેમણે શરુ સમક્ષ મૂક્યો અને તેમાં નીચે મુજબ વાર્તાલાપ : ગુજ–વત્સ ! આ તારે વિચાર ઉચિત નથી શાસ્ત્રકાર ભગવતેએ ખાસ કરીને બાલજી, સ્ત્રીઓ અને સામાન્ય બુદ્ધિના ના બાપને માટે માગધી–પ્રાકૃતમાં શાસ્ત્રોની ગૂંથણી કરી છે. સિદ્ધસેન દિવાકર–પ્ર! પૂર્વની ભાષા તે સંસ્કૃત છે ને? ગુરજી–વત્સ? હા, એ વાત સાચી છે. એટલે જ સ્ત્રીઓ, બાલજી અને સામાન્ય માણસ માટે તે અગમ્ય અને દુબોધ છે અને એટલા માટે તેઓને એ પૂર્વ શાસ્ત્રી ભણવવાની ના પાડી છે. તારે વિચાર ઉચિત નથી. દિવાકરછ–પ્ર ! મારું એક સંસ્કૃત પદ્ય તે સાંભળો 'नमोऽहसिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः' આમાં પાંચે ય પદેને મંત્ર સમાઈ જાય છે. ગુરુજી – આ તારું કથન શાસ્ત્રવિરુદ્ધ છે. તારે એ માટે પ્રાયશ્ચિત્ત લેવું પડશે. દિવાકરજી–પ્રલે! મારું વર્તન શાસ્ત્રવિરુદ્ધ છે, તે મને પ્રાયશ્ચિત્ત આપે, આપ જે પ્રાયશ્ચિત્ત આપશે, તે હું સ્વીકારીશ. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ અગિયારમું]. આ૦ શ્રીદિનસરિ ગુરુજી–તમને પારાંચિત પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. તમારે ૧૨ વર્ષ સુધી ગુપ્ત રહેવું અને મહાન રાજાને પ્રતિબધી જેના બનાવ. સિદ્ધસેન દિવાકર આ પ્રાયશ્ચિત્ત લઈ ત્યાંથી ચાલી નીકળ્યા, તેમણે સાતેક વર્ષો બાદ એક દિવસે ઉજજૈનમાં આવી રાજા વિકમદિત્યને એક લોક લખી જણાવ્યું કે પિતે રાજસભામાં આવવા ઈછે છે. વિક્રમે એ લોક-રચનાથી પ્રસન્ન થઈ તરત જ ઉત્તર વાળ્યો કે આપને જોઈએ તે લાખ સોનામહોરે લઈ જાઓ અથવા રાજસભામાં પધારે. આચાર્યશ્રીએ રાજા પાસે જઈ એક પછી એક કે કહી સંભળાવ્યા, તે આ પ્રમાણે– अपूर्वयं धनुर्विद्या, भवता शिक्षिता कुतः । मार्गणौधः समभ्येति, गुणो याति दिगन्तरम् ॥१॥ હે રાજન ! તું આ વિચિત્ર ધનુર્વિદ્યા ક્યાં ભણ્યો? કેમકે માગણે (બા-યાચકે) તારી પાસે આવે છે, જ્યારે તારા ગુણે ( ધનુષ્યની દેરી-યશ) દૂર દૂર સુધી ફેલાતા જાય છે. अभी पानकुरङ्कामाः, सप्तापि जलराशयः। त्वद्यशोराजहंसस्य, पञ्जरं भुवनत्रयम् ॥२॥ હે રાજન! તારા યશરૂપી રાજહંસે આ ત્રણે ભુવનને પિતાનું પાંજરું બનાવી રાખ્યું છે, જેને આ સાતે સમુદો તે પાણીનાં કંડ જેવા લાગે છે. सर्वदा सर्वदोऽसीति, मिथ्या संस्तूयसे बुधैः ।। नारयो लेभिरे पृष्ठं, न वक्षः परयोषितः ॥३॥ હિં રાજન્ ! “તું હંમેશાં સર્વ ઈચ્છિતને આપનાર છે,” એમ વિદ્વાને તારી પ્રશંસા કરે છે તે મિશ્યા છે, કેમકે તું શત્રુઓને પીઠ આપતું નથી અને પારકી સ્ત્રીઓને છાતી દેતો નથી. મથકમ , ગુો વિધિવત રવા ददासि तच ते नास्ति, राजश्चित्रमिदं महत् ॥४॥ Page #269 -------------------------------------------------------------------------- ________________ { n * * * * ૨૫૦ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રારણ હે રાજન ! ભય એક જ છે છતાં તે અનેક શત્રુઓને નિયમિત રીતે ભય આપે છે, વળી તે તારી પાસે તે હેતે જ નથી. આ દરેક અજબ ઘટનાઓ છે. રાજાએ આચાર્યશ્રીને આ લેના બદલામાં અનુક્રમે પૂર્વ પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર એમ ચાર દિશાનું રાજય સમર્પિત કર્યું. અંતે રાજાએ રાજસિંહાસનને ત્યાગ કરી ગુરવે નમીને કહ્યું કે પ્ર! આ રાજ્ય આપનું છે. સૂરિજી બોલ્યા, અને તે અકિંચન સાધુ છીએ. રાજા સુરિજીને અપૂર્વ ભક્તિથી રાજસભામાં બહુમાન આપે છે, અને નિરંતર રાજસભામાં આવવાનું કહે છે પરંતુ સૂરિજી મહારાજ તે ત્યાંથી વિહાર કરી જાય છે. થોડા સમય પછી સૂરિજી અવધૂતવેશે પુનઃ અવનિમાં પધાર્યા અને મહાકાલેશ્વરના મંદિરમાં મહાદેવજી તરફ પગ લાંબા કરી સૂતા. પૂજારી તેમને પ્રાતઃકાળે મંદિરમાં પગ કરી સૂતેલા જોઈ ઉઠાડવા વિવિધ પ્રયત્ન કરે છે પરંતુ બધા પ્રયત્ન નિષ્ફળ જવાથી તે કંટાળી રાજાને ફરિયાદ કરે છે. રાજા વિક્રમાદિત્યે પિતાના સિપાહીઓને હુકમ કર્યો કે “જાઓ, જલદી જાઓ, એ જોગીને કોરડા મારી, ઉડાડીને ભગાડી કો. સિપાહીઓએ ત્યાં જઈ સૂરિજીને સમજાવ્યા, ધમકાવ્યા અને છેવટે કેરડાને માર શરૂ કર્યો પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે એક પણ કરડે સૂરિજીને વાગતું નથી. રાજાના અંતપુરમાં રાણીએને એ કેરડા વાગે છે. ત્યાં રડારોળ અને ગ્રીસેચીસ શરૂ થઈ આ સમાચાર મળતાં રાજાએ કેરડાને માર બંધ કરાવ્યું અને પાતે મહાકાલેશ્વરમાં આવી વિનીતભાવે છે - રાજા–પ્રભે! આપના જેવા મહાત્માને આ ન શોભે. આપે તે આ વિશ્વવંદ્ય મહાદેવજીને નમસ્કાર કરવા જોઈએ. દિવાકર -( બેઠા થઈને) રાજ! તું જેમને વિશ્વવંદ્ય Page #270 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું ] આ શ્રૌદિશસૂરિ ૨૫૧ કહે છે, જેમને મહાદેવ કહે છે, તે વાસ્તવિકરીતે એ પદને ચામ્ય નથી. રાજા: કેમ ? MERGE સૂરિજી:—આ મહાદેવના લિંગમાં મારા નમસ્કારને સહન કરવાની શક્તિ જ નથી. રાજા:-મહાત્માજી ! ના, ના, એમ ા ન હાય, મને એમાં એ શક્તિ છે કે નથી તે સાક્ષાત્ મતાવે. આચાર્યશ્રીએ તરત જ સાચા મહાદેવની સ્તુતિ શરૂ કરી, છેવટે “ કલ્યાણુમંદિર ” સ્તત્ર નવું બનાવતાં મનાવતાં ગાવા લાગ્યા. તે તેાત્રના અગિયારમા àાર્ક શિવલિંગમાંથી ધુમાડા નીકળવા માંડયો, પછી તેજ પ્રગટ્યું, સેાળમા àાકે શિવલિંગ ફાટ્યુ દરથી મહાચમત્કારી પાજિનેશ્વરનાં પ્રતિમાજી નીક્રન્યાં. આ જોઈ રાજા અને પ્રજા ઠરી ગયાં, ખત્રીથમા લેકે પ્રતિમાજી સ્થિર થયાં. આ કલ્યાણમદિર'ના Àાકા ૪૪ છે. અત્યારે પણ આ મહાપ્રાભાવિક તૈાત્ર વિદ્યમાન છે. આ લેઈ રાજા પ્રતિબાધ પામ્યા, પછી આચાર્ય મહારાજે આ તીર્થની ઉત્પત્તિ સંબંધી ઇતિહાસ કહી સભળાÄ: “ આ સુહસ્તિસૂરિજીના સમયે અવન્તિમુકુમારના પુત્ર મહાકાળે પિતાના સ્મારકરૂપે અહીં પાર્શ્વનાથજીનું મંદિર બંધાવ્યું હતું. પાછળથી બ્રાહ્મણ્ણાના હાથમાં આ સ્થાન આવતાં તેઓએ અહી શિવલિંગ પધરાવ્યું હતું. આજે પરણે આ સ્તુતિથી અહીં આવી, કૃણાસહિત શ્રીપાનનુ તે જ બિંબ પ્રગટ કર્યું છે. ” રાજા વિક્રમાદિત્ય સૂચ્છિના ઉપદેશથી પરમ જૈનવમી થયા, તેણે નવું મ ંદિર બનાવી તેમાં ‘ અવન્તિપાશ્વનાથજીની સ્થાપના કરી ત્યારથી અર્થાન્તપાશ્વનાથ તીય વિદ્યમાન છે. પછી તા તેમના હાથ નીચેનાં બીજા મોટા ૧૮ રામઓએ પણ જૈનધમ સ્વીકાર્યા હતા. પ્રાયશ્ચિત્તનાં ખાર વષૅમાં પાંચ વર્ષ બાકી હતાં, કિન્તુ શ્રીસંઘે તે વર્ષો માફ ક્યો છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫ર જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ રાજાએ આ મહાન સૂરિપુંગવને બહુ જ માન અને ભક્તિથી જતા, અને ભક્તિના આવેશમાં સૂરિજીને રાજસિંહાસને પણ બેસા ડતા હતા. સૂરિજી પણ રાજપાલખીમાં બેસીને રોજ રાજસભામાં જતા વિદ્યાવિનોદ, ધમાષ્ટિ, અને ધમપદેશ પણ ચાલતું હતું અને જૈન ધર્મનો પ્રચાર વધતું જતું હતું. એમના ગુરુજી શ્રીવૃદ્ધવાદિસૂરિજીને આ સમાચાર મળ્યા, અરિજીને શાસનપ્રભાવના સાંભળી હર્ષ થશે, તેમજ પાલખીમાં બેસવું વગેરે સાંભળીને દુખ પણ થયું. પછી તે વાવૃદ્ધ સૂરિપુંગવ વૃદ્ધવાદિસૂરિજી ઉજજેન આવ્યા. તેમણે યુક્તિ કરીને શિષ્યની પાલખી ઉપાઠી, કિન્તુ વૃદ્ધાવસ્થાને લીધે પાલખી બરાબર ઉપડતી ન હતી, તેમ ચલાતું પણ ન હતું. અંદર બેઠેલા સિદ્ધસેન દિવાકરે પાલખીને ડગમગતી જઈને પૂછ્યું કે મૂજિતમત્તા જા, પિં તલ વાતિ?! ગુરુજીએ તરત જ મીઠે ઉત્તર વાળે કેन तथा बाधते स्कन्धः, यथा बाघति बाधते ॥ સિદ્ધસેન આ સાંભળી ચમક્યા, તેમને પોતાના બોલવામાં થયેલી ભૂલ ખ્યાલમાં આવી, અને સાથોસાથ એમ પણ થયું કે “મારી આવી ભૂલ કાઢનાર મારા ગુરૂજી જ હોય.” તરત જ તેમણે પાલખી રેકી નીચે ઊતરી જોયું. ચોથા ભેઈના સ્થાને સાક્ષાત્ ગુરુજી જ હતા. હવે તે તરત ગુરુજીને ચરણે નમી પડયા, પાલખી મૂકી દઈ પગપાળે ઉપાશ્રયમાં આવ્યા અને શરમના માર્યા કંઈ બોલ્યા–ચાલ્યા વિના બે હાથ જોડી ગુરુજીની સામે ઊભા રહ્યા. ગુરુજીએ પણ ઉદારતા દાખવી તેમને વાત્સલ્યભાવે ઉપદેશ આપે અને આદર્શ સાધુજીવન ગાળવા પ્રેયો, બસ! સિદ્ધસેન. સૂરિ પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થઈ ત્યાંથી ચાલી નીકળ્યા * પં. શુભાશીલ ગણી મહારાજા લખે છે કે, એકવાર ૩ઝકારપરના જૈનસંઘે શ્રીસૂરિજીને ફરિયાદ પહોંચાડી કે, અહીંના બ્રાહ્મણે અમને જિનમંદિર બાંધવા દેતા નથી. Page #272 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું] આ પ્રદિસરિ ૨૫૩ સૂરિજીએ ઉત્તર વાળે કે, સમયે બધું ઠીક થઈ જશે. પછી સૂરિજી ઉજેને પધાર્યા હતા ત્યારે તેમના ઉપદેશથી વિક્રમાદિત્યે કારપુરમાં જિનાલય બંધાવી તેમાં કારપાશ્વનાથની પ્રતિષ્ઠા કરી હતી અને તેના રક્ષણ માટે ૧૨ ગામ ભેટ આપ્યાં હતાં. (વિક્રમચરિત્ર) આ સ્થાન આજે એકલિંગ તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં જિનાલય ને બદલે શિવાલય મેજુદ છે પરંતુ તેને ફરતી દેવીએ માં જેન ચિલો વિદ્યમાન છે, તેથી નિ:સંદેહ માનવું પડે છે કે તે એક સમયે જેનમંદિર જ હશે અને સમય જતાં બ્રાહ્મએ તેને શિવમંદિર બનાવ્યું હશે. તેની પાસે નાગદા છે તે પણ પ્રાચીન જૈનતીર્થ છે. ત્યાં આજે ૧ જિનમંદિર તથા જૂના દેરાસરનાં ખંડેરે વિદ્યમાન છે. આ પછી સમા વિક્રમાદિત્યે શત્રુંજય તીર્થને મેટે યાત્રા સંઘ કાઢયો હતો, જેમાં લાખો મનુષ્ય સાથે હતા, રાજાએ ત્યાં મોટે ભદ્વાર કરાવ્યું હતું કે સૂરિજીના ઉપદેશની આ અજોડ સિદ્ધિ છે કે તે સમયે ભારતમાં અહિંસાને વિજ્યવજ ફરક્યો. થે–આ. શ્રીસિદ્ધસેનજીએ અનેક મોલિક ગ્રંથે બનાવ્યા છે. તેઓ જૈન ન્યાયસાહિત્યના આદિ પુરસ્કર્તા છે. તેમની પહેલાંને યુગ આગમપ્રધાન હતા, ગૌતમ ઋષિનું “ન્યાયસૂત્ર બન્યા પછી ન્યાયશાસ્ત્રની ઉપગિતા વધી, આથી જૈન દર્શનના તને 6 સમ્રાટું વિક્રમાદિત્યને સંધમાં ૧૪ મુકુટબંધી રાજાઓ, ૭૦ લાખ શ્રાવક કુટુંબે, ૫૦૦ આ૦ સિદ્ધસેન વગેરે આચાર્યો, ૧૬૯ સેનાનાં દેરાસરે, ૩૦૦ ચાંદીના દેરાસરે, પ૦૦ હાથીદાંતના જિનાલય, ૧૮૦૦ ચંદનનાં દેરાસરે, ૧ ક્રોડ રથ, ૬ હજાર હાથી, ૧૮ લાખ ઘેડા, અને બીજા વ્યવસ્થાપકે, રક્ષક, માણસે વગેરે વગેરે હતા. આ સંધ શત્રુંજય તથા ગિરનારની પગપાળા યાત્રા કરી પાછો ઉજજૈન ગયે હતે. સંઘમાં માનનો મહાસાગર ઉલટ્યો હતો. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈન પરંપરાને ઈતિહાસ પ્રકરણ તણની કસોટીમાં કસીને સંસ્કૃતમાં રજૂ કરવાનું પરમ સૌભાગ્ય આ આચાર્યશ્રીને પ્રાપ્ત થયું છે. પરપક્ષને વાસ્તવિક રીતે બતાવી તેનું શ્રુતિ અને તર્કથી ખંડન અને સત્યનું સમર્થન આ પદ્ધતિ તેઓએ ન્યાયશાસ્ત્રને અદભુત બનાવ્યું છે. તેમના વ્ર નીચે પ્રમાણે મળે છે. ૧. ન્યાયાવતાર-કલેક ૩૨, તેની ઉપર આ૦ સિદ્ધર્ષિએ ૨૦૭૩ કની ટકા, આ ભદ્રસૂરિએ ૧૦૫૩ કનું ટિપ્પણ રચ્યાં છે. આ સિવાય તેનું અંગ્રેજી ભાષાંતર, નટસ અને સરળ ગુજરાતી ભાષાંતર પણ થયાં છે. જેનન્યાયને આ આદિ ગ્રંથ છે. તેમાં વસ્તુપ્રવાહ ભાગીરથીની જે મન્દ મન્દ ધીર અને ગંભીર હો જાય છે, તેની સંસ્કૃત ભાષા સુલલિત છે. - ૨, સમતિતર્કઆચાર્યશ્રીને આ અદભુત અને મહાન ગ્રંથ છે. તેમાં જૈન દર્શનનાં તાની ન્યાયપૂર્ણ છણાવટ છે. આ ગ્રંથમાં ૩ કાંડે, અને ૧૬૭ પ્રાકૃત ગાથાઓ છે. પહેલા કાંડમાં ૫૪ ગાથાઓ છે, જેમાં નયવાદનું વિશદ વર્ણન છે. નયવાદનું ગંભીર અને તલસ્પશી પાચન કરવા ઈચછનારે આ કાંડનું બારીકાઈથી નિરીક્ષણ કરવું જોઈએ. બીજા કાંડમાં ૪૩ ગાથાઓ છે, જેમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનની સુંદર છણાવટ છે, તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનની વાસ્તવિક્તા સમજાવી એની વિશદ ચર્ચા કરી છે. ત્રીજા કાંડમાં ૭૦ ગાથાઓ છે, જેમાં રેય તત્વની ચર્ચા કરી અનેકાન્તવાદ ચાને સ્યાદ્વાદની સુંદર વિચારણા આપી છે. એમાં સ્યાદ્વાદના અપૂર્વ રહસ્યને પ્રજાને ભર્યો છે. આ ગ્રંથ ઉપર વેતાંબર અને દિગંબર આચાર્યએ ટીકાઓ રચી છે. એમાં તાંબર નેયાયિક આ૦ મલવાદિસૂરિજીકૃત ૭૦૦ પ્રમાણ ટીકા અને દિગંબર આ૦ સુમતિની ટીકા ઉપલબ્ધ નથી, રાજગરષ્ટીય વેતાંબરાચાર્ય પ્ર સ્નસૂરિશિષ્ય Page #274 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું ] આ શ્રીદિવસરિ તર્કપ ચાનન શ્રીઅક્ષયદેવસૂરિષ્કૃત તત્ત્વવિધાયિની ટીકા વિદ્યમાન છે, જે પચીશ હજાર લેાકમાં છે. આ ટીકા ભારતીય સાહિત્યના એક અપૂર્વ ગ્રંથ છે, એમ કહીએ તે ચાલે, જેનું ખીજું નામ વાદમહાણુ વ છે+ ૩. દ્વાત્રિશઃ-દ્વાત્રિંશિકા : આમાં સજીિની ખત્રીશ ખત્રીશીઓના સમાવેશ થાય છે. અત્યારે આમાંની ન્યાયવતાર સહિત ૨૧ ખત્રીશી ઉપલબ્ધ છે, જે જૈનધર્મ પ્રસારક સભા તરફથી છપાઈ ગયેલ છે. આની રચના જ એવી અપૂર્વ ગૂઢ અને ગભીરા ભરેલી છે કે આ ખત્રીશ ખત્રીશી ઉપર કોઈ પશુ સમય વિદ્વાને ટીકા નથી રચી. આમાં જૈન, વૈશ્વિક અને બૌદ્ધ સાહિત્યનાં તત્ત્વાની ગૂંથણી છે, જે અત્રીશીમાં જે વિષય લીધા તેને એટલી ગહન ભાષામાં અને જીણવટભરી રીતે સગ્રહીત કરેલ છે કે તે વિષયથી અજાણુ મનુષ્ય તે! આ મત્રોશીને સમજી શકે જ નહિ આ બત્રીશી પદ્મમાં છે અને તેની અનુષ્ટુપ, ઉપજાતિ, વૈતાદ્વીય, પૃથ્વી, આર્યો પુષ્પિતા, વસંતતિલકા, શિખીિ, મન્તાક્રાંતા, શાલિની વગેરે વગેરે જુદા જુદા છન્દીમાં રચના કરેલી છે. આચાર્ય હરિભદ્ગસૂરિજીના ષડ્સ નસમુચ્ચય, આ હેમચ`દ્રસૂરિની અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિંશિકા, ચાગબ્યવ છે દ્વાત્રિશિકા તથા પ્રમાણુમીમાંસા અને મધ્વાચાર્યના મદનસ ંગ્રહ વગેરેનું મૂળ આ પત્રોશીએમાં છે. ૫૫ * મહે।૦ ચોવિજયજી મહારાજે પણ આ ગ્રંથ ઉપર ટીકા–ટિપ્પણ કરેલ હતું. + સન્મતિત સટીક ભા॰ ૧ થી ૫, ગુજરાત પુરાતત્ત્વ મંદિર અમદાવાદ તરફથી પ્રકાશિત થયા છે. ભા૦ ૧ લેા શ્રીયશોવિજયજી ગ્રંથમાલાકાશી, અને જૈન ગ્રંથ પ્રકાશક સભા-અમદાવાદે પણ પ્રકાશિત કર્યાં છે. જેસલમેરના ભંડારામાં આ ગ્રંથની એક તાડપત્રીય પ્રત છે જે પ્રકાશિત ગ્રં! કરતાં ઘણે સ્થાને જુદી પડે છે અને પ્રાચીન છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજના ન્યાયામાં ખાસ સન્મતિતર્ક અને દ્વત્રિશદ-દ્વાત્રિશિકાઓની છાયા ઝળહળે છે. આ બત્રીશીઓમાં વાદબત્રીશી, વેદબત્રીસી, બૌદ્ધ સંતાનબત્રીશી સાંખ્યપ્રધબત્રીશી વગેરે તે તે તે દર્શનના સંદેહરૂપ છે. આમાંની ઘણી બીત્રશીઓમાં ભ૦ મહાવીરસ્વામીની સ્તુતિઓ છે. ક સ. આ૦ શ્રી હેમચંદ્રસૂરિ જેને માટે કહે છે કે જય સિદ્ધસેનત મજ્ઞાશા, શિક્ષિતાઝાપવા જવ વૈશા. ૪. કલ્યાણુમંદિર સ્તુત્ર–અવનિ પાર્શ્વનાથના પ્રાગટય માટે આ સ્તંત્ર બનેલ છે, જેમાં ભગવાન પાર્શ્વનાથની હતુતિ છે વસન્તતલકાના ૪૪ સંસ્કૃત કે છે, ભાષા મંજુલ સુલલિત હૃદયંગમ ભાવવાહી અને ભક્તિપિષક છે. ૫. નયાવતાર–આ. સિંહરિ ક્ષમાશ્રમણે દ્વાદશારનયચકની ન્યાયાગમાનુસારિણી ટીકામાં આ ગ્રંથને ઉલેખ કર્યો છે. આ ઉપરાંત એ જ ટીકામાં આ૦ સિદ્ધસેનસૂરિના ગ્રંથોમાંથી (१) यत्र ार्थो वाच्यं व्यभिचरति नामाभिधानं तत्। (२) कुतो ज्ञायते इति चेत् ? सत्तार्था इत्यविशेषेणोक्तत्वात् 'अस्ति-भवतिविद्यति-पद्यति-वर्ततयः सत्तार्थाः" इत्यविशेषेणोक्तत्वात् सिद्धसूरिणा। (વિ.૨૬૬) ઇત્યાદિ ઉદ્ધરણે મળે છે જે દિવાકરજીના કેઈ અનુપલબ્ધ ગ્રંથનાં હોવાનું મનાય છે. ૬. ગહરિત– વવરણ–આ. શીલાંકરિજી ઉલેખ કરે છે કે, તેઓએ “આચારાંગસુત્રના પહેલા અધ્યયન ઉપર ગંધહતિવિવરણ રચ્યું છે જેમકે – शस्त्रपरिज्ञा-विवरणमतिबहुगहनं च गन्धहस्ति-कृतम् । तस्मात् सुखबोधार्थ, गृह्णाम्यमञ्जसा सारम् ॥१॥ (ગાથાંનસુર–રીયા) આ ઉપરથી જણાય છે કે આ સિદ્ધસેનસૂરિએ ગંધહસ્તિ વિવરણ બનાવ્યું હતું. એવી પણ એક માન્યતા છે કે, “તવાર્થ સૂત્ર” ઉપર ગંધહસ્તિ મહાભાષ્ય બન્યું હતું, જે અત્યારે ઉપલબ્ધ નથી. Page #276 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું] આ શ્રીદિન્નસુરિ ૨૫૭ સંભવ છે કે શ્રીસિકસેનગણની “તત્વાર્થસૂવ-ભાષ્યની ટીકાને અનુલક્ષીને આ માન્યતા પ્રચલિત થઈ હેય. એક ને દૃષ્ટિ કેણ–આ. શ્રીસિદ્ધસેને “સન્મતિતમાં કેવલી ભગવાનને કેવલજ્ઞાન અને કેવલદર્શન રૂપ ઉપયોગ એક જ હેય એવું વિધાન કર્યું છે અને તેના સમર્થનમાં દલીલે અને તને ખૂબ જ ઉપયોગ કર્યો છે. શ્રીજિનભદ્ર ક્ષમાશ્રમાણે આગમના પ્રમાણે ટાંકી એ માન્યતાને જોરદાર વિરોધ કર્યો છે. આ મલવાદીજીએ એક સમયમાં કેવલજ્ઞાન તથા કેવલદર્શન બનેને સહયોગ માન્ય છે અને મહોપાધ્યાય યશોવિજયજીએ “જ્ઞાનબિંદુના વિવરણમાં આ ત્રણે આચાર્યોની માન્યતાને જુદા જુદા નથી વાસ્તવિક ઠરાવી સ્યાદવાદની વિશાળતા વ્યક્ત કરી છે. આ આચાર્ય વિક્રમની પહેલી સદીના શાસનપ્રભાવક મહાન આચાર્ય છે. તેઓ વિહાર કરી દક્ષિણમાં પધાર્યા અને ત્યાં પ્રતિષ્ઠાનપુરમાં અનશન કરી સવગે ગયા. દિવાકરજીની દીક્ષા પછી એમની બહેને પણ દીક્ષા લીધી હતી જેનું નામ સિદશ્રી રાખવામાં આવ્યું હતું. દિવાકરજીના સ્વર્ગવાસના સમાચાર તેમને આવી રીતે અપાયા હતાઃ स्फुरन्ति वादिखद्योताः, सम्प्रति दक्षिणापथे॥ સાવીજીએ આ સાંભળી તરત જ નિર્ણય આપે કે नूनमस्तंगतः वादी, सिद्धसेनो दिवाकरः॥ એક વિદ્વાનોએ આ આચાર્યનું જીવનચરિત્ર અને નિબંધો લખ્યા છે, જે ખાસ વાંચવાયેગ્ય છે. શું વેતામ્બર કે શું દિગમ્બર એ બન્ને સંપ્રદાયના જેને આચાર્યોએ પિતાના ગ્રંથમાં આ સિદ્ધસેન દિવાકરજીને બહુ ગોરવ અને ભક્તિભાવથી યાદ કરી અંજલી આપી છે. જેમકે આ૦ હરિભસૂરિજીએ “પંચવસ્તુની ટીકામાં શ્રુતકેવલી તરીકે, વાદી દેવસૂરિજીએ સ્યાદ્વાદરસ્નાકરમાં અદ્વિતીય ગ્રંથકાર તરીકે, ક. સ. આ૦ હેમચંદ્રસૂરિજીએ પિતાની બત્રીસીમાં મહાતુતિકાર વાહી અભિજિત થી ચાર સિદ્ધસેન સમજાય. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ તરીકે અને “સિદ્ધહેમવ્યાકરણમાં “સ્કૃષ્ટ સૂપ” સુત્રના ઉદાહરણમાં “અતિ વય” સંસ્કૃષ્ટ કવિ તરીકે, મુનિ રત્નસૂરિજીએ “અમચશ્વિમાં તેજસ્વી સૂર્ય, પ્રદ્યુમ્નસૂરિજીએ સમરાદિત્યસંક્ષેપ'માં મહાવાદીરૂપે, પ્રભાચંદ્રસૂરિજીએ “પ્રભાવક ચરિત્ર”માં સમર્થ પ્રભાવક તરીકે, વાચક શ્રીયશોવિજયજીએ પોતાના અનેક ઘરોમાં અને આઠ પ્રભાવકની સઝાયમાં આઠમા કવિ પ્રભાવક તરીકે સંબોધ્યા છે. સત્તાસમય વિચારણું– આ૦ શ્રીસિદ્ધસેન દિવાકર સત્તાસમય માટે વિદ્વાનમાં વિચારભેદ પ્રવર્તે છે. પ્રસ્તુત વર્ણન પ્રમાણે તે આ આચાર્ય વિક્રમની પહેલી સદીના પ્રારંભના આચાર્ય છે. જ્યારે કેટલાક વિદ્વાને આ આચાર્યશ્રીને વિક્રમની ચોથી શતાબ્દીમાં સ્થાપે છે. - ડે. હમન યાકેબી આચાર્યશ્રીના ન્યાયાવતારમાં આવેલ જાત્ત, અખાત, સચાઈ અને વાર્થ શબ્દોની ભ્રમણામાં પડી આચાર્ય વરને વિક્રમની સાતમી સદીના માનવા લલચાય છે, પરંતુ એ શબ્દો બોદ્ધયોગાચાર્ય ભૂમિશાસ્ત્ર, પ્રકરણાચાર્ય વાચા, વૈશેષિક ન્યાય દશન, બૌદ્ધ ન્યાયમુખ અને ન્યાયપ્રદેશ વગેરેમાં પણ મળે છે. એ જ રીતે કટ્ટર દિગંબર પં. જુગલકિશોર મુખ્તારજી પણ અમુક કસાવ્ય, શીસામ્ય, અને વસ્તુસામ્યથી આ આચાર્યશ્રીને આ૦ શ્રીસમન્તભદ્રસૂરિ પછીના માનવા પ્રેરાય છે. પરંતુ આ બજેમાં પહેલા કોણ? અને પછી કોણ? એટલે કે તેનું અનુકરણ કર્યું? એ જ જટિલ સમસ્યા છે. આવી આવી શંક્તિ ક૯૫નાઓથી આચાર્યશ્રીને સમયનિર્ણય કરી શકાય જ નહીં. સાહિત્યને આધાર લઈએ તે દિ આઠ પૂજ્યપાદકૃત “જૈનેન્દ્ર વ્યાકરણ, આ૦ જિનભદ્રગણી ક્ષમાશ્રમણકૃત “વિશેષાવશ્યક ભાષ્ય આ જિનદાસ મહત્તરકૃત ચૂર્ણિ છે અને આ હરિભદ્રસૂરિકૃત પંચવરતું વગેરેમાં આ૦ શ્રીસિદ્ધસેન દિવાકરજી અને તેમના સન્મતિતર્કના ઉલેખે છે. તેમજ તેએાશ્રીના સન્મતિતર્ક પર વિકમની ચોથી સદીમાં તે ટીકા પણ બની ચૂકી છે. એટલે એ માકર રસ મસા શકિતના Page #278 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું] આ શ્રીદિનચરિ ૨૫૯ ચોક્કસ છે કે આ આચાર્યને સત્તાકાળ વિક્રમની ચોથી સદી પછી તે નથી જ તે પછી તેઓ ક્યારે થયા, પહેલી સલીમાં કે ચોથી સદીમાં એ જ પ્રશ્ન વિચારણા માગે છે.. આ૦ પ્રભાચંદ્રસૂરિ લખે છે કે, આ સિદ્ધસેન દિવાકરજી ૧. વિધાધર આખાયના, ૨. પાદલિપ્તસૂરિવાળા વંશના અને ૩, આ કંદિલસરિના પ્રશિષ્ય હતા. " (પ્રભાવક ચરિત્ર) આ લખાણમાં તેમને વિદ્યાધર આખાયના બતાવ્યા છે. ઈતિહાસમાં ૩ વિદ્યાધર પરંપરાઓ મળે છે. જેમકે – (૧) વિદ્યાધરવંશ-શ્રતજ્ઞાનની રક્ષાના કારણે વાચકવંશ વિદ્યાધરવંશ તરીકે પણ ઓળખાય છે. જે વીર સં. ૧ થી ૧૦૦૦ સુધી વિદ્યમાન હતે. (પરિચય માટે જુઓ પૃ. ૧૭૯ થી ૧૯૦) (૨) વિદ્યાધરીશાખા–આ. સુરિશ્વતરિના શિલ્પ વિલાધર ગોપાળથી વીર સં. ૩૫૦ લગભગમાં નીકળી. (પૃ. ૨૧૩) (૩) વિદ્યાધરકુલ–આ. વાસેનસૂરિના ચોથા પટ્ટધર આ વિદ્યાધરથી વીર સં૦ ૬૦૨ વિસ. ૧૯૬માં નીકળ્યું. આ સિદ્ધસેનસૂરિ વિદ્યાધર આખાયમાં એટલે એક વાચક વંશમાં થયા છે પરંતુ એથી આચાર્યશ્રીન સત્તાસમય ઉપર કઈ પ્રકાશ પડતા નથી. યદિ આચાર્ય વિદ્યાધરકુલમાં થયા હતા તે તેમને સત્તાસમય વિક્રમની ચોથી સદીમાં આવતા પરનું તેઓ વિલાધરલના નહીં કિતુ ચંકુલ કે નાગેન્દ્રના હતા એધાં ઉલ્લેખે મળે છે. આ પ્રભાચંદ્રસૂરિ વીરસુરિચરિત્રમાં આ સ્કંદિલસરિના પાંડિયગને ચંદ્રગછ તરીકે જ ઓળખાવે છે. એટલે શ્રમંણસ વિ. સં. ૬૦૬ માં ચારકુલની વ્યવસ્થા કરી ત્યારે આ કંદિલસરિની એક શિષ્ય પરંપરા ચંકુલમાં દાખલ થઈ હશે. એટલે સંભવ છે, આ સિદ્ધસેનની પરંપરા પણ ચંકુલમાં સામેલ થઈ હોય. Page #279 -------------------------------------------------------------------------- ________________ જન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ જેસલમેરના ભગવાન ચંદ્રપ્રભુના દેરાસરમાં એક પરિકરવાની ધાતુની પંચતીથી ઉપર લેખ છે કે – श्रीनागेन्द्रकुले श्रीसिद्धसेनदिवाकरगच्छे अम्माच्छुप्ताभ्यां कारिता संवत् १०८६ * આ શિલાલેખ પ્રમાણે આ સિદ્ધસેનજી નાગૅદ્રકુલમાં થયા હશે અથવા તેની શિષ્ય પરંપરા નાગૅદ્રકુલમાં સામેલ થઈ થઈ હશે એમ માનવું પડે છે. આથી એ નક્કી છે કે, આ સિદ્ધસેન વિદ્યાધરકુલના નહીં, કિન્તુ વાચકવંશના આચાર્ય છે અને તેથી તેઓ વિક્રમની ચોથી શતાબ્દીમાં જ થયા છે એમ કહી શકાય તેમ નથી. આ પ્રભાચંદ્રસૂરિની બીજી વાત એ છે કે, આ વૃદ્ધવાદિસરિ તથા આ૦ પાદલિપ્તસૂરિ વિલાધરગચ્છના આચાર્યો છે અને તેઓ વિક્રમની પહેલી સદીના આચાર્ય છે. આ વાત તેમના શબ્દોમાં આ પ્રમાણે છે: “ જાકુટિ શ્રાવકે વિ. સં. ૧૫૦ માં ગિરનાર તીર્થ પર ભગવાન શ્રી નેમિનાથના દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. તેની પ્રશસ્તિ કેતરાવી હતી, જેમાં આ૦ પાદલિપ્તસૂરિ તથા આ૦ વૃદ્ધવાદિસૂરિને વિદ્યાધરગના બતાવ્યા છે. આ પ્રશસ્તિ કાળક્રમે એક મઠમાં રાખવામાં આવી હશે. તે મઠ ધોધમાર વરસાદથી તૂટી પડ્યો અને એ પ્રશસ્તિ મળી આવી છે અને એના આધારે અમે પણ ઉક્ત આચાર્યોને વિદ્યાધરગચ્છના લખ્યા છે.” (પ્રભાવક ચરિત્ર, વૃદ્ધવાદિસૂરિપ્રબંધ, ૧૭૬ થી ૧૭૮) આ શબ્દ ઉપરથી એટલું તારવી શકાય છે કે, આ પાલિસ અને આ વૃદ્ધવાદિષ્ટ વિકમની પહેલી સદીમાં વિદ્યાધરગ૭માં થયા છે. વળી, આ વૃદ્ધવારિજી આ પાદલિપ્તના વંશના છે એનો અર્થ એટલે જ થાય છે, જે વિદ્યાધરવંશના આ આ વિશેષ માટે જુઓ જૈન સત્ય પ્રકાશ, ક્રમાંક-૮૧. Page #280 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું]. આ૦ શ્રોદિનસરિ ૨૬૧ પાદલિપ્તસૂરિ છે, તે જ વંશના આ સ્કંદિલસરિ અને તેમના શિષ્ય વૃદ્ધવાદિજી વગેરે છે. આ પ્રભાચંદ્રસૂરિ ઈતિહાસની ત્રીજી કડી જોડે છે કે- આ સિદ્ધસેન દિવાકર આ દિલના પ્રશિષ્ય છે. વિવાર એવા વાચકવંશમાં બે કંદિલસૂરિ થયા છે. તે આ પ્રમાણે– (૧) ૧૨. આ સ્કંદિલસૂરિ–જેમનું બીજું નામ આવે પંડિત પણ છે, તેમનાથી પાંડિલ્યગચ્છ, કાલિકાચાર્યગચ્છ ભાવડાગ૭ નીકળે છે જે પાછળથી ચંદ્રકુલના દિગબંધમાં દાખલ થઈ ગયા છે. વીર સં૦ ૪૧૪, વિ. સં. ૪ માં વર્ગ. (પરિચય માટે જુએ, પૃ. ૧૮૨) (૨) ૧૮ આ સ્કદિવસૂરિ–તેઓ આર્ય જયન્તીશાખાના અને સંભવતઃ ચંકુલના આચાર્ય છે. વીર સં. ૮૪૦ વિ. સં. ૪૩૦ લગભગમાં સ્વર્ગ (પરિચય પૃ૦ ૧૮૬) યદિ આ૦ સિદ્ધસેનજી પ્રથમ સ્કંદિલસૂરિના પ્રશિષ્ય હેય તે વિકમની પહેલી સદી અને બીજા સ્કંદિલસરિના પ્રશિષ્ય હોય તે વિક્રમની ચોથી સદીમાં તેમને સત્તાસમય આવે. ભૂલવું ન જોઈએ કે આ બને સદીઓમાં એકેક વિક્રમ રાજા પણ થયા છે. તે આ પ્રમાણે - ૧. સંવત્સર પ્રવર્તક રાજા વિક્રમાદિત્ય વિ. સં. ૧ ૨. ગુપ્તસંવત પ્રવર્તક રાજા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય, વિ૦ નં૦ ૪૪૦ લગભગ. હવે આપણે એક ન ઉલેખ તપાસીએ. દાદા શ્રીધર્મષસૂરિ લખે છે કેधर्माचार्यशिष्य-श्रीसिद्धसेनप्रभावकः । (સમણસંઘથય–અવસરિ) Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ એટલે કે આ દિવાકરજી આ ધમસરિને પણ પૂજ્ય માનતા હતા. આ ધર્મસૂરિને યુગપ્રધાનકાળ વી. સં૦ ૪૫૦ થી ૪૫ છે. આ દરેક પ્રમાણેથી વિચારીએ તે આ સિદ્ધસેન દિવાકરને વિદ્યમાનકાળ વિક્રમની પહેલી કે એથી શતાબ્દી આવે છે પરંતુ પ્રાચીન ગ્રંશેમાં તેમને વિક્રમની પહેલી સદીના બતાવ્યા છે, એટલે અમે પણ આચાર્યશ્રીને અહીં એ રીતે જ વર્ણવ્યા છે. જૈન રાજાઓ આ અરસામાં ભરૂચના બલમિત્રભાનુમિત્ર રાજાઓ, પટણાને મકુંડરાજ, માનખેડાને કૃષ્ણરાજ, કારપુરને ભીમ, કમરગામને દેવપાલ, ઉજજેનને વિક્રમાદિત્ય, ભરૂચને યુવરાજ ધનંજય અને પ્રતિષ્ઠાનપુરને શાલિવાહન વગેરે જેનધમી તથા જૈન ધર્મના પ્રેમી રાજાઓ થયા છે. તેઓને ટૂંકો પરિચય તેઓના સમકાલીન આચાર્યોના ચરિત્રમાં દર્શાવેલ છે. સમ્રાટ વિક્રમાદિત્ય– સમ્રાટ વિક્રમાદિત્ય તે અવનિપતિ, શકવિજેતા અને સંવત્સર પ્રવર્તક તરીકે પ્રસિદ્ધ છે. તે આ. શ્રીસિદ્ધસેન દિવાકરના સાટ ઉપદેશથી જેન બન્યા હતા. તેણે જિનાલયો બનાવ્યાં, જિનબિંબ ભરાવ્યાં, શત્રુંજય તીર્થને ઉદ્ધાર કરાવ્યું અને સંઘ પણ કાઢયો હતું. તેણે પૃથ્વીને અણુમુક્ત કરી શકોના બંધનમાંથી છોડાવી પિતાનો સંવત પ્રવર્તાવ્યું હતું. આ વખતે આપણે ઉપર આ૦ શ્રસિદ્ધસેન દિવાકરના ચરિત્રમાં વાંચી ચૂક્યા છીએ. જેનાચાર્યોએ વિક્રમચરિત્ર પર ઘણું સાહિત્ય સર્યું છે. એ જ રીતે અજૈન વિદ્વાનોએ પણ આ સમ્રાટુ માટે કંઈ ને કંઈ નિર્દેશ કર્યો જ છે. ભારતવર્ષમાં આજસુધી ઘણા રાજાઓ થયા અને ગયા, જે પિકીના કેટલાએક રાજાઓનું તે આજે નામનિશાન પણ મળતું નથી, જ્યારે સમ્રાટું વિક્રમાદિત્ય કે જેને થયાને બબ્બે હજાર વર્ષ વીતી ગયાં છે, છતાંય તે પિતાની નામના વડે ભારતમાં અચળપણે ઊભું છે. વિક્રમસંવત્ એ જ એનું મોટું ભારતીય સ્મારક છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું આ૦ થીદિજરિ સંવત્સરપ્રવર્તક વિક્રમાદિય થયો છે તે અંગે પુરાતત્વવિદોમાં શું વિકમ થ છે? સાચે વિક્રમાદિત્ય કયે? શું તેણે જ સંવત્સર ચલાવ્યું છે? અને રિનિર્વાણ પછી વિક્રમ ક્યારે થયો? ઈત્યાદિ બાબતમાં તીવ્ર વિસંવાદ છે. એટલે એ સંબંધી પણ આપણે અહીં શી વિચારણા કરી લઈએ. વિ. સં. ૧ માં વિક્રમ રાજા થ છે, કિન્તુ જેના નામની સાથે વિકમ શબ્દ જોડાય છે, એવા બીજા અનેક રાજાઓ થયા છે અને તેઓની કેટલીક એતિહાસિક ઘટનાએ ભેળસેળ થઈ ગઈ છે. સ્વનરેશપ્રેમી લેખકોએ પણ એકની ઘટના બીજાના નામે ચડાવી દીધી છે, આમ હોવાથી વિક્રમનું વાસ્તવિક જીવન નિર્ભેળ મેળવી શકાય એવી સ્થિતિ રહી નથી. પણ એટલા પરથી વિ. સં. ૧ માં વિક્રમ થયે જ નથી એમ કહી શકાય તેમ નથી. “વિકમ સંવત ” એ પણ વિ. સં. ૧ માં કોઈ પણ વિકમ થયાને સબળ પુરાવે છે વિકમનું બિરૂદ ધરનારા કે વિક્રમની ખ્યાતિ મેળવનારા અનેક રાજાઓ થયા છે. જેમકે-પાર્થિયન રાજા અઝીઝ, શાતક શાલિવાહન, શુંગવશી અગ્નિમિત્ર, વસુમિત્ર, કુશનવંશી કનિષ્ક, ગઈ ભિલો વારસદાર, ભરૂચને રાજા બલમિત્ર, ગૌતમીપુત્ર શાલિ. વાહન, શકારિ ગુપ્તવંશી સમુદ્ર, ગુપ્તવંશી બીજે ચંદ્રગુપ્ત, સ્કંદગુપ્ત, માળવાને યશોધર્મ, સેનાપતિ ભટ્ટાર્ક, કનોજનો હર્ષ. વધન, પુલકેશિવલભને પુત્ર વિકમ, માળવાને વૃદ્ધ લેજ, ચૌલુક્ય * આ ભદ્રબાહુસ્વામી, આ૦ કાલિકાચાર્ય, આ૦ કક્કરિ, આ. સિદ્ધસૂરિ આ ચંદ્રસૂરિ, આ સ્વાતિસૂરિ આ શીલસૂરિ આ હરિભદ્રસૂરિ આ. વિજયસિંહસૂરિ, આ અભયદેવસૂરિ, આ હેમચંદ્રસૂરિ, આ ધર્મ ઘોષસૂરિ, આ મલ્લવાદિજી, રાજા વિક્રમ, રાજા શિલાદિત્ય, રાજા શાલિવાહન, રાજા ખુમાણ, રાજા ભર્તભ; આ નામવાળા એકથી વધુ ઐતિહાસિક પુરુષ થયા છે અને તેઓની જીવનઘટનાઓમાં ઓછાવત્તા અંશે ભેળસેળ પણ થયેલ છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ વિકમ કાળ, કલ્યાણપુર સોલંકી વિક્રમાદિત્ય અને મગલરાજ હુમાયુને વિજેતા હેમુ વગેરે વગેરે - આ રાજાઓમાં કોઈ જ વિક્રમ પહેલાં થયા છે, કોઈ પછી થયા છે, કઈ અવન્તી બહારના છે, કોઈ શક છે, અને કોઈ પોતાના જુદા જુદા સંવત્સરના પ્રવર્તક છે. આ રાજાઓમાં માત્ર ૧. તત્કાલીન આંધ્રપતિ, ૨. ગર્દશિલૂનો વારસદાર અને ૩. અલમિત્ર એ ત્રણ રાજાઓ એવા છે કે જે વિ. સં. ૧ ના શકવિજેતા હોઈ શકે. પરંતુ તે સમયને આંધપતિ તે આંધ્રપતિ છે અવન્તિપતિ નથી, અને વિક્રમ સંવતનો પ્રારંભ પ્રદેશમાં થયે જ નથી. માટે આંધ્રપતિ તે “સંવત્સરપ્રવર્તક વિક્રમાદિત્ય” નથી. સંભવ છે કે તે કદાચ શકવિજયમાં વિક્રમને મદદગાર હશે. માળવાને દર્પણ રાજા તે અસલમાં ભરૂચથી આવી અહીં રાજા બન્યું હતું, તેને ગર્વભીવિદ્યા સિદ્ધ હતી, એટલે લોકો ગર્દભસેન, ગંધર્વસેન કે ગભિલૂના નામથી ઓળખતા હતા. એ સમયે ભરૂચ એ અવન્તિના તાબાનું કુમારભુક્તિનું શહેર હતું અને ત્યાં અવન્તિને સૂબે રહેતે હતે. ગભિઠ્ઠના સમયે બલમિત્ર અને ભાનુમિત્ર ભરૂચના રાજા હતા. એમ કાલિકાચાર્યની કથા એમાં ઉલ્લેખ મળે છે. આને અર્થ એ જ થાય છે કે બલમિત્ર અને ભાનુમિત્ર ગર્દભીલ રાજાના ઉત્તરાધિકારીઓ વિશ્વાસુ કુટુમ્બીઓ કે સૂબાઓ હશે. ગમે તે હે, પણ તે દર્પણ રાજાની નિકટના સગા હતા. એટલે જ ભરૂચના સૂબા હતા અને આ કાલિક સૂરિના ભાણેજ પણ હતા. પારસકુલને શાહનશાહી પ્રથમ ભરૂચના રાજા બલમિત્ર ભાનુમિત્રને પિતાના આજ્ઞાધારી બનાવે છે, અને પછી જ ઉજજેન પર ચઢાઈ કરી ગભિલૂને મારી અવનિનો * વિક્રમાદિત્ય સંબંધી વિશેષ જાણવા ઈચ્છનારે જૈન સત્ય પ્રકાશને ક્રમાંક ૧૦૦ વિક્રમ વિશેષાંક અને તેમાં આવેલ અમારા “સમ્રાટ વિક્રમદિત્ય” અને “મહારાજા વિક્રમાદિત્ય” લેખ વાંચી લેવા. Page #284 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું ] આ૦ શ્રીદિરસૂરિ ૨૬૫ રાજા બને છે અને ત્યાર પછી પણ આ બલમિત્ર અવન્તીપતિ બને છે. તેને સત્તાસમય બરાબર વિક્રમ સંવત્ ૧ માં આવે છે. એટલે કે રાજા ગÉભિલ્લનો વારસદાર કહે કે ભરૂચને બલમિત્ર કહે તે એક જ વ્યક્તિ છે. તે આ કાલિકસૂરિની કૃપાથી અવન્તીપતિ બને છે, અને વિક્રમાદિત્ય તરીકે ખ્યાતિ પામે છે. સંસ્કૃત ભાષામાં તે બલમિત્ર, ભાનુમિત્ર, બલભાનુ અને વિક્રમાદિત્ય એ પર્યાયવાચક નામે જ છે અને એ રીતે પણ ભરૂચપતિ બલમિત્ર એ જ અવન્તીપતિ વિક્રમાદિત્ય છે. ભારતવર્ષમાં આજ સુધી સો સે વર્ષના શતાબ્દી સંવત ચાલ્યા હતા. અથવા છૂટાછવાયા સંવત શરૂ થયા હતા અને નાશ પામી ગયા હતા, કિન્તુ કેઈ સર્વમાન્ય સંવત ચાલ્યા ન હતું. જો કે કલિયુગસંવત, બુનિર્વાણ અને મહાવીરનિવાસુ ચિરંજીવ સંવત્સરે બન્યા છે પરંતુ તે સાંપ્રદાયિક હતા તેથી તેને ઉપયોગ દરેક કરતા ન હતા. વીરનિવણ સંવત કા. શ. ૧ થી પ્રત્યે છે, એ જ રીતે સમ્રાટ વિક્રમાદિત્યે પણ પિતાનો સંવત વિ. સં. ૧ ના કાર્તિક શુદિ ૧ થી પ્રવર્તાવ્યો છે. કૃતસંવત અને માલવસંવત એ વિક્રમસંવતનાં જ બીજા સાપેક્ષ નામો છે. આ વિક્રમસંવત આજસુધી ભારતવર્ષમાં પ્રવર્તે છે. સંવતવિચારણઃ વિક્રમસંવત વરનિર્વાણ પછી કેટલા વર્ષે શરૂ થયે? તેને માટે વિદ્વાનમાં બે મત છે. ક વીરનિર્વાણ સંવતના શિલાલેખ અને શાસ્ત્રોક્લેખ મળે છે. જેમકે, ૧. વીરજન્મ સં. ૩૭નો શિલાલેખ-મુંડસ્થલ, ૨. વીરનિર્વાણ સંવત ૨૩ ને શિલાલેખ-ભદ્રેશ્વર, ૩. વીર નિ. સં. ૮૪ ને પ્રતિમા આસન લેખ (૫.ગૌ. હી ઝાકૃત પ્રાચીન લિપિમાલા પૂછે...... ), ૪. વીર નિર્વાણ સં. ૨૧૪ વગેરે; નિદ્ભવકાળ. (આવશ્યકસૂત્ર), ૫. વીર નિ. સં. ૮૮૦ અથવા ૯૯૩ માં આગમવાચના (કલ્પસૂત્ર), સં. ૪૭૦ માં વિક્રમસંવત્સરને પ્રારંભ (વિચારણિ) વગેરે વગેરે. વિશેષ માટે “જુઓ, જૈન સત્યપ્રકાશ’ ક્રમાંક ૧૦૦ વિક્રમ વિશેષાંકમાં અમારે “ભારતવર્ષના ભિન્ન સંવત” નામને લેખ. ૦૪. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ જૈન પરંપરાનો ઇતિહાસ [પ્રકરણ ૧. કેટલાએક જૈનાચાર્યો કહે છે કે વીરનિર્વાણ સંવત ૪૧૧ થી વિક્રમ સંવત શરૂ થયો છે. તેના આધારપાઠે નીચે પ્રમાણે છે: (१) एवं च महावीरमुत्तिसमयाओ पंचावन्ने वरिसलए। वुच्छिन्ने नंदवंसे, चंदगुत्तो राया जाओ त्ति ॥ ५२६ ॥ અર્થાત–વીર સં. ૧૫૫ માં નંદવંશ નાશ પામે અને ચંદ્રગુપ્ત રાજા થયે. (માત્ર શમશ્યાવૃતિ-થાવત્રી) (२) अनन्तरं वर्धमानस्वामिनिर्वाणवासरात् । गतायां षष्टिवत्सर्यामेष नन्दोऽभवन्नृपः ॥ ६-२४३ ॥ एवं च श्रीमहावीरमुक्तेर्वर्षशते गते । पञ्चपञ्चाशदधिके, चंद्रगुप्तोऽभवन् नृपः ॥ ८-३३९ ॥ વિરનિર્વાણુ સં. ૬૦ માં નન્દ રાજા થશે અને વીર સં. ૧૫૫ માં ચંદ્રગુપ્ત રાજા થયે. - (ક. સ. આ. શ્રી હેમચંદ્રસૂરિકૃત, પરિશિષ્ટપર્વ) ૩. પાટલીપુત્રમાં વિ. સં. ૩૧ માં ઉદાયી, ૬૦ માં નદ, ૧૫૪ માં ચંદ્રગુપ્ત, સં. ૧૮૪ માં બિંદુસાર, ૨૯ માં અશોક, ૨૪૦ માં મંત્રીએ, ૨૪૩ માં પૂર્ણરથ, ૨૮૦ માં વૃદ્ધરથ, ૩૦૪.માં પુષ્યમિત્ર રાજા થયા છે. તેમ જ અવનીમાં વીર સં. ૨૪૦ માં સંપ્રતિ, ૨૯૪ માં બલમિત્રભાનુમિત્ર, ૩૫૪માં નરવાહન, ૩૯૪ માં ગર્દભિલ અને વીરનિર્વાણ સંવત ૪૧૦ માં વિક્રમાદિત્ય રાજા થયા છે. (હિમવંત સ્થવિરાવલી–રાજવંશ) આ ગણતરી પ્રમાણે વીર સં. ૧૫૫ માં ચંદ્રગુપ્ત રાયાભિષેક થયો છે અને ત્યાર પછી ૨૫૫ વર્ષ જતાં એટલે સં. ૪૧૧ માં વિક્રમ સંવત શરૂ થયો છે. - આ રાજાવલીના આધારે આ શ્રીભદ્રબાહસ્વામી અને મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત, શૂન્યવાદી નિદ્રા મિત્ર અને રાજા અશોક, આ મહાગિરિજી અને સમ્રાટ સંપ્રતિ, તથા આ. કાલકસૂરિ (થા કાલિકાચાર્ય) અને વલભીપતિ વસેનની સમકાલીનતા Page #286 -------------------------------------------------------------------------- ________________ ગિયારમુ’] આ ક્લિસરિ ૨૬૭ ખરાખર સાધી શકાય છે. વળી, યુગપ્રધાનેની ઘટનાઓમાં ૪૧૦ વસ્તુ માંતરું જ વધુ મેળ આપે છે. એટલે કે વિક્રમની પહેલી સહસ્રાબ્દી સુધીની ઐતિહાસિક ઘટનાઓમાં આ ગણતરી વધારે ઉપકારક નીવડે તેમ છે. અહી નવશના ૧૫૫ ને બદલે માત્ર ૯૫ વર્ષ બતાવ્યાં છે એ ૬૦ વર્ષ ના ફરક પડવાથી વિક્રમસ ંવતને પ્રારંભ વીર સ. ૪૧૧ માં આવે છે. ૨. કેટલાએક આચાર્યાં માને છે કે-વીરનિર્દેશુ સ ́વત × નંદવંશના વર્ષે ૯૫ અને વીર સ. ૧૫૫ માં રાજ્યાભિષેક. આ આ વાતને પુરાણી, બૌદ્ધગ્રંથા અને અ ંગ્રેજ વિદ્વાના પણ વધુ ટકા આપે છે: જેના થાડાક નમૂના -- ૧. મુખ્યા મઠ્ઠી વર્ષાત, તતો મોચન મિષ્યતિ ॥ ૨૨॥ નંદા ૧૦૦ વર્ષો સુધી પૃથ્વી ભાગવશે અને પછી મો રાજાએ થશે. ( મત્સ્યપુરાણુ, અધ્યાય ૨૭૧, શ્લોક ૨૨ ) ર. મુખ્યા મઠ્ઠી વવેરાત, નરેન્દ્રઃ છ મિત્તિ॥ ૩૩૦ ॥ चन्द्रगुप्तं नृपं राज्ये, कौटिल्यः स्थापयिष्यति ॥ ३३९ ॥ નન્દો પૃથ્વીને ૧૦૦ વ પન્ત ભાગવી નાશ પામશે અને પછી ચાણક્ય ચંદ્રગુપ્તને રાજ્ય ગાદીએ બેસાડશે. ( વાયુપુરાણુ અધ્યાય ૯૯, શ્લો. ૩૩૦-૩૩૧ ) ૩. રાજગૃહીને રાજવશ અજાતશત્રુ વ` ૩૨, ઉદાયી વર્ષ ૧૬, અનુરુદ્ઘ મુંડ વર્ષ ૮, નાગદાસ વર્ષોં ૨૪, સુઝુનાગ વર્ષ ૧૮, કાલાશેક વર્ષ ૨૮, તેના પુત્રા વર્ષ ૨૨, નવનન્દ વર્ષ ૨૨, ચંદ્રગુપ્ત વ` ૨૪, બિંદુસાર વષઁ ૨૮, અભિષિક્ત અશાક વર્ષ ૪. આ પ્રમાણે અનુક્રમે રાજાએ થયા છે. આ હિસાબે મુદ્દ કે શ્રેણિક પછી ૧૭૦ વર્ષો જતાં ચંદ્રગુપ્તના રાજ્યાભિષેક આવે છે. (બૌદ્ધમહાવ’શ કાવ્ય પરિચ્છેદ ૪, શ્લોક ૧ થી ૮ પરિચ્છેદ પાંચમે, બ્લેક ૧૪થીર૨) ૪. પ્રેા. હન જૅકામી તથા જાલ શાપેટિયર વગેરે માને છે કે વીર સ. ૧૫૫ માં ચંદ્રગુપ્તના રાજ્યાભિષેક અને ત્યાર પછી ર૫૫ વર્ષે વિક્રમ એમ વીરસંવત અને વિક્રમસંવતની વચ્ચે ૪૭૦ તે ખલે ( પાલકના ૬૦ વર્ષોં ન લેતાં ) ૪૧૦ વર્ષોંનુ આંતરું માનવું જોઈ એ. ( ઇંડિયન એન્ટિકવેરી જીન, જુલાઈ, આગષ્ટ સને ૧૯૧૪) Page #287 -------------------------------------------------------------------------- ________________ २१८ જૈન પરંપરાને ઇતિહાસ [५४२९ ૪૭૧ થી વિક્રમ સંવત શરૂ થયે છે. તેના આધાર પાઠો નીચે अभाव छ : जं रयणिं कालगओ, अरिहा तित्थंकरो महावीरो। तं रयणी अवन्तीवई, अहिसित्तो पालगो राया ॥ १ ॥ सही पालगरनो, पण्णवन्नलयं तु होई नंदाणं । अट्ठसयं मुरियाणं, तीस चिय पुस्समित्तस्त ॥ २ ॥ बलमित्तभाणुमित्ताणं, सद्विवरिसाणि चत्त नरवहणे । तह गद्दभिल्लरजनं, तेरसवासे सगस्स चऊ ॥ ३॥ विक्कमरजाणंतर, सत्तरसवासेहिं बच्छरपवित्ती। सेसं पणतीससय, विक्कमकालम्मि य पविढे ॥ ४ ॥ विक्कमरजारंभा, परओ सिरिवीरनिवुई भणिया । सुन्न-मुणि-वेयजुत्तो, विकमकालाओ जिणकालो ॥ ५ ॥ श्रीवीरनिवृतेर्वः, षभिः पञ्चोत्तरैः शतैः । शाकसंवत्सरस्यैषा, प्रवृतिर्भरतेऽभवत् ॥ ६॥ ભ૦ શ્રી મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા તે જ રાત્રે પાલક અવન્તીને રાજા બન્યો. પાલકઝર્ષ ૬૦, નંદવ ૧૫૫, મોર્યવર્ષ ૧૦૮, પુષ્યમિત્ર વર્ષ ૩૦, બલમિત્રભાનુમિત્ર વર્ષ ૨૦, નભસેન વર્ષ ૪૦, ગભિલું વર્ષ ૧૩ અને શક વર્ષ ૪, એમ કુલ ૪૩૦ વર્ષો જતાં વિક્રમ રાજા થયે. ગર્દશિનાં ૧૭ વર્ષ જતાં વિકમ સંવત પ્રવ. વિમવંશનાં ૧૩૫ વર્ષ ઊમેરીએ એટલે ગઈભિઠ્ઠ વંશનાં ૧૫ર વર્ષ થાય છે. વીર સં. ૬૦૫ પછી ભારતમાં શકસંવત પ્રત્યે છે. ૫. ઈસ. પૂર્વે ૩૨૫માં સિકંદરે ભારત પર આક્રમણ કર્યું અને ઈ. સ. પૂર્વે ૩૨૨ માં ચંદ્રગુપ્ત મગધના સિંહાસને આવ્યો. ई. पूर्व ३२५ में सिकंदरने भारत पर आक्रमण किया और ईस्वी. पूर्व ३२२ में चन्द्रगुप्त मगधके सिंहासन पर बैठा। ये दो तिथियां भारत के प्राचीन इतिहासमें निश्चित समझ ली गई। (भाय साम्रा०४५४३. तिहास. ५. ३१) Page #288 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું ] આ. શ્રીદિલસૂરિ ૨૬૯ અસલમાં આ ગાથાઓ ક્યાંની છે? તે કોઈ જાણતું નથી. મિતુ આ મેરૂતુંગસૂરિકૃત “વિચારશ્રેણિ અને મહા ધર્મસાગરજી તપગચ્છ પટ્ટાવલી” વગેરેમાં અવતરણરૂપે આ ગાથાઓ મળે છે. “શ્રીદુક્સમકાલસમણસંઘથયં” અને “તીર્થંક૯પ' વગેરે ઘણા ગ્રંથમાં ઉપર પ્રમાણે જ રાજાવલી આપી છે. દિગંબર વિદ્વાને તે વીર સં. ૪૭ માં જ વિક્રમ સંવત ૧ માને છે, અને ક. સ. આ હેમચંદ્રસૂરિજી પણ ગુર્જરેશ્વર કુમારપાળનાં રાજ્યારોહણની સાલ બતાવતાં વીર સં. ૪૭૧માં જ વિક્રમ સંવત શરૂ થયાનું બતાવે છે. ત્યાર પછીના દરેક ગ્રંથ, શિલાલેખે અને એતિહાસિક ઘટનાઓમાં વીર સંવત અને વિક્રમ સંવતની વચ્ચે ૪૭૦ વર્ષનું આંતરું માનીને જ સંવત લખાયેલ છે. એટલે વિક્રમની બીજી સહસ્ત્રાબ્દીની એતિહાસિક ધટનાઓમાં તે વીરસંવત ૪૭૧ માં વિક્રમ સંવતને પ્રારંભ, આ ગણતરી જ વધારે ઉપકારક નીવડે તેમ છે. અમે પણ આ ગ્રંથમાં ઐતિહાસિક સંકલનામાં ગડબડ ન થાય, એટલા ખાતર પાછલી ઘટનાઓમાં વીર સં. ૪૭૧ થી શરૂ થતા વિક્રમ સંવતને જ ઉપગ કર્યો છે. બલમિત્ર વિક્રમાદિત્ય થયે છે તે જ શકે પછી અવન્તીપતિ બન્યું. તેણે જ વીરનિર્વાણ સં. ૪૧૧ (અથવા ક૭૧)થી વિક્રમ સંવત પ્રવર્તાવ્યું છે, એ નિર્વિવાદ વસ્તુ છે. એક “તિગાલીપચત્રા માં રિસંવત ૬૦૫ સુધી ગાથાબદ્ધ રાજાવલી આપી છે. જેમાં રાજાઓ અને સલવારીમાં ફેરફાર છે. વિક્રમ સંવત માટે તેમાં કંઈ પણ સૂચન નથી. પૂ. પં. મ. શ્રી કલ્યાણવિજયજી મહારાજ તેના આધારે જણાવે છે કે–પાલકનાં ૬૧, નંદનાં ૧૫૦, મોનાં ૧૬ ૦, પુષ્યમિત્રનાં ૩૫, બલમિત્રભાનુમિત્રનાં ૬૦, એ ૪૬૫ વર્ષો થયાં. નભસેનનાં પાંચ વર્ષ જતાં વિક્રમ સંવત પ્રત્યે, નભસેનમાં ૪૦, ગર્દભનાં ૧૦૦; એમ કુલ ૬૦૫ વર્ષો જતાં શક સંવત પ્રવર્યો. (વીરનિર્વાણુસંવત ઔર જૈન કાળગણના, પૃષ્ઠ ૩૦થી ૬૦) આ ગણતરી પ્રમાણે આ. ભદ્રબાહુસ્વામી, આ. મહાગિરિજી અને આ. કાલિકાચાર્યના સમકાલીન રાજા ચંદ્રગુપ્ત વગેરેને સત્તા સમય જુદો Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦] જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ સમ્રાટ શાલિવાહન પટણામાં શુંગવંશી રાજાઓ નબળા બન્યા, કુશાને મથુરાને મજબૂત બનાવવા મત પડ્યા હતા. કલિંગમાં પણ ભીખુરાય પછીના કલિંગરાજે વધુ તેજદાર ન હોતા. આંધ્રો કૂચકદમ કરતા આગે વધતા હતા. એવા વાતાવરણમાં માળવામાં મેટે ઝંઝાવાત આવી ગયો. ઈરાનના શાહીઓ કલબલ સાથે ગર્દશિતલ ઉપર ત્રાટક્યા અને તેઓએ ઉજેને પોતાને હસ્તગત કર્યું. એક દશકો જતાં જ ત્યાં સમ્રાટ વિક્રમાદિત્યને ઉદય થયો અને માળવાએ સ્વતંત્રતાને વાવટા ફરકાવ્યો. આ તરફ આંધ રાજાઓ પણ દક્ષિણમાં પિતાની સત્તાને મજબૂત બનાવી ઉત્તર તરફ આગળ વધવા લાગ્યા. આંધ્રપતિ શાલિવાહન પણ તે સમયે સમર્થ રાજા હતા, જેના પાછળના વંશજોએ માળવાની સરહદ સુધીને પ્રદેશ જીતી માળવરાજ સાથે સંધિ કરી મિત્રી સ્થાપી હતી. પડી જાય છે. જો કે પન્યાસજી મહારાજે આ. મહાગિરિજીના સ્વર્ગગમન વર્ષમાં સંસ્કાર આપે છે. (પૃષ્ઠ ૬૪) પણ તે સાવ નિષ્ફળ નીવડ્યો છે. અંતે તેમણે એ જાહેર કર્યું છે કે આ. મહાગિરિજી અને સમ્રાટ સંપ્રતિ એકકાલીન નથી. (પૃષ્ઠ ૮૯) આ જાહેરાત નિશીથચણ વગેરેના અતિહાસિક નિરુપણની વિરુદ્ધમાં જાય છે. પૂ. પ. મ. શ્રી કલ્યાણવિજયજી મહારાજે દુષ્કમચંડિકા અને યુગપ્રધાન ગંડિકા'ના સારમાંથી બીજી એક રાજાવલી આપી છે. પાલકનાં ૨૦, નંદેનાં ૧૫૮, મૌનાં ૧૦૮, પુષ્યમિત્રનાં ૩૦, બલમિત્ર–ભાનુમિત્રનાં ૬૦, દધિ. વાહનનાં ૪૦, ગર્દભિલ્લેનાં ૪૪, શોનાં ૫૦, વિક્રમનાં ૯૭, શન્ય વંશનાં ૩૮; એમ ૬૦૫ વર્ષમાં શકસંવત પ્રવર્યો. આ ગણતરી બીજી ગણતરીઓથી તદન જુદી જ છે. (વીરનિર્વાણુસંવત ઔર જેન કાળગણના પૃષ્ઠ ૩૧). પ્રસિદ્ધ ઈતિહાસવેદી સંશોધક ડો. ત્રિભુવનદાસ લહેરચંદ રાજાવલીને વ્યવસ્થિત કરતાં જણાવે છે કે પાલકનાં વર્ષ ૬૦, નંદનાં વર્ષ ૫, (અથવા ૧૦૦), માનાં વર્ષ ૧૭૮, (ચં. ૨૩ + બિ૦ રેખા, + અ. Page #290 -------------------------------------------------------------------------- ________________ અગિયારમુ’] આ ત્રિસૂરિજી ૨૦૧ ભા. શુ. ૪ની સ’વત્સરી થવાનાં કારણે આ કાલિકસૂરિ અને સમ્રાટ શાલિવાહન અમર થઈ ગયા છે. “ સમ્રાટ શાલિવાહન જૈન હતા. તેણે જ આચાર્ય મહારાજને વિનતિ કરી પ્રતિષ્ઠાનપુરમાં ચામાસુ રાખ્યા હતા. તે, તેની રાણીએ અને ઉપાસકી અમાસે પોષય કરતા હતા. ખીજ ત્રીજ તથા ચેાથના અઠ્ઠમ કરતા હતા અને સવત્સરીપની આરાધના કરતા હતા. ઈત્યાદિ ખીના ચૂર્ણિએમાં સ્પષ્ટપણે લખી છે. (જુએ પૃ. ૨૨૭) આ ઘટના વિક્રમસંવત ૧ પહેલાંની છે. આ મેનુંગસૂરિ લખે છે કે શાલિવાહનને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું અને તે મહાદાનેશ્વરી રાજા હતા. "2 ૪૧૫ + સ. ૫૩૫ + અન્ય ૭૨) પુષ્યમિત્રનાં વર્ષ ૩૮, ગોનાં વ ૯૦, ગંધર્વસેનનાં વર્ષે ૧૦; એમ કુલ ૪૭૦ વર્ષ વિક્રમાદિત્ય થયા છે. ( પ્રાચીન ભારતવશ ભા. ૧ થી ૪ Page #291 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બારમું આ સિંહગિરિસૂરિજી આ આચાર્યનું જીવનચરિત્ર મળતું નથી. તેમને મુખ્ય ચાર શિષ્ય હતા. ૧. સ્થ૦ આર્યસમિત–જેનાથી બ્રાહીપિકા શાખા નીકળી છે (વીર નિ. સં. ૧૮૪). ૨. સ્થ૦ આર્યધનગિરિજે આર્ય વજાસ્વામીના પિતા છે. ૩. સ્થ૦ આર્યવાસ્વામી–જેઓ પટ્ટધર હતા. તેમનાથી વીર સં. ૫૮ માં વજી નામની શાખા નીકળી છે. અત્યારે જે જે જૈન સાધુ છે. તે દરેક આ શાખાના જ શ્રમણ છે. ૪ સ્થ૦ આર્ય અર્હદત્તા– આ સિંહગિરિજી જાતિસ્મરણ જ્ઞાનવાળા હતા, ખુશાલ પટ્ટાવલી માં ઉલ્લેખ છે કે તેમનું વીર સં. ૫૪૭ માં સ્વર્ગગમન થયું. આ અરસામાં આ૦ મંગુસૂરિ આ૦ તેજલીપુત્ર, યુગપ્રધાન આ૦ ભદ્રગુપ્તસૂરિજી, યુ. આ શ્રીગુસૂરિ, આ સમિતિસૂરિ વગેરે પ્રભાવક આચાર્યો થયા છે. આ મંગુસૂરિ– તેમનો પરિચય વાચકવંશપરંપરામાં આવેલ છે. (જુઓ પૃષ્ઠ ૧૮૩) આ તેષીપુત્ર–તેઓ તે સમયના સમર્થ જ્ઞાની હતા. તેમણે મંદરના વિપ્ર રક્ષિતને જૈન દીક્ષા આપી હતી, જે દીક્ષા ભ૦ મહાવીરસ્વામીના શાસનમાં પ્રથમ શિષ્યનિષ્ફટિકા તરીકે Page #292 -------------------------------------------------------------------------- ________________ બારમું ] આ સિંહગિરિસૂરિજી ૨૭૩ પ્રસિદ્ધ છે અને એ રક્ષિત મુનિ પણ આચાર્ય બન્યા છે, યુગપ્રધાન છે, મહાજ્ઞાની થયા છે, અને ચાર અનુગના વિભાજક તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. આ૦ ભદ્રગુપ્તસૂરિ–તેઓને વીર સં. ૪૨૮ માં જન્મ, સં૪૪૯ માં દીક્ષા, સં૦ ૪૯૪ માં યુગપ્રધાનપદ અને સં. ૧૩૩ માં ૧૦૫ વર્ષની ઉંમરે સવગમન થયાં છે. તેઓ આર્ય વાસ્વામીના દ્રષ્ટિવાદના વિદ્યાગુરુ છે. આ૦ રક્ષિતસૂરિજીએ તેમને અંતિમ નિર્ધામણા કરાવી હતી, જે વસ્તુ ઈતિહાસપ્રસિદ્ધ છે. આશ્રીગુપ્તસૂરિ તેમનાં વિર સં. ૪૪૯ માં જન્મ, સં. ૪૮૩ માં દીક્ષા, સં. પ૩૩ માં યુગપ્રધાનપદ અને સં. ૫૪૮ માં સ્વર્ગગમન થયેલ છે. તેમણે રોહગુપ્ત મુનિને શ્રુતજ્ઞાન આપ્યું હતું, મંત્રવિદ્યાઓ પણ આપી હતી અને અંતરિજિજયામાં પરિવ્રાજક સાથેના શાસ્ત્રાર્થમાં જયવાદ પ્રાપ્ત કરાવ્યું હતું પરંતુ એ જ રેહશુત અંતે અભિમાનમાં ચકચૂર બની નિદ્ભવ બને છે અને રાશિકમત” ચલાવે છે. આ સમિતસૂરિજીઃ આ આચાર્ય આર્ય સિંહગિરિસૂરિજીના શિષ્ય છે. તેમજ આર્ય વજીસ્વામીના મામા થાય છે. તેમનું જન્મસ્થાન તુબવન ગ્રામ, તેમના પિતાનું નામ ધનપાલ, માતાનું નામ મળતું નથી. તેઓ બેત્રે ગૌતમ, અને જ્ઞાતિએ વેશ્યા હતા. તેમને એક સુનંદા નામે બહેન હતી. ધનગિરિને અને આર્ય સમિતને બહુ જ મૈત્રી હતી, ધનપાલે જ આગ્રહ કરીને પોતાની પુત્રી સુનંદાને ધનગિરિની સાથે પરણાવી હતી. આ બાજુ આર્ય સમિતે આ સિંહગિરિ પાસે જઈને દીક્ષા લીધી. આર્ય સમિતે દીક્ષા લીધા પછી ગુરૂચરણે એસી સુંદર શાસ્ત્રાભ્યાસ કર્યો. તેઓ મંત્રવિદ્યામાં પણ કુશલ થયા. ગુરુએ તેમને આચાર્ય પદવી આપી. ૫ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ આભીર દેશમાં અચલપુર ગામ હતું. અહીં નજીકમાં કન્ના (કૃષ્ણા) અને પૂર્ણા નદીના મધ્ય ભેટમાં તપવીઓને એક આશ્રમ હતું, જેમાં પાંચસો તપસ્વીઓ રહેતા હતા. આમાંથી એક તપસ્વીને, નગરવાસી જનતાને ચમત્કાર બતાવી, પિતાને મહિમા વધારવાનું મન થયું. તે જ પગે લેપ કરી બને નદીઓમાં અદ્ધર તરીને અચલપુર આવતે. ભકતેને ત્યાં ભેજન જમતે અને પૂજાસત્કાર સન્માન લઈ પાછો એવી જ રીતે તરીને આશ્રમમાં ચાલ્યો જતો. નગરમાં ચારે બાજુ તપસ્વીની પ્રશંસા થવા માંડી, ત્યાં સુધી કે આજે દુનિયાના પટ ઉપર આવે તપસ્વી અને ચમત્કારી બીજે કોઈ મહાત્મા નથી, આમને જ મત સાચે છે વગેરે વાતે થવા માંડી. ઢીલા મનના શ્રાવકે પણ આ ચમત્કાર જોઈ ઢીલા પડવા લાગ્યા. એવામાં આર્ય સમિતસૂરિજી વિહાર કરતા અચલપુર આવ્યા. જેનોએ પણ નગરચર્ચા સાંભળી સૂરિજી પાસે જઈ વિનતિ કરી કે, પ્ર! આપણું શાસનમાં અત્યારે કે આવા ચમત્કારી આચાર્ય છે ખરા? સુરિજી બોલ્યા-મહાનુભા! આમાં તે શે ચમત્કાર છે? આર્ય ખપૂટ જેવા અને મહેન્દ્રસૂરિજી જેવા ઘણાયે સૂરિપંગ મહાવિદ્યાના ભંડાર છે. અરે! અમારા બાલમુનિ વજી પણ વિદ્યાના ભંડાર છે. શ્રાવક બોલ્યા–પ્ર! આ તાપસના ચમત્કાર સામે કઈક વિદ્યા બતાવે. સૂરિજી બોલ્યાઃ–મહાનુભાવો! આ તે એક વિજ્ઞાનકળા માત્ર જ છે. છતાંયે તમારે કંઈક જેવું જ હોય તે સાંભળો ! તમે આ તપસ્વીને તમારે ત્યાં જમવા બોલાવો, ગરમ પાણીથી ખૂબ ચાળી ચાળીને એના પગનાં તળિયાં ધોઈ નાખજે.પગે લગાડેલો લેપ ધોવાઈ જાય પછી તેને જમાડીને પાછે મોકલજે, એમ કરતાં તરવાને બદલે ડૂબવા માંડશે, એ પછી આગળનું જોઈ લેવાશે. બીજે દિવસે શ્રાવકેએ ચમત્કારી તપસ્વીને બહુ જ આગ્રહથી Page #294 -------------------------------------------------------------------------- ________________ બારમું] આ સિંહગિરિસૂરિજી ૨૭૫ પિતાને ત્યાં જમવા નિમંત્ર્યા, તપસ્વીઓને પણ આશ્ચર્ય થયું કે આ જેને આપણે ધર્મ ન માને છતાં જમવાનું નિમંત્રણ આપે છે! તપસ્વી આવે, આખું ગામ જેવા ઊલટું. જેનેએ જમતાં પહેલાં જ તપસ્વીના પગ ધોઈ લેપ ઉખાડી નાખ્યો. તપસવજી દુઃખના માથા પરાણે જમ્યા અને નદી કાંઠે આવ્યા. તેણે નદીમાં પગ મૂક્યો કે પગ નીચે બેઠા છતાંય તે આગળ વધ્યા અને ડૂબવા લાગ્યા. જનતાએ આ જોઈ તાળ પાડી. આ વખતે જ આર્ય સમિતસૂરિજી ત્યાં હાજર થયા. તેમણે શ્રાવક પાસે નદીમાં વાસક્ષેપ નંખા અને કહ્યું કે કન્ના અને પૂર્ણ! મને રસ્તા આપે, મારે સામે કાંઠે જવું છે. બસ, તરત જ બને નદીઓ સંકોચાઈ ગઈ અને રસ્તે થઈ ગયા. સૂરિજી તે તપસ્વીને લઈ તાપસેના આશ્રમમાં ગયા. તપસ્વીઓ પણ સૂરિજીને અદ્દભુત ચમત્કાર જે દિક્યૂઢ થઈ ગયા. સુરિજીએ ઉપદેશ આપી જણાવ્યું, આવા ચમકારો તે સામાન્ય છે. આત્માની શક્તિઓ અનંત છે, માટે આ બધે બ્રાહ્યાડંબર મૂકી દઈ આત્મકલ્યાણના માર્ગે વળે. તપવીએ આ સાંભળી સત્ય સમજ્યા અને આશ્રમને ત્યાગ કરી સૂરિજીના શિષ્ય બન્યા. ત્યારથી તેમની બ્રહ્મક્રીપિકા શાખા નીકળી છે. આ ઘટના મેરઠ જિલ્લામાં કૃષ્ણ અને હિંડન નદીની વચ્ચે બરનાવાના ટાપૂમાં બની છે. આબુની પાસે વરમાણુ ગામથી એક બ્રહ્માણગચ્છ નીકળે છે. તેને બ્રાદ્ધોપિકા શાખા સાથે પૂર્વને સંબંધ છે કે નહીં તેની કોઈ ઐતિહાસિક કડી મળતી નથી. માત્ર સં. ૧૮૮૯ની પં, “ખુશાલ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે આર્ય સમિતસૂરિથી બ્રાહીપિકા શાખા નીકળી, જે પાછળથી બ્રહ્માણગ૭ તરીકે પ્રસિદ્ધ થયેલ છે. છઠ્ઠી નિહવ રેહગુપ્તઃ વિર સં. ૧૪૪માં રેહશુત છઠ્ઠો નિદ્ભવ થયો. શ્રીક૫ત્રમાં આ મહાગિરિજીના ૮ શિળે બતાવ્યા Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ જૈન પરંપરાને ઈતિહાસ પ્રિકરણ છે. જેમાં આઠમે શિષ્ય ષડુલક રેહશુત છે. રોહને સમય જોઈએ તે તે આચાર્ય મહાગિરિની શિષ્ય પરંપરામાં આઠમી પેઢીએ થયેલ શિષ્ય હાય, એ વધારે બંધબેસતી વસ્તુ છે અને એ રીતે શિષ્ય-સંતાનપરંપરા માની લઈએ તે ષડુત્સુક રહગુપ્ત તે અનુક્રમે ૮. આ૦ મહાગિરિજી, ૯. સ્થ૦ ઉત્તર, ૧૦. સ્થ બલિરૂહ, ૧૧, સ્થ૦ ધનાઢય, ૧૨. સ્થ૦ શ્રી આઢય, ૧૩. સ્થા શ્રીકૉડિ , ૧૪. થ૦ નાગ, ૧૫. સ્થ૦ નાગમિત્રને દીક્ષા શિષ્ય અને વાચનાચાર્ય યુગપ્રધાન શ્રીગુપ્તસૂરિને જ્ઞાનશિષ્ય હતે. તેણે અંતરિજિજયા નગરીમાં આવતા એક પરિવ્રાજકે કરાવેલ શાસ્ત્રની ઉદ્દષણાને સ્વીકાર કરી લીધું અને મુકરર દિવસે આ તસૂરિ પાસેથી વિવિધ વિદ્યાઓ તથા મંત્રેલું હરણ લઈ રાજાની રાજસભામાં આવી પરિવ્રાજક સાથે વાત માંડયો. પરિવ્રાજકે પૂર્વ પક્ષ સ્થાપવામાં જ વાદને માર્ગ બદલી નાખે, અને જેના દર્શન સમ્મત જીવ, અજીવ એમ બે રાશિની સ્થાપના કરી. રહગુપ્ત પણ પરિવ્રાજકની ચાલાકી સમજી ગયો એટલે તેણે તેને હરાવવા ખાતર જ અવળી ચાલે ચાલી, જીવ અજીવ અને નજીવ એમ ત્રણ રાશિને પક્ષ સ્થાપી, પરિવ્રાજકને ભેઠે પાડયો. હવે પરિવ્રાજકે ૧. વીંછી, ૨. સાપ, ૩. ઉંદર, ૪. હરણી, ૫. ભૂંડ, ૬. કાગડ, અને ૭. સમળી વગેરે બનાવી દેહગુપ્ત ઉપર છોડયા, મુનિ શેહગુપ્ત પણ ૧. મેર, ૨, નેળિયે, ૩. બિલાડો, ૪. વાઘ, ૫. સિંહ, ૬. ઘુવડ, અને ૭. બાજ વગેરે મેકલી વિછી વગેરેને ભગાડી મૂક્યા. છેલે પરિવ્રાજકે ગર્દભી વિદ્યા છેડી અને હગુખે તેને પણ રજોહરણથી વશ કરી લીધી. બસ, પરિવ્રાજક હાર્યો અને રહગુખતે જયપતાકા મેળવી, જૈન દર્શનની પ્રભાવના કરી અને વાજાં ગાજાના આડંબર સાથે આ૦ શ્રોગુપ્ત પાસે આવી વંદન કર્યું આચાર્યશ્રીએ તેને કહ્યું કે, મહાનુભાવ! તમે જૈન શાસનની પ્રભાવના કરી તે સારું કર્યું પરંતુ ત્રણ રાશિની સ્થાપના કરી તે જિનાજ્ઞાથી વિરુદ્ધ છે. માટે Page #296 -------------------------------------------------------------------------- ________________ ખારમું ] આ. સિદ્ધગિરિસૂરિજી રાજસભામાં જઈ મિચ્છામિ દુક્કડં” આપી સાચેસાચું જણાવી ઢા. રાહગુપ્તે અભિમાનમાં આવી ગુરુની વાત માની નહિ અને પેાતાના નવા બૈરાશિકમત ચલાવ્યે તેના મતમાં દ્રવ્યાસ્તિક, પર્યાયાસ્તિક અને ઉભયાસ્તિક એમ ત્રણ નય હતા. આ ત્રણુ માનવામાં આજીવકા પણ સામેલ હતા. એટલે આજીવકા અને ત્રરાશિકા દ્રષ્ટિનાં સાતે પરિક્રમા તથા ષ્ટિવાદના અછિન્નુછેદ નયથી અને ઉક્ત ત્રણે નયાથી નિષ્પન્ન થતા ૪૪ સૂત્રભેદને માનતા હતા. એમ નદીસૂત્રમાં ઉલ્લેખ છે. આ મત કઈક વૈશેષિક મતને અનુકૂળ બની ગયેા હતેા અને છેવટે દિગંબર મતમાં ભળી ગયા હતા. ભટ્ટારક આચાય અકલ કે દિગંબર સની વ્યવસ્થા કરી ત્યારથી તે કુંદકુંદાન્ત્રયમાં સામેલ મનાતા હોય એમ લાગે છે. ઘણુા સમય ગયા પછી આ પરંપરામાં બૈરાશિક આચા પદ્મન'દી થયા છે. તે માટે ‘પુણ્યાકથાકા'ની પ્રશસ્તિમાં લખ્યું છે કે— " कुन्दकुन्दान्वये ख्याते ख्यातो देशिगणाग्रणीः ॥ बभौ संघाधिपः श्रीमान्, पद्मनन्दी त्रिराशिकः ||१४|| આ પ્રશસ્તિ પ્રમાણે અનુક્રમે કેશવનન્દી ( àા॰ ૧ ), પદ્મન’દી (૪), માધવની (-), વસુનન્દી (૬), મૌલિની (૭) અને નન્તિસૂરિ (àા૦ ૮) થયા છે. તથા આ કેશવની શિષ્ય વાદીભસિંહના શિષ્ય. મુમુક્ષુ રામચંદ્રે ૪૦૦ લેાકપ્રમાણુ ‘પુણ્યાશ્રવથાકાષ રમ્યા છે. २७७ ત્યાર પછી Àરાશિકમતની પરંપરાના કંઇ ઉલ્લેખ મળતા નથી. ઈસાઇ મત (ક્રિશ્ચિયનધમ' ) : આ સિદ્ધગિરિસૂરિજીના સમયમાં ઈસાઈ મતના આદિ પ્રવ`ક ઈસામસીહ ભારતવષમાં આવ્યા હતા અને તેથે જૈત ધર્મનું અધ્યયન કરી તેની ખૂબીઓ પેાતાના નવા મતમાં દાખલ કરી હતી. ઈંજીલ'માં લખ્યું છે કે, “તે મુદ્દત દરમિયાન ઈસુનું જ્ઞાન Page #297 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના ઇતિહાસ [ પ્રકરણ વધવા લાગ્યું. તથા તેના આત્મા મલવત થવા લાગ્યા. ” એટલે ઈસામસીહે ૧૩ થી ૩૦ વર્ષ સુધી જ્ઞાન મેળવ્યું અને આત્માના વિકાસ સાધ્યેા. ૨૭૮ 4 રશિયાના યાત્રિક મે॰ નિકાસ નાટવિશે સંપાદ્વિત “અન્નાન લાઇક્ આફ ઇસીસ ક્રાઈસ્ટ (જીસીસ ક્રાઈસ્ટનું અજ્ઞાત જીવન )”માં લખ્યું છે કે “ઈસામસીઠું ૧૩ વર્ષની ઉંમરે વિવાહ ન કરતા વેપારીના કાફલા જોડે ગૂપચૂપ સિંધમાં નાસી ગયા, ત્યાંથી તે કાશી ગયે. તેને વૈશ્યા અને શૂદ્રોને સહવાસ બહુ ગમતા હતા. ત્યાં તેણે ૬ વર્ષ સુધી ધમ જ્ઞાન મેળવ્યું. પછી કપિલવસ્તુમાં જઈ બૌદ્ધ મતનું જ્ઞાન મેળવ્યું; એમ ૧૨ વર્ષ હિંદમાં રહી તે ઈરાન ગયા અને ત્યાંથી ધર્મોપદેશ કરતા કરતા ૩૦ વર્ષની ઉંમરે જેરૂસલેમ જઈ પહેચ્યા. ” આ સમયે જેરૂસલેમમાં એક સમષ્ટિવાદી ગુપ્તમ'ડળ હતું, જેની સ્થાપના ઈસુના જન્મ પહેલાં મેકેમીયાના સમયમાં થઈ હતી. અનેક દેશેાના મુખ્ય શહેરામાં શાખાએ સ્થપાઈ ચૂકી હતી. આ મંડળના સભાસદે ચાર શ્રેણીમાં વિભક્ત હતા. પહેલી શ્રેણીમાં આજન્મ બ્રહ્મચય ની પ્રતિજ્ઞા લેનાર બાળકને જ દાખલ કરવામાં આવતા હું. આ નવા સભ્ય ઈસીન તરીકે ઓળખાતા હતા. તેને ૩ વષઁની આચારિવચારની તાલીમ આપી, પરીક્ષા લઈને મડળમાં દાખલ કરતા હતા. નવા સભ્યને વૈદક આરાગ્યજ્ઞાન અને ખનીજજ્ઞાનનું અધ્યયન અનિવાર્ય મનાતું હતું. ચૈાગ્ય થયા પછી સભાસદને મંડળના ગુપ્તભેદે ખતાવવામાં આવતા હતા. ઉચ્ચશ્રેણીના સભાસદ "ઇસીર તરીકે ઓળખાતા હતા. ઇસીરા સપૂત: શુદ્ધ અને પવિત્ર છત્રન ગાળતા હતા. · શ્રી ક્રૂસી પ્રીકેશન ખાય એન આઇ વિટનેસ’માં લખ્યું છે કેઈસુ જેસલેમમાં આવીને આ આદ મંડળના સભાસદ અન્યા હતા. ગુપ્તમ'ડળના એક ઈસીરના પત્રથી માલૂમ પડે છે કે, Page #298 -------------------------------------------------------------------------- ________________ બારમું ! આ સિંહગિરિસૂરિજી ૨૭૯ રમનસૂબા પાઈ લેટે ઈસુને ક્રોસ પર ચડાવ્યો ત્યારે ખરેખર તે મર્યો નહેd, કિન્તુ મૂર્ષિત થઈ ગયું હતું. જોસફ તેના દેહને લઈ ગયે અને નિકેદમસ ઈસીરે તેને સાજો કર્યો. પછી ઈસુ ગુપ્ત જ રહ્યો છે. તે રીતે ઉપદેશથી ધર્મપ્રચાર કરતે હતે. આ દરમિયાન તે પિતાના શિષ્યને ૧૦ વાર મળ્યો છે ઈસુએ ઈસાઈમતમાં જૈનધર્મની કેટલીએક પ્રથાઓ સ્વીકારી છે, જે પૈકીની એક નીચે મુજબ છે. ૧. ભગવાન મહાવીર સ્વામીને ૧૧ ગણધર હતા. ૧ શિષ્યાભાસ શિષ્ય હતો. ઈસુને પણ ૧૧ સુશિષ્ય અને ૧ કુશિષ્ય હતે. ૨. ભ૦ મહાવીર સાસરણુમાં બેસી ઉપદેશ આપતા હતા. બાઈબલમાં લખ્યું છે કે, ઈસામસીહ પહાડ ઉપર બેસી ઉપદેશ દેતા હતા. તેનું ગિરિપ્રવચન બહુ અસરકારક મનાય છે. . તીર્થકર ઉપદેશમાં એવી વાણું બોલે છે કે એને દેવો, મનુષ્ય, પશુ, પક્ષીઓ પોતપોતાની ભાષામાં સમજી શકે છે. બાઈબલ કરાર બજે, પૃ. ૫મું, પ્રેરતોનાં કૃત્યો અધ્યાય બીજામાં લખ્યું છે કે તેઓ એક ઘરમાં એકઠા થયા હતા, ત્યારે તેની જીભ ઉપર એકેક દેવી જીભ આવી એંટી ગઈ. તે સર્વે પવિત્ર આત્માથી ભરપૂર થયા અને એવી ભાષામાં બોલવા લાગ્યા કે, જેને સાંભળીને દરેકે દરેક દેશના મનુષ્યને એમ લાગ્યું કે “આ ગમે તે ભાષામાં બોલતા હશે, કિન્તુ અમે તેમને અમારી માતૃભાષામાં બોલતા સાંભળીએ છીએ.” આમ કહેતાં કહેતાં સૌ કોઈ આશ્ચર્ય પામ્યા. અહીં કેઈએ મશ્કરીમાં કહ્યું કે આ દરેક પીધેલા છે.” તેઓએ જવાબ વાળ્યું કે, “આ કોઈ પીધેલા નથી, કેમકે દિવસ પહેલા જ પહેરે છે. આ યોએલ પ્રબોધકે જે કહ્યું હતું, તે જ છે. (૧ થી ૧૬ પૃષ્ઠ ૧૧૪) ૪. જેને પચાસમા દિવસને સંવત્સરી માને છે, “બાઈબલ * જુઓ “ઈસુખ્રિીસ્તનું અજ્ઞાત જીવન” લેખ (શુભસંગ્રહ ભાગ ૭ પૃ. ૧૧૬) Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ જૈન પરંપરાના ઇતિહાસ [ પ્રકરણ કરાર ખીજો, પ્રેરિતાનાં કૃત્ય’ ૦ ૨ માં પણ પચાસમા દિવસે જ ૧૧ શિષ્યાનું પ્રવચન થયાનું સૂચન છે. ( ૧, પૃ૦ ૧૪૪ ) ૫. જૈને ૨૪ તીર્થકરાને માને છે. તેએ દેવકૃષ્ણ વસ્ત્રવાળા હાય છે અને દેરાસરમાં તેને સુકુટ પણ અવશ્ય પહેરાવાય છે. • આઈબલ કરાર ખીએ, પુસ્તક ૨૭મુ, પ્રકટીકરણ અ૦ ૪’માં લખ્યું છે કે— આકાશમાં રાજિસ’હાસન પર એક પુરુષ બેઠા છે. તેની આસપાસ ૨૪ આસન ઉપર ૨૪ પવિત્ર પુરુષા છે, જે ઊજળા વસ્ત્રના ધારક છે, માથા ઉપર સેાનાના મુગઢવાળા છે. (૧ થી ૮, પૃષ્ઠ ૨૪૫ ) અહી’ ૨૪ પવિત્ર પુરુષા બતાવ્યા છે, તે ૨૪ તીથ કરાના આધારે જ કરેલી પના છે. જો કે વૈશ્વિક પરંપરામાં પણ ૨૪ અવતારાં સ્વીકાર્યા છે પણ તે સ્વીઢાર ઇસ્વીસનની પછી થયા છે અને તે ૨૪ અવતારા એકલા મનુષ્યરૂપે નથી. મત્સ્ય, કચ્છપ, વરાહ ઇત્યાદિ રૂપે છે, જયારે ખાઇમલમાં તા ૨૪ પુરુષાની નોંધ છે; એટલે તે તીર્થંકરાની જ યાદી કરાવે છે. ૬. જૈના આઠમે, ચોદશે, પ્રતિક્રમણ કરે છે. ઈંસાઇએ દર રવિવારે પેાતાના પાપના એકરાર કરે છે. ૭. જૈના સમાસરણમાં જિનપ્રતિમાને બેસાડે છે. ઈસાઈ ચર્ચા પણ સમેાસરણની ઢખનાં જ હાય છે. ૮. જૈન શ્રમણેા ખંધક, મેતાય વગેરે પરિષહા સહેવામાં જ સાચી સાધુતા માને છે. ઇસાઇમતમાં પણ એક ગાલે ધેાલ મારનારની સામે બીજો ગાલ ધરવાનું શીખવાડાય છે. ૯. જૈન મુનિએના સમાધિસ્થાને પ અને મદિરા અનતાં હતાં, તેમ ઈસાઈ ધ ગુરુનાં સમાધિસ્થાને કમ્ર અને મંદિશ અનતાં હતા. રામીયાજક કાપુસે ઇ. સ. ૨૦૦માં પેબ્રુસ અને પૌલુસને દફનાવેલ તે સ્થાનની કબરો ખતાવી હતી. અને મેટા Page #300 -------------------------------------------------------------------------- ________________ બારમું] આ૦ સિંહગિરિસૂરિજી ૨૮૧ રાજા કેસ્ટટીનએ તે બને કબરે ઉપર બે શેભિતાં મંદિરે બનાવ્યાં. આજે તે દુનિયાનાં મોટામાં મોટાં અને સારામાં સારાં મંદિર છે. (કેથેલિક શ્રીસભાને ઈતિહાસ, પૃ. ૧) ૧૦. ઈસા મસીહે જૈન સંઘના આચાર્યો, મુનિઓ અને સિદ્ધપુત્રની માફક ધર્માધ્યક્ષ, યાજક અને દીયાકેનસ (સેવક) એમ ત્રણ વર્ગ સ્થાપ્યા હતા. પછી સમય જતાં શ્રીસભાઓ દ્વાર પાળ, વાંચનાર, ભૂત કાઢનાર અને પાછળ ચાલનાર એ ચાર વર્ષો વધાર્યો છે, જેમાં વિધવા સ્ત્રીઓને પણ દેવદાસી પેઠે દાખલ કરવામાં આવી હતી. (કેથલિક ઈતિહાસ, પૃ. ૧૧, ૧૨) ૧૧. જૈન મુનિ બ્રહ્મચારી રહતા હતા, તેમ ધર્મ અને યાજક બ્રહ્મચારી રહેતા હતા. પછી સમય જતાં પૂર્વમાં યાજકોએ બાયડી રાખવાનું શરૂ કર્યું. છતાંય પૂર્વમાં એ રિવાજ તે આજેય પણ છે કે, પરણેલે પુરુષ યાજક કે ધમાધ્યક્ષ થઈ શકે નહીં. (પૃ. ૧૨) જે કે ઈ. સ. ની સાતમી સદીમાં થયેલા રાજા હેનરીએ ઇંગ્લેન્ડમાં યાજકેને લગ્ન કરવાનું બંધ કર્યું હતું અને ૨ વડાઘમાધ્યક્ષ, ૧૮ ધમોધ્યક્ષ, ૧૩ મઠાધ્યક્ષે તથા ૫૦૦ મઠવાસી પાદરીઓને મારી નખાવ્યા હતા. આ રાજા ચુસ્ત કેથલિક મતને હતું અને તેની પછી ગાદીએ આવેલા છઠ્ઠા * આ પવિત્ર પેડ્યુસ અને પવિત્ર પૌલુસને વિધર્મીઓએ ઈ. સ. ૬૭ માં ફુસ ઉપર ચઢાવેલ છે, કાપી નાખ્યા છે. (૧) સુવાર્તા લેખક પવિત્ર યેહાન્ન ઈ. સ. ૯૬ પછી મૃત્યુ પામેલ છે. (૫) ઓરિગેનેસે ઈ. સ. ૧૮૫ થી ૨૫૪ ના ગાળામાં હપ્તાપલા કરીને બાઈબલ રચ્યું છે. એટલે તેણે સાત બાઈબલના તરજુમાનાં વચને મુકાબલે કરવાને વાતે એક પાનામાં સાત હારેમાં મૂક્યાં છે. તે યાજક થઈ ગયો છે પણ પાંચમી કેનતંતીને પલની મંત્રીસભાએ તેને પાખંડી તરીકે જાહેર કર્યો હતો. (પૃ. ૮) બાઈબલ પ્રથમ ગ્રીક ભાષામાં લખાયેલું હતું પણ પછીને લેખકેએ લાટીન ભાષા વાપરી છે. (પૃ. ૮) , (કે. ઈતિહાસ, પૃ. ૮) Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જૈન પર પરાના ઇતિહાસ | પ્રરણ એડવર્ડ યાજકને લગ્ન કરવાની રજા આપી હતી. ( કૅથાલિક શ્રીસભાના ઇતિહાસ, પૃ૦ ૫૭, ૬૧૦, ૧૧૧) ૧૨. જેના આઠમ ચૌદશે ઉપવાસ કરે છે. તેમ ઈસામુંઆને પણ રવિવારે ઉપવાસ કરવાની આજ્ઞા છે. યહુદી લેાકા સમયને પાળતા હતા, પ્રેરિતાએ તે સમથને નાબૂદ કરવાને માટે રવિવાર મુકરર કર્યો છે. અસલના ઈસાઈએ ઉપવાસમાં દિવસે ખાતા ન હતા પશુ સૂર્ય આથમ્યા પછી રાત્રે કંઇ ખાતા હતા. આવા ઉપવાસે। હાલ મુસલમાના કરે છે. (કૅથા॰ ઇતિહાસ, પૃષ્ઠ ૧૧) ૧૩. જૈના જઘન્ય ચામાસુ સિત્તેર દિવસનુ માને છે. જૈન મુનિ તે દિવસેામાં ખૂબ તપસ્યા કરતા હતા. ઈસાઈએ પશુ પાસ્ખા પહેલાં સિત્તેર દિવસે ઉપવાસ કરવાનું માનતા હતા. ઇસાઇમતમાં ખાસ અપ્તિસ્મા આપવામાં આવે છે. અપ્તિસ્માની તૈયારી કરનાર કાતેજીમની કહેવાય છે. અપ્તિસ્મા પામ્માના આગલા દિવસે કે પેન્ગેાસ્તના માગવા દિવસે મળે છે. અપ્તિસ્મા લેનાર પાસ્ખા પછીના ખીજા રવિવાર સુધી સફેદ વસ્ત્ર પહેરી રાખે છે. આથી પાસ્ખા પછીના રવિવાર ચૈાળા રવિવાર તરીકે જાહેર થયા છે. રેવેરડસી. એન્સીડલર એજ. જે. કૅથાલિક પાદરી લખે છે કે, “ કેટલીએક જગાએ પાસ્ખાની આગળના ઉપવાસના હિઁવસેા પાલ્ખાની પહેલાં સિત્તેર દિવસથી શરૂ થયા, તેને વાસ્તે આજ સુધી જે રવિવાર સેતુ આગે સિમા એટલે સિત્તેરમા દિવસ કહેવાય છે, તે દિવસે યાજકા મિસમાં જાબુડી આસ્માની રંગ એટલે પ્રાયશ્ચિત્તના રંગનું લગહુ પહેરે છે. ' પાસ્ખાના તહેવાર પૂર્વમાં ચ ુટ્ટીઓની સાથે નિજાન મહિનાના ચોક્રમા દિવસે, અને પશ્ચિમમાં વસતની પૂનમની પાછળના રવિવારે પાળવામાં આવતા હતા પરંતુ આ તફાવતને લીધે પૂર્વમાં તકરાર ઊઠી હતી અને અનીજેતુસ બાપાએ આ Page #302 -------------------------------------------------------------------------- ________________ બારમું] આ સિંહગિરિસૂરિજી ૨૮૩ ફેરફારને જવાબ દેવા માટે પવિત્ર પાલીકાર્ડસને રેમ બોલાવ્યો હતું. આ તકરારમાં વિક્તર આપાએ એશિયામાઈનરની સભાએને બહિષ્કાર કર્યો હતે. (કેથલિક શ્રીસભાને ઈતિહાસ, પૃ. ૧૧, ૧૨) ૧૪. જૈન તીર્થકરની મૂતિઓને માને છે પણ તેમાં તીર્થકો આવી વસે છે એમ માનતા નથી. એટલે મૂતિઓને તીર્થકરેની સ્થાપના માને છે. ઈસાઈએ પણ ઈસામસીહના ચિત્રને માને છે. તેની ઓળખાણ માટે ઈસુખ્રિસ્તનું નામ કે રોટલીની ટાપત્રી સાથે માછલીની નિશાની મૂકે છે. મરિયમનાં ચિત્રને, યોસેફનાં ચિત્રને તથા ખુસનાં ચિત્રને માને છે. અર્થાત તેઓ ચિત્ર તથા પૂતળાને માને છે, પણ તેમાં પરમેશ્વર આવીને વસે છે એવું માનતા નથી. તેઓ ચિત્ર માને છે, પણ ચિત્રમાં કોઈ પરમેશ્વર તરીકે મૂર્તિને માનતા નથી. ઈસ્વીસનના સેળમાં સકા સુધી ઈસાઈઓમાં આ માન્યતા એકધારી હતી, પછી વિચારભેદ પડયો છે. (કેથલિક શ્રીસભાને ઈતિહાસ, પૃ. ૮, ૧૯, ૨૩, ૪૪, ૪૫, ૪૬, ૪૭) ૧૫. જેમાં વિ. સં. ૧૫૨૮માં લંકાએ સામાયિક પ્રતિક્રમણ, દાન, મૂર્તિ, મૂર્તિપૂજા વગેરેની મનાઈ કરી ને મત સ્થાપે છે. તેમ ઈસાઈ મતમાં ઈ. સ. ૧૫૧૭ માં યુથરે ૫ બાબતમાં તકરાર ઊભી કરી પિતાને પ્રોટેસ્ટંટ મત ચલાવ્યો છે. (કે. શ્રીસભાને ઈતિહાસ, પૃ. ૯૪ થી ૧૦૫, ૧૯૫) ઈસાઈ મતમાં જૈનધર્મની પ્રાચીન પ્રથાઓ થતા રૂપાંતર સાથે સવીકારાયેલ છે એમ ઉપરનાં લખાણથી સમજી શકાય છે. આથી માનવું પડે છે કે ઈસા મસીહે હિંદુસ્તાનમાં આવી જેનધર્મનું વિશેષ જ્ઞાન મેળવ્યું હતું અને તેના આધારે પિતાના નવા મતને ખીલ હતે. Page #303 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ તેરમું આર્ય વજસ્વામી जातिस्मृतिर्जुम्भकदत्तविद्ये, श्रासंघवात्सल्यमनीहता च । यस्मिन्नतुल्यान्यभवंस्ततोऽभूद्, विभुः स वजी दशपूर्ववेदी ॥८॥ [ ગુરુપર્વક્રમ, ૦ ૮] " આ૦ સિંહગિરિજીની પાટે મહાન પ્રભાવક યુગપ્રધાન અજેડ શાસક આ વાસ્વામી થયા છે. તેમનાં વીર સં. ૪૯૬માં જન્મ, સં૦ ૫૦૪ માં દીક્ષા, સં. ૫૪૮ માં યુગપ્રધાનપદ, સં૦ ૫૮૪ માં સ્વર્ગગમન થયાં છે. તેમનું જન્મસ્થાન માળવા દેશનું તુંબવન ગામ છે. પિતાનું નામ ધનગિરિ, માતાનું નામ સુનંદા. ધનગિરિ મુનિઓના ઉપદેશથી વૈરાગ્યવાળો થયા હતા અને દીક્ષાની ભાવનાવાળો હતે પરંતુ સુનંદા મનથી ઈચ્છિત વરરૂપે ધનગિરિને વરી ચૂકી હતી એટલે સુનંદાના પિતા ધનપાલે બહુ આગ્રહ કર્યો અને ધનગિરિ સુનંદાને પરણ્ય, સુનંદાના ભાઈ સમિતે આ સિંહગિરિ પાસે દીક્ષા લીધી હતી, સુનંદા ગર્ભવતી બની એટલે ધનગિરિએ પણ પત્નીને સમજાવી સંમતિ મેળવી આ સિંહગિરિ પાસે દીક્ષા લીધી. પાછળથી સુનંદાએ તેજસ્વી પુત્રને જન્મ આપે છે. બાળકને જાતિસમરણ જ્ઞાન થયું છે, બાલક જ્ઞાનથી પિતાની દીક્ષા જાણ માતાને રડી રડીને હેરાન કરે છે, થોડા સમયમાં જ આ સિંહગિરિજી પિતાના શિષ્ય પરિવાર સહિત તુંબવત ગામમાં Page #304 -------------------------------------------------------------------------- ________________ તેરમું ] આય વસ્વામી ૨૮૫ આવે છે. આ સમિત અને આય ધનિર્ઝારજી ગુરુ આજ્ઞા લઈ ગામમાં ગાચરી જાય છે. ગુરુ ચેતવે છે કે, “ સચિત્ત અચિત્ત જે મળે તે લેતા આવજો.” અને મુનિએ સુનદાને ત્યાં ગોચરી ગયા છે. સુનંદાએ પુત્રથી કંટાળીને ધનગિજીિને કહ્યુ કે, “ આ તમારી પુત્ર લઇ જાઓ, હુ વહેારાવી દઉં છું.” ધનગિરિજી ચૈાગ્ય વ્યવસ્થા કરી પુત્રને ઉપાશ્રયે લઇ આવે છે. એને વધુ ભાર લાગવાથી ગુરુને કહે છે કે આ બાળક વજ્ર જેવા ભારે છે એટલે ત્યારથી જ આ બાળકનું નામ વજ્રકુમાર પડે છે. બાળક વજા સાધ્વીજીના ઉપાશ્રયે શ્રાવિકાઓ દ્વારા ઊછરે છે. તે ત્રણ વર્ષ ત્યાં રહે છે અને પારણામાં સૂવેસૂ જ અગિયાર અંગ ભણી લે છે. પછી તે સુનદા તેજસ્વી પુત્રને જોઇ પાછે। માગે છે. આખરે રાજસભામાં જાય છે, ખાળક વ રાજસભામાં જ માતાની લાલચાને દૂર મૂકી સાધુજીવન તરફ વળે છે. આઠ વર્ષ સુધી ખાળક આમ ઊછરે છે અને પછી દીક્ષા લે છે અને ત્યાર બાદ માતા સુનંદા પણુ દીક્ષા સ્વીકારે છે. ખાળમુનિ વજ્ર બચપણુથી જ સંસ્કારી, જ્ઞાની, વેરાગી ત્યાગી, સંયમી અને વ્રુક્ષ હતા. એમના ખાળ સાધુજીવનમાં ચ એમની પરીક્ષા થાય છે અને એમાં એ સફળ ઊતરે છે. એકવાર આ સિ ુગિરિજી વિહાર કરતા અવન્તીના ઉદ્યાનમાં પધાર્યા છે. યક્ષમંડપમાં ઊતર્યા છે. વરસાદ પડે છે. વશ્વામીના પૂર્વ ભવના મિત્રો શ્ભકદેવા પેાતાની શક્તિથી માટી સાથવાહ વિષુવે છે. પછી વજીસ્વામીના ગુરુજી પાસે આવી વિનવે છે અને કહે છે કે, “ વજાસ્વામીને ગાચરી મેકલે, ” વાદ રહી ગયા છે. વજ્રમુનિ ગુરુમાજ્ઞાથી જવાની તૈયારી કરે છે પરંતુ ઝીણી દ્વારી જોઇને અટકી જાય છે. વળી, સ થા મેધ રહી ગયા પછી વાસ્વામી પ્રોસમિતિ જોતા ગોચરી જાય છે. ત્યાં કાળા પાક વગેરે જોઈને વજ્રમુનિ વિચાર કરે છે કે, આ પ્રદેશમાં અત્યારે કાળાપાક કયાંથી ? વળી, એ આગળ વિચારે છે કે, દાતારા અનિમેષ નેત્રવાળા છે, ભૂમિને પગ અડાડતા નથી, માટે Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ આ દાતારે મનુષ્ય નથી કિન્તુ દેવે છે, અને આ આહાર ખરેખર, દેવપિંડ છે એમ વિચારીને તે આહારપાણ લીધા વિના જ પાછા વળે છે. આવીને ગુરજીને યથાસ્થિત ખ્યાન આપે છે. દેવે વજ મુનિની આ ઉપગતીવ્રતા, ત્યાગ, અને વૈરાગ્યવૃત્તિ જોઈ પ્રસન્ન થઈ તેમતે વિક્રિયલબ્ધિ વિદ્યા આપે છે. બીજીવાર જેઠ મહિનામાં પણ દેવ બીજી પરીક્ષા કરવા આવે છે. વમુનિ તેમને ઓળખી જાય છે અને આહારાદિ લેતા નથી. “દેવપિંડ ન લેવાય” કહી પાછા જાય છે. આ વખતે દેવ વજ મુનિને પ્રસન્ન થઈ “આકાશગામિની વિદ્યા આપે છે. વજ મુનિને પદાનુસારિણી લબ્ધિથી એકવાર સાંભળેલું યાદ રહી જતું હતું. તેમને એકાદશાંગી કંઠસ્થ હતી. પોતે શાંતિથી રોજ પાઠ પણ કરી લેતા હતા. એકવાર બધા સાધુઓ ઉપાશ્રયની બહાર ગયા હતા, ત્યારે જ મુનિ જાણે આગમવાચના દેતા હોય તેમ મુનિઓનાં આસન પાથરી વાચના આપવા લાગ્યા. સૂરિજી આ વસ્તુ તપાસી ગયા. એકવાર આચાર્ય મહારાજ કોઈ બહાનું બતાવી બહાર પધાર્યા અને વજમુનિને વાચનાનું કાર્ય સોંપતા ગયા. તેમની વાચનાથી બધા સાધુઓ પ્રસન્ન થયા. સુરિજી પણ આવ્યા ત્યારે એ વૃત્તાંત સાંભળી પ્રસન્ન થયા. પછી સૂરિમહારાજ મુનિ વજને વિશેષ અભ્યાસ માટે અવન્તીમાં બિરાજમાન દશપૂર્વધર આ. ભદ્રગુપ્તાચાર્યજી પાસે મોકલે છે. અહીં શ્રીભદ્રગુપ્તાચાર્યજીને પણ સવપ્ન આવે છે કે કોઈ અતિથિ મારા દૂધથી ભરેલા પાત્રને પી ગયે. સૂરિજી સમજ્યા કે મારા પૂર્વ જ્ઞાન શ્રતને ભણવા કેઈક મહાત્મા આવે છે. વજ મુનિ તે સવારમાં જ આ૦ ભદ્રગુપ્તસૂરિજી પાસે પહોંચ્યા અને બોલ્યા કે, હું આપની પાસે દશપૂર્વનું જ્ઞાન મેળવવા આવ્યો છું. વજ મુનિ ત્યાં બહુ જ વિનય અને પ્રેમથી સેવા ભક્તિ કરી દશપૂર્વનું જ્ઞાન મેળવીને પાછા ગુરુજી પાસે જાય છે. આ૦ સિંહગિરિજી પણ વજનમુનિને ખૂબ ઉત્સાહપૂર્વક આચાર્ય Page #306 -------------------------------------------------------------------------- ________________ તેરમું ] આર્ય વજીસ્વામી २८७ પદવીથી અલંકૃત કરે છે. તેમને ગ૭ને ભાર સેપે છે અને અનશન કરી વળે જાય છે, પછી આ વાસ્વામી યુગપ્રધાન બને છે. આ. વાસવામીની અદભુત ઉપદેશક શૈલી જોઈ છે, જેને તરો પ્રસન્ન થાય છે. તેમજ તપ, ત્યાગ, સંયમ, જ્ઞાન અને ચારિત્રની ઉજવલ પ્રતિમા સરખા સૂરિજી જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં જૈનશાસનની વિજયપતાકા ફરકે છે અને જનતા પણ તેમનું કુદરતી અદ્દભુત રૂપ, લાવણ્ય અને બ્રહ્મચર્યનું ઓજસ જોઈ મુગ્ધ બને છે. પાટલીપુત્રના કરોડપતિ ધનદેવ શેઠની પુત્રી રૂક્ષ્મણી વજમવામીના ગુણ સાંભળી તેમની ઉપર મેહિત થાય છે અને પ્રતિજ્ઞા કરે છે કે, “પરણું તે વાસ્વામીને જ, નહિ તે આજીવન બ્રહ્મચર્ય જ પાઈ. ” વાસ્વામી પણ વિહાર કરતા પાટલીપુત્ર પધારે છે. ધનદેવ શેઠની દાનશાળામાં જ ઊતરે છે. તેમણે પહેલે દિવસે તે પોતાનું રૂપ પણ બેડેળ બનાવ્યું હતું પરંતુ રમણીએ સાંભળ્યું કે હદયનાથ આવ્યા છે એટલે પિતાને કહ્યું કે, મારા પતિ આવ્યા છે.” બીજે દિવસે ધનદેવ શેઠ, પાટલીપુત્રને રાજા અને આખું નગર સૂરિજીને ઉપદેશ સાંભળવા જાય છે. એમનું અદભુત રૂપ, બ્રહ્મચર્યથી ચમકતું ભાલસ્થળ, અમેઘ ઉપદેશશક્તિ, આ જોઈ સાંભળી રાજા અને પ્રજાને ખૂબ જ પ્રમાદ થયે. રુક્ષમણીના પિતાને પણ થયું કે, “આ ભવ્ય પુરુષ મારી પુત્રોને ગ્ય છે.” એણે મધ્યાહ્ન સમયે ગુરુજી પાસે આવીને પ્રાર્થના કરી કે, તમને હું મારી નવાણું હજાર સોનામહાર આપું છું ને આ બાગ, બંગલા અને મારું કન્યારત્ન આપું છું તે સ્વીકારે. ' સૂરિજી હસીને બોલ્યા કે, મહાનુભાવ! હું તે સાધુ છું. નિષ્પરિગ્રહી છું, અકિંચન છું, મારે કશુંય ન જોઈએ. આચાર્ય. શ્રીએ આમ કહી રમણીને પણ ધર્મોપદેશ આપી પ્રતિબધી સાવી બનાવી. Page #307 -------------------------------------------------------------------------- ________________ જૈન પરપરાના ઇતિહાસ [ પ્રકરણ વજાસ્વામીએ શ્રી આચારાંગ સૂત્રનાં મહાપરિજ્ઞા અધ્યયનમાંથી આકાશગામિની વિદ્યા ઊહરી હતી; જેમાં જ બુદ્વીપથી માનુષ્યાત્તર પર્યંત સુધી આકાશમાં જવાની શક્તિ હતી. એકવાર સૂરિજી શ્રમણ સંધ સહિત વિચરતા વિચરતા ઉત્તર પ્રાંતમાં ગયા. ત્યાં ભયંકર દુકાળ હતા. ગૃહસ્થાને પણ ખાનપાનની મુશ્કેલી હતી. આખરે આચાય મહારાજ સંધની વિન ંતિથી સધવાત્સલ્ય માટે એક માટી પઢ વિષુવી એમાં સંઘને બેસાડી જગન્નાથપુરી લઈ ગયા. અહી સુકાળ હતા. અનાજ પાણી ખૂબ હતાં, પ્રદેશ હરિયાળા-લીલાછમ હતા. અહી. સંધની ભક્તિ થવા માંડી. ત્યાં પર્યુષા મહાપર્વના દિવસે આવ્યા. ૩૮૮ પુરીને રાજા પરમ ઔધી હતા, તે બૌદ્ધ મ'હિરા સિવાયનાં ખીજા મંદિશમાં તાજા કુલ જવા ઢતા નહીં. શ્રી. સંઘે સૂરિજીને પષામાં પૂજા માટે તાજા ફૂલ મેળવી આપવા વિનતિ કરી. આચાર્યશ્રીએ પેાતાના પિતાના મિત્ર દેવ પાસેથી અને હિમવંતગિરિની લક્ષ્મીદેવી પાસેથી ફૂલા લાવી શ્રીસંઘને આપ્યાં, શ્રીસ'ઘે મદિરામાં મહાત્સવ કર્યાં. રાજને આ તાજા ફૂલાની ખબર પડી. કર્લિંગના રાજા પણ આ બધી વાત જાણી પ્રતિ આષ પામ્યા અને સૂચ્છિના ઉપદેશથી જૈન બન્યા. રાજા પ્રજામાં જૈનધમ ના પ્રચાર થયા. જૈનધર્મની ખૂબ પ્રભાવના થઈ. આ સમયે સૌરાષ્ટ્રમાં ગિરનાર તીર્થ અને શત્રુંજય તીર્થોના ઉદ્ધારનું ભગીરથ કાર્ય થયેલ છે, તેમાંય શત્રુંજય તીર્થના ઉદ્ધારમાં ખૂબ જહેમત ઉઠાવવી પડી છે. શત્રુંજય તીર્થના અધિષ્ઠાયક પદી ચક્ષુ છેલ્લાં વર્ષોથી મિથ્યાત્વી થઈ ગયા હતા. ચારે બાજુ ૫૦ યાજન સુધીના પ્રદેશ ઉજડ વેરાન થઈ ગયા હતા, જ્યાં ત્યાં મનુષ્ય, પશુ અને પક્ષીઓના હાડકાનાં ઢગલા પડયા હતા. ગિરિરાજ ઉપર પણ સાઢા ઊગી ગયાં હતાં. વળી, અધૂરામાં પૂરું મહેચ્છાએ આવી સૌરાષ્ટ્ર ફૂટયું. અહીંના ઘણા મનુષ્યેાને પકડી પેાતાના દેશમાં માકઢી Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ તેરમું] આર્ય શ્રીવાસ્વામી લીધા. આ બંદીવાનામાં શેઠ જાવડશાહ પણ હતા જે અસલમાં કપિલપુરના વતની અને હાલ મહુવામાં રહેતા શેઠ ભાવડશાહને પુત્ર હતું. તે અચાનક છુટી ગયો અને તક્ષશિલામાંથી ભગવાન કષભદેવની પ્રતિમા મેળવી મહુવા આવ્યું. તેણે આ. વજસ્વામીના ઉપદેશથી શત્રુંજયના ઉદ્ધારનું કામ આરંભયું. પ્રથમ જ કપદયક્ષે તેને ઉપદ્રવ કર્યો, નવી પ્રભુપ્રતિમાને ૨૧ વાર નીચે ઉતારી દીધી. આથી આ. વજસ્વામીએ ત્યાં પધારી જૂના યક્ષને હઠાવી શત્રુંજય ઉપર નવા કપદી યક્ષની સ્થાપના કરી. બધી અશાતના દૂર કરાવી. જૂના કપદી પક્ષે અહીં પ્રતિષ્ઠાને દિવસે આવી દરેકને ડરાવવા ઘર અવાજ કર્યો હતો, જેથી ગિરિરાજનાં શિખર કંપી ઊઠયાં અને ગિરિનાં ઉત્તર તથા દક્ષિણ એમ બે ભાગલા પડી ગયા. શેઠ જાવડશાહે શત્રુંજય ઉપર ન જિનપ્રાસાદ તૈયાર કરી વીર સં. પ૭૦ વિ. સં. ૧૬૦ (૧૦૮) માં શ્રીસંઘ સમક્ષ બાલીમાં મોટો ચડાવે કરી સંઘની સમ્મતિ લઈ, આ શ્રીવજીસ્વામીના કરમલથી ભગવાન શ્રીષભદેવની નવી પ્રતિમાની અંજનશલાકા પ્રતિષ્ઠા-કરાવી શિખર ઉપર ચડી દેવજી દંડ ચઢાવ્યા. “આવું ભગીરથ કાર્ય પૂરું થયું ”એવા હર્ષથી નાચ કર્યો અને ત્યાં ઉત્કૃષ્ટ ભાવનાની વિશુદ્ધિમાં જ સજોડે મૃત્યુ પામી વગપ્રાપ્તિ કરી. ત્યાર બાદ ઉત્તર ભારતમાં વીર સં. ૫૮૦ થી ભયંકર બારવષ દુકાળ પડયો. એટલે સૂરિજી શિષ્ય પરિવાર સહિત દક્ષિણ તરફ પધાર્યા. દુષ્કાળ એના ભીષણ સ્વરૂપમાં અહીં પણ ફેલાય હતે. જે કે સૂરિજી વિદ્યાબળથી સાધુઓને આહાર લાવી આપતા પરંતુ સંયમની આરાધના માટે વિદ્યાપિંડને વધુ ઉપયોગ કરે ઉચિત ન લાગ્યું, એમાં એક વાર તેઓને સળેખમ થયું હતું, કફનું જોર હતું. એના નિવારણ માટે શિષ્યો સુંઠ લાવ્યા હતા. વજીસ્વામીએ સુંઠને ગાંઠિયા કાન ઉપર ભરા હતા, તે યાદ ન રહ્યો અને સાંજે પ્રતિક્રમણમાં “ોવાથીને પાઠ બોલતાં કાને હાથ લાગતાં સૂંઠનો ગાંઠિો નીચે પડી Page #309 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ગયે. “ખુશાલ પટ્ટાવલી માં ઉલલેખ છે કે આ ઘટના તુગીનગરમાં બની હતી. આ ઘટનાથી સૂરિજીએ પિતને અંતિમ કાળ નજીકમાં સમજી વજાસેનસૂરિજીને સંઘવ્યવસ્થા ભળાવી અને સાથે એ પણ સૂચવ્યું કે, મહાનુભાવ! તમને જે દિવસે લાખ સેનાની કિંમતવાળા ચેખામાં ઝેર ભેળવેલે આહાર મળે, તેને બીજે જ દિવસે સુકાળ થશે, એ યાદ રાખજે. - વજસ્વામીની સાથે દરેક સાધુઓ અનશન કરવા તૈયાર છે. એમાં એક બાળ મુનિ પણ છે. વાસ્વામી એને અનશન કરવાની ના પાડે છે, છતાયે તે સાથે જાય છે. એક દિવસ વજીસ્વામી તે બાળ મુનિવરને એકલા જ મૂકી આગળ વધી જાય છે. એટલે બાળ મુનિવર ત્યાં જ અનશન કરી સ્વર્ગે સીધાવે છે. વજીવામી. જીને આ સમાચાર મળ્યા. તેમણે બીજા સાધુઓ સમક્ષ બાળમુનિની દઢતા, ધીરતા અને વીરતાની પ્રશંસા કરી. પછી બધાએ જણી એક પહાડ ઉપર અનશન કર્યું. એક દેવે તેમને ચળાયમાન કરવા પ્રયત્ન કર્યો હતે, આથી સૂરિજી એને અપ્રીતિનું કારણ સમજી ત્યાંથી બીજા પહાડ ઉપર જઈ અનશન સ્વીકારીને વગે પધારે છે. આ ઘટના બન્યા પછી સૌધર્મે અહીં આવી રથ વડે આ પહાડને પ્રદક્ષિણા આપી હતી, ત્યારથી આ પહાડનું રથાવતગિરિ નામ પડ્યું છે. પંચમંગળ મહામૃતeકંધ આજ સુધી જુદા આગમરૂપે હતું આ વાસ્વામીએ તેને મૂળ સૂત્ર સાથે જોડી દીધું છે. વજાસ્વામી સ્વર્ગે જતાં ૧૦ મું પૂર્વ, ચોથું સંસ્થાન અને ચોથું સંહનો વિચછેદ પામ્યાં છે. લઘુ ભદ્રબાહુસ્વામી: - દષ્ટિવાદ અંગના પાંચમા અનુગ વિભાગમાં તીર્થકરે ચકવતીઓ વગેરેની ગંડિકાઓ સાથે ભદ્રબાગડિકા અને તપસ્વી. Page #310 -------------------------------------------------------------------------- ________________ તેરમું ] આર્ય શ્રીવજીસ્વામી ૨૯૧ ગંડિકાને પણ ઉલ્લેખ છે. આથી નક્કી છે કે તીર્થકર વગેરેની જેમ ભદ્રબાહુ સ્વામી પણ અનેક થયા છે. આને અર્થ એ થાય છે કે ભદ્રબાહુ એ ખાસ વિશેષ નામ નથી, કિન્તુ છેલ્લા કૃતકેવલી યાને અંતિમ ચૌહપૂવો” એવા લક્ષણને બતાવનારું સામાન્ય નામ છે. આથી દરેક તીર્થકરોના શાસનમાં જુદા જુદા ભદ્રબાહું થયા છે જે દરેક આસપુરૂષે છે. જેમ ચોક પૂર આચાર્યો આપ્તપુરુષ લેખાય છે તેમ ઊતરતા ક્રમે દશ પૂર્વધર સુધીના આચાર્યો પણ આક્ષ તરીકે મનાય છે. આથી જૈન ઈતિહાસમાં છેલલા દશ પૂર્વધારીનું નામ પણ ઉલ્લેખ મનાય છે. વર્તમાન જૈનશાસનમાં છેલ્લા ચોદ પૂવી આ ભદ્રબાહુવામી છે અને છેલલા દશ પૂવ આ વજી સ્વામી છે. આપણે આ૦ વજાસ્વામીને લઘુ ભદ્રબાહુ કહીએ તેય ચાલે. કુળ અને શાખાઓ આ૦ વજીસ્વામી અને તેના શિષ્ય પ્રશિષ્યોથી અનેક મુનિશાખાઓ નીકળી છે. તે આ પ્રમાણે – ૧. આ વજીરવામથી વી. સં. ૧૮૪માં વછશાખા. - ૨. આ વસેનસૂરિના શિષ્ય આ૦ નાગહસ્તિસૂરિથી વિ. સં૬૦૬માં નાઈલાશાખા નીકળી હતી, જે પાછળથી નાઈલ, ચંદ નિવુઈ અને વિઝાહર, એમ ચાર કુ માં વહેંચાઈ ગઈ છે, જે ચાર ગચ્છ તરીકે પણ પ્રસિદ્ધ છે. ૩. આ પથી પિમિલાશાખા નીકળી. ૪. આ રથ કે જેમનું બીજું નામ આ૦ જયન્ત છે તેમનાથી જયન્તીશાખા નીકળી. - પ. આ તાપસથી તાપસીશાખા નીકળી છે. આ શાંતિશ્રેણિકના શિષ્ય આ તાપસથી પણ એક તાપસીશાખા નીકળી છે. આ અરસામાં બારવણી દુકાળમાં ઘણાં જૈનમુનિઓએ અનશન કર્યું હતું. આથી ઘણા ગણે, કુલ અને શાખાઓને Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ જેન પરંપરાને ઈતિહાસ [ પ્રારણ ઉછેદ થઈ ગયું હતું. સદભાગ્યે વ શાખા બચી હતી. તેના શ્રમ એ ફરીવાર ગણે, કુલ વધાયો છે. આજે જે જે જૈનમુનિએ છે તે દરેક કટિકગણ, વજીશાખા અને ચંદ્રકુળના છે. દ્વિતીય ભદ્રબાહુવામી: - દિગમ્બર ગ્રંથમાં આ અરસામાં બીજા ભદ્રબાહસ્વામી થયાને ઉલેખ મળે છે, જેનાં બીજાં નામે. વાયશા, મહાયશ, યશબાહુ, અને જયબાહ વગેરે મળે છે. તેમના માટે લખ્યું છે કે, શ્રુતકેવલી આ૦ ભદ્રબાહુની પરંપરામાં થયેલ નિમિત્તવેદી આ બીજા ભદ્રબાહુએ ૧૨ વર્ષને દુકાળ પડતાં દક્ષિણમાં કર્ણાટક સુધી વિહાર લંબાવ્યું અને ત્યાં એક પહાડી પર ૭૦૦ શમણે સાથે અનશન લઈ મરણસમાધિ મેળવી. પિતે સંઘ સાથે વિહાર કરતા કરતા આગળ વધ્યા હતા, ત્યારે તેમણે એક શિષ્યને અનશન કરવાની. મના કરી રેકી રાખ્યો હતે. વિગેરે વિગેરે. (શ્રવણબેલગેલચંદ્રગિરિ શિલાલેખ) આ આચાર્યના શિષ્યનું નામ “દક્ષિણવિહારી” છે અને ત્યાર પછી ત્યાં આચાર્ય ચંદ્રસૂરિ પધાર્યાનો ઉલ્લેખ છે. આ વજી સ્વામી અને આ બીજા ભદ્રબાહસ્વામીના ચરિત્રમાં ઘણું સામ્યતા છે, તે બન્ને આચાર્યોને એક માની લઈએ તે વેતામ્બર–દિગમ્બરના ઈતિહાસ સંબંધી ઘણી ગૂંચને સરળ ઉકેલ આવી જાય તેમ છે. આચાર્ય બીજા ભદ્રબાહ પછી જ જેનસંઘમાં વેતામ્બર-દિગમ્બરના ભેદો પડ્યા છે. શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણુની પટ્ટાવલી ૧૩. આર્ય વજી સ્વામી-શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીની પટ્ટપરંપરા અહીંથી જુલી પડે છે. ગૌતમ ગવવાળા આર્ય * વજયશા (તિયપત્તિ ), મહાયશા (આદિપુરાણ), યશબાહુ (ઉત્તર પુરાણુ, હરિવંશપુરાણુ, સૂયખ, તિલેયપત્તિ), જયબાહુ (શ્રુતાવતાર), વજર્ષિ (હરિવંશપુરાણ સ. ૧, લે. ૩૩) મહાયશા (આવશ્યક નિર્યુક્તિ, ઉવસગ્ગહર સ્તોત્ર) Page #312 -------------------------------------------------------------------------- ________________ તેરમુ' ] આય શ્રીવાસ્વામી ૨૯૩ વજ્રસ્વામીને મુખ્ય ૪ શિષ્યા હતા. ૧. આ વજ્રસેન. ૨. આય પદ્મ, ૩. આ રથ. અને ૪. આ તાપસ. ૧૪. આયરથ-સિષ્ઠ ગેાત્રવાળા, તેમનું બીજું નામ થાય જયંત છે. તેમનાથી જયંતીશાખા નીકળી છે. ૧૫. આય પુષ્પગિરિ કોશિકગેત્રવાળા. ૧૬. આર્ય કુન્નુમિંત્ર ગૌતમગેાત્રવાળા. ૧૭. આ ધનગર વસિષ્ઠેગાત્રવાળા. ૧૮. આ શિત્રભૂતિ કુચ્છસગોત્રવાળા, સંભવત: કૌશિક— શેત્રવાળા આય દુ યંત અને આ કૃષ્ણે તેમના ગુરુભાઈ હતા. ૧૯. આ ભદ્ર કાશ્યપગેત્રવાળા. ૨૦. આ નક્ષત્ર કાશ્યપગાત્રવાળા. ૨૧. આ રક્ષ કાશ્યપગાત્રવાળા. ૨૨. આ નાગ ગૌતમગાત્રવાળા. ૨૩. આર્ય જેહિલ વસિષ્ઠેગેાત્રવાળા. ૨૪. આ વિષ્ણુ માઢરગેાત્રવાળા. ૨૫. આર્ય કાલકસૂરિજી—ગોતમ ગેત્રવાળા, આ ત્રીજા કાલિકાચા જી છે. તેમને સત્તાસમય વીર સ. ૭૨૦ મળે છે. (રત્નસંચય ગા૦ ૨૭૪) ૨. આ સ`પલિત અને આર્ય ભદ્ર ગોતમગેાત્રવાળા. આ બન્ને કાલિકાચાર્યજીના માળબ્રહ્મચારી શિષ્યા છે અને પટ્ટધર થયા છે. તે બન્નેની પાટે આ વૃદ્ધ આવ્યા છે. ૨૭. મા વૃદ્ધ ગૌતમાત્રવાળા, ૨૮. આય સોંઘપાલિત-ગૌતમગેાત્રવાળા, તે સ્થિર સત્ત્વવાળા તથા ઉત્તમ જ્ઞાન અને ચારિત્રથી વિભૂષિત હતા. ૨૯. આય હસ્તિ!–કાશ્યપગાત્રવાળા, તેઓ ક્ષમાના સાગર હતા, ધીર હતા. ચૈત્ર સુદિમાં સ્વર્ગે ગયા. Page #313 -------------------------------------------------------------------------- ________________ ર૯૪ જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ ૩૦. આ ધર્મ–સાવયત્રવાળા, તેઓ નૈષ્ઠિક બ્રહ્મચારી મહાવ્રતધારી હતા. જેમના વિહાર વખતે દેવે પણ છત્ર ધરતા હતા. તેમના ગોત્ર માટે સાવય અને સુવય એવા બે પાઠ મળે છે. સાવય શરદ તે શ્રાવક ગોત્ર યાને ઉપકેશવંશન સૂચક છે, એટલે અહીં સાવય શબ્દ વધુ સારો લાગે છે. ૩૧. આર્ય હસ્તિ-કાશ્યપત્રવાળા. ૩૨. આર્ય ધર્મ–તેઓ મોક્ષમાર્ગના પરમ સાધક હતા. ૩૩. આયે સિંહ-કાશ્યપગોત્રવાળા, આ જ સમયે બ્રહ્મ કીપિકાશાખાના આ૦ સિંહ થયા છે જે પ્રસિદ્ધ વાચનાચાર્ય હતા. ૩૪. આર્યધર્મ–કાશ્યપગેત્રવાળા, તેમને અનેક શિષ્ય હતા. તેમના મુખ્ય પટ્ટધર આ સ્કદિલ થયા છે; સ્કંદિલાચાર્યું વીર સં. ૮૩૦ થી ૮૪૦ના ગાળામાં મથુરામાં ચેથી આગમવાચના કરી છે. (જુએ પૃષ્ઠ ૧૮૬) ૩૫. આ૦ જંબૂ-જે આર્યધર્મસૂરિના બીજા પટ્ટધર છે. ૩૬. આઈ નંદી-કાશ્યપગાત્રવાળા, તેઓ શાંત અને સરળ હતા, શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રના ધારક હતા. ૩૭. દેશિગણું ક્ષમાશ્રમણ–તેઓ મારગેસના હતા, શુદ્ધ સમ્યવ અને થિર ચારિત્રવાળા હતા. ૩૮. આ૦ થિરથમ ક્ષમાશ્રમણ–તેઓ વચ્છસગોત્રના હતા. ધીર, બુદ્ધિમાન, મજબૂત મનવાળા, આગમના જાણનાર અને અનુયાગના ધારક હતા. ૩૯. આર્ય સ્થવિર કુમાર ધર્મ ગણિ–તેઓ વચ્છસગાત્રના હતા. તપસ્વી ગુણવાન અને ગુણપરખ હતા. ૪૦. આ દેવર્ધિગણી ક્ષમાશ્રમણ તેઓ કાયપોત્રના ક્ષત્રિય હતા, સરળતા વગેરે ગુણેના ધારક હતા, જિનવાણીના સાંગોપાંગ જ્ઞાતા હતા અને વાચકવંશના સમર્થ છેલા વાચના ચાર્ય પણ હતા. તેમનો પરિચય આ પ્રમાણે છે: Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ તેરમું] આર્ય શ્રીવજીસ્વામી ભગવાન મહાવીર સ્વામીના ગર્ભને દેવાનંદા બ્રાહ્મણના ઉદરમાંથી લઈ ત્રિશલા રાષ્ટ્રના ઉદરમાં મૂકનાર સૌધર્મેન્દ્ર પગપાળા સૈન્યને સેનાધિપતિ હરિણગમેષ દેવ હરે, તે સૌધર્મ. ને આજ્ઞાપાલક અને ભગવાન મહાવીરસ્વામીને પરમ ભકત હતા. એક વાર ભગવાન મહાવીરસ્વામી રાજગૃહી પધાર્યા, ત્યાં સમોસરણ થયું અને સૌધમેન્ટે ત્યાં ભગવાનને કેટલાક પ્રશ્નો પૂગ્યા, તે પ્રશ્નોત્તરો આ પ્રમાણે હતાઃ ભગવાન! દષ્ટિવાદ નામના બારમા અંગને ક્યારે વિચ્છેદ થશે? સૌધર્મેન્દ્ર! મારા નિવણથી ૧૦૦૦ વર્ષે. પ્રભો! ત્યારે ભારતમાં કયા આચાર્ય થશે? દેવેન્દ્ર ! ત્યારે ભારતમાં દેવર્ધિગણી નામે આચાર્ય થશે, ભગવાન! આજે તેને જીવ કયાં છે? દેવરાજ! તારે સેનાપતિ હરિણગમેલી, જેણે મારા ગર્ભનું પરાવર્તન કર્યું છે, તે જ દેવ આવતા ભવમાં દેવગિણિક્ષમાશ્રમણ થશે. આ સાંભળી સૌધર્મેન્દ્ર હરિણગમષીને સાથે લઈને દેવકમાં ચાલ્યા ગયે, લગભગ ૯૦૦ વર્ષ જતાં હરિણગમેલીને પિતાનું યવન થવાનાં ચિહ્નો દેખાવા લાગ્યાં. તેની ફૂલમાળા કરમાવા લાગી, કહ૫વૃક્ષે કંપવા લાગ્યાં, અકાળે બગાસાં આવવા લાગ્યાં, દેવીઓ પ્રત્યે હ વધવા લાગે, મિત્ર અને સિંહાસનાદિમાં દુઃખ દેખાવા લાગ્યું, ફૂલની શમ્યા કાંટા જેવી વસમી થવા લાગી, દેવવિમાન સમશાન જેવું ભાસવા લાગ્યું. તેણે એ ચિહ્નો જોઈ તરત સૌધર્મેન્દ્ર પાસે જઈ વિનતિ કરી કે, હે સ્વામિન ! મારું હવે થોડા દિવસમાં વન થશે, મારે સ્થાને બીજે હરિગમેષી આવશે, હવે મારી આપને પ્રાર્થના છે કે “તે ન દેવ હું જ્યાં જન્મ લઉં ત્યાં Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જૈન પરંપરાને ઈતિહાસ આવીને મને પ્રતિબંધ કરે અને ધર્મ પમાડે, એ બંદોબસ્ત કરવા કૃપા કરે. ” સૌધર્મેન્દ્ર તરત જ ઘણી ખુશીપૂર્વક જણાવ્યું કે, “તું તારા દેવભવનની દીવાલ પર આ બાબતની નેધ કરજે કે જેને વાંચી ન દેવ તને પ્રતિબધ કરશે.” હરિણગમેષીએ તરત પોતાના વિમાનમાં જઈ ભીંત પર લખ્યું કે, “આ વિમાનમાં જે નવે હરિણગમેષી ઉત્પન્ન થાય, તેણે હું જ્યાં હાઉ ત્યાં આવીને મને પ્રતિષ કરો, અને જો તેમ ન કરે તે તેને ઈન્દ્રની આજ્ઞા છે” - ત્યાર પછી હરિણગમેલી ત્યાંથી ચ્યવી સોરાષ્ટ્રના વેરાવળ પાટણમાં અરિદમન રાજાના સેવક કાશ્યપગોત્રવાળા કામક્ષિત્રિયની પત્ની કલાવતીની કૂખમાં ગર્ભપણે આવ્યું. તેના પ્રભાવથી માતાએ સ્વપ્નમાં મહર્થિક દેવને છે અને નવ મહિના જતાં દેવધિ નામના પુત્રને જન્મ આપે. માતાપિતાએ દેવધિને ભણુ, ગણાવ્યું અને બે કન્યાઓ સાથે પરણાવ્યું, પરંતુ તેને શિકારને બહુ રસ લાગ્યું હતું, એટલે તે અવારનવાર મિત્રો સાથે જંગલમાં શિકાર કરવા જતે હતે હવે સૌધર્મ દેવલોકમાં બીજે ને હરિણગણી ઉત્પન્ન થતાં તેને આજ્ઞા કરી કે તારે સૌરાષ્ટ્રમાં દેવધિને પ્રતિબંધ કરવાનું છે. તેણે પોતાના વિમાનમાં આવી પહેલાંના હરિણમેષીએ દીવાલ પર લખેલી પ્રાર્થના વાંચી, આનંદિત થઈ તેને પ્રતિબોધવા માટે પ્રયત્ન શરૂ કર્યો. તેણે પ્રથમ પત્રમાં એક ક્ષેક લખ્યો કે – स्वभित्तिलिखितं पत्र, मित्र त्वं सफलीकुरु । हरिणगमेषी वक्ति, संसारं विषमं त्यज ॥१॥ તેણે આ “ક એક દેવ મારફત દેવર્ધિને પહોંચાડ્યો. અને બીજું સ્વપ્નમાં પણ એ જ શ્લોક કહી સંભળાવ્યો પરંતુ દેવધિ સંસ્કૃતને જાણ ન હતું, એટલે તેને તેની કંઈ અસર થઈ નહીં. ' હવે દેવે ત્રીજે ઉપાય એ રચ્યો કે દેવધિ જંગલના મધ્ય ભાગમાં શિકાર માટે ગયે હતું, ત્યાં તેણે આગળ સિંહ, પાછળ - WWW.jainelibrary.org Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૭. તેરમું] આર્ય શ્રીવાસ્વામી ઊંડી ખાઈ, બે બાજુ દાંતવાળા અને ઘુરકતા બે ડુક્કર, નીચે ધરતીકંપ અને ઉપર પથ્થરને વરસાદ ગોઠવ્યો અને દેવધિને ભયભીત જેઈ સાથોસાથ જણાવી દીધું કે, તે કેકને સમજ નથી, પણ હવે સમજી લે કે તારું મૃત્યુ નજીકમાં જ ઊભું છે. દેવધિએ જણાવ્યું કે, “મને બચા, તમે જેમ કહેશે તેમ કરીશ.” તરત જ દેવે તેને ત્યાંથી ઉપાડી આ લેહિત્યસૂરિ પાસે લઈ જઈ દિક્ષા અપાવી. દેવધિ મુનિએ ગુરુ પાસેનું જ્ઞાન મેળવી ગણિપદ પ્રાપ્ત કર્યું અને ઉપકેશગચ્છીય આઇ દેવગુપ્ત પાસેથી એક પૂર્વ અર્થ સહિત અને બીજું પૂર્વ મૂળ ભણી ક્ષમાશ્રમણ પદ મેળવ્યું. તેમણે શત્રુંજય ઉપર કપદ યક્ષની આરાધના કરી હતી, તે પ્રત્યક્ષ થયા અને ત્યાર પછી મુખયશ તથા ચકેશ્વરી પણ હાજર થયાં. આચાર્યશ્રી તેમની પાસેથી આગમવાચના માટે વચન લઈ વલભીપુર પધાર્યા, તેમણે ત્યાં ચતુર્વિધ સંઘની આજ્ઞા લઈ વીર સં. ૯૮૦ માં મોટું મુનિસમેલન મેળવ્યું અને પાંચમી આગમવાચના કરી, ૮૪ આગમો તથા અનેક ગ્રંથને પુસ્તકારૂઢ કર્યા. તેમણે નંદીસૂત્ર બનાવ્યું, જેમાં પિતાની વાચકપરંપરા આપી છે અને કલપસત્રની સ્થવિરાવલીની પાછળ પિતાની ગુરુપરંપરા જેડી દીધી છે. તેઓ વીર સં. ૧૦૦૦ માં શત્રુંજયતીર્થ ઉપર અનશન કરી સ્વર્ગે ગયા અને પછી તરતમાં જ આ૦ સત્યમિત્ર પણ વગે પધાર્યા. હવે ત્રીજા કોઈની પાસે પૂર્વનું જ્ઞાન હતું નહીં, એટલે વિ. સં. ૧૦૦૦ માં પૂર્વજ્ઞાનને સમૂળ વિચ્છેદ થયે. દેવધિગણિ ક્ષમાશ્રમણ પિતાની ગણધરપરંપરાના ગણનાયક હતા તેમજ આ સ્કંદિલની વાચકપરંપરાના અને મોટી આગમવાચનાના વાચનાચાર્ય પણ હતા. તેથી ઈતિહાસ તેમને દેવર્ધિગણિ ક્ષમાક્ષમણું અને દેવવાચકજી; એમ બે નામથી ઓળખે છે, જેના પ્રમાણે આ પ્રમાણે છે: Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ જૈન પરંપરાને ઈતિહાસ [२९ यदाह भगवान् देवद्धिक्षमाश्रमणः-नाणं पंचविहं पनत्तमित्यादि । यदाह देवद्धिवाचकः-से कि तं मइनाणेत्यादि । थदाहुनिलिताऽज्ञानसंभारप्रसरा देवद्धिवाचकवरा:-तं समासमो बउविहं पन्नत्तमित्यादि । यदाह भगवान देवद्धिक्षमाश्रमण:-से कि तं अणाणुगामियमित्यादि । (आ० देवेन्द्रसूरिकृत कर्मग्रंथ-रवोपशवृत्ति) तथा च भगवतीसूत्रे देवर्द्धिगणिक्षमाश्रमणकृतनन्दीसूत्रस्यानुवादसाङ्गत्यम् । (आ० विजयसेनसूरिकृत सेनप्रश्न) क एवमाह ? दुष्यगणिशिष्यो देववाचक इति गाथार्थः ॥४३॥ : देववाचकोऽधिकृताध्ययनविषयभूतस्य ज्ञानस्य प्ररूपणां कुर्वन्निदमाह- (आ० हरिभद्रसूरिकृता नंदीसूत्रटीका सूत्र० १) दुस्सगणिसीसो देववायगो साहुजणहितहाए इणमाह (१) (आ० जिणदासगणिमहत्तरकृता नंदीसूत्रचूर्णि) आचार्योऽपि देववाचकनामा ज्ञानपञ्चकव्याचिख्यासुः(प्रस्तावना) पूर्वान्तरगतसूत्रार्थधारको देववाचका (आ० मलयगिरिकृत नंदीसूत्रटीका सूत्र, १) એટલે કે આ દેવગિણિ ક્ષમાશ્રમણ એ જ આ દેવવાચકજી છે. (તેમની વાચક પરંપરા માટે જુઓ: પૃ૦ ૧૮૯) એક કવિ તેઓને આ રીતે અંજલિ આપે છે. श्रीमजिनप्रवचनानि सुरक्षितानि, येनात्र भारतमहीतलसंस्थितानि । देर्वाद्ध...दसौ जयताद् गणान्द्रा, क्षान्त्यादिसत्त्वकलितो रमणीयवृत्तः ॥१॥ જૈન રાજાએ दिगनरेश- माराम नाथपुरीन समो. ધમી હતું. તેણે બગીચાઓમાં થતાં ફુલે માટે એ હેકમ કાઢયો હતો કે, “દરેકે દરેક સ્થાનનાં ફૂલે મને જ આપવાં. એક રાત મારા શયનમંદિરમાં બિછાવ્યા પછી જેને જોઈએ તે તે Page #318 -------------------------------------------------------------------------- ________________ તેરમું ] આર્ય શ્રી વજસ્વામી લઈ જવા.” આમ હોવાથી પુરીમાં મંદિરે માટે પવિત્ર કે મળતાં ન હતાં અને ફૂલે વિના જ દેવપૂજા થતી હતી. એકવાર ભયંકર દુકાળ પડ્યો. ત્યારે આ વાસ્વામી શ્રીસંઘને લઈને અત્રે પધાર્યા, જેમાસું રહ્યા. પર્યુષણ પર્વ આવતાં શ્રાવકોએ પિતાને પુષ્પપૂજા થતી નથી એ વાત કહી સંભળાવી. આચાર્ય મહારાજે વિદ્યાના પ્રભાવે બહાર જઈ ફૂલે લાવી શ્રાવકને આપ્યાં અને શ્રાવકોએ ઘણા હર્ષપૂર્વક તીર્થકર ભગવાનની આંગીપુજા કરી. રાજાને આ વાતની ખબર પડી અને તે આચાર્ય મહારાજ પાસે આવ્યો, ઉપદેશ સાંભળી ન બને. આ રીતે પુરીને રાજા જેનધમી રાજા હતા. (વીર સં. ૫૭૦ થી ૫૮૪) રથવીરનરેશ-આ જ અરસામાં રથવીરપુર ગામ ધણી પણ આ કૃષ્ણસૂરિ તથા મુનિ શિવભૂતિ વગેરેને બહુમાન હ. (આવશ્યક નિર્યુકિત) દશપુરનરેશ—દશપુરને રાજા પણ આવ આર્ય રક્ષિતજીના ઉપદેશથી જૈનધમી બન્યા હતા. આ અરસામાં શ્રી શત્રુંજય તીર્થ તથા ગિરનાર તીર્થના જીર્ણોદ્ધાર થયા છે અને ભગવાન અષભદેવ વગેરેનાં જિનબિંબ વગેરેની અંજનશલાકા પ્રતિષ્ઠા અને ધ્વજારોપણ વગેરે થયાં હતાં. કપદી યક્ષ–આજ સમયે શત્રુંજય તીર્થમાં નવા અધિષ્ઠાયક કપર્દી પક્ષની પણ સ્થાપના કરવામાં આવી છે. તે કપદી યક્ષનું * આ રથવીરપુર ક્યાં આવ્યું તેનો નિર્ણય થયો નથી. તે મધ્ય હિંદમાં કે દક્ષિણ હિંદમાં હોવું જોઈએ. ચૈતન્ય સંપ્રદાયના આચાર્ય ચૈતન્યસ્વામી (જન્મ તા. ૭-૩-૧૪૮૬, મૃત્યુ ઈ. સ. ૧૫૩૪) એ દક્ષિણ ભારતમાં યાત્રા કરી તેમાં અનુક્રમે ગષ્પદતીર્થ, યજ્ઞપુર, મંગલગિરિ, શ્રીરંગમ, ઉપરજતપીપુરમ, ફેબ્રુતીર્થ, પંપાસર, ગોકીર્ણશિવ, સુર્યપૂર્વક તીર્થ, કહાપુર અને પંઢરપુર એ નામે દર્શાવ્યાં છે. આ પૈકીનું રજતપીઠપુર તે રથવીરપુર તો નહીં હોય ? Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ ચરિત્ર નીચે પ્રમાણે બે રીતે મળે છે - ૧. એક ઉલલેખ એ મળે છે કે, આ વાસેનસૂરિજી એ એક કપર્દી નામક રાજપુત્રને પ્રતિબધી જૈન ધમીર બનાવ્યું હતે; જે મૃત્યુ પામીને વ્યંતરદેવ બન્યા. પછી તેણે આ૦ વજનસૂરિજી પાસે આવીને સૂરિજીને પૂછ્યું: કંઈ કામ સેવા હોય તે ફરમાવે. આ સાંભળી સૂરિજીએ એને શત્રુ જેવારમાં સહાયક થવાનું કહ્યું અને જૂના ઉપદ્રવકારી કપદીને સ્થાન ભ્રષ્ટ કરી આનવીન કપડીને શત્રુંજયના અધિષ્ઠાયક દેવ તરીકે સ્થાપે. આ નવીન પદ યક્ષરાજે શત્રુંજયના ઉદ્ધારમાં બહુ જ સહાયતા કરી હતી. ૨. બીજે મત છે કે કપદી નામે એક વણકર રહેતે હતે. એને આવ અને કુહાડી નામે બે સ્ત્રીઓ હતી. આ બન્નેના ત્રાસથી કંટાળી કપદી ગામ બહાર ચાલ્યા ગયા. ત્યાં એને વાસેનસૂરિજીએ આશ્વાસન આપી “અરિહંતા” પદને મંત્ર આપે અને ગંઠસીને વિધિ બતાવ્યું. હવે તે તે જ દિવસે જ તે ભેજનમાં સાપનું ઝેર આવવાથી “ના રિતા' પદ જપતાં જપતાં મૃત્યુ પામી વ્યંતરદેવ થયે. બીજે દિવસે વણકરની સ્ત્રીઓએ રાજાને ફરિયાદ કરી કે, “અમુક સાધુએ અમારા પતિને મારી નાખ્યા છે.” રાજસેનિકોએ સૂરિજીને પકડીને બેસાર્યો છે, તે જ સમયે કપદી વ્યંતરદેવ જ્ઞાનથી પિતાના પૂર્વભવને જે નીચે આવો પિતાના ઉપકારી આચાર્યશ્રીને છોડાવ્યા અને બે હાથ જોડી વિનતિ કરી કે, ભગવન, મારા એગ્ય સેવા ફરમા. પછી કપર્દીયક્ષે સૂરિજીની આજ્ઞા પ્રમાણે શત્રુંજય તીર્થના ઉદ્ધારમાં કીમતી સહાય કરી છે. આજે પણ શત્રુ જયગિરિ ઉપર આ નવા કપર્દી યક્ષની દેરીમાં મૂર્તિ છે અને તે આરાધકોને સહાય આપે છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ અપની અધ્યક્ષતા હતા. ભારતની પ્રથા પ્રકરણ ચદમ્ આઇ શ્રીવસેનસૂરિ આર્ય વજીસ્વામીની પાટે આઠ વાસેનસૂરિ આવ્યા છે. તેમનાં વિર સં. ૪૨ માં જન્મ, સં. ૫૦૧ માં દીક્ષા, સં. ૫૮૪ માં ગચ્છનાયકપદ, સં. ૬૧૭ માં યુગપ્રધાનપદ અને સં. ૬૨૦ માં ૧૨૯ વર્ષની ઉંમરે વર્ગગમન થયાં છે. તેઓ ઉંમરમાં અને દીક્ષામાં આર્ય વાસ્વામીથી મેટા હતા, ૧૧૯ વર્ષને દીક્ષા પર્યાય હોવાથી દીધી અનુભવી અને દરેક બાબતના સંપૂર્ણ જ્ઞાતા હતા, દીર્ઘજીવી હતા. તેમની અધ્યક્ષતામાં વીર સં. પહ૦ વિ. સં. ૧૫૦ માં ગિરનારતીર્થને ઉદ્ધાર થયે હતા. આ પ્રભાચંદ્રસૂરિ લખે છે કે, આ ઉદ્ધાર જાકટિ શ્રાવકે કરાવ્યું હતું અને તેની પ્રશસ્તિમાં આ પાદલિપ્તસૂરિ તથા આ વૃદ્વવાદિસૂરિને વિદ્યાધરવંશના ઉલેખ્યા છે. આ સમયે અહીં જૈનધર્મપ્રેમી મહાક્ષત્રનું રાજ્ય હતું. - ત્યાર પછી વીર સં. ૫૭૦ માં શત્રુંજય તીર્થને ઉદ્ધાર થયે માં આ વસવામી તથા આ૦ વજસેનસૂરિજીએ મેટી જહેમત ઉડાવી હતી. એ વાત કહેવાઈ ગઈ છે. - બારદુકાળી પડતાં આ૦ વ્રજીસ્વામીજીએ દક્ષિણમાં જઈ આ જાકુટિ એ સંસ્કૃત નામ છે, તેનું પ્રાકૃત નામ જાઉડિ અને જાવઠ થાય. એટલે પ્રસિદ્ધ જાવડશાહે જ આ ઉદ્ધાર કરાવ્યો હોય તે તે બનવાએગ છે. જાવડશાહ વી. સં. પ૭૦ માં સ્વર્ગે ગયા છે. પ્રભાવચરિત્રનીબીજી પ્રતિમાં જાઉડિ નામ આપેલ છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જૈન પરંપરાના ઇતિહાસ [ પ્રકરણ સાથેના મુનિ સાથે સ્થાવગિરિ પર અનશન કર્યું ત્યારે આ વજ્રસેન પણ તેઓની સાથે જ હતા. કિન્તુ આ વ સ્વામીએ એમ જાણ્યુ કે આવસેનસૂરિ ખારદુકાની પછી ગણુધરવા અને વાચકવશની પર’પરાને સજીવન કરી શકશે તેથી તેમને અનશન કરવાની મનાઈ કરી હતી અને આ વજ્રસેનસૂરિજીએ પણ એ શુરુઆજ્ઞાને શિરોધાય કરી એ ગુરુજીની ભાવનાને સર્વાંશે સફળ બનાવી હતી. જો કે યુગપ્રધાન આ॰ ભદ્રગુપ્તસૂરિએ “ જેમુનિ આ વા સ્વામીની સાથે એક રાત વસશે તે તેમની સાથે જ અનશન કરશે” માનું ભવિષ્ય ભાખ્યું હતું તે સાચુ' પડ્યું છે. પરંતુ તેમાં અપવાદ રૂપે માત્ર આ વસેનસૂરિ જ છે, અને એમ થવાનુ કારણ એ જ કે તેમે આ વાસ્વામીની પહેલાં જન્મ્યા હતા તેમજ પહેલાં શ્રમણ અન્યા હતા. આ વાસ્વામોસૂરિએ આ વાસ્વામીની આજ્ઞા પ્રમાણે દક્ષિણમાંથી ઉત્તર તરફ વિહાર લ ંબાવ્યેા, તેઓ સાપારક નગરમાં પધાર્યા. અહી' અનાજના સખ્ત દુકાળ હતા, અહી’ના શેઠ જિનદત્તે લાખ સાનૈયા ખરચી ઘેાડા ચેાખા મેળવ્યા હતા. એટલાથી તેના કુટુંબના નિર્વાહ થાય તેમ ન હતા અને ખીજા દિવસે ચાખા મળવાની આશા જ ન હતી. તેથી તેણે તે ચાખા રધાવી તેમાં ઝેર ભેળવ્યું હતું અને તેને ખાઇ, આખા કુટુંબે મરી જવું એવી વ્યવસ્થા કરી હતી. સદ્ભાગ્યે આ વજ્રસેનસૂરિ તે દિવસે એજ સમયે ત્યાં ગોચરી માટે પધાર્યા. શેઠે ચાખામાં ઝેર ભેળવ્યું છે એમ જણાવ્યું અને આચાર્યશ્રીએ આ૦ વજવામીએ કહેલ ભવિષ્યવાણી પ્રમાણે દુકાળની અવધિ જાણી લીધી. તરત જ આચાર્ય શ્રીએ શેઠને કહ્યું કે, શેઠજી! તમે આ ઝેર ખાશે! નહી'. ગુરુજીની આજ્ઞા છે કે આવતી કાલે જ અહી અનાજને સુકાળ થશે. શેઠે એ હાથ જોડીને ફ્લુ કે; પ્રભુ!! ને એમ થશે તે અમે સહકુ 'ટુંબ આપની પાસે દીક્ષા લેશું. બસ! બીજે દિવસ થયે, સવારે સમુદ્ર કાંઠે અનાજનાં વહાણા આવ્યાં અને સાપાક નગરમાં અનાજ અનાજ Page #322 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું ! આ૦ શ્રીવાસેનસૂરિ ૩૦૩ થઈ ગયું. પછી શેઠ જિનદત્ત, શેઠાણી ઈશ્વરી, પુત્રો–૧ નાગેન્દ્ર ૨ ચંદ્ર ૩ નિવૃતિ અને ૪ વિદ્યાઘર એ દરેકે વીર સં. ૧૨ માં આ૦ વજસ્વામી પાસે દીક્ષાને વીકાર કર્યો. મંદીરમાં ત્રીજી ઓગમવાચનાઃ આ ભયંકર બારદકાલીમાં ઘણું મુનિઓએ જ્યાં ત્યાં અનશન કરી વર્ગગમન કર્યું હતું, જેથી ઘણા ગણે, કુલે અને વાચકવંશને વિચ્છેદ થઈ ગયા હતા. મુનિવરોની સંખ્યા પણ બહુ નાની થઈ ગઈ હતી. સુકાળ થતાં જ શ્રીસંઘે આગમરક્ષાને પ્રશ્ન પહેલાં હાથમાં લીધે. આ સમયે શ્રીસંઘમાં વાચનાચાર્ય નંદિતસૂરિ, યુગપ્રધાન આ રક્ષિતસૂરિ અને ગણાચાર્ય આ૦ વજાસેનસૂરિ પ્રધાન પ્રભાવકો હતા. આ રક્ષિતસૂરિ કા પૂર્વના જ્ઞાતા હતા, તેથી શરીરવિજ્ઞાન, મતિવિજ્ઞાન અને માનસ વિજ્ઞાન વગેરના ઊંડા જાણકાર હતા. તેમણે વિચાર્યું કે, એક તે પડો કાળ છે બાર બાર વર્ષોને દુકાળ પડવાથી થતજ્ઞાનમાં મેટે હાસ થયો છે અને હવે કદાચ આવા એક બે દુકાળ પડે તે શ્રુતજ્ઞાનને સર્વથા નાશ થશે એ સહેજે સમજી શકાય તેવું છે. બીજું સંહનનબળ પણ ઘટતું જાય છે. દુર્બલિકાપુષ્પમિત્ર જેવા બુદ્ધિવાન મુનિએ પૂર્વધારે બન્યા પરંતુ દુબળા દુબળા જ રહે છે અને આગામોના એકેક અનુગ રાખવાની વિનતિ કરે છે ત્રીજું જિના આગમનું પ્રત્યેક સૂત્ર અનંત અર્થોથી ભરેલું છે, ગંભીર છે, દરેક સૂત્રોમાં ઓછામાં ઓછા ૧ દ્રવ્ય, ૨, ચરણકરણ ૩, ગણિત અને ૪, ધર્મકથા–એ ચાર અનુયે તે છે જ. એ દરેકને ધારણ કરે એવી બુદ્ધિવાળા મુનિઓ થડા છે. એટલે એ ચારે અનુયોગેની રક્ષા કરવા જતાં સૂત્રોની રક્ષા કરવી મુશ્કેલ થઈ પડશે. કદાચ વ્યાજના લેશે મૂડી નાશ પામે એ અદેશે રહે છે. ચોથું શ્રતધરે સ્થવિર છે, વૃદ્ધ છે અને નાગેન્દ્ર વગેરે મુનિઓ બિલકુલ નવા છે, તેઓને જલદી શ્રુતજ્ઞાન આપી દેવું જોઈએ તેમાં કાળ કે છે, કામ થયું છે વગેરે વગેરે. Page #323 -------------------------------------------------------------------------- ________________ ३०४ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ - આ રક્ષિતરિએ ગંભીર વિચાર કર્યો, સમકાલીન પ્રભાવક આચાર્યોની સમ્મતિ લીધી. દરેક સૂત્રપાઠનો એકેક પ્રધાન અર્થ કાયમ રાખી ગૌણ અર્થોને જતા કર્યા અને એ રીતે દરેક આગને ચાર અનુગમાં વહેંચી નાખ્યા. તે આ પ્રમાણે ૧. દ્રવ્યાનુયોગ–દષ્ટિવાદ ૨. ચરણુકરણનુગ–૧૧ અંગે, છેદ સૂત્રે, મહા કલ્પ, ઉપાંગે, મૂળસૂત્ર, ( ૩ ગણિતાનુયોગ-સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, ૪. ધર્મકથાનુયોગ–ઋષિભાષિત, ઉત્તરાધ્યયન, આ રક્ષિતસૂરિએ વીર સં. ૫૯૨ લગભગમાં આ અનુયાગો જુદા પાડયા છે અને આગમોને ચિરંજીવ બનાવ્યા છે. આજે આ અનુગ પ્રમાણે જ આગનું અધ્યયન, અધ્યાપન થાય છે. આવનાગેન્દ્ર વગેરે શેડા વર્ષોમાં જ આગમના પરગામી બન્યા. ચાર કુલેની વાર્તા ઉપકેશગની પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે, શ્રમણુસંધ, સમેલન કરી ચાર કુની સ્થાપના કરવામાં આવી, આ યક્ષદેવસૂરિએ આ કાર્યને સફળ બનાવવા ઘણે પ્રયાસ કર્યો હતો અને તેઓ પોતે આ૦ ઠક્કસૂરિ અને આ૦ ઉદયવધન વગેરે ચંદ્રકુળમાં દાખલ થયા હતા. આ ઉલેખ ઉપરથી સમજી શકાય છે કે, બાર દુકાળમાં ઘણું આચાએ કાલધર્મ પામ્યા પછી આ૦ નંદિતસૂરિ તથા આ૦ રક્ષિતસૂરિ પણ વર્ગવાસી બન્યા, એટલે શ્રમણ સંઘને મજબૂત કરવાની અગત્યતા ઊભી થઈ હતી. આ૦ વસેને દરેક ગચ્છના મુનિઓને એકત્રિત કરી નાગેન્દ્ર વગેરે કુલેની સ્થાપના કરી હતી. આ સમયે બીજા મુનિઓ પણ આ ચારે કુલેમાં જ ભળી ગયા હતા. આપણે ઉપર + દિગમ્બર ઈતિહાસ પણ કહે છે કે, આ અહંબલીએ આગમનું ચાર અનુયોગોમાં વિભાજન કર્યું. આ અહંબલી એ ગુણસૂચક નામ છે. સંભવ છે કે, આ૦ રક્ષિત કે આ દુબલિકાપુષ્ય મિત્ર એનું બીજું નામ હશે. For.Private & Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ ચૌદમું ] આ શ્રીવાસેનસૂરિ જેઈ ગયા કે, ઉપકેશગ૭ ચંદ્ર કુળમાં સામેલ થયા હતે, આ પ્રભાચંદ્રસૂરિ લખે છે કે, પાંડિલ્યગ૭ ચંકુલમાં દાખલ મનાય છે, દિગમ્બર શિલાલેખે કહે છે કે, આ ચંદ્રસૂરિથી શુદ્ધ મુનિવંશ ચાલે છે. એટલે આ કૃષ્ણ અને શિવભૂતિ ચંદ્રગચ્છમાં દાખલ હતા. જેસલમેરમાં પંચતીથીનો લેખ છે કે, સિદ્ધસેનદિવાકરગચ્છ નાગૅદ્રકુલનું અંગ છે. એમ દરેક મુનિએ ચારે કુળમાં જોડાઈ ગયા હતા. આ ઘટના વીર સં. ૬૦૬ લગભગમાં બનેલ છે. સમય જતાં આ ચાર કુલ ગરૂપે પણ જાહેર થયા છે. આ ચારે કુલોને ડેએક પરિચય નીચે આપીએ છીએ. ૧. નાગૅકકુલ-આઇ નાગેંદ્રસૂરિ આ નંદિતસૂરિ પછી રચનાચાર્ય બન્યા છે (પરિચય માટે જુઓ પૃ. ૧૮૪) તેમનાથી નાગૅદ્રકુળ નીકળ્યું. નાઈલીશાખા અને નાગંગ એ તેનાં બીજાં નામે છે. આ ગરછમાં વલભીની વાચના કરનાર આ૦ નાગાર્જુન આભૂતદિન, આ રાહુલ, તેમના શિષ્ય “પઉમચરિયકાર આ વિમલ, (સં. ૫૩૦) ગૂર્જરેશ્વર વનરાજ ચાવડાના ગુરુ આશીલગુણસૂરિ, આવેદેવેંદ્રસૂરિ, શીશીલરુદ્રગણ (શાકે ૯૧૦), પાચિલગણિ– (શાકે (૧૦) મહામાત્ય વસ્તુપાલના ગુરુ આ૦ વિજયસેન સ્યાદ્વાદમંજરી'કાર આ૦ મલિષેણસૂરિ વગેરે અનેક થયા છે. ૨. ચંદ્રકુલ–આ. ચંદ્રસૂરિથી ચંકુલ નીકળ્યું, જેમાં વાદિવેતાલ આ૦ શાંતિસૂરિ, નવાંગીવૃત્તિકાર આ અભયદેવસૂરિ, “વાદમહાર્ણવકાર આ અભયદેવસૂરિ વગેરે ઘણા આચાર્યો થયા છે. વિદ્યમાન દરેક ગઓ પણ ચંદ્રકુલની જ પરંપરાના છે. નિવૃત્તિ કુલ-આ કુળમાં “પુસિચયિકાર આવિમલમતિ, આવ્યર્ષિ, સુરાચાર્ય, આ સિદ્ધર્ષિ, આશીવાંકરિ અને ‘સમરસરકાર આ૦ અંબદેવ વગેરે થયા છે. ૪. વિદ્યાધરકુલ–આ. વિદ્યાધરથી આ કુળ નીકળ્યું, જેમાં આપાદલિપ્તસૂરિ, આ નાગહસ્તિ, આ કાલક, આ હવાદિષ્ટ, આસિદ્ધસેન દિવાકર વગેરે થયા એમ “પ્રભાવક Page #325 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ ચરિત્રમાં લખ્યું છે. આ હરિભદ્રસૂરિ પિતાના ગુરુજીને વિદ્યાધરતિરુવ તરીકે ઉલ્લેખે છે. સંગમસૂરિ નામના સિદ્ધ મુનીશ્વરે શત્રુંજય ઉપર વિ. સં. ૧૮૬૪માં એક માસનું અનશન કર્યું હતું, તેમને માટે પ્રાચીન પુંડરીકના શિલાલેખમાં વિદ્યાધરપુનમરતત્રસૃજ વિશેષણ આપ્યું છે. વનરાજ ચાવડાના મંત્રી નીનાએ પાટણમાં વિદ્યાધરગરછમાં ભ૦આદીશ્વરનું દેરાસર બનાવ્યું હતું, તેના વંશજ મંત્રી નેઢના પુત્ર પ્રસિદ્ધ મંત્રીશ્વર વિમલના ભત્રીજા મહામાત્ય પૃથ્વીપાલે તેમાં મંડપ કરાવ્યું હતું, તેના પુત્ર ધનપાલની વિનતિથી નાગેન્દગચ્છના આ૦ હરિભ સં૦૧૨૫૦ લગભગમાં ચંદ્રપ્રભચરિત્ર વગેરેની રચના કરી. આ ચારે કુલના આચાર્યો એકરૂપે જ હતા, તેથી શાસનના ઘણાં કાર્યોમાં સાથે મળીને વ્યવસ્થા કરતા હતા. મંત્રીશ્વર વિમલે આબુ ઉપર વિમલવસહીમાં પ્રતિષ્ઠા કરાવી ત્યારે આ૦ થશેષ વગેરે ચારે ગ૭ના આચાર્યો ત્યાં હાજર હતા, તે માટે લખ્યું છે કે, नागेन्द्रचन्द्रप्रमुखैः प्रथितप्रतिष्ठा। બને ઉલેખ પણ મળે છે કે – चतुर्गच्छोद्भवैश्चतुर्भिराचार्यैः प्रतिष्ठा कृता त्यात આ પ્રભાચંદ્રસૂરિ આ નાગેંદ્રસૂરિ વગેરે માટે લખે છે કે, તે ચારે આચાર્યો ન્યૂન દશપૂવી થયા, તેઓના નામથી નીકળેલા આ સંગમસિંહસૂરિ આ૦ હરિભદ્રસૂરિના ગ્રથના પ્રકાંડ અભ્યાસી હતા, આ અભયદેવ તથા આ અકલંકના ન્યાય ગ્રંથોના પ્રકાંડ પંડિત હતા, વ્યાકરણ, કાવ્ય અને અલંકારના ઉદ્દભટ વિદ્વાન હતા, વૈશેષિક, મીમાંસા અને ગૌતમ એ ત્રણેના તર્કના અભ્યાસી હતા અને સાંખ્ય તથા ભટ્ટપાદના મતને પણ જાણતા હતા, તેમજ મોટા કવિ હતા. તેમની પાટે મહાન વિદ્વાન આ૦ જયસિંહસૂરિ થયા. તેમના શિષ્ય યક્ષદેવે નાગપુર જઈ શાસ્ત્રાભ્યાસ કર્યો અને આ હરિભદ્રસૂરિના પાંચ શ્લેક બનાવ્યા, જે પ્રસિદ્ધ છે. (જૈન સત્ય પ્રકાશ, ક્રમાંક-૧૩૯) Page #326 -------------------------------------------------------------------------- ________________ ચૌદમુ આ શ્રીવસેનસૂરિ ગચ્છે આજે પણુ જગતમાં જયવંતા છે. ઉદ્ધાર કરવામાં રધર હતા, તેની સાપારક તીર્થમાં પૂજાય છે વગેરે. ૩૦૭ તે ચારે જૈનધમ ના પ્રતિમાઓ આજે પણુ (પ્રભાવકચરિત્ર ) આ આચાર્યના સમયમાં આ નદિલ, આ॰ નાગહસ્તિ, આ રક્ષિત, આ દુખ′લિકાપુષ્પમિત્ર વગેરે થયા છે. સાતમા, આઠમા, નિહ્નવા નીકળ્યા છે, ઘણાં તીથી સ્થપાયાં છે અને ક્ષત્રપવ'થી નહપાન રાજાથી વીર સંવત ૫૪૬ વિ સ, ૧૩૬માં શકસ ંવત પ્રત્યો છે. આ॰ નહિલ ક્ષમણુ આ નાગહસ્તિ આ અને આચાયોનાં ચિત્રા વાચકવશમાં આવી ગયાં છે આ રક્ષિતસૂરિ આ દુખલિકાપુષ્પમિત્ર: તેઓ ૧૯ મા યુગપ્રધાન છે, તેમનાં વીર સં. ૧૨૨ માં જન્મ, સ. ૫૪૪ માં દીક્ષા, સ. ૫૮૪ માં યુગપ્રધાનપદ અને ૭૫ વર્ષની ઉંમરે વી. સ. ૫૭ માં સ્વર્ગ ગમન થયાં છે. તેમણે યુ. આ. ભદ્રગુપ્તસૂરિને વી. સં. ૫૩૩માં નિયોમાં કરાવી છે. એ હિસાબે જોઈ એ તે તેમને વી. સ. ૫૦૨ માં જન્મ, સ. ૧૨૪ લગભગમાં દીક્ષા, અને એ રીતે ૫ વર્ષીની ઉંમર માનવી પડે છે, જે ઠીક લાગે છે. માલવાના દપુર એટલે મદસેારમાં રુદ્રસેામ પુરાહિત અને તેને રુદ્રસામા પત્ની હતી. રુદ્રસેમ પાતે વિદ્વાન અને કર્માંકાંડી બ્રાહ્મણ હતા, તેને રક્ષિત તથા ફલ્ગુ એમ બે પુત્રી હતા. પુરાહિત રક્ષિતમે પેાતાનું જ્ઞાન માપ્યું અને પછી એની તેજ બુદ્ધિ જોઈને તેને પાટલિપુત્ર ભણવા માકલ્યા રક્ષિત પણ ત્યાં ૧૨ વર્ષ રહી વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, વેદ, પુરાણ અને ઈતિહાસ ભણી આચાર્ય થઇ ઘરે આવ્યા. રાજાએ પુરહિતના પુત્રનાં ઘણા સત્કાર– સન્માન કર્યાં, પુત્ર માતા પાસે ગયા પરંતુ માતાએ બહુ હ બતાવ્યા નહી. પુત્ર કારણ પૂછ્યું એટલે માતાએ જણાવ્યું કે બેટા ! તુ જે ભણ્યા છે તે માત્ર સંસાર વધારનારી જ વિદ્યા છે, આત્મકલ્યાણ કરનારી એ કૈાઇ વિદ્યા હાય તે તે માત્ર દષ્ટિવાદનું જ્ઞાન જ છે, તેને તું ભણ્યા છે ? Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ રક્ષિતે કહ્યું માતાજી! દષ્ટિવાદનું નામ જ મેં આજે સાંભળ્યું છે. હું તેને ભયે નથી, હવે હું એ વિદ્યા જરૂર ભણશ. - માતા બોલી: વત્સ! અહીં શેરડીના વાઢમાં આવે તે સલીપુત્ર વિરાજે છે, તેઓ તને તે વિદ્યા ભણાવશે. હું તેમની પાસે જજે. પંડિત રક્ષિત બીજે દિવસે સવારે માતાની રજા લઈ આ૦ તેસલપુત્ર પાસે જવા ચાલે, તે જ વખતે તેને મામે શેરડીના લા સાંઠા લઈ સામે આવતા મળે. ભાણેજે મામાને પ્રણામ કરીને કહ્યું: પધારે, મારાં માતુશ્રી અંદર છે, હું બહાર જાઉં છું. તેણે આ શુકનથી નકકી કર્યું કે મને તો પૂર્વનું જ્ઞાન મળશે. પછી તે હઠુર નામના શ્રાવકની સાથે ઉપાશ્રયમાં ગયે અને તેણે તે શ્રાવકે જેમ કર્યું તેમ બધુંય વિધિવિધાન કર્યું. આચાર્યશ્રીએ તેને પૂછ્યું કે, વત્સ! તું કોણ છે? આર્ય રક્ષિતે પિતાને ટૂંકો પરિચય આપ્યો અને સાથોસાથ જણાવ્યું કે, મારી માતાએ મને આપની પાસે પૂર્વની વિદ્યા શીખવા મેકલ્યા છે. સૂરિજી બેલ્યાઃ એ માટે તે તારે મુનિ થવું પડશે. રક્ષિતે ઉત્તર વાળ્યું કે જેમ થતું હોય એમ કરે, મને દીક્ષા આપ. મારે પૂર્વનું જ્ઞાન ભણવું છે. આચાર્યશ્રીએ ગામ બહાર જઈ આ રક્ષિત પંડિતને દીક્ષા આપી. ઈતિહાસ કહે છે કે, જેનશાસનમાં આ સૌથી પહેલી જ શિષ્યનિષ્ફટિકા છે. એટલે કે રજા વિનાની પહેલવહેલી દીક્ષા આ જ થઈ છે. આ તસલી પુત્રે મુનિ આર્ય રક્ષિતને શાસ્ત્ર અભ્યાસ કરાવ્યો અને પછી પૂર્વનું જ્ઞાન મેળવવા દષ્ટિવાદને અભ્યાસ કરવા આવે વાસ્વામી પાસે જવા આજ્ઞા આપી. આર્ય રક્ષિતજીએ પણ રસ્તામાં અવન્તીમાં આ વજાસ્વામીના વિદ્યાગુરુ આ૦ ભગુપ્તસૂરિનાં દર્શન કર્યા અને તેમની ભાવના મુજબ વીર સં. ૧૩૩ માં Page #328 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું' ] આ શ્રોવસેનસૂરિ ૩૦૯ તેમને અનશન કરાવી અંતિમ આરાધનાપૂર્વક સમાધિમૃત્યુ કરાવ્યું. આ શદ્રગુપ્તસૂરિએ આય રક્ષિતને પહેલેથી જ સૂચના કરી હતી કે, વત્સ! સેાપક્રમી આયુષ્યવાળા મુનિ આ૦ વજસ્વામીની સાથે એક પણ રાત રહેશે તેા તેમની સાથે જ મૃત્યુ પામશે, માટે તું આ॰ વજ્ર પાસે વિદ્યા ભણુજે પણ તેમની સાથે ઊતરીશ નહીં અને રાતવાસા રહીશ નહી. આય રક્ષિતે વિનય કર્યો કે, પ્રશ્ને ! જેમ આપ કહેા છે, તેમ કરીશ. પછી આ ભગુપ્તસૂરિ સ્વર્ગે ગયા. (6 આર્ય રક્ષિતજી ત્યાંથી વિહાર કરી જ્યાં આ વાસ્વામી છે ત્યાં પહેચ્યા અને જુદા ઉપાશ્રયમાં ઊતર્યા. આ॰ વજ્રસ્વામીને તે જ પરાઢિયે સ્વપ્ન આવ્યું કે, મારા દૂધથી ભરેલા પાત્રમાંથી કાઇ અતિથિ આવ ઘણુ' પી ગયા. તેણે થાડુ ખાકી રાખ્યું.” સૂરિજી જાગ્યા. તેમણે સ્વપ્નના આધારે નક્કી કર્યુ` કે, આજે કેાઈ મુનિજી આવશે અને તે મારું પૂશ્રત ગ્રહણ કરશે, ત્યારબાદ થાડા વખત જતાં આય રક્ષિતજી ત્યાં આવ્યા. તેમણે આવી વંદન કરીને જગ઼ાવ્યું કે, હું આા૦ તાસલીપુત્રની આજ્ઞાથી પૂર્વનું જ્ઞાન મેળવવા આપની પાસે આવ્યો છું. મે' રસ્તામાં આ ભદ્રગુપ્તસૂરિને નિયંમણા કરાવી છે અને તેમના કહેવાથી જ જુદા ઉપાશ્રયમાં ઊતર્યાં છું તેા મને કૃપા કરીને જ્ઞાનદાન કરા. * આ વ વામીએ ઉપયાગથી જોયુ કે ‘આ વાત ખરાખર છે, આ સુપાત્ર છે, આને પૂર્વનું જ્ઞાન આપવુ' સર્વથા ઉચિત છે.’ આમ વિચારી તેમને વાંચના આપવી શરૂ કરી અને હું પૂ સુખીનુ જ્ઞાન ભગ઼ાળ્યું. બીજી તરફ તેમના નાના ભાઈ ફલ્ગુરક્ષિત માતાપિતાના આગ્રહથી તેમને તેડવા આવ્યા. આરક્ષિત તેને પણ દીક્ષા આપી અને આ વજ્રક્ષ્વામીને પૂછ્યું કે, હવે દશમ પૂર્વ કેટલું Page #329 -------------------------------------------------------------------------- ________________ મન વાસદથી મારે મારે છે કે આ ૩૧૦ જૈન પરંપરાને ઇતિહાસ પ્રકરણ બાકી છે? સૂરિજીએ કહ્યું : વત્સ ! હજી તે તું સમુદ્રમાં બિન જેટલું જ ભર્યું છે. આર્ય રક્ષિતને માતાપિતાના આગ્રહથી મંદીર જવાની ઈચ્છા હતી, તેથી તેમનું મન વ્યગ્ર રહેવા લાગ્યું, આચાર્યશ્રીએ પણ જાણ્યું કે, આ મુનિ ૧૦ પૂર નહીં ભણું શકે. દશમું પૂર્વ મારી સાથે જ વિચ્છેદ પામવાનું છે એમ જાણે તેમને હ પૂર્વ ભણાવી રજા આપી. મુનિ આર્ય રક્ષિત તથા મુનિ ફગુરક્ષિત મંદર આવ્યા અને પિતા, માતા, મામા, કાકા વગેરે સમસ્ત કુટુંબને ઉપદેશ આપી જૈન મુનિ બનાવ્યા. અને કાલકને તેઓ પણ યુગપ્રધાન બન્યા. આ આચાર્યને અનેક શિષ્ય હતા, તેમાંના કેટલાક શ્રતધર હતા, કેટલાએક લબ્ધિસંપન્ન હતા. જેમકે દુર્બલિકાપુ૫મિત્ર–તે મંદિરના વતની હતા, તેમના માતા, પિતા બૌદ્ધધમી હતા. તેણે આ રક્ષિતસૂરિના ઉપદેશથી પ્રતિબંધ પામી જૈન દીક્ષા લીધી, અને પૂર્વકૃત સુધીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તે જ્ઞાનના પઠન-પાઠનમાં એવા ઉદ્યમી રહેતા કે તેને શરીરનું ભાન જ રહેતું ન હતું. તેનું શરીર દુબળું દેખાતું હતું. એક વાર તેના કુટુંબીએ મુનિજીને આવા દુબળા-પાતળા જોઈ આચાર્યજીને પૂછ્યું કે, આ બહુ દુબળા કેમ રહે છે? આપ તેને સારે સાત્વિક રાક લેવાની મનાઈ કરતા હશે અથવા ખૂબ તપસ્યા કરાવતા હશે, એમ લાગે છે. ગુરુજીએ કહ્યું કે, મહાનુભાવ! તેમને પોષ્ટિક સારો આહાર જ આપીએ છીએ, ઘી પણ આપીએ છીએ પરંતુ રાત-દિવસના સતત અભ્યાસથી તે બધુંય બળી જાય છે. કુટુમ્બીઓ આવી વાતથી માને એવા ન હતા. તેઓએ દુલિકાપુષ્પમિત્રને પોતાને ઘેર લઈ જઈ ખૂબ આહાર કરાવ્યું અને પછી જોયું કે, સતત ભણવાના પરિશ્રમથી તે પચી જાય છે ત્યારે આખરે ભણવાનું બંધ કરાવી તે આહાર ચાલુ રાખ્યા ત્યારે જ તેમનું Page #330 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું] આ૦ શ્રીવાસેનસૂરિ ૩૧૧ શરીર ઠીક દેખાવા લાગ્યું. પછી તે મુનિજી કુટુમ્બીઓને પ્રતિબધી ગુરુજી પાસે આવી ગયા. આચાર્યશ્રીએ તેમને પિતાની પાટે સ્થાપ્યા. પિતાના બીજા શિષ્યોને બોલાવી જણાવ્યું કે, ઘડામાં ઘી નાખી પાછું કાઢીએ તે તે કંઈક ઘડામાં ચોંટી રહે છે એમ હું આર્યરક્ષિતથી સંલગ્ન છે માટે તેમને મારી પાટ આપતું નથી, ઘડામાં અડદ ભરી તેને ઠાલવીએ તે બધાય અડદ બહાર નીકળી જાય છે, તેમાં ચેટી રહેતા નથી તેમ હું આર્ય દુર્બલિકાપુષમિત્રથી નિલે ૫ છું અને તે પણ સૂરિપદને યોગ્ય છે માટે હું તેને સૂરિપદ આપું છું. વળી, દુર્બલિકા પુષ્પમિત્રને પણ કહ્યું કે, તમે દરેકની સાથે મારી જે વ્યવહાર રાખજે. આ પ્રમાણે કહી તેમને આચાર્ય બનાવ્યા. આ આચાર્ય પૂર્વધર અને તે સમયના યુગપ્રધાન છે. આર્યગુરક્ષિત-મહાજ્ઞાની પૂર્વધર હતા. વિંધ્યમુનિ-તે મહાજ્ઞાની પૂર્વધર હતા. ગેષ્ઠામહિલ–તે મહાજ્ઞાની પૂર્વધર હતા. તેણે મથુરામાં નાસ્તિકવાદીને હરાવ્યા હતા, પરંતુ પાછળથી તે પોતે જ નિહંવ થયા છે. ધૃતપુષ્યમિત્ર–તેઓ મુનિઓના ભક્તિ માટે લધિથી ઘી વહોરી લાવતા હતા. વસ્ત્રપુષ્યમિત્ર-તેઓ લબ્ધિથી વસ્ત્ર વહેરી લાવતા. ચાર અનુયેગ-આ શ્રીરક્ષિતસૂરિજીએ પડતે કાળ, સંહનનની મંદતા અને બુદ્ધિને હાર વગેરે વિચારી શિષ્યની વિનતિથી ચાર અનુગ જુદા પાડી આગમને ચારે અનુગમાં વહેંચી નાખ્યા, જે આજે પણ જુદા જ છે. તેમણે અનુયાગ કર્યા ત્યારે કાલિકશ્રતમાં પોતાના સમય સુધીની પ્રસિદ્ધ ઐતિહાસિક ઘટનાઓ અને મતમતાંતરને દાખલ કર્યા છે, પાછળથી તેમના શિષ્યોએ તેમની પ્રશંસાના પાઠ પણ તેમાં જોડી દીધા છે. જેમકે "जावंत अजवारा, अपुहुत्तं कालिआणुओगस्स। तेणारेण पुहुत्तं, कालिअसूइ दिट्टियाए अ॥७६३॥ Page #331 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાને તિહાસ [ સંકરણ देविंदर्वदिपहिं महाणुभावेहिं रविवअअज्जेहिं ।" જીપમાલગ્ન વિત્તો, અણુઓનો તા નો ચઙા ઙિછ ( આવલય-નિવ્રુત્તિ) જેમ ચામાચા ના ચરિત્રમાં સૌધર્મેન્દ્રે સીમ ધરસ્વામીને ભરતક્ષેત્રના નિગેાદના વ્યાખ્યાતા માટે પૂછ્યુ અને શ્યામાચાય નું નામ સાંભળી ત્યાં આવી તેમની પરીક્ષા કરી વંદન કરી ઉપાશ્રયના દવા અદલી સ્વર્ગ ગમન કર્યું ઈત્યાદિ વન આવે છે એ જ વસ્તુવર્ણન આ૦ રક્ષિતસૂરિજીના ચરિત્રમાં પણુ છે. સારાંશ એ છે કે, આ આચાર્ય દ્રવ્યાનુયોગના સંપૂણું જ્ઞાતા હતા. તે વી॰ સ પુ૯૭માં મદસારમાં અનશન રી સ્વર્ગવાસી થયા. સાતમા નિહૅવ ગેાષ્ઠામાહિલઃ te વીર સં. ૫૮૪ માં ગાષ્ઠામાહિલ સાતમા નિહ્ન થયા. તે આ રક્ષિતજીના શિષ્ય હતા. તેણે આઠમાં ક`પ્રવાદ પૂર્વના અધિકારમાં “કર્યું જીવાત્માની સાથે ક્ષીરનીર અને લાહાગ્નિની જેમ મળી જાય છે” તેને બદલે “ક્રમ` સ્ત્રીની કાંચળી અને બાળકની માનટોપીની જેમ આત્મપ્રદેશની ઉપર લાગી જાય છે. ” એવું નિરૂપણ કર્યું, તથા નવમા પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વના અધિકારમાં સાધુએ જવŌયનું સામાયિક ઊચરે છે, તેમાં જીવનની છેલ્લી ઘડીએ ભાગની વાંચ્ન થઈ આવે છે, એમ વાંચ્છા દોષ બતાવી જાવŌગ પચ્ચખ્ખાણુની મના કરી. નવા અખક્ત્તિક મત ચલાવ્યે આ શ્રીદુલિકાપુષે તેને સમજાબ્યા અને શ્રીસ ધે અઠ્ઠમ તપ કરી, શાસનદેવી મેાકલી, ભ॰ સીમ ધરસ્વામી પાસેથી ખુલાસા મેળવી, ગાષ્ઠામાહિલને પોતાની ભૂલ સુધારવા જણુાંવ્યું પરંતુ તે એકના બે થયા નહીં. દુર્બલિકાપુષ્પ કંઈ અણુતા નથી, અને દેવી જૂઠી છે, ભગવાન એવું કહેવરાવે જ નહી' ઇત્યાદિ કહી તેણે પેાતાના કટ્ટાબ્રહ્મ છેડ્યો નહીં. શ્રીસ'ઘે પણ તેને સૂંઘ બહાર કર્યો, અને તેના મત પશુ થાય! વર્ષ સુધી ચાણ્યા પછી અંતે હિંગખર ઋતમાં ભળી ગયા. ૩૧૨ Page #332 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું ] આ૦ શ્રીવસેનસૂરિ ૩૧૩ આઠમે નિવ શિવભૂતિઃ વીર સં ૨૦૯ માં આઠ નિલંવ શિવભૂતિ થયેલ છે. તે આ૦ કૃષ્ણષિને શિષ્ય હતો. ભગવાન મહાવીરસ્વામી થયા તે પહેલાં જેન મુનિઓ વિવિધ રંગનાં વસ્ત્રો પહેરતા હતા. ભ૦ મહાવીરસ્વામીએ તેમાં મોદ બાંધી કે, “જેન મુનિઓએ વિવિધ રંગી વસ્ત્ર પહેરવાં નહીં, માત્ર સાદાં અને સફેદ વસ્ત્ર પહેરવાં, અગર નગ્ન રહેવું.” ત્યારથી જિનકલ્પી અને સ્થવિરકતપી એ દરેક મુનિએ વસ્ત્રધારી બની રહેતા અને નગ્ન પણ રહેતા હતા. બૌદ્ધ ‘ત્રિપિટક શાસ્ત્ર “મઝિમનિકાર્યમાં આજીવક મતની અભિજાતિઓ નીચે મુજબ ગણાવી છે ૧. કૃષ્ણભિજાતિ-ક્રમનુષ્ય. ૨. નીલાભિજાતિ-ભિક્ષુ, બોદ્ધ ભિક્ષુ ૩. લેહિયાભિજાતિ-જૈનમુનિ, કે જેઓ નિરંતર ચળપટ્ટો પહેરે છે. ૪. હરિદ્રાભિજાતિ-આવકનગ્ન ગૃહસ્થી, એલક. ૫. શુકલાભિજાતિ-નગ્ન આજીવક સાધુ, સાધવી. ૨. પરમશુકલાભિજાતિ-આવક ધર્માચાર્યો નંદવત્સ, કિસસંકિ અને મખલીશાળ વગેરે. (એન્સાઈકપીડિયા ઓફરિલિજિયન્સ એન્ડ એથિકસ, . ૧ પૃ. ૨૫૯ “આવક” લેખ.) તેમાં લેહિયાભિજાતિને પરિચય કરાવ્યા છે કે – लोहित्याभिजाति नाम “निग्गंथा" "एकसाटिक" इति वदन्ति। અર્થાત –-હિત્યાભિજાતિ એટલે વસ્ત્રધારી નિર્ગથે. સાફ વાત એ છે કે જેના પ્રમાણે વસ્ત્રધારી હતા અને ત્યારે જેમાં વસ્ત્રવિષયક કેઈ જાતને વિચારભેદ ન હતું. જેના દર્શન અનેકાંત દર્શન છે. એટલે તેમાં વસ્ત્ર હોય કે ન હોય, આવી સુલક વાતને એકાંત આગ્રહ હોય જ શાને? Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ જૈન સાધુ એટલે ચારિત્રની મૂતિ યાને સર્વોચ્ચ જીવન આ વાસ્તવિક સિદ્ધાંતને સામે રાખી બને કેટિના મુનિઓ જેને ધર્મને એકધારો પ્રચાર કર્યો જતા હતા. છ સૈકા સુધી તે બરાબર એમ ચાલ્યું પરંતુ આ ઉત્કર્ષને મોહરાજ કેમ સાંખી શકે? તેણે એકાએક એક કાળ ચોઘડિયે જેનધર્મમાં એક નાનીશી ચિનગારી ચાંપી દીધી એથી જેનધર્મને એકદમ એક મોટે આંચકો લાગે, પરિણામે જેનોના બે ટુકડા પડયા જે આજ સુધી સંધાયા નથી. આ આખીય પરિસ્થિતિને આદિ પુરુષ મુનિ શિવભૂતિ યાને ભૂતબલિજી છે. શિવભૂતિ, તે રથવીરનગરને સાહસિક બળવાન અને રાજમાન્ય પુરૂષ હતું, તેણે આ૦ કૃષ્ણષિ પાસે દીક્ષા લીધી. એક દિવસે ત્યાંના રાજાએ તેને રત્નકંબલ વહેરાવી. તેણે પણ રત્નકંબલને ન વાપરતાં મોહભાવથી બાંધી રાખી. ગુરુમહારાજે તેને મમતા છોડવા શિખામણ આપી પરંતુ તે વાત તેને મળે ઊતરી નહિ, એટલે એક દિવસે ગુરુએ તેની ગેરહાજરી માં તે રત્નકંબલના ટુકડા કરી મુનિઓને વહેંચી દીધા અને શિવ ભૂતિજી આવતાં તેને પણ જણાવી દીધું કે મહાનુભાવ! શરીર, વસ્ત્ર, મુહપતિ, રજોહરણ પાત્રો વગેરે જીવરક્ષાનાં અને સંયમનિવાંનાં સાધન છે. તેમાં મમતા હોવી ન જોઈએ. મમતા થવાથી તે પરિગ્રહ બની જાય છે. આ પરિગ્રહના દેષમાંથી બચવા માટે મુનિઓએ સંયમનિર્વાહનાં સાધનને રાખવા છતાં તેમાં અલિપ્ત બની રહેવું જોઈએ, મુનિઓએ ઉપકરણમાં મૂછ આસક્તિ રાખવી ન જોઈએ. ભાગ્યશાળી! તમે ઘર છેડયું, બાર છેડ્યું, અતિ છેડી, રાજસન્માન કર્યું અને સાધુ બન્યા છે. આવા સમજદાર થઈને એક મામૂલી ચીજમાં આસક્તિ રાખે, એ તમને શેભતું નથી. આવી મમતાને તમારે ફગાવી દેવી જોઈએ. મેં તમેને પરિગ્રહના બંધનથી છૂટા રાખવા તમારી રત્નકંબલ ટુકડા કરી મુનિઓને વહેંચી દીધી છે. તમે મુનિભક્તિની અનુમોદના કરજે અને ફરીવાર મમતાને પ્રસંગ ન આવે તેમ સાવચેત રહેજે. Page #334 -------------------------------------------------------------------------- ________________ ચોખ્ખું) આઇ શ્રીવાસેનસૂરિ ૩૧૫ શિવભૂતિને આ ઉપદેશ નહીં, તેને પોતાની રત્નકંબલ જવાથી ગુસ્સો આવ્યો, તેણે મહના આવેશમાં આવી જણાવ્યું કે, તે તે વસ્ત્રાપાત્ર રાખવાં એ જ મહાન પાપ છે. મુનિએ નગ્ન જ રહેવું જોઈએ, અને જિનકલપી દશામાં જ રહેવું જોઈએ. ગુરુમહારાજે જણાવ્યું કે, મુનિજી! જિનકભી બનવા માટે તે નવ પૂર્વથી અધિક જ્ઞાન જોઈએ, જે પિકીનું અત્યારે આપણામાં કંઈ જ નથી આજકાલના માનવી માટે તે એ માર્ગ માત્ર એક આદર્શ રૂપ જ છે, કદાચ કોઈ મુનિ નગ્ન રહેવા માત્રથી પોતાને જિનકલ્પી તરીકે જાહેર કરે તે તે જિનકપીનું અપમાન કરે છે, મુનિ નગ્ન થવા માત્રથી જિનકલ્પી ની જતો નથી. વળી, જિનકલ્પી વસ્ત્રવાળા અને પાત્રવાળા પણ હોય છે. સાચી વાત એ છે કે મુનિએ વસ્ત્ર, રજોહરણ, પાત્ર વગેરેમાં આસકિત રાખવી ન જોઈએ એટલે ના રહેવાની કંઈ જરૂર નથી. આચાર્યની આ વાત શિવભૂતિને ગળે ઊતરી નહીં. તેણે આ નાનકડી વાતને મોટું રૂપ આપ્યું અને વસ્ત્ર, પાત્ર છેડી સમુદાયથી અલગ પડી બોટિક નામે પિતાને નવો મત ચલાવ્યું. તેને બે શિષ્ય થયાઃ ૧. કોડિન્ય અને ૨. કેદૃવીર. શરૂમાં આ મતમાં માત્ર નગ્ન રહેવા પૂરત જ મતભેદ હતે, બીજો કોઈ દેખાતે મતભેદ ન હતું. આ ઘટના દિગમ્બરાચાર્ય દેવસેનના ઉલ્લેખ પ્રમાણે વીર સં. ૬૦૬ માં અને ભવેતાંબરીય ઉલેખ પ્રમાણે વીર સં. ૨૯ માં બનેલ છે. ભગવાનના શાસનમાં આ આઠમે નિરવ છે. દિગમ્બર મતની ઉત્પત્તિ અને ઇતિહાસ આજીક, ઐરાશિક, અદ્ધિક અને બેટિક મુનિઓએ સ્વતંત્ર એકમ રચી, વીર સં. ૬૦૯ થી દિગમ્બરમત ચલાગે છે અને Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ જૈન પર પરાના ઈતિહાસ [ પ્રકરણ ત્યારથી જૈન સંધ શ્વેતાંખર અને દિગમ્બર એવા એ ભાગમાં વહેંચાઈ ગયા છે. જો કે આ વિભાગ ન પડે તે માટે તત્કાલીન આચાએ ભરસક પ્રયત્ન કર્યા છે, આ શ્રીસમતભ૬સૂરિજીએ તે નગ્નતાના પક્ષમાં વનવાસ સ્વીકાર્ય છે, બીજા પણ પ્રયત્ન થયા છે પરંતુ તેમાં કંઇ જ સફળતા મળી નથી અને એ એ વિભાગેા પડયા, જે આજ સુધી વિદ્યમાન છે. દિગમ્બર મત ૐ ચાર વષઁના મુનિશ્માના જૂથરૂપે છે. તેથી આ મતમાં ચારેની માન્યતાઓને પણ વિકલ્પે સ્થાન આપવામાં આવ્યું છે. જેમકે— ૧. આજીવક મતનાં ૧ થીતાદકમહુણુ, ૨. સચિત્ત સ્પ વાળુ' Àાજનગ્રહણુ, ૩. નગ્નતા અને ૪ સોના સ્પર્શ, દિગમ્બર મુનિએમાં પણ મળે છે, ૨. દિગમ્બરામાં છ આવસ્યકમાં પચ્ચકખાણને સ્થાને કૃતિકર્મો તેમજ સ્વાધ્યાય દાખલ કરવામાં આવ્યા છે, તે મદ્ધિક મતને આભારી છે. ૩. ‘પુણ્યાશ્રાવક કથાકા”ના કર્તા પદ્મનદિ પાતાને ત્રિશશિક હાવાનું સ્પષ્ટ કરે છે. એટલે કે ત્રિરાશિક મત દિગમ્બર મતમાં ભળી ગચે છે. (પ્રશસ્તિ, Àાક કથા) દિગમ્બરોએ શરૂમાં ૧૨ અંગે, ૧ થી ૬ આવશ્યક, છ દેશ વૈકાલિક, ૮ ઉત્તરાધ્યયન, ૯ પવ્યવહાર, ૧૦ ૪૫ાક-૫, ૧૧ મહાકલ્પ ૧૨ પુ’ડરીક ૧૩ મહાપુડરીક અને ૧૪ નિશીથસૂત્રને આગમ તરીકે અપનાવેલ છે. તેના ઉપર વિવરણગ્રંથા પશુ અનાવેલ છે. વિક્રમની નવમી સદીમાં આ॰ અપરાજિતસૂરિએ બનાવેલ વિજચેાદયામાં સ્વરચિત ‘ઢશવૈકાલિક સૂત્ર’ની શ્રીવિજયા ટીકાના ઉલ્લેખ અને ‘આચારાંગ, સૂત્રકૃતાંગભાષ્ય, દશવૈકાલિક ઉત્તરાધ્યયન તથા બૃહત્કલ્પસૂત્ર'ના સાક્ષીપાઠ મળે છે. સભ છે કે દિગમ્બર સમાજમાં ‘જયધવલા'ના રચનાકાળ સુધી ઉક્ત આગમાનું આખ્તાગમ તકે સ્થાન હતું. Page #336 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું ! આ શીવજીસેનરિ ૩૧૭ વળી આ શિવભૂતિજીનાં શિવગુપ્ત, શિવદત્ત, ભૂતપતિ અને ભૂતબલિ એ બીજા નામે છે. તેણે ગિરનારવાસી આઝાયાણી પૂર્વની પાંચમી વસ્તુના ચોથા મહાપ્રાભૂતના જાણકાર આ ધરસેનસૂરિ પાસે શ્રુતજ્ઞાન ભણી, મોટે વિહાર કરી દ્વવિડ મથુરામાં પહોંચી, જીવસ્થાન, ક્ષુલ્લક બંધ, બન્ધસરામિત્વ, ભાવખંડ, વેદનાખંડ અને મહાબંધ એમ “છ-ખંડ' શાસ્ત્ર બનાવ્યું. અને શ્રી સંઘ મેળવી જેઠ સુદ ૫ના દિવસે પુસ્તકારૂઢ કર્યું. તેની ઉપર નાની મોટી ઘણી ટીકાઓ બની છે. છેલ્લે આ૦ વીરસેને વિક્રર ની નવમી સદીના પૂર્વાર્ધમાં આ છ-ખંડ આગમ ઉપર સં પ્રાકૃતમાં ૭૨૦૦૦ કલેકપ્રમાણ ધવલા તથા પાંચમા પૂર્વના ધારક વેતાંબર આ૦ ગુણધરસૂરિના કષાયપ્રાભત, દેષપ્રા ત’ મૂળગાથા ૧૮૩ ના વિવરણ ઉપર ૨૦૦૦૦ લોકપ્રમાણ જયધવલા રચી છે અને તેના જ શિષ્ય આ૦ જયસેને જ્યધવલા માં ૪૦૦૦૦ પ્રમાણ પુરવણી વધારી દિગમ્બર સમાજ માટે મહાન ધવલશાસ્ત્ર તૈયાર કરેલ છે. આ. કેડિન્ન તે મૂળ કુડપુરના વતની હતા, તેથી કેડિન્ય કહેવાય છે. તેનું સંસ્કૃત નામ કોંડકોંડિન્ય, કોન્ડકન્ય અને કુન્દકુન્દ છે. તેનાં બીજાં નામે પદ્મનંદિ, એલાચાર્ય, વક્રીવ અને ગૃહપિચ્છ છે દિગમ્બર ઈતિહાસમાં તેમની ગુરુપરંપરા અને શિષ્યપરંપ માટે કેઈ એકમત નથી. પરંતુ તેમણે દિવ્યજ્ઞાનથી ના માર્ગ પ્રકા, એ માન્યતામાં દિગમ્બર ઈતિહાસને એક મત છે. (દર્શનસાર, ગા.૪૩) *मुनिश्च ज्ञेयः शिवगुप्तिसंशितः ॥ (આ જિનસેનનું “હરિવંશપુરાણ”સ૬૬, શ્લોક ૨૫ શાકે ૭૦૫) ભૂતએ ભૂતપતિ નામ આપ્યું, બીજું નામ ભૂતબલિ, ભૂતબલિએ જેશુ૫ છખંડને પુસ્તકરૂપે લખે. (આ૦ ઈદ્રનંદિને શ્રુતાવતાર, ક. ૧૨૮, ૧૩૪ થી ૧૪૪) રિવાર અખંધે ગાળ ૭૭, બીજે મૃતાવતાર લેક૦ ૮૪, ૧૨૮) Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈન પરંપરાને ઈતિહાસ પ્રકરણ તેમણે ‘સમયસાર, ષષ્માભ' વગેરે ઘણું પ્રાભૂત ગ્રંથ બનાવ્યા છે. વિક્રમની દશમી સદીમાં તેની ઉપર ટીકાઓ રચાઈ છે. આ કેટવરનાં બીજાંના કેટ અને શિવકેટિ વગેરે છે. તેમણે ભગવતીઆરાધના” બનાવેલ છે, જેમાં “આચારાંગ સૂત્ર, જીલ૯૫,” હતક૫ભાષ, વ્યવહાર અને નિયુક્તિના ઘણા સાક્ષી પાડે છે. આ શિવકટિજી ઉપલબ્ધ જિનાઆગમને બહુ જ વફાદાર રહ્યાા છે. “ભગવતી આરાધના” ઉપર આ૦ અપરાજિતસૂરિએ વિજયદયા ટીકા કરેલી છે. આ ઉપરાંત વનવાસીગચ્છના આવાચાર્ય શ્રીસમનભકસૂરિ ઉચ્ચાનાગરશાખાના વાચક શ્રીઉમાસ્વામીજી અને આ સિક્રસેન દિવાકરજી વગેરેના ગ્રંથને પણ દિગમ્બર સંઘે પુરા પ્રેમથી અપનાવ્યા છે અને વિકસાવ્યા છે. ન વિક્રમની નવમી સદી પછી તે દિગમ્બર સાહિત્ય ખૂબ જ વૃદ્ધિને પામ્યું છે. વેતાઅર અને દિગમ્બરના મતભેદનું મૂળ અંબર છે, જે તે બન્નેનાં નામની પાછળ જોડાઈ વધુ અમર બન્યું છે. વસ્તુતઃ દિગમ્બર સંપ્રદાયે શરૂમાં માત્ર “મુનિ વસ્ત્ર ન ધારે એટલે જ મતભેદ ઉઠાવ્યું, ત્યાર પછી સ્ત્રી નગ્ન રહી શકે જ નહીં, અને વસ્ત્ર ધારે તે તેણીને મુનિપરું હેય નહિ, આ નિયમ સ્ત્રીને ચારિત્ર અને છેવટે મોક્ષ નથી એમ જાહેર કર્યું, સાથેસાથ વસ્ત્ર વિના પાત્ર રહે નહીં, પાત્ર વિના આહાર લાવી શકાય નહીં. અને આહાર લાવ્યા વિના તીર્થકર ભગવાન આહાર કરી શકે નહીં. આ બધી સમસ્યાને “કેવલી ભગવાનને આહાર ન હોય એ નિર્ણય જાહેર કરી સરળ ઉકેલ કરી નાખે. એટલે મુનિવસની પાછળ સ્ત્રીમુક્તિ અને કેવલિભુક્તિને મતભેદ ઊભું થયું. તેમજ એક ઝઘડે સે ઝઘડાને તરે એ કહેવત પ્રમાણે સમય જતાં તેમાંથી ઘણુ મતભેદને જન્મ થયો છે. એકંદરે દિગમ્બર આચાર્યોએ નગ્નતાની રક્ષા માટે વસ્ત્ર, Page #338 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું] આઇ શ્રીવજ સેનસૂરિ ૩૧૯ પાત્ર, ઉપકરણ, ઉપધિ, કેલિઆહાર, તીર્થકરેનાં દ્રવ્યશરીર, વ્યવચન, દ્રવ્યમન, સાક્ષરી વાણી, શુકમુક્તિ, ગૃહસ્થમુક્તિ, અન્યલિંગમુકિત, સ્ત્રી ડીક્ષા, સ્ત્રી મુકિત, મહિલા તીર્થકરી, તીર્થ. કરની પુત્રી વગેરે વગેરે ઘણી ઘટનાઓને નિષેધ કર્યો છે અને પિતાના શાસ્ત્રમાં તે જ કિલ્લેબંધીને વધુમાં વધુ મજબૂત કરી છે. છતાંય ન્યાયને ખાતર કહેવું જોઈએ કે દિગમ્બર વિદ્વાનોએ પિતાની વિરોધી પરંતુ સત્ય વાતને પણ ક્યાંક ક્યાંક જાહેર કરી દીધી છે. અર્થાત દિગમ્બર મનમાં નિષેધેલ મુનિઓની ઉપાધિ કેવલિભુકિત અને સ્ત્રો મુક્તિના પિષક પાઠ પણ દિગમ્બર શાસ્ત્રોમાં છે, જે પૈકીના થોડાક નમૂના નીચે મુજબ છે સુનિઉપધિ વસ્ત્ર અને પાત્રના પ્રમાણપાઠ अप्पडिकुटुं उवधि अपत्थणिजं असंजदजणेहिं । मुच्छादिजणणरहिदं गेहदु समणो यदि वि अप्पं ॥२२॥ आहारे व विहारे, देशं कालं समं खमां उपधि । जाणित्ता ते समणो, वहृदि जदि अप्पलेघी सो ॥३०॥ (આ૦ કુન્દકુન્દ-પ્રવચનસાર) सेवहि चउवहलिंगं, अभितरलिंगसुद्धिमावण्णो। बाहिर लिंगमकज्जं, होइ फुडं भावरहियाणं ॥१०९॥ (આ ૦ કુંદકુંદકૃત-ભાવપ્રાભૂત ગા. ૧૦૯) ववहारओ पुण णओ, दोण्णि वि लिंगाणि भणदि मोक्खपहे। णिच्छयणओ दु णिच्छदि, मोक्खपहे सवलिंगाणि ॥ (આ૦ કુંદકુંદકુત-સમયપ્રાભિત ગા. ૪૪૪) पिंडं उवधि सेज्जं; उग्गम उप्पाद णेसणादीहि । चरित्तरक्खणटुं, सोधिंतो होइ सुचरितो ॥२९३॥ (ભગવતીઆરાધના ગા. ૨૯૩ પૃ૦ ૧૪૪) पिंडोवधिसेज्झाओ, अविसोधिय जो य भंजदे समणो । मूलढाणं पत्तो, भुवणेसु हवे समणपोल्लो ॥२५॥ फासुगदाणं फासुगमुवधि, तह दोवि अत्तसोधीए । देदि जो य गिण्हदि, दोण्हपि महप्फलं होइ ॥४५॥ (આ૦ વર–મૂલાચાર, પરિચ્છેદ ૧૦) Page #339 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાનેા ઈતિહાસ कम्बलादिकं गृहीत्वा न प्रक्षालन्ते" ( तत्त्वार्थ- श्रुतसागरी टीअ अ. ८ सूत्र ४, ) तपःपय यशरीरसहकारिभूतमन्नपानसंयमशौच ज्ञानोपकरणतृणमयप्रावरणादिकं किमपि गृह्णाति तथापि ममत्वं न करोति । ( हेवत- परमात्मप्रकाश गा. २१६ पृ. २३२ ) ३२० Page #340 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું ] આ શ્રી વજસેનસૂરિ जातिलिंगविकल्पेन, येषां च समयाग्रहः ॥ ते न आप्नुवन्त्येव, परमं पदमात्मनः ॥ ८९॥ (આ૦ પૂજ્યપાદકૃત સમાધિશતક) संघो को विन तारइ, कट्ठो मूलो तहेव निपिच्छो। . अप्पा तारह तम्हा, अप्पा चेव झायव्यो ॥ (આ૦ અમૃતચંદ્રકૃત શ્રાવકાચાર) . जो घर त्यागी कहावे जोगी, घरवासी कह कहैं जूं मोगी। अंतर भाव न परखे जोई, गोरख बोले मूरख सोई।.. (ાના જીવિત્રાસ go ૨૨૬) अयसाण भायणेण य, किं ते णग्गेण पावमलिणेण। . સુહા-છ-માયા દુખા સવા / बनेऽपि दोषाः प्रभवन्ति रागिणां, गृहेऽपि पञ्चेन्द्रियनिग्रहस्तपः। : अकुत्सिते वर्त्मनि यः प्रवर्तते, विमुक्तरागस्य गृहं तपोवनम् ॥ (આ૦ કુંદકુંદકૃત ભાવપ્રાકૃત, ગા. ૬૯, મૃતસાગરી પૂ૦ ૨૧૩) धात्रीबाला-ऽसतीनाथ-पद्मिनीदलवारिवत् । दग्धरज्जुषदाभासं भुञ्जन् राज्यं न पापभाक् ॥ (ભાવપ્રાભત, ગા૧૬ર ની મૃતસાગરીટીકા) સીદીક્ષા, સ્ત્રીમુક્તિ અને નપુંસકમુકિતના પ્રમાણપાઠ: રાજકુમારી, મંત્રી, અમાત્ય, પુરોહિત અને શેઠની સ્ત્રીઓની દીક્ષા. (વરાંગચરિત, સર્ગ ૩૦, ૩૧) બ્રહ્મો, સુંદરી, સુભદ્રાની દીક્ષા, બ્રાહ્મીને ગણિનીપદ. (આદિપુરાણ, પર્વ ૨૪, ૪૭૦). જિનદત્ત શેઠની સ્ત્રી, સીતા, પૃથ્વી સુંદરી, રાણાની દીક્ષા, ભગવાન શ્રી મહાવીરની સાધ્વીઓ, ચંદનાર્યા, સુવ્રતા ગણિની, ગુણવતી આર્યો, સર્વશ્રી આર્યો. (ઉત્તર પુરાણ, પર્વ ૨૮, ૭૧, ૭૪, ૭૨) રાજિમતી, દ્રોપદી, ધનશ્રી, મિત્રશ્રી, કુન્તી, દ્રૌપદી અને સુભદ્રાની ક્ષિા, સુચના આર્ય ૧૧ અંગ ભણું. ભગવાનની સાગ્રીસંખ્યા, હજારો સાથીઓ. (હરિવંશપુરાણું પર્વ પ૬, ૨૩, ૨૪, ૧૨, ૧, ૨) Page #341 -------------------------------------------------------------------------- ________________ ३२२ જૈન પરંપરાને ઈતિહાસ [ २५ પ્રિયંશુમંજરી, અનંગસેના વેશ્યા, છા, દેવતીની દીક્ષા esidesh. . (स्था ) संत्यज्य राज्यलक्ष्मी, पतिपुत्रभ्रातृसम्बन्धम् । परिव्राज्य बहाया किं, ममत्वं सत्यभामादेः ।। ३२॥ क्षयकश्रेण्यारोहे, वेवेनोच्येत “भूतपूर्वेण" । नीति नितरां अभिमुख्येऽथै युज्यते नेतराम् ॥ ४० ॥ इत्यार्यिकासिद्धिः ॥ ४६॥ (२० टायननु श्रीमति२५) थावरकायपहुदी संढो, सेसा असण्णिआदि य । मणियट्टियस्सय पढमो भागोति जिणेहि णिदिदं ॥ ६८४ ॥ मणुलिणी पमत्तविरदे, आहारदुगं तु गत्थि णियमेण ॥ मगदवेदे मणुसिणी सण्णा भूदगदिमासेज ॥७१४॥ (गोम्मटसार ७५ ए० ॥३३॥ वेप सी पु० नपुंसक वेदत्रयमध्येऽहंतः कोऽपि वेदो नास्ति। (मोधामृत, le 33 श्रुतसागरी) मणुसिणीसु सालणसम्मइहि (२) प्पटुडि जाव अजोगि । केवलि (१४) त्ति, दव्वपमाणेण केवडिया? संखेजा। (सूत्र ४८ ४० २११) मणुसिणीसु मिच्छाइट्ठि-सासणसम्माइडिट्ठाणे सिया एजत्तियामओ, सिया अपज्जत्तियाओ ॥ सूत्र ९२ ॥ सम्मामिच्छाइडिं-असंजदसम्माइडिसंजदासंजद-संजट्ठाणे शियमा पन्जत्तियाओ ॥ सूत्र ९३ ॥ ( 31म, पqel 21, . १ ५. 331, ३३२ ) वेदाणुवादेणं इथिवेदपसु पमत्तसंजदप्पहुडि जाव अणियबादरसापराइयपविट्ठ उवसमा खवा दव्वपमाणेण केवडिया ? संखेजा ॥ सू० १२६ ॥ धवलाटीका-इत्थिवेदउवसामगा दस १० खवगा वीस २० । (५० 3 ० ४११) णपुंसयवेवेसु० संखेजा ॥ सू० १३०॥ Page #342 -------------------------------------------------------------------------- ________________ योभु આ૦ શ્રીવસેનસૂરિ धवलाटीका-उवसामगा पंच ५, खवगा दस १० (पू० ४१९) धवलाटीका-इत्थिवेदे अपमत्तसंजता संखेजगुणा तम्हि घेव पमत्तसंजदा संखेजगुणा सजोगिकेलि संखेजगुणा(सू०१३४१०४२२) (षट्रामधq41-20l, पुरतत्री) अपमत्तस्स उक्कस्संतरं उचदे। तिषिणअंतोमुहुत्तेहि अमहिय अवस्सेहिं उणाओ अदालीलपुव्वकोडिओ उकस्स अंतरं । पज्जत. मणुसिणीसु एवं चेव' वरि पजत्तेसु चउवीसपुष्धकोडियो, मणुसिणीसु अट्टपुत्वकोडिओत्ति वत्तव्वं (पृ० ५३) । __इत्थीवेदेसु पमत्तस्स उच्चदे। अवस्सेहि तिण्णिअंतोमुहूत्तेहिं ऊणिया स्थीवेदहिदी लद्वमुक्कस्संतरं। एवमपमत्तस्स वि उक्कस्संसरं भाणिव्वं, विसेसा भावा (पृ० ९६) (१८५७-७५२थान २८५महत्वानुगम-स्त्रीवही અલ્પબદુત્વપ્રરૂપણા ધવલા ટીકા–મુદ્રિત પુસ્તક પમું) (८) अपूर्वकरण (९) अनिवृतिकरण गुणस्थान सुधीनी स्त्रीओनी संख्या, उपशमक स्त्रीओ, क्षपक स्त्रीओ। (सूत्र १४४ थी १६१) (पृष्ट ३०० थी ४००) (५५म, पता 21st, भुद्रित पुस्त: पांय ) શૂદ્રદીક્ષા શુકમુક્તિને પાઠ: उत्तमधम्मेण जुत्तो, होदि तिरक्खोवि उत्तमो देवो । चंडालो वि सुरोंदो, उत्तमधम्मेण संभवदि ॥ (स्वामी कार्तिकेयानुप्रेक्षा गा. ४३०) न जातिहिता काचित्, गुणाः कल्याणकारणम् । व्रतस्थमपि चाण्डालं; तं देवा बाह्मणं. विदुः॥ चातुर्वर्ण्य यथा यच्च, चाण्डालादिविशेषणम् । सर्वमाचारभेदेन, प्रसिद्धं भुवने गतम् ॥ (આ વિષેણનું પદ્મચરિત્ર) विप्र-क्षत्रिय-विट्-शूद्राः, प्रोक्ताः क्रियाविशेषतः। जैनधर्मे पराः शक्ताः ते सर्वे बान्धवोपमाः॥ (धसित विचार) Page #343 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ કેવલિભુક્તિ, કેવલિતપ અને સાક્ષરી વાણુંના પાઠ आद्यश्चतुर्दशदिनैर्विनिवृत्तयोगः, षष्ठेन निष्ठितकृतिर्जिनवर्धमानः ॥ शेषा विधूतधनकर्मनिबद्धपाशाः, मासेन ते यतिवरास्त्वभवन् वियोगाः ॥ २६ ॥ (समाधिमाति, . २६) एकादश जिने ( तत्त्वार्थ- अ० ९ सू० ११) आहारे ॥३३॥ टीका-आहारकद्वयमध्येऽर्हतः आहारकानाहारकद्वयम् । आहारो य सरीरो, तह इन्दिय आणपाण भासा य पजतिगुणसमिद्धो, उत्तमदेवो हवा अरुहो ॥ ३४॥ (मा० उन्न्त माधप्रामृत, सरी) बाह्यं तपः परमदुश्चरमाचरंस्त्वम् । आध्यात्मिकस्य तपसः परिवहणार्थम् ॥ ८३॥ (बृहत्स्वयंभूस्तोत्रम्) आत्त च केवलिभुक्तिः , समग्रहेतुर्यथा पुरा भुक्तेः। पर्याप्ति-वैद्य-तेजस-दीर्घायुष्कोदयो हेतुः ॥१॥ रोगादिवत् क्षुधर व्यभिचारो वेदनीयजन्माया। प्राणिनि "एकादशजने" इति जिनसामान्य विषयं च ।। २९ ॥ (केवलिभुक्तिप्रकरणम् ) सेसा आहारया जीवा ॥गोम्मट० ॥ ६६५ ॥ माहारप इन्दिय-पाडुडिजावसजोगिकेवलि त्ति ॥ १७६ ॥ (१५ आगम-यमा ५० ४०८) કેવલી ભગવાનને સુસ્વર, દુસ્વર, ૧૦ પ્રાણુ, કે પર્યાપ્તિ ૭ યોગ વગેરે होय छे.. (गोम्मटसार, भूतायार माधयामत) जगाद तत्त्वं जगतेऽर्थिनेऽअसा ॥४॥ कायवाक्यमनसा प्रवृत्तयो नाभवंस्तव मुनेश्विकोर्षया ।। नासमीक्ष्य भवतः प्रवृत्तयो धीर! तावकमचिन्त्यमीहितम् ॥७॥ तव वागमृतं श्रीमत्सर्वभाषास्वभावकम् ॥९७ ॥ घागपि तत्वं कथयितुकामा ॥ १०७॥ Page #344 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું] આ શ્રીવસેનસૂરિ ૩૨૫ ત્યા તે તરવું . ૨૨૮ (બહસ્વયંભૂસ્તોત્રમ્) पवं स पृष्टो भगवान् यतीन्द्रः, श्रीधर्मसेनेन नराधिपेन । હિતોપદેશ કયોટ્ટામ, કાપવાન વામનુણાય છે ઇરા | (વરાંગચરિત, સર્ગ ૩ જે, પૃષ્ટ ૩૦ ) આ દરેક પાઠો દિગમ્મર શાસ્ત્રોના જ છે, જેમાં મુનિઓનાં વસ, પાત્ર, મુક્તિ, કેવલિઆહાર, કેવલિતપ, પરિષહ, સાક્ષરીવાણી, સ્ત્રીદીક્ષા, સ્ત્રી મુક્તિ અને નપુંસકમુકિત વગેરે વિધાનો સ્પષ્ટ છે. અનેકાંતવાદી મનુષ્ય આમાંથી ઘણું સત્ય મેળવી શકે છે. આ સંબંધે વિશેષ જાણવા ઈચ્છનારે અમારું વેતામ્બર–દિગમ્બર સમન્વય” નામક પુસ્તક વાંચી લેવું. જૈન આગમમાં વર્ણન મળે છે કે, વીશે તીર્થકર વસ્ત્રધારી હતા, માત્ર પહેલા અને છેલ્લા બે તીર્થકરો પાછલા જીવનમાં વસ્ત્રરહિત હતા. આથી પ્રાચીન કાળમાં જિનપ્રતિમાઓ પણ બન્ને પ્રકારની બનતી હતી. પરંતુ એ પ્રતિમાવિધાન એવું હતું કે તેમાં નગ્નતાની કે અનગ્નતાની ખાસ નિશાનીઓ કરવામાં આવતી ન હતી, જેની અષ્ટપ્રકારી તથા સત્તભેદી પૂજા થતી હતી. આ સિવાય આયાગપટ્ટ, ચરણ, ચરણચિહ્નો અને અસભૂત સ્થાપનાઓની પણ પૂજા થતી હતી. દિગમ્બરોએ પોતાના નવા મતમાં આ પ્રતિમાવિધાન અને પૂજાવિધિને કાયમ રાખ્યાં હતાં. દિગમ્બરે પ્રાચીન પ્રતિમાનું દર્શન-પૂજન કરતા હતા. જો કે તીર્થો વેતામ્બરેને તાબે હતાં, પણ વિધિભેદ ન હોવાથી દિગમ્બરો તેને લાભ ઉઠાવતા હતા અને તેમણે દક્ષિણમાં પિતાનાં વતંત્ર નવાં તીર્થો પણ સ્થાપિત કર્યા હતાં. આમ આ બને સંપ્રદાયમાં શરૂમાં પ્રતિમા કે તીર્થો બાબતનો કશોય મતભેદ ન હતું, કિન્તુ વિસં. ૮૯૦ લગભગમાં ગિરનાર પર બન્ને સંઘની પરસ્પર અથડામણ થઈ ત્યારથી આ૦ શ્રી૫ભટ્ટિસૂરિની અધ્યક્ષતામાં એવી મર્યાદા બંધાઈ કે હવે પછી શ્વેતાંબર જિનપ્રતિમાને આંચળિકા (લોટ) બનાવે અને દિગમ્બર જિનપ્રતિમામાં સ્પષ્ટ લિંગ બનાવે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ બસ, આજથી પ્રતિમાને એ ભેદ પડયો ત્યાર પહેલાંની જે જે પ્રતિમાઓ છે, તેમાં આવા વિજ્ઞાની બ્રેક નથી. મથુરા, લેવા, ભાંતક, કુપ્પાક, ડાઇ, મહુડી, મકસી, માહનોઢેરા વગેરેમાં તે કાળની પ્રાચીન પ્રતિમાઓ છે. પ્રતિમાભેદ પડથો પણ પૂજાવિધિમાં ભેદ તે। હતા જ નહિ. એટલે તીર્થંકરાની પ્રાચીન પ્રતિમા અને ચરણે! વગેરેની પૂજા તા અને સ ંપ્રદાયે અભેદભાવે એક સાથે રહોને પણુ કરતા હતા વિક્રમની સત્તરમી સદી સુધી તેમાં મતભેદ નહે વિ. સ. ૧૯૮૦માં ખરતરગચ્છીય ૫. બનારસીદાસે દિગમ્બર તેરાપથ ચલાળ્યે, તેમાં તેણે દિગંમ્મીની સાત વાતના ઇન્કાર કર્યાં અને કાઈ અભાગી પળે જિનપૂજાવિધિમાં પણ ફેરફાર કર્યાં. આથી પ્રથમ તે દિગમ્બરાના વીસપન્થી અને તેહપન્થીમાં પૂજાવિધિના ઝઘડા ચાલ્યે. અને પછી તીર્થમાં એ જ કારણે શ્વેતાં ખરા સાથે પણ ઝઘડા ઊભા થયા. જો કે મારે પશુ શ્વેત ખર અને વીસપંથી દિગમ્બરાની પૂજાવિધિ તા એકસરખી છે, કિન્તુ તેરહપથીના કારણે જ તીમાં ઝઘડા ઊભા થયા છે. ખાખરે ન્યાય શ્વેતાંબરાની તરફેણુમાં આવ્યા, એટલે હમણાં હમણાં એ ઝઘડા થાય અંશે શાંત થયા છે અને વિવેકી દિગમ્બર જૈમાને પણ આવા ઝઘડાએ પ્રત્યે અરુચિ પેદા થવા લાગી છે. જિતષિખ અને જૈન તીર્થં વિષયક મત્તલે તે આ રીતે પાછળથી જ ઉત્પન્ન થયા છે. દ્વિગમ્બર મતમાં પણ સમય જતાં અનેક ગચ્છ ઉત્પન્ન થયા છે. દિગમ્બરોમાં મૂળ ચાર શાખાએ હતી, તે આ પ્રમાણે છે: ૧. સિ’હસ ઘ:-કેન્દ્રગણુ, ચંદ્રપાટકગચ્છ. ૨. નંદીસ’ઘ:-ખલાત્કારગણુ, સરસ્વતીગચ્છ, પારિજાતગચ્છ. ૩. સેનસ ઘ:—સુરસ્થગણુ, પુષ્કરગચ્છ. આ સંઘનું બીજું નામ વૃષભસ’ધ છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું ] આ શ્રીવસેનરિ ૩૨૭ ૪. દેવસ'ઘા——દેશીયગણુ, પુસ્તકચ્છ. શશિક મતના પણ આમાં સમાવેશ થાય છે. ત્યારપછી દિગમ્બરીમાં નીચે મુજમ જુદા જુદા ગ નીકળ્યા છેઃ ૧. મૂળસ ઘ:-દ્રાવિડસધ જુદો પડચો, ત્યારે દિગમ્બર સંઘે પેાતાનુ' બીજું નામ “ મૂળસંઘ ” રાખ્યુ. આ નામ સાતમી સદ્દી પછીના શિલાલેખામાં મળે છે. ૨. દ્રાવિડસઘઃ—આ॰ પૂજ્યપાદના શિધ્ધ વાન'દીએ દ્રવિડની મથુરામાં વિ. સં. ૫૩૬માં દ્રાવિડસઘ સ્થાપ્યા અને પ્રાયશ્ચિત્ત નવું બનાવ્યું. આ સંઘનાં ૧ ક્રાવિડ, ૨ સ્મિલ અને ૩ પુન્નાટ એ ત્રણ નામે છે. ખીજા આ॰ જિનસેનસૂરિ અને વાદિરાજસૂરિ આ સઘમાં થયા છે. ( ઇનસાર ) ૩. યાપનીયસ ઘ॰ હરિષેણના મતે અ ફાલક અને ક'બલીસ ઘથી અને આ દેવસેનના મતેવિ. સ. ૨૦૫માં કલ્યાણીમાં શ્વેતાંબર આ॰ શ્રીકલશથી આ સંઘની ઉત્પત્તિ થયાનું મનાયુ છે, કિન્તુ તેના શિલાલેખામાં અને દાનપત્રોમાં મૂળસંઘ, નંદીગણુ અને પુન્નાગવૃક્ષ સાથે આ સધના સંબધ જોડેલ છે. આ સંધ સ્ત્રીમુકિત, કેવલિભુકિત, સઅમુક્તિ અને અન્ય લિ’ગમુકિત પણ માને છે. આ॰ હૅરિભદ્રસૂરિએ ‘લલિતવિસ્તા’માં આ સંઘના સ્રીમુકિતને પક્ષ રજુ કર્યો છે. પ્રસિદ્ધ વૈયાકરણ આ શાકઢાયન આ સધના હતા. આ સ ંઘનું બીજું નામ ગાય્યસ૨ પશુ છે. ૪. કાષ્ટાસ ઘ:—આદિપુરાણ'ના કર્યાં આ॰ જિનસેનના ગુરુભાઇ વિજયસેનના શિષ્ય કુમારસેને વિ. સં. ૭૫૩માં દિ તટમાં કાષ્ટાસંધ સ્થાપ્યા. જેની નહિતટ, માથુર, વાગઢ અને લાડવાગઢ એમ ૪ શાખાએ હતી. આ સઘ સ્રીને દીક્ષા આપતા હતા અને માપિચ્છને સ્થાને ગાયનું ચામર રાખતા હતા. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ મારા જીવન માં કે આ તો આવતી જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ૫. માથુરસંઘ –કાષ્ઠસંધી આ રામસેને વિ. સં. ૯૦૦માં મથુરાથી માથુરસંઘ ચલાવ્યું. આ૦ અમિતગતિ આ સંઘમાં થયા છે. “નીતિસાર'ના લેખ પ્રમાણે આ છેલલા ચાર સંઘો અને નિપિચ્છ એ પાંચ જેનાભાસો છે. ૬. તારણપંથ-તારણુસ્વામીએ વિ. સં. ૧૫૭ર પહેલાં ટેક રાજ્યના સેમરખેડી ગામથી તારણપંથ ચલાવ્યો, જેણે ૧૪ શાસ્ત્રો બનાવ્યાં છે અને જિનપ્રતિમાને વિરોધ કરી શારઅપૂજા ચાલુ કરાવી છે. તેમનાં જીવનચરિત્રમાં લખ્યું છે કે, તે ૧ ભીલ, ૨. શ્રેણિક રાજા, ૩ નારકી, ૪ આ. ભદ્રબાહુવામી અને ૨ આ કુન્દકુંદાચાર્ય–એમ પાંચ ભ કરી ૬ આ તાણવામી થયા છે. જે કાળ કરીને ૭ સવાર્થસિતમાં દેવ બની ૮ આવતી એવીશીમાં પદ્મનાભ નામના પહેલા તીર્થકર થશે વગેરે વગેરે. (જનહિતેષી માસિક, ભા. ૯, અં. ૪, પૃ. ૧૯૮ થી ૨૦૨) ભટ્ટારકા–ઉભયભાષાચક્રવતી આ કૃતસાગરના મતે દિગમ્બર આ૦ વસતકીર્તિએ માંડવગઢથી તટી સાદડી ધારણ કર્યા, અને પં. દીનાનાથના ઉલ્લેખ પ્રમાણે આ હેમકીર્તિજી સં. ૧૨૧૯માં સ્વર્ગે ગયા. તેના શિષ્ય ચારુનંદિએ દિલ્હીના બાદશાહના કહેવાથી વસ્ત્ર ધારણ કર્યા, ત્યારથી ભટ્ટાફક સંસ્થાનો પ્રારંભ થશે છે. તેના અનુયાયી ગૃહ વિશપંથી તરીકે જાહેર છે. (આ કુકુન્દકૃત “દર્શન પ્રાભૂત” ગા. ૨૪ ની ટીકા પૃ. ૨૧, પંરામચંદ્ર દીનાનાથની “પ્રબંધચિંતામણિ'ની પ્રસ્તાવના સને ૧૯૧૮) તેરહપંથ –આગ્રાના દશાશ્રીમાળી ખરતરગચ્છના પં બનારસીદાસ, ચતુર્ભુજ, ભજવતીદાસ, કુમારપાળ અને ધર્મદાસજીએ સં. ૧૯૮૦થી તેહપંથ ચલાવ્યું, જેનું બીજું નામ બનારસીમત પણ છે. તેણે ભટ્ટારકોને માનવાની મના કરી છે, પૂજાવિધિ બદલી નાખી છે અને ભાષામાં પિતાને અનુકૂળ નવા ગ્રંથ બનાવ્યા છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું] આઇ શ્રીવાસેનસૂરિ ૩૨૯ ૯ ગુમાનપથ–પં. ટોડરમલજીના પુત્ર ગુમાનીરામે વિ. સં. ૧૮૧૮ કે ૧૮૩૭માં ક્યપુરથી પિતાને નો પંથ ચલાવ્યો. તે માહિરમાં જઈ તીર્થકરોનું કટેરીમાં આહ્વાન અને સ્થાપન કરી તેની પૂજા કરે છે. ' ' ! . ૧૦. સમયાપંથ –જે વિ. સં. ૧૮૭૭થી નીકળે છે. આ સિવાય બીજા ઘણા નાના મોટા ગચ્છ નીકળ્યા છે. આ ગઝની પરંપરાઓ મળતી નથી. જે પરંપરાઓ મળે છે તેમાં પણ એતિહાસિક કથને માટે એક્તા નથી.. વીર સં. ૬૮૩ને સમય તે અનેક વાચકવશે પૈકીના એક નગ્ન વાચકોશના શ્રતવિદને કાળ મનાય છે. તે દરમિયાન થયેલ મુનિપરંપરાના આચાર્યોનાં નામ, અનુક્રમ સાલવારી અને જ્ઞાન વગેરે માટે દિગમ્બર પટ્ટાવલીએ સૂઅખ, શ્રાવતાર, નીતિસાર, બીજે કૃતાવતાર, અંગપન્નતિ, આદિપુરાણ, ઉત્તરપુરાણ હરિવંશપુરાણ અને સ્વામી સમન્તભદ્ર ઈત્યાદિ દિગમ્બર ગ્રંથમાં તીવ્ર કથનભેદ છે અને તેને ઐતિહાસિક સત્ય તરીકે સાબીત કરવાને બીજું કોઈ પ્રાચીન સાધન પણ મળતું નથી. એટલે એ ઘંચને ઉકેલવા પ્રયત્ન કરે જરૂરી નથી, માટે ભાગે દિગમ્બર પરંપરાઓમાં બે ભદ્રબાહુવામીજી ધ્રુવના તારાની જેમ સ્થિર છે. એટલે અમે અહીં બીજા ભદ્રબાહુવામીથી દિગમ્બર પટ્ટાવલી આપીએ છીએ. દિગમ્બર પુરાણોમાં બીજા ભદ્રબાહસ્વામીને જયશ (તિયપન્નત્તિ), મહાયશા ભદ્રબાહુ (આદિપુરાણુ) પ્રકુછધી યશેબાહુ (તિલાય૫ન્નતિ, ઉત્તરપુરાણ, હરિવંશ, પુરાણ સુયખ), જયબાહુ (શ્રાવતાર) વગેરે નામથી ઓળખાવ્યા છે. કેટલીએક દિગમ્બર પટ્ટાવલીઓ નીચે પ્રમાણે છે: (૧) શિલાલેખ પટ્ટાવલી– ૧. શ્રીગૌતમસ્વામી, ૨. હા, ૩. જમ્મ, ૪ વિષ્ણુદેવ ૫. અપરાજિત, ૬. ગવર્ધન, ૭. પ્રથમ ભદ્રબાહુ, ૮. વિશાખ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ જૈન પર પરાના ઈતિહાસ [ પ્રકરણ ૯. પ્રેષ્ઠિત, ૧૦. ક્ષત્રિષ, ૧૧. જય, ૧૨. સિદ્ધાર્થ, ૧૩. ધૃતષેણુ, ૧૪. બુદ્ધિલ આદિ ગુરુપર'પરામાં અષ્ટાંગનિમિત્તના જાણુનારા બીજા ભદ્રબાહુસ્વામી થયા. તેમણે બાર દુકાળીમાં દક્ષિણમાં જઈ ૭૦૦ મુનિએ સાથે ટવપ્ર ( કર્ણાટક)ની પહાડી ઉપર અનશન કર્યું. તેમણે પાતાના એક શિષ્યને અનશનની મના કરી હતી જેણે સામેની મીજી પહાડી ઉપર જઈ અનશન કર્યું. ( શ્રવણબેલગુલ, ચંદ્રગિરિ પહાડી પરના શિલાલેખ ) ૨. આ કુન્દકુન્દ પટ્ટાવલી: ભગવાન મહાવીર ગોતમસ્વામી જમ્મૂસ્વામી વિષ્ણુદેવ અપરાજિત નન્તિમિત્ર ગાવધાન ભદ્રબાહુ (૧) ક્ષત્રિય પ્રાઝિલ ગગદેવ જય સુષમ વિજય વિશાખ બુદ્ધિલ ધૃતિષેણુ નાગ સિદ્ધા નક્ષત્ર પાંચ જયપાલ કે સાચાય દ્રુમણેણુ વાહ સુભદ્ર જયભા યશાખાહુ ( ભદ્રબાહુ–બીજા ) કુમ્ભ વિનીત હલધર વસુદેવ અચલ મેરુપર સન સગુસ મહીધર ધનપાલ મહાવીર વીર Page #350 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું] આ શીવજીસેનરિ ૩૭૧ કેન્ડેકન્ડ જિનસેનસૂરિ ઉમાસ્વાતિ ગુણભદ્રસૂરિ ગૃપિચ્છ પુષ્પદંત સમતભદ્ર ભૂતબલિ શિવકેટિ અહંદુબલિ દેવમન્દી જિનેન્દ્રબુદ્ધિ (શ્રવણબેલગુલ, શિલાલેખ પૂજ્યપાદ નં. ૧૦૮, ૭ થી ૭ ભટ્ટ અકલંક શક સંવત૧૩ર૦) ૩. સેનસંઘ પુષ્કરગચ્છ પટ્ટાવલીભદ્રબાહુ (બીજા) સમન્તભદ્ર સ્વામી લેહાર્ય (શિવકેટિ રાજગુરુ) જિનસેન ભ. શિવકેટિ લીમીસેન ભ. વીરસેન રવિણ આ. જિનસેન રામસેન આ ગુણભદ્ર કનકસેના (૧૨ અંગ, ૧૪ પૂર્વ, ૫ પ્રજ્ઞપ્તિ બન્દુષણ જ્ઞાતા ) નેમિસેન મહિલપેણ આ. છત્રસેન મહાવીરાચાર્ય આર્યસેન ભાવસેન ભ. લેહમેન અરિષ્ટનેમિ બ્રહ્મસેન ભ. અહંબલી સૂરસેન અજિતસેન કમલભદ્ર (ચામુડરાયગુર) દેવેન્દ્રસેન ગુણુસેન કુમારસેન સિદ્ધસેન દુર્લભસેન વિગુણ Page #351 -------------------------------------------------------------------------- ________________ વીર જિનસેન ૩૩૨ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ શ્રી લક્ષમીસેન માણેકસેના સોમન ગુણસેન મૃતવીર લક્ષમીન (ભરૂચમાં મહમ્મદ બાદશાહની સેમસેન સમસ્યાના પૂરક) માણિજ્યસેન ધારસેન ગુણુભદ્ર ભ. દેવસેન સેમસેન દેવસેન ભ. સેમસેન સમસ્તક ગુણભદ્ર છત્રસેન વીરસેન (દિલીની ગાદીએ). ૪. દિગમ્બર પટ્ટાવલી – ભદ્રબાહ (બીજા) વ. સં. ૨૬ લોકચંદ્ર ૪૫૩ ગુણિરાસ (તાંબરોત્પત્તિ) ૩૬ પ્રભાચંદ્ર માઘનન્તિ ૪૦ નેમિચંદ્ર ૪૮૭ જિનચંદ્ર (“પુસ્તક વિશેષ) ૪૯ ભાનુનન્ડિ ૫૦૯ કુન્દકુંદાચાર્ય ૧૦૧ હરિનન્દિ પર૫ ઉમાસ્વાતિ વસુનન્દિ પ૩૧ (કાઠાસંઘત્પત્તિ) વીરન્ટિ ૫૬૧ લોહાચાર્ય ૧૫૩ રતનદિ (૨નીતિ). ૫૮૫ (પ્રાગુદગિતિ પટ્ટદ્ધયું) માણિકનેન્દિ ૬૧ યશ-કીર્તિ મેઘચંદ્ર ૬૨૭ યશોનન્દિ શાન્તિકીર્તિ ૬૪૨ દેવનન્દિ ૩૦૮ મરકીર્તિ પૂજ્યપાદ ૩૫૩ મહાકાર્તિ ગુનદિ ૩૬૪ વિષ્ણુનન્દિ ૭૨૬ વજનન્દિ ૩૮૬ શ્રીભૂષણ ૭૩૫ કુમારનન્દિ કર૭ શીલચંદ્ર (શ્રીચંદ્ર) ૭૪૯ ૧૪૨ ૨૦૧ ૨૫૮ se૪ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ૭૮૫ ૮૫૭ ૮૭૮ ૧૬. ૧૧૭૬ ચૌદમું] આ શીવસેનસૂરિ નકિતિ ૭૬૫ મહાચંદ્ર (મહીચંદ્ર) ૧૧૪૦ દેશભૂષણ માઘચંદ્ર ૧૧૪૪ અનcકીલ બ્રાનદિ (વૃષભ-ન્ડિ) ૧૧૪૮ ધર્મન્દિ શિવનન્દ્રિ ૧૧૫૫ વિરચંદ્ર વિદ્યાન%િ) ८४० વિશ્વચંદ્ર (વસુચંદ્ર) ૧૧૫૬ રામચંદ્ર સિહનદિ (સંઘનર્જિ) ૧૧૬૦ રામકેતુ (રામકીર્તિ) ભાવનન્દિ ૧૧૬૭ અભયચંદ્ર ૮૯૭ દેવનન્દિ (સુરકીતિ) ૧૧૭e નરચંદ્ર (નરનન્દિ) વિદ્યાચંદ્ર ૯૩૯ નાગચંદ્ર નયનનેન્દિ ૯૪૮ સુરચંદ્ર ૧૧૮૪ હરિચંદ્ર ૯૭૪ માઘનન્દિ ૧૧૮૮ મહીચંદ્ર જ્ઞાનનક્કિ (જ્ઞાનકીર્તિ) ૧૧૯ માઘચંદ્ર (માધવચંદ્ર) ૧૦૨૩ ગંગકીતિ ૧૨૦૬ લક્ષમીચંદ્ર સિંહકાતિ ૧૨૦૬ ગુણકીતિ (ગુણનન્દિ) ૧૦૪૮ ગુણચંદ્ર હેમદીતિ ૧૨૧૯ ૧૦૬૬ લેકચંદ્ર (વાસાવચંદ્ર) ૧૦૭૯ અભયચંદ્રક શ્રતીતિ ૧૦૯૫ ચારુનદિ પાવાદ ભાવચંદ્ર ૧૧૧૫ દેહીજ્ઞાશા વહાલા सिद्धराजसभासमक्षं वादिदेवसूरिणा दिगम्बरकुमुदचन्द्रः पराजितः, पत्तने दिगम्बरविहारो निवारितः॥ इति प्रबन्धचिंतामणिप्रस्तावनायां दीनानाथसूनुरामचन्द्रकृतायाम् । i. ૨૪-૧૦-૨૮૮૮ ૫. ભટ્ટારક પટ્ટાવલી આ૦ ભટ્ટારક હમકીર્તિ પછી ભ૦ ચારકીતિ વગેરે પરંપરા વાળી ઈડરની મૂલસંધી ભટ્ટારકોની પટ્ટાવલી પણ મળે છે. જુએ, “દિગમ્બર જૈન” માસિક, વર્ષ-પૃષ્ઠ. ૨૧, ૧૦૩૭ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ જૈનતીર્થો શત્રુંજયતીર્થના ઉદ્ધાર સાથે ગિરનાર, તાલધ્વજ, ટંક વગેરે તીર્થો પ્રકાશમાં આવ્યાં છે. કેટલાએકની ટૂંકી માહિતી નીચે મુજબ છે. જુનાગઢ-ગિરનાર એ તે યદુકુલતિલક ભગવાન શ્રીનેમિનાથના સમયનું પ્રાચીન તીર્થ છે. ત્યાં અનેક જૈન મંદિરો અને ગુફાઓ છે. તેની તળેટીમાં રહેલ જુનાગઢમાં ત્યાર પછીની એક સદીના પ્રાચીન શિલાલેખે મળી આવ્યા છે. શ્રી. અમૃતલાલ વ. પંડ્યા જણાવે છે કે, ક્ષત્રપ કાળમાં કાઠિયાવાડમાં જૈનધર્મ ખૂબ ફેલાયે હતું, તે સમયના ૨ લેખે મળ્યા છે. ૧. જુનાગઢના બાવા યારાના મઠમાંથી મળી આવેલ લેખ અને ૨. રા. ઈશ્વરલાલ છે. રાજાને મળી આવેલ પ્રાચીન લેખ, કે જેને સકેલ તેમણે તા. ૪-૫-૪ની “જન્મભૂમિ'માં આપેલ છે, જેમાં તીથરણામ ને શબ્દો મણ દાયેલ છે. જુનાગઢને પ્રાચીન શિલાલેખ (૨) . તથા (કુરાપુર). ક્ષત્ર.. (२) ...चष्टनस्य प्रपौत्रस्य राजः क्षत्रपस्य स्वामिजयदामपौत्रस्य રાણો માક્ષ (३) चैत्रशुक्लस्य दिवसे पञ्चमे ५ गिरिनगरे देवासुरनागयक्ष. '. રાહા ....... .. (૪)..ઝા...... .... વઢશાનદારતાનાં પિતરાળાનાં Antiquities of Kathiawar and Kachh P. 140 Collection of Sanskrit Prakrit Inscriptions P. 17 આ શિલાલેખથી સમજી શકાય છે કે ક્ષત્રપરાજા ચટ્ટન, તેને પુત્ર સ્વામી જયદામ, તેને પુત્ર મહાક્ષત્રપ રુદ્રદામ (શક સં૦ ૭ર) તેના પુત્ર ૧. દામઝદ (શાકે ૯૦ વિ. સં. ૨૨૫ ઇ. સ. ૧૫૦ થી ૧૮૦) ૨. સિંહ (શાકે Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ ચૌમું] આ શીવજસેનસૂરિ ૧૦૨ થી ૧૨૨, વિ. સં. ૨૩૮ થી ૨૫૮) તે પૈકીના છેલા રાજાએ ગિરનાર તીર્થમાં ભગવાન શ્રી નેમિનાથજીના દેરાસરને જીર્ણોદ્ધાર અથવા કેઈ નવી પ્રતિષ્ઠા વગેરે કરાવ્યાં છે. આ શિલાલેખ તટેલે હેવાથી વિશેષ કંઈ જણાતું નથી પણ આ વાસેનસૂરિએ કરાવેલ ગિરનાર તીર્થના જીર્ણોદ્ધાર પછી બરાબર ૧૦૦ વર્ષે આ એતિહાસિક પ્રસંગ ઉજવાચે છે એ સહેજે સમજી શકાય તેમ છે. “ The most interesting point about it is the word atafoglasgarai of those who have obtained the knowledge of Kevalins. Kevalin occurs most frequently in the Jaina sculptures & denotes a person who is possessed of the 'keval-Jnana' or true knowledge which produces : final emancipation. It would, therefore, seem that the inscrption is Jain." From this it would appear that these caves were probably excavated for the Jains by the Saka kings of Saurastra about the end of the second century of christion era." " Antiquities of Kathiawad & Cachh" P. 141 આ શિલાલેખો માટે વિશેષ જુઓ– “એન્ટીકવરી ઓફ કાઠિયાવાડ એન્ડ ક૭' પૃ. ૧૪૦, કલેક્ષન એફ સંસ્કૃત-પ્રાકૃત ઈસક્રીપ્શન પૃ. ૧૭, એપિગ્રાફીકા, ઈન્ડીકા પૃ. ૧૬, પૃ. ૨૩૯, જન્મભૂમિ તા. ૨૫-૫-૧૯૪૧ રવિવાર, જૈન સત્યપ્રકાશ ક્ર. ૭૦ (પૃ. ૩૯૦. તાલવજ—આ શત્રુંજયની પ્રાચીન ગ્રંક છે. અહીં ઘણી ગુફાઓ છે. કંકગિરિ–ગુંડળ પાસે ઢંકગિરિ નામની ખકવાળી પહાડી છે. તે પણ શત્રુંજયની એક ટૂંક મનાય છે. તેની પાસે ઢાંક ગામ છે, જેનું પ્રાચીન નામ તિલતિલપટ્ટણ છે. અહીં ભગવાન Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ જૈન પરપરાના ઈતિહાસ [પ્રણ અાદિનાથ, ભ॰ પાર્શ્વનાથ, ભ॰ શાન્તિનાથ, ભ॰ આદિનાથ, શ॰ મહાવીરસ્વામી અને અંબિકાદેવી વગેરેની પરિકરવાળી કુશાનકાલીન અતિ તથા ઘસાઈ ગયેલી મૂર્તિ છે. (જૈનસત્યપ્રકાશ, ક્રમાંક ૩૭ પૃ. ૧૪૮) સિદ્ધનાગાર્જુને પાતે ખનાવેલ રસસિદ્ધિના ૨ કૂપા આ ઢંકગિરિમાં રાખ્યા હતા. ‘જગસૂત્ર'માં પણ આ તીર્થના ઉલ્લેખ છે. અહી' પાસેના મરડાના ડુંગરામાં પશુ ભ॰ પાર્શ્વનાથ તથા ભ॰ નેમિનાથનાં મદિરા હતાં. મહુડી:—ગુજરાતમાં વીજાપુર પાસેના મહુડી ગામના જૂના ફાટયર્સનાં મંદિર પાસેથી સ. ૧૯૯૫ લગભગમાં તીથ કરાની પરિકરવાઢી ૪ ધાતુપ્રતિમા નીકળી છે, જેમાંની એક કાટચના મંદિરમાં અને ૩ વડાદાના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. આ ૪ જિનપ્રતિમાઓ ગુપ્તકાલની છે. થરાદઃ—સેલંકી પરમાર ચિરપાલ ધૂએ વિ. સ’. ૧૦૧માં થરાદ વસાવ્યું અને તેની એન હરકુએ ત્યાં ૧૪૪૪ થાંભલાનુ ખાવન જિનાલયનું મંદિર ખનાવ્યું હતું, જેનાં ખડેરા આજે લીમડીના ૭પ ફુટવાળા મેદાનમાં વિદ્યમાન છે. અહી' સ. ૧૩૬ (૧૧૩૬)માં ૩૧ ઈંચ ઊંચી ભ॰ અજિતનાથની પ્રતિમા ખનાવવામાં આવી હતી જે હાલ વાવના દેશસરમાં વિરાજમાન છે. ચંદ્રકુળના આ, વટેશ્વરસૂરિજીથી થિાપદ્રગચ્છ નીકળ્યે છે, થરાદથી પાણા માઈલ દૂર ઈશાન ખૂણામાં નાણાદેવીનું મંદિર છે, ૪ ડેક્કન કાલેજના સંશાધન વિભાગની પત્રિકા ઈ. સ. ૧૯૪૦ માર્ચ વે. ૧ નં. ૧ “ ભારતીય વિદ્યા ” ત્રૈમાસિક પત્રિકા વ. ૧, અ. ૨, જૈન સત્યપ્રકાશ, ક્રમાંક ૭૧, ૭૨. * એક એવી પણુ માન્યતા છે કે—વિક્રમની નવમી સદીમાં કૅટિવના જેને અથવા કેાટિકચ્છના ઉપાસકે! હિજરતી તરીકે અહી આવ્યા અને તે જ આ પ્રતિમાને લાવ્યા, Page #356 -------------------------------------------------------------------------- ________________ ચામું ] આ શ્રીવસેનરિ ૩૩૭ જેની મૂર્તિ વિક્રમની તેરમી સદીમાં ભિન્નમાળથી આવેલ છે, જેનું ખીલજી નામ આશાદેવી છે. થરાદમાં આજે ૧૦ જિનાલયેા છે. ( જૈન સત્ય પ્રકાશ, ક્રમાંક: ૩૭) સાપાક આ સ્થાન સિદ્ધચક્રુપદના પરમપાસક મહારાજા શ્રીપાળના સમયમાં પ્રસિદ્ધ જૈન ધામ હતું. ત્યાર પછી આ નાગેન્દ્રસૂરિ, આ॰ ચંદ્રસૂરિ, આ॰ નિવૃતિસૂરિ અને આ॰ વિદ્યાધરસૂરિની જન્મભૂમિ હાવાના કારણે સેાપારક તીર્થ તરીકે પણ ખ્યાતિ મેળવી ચૂકયુ* છે. વિ. સં. ૧૭૩૪ સુખી તે તીરૂપે હતું અને ત્યાં ઉક્ત ચારે આચાર્યની મૂર્તિઓ પણ વિદ્યમાન હતી. આજે આ શહેર છિન્નભિન્ન થઈ ગયું છે, ત્યાં જૈન મંદિર પશુ નથી. હમણાં થાડાં વર્ષોંથી સેાપાલા પાસે અગાશીમાં જૈન તીર્થાંની સ્થાપના થઈ છે. થાવગિરિ : આ વાસ્વામીએ વિ.સ. ૧૭૪માં પેાતાના શિષ્યસંઘ સાથે ખાર દુકાળોમાં દક્ષિણમાં જઈ એક પહાડી ઉપર અનશન કર્યુ. અને સમાધિપૂર્વક સ્વગમન કર્યું છે. આ ભૂમિને ઈન્દ્ર થ વડે ત્રણ પ્રદક્ષિણા આપી, તેથી તે પહાડનુ નામ “ રથાવનિરિ” પડેલ છે. આચારાંગ સૂત્ર સ્કંધ ર, ચૂર્ણિ` ૩ની નિયુક્તિમાં રથાવત નગને તીથ' તરીકે દર્શાવ્યા છે અને આવશ્યકનિયુકિત”માં રથાવ પર આ જંજાસ્વામીનું' સ્વ ગમન દર્શાવ્યું છે. આ થાવતગિરિનું અસલી નામ શું હતું અને તેનું અત્યારે નામ શું છે ? તેના કઇ સ્પષ્ટ ઉલ્લેખ મળતે નથી. કિન્તુ અમને લાગે છે કે આજે ઈન્દ્રગિરિ તરીકે જે પહાડી ઓળખાય છે તે જ વાસ્તવમાં રથાવતગિરિ છે અને તેના ઉપરની વિશાલકાય મૂર્તિ તે આ દ્વિતીય ભદ્રબાહુસ્વામી યાને વજ્રાસ્વામીની મૂર્તિ છે. આ વજીસ્વામીએ અનશન માટે પ્રથમ એક પહાડી પસદ કરી હતી પરંતુ પેાતાના એક ખાલ મુનિને છૂટા પાડવા માટે તે ૩ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ મુનિને ત્યાંજ રાખી તે પહાડને ત્યાગ કરી સામેની બીજી પહાડી પર જઈ અનશન સ્વીકાર્યું છે અને આલ મુનિએ પહેલી પહાડી પર અનશન કર્યું છે. ત્યાર પછી તેમના પ્રશિષ્ય આ૦ ચંદ્રસૂરિ અહીં પધાર્યા હતા અને તેમના ઉપદેશથી અહીં પહાડીની સળંગ શિલામાંથી આ વાસ્વામીની વિશાલકાય પ્રતિમા બની હતી. આ બન્ને પહાડીઓ આજે ઈદ્રગિરિ અને ચંદ્રગિરિ એવા નામથી પ્રસિદ્ધ છે. મહીસૂરની ભૂળથી જાણી શકાય છે કે મહીસૂરના હસન જિલ્લામાં શ્રમણબેલગોલ નામનું ગામ છે. ત્યાં હેલબેલોલ, કેડી બેલગેલ, શ્રવણબેલગોલ નામે વિખ્યાત તળાવે છે. બેલગોલને અર્થ સફેદ તળાવ થાય છે. એટલે શ્રવણબેલગોલનો અર્થ જેનું સફેદ સરોવર થાય છે. આ તળાવની ઉત્તરમાં ચંદ્રગિરિ નામની પહાડી છે અને દક્ષિણમાં વિધ્યગિરિ યાને ઈન્દ્રગિરિ પહાડી છે, જેના ઉપર અનેક જિનાલ અને જિનપ્રતિમાઓ છે. (એપિત્રાફિયા કર્ણાટક, ભા. ૨ની ભૂમિકા) દિગમ્બર ઈતિહાસ કહે છે કે, આ સ્થાન પ્રાચીન કાળમાં તીર્થરૂપે હતું, પરંતુ સમય જતાં તે ભુલાવા લાગ્યું. તેને માર્ગ કઠિન હતું. એટલે લોકોની અવરજવર ત્યાં થતી ન હતી, દ્રવિડની મથુરાના ગંગવંશી રાજા રાયમલના મંત્રી ચામુંડરાયે અહીં આવી આ તીર્થ પ્રગટ કર્યું. ઘણા સમય સુધી ચારે બાજુ ચકી મૂકી જનસંચાર કી આ મૂર્તિને ઘટતે સંસ્કાર આપી શક સં. ૯૦૦માં તેની પ્રતિષ્ઠા કરી. તેનું ગોમટેશ્વર એવું નામ રાખવામાં આવ્યું છે અને તે મૂર્તિના બંને પગ પાસે શ્રીવાપુરા માિિસવું શ્રીચામુંડરાજે નિર્માણ કરાવી. શ્રી ચામુંડાંને રવિવારે શ્રી ચામુંડરાજે બનાવરાવી એવા શિલાલેખે છે વગેરે વગેરે. (બાહુબલી ચરિત્ર, રાજાવલી કથા, જે. સા. સં. ૪. ૪) સ્પષ્ટ વાત છે કે આ તીર્થ પુરાણું છે, મૂર્તિ પ્રાચીન છે પણ તે તીર્થ વિક્રમની ૧૧મી સદીમાં ગોમટેશ્વર તરીકે જાહેર થયું છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું ] છે ૩૩૯ આ. શ્રી વજનસુરિ આપણે જાણીએ છીએ આ વાસ્વામી અને દિગમ્બર માન્યતા પ્રમાણે આ બીજા ભદ્રબાહસ્વામી અહીં સ્વર્ગે ગયા છે. એટલે આ મૂર્તિ તેમની હોય એ તર્કસંગત વસ્તુ છે. મહર્ષિ બાહુબલિજી અહીં પધાર્યા જ નથી, મટેશ્વર એવું તેમનું કઈ બીજું નામ પણ નથી, છતાં આપણે આ મૂર્તિ બાહુબલિની છે એમ માની લઈએ એ તે આપણે આ તીર્થને ઈતિહાસ ભૂલી ગયા છીએ, તેનું જ પરિણામ છે. ચામુંડરાય દિગમ્બર જૈન હતો. તેણે આ મૂર્તિને દિગમ્બર પશુને સંસ્કાર આપો હેય એ સર્વથા બનવાજોગ છે ટૂંકમાં કહી શકાય કે, ઈન્દ્રના રથની પરિક્રમાથી પ્રસિદ્ધ થયેલો રથાવર્તગિરિ અને ઈન્દ્રના જ નામથી પ્રસિદ્ધ થયેલ ઇન્દ્રગિરિ એ બને વિધ્યગિરિની એક પહાડીનાં જ નામ છે અને આ જ હવામી યાને દ્વિતીય ભદ્રબાહુનું સમાધિસ્થાન છે. દિગમ્બર ગ્રંથકારો સંશયી કે મિથ્યાત્વી તરીકે આ ઈન્દ્ર, આ૦ ચંદ્ર, આ૦ નાગેન્દ્રનાં નામે સંભારે છે. ખરેખર, એ જ આચાર્યોના નામથી આ ઈન્દ્રગિરિ અને ચંદ્રગિરિ તીર્થો છે. તેમજ મંત્રી ચામુંડાય પછી દિગમ્બરેએ તે તેને અપનાવ્યાં છે. ઓસમ પહાડ જૂનાગઢથી ૭ કોશ દૂર આ પહાડ છે. અહીંની કેટલીએક પ્રાચીન ગુફાઓ નાશ પામી છે. આંબલીવાળું ભેંયરું વગેરે ગુફાઓ વિદ્યમાન છે. ઉપ૨ ચકેશ્વરીનું મંદિર છે. શિવની દેરીમાં એક નાનકડી જિનપ્રતિમા છે. ઉપ૨ નો કિલે છે, જેનાં બાંધકામમાં દેરાસરના પથ્થરને વધુ ઉપગ હશે એમ સહેજે દેખાઈ આવે છે. ઉતારમાં વીશેક પડથારે છે. ત્યાં દરેક સ્થાને મંત્રી સાજન અને ગૂર્જરેશ્વર કુમારપાલ વગેરેએ બંધાવેલા મંદિરે હતાં. અલ્લાઉદીન ખીલજીના ગોઝારા હાથે તેને નાશ થયા છે. કિલ્લા પાસેના ભીમકુંડમાં પ્રતિમાઓ સંતાડી રાખી હતી, પચાસેક વર્ષ પહેલાં તેમાંથી ઘણી જિનપ્રતિમાઓ મળી આવી છે, જે હાલ ધોરાજી અને જુનાગઢના દેરાસરમાં બિરાજમાન છે. (જેન સત્ય પ્રકાશ, ક્રમાંક ૯, પૃ. ૩૦૧) Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ આ પહાડ પણ ગંડળ રાજ્યમાં છે. વસઈ–ઓખા બેટમાં નવી દ્વારિકા વસી છે. તેની પાસે ગુપ્તકાળનું જિનમંદિર છે. વેસન સાહેબ જણાવે છે કે, વિમલવસહી વગેરે જૈન સ્થાને છે, તેમ આ સ્થાન પણ જેનેનું છે. પાસે વસઈ ગામ છે, મંદિરની રચના જેનેને મળતી છે, ગુપ્તકાલીન શિલ્પ છે. આ મંદિર પહેલાં જેનું હતું. (કાઠીઆવાડ ગેઝિટિયર) દ્વારિકા–એ અસલમાં જેન ધામ છે. શાસ્ત્રી રેવાશંકર મેઘજી દેલવાડાકર જણાવે છે કે, “જગતદેવાલય કયા વર્ષમાં કોણે બનાવ્યું? તેને કશે પણ આધાર ઈતિહાસ કે પુરાણોમાંથી મળી શકતો નથી. કેટલાએક એમ કહે છે કે, આ મંદિર વાના કરાવ્યું નથી પણ ત્રણ હજાર વર્ષ ઉપર જેની લોકોએ કરાવ્યું છે, અને તેમાં શ્રી પાર્શ્વનાથની મૂર્તિ સ્થાપના કરી હતી તે મૂતિ હાલ નગરમાં છે. વળી મૂર્તિના ચરણમાં લખ્યું છે કે, આ મૂર્તિ જગતદેવાલયમાં સ્થાપના કરી હતી.” આ સ્થાન શંકરાચાર્યના વખત પછી અજેના હાથમાં ગયું છે અને તે જૈન તીર્થ મટી વૈષ્ણવ તીર્થ બન્યું છે. સદ્દગત તનસુખરામ મ ત્રિપાઠી પણ જણાવે છે કે, “વિ. સં. ૧૨૦૦ પછી દ્વારિકા વષ્ણવતીર્થ તરીકે સવિશેષ પ્રસિદ્ધિ પામ્યું હોય એમ જણાય છે.” આ મંદિરમાં ઉપલા ભાગમાં ભગવાન નેમિનાથની જાન વગેરેનાં કારણભય ચિત્ર છે. (જૈન સત્યપ્રકાશ, ક્રમાંક ૩૭) Page #360 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પંદરમું આ૦ શ્રીચંદ્રસૂરિ આ વાસેનસૂરિના બીજા પટ્ટધર આ ચંદ્રસૂરિ છે. તેમનાં વીર સં. પ૭૬માં જન્મ, સં. ૫૯૨ માં દીક્ષા, સં. ૨૦૬માં સૂરિપદ, સં. ૬૨માં યુગપ્રધાનપદ અને સં. ૬૫૦ લગભગમાં સ્વર્ગગમન. સોપારકના શેઠ જિનદત્તે પિતાની પત્ની ઈશ્વરી અને ૪ પુત્રો સાથે બારદુકાળી ઊતરતાં જ વીર સં. ૧૨-(વિ. સં. ૧૮૨)માં આ વસેનસૂરિ પાસે દીક્ષા લીધી. તેમને ચારે પુત્રો ૧ નાગેન્દ્ર, ૨ ચંદ્ર, ૩ નિવૃત્તિ અને ૪ વિદ્યાધર સમર્થ આચાર્યો થયા છે. વીર સં. ૬૦૬માં તેઓના નામથી જ ૪ કુળ નીકળ્યાં છે. આ નાગેન્દ્રસૂરિને પરિચય વાચકવંશ (પ્ર. ૮, પૃ. ૧૮૪) માં આવી ગયો છે.. આ ચાર આચાર્યોમાં બીજા આ૦ ચંદ્રસૂરિ છે. તેમની પુણ્ય પ્રકૃતિ સતેજ હતી. તેથી શ્રમણસંઘે ચાર કુલ બનાવ્યાં, ત્યારે તેમના ચંદ્રકુળમાં ઘણા ગણે અને શાખાઓ દાખલ થયાં હતાં. ઈતિહાસ કહે છે કે, ઉપકેશગચ્છના આ યક્ષદેવસૂરિ, આ કકસૂરિ, આ ઉદયવર્ધનસૂરિ અને પંડિલ્લગછના આચાર્યો ચંદ્રકુળમાં દાખલ થયા હતા. આ ઉદયવધનસૂરિએ ઉપકેશગચ્છ અને કટિકગચ્છને સમાન માની દ્વિવંદનીકગચ્છ સ્થાપ્ય છે. કુળ વિશાળ બનવાથી ચંદ્રગચ્છ તરીકે ખ્યાતિ પામ્યું છે. પ્રાચીન શ્રમણે નિર્ગથ અને કટિકગચ્છના મનાતા હતા, આ ચંદ્રસૂરિથી તે પરંપરાનું “ચંદ્રગ૨છ એ ત્રીજું નામ જાહેર થયું છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ દિગંબર વિદ્વાને પણ છે કે આ નાગેન્દ્રસૂરિ વગેરેને હવેતામ્બર તરીકે માને છે પરંતુ આ ચંદ્રસૂરિને તે પૂજ્યભાવે જ સત્કારે છે. એકંદરે આજને જૈનસંઘ આ આચાર્યને બહુ જ ઋણી છે. આજે જે જે જૈન મુનિઓ છે તે દરેક ચંદ્રકળના જ છે અને તેથી દરેક મુનિઓ નવી દીક્ષા આપે ત્યારે તે દીક્ષિતને “તમારાં કેટિગણ, વજીશાખા, અને ચંદ્રકુળ છે' એ દિગબંધ સંભળાવે છે. આ આચાર્યની પરંપરા બહુ વિસ્તાર પામી છે. બીજા આઠ ચંદ્રસૂરિવરે જેન શ્રમણ પરંપરામાં ચંદ્રસૂરિ એ નામના અનેક આચાચી થયા છે, જેમાંના કેટલાએકનાં નામે નીચે પ્રમાણે છે: ૧. આ વાસેનસૂરિના બીજા પટ્ટધર, જેનાથી “ચંદ્રગચ્છ નીકળે છે. ૨. “પંચસંગ્રહના કર્તા આ ચંદ્રષિ. ૩. આ૦ વીરગણિના શિષ્ય. ૪. ચંદ્રકુલના આઠ શીલભદ્રસૂરિના શિષ્ય આ ધનેશ્વરના પટ્ટધર. તેમનું મૂળ નામ પ. પાશ્વદેવ હતુંતેઓ સમર્થ ગ્રંથકાર હતા. (સં. ૧૬૯ થી ૧૨૨૮). ૫. જેમણે સં. ૧૧૭૨માં પંચાગચૂર્ણિ, સં. ૧૨૭૪માં પથિકીચૂર્ણિ, ચિત્યવંદન ચૂર્ણિ, વંદનચૂર્ણિ, સં. ૧૧૦૬માં પિંડવિશુદ્ધિવૃત્તિ, સં. ૧૧૮૦માં પાક્ષિકસૂત્રવૃત્તિ ૨૦ ૨૭૦૦, બનાવ્યાં છે. સંભવ છે કે નં ૪, ૫ એ બન્ને એક જ આચાર્ય હશે. + तदीयवंशाकरतः प्रसिद्धादभूददोषा यतिरत्नमाला । ચંદ્રકુળમાં અનેક પવિત્ર મુનિઓ થયા છે. (શ્રવણબેલગોલ, શિલાલેખ નં. ૧૦૮) इन्द्र-चंद्र-नागेन्द्रवादी संशयमिथ्यादृष्टिः । संशयवादी किलैव मन्यते, सेयंवरो य० ॥ (વોત, જળ પર, કૃતલા રીવા) इन्द्र-चंद्र-नागेन्द्रगच्छोत्पन्नानां तदुलोदक-क्वाथोदकादिसमाचारी समाश्रयिणां श्वेतपटानाम् । (भावप्रामृत, गा० १३५, श्रुतसागरी टीका) Page #362 -------------------------------------------------------------------------- ________________ પંદરમું] આ. શ્રીચંદ્રસૂરિ [૩૪૩ ૬. રાજગચ્છના આ૦ શાલિભદ્રસૂરિના પટ્ટધર. * ૭. મલધારી આ૦ હેમચંદ્રના બીજા પટ્ટધર, જે અસલમાં લાટકેશના મંત્રી હતા. જેમણે વિ.સં ૧૧૯૩માં “મુનિસુવ્યયચરિયું” ગ્રં. ૧૯૯૪, “સંગ્રહસૂત્ર, ક્ષેત્રસમાસ' રચ્યાં છે. ૮. જેમણે “લઘુપ્રવચનસારેદ્ધાર” ર. સંભવ છે કે નં. ૭, ૮ એક જ આચાર્ય હશે. ૯. આ જિનચંદ્રસૂરિના પ્રશિષ્ય આ૦ જિનચંદ્રના બીજા પટ્ટધર. તેમના પદે આ૦ હરિભદ્રસૂરિ થયા છે. ૧૦. ચંદ્રગચ્છે આ સર્વદેવસૂરિ સંતાનીય આ૦ જયચંદ્રસૂરિ પદે આ દેવેંદ્રસૂરિના શિષ્ય, જેમણે વિ. સં. ૧૨૧૪માં “સણુયકુમારચરિય” ગ્રંક ૮૦૦૦ રચ્યું. ૧૧. વિકમની બારમી સદીના ઉત્તરાર્ધમાં, ૧૨. વિક્રમની તેરમી સદીના પ્રારંભમાં. - ૧૩. પૂર્ણિમા પક્ષે આ. અભયદેવના પ્રશિષ્ય, તેરમી સદી શ. ૧૪. ચંદ્રગર છે આ. મુનિરત્નના શિષ્ય તેમના બીજા શિષ્ય દેવેંદ્રસૂરિએ સં. ૧૨૯૮માં “ઉપમિતિસારોદ્ધાર” ગ્રં૦ ૫૭૩૦ ર. ૧૫. જેમણે સં. ૧૩૧૪માં જિનબિંબની અંજનશલાકા કરાવી, જે મૂર્તિ શત્રુંજય ઉપર મોદીની ટૂંકમાં છે. ૧૬. જેમણે સં. ૧૩૭૩માં પ્રતિષ્ઠાપેલ મૂર્તિ વડોદરામાં. ભ૦ આદિનાથના દેરાસરમાં વિદ્યમાન છે. ૧૭. જેમણે “તીર્થમાલાસ્તોત્ર’ બનાવ્યું. * રાજગચછીય આ૦ ચંદ્રસૂરિશિષ્ય આ૦ જિનેશ્વરસૂરિપદે આ દેવેંદ્રસૂરિએ સં. ૧૨૫૬ જે. શુ. ૧૭ શુક્રે ગિરનાર તીર્થમાં દંડનાયક અભયદેવના પુત્ર વસંતપાલે કરાવેલ નંદીશ્વરદીપપદની પ્રતિષ્ઠા કરી. . Page #363 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સોળમું આ. શ્રીસમન્તભદ્રસૂરિ આ૦ ચંદ્રસૂરિની પાટે આ સમન્તભદ્રસૂરિ થયા, તેમનું જીવનચરિત્ર મળતું નથી. દિગમ્બર સાહિત્યમાં તેમના માટે ૨ “હેઠે મળે છે, જે નીચે પ્રમાણે છે: काञ्च्यां नग्नाटकोऽहं मलमलिनतनुर्लाम्बुशे पाण्डुपिण्डः, पुंडोद्रे शाक्यभिक्षुर्दशपुरनगरे मृष्टभोजी परिव्राट् । वाराणस्यामभूवं शशिधरधवलः पाण्डुरङ्गस्तपस्वी, राजन् ! यस्यास्ति शक्तिः स वदतु पुरतो जैननिर्ग्रन्थवादी ॥१॥ આ સમન્તભદ્રસૂરિજી દિગંબર મુનિ, તપિંડ બૌભિક્ષુ, પરિવ્રાજક શૈવભિક્ષુ અને તપવી થયા પછી જેનમુનિ બન્યા છે. पूर्व पाटलिपुत्रमध्यनगरे मेरी मया ताडिता, पश्चात् मालव-सिन्धु-ठक्कविषये काञ्चीपुरे वैदिशे । प्राप्तोऽहं करहाटकं बहुभट विद्योत्कटं संकटं, वादार्थी विचराम्यहं नरपते! शार्दूलविक्रीडितम् ॥२॥ આ સમન્તભદ્રસૂરિએ પટણા માળ, સિંધ, ઠક્ક, કાંચી, વિદિશા અને કરાડમાં શાસ્ત્રાર્થ કરી વિજય મેળવ્યું હતું. આ૦ ઉપરથી એમ અનુમાન થાય છે કે આ સમન્તભદ્રસૂરિ પ્રથમ દિગમ્બર મુનિ બન્યા હતા અને ઘણા કાળ સુધી જુદા જુદા વેષપલટાઓ કરી અને આગ ચંદ્રસૂરિજી પાસે દીક્ષા લઈ તેમના પટ્ટધર બન્યા હતા અને તેમની પાટે આ વૃદ્ધદેવસૂરિજી આવ્યા છે. આ આચાર્યું ક્યાં ક્યાં વિહાર કર્યો, તે ઉપરના બીજા લોકથી સમજી શકાય છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ સેળયું ] આ સમcભદ્રસૂરિ આ સમન્તભદ્રસૂરિએ વેતામ્બર દિગમ્બરના ભેદને તેડી બન્નેને એક કરવા ભરચક પ્રયત્ન કર્યો છે. તેઓ ઉત્કટ ત્યાગી હતા, અને વનમાં કે ગામ બહાર યક્ષ આદિનાં મંદિરોમાં વિશેષ રહેતા હતા, તેથી તેમને શિષ્ય પરિવાર “વનવાસીગર” તરીકે ખ્યાતિ પામેલ છે અને નિગ્રંથગછનું પણ વીર સં. ૬૫૦ લગભગમાં વનવાસીગચ્છ એવું ચોથું નામ પડયું છે. વનમાં રહેવાથી દિગમ્બરાચાર્યો પણ આ આચાર્યને પૂજ્યભાવે માને છે, અને તેમના સાહિત્યને આસામ તરીકે સ્વીકારે છે. સંભવ છે કે વનમાં રહેવાના કારણે તેમને સાહિત્યવાર દિગમ્બરોને મળ્યું હશે એમ લાગે છે અને દિગમ્બર વિદ્વાનોએ પણ પાછળથી તેને જ ખૂબ વિકસાવ્યું છે. આચાર્ય સમન્તભદ્રસૂરિએ “આતમીમાંસા શ્લેક ૧૧૪, સુત્યનુશાસન પદ્ય ૬૪, જિનમ્નતિશતક પદ્ય ૧૧૬, સ્વયંભૂ સ્તોત્ર ચૈત્યવંદનસંગ્રહ પધ” ૧૪૩, જીવસિદ્ધિ, તત્વનુશાસન, પ્રાકૃત વ્યાખ્યાન, પ્રમાણપદાર્થ, કર્મપ્રાભત ટીકા” વગેરે ગ્રંથના રચના કરી છે. “આતમીમાંસા” એ તેમનું જીવતું ઠેસ સાહિત્ય છે. ન્યાયન પ્રૌઢ ગ્રંથ છે. આસમીમાંસાની અષ્ટસહસ્ત્રી ટીકા પર મહામહેપાધ્યાય શ્રીયશવિજયજી મહારાજે ૮૦૦૦ પ્રમાણ ટિપ્પણ કરેલ છે. દિગમ્બરે માને છે કે “આ૦ સમન્તભદ્રસૂરિએ ગંધહસ્તિ મહાભાષ્ય બનાવ્યું હતું તેનું મંગલાચરણ આસમીમાંસા છે.” પરંતુ મહાભાષ્ય બન્યું છે કે નહિ એ જ સંશોધનને વિષય છે. વાચક શ્રીઉમાસ્વાતિજીના “તત્વાર્થસૂત્ર” પર એ મહાભાષ્ય બન્યું હોય એ પણ બનવાજોગ નથી. કેમકે આચાર્યનો અને વાચકજીનો સત્તાસમય જુદો છે, અને દિવ્ય આ૦ પૂજ્યપાદની સર્વાર્થસિદ્ધિ વગેરેમાં એ અંગે કંઈ સૂચન કરવામાં આવ્યું નથી. સંભવ છે કે આમીમાંસા પિતાના વૃદ્ધ શિષ્ય વૃદ્ધદેવસૂરિને અનુલક્ષીને બનાવવામાં આવી હશે કેમકે “આમીમાંસાનું” બીજું નામ “દેવાગમસ્તોત્ર ” છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાનો તિહાસ [ પ્રકરણ * તેમના ‘ જીવસિદ્ધિ, તત્ત્વાનુશાસન ’ વગેરે ગ્રંથો મળતા નથી. તત્વાનુશાસનનું વાસ્તવિક નામ આત્માનુશાસન કે આત્માનુ શાસ્તિ હશે કેમકે અનુયોગદ્વાર સૂત્રના ૧૨૦મા સૂત્રમાં આત્માનુશાસ્તિનો ઉલ્લેખ મળે છે. ૩૪ ' તેમની રચનામાં ‘ રત્નકરડ શ્રાવકાચાર ’નું પણ નામ જોડવામાં આવે છે. પરંતુ તે કુન્દકુન્દ · શ્રાવકાચાર ’ અને ઉમાસ્વાતિ ‘ શ્રાવકાચાર'ની પેઠે તેમનાં નામ પર ચડાવી દીધેલ હોય એમ લાગે છે. અથવા કોઈ લધુ સમતભદ્રજીએ તેને ખનાન્યેા હશે. તેમના સાહિત્યમાં તીર્થ કરની સાક્ષરી વાણી (સ્વયંભૂ સ્તોત્ર શ્ર્લાક ૪, ૭૪, ૯૭, ૧૦૭, ભૂમિવિહાર ( શ્લાક ૨૯, ૧૦૮, ૧૧૮ ) અને તપસ્યા ( લૈા૦ ૮૩) વગેરે વિધાનો શ્વેતાંબર માન્યતાને જ પુષ્ટ કરે છે. છતાંય ખુશી થવા જેવું છે કે દિગમ્બર વિદ્વાના પણ તે સાહિત્યને આવકારે છે. ક. સ. આ॰ શ્રી હેમચંદ્રસૂરિજી અને આ॰ મલયગિરિજી મહારાજ પોતાના સાહિત્યમાં આ॰ શ્રીસમન્તભદ્રસૂરિજીને મહાન સ્તુતિકાર તરીકે ઓળખાવે છે. એકદરે આ સમન્તભદ્રસૂરિજી તે યુગના આદર્શ ત્યાગી છે, શ્વેતામ્બર તથા દિગમ્બર બન્ને સંપ્રદાયમાં માન્ય સમ ગ્ર ંથકાર, અજોડ સ્તુતિકાર અને પ્રખરવાદી છે. તેમણે વિહાર કરતાં કરતાં કાર'ટાતીમાં જઈ ઉપાધ્યાય દેવચંદ્રજીને દીક્ષા આપી, પાતાની પાટે સ્થાપી, શત્રુ જયતીર્થ ઉપર પધારી અનશન સ્વીકાર્યું હતું. ઉદયગિરિ ગુફા, વિદ્વિશાથી ૪ માઈલ દૂર ઉયિગિર છે તેમાં જૈન ગુફાઓ છે. ૨૦ મી ગુફામાં વીર સ. ૬૫૧નો શિલાલેખ છે કે:~ ભદ્રા શાખાના આ ગોશના શિષ્ય મુનિ શંકરે અહી ગુપ્ત સ. ૧૦૬માં ભ. શ્રીપાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી છે. ( ફ્લીટ “ ગુપ્ત ” અભિલેખ, પૃ૦ ૨૫૮, આ ગ્રંથ પૃ॰ ૭૭) Page #366 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સત્તરમું આ૦ વૃદ્ધદેવસૂરિ. ભગવાન પાર્શ્વનાથની શ્રમણ પરંપરા ઉપકેશગચ્છ તરીકે પ્રસિદ્ધ છે. તેની એક શાખા કેરેંટાગછ છે [ જુઓ: પૃ૦ ૧૬, ૨૦] આ કેરેટાગચ્છમાં ઉપાધ્યાય દેવચંદ્રજી હતા તે ઘણું વર્ષો સુધી કરંટામાં જ રહ્યા અને ધીમે ધીમે શિથિલ થઈ ગયા હતા. આ૦ સમન્તભદ્રસૂરિ કાશીથી વિહાર કરતા કરતા કેરટા પધાર્યા. તેમણે ઉ૦ દેવચંદ્રજીને વૈરાગ્યનો ઉપદેશ આપી, ચૈત્યની મમતા છોડાવી, શિથિલતા દૂર કરાવી શુદ્ધ સાધુમાર્ગમાં સ્થાપ્યા. પિતાની સાથે લઈ જઈ વીર સં૦ ૬૫૩ લગભગમ પિતાની પાટે આચાર્યપદ આપ્યું અને તેમનું નામ દેવસૂરિ રાખ્યું. આ દેવસૂરિની ઉંમર બહુ મેટી હતી, તેઓ તે કાળના શ્રમણેમાં વૃદ્ધ હતા, તેથી તેમને “વૃદ્ધ” નું વિશેષણ લગાડ્યું હશે એમ સહેજે માની શકાય તેમ છે. તેમના ઉપદેશથી નાહડ રાજાના મંત્રીએ કેરટાજીમાં મેટું જિનાલય બનાવ્યું હતું, જેમાં તેમણે અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ વીર સં. ૬૭૦માં થયેલ સારની પ્રતિષ્ઠામાં પણ ઉપસ્થિત હતા. તેઓ વિ. સં. ૬૭૩માં સ્વર્ગે ગયા. (તપાગચ્છપટ્ટાવલી, અંચલગચ્છપટ્ટાવલી.) કઈ કઈ વિદ્વાન માને છે કે ઉપર લખેલી ઘટનાવાળા આચાર્ય તે વડગચ્છને આ સર્વદેવસૂરિને પટ્ટધર દેવસૂરિ છે. અને તેમનાથી “દેવાચાર્યગચ્છ” નીકળે હેવાનું સંભવે છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ જેન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ આ જજિગરિ, રાજા નાહડ આ જજિજગરિ વિકમની ત્રીજી શતાબ્દીના પ્રભાવક આચાર્યું છે. તેમની અધ્યક્ષતામાં વીર સં૦ ૬૭૦માં સાર તીર્થની સ્થાપના થઈ છે. નફૂલદેશના મંડેવરના રાજાને સારી તેના કુટુંબીઓએ મડેવરમાં પિતાની ગાદી સ્થાપી આમ થવાથી ગર્ભવતી રાણી ત્યાંથી નાસી વરમાણ જઈ પહેચી. તેણીએ ત્યાં એક બાળકને જન્મ આપ્યો. એકવાર આ૦ જજિજસૂરિએ ઝોળીમાં સૂતેલા તે રાજબાળનાં શુભલક્ષણો જોઈ રાણીને જણાવ્યું કે આ બાળક મહાપુરુષ થશે માટે આની પૂરી સંભાળ રાખજે. રાણીએ બાળકનું નામ નાહડ રાખ્યું. નાહડ આચાર્ય મહારાજની કૃપાથી અને નવકારમંત્રના પ્રભાવથી સમય જતાં નફૂલદેશને રાજા થશે અને તેણે સાચેતીર્થ સ્થાપ્યું. નાહડનું બીજું નામ નાગભટ્ટ છે. તે પ્રતિહાર વંશને પૂર્વજ હેય એમ લાગે છે. જૈનતીર્થો કરંટાતી –-ઉપકેશગરછના આ૦ રત્નપ્રભસૂરિએ વીર સં. ૭૦માં આ તીર્થની સ્થાપના કરી છે (જુઓ: પૃ. ૨૨૯૭) અહીં નાહડ રાજાના મંત્રીએ મોટું જિનાલય બનાવી તેમાં વીર સં૦ પ૯પમાં ૦ વૃદ્ધદેવસૂરિના હાથે પ્રભુપ્રતિષ્ઠા કરાવી હતી. જો કે પટ્ટાવલીમાં આ પ્રતિષ્ઠા માટે સં૦ ૫૯૫ લખાયેલ મળે છે, પણ તે બરાબર નથી. કેમકે તે સાલમાં આ વૃદ્ધદેવસૂરિ તથા નાહડરાજ વિદ્યમાન હેય એ ઈતિહાસથી પુરવાર થતું નથી. તે સંભવ છે કે આ પ્રતિષ્ઠાને સંવત ૬૨૫ અથવા ૬૭૦ (વીર સં. ૬૭૦-વિ. સં. ૨૬૦ શાકે ૧૨૫) હવે જોઈએ. કેરંટાતીર્થ મારવાડમાં શિવગંજ પાસે છે, ત્યાં આજે પણ ભવ્ય ૫ જિનાલયે વિદ્યમાન છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ સત્તરમું ] આ૦ દેવસૂરિ ૩૪૯ સ્વર્ણગિરિ–મારવાડમાં જાહેર પાસે પહાડી પર વિશાળ કિલે છે; જે સ્વણગિરિ, કનકાચલ, સહનગઢ વગેરે નામથી પ્રસિદ્ધ છે. નાહડ રાજાના સમયે આ કિલ્લામાં માત્ર કરેડપતિ જ રહી શકતા હતા, નવાણું લાખના આસામીને પણ રહેવાની છૂટ ન હતી. આ કિલ્લામાં નાહડ રાજાએ યક્ષવસતિ નામને માટે પ્રાસાદ કરાવી તેમાં સં. ૧૩પમાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરાવી હતી. ( વિચારશ્રેણિ) બીજો ઉલ્લેખ એવો મળે છે કે, આ પ્રદ્યોતનસૂરિએ સ્વર્ણગિરિ પર દેશી ધનપતિએ કરાવેલ યક્ષવસતિમાં ભગવાન મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી હતી. (પંખુશાલની વીરવંશાવલી) આ બન્ને ઉલેખોને સમન્વય કરવાથી નકકી છે કે આ પ્રદ્યતનસૂરિએ વીર સં૦ ૬૮૦ વિ. સં. ર૭૦ શાકે ૧૩પમાં આ તીર્થની સ્થાપના કરી છે. તે સમયે આચાર્ય તથા નાહડ રાજા વિદ્યમાન હતા એસ ઈતિહાસથી પુરવાર થાય છે. સાર–નહુડ રાજાને નલદેશનું રાજ્ય મળ્યું. તે જેની રાજા હતો. તેણે એક વાર આ૦ જગિરિને વિનતિ કરી કે, પૂજ્ય ગુરુજી! મને એક મેટું એવું કાર્ય ફરમાવે કે જે કરવાથી માટે લાભ થાય. આ સમયે સાચેરમાં એક આશ્ચર્યકારક ઘટના બની. એક ગાય એક અજાણ્યા સ્થાને જઈ હંમેશા પિતાના ચારે આંચળનું દૂધ ઝરી આવતી હતી. આચાર્ય મહારાજે તે સ્થાને પ્રભુપ્રતિસા હેવાનું જણાવ્યું. આથી સંઘે તપાસ કરી તે ત્યાં ભગવાન મહાવીરસ્વામીની પિત્તલમય પ્રતિમા વિરાજમાન હતી. રાજાએ આચાર્ય મહારાજના ઉપદેશથી ત્યાં મેટું જિનાલય બંધાવ્યું, તેમાં તે પ્રતિમાજી પધરાવવાને નિર્ણય કર્યો અને આચાર્ય મહાશજને આ પ્રતિષ્ઠા કરાવવા માટે પધારવા વિનતિ કરી. આ જજિગસૂરિએ ત્યાં આવવા વિહાર કર્યો. તેમણે વીર સં. ૬૭૦ માં ત્રણ શુભ મુહૂર્ત જોઈ રાખ્યાં હતાં, જેમાં અમર કાર્યો થયાં છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ૧૨૫ કલમય પ્રતિમા અ તથા અતિ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ આચાર્ય મહારાજે (૧) પહેલા શુભ મુહૂર્તમાં નાહડના પૂર્વજ રાજા વિંધ્યરાયની પ્રતિષ્ઠા કરી. (૨) બીજા શુભ મુહૂર્તમાં રાજકુમાર શંખ પાસે ઢીલી જમીનમાં ડાંગ ઠેકાવી, ત્યાં કૂ બને જે શંખવા તરીકે પ્રસિદ્ધ થયે. તે દુકાળ હોય તે પણ વૈ. શુ. ૧૫ ને દિવસે પાણીથી છલોછલ ભરાઈ જતો હતો અને (૩) ત્રીજા મુહૂર્તમાં સાચેરમાં પ્રભુ પ્રતિષ્ઠા કરાવી. આ. શ્રીજજિજસૂરિએ વર સં. ૬૭૦ વિ. સં. ર૬૦ શાકે ૧૨૫ માં સાચેરમાં નહાડરાજે બનાવેલ દેરાસરમાં ભ૦ મહાવીરસ્વામીની પિત્તલમય પ્રતિમા અને બીજાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી છે. વળી, આચાર્ય મહારાજે દુગાસૂઅ તથા વયણુપમાં સાધુઓ મેકલી ત્યાંના દેરાસરેમાં પણ તે જ મુહૂર્તમાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. ત્યારથી આ સ્થાન સાચેતીર્થ તરીકે જાહેર થયું છે. ત્યનો અધિષ્ઠાયક બ્રહ્મશાંતિ યક્ષ હતે. નાહારાજ અહીં નિરંતર પ્રભુપૂજા કરતે હતે. કનોજના રાજાએ વિકમની તેરમી સદીમાં અહીં લાકડાનું મંદિર બનાવી તેમાં ભ૦ મહાવીર સ્વામીની પ્રતિમા બનાવી પ્રતિષ્ઠિત કરી હતી. વલભીનગર ભાંગ્યું, સોમનાથ પાટણ તૂટ્યું, અને પાટણ પડ્યું ત્યારે આ તીર્થ ઉપર પણ કારમી આફત આવી હતી. કિન્તુ દૈવી પ્રભાવે સુરક્ષિત રહ્યું હતું, અંતે અલ્લાઉદીન ખીલજીએ વિસં. ૧૩૬૭માં મૂળનાયકની પ્રતિમાને વિનાશ કર્યો. + કને જના રાજાએ વિક્રમની તેરમી સદીમાં સારમાં ભ૦ મહાવીરસ્વામીનું દેરાસર બનાવ્યું એમ “તીર્થ કલ્પસમાં ઉલ્લેખ છે પરંતુ વધુ સંભવિત એ છે કે વીરની તેરમી સદીમાં તે બનાવ્યું હશે. કેમકે સ ર તે અરસામાં કનોજના રાજ્યમાં હતું. તે અરસામાં કનોજના રાજા નાગભટે અનેક જૈન મંદિર બનાવ્યાં છે. વળી, વિક્રમની બારમી તેરમી સદીમાં તે લાકડાને બદલે પાષાણનાં દેરાસર બાંધવાનું શરૂ થયું હતું એ વાત પણ ભૂલવા જેવી નથી. Page #370 -------------------------------------------------------------------------- ________________ પાણી સત્તરમું] આ૦ વૃદ્ધદેવસૂરિ ૩૫૧ “જગચિંતામણિ” ચૈત્યવંદનમાં નવા વીર સચરજમંડળ પદથી સચોરના મહાવીર ભગવાનને જયશેષ છે. મહાકવિ ધનપાલે પણ સાચોરના મહાવીરનો ઉત્સાહપ્રબંધ બનાવ્યું છે. આ સ્થાન આજે ભિન્નમાલની પાસે સાચોરતીર્થ તરીકે પ્રસિદ્ધ છે. (તીર્થકલ્પ, પટ્ટાવલી, જેન સત્ય પ્રકાશ કુ૧૬,૩૭) + સાચી અને સાર આ બન્ને સ્થાન પ્રાચીનકાળમાં ચાર સત્યપુર તરીકે ઓળખાતા હતાં. Page #371 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ અઢારમું આ પ્રદ્યોતનસૂરિ આ વૃદ્ધદેવસૂરિની પાટે આ પ્રોતનસૂરિ થયા. વીર વંશાવલી’ને ઉલેખ પ્રમાણે તેમણે અજમેરમાં ભ૦ રાષભદેવસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી અને સ્વર્ણગિરિ પર દોશી ધનપતિએ બંધાવેલ યક્ષવસહી દેરાસરમાં વીર સં ૬૮૦ શાકે ૧૩પમાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ વીર સં. ૬૯૮ વિ. સં. ૨૮૮માં સ્વર્ગ ગયા. જૈન રાજાએ મહાક્ષત્રપ આ અરસામાં ગુજરાતના ક્ષત્રપવંશમાં ઘણું જેન રાજાઓ થયા છે. આ કાલકસૂરિજીએ પ્રથમ ઈરાની શકશાહીઓ મારફત ઉજજૈનના અત્યાચારી રાજ ગઈ ભિલ્લને ઉચ્છેદ કરાવ્યું હતું અને ચાર વર્ષ પછી ગઈ ભિલ્લ પછીના વારસદાર બલમિત્ર ઉર્ફે વિક્રમાદિત્યને ત્યાંને રાજા બનાવ્યો હતો એમ ઉજજૈનમાં ચિર સ્મરણીય શુદ્ધ આર્થરાજ્યની સ્થાપના કરાવી હતી. આ તરફ ઈરાની શકો ઉજજૈનમાં તો માત્ર ૪ વર્ષ જ રહ્યા, પછી પશ્ચિમ ભારતમાં તેની સત્તા વધુ મજબૂત બની. શરૂમાં ક્ષત્રપ નહપાન અને ઉષવદાતે ગુજરાત-કાઠિયાવાડમાં પિતાની સત્તા જમાવી હતી અને શકસંવત પ્રવર્તા હતો. ત્યાર પછી અહાક્ષત્રપ ચષ્ટન ગુજરાતનો રાજા બને. જે ઈશન પર્શિયાના પ્રદેશમાં આવેલ કાર્દમ નદીના પ્રદેશને હેવાથી કાદમકવંશી કહેવાતો હતેકિન્તુ તે પ્રતાપી હેવાથી તેના વંશ ચક્ટનવંશી તરીકે ગણાવા લાગ્યા. તેની પછી તેને પુત્ર જયદામા Page #372 -------------------------------------------------------------------------- ________________ અઢારમું] આ પ્રોતનસૂરિ ૩૫૩ રાજા થયે. તે બહુ પાકમી ન હતો. તેની પછી રુદ્રદામા રાજા બન્યો, જે દરેક વિદ્યામાં કુશળ, યુદ્ધવિશારદ, રાજ્યનીતિનિપુણ, સૌંદર્યવાન અને આદર્શ શાસક હતો. તેણે જુદાં જુદાં મંત્રીમંડળે સ્થાપી પ્રજાને સહકાર સાધી, રાજ્યવ્યવહારને સુવ્યવસ્થિત બનાવ્યો હતો, અને પંજાબથી લઈ કેકણ તથા આંધ્ર સુધી યુદ્ધ કરી પિતાની સત્તા જમાવી હતી. તે અનેક રાજકન્યાઓને પરણ્ય હતો. તેણે રજપૂતાનાના અદમ્ય રાજવીરેને જીતી મહાક્ષત્રપનું બિરૂદ લીધું હતું. પિતાની રાજધાની સંભવતઃ સોની ઘુમલીથી હઠાવી ઉજ્જૈનમાં સ્થાપી હતી, અને પ©વજ્ઞાતિના સુવિશાખને સૌરાષ્ટ્રને સુબો બનાવ્યો હતો. ગિરનારની નીચે મૌર્ય ચંદ્રગુપ્ત સુદર્શન નામનું વિશાળ તળાવ બંધાવ્યું હતું, જે ભારે વરસાદ થવાથી એકાએક તૂટી ગયું. મહાક્ષત્રપ રુદ્રદામને શક સં. ૭૨ વિ. સં. ૨૦૮માં સુવિશાખની દેખરેખ નીચે એ સુદર્શન તળાવને નવેસરથી બંધાવી તૈયાર કરાવ્યું અને ગિરનારની ખડક પર તેનો લેખ છેતરાવ્યા. એ લેખમાંથી તે રાજાના જીવનની ઘણું જરૂરી માહિતી મળે છે. તેણે રાજ્યને ખૂબ વિસ્તાર્યું હતું, દક્ષિણના વાસિષ્ઠપુત્ર શાતકણિને બે વાર હરાવ્યે હતે. અને સગો જાણે છેડી દીધું હતું. તેણે યૌધેયોને હરાવ્યા હતા. આ ક્ષત્ર અને પહો શક હોવા છતાં પણ ઉચ્ચ જીવન જીવવાને કારણે હિન્દુઓમાં મળી ગયા હતા અને લગ્નસંબંધથી જોડાઈ ગયા હતા. આ સંબંધે છવાયા ઈતિહાસલેખો પણ મળે છે. જેમકે . આ જાતના સરદાર સ્વતંત્ર રાજા થયા અને ક્ષત્રપ, મહાક્ષત્રપ વગેરે નામ ધારણ કરી રાજ્ય કરવા લાગ્યા. પરંતુ શરૂઆતના રાજાઓનાં નામ પરદેશી હોવા છતાં, આ દેશમાં રાજ્ય સ્થાપન કર્યા પછી પાછળથી તેમણે હિન્દુધર્મ પાળ્યો હશે અને હિન્દુ નામ ધારણ કર્યા હશે ( રાવ બ૦ ગોવિંદભાઈ હાથીભાઈ કૃત ગુરુ પ્રા. ઇતિહાસ પૂ ૨૪, આખે આનર્ત અને સુરાષ્ટ્રનું રક્ષણ કરવા રાજાએ નીમેલા ” ૫૯વજાતના કલૈપના પુત્ર સુવિશાખના હુકમથી એ બંધ બંધાવેલે છે. ૫૯હવે એ જૂના ઈરાની અને પાર્થિયન લેકનું નામ છે. દાક્તર ભાઉ દાળનું ધારવું એવું છે કે, “સુવિશાખ’ એ “સ્વાવ'નું સંસ્કૃતરૂપ હશે. (પૃ. ૩૪) Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ જેન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણું તે દરેક શાસ્ત્રોમાં નિષ્ણાત હતો. તેને અનેક રાજકુમારીઓએ સ્વયંવરમાળા પહેરાવી હતી અને તેણે પ્રજા ઉપર વેડ-જુલ્મ કર્યા વિના પિતાની ખીસ્સા ખરચીમાંથી તળાવ બંધાવ્યું હતું વગેરે વગેરે.... - પલ્લવ લેકે ઘણા જૂના વખતથી પશ્ચિમ હિંદુસ્તાનમાં આવી પસ્યા હશે અને હાલના પારસીઓની પેઠે તેમના સાહસિકપણાને લીધે ઘણું પ્રતિષ્ઠિત થઈ પડ્યા હશે. આગળ જતાં તેમની સત્તા એટલી બધી વધી પડી હતી કે પાંચમી સદીના અરસામાં હિંદુનામવાળા અને હિન્દુધર્મ પાળતા તથા હિન્દુ ઉત્પત્તિને ડાળ ઘાલતા “પહવ” રાજા દક્ષિણમાં રાજ્ય કરતા હતા. (ગુજરાત પ્રાચીન ઈતિહાસ પૃ. ૩૪) - કાહેર ગુફાના એક ખંડિત લેખમાં વસિષ્ઠપુત્ર શ્રી. સાતકણિની રાણી કાર્દમક વંશમાં ઉત્પન્ન થયેલ મહાક્ષત્રપ રુદ્રદામાની પુત્રીને ઉલેખ છે. (ભારતીય ઇતિહાસની રૂપરેખા, જિદ ૨, પૃ. ૮૫૮) ગુપ્તસમ્રાટ ચંદ્રગુપ્ત વાકાટક રાજવંશ અને કર્ણાટકના કદમ્બરાજપરિવાર સાથે વૈવાહિક સંબંધ સ્થાપો હતો. (પ્રવાસી, ભા૪૯, ખં, ૨, સં. ૧, પૃ. ૧૫, કલિંગદેશેર ગુપ્તઅધિકાર ” લેખ ! The queen's name is missing, but she is described as the queen of Vasisthiputra shri Satakarni descended from the family Kanddamaka kings. She was almost certainly also described as · [the daughter of the Mahakshatrapa Rudra. -Indian Coins - by Rapson LI The term is used so as to include atleast two distinct families. The Ksa haratas and the family of Castana. It is possible that the proper name of the latter may have been Karddamaka.' . -A catalogue of the Indian coins in the British Museum CIŅI Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ અઢારમું ] આ પ્રદ્યોતનસૂરિ મહાક્ષત્રપ રુદ્રદામા પછી તેને પુત્ર દામઝદ રાજા થયે, જેને સત્તાસમય શક સં. ૯૦ વિ. સં. ૨૨૫ લગભગ છે. પછી જીવદામા રાજા થયે, જેણે થોડાં વર્ષ રાજ્ય કર્યું છે. ત્યારપછી રુદ્રદામાનો બીજો પુત્ર રુદ્રસિંહ (પહેલો) રાજા થયે, જેના શિક સં. ૧૦૨ થી ૧૧૮ સુધીના સિક્કાઓ અને શિલાલેખ મળે છે. પછી તેનો પુત્ર સકસેન (પહેલા) ગુજરાત રાજા થયે, જેના શક સં. ૧૨૫ થી ૧૪૦ સુધીના સિકકાઓ તથા શાકે ૧૨૨ અને ૧૨૬ના શિલાલેખે મળે છે. શિલાલેખમાં આ દરેક રાજાઓને સ્વામી અને ભદ્રમુખ તરીકે ઓળખાવેલા છે. વસ્તુત: આ શકોને અહીં આવે કાલકસૂરિ લાવેલ હેવાથી શકે તેમને પિતાના ગુરુ માનતા હતા. એટલે તે શકે જેન હતા. તેઓએ જેનધર્મ પાળીને પિતાના જીવનને એવું ઉચ્ચ અહિંસક અને સમભાવી બનાવ્યું હતું કે તેઓ ચેડાં વર્ષમાં હિન્દુઓ સાથે ભળી ગયા, રેટી બેટીના વ્યવહારથી જોડાઈ ગયા અને સમય જતાં હિંદુ જ બની ગયા. પાશ્ચાત્ય વિદ્વાનો પણ મહાક્ષત્રને જેનધમી માને છે. * અધ્યાપક ડોલરરાય રંગીલદાસ માંકડ “પશ્ચિમી ક્ષત્ર”માં લખે છે કે...... કાલકાચાર્ય શકને ઈરાનમાંથી લાવ્યા હતા એમ જેન ગ્રંથોમાં સ્પષ્ટ છે. ઈરાન એટલે તળ ઈરાન નહિ પણ ઈરાની શકસ્થાન. હવે નહપાનાદિ પશ્ચિમી ક્ષેત્ર પણ મૂળ ઈરાન હતા એમ માનવાને નીચે મુજબ કારણે છે. (પૃ: ૫૫) પાછળ આપણે જેશું કે શરૂઆતના ક્ષત્રપ જેનધમ હતા. જે તેઓ કાલકાચાર્ય સાથે હિંદમાં આવ્યા હોય તો તેમણે શરૂઆતમાં જૈનધર્મ અપનાવ્યો હોય તે બને તેવું છે. આ બધાં કારણોને લીધે હું એમ માનું છું કે જે શકે કાલકાચાર્ય સાથે પશ્ચિમ હિંદમાં આવ્યા હતા તે શકે અને જેને આપણે ઈતિહાસમાં પશ્ચિમી ક્ષત્રપ કહીએ છીએ તે એક જ હતા ટૂંકામાં પશ્ચિમી ક્ષત્રપોને હિન્દમાં લાવનાર કાલકાચાર્ય હતા. અને તેમનો હિન્દમાં આવવાનો માર્ગ સિંધ, કચ્છ અને કાઠિયાવાડ એમ હતો. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ ઉત્કીર્ણ સાધનથી પણ તેઓ જેન હવાનું પુરવાર થાય છે. ઉષવદાત જેન હતો, તેના શિલાલેખોમાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કરેલ છે અને તેણે નાશિક વગેરે સ્થાનમાં ગુફાઓ છેદાવી છે, જે જેનગુફાઓ છે. - આમ આ પશ્ચિમી શપ તે જ કાલકાચા હિંદમાં લાવેલા શકે હતા એમ તો સિદ્ધ થાય છે, પણ આ કાલકાચાર્યવાળી વાત દરાયસના વખતમાં બની હતી અને આ પશ્ચિમી સત્ર મૂળ દરાયસના ક્ષત્ર હતા એમ માનવાને જે કારણો મળે છે તે નોંધીએ. આવી રીતે ઉપરના હરેડીટસ તેમજ કેમ્બ્રિજ હિસ્ટરીના ઉલ્લેખ એમ સૂચવે છે કે દરાયસના તાબામાં, અર્વાચીન સિબ્ધ ઉપરાંત સિધની દક્ષિણે આવેલા બીજા પ્રદેશો પણ હતા અને આ પ્રદેશો હું ધારું છું કે કાલકવાળા સાહિઓએ જીતેલા પ્રદેશ કચ્છ, કાઠિયાવાડ વગેરે હતા અને કાલુકવાળ સાહિએ જ ગા પણ ઇતિહાસના પશ્ચિમી ક્ષત્ર છે એમ આપણે ઉપર જોયું છે. માટે હું એમ કહું છું કે આ પશ્ચિમી ક્ષત્રપો મૂળ દરાના ક્ષત્રપ હતા.. (પૃ. ૬૧ આવી રીતે દરાયસને તેના હિન્દી મુલકમાંથી જે વાર્ષિક કર મળતો તે ૧૦,૦૦,૦૦૦ પાઉન્ડથી પણ વધુ (એટલે દોઢ કરોડ રૂપિયાથી પણ વધુ) તે ને દરાયસના તાબાના એશિયાના બધા પ્રદેશમાંથી એને મળતા કુલ કરોમાં હિન્દી પ્રદેશનો કર ત્રીજા ભાગનો હતો. (૬૨ ) મળે છે તે પુરાવા ઉપરથી એમ લાગે છે કે કાલકાચા પિતાના પ્રભાવથી આ પરદેશીઓને હિન્દી અને આર્ય બનાવી દીધા હતા. તે એટલે સુધી કે શરૂઆતના ક્ષેત્ર તે સ્પષ્ટપણે જૈન ધર્મના અનુયાયીઓ થયા હોય એમ લાગે છે. આ વાત નીચેના મુદ્દાઓથી સ્પષ્ટ છે. (૧) ઉષવદાતનો લેખ બતાવે છે કે એ જૈનધર્મ માનતો. (૨) દામઝદથી કે રુદ્રસિંહ વખતનો એક ગુટક શિલાલેખ મળ્યો છે તેનાં અમુક વચને (વજ્ઞાનતંત્રજ્ઞાન વગેરે ) પરથી મુનિશ્રીવિજયેન્દ્રસૂરિએ બતાવ્યું છે કે આ ક્ષેત્રોએ જૈન ધર્મ અપનાવ્યો હતો. (૩) જૈન ગ્રંથમાં આ શકોને જેને જ ગણવામાં આવ્યા છે. દા. ત. કાલકકથામાં આ શકોને જૈનધર્મ પ્રાવકે” કહ્યા છે. આવી રીતે આ ક્ષત્રપોએ અહીં આવીને જૈનધર્મને સ્વીકાર કર્યો હતો. તે કાલકાચાર્યની અસરને લીધે જ હતું એ દેખીતું છે અને કાલકાચા પાડેલા આ આર્ય-હિન્દી સંસ્કારે ચટ્ટનના Page #376 -------------------------------------------------------------------------- ________________ અઢારમું] આ૦ પ્રદ્યોતનસૂરિ ૩પ૭ રુદ્રદામા જેન રાજા હતા. ગાળો દર્શવાસાત્ત લુહાવધનિવૃત્તિ તરતિજ્ઞા શબ્દો તેના જૈનત્વને ટેકો આપે છે. કચ્છ-ભુજના ફર્ગ્યુસન મ્યુજિયમમાં શક સં. પર ના મહાક્ષત્રપ રુદ્રદામાના ૪ શિલાલેખ છે, જેમાં શ્રમણ સંબંધી લખાણ છે. તેના સેજકાળમાં વિ. સં. ૧૫૦ એ ગિરનાર તીર્થનો માટે જીર્ણોદ્ધાર થયો છે. રુદ્રદામાને દાસજીદ અને મહાક્ષત્રપ ભદ્રમુખ રુદ્રસિંહ એમ બે પુત્રો અને એક પુત્રી હતી, તે જૈન હતાં. આ ભાઈઓએ ગિરનાર પર ભગવાન નેમિનાથના કેવલજ્ઞાન તથા મિક્ષના સ્થાને જિનાલયને ઉપયેગી કામ કરાવેલ છે, જેનો લેખ જુનાગઢમાં વિદ્યમાન છે. રુદ્રસિંહના પુત્ર રુદ્રસેને શક સં. ૧૨૬ ના ભાવે શુ પના રેજ સત્ર ઊભું કર્યું હતું. મળેલા શિલાલેખો ઉપરથી ક્ષત્રપ જેન હેવાનું તારવી શકાય છે. બીજાં ઉત્કીર્ણ સાધનો મળશે તો ઇતિહાસ પર વધુ પ્રકાશ પડશે એ નકકી વાત છે. ( જુઓ: મહાક્ષત્રપ રાજા રુદ્રદામાં, ગુજરાતના એતિહાસિક લેખે, ન, ૮, ૯, ૧૫, ૧છે. જેને સત્ય પ્રકાશ. . ૩૭, ૭૦.) ઘ મલી નગર ઈરાનનના શકો આ૦ કાલિકરિ સાથે ભારતમાં આવ્યા ત્યારે તેઓએ મીયાણ બંદરેથી સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો અને બડાના વંશમાં ખૂબ ફાફલ્ય લાગે છે. કેમકે એને પીવ રુદ્રદામે તો શુદ્ધ આર્ય કેળવણી પામ્યો હતો અને ખરેખર આર્ય હિન્દી હતો. મુળે વિદેશી એવા આ શકે હિન્દમાં આવીને હિન્દી બની ગયા. પિતાનાં નામોમાં પણ સંસ્કૃત શબ્દો (જ્ય, રુદ્ર) વાપરવા મંડ્યા. પિતાના લેખમાં સંસ્કૃત ભાષા વાપરવા મંડ્યા અને પોતાની આખી સંસ્કૃતિને હિન્દી બનાવવા મંડ્યા. એ બધું કાલકાચાર્યે આ વિદેશીને પણ શુદ્ધ દેશી સંસ્કૃતિ આપવાની અખત્યાર કરેલી નીતિને વિજય બતાવે છે. ( પૃષ્ઠ : ૬૫) સિધુ-સૌવીર (પંજાબ) રાષ્ટ્ર કાંઠાને પ્રદેશ અંગ બંગાલ અને કલિંગમાં જૈનધર્મનું પ્રાબલ્ય હતું. ન આવનાર વેદધર્મ પણ જૈનધર્મથી રંગાઈ જતો હતો. માટે જ વેદધર્મના આચાર્યોએ એક નિયમ બનાવી રાખો. હતો કે– વુિ-સૌવીર-સૌwાં તથા પ્રાતવાસનઃ | अङ्ग-वङ्ग-कलिङ्गाश्च, गत्या संस्कारमहति ॥ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ડુંગરની ઉત્તર તળેટીમાં ઘૂમલી વસાવી પિતાના રાજ્યનો પાયો નાખે. ઘુમલીમાં તે શકે, ક્ષત્ર, ગુણો, વલભીવંશ અને જેઠવા રજપૂતોએ રાજ્ય કર્યું છે. અહીં બારમી સદી સુધી જેઠવાએનું રાજ્ય હતુંપછી તે નાશ પામ્યું. ઈરાની શાહીઓ આ૦ કાલકના ઉપાસકો હતા. આથી અહીં જૈનધર્મ અને વેદધર્મની પ્રધાનતા હતી. અહીં જૈન દેરાસર ઘણું હતાં. ઘૂમલી પર આફત ઊતરી ત્યારે જેનોએ બીજા નગરભંગ પ્રસંગે કરે છે તેમ અગમચેતી વાપરી અહીંની જિનપ્રતિમાઓને બીજા સુરક્ષિત સ્થાને હઠાવી દીધી હતી. સમય જતાં ત્યાંની ભદ્રિક જનતાએ એ ખાલી દેરાસરમાં શિવલિંગ વગેરે સ્થાપી દીધાં હતાં. આ મંદિરોમાં નવલખાનું મંદિર વગેરે મુખ્ય છે. જેનોએ બરડાના ડુંગર ઉપર પણ ભ૦ પાર્શ્વનાથ અને ભ૦ નેમનાથનાં મંદિર બનાવ્યાં હતાં, તેમજ ગુફાઓ કરાવી હતી. આ અલવાદિસૂરિએ સંભવત: આ ગુફાઓમાં જ સરસ્વતીની આરાધના કરી હતી. આજે ઘુમલી વિદ્યમાન નથી પણ તેનાં ખંડેરો દષ્ટિગોચર થાય છે. શ્રી ચંદ્રશંકર ગૌ૦ જેશી લખે છે કે–બરડાની ગિરિમાલા ૪૦ માઈલના વિસ્તારમાં પથરાયેલી છે. તેની ઉત્તર તરફ વેણુ આભપરા(ફૂટ ૨૦૦૦)નાં સૌથી ઊંચા શિખરે છે. એ બન્નેના મધ્યભાગમાં અને ઘૂમલીના કિલ્લાની ત્રીજી દિવાલથી દૂર ઉપરના ભાગમાં ગુફાઓ છે. જામનગરના ભાણવડથી નેત્યમાં ૫ માઈલ, ઢાંકથી પશ્ચિમે ૪૦ માઈલ, રિબંદરથી ઈશાને ૩૦ માઈલ દૂર અને વેણુ તથા આભપરાની ઉત્તર તળેટીમાં ગિરિમાળની વચ્ચે ઘૂમલી નગર હતું. તેનાં ખંડેરે આજે દેઢ ચેરસ માઈલ જેટલી ભૂમિમાં પથરાયેલા છે, જે જોતાં તેના પ્રાચીન વૈભવને હૂબહૂ ખ્યાલ આવે તેમ છે. રાજમહેલ, વા અને મંદિરે વગેરેમાં વિવિધ શિલ્પકળાના સુંદર નમૂનાઓ ભર્યા પડ્યા છે. ઘુમલીથી પશ્ચિમે ૩૦ માઈલ દૂર મીંયાણી બંદર અને મીંયાણીથી દક્ષિણે ૧૨ માઈલ શ્રીનગર. એ પણ તે જ યુગનાં પ્રાચીન નગરો છે. ( “અખંડઆનંદ વ૦ ૪, અં૦ ૭, પૃ. ૬૫) Page #378 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ઓગણીસમું આ૦ માનદેવસૂરિ (પહેલા) પ્રદ્યતનસૂરિજીની પાટે મહાપ્રાભાવિક શ્રીમાનદેવસૂરિ થયા છે. તેમનો જન્મ મારવાડમાં આવેલા નાડેલ ગામમાં થયે હતો. એમના પિતાનું નામ શેઠ ધનેશ્વર અને માતાનું નામ ધારણું હતું. એકવાર પ્રદ્યોતનસૂરિજી વિહાર કરતા કરતા નાડેલ પધાર્યા, માનદેવસૂરિજીનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી, માતાપિતાની રજા લઈ, સાધુપણું સ્વીકાર્યું. તેઓ ગુરુચરણે બેસી ટૂંક સમયમાં જ શાસ્ત્રઅભ્યાસ કરી અગિયાર અંગ અને છેદસૂત્ર વગેરેમાં નિષ્ણાત થયા. ગુરુજીએ ગ્યતા જોઈ તેમને આચાર્યપદથી વિભૂષિત કર્યા. ગુરુમહારાજે આચાર્યપદવી વખતે માનદેવસૂરિના ખભા ઉપર લક્ષ્મીદેવી અને સરસ્વતી દેવીને સાક્ષાત્ જોઈને વિચાર્યું કે આ નિરતિચાર ચારિત્ર પાળી શકશે કે કેમ? આનું ચારિત્ર અખંડ રહેશે કે કેમ? માનવદેવસૂરિએ ગુરુજીની આ મનોવેદના નિહાળી તે જ વખતે પ્રતિજ્ઞા કરી કે–આજથી હું ભક્તજનને ત્યાંથી આહાર વહેરીશ નહિ, અને હંમેશને માટે બધી વિગઈનો ત્યાગ કરીશ. સૂરિજીએ આ દઢ પ્રતિજ્ઞા આજીવન સુધી પાળી હતી. સૂરિજીનું તપ વધુ ઉજજવલ બન્યું. તેમનાં અખંડ નૈષ્ટિક બ્રહ્મચર્ય અને જ્ઞાનના ઓજથી આકર્ષાઈ જયા, વિજયા, અપરાજિતા અને પદ્મા નામની ચાર દેવીઓ તેમના સાંનિધ્યમાં રહેવા લાગી, જે નિરંતર વંદન કરવા આવતી હતી. આથી સૂરિજીનો યશ જગતમાં બહુ જ ફેલાયે. આ સમયે તક્ષશિલા નગરી ઉત્તર પ્રાંતના જૈનોનાં કેન્દ્રરૂપ Page #379 -------------------------------------------------------------------------- ________________ જ દેવીઓને દર ત્રણ વર્ષ પછી હું રક્ષણ કઈ રીતે જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ગણાતી હતી. ત્યાં પ૦૦ જેન સંદિરે હતાં. આ નગરમાં અચાનક મહામારીનો રોગ ફેલાયે, લેકે અકાળે મરવા લાગ્યા, હજારે માણસો મર્યા, મડદાંના ઢગના ઢગ ખડકાયા, આખા શહેરમાં કલ્પાંત અને આકંદ નજરે પડતાં હતાં, સ્મશાન ભૂમિ અડદાંથી ઊભરાઈ ગઈ અને દુર્ગધને પાર ન રહ્યો. આવા ભીષણ પ્રસંગે સમજદાર શ્રાવકેએ ભેગા થઈ શાસનદેવીને આરાધી, તેમને પૂછયું કે આ વખતે કપર યક્ષ, અંબિકા કે પ્રભાવતીદેવી શાસનની રક્ષા કેમ કરતાં નથી? શાસનદેવીએ કહ્યું કે, મ્લેચ્છના બલવાન યંતરોએ બધાં દેવ-દેવીઓને દૂર કર્યા છે, એટલે અમે તમારું રક્ષણ કઈ રીતે કરી શકીએ ? વળી, આજથી ત્રણ વર્ષ પછી પ્લેઝોના હાથે આ નગરીને ભંગ થવાનું છે, છતાંયે તમને રોગશાંતિ માટે ઉપાય સૂચવું છું, જેથી સંઘની રક્ષા થશે: “નાડેલ નગરમાં મહાપ્રભાવક આ૦ માનદેવસૂરિજી છે. તેમના ચરણનું જળ છાંટવાથી ઉપદ્રવ શાંત થશે.” પણ ઉપદ્રવ શાંત થતાં તમે આ નગરીને ત્યાગ કરીને બીજે ચાલ્યા જજે.” આ સાંભળી બધા શ્રાવકોએ ભેગા થઈ વીરચંદ નામના શ્રાવકને વિજ્ઞપ્તિપત્ર આપી નાડોલ મેકલ્ય. વીરચંદ નાડોલ પહુંચે અને ઉપાશ્રયમાં આસાનદેવસૂરિને વંદન કરવા ગયે. ત્યાં તે સૂરિજી પાસે બેઠેલી દેવીઓને જોઈ, આથી શંકા પામી અવતાપૂર્વક તે સૂરિજી પાસે બેઠે. દેવીઓએ તેનું આવું ઉદ્ધત અને વિનયી વર્તન જોઈ શિક્ષા આપી અને બાંધી દીધે. ગુરુજીએ તે જાણી તેને છેડાવ્યો. દેવીઓએ વિરચંદને શિખામણ આપતાં કહ્યું કે તને આવા પવિત્ર આચાર્ય દેવ ઉપર આવી શંકા કરતાં શરમ પણ ન આવી? અમે દેવીએ છીએ, તે પણ તું ન જાણી શક્યો ? ખેર, અમે ગુરુજીના હુકમથી તને છેડી દઈએ છીએ. વીરચંદ શ્રાવકે પણ રહ્યા પછી પશ્ચાત્તાપ પ્રગટ કરી સૂરિજીની ક્ષમા માગી અને પિતે તક્ષશિલાના શ્રીસંઘના હિત માટે વિનતિપત્ર લઈને આવ્યો છું અને “આપ મારી સાથે તક્ષશિલા પધારો” એમ વિનંતિ કરી. Page #380 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમું ] આ માનવસરિ દેવીઓએ સૂરિજીને તક્ષશિલા જવાની મના કરી, એથી સૂરિજીએ શ્રાવકને કહ્યું કે, “મહાનુભાવ! ત્યાંના શ્રીસંઘનું કાર્ય હું અહીં રહ્યો જ કરી આપીશ” પછી સૂરિજીએ મંત્રાધિરાજગર્ભિત “શાંતિસ્તવ” ઓંત્ર બનાવી આપ્યું અને કહ્યું કે આ તેત્રપાઠ ગણી, પણ છાંટવાથી મરકીના ઉપદ્રવની શાંતિ થશે. - વીરચંદ આ સ્તોત્ર લઈ તક્ષશિલા ગયે અને સંઘમાં સૂરિજીના કહેવા મુજબ પ્રયોગ કરવાથી શાંતિ થઈ. આ સિવાય સૂરિજીએ વ્યંતરના ઉપદ્રવને નિવારવા માટે તિજયપહુરં સ્તોત્ર બનાવ્યું છે. ઉપદ્રવ શાંત થયા પછી થોડા વર્ષમાં તક્ષશિલાને ભંગ થયે હતે. ફરી તક્ષશિલા વસી. ઘણાં વર્ષો બાદ તેને પણ વિનાશ થયે હતે. છેલ્લા ભંગમાં અનેક મંદિર નાશ પામ્યાં છે. આજે તે નગર દટ્ટનપટ્ટનરૂપે છે. આ૦ માનદેવસૂરિએ સિંધ તથા પંજાબમાં વિહાર કર્યો હતે. તક્ષશિલા, ઉચ્ચ ગાજીખાન, દેરાઉલ વગેરે સ્થાનોમાં વિચરી સાંઢા રજપૂતને પ્રતિબોધ આપી જેન બનાવ્યા હતા. તેઓ વીર સંવ ૭૩૧ માં ગિરનાર તીર્થ ઉપર અનશન કરી સ્વર્ગ ગયા. Page #381 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ વીસમું આ માનતુંગસૂરિ તેઓ આ૦ માનદેવસૂરિના પટ્ટધર હતા. જૈન ઇતિહાસમાં માનતુંગસૂરિ નામના બે પ્રસિદ્ધ આચાર્યો થયા છે. એક આ૦ માનદેવસૂરિના પટ્ટધર, જે વિકમની ચોથી સદીના પૂર્વાર્ધમાં થયા છે અને બીજા આઠ અજિતસિંહસૂરિના પટ્ટધર, જે વિકમની આઠમી સદીમાં થયા છે. આ બન્ને આચાર્યોનું જીવનચરિત્ર અલગ અલગ તારવી શકાય તેમ નથી. પ્રાચીન ગ્રંથકારેએ તે બન્નેનું એક જ જીવનચરિત્ર આલેખ્યું છે. અમે પણ એ જ કારણે આ૦ માનતુંગરસૂરિનું ચરિત્ર ૨૮ મા પ્રકરણમાં આપીશું. આ આચાર્ય વિર સં૦ ૭પ૮ માં સ્વર્ગે ગયા. યુગપ્રધાન આઠ સિંહસૂરિ તેઓ બ્રહ્મઢીપી શાખાના આચાર્ય છે. તેઓ વિ. સં. ૭૮૪ થી ૮૨૬ સુધી વાચનાચાર્ય હતા. (જુઓ પૃ૦ ૧૮૬) વાચક ઉમાસ્વાતિજી ન્યોધિકા ગામમાં કૌભીષણિ ગેત્રને સ્વાતિ નામે બ્રાહ્મણ હતું. તેને વાત્સાયન ગેત્રવાળી ઉમા નામની પત્ની હતી અને ઉમાસ્વાતિ નામે પુત્ર હતા. તેમને ઘણી ઈરછા પછી આ બાળ કની પ્રાપ્તિ થઈ હશે તેથી બંનેનું નામ જોડીને આ બાળકનું ઉમાસ્વાતિ એવું નામ પાડવામાં આવ્યું છે. ઉમાસ્વાતિ રચિત વેતાંબર ગ્રંથ અને દિગમ્બર શિલાલેખમાં તેમનું નામ “ઉમાસ્વાતિ” Page #382 -------------------------------------------------------------------------- ________________ વીસમું] આ૦ માનતુંગરિ ૩૬૩ લખેલ છે. કેઈક દિગમ્બર ગ્રંથમાં તેમનું નામ “ઉમાસ્વામી” જણાવ્યું છે પણ તે લેખનષનું પરિણામ લાગે છે. કેમકે ઉમાને પુત્ર “ઉમાસ્વામી’ન જ હોય, કિન્તુ ઉમાસુત કે ઉમાસ્વાતિ હેય. ઉમાસ્વાતિને બચપણથી જ પત્રિક ધર્મસંસ્કાર મળ્યા હતા. તેમને વેદમત ઉપર ખૂબ શ્રદ્ધા હતી, આથી વૈદિક સાહિત્યને ભણી તેમાં તેઓ નિષ્ણાત બન્યા હતા. પરંતુ તેમને એકવાર અકસ્માત જિનેશ્વરની પ્રતિમાનાં દર્શન થયાં. જોતાં જ હર્ષ છે અને વીતરાગતાનો પરિચય મળ્યો. પછી તે તેમને આત્મા ધીમે ધીમે વિશેષ ઉન્નત થતો ગયે. કલ્પસૂત્રના ઉલ્લેખથી સમજી શકાય છે કે, આ દિન્નસૂરિના મુખ્ય શિષ્ય આર્યશાંતિ શ્રેણિકથી ઉચ્ચાનાગર શાખા નીકળી છે અને તેમાંથી ૧ અજસેણિયા, રે અજતાપસી, ૩ અન્નકુબેરી અને આ અજઈ સિપાલિયા એ ૪ ઉપશાખાઓ ઉત્પન્ન થઈ છે. (જુઓ : પૃ. ૨૨૩) આ ઉચ્ચાનાગર શાખામાં પૂર્વજ્ઞાનના ધારક અને વિખ્યાત એવા વાચનાચાર્ય શિવશ્રી થયા હતા, તેમને શેષનંદિ શ્રમણ નામના પટ્ટધર હતા, જેઓ પૂર્વધર ન હતા, કિન્તુ અગિયાર અંગના જાણનારા હતા. પંડિત ઉમાસ્વાતિએ આ ઘેષનંદે પાસે દીક્ષા લીધી અને અગિયાર અંગનું અધ્યયન કર્યું. તેમની બુદ્ધિ તેજ હતી. તેઓ પૂર્વનું જ્ઞાન ભણી શકે તેવી ગ્યતાવાળા હતા. એટલે તેમણે ગુજ્ઞાથી વાચનાચાર્ય શ્રીમી, કે જેઓ મહાવાચનાચાર્ય શ્રીમુંડ પાદ ક્ષમાશમણના પટ્ટધર હતા, તેમની પાસે જઈ પૂર્વનું જ્ઞાન મેળવ્યું.. વાચક ઉમાસ્વાતિ મહારાજે “તત્વાર્થસૂત્રભાષ્ય-પ્રશસ્તિમાં પિતાને ટૂંકો પરિચય આપે છે, તેમાં પિતાનાં જન્મસ્થાન ન્યાધિકા, પિતા કૌભીષણિ ત્રવાળા સ્વાતિ, માતા વાત્સાયન ગેત્રવાળી ઉમા, દાદાગુરુ વાઆશિવશ્રી, દીક્ષાગુરુ આ ઘોષનંદિ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ શ્રમણ, વિદ્યાગુરુના ગુરુ મહાવાચક મુંડાદ શ્રમણ અને વિદ્યાગુરુ વાઆ મૂલ વગેરેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે અને એ રીતે પિતાના ગણધરવંશને તથા વાચકવંશને પણ સ્પષ્ટ કરેલ છે. તેઓ પૂર્વધર હતા એ વાત અનેક પ્રમાણેથી નક્કી થાય છે. જેમકે – ૧. પૂર્વધની ઓળખાણ માટે વાદી, ક્ષમાશ્રમણ, દિવાકર અને વાચક શબ્દો વપરાતા હતા. આ રીતે આ૦ ઘોષનંદિશમણ પૂર્વધર નથી પણ વાચક ઉમાસ્વાતિ વાચક–પૂર્વધર છે. ૨. પિતાના ગુરુજી પાસે ૧૧ અંગ ભણે વાચનાચાર્ય મૂળ પાસે પૂર્વનું ચુત ભયા, તેથી તેઓ પૂર્વધર બન્યા છે. ૩. નગરતાલના દિગમ્બરીય શિલાલેખમાં મુનીશ્વર ઉમાસ્વાતિજને “શ્રુતકેવલિદેશીય” તરીકે ઉલ્લેખ્યા છે જે તેમના પૂર્વધરપણાની સાક્ષી પૂરે છે. ૪. તેમને સમય વીરનિર્વાણ સં. ૭૭૦ મળે છે, જે પૂર્વધને યુગ છે, અને સ્વયં ઉમાસ્વાતિજી પિતાને “ઉ” નાગર વાચક તરીકે ઓળખાવે છે. આ રીતે પણ તેઓ પૂર્વધર હેવાનું નક્કી થાય છે. તેઓ પિતાને સત્તા સમય માટે કંઈ પણ ઉલ્લેખ કરતા નથી, તેમ વેતાંબર સાહિત્યમાં પણ તેમને સમય નિર્દેશ મળતું નથી. કિન્તુ ઉચ્ચાનાગર શાખાની ઉત્પત્તિ વિક્રમની પહેલી સદીમાં થયેલ છે અને પૂર્વધરને કાળ વિસં. ૧૯૦ સુધીનો છે. એટલે તે દરમ્યાન વાચકજી થયા છે; એમ અનુમાન કરી શકાય છે પણ સ્પષ્ટ નિર્ણય મળતું નથી. - દિગમ્બર સાહિત્ય (વિદ્વજનબેધક )માં તેને સમય વીર સં. ૭૭૦ એટલે વિ. સં. ૩૬૦ બતાવેલ છે. લખ્યું છે કે– - वर्षे सप्तशते चैव, सप्तत्या च विस्मृतौ । उमास्वातिमुनितिः, कुन्दकुन्दम्तथैव च ॥१॥ એટલે કે આ૦ ઉમાસ્વાતિ અને આ. કુન્દકુન્દ ૭૭૦ માં થયા છે. કે ઈતિહાસમાં સ્વાતિ નામના ત્રણ આચાર્ય મળે છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ વીસમું ] આ માનતુંગરિ ૧. આ મહાગિરિજીના પ્રશિષ્ય અને આ બહલના શિષ્ય વાચનાચાર્ય સ્વાતિસૂરિ વીર વિ. સં. ૩૩૫ લગભગમાં થયા છે. પન્નવણસૂત્રના રચયિતા પહેલા કાલિકાચાર્ય તેમની પછીના જ વાચનાચાર્ય છે. આ સ્વાતિસૂરિ વાચનાચાર્ય છે કિન્તુ તે ઉચ્ચાનાગર શાખાના નથી. તેઓ પહેલા સ્વાતિસૂરિ છે. ૨. ઉનાગર શાખાના આ૦ શેષનંદિના શિષ્ય વાચક ઉમાસ્વાતિજ, જેઓ પૂર્વધર હતા તેઓ વિ. સં. ૩૬૦ લગભગમાં થયા છે. તેમણે “તત્વાર્થસૂત્ર વગેરેની રચના કરી છે. ૩. આ૦ શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણ પછી યુગપ્રધાન ઉમાસ્વાતિ થયા છે, જેમનો યુગપ્રધાનકાળ વીર સં. ૧૧૧૫ થી ૧૧૯૦ છે. એટલે કે તેઓ વિકમની આઠમી સદીના પહેલા ત્રણ ચરણના યુગપ્રધાન છે. તેઓ “તત્વાર્થસૂત્રના રચયિતા નથી કેમકે તત્વાર્થસૂત્ર અને તે પરની ટીકાઓ આ સમય પૂર્વે બની ચૂક્યાં હતાં. આ ત્રણ આચાર્યો પૈકીના આ૦ શેષનંદિ શમણના પટ્ટધર વા. ઉમાસ્વાતિજી વિ. સં. ૩૬૦ લગભગમાં થયા છે અને તેઓ જ એ મહાન ગ્રંથના વિધાતા છે. કસ. આ. હેમચંદ્રસૂરિજી “સિદ્ધહેમ વ્યાકરણ- લધુવૃતિ’ (અ) ૨; પાત્ર ૨, સૂ૦ ૩૯)માં ૩પમrદ્યાસં સંglહતા : લખી વાચક ઉમાસ્વાતિજીને સમર્થ સંગ્રહકાર તરીકે અંજલિ આપે છે. વાચક ઉમાસ્વાતિજીએ ૫૦૦ ગ્રંથ બનાવ્યા છે. આ વાદિદેવસૂરિએ પ્રમાણુનયતત્ત્વાકાલંકાર” (પરિ૦૧, સૂ૦૩)ની પગ્ર ટીકા “સ્યાદ્વાદરત્નાકરમાં અને આ જિનદત્તસૂરિએ ગણધરસાર્ધશતકની ગા. ૫૦માં વાચકજીને ૫૦૦ ગ્રંથના પ્રણેતા તરીકે ઓળખાવ્યા છે. તેમની ગ્રંથષ્ટિમાંથી આજે નીચે પ્રમાણે ગ્રંથે મળે છે. ૧. તત્વાર્થસૂત્ર મૂળા-ગ્રં૧૯૮ ૪. જમ્બુદ્વીપસમાસ. ૨. તત્ત્વાર્થ ભાષ્ય ગ્રં ૨૨૦૦ ૫. ક્ષેત્રસમાસ. ૩. પ્રશમરતિપ્રકરણ-લે. ૩૧૪ ૬. શ્રાવકપ્રજ્ઞપ્તિ. ૭. પૂજા પ્રકરણો . ૧૯ Page #385 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ આ સિવાય તેમના ગ્રંથો મળતા નથી, કિન્તુ તેમણે બનાવેલ અનુપલબ્ધ ગ્રંથના અવતરણપા “સ્થાનાંગસૂત્રની વૃત્તિ, પંચાશકની વૃત્તિ, ઉત્તરાધ્યયનસૂત્રની ટીકાઓ, તત્વાર્થસૂત્રની ટીકાઓ', વગેરે અનેક ગ્રંથમાં મળે છે. સાથે પૂર્વ વાળો તિથિવ્યવસ્થાપક લેક તેમના જ કઈક ને છે, જે ગ્રંથ અત્યારે ઉપલબ્ધ નથી. એકંદરે તેમણે ૫૦૦ પ્રકરણગ્ર બનાવ્યા છે. તેઓ વેતાંબર આચાર્ય છે એટલે તેમના ગ્રંથે તાંબર મતને જ અનુકૂળ છે. જિનાગમાં બાર દુકાળીઓના કારણે વાચનાભેદો પડ્યા છે, જેનો ઉલ્લેખ જિનાગમમાં વાયાંતરે કુળ શબ્દથી મળે છે. પાનપાન કરાવનાર વાચકવશે અનેક હતા, તેમ કઈ કઈ વાતે વાચના ભેદ પણ પડ્યા હતા. “નંદીસૂત્રમાં દર્શાવેલ વાચકવંશમાં અને ઉચ્ચાનાગર વાચકવંશમાં કઈ કઈ વાતે વાચના ભેદ હતા તે ઉપલબ્ધ આગમે અને “તત્ત્વાર્થસૂત્રને સરખાવવાથી તારવી શકાય તેમ છે. “તત્ત્વાર્થસૂત્રભાગમાં “અંતરદ્વિીપ વગેરે ચાર-છ વિષયમાં કંઈક ફરક છે, તે ઉચ્ચાનાગર વંશના જિનાગમની વસ્તુ છે, જે વાચના ભેદ રૂપે જ છે. બાકી તત્ત્વાર્થસૂત્ર વેતામ્બર શાસ્ત્રરૂપે જ છે. તેમાં દેવક, કાળના અણુને અભાવ, તીર્થકરને સુધાદિ પરિષહે, નિશ્વનાં ઉપકરણો, મમતા પરિગ્રહ વગેરે વિધાને ઉપલબ્ધ જિનાગને અનુસરતાં છે, જેને દિગમ્બરો કદાપિ સ્વીકારી ન શકે એવાં છે. કે દિગમ્બરે “તત્વાર્થસૂત્રને વાચક ઉમાસ્વાતિની રચના માને છે, માત્ર “તત્વાર્થ ના ભાષ્યને વા. ઉમાસ્વાતિની રચના માનતા નથી પરંતુ સૂત્ર અને ભાષ્ય બન્ને વચ્ચે એક જ મંગલાચરણ, એક જ પ્રયજનનિર્દેશ, એક જ નામ, એક જ સ્વલધુતાસૂચક ઉલ્લેખ એકલા aફયામિના પ્રાગે, એક જ વૃદ્ધને પ્રગ, મહાભાષ્ય પહેલાં લઘુભાગની રચના અને મહાભાષ્યના રચનાકાળ પહેલાં પzભાગને કાળનિર્ણય વગેરે કારણેથી સૂત્ર અને ભાગ બન્ને એક જ ગ્રંથકર્તાની કૃતિ છે, એમ નિ:શંકપણે માની શકાય છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ આ માનતુંગર ૩૬૭ દ્વિગમ્યો માને છે કે આા૦ સમતભદ્રસૂરિએ ‘તત્ત્વાર્થ’ પર મહાભાષ્ય રચ્યું હતું, એટલે તેએ મા શબ્દથી તે પહેલાંના સ્વાયજ્ઞ લઘુભાષ્યનું અસ્તિત્વ સ્વીકારે છે જ. વળી, સૌ કોઈ ‘તત્ત્વાર્થ ’ના અભ્યાસી જાણે છે કે ‘સર્વાર્થસિદ્ધિ’ એ તે સ્વોપજ્ઞ ભાષ્યનું સાંપ્રદાયિક દૃષ્ટિએ કરેલ રૂપાન્તર જ છે. ટૂંકમાં એમ કહીએ તે ચાલે કે-તત્ત્વાર્થ સત્રપની દરેકે દરેક ટીકાએ સૂત્ર અને ભાષ્યની સંતાનપરંપરા રૂપે જ છે અને આ રીતે પણ એ નક્કી છે કે ‘તત્ત્વાર્થસૂત્ર’ અને ભાષ્યના કર્તા વાચક ઉમાસ્વાતિ મહારાજ જ છે, વીસમુ] વાચકએ ‘તત્ત્વાર્થ સૂત્રમાં જીવવિજ્ઞાન, જવિજ્ઞાન, જનનવિદ્યા, શરીરવિજ્ઞાન માનસવિદ્યા, લાકવિજ્ઞાન, ભૂસ્તરવિદ્યા, ભૂગળ, ખગાળ, સ્થિતિસ્થાપકતા, કવિજ્ઞાન, પરાધીનતા, સ્વાતંત્ર્ય, પરમશાંતિ અને મેક્ષ ઇત્યાદિ અનેક વિષયાના સગ્રડ કર્યાં છે. આવા વિષયના સંસ્કૃતમાં આ એક જ ગ્રંથ છે અને તેથી જ તે ખૂબ જ લોકપ્રિય બન્યા છે. આ ‘તત્ત્વાર્થસૂત્ર’ ઉપર ‘ગન્ધહસ્તિ મહાભાષ્ય’ બન્યું હતું, એમ શ્વેતાર તથા દિગમ્બર સાહિત્યમાં ઉલ્લેખ છે, જે ગ્રંથ આજે ઉપલબ્ધ નથી અને ટીકાઓમાં તે માટે સૂચન પણ મળતુ નથી; તેથી કેટલાએક વિદ્વાના એમ માને છે કે આા૦ સિદ્ધસેન ગણીકૃત ટીકા એ જ મહાભાષ્ય હાવુ જોઈ એ અને આ॰ સિદ્ધસેન દિવાકરકૃત શસ્ત્રપરિનાના ગધહસ્તિ વિવરણને લીધે આ શ્રમજન્મ્ય હાવો જોઈએ. ' સભાષ્ય ‘તત્ત્વાર્થ સૂત્ર’ ઉપર આ॰ સિદ્ધસેનગણી, આ॰ હિરભદ્રસૂરિ, આ॰ યશોભદ્રસૂરિ, આ॰ મલયગિરિ, આઇ શ્રી અજ્ઞાત, વા૦ શ્રીયશોવિજયજી મહારાજ વગેરેએ સંસ્કૃતમાં ટીકાએ રચી છે. દિગમ્બર આચાર્યાએ ‘તત્ત્વાર્થસૂત્ર’ ઉપર કેટલાંક સૂત્રોમાં ફેરફાર કરીને સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક, લેકવાર્તિ ક, શ્રુતસાગરી, વગેરે સંસ્કૃત ટીકાઓ બનાવી છે અને સ્થાનકમાગી સાધુ ૯૦ આત્મારામજીએ દિગમ્બરીય ‘તત્ત્વાર્થ સૂત્રા’ પર સમન્વય બનાવ્યો છે. ભાષ્યાનુસારી સૂત્રેા ન લેવાથી એ સમન્વય સફળ થયેા નથી, Page #387 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ વાચકજીના “પ્રશમરતિ પ્રકરણ પર આ૦ હરિભદ્રસૂરિજીએ, જંબુદ્વીપસમાસ અને શ્રાવકપ્રજ્ઞપ્તિ ઉપર આ.........એ ટીકાઓ બનાવેલી છે. એકંદરે વાચક ઉમાસ્વાતિ વિકમની ચોથી સદીના સંસ્કૃત પ્રાકૃત ભાષાના સમર્થ ગ્રંથકાર અને મહાન વિદ્વાન આચાર્ય છે, જેની વાણી આજે પણ ટકેરાબંધ રણુણાટ કરે છે. ૩માથાતિવાવાસ્ય, વાર જ ન રેલા ध्वनन्त्यद्यापि घण्टोवत् . तारटङ्कारसुन्दरा ॥ १७ ॥ (વિ. સં. ૧૨ પર–આ. મુનિરત્ન કૃત સમાજરિત્ર) Page #388 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ એકવીસમું . આ વરસૂરિજી આ૦ માનતુંગસૂરિની પાટે શ્રીવીરસૂરિજી થયા. તેમણે વિ. સં. ૩૦૦ (૩૬૦)માં નાગોરમાં ભવ. શ્રીનર્મિનાથની પ્રતિષ્ઠા કરાવી હતી, જેને ઉલ્લેખ આ પ્રમાણે મળે છે . नागपुरे नमिभवनप्रतिष्ठया महितपाणिसौभाग्य। સામવેદ્ વીચાર્યસ્ત્રિમા શર્ત સાષિાશા . વીરાચાર્યજીએ નાગપુરમાં નમિનાથ ભગવાનના મંદિરમાં વિક્રમની ત્રીજી સદી પછી પ્રતિષ્ઠા કરાવી. તેમણે સાચેરમાં પણ ભ૦ મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી હતી. સ્વર્ગ વીર સં.૭૯૩ - પ્રકરણ બાવીશમું આવ જયદેવસૂરિ આ૦ વરસૂરિની પાટે આ૦ જયદેવસૂરિ થયા છે. “વીરવંશાવલીના ઉલ્લેખ પ્રમાણે તેમણે રણથંભેરની પહાડી પર જિનાલયમાં ભગવાન પદ્મપ્રભુની પ્રતિષ્ઠા કરી હતી અને પદ્મા વતીની સ્થાપના કરાવી હતી. તેમજ મારવાડના થળી પ્રદેશમાં વિચરી ભાટી રજપૂતને ઉપદેશ આપી જૈન બનાવ્યા હતા. સ્વર્ગ વીર સં. ૮૩૩. Page #389 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ તેવીશમુ આ દેવાનંદસૂરિ : આ॰ જયદેવસૂરિની પાટે આ॰ દેવાનંદસૂરિ થયા છે. તેમનું જીવનચિરત્ર મળતું નથી કિન્તુ · વીરવ’શાવલી'માં ઉલ્લેખ છે કે તેમણે કચ્છ-સુથરીમાં શાસ્ત્રાર્થ કરી શૈવોને હરાવ્યા હતા અને પ્રભાસપાટણમાં ભ॰ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. આદ્ય શિલા તાકિ કિશરામણ આ મલ્લવાદી અને રાજા દિત્ય આ અરસામાં થયા છે. આ અરસમાં આ॰ સ્કંદિલ, આ જમ્મૂ, આ૦ હિમવંત, આ નાગાર્જુન અને આ॰ ગોવિંદ વગેરે શ્રૃતધર થયા છે, તેનુ જીવનચરિત્ર વાચકવ’શ ( જુએ : પૃ૦ ૧૮૬ થી ૧૮૮)માં વ વેલ છે. તેઓએ મથુરામાં તથા વલભીમાં ચેાથી આગમવાચના કરી હતી. આજ અરસામાં ચેાથી આગમવાચના અને વલભીભગ વગેરે ઐતિહાસિક ઘટનાઓ પણ મની છે. આ મહ્ત્વાદિરિ આ॰ મલ્લવાદી નામના ત્રણ આચાર્યાં થયા છે; ત્રણેના જીવનચરિત્રોમાં નામની એક્તાને લીધે અસ્તવ્યસ્તતા થઇ ગઇ છે. છતાંયે ‘પ્રભાવકચરિત્ર' વગેરેમાં જે જીવનચરિત્ર મળે છે, તે આ પ્રમાણે છે: આચાર્ય શ્રીનું જન્મસ્થાન વલભીપુર છે, તેમની માતાનું નામ દુ ભદેવી છે. દુ ભદેવીને ત્રણ પુત્રો હતા. (૧) જિનયશ, (ર) યક્ષ અને (૩) મલ્લ. આ મલ્લ એ જ મલ્લવાદી તરીકે પ્રસિદ્ધ થયા છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ તેવી શકું? આ દેવાનંદસૂરિ ૩૭૧ દુર્લભદેવીના ભાઈ જૈનધર્મના સાધુ થયા હતા, અને આચાર્ય પણ બન્યા હતા, જેમનું નામ જિનાનંદસૂરિ હતું. તેઓ પરમ શાંત પ્રકૃતિના હતા. તેઓ એકવાર ભ૦ મુનિસુવ્રતસ્વામિની યાત્રા કરવા ભરૂચમાં પધાર્યા. અહીં તેમને છળપ્રધાન નંદ નામના બૌદ્ધ સાધુએ વિતંડાવાદથી જીતી લીધા. એટલે પરાભવ પામેલા આ જિનાનંદ ત્યાંથી વિહાર કરી વલભીપુરમાં પધાર્યા. આ જિનાનંદસૂરિએ પિતાની બહેન દુર્લભદેવી તથા ત્રણેય ભાણે જેને સંસારની અસારતા સમજાવી દીક્ષા આપી. તેમાં ત્રણે મુનિઓએ ટૂંક સમયમાં જ બહુ ઉત્તમ રીતે શાસ્ત્રજ્ઞાન મેળવી લીધું. પૂર્વાચાર્યોએ “જ્ઞાનપ્રવાદ નામના પાંચમા પૂર્વમાંથી “નયચક નામને ગ્રંથ ઉદ્ધર્યો હતે. ગુરુએ શિષ્યને આ નયચક વિનાના ગ્રંશે તથા પૂર્વમાંનું બધું શ્રત ભણાવ્યું હતું. ગુરુની પાસે બીજુ પણ એક અપૂર્વ અને અભુત પુસ્તક હતું, જે પુસ્તક પૂર્વમાં કરેલ નિષેધ પ્રમાણે બીજા કેઈએ વાંચવું ઠીક ન હતું. વાંચે તેને ઉપદ્રવની સંભાવના હતી. પરંતુ મલમુનિ બહુ જ તેજ હતા. એટલે ગુરુને ભય રહે કે આ બાલમુનિ તે પુસ્તકને વાંચવા ઉતાવળા થશે એટલે તેમણે પિતાની બહેન સમક્ષ મલમુનિને જણાવ્યું કે તમારે આ પુસ્તક વાંચવું નહિ, પછી ગુરુજી તે યાત્રા માટે વિહાર કરી ગયા. એકવાર મલમુનિએ એ ગુપ્ત પુસ્તક ઊઘાડ્યું અને એના પહેલા પાનાને પહેલે જ શ્લેક નીચે મુજબ વાંચે. “विधिनियमभावृत्तिव्यतिरिक्तत्वादनर्थकमयोचत् । जैनादन्यच्छासनमनृतं भवतीति वैधर्म्यम् ॥ १॥" જૈન સિવાયનાં દર્શને જે કાંઈ કહે છે તે વિધિ, નિયમ, ભાંગ અને વૃત્તિ રહિત હોવાથી અનર્થ કરનાર હોય છે, માટે તે અસત્ય છે તેમજ અધર્મરૂપ છે. મદ્યમુનિજી હજી તે આ ક્ષેકનો અર્થ વિચારતા હતા Page #391 -------------------------------------------------------------------------- ________________ છે , તે આ BUR જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ એટલામાં જ શ્રુતદેવીએ અદશ્યપણે તેમના હાથમાંથી તે પુસ્તક 'છીનવી લીધું. મલ્લકુમિને આ પુસ્તક જવાથી ભારે ખેદ થયે, તે રડવા લાગ્યા. માતાએ આવી પૂછયું કે, વત્સ! કેમ રડે છે? મુનિએ બધી હકીકત કહી અને જણાવ્યું કે, મારા હાથથી એ પુસ્તકરત્ન ચાલ્યું ગયું.” શ્રીસંઘને પણ આની જાણ થતાં પારાવાર દુ:ખ થયું. ૧ - ૨ મુનિવમલ્લને વિચાર આવ્યો કે, મારી ભૂલ થઈ તેથી જ આ પુસ્તક ગયું છે. તે તેને ઉપાય પણ મારે કરે જ જોઈએ. તેમણે બરડાની એક નાનકડી પહાડીની ગુફામાં બેસીને સરસ્વતીની આરાધના શરૂ કરી. તેઓ છઠ્ઠને પારણે છઠું કરતા હતા અને પારણામાં અનાજના ફેતરનું લૂખું ભેજન લેતા હતા. આ ખબર મળતાં શ્રીસંઘે વિચાર્યું કે આવા તેજસ્વી મુનિને દેહ નાશ પામે તે ઠીક નહીં, પછી સંઘે આગ્રહ કરી ચોમાસાના પારણે વિગઈને આહાર લેવરાવ્યો, ખાસ મુનિઓએ ત્યાં જઈ તેવો આહાર લાવી તેમને પારણું કરાવ્યું. - હવે મૃતદેવીએ પણ મલમુનિની પરીક્ષા કરવાનું વિચાર્યું અને તે તથા મુનિવરની વચ્ચે આ પ્રમાણે જુદા જુદા પ્રશ્નોત્તરે થયા. દેવી-મીઠું ભોજન કર્યું? મુનિ-વાલ. ' આ વાતચીત આટલેથી જ અટકી પડી. વળી છ મહિના પછી દેવીએ પૂછયું. દેવીશેની સાથે? મુનિ ગેળ અને ઘીની સાથે. દેવી-હું પ્રસન્ન થઈ છું. ભદ્ર! વર માગ. મુનિ–શ્રુતદેવી! મને તે પુસ્તક આપે. દેવી–મુનિવર ! સાંભળ. એ પુસ્તક પ્રકાશમાં આવે તે દ્વેષી દેવે ઉપદ્રવ કરે તેને છે. માટે એ પુસ્તકની વાત જવા દે, પણ Page #392 -------------------------------------------------------------------------- ________________ તેવીશમું ] આ૦ દેનાનંદસૂરિ ૩૭૩ હું વરદાન આપું છું કે, “તું તેના એક લેકમાંથી સર્વ અર્થને મેળવી શકીશ.” ( આ પ્રમાણે કહીને શ્રુતદેવી અદશ્ય થઈ ચાલી ગઈ અને મુનિજી પણ ગચ્છમાં આવી મળ્યા. * ત્યાર બાદ મુનિવર મલે દશ હજાર કલેકપ્રમાણ નવું નયચક શાસ્ત્ર’ બનાવ્યું અને રાજાએ તથા શ્રીસંઘે તેને હાથીની અંબાડી પર પધરાવી તેને વાજતેગાજતે નગરપ્રવેશ કરાવ્યું. - ત્યાં તે આ શ્રીજિનાનન્દસૂરિ પણ વિહાર કરતા કરતા અહીં પધાર્યા, અને તેમણે શ્રીસંઘના આગ્રહથી મુનિ મલ્લને આચાર્ય પદથી અલંકૃત કર્યા બોદ્ધ આચાર્ય નંદે કપટથી આ મસૂરિજીના ગુરુમહારાજને પરાભવ કર્યો હતો. એ જાણે તેઓ ભરૂચ પધાર્યા, તેમના પધારવાથી ભરૂચના શ્રીસંઘમાં આનંદ ફેલાયે. આ સમાચાર બૌદ્ધાચાર્યને મળતાં એણે ગર્વથી કહ્યું કે, જે તાંબર સૂરિને વાદમાં જીતી લીધું છે, તેને જ આ ચેલે છે ના?” આ સમાચાર મલસૂરિજીને મળતાં તેમણે બૌદ્ધ આચાર્ય નંદને વાદ માટે લલકાર્યો. એટલે બૌદ્ધ વાદીએ ઉપેક્ષા બતાવી કે, આ તે બાળક છે, તે મારી સાથે શું વાત કરવાનું છે?” પરંતુ મદ્ભસૂરિજીને પિતાના ગુરુજીના વાદપ્રસંગને ખ્યાલ જ હિતે; એટલે તેમણે ખૂબ જ હિમ્મતથી બૌદ્રાચાર્યને યુદ્ધના રણમેદાનમાં ઉતારવા પ્રયત્ન કર્યો, અંતે બૌદ્ધવાદી નંદતેમની સામે આવ્યું, અને એ બન્નેએ રાજસભામાં શાસ્ત્રાર્થ આરંભ્ય. સભાસદેએ આ૦ મલ્લસૂરિને પૂર્વ પક્ષ સ્થાપવા કહ્યું એટલે તેઓ “નયચક શાસ્ત્રની રીતે અખંડપણે છ મહિના સુધી બોલ્યા, પરંતુ બદ્ધવાદી તેમના આ કથનને યાદ રાખી શક્યો નહીં અને પિતાના સ્થાને ચાલ્યા ગયાં. આથી સૌ કોઈ એક સાથે બેલી ઊઠયા કે, “મલસૂરિજી અજડમલ્લ જ છે, મલ્લસૂરિજી જીત્યા છે.” પછી તે રાજાએ તેમને મહત્સવપૂર્વક ઉપાશ્રયે પધરાવ્યા, બુદ્ધ નંદને પરિવાર સહિત Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ જૈન પરંપરાને ઈતિહાસ # પ્રકરણ ભરૂચમાંથી જતા રહેવા હુકમ કર્યો. વળી ઉદાર એવા આ૦ મલ્લસૂરિના કહેવાથી તે હુકમ રદ કર્યો અને આચાર્યને “વાદી”નું ગૌરવવંતુ બિરુદ આપ્યું. તે આચાર્ય પણ ત્યારથી “મલ્લવાદિસૂરિ” તરીકે પ્રસિદ્ધિ પામ્યા. આ તરફ બુદ્ધને આ દરેક વાતની જાણ થઈ તે પિતાના પરાભવથી દુ:ખી થયા હતા અને ભ્રમિતપણે હૃદય ફૂટી જવાથી મૃત્યુ પામ્યો. આ મલવાદીજીને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ એટલું જ બોલ્યા કે, શું વાદી મરી ગયે? તે કયા હિસાબે પિતાને બુદ્ધિમાન માનતે હતે? તેણે મારી નાની ઉંમરના કારણે મારી અવજ્ઞા કરી, પણ શું તે આવે કાયર હતું? એ પછી આ મહૂવાદિસૂરિએ સંઘદ્વારા નિમંત્રણ મોકલી પિતાના ગુરુ તથા માતા સાધ્વી દુર્લભદેવીને બેલાવી બહુમાનથી ભરૂચમાં પધરાવ્યાં. ગુરુમહારાજે સાધ્વી શ્રીદુર્લભદેવીને કહ્યું કે, ભદ્રે ! પુત્રવતી સ્ત્રીઓમાં તું અગ્રેસર છે. - આ૦ મદ્વવાદીજીએ ૧. દશહજાર લેકપ્રમાણ નયચક, ૨. ચોવીશ હજાર બ્લેકપ્રમાણ પદ્મચરિત્ર અને ૩. સન્મતિતર્કની ટકા; એ ત્રણ ગ્રંથે બનાવ્યા છે, જે આજે ઉપલબ્ધ નથી. એમ કહેવાય છે કે આ ગ્રંથે વૈરના કારણે બૌદ્ધોના હાથે વિનાશ પામ્યા છે. ગમે તેમ હોય, પણ તે ગ્રંથે આજે મળતા નથી. આ૦ જિનયશે “પ્રમાણુશાસ્ત્ર” તથા “વિશ્રાંતવિદ્યાધરના વ્યાકરણ પર ન્યાસ રચ્યા હતા અને એ પ્રમાણુશાસ્ત્ર એમણે આ નન્નસૂરિની આજ્ઞાથી અલ્લ રાજની સભામાં જાહેર રીતે વાંચી સંભળાવ્યું હતું. આ૦ યક્ષે અષ્ટાંગ નિમિત્તને બતાવનાર “યક્ષસંહિતા બનાવી હતી. આ પ્રભાચંદ્રસૂરિએ “મહૂવાદી પ્રબંધમાં આ ઘટનાને સંવત આપે નથી, કિન્તુ “વિજયસિંહસૂરિ પ્રબંધમાં આ ઘટના સૂચક એક લેક છે. તે આ પ્રમાણે છે: Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ તેવીસમું ) આ દેવાનંદસૂરિ श्रीवीरवत्सरादथ शताष्टके चतुरशीतिसंयुक्ते । जिग्ये च मल्लबादी बौद्धांस्तद्व्यन्तरांश्चापि ॥ આ૦ મન્નુવાદીજીએ વીર સં. ૮૮૪માં (વિ. સં. ૪૧૪)માં બૌદ્ધ સાધુ અને બૌદ્ધ વ્યંતરને જીત્યા. અભવદેવસૂરિ પ્રબંધમાં લખ્યું છે કે, થામણમાં મદ્વવાદી ગચ્છની ગાદી હતી. “પ્રભાવક્યરિત્રમાં મહ્રવાદીજીનું ચરિત્રાલેખન ઉપર પ્રમાણે છે. “પ્રબંધચિંતામણિમાં આ ઘટના ત્રણ પ્રબંધમાં આપી છે, જેને સાર નીચે પ્રમાણે છે: ખેડાના બ્રાહ્મણ દેવદિત્યની વિધવા પુત્રીએ એક બાળકને જન્મ આપે. આ બાળક શિલાદિત્ય નામથી વલભીનો રાજા થયે. તે જૈન મુનિઓના સહવાસથી જેન બન્યું અને તેણે મહાતીર્થ શત્રુંજયનો જીર્ણોદ્ધાર કરાવ્યું. એકવાર તેની સભામાં જેનો અને બૌદ્ધો વચ્ચે વાદ થયે, તેમાં જેનો હાર્યા એટલે રાજાએ જેનોને દેશવટે આપ્યું. રાજાના ભાણેજ મદ્રુમુનિ વલભીમાં જ હતા, પણ બૌદ્ધોએ તેને ના સમજી તેની ઉપેક્ષા કરી અને શત્રુંજય તીર્થને બૌદ્ધતીર્થ બનાવી દીધું. મદ્રુમુનિ ક્ષત્રિય હતા, તેમણે પિતાના ધર્મનો પરાભવ ખૂંચતું હતું એટલે તે ગ્ય સમયની રાહ જોવા લાગ્યા અને બૌદ્ધો પાસે જ ભણવા લાગ્યા. એક રાત્રે સરસ્વતીએ એ બાળમુનિને પૂછ્યું કે, મીઠું શું? મુનિએ તરત જ ઉત્તર આપ્યું કે, વાલ, છ મહિના પછી સરસ્વતીએ ફરી પૂછ્યું કે, શેની સાથે? મુનિએ ઉત્તર વાળે કે, ઘી સાથે. બસ ! સરસ્વતીએ એની આ સાવધાનતા અને હાજરજવાબથી પ્રસન્ન થઈ વર માગવા કહ્યું. મલ્લમુનિએ એટલું જ માગ્યું કે, મને એક તર્કવિદ્યા આપે કે જેના જોરે બૌદ્ધોને હરાવું. સરસ્વતીએ તેને નયચક ગ્રંથ આપે, મલ્લમુનિએ તેનું અધ્યયન કરી શિલાદિત્યની સભામાં જ બૌદ્ધોને જીતી વાદીનું બિરુદ મેળવ્યું. આ તરફ રાજાએ બૌદ્ધોને દેશવટે આપે, જૈનાચાર્યોને બોલાવી સન્માન્યા અને મલવાદીને સૂરિપદથી અલંકૃત કર્યા. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ નવાંગીવૃત્તિકાર આ સૂરિએ પ્રકટ કરેલ શ્રીસ્તંભનકતીર્થની સારસંભાળ થામણુના મલ્લવાદી સંઘને આધીન હતી. છે ત્યાર બાદ રંક વાણિયાએ રાજા સાથે કાંસકી બાબત ખટપટ થવાથી વિ. સં. ૩૭પ માં શેકેને લાવી વલભીનો નાશ કરાવ્યું, જેમાં રાજા શિલાદિત્યને ઘેડે બેકાબુ થઈ જવાથી પિતાને સંભાળી શક્યો નહીં, અને શકના હાથે માર્યો ગયે. આ સમયે વલભીની જિનપ્રતિમાઓને તથા શાસન દેવદેવીઓને પ્રભાસપાટણ, શ્રીમાળનગર અને જુદે જુદે સ્થાને મેકલી દીધી હતી. આ૦ વર્ધમાનસૂરિ પણ પિતાના શિષ્ય પરિવાર સાથે અન્યત્ર વિહાર કરી ગયા હતા. : “ચતુર્વિશતિપ્રબંધના “મલ્લવાદી પ્રબંધમાં “પ્રબંધચિંતમણિના કથનને જ વિસ્તાર છે. વિશેષતા એટલી જ છે કે શિલાદિત્યની માતાનું નામ સુભગ હતું. મલ્લમુનિ શિલાદિત્યના ભાણેજ હતા, ભરૂચના રાજાના પુત્ર હતા. વિ. સં. પ૭૨ (૩૭૫) માં વલભીનગરનો પ્રથમ ભંગ થયે. આ મલ્વવાદી ત્યાંથી વિહાર કરી પંચાસર ગયા. આ આચાર્ય નાગેન્દ્રગરછના છે. પંચાસર, પાટણ અને સ્તંભનક તીર્થ વગેરે ધર્મસ્થાને આ ગચ્છને આધીન હતાં. ઉક્ત ચરિત્રો અને બીજા ઐતિહાસિક સાધનનું એકીકરણ કરીએ તે તેમાંથી ત્રણ મવાદી આચાર્યો મળી આવે છે, જે જુદા જુદા નીચે પ્રમાણે છે. - ૧. પહેલા મલ્લાદી–આ. મદ્વવાદિસૂરિ મહાવાદી એ તે તેમના ગ્રંથથી નકકી થાય છે. તેમણે શાસ્ત્રાર્થ કરી બૌદ્ધોને હરાવ્યા, જેન તીર્થ પાછું વાળ્યું, જૈન શાસનની રક્ષા કરી અને નયચક, પદ્મચરિત્ર અને સમ્મતિટીકાની રચના કરી છે. તેમણે આ૦ સિદ્ધસેન દિવાકરના “સમ્મતિતર્ક પર તર્કપૂર્ણ ટીકા બનાવી હતી, જે આજે મળતી નથી પણ તેનાં અવતરણે “અનેકાંત જય, પતાકા વગેરેમાં ઉપલબ્ધ થાય છે. વળી, સૂરિજીએ ઉક્ત વિધિ Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ તેવીશમું] આ દેવાનંદસૂરિ નિયમવાળી કારિકાના વિવરણરૂપે ગદ્ય-પદ્ય સંસ્કૃતમાં “નયચક નામને વિશાલ ગ્રંથ બનાવ્યું છે. “નયચકશાસ્ત્ર ૧૩ ભાગમાં વહેંચાયેલું છે. શરૂઆતના ૧૨ ભાગમાં વિધિનિયમથી ઉત્પન્ન થતા ૧૨ નનું વર્ણન છે, જે આ શાસ્ત્રના ૧૨ આરારૂપે છે, અને એ જ કારણે આ શાસ્ત્રનું મેટું નામ “ દ્વાદશારાયચક” પણ છે. ૧૩ મા ભાગમાં ૧૨ નનું સંયેજન છે. તેથી આ ૧૩ મા ભાગનું નામ “સ્યાદવાદતુંબ” છે. જૈન સાહિત્યમાં ૭૦૦ નાના સંગ્રહવાળું સપ્તશતારચક્ર હતું, તેમ આ ૧૨ નયના સંગ્રહવાળું દ્વાદશારાયચક છે. આમાં પ્રસિદ્ધ ૭ નાનું અને દ્રવ્યાસ્તિક-પર્યાયાસ્તિક વગેરે તેનું વ્યવસ્થિત વર્ણન છે. નયચકમાં પ્રાચીન દર્શનોનું પિતાના સમય સુધીનાં મતોનું તલસ્પર્શી સ્વરૂપ વર્ણવી તેની માર્મિક સમાચના કરી છે. વિ. સં. ૪૦૦ સુધીના બૌદ્ધ વિદ્વાને પૈકીના સ્થ. વસુમતિ, સ્થ. વસુબધુ, તેના શિષ્ય દિનાગ, સ્વ. આર્યદેવ, સ્થ. વસુરાતનો શિષ્ય પ્રથમ ભર્તુહરિ વગેરેના વાદનું અકાટય યુક્તિઓથી ખંડન કર્યું છે. આ ગ્રંથ આ૦ શાંતિસૂરિ, મલધારી આ૦ હેમચંદ્રસૂરિ અને કટ સત્ર હેમચંદ્રસૂરિના ગુરુભ્રાતા આ પ્રદ્યુમ્નસૂરિના પટ્ટધર આવે ચંદ્રસેનસૂરિના સમય સુધી વિદ્યમાન હતું, ત્યાર પછી અને સં. ૧૩૩૪ પહેલાં તે નાશ પામ્યો છે. એટલે આ ગ્રંથ સળંગ મળતું નથી કિન્તુ તેની આ૦ સિંહસૂરગણિ વાદી ક્ષમાશ્રમણે કરેલ નયચકવાલ અપરનામ “ન્યાયાગમાનુસારિ” નામની ૧૮૦૦૦ શ્લેકપ્રમાણ સંસ્કૃત ચૂર્ણ —ટીકા મળે છે અને વિકમની સત્તરમી સદીમાં મહેર યશવિજય મહારાજે તેને આદર્શ પાઠ તૈયાર કરેલ છે, તે મળે છે. તે પરથી આ ગ્રંથની મહત્તા અને ગ્રંથ નિર્માતાની વાદશક્તિનો વિશદ ખ્યાલ આવે તેમ છે. એટલે કે આવા ગ્રંથકાર આ૦ મલવાદી બૌદ્ધોને પરાસ્ત કરે એ સહજ વાત છે. આ હરિભદ્રસૂરિજીએ આ મલવાદીજીને “અનેકાંતજયપતાકા’માં ઉલ્લેખ્યા છે. કસઆ હેમચંદ્રસૂરિએ “સિદ્ધહેમ, Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ અવ ૨, પાદ–૨, સૂ. ૩૯ ૩ઝડપેનની ટકામાં અનુમારિને તાકિદા: લખી આ આચાર્યને તાર્કિકશિરોમણિ તરીકે વર્ણવ્યા છે. આ મલ્લુવાદીજીના સત્તા સમય માટે વિ. સં. ૩૭૫ માં વલભીભંગ અને વિ. સં. ૪૧૪ બૌદ્ધોનો પરાજય એમ બે ' , ' ' ?) સાલવારી મળે છે. - જો કે બૌદ્ધોને પરાજય પહેલાં થયે છે અને પછી વલભીભંગ થયે છે. એટલે ઉપલક દ્રષ્ટિએ જોતાં આ સાલના આંકડાઓમાં વિસંવાદ માલમ પડે છે કિતુ તે વિક્રમ સંવતના નિર્ણયમાં આવી પડતા ૬૦ વર્ષના ફરકને આભારી છે. વિ. સં ૩૭૫ થી વીર વિ. સં. ૮૪૫ લેવાય છે. પરંતુ ૧૧ વર્ષે વિક્રમ સંવત શરૂ થાય, એ લેખે તે તે સાલ વિ. સં. ૪૩પ બની જાય છે અને આ સાલમાં વલભીનો ભંગ થયે એ અિતિહાસિક સત્ય બને છે. તે પહેલાં વીર સં. ૮૩૦ થી ૮૪૦ સુધીમાં પ્રસિદ્ધ ચેથી આગમવાચના થઈ, અને તે પહેલાં વિ. સં. ૪૧૪ માં આ૦ મહૂવાદીજીએ બૌદ્ધને હરાવ્યા. એ રીતે ઉપરની સાલવારી બરાબર મળી રહે છે. અહીં ગરબડ એ છે કે વિ. સં. ૩૭૫ માં અને વીર નિ. સં. ૮૮૪ માં અનુક્રમે સાઠ સાઠ વર્ષની વધ અને ઘટ કરવાથી જ આ સાલવારી બંધબેસતી થાય છે. અહીં બીજી પણ એક કપના થાય છે કે ગાથામાં બતાવેલ વિરસંવત ૮૮૪ તે બૌદ્ધવિજેતા આ૦ મલવાદીની સ્વર્ગગમનની સાલ હશે, તેને પણ સાથે જોડીએ તે વીર સં. ૮૨૪ વિ. સં. ૪૧૪માં બૌદ્ધોને પરાજય, વીર સં. ૮૩૦થી વી. સં. ૮૪૦માં ચેથી આગમવાચના, વીર સં. ૮૪૫માં વલભીભંગ અને વીર સં. ૮૮૪માં આ મદ્વવાદીને સ્વર્ગવાસ એમ વર્ષાનુક્રમ આવે છે. ગમે તેમ છે, પણ આ મલ્વવાદી વિકમની ચોથી-પાંચમી સદીના આચાર્ય છે. તે પૂર્વધરનો કાળ હિતે, માંત્રિક યુગ હતે. એટલે તેઓના ચરિત્રમાં વર્ણવેલી દૈવી ઘટનાઓ તે સમયને બંધ * ગુપ્તસંવત; ૧ ગુમ સંવત, ૨ વિક્રમ સંવત અને ૩ વલભીસંવત એ ત્રણે સ્થાને વપરાય છે એવાં પ્રમાણ મળે છે. જેમકે – Page #398 -------------------------------------------------------------------------- ________________ વીશમું] ૩૭૮ આ દેવાનંદસરિ બેસતી છે. ઈતિહાસ કહે છે કે તે સમયે વલભીમાં આદ્ય શિલાદિત્યનું, સૌરાષ્ટ્રમાં ક્ષત્રપોનું અને ભરૂચમાં ત્રિકુટનું રાજ્ય હતું. ' આ મદ્વવાદીજી નાગેન્દ્રગચ્છના આચાર્ય છે. તેમનાથી મવાદી ગચ્છ ચાલે છે, જે ગચ્છને ઉલેખ “પ્રભાવશ્ચરિત્રમાં અને દિલ્હીના લાલા હજારીમલ રામચંદજીના ચેયમાં એક ધાતુમૂર્તિ પર મળે છે. પંચાસર, પાટણ, થામણાતીર્થ વગેરે સ્થાનમાં મલવાદી ગછની ગાદીઓ હતી, જેની પરંપરામાં મલવાદી નામના બીજા પણ અનેક સૂરિવર થયા છે. આ આચાર્ય તે દરેકના પૂર્વજ-- પહેલા મલવાદીજી છે. ૧–પત્તેિ ગુરનારને રાજુ સાથે ત્રઢતા मार्गे मालि तमित्रपक्षनवमों सूर्यात्मजे भुञ्जति ॥९॥ . संवत् १०३३ सहका-म्बा-म्रदेवावीन् (ચામુંડરાજનું તામ્રપત્ર) ગુજરાતના યુવરાજ ચામુંડરાય સોલંકીએ વિ. સં. ૧૦૩૩માં વડસમાના જૈન દેરાસરમાં ખેતર દીધાનું તામપત્ર કરી આપ્યું છે, તેમાં વિક્રમસંવતને ગુપ્તસંવત તરીકે ઓળખાવ્યું છે એટલે તે સમયે વિક્રમ સંવત ગુમસંવતના નામે ચડી ગયો હશે એમ લાગે છે. ર–વલભીપુરના રાજ વલ્લભના નામથી વલભીસંવત પ્રચારમાં આવ્યું, જેની શરૂઆત શસંવત ૨૪૧ પછી થઈ હતી. ગુપ્તસંવતના વિષયમાં લેકેનું કહેવું છે કે, ગુપ્ત લેકે દુષ્ટ તેમજ પરાક્રમી હતા અને તેમને નાશ થઈ ગયા પછી પણ લેકે તેમના ચલાવેલા સંવતનો વ્યવહાર કરતા રહ્યા હતા. અનુમાન થાય છે કે, એમાં જ કોઈ વલ્લભ એ નામનો અંતિમ રાજા હશે, કારણ કે વલભીસંવતની માફક ગુપ્તસંવત પણ શંકસંવત ૨૪૧ થી શરૂ થયે હતે. વિક્રમ સંવત ૧૦૮૮, શકસંવત ૯૫૩, અને વલભી તથા ગુપ્તસંવત ૭૧૨ એ બધાં પરસ્પર સમાન વર્ષ થાય છે (અબેરૂનીરચિત “ભારત') પ્રસિદ્ધ આરબ લેખક અબેફનીએ પોતાના સુપ્રસિદ્ધ “ભારત' ઉપરના ગ્રંથમાં ઉપર પ્રમાણે ટૂંકી નોંધ આપી છે, જે અલબેનીના “ચરિત્ર” ગ્રંથના અંગ્રેજી ભાષાંતર ભા. ૨, પૃ. ઇમાં છપાયેલ છે. (ભારતીય વિદ્યા” વૈમાસિક અંક: ૧) Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ - બીજા મહૂવાદી આ સૂરિ, આ જિનયશ અને આ યક્ષ તે વિક્રમની દશમી સદીના આચાર્યો છે. બૌદ્ધાચાર્ય ધર્મકીર્તિએ “ન્યાયબિંદુ ગ્રંથ બનાવ્યું છે. તેની ઉપર બૌદ્ધાચાર્ય લઘુ ધર્મોત્તરે વિ. સં. ૯૦૦ આસપાસમાં ટીકા કરી છે અને તેની ઉપર બીજા આઠ મલ્વવાદીએ “ધર્મોત્તર ટીપ્પન બનાવ્યું છે. આ જિનયરો “પ્રમાણશાસ્ત્ર” તથા “વિશ્રાંત વિદ્યાધર વ્યાકરણ પર ન્યાસ બનાવ્યું છે, અને આવ યક્ષે “યક્ષસંહિતા રચી છે. આ જિનયશે પિતાનું પ્રમાણશાસ્ત્ર” આ નન્નસૂરિની આજ્ઞા થવાથી મેવાડના રાણ અલ્લટની સભામાં વાંચી સંભળાવ્યું હતું. તે આચાર્ય શિલાદિત્યના વલભીવંશના ભાણેજ હશે અને તેમની માતાનું નામ દુર્લભદેવી હશે, એમ લાગે છે. (વિ. સં. ૧૦૧૦) , ત્રીજા મહુવાદિસૂરિ–જે વિક્રમની તેરમી સદી લગભગમાં થયા છે. તેઓ નાગેન્દ્રગચ્છના હતા અને થામણુતીર્થ તેમને આધીન હશે. મંત્રી વસ્તુપાલે પણ તેમના ગ્રંથની પ્રશંસા કરી હતી. એમ આ ત્રીજા મલ્યવાદીજીવિકમની તેરમી સદીના આચાર્ય છે. આ રીતે મદ્યવાદી આચાર્યો ત્રણ થયા છે. તેઓનું જીવનચરિત્ર ઉક્ત પ્રબંધમાં એક જ રૂપે સંકલિત છે. આ ત્રણેમાં પહેલા મદ્વવાદિસૂરિ મહાન તાર્કિક છે, ન્યાયશાસ્ત્રના સમર્થ પ્રણેતા છે, અજોડ વાદી છે, જેનશાસનના રક્ષાકર મલ્લ છે, અને વિ. સં. ૪૧૪ના દાર્શનિક કાન્તિકાર છે. શરૂશરૂમાં તેમણે જ બૌદ્ધોને ભયંકરરીતે પરાજિત કર્યા છે. બૌદ્ધોએ પણ ત્યારથી જ પીછેહઠનાં પગલાં માંડવાં શરૂ કર્યા છે અને બીજી ચાર સદીઓ જતાં તે તેઓએ સમગ્ર ભારતવર્ષને જ સર્વથા ત્યાગ કર્યો છે. આથી જ એમ કહેવાય છે કે–આમદ્વવાદીજીએ બૌદ્ધોને દેશવટે આપે છે. આપણે ઉપર વાંચી ગયા છીએ કે, રાજા શિલાદિત્યે બૌદ્ધાચાર્ય નંદને ખરેખર દેશવટો જ આપ્યું હતું કિન્તુ પરમસહિષ્ણુ Page #400 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીસમું] આ૦ દેવાનંદસૂરિ ૩૮૧ સમભાવી અને ઉદાર એવા આ૦ મહુવાદીએ તે હુકમને રદ કરાવ્યું હતું. આ મલ્વવાદીજી સ્વર્ગે ગયા પણ તેમની વાદપદ્ધતિ જીવતી હતી. બૌદ્વાચાર્યોએ નવા નવા ગ્રંથે રચી તેને તેડવા પ્રયત્ન કર્યા પણ તે નિષ્ફળ ગયા. ફળસ્વરૂપ બદ્ધોએ પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતને ત્યાગ કર્યો અને છેવટે શંકરાચાર્ય સાથે ! શાસ્ત્રાર્થમાં એકદમ પરાસ્ત થઈ સદાને માટે ભારતવર્ષને ત્યાગ કર્યો છે. બૌદ્ધો ભારતબહાર ગયા તે ગયા. આજની કેસ સરકાર એશિયાઈ એક્તાના બહાના નીચે બાદ્ધધર્મને ભારતમાં લાવવા પ્રયત્ન કરી રહી છે. રાજા શિલાદિત્ય જેના ઈતિહાસમાં શિલાદિત્યનું સ્થાન આ પ્રમાણે મળે છે. ખેડાના બ્રાહ્મણ દેવાદિત્યની વિધવા પુત્રી સુભગાએ એક બાળકને જન્મ આપે. સૂર્યદેવે આ બાળકને પિતાને પુત્ર માની મદદ કરી વલભીને રાજા બનાવ્યું. તે શિલા મારી મારીને પિતાના શત્રુને નાશ કરતે હતો તેથી શિલાદિત્ય એ પ્રમાણે તેનું નામ જાહેર થયું. તે પરમ જેન હતો. તેણે શત્રુંજયતીર્થને ઉદ્ધાર કરાવ્યું. તે વચમાં બૌદ્ધધર્મી બન્યો હતો કિન્તુ પિતાના ભાણેજ આ૦ મલવાદીજીના પ્રભાવથી તે પુન: જેન બને. તે પરાક્રમી, બુદ્ધિમાન, વિદ્યારસિક. વિદ્વષિક, શાસ્ત્રાર્થ પ્રેમી, તુલના બુદ્ધિવાળે, સત્યનો ઉપાસક અને વિવેકી જૈન હતો. તેણે અજાણ્યા કુળમાં જન્મીને પણ સગુણોથી પિતાના નામને અમર બનાવ્યું છે અને તેણે જ વિ. સં. ૩૭૫ માં વલભીસંવત સ્થાપે છે, જે સંવત પાછળથી ગુપ્ત રાજવંશની ઘટનાઓ સાથે જોડાતાં ગુપ્તસંવત તરીકે પણ પ્રસિદ્ધ થયેલ છે. (જુઓ : પૃ. ૩૭૮ ની પાદોંધ) - કાકુ નામને મારવાડને ગરીબ વેપારી તેના રાજ્યમાં આવી સિદ્ધરસ અને કાળી ચિત્રાવેલીના પ્રભાવે અબજપતિ બન્યો હતો. રાજાએ તેની દીકરીની રત્નજડિત કાંસકી બળાત્કારે ઝુંટવી લીધી. આથી ક્રોધના માર્યા કાકુએ કરેડ સર્નિયા ખરચી, મ્લેચ્છ દેશમાંથી Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ જૈન પરંપરાને ઈતિહાસ પ્રકરણ શકેને લાવી, વલભીને નાશ કરાવ્યું અને પછી સિંધના રણના અવળે રસ્તે લઈ જઈ તે સૈન્યને પણ નાશ કરાવ્યું. શિલાદિત્ય રાજાનું મરણ થયું, અને વીર સંવત ૮૪૫ (વિ૮ સં. ૪૩૫) માં વલભીને વિનાશ થયે આ વર્ણનમાં મૂલ આદ્ય શિલાદિત્ય અને છેલ્લે શિલાદિત્ય એ બન્નેની ઘટનાનું સિશ્રણ છે. ચીની યાત્રી યુવાનને પિતાના માળવાના પ્રવાસવર્ણનમાં એક પ્રાચીન શિલાદિત્યને નિર્દેશ કર્યો છે અને તેની સંતતિથી વલભીવંશ ચાલ્યાનું સૂચન છે. વર્ણન અસ્પષ્ટ છે તેથી ડે. હાલે આ બાબતમાં કંઈ કંઈ વિચિત્ર કલ્પનાઓ કરી છે. માનવું પડશે કે આ નિર્દેશ વિ. સં ૩૭૫ થી ૪૩૫ માં થયેલ વલભીશાસક શિલાદિત્ય માટે છે, એ નિઃશંક વાત છે. - કર્નલ જેમ્સ ટર્ડ સાહેબના “રાજસ્થાનના ઈતિહાસમાં પણ આ વાતને પુષ્ટ કરનારા છૂટાછવાયા ફકરાઓ મળે છે. જેમકે – કનકસેન રાજા લેહકેટ (શહેર) થી વિ. સં ૨૦૦ માં સૌરાષ્ટ્રમાં આવ્યું હતું અને ત્યાંના પંવાર રાજાને હરાવી સૌરાષ્ટ્રને રાજા બજો હતો. તેણે પ્રથમ વીરનગર વસાવ્યું, તેની ચોથી પેઢીના રાજા વિજયસેને વિજયપુર, વલભીપુર અને વિદર્ભ વસાવ્યાં, જ્યાં આજે ધોળકા, વલભી અને શિહેર વસેલ છે. ઉક્ત વલભીપુરથી મેવાડ રાજવંશની ઉત્પત્તિ થઈ છે, આ વાત મેવાડના એક શિવાલયના શિલાલેખમાં કરેલી મળી આવી છે. આ રાજવંશ વાલકરાજ તરીકે પ્રસિદ્ધ હતો. ઈસ્વીસનની છઠ્ઠી સદીના પ્રારંભમાં વલભી ભાંગ્યું, એટલે ત્યાંના નિવાસીઓએ મારવાડમાં જઈ વાલી, સંદેરી (સાદરી) તથા નાંદેલ વસાવી, ત્યાં વસવાટ કર્યો. ઈસ્વીસનની છઠ્ઠી સદીમાં વલભીમાં જેનધર્મને પ્રચાર હતું અને ઓગણીસમી સદીના પાછલા ભાગમાં પણ ત્યાં તે પ્રાચીન જેનધર્મ તે જ પ્રકારે ચાલતો જણાય છે. આ સિવાય ખંભાત પાસેનું ગાયની (અને વેરાવલ) પણ તે સમયના વાલાક રાજાઓની હકુમતવાળાં પ્રાચીન નગરે છે. સૂર્યવંશના કનકસેનથી આઠમી પેઢીએ શિલાદિત્ય નામને તેની ચોથીને રાજા ના ધોળકા, વલભીપુર, વલભીપુર Page #402 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીસમું]. આ દેવાનંદસૂરિ ૩૮૩ એક રાજા થયે, આના સમયમાં મલેચ્છાએ આક્રમણ કરી વલભીપુરને નષ્ટ કરી દીધું હતું. રાજા શિલાદિત્યના સંબંધમાં એક દંતક્યા કર્ણચર થાય છે. ખેડાના વેદજ્ઞ બ્રાહ્મણ દેવાદિત્યની કન્યા વિધવા સુભગાએ સૂર્યના સોગથી એક બાલક તથા એક બાલિકાને જન્મ આયે. વલભીના વતનીઓ આ બાળકને ગુપ્ત નામથી બોલાવતા હતા. ગુપ્ત સૂર્યદેવની સહાયથી માત્ર પથ્થરના ટુકડાઓ મારી મારી પિતાના વિરોધીઓને પરાજિત કર્યા અને રાજાને હરાવી વલભીનું રાજ્ય કબજે કર્યું, ત્યારથી તેનું શિલાદિત્ય એવું બીજું નામ પડ્યું. આ રાજા સૂર્યકુંડમાંથી મદદ મેળવી શકતું હતું પરંતુ પ્લે આવ્યા ત્યારે તેને મદદ મળી નહીં, એટલે તે મૃત્યુ પામ્ય અને વલભી મ્લેચ્છના હાથમાં જઈ પડ્યું. (રાજસ્થાનને ઈતિહાસ’ સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય પ્રકાશિત) ભા. ૧, અધ્યાય ૧, પૃ. ૧ થી ૬) શિલાદિત્યના વંશજો ગિહત, ગુહિલેત, વાલકરાજ, અહાડિયા, સદિયા ઈત્યાદિ નામથી ઓળખાય છે. (“રાજસ્થાનને ઇતિહાસ” પરિશિષ્ટ, ૨, અ. ૭મે) મહેદય ટેડ સાહેબને લખાણના ઉક્ત ફકરાઓ પરથી સ્પષ્ટ છે કે સૂર્યવંશી રાજા કનકસેન વિ. સં. ૨૦૦માં થયો છે. તેની ચેથી પેઢીએ વિજયસેન અને આઠમી પેઢીએ શિલાદિત્ય રાજા થયે છે. કહેવાની જરૂર નથી કે આઠ પેઢીમાં લગભગ ૨૦૦ વર્ષ જાય એ લેખે શિલાદિત્યને સમય વિ. સં. ૪૦૦ લગભગમાં આવે. આ. શિલાદિત્યથી મિત્રવંશ, ગોહિલવંશ અને સીસોદિયા એમ અનેક શાખાઓ નીકળી છે. ૧. મિત્રવંશ—શિલાદિત્ય સૂર્યને પુત્ર છે. સૂર્યનું બીજું નામ “મિત્ર” છે. એટલે શિલાદિત્યના વંશજો “મૈત્રક” તરીકે ઓળખાતા હતા. મૈત્રકે ગુપ્ત રાજાઓના શાસનકાળમાં સેનાપતિના હોદ્દા પર હતા અને સેનાપતિ ભટ્ટારકથી વલભીને રાજાઓ બનેલ છે. આ વંશનું બીજું નામ વલભીવંશ છે, જેની રાજાવલી આ પ્રમાણે છે: Page #403 -------------------------------------------------------------------------- ________________ sex જૈન પર પરાના ઇતિહાસ ૧. મિત્ર અને સુભગાદેવી. ૨. મહારાજા શિલાદિત્ય (વલભી સ. ૧ થી ૬૦) ૩ થી ૭—સેનાપતિએ—સેનાપતિ ભટ્ટારકે મૈત્રકાના મળે રાજ્ય મેળળ્યું છે. (લે. નં. ૨૭) [ પ્રકરણ ૮. સેનાપતિ ભટ્ટાર્ક—તેને ધરસેન, દ્રોણસિંહ, ધ્રુવસેન અને ધરભટ્ટ એમ ચાર પુત્ર હતા; તેમાંને ધરસેન પ્રથમ મરણ પામ્યા હતા. સેનાપતિ ધરસેન ગરીબેાના બેલી હતા. (લે. નં. ૨૭) ૯. મહારાજા દ્રોસિ’હુ—(વિ. સ. ૧૮૦ થી ૨૦૦ ) ૧૦ મહારાજા ધ્રુવસેન—તેના નામ સાથે મહારાજ, મહાસામત, મહાપ્રતિહાર, મહાઈડનાયક વગેરે વિશેષણા મળે છે. તે વલભીના રાજા બન્યા હતા તેનુ કુમારભક્તિ નગર આણં ૬પુર હતું. વ. સ. ૨૦૮ માં તેના યુવરાજ આણુદપુરમાં મૃત્યુ પામ્યા, ત્યારે ત્યાં આ કાલકસૂરિ ચોથા ચામાસુ હતા, તેમણે રાજાને ઉપદેશ આપી શેક મુકાવ્યા હતા. આ રાન્ત જૈનધર્મી હતા. (વ. સ૦ ૨૦૦ થી ૨૩૦)તેણે માતાપિતાના કલ્યાણ માટે ઘણાં મદિરના જીર્ણોદ્ધાર અને પૂજા કરાવ્યાં છે. (લે. ન. ૨૭) ૧૦. મહારાજા ધભટ્ટ—(વ. સ. ૨૩૦ થી ૨૩૫) ૧૧. તેના પુત્ર ગૃહસેન-તે મહાપ્રતાપી હતા. ( વ. સ. ૨૩૫ થી ૨૫૦) ૧૨. બીજો ધરસેન—( વ. સ. ૨૫૦ થી ૨૮૦) ૧૩. પહેલા શિલાદિત્ય—આ રાજાના શાસનકાળમાં વલભીમાં શકસ. ૫૩૧ ૧. સ. ૨૯૧માં વિશેષાવશ્યકભાષ્ય ’ અન્યુ. (વ. સં. ૨૮૦ થી ૨૯૫) ' ૧૪. તેના ભાઈ પહેલા ખરગ્રહ ૧૫. ત્રીજો ધરસેન—( વ. સ. ૩૦૦થી ૩૦૮) ૧૬. તેના લઘુભાઈ ખીજો ધ્રુવસેન—( ૧. સ ૩૦૮થી૩૨૩) ૧૭. મહારાધિરાજ ચક્રવતી ચેાથા ધરસેન—(વસ. ૩૨૩ થી ૩૩૧ ) Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ વીશમું] - આ૦ દેવાનંદસૂરિ ૧૮ પહેલા શિલાદિત્યને પૌત્ર બીજે શિલાદિત્ય તેને ત્રીજો ભાઈ ત્રિીજો ધ્રુવસેન–(વ. સં. ૩૩૧ થી ૩૩૫) ૧૯ બીજા શિલાદિત્યને બીજો ભાઈ ત્રીજે ખરગ્રહ (વ સં. ૩૩૫ થી ૩૪૦). ૨૦. બીજા શિલાદિત્યને પુત્ર ત્રીજે શિલાદિત્ય-(વ. સં. ૩૪૦ થી ૩૭૦) ૨૧. ચોથે શિલાદિત્ય—(વ. સં. ૩૭૦ થી ૩૯૦) ૨૨. પાંચમે શિલાદિત્ય—(વ. સં. ૩૯૦ થી ૪૨૦) ૨૩. છ શિલાદિત્ય-(વ. સં. ૪૨૦ થી ૪૪ સુધી) ૨૪. સાતમે શિલાદિત્ય—(વ. સં. ૪૪પ થી ૪૫૦) તેની હકુમત સેરઠ, વડનગર, ખેડા, વડેદરા અને ગોધરાના પ્રદેશ પર હતી. આ રાજાઓ પૈકીના ઘણુ રાજાઓ જેન અને બૌદ્ધધમી રાજાઓ હતા, જો કે તેમને પરમભટ્ટરક કે પરમમાહેશ્વર વગેરે વિશેષણે લખાયાં છે, પણ તે માત્ર રિવાજરૂપે જ લખાયાં છે. બાકી તેઓ જૈન અને બૌદ્ધધમી હતા જે તેઓના “દુડ઼ાવિહાર” વગેરેથી પુરવાર થાય છે. વલભીવંશનાં તામ્રપત્રે પુષ્કળ મળે - વલભીવંશના તામ્રપત્રોમાં જુદા જુદા વિહારે અને તેની સાથે જોડાયેલાં સ્થાને દર્શાવ્યાં છે, તે પૈકીના કેટલાએક નીચે મુજબ છે (કઈ કેઈ નામાંતર સ્થાને પણ મળે છે.) - દુઠ્ઠાવિહાર (દુદાધાર અથવા મૂળધરાઈ પાસે મોટી ધરાઈને ટીંબે, અહીં ૩ માળની રાણું વાવ છે) છે. ન. ૨૭, ૨૮, ૨૪, ૭૭, ૮૪, ૮૭. પિપલ ડુંખરી (કાનપર પાસે પીપળી, દડવા પાસે પીપળી ગામ છે તે જુદું છે) એ. નં. ૨૭, ૨૪, અનુપુજ્ય આનુમંછ (અલંપર) છે. ને. ૨૭ ૩૪. વટપ્રજ્યક–વટસ્થલી–વટપદ્ર (વડોદ) . નં. ૨૮, ૨૬, ૫૬, શમીપદ્ર (હળિયાદ) મંડલિદંગ, દેટકહાર, નદીયં ( કાળું તળાવ) ચેસ્ટરી સે. નં. ૩૪. બહુમૂલા નં. ૬, ૬૬, હરતબપ્રહરણી (ઘેધા પાસેનું હાથબ) ટે. નં. ૪૨ કક્વિજ ( કાનપર) કુમ્ભાર પ્રતિ ઇંદ્રાણીપદ્રક (ઈંટાળીયું) વાપી (નવાણિયુંની વાવ) ટે. નં. ર, વટપદ્ર (વડોદ) ભદ્રાણુક, પુષ્યિલક, બ્રમિલક દીનાનાક (વડેદની ઉત્તરે ૫ ગાઉ દાંટિયું, અહી જૂનો ટીંબો છે. જૂની વાવનું નિશાન છે, બંદર હશે), યમલાપી (દાંત્રેટીયાની વાવ, અથવા ઉજળ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ છે. ત્રીજા શિલાદિત્ય પછીનાં વલભી રાજાઓનાં દરેક તામ્રપત્રોમાં ત્રીજાથી સાતમા સુધીના દરેકે દરેક શિલાદિત્યને વદgણાનુસાર વિશેષણ આપ્યું છે, જે બાપા રાઉલ પ્રત્યે ભક્તિ બતાવનાર હોય એમ લાગે છે. ૨. ગુહિલવંશ—ટેડ રાજસ્થાનમાં ઉલ્લેખ છે કે વલભી ભાંગ્યું એટલે શિલાદિત્યને પુત્ર ગુહિલ ઈડર જઈ પહેર્યો અને તેણે ત્યાં પિતાનું રાજ્ય સ્થાપ્યું. તેના પછી અનુક્રમે ભેજ, મહેન્દ્ર, નાગાદિત્ય, શીલ, અપરાજિત, મહેંદ્ર અને બાપ્પા રાઉલ થયા છે. આ વંશનાં ગિહલેત, ગેલેટ, ગુહિલ, ગોહિલ વગેરે નામે તથા ભેદે છે. ઈડરના ભીલેએ નાગાદિત્ય કે મહેંદ્રને મારી નાખી તેના કુટુંબને નસાડી મૂક્યું. બાપ્પા રાઉલે ચિત્તોડનું રાજ્ય કબજે કરી ત્યાં પિતાની ગાદી સ્થાપી. તેની પરંપરામાં શીસેટિઆ થયા છે. ગુહિલનાં ગુહિલગુહસેનગુહદત્ત, હાદિત્ય વગેરે અનેકનામ છે. - આ વંશના રાજાઓમાં સ્પષ્ટરૂપે તે માત્ર ગુહસેન અને બાપ્પાનાં નામે મળે છે, કિંતુ તેના સમય માટે કંઈ વ્યવસ્થિત ઉલ્લેખ મળતું નથી. જે ઉલ્લેખ મળે છે, તેના આધારે એટલું જ કહી શકાય કે – ગુહસેન અને બાપા ગુપ્ત સં. ૬૦ થી ૨૦૦ માં થયા છે. ૩. શીસેદિઆવંશ—તેઓ શીસોદા કે એવા ગામથી ચિતેડની ગાદીએ આવ્યા માટે શદિઆ કહેવાયા, એવી વિદ્યાવાવ), વટપદ્રની દક્ષિણે આદિત્યદેવ પાદીયવાપી (દડવાની રત્નદેવીની વાવરાંદલ વાવ, જે દુદાવિહારના તાબામાં જતાં દદવાપી તરીકે પણ ઓળખાતી હશે.) ટે. નં. ૬. દડવાની વાવમાં પહેલાં સૂર્યની સ્થાપના હશે પછી સૂર્યની . પત્ની રત્નદેવી યાને રદેલની સ્થાપના થઈ હશે, જે સ્થાન આજે રાંદલની વાવ તરીકે ઓળખાય છે. ત્યાં પહેલાં આસપાસમાં નાની કેનાં ઝુપડાં હશે, ગ્રામ ન હતું. વહીવંચાના ઈતિહાસથી સમજી શકાય છે કે રાણપુરનો રાજવંશ મુસલમાન બન્યા ત્યારે ત્યાંને નગરશેઠ કુટુંબ સાથે અહીં આવી વસ્યો, તેણે દડવાને જમાવ્યું. તેના વંશજો આજે અહીં શેઠ (રાણપુરા શેડ) તરીકે પ્રસિદ્ધ છે. પછી ચભાડિયા ગામથી વ્યાપારીઓ આવ્યા જે ચભાડિયા કહેવાય છે. એમ રજપૂત, કણબી અને વસવાયા પણ આવી વસ્યા છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીસમું ] આ૦ દેવાનંદસૂરિ ૩૮૭ નેની ધારણા છે. એના શબ્દાર્થને વિચાર કરીએ તે શીસેદિઆનું સંસ્કૃતરૂપ રિપિતા –રિવાર થાય. જેમ બ્રાહ્મણે બ્રહ્માજીના મુખમાંથી નીકળ્યા મનાય છે, તેમ શીદિઆ પણ બ્રહ્માજીના મસ્તિષ્કમાંથી નીકળ્યા છે એમ તેના શબ્દાર્થ ઉપરથી તારવી શકાય છે. ઐતિહાસિક ઉલ્લેખ મળે છે કે–વલભીવંશને રાજા શિલાદિત્ય બ્રાહ્મણ સંતાન છે. તેની પરંપરામાં ભટ્ટાર્ક ગુહિલ અને બાપા રાઉલ વગેરે થયા છે અને શીસોદિઆ બાપા રાઉલના વંશજો છે એટલે કે તે બ્રાહ્મણ જ્ઞાતિમાંથી ઊતરી આવેલ રાજવંશ છે. અને તેથી જ શી દિઆ એ તેઓનું સાર્થક નામ છે. શદિઆ તે સાંડેરકગચ્છના ઉપાસક હતા અને રાણા જેત્રસિંહ પછી તપગચછના ઉપાસક બન્યા છે. અમદાવાદના નગરશેઠનું કુટુંબ તે શીદિઆ ઓસવાળ છે, જે આજે પણ તપાગચ્છાધિરાજ પૂ. શ્રીમુલચંદ્રજી ગણુ મહારાજના આજ્ઞાવતી શ્રમણનું ઉપાસક છે. આ વંશને આદિ પુરુષ બાપા રાઉલ છે. તે મૂળે શિલાદિત્યથી ઊતરી આવેલ ગોહિલવંશને રાજકુમાર હતા. તે ચિતોડના મૌર્ય રાજાને મારી મેવાડને રાજા બન્યું હતું. તેનું આયુષ્ય લગભગ ૧૦૦ વર્ષનું મનાય છે, તેને ઘણું રાણીઓ હતી અને ૧૩૦ પુત્ર થયા હતા, તેને સત્તા સમય માટે સં. ૧૧, સં. ૭૮૪, સં. ૮૧૦, અને સં. ૯૦૧ એમ જુદા જુદા અનેક આંકડાઓ મળે છે. વલભીસંવત, વિક્રમસંવત અને મૌર્ય સંવતના હિસાબે તે આંકડાઓ બરાબર હશે, એમ મનાય છે. બાપાએ મૌર્ય રાજાને મારી ગાદી લીધી એટલે ત્યાં મૌર્યસંવત ચાલે એ સ્વાભાવિક છે અને બાપા પિતે વલભીવંશને છે એટલે વલભીસંવત ચાલે એ પણ સ્વાભાવિક છે. ટોડ જેમ્સ સાહેબ ગુ. સં. ૧૯૧ માં બાપાને માને છે, મેવાડની શદિઆની વંશાવલીઓમાં તે બાપા રાઉલને ગુહિલના પિતા તરીકે વર્ણવ્યો છે. વલભીવંશના રાજાએ ગુપ્ત સં. ૩૭૦ થી ૪૭૦ સુધીનાં તામ્રપત્રમાં બાપાને પૂજ્ય તરીકે અથવા ગોત્રજ તરીકે યાદ કરે છે. ગૌ. હી. ઓઝા શી દિઆની વંશાવલીમાં Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ બાપાનું સ્પષ્ટ નામ આપતા નથી. માત્ર કાલભેજને બાપા તરીકે કલ્પ છે. એટલે ગુહિલ પહેલાં બાપ્પા રાઉલ આવે. બાપા રાઉલ, ભર્તૃભટ્ટ અને અદ્વટ દીર્ઘજીવી રાજાઓ છે. એટલે તે ૯ રાજાઓમાં લગભગ ૪૦૦ વર્ષને કાળ જાય એ બનવાજોગ છે. આ દરેક ઘટનાઓને પરસ્પર સમન્વય કરીએ તે બાપા રાઉલ ગુ. સં. ૧૯૬, વિ. સં. ૧૬૬, મૌર્ય સં. ૮૨૧ (૮૨૧૬૦ =૮૮૧) ની આસપાસમાં થયા છે, એમ માનવું એ સુસંગત બીના છે | બાપા રાઉલના વંશજો. આહડિયા, રાઉલ, રાણા, અને શીસેદિઆ વગેરે નામથી વિખ્યાત છે. તેની વંશાવલી આ પ્રમાણે છે: ૧. મિત્ર અને સુભગાદેવી, ૨. મહારાજા શિલાદિત્ય, મૃત્યુ ગુરુ સં૦ ૬૦, ૩. ગુહિલ, ૪. ભેજ, પ. મહેદ્ર ૬. નાગા ડે. ડી. આર. ભાંડારકર તથા શ્રીયુત ગૌ. હી. ઓઝા કાળભોજને જ બાપા રાવળ માને છે. સી. વી. વૈદ્ય “મધ્યકાલીન હિંદના ઇતિહાસમાં કાળભોજને નહીં કિરતુ ગુહદત્તને જ બાપા રાવળ માને છે. શ્રીયુત અશકહ સં. ૧૦૩૪ના આતપરા શિલાલેખને આધાર આપી ગુહાદિત્ય અથવા બાપા રાવળ, ગુહિલ, ભોજ, મહેંદ્ર નાગ, શીલ, અપસજિત, મહેન્દ્ર અને કાલભોજ એ વંશાવલી આપે છે. આ રીતે ગુહિલને પિતા ગુલાદિત્ય કે જેને આપણે આદ્ય શિલાદિત્ય કહીએ છીએ તે જ બાપા રાવળ છે અને તેને સમય ગુપ્ત સં. ૧ માં આવે છે. “એકલિંગ માહાઓમાં બાપ્પા રાવળને નાગરબ્રાહ્મણ તરીકે ઓળખાવેલ છે. ડે. ડી. આર. ભાંડારકર વિગ્નાનન્દનમ્ પાઠ આપે છે. સી. વી. વૈદ્ય તેના બ્રાહ્મણ હોવાની શંકા કરે છે. (તા. ૧૮-૨-૧૯૫૧. “પ્રજા બધું) - શાસ્ત્રી દુર્ગાશંકર કે લખે છે કે કાળભોજ એ જ બાપ્પા છે ભાંડારકર મેવાડના રાજવંશને નાગર કહે છે તે સં. ૧૦૩૪ના આણંદપુરના શિલાલેિખના આધારે કહે છે. બાપા રાવળનાં વય, વ, વક, બમ્પ, બપક, બપાક, બાપ, બાપા, અને બાપ એમ ઘણાં નામે છે. કુંભારાણના સમયે એકલિંગ માહાતમ્ય બન્યું છે તેમાં બાપાને સં. ૮૧૦ આપે છે (સં. ધૂમકેતુ. તા. ૩-૩-૧૯૫૧ નું સંદેશ) Page #408 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીસમું ] આ દેવાનંદરિ ૩૮૯ દિત્ય, ૭. શિલાદિત્ય, ૮. અપરાજિત, ૯. બીજે મહેંદ્ર, ૧૦. કાલભેજ બા૫ રાઉલ ગુ. સં. ૧૯૧, ૧૧. ખુમાણ પહેલે, ૧૨. મત્તટ, ૧૩. ભભટ્ટ પહેલે, ૧૪. સિંહ, ૧૫. ખુમાણ બીજે, ૧૬. મહાયક, ૧૭. ખુમાણ ત્રીજે ૧૮ ભભટ્ટ બીજે, તેને રાઠેડ કન્યા મહાલક્ષ્મી રાણી હતી. ૧૯. અલટ, વિ. સં. ૧૦૧૦ તેને હૂણરાજાની પુત્રી હરિયાદેવી રાણી હતી. રાજાએ તેના નામથી હર્ષપુર વસાવ્યું હતું. અલ્લટ આઘાટમાં રહેતું હતું, તેથી તેના વંશજો “આહડિયા” નામથી પણ ઓળખાય છે. ૨૦. નરવાહન, વિ. સં. ૧૦૨૮, ૨૧. શાલિવાહન, ૨૨. શક્તિકુમાર, વિ. સં ૧૦૩૪, ૨૩. અંબાપ્રસાદ, ૨૪. શુચિવર્મા, ૨૫. નરવર્મા, ર૬. કીર્તિવર્મા, ૨૭. ગરાજ, ૨૮. વેરાટ, ૨૯. વંશપાલ, ૩૦. વૈરસિંહ, ૩૧. વીરસિંહ, વિ. સ ૧૧૬૪, ૩૨. અરિસિંહ, ૩૩ ચૌડસિંહ, ૩૪ વિકમસિંહ, ૩૫ ણે રણસિંહ તેનાથી રાઉલ અને રાણુ એમ બે શાખાઓ ચાલી વિ. સં. ૧૨૧૧, ૩૬. ક્ષેમસિંહ, ૩૭. સામંતસિંહ, ૩૮ કુમારસિંહ, ૩૯. મનસિંહ, ૪૦ પદ્ધસિંહ, ૪૧. જસિંહ વિ. સં. ૧૨૭૦ થી ૧૩૩૯, ૪૨. તેજસિંહ, ૪૩ સમરસિંહ મૃ. સં. ૧૩૫૬, ૪૪. ભુવનસિંહ, તેણે અલાવદીન બાદશાહને હરાવ્યું હતું. ૪૫. જયસિંહ, ૪૬ લમીસિંહ મુ. સં ૧૩૬૦, ૪૭. અજયસિંહ, ૪૮. ભ્રાતા અરિસિંહ મૃત્યુ સં. ૧૩૬૦, ૪૯ હમીરસિંહ, ૫૦, ખેતસિંહ, ૫૧ લક્ષરાજ, પર. મેકલસિંહ વિ. સં. ૧૮૮૫, ૫૩. રાણે કુંભાજી મ. સં. ૧૫૩૦, ૫૪. રાયમલ મૃ. સં. ૧૫૭૫, પપ સંગ્રામસિંહ, પ૬ રત્નસિંહ, ૫૭. વિક્રમજીત, ૫૮ ઉદયસિંહ, તેણે ઉદયપુર વસાવ્યું, ૫૯ રાણા પ્રતા૫, ૬૦. અમરસિંહ મૃ. સં. ૧૬૭૭, ૬૧ રાણે કર્ણસિંહ. (રાણકપુરને “ઢેલક્યદીપાકપ્રસાદ”ને શિલાલેખ, તથા બાંકીપુરના ખડગવિલાસ પ્રેસનું હિન્દી “ટોડ રાજસ્થાનમાં પં. ગૌ. - હી. ઓઝાની ટિપ્પણી). - આ રાજાઓમાં ઘણું જૈનધર્મપ્રેમી રાજાઓ થયા છે, જે પ્રસંગે બતાવવામાં આવશે. Page #409 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ મથુરામાં અને વલ્લભીમાં ચેાથી આગમવાચના: વીરનિર્વાણની નવમી સદીનું પહેલું ચરણુ તે ભારતવમાં અશાંતિને કાળ છે. તે સમયે. સૌરાષ્ટ્રમાં ઔદ્ધાચાય નદે વિત ંડાવાદ ચલાવ્યા હતા, એટલે જનતા હ્યેાભમાં પડી હતી, ઉત્તર ભારતમાં હૂણે અને ગુપ્તાનું ખૂનખાર યુદ્ધ ચાલ્યુ હતું એટલે પ્રજાની હાડમારીને! પાર ન હતો, એક સાથે ખાર વર્ષોના દુકાળ પડત્રો હતા એટલે સર્વત્ર અન્ન-પાણીના સાંસા હતા, ભૂખમરા અને રોગચાળા વધી પડચા હતા, આ ભયંકર કાળમાં પાદવિહારી નિગ્રન્થ જૈન મુનિની શી દશા થાય? તે સહેજે સમજી શકાય તેમ છે. જૈન શ્રમણેાના વિહાર શકાઈ ગયા, પર્ડન—પાઠેન બંધ થઈ ગયું અને જિનાગમના ઉચ્છેદ થવાની ઘડી આવી પહેાંચી હતી. અંતે સૌરાષ્ટ્રમાં જૈનાચાર્ય મલ્લવાદી જીત્યા, ઉત્તર ભારતમાં ગુપ્તા અને બાર દુકાળી ઊતરી ગઈ એટલે સર્વ થાળે પડવા લાગ્યું. આ સમયે આ૦ લિસૂરિ તથા આ॰ નાગાનું નસૂરિએ મથુરામાં તથા વલભીમાં મેહુ“ મુનિ સમ્મેલન ' મેળવી ચાથી આગમવાચના કરી, જિનાગમેને ગ્રંથ રૂપે લખ્યા. ૩૯૦ આ વાચના અતિહાસિક છે. કેમકે અત્યાર સુધી જિનાગમે માત્ર કંઠસ્થ જ રહેતાં હતાં, લખાતાં ન હતાં અને જો વધુ વખત આમ જ ચાલે તો જિનાગમેન વિચ્છેદ્ઘ થાય, તેવી જ પરિસ્થિતિ હતી. ઉક્ત આચાર્યાએ ભાવિ શ્રમણાની શક્તિનું માપ લઇ જિનાગમા ચિરકાળ ટકી રહે એવા ઉપાય જ્યેા હતેા; જેમાં તેને ઘણી સફળતા મળી હતી. એટલે આ વાચના બહુ જ મહત્ત્વની લેખાય છે. આ સ્કુદિલ અને આ નાગાર્જુન એ વાચક વંશના પ્રસિદ્ધ વાચનાચા છે. (જુએ પૃ. ૧૮૬, ૧૮૭) આ સ્કંદિલસૂરિએ મથુરામાં ઉત્તરાપથના જૈન શ્રમણાને એકઠા કરી વીર સ૦ ૮૩૦ થી ૮૪૦ સુધીમાં ચાથી આગમવાચના કરી હતી અને સર્વાનુમતે તૈયાર થયેલ પાર્ટને પુસ્તકરૂપે લખ્યું હતા. આ કાર્ય માં આર્ય જ બુ અને આ હિમવ ́તના પૂરો સહયોગ હતા. આ વાચના મથુરામાં જે સ્થાને થઈ તે સ્થાન Page #410 -------------------------------------------------------------------------- ________________ નેવીમ] દેવાન દરિ ૩૦૧ આજે ચેારાથી મંદિર તરીકે પ્રસિદ્ધ છે. તેમાં આજે ઉપ વિવેક ગણી પ્રતિષ્ઠિત આ જ ખૂસ્વામીની પાદુકા વિસજમાન છે. મા આ॰ નાગાર્જુનસૂરિએ વલભીમાં દક્ષિણાપથના જૈન શ્રમણાને મેળવી વીર સ. ૮૩૦ થી ૯૪૦ સુધીમાં ચેાથી માત્રમવાચના કરી હતી અને સર્વીસમ્મત આગમપાર્ટને પુસ્તકરૂપે લખ્યા હતા. આ કામાં આગોવિદ અને આ॰ મલ્લવાદી વગેરેના પુરો સહકાર હતા. આ બન્ને વાચનાના આગમપાઠાને પરસ્પર મેળવી તેમાંથી એક ચાક્કસ પાઠ કરવાનુ બાકી હતું પણ તેવા યોગ મળ્યો નહીં એટલે એ કાર્ય અધૂરું રહ્યું. તેઓએ પોતપોતાના આગમપાઠ પાતપાતાના શિષ્યાને આપ્યા અને એ રીતે આ સ્કંદિલની વાચના અને આ॰ નાગાર્જુનની વાચના એમ બે પાઠે કાયમ રહ્યા. આ વાચના આ॰ સિંહસૂરિના સ્વર્ગવાસ તથા બૌદ્ધાચાર્ય નંદના પરાજય પછી અને વલભીભગની પહેલાં થઈ છે. આથી અમે અહીં વીર સ. ૮૩૦ થી ૮૪૦ની સાલવારી આપી છે; તે ખરાખર છે. વળી તે સમયે ઉત્તર ભારતમાં ગુપ્ત રાજા હતા અને વલભીમાં આદ્ય શિલાદિત્ય રાજા હતા, તે રાજાએ વિદ્યાવ્યાસંગી અને ધર્મ પ્રેમી હતા. એટલે તેઓના રાજ્યકાળમાં આવી વિદ્યાપ્રવૃત્તિએ થાય એ બહુ જ સંભવિત વસ્તુ છે. આ જિનદાસમહત્તર આ વાચનાને ‘માથુરીવાચના ’ તરીકે આળખાવે છે. ( નંદીક્ષ્ણ ) ક॰ સ૦ આ॰ હેમચંદ્રસૂરિ લખે છે કેजिनवचनं च दुष्षमकालवशादुच्छिन्नमिति मत्वा भगवद्भिनगाजुन - स्कंदिलाचार्यप्रभृतिभिः पुस्तकेषु न्यस्तम् ॥ ( યોગશાસ્ત્ર પ્ર૦ ૩, શ્લાક ૧૨૦ ની ટીકા ) આ॰ મલયગિરિજી તથા મહેાપાધ્યાય વિનયવિજયજી જણાવે છે કે—આ સ્કંદિલે ‘ માથુરીવાચના ’ કરી અને આ વિષેગણી ક્ષમાશ્રમણે ‘વલભીવાચના’ કરી. આ ચેાથી વાચના અને પાંચમી વાચનાને અનુલક્ષીને લખ્યુ હાય એમ સભવે છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ આ સિવાય પં. વિજયવિમલની “ગચ્છાચાર ટીકા” અને હિમવંત થેરાવલી' માં પણ આ વાચના ઉલ્લેખ મળે છે. આ હિમવંત-થરાવલીના અને સંસ્કૃત પાઠ છે કે – “આ૦ સ્કંદિલ, જે ઉત્તર મથુરાના વતની જેનધમી બ્રાહ્મણ મેઘરથ અને રૂપસેનાના સમરથ નામે પુત્ર હતા. તેમણે બ્રહ્મદ્વિપી. શાખાના આ૦ સિંહના ઉપદેશથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને અનુક્રમે આચાર્ય પદ પ્રાપ્ત કર્યું. એકવાર બાર વર્ષને દુકાળ પડતાં ઘણું જેન શ્રમણોએ વૈભારગિરિ ઉપર અને કુમારગિરિ ઉપર જઈ અનશન કર્યું. આથી જિનપ્રવચનના આધારભૂત એકાદશાંગીને વિચ્છેદ થયાને પ્રસંગ ઊભે થે. એટલે આ સ્કંદિલસૂરિએ વિ. સં. ૧૫૩ માં ઉત્તર મથુરામાં શમણુસંધ મેળવી પિતાના ગુરુભાઈ આ૦ મધુમિત્ર, તેના શિષ્ય આ૦ ગંધહતિ વગેરે ૧૨૫ સ્થવિરોના સહકારથી એકાદશાંગીને વ્યવસ્થિત કરી. આ જ સમયે આ૦ ગધહસ્તિઓ અંગે પર નિર્યુક્તિને અનુસરતાં વિવરણ બનાવ્યાં, અને પોતે રચેલ ‘તત્વાર્થસૂત્ર ઉપર ૮૦૦૦૦ કલેકનું મહાભાષ્ય રચ્યું. તેમને ત્રણ પૂર્વનું જ્ઞાન હતું. આ વાચના “માઘુરીવાચના” તરીકે ઓળખાય છે. મથુરાના ઓસવાળ શ્રાવક પોલાકે આ અંગે વિવરણ અને ગંધહસ્તિ મહાભાષ્ય તાડપત્ર ઉપર લખાવી મુનિઓને વાંચવા માટે આપ્યાં, આ૦ સ્કંદિલસૂરિ વિ. સં. ૨૦૦ માં મથુરામાં જ અનશન કરી સ્વર્ગે ગયા.” આ લખાણ ઉપરથી આ સ્કંદિલસૂરિની જીવની ઉપર સારે પ્રકાશ પડે છે. તેમણે આગમવાચના કરી, એ તે ઐતિહાસિક સત્ય છે પરંતુ આમાં આપેલા સંવતે વિકમના છે? ગુપ્તના છે ? કે અન્યના છે ? તે સમજાતું નથી. બ્રહ્મદ્વિપશાખાના આ૦ સિંહને તેમના દીક્ષાગુરુ બતાવ્યા છે, કિન્તુ “કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં ૩૩. આ સિંહસૂરિ, ૩૪. શ્રાવકગેત્રીય આ૦ ધર્મસૂરિ અને ૩૫. આ સંડિલ્યસૂરિક એમ પરંપરા છે. એટલે તેઓ તે આ સિંહના વિદ્યાશષ્ય હાય, એ બનવાજોગ છે. આ શ્લોક ફીવાદના” , વિવરણ Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ ત્રેવીસમું ] આ દેવાનંદસૂરિ આa મધુમિત્ર, આ ગંધહસ્તિ અને ગંધહતિ ભાષ્યને ઇતિહાસ આજે અંધારામાં છે. આ શીલાકે “આચારાંગસૂત્રની ટીકામાં શસ્ત્રપરિણા ઉપર ગંધહસ્તિ વિવરણ હોવાને ઉલેખ કર્યો છે પરંતુ તે સંબંધે પણ વિશદ ઉલ્લેખ મળતું નથી. આ સ્કંદિલને સમય યુગપ્રધાનના યંત્ર પ્રમાણે વીરની નવમી સદીને પૂર્વ ભાગ નક્કી જ છે. એટલે આ લખાણની કેટલીક વાતે ગંભીર ચિંતવન માગી લે છે. આ દરેક ઉલેખનુંતારણ એ જ નીકળે છે કે રિનિર્વાણ સં. ૮૩૦ થી ૮૦ સુધીમાં આ૦ સ્કંદિલ અને આ૦ નાગાર્જુને ચેથી આગમવાચના કરી, અંગે વગેરેને પુસ્તકારૂઢ કર્યા હતાં. વલભીભંગ : વલભીભંગના ઉલ્લેખે જુદા જુદા ગ્રંથમાં નીચે પ્રમાણે મળે છે. ૧. અદિપવા વસ્ત્રહીણો ગાથા, પ્રભાવક ચરિત્રના વિજ્યસિંહસૂરિ પ્રબંધના શ્લોક ૮૧-૮૨, અને તપગચ્છ પટ્ટાવલી વગેરેમાં લખ્યું છે કે વીર સં. ૮૪૫માં વલભીને ભંગ થયે. ૨. પ્રબંધચિંતામણિ પ્રકાશ પાંચમે, પુરાતનપ્રબંધસંગ્રહ, દુસ્સમકાલશ્રમણસંઘથયં અવસૂરિ, ગાથાસહસ્ત્રી વગેરેમાં એકેક ગાથા છે કે વિક્રમ સં. ૩૭૫માં વલભીભંગ થયે છે. ૩. ચતુર્વિશતિપ્રબંધ યાને પ્રબંધકેશના મલવાદિપ્રબંધના લેક દ૬માં લખ્યું છે કે વિ. સં. ૩૭૫માં વલભીભંગ થયે. ( ૪ તીર્થકલ્પના સત્યપુર તીર્થકલ્પમાં પાઠ છે કે વિ. સં. ૮૪૫માં ગજનીપતિ હમીરના સૈન્ય વલભી ભાંગી, શિલાદિત્યને માર્યો. વલભીભંગ માટે ઉપર લખ્યા પ્રમાણે ૪ સાલવારીએ મળે છે. જે કે સામાન્ય ઇતિહાસપ્રેમી તે આ ઉલ્લેખને વાંચી, ભ્રમમાં પડે તેમ છે. કારણ કે વિ. સં. ૩૭૫ તે વલભીભંગનું નહીં કિન્તુ વલભીરાજ્યનું પ્રારંભ વર્ષ છે. વળી મૈત્રકવંશના દરેક શિલાદિત્ય વિ. સં. પ૭૩ પછી જ થયા છે. આ સ્થિતિમાં ૫૦ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ઉપરના ઉલ્લેખ માટે શંકા પડે એ સ્વાભાવિક છે એટલે તે તે સાલવારીઓને પ્રમાણપૂર્વક નક્કી કરવી જોઈએ. એ ચક્કસ વાત છે કે આબુગિરિની તળેટીમાં રહેલ ચંદ્રાવતી ઉત્તર તરફથી આવતા દરેકે દરેક હુમલાઓનું બલિદાન બની છે, એટલે તે ઘણીવાર વસી છે અને ઘણીવાર ભગ્નાવશેષ બની છે. વલભી માટે પણ એવું જ છે. વલભી અનેકવાર સૌરાષ્ટ્રની રાજધાની બની છે, સમુદ્રમાર્ગે પણ ધીકતું બંદર બની છે. એટલે શત્રુઓ સૌરાષ્ટ્ર પર ચડી આવે ત્યારે વિશેષત: વલભીને જ નાશ કરતા હતા. આવી રીતે વલભીએ અનેક જન્મ-મરણ કર્યા છે. ઉપરની જુદી જુદી સાલવારીના આંકડાઓ પણ એ વાતને ટેકે આપે છે. એટલે આપણે ઈતિહાસના આધારે તેને જ વિચાર કરીએ. ૧. પહેલા ઉલ્લેખ પ્રમાણે વીરસંવત ૮૪૫માં વલભીભંગ થયે. એટલે એક વર્ષગણિત પ્રમાણે વિ. સં. ૪૩૫માં અને બીજા વર્ષગણિત પ્રમાણે વિ. સં. ૩૭૫માં વલભીભંગ થયે, એમ નકકી થાય છે. આ સૌથી પહેલા વલભીભંગની સાલવારી છે. જૈન ઇતિહાસમાં ક્ષત્રપકાલીન એક શિલાદિત્ય રાજાના અને વિ. સં. ૮૪પમાં વલભીભંગ થયાનાં સૂચને સ્થાને સ્થાને છે. જૈન લેખકે આ ઘટનાને ખાસ ઉલ્લેખ છે. એટલે એ ઘટના કલ્પનારૂપ નહિ કિન્તુ ખૂબ મહત્વવાળી એતિહાસિક છે, એ નિર્વિવાદ વાત છે અને ઈતિહાસની અમુક મેઘમ વાતે તેની પૂરક બને છે, એટલે આપણે હવે ઇતિહાસનાં પાનાં પણ ઊકેલીએ. પ્રાચીન કાળમાં દક્ષિણ કાઠિયાવાડનું નામ સૌરાષ્ટ્ર, ઉત્તર કાઠિયાવાડ તથા ઉત્તર ગુજરાતનું નામ આનર્ત અને દક્ષિણ ગુજરાતનું નામ અપરાંત મળે છે. તે સમયે વલભીને પ્રદેશ સૌરાષ્ટ્રમાં જ સામેલ મનાતું હતું, જે પ્રદેશનું બીજું નામ વળાંક (વાળાક) પણ મળે છે. ઇતિહાસ બોલે છે કે પ્રાચીનકાળમાં યાદવેએ, વિકમ પહેલાં Page #414 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીસમું] આ દેવાનંદસરિ ૩૯૫ મો, શુગે, બેકિત્રયાના યવને તથા ઈરાની શાહિએ, વિકમ પછી ગર્દભિલેએ, વિ. સં. ૧૩૫ થી ૪૪૫ સુધી ક્ષત્રપ તથા ત્રિકુટેએ, સં. ૪૪પ થી પ૬૦ સુધી ગુપ્તાએ, સં. ૧૫૫ થી ૮૨૫ સુધી વલભીવંશી મૈત્રકેએ અને ત્યાર પછી પ્રતિહાર તથા ચાવડા વગેરેએ ગુજરાત-સૌરાષ્ટ્ર પર શાસન કર્યું છે. ક્ષત્રપને સળંગ ઈતિહાસ મળતું નથી, તેઓની રાજધાની સંભવતઃ પહેલાં ઘૂમલીમાં અને પછી ઉજજૈનમાં હશે. તેઓ સૂબે નીમી કાઠિયાવાડ પર હકુમત કરતા હતા, એમ ગિરનારની ખડકને લેખ જણાવે છે. ક્ષત્રપના સિકકાઓ પરના આંકડાઓ તથા ખિતાબેના આધારે તેઓની સાલવારી તથા રાજ્યતંત્રનક્કી કરી શકાય છે. તે આ પ્રમાણે – ચષ્ટનવંશી ક્ષત્રપે શક સં. ૧૯૮ સુધી બહુ બળવાન હતા, કેમકે રુદ્રસેન બીજા સુધીના દરેક ક્ષત્રપ રાજાઓ પિતાને “મહાક્ષત્રપ” તરીકે ઓળખાવે છે. તેઓ શાકે ૧૮ થી ૨૪૦ સુધી નબળા પડ્યા અને બીજાના ખંડિયા પણ બન્યા હતા, કેમકે તે દરમ્યાન થયેલ વિશ્વસિંહ, તેને ભત્રીજો બીજે વિશ્વસિંહ, તેને કાકાઈ, ભાઈ બીજે રુદ્રસિંહ અને તેને પુત્ર યશદામા પિતાને માત્ર ક્ષત્રપ” તરીકે સંબોધે છે. શાકે ૨૪૩ થી ૩૧૦ માં થયેલ ક્ષત્રપે પુનઃ બળવાન બન્યા છે, કેમકે સ્વામી રુદ્રદામાને પુત્ર ત્રીજે રુદ્રસેન અને સ્વામી સત્યસેનને પુત્ર એ રુદ્રસેન પિતાને મહાક્ષત્રપ તરીકે જાહેર કરે છે. જો કે આ છેલા રાજાઓ ક્ષત્રપ હતા પણ તેઓ ચષ્ટનવંશના સીધા વારસદાર ન હતા. તેમના રાજ્યની સરહદ નાની બની ગઈ હતી, આથી અનુમાન થાય છે કે તે પહેલાં ક્ષત્રપરાજ્યના વિભાગે થઈ ગયા હશે અથવા બીજાઓએ તેઓના પ્રદેશે બાવ્યા હશે પણ તેઓ સ્વતંત્ર હતા એટલે “મહાક્ષત્રપ” લખાતા હતા. ચેથા રુદ્રસેનને ભાણેજ સિંહસેન અને સ્કંદ શાકે ૩૧૦ પછી સૌરાષ્ટ્રના રાજા થયા છે પણ તેઓ ગુપ્તસમ્રાટ સમુદ્રગુપ્ત અને બીજા ચંદ્રગુપ્તના ખંડિયા બની ગયા હતા. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ ત્રિકુટક રાજાઓની રાજધાની જુનેર પાસે ત્રિકુટ નગરમાં હતી. તેઓએ વિ. સં. ૩૦૫ની આસે શુદિ ૧ (તા. ૨૬-૮-૨૪૯) થી વૈકુટસંવત ચલાવ્યો છે, જેનાં બીજાં નામે કલયુરીસંવત અને ચેદીસંવત પણ છે. ત્રિકુટકવંશના પહેલા રાજા ઈશ્વરદત્ત સૌરાષ્ટ્ર પર ચઢાઈ કરી, ત્યાં પોતાની સત્તા સ્થાપી હતી પરંતુ મહાક્ષત્રપ બીજા રુદ્રસેને તેને હાંકી કાઢયો હતે. વળી તેના વંશજે સમય જતાં ક્ષત્રની પડતીને લાભ લઈ દક્ષિણ ગુજરાતને ઘણે ભાગ દબાવી ત્યાં સુધી પિતાનું એકછત્ર રાજ્ય સ્થાપી દીધું હતું. ત્યાર પછી પણ તેઓના હલ્લા ચાલુ રહ્યા અને ક્ષત્રપ વધુ ને વધુ નબળા પડતા ગયા. ગુણવંશ વિક્રમની ચોથી સદીના છેલ્લા ભાગમાં મધ્ય હિંદમાં સત્તા પર આવ્યો. તેણે પણ વિ. સં. ૩૭૬ કા. સુ. ૧ થી ગુસંવત ચલાવ્યું છે, જેનું બીજું નામ વલભીસંવત પણ છે. કેમકે આદ્ય શિલાદિત્યે પણ તે જ સાલમાં વલભીનું રાજ્ય સ્થાપ્યું હતું સમ્રાટ સમુદ્રગુપ્ત પછી તેને માટે પુત્ર રામગુપ્ત ગાદીએ આવ્યું હતું પણ તે તેને કેદી બન્ય, છૂટી આવ્યું અને રાજખટપટને ભેગ બની મૃત્યુ પામ્યું. એટલે તેની પછી તેને ભાઈ ચંદ્રગુપ્ત રાજા થયે અને તેણે રામગુપ્તની પત્ની ધ્રુવસ્વામીની સાથે લગ્ન કર્યું. - (નાટયદર્પણ, દેવીચંદ્રગુપ્ત, મુજમલ તવા રિખ, સને ૧૪૮ જુનનું વિશાલભારત) મહારાજા ચંદ્રગુપ્તના અલાહાબાદના કીર્તિસ્તંભમાં વર્ણન છે કે–તેણે ગેરખપુર, કાશી, બંગાળ, બિહાર, રજપૂતાના, માળવા અને દક્ષિણની કાંચી સુધી પિતાની આણ વર્તાવી હતી વગેરે. આથી સ્પષ્ટ છે કે તેણે ગુજરાત સૌરાષ્ટ્રમાં પિતાની આણ વર્તાવી હતી, પરંતુ તેણે સૌરાષ્ટ્ર ઉપર બે વાર ચડાઈ કરી હોય એમ લાગે છે. તે કુમાર હતા ત્યારે તેણે પિતાના પિતાને રાજ્ય વધારવામાં ખૂબ મદદ કરી હતી. તેણે તે દરમ્યાન ગુમ સં. ૬૦ Page #416 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીસમું] આ દેવાનંદસૂરિ , ૩૯૭ લગભગમાં ભરૂચથી સમુદ્રરસ્તે સૌરાષ્ટ્રમાં આવી ત્યાં ગુણરાજ્યની આણ વર્તાવી, પરંતુ આ આજ્ઞાપાલન શેડાં વર્ષો જ ચાલ્યું હોય એમ લાગે છે. કેમકે માલવાના યોધેયો અને સૌરાષ્ટ્રના ક્ષત્રપિએ ફરી પિતાનું માથું ઊંચું કર્યું હતું. એટલે જ રાજા ચંદ્રગુપ્ત મહારાજા થયા પછી ગુપ્ત સં. ૭૦ લગભગમાં માળવા ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર ફરી ચડાઈ કરી ત્યાનાં રાજવંશને હરાવી ત્યાં પિતાના સૂબા મૂક્યા હતા. આ રીતે તેણે બે વાર ચડાઈ કરી હોય એમ લાગે છે. ગુપ્તવંશ નબળે પડતાં ગુપ્ત સં. ૧૮૦ લગભગમાં સેનાપતિ ભટ્ટાર્કને મિત્રવંશ સૌરાષ્ટ્રની રાજસત્તા પર આવેલ છે. | ગુજરાતના ચાલુ ઈતિહાસમાં ક્ષત્રપકાલીન પરિસ્થિતિ ઉપર પ્રમાણે વર્ણવી છે. હવે તેમાં વલભીના શિલાદિત્યનું સ્થાન ક્યાં છે તે તપાસીએ. - ક્ષત્રપ રાજા યશદામના સમયે ક્ષત્રપવંશ નબળે પડ્યો હતે, ત્રિકુટના હલ્લાએ અવારનવાર ચાલુ જ હતા. આ તકને લાભ લઈ આદ્ય શિલાદિત્યે વલભીમાં પિતાને પગદંડો જમાવ્યું તેનું પુણ્ય પાધરું હતું અને કુદરત અનુકૂળ હતી, એટલે વલભીને રક્ષક રાજા કનકસેનને વંશજ મરી ગયું અને તે વલભીને રાજા બન્ય. તેણે પિતાની બેન ભરૂચના રાજાને આપી હતી, એટલે તેના તરફથી તેને પૂરી મદદ મળી હતી. આ રીતે તે નાની ઉંમરમાં સંભવત: વિ. સં. ૩૭૫ માં રાજા થયે હોય એમ લાગે છે. વલભીસંવતની શરૂઆત તે સાલથી જ લેખાય છે, તેનું કારણ આવી કેઈ ખાસ ઘટના જ હશે. શિલાદિત્યે પિતાનું રાજ્ય કુનેહથી ચલાવ્યું હતું. ગુપ્ત સં. ૬માં યુવરાજ ચદ્રગુપ્ત સૌરાષ્ટ્રમાં આવી વલભી ભાંગ્યું અને શિલાદિત્યને મારી તેના પુત્રને ખંડિયે રાજા બનાવ્યો. આ ઘટના વીર સં. ૮૪૫, વિ. સં. ૪૩૫, ગુપ્ત સં. ૬૦, શાકે ૩૦૦માં બન્યાનું માની શકાય. ક્ષત્રપ રુદ્રસેને ચંદ્રગુપ્તની આજ્ઞાને માન આપ્યું નહિ. આથી ચદ્રગુપ્ત મહારાજા થયા પછી ફરી ચઢાઈ કરી. માળવા ગુજરાત Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ જૈન પરંપરાના ઇતિહાસ મૈં પ્રકરણ અને સૌરાષ્ટ્રને જીતી પાતાના રાજ્ય સાથે જોડી દીધાં. આ ઘટના વિ. સં. ૪૪૫ શાકે ૩૧૦ ગુપ્ત સ. ૭૦ પછી અની હશે એમ મનાય છે. આ રીતે રાજા શિલાદિત્ય અને વલભીભંગની ઘટનાઓના ઇતિહાસ સાથે પૂરો મેળ મળી રહે છે. આદ્ય શિલાદિત્યના પિતા રાજા ન હતા અને તેના પુત્ર પણ રાજા બની શકયા ન હતા. એટલે તેની ઘટના અગાધ ઇતિહાસમાં છુપાઈ રહે, એ સંભવિત છે. છતાંય તેના વિશ્વનીય ઇતિહાસ ઉપર પ્રમાણે મળી રહે છે, તે ઇતિહાસપ્રેમી માટે ખુશી થવાની બીના છે. એટલે વીર સ. ૮૪૫માં વલભીભંગ થયો, એ સાલવારી સાચી છે. સૌથી પહેલાં આ વલભીભંગ છે. આ ઐતિહાસિક વસ્તુ માત્ર જૈન ગ્રંથામાં સુરક્ષિત જળવાઇ રહી છે અને તે ઇતિહાસમાં એક નવા પ્રકરણના ઊમેરો કરે છે. હવે વલભીભંગની ખીજી સાલસાલવારીઆના વિચાર કરીએ. ૨-~~-ખીજા ઉલ્લેખ પ્રમાણે વિ. સં. ૩૭૫માં વલભીભંગ થયે છે. વિ. સ. ૩૭૫ કે વિ. સં. ૪૩૫ આ સાલવારીઆના વીર સ. ૮૪૫ માં સમાવેશ થઈ જાય છે. વીરસવત અને વિક્રમસંવતની વચ્ચેના આંતરામાં જે ૬૦ વર્ષના ફ્ક છે, તેને લીધે જ આ બે સાલવારીએ ઊભી થાય છે. એટલે આ બીજો ઉલ્લેખ પણ ઉપરના જ સૂચક છે. ૩——ત્રીજા ઉલ્લેખ પ્રમાણે પંચવિન્નિવસ્કરે પાઠથી વિ. સ ૩૭૫ માં વલભીભંગ સૂચવ્યે છે, જેના વીર સં. ૮૪૫ વાળી ઘટનામાં સમાવેશ થઈ જાય છે. અહીં કોઈ વિદ્વાન વિ. સં. ૫૭૩ માં વલભીભંગ થયા, એવા અર્થ કરે છે, જે અંજામાં યાતે પતિ: એ ન્યાયે ખરાબર નથી. છતાંય કલ્પના ખાતર અથવા ‘ટોડ રાજસ્થાન” ના ઉલ્લેખ પ્રમાણે આ વર્ષાકને સાચા માનીએ તે એટલું કલ્પી શકાય કે તે અરસામાં ગુપ્તવંશ અને વલભીવંશની રાજ્યક્રાંતિ થઈ હશે. Page #418 -------------------------------------------------------------------------- ________________ વેશમું ] આ૦ દેવાનંદસૂરિ ૩૯૯ ૪–૨થા ઉલ્લેખ પ્રમાણે વિક્રમ સં. ૮૪૫ માં વલભીભંગ થયું છે. આ ઘટના પ્રસિદ્ધ છે. રંક વાણિયાની પુત્રીની કાંસકીના કારણે આ વલભીભંગ થયેલ છે. આ પ્રસંગે શ્રમણ સંઘ ત્યાંથી નીકળી પ્રભાસપાટણ, ભિન્નમાલ, મેઢેરા, કાસદ્ધહ (કાનંદ્રા) હારીજ વગેરે સ્થળે ચાલી ગયે હતું અને વલભીની જિનપ્રતિમા એને પણ ત્યાં પિતાની સાથે લઈ ગયે હતે. ચીની યાત્રી યુએનસ્વાંગ વિ. સં. ૭૫ પહેલાં ભારતમાં આવ્યું હતું, ત્યારે સૌરાષ્ટ્રમાં જૈન, બૌદ્ધ અને શનાં હજારો મંદિરે હતાં અને વલભીમાં સેંકડે મંદિરે હતાં, એમ તે લખે છે. આ મંદિર અને વલભીને વિ. સં. ૮૪૫ માં નાશ થયે છે અને ત્યાર પછી વલભી પિતાની તે પૂર્વ જાહેજલાલીને ફરી મેળવી શકી નથી. અલબેરની વિ. સં. ૧૦૮૮ માં લખે છે કે–સિંધના અરબી રાજા હશામે ઈગ્ન અમરૂઅલ તઘલખીએ પિતાના સેનાપતિ અમરૂબીન જમાલને દરિયાઈ રસ્તે મેકલી વિ. સં. ૮૧૪માં કાઠિયાવાડના જૈનત્ય ખૂણે આવેલા બરડ ઉપર ચડાઈ કરી હતી, જેમાં તેની હાર થઈ હતી. પછી વિ. સં. ૮૩ર માં રંક વાણિયાની શિખવણીથી બરડ ઉપર ફરી હલ્લે કર્યો હતે. અને વલભીને સર કર્યું હતું. જો કે તેને જય મળે પણ અચાનક રોગચાળો ફાટી નીકળવાથી તેના સૈન્યને નાશ થયેલ હતું. ત્યાર પછી તેણે ગંધાર ઉપર પણ ચઢાઈ કરી હતી. જે કે અહીં બરડ શબ્દ ઘૂમલીને પ્રદેશ સમજાય છે કિન્તુ વિદ્વાને માને છે કે આ બરડ તે જ વલભી છે, જેને વિ. સં. ૮૩૪ લગભગમાં આરબેને હાથે નાશ થયે છે. ઈતિહાસમાં ઉલ્લેખ છે કે, ભિન્નમાલના પ્રતિહાર રાજા નાગાવલોકે પણ વિ. સં. ૮૧૩માં લાટના રાષ્ટ્રકુટ રાજા કર્કને માર્યો છે. આ સમયે પણ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં રાજ્યક્રાંતિ થઈ છે. સૌરાષ્ટ્ર ચાવડાઓના હાથમાં આવ્યું તે પહેલાં ભિન્નમાલના પ્રતિહારોના હાથમાં હતું. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ જે પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ ' આ રીતે વિ. સં ૮૪૫ માં વલભીને ભંગ એ ઐતિહાસિક બીના છે. આજે જૂના ટીલાઓ નજરે પડે છે અને તેની વચમાં ત્યાં આજે નવું વલભી વિદ્યમાન છે. ચેત્યસ્થિતિ: વીરસંવત્ ૮૮૨ માં ચિત્ય સ્થિતિ થયેલ છે. એટલે જેના મુનિઓએ વિ. સં ૭ર માં વનવાસ બંધ કરી વસ્તીવાસને સ્વીકાર કર્યો છે.. " આપણે જાણીએ છીએ કે ચંદ્રિકુલના આ સ્વામી સમતભદ્રજીએ વનમાં રહેવાનું શરૂ કર્યું હતું. સાથે સાથે નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર કુલના બીજા શ્રમણે પણ વનમાં રહેવા લાગ્યા હતા અને ત્યારથી વનવાસીગચ્છ ચાલુ થયે છે પરંતુ સમયની વિષમતાથી વનમાં રહેવામાં ઘણું અડચણ ઊભી થવા લાગી. સજાઓનાં ભયંકર યુદ્ધો, બારબાર વર્ષોના દુકાળે આહાર-પાણીની દુર્લભતા, પઠન-પાઠનને અંતરાય, શ્રતને હાસ, સામર્થ્યને અભાવ, લેકની અપ્રીતિ અને સંઘની અસ્તવ્યસ્તતા ઈત્યાદિ હાનિકારક પ્રસંગે આવી પડ્યા. આથી મૃતધરેએ ગંભીર વિચાર કરી શ્રાવકેની વસ્તીમાં નહીં કિન્તુ મંદિર પાસેના ઉપાશ્રયમાં ઊતરવાની મર્યાદા ચાલુ કરી. આ મર્યાદાને પ્રારંભ વીર સં. ૮૮૨ વિ. સં. ૪૭માં થયેલ છે. જો કે મુનિઓ ત્યારે વનને બદલે ચૈત્યવસતીમાં માત્ર ઊતરતા હતા કિન્તુ ત્યાં સ્થાન પતિ બનીને રહેતા ન હતા. તેઓ ત્યવસતીમાં ઊતરવા છતાં વિહરક એટલે સતત વિહારી હતા. સમયના પ્રવાહમાં એ મર્યાદામાં પણ શિથિલતા આવી અને કેટલાએક મુનિઓએ ચૈત્યવાસ અપનાવ્યા. વીરનિર્વાણની બારમી એટલે વિક્રમની આઠમી સદીના અંત સુધીમાં તે એ ચૈત્યવાસ સર્વથા વિકાર પામી ઘરવાસ જે બની ગયો. - આ હરિભદ્રસૂરિ મુનિઓના ચૈત્યવાસનું ચિત્રણ આપે છે કે–આધાકમી અહાર, સચિત્તગ્રહણ, ત્રણ વાર ભેજન, વિગઈ Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ ત્રેવીસમું ] - આ દેવાનંદરિ ગ્રહણ, મુખવાસને શેખ, પડિલેહણને ત્યાગ, પલંગ, જેડા, વાહન શસ્ત્રો, તામ્રપાત્રે રાખવાં, પ્રતિમાની રક્ષા માટે પૂજા, ચમત્કારિક જિનપ્રતિમાઓની ભક્તિ; સંસાર સુખ માટે તપસ્યા, હજામત કરાવવી, પ્રસંગે આઘે, મુહપત્તિ રાખવાં; એકાકી પરિભ્રમણ, ચૈત્યવાસ; મઠવાસ; પૂજાપ્રવૃત્તિ, દેવદ્રવ્યભક્ષણ દેરાસર કરવું; ઉપાશ્રય કર, સ્નાન, વિલેપન શોભા, સુગંધી દ્રવ્યને શેખ ગામની મમતા જ્ઞાતિને આગ્રહ; સ્ત્રીનાચ જો સ્ત્રીઓને સંસર્ગ, તિષ, નિમિત્ત, વૈદક, મંત્ર, તંત્ર, રાજસેવા, નીચને મદદ કરવી; સુવહિત સાધુની નિંદા તેને ધર્મોપદેશને નિષેધ શાસનની પ્રભાવના માટે લડાઈ-ઝગડા; કુળમર્યાદા તોડવાની ઉશ્કેરણી કરવી; ભયની વાતે સ્ત્રીને સ્પર્શ યુક્તિથી ધનસંગ્રહ; ખરીદેલા ચેલાએ રાખવા; પ્રભાવના માટે બેટાં અનુષ્કાને શાસ્ત્રાધાર વગરનાં તપે ઉજમણુની વિધિ કરવી, મરણના કામમાં પ્રભુપૂજા, મૃતદ્રવ્યગ્રહણું, પૈસા માટે શ્રાવકે પાસે આગમનું વ્યાખ્યાન; મુહૂર્ત બતાવવું, યજ્ઞપૂજા, ગોત્રજઝારણ, સમ્યક્ત્વને વેચવું વ્યાખ્યાનમાં સ્ત્રીઓ પાસે પિતાના ગુણ ગવરાવવા; એકલી પુરુષ સભામાં સાધ્વીઓનું વ્યાખ્યાન કરવું વગેરે વગેરે. - ' ( સંબધપ્રકરણ-ગુરુઅધિકાર–ગાથા પ૭ થી ૭૩) જો કે એક તરફ આ ભયંકર ચૈત્યવાસ વ્યાપી ગયો હતો, પરંતુ બીજી તરફ પવિત્ર શ્રમણપરંપરા પણ ચાલુ જ હતી. ઈતિહાસ આ શુદ્ધ પરંપરાને “વિરુક” તરીકે ઓળખાવે છે. " આ૦ શ્રી વિમલચંદ્રસૂરિ, આ. શ્રી વીરગણિ, આ. ઉતનસૂરિ, આ. જસદેવસૂરિ, આ. પ્રદ્યુમ્નસૂરિ, આ. માનદેવસૂરિ, આ. દેવસૂરિ, ઉ. અંબદેવ, આ. મુનિચંદ્રસૂરિ, આ. નેમિચંદ્રસૂરિ સેલ વગેરે આચાર્યો વિહરુક અને શુદ્ધ સંયમી તરીકે પ્રસિદ્ધ છે. આ શુદ્ધ પરંપરાની દેરવણીથી ઘણા ચૈત્યવાસીઓએ કિયેદ્વાર કરી શુદ્ધ માગ સ્વીકાર્યો છે. સમય જતાં આ શુદ્ધ પરંપરામાં - જુઓ પ્રભાવક ચરિત્ર, મહાવીરચરિયું, ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિપ્રશસ્તિ વગેરે. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ જૈન પર પરાના તહાસ [ પ્રકરણ પણ વિકૃતિ થવાની ઘડી આવી પહાંચી હતી, કિન્તુ આ. શ્રીજગતચદ્રસૂરિએ અને ત્યારબાદ આ. શ્રીગ્માન વિમલસૂરિએ સાવધાન રહી ક્રિયાહાર કરી શુદ્ધ પરંપરાને અવિચ્છિન્ન રાખેલ છે. અમને તે લાગે છે કે, દિગમ્બર મુનિઓએ પણ વિ. સં. ૪૭૨ માં વનવાસ છેાડી નિસિહિયાજીમાં રહેવાનું શરૂ કર્યું હશે તેમાં પણ વિકૃતિ થતાં ચૈત્યવાસની અસર થઈ છે અને વિ. સં. ૧૨૧૯ પછીથી મઢવાસ ચાલુ થયા છે. તેમાં આ મઠવાસીઆનું નામ લટ્ટારકજી છે. દિગમ્બરામાં શુદ્ધ પર પરા ચાલુ રહી નહીં, તેથી તેમાં ક્રિયાદ્ધાર કરનાર કોઈ નીકળ્યું નહી. એટલે આજે તે સમાજમાં અવિચ્છિન્ન શ્રમણુપર'પરા રહી નથી. આ રીતે જૈન મુનિઓમાં વિ. સં. ૪૭ થી વનવાસ અધ થયા છે, ચૈત્યવસતીમાં રહેવાનુ ચાલુ થયું છે. અને સ', ૭૮૦ થી ચૈત્યવાસ પ્રવા છે. ચૈત્યવાસ વિ૦ સ’૦ ૧૨૮૫ થી સદંતર બંધ છે અને જૈન મુનિએ માત્ર ઉપાશ્રયમાં ઊતરે છે. ઉદયગિરિ–ગુફા વિદિશા ( ભીલ્સા )થી ૪ માઈલ દૂર ઉદયગિરિ છે, તેમાં જૈન ગુફાઓ છે. વીશમી ગુફામાં વીર સ. ૮૯૧ના શિલાલેખ છે:+ કે—ભદ્રા શાખાના આ. ગોશ ના શિષ્ય મુનિશ કરે અહીં ગુપ્ત સ. ૧૦૬માં ભગવાન પ્રાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી છે. ( લીટ ‘ ગુપ્ત ” અભિલેખ, પૃ. ૨૫૮, આ ગ્રંથ પૃ. ૭૭) + આ ગ્રંથના પૃષ્ઠ ૩૪૬માંઆ ફકરા છપાયે છે તેમાં વીર સ. ૬૫૧ તે સ્થાને વીર સ. ૮૯૧ સમજવે, Page #422 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચોવીશમું આ વિક્રમસૂરિ શ્રીદેવાનંદસૂરિની પાટ ઉપર આ. શ્રીવિકમસૂરિ થયા છે. તેમનું કંઈ પણ ચરિત્ર મળી શકતું નથી. “વીરવંશાવલી”માં ઉલ્લેખ છે કે તેમણે ધાંધાર દેશના ગાલા નગરમાં પરમાર ક્ષત્રિયને ઉપદેશી જેનધમી બનાવ્યા હતા. આ અરસામાં એટલે વિક્રમની થી પાંચમી સદીમાં આ શિવશર્મસૂરિ, આ ચંદ્રષિ મહત્તર, સંઘદાસગણું મહત્તર, ધર્મ સેનગણું મહત્તર, ધર્મદાસગણું મહત્તર, જિનદાસગણું મહત્તર, આ૦ વિમલચંદ્રસૂરિ, પંડિત ચંડ વગેરે પ્રભાવકે થયા છે. સંભવ છે કે આ સ્કંદિલસૂરિ અને આ૦ દેવધિગણીની વાચનાઓના મધ્યકાળના આ ગ્રંથકારે છે. આ શિવમસૂરિ આ આચાર્યો દષ્ટિવાદના બીજા પૂર્વની પાંચમી “ચવણવત્યુના ચેથા “કમ્મપડિપ્રાભૂતમાંથી ઉદ્ધરીને કર્મવિષયક કમ્મપડિ શાસ્ત્ર રચ્યું છે, જે કર્મવિષયને પ્રાચીન ગ્રંથ છે, એનાં વિષયનિરૂપણની ગૂંથણ અજોડ છે. પ્રાચીન કાળના શ્વેતાંબર આચાર્યો અને દિગમ્બર આચાર્યો આ ગ્રંથને પ્રમાણુ કટિને માને છે. તેનું પ્રમાણ ૪૭૫ પ્રાકૃત ગાથાનું છે. પછી આચાર્યોએ તેના ઉપર ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાઓની રચના કરી છે. આ સિવાય તેમણે એ જ કમ્મપડિપાહુડના આધારે પાંચમે શતક નામને કર્મગ્રંથ નામે બનાવ્યો છે, જે ૧૧૧ ગાથા પ્રમાણ છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ પછીના આચાર્યોએ તેને પણ ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાઓ વડે વધુ સુપાક્ય બનાવ્યું છે. આ આચાર્ય વિકમની પાંચમી સદીમાં થયા છે. આ ચંદ્રષિ મહત્તર: આ ચંદ્રષિ મહત્તરે પૂર્વકૃતના આધારે “પંચસંગ્રહ” ગ્રંથ બનાવ્યા છે, જેમાં ૧. શતક, ૨. સપ્તતિકા, ૩. કષાયપ્રાકૃત, ૪. સત્કર્મ, અને પ. કમપ્રકૃતિ; એમ પાંચ વસ્તુઓને સંગ્રહ છે, તેથી તેનું નામ “પંચસંગ્રહ રાખવામાં આવ્યું છે. તેની ગાથા ૯૬૩ છે, ભાષા પ્રાકૃત છે, ૯૦૦૦ લેકપ્રમાણની તેની ટીકા પણ પિતે જ બનાવી છે. ટીકામાં પિતે “સપ્તતિકાને દષ્ટિવાદના નિચોડ તરીકે ઓળખાવી છે. આ આચાર્યને સમય વિકમની ત્રીજીથી પાંચમી સદી મનાય છે. વાચક શ્રીસંઘદાસગણું મહત્તર શ્રીસંઘદાસગણીએ ગદ્ય પ્રાકૃત ભાષામાં “વસુદેવહીડી બનાવ્યું છે, જેમાં કૃષ્ણ વાસુદેવના પિતા વસુદેવનું ચરિત્ર છે. કથાસાહિ ત્યમાં સૌથી પ્રાચીન અને આધારભૂત આ ગ્રંથ છે, તેને પ્રથમ ભાગ મળે છે. તેમણે “બ્રહકલ્પ” ઉપર લઘુભાષ્ય ગ. ૭૬૦૦ અને કલ્પભાષ્યના અંગરૂપ મનાતા પંચકલ્પ ઉપર મહાભાષ્ય ગા. રપ૭૪ રચ્યું છે. આ મહત્તર વિક્રમની ચોથી સદીમાં થયા છે. ધર્મસેનગણું મહત્તર: શ્રીધર્મસેનગણી મહત્તરે “વસુદેવહીંડીને બીજો ભાગ બનાવ્યા છે. સંભવ છે કે તેઓ શ્રીસંઘદાસગણું મહત્તરના શિષ્ય હાય અને ગુરુજીનું અધૂરું કામ તેમણે પૂરું કર્યું હોય * વસુદેવ હીંડી, આ૦ હરિભદ્રસુરિત તત્ત્વાર્થવૃત્તિ, સંસાદાવાનલસ્તુતિ, દિગમ્બરીય મહાપુરાણ, જયધવલા, કાદરી, કાદંબરીની ટીકા શ્રીપાળ રાસ વગેરે ઘણું ગ્રન્થ એવા છે કે જેને બનાવનાર ગુરુ-શિષ્ય, વૃદ્ધ-લઘુ કે, પિતા પુત્રનાં યુગલે છે. તે દરેકમાં સૌથી પહેલે વસુદેવહી ડી હશે, એમ લાગે છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ ચોવીસમું ] આ વિક્રમસુરિ આ રાજર્ષિ ધર્મદાસગણું મહત્તર: - વિજયપુરમાં વિજયસેન નામે રાજા હતું. તેને અજય અને વિજયા નામની રાણુઓ હતી. વિજયા રાણીને સુજય નામે ભાઈ હતા અને રણસિંહ નામે પુત્ર થયા. પરંતુ આ પુત્રને જન્મ થતાં જ અજયાએ શોક્યના દ્વેષથી રણસિંહને માતાથી જુદે કરાવ્યું. એ વસ્તુની જાણ થતાં રાજા વિજ્યસેન રાણી વિજય અને સુજયે સંસારની અસારતા સમજી ભગવાન મહાવીરસ્વામી પાસે દીક્ષા લીધી. તેઓ અનુક્રમે ભણ–ગને જ્ઞાની થયા અને ગણી–મહત્તર બન્યા. રાજા વિજયસેનનું નામ ધર્મદાસગણું મહત્તર, સુજયનું નામ જિનદાસગણી મહત્તા અને વિજ્યાનું નામ વિજયશ્રી પડયું. માતાપિતાથી જુદો કરાયેલ રણસિંહકુમાર સુંદર ખેડૂતને ત્યાં મેટે થયે. ભગવાન પાર્શ્વનાથની પૂજા કરતાં કરતાં અધિષ્ઠાયકની સહાયથી વિજયપુરને રાજા બન્ય; કનકાવતી, કમળવતી અને રત્નાવતીને પર અને પુત્ર પરિવારથી સુખી બને. એકવાર તેને આકરી નૈતિક કમેટી આવી પડી, તેમાં તે ફસાઈ પડ્યો અને ધર્મ વિમુખ બની અન્યાયી તથા પાપમય જીવન વીતાવવા લાગ્યું. રાજાના ત્રાસથી પ્રજામાં હાહાકાર મચી ગયે. આ તરફ ધર્મદાસગણું મહત્તરે અવધિજ્ઞાન પ્રાપ્ત થતાં પિતાના પુત્ર રણસિંહના ઉપકાર માટે પ્રાકૃત ભાષામાં “ઉપદેશમાલા” બનાવી રાખી હતી, જે જિનદાસગણું મહત્તરને કંઠસ્થ હતી. જિનદાસગણું તથા સાધ્વીજી વિજયશ્રીએ વિજયનગરના ઉદ્યાનમાં પધારી રાજાને ન્યાયી તથા ધમી બનવાને ઉપદેશ આપી “ઉપદેશમાલાનું અધ્યાપન કરાવ્યું અને રાજા રણસિંહ પણ ઉપદેશમાલાને મુખપાઠ કરી પિતાની ભૂલને પશ્ચાત્તાપ કરતે પુનઃ ધર્મમાર્ગમાં સ્થિર થયે, શુદ્ધ સમકિતી અને દઢ શ્રાવક બને, કેટલેક કાળે કમળવતીના પુત્રને રાજા સ્થાપી આ૦ મુનિચંદ્રસૂરિ પાસે દીક્ષા લઈ મુનિ બન્યા અને વિશુદ્ધ ચારિત્રને આરાધી કાળ કરી દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયે. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જૈન પરંપરાને ઇતિહાસ પ્રકરણ રણસિંહના પુત્ર અને પ્રજાએ પણ “ઉપદેશમાલાનું પઠન પાઠન ચાલુ રાખ્યું અને એ રીતે “ઉપદેશમાલા” ચિરંજીવ બની. આ ઉપદેશમાલાની રચનાને ઇતિહાસ છે. ધર્મદાસગણું મહત્તરે પિતાના પુત્રને પ્રતિબંધવા માટે પ્રાકૃત પ૪૪ ગાથામાં ઉપદેશમાલા બનાવી છે. તેમાં આચારનું પ્રતિપાદન છે, અસરકારક ઉપદેશ છે, સચેટ દલીલે છે, અનેક ઐતિહાસિક દુષ્ટતે છે, “આને અભ્યાસી અનંત સંસારી ન હોય તે ધમ બને જ બને.” એવું પ્રતિજ્ઞાવચન છે. તેમાં ગ્રંથકારે પિતાનું નામ આ રીતે બતાવ્યું છે– धंत-मणि-दाम-ससि गय णिहि, पयपढमक्खराभिहाणेण । उवएसमालपगरणमिणमो रइयं हिअट्ठाए ॥ ५३७ ॥ ધંત, મણિ, દામ, સીસ, ગાય, અને ણિહિ. આ પદેના પહેલા અક્ષરે (ઘવાળ)થી તૈયાર થતા નામવાળા મુનિએ હિતબુદ્ધિથી આ “ઉપદેશમાલા પ્રકરણ રચ્યું છે. આ સિવાય ગાથા ૫૪૦ માં પણ તેમણે ઘવાણનિr એમ સ્પષ્ટ પિતાનું નામ બતાવ્યું છે. ઉપદેશમાલા” પર આ સિદ્ધર્ષિગણીએ, સં. ૧૨૩૮ માં અધાવધતીર્થમાં આ૦ રત્નપ્રભસૂરિએ ઘટ્ટી, અને રામવિજયજીએ ટીકાઓ બનાવેલ છે. - ધર્મદાસગણીજીના સત્તાસમય માટે વિદ્વાનોમાં મતભેદ પ્રવર્તે છે. ૧–ટીકામાં તેમને ભગવાન મહાવીર સ્વામીના હસ્તદીક્ષિત શિષ્ય બતાવ્યા છે. તેથી કે તેમને વીરનિર્વાણની પહેલી સદીમાં મૂકે છે. ૨–તેમણે ઉપદેશમાલામાં ગુરુઉપદેશના આધારે ઉપદેશમાલાની રચના, તીર્થકર દયા (કેઈ કાળે) મેક્ષ ગયાનું સૂચન, ત્રણ મેક્ષમાર્ગ અને ત્રણ સંસાર માર્ગનું પ્રવચન, સંવિઝપાક્ષિકનું વર્ણન તથા વિનયરત્ન, સ્થૂલિભદ્રમુનિ, સિંહગુફાવાસી મુનિ, મંગૂ Page #426 -------------------------------------------------------------------------- ________________ વીસમું ! અ.૦ વિક્રમસૂરિ ૪૦૭ સૂરિ, વજસ્વામી, કાલિકાચાર્ય વગેરેનાં દૃષ્ટાંતે સૂચવ્યાં છે. તેથી કઈ તેમને વિક્રમની બીજી સદી પછી મૂકે છે. ૩–ઉપદેશમાલામાં સૂચવેલ કાલિકાચાર્ય અને દત્તનો પ્રસંગ તૂરમણીમાં બન્યું છે. આ ત્રમણી તે હૂણસમ્રાટ તેરમાણની રાજધાની પવૂઈયા જ હોય તે તે ઘટના ત્યાં વિક્રમની પાંચમી સદી પછી બની છે. સમ્રાટ તેરમાણને એ સત્તાસમય છે અને પૂ. શ્રીદેવધિગણીના વાચનાસહાયક આ૦ શ્રીકાલિકાચાર્યને પણ એ વિદ્યમાનતાકાળ છે. આ રીતે પણ આ ધર્મદાસગણીને સત્તાસમય વિકમની પાંચમી સદીમાં સ્થાપ પડે છે. અમે આ આચાર્યને પાંચમી સદીના આચાર્યો સાથે દાસાન્ત નામોની સમાનતાથી મૂક્યા છે. ઉપદેશમાલાની એક ગાથા પરથી પણ તેમના સમય માટે કંઈક કલ્પના કરી શકાય છે. તેમણે પિતાને પરિચય ગા. પ૩૭ માં અને ફરીવાર ગા. ૫૪૦ માં આવે છે. આમ બે વાર પરિચય આપવાનું કંઈ કારણ હોવું જોઈએ. તેમણે ગા. ૫૩૭માં પિતાનું નામ સૂચવવા માટે ધંત મળિ રામ રહિ ગય અને બિપિ શબ્દો લખ્યા છે. આ શબ્દમાં પણ કંઈક ગંભીર આશય હેવાને સંભવ છે. શું એમાં સાલવારી તે નહીં આપી હેય? એવા ગંભીર મહર્ષિઓની રચનામાં એવું તત્ત્વ છુપાયું હોય, તે તે બનવાજોગ છે.+ એટલે આપણે એ દ્રષ્ટિએ તે શબ્દોને ઉકેલીએ તે તેમાંથી નીચે પ્રમાણે આંકડઃ એ સૂઝી આવે છે. ૧. ધંતરામ–અંધારામાં મણિમાલા જેવા. ૨. પંત અાિ ૭ રામ =સં. પ૭૧ + ઉપદેશમાળામાં ૫૪૪ ગાથાઓ છે. તેના આધારે મૃત્યુજ્ઞાન જાણી શકાય છે. રાજાની નેકરી, પરદેશગમન, વ્યાપારગમન, રેગ, યુદ્ધ, બાલકજન્મ, અને અનશનના પ્રસંગે કેટલું આયુષ્ય છે તે જાણી શકાય છે. (દિનશુદ્ધિ-દીપિકાનું પરિશિષ્ટ “ઉપદેશમાલા–ગાથા શકુન ”). મણિના ભેદ–૧. પારાગ, ૨. ઈન્દ્રનીલ, ૩. મરકત, ૪. વૈર્ય, ૫. લસણિયા, ૬ ગમેધ, ૭. સ્ફટિક અને બીજા ભેદે પણ મળે છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ જૈન પર પરાના ઇતિહાસ ૩. વાન પલ્લિ ય=સ. ૮૧૫ ૪, ધંત મનિ ટ્રામ સિ=અંધારામાં મણિ જેવા ચંદ્રગુપ્તના. ૫. ગય નિધિ ( ય પદમ)=સ. (૧) ૯૮. ૬. ત્તિ ૨૫ ૮ નહિ શ્=સ ૯૮૧ [ પ્રકરણ આ ઉપરથી સં. ૫૭૧, સ. ૮૧૫, સં. ૧૯૮ સ. ૯૮૧ ના આંકડાઓ મળે છે. દિ તે વિક્રમ, મૌર્ય, ગુપ્ત અને વીરનિર્વાણ સંવતના આંકડાએ હોય તો ધર્મદાસગણીના સત્તાસમય વિક્રમની પાંચમી-છઠ્ઠી સદી આવે છે અને એ કલ્પના સાચી હોય તે તેમને ભ. મહાવીરસ્વામીના સંતાનીય આ॰ શ્રી વીરસૂરિના શિષ્ય-પ્રશિષ્ઠ માની શકાય. જિનદાસગણી મહત્તરઃ આ જિનદાસગણી મહત્તર આ॰ ધર્મદાસગણીના સંસાર પક્ષે સાળા અને મુનિપક્ષે ગુરુભાઈ છે. રાજા મણિસંહને તેમણે જ ઉપદેશમાળા આપી છે. પ્રસિદ્ધ ચૂર્ણિકાર જિનભદ્રગણી મહત્તર આમનાથી જુદા છે. આ વિમલચંદ્રસૂરિ: આ. શ્રીવજસેનસૂરિના પટ્ટધર શિષ્ય નાગેન્દ્રસૂરિના નાગેંદ્રગચ્છમાં આ॰ રાહુની પાટે આ॰ વિજયસૂરિ થયા અને તેમની પાટે આ॰ વિમલચ દ્રસૂરિ થયા છે. તેઓ પૂ`ધર હતા. તેમણે ‘પઉમરિય’ અને ‘રિવસરિય” નામના ચરિત્રગ્રંથા બનાવ્યા છે. એકમાં રામાયણનુ અને મીજામાં મહાભારતનું વસ્તુદર્શીન છે. એને જૈન ૨ માચણ તથા જૈન મહાભારત કહીએ તે ચાલે. બન્નેની ભાષા પ્રાકૃત છે, રચનાશૈલી સુંદર ભાવવાહી અને પદ્યખંધ છે. આ॰ ઉદ્યોતનસૂરિ ‘કુવલયમાલા’માં તેની પ્રાકૃત રચના પર પ્રશંસાનાં પુષ્પ વેરતાં સાફ કહે છે जारासियं विमलंको, विमलं को तारिसं लहद्द अत्थं । अमयमध्यं च सरतं, सरसंचियं जस्स ॥ पाइयं Page #428 -------------------------------------------------------------------------- ________________ ચોવીસમું] આ. વિક્રમસૂરિ ૪૦૯ શ્રીવિમલોકસૂરિએ જે વિમળયશ મેળવ્ય, તેવા વિમળયશને બીજા કેણ મેળવી શકે ? કારણ કે તેમનું પ્રાકૃત સાહિત્ય પ્રકૃતિદ્યોતક છે, સ્વરથી ગૂંથેલું છે, મધુર સૂરવાળું છે; સરસ છે, અમૃતમય છે, અમદમય છે. વિમલાંકના વિમલયશને બીજે કઈ ન મેળવી શકે તે શશાંક શેને મેળવી શકે ? ખરેખર તેમની રચના શૈલી વિમળતાવાળી છે. તેમના બે ગ્રંથમાંને “પઉમચરિયં” ઉપલબ્ધ છે, જે દશહજાર કલેકપ્રમાણ છે, બહુ પ્રસિદ્ધિ પામ્યા છે અને છપાઈ પણ ગયે છે.* * આચાર્યશ્રીએ “પઉમચરિયંટમાં પિતાને પશ્ચિય નીચે પ્રમાણે આખે છે – "पंचेव य वाससया, दुसमाए तीसवरिससंजुत्ता। वीरे सिद्धिमुवगए, तओ णिबद्धं इमं चरियं ॥ १०३ ॥ गहनामायरिओ, ससमय-परसमयगहियसम्भाओ। विजओ अ तस्स सीसो, नाइलकुलवंसनंदियरो ॥११७॥ सीसेण तस्स रइयं, राहवचरियं तु सूरिविमलेण सोऊण पुव्वगए, नारायणसीरि-चरियाई ॥११८॥ વિરનિર્વાણ સં. ૫૩૦માં “પઉમચરિય” રચ્યું. નાગિલકુળમાં સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના જ્ઞાતા આ૦ રાહૂસૂરિ થયા, તેમની પાટે આ વિજયસૂરિ થયા, તેમના પટ્ટધર વિમલસૂરિએ પૂર્વેમાં રહેલ વાસુદેવ વગેરેનાં ચરિત્રો સાંભળી આ “રાઘવચરિત્ર” બનાવ્યું. અહીં આચાર્યશ્રી પોતાને સમય વીરની છઠ્ઠી સદીમાં બતાવે છે. જ્યાં ગ્રંથકાર પોતે જ આ સ્પષ્ટ સમયનિર્દેશ કરે, ત્યાં કોઈ જાતની શંકાને સ્થાન રહેતું જ નથી પરંતુ નાગિલકુલ વીર * इसके सिवाय प्राकृत 'पउमचरिय' की रचना जितनी सुदर स्वाभाविक और आडम्बर रहित है, उतनी ( आ. हरिषेणके) 'पप्रचरित की नहीं है। (श्रीयुत नाथुराम प्रेमीका ‘जैन साहित्य और इतिहास • Bઃ ૨૭૬) - + p. હર્મન જેકેબી સંપાદિત આ વિમલસરિનું પઉમચરિયું ભાવનગરની જૈનધર્મ પ્રસારક સભાએ છપાવ્યું છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈન પરંપરાને ઇતિહાસ પ્રકરણ સં. ૬૦૦ પછી સ્થાપાયું છે. તે પછી વીર સં. ૫૩૦માં તે કુળમાં આ આચાર્ય થયા છે એ બને જ કેમ? એટલે કે તેમને સમયનિર્ણય ઘણું સંશોધન માગી લે છે. તેઓ વિક્રમની પાંચમી સદી દરમ્યાનકાળના આચાર્ય છે. તેઓ પૂર્વધર છે અને પૂર્વધરને કાળ વિ. સં. ૫૦ સુધી છે. એટલે તેઓ વિ. સં. ૧૯૦ પહેલાં થયા છે, એ નિર્વિવાદ વાત છે. અમે તે તેમને વિવાદગ્રસ્તકાળના કારણે બીજા વિવાદગ્રસ્તકાળવાળા આચાર્યો સાથે અહીં મૂક્યા છે. આવ શ્રીવિમલસૂરિનાં પ્રાકૃત “પઉમરિય” તથા “હરિવંશચરિચંના આધારે દિગમ્બરાચાર્ય રવિષેણે વિ. સં. ૬૩૪માં સંસ્કૃતમાં પ્રાકૃતના જ સંવર્ધિત અનુવાદ જેવું અઢાર હજાર શ્લેકનું પદ્મચરિત, ત્યારપછીના થોડાક વર્ષોમાં થયેલ દિગમ્બર મહાકવિ સ્વયંભૂ તથા ત્રિભૂવન સ્વયંભૂએ અપભ્રંશમાં “પઉમચરિય” અને હરિવંશચરિયું, તથા કસ. આ૦ હેમચંદ્રસૂરિએ સંસ્કૃતમાં ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર અન્તર્ગત “રામચરિત્ર” તથા “નેમિનાથચરિત્ર” બનાવેલ છે. એટલે કે આ૦ વિમલસૂરિની રચના બહુ પ્રમાણ ભૂત અને આધારભૂત મનાય છે. સં. ૨પમાં ચઉપન્નમહાપુરિસીરિયં દશ હજાર લેકપ્રમાણના કર્તા નિવૃત્તિકુળના આ૦ માનદેવસૂરિના શિષ્ય આ૦ વિમલમતિ અપનામ આ૦ શીલાચાર્ય હતા. આ આ૦ વિમલસૂરિથી જુદા છે. પંડિત ચડ: પંડિત ચંડ મહાન વિદ્વાન હતું. તેણે પ્રાકૃત વ્યાકરણ” બનાવ્યું છે, જે પ્રાકૃત ભાષાનાં દરેક વ્યાકરણમાં સૌથી પ્રાચીન છે અને ઘણું જ નાનું છે. તેમાં તેમણે અપભ્રંશ ભાષાનું સ્વરૂપ પણ બતાવ્યું છે. ડો. વિંટરનીત્સ, ડો. લેયમેન વગેરે આ વિમલસરિને વીર સં. ૫૩૦માં વિદ્યમાન હવાનું માને છે. ડો. કીથ, ડો. બુલહર વગેરે આ આચાર્યને ઈસ્વીસનની ૭મી સદીમાં વિદ્યમાન હોવાનું માને છે. “રામચરિએ સંસ્કૃત રેલ છે. એ Page #430 -------------------------------------------------------------------------- ________________ ચોવીશમું ] આ વિક્રમસૂરિ ૪૧૧ આ વિદ્વાનના સમયનિર્ણય માટે પણ વિદ્વાનોમાં મતભેદ છે, ડૉ. હાન લે તો ૫. ચંડને ઈ. સ. પૂર્વે ત્રીજા સૈકામાં મૂકે છે, ફાઈ તેને પછીના સૈકાઓમાં મૂકે છે. ખાસ કરીને પ્રાકૃત ગ્રંથસાહિત્યના પ્રારંભિક કાળ વિક્રમની ચેાથી-પાંચમી સદી છે. એટલે અમે પણ ‘પ્રાકૃત વ્યાકરણ”ના કર્તા ચંડને અહી લખ્યા છે. આ શ્રીઅજ્ઞાત: ધસ્મિલહી‘ડી' ગ્ર‘થ પણ આ જ સદીમાં બન્યા છે, જેમાં વણું ન ભાગ એ છે અને કથાભાગ વિશેષ છે. આના ગ્રંથકાર કાણુ છે? તે નક્કી થઈ શક્યું નથી. Page #431 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણે પચ્ચીશમુ આ, નરસિંહસૂરિ આ॰ વિક્રમસૂરિની પાટે આ॰ નરિસંહસર થયા છે. તેમના * માટે કહ્યું છે કે— नरसिंहरिरासी दूतोऽखिलग्रन्थपारगो येन । यक्षो नरसिंहपुरे, मांसरतिं त्याजितः स्वगिरा || સમસ્ત સિદ્ધાંતમાં નિષ્ણાત હતા. તેમણે નરિસહપુરમાં સર્વ ભક્ષી યક્ષને પ્રતિષેધ કરી માંસ-ભક્ષણના ત્યાગી બનાવ્યા હતા. તે તે મહાજ્ઞાની અને સફળ ઉપદેશક હતા. તેમણે ઉમરકાટ તથા તેની આસપાસનાં નગરીમાં નવરાત્રિની આઠમે પાડાનું ખલિદાન અપાતું હતું, તે ખંધ કરાવ્યું. મેવાડના ખુમાણુકુલના સૂર્ય વંશી રજપૂતાને પ્રતિબાધી જૈન બનાવ્યા હતા. તેમાંના અનેક રજપૂત કુમારોને દીક્ષા આપી હતી. તેમના પટ્ટધર આ સમુદ્રસૂરિ આ ખેામાણુકુલના જ નખીરા હતા. Page #432 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છવ્વીસમું આ સમુદ્રસૂરિ આ નરસિંહસૂરિની પાટે આ સમુદ્રસૂરિ થયા છે. તેઓ અજોડ વાદી હતા. આ મુનિસુંદરસૂરિ લખે છે કે – ખુમાણ રાજાના કુળમાં સમુદ્રસૂરિ થયા, તેમણે દિગમ્બરોને વાદમાં હરાવ્યા, અને નાગહૃદમાં ભગવાન પાર્શ્વનાથનું તીર્થ પિતાને આધીન કર્યું. (ગુર્નાવલી લે. ર૯) તેઓ શિલાદિત્યવંશના બાપા રાઉલના પુત્ર રાજા પહેલા ખુમાણના પુત્ર હતા. ખુમાણ રાજાના વંશજે પાછળથી શીસેદિયા તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. આ સમુદ્રસૂરિ સૂર્યવંશી ક્ષત્રિય, મહાપ્રતાપી, તપસ્વી, વિદ્વાન અને વાદી હતા. ચિતડને રાણે કુટુમ્બી હોવાના કારણે તેઓશ્રીને બહુ માનતે હતે. તેઓશ્રીએ દિગમ્બરેને વાદમાં જીતી લીધા અને નાગહદ તીર્થની રક્ષા કરી હતી. બાડમેર, કોટડા વગેરે પ્રદેશમાં વિચરી શાસનપ્રભાવને કરી હતી, જૈન ધર્મને ખૂબ પ્રચાર કર્યો હતે. અને ત્યાંની ચામુંડાદેવીને પણ પ્રતિબંધી હતી. તેમણે વૈરાટનગરમાં પણ દિગમ્બરોને હરાવી જયનાદ ગજાવ્યું હતું અને વેતામ્બર ધર્મને ફેલાવે કર્યો હતે. આ અરસામાં આ૦ ભૂતદિન્નસૂરિ આ૦ દેવર્ધિગણી ક્ષમ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ જૈન પરપરાના ઇતિહાસ [ પ્રકરણ શ્રમણ, આ૦ કાલકસૂરિ (ચાથા)આ॰ સત્યમિત્રસૂરિ વગેરે વાચનાચા અને યુગપ્રધાન થયા છે. તેમનું ચરિત્ર વાચકવશ (પૃ. ૧૮૮, ૧૮૯) યુગપ્રધાન પટ્ટાવની (પૃ. ૧૯૩) અને દેવિ ગણી પટ્ટાવલી (પૃ. ૨૯૪થી ૨૯૮)માં વિસ્તારથી આપ્યું છે. વળી આ જ અસામાં વલભીમાં પાંચમી આગમવાચના અને વડનગરમાં સંઘસમક્ષ ‘કલ્પસૂત્ર”નું વાચન થયાં છે. વલભીમાં પાંચમી આગમવાચના: આ સ્કંદિલસૂરિએ મથુરામાં ચાથી આગમવાચનામાં જે આગમા લખ્યાં હતાં, તેના વારસા આ॰ દેવધ ગણી ક્ષમાશ્રમણ પાસે હતા અને આ નાગાર્જુનસૂરિએ વલભીમાં વાચના કરી જે આગમા લખ્યાં હતાં, તેને વારસા આ॰ ભૂતદિન તથા આ કાલકસૂરિ (ચાથા) પાસે હતા. આ૦ વિધિ ને કપટ્ટી યક્ષ, ગોમુખયક્ષ અને ચક્રેશ્વરીદેવી પ્રત્યક્ષ હતાં. આ બન્ને આચાર્યાએ વીર સં ૯૮૦માં વલભીમાં માટુંમુનિસમ્મેલન મેળવ્યું, અને તેની રૂબરૂમાં ચેાથી આગમવાચનાના અન્ને પાઠાને તપાસી એક ચાક્કસ પાઠ તૈયાર કર્યાં, જેમાં આ૦ સ્કંદિલની વાચનાના પાને કાયમ રાખ્યા અને આ નાગાર્જુનની વાચનાના પાઠને વાયñતર કહી સાથે જ દાખલ કર્યાં. આ ઉપરાંત તે બન્નેય વાચનાના પાઠાંતરો હતા, તેને પણ શે॰ વગેરે સંકેતાથી કાયમ જ રાખ્યા છે અને એ રીતે દરેક આગમાને પુસ્તકારૂઢ કર્યા છે. લખવાની સરળતા માટે ફ્રી ફ્રી આવતા પાઠેને પૂર્વે લખેલ સ્થાનાની સાક્ષી આપી ટુંકાવી દીધા છે. આગમામાં ૧૧ અગા સૌની પછી લખ્યાં છે. આ રીતે આ મુનિસમ્મેલનમાં ૮૪ આગમ, નિયુક્તિ, ભાષ્ય, કમ્મપડિ અને તત્ત્વા સૂત્ર વગેરે શાસ્ત્રો મળીને ક્રોડા શ્લોકપ્રમાણુ સાહિત્ય પુસ્તકારૂઢ થયુ છે. જો કે તેમાંથી પણ કાળના પ્રભાવે ઘણું સાહિત્ય નાશ પણ પામ્યું છે. પરમ સૌભાગ્યની વાત છે કે આપણને આજે જે આગમે મળે છે, જે અસલી જિનવાણી જળવાઈ રહી છે, તે આ આગમવાચનાનું જ મીઠું પરિણામ છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ છવીસમું] આ સમુદ્રસૂરિ ચોરાશી જિનાગ: આ૦ દેવર્ધિગણ ક્ષમાશ્રમણે વલભીમાં વીર સં. ૯૮૦માં આગમવાચનામાં અર્ધમાગધી તથા પ્રાકૃત ભાષામાં ૮૪ આગામે લખ્યાં હતાં, જેના નામે અને ટૂંકે પરિચય નીચે મુજબ છે. ૮૪ આગમઃ ૧. આયરંગસુત્ત(આચારાંગ)–જેમાં ૨ શ્રુતસ્કંધે, ૨૫ અધ્યયને અને ૨૫૫ લેકપ્રમાણ ગદ્યપદ્યરચના છે. આ સૂત્રમાં મુનિઆચારનું સંપૂર્ણ પ્રતિપાદન છે. એટલે કે મુનિને ઉદ્દેશીને અહિંસા, નિર્મોહત્વ, અલિપ્ત દશા, જાગૃતિ, તપ, સંયમ, પરિષહ, શીલ, વિહાર, ગુરૂઆશા, દીક્ષા, દીક્ષિતોની ભૂલભૂલામણું, વસ્ત્ર, મુનિસેવા, લજજા, અનશન, ભ૦ મહાવીરને માર્ગ, માંદાની સેવા, ગૃહસ્થસંસર્ગ ત્યાગ, શય્યા, શયન વખતની ચાર પ્રતિજ્ઞાઓ,ચોમાસું, વિહાર, પાણીમાં વિહાર, માર્ગપ્રશ્ન, ચાર જાતની ભાષા, વસ્ત્રવ્યવસ્થા, પાàષણ, વર્યનિવાસે, સ્વાધ્યાય, શબ્દ, મેહત્યાગ, કિયાએ, ભ૦ મહાવીરસ્વામીનું જીવન અને ભાવનાઓ ઈત્યાદિ અનેક વિષયેનું બહુ સૂક્ષમતાથી નિરૂપણ કરવામાં આવ્યું છે. અભ્યાસ મુનિ તેની અસરથી રંગાઈ જાય એવી તેમાં સચેટ શૈલી છે. જેમકે – તમારી જે ભાવના છે, તેવી જ ભાવના તમે જેને ઠાર કરવા ઈચ્છે છે તેમાં પણ છે. તમે જેને ફેંસી નાખે છે, મારે છે કે ત્રાસ આપે છે, તેની તરફ નજર રાખશે તે તેને પણ તમારી પેઠે સુખદુ:ખની અસર થાય છે. માટે યાદ રાખવું કે, કેઈ પણ રીતે પિતે વધ કરે નહીં અને બીજાને વધ કરવાની પરવાનગી દેવી નહીં. આયરંગમાં આવા આવા અનેક ઉપદેશસૂકત છે. આયરંગસુત્ત ગણધર શ્રીસુધર્માસ્વામીએ બનાવ્યું છે તે જ છે માત્ર તેમાંથી પ્રથમ શ્રુતસ્કંધના ૭મા મહાપરિણા અધ્યયનને વિચ્છેદ થયે છે અને ચૂલિકાએ વધી છે. બાકી હતું તે જ વિદ્યમાન છે. નિયુક્તિકાર લખે છે કે પહેલા શ્રુતસ્કંધના જુદા જુદા દેશોના Page #435 -------------------------------------------------------------------------- ________________ કે મહા પરિણ, આની પાંચમી બનેલ છે . ૨. ૪૧૬ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ આધારે બીજા તસ્કંધની ૪ ચૂલાઓ બની છે. મહાપરિણાના આધારે સપ્તતિકા (ચૂલા બીજી) બનેલ છે (યુ. ૨, નિગાટ ૭થી૧૦) સાતિકાબન છે આની પાંચમી ચૂલા “નિશીથસૂત્ર મનાય છે. ૨. સૂયગડાંગસુત્ત (સૂત્રકૃતાંગ)–જેમાં ૨ તર્ક, ર૩ અધ્યયને, અને ૨૧૦૦ શ્લેકપ્રમાણ ગદ્યપદ્ય રચના છે. પદ્યો અનુટુપ, વૈતાલિક અને ઉપજાતિ વગેરે છે દોથી ભરપૂર છે, જેની ભાષા પ્રાચીનતાને નમૂને છે. મુખ્યતાએ દર્શને ૬ મનાય છે. કિન્તુ સૂક્ષ્મતાથી વિચાર કરીએ તે કાલ, ઈશ્વર, આત્મા, નિયતિ અને સ્વભાવ ઈત્યાદિ અપેક્ષાએ દાર્શનિક વિચારધારાનાં જે જે મૂળ છે, તે તે દરેક દાર્શનિક મત છે અને તે ક્રિયાવાદીના ૧૮૦, અકિયાવાદીના ૮૪, અજ્ઞાનવાદીના ૬૭ અને વિનયવાદીના ૩૨ એમ કુલ ૩૬૩ મતો છે. નાનાં મેટાં જે જે દર્શને ઉત્પન્ન થયાં છે, તે આમાંનાં અમુક અમુક મતેને વ્યવસ્થિતરૂપ આપીને જ ઉત્પન્ન થયાં છે. ભવિષ્યમાં જે જે દર્શને જન્મશે, તે પણ આમાંના અમુક અમુક મતેને વ્યવસ્થિત રૂપ આપી જન્મ લેશે. એટલે કે આ ૩૬૩ મતે એ જ દાર્શનિક ભેદોનાં મૂળ તત્ત્વ છે. તેની તુલના કરીને સાચું દર્શન કર્યું? અર્થાત્ સત્યધર્મ કહે ? તેને નિચેડ આ સૂત્રમાં આપવામાં આવ્યું છે. મુનિ દાર્શનિક મતભેદે, આંતરિક ભ્રમણાઓ અને બાહ્ય ફસાસણીઓને સમજીને તેમાં ફસાય નહીં એ આ સૂત્રને પ્રધાન વિષય છે. આ સૂત્રમાં ચાર્વાક, અદ્રત, તજજીવ તછરીર દ્વત, બૌદ્ધ કર્તુત્વ સિદ્ધત્વ વગેરે વાદ, ગુરુપરીક્ષા, સાચું મેક્ષ, કુટુંબપ્રલેશન, ભ્રષ્ટ મુનિ, વીરેને માર્ગ, ત્યાજ્ય વસ્તુઓ, મહાવતે, થાકેલે, દીક્ષિતેની ભૂલભૂલામણી, સામણી, જિસન્માનની લાળ, કાયરેની દશા, વીરેની અડગતા, રાગીની સેવા, સાધુને પ્રતારણા, સ્ત્રીઆસક્તિ, યુવાનીનું ઝેર, ઉપાય, પતિતને દંભ, સ્ત્રીને ધર્મદંભ, ભવાડા, ભ્રષ્ટને નરકપ્રાપ્તિ, નરકનાં દુઃખ, ભ૦ મહાવીરસ્વામીની સ્તુતિ, પાખંડ માર્ગ, પાપભ્રમણ, સાચું બળ, બૂરી ભાષા, કુવ્યવહાર, સમાધિ. સન્માર્ગો, ૩૬૩ પાખંડ, જૂઠ, માયા, બાળક, Page #436 -------------------------------------------------------------------------- ________________ ૬ - ૧ છવ્વીસમું ] આ સમુદ્રસૂરિ ૪૧૭ પંડિત, એકલવિહાર, નમ્રતા, સર્વજ્ઞવચન, સચ્ચારિત્ર, બ્રાહ્મણ કે? શ્રમણ કણ? ભિક્ષુ કેણુ? પુંડરિકકથા, તારકગુરુ, પાપીજીવન, દેહપષણ, પ્રત્યાખ્યાન, બે બે પહેલવાળા પ્રશ્નો, સ્યાદ્વાદ, માધ્યસ્થ, આદ્રકકુમારની પરીક્ષા, ગૃહસ્થ ધર્મસ્વરૂપ ઈત્યાદિ અનેક સૂચક વિચાર રજુ કર્યા છે. નિરૂપણ શિલી પ્રૌઢ અને રેચક છે. જેમકે – - કેટલાએક આરંભાસક્ત અને ઓછી બુદ્ધિવાળા પુરુષે કહે છે કે આ લેક એકાત્મ સ્વરૂપ છે. જો એમ હોય તે જે વ્યકિત પાપ કરે છે, તે જ દુ:ખ ભેગવે છે, એ કેમ બને? (૧–૧–૧૦) પિતે ચક્રવર્તી હોય કે નેકર હેય, પણ તેણે મુનિમાર્ગે ચાલનારને વંદન કરવામાં શરમાવું જોઈએ નહિ અને સદા સમતા રાખવી. (૨–૨–૩) બુદ્ધિવાળે, જ્યશીલ, સમતાકથી, સંયમપાલક, ક્ષમાશીલ અને નરમ સ્વભાવને હોય તે જ મનુષ્ય જ સાચે બ્રાહ્મણ છે, તે જ મનુષ્ય જ સાચે સાધુ છે. (૨–૨–૬) વગેરે વગેરે. એકંદરે આ સૂત્ર મુનિઓ માટે બહુ જ ઉપકારક છે. આ અંગમાં વસ્તુઓ સમજાવવા માટે જરૂરી ઉપમાઓ અને દૃષ્ટાંતે પણ આપ્યાં છે. ૩. ઠાણુંગસુત્ત(સ્થાનાંગ)-જેમાં ૧૦ અધ્યયને છે અને ૩૭૦૦ શ્લોકપ્રમાણે ગદ્યરચના છે. ધાર્મિક અને વ્યવહારિક એવા ઘણા વિષયને અજોડ સંગ્રહ છે. આ સૂત્રમાં એકેક, બેબે એમ દસદસ સુધીની સંખ્યાવાળા પદાર્થોનું નિરૂપણ છે. એટલે કે એક ચેતના, ચાર મેઘ, ચાર સંજ્ઞાઓ, પાંચ અસ્તિકાય, પાંચ નિર્ગથે, પાંચ પુરુષ જાતિ, છો ક્ષયતિથિઓ, દશ સત્ય, દશ સ્થવિર, ઈત્યાદિ અનેક વસ્તુઓ વર્ણવી છે. નિરૂપણશૈલી સરળ છે જેમકે-શ્રમણ બ્રાહ્મણની સેવાનું ફળશ્રવણ, શ્રવણથી જ્ઞાન, જ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનથી સંયમ, સંયમથી અનાશ્રવ, અનાશ્રવથી કર્મશુદ્ધિ, કર્મશુદ્ધિથી અક્રિયા અને અક્રિયાથી નિર્વાણુરૂપ ફળ મળે છે. ૫? Page #437 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ (સ્થા. ૩, ઉ. ૩, સૂ. ૧૦) શ્રદ્ધાવાન, હિતસ્વી, બુદ્ધિવાન, બહુશ્રત અને બળવાન પુરુષ ગણનાયક પદને યોગ્ય છે. (સ્થા. ૬, ઉ. ૩, સૂ. ૪૭૫) પ્રશ્ન:–ભગવાન ! દુ:ખ કેણે કર્યું? ઉત્તરજીવે પ્રમાદવડે કર્યું. પ્રશ્ન–એ દુ:ખ કેમ વેદાય? ઉત્તર – અપ્રમાદભાવે. (સ્થા. ૩, ઉ. ૨, સૂ. ૧૬૬) - આ સૂત્રમાં આચાર્ય આર્ય રક્ષિતસૂરિના કાળ સુધીના ઐતિહાસિક પ્રસંગેને પણ દાખલ કરવામાં આવ્યા છે. ૪. સમવાયાંગસુત્ત (સમવાયાંગ)–જેમાં લગભગ ૧૬૬૭ કલેકપ્રમાણુ ગદ્યરચના છે. આ સૂત્રમાં એકથી લઈને ક્રોડ સુધીની સંખ્યાવાળા કેટલાએક પદાર્થોનું નિરૂપણ છે અને પછી ૧૨ અંગેનું સ્વરૂપ તથા કુલકર અને ૨૪ તીર્થકરેનાં ચરિત્રો આપવામાં આવ્યાં છે. ' * ૫. વિવાહપ્રન્નત્તિ અંગસુત્ત—(વિવાહ પ્રજ્ઞપ્તિ) જેનાં બીજાં નામે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અને ભગવતીસૂત્ર છે. જેમાં ૪૧ શતકે, દર શતકે દશ કે તેથી વધુ ઉદ્દેશાઓ, અનેક પ્રશ્નોત્તર અને ૧૫૭૪૨ 2લેકપ્રમાણુ ગદ્યરચના છે. પદ્ય બહુ ઓછી સંખ્યામાં છે. આ સૂત્રમાં ધર્મ, વ્યવહાર, દર્શન, પરમાર્થ, વિજ્ઞાન, મૂળત, ભૂગોળ, ખગેળ, ઈતિહાસ, પ્રસ્તરશાસ્ત્ર, આણુ,પરમાણુ, પુદ્ગલ, કાળ, દિશા યુદ્ધકાળ, વનસ્પતિ, પશુવર્ગ, પ્રાણીવર્ગ, જીવ, ગર્ભસ્થિતિ, શરીરવિજ્ઞાન, વિચિત્ર ઘટનાઓ, શબ્દસ્વરૂપ, પ્રમાણે વગેરે અનેક વિષયેનું તલસ્પર્શી નિરૂપણ છે. ગણધરે, શિષ્ય, ગૃહસ્થ, બીજા દર્શનવાળા અજેને, સ્ત્રીઓ વગેરે પ્રશ્ન પૂછે છે અને ભગવાન મહાવીરસ્વામી તેને ઉત્તર આપે છે. આ પ્રશ્નોત્તર જ્યાં જ્યાં થયા છે, તે તે સ્થાને પણ દર્શાવવામાં આવ્યાં છે. પ્રશ્નોત્તરના પ્રાસાદિક નમૂનાઓ નીચે પ્રમાણે છે – પ્રશ્ન–ભગવાન ! લે, ત્રાંબુ, કલાઈ, સીસું, કેલસે અને કાટ એ દરેક ક્યા ક્યા જીવનાં શરીરે છે? Page #438 -------------------------------------------------------------------------- ________________ , છબ્લીશમું] આ સમુદ્રસુરિ ઉત્તર–ગૌતમ! લેતું, ત્રાંબુ, કેલાઈ, સીસું, કેલિસે, અને કાટ એ દરેક અસલમાં પૃથ્વીના જીવનાં શરીરે કહેવાય અને અન્ય સાધનેને સંસ્કાર થાય ત્યાર પછી અગ્નિને જીવ વગેરેનાં શરીરે કહેવાય. (શ. ૫, ઉ. ૨, સૂ. ૧૮૧) પ્રશ્ન–ભગવાન ! આ રાજગૃહી નગર કેને કહેવું? શું પૃથ્વીને રાજગૃહી નગર કહેવું? પ્રાણીને, ઝાડેને અને એ જ રીતે સજીવ, નિર્જીવ કે મિશ્ર પદાર્થોને રાજગૃહી નગર કહેવું? ઉત્તર–ગૌતમ! પૃથ્વીને રાજગૃહી નગર કહી શકાય અને એ જ અનુક્રમે ત્યાનાં સજીવ, નિર્જીવ કે મિશ્ર પ્રત્યેને પણ રાજગૃહી કહી શકાય. (શ. ૫, ઉ. ૯, સુ. રર૩) પ્રશ્ન–ભગવન્! દેડતા ઘેડાને ખુબુ એ શબ્દ કેમ થાય છે? ઉત્તર–ગૌતમ! દોડતા ઘોડાને હૃદય અને પાંસળીની વચ્ચે કબડવાયુ ઊછળે છે, જેથી ખુખ શબ્દ થાય છે. (શ. ૧૦, ઉ.૩, સૂ. ૪૧૨) પ્રશ્ન–ભગવાન! પગલપરિણામ કેટલા પ્રકારે છે?. ઉત્તર–ગૌતમ! પરપ્રાગજન્ય, મિશ્રતાજન્ય, અને સ્વભાવજન્ય એમ ત્રણ પ્રકારે છે. પ્રશ્ન–ભગવાન! જન્મથી કેની કેની દાઢે ઝેરી છે? - ઉત્તર–ગૌતમ! વીંછી, દેડકે, સાપ અને મનુષ્યની. અને તેઓમાં પણ ઉત્તરોત્તર અધિક પ્રમાણમાં ઝેર હોય છે. (શ. ૮, ઉ. ૨–૩, સૂ. ૩૧૬) પ્રશ્ન–ભગવાન ! દક્ષતા સારી કે પ્રમાદ સારે? ઉત્તર–જયંતી ! કેટલાએક જીવોને દક્ષતા સારી અને કેટલાએક જીને પ્રમાદ સારે. પ્રશ્ન–ભગવાન! એમ કેમ કહે છે? ઉત્તર–યંતી (કૌશામ્બીની રાજકુમારી) ! જે જીવે આ જગતને સંતાપ કરાવનારા છે, તેઓને આળસ થાય તે સારી કે Jain. Education International Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ જેથી તેઓ બીજાને દુઃખી કરી શકે નહીં. અને જે જીવો ધમી છે, પરહિતચિંતક છે, તેાની દક્ષતા ખીજા જીવાને અનેક રીતે ઉપકારકર્તા નીવડે છે, માટે તેઓની દક્ષતા સારી છે. (શ. ૧૨, ઉ. ૨, ૩ ૪૪૩) આ સિવાય ગૌશાળા, પાપત્ય, રાજા, સન્યાસી સામિલ બ્રાહ્મણ, જમાલી, મહારાજા ચેટક, અજાતશત્રુ, ગણુસત્તાક રાજ્યા, મહાશિલા કંટકયુદ્ધ, થમુશલયુદ્ધ, વરુણ, શ્રાવકની લડાઈ આજીવક મતના ઉપાસકેાની જીવનચર્યા, તુંગીનગરીનાત્ર જૈન, ભવિષ્યવાણી વગેરે ઘણા વણુ નપાઠા છે. તુ × તુંગીનગર—ભગવાન મહાવીરસ્વામીના સમયમાં `ગીનગર એ સમૃદ્ધ શહેર હતું. તેનો નાશ થવાથી પાલવંશી રાજા ગેાપાળે તેને ફરી વસાવ્યું, જેતુ' ખીજી' નામ ઉšપુર ( કરવેરા વગરનુ નગર ) હતુ. બખ્તીયારના પુત્ર મહમ્મદે સ. ૧૨૫૬માં ગાવિદપાળને મારી તે નગર ભાંગ્યું. ( મનહાજકૃત ઇતિહાસ ) પછી બિહારશરીફ વસ્તુ છે. અનુ ઉમર મિનહાજ ઉદ્દીન ઉસ્માન ખીન્ન સિરાજુદ્દીન આ સ્થાનને અવિહાર ’ તરીકે ઓળખાવે છે. શહેરની પશ્ચિમ તરફ એક નાનકડી પહાળી પહાડી છે, ત્યાં બૌવિહાર (બૌદ્ધ વિહાર નહીં પણુ જૈનવિહાર) હતા. બિહારશરીફથી ૨ માઇલ દૂર તુંગીયા નગરીનું સ્થાન છે, જ્યાં આજે નાનકડું ગામ છે. ૨ જિનાલય છે. ચંપાપુરી—ભાગલપુરથી ૨૮ માઈલ પૂર્વમાં ગંગાની દક્ષિણમાં અને કાલગંજથી ૬ માઇલ ઉત્તરમાં પથ્થરચટ્ટા પહાડી છે. ત્યાં આસપાસ નાની મેટી અનેક પહાડીઓ છે. અહીં પ્રાચીન કાળમાં વિક્રમશિલા નામનુ સુપ્રસિદ્ધ વિશ્વવિદ્યાલય હતું. નાલંદાના સાર્વજનિક વિશ્વવિદ્યાલયના અસ્તકાળમાં આ વિશ્વવિદ્યાલયની શરૂઆત થઈ હશે એમ સભવે છે. (ઇ. સ. ૧૯૪૮ જાન્યુઆરીનુ વિશાલ ભારત ’ પૃ. ૯૪ થી ૯૭ ) બૌદ્ધ ધર્માંના પક્ષપાતી વિદ્રાન રાહુલ સાંકૃત્યાયન લખે છે કે-પથ્થરન ચટ્ટાની પહાડીમાં બૌદ્ઘ ચિહ્નો મળતાં નથી, જ્યારે બ્રાહ્મણ ચિહ્નો વધુ પ્રમાણુમાં મળે છે. આ પહાડીથી બે ત્રણ માઈલ દૂર ખાવનિવગઢા ’નાં બર્ડા વિશાળ ભૂમિમાં પથરાયેલાં મળે છે. ભેાટિયા ગ્રંથાના આધારે સહેાર યાને ભગલપુરની ઉત્તરમાં વિક્રમશિલાનું સ્થાન નક્કી થાય છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ છબીશમું]. આ સમુદ્રસૂરિ ૪૨૧ આ અંગમાં ઉવવાઈ રાયપણુય, પન્નવણ, જીવાભિગમ, આણુઓગદાર,સિદ્ધગંડિકા, આયરંગ, સૂઅગડંગ, ઠાણુંગ, સમવાયાંગના સાક્ષીપાઠે છે. એટલે કે આ૦ દેવર્ધિગણએ ઉપરના આગમ લખ્યા પછી આ “વિવાહ૫ન્નત્તિ લખી છે. એમ કરવાથી લાભ એ થયે કે –સાક્ષીવાળા પાઠેને તે તે આગમોમાંથી જેઈ લેવાની ભલામણ કરી અહીં લખ્યા નહીં, પરિણામે આ અંગે બહુ મેટું હતું જ તે આ રીતે કંઈક નાનું બન્યું અને પુસ્તકરૂપે લખવામાં પણ સરળતા થઈ પડી. આ અંગે આજે પણ બીજા ૮૩ આગમે કરતાં ઘણું જ મેટું છે. એકંદરે આ સૂત્રમાં પિતાના નામ પ્રમાણે વસ્તુવિવેચન છે. ણાયાધમકહાઓ અંગ (જ્ઞાતાધર્મકથા)–જેમાં ૨ શ્રતસ્ક છે, અને પપ૦૦ લેકપ્રમાણ ગદ્યપદ્ય સંગ્રહ છે. નવમા અને સત્તરમા અધ્યાયમાં છૂટક છૂટક પદ્ય પણ છે. આ સૂત્રમાં પહેલા જ્ઞાતખંડમાં ૧૯ અને બીજા ધર્મ કથા ખંડમાં ૧૦ વર્ગો અને ૨૦૬ કથાઓ છે, જેમાંની ઘણી કથાઓ સાચી બનેલી છે. દરેક કથા રસિક અને અસરકારક છે. મુનિ પિતાના માર્ગમાં સ્થિર થાય એ શિક્ષણ આ કથાએમાંથી બરાબર મળે છે. આજે આ સૂત્રના પહેલા ખંડમાં ૧૯ કથાઓ જ રહી છે. પરંતુ તેની સાડાત્રણ કરેડ પિટા કથાઓ હતી તે વિનાશ પામી છે. આ ધર્મકથાનુગમાં ગણતું કથાપ્રધાન અંગ છે. ' અને એ રીતે વિચારીએ તે સુલતાનગંજ પ્રાચીન વિક્રમશિલા બને છે. 'પણ ત્યાં એવી પુરાણી નિશાનીઓ મળતી નથી કે જે તેને વિક્રમશિલા તરીકે પુરવાર કરી શકે. (પુરાતત્ત્વ નિબંધાવલી, લેખ ૧૬ મો.) સુલતાનગંજ પાસે અષ્ટાપદાવતારતાથ હતું. ત્યાં ગંગા નદીના જળપ્રવાહની વચ્ચે પહાડી ઉપર ઋષભદેવ ભગવાનનું દેરાસર હતું. જેને હિજરત કરી પશ્ચિમ ભારતમાં ચાલ્યા ગયા પછી આ સ્થાન શિવના હાથમાં ગયું છે. આજે ભક્ત શિવે અહીં કાવડમાં ગંગાજળ લઈ પગે ચાલી વૈદ્યનાથ-વેજનાથ જાય છે અને ત્યાં શિવજીની તે પાણીથી પૂજા કરે છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ જૈન પરપરાના ઇતિહાસ [ પ્રકરણ વાસગ દસોંગ (ઉપાસક દશા )–જેમાં ૧૦ અધ્યયના અને ૮૧૨ àપ્રમાણુ ગદ્ય સગ્રહ છે. આ સૂત્રમાં ભગવાન શ્રીમહાવીરસ્વામીના ૧. આનંદ, ૨. કામદેવ, ૩. ચુલણીપિતા, ૪. સુરદેવ, ૫ નાના શતક ૬. કુંડકાલિક, ૭. શકડાળપુત્ર કુંભાર, ૮. મોટા શતક, ૯. નંદનીપિતા, અને ૧૦. શાલિહીપિતા; એ દશ શ્રમણાપાસકનાં જીવનચરિત્ર છે. તે દરેક મહર્ષિ ક હતા, પ્રતિષ્ઠિત હતા, વિચારક હતા, તેઓ ભગવાન શ્રીમહાવીરસ્વામી પાસે શ્રાવકનાં ૧૨ વ્રત લે છે, પ્રતિજ્ઞાનું દૃઢ પાલન કરે છે, ઉપસર્ગામાં પણ સ્થિર રહે છે અને અનશનપૂર્વક મરી દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ વર્ણન છે. આમાં તત્કાલીન પરિસ્થિતિ, આહાર, આચાર, વિચાર, વેષભૂષા અને ધર્માંચાંનુ હૂબહુ આલેખન છે. શકડાળ કુંભારના ધર્મસંવાદ ખાસ ધ્યાનખેંચે તેવા છે. ૪૨૨ ૮. અંતગ દસાંગસુત્ત ( અ ંતકૃત્ દશા )—જેમાં ૮ વર્ગો, ૯૦ સ્થાનકે અને ૭૯૦ શ્લોકપ્રમાણુ ગદ્ય સંગ્રહ છે. અધ્યયનનાં દ્વારા બતાવવા માટે પથ્થો આપેલા છે. આ સૂત્રમાં ભગવાન શ્રીનેમિનાથ અને ભગવાન શ્રીમહાવીરસ્વામીના સમયના મેાક્ષગામી સ્ત્રી-પુરુષોનાં ચિત્રો છે, જેમાંના ઘણાખરા તા શત્રુંજયતીર્થ અગર વિપુલાચલતી ઉપર મોક્ષે ગયા છે. જેમાં ગજસુકુમારનું ખૂન,દ્વારિકાનું ભવિષ્ય, વસુદેવ શ્રીકૃષ્ણનું તીર્થંકરપદ, દીક્ષાના ઢેરા, અર્જુનમાળીની નિર્દયતા, શેઠ સુદર્શનની નિર્ભયતા, યક્ષની નિષ્ફળતા, અતિમુકત મુનિના સંવાદ, કૃષ્ણ વાસુદેવની ૮ રાણી, શ્રેણિક રાજાની ૨૬ રાણીઓ, કાલીદેવી વગેરેની તપસ્યા; ઈત્યાદિ ખાસ ધ્યાનખેંચે તેવી વસ્તુએ છે. આ અગમાં વિવાહૅપન્નત્તિ અને ાયાધમ્મ કહાના સાક્ષીપાઠે અનેક છે. ( અણુત્તરાવવા અંગ ( અનુત્તરૌપયાતિકસૂત્ર )—જેમાં ૩ વર્ગો, ૩૦ અધ્યયના અને ૧૯૨ Àાકપ્રમાણુ ગદ્ય સંગ્રહ છે. અધ્યયનાના અનુક્રમ પદ્યોમાં આપ્યા છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ છવ્વીસમું ] આ સમુદ્રસૂરિ ૪૨૩ આ સૂત્રમાં ભગવાન શ્રી મહાવીરસ્વામીના સમયના પાંચ. અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર મુનિવરેનાં ચરિત્ર છે, જેમાં મગધરાજ શ્રેણિકના રાજકુમારે અભયકુમાર વગેરે અને ધનને અણગાર વગેરેનો સમાવેશ થાય છે. આ અંગની ભાષા સરળ છે. ૧૦ પણહવાગરણ અંગ પ્રશ્નવ્યાકરણ)-જેમાં ૨. શ્રુતસ્કંધે, ૧૦ અધ્યયને અને ૧૩૦૦ લેકપ્રમાણ ગદ્ય સંગ્રહ છે. ૯ભા : અધ્યયનમાં માત્ર ત્રણ ગાથાઓ મળે છે. આ સૂત્રમાં હિંસા, જૂઠ, ચેરી, મિથુન, પરિગ્રહ, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું તલ સ્પર્શી વિવેચન છે. એટલે કે હિંસા આદિનાં સ્વરૂપ, નામાંતરે, કારણે, પરિણામે અને દષ્ટાંતે આપીને વિષયને સારી રીતે ચચ્ચે છે. તેમજ ત્યાજ્ય તથા ગ્રાહ્યને વિવેક કરી બતાવ્યું છે. ભાષા ઝમકવાળી છે, પ્રાસંગિક વર્ણને પણ લલિતકળાથી ઉપસેલાં છે. ઠાણાંગસૂત્ર, સમવાયાંગસૂત્ર અને નંદીસૂત્રથી જાણી શકાય છે કે અસલ આ અંગમાં ૪૫ અધ્યયને, પૂછાતા વિદ્યામંત્ર, અપૂછાતા વિદ્યામંત્ર, મિશ્ર વિદ્યામંત્ર, અંગૂઠપ્રશ્નો, બાહુપ્રશ્નો, આદ્રપ્રશ્નો, અન્ય વિદ્યાઓ અને નાગકુમાર આદિના સંવાદે; અથવા “ઉપમા” વગેરે વસ્તુઓ હતી જે નાશ પામી છે. માત્ર આશ્રવ અને સંવરદ્વારનાં ૧૦ અધ્યયને બાકી રહ્યાં છે એ પણ આ દેવ-. ધિંગણી ક્ષમાશ્રમણની અગમચેતીનું જ ફળ છે. ૧૧. વિવા-સુય અંગ (વિપાકથત) – જેમાં ૨ સ્કંધે, ૨૦ અધ્યયને, ૨૦ કથાઓ અને ૧૨૫૦ શ્લેકપ્રમાણ ગદ્ય રચના છે. જેમાં કરેલા પાપનું પરંપરાએ શું ફળ મળે છે? અને કરેલા ધર્મનું પરંપરાએ શું ફળ મળે છે? તેને સ્પષ્ટ કરતી ૨૦ કથાઓ છે. એટલે કે મૃગાપુત્ર, ઉજિઝતક, અભગ્નસેન, શકટ, બહસ્પતિ, નંદિવર્ધને ઉંબરદત્ત, શૌરિદત્ત, દેવદત્તા, અંજૂ, સુબાહુ, ભદ્રનંદી, સુજાત, સુવાસવ, જિનદાસ, વૈશ્રમણ, મહાબળ ભદ્રનંદી, મહાનંદ, Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩૪ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ અને વરદત્તનાં ચિત્રો છે. પ્રજાપીડન, માંસલેાલુપતા, શિકાર, યજ્ઞહામ, સત્તાની આંધી, કસાઈ, સ્ત્રીમેહ, વેશ્યાના ધંધા અને દાન વગેરેને વિશદરીતે આલેખ્યાં છે, રસની જમાવટ અખંડ રહે છે, વણું ન ભાવવાહી અને અસરકારક છે. આ આગમાં તત્કાલીન રાજ, લેમાહાર, ચિકિત્સાજ્ઞાન, ગુન્હાના કાયદાએ, ક્રૂર દ વિધાન, ગુન્હેગારના વઘેાડા વગેરે પ્રાચીન વ ના મળે છે ૧૨. દષ્ટિવાદ—આ આરનું અગ હતુ, જે વીર સં. ૧૦૦૦માં નાશ પામ્યું છે. ૧૨. આવશ્યકસૂત્ર——જેનાં સામાયિક, ચતુર્વિશતિ સ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયાત્સગ અને પ્રત્યાખ્યાન એ ૬ અગે છે, જેની રચના પૂ. ગણધરો અને પૂર્વધરાએ કરેલ છે. શ્લાકપ્રમાણ ૧૨૫. પકખીસૂત્ર અને શ્રાદ્ધ પ્રતિક્રમણત્ર એ તેની સાથે જોડાચેલાં સૂત્રો છે. ૧૩. દશવૈકાલિકસૂત્ર—ચૌદ પૂર્વધારી આ॰ શય્યંભવસૂરિએ બાળમુનિ મનકને માટે બનાવેલાં ૧૦ અધ્યયન અને ૭૦૦ શ્લોકપ્રમાણ આગમ. આમાં મુનિજીવન જીવવા માટે બહુ ટૂંકું અને બેધપ્રદ વસ્તુનિરૂપણ છે. આ સૂત્ર ભણ્યા પછી જ મુનિ જૈનમુનિ પદને યાગ્ય મને છે. આ સૂત્ર ઉપર એ પિરિશષ્ટો પણ છે. (વિશેષ માટે જુઓ, પૃ. ૧૧૩) કલ્પિતાકલ્પિતઃ—મર્યાદા પ્રતિપાદક આગમ. ૫શ્રુતઃ—સ્થવિકલ્પ આદિના અધિકાર. ૧૪. ૧૫. લઘુ ૧૬. મહાકલ્પશ્રુતઃ—થવિકલ્પ આદિના વિશેષ અધિકાર. ૧૭. ઔપયાતિક:---નગર, ચત્ય, વન, વૃક્ષ, મગધરાજ કુણિક, રાજપરિવાર, તીર્થંકર, પ્રભુવદનવિધિ વગેરે વિષયોને વણું વતું શાસ્ત્ર, દરેક આગમામાં નગર વગેરેના વણુ ન પ્રસંગે, વર્ણ ન Page #444 -------------------------------------------------------------------------- ________________ છવ્વીસમું]. આ સમુદ્રસૂરિ ૪૨૫ માટે આ સૂત્રની જ સાક્ષી આપવામાં આવે છે. વળી, આ સૂત્રમાં ચારે ગતિની ઉત્પત્તિ અને તપસ્વીઓ વગેરેના પરભવને અધિકાર આપે છે. શ્લેક ૧૬૦૦ (૧૨૦૦) - ૧૮. રાજમણીય–જેમાં પ્રદેશ રાજા અને કેશી ગણધરને જીવ વિષયક સંવાદ, પ્રદેશને ધમપ્રેમ, રાણીની કામુકતા, રાજાનું મૃત્યુ, સૂરિયાભદેવ, જિનપ્રતિમાપૂજન, પૂજાવિધિ, ભગવાન મહાવીરસ્વામી પાસે આવી કરેલ ૩૨ પ્રકારનું નાટક વગેરે વર્ણન છે. ગ્લૅક ૨૧૦૦ ૧૯ છવાછવાભિગમસૂત્ર –જેમાં ૯ અધ્યયને, ૧૮ ઉદ્દેશા અને ૪૭૫૦ લેકપ્રમાણ ગદ્ય સંગ્રહ છે. જેમાં જીવ અને અજીવનું સ્વરૂપ બતાવ્યું છે. જેના ૨ થી પ્રારંભીને ૧૦ સુધી ભેદ પાડ્યા છે. ત્રીજા અધ્યયનમાં વિજયદેવ, શાશ્વત જિનપ્રતિમાઓ, ઉપકરણ, પૂજાવિધિ અને ૩ર જાતનાં નાટકે બતાવ્યાં છે. સમુદ્રના ભસ્તી–એટનું કારણ, નંદીશ્વરદ્વીપનાં બાવન જિનાલયે, ભૂગોળ અને ખગોળને વિષય પણ એ જ અધ્યાયમાં ચ છે. ૨૦. પ્રજ્ઞાપના સૂત્ર–જેમાં ૩૬ પદ છે, G૭૮૭ શ્લેકપ્રમાણ ગ્રંથપૂર છે, મેટો ભાગ ગદ્યમાં છે. પ્રતિપાદક વિષય ભગવાન અને ગૌતમસ્વામીના પ્રશ્નોત્તરરૂપે ગૂંચ્યા છે. દેશ પૂર્વ ધર આ૦ શ્યામાચાર (જુઓ: પૃ. ૧૮૦) વીર સં. ૩૬૦ લગભગમાં આ આગમ બનાવ્યું છે. આ સૂત્રમાં જૈન દર્શનના દરેક વિષયે નિરૂપ્યા છે. એટલે કે-૧. પ્રજ્ઞાપના, ૨. સ્થાન, ૩. અ૫બહુત્વ, ૪. આયુષ્ય, પ. પર્યાય, ૬. ઉપપાત, ૭. શ્વાસે શ્વાસ, ૮. સંજ્ઞાઓ, ૯. ઉત્પત્તિસ્થાન, ૧૦. ચરમ, ૧૧. ભાષા, ૧૨. પાંચ શરીરે, ૧૩. પરિણામ, ૧૪. કષાય, ૧૫. પાંચ ઈદ્રિયે, ૧૬. પ્રગ, ૧૭. છ લેશ્યા, ૧૮. કાયસ્થિતિ, ૧૯. સમ્યત્વ, ૨૦. અંતકિયા, ૨૧. દેહમાન, રર. યિા, ૨૩ થી ૨૭. કર્મવિચાર, ૨૮. આહાર, ૨૯ ઉપગ, ૩૦. જેવાને વિચાર, ૩૧. સંજ્ઞીભેદ, ૩૨. સંયમ, ૩૩. અવધિજ્ઞાન, ૩૪. દેવદાંપત્ય, ૩પ, Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૨ જૈન પર પરાને ઇતિહાસ [ પ્રકરણ વેદના, પીડા, અને ૩૬. સમુધ્ધાતનુ વિસ્તૃત વર્ણન કરેલ છે. જૈન દર્શીનનું સંપૂર્ણ જ્ઞાન મેળવવા માટે આ એક જ આગમ છે એમ કહીએ તા કહી શકાય. ૨૧. મહાપ્રજ્ઞાપન સુત્ર:પ્રજ્ઞાપનાસૂત્રને વિસ્તાર ૨૨. પ્રમાદાપ્રસાદત્ર:-પ્રમાદ,અપ્રમાદ અને તેનું પરિણામ ૨૩. નંદીસ્ત્ર:—વાચક શ્રીદેવવાચકકૃત પાંચ જ્ઞાનનું વર્ણન. શ્લોક ૭૦૦. ૨૪. અનુયાગઢારસૂત્ર:—આવશ્યક શ્રુતસ્કંધ ઉપર અનુયે ગ વિચારણા, શ્લોકપ્રમાણ ૨૦૮૫, આ સૂત્રમાં તરંગવતી, મલયવતી અને આત્માનુશાસ્તિના પણ ઉલ્લેખ છે. આ આરક્ષિત, આ. કદિલ કે આ. દેવિષે એ આ સૂત્ર રચ્યું હશે એમ લાગે છે. ૨૫. દેવેન્દ્રસ્તવઃ—ગાથા ૩૦૭, કર્તા ઋષિપાલિત મુનિ છે. ૨૬. તંદુલવૈચારિક પ્રકી કે:—એક જિંદગીના શ્વાસેરચ્છ્વાસ, આહાર, ગર્ભ કાળ, દેહનિર્માણનાં સાધના, ગર્ભ સંખ્યા, મીઠું, તાંદુલ વગેરેના વિચાર, ગાથા ૧૩૯ સાથે સાથે ગદ્યપાડ પણ છે. ૨૭. ચદ્રવેયક પ્રકીક:—ગાથા ૧૭૪ ( ૩૧૦ ) જેમાં રાધાવેધનું દૃષ્ટાંત છે. મરણ સમયે કેમ વર્તવુ તેનુ નિરૂપણ છે. ૨૮. પ્રજ્ઞસિ:-ખગોળ શાસ્ત્ર. પ્રાભૂત ૨૦. શ્લોક ૨૨૦૦, ર૯. પેારસીમ’ડળ:—પહેારના જ્ઞાનનું ગણિત વગેરે. ૩૦. મડલપ્રવેશ:—સૂર્ય ગતિ વિચાર. ૩૧. વિદ્યાચરણુવિનિશ્ચય:જ્ઞાન અને ચારિત્રના ફળને નિર્ણય. ૩૨. ગણિવિદ્યા: આચાર્ય ને ઉપયેગી જ્યાતિષ, શકુન વગેરે જ્ઞાનનુ લધુશાસ્ત્ર, ગાથા ૮૨. ૩૩. યાનવિભક્તિ:ધ્યાનના ભેદો-પેટા ભેદોનું વર્ણન. ૩૪. મરણુવિક્તિ:--બાળમરણુ, પંડિત મરણ વગેરે વર્ણ ન. Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭ છબીશમું] આ૦ સમુદ્રસૂરિ ૩૫. આત્મવિશુદ્ધિ ૩૬. વીતરાગથતઃ—કેવલીને અધિકાર ૩૭. સંલેષણુતા–સંલેષણનું સ્વરૂપ ૩૮. વિહારક૯૫– વિહારની વિધિ, ઘનિર્યુક્તિમાં પણ વિહારવિધિ દર્શાવેલ છે. ૩૯. ચરણવિધિ –ચારિત્રપ્રાસિવિધિ કે દક્ષાવિધિ. ૪૦. આતુરપ્રત્યાખ્યાન–શ્વાનને અનશન કરાવવાને વિધિ. ગાથા ૭૦ દિગમ્બર આ વસ્કના મૂલાચારને પરિચ્છેદ બીજે આના અવતરણરૂપ છે. ૪૧. મહાપ્રત્યાખ્યાન મૃત્યુ સમયને માટે વિધિ. ગાથા ૧૪૨. ૪૨. ઉત્તરાધ્યયનસૂત્ર:–તીર્થકર તથા ગણધરોએ ઉપદેશેલ પ્રધાન ૩૬ અધ્યયનેને સંગ્રહ. લેકપ્રમાણ ૨૦૦૦, જેને મેટો ભાગ પદ્યમાં છે. ફરી ફરી વાંચવાનું મન થાય તેવી સુંદર રચનાશૈલી છે. જેમાં ખાસ ખાસ ઉપયોગી ચૂંટેલા અને બેધપ્રદ વિષને સંગ્રહ છે. આગ પૈકીને ઘણું આગમે ઉપર ટીકાએ બની છે પરંતુ આ આગમ ઉપર વધુમાં વધુ ટીકાઓ બની છે. જે આ આગમમાં રહેલ વસ્તુસંગ્રડેને આભારી છે. ૪૩. દશાશ્રત સ્કંધ –ચૌદપૂવી આ ભદ્રબાહુસ્વામીકૃત દંડવિધાનનું શાસ્ત્ર. અધ્યયન ૧૦, લેકપ્રમાણ ૧૮૩૦. આનું બીજું નામ આચારદશા છે. આ આગમના આઠમા અધ્યયનમાંથી શ્રીક૯પસૂત્રની રચના કરેલી છે, જે ૧૨૧૬ કપ્રમાણ છે. ૪૪. બ્રહકલ્પસૂત્ર–ચૌદપૂર્વી શ્રીભદ્રબાહુલ્લામીકૃત દંડવિધાન શાસ્ત્ર. ઉદ્દેશા ૬, કલેક ૪૭૩. આ સૂત્રનાં નામે વેદકલ્પ, કલ્પ, કપાધ્યયન, સાધુકલ્પ વગેરે છે. ૪૫. વ્યવહાર –ચૌદપૂવી ભદ્રબાહુસ્વામીકૃત દંડવિધાન શાસ્ત્ર, અધ્યયન ૧૦, કલેક ૬૦૦. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ ૪૬. નિશીથવા–છેદશાસ્ત્ર ઉ૦ ૨૦, લેક ૮૧૫. આ સૂત્રનું બીજું નામ આચારપ્રકલ્પ છે. (જુએ. પૃષ્ઠ ૪૧૭) ૪૭. મહાનિશીથસૂત્ર –છેદશાસ્ત્ર, અધ્યયન ૭, શ્લેક ૩૫૦૦, લેક ક૨૦૦, ગ્લૅક ૪૫૦૦, આની ઉપર ૨ પરિશિષ્ટો પણ છે. આ હરિભદ્રસૂરિએ તેને જીર્ણોદ્ધાર કર્યો છે. ૪૮. ઋષિભાષિત પ્રકીર્ણક-પ્રત્યેકબુદ્ધ ત્રાષિપ્રણીત “સૂક્ત સંગ્રહ” અધ્યયન ૪૫, ગાથા ૭પ૦. ૪૯. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ–જબૂઢીપની ભૂગોળ. અધ્યયન ૭, કલેક–૪૧૪૬. ૫૦. દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ –ભૂગોળ ઉપલબ્ધગાથા ૨૨૩) ૫૧. ચંદ્રપ્રાપ્તિ ખગોળ શાસ્ત્ર. પ્રા૨૦, ૨૨૦૦ પર. લઘુવિમાન પ્રવિભક્તિ –વિમાનવર્ણન. ૫૩. મહાવિમાન પ્રવિભકિત ૫૪. અંગચૂલિકા –અંગેનું પરિશિષ્ટ. ૫૫. વર્ગચૂલિકા–વગેવાળા આગમનું પરિશિષ્ટ. પ૬. વિવાહલિકા–વિવાહપ્રજ્ઞપ્તિનું પરિશિષ્ટ ૫૭. અરણેપપાત૫૮ વરુણેપપાત ૫૯. ગરુડપપાત, ૬૦ ધરણે પપાત ૬૧. વૈશ્રમણે પાત, દર વેલંધપાત ૬૩. દેવેન્દ્રો પપાત–જેનું બીજું નામ દેવેન્દ્રપરિતાપન છે. ૬૪. ઉસ્થાનસૂત્ર –ઉચ્ચાટન પાઠ. ૬૫. સમુOાનસૂત્ર – શાંતિકારક પાઠ. ૬૬. નાગપરિયાવલિકા. ૬૭. નિરયાવલિકા-નરકગામીનાં ચરિત્ર. અ. ૧૦, કુલ લેક ૧૧૦૦. Page #448 -------------------------------------------------------------------------- ________________ છવ્વીસમું ] આ સમુદ્રસૂરિ ૪૨૯ ૬૮. કપિતા –કલ્પાવતસિકા–અ) ૧૦. સૌધર્મ વગેરે કલ્પમાં ઉત્પન્ન થનારા સમ્રાટ શ્રેણિકના ૧૦ પૌત્રોનાં દાંતિ. ૬૯ પુપિકાઅ૦ ૧૦, જેમાં ચારિત્રમાં શિથિલ થયેલાનાં દૃષ્ટાંત છે. ત્રીજા અધ્યાયમાં મિલ બ્રાહ્મણની વાત છે, તે મેઢે મુહપત્તિ બાંધે છે, ત્યાં તે કિયાને મિથ્યાત્વની ક્રિયા બતાવી છે. તે કપિલતાપસ થાય છે, અંતે જૈન મુનિ બને છે. ૭૦ પુષ્પચૂલા–પુષિકાનું પરિશિષ્ટ અ૦ ૧૦, ૭૧. વૃષ્ણિદશા-અ૦ ૧૨, યાદવકુળના અંધકવૃષ્ણિ વંશના બાર કુમારોનાં દૃષ્ટાંત. ૭૨. આસીવિભાવના–દાંતનું ઝેર વગેરે. ૭૩. દષ્ટિવિભાવના–દષ્ટિવિષ. ૭૪. ચારણુસ્વમભાવના–આકાશગમન, વમવિદ્યા. ૭૫ મહાસ્વભાવના – સ્વમશાસ્ત્ર, આંખનું ઝેર. ૭૬. તેજેનિનિસર્ગ –તેજલેશ્યાનું સ્વરૂપ. ૭૭. દગિદ્ધિદશા–જેમાં વાત, વિવાત, ઉવવાત, સુખિત્ત, કસિણ, ૪૨ સ્વને, ૩૦ મહાસ્વપ્ન, હરિ, રામ અને ગુસ, એમ ૧૦ અધ્યયને હતાં. (સ્થા. ૧૦, ઉ૦ ૩, સૂ) ૭૫૫) ૭૮. દીર્ઘદશા–અ૧૦, જેમાં આ૦ સંભૂતિવિજય તથા આ૦ પદ્મનાં દૃષ્ટાંતે હતાં. આ પદ્ધ તે આ વાસેનસૂરિના ગુરભાઈ હોય તે આ સૂત્ર આર્યરક્ષિતસૂરિની વાચનાનું હશે એમ લાગે છે. ૭૯ બંધદશા:-અ૦ ૧૦. ૮૦. સંક્ષિસદશા–જેમાં (પર) લઘુ વિમાન પ્રવિભક્તિ વગેરે ૧૦ અધ્યયનેને સંક્ષેપ હતે. ૮૧. પ્રશ્નવ્યાકરણદશા–આ સૂત્ર પ્રશ્નવ્યાકરણને એક વિભાગ કે તેના સારરૂપે હશે, જેમાં ઉપમા, સંખ્યા, ઋષિભાષિત, Page #449 -------------------------------------------------------------------------- ________________ *** જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ આચાર્ય ભાષિત, મહાવીરભાષિત, વસ્રપ્રશ્ન, કામલપ્રશ્ન, આદર્શ પ્રશ્ન, અંગૂષ્ઠાપ્રશ્ન (હજરત) અને મહુપ્રશ્ન ૧૦ અધ્યયના હતાં. (ઠા. ૧૦) ૮૨ ૫૫:-છેદશાસ્ત્ર. ગાથા ૧૧૩૩. આ બૃહત્કલ્પના ભાષ્યનું એક અંગ મનાય છે. તેની ઉપર મોટુ ભાષ્ય, નાનું ભાષ્ય અને હું અન્યાં છે. આ સૂત્ર આજે મળતું નથી તેથી તેના સ્થાને ‘ જીતકલ્પસૂત્ર ’ ગણાય છે. ૮૩. ગતિપ્રયાઃ અશ્રયન—— ભગવતીસૂત્ર શ॰ ૮, ઉં॰ ૭, સૂ॰ ૩૩૮ ). ૮૪. નિયુકિતઓ, ભાષ્યા, સંગ્રહણીએ આ ભદ્રબાહુસ્વામીકૃત નિયુક્તિઓ, આ॰ સંઘદાસગણિ કૃતભાષ્યા, સંગ્રહણીઓ વગેરે. એમ ૮૪ આગમે છે,× તેમાં ૧૨ અંગો તે ગણધર શ્રીસુધર્માંસ્વામીની રચના છે. ખીજા આગમ ભગવાનના શિષ્યા, પ્રત્યેકબુદ્ધો અને પૂર્વધરોની રચના છે. ( સમવાયાંગ, નદી, પકખીસૂત્ર, ઠાણાંગ, વિવાહપ્રજ્ઞપ્તિ ). ત્યારે અંગ વગેરેના કેટલાએક શા નાશ પામી ગા હતા, જેને ઉલ્લેખ આપણે તે તે આગમમાં કર્યાં છે. આ૦ અ નિયુ॰ક્તિ માટે જુએ આ ગ્રંથ પૃ. ૧૨૨, ૧૨૩, ‘સસનિયુક્તિ’ પણ મળે છે, તેમાં સમુચ્છિમની ઉત્પત્તિ તથા સાધુને કલ્પતા આહાર વગેરેનુ વર્ણન છે. તેની ઉપર અવસૂરી છે. ૪ આચારાંગ સૂ૦ ૫-૫-૧૬૨, સ્થાનાંગ સૂત્ર સ્થા૦ ૩, ભગવતી સૂત્ર -૩૦, ૩૧, ૩૬, ૩૭માં લખ્યુ છે કે તમેવ સર્ચ લિંક નં બિળેજું વેચ આચારાંગ ૨-૩-૧૩૯, સમવાયાંગ સ૦૪૯, ઉપાસક દશા સૂ॰ ૭૦, અંતકૃદશા સૂત્ર૦ ૧૭માં ‘આગમ પ્રમાણુ હાય ' તેને જ યથા માન્યું છે. સ્થાનોંગ સ્થા. ૫, ૩૦૨, સૂ૦ ૪૨૧ માં આગમ, સૂત્ર, આજ્ઞા, ધારા અને છતને પ્રમાણુરૂપે સ્વીકાર્યા છે. " ભગવતીજી સૂ॰ ૫૫, ૬૮, સ્થાનોંગ સ્થા૦ ૬-૩-૪૯૭, સ્થાનોંગ સ્થા ૭-૩-૫૫૧ (સાત ગાત્રા), પ્રશ્નવ્યાકરણ મૂ॰ ૪, સમવાયાંગ સૂત્ર ૧૫૯, પ્રજ્ઞાપનાપદ ૧, સૂત્ર ૩૭ માં આર્યાનું સ્વરૂપ છે. Page #450 -------------------------------------------------------------------------- ________________ છબીશમું] આ સમુદસરિ ૪૩૧ દેવધિગણીએ આ વાચનામાં તેના ઉપલબ્ધ ભાગે જ લખ્યા છે. જે પાઠે એકથી વધુ સ્થાનમાં આવતા હતા, તેને એક એક સૂત્રમાં કાયમ રાખી બીજા આગમમાં ઉક્ત સૂત્રની સાક્ષી આપી તે લખાણને ટુંકાવ્યું છે.૪ અને એમ થવાથી પુસ્તકલેખનનું કામ બહુ સફળ બન્યું હતું. સામાન્ય રીતે પ્રથમ ઉપગે વગેરે લખી, છેવટે ૧૧ અંગો લખ્યાં છે; એમ આપેલા સાક્ષીપાઠેથી નકકી થાય છે. જ્યાં જ્યાં વાચનાભેદ પડ્યા, કે મતાંતર મળ્યા, ત્યાં ત્યાં તે અંગેના બીજા ઉપલબ્ધ પાઠેને પણ કાયમ રાખ્યા છે, પરંતુ ક્યાંય પણ મતિકલ્પનાને સ્થાન આપ્યું નથી. ગ્રંથસાહિત્ય આ૦ દેવધિ ક્ષમાશ્રમણે આ વાચનામાં આગમે ઉપરાંત બીજા ગ્રંથો પણ લખ્યા છે. તેમાંના કેટલાંકનાં નામે નીચે પ્રમાણે છે ચૌદ પૂર્વોમાંથી ઉદ્ધરેલા–(૨) સિદ્ધપ્રભુત, સંસક્તનિયુક્તિ, કર્મપ્રકૃતિ, શતક, (પંચસંગ્રહ, સપ્તતિકા, શતક,) જીવસમાસ, નિપ્રાભૂત, (૫) નયેચક, (૬) વાક્યશુદ્ધિ, (૭) ધર્મપ્રજ્ઞપ્તિ, (૮) પરિષહ અધ્યયન, પિડેષણા, (૯) ઘનિર્યુક્તિ, દશવૈકાલિકના છૂટાં સાત અધ્યયને, ચાર છેદઆગમે, કલ્પસૂત્ર, પંચકલ્પ, સ્થાપનાકલ્પ, (૧૦) પ્રતિષ્ઠાકલ્પ વગેરે. પૂર્વધરેએ રચેલા-તિષપ્રાકૃત,નિમિત્તપ્રભુત, આશ્વરસેનકૃત નિપ્રાભૂત વગેરે પ્રાભૂત, અંગવિદ્યા લેક ૯૦૦૦, જ્યોતિષકડક અ૦ ૨૧, ગચ્છાચાર ગા૧૩૭ વગેરે પ્રકીર્ણકો, સભાગ તત્વાર્થસૂત્ર, તરંગવતી, મલયવતી, વસુદેવચરિત્ર, પદ્મચરિત્ર, વસુદેવડીંડી, ઉપદેશમાલા, સન્મતિતક, ન્યાયાવતાર, બત્રીશીઓ, દેવાગમસ્તેત્ર વગેરે. એમ આ વાચનામાં કરેડ કલેકપ્રમાણ જૈન સાહિત્ય લખાયું છે. * ભગવતીસૂત્રમાં પ્રજ્ઞાપના-વાભિગમના, સ્થાનાંગસૂત્ર ૬૭રમાં સમવાયાંગના, સમવાયાંગ સૂત્ર ૪૯, ૮૧, ૮૮, ૧૩૬ ૧૫૩, ૧૫૭ વગેરેમાં સમોસરણ અધિકારમાં બૃહતક૫ભાષ્ય, ભગવતીજી, નંદી, નિર્યુકિતઓ અને પ્રતાપના સૂત્ર વગેરેના સાક્ષી પાડે છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ બસ, આ॰ દેવવિધ ગણીએ અગમચેતી વાપરી આગમ વગેરેને પુસ્તકારૂઢ કરી અમર બનાવ્યા છે અને તેથી જ આપણે આજે જિનાગમવાળા છીએ ૪૩૨ જૈન આગમાની ભાષા: મૂળ ૧૧ અગાની ભાષા અમાગધી છે, બીજા આગમાની ભાષા અર્ધમાગધી, માગધી કે પ્રાકૃત છે. જે જે સમયે જે જે પ્રધાન લેાકભાષાઓ હતી તે તે સમયે તે તે ભાષામાં જૈન સાહિત્ય રચાયું છે. પ્રાચીન કાળમાં અર્ધમાગધી, માગધી અને પ્રાકૃત ભાષા મહત્ત્વવાળી હતી, જેનું વર્ણન નીચે પ્રમાણે મળે છે: भगवं च णं अद्धमागहीए भासाए धम्म माइक्खा | તીર્થંકર ભગવાન અ માગધીભાષામાં ધર્મોપદેશ કરે છે. ( સમવાયાંગ સૂત્ર ) गोयमा ! देवा णं अद्धमागहाए भासाप भाति । દેવા અર્ધમાગધી ભાષામાં ખેલે છે. (વિવાહપન્નતિ, ભગવતીજી શ॰ ૫, ૬ ૪, ૫૦ ૨૦) अद्धमागहाए भासाए भासह अरहा । તી કરો અર્ધમાગધી ભાષામાં ખેલે છે. (ઉવવાઇસૂત્ર ) भासारिया जेणं अद्धमागहार भासा भासंति । ભાષાઆ. અ માગધી ભાષામાં ખેલે છે. (પન્નવાસૂત્ર) जर वि य भूयावाप, सव्वरस वभोगयस्स ओआरो। निज्जुहणा तहावि हु, दुम्मेहे पप्प इत्थी य ॥ ५५९ ॥ જો કે દૃષ્ટિવાદ આગમમાં સવામયનું અવતરણ છે તેપણ અલ્પમતિયાળા અને સ્ત્રીઓને માટે બીજા અંગો વગેરેની રચના છે. (આ॰ જિનભદ્રગણી ક્ષમાશ્રમણનું વિશેષાવક્ષ્યકસૂત્ર ) पोराणमद्धमागद्दभासानिययं हवइ सुत्तं । પ્રાચીન આગમ અર્ધમાગધી ભાષામાં ગૂ ંથાયેલ છે. (આ॰ જિનદાસ મહત્તરકૃત નિશીથચૂણી ) Page #452 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ૩ છવ્વીસમું] આ૦ સમુદ્રસૂરિ बालनीमूढमूर्खाणां, नृणां चारित्रकाशिणाम् । अनुग्रहार्थं सर्वज्ञैः, सिद्धान्तः प्राकृतः कृतः॥ ચારિત્રને ઈચ્છનારા ઓછી બુદ્ધિવાળા મનુષ્ય, બાળકો અને સ્ત્રીઓના લાભ માટે તીર્થકરેએ શાસ્ત્ર પ્રાકૃતમાં બનાવ્યાં છે. (આ) હરિભદ્રસૂરિકૃત, દસયાલિયસુત્ત ટીકા) ગુજૂળ વિવા, વાઢિ-૩જિયં-જ-વિતા थी-बालवायणत्थं, पाइयमुइयं जिणवरेहि ॥ તીર્થકરેએ દૃષ્ટિવાદ સિવાયના કલિક, ઉત્કાલિક અને અંગ વગેરે સિદ્ધાંત સ્ત્રી અને બાળકને ભણવા માટે પ્રાકૃતમાં કહ્યો છે. (આચારદિનકર) सा मागधी मूलभासा, नरा यायादिकप्पिका। ब्राह्मनो च (त) सुतालाया, सम्बुद्धा चापि भासरे ॥ માગધી એ જ મૂળ ભાષા છે. મનુષ્ય, નારકીઓ, બ્રહ્મલેક સુધીના દેવે અને બૌદ્ધો આ જ ભાષામાં બોલે છે. (બૌદ્ધપ્રવચન, બૌદ્ધ સાહિત્ય) નરક, પતિ , પ્રેત્ય (ભૂતપ્રેત), મનુષ્ય લેક અને દેવેલેકમાં મોટા ભાગે સર્વત્ર માગધી ભાષા જ બેલાય છે. એટ્ટ (ઉડિયા), કિરાતી, આંધ્ર, યાવની અને દ્રાવિડી વગેરે ભાષાઓ બદલાયા કરે છે. માત્ર એક આ માગધી ભાષા જ યથાનુરૂપ અને આર્ય વ્યવહારવાળી હવાથી બદલાતી નથી. ગૌતમબુદ્ધ પણ ગ્યને ઉપદેશ આપે ત્યારે માગધી ભાષામાં જ આપે છે. કેમકે માગધી ભાષા વડે અર્થે સુગમતાથી બતાવી શકાય છે. પ્રતિસમ્મિદા પામેલ મનુ ભ્યોને બોધ થવામાં માગધી ભાષામાં ઉપદેશેલ બુદ્ધિવચન સાંભળવા પૂરતી જ વાર હોય છે, જેને સાંભળવાથી અનેક જાતના અર્થો સ્પષ્ટ થઈ જાય છે. કદાચ તેઓને બીજી ભાષામાં બુદ્ધવચન દેવામાં આવે તે તે તેને તાણી ખેંચીને શીખવવું પડે છે. વળી કેટલાએકને તો તેમ ઘણું શીખવા છતાં પણ પ્રતિસમિદાય પ્રાપ્ત થતી નથી. (પટ્ટિસમિદાગ્ય અને વિર્ભાગની અદકથાઓ) ૫૫ Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ ગૌતમબુદ્ધના નિર્વાણ પછી મળેલ પહેલી સંગીતિમાં બુદ્ધપ્રવચન ત્રિપિટકરૂપે સંગ્રહિત થયેલ છે, જે પાલિ ભાષામાં છે. ત્રિપિટકની ભાષાનાં પાલિ, પાવચન, તતિ, ભારતી વગેરે નામે છે. (ત્રિપિટકાચાર્ય ધર્મ ભિક્ષુરક્ષિતની “પાલિસાહિત્યક રૂપરેખા વિશ્વવાણી, કે. ૮૧) गौतमबुद्ध उत्पन्न हुए। उन्होंने लोकभाषामें लागोंको धर्मोपदेश दिया। धर्मधर सिंहलके स्थविरवादी हैं, वे कहते हैं “हमारे धर्म ग्रंथ मूल मागधीभाषामें हैं"। हां, यदि उच्चारणकी विशेषताको कोई नगण्य समझे, तो उनका कथन बहुत कुछ सच निकलेगा। (રાહુલજીની પુરાતત્ત્વ નિબંધાવલી. પૃ. ૨૧૯, રર૦) स्वतन्त्रस्य पुनरेकवत् सर्वा अपि भाषाः स्युः। (કવિ રાજશેખરની કાવ્યમીમાંસા, પૃ. ૫૧ વિકમની દશમી સદી) * मगधके राजा शिशुनागने अपने अन्तःपुरमें ट, ठ, ड, ढ चार मूर्धन्य (शषस) तीन ऊष्म और क्ष जैसे दुरुचार अक्षरों पर सख्त प्रतिबंध लगाया था । बोलनेवाले दण्डित होते थे। शूरसेनके राजा कुविन्दने अपने अन्तःपुरमें परुष व्यंजनोंके उच्चारणको वर्जित कर रक्खा था । कुन्तलदेशके नृपति सातवाहनने अन्तःपुरमें प्राकृतको विचारविनिमयके लिये स्थान दिया था। महलोंमें प्राकृत आमतौर पर बोली जाती थी। दक्षिणके लोग तालपत्र व्यवहार में लाते थे। जैन भाण्डारों में भी ताडपत्रोंका ઉર્વ દૈો (શ્રી, જનાર્દન મિત્રની “રાજશેખર ઔર કાવ્યમીમાંસા.” વિશાલ ભારત ભા. ૩૯, અં. ૪, પૂર્ણક ૧૩૩) મૌર્ય રાજા અશોક વગેરેના શિલાલેખો અને અનુશાસન માગધી ભાષામાં જ ખોદાયેલ છે. કેમકે તે સમયે તે રાજ્યભાષા હતી-રાષ્ટ્રભાષા હતી. શરસેનના રાજ કુવિંદે રાજમહેલમાં કઠીન અને જોડિયા અક્ષરે બેલવાની સખ્ત મના કરી હતીતેમજ કુંતલને રાજા સાતવાહને પણ રાજમહેલમાં પ્રાકૃતભાષાને જ સ્થાન આપ્યું હતું. (કવિ રાજશેખરની કાવ્યમીમાંસા) આઢય રાજ્યમાં દરેકે દરેક પ્રાકૃત ભાષા બોલતા હતા. (રજ ભેજનું સરસ્વતીકંઠાભરણ) મહારાષ્ટ્રમાં પ્રકૃષ્ટ પ્રાકૃત ભાષા જ બોલાતી હતી, (કવિ દંડીને કાવ્યાદ) ગુજરાતમાં સર્વથા પ્રાકૃતભાષા જ બોલાતી હતી. (કવિ રાજશેખરનું રામાયણ તથા કાવ્યાદર્શ) Page #454 -------------------------------------------------------------------------- ________________ ७०वीश ] આ સમુદ્રસૂરિ ४३५ गिरः श्राव्या दिव्याः प्रकृतिमधुराः प्राकृतधुरा, सुभन्योऽपभ्रंशः सरसवचनं भूतवचनम् । विभिन्नाः पन्थानः किमपि कमनीयाश्च त इमे, निबद्धा यस्त्वेषां स खलु निखिलेऽस्मिन् कविवृषाः॥ પ્રાકૃતભાષા સ્વત: મધુર છે, મીઠી ભાષા છે. (वि २४ मनु सराभाय) यद् योनिः किल संस्कृतस्य सुदृशां जिव्हासु यन्मोदते, यत्र श्रोत्रपथावतारिणि कटुर्भाषाक्षराणां रसः। गद्यं चूर्णपदं पदं रतिपतेस्तत् प्राकृतं यद् वचः, ताँल्लाटॉल्ललिताङ्गि! पश्य नुदतीं दृष्टे निमेषव्रतम् ॥ (सराभाया, २५० १, al. ११) पठन्ति लटभं लाटाः, प्राकृi संस्कृतद्विषः । जिह्वया ललितोल्लापलब्बलौन्दर्यमुद्रया ॥ (वि शेमरने व्याश) परुसो सकअबंधो, पाउअबंधो वि होई सुउमारो। पुरिसाणं महिलाणं, जेत्तिअमिहंतरं तेत्तिअमिमाणं ॥ સંસ્કૃતભાષા કડક છે, પ્રાકૃતભાષા સુકુમાર છે, આ બન્નેમાં પુરુષ અને સ્ત્રી જેવું અંતર છે. (वि शेरनी ३२४१) पाइयकम्बुल्लापे पडिवयणं सक्करण जो देह । सो कुसुमसंथर, पत्थरेण अबुहो विणासेह॥ ललिए महुरक्खरे जुवईयणवल्लहे ससिंगारे । संते पाइयकव्वे, को सका सकयं पढि उं?॥ (Aanan) अहो तत् प्राकृतं हारि। ___ (१२२थिन प्राकृताशनी st) सयलाओ इमं वाया, विसंति एत्तो य णेति वायाओ। एंति समुदं च्चिय, णेन्ति सायराओ थिय जलाई॥ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ જેમ પાણી સાગરમાં મળે છે અને સાગરમાંથી ઉત્પન્ન થાય છે, તેમ સર્વ ભાષાઓ પ્રાકૃતમાં મળે છે અને પ્રાકૃતમાંથી ઉત્પન્ન થાય છે, (કવિ વાયતિરાજને ગઉડવહે) अमयं पाइयकब्धं, पढिउं सोउं च जे ण जाणन्ति । कामस्स तत्ततत्तिं कुणति ते कहं न लजंति ? ॥३॥ જે અમી જેવા પ્રાકૃત કાવ્યને ભણતા નથી, સાંભળતા નથી અને માત્ર કામતત્ત્વને જ પિષે છે, તેઓ કેમ શરમાતા નથી ! (કવિ હાલ રાજાની ગાથાસત્તસતી) આ વર્ણન પાઠે ઉપરથી અર્ધમાગધી, માગધી અને પ્રાકૃત ભાષા કેવી પ્રધાન, પ્રૌઢ, સુકુમાર, વ્યવહારુ અને અર્થવાહક છે તેને સ્પષ્ટ ખ્યાલ મળી શકે છે. માટે જ જિનામે અર્ધમાગધી તથા પ્રાકૃતમાં બનાવ્યાં છે. જિનાગમનું વિવરણ સાહિત્ય: જિનાગમ ઉપર વિવરણ સાહિત્ય વિશાળ છે, જેની ટૂંકી યાદી નીચે મુજબ છે. નિર્યુકિત–આ. ભબહુસ્વામીએ ૧. આચારાંગ, ૨. સૂત્રકૃતાંગ, ૩. આવશ્યક, ૪. ઉત્તરશ્ચયન, ૫. દશાશ્રુત(કલ્પસૂત્ર), ૬. બૃહકલ્પ, ૭. વ્યવહાર, ૮. દશવૈકાલિક, ૯. સૂર્ય પ્રકૃતિ અને ૧૦. ઋષિભાષિતાની નિયુક્તિઓ, ૧૧. પિંડ નિયુક્તિ, ૧૨. ઓઘનિર્યુક્તિ અને ૧૩ સંસતનિયુક્તિ; એમ ૧૩ નિર્યુક્તિઓ બનાવી છે. દરેકની ભાષા પદ્યમય પ્રાકૃત છે. (વિશેષ માટે જુઓ. પૃષ્ઠ : ૧૨૨, ૧૨૩) ભા–જુદા જુદા આચાર્યોએ પદ્ય પ્રાકૃતમાં ભાષ્ય રચ્યાં છે. પ્રમાણ ર્તા આવશ્યકભાષ્ય (લઘુ) આવશ્યકભાષ્ય લે. ૪૩૦૦ આ. જિનભદ્રગણુ ક્ષમા. + મને ખાતરી છે કે ભારત સરકાર તારવ્યવહારમાં સંસ્કૃત કે હિંદીભાષાને બદલે પ્રાકૃત ભાષાને દાખલ કરે છે તેમાં તેને વધુ સફળતા મળશે. નામ Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ ભાગ્ય છવ્વીસમું ] આ સમુદ્રસૂરિ જીતક૫ભાષ્ય સ્પે. ૩૧૨૫ નિશીથભાષ્ય લે. ૭૪૦૦ બૃહત્ક૫ભાષ્ય ગા૦ ૭૬૦૦(૮૦૦૦) આ. સંઘદાસ મહત્તર લે. ૧૨૦૦૦ આ. જિનદાસ ગ. મહત્તર નિશીથભાષ્ય. &િલે. ૧૨૦૦૦ વ્યવહારભાવ્ય. ગા. ૪૬૨૯ પંચકલ્પભાષ્ય બા. ૨૫૭૪ આ. સંઘદાસ મહત્તર હનિજજુત્તિ–ભાષ્ય ગા. ૨૫૭૦ પિંડનિજજુત્તિ-ભાષ્ય ગાટ કરે ઉપર પ્રમાણે આગમભાગે મળે છે. “બૃહક૯૫”નું મોટું ભાષ્ય બૃહત્કલ્પચૂણિ અને નિશીથચૂર્ણિ પછી બન્યું છે. વિશેષાવશ્યક મહાભાષ્ય પણ આવશ્યકચૂણિ પછી બન્યું છે. આ સિવાય કમ્મપડિ, ષડશીતિ, સમગ, અને સસયગ ઉપર ભાષ્ય બન્યાં છે. તેમજ આ શાંતિસૂરિકૃત ચૈત્યવંદન ભાષ્ય લે. ૯૨૨, અને આ.દેવેંદ્રસૂરિકૃત ભાષ્યત્રયમ ગા૦ ૧૫ર બન્યાં છે. ચણિ–આચારાંગ, સૂત્રકૃતાંગ, ભગવતીજી, જીવાજીવાભિગમ, જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, છ છેદગ્રંથે, જીતંકલ્પ, ઘનિર્યુક્તિ, નંદી, અનુગદ્વાર, કર્મપ્રકૃતિ, શતક, સાર્ધશતક અને સપ્તતિકા વગેરેની ચૂર્ણિમાં મળે છે. ચૂર્ણિએની રચના સંસ્કૃતપ્રાકૃત મિશ્ર છે, ગદ્યરૂપે છે. ટીકાઓ–૧૧ અંગે, ૧૨ ઉપાંગે, ઘણા છેદ આગ, ૬ આવશ્યક, ૪ મૂળ આગમે, નંદીજી, અનુયાગદ્વારસૂત્ર, ઘણું પ્રકીર્ણકે, નિયુક્તિઓ એ દરેક ઉપર ટીકાઓ બની છે, જે ટીકાઓ મેટા વિવરણરૂપે છે અને કેટલીએક ટીકાઓ અવસૂરિ, પંજિકા, ફકિકકા કે છાયારૂપે છે. ટીકાઓ મેટે ભાગે સંસ્કૃત ગદ્યમાં બની છે. કેટલાએક આગમનાં ગુજરાતીમાં વાર્તિક ટખા-બાલાવબધ કે ભાષાંતર બન્યાં છે. હિંદીમાં વચનિકા કે ભાષાંતર બન્યાં છે તેમજ અંગ્રેજી અને જર્મની ભાષામાં પણ ભાષાંતર બન્યાં છે. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ આ પ્રમાણે જિનાગમ સાહિત્ય આશરે સાત લાખ લેક પ્રમાણ મળે છે જેમાં પરમશાંતિ પામવાના માર્ગો ઉપદેશ્યા છે. લેક પ્રકાશ–દરેક મનુષ્ય સંપૂર્ણ આગમસાહિત્યને ભણે અને સર્વતોમુખી જિનતત્ત્વને પ્રાપ્ત કરે તે સંભવિત નથી. આવા જીના ઉપકાર માટે મહોપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજે સંસ્કૃતમાં “લેકપ્રકાશ” ગ્રંથ બનાવ્યું છે, જે ગુજરાતી ભાષાંતર સાથે છપાઈ ગયે છે. મહોપાધ્યાયજી મહારાજે ઉપલબ્ધ આગમમાં પ્રતિપાદિત દરેકે દરેક વિષયને આમાં વ્યવસ્થિત રીતે દાખલ કર્યો છે. આપણે આ ગ્રંથને “જૈન-એનસાઈકપિડિઆ” કહીએ તે ચાલે. એકંદરે આમાં જેનદર્શનની પ્રત્યેક વસ્તુઓનું મૌલિક વર્ણન છે. જિનાગમવાણુની પ્રશંસા सवप्पवायमूलं, दुवालसंग जओ समक्खायं । रयणागरतुलं खलु, तो सव्वं सुंदरं तम्मि॥ (ા દરમરિક્ષા-૩રાપર ) अकृत्रिमस्यादुपदां, परमार्थाभिधायिनीम् । सर्वभाषापरिणतां, जैनी वाचमुपास्महे ॥ (क० स० आ० हेमवंद्रसूरिकृत-काव्यानुशासनम् ) सा जीयाज्जैनी गौः, सर्मोऽलंकृतिनवरसाढ्या । विपदान्वितयापि यया, भुवनत्रयगोचरोऽव्यापि ॥ (આ કવિત-ધવિધિવૃત્તિ) આ જિનવાણુ સદા જગતનું કલ્યાણ કરે. કલ્પસત્રનું વાચન : આ. ભૂતદિન્નસૂરિ સમર્થ વાચનાચાર્ય હતા. તેઓ વીર સં. ૯૦૪ થી ૯૮૩ સુધી યુગપ્રધાનપદે હતા. તેમની પછી આ. કાલિકસૂરિ અને ત્યારબાદ આ. સત્યમિત્ર યુગપ્રધાન થયા છે. આ કાલિકસૂરિ તે ચેથા કાલિકાચાર્ય છે, તેઓ વીર સં. ૯૮૩ થી ૯૯૪ સુધી યુગપ્રધાનપદે હતા. તેઓ વિહાર કરતા કરતા Page #458 -------------------------------------------------------------------------- ________________ છગીશમું આ સમુદ્રસૂરિ ૪૩૯ આણંદપુર પધાર્યા અને વીર સં. ૯૩ વિ. સં. ૧૮૩ વ. સં. ૨૦૮માં ત્યાં ચોમાસું રહ્યા. આ સમયે ભટ્ટાર્ક સેનાપતિને ત્રીજો પુત્ર ધ્રુવસેન પણ પિતાના કુટુંબ પરિવાર સાથે આણંદપુરમાં હતું. તેને યુવરાજ પુત્ર દેવગે મરી ગયે, આથી આખા રાજ્યમાં શેકની છાયા વ્યાપી ગઈ. આ, કાલિકે રાજા ધ્રુવસેનને પ્રતિબધી શોક દૂર કરવા; વી. સં. ૯૭ ના ભાદરવા શુદિ ૪ ને દિવસે સવારે ચતુર્વિધ સંઘ સમક્ષ કલ્પસૂત્રનું પ્રથમ વાચન કર્યું. રાજા ધ્રુવસેન શેક મૂકી, કલ્પસૂત્ર સાંભળવા આવ્યા હતું. અત્યારે પણ આ પ્રવૃત્તિ ચાલુ છે. જેને પર્યુષણામાં શુદ્ધ વસ્ત્રો પહેરી આદરપૂર્વક વિધિસહિત શ્રીકલ્પસૂત્રને સાંભળે છે અને તે વિધિને પરમ દ્રવ્યમંગળ તથા ઉત્કૃષ્ટ ભાવમંગળ તરીકે માને છે. હસમ્રાટ તેરમાણુ હુણેના પૂર્વજો ઈ. સ. પૂર્વે ૪૦૦ લગભગમાં ચીનની વાયવ્યમાં રહેતા હતા, પશુઓને ચરાવતા હતા. તેઓ શત્રુ પક્ષમાં મળી ગયા એટલે ચીનવંશના ચોથા રાજા અને પહેલા સમ્રાટ બેંગસેંગ યાને શી-ન્હાંગ–ીએ ઈ. સ. પૂર્વે ૩૧૮માં હૂણેને ચીનની સરહદથી મંગોલિયાત તરફ હાંકી કાઢયા અને તે દિશાની સરહદ પર ઈ. સ. પૂર્વ ર૧૪માં એક મોટી દીવાલ બનાવી. જે આજે વિશ્વનાં મોટાં આશ્ચર્યોમાં એક મનાય છે. હૃણસરદાર માતૃને ઈ. સ. ૨૦૯ માં પિતાનું રાજ્ય જાપાની સમુદ્રથી હટા સુધી વિસ્તાર્યું. હૂણે પણ મંગોલિયાથી નીકળી કનસૂર તરીમતટ અને શકસ્થાનમાં થઈ ફારસમાં જઈ વસ્યા. હૃણ સરદાર ખુશનવાઝ ઈ. સ. ૮૮૮માં ફારસના રજા ફિરજને મારી ત્યાં રાજા બન્યું હતું પરંતુ ફિરજના પુત્ર કેકેબાદે બીજે વર્ષે જ તેને હરાવ્ય, ભગાડ્યો અને ખુશરૂનસરવાને ઈ. સ. પપદમાં ઉત્તરીય હૂણ રાજ્યનો મૃ યુઘંટ વગાડયો. આથી કેટલાએક હૂણે યુરોપમાં રેમ અને ઈટાલી તરફ ચાલ્યા ગયા, અને સમય જતાં ધીમે ધીમે ધીમે ત્યાંની પ્રજામાં ભળી ગયા, Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ હૃણનો એક કાફલે ફારસથી તિબેટ રસ્તે ભારતમાં આવ્યું. તેમણે પ્રથમ સમ્રાટ કુમારગુપ્તના સમયમાં ઈ. સ ૪૦૦ લગભગમાં કંદહાર લૂટયું. હૂણે ઇ. સ. ૪૫૦ લગભગમાં ભારતમાં આવ્યા, પરંતુ ઈ. સ. ૪૫૫માં સમ્રાટ સ્કંદગુપ્ત તેને સબળ સામનો કર્યો એટલે તેઓ આગળ વધી શકયા નહીં. અંતે હૂણ સમ્રાટ તેરમાણે કંદહાર, સૌરાષ્ટ્ર, આનર્ત, મત્સ્ય અને મધ્ય પ્રદેશ જીતી ઈ. સ. ૪૮૪ (વિ. સં. ૫૪૧) માં એરન જીત્યું, પછી બુદેલખંડ તથા માળવે જીતી લીધા. તે ઈ. સ. ૫૦૦ લગભગમાં તે સમસ્ત ઉત્તર ભારતને સમ્રાટ બની ચૂક્યું હતું. તે ઈ. સ. ૫૦૨ માં મરણ પામે. તેની ગાદીએ મિહિરલ બેઠે. તે બહુ બહાદૂર હતો, તેણે કાશ્મીર જીત્યું, ઈ. સ. ૧૭ લગભગમાં સિંધ અને તેની આસપાસને પ્રદેશ જીતી લીધું. અંતે ગુપ્તસમ્રાટ બાલાદિત્ય, માલવરાજ યશોધર્મા, વલભીપતિ પ્રવસેન, કનોજને આદિત્યવર્મા અને સ્થાનેશ્વરને નરવર્મા વગેરેએ એકસંપ કરી તેને સામને કર્યો. તેને ઈ. સ. પરમાં મંદિર પાસે સખત હાર આપી, ભારત બહાર ચાલ્યા જવાની ફરજ પાડી. આ હૂણે પરના વિજયની યાદીમાં મંદિરમાં બે વિજયસ્તંભો પાયા છે અને તેમાં બ્રાહ્મીલિપિમાં વિજયપ્રશસ્તિ કરી છે, જે આજે પણ ત્યાં વિદ્યમાન છે. મિહિરકુલ ઈ. સ. ૫૪૦ (વિ. સં. ૧૯૭) માં મરણ પામ્ય, અને હૂણેની સત્તાને ઓટ આવ્યા. હૂણેની રાજસત્તા ઈ. સ. પ૬પમાં ઉત્તર ભારતમાંથી, ઈ. સ. ૫૮૦માં દક્ષિણ ભારતમાંથી અને ઈ. સ. ૬૪૮માં મધ્ય ભારતમાંથી સદાને માટે નાશ પામી છે. સ્થાણેશ્વરના હર્ષવર્ધને ઈ. સ. ૬૪૮માં હૂણત્તાને છેલ્લે નાશ કર્યો હતો. પછી તે હણે પણ ભારતની બીજી જાતિઓમાં ભળી ગયા એટલે આજે હૂણ એ શબ્દો માત્ર ઈતિહાસમાં જીવતા રહ્યા છે. (ભારતવર્ષ, ભાગ ૪૮, અંક ૧, ક. ૨૮૩) તુરમણ નગરીમાં આ૦ કાલકને ભાણેજ દત્ત રાજા થયે. Page #460 -------------------------------------------------------------------------- ________________ છવ્વીસમું]. આ સમુદ્રસૂરિ ૪૪૧ તેણે યુગપ્રધાન આ. કાલસૂરિને યજ્ઞનું ફળ પૂછ્યું અને પછી પિતાનું મરણ પૂછયું. આચાર્યશ્રીએ તેને સાફસાફ ખુલાસે કહી સંભળાવ્યું. તેને મૃત્યુ માટે જે દિવસ આયે તે જ દિવસે તે મૃત્યુ પામે. આ ભવિષ્યવાણી સાચી પડવાથી આચાર્યશ્રીને પ્રભાવ તે સમયના જિતારિ વગેરે ઘણા રાજાઓ ઉપર પડ્યો. આ ઘટના વીર સં. ૫૦ લગભગમાં બની હશે. રાજપુરુએ દત્તને મારી જિતારીને રાજા બનાવ્યો અને ત્યારપછી તુરમણી નગરી તરમાણુના હાથમાં ગયું. ત્યાં તુરમણીનું અસલ નામ પવઈયા નગરી છે. તેરમાણે ત્યાં ગાદી સ્થાપ્યા પછી તેનું બીજું નામ તરમાણ પડ્યું હશે અને એ જ કારણે દત્તના ઈતિહાસમાં એ નામ લખાયું હશે એમ લાગે છે. હૃણસમ્રાટ તેરમાણે ગુપ્ત રાજ્યના સિંહાસનને હચમચાવ્યું. તે વિ. સં. ૧૫૭ સુધીમાં ઉત્તરાપથને સમ્રાટુ બની ચૂક્યો હતો, તેણે ઉત્તરાપથમાં ચીનાબને કિનારે પવઈયા નગરીમાં પિતાની રાજધાની સ્થાપી. તેના પ્રતાપી પુત્ર મિહિરકુલે શિયાલકેટને પોતાની * પવઈયા નગરી આજે નથી. વિદ્વાનો માને છે કે આજે જ્યાં સિયાલકોટ, જમ્મુ, કંગ, પટ્ટી, ચાચર કે હરપ્પા છે, ત્યાં તે નગરી હતી. બૌદ્ધ ગ્રંથોમાં મુલતાનથી ઈશાનમાં ૭૦૦ લી (આશરે ૧૧૭ માઈલ) દૂર પāઈવ બતાવી છે. આ હિસાબે મેટગોમરી જિલ્લાનું રાવી નદીના પૂર્વ કિનારે અક્ષાંશ-૩૧, રેખાંશ ૭૩-૨૫ સ્થાને રહેલ હરીપા એ જ પવઈયા છે ત્યાંની પોદાઈમાંથી ઘણું પ્રાચીન અવશેષો મળ્યા છે. પવૂઈયા, પાર્વતિકા, પાર્વતી અને હરપા (હરાત્મા હરપત્ની) એ એક જ અર્થને સૂચવે છે. એટલે હરપા એ જ પર્વતિકા હેવાને વધુ સંભવ છે, કોઈ સ્થાને પડ્યુઈને તક્ષશિલાના એક ભાગ તરીકે વર્ણવી છે. ઈ. સ. ૧૨૧૬ના ચચનામામાં સૂચન છે કે–તલવાડા, ચચપુર યાને ચાચર એ જ પત્રુઈયા છે. (ભારતીય વિદ્યા, ક. ૫.) વીતભયનગરને ટીલે જે આજે અક્ષાંશ ૨૭-૧૫, રેખાંશ ૬૮-- ૧૫ના સ્થાને મેહન–જો–ડેરે (મરેલાઓની ટેકરીઓ) તરીકે પ્રસિદ્ધ છે; ત્યાંથી ભગવાન પાર્શ્વનાથની ધાતુપટ્ટ ઉપર બનાવેલ ઘણુ પુરાણી મૂર્તિ મળી છે. (જેન સત્યપ્રકાશ, ક્ર. ૧૭૨) Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ, રાજધાનીનું શહેર બનાવ્યું હતું. આ સમ્રાટ તરમાણ અને મિહિરકુલ જૈનધર્મના પ્રેમી રાજાઓ હતા. તેઓ આ. કાલક તથા આ. હરિગુપ્તસૂરિને સાચા જ્ઞાની, કડક ત્યાગી અને ગુરુ તરીકે માનતા હતા. રાજા ધ્રુવસેના સૌરાષ્ટ્ર પર ગુપ્તવંશ પછી મિત્રવંશ યાને વલભીવશે શાસન કર્યું છે. આદ્ય શિલાદિત્ય પછી આ વંશ સેનાપતિ પદે હતું. તે પછી સેનાપતિ ભટ્ટાર્ક વલભીવંશને પહેલે રાજા છે. તેને ૧ સેનાપતિ ધરસેન, ૨ દ્રોણસિંહ, ૩ કુવસેન, અને ૪ ધભટ્ટ એમ ચાર પુત્ર હતા. તેની રાજધાની વલભીમાં હતી અને તેનું કુમારભુક્તિ નગર આણંદપુર હતું. સંભવત: ધ્રુવસેનનું બીજું નામ “સેન” હોય એમ લાગે છે. સેનાપતિ ધરસેન (પ્રથમ) મરણ પામ્યું હતું એટલે સેનાપતિ ભટ્ટાક પછી વલભી સં. ૧૮૦ થી ૨૦૦ સુધી દ્રોણસિંહ અને વલભી સં૦ ૨૦૦ થી ૨૩૦ સુધી ધ્રુવસેન વલભીને રાજા હતા.૪ આ રાજાઓ જેન હતા. જો કે વલભીના શિલાલેખમાં વલભી રાજાઓને પરમ માહેશ્વર કે પરમભાગવત તરીકે ઓળખાવ્યા છે. પણ આ વિશેષણ તે રિવાજ રૂપે લખાતું હતું. મેગલ સમ્રાઅકબરનાં ફરમાનેમાં જાતિઘણા વગેરે શબ્દ વપરાયા છે તેમ અહીં પરમ માહેશ્વર વગેરે વિશેષણે પણ વ્યવહારરૂપે વપરાય છે. બાકી આ વંશના રાજાઓ પરમમાહેશ્વર તરીકે ઓળખાવા છતાં જેન કે બૌદ્ધ હતા, એમ તેઓના મંદિરનો જીર્ણોદ્ધારે દુડાવિહાર તથા મહારાજા ગુહસેનના શિલાલેખ પુરવાર કરે છે. એટલે વલભીવંશ જૈનધમી હતે, એમ માનવાને શિલાલેખ આડા આવે તેમ નથી. (જુઓ પૃષ્ઠ : ૩૮૪) ૫. નેમિચંદ્ર જોતિષાચાર્ય લખે છે કે શ્રી. મિહિરકુલના પહેલી જાતના સિક્કાઓ મળે છે, તે જેન સિક્કાઓ છે. ( જૈન સિદ્ધાંત ભાસ્કર, તા.૧૫-૧૨-૨૦; જૈન, તા. ૧૮-૮-૫૧) * આ પહેલા ધ્રુવસેનના વલભી સં૦ ૨૦૬ થી ૨૨૬ સુધીના તામ્ર પત્રો મળે છે. વીર સં૦ ૯૯૩, વિસં. ૧૮૩, ઈ. સ. ૫૨૭, વલભી, સં. ૨૦૮ એ એક સાલ છે. Page #462 -------------------------------------------------------------------------- ________________ . છવ્વીસમું ] આ સમુદ્રસૂરિ પૂર્વધરના કાળમાં ધરસેન, વીરસેન અને વસેન એ છેલ્લા જૈન રાજાઓ છે. ત્યાર પછીના વલભીવંશના ૭ શિલાદિત્યે તથા બીજા રાજાઓમાં પણ ઘણું જૈનધમી હતા. (ગુજરાતના ઐતિહાસિક લેખે, કલ્પસૂત્ર સુબેધિકા, જેન સત્ય પ્રકાશ : ક્રમાંક : ૩૭, ૩૮) નાગ હદ તીર્થ: મેવાડમાં એકલિંગજી પાસે નાગની આકૃતિવાળો નાગ હદ છે, જે હાલ નાગદા તરીકે ઓળખાય છે. આ સ્થાન એકવાર મેવાડની રાજધાની તરીકે પણ વિખ્યાત હતું. અહીં મૌર્યસમ્રાટ સંપ્રતિએ મંદિર વાનાવી ભવ પાર્થ નાથની પ્રતિષ્ઠા કરી હતી. આ નરસિંહસૂરિના ઉપદેશથી પહેલા ખુમાણરાજ અને તેના વંશજો જેન બન્યા એટલે ત્યારથી આ સ્થાન વિશેષ ખ્યાતિવાળું બન્યું હતું. શ્વેતાંબર કે દિગંબર, જૈન કે અજેના દરેક તેની યાત્રાએ આવતા હતા. દિગંબરેએ તેને હાથ કરવા માટે પ્રયત્ન આદર્યો, પરંતુ આ સમુદ્રસૂરિએ દિગંબરેને જીતી લઈ એ તીર્થનું રક્ષણ કર્યું હતું આ૦ શ્રી મુનિસુંદરસૂરિએ સ્વતંત્ર સ્તોત્ર દ્વારા નાગહદ પાર્શ્વનાથની સ્તુતિ કરેલ છે, માંડવગઢના મંત્રી પેથડકુમારે અહીં ભગવાન નેમનાથનું અને નવલખા સારંગશાહે સં. ૧૪૪ ના મહા સુ. ૧૧ દિને ભ૦ શાંતિનાથનું મંદિર બનાવેલ છે. આજે ભવ પાર્શ્વનાથ તથા ભ૦ નેમિનાથનાં મંદિરે નથી, તેના ટેકરાઓ છે. પાસે જ ભ૦ શાંતિનાથનું મંદિર વિદ્યમાન છે, જેમાં ભ૦ શાંતિનાથની ૯ ફુટ ઊંચી અભુત પ્રતિમા બિરાજમાન છે, જેનું બીજું નામ અદબદજી છે. (પટ્ટાવલી સમુચ્ચય, જેન સત્ય પ્રકાશ-ક ૯, ૩૭, ૩૮) Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ વલભીતીર્થ: વલભીમાં વીર સં. ૯૮૦ માં આગમે પુસ્તકારૂઢ થયાં છે, તેથી તે આગમતીર્થ મનાય છે. આણંદપુર: અહીં વીર સં. ૯૩ માં ચતુર્વિધ સંઘ સમક્ષ કલ્પસૂત્રનાં જાહેર વ્યાખ્યાનને પ્રારંભ થયેલ છે. અહીં. ભ. શ્રેષભદેવનું પ્રાચીન વિશાળ દેસર છે. આ નગર અત્યારે વડનગર એવા નામથી પ્રસિદ્ધ છે. આ નગરનાં જૂનાં નામે આનર્તપુર અને આનંદપુર છે. Page #464 -------------------------------------------------------------------------- ________________ - પ્રકરણ સત્તાવીસમું આ૦ માનદેવસૂરિ (બીજા) આ સમુદ્રસૂરિની પાટે આ૦ માનદેવસૂરિ થયા છે, જેને સત્તાસમય વીર સં. ૧૦૦૦ છે. આ૦ મુનિસુંદરસૂરિ તેમને પરિચય આપે છે કે – अभूद् गुरुः श्रीहरिभद्रमित्रं, श्रीमानदेवः पुनरेव सूरिः । यो मान्यतो विस्मृतसूरिमन्त्रं, लेभेऽम्बिकाऽऽस्यात् तपसोजयन्ते ॥ (ગુર્નાવલી : કલેક ૪૦) આ૦ માનદેવસૂરિ આ૦ શ્રીહરિભદ્રસૂરિના પરમ મિત્ર હતા. તેઓ માંદગીના કારણે સૂરિમંત્રને ભૂલી ગયા હતા, એટલે તેમણે ગિરનાર તીર્થમાં જઈ ઉપવાસ કરી અંબિકાદેવી મારફત સૂરિમંત્ર મેળવ્યું હતું. આ હરિભદ્રસૂરિ સાથેની તેમની મૈત્રી માટેથી દંતકથા નીચે પ્રમાણે છે. આ હરિભદ્રસૂરિ બહુ જ મધુર ભાષી હતા, એટલે કે તેમના પ્રત્યે ઘણું જ રાગ હતો. આ૦ માનદેવસૂરિ તેમનાથી નાના હતા. તેઓ આ૦ હરિભદ્રસૂરિને દંભી તથા મીઠાબેલા માનતા હતા અને તેમના નામ પર સૂગ ખાતા હતા. એકવાર તેઓ એક નગરમાં પધારવાના હતા, આ હરિભદ્રસૂરિ ત્યાં બિરાજમાન હતા જે પિતાના શિષ્યને લઈ આ૦ માનદેવસૂરિની સામે આવ્યા. આ૦ માનદેવસૂરિ તે તેમને ઓળખતા જ ન હતા. એટલે તેમને આવતાંવાર જ સંભળાવ્યું કે, “પેલે ધૂર્ત તમારે ત્યાં જ છે ના? તેણે લેકેને કેવા ભેળવ્યા છે?” આ હરિભદ્રસૂરિએ ઘણી જ શાંતિથી Page #465 -------------------------------------------------------------------------- ________________ ४४६ જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ જણાવ્યું કે, “હાજી! આપ પધારશે એટલે બધુંય સારું થશે. આ વાતચીત થાય છે, એટલામાં સંઘ પણ સત્કાર માટે ત્યાં આવી પહે. સંઘના કહેવાથી આ૦ માનદેવસૂરિએ જાણ્યું કે, હું જે મુનિવર સાથે વાતચીત કરી રહ્યો છું તે જ આ હરિભદ્રસૂરિ છે. એટલે તેઓ શરમાયા. તેમણે આ હરિભદ્રસૂરિ સામે જોયું, તેમની શાંત, ગંભીર મુદ્રા જોઈ તેમની પ્રત્યે પ્રેમ પ્રગટયો, “મિચ્છામિ દુક્કડં” આપે. પછી તે બન્ને આચાર્યો ત્યાં પરમ હર્ષથી મળ્યા-ભેટ્યા અને ત્યારથી તેમની વચ્ચે મૈત્રી બંધાણી. પરંતુ આ મૈત્રી ધીમે ધીમે એવી ગાઢ બની કે, ગ્રંથકારે તેને ખાસ ઉલ્લેખ કરે છે. આ૦ મુનિસુંદરસૂરિએ આપેલે રિમમિત્ર શબ્દ પણ આપણને એ જ વાત સંભારી આપે છે. બહરછની સૂરિવિદ્યાપીઠની પ્રશસ્તિ–પુપિકા ૧૨ ગાથામાં છે. તેમાં આ૦ માનદેવસૂરિએ ગિરનાર તીર્થમાં સૂરિમંત્ર મેળવ્યો, તેને ઈતિહાસ આ પ્રમાણે છે – આ૦ સમુદ્રસૂરિના શિષ્ય આ૦ માનદેવસૂરિ તે આ૦ હરિભદ્રસૂરિના મિત્ર છે, ગુણનિધાન છે અને યુગપ્રધાન છે. ગુરુજીએ તેમને પ્રકટ અતિશવાળા જેઈને વિ. સં. પ૮રમાં સૂરિપદે સ્થાપ્યા. તેમને ગુરુજી તરફથી ચંદ્રકુળને અને ચિરમૈત્રીથી સંતુષ્ટ આ૦ હરિભદ્રસૂરિ તરફથી વિદ્યાધરકુળને, એમ વાચનાસિદ્ધ બે સૂરિમંત્ર મળ્યા હતા. સમય જતાં અને મંત્રોના પદની સમાનતા, દારુણ દુકાળ, લેકમરણ અને બિમારી એ ચાર કારણે તેઓ સૂરિમંત્ર વિસરી ગયા. ત્યાર પછી તેમણે ગિરનાર તીર્થમાં જઈ ૧૬ ઉપવાસ કરી અંબિકાદેવીની આરાધના કરી. અંબિકાદેવીએ પણ ખુશ થઈ સીમંધરસ્વામી પાસેથી સૂરિમંત્ર લાવી આપે, અને ભગવાન સીમંધરસ્વામીએ કહેલ તે મંત્ર પણ અંબિકામંત્ર તરીકે પ્રસિદ્ધિ પામે. સંતુષ્ટ પદ્માવતીદેવી આ૦ માનદેવસૂરિને સહાય કરે છે. તે આચાર્ય સૂરિઓનું કલ્યાણ કરે.” - આ૦ માનદેવસૂરિને આ રીતે પરિચય મળે છે આ સિવાય આ પરિચય મળતું નથી. Page #466 -------------------------------------------------------------------------- ________________ સત્તાવીસમું ] આ માનવસરિ (બીજ) ૪૪૭ છે. આ સમયમાં યુગપ્રધાન આ હારિલસૂરિ અને ગુ. પ્ર. જિનભદ્રગણી ક્ષમાશ્રમણ થયા છે, તેઓને પરિચય યુગપ્રધાન પટ્ટાવલી (પૃ. ૧૭, ૧૯૪)માં આવે છે. આ. હારિભસૂરિ જેમનાં બીજાં નામે હરિગુણસૂરિ તથા હરિભદ્રસૂરિ છે, તેમનાથી વીર સં. ૧૦૫૫ થી હારિવંશ નીકળ્યો છે, જે પાછળથી કૃષ્ણર્ષિગરછ તરીકે પ્રસિદ્ધ થયે છે. (જુઓઃ પ્ર. ૩૨ મું) મહાન ગ્રંથનિર્માતા આ. હરિભસૂરિ પણ આ સમયે થયા છે એમ અનેક ઉલ્લેખ મળે છે પરંતુ તેમના સમયમાં મતભેદ હોવાથી અમે તેઓને ત્રીજા માનદેવસૂરિના સમયમાં મૂક્યા છે. . (જુઓ: પ્ર. ૩૧મું) હારિલવંશ-પટ્ટાવલી ૧. આ હરિગુપ્તસૂરિ-યુગપ્રધાન પટ્ટાવલીમાં “આ. હારિલસૂરિનું નામ મળે છે. તેમના વીર સં. ૯૪૩ અથવા લ્ય૩માં જન્મ, વી. સં. ૯૭૦માં દીક્ષા, વી. સં. ૧૦૦૦માં યુપ્રધાનપદ અને વી. સં. ૧૦૫૫માં સ્વર્ગગમન થયેલ છે. તેઓ રહ્મા યુગપ્રધાન છે. આ. હારિલસૂરિનું બીજું નામ હરિગુપ્તસૂરિ અને “વિચારશ્રેણું” પ્રમાણે ત્રીજું નામ અ. હરિભદ્રસૂરિ હોય એમ લાગે છે. આ મેરૂતુંગસૂરિ તેમના માટે લખે છે કે – पंचसए पंचसीए, विक्कमकालामो झत्ति अथमिओ। हरिभद्रसूरिसूरो, भविआणं दिसउ कल्लाणं ॥ ततो जिनभद्रक्षमाश्रमणः ६५ । (विचारश्रेणी) આ૦ હરિભદ્રસૂરિ વિ. સં. ૧૮પમાં સ્વર્ગે પધાર્યા, તેઓ ભાવિકેનું કલ્યાણ કરે. ત્યાર પછી આ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણું થયા, જેમને યુગપ્રધાન કાળ ૬૫ વર્ષને છે. . જો કે આ ગાથા યાકિનીમહત્તરાસૂનુ આ૦ શ્રીહરિભદ્રસૂરિના સ્વર્ગગમન માટે વપરાય છે પરંતુ આ ગાથા આ૦ હારિલસૂરિને અંગે હય, અને લેખકના હાથે હરિગુપ્તને સ્થાને હરિભદ્ર લખાયું હોય, એ વધુ સંભવિત છે. આ હરિલનું સ્તર Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ગમન વીરનિર્વાણથી ૪૭૦ વર્ષે વિક્રમ એ ગણતરીએ એ જ સાલમાં આવે છે. તે સમયના તે શાસનપ્રભાવક યુગપ્રધાન આચાર્ય છે, એટલે તેમને માટે આ એતિહાસિક સમયનિર્દેશ હોય, એ માનવા જેવી વાત છે અને જે આ હારિલસૂરિનું ત્રીજું નામ જ આ૦ હરિભદ્રસૂરિ હેય, તે આ ગાથા સર્વ રીતે ઉપયોગી છે. વીર સં. ૯૮૦ વિ. સં. પ૭૦માં આ દેવર્ધિગણ ક્ષમાશ્રમ વલભીની આગમવાચના કરી, તેમાં આ આચાર્ય હાજર થયા છે. તેમને પૂર્વધરો પાસેથી શ્રતજ્ઞાન મળ્યું છે. એટલે તેઓ તે સમયના સમર્થ કૃતધર છે. તેમની પછી યુગપ્રધાન આવે જિનભદ્રગણું ક્ષમાશ્રમણ થયા છે. આ૦ હસ્પૃિપ્તસૂરિના ચરિત્રના અંકડા આ રીતે જોડાય છે અહિછત્રામાં ગુપ્તવંશને હરિગુપ્ત રાજા હતે. જેના સિક્કામાં એક બાજુ મારા ગુરુ અને બીજી બાજુ ફૂલવાળા કળશનું ચિહ્ન ખેદાયેલું છે. તેણે વૈરાગ્ય પામી જેન– દીક્ષા સ્વીકારી, તેઓ કુલીન, જ્ઞાની અને નિસ્પૃહ રાજર્ષિ થયા. હૃણસમ્રાટ તેરમાણ અને મિહિરકુલ તેમને ગુરુ તરીકે માનતા હતા. ૨. આ દેવગુપ્તસૂરિ —તેઓ માળવાના ગુપ્તવંશી દેવગુપ્ત નામના રાજા હતા. તેમણે રાજા રાજ્યવર્ધન સાથેના યુદ્ધમાં હાર મળતાં સંસારને ત્યાગ કર્યો અને ગુપ્તવંશના જ નિસ્પૃહી રાજર્ષિ આ હરિગુપ્તસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી. તેઓ પણ ગુપ્તવંશના રાજા હેવાના કારણે “રાજર્ષિ” તરીકે ખ્યાતિ પામ્યા હતા અને એ જ કારણે તેઓને રાજવંશ ઉપર પૂર્ણ પ્રભાવ હતે. તેઓ મહાકવિ હતા. તેમણે “ત્રિપુરુષચરિત્ર”ની રચના કરી છે. ૩. આ શિવચંદ્રગણું–તેઓ વિહાર કરતા કરતા ભિન્નમાલ પધાર્યા અને તે જ પ્રદેશમાં વિચર્યા. ૪. યક્ષદાગણિ ક્ષમાશ્રમણ–તે મહાત્મા હતા, ત્રણે લેકમાં વિખ્યાત હતા. તેમની મહત્તર તરીકે પણ ઓળખાણ મળે Page #468 -------------------------------------------------------------------------- ________________ સત્તાવીશમુ ૦ માનદેવસૂરિ (બીજા) ૪૪૯ છે. તેમને તપસ્વી, સમર્થ અને વ્યાખ્યાનલબ્ધિવાળા અનેક શિષ્યા હતા. તેમાંય પણ કાર્તિકેયનાં છ મુખની જેવા નાગ, વિદ, મમ્મડ, દુ, અગ્નિશમાં અને વડેસર એ છ મુખ્ય શિષ્યા હતા, આચાર્ય હતા. આ શિષ્યાએ ગુજરાતમાં ( સંભવતઃ જાલેારથી પચાસર સુધીના પ્રદેશમાં ) વિચરી નવા જૈને બનાવ્યા અને ઘણાં જિનમદિર સ્થાપ્યાં હતાં. ૫. વટેશ્વર ક્ષમાશ્રમણઃ—॰ યક્ષદત્તગણીને અનેક શિષ્યા હતા, જે પૈકીના છ શિષ્યાને તેમણે આચાર્ય પદ આપ્યું હતું. તેમાંના છઠ્ઠા આ॰ શ્રીવટેશ્વર ક્ષમાશ્રમણ છે. તેમનું સૌમ્ય મુખ જોવાથી દુર્જન મનુષ્ય પણ ઠંડાગાર થઈ જતા હતા. તેમણે પોતાના ઉપદેશ દ્વારા અનેક સ્થાનનું મિથ્યાત્વ દૂર કર્યું હતું, જૈન ધમ ના ખૂબ પ્રચાર કર્યાં હતા અને તેમના ઉપદેશથી આકાશવપ્રનગરઅખરકેટ—ઉમરકેાટમાં વિશાળ જિનમદિર અન્યું હતું. દક્ષિણાંકચિહ્ન આ ઉદ્યોતનસૂરિએ “કુવલયમાલા” પ્રશસ્તિમાં આ॰ વટેશ્વરસૂરિને ચદ્રકુલના બતાવ્યા છે. દશમી સદીના કૃષિ ગચ્છના આ જયસિંહસૂરિ ધર્માંદેશમાલાના સ્વાપવિવરણની પ્રશસ્તિમાં આ વટેશ્વરસૂરિને ક્ષમાશ્રમણ પદધારી લખે છેઅને વાચક શ્રીદેવવાચકની સ્થવિરાવલીમાં થયાનુ જણાવે છે. ( ગાથા-૨ ) આ॰ શ્રીજયસિંહસૂરિ વિ. સ. ૧૪૨૨માં ‘કુમારપાલ મહાકાવ્ય'ની પ્રશસ્તિ (શ્ર્લ॰ ૧, ૨)માં આ૦ શ્રીવટેશ્વરની પર પરામાં થયેલ મહાતપસ્વી શ્રીકૃષ્ણઋષિને આ શ્રીસુહસ્તિસૂરિના શિષ્ય ચાર લબ્ધિવાલા દશમા ગણનાયક શ્રીગુપ્તસૂરિથી ઉત્પન્ન થયેલ ચારણ ગણુની ચેાથી વજ્રનાગરીશાખાના બીજા વિટકુલના જણાવે છે. શ્રીકલ્પસૂત્ર”માં ચારણગણુનાં સાત કુલે મતાન્યાં છે. તેમાં શ્રીજી કુલ પ્રીતિધર્મ છે. વિટપ નામનુ કાઈ કુલ નથી પણ એમ લાગે છે કે આ વિટપ શબ્દથી વાશાખાનાં નાગેન્દ્ર આદિ ચાર ૫૭ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ કુલે પૈકીના બીજા ચંદ્રકુલનાં નામાંતરરૂપ વનવાસકુલનું અથવા વટેશ્વરગચ્છનું સૂચન હશે, અસ્તુ. ચારણગણનું સાતમું કુલ “કૃષ્ણસહ” છે એ પણ એક સૂચક વસ્તુ છે. આ ભિન્ન ભિન્ન ઉલ્લેખમાંથી આપણને ત્રણ વસ્તુઓ મળે છે. ૧. તેઓ ગુરુપરંપરાએ ચારણગણી વજનાગરી શાખાના હતા. ૨. તેઓ વાચપરંપરાએ આ૦ દેવવાચકની પરંપરાના હતા. કેમકે આ હરિગુપ્તસૂરિ તેમના મૃતશિષ્ય હતા અને વીર સં. ૯૮૦ને શ્રમણ સંઘ જ્ઞાનપરંપરાએ તે પૂજ્ય દેવવાચકની પરંપરામાં જ છે, એટલે એ વાત પણ બરાબર છે. " ૩. તેઓ કુલવ્યવસ્થાના હિસાબે ચંદ્રકુળના હતા. કેમકે આ. વાસેન, આવ યક્ષદેવસૂરિએ મુનિસમેલન મેળવી વીર સં. ૬૦૬માં ચાર કુલની સ્થાપના કરી હતી અને દરેકે દરેક મુનિઓને આ ચાર કુલેમાં વહેંચી નાખ્યાં હતાં, ત્યારે ચારણગણને સમાવેશ ચંદ્રકુલમાં થયે હેય એ સ્વાભાવિક છે. તેનું વિટપકુલ પણ વનવાસીગચ્છ અથવા વટેશ્વરગચ્છનું સૂચક લાગે છે. આ રીતે સમન્વય કરીએ તે જુદા જુદા ભાસતા આ ત્રણે આચાર્યો એક જ છે એમ માનવામાં હરક્ત નથી. તે પરંપરાના આચાર્યોનું વિહારક્ષેત્ર, સંવતવારી, જ્ઞાનબળ અને કાર્યક્ષમતા વગેરે પણ ઉક્ત વાતને ટેકે આપે છે. અમે અહીં તે જ સમન્વયના આધારે “કુવલયમાલા” અને “ધર્મોપદેશમાલાના, આ૦ વટેશ્વસૂરિને એક માન્યા છે અને એ રીતે જ ઇતિહાસ આલેખન કર્યું છે. આ. વટેશ્વરસૂરિથી થારાપદ્રગછ નીકળે છે. * ૬. આ૦ તવાચાર્ય –આ આચાર્ય યથાર્થ નામવાળા, તપસ્તેજથી દીપતા સૂર્ય જેવા, દુષમકાળના મહાન પ્રભાવક, શીલ લક્ષણવાલા, સ્થિરચિત્ત, પંચાચારની શુદ્ધિથી વિખ્યાત થયેલા અને જિનપ્રવચનના પ્રભાવક હતા. * સં. ૧૦૮૪ને ભગવાન આદીશ્વરના પરિકરને લેખ. જેન સત્ય પ્રકાશ ક્ર. ૭૫; તથા જુઓ પ્રકરણ ૩૧મું Page #470 -------------------------------------------------------------------------- ________________ સત્તાવીસમું] આઠ માનદેવસૂરિ (બીજા) ૪૫૧ શ્રી. જિનવિજયજી કુવલયમાલા પ્રશસ્તિ ગા. ૧રના રીઢાવિ૮ણો વિશેષણને લેષરૂપે માની આ આચાર્ય અને ટીકાકાર આ. શ્રીશીલાંકને એક માને છે. પ્રસિદ્ધ ટીકાકાર આ. શીલાંકસૂરિનું બીજું નામ તત્ત્વાદિત્ય છે અને તેમને સત્તા સમય ગુપ્ત સં. ૭૭૨ છે. ત્યાં ગુમસંવતથી શકસંવત લેવાય છે. એ રીતે પ્રસિદ્ધ ટીકાકાર આ. શીલાંકસૂરિ આ આઠ તત્ત્વાચાર્યથી ભિન્ન છે, એમ નક્કી થાય છે. આ સિવાય વનરાજ ચાવડાના ગુરુ નાગેન્દ્રગચ્છના આ. શ્રીશીલગુણસૂરિને સત્તાસમય પણ વિકમની આઠમી સદી જ છે, એ પણ ભૂલવા જેવું નથી. ૭. દક્ષિણચિહ્ન આ ઉદ્યોતનસૂરિ –તેઓ આ. તત્ત્વાચાર્યના શિષ્ય છે, તેઓ ગૃહસ્થીપણે ત્રણે કર્મમાં પ્રવીણ મહાદુવાર (મડાર કે મહુવા)ને ક્ષત્રિય રાજા ઉદ્યોતનના પૌત્ર અને રાજા વટેશ્વરના પુત્ર હતા. શરીરના જમણ ભાગમાં સાથિયાનું નિશાન હોવાથી તેઓ દક્ષિણચિહ્ન કે દક્ષિણક તરીકે પણ વિખ્યાત થયા હતા. તેમને પદ્માવતીદેવી પ્રસન્ન હતાં, તેમણે આ. શ્રીવીરભદ્રસૂરિ કે જેમના ઉપદેશથી જાલેરમાં ભ૦ નષભદેવનું અષ્ટાપદ જેવું વિશાળ મંદિર બંધાયું હતું, તેમની પાસે શાસ્ત્રનું અને પ્રખર શાસ્ત્રનિર્માતા આ. શ્રી. હરિભદ્ર પાસે ન્યાયશાસ્ત્રનું અધ્યયન કર્યું હતું અને જાલેરના ભ. શ્રીકાષભદેવના ચિત્યમાં રહીને મહાબળવાન શ્રીવત્સ રાજાના સમયમાં શક સં. ૭૦૦ (વિ. સં ૮૩૫)માં એક દિવસ બાકી હતું ત્યારે પ્રથમ ચત્ર વદિ ૧૪ના દિવસે ત્રીજા પહેરે પદ્માવતીદેવીની પ્રેરણાથી પ્રાકૃત “કુવલયમાલાકથા” રચીને સમાપ્ત કરી છે, જેની પ્રશસ્તિમાં પિતે આ. હરિગુણસૂરિથી પિતા સુધીની પટ્ટાવલી આપી છે. આ. રત્નપ્રભસૂરિએ આ કુવલયમાલાના આધારે “લઘુ કુવલયમાળા” બનાવી છે. - આ. ઉદ્યોતનસૂરિએ કુવલયમાળામાં પહેલાના જેન, અજૈન કવિઓનું સ્મરણ કર્યું છે. જૈન કવિઓમાં આ. પાદલિપ્ત, આ. વિમલાંક (વિમલસૂરિ), દિગમ્બર આ. રવિષેણ, આ. દેવગુણ, આ. ભવવિરહનાં નામે આપ્યાં છે. કથાનું નિરૂપણ ભાવવાહી છે. ભાષા ઉત્તમ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ પ્રકારની અને રસપૂર્ણ છે. આમાં મુખ્યતાએ પ્રાકૃત ભાષા છે પરંતુ કઈ કઈ વર્ણને પૈશાચી અને અપભ્રંશ ભાષામાં પણ આપ્યાં છે. અઢાર દેશનાં નામે આપ્યાં છેત્યાં તે તે દેશની ભાષાને આભાસ થાય તેમ વસ્તુગૂંથણી કરેલ છે. એકંદરે પ્રાકૃત ભાષાના પ્રેમીઓ માટે આ ગ્રંથ અદ્વિતીય છે. આ. તત્ત્વાચાર્યને પટ્ટધર આ. ઉદ્યતનસૂરિ છે, તેમ બીજા મુખ્ય શિષ્ય આ. યક્ષમહત્તર હતા. તેમના શિષ્ય મહાન તપસ્વી કૃષ્ણર્ષિ થયા, જેમનાથી કૃષ્ણર્ષિગછ નીકળે છે. તેમને પરિચય પ્રકરણ ૩રમાં આપીશું. (જેન સાહિત્ય સંશોધક, ખંડ ૩, અં. ૨, જૈન સત્ય પ્રકાશ, કુ. ૭૫ પૃ. ૧૦૭) - હારિલગચ્છમાંથી પ્રાચીન થારાપદ્ર ગ૭, કૃષ્ણગ૭ અને હારિજગચ્છ નીકલ્યા હોય એ સંભવિત છે. હારિજગચ્છના વિ. સં. ૧૨૪૭ થી ૧૫૭૭ સુધીના શિલાલેખ મળે છે. હારિજ ગામની બહાર શંખેશ્વરતીર્થના રસ્તા પર કેવલાસ્થળી નામનો ટીલે છે, તેની ઉપર જૈન આચાર્યોના સ્મૃતિસ્ત છેજેમાં સં. ૧૧૩૧નો આ. સિંહદારને રમૃતિતંભ છે. હારિજગચ્છના (આ. મહેશ્વરસૂરિએ નહીં કિ7) પં. માનદેવે વિ. સં. ૧૨૪૭માં ગણેશની મૂર્તિ બનાવી ગાલાગામમાં ભ૦ પાર્શ્વનાથના દેરાસરની ભમતીમાં સ્થાપી હતી, જેની શિલાલેખવાળી ગાદી આજે ચાણસમાન ભટેવા પાર્શ્વનાથ દેરાસરના ભંયરામાં સુરક્ષિત છે. આ . (જૈન સત્ય પ્રક્રાશ, ક્ર. ૧૧૪, ૧૧૭; આ ગ્રંથ પૂ. ૩૨ ) Page #472 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ અવીશમું આ. વિબુધપ્રભસૂરિ આ. માનદેવસૂરિની પાટે આ. વિબુધપ્રભસૂરિ થયા. આ સમયે આ. જિનભદ્રગણુ ક્ષમાશ્રમણ, અને રાજા શંકર ગણ થયા છે, કુલ્હાતીર્થની સ્થાપના થઈ છે. આ જિનભદ્રગણું ક્ષમાશ્રમણ તેઓ મહાગ્રતધર, આગમાર્થવાદી, સમર્થ વિવેચક અને સફળ શાસ્ત્રનિર્માતા હતા. તેમને પરિચય યુગપ્રધાન પટ્ટાવલી (પૃ. ૧૯૪)માં આવી ગયા છે. રાજા શંકરગણું દક્ષિણ ભારતમાં શિવ અને શંકર નામના ઘણા રાજાઓ. થયા છે. તે પૈકીના કેટલાએક નીચે મુજબ છે. ૧. કાંતિપતિ શિવકટિ, શિવસ્જદ કે શિવકુમાર (વિકમની બીજી સદી) ૨. કલેચૂરી કૃષ્ણરાજને પુત્ર શંકરગણુ. (આશરે વિક્રમ સંવત ૬૪૦) ૩. શ્રી પુરુષને પુત્રજેન રાજા શિવામર (વિકમની આઠમી સદી) ૪. સહમણુને ભેટે પુત્ર શંકરગણ (વિ. સં. ૧૦૦૫). પ. પલ્લવરાયને પુત્ર શંકર નાયક ( વિક્રમ સં. ૧૧૪૦). આ પાંચ પૈકીના પહેલા ત્રણ રાજાએ જેનધમી હતા. કરગણું તે કલ્યાણને જેન રાજા હતું, તે કલર્રી વંશને Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪. જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ હતું, તેના પુત્રનું નામ બુદ્ધરાજ હતું, તેના સમયે કર્ણાટકને રાજા પ્રથમ પુલકેશી ચૌલુક્ય હતું, જેણે અલક્તમાં જન મંદિર બનાવ્યું હતું. પ્રથમ પુલકેશીના નાના પુત્ર મંગલેશે વિ. સં. ૬૪૮ કે ૬૬૬માં શંકરગણુના પુત્ર બુદ્ધરાજને હરાવી કલ્યાણમાં પિતાની સત્તા સ્થાપી હતી અને બીજા પુલકેશીના ઉત્તરાધિકારીઓએ તે વિ. સં. ૬૮૦માં કલ્યાણને જ પુન: પાટનગર બનાવ્યું હતું. આ સાલવારી ઉપરથી તારવી શકાય છે કે શંકરગણ વિ. સં. ૬૪૦ લગભગમાં થયેલ છે. ઈતિહાસ કહે છે કે કલચૂરી શંકરગણુને રાજ્યવિસ્તાર માટે હતા. લાટ પણ તેના તાબામાં હતું. (મુંબઈ ગેઝટીઅર ગ્રંથ ૧, ભાગ ૧, પૃ. ૧૧૪ તથા ભારતવર્ષ કે પ્રાચીન રાજવંશ, ભા. , પૃ. ૩૮) રાજા શંકરગણે નગરની મરકીને શાંત કરવા માટે ચકવતી ભરત મહારાજાએ લીલા માણેક રત્નની બનાવેલી અંજનશલાકા કરાવેલી ભગવાન આદિનાથની પ્રતિમા મેળવી કર્ણાટકના કુલ્પાક નગરમાં સ્થાપના કરી હતી અને તેની પૂજા માટે ૧૨ ગામે આપ્યાં હતાં, જે સ્થાન આજે કુપાકતીર્થ અને માણેકસ્વામી એવા નામથી પ્રસિદ્ધ છે. આ એક જ પત્રમાં એવો ઉલ્લેખ મળે છે કે આ. ધર્મશખરસૂરિએ કર્ણાટકની રાજસભામાં “નમુત્થણે કલ્પ”ને પ્રભાવ બતાવ્યો હતે. એમ લાગે છે કે આ ઘટના શંકરગણ કે બુદ્ધરાજના સમયમાં કલ્યાણી માં બની હશે. - બીજાથી બારમા સૈકા સુધી કર્ણાટકમાં કદંબ, ગંગ, ચૌલુક્ય રાષ્ટ્રકૂટ, કલચૂરી અને હૈયશલ એમ મેટા છ રાજવંશએ રાજ્ય કરેલ છે, જેઓ મેટે ભાગે જૈન કે જૈનધર્મપ્રેમી રાજાઓ હતા. બીજે પુલકેશી વગેરે જેન રાજાઓ થયા છે. આ સિવાય કંકણના * રાજા મહાનદની રાણું મદનરેખાના પુત્રે દરિયો પૂરી કણને પ્રદેશ વસાવ્યો છે. " ( પ્રબંધ ચિંતામણિ ) Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ અઠ્ઠાવીસમું ] અ વિબુધપ્રભસૂરિ સીલહેર, હલસીના કદંબ અને મહીસુરના હેયસલેમાં પણ ઘણું જૈન રાજાઓ થયા છે. શકરગણ તે શ્વેતાંબર રાજા છે, ઉપરના રાજાઓમાં ઘણુય થતાંબર રાજાઓ થયા છે જેનાં નામે સંપ્રદાયભેદના કારણે દિગમ્બર શિલાલેખમાં પૂરી રીતે મળી શક્તાં નથી. કુપાકજી તીર્થ નિઝામ રાજ્યમાં કુલ્પાકજી તીર્થ છે. જેને લેકે કુલ્પાક, કુ૫પાક, કેલિયાપાક અને માણેકસ્વામી એમ વિવિધ નામેથી સંબોધે છે. - ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત ઉપર સિંહનિષદ્યા પ્રાસાદમાં ચિવશે તીર્થકરોની રત્નમય પ્રતિમાઓ સ્થાપી હતી. તેમજ પિતાની આંગળીની વીંટીના લીલા માણેકમાંથી ભ. શ્રીષભદેવની જટાજૂથવાળી “માણિકસ્વામી” નામની પ્રતિમા બિરાજમાન કરી હતી. આ પ્રતિમા ઘણું જ મનહર હતી, એટલે અનુક્રમે વિદ્યાધરે, સૌધર્મેન્દ્ર અને રાવણ મંદોદરીએ પિતાપિતાનાં સ્થાનમાં લાવી આ પ્રતિમાની પૂજા કરી હતી. મદદરી રાણએ લંકાન નાશ થયો ત્યારે આ પ્રતિમાને સમુદ્રમાં પધરાવી દીધી. જ્યાં આની પૂજા દેવે કરતા હતા. કર્ણાટકના રાજા શંકરગણે પિતાના પાટનગર કલ્યાણીમાં ફેલાયેલ મરકી રેગની શાંતિ કરવા માટે લવણધિપતિ દેવને આરાધી આ પ્રતિમા મેળવી, તેને રથમાં સાથે લઈ કલ્યાણ નગર તરફ પ્રયાણ કર્યું. વિકટ માર્ગ વટાવી કુપાક નગર પહોંચેલા શંકર રાજાએ “પ્રતિમાજીનો રથ આ વિક્ટ માર્ગ વટાવી આવે છે કે નહીં ” એમ શંકાથી પાછળ વાળી જોયું કે તરત જ રથ ત્યાં કુલ્પાકજીમાં જ તંભિત થઈ ગયે અને રાજા શંકરગણે ભગવાન માણેકસ્વામીની ત્યાં કુલ્લાકમાં જ પ્રતિષ્ઠા કરી તેની પૂજા માટે ૧૨ ગામ આપ્યાં. તેના અભિષેકનું પાણી છાંટવાથી કલ્યાણી નગરમાં મરકી શાંત થઈ અને કુલ્પાકજીનું ધામ તીર્થ તરીકે વિખ્યાત થયું. આ તીર્થની સ્થાપના વિ. સં. ૬૪૦ લગભગમાં થયેલ છે. વિ. સં. ૬૮૦માં અહીં રાજ્યકાંતિ થઈ હતી અને વિ. સં. ૧૨૪૩માં મેટી સંહારક ધર્મ કાંતિ થઈ હતી. જ્યારે Page #475 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ વિધર્મીઓએ આ તીર્થને વિનાશ કરવા માટે આક્રમણ કર્યા હતાં, છતાંય આ તીર્થ બચી ગયું. * શિલાલેખથી જાણી શકાય છે કે આ તીર્થને સં. ૧૮૯૩માં તપાગચ્છના આ. સેમસુંદરસૂરિના શિષ્ય પં. શાંતીશગંણિના ઉપદેશથી, સં. ૧૬૬પને ચેત્ર સુદ ૧૫ હસ્ત નક્ષત્રમાં સંઘના પ્રયત્નથી, સં. ૧૭૬૭માં તપાગચ્છના ભટ્ટારક વિજયરત્નસૂરિના આજ્ઞાવતી પં. ધર્મકુશળના શિષ્ય પં. કેસરકુશળના ઉપદેશથી અને સં. ૧૯૬૬માં માગશર વદ ૧૧ શુકવારે તપાગચ્છના આ વિજયાનંદસૂરિના શિષ્ય વિદ્યારત્ન મુનિ શાંતિવિજયના ઉપદેશથી કુદાકજી તીર્થને જીર્ણોદ્ધાર થયેલ છે અને ધ્વજાદંડ ચડાવવામાં આવ્યો છે. - આજે પણ આ તીર્થ પ્રભાવક તીર્થ તરીકે વિખ્યાત છે. નિઝામ રાજ્યમાં ગગનચુંબી શિખરવાળું જે કઈ હિન્દુ મંદિર હોય તે તે માત્ર આ કલ્પાકજીનું જ જૈન શ્વેતાંબર મંદિર છે. આ સ્થાન દક્ષિણ હૈદ્રાબાદથી ઈશાનમાં ૪૭ માઈલ દૂર છે. મોટર રેડ છે. આલેર સ્ટેશનથી ૪ માઈલ દૂર છે. કુલ્યાક ગામની બહાર આ ભવ્ય મંદિર ઊભું છે. (તીર્થકલ્પ, ઉપદેશસહતિકા, હરસૌભાગ્ય મહાકાવ્ય, બસવપુરાણ, વિજજાલકાવ્ય, જેને સત્ય પ્રકાશ ક્રમાંક ૬૮ થી ૭૫ ના આધારે) Page #476 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ઓગણત્રીસમું આ૦ જયાનન્દસૂરિ આ. વિબુધસૂરિની પાટે આ યાનન્દસૂરિ થયા. તેમના ઉપદેશથી પિરવાડ મંત્રી સામતે સમ્રાટ સંપ્રતિનાં ઘણું દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું, જેમાં હમીરગઢ, વીજાપુર, વરમાણ, નાંદીયા, બામણવાડા, અને મુહરીનગર વગેરે મુખ્ય હતાં. આ અરસામાં દિગમ્બર આ. અકલંકદેવ, કેટયાર્ય મહત્તર, આ. સિંહસૂરઆ. સિંહસૂરિ અને આ. માનતુંગસૂરિ વગેરે સમર્થ આચાર્યો થયા છે. તેમજ રાજા હર્ષવર્ધન અને વૃદ્ધભેજ પણ આ જ સમયના ઐતિહાસિક રાજાઓ છે. આ અકલંકદેવઃ તેઓ સમર્થ દિગમ્બર આચાર્ય છે. તેમણે વિ. સં. ૭૦લ્માં શાસ્ત્રાર્થ કરી બૌદ્ધોને જીત્યા હતા. બૌદ્ધ શ્રમણએ આ. મહૂવાદી સાથેના વાદમાં પરાજય પામી શરત પ્રમાણે સૌરાષ્ટ્રને ત્યાગ કર્યો હતે. એ જ રીતે તેઓએ આ વાદમાં દક્ષિણ હિંદને ત્યાગ કર્યો હોય તે તે બનવાજોગ છે. આ. અકલંકદેવે ન્યાયવિનિશ્ચય, લઘીયસ્ત્રયી, પ્રમાણસંગ્રહ, તત્ત્વાર્થ વાતિક વગેરે ગ્રંથ રચ્યા છે. કેટયાય મહત્તર : યુ. પ્ર. આ. જિનભદ્રગણું ક્ષમાશ્રમણે પિતાના “વિશેષાવશ્યક મહાભાષ્ય” ઉપર પતે જ ટીકા બનાવવી શરૂ કરી પરંતુ છઠ્ઠા ગણધરવાદના વક્તવ્યવાલી ઘ૦ ગાથા સુધીની ૪૫૦૦ શ્લેકપ્રમાણ ટીકા રચ્યા પછી તેઓ સ્વર્ગે ગયા, એટલે કેટયાર્ય વાદિગણિ મહત્તરે પછીના ભાગની લગભગ પ૭૫૦ લેકપ્રમાણુ પ૮ Page #477 -------------------------------------------------------------------------- ________________ ટીઝ જઈ કામ માં - ૫૮ જૈન પરંપરાને ઈતિહાસ { પ્રકરણ ટીકા બનાવી તે ગ્રંથને પૂરો કર્યો છે. આ ટીકા સામાન્ય રીતે મૂલટીકા તરીકે ઓળખાય છે, જે લગભગ ૧૦૨૫૦ શ્લેકપ્રમાણ છે. ત્યાર પછી લગભગ ૨૦૦ વર્ષે થયેલા બીજા કટ્ટાચાર્યે આ મૂલટીકાના આધારે લગભગ ૧૩૭૦૦ કલેકપ્રમાણ ટીકા બનાવી છે. આ બન્ને ટીકાઓ આ જ વિદ્યમાન છે. કઈ કઈ વિદ્વાન આ કાર્ય મહત્તરને આ. જિનભદ્રગણી ક્ષમાશ્રમણના શિષ્ય માને છે. પરંતુ આ બાબતમાં કોઈ નિર્ણયાત્મક પ્રમાણ મળતું નથી. આ. સિંહસૂર ક્ષમાશ્રમણ - આ. સિંહસૂરગણિ ક્ષમાશ્રમણ આ. દિગણિ ક્ષમાશ્રમના શિષ્ય હતા. તેઓ પ્રિયહિતવાદી, મેટા યશવાળા, સિંહ જેવા શૂરવીર અને મહાવાદી હતા. “તત્ત્વાર્થ ની મેટી ટીકાના બનાવનાર આ. સિદ્ધસેનગણિ તેમના પ્રશિષ્ય થાય. આ સિંહસરસરિઓ આ. મદ્ભવાદીને “ દ્વાદશારાયચક પર ન્યાયાગમાનુસારિણી નામની ૧૮૦૦૦ શ્લેકપ્રમાણ મટી ટીકા બનાવી છે, જે કે વિ. સં. ૧૩૩૪ લગભગથી આ ગ્રંથનું પઠન પાઠન મંદ પડ્યું હતું, અને પછીની પ્રતિઓમાં પાઠેની ગડબડ થઈ ગઈ હતી તેથી એક શુદ્ધપાઠ મળતું ન હતું. પરંતુ મહાપાધ્યાય શ્રીયવિજયજી મહારાજે વિદ્વાન મુનિમંડલીને સહકાર મેળવી ઓ ગ્રંથને ઉદ્ધાર કરી જગતને આ ગ્રંથને આદર્શ પાઠ આપે છે, એટલે તેમની કૃપાથી આપણે આ ગ્રંથને મેળવવા ભાગ્યશાળી થયા છીએ. આ અગત્યસિંહસૂરિ તેમણે “દશવૈકાલિકસૂત્ર'ની ચૂર્ણ બનાવી છે. આ માનતુંગસૂરિજી: “મામાઘમુતદાણિ િશ્રીમાનતુ વસુ ”, તેમની જન્મભૂમિ ભારતની પ્રસિદ્ધ વિદ્યાપુરી કાશીનગરી છે તેમના પિતાનું નામ ધનદેવ અને પિતાનું નામ માનતુંગ હતું. તેઓ બ્રહ્મક્ષત્રિય હતા, Page #478 -------------------------------------------------------------------------- ________________ ઓગણત્રીસમું] આ નન્દસરિ ૫૮ - માનતુંગને કાશીમાં દિગંબર સાધુઓને પરિચય થયે. અને તેમપ્તા ઉપદેશથી તેણે દિગંબર દીક્ષા સ્વીકારી. ત્યાં તેમનું નામ મહાકતિ” રાખવામાં આવ્યું હતું તે એકવાર કાશીમાં જ પિતાના બનેવી લક્ષમીધરને ત્યાં આહાર માટે ગયા. મહાકતિ પોતાનું કમંડલું સાથે લઈને ગયા હતા. એમાં નિરંતર પાણું રાખવાથી પોરા થઈ ગયા હતા. મહાકીતિએ એમાંથી પાણી લીધું કે એમની બહેને આ જોઈને ભાઈને કહ્યું: “જુઓ આમાં કેટલા પિરા છે? સર્વજ્ઞ ધર્મનું મૂલ દયા છે, તેને તમે વિસરી જ ગયા છે” મહાકતિને પણ આ જોઈ આશ્ચર્ય થયું, તેણે આ ધર્મ ત્યાગવાની ઈચ્છા પ્રકટ કરી. બહેને કહ્યું કે શ્વેતામ્બર આચાર્ય ટૂંક સમયમાં જ મધ્ય પ્રાંતમાંથી અહીં આવવાના છે એમની સાથે તમારી મુલાકાત કરાવીશ. થડા સમય પછી જિનસિંહસૂરિજી ત્યાં પધાર્યા અને તેમને ઉપદેશ સાંભળી મહાકતિએ દિગંબર ધર્મની દીક્ષા મૂકી વેતાંબર સાધુધર્મની દીક્ષા લીધી. તેમણે ટૂંક સમયમાં શાસ્ત્રો ભણી ગ્યતા મેળવી, એટલે ગુરૂજીએ પણ તેમને આચાર્યપદ આપ્યું. ત્યારથી તેઓ આ માનતુંગસૂરિ એ નામે ખ્યાતિ પામ્યા. આ વખતે કાશીમાં હર્ષ રાજા હતું, તેની રાજસભામાં અનેક પંડિત હતા. તેમાં મયૂર મહાકવિ હતું, તેને એક રૂપવાન અને ગુણવાન કન્યા હતી. મયૂરે ઘણું તપાસ કર્યા બાદ તેનું લગ્ન કવિબાણ સાથે કર્યું. મયૂરે બાણ કવિને રાજા સાથે પરિચય કરાવી આવે, અને રાજસભાને સભ્ય પણ બનાવ્યો. એક વાર બાણવિને પત્ની સાથે પ્રેમકલહ થયા. તેણે તેને આખી રાત બહુ બહુ રીતે મનાવી, પણ એ માનિનીએ પોતાનું માન મૂકયું જ નહીં, આખરે બાણે તેણીને મનાવવા પુષકને ઉચ્ચાર કર્યો. પંડિત મયૂર પણ આ સમયે ત્યાં આવ્યા હતા. તેણે આ પ્રેમકલહ સાંભળ્યા હતા, તે તરત જ બોલી ઊઠયે કે-હર્ષ! તેણીને પુરૂને બદલે રથિી સંબંધો. બસ! આ સાંભળી Page #479 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ મયૂરની પુત્રી શરમાઈ ગઈ. પણ તેણીએ પિતા મારું છિદ્ર જુએ છે એમ માની, પિતાજીને શાપ આપ્યો કે–તમે રસલુબ્ધ કેઢિયા થાઓ. મયૂરના શરીરમાં કોઢ નીકળે, તેણે રાજસભામાં જવાનું બંધ કર્યું, વિરોધીઓના કહેવાથી રાજાએ તેને રાજસભામાં પરાણે બોલાવ્યું. પરિણામે તેણે પોતાનું અપમાન સહન ન થવાથી સૂર્યની આરાધના કરી. તેના દ્વારા રેગ મટાડી નિગી શરીર પ્રાપ્ત કર્યું. આ ખબર રાજસભાને પડી અને રાજાએ મયૂર કવિની ખૂબ પ્રશંસા કરી. પરંતુ બાણ કવિ બેલ્યો કે–આમાં પ્રશંસા કરવા જેવું કંઈ નથી. રાજાએ કહ્યું કે–પંડિતજી ! Try ક ન બને. તમે પણ કંઈક કરી બતાવે તે તમારી વાતને સાચી માનીએ. બાણને ચાનક ચડી, એટલે તેણે રાજાની પાસે પિતાના હાથ–પગ કપાવી ચંડીના મંદિરમાં મુકાવ્યા, પછી પિતે પણ ત્યાં જઈ બેઠે અને ચંડી દેવીની સ્તુતિ કરવા લાગે. ચંડીએ પ્રસન્ન થઈ બાણ કવિના હાથ પગ જોડી દીધા. આ જોઈ રાજાએ બાણ કવિનું પણ સન્માન કર્યું. - આમ થવાથી બન્નેની પ્રશંસા થવા લાગી પણ તેઓને આપસમાં ઈર્ષા ખૂબ વધી પડી. રાજાએ તેઓને કહ્યું કે–તમે કાશ્મીર જઈ સરસ્વતી પાસેથી તમારા જય-પરાજયને નિર્ણય કરી લાવે. હવે બન્ને પંડિતે કાશ્મીર ગયા અને તપ કરી સરસ્વતીની આરાધના કરવા લાગ્યા. દેવીએ તેઓની સામે પાદપૂર્તિ માટે રતાળું રમત એ પદ મૂકયું. બાણ કવિએ એની પાદપૂર્તિને શ્લેક પહેલાં બનાવી આપે એટલે તેને જય થયું. પછી બન્ને પંડિત કાશી આવ્યા અને રાજાએ બન્નેનું ખૂબ સન્માન કર્યું. ૧. આ ઘટના પછી એ દેશમાં એવી માન્યતા ફેલાઈ કે આ બ્રાહ્મણ પંડિત બહુચમત્કારી છે. તેમને જે બીજે કઈ ચમત્કારી નથી. રાજાએ એક વાર પિતાના પ્રધાનને પણ આ જ શબ્દો કહી સંભબાવ્યા. પ્રધાન બેલ્યા કે, સબુર ! આ૦ માનતુંગસૂરિ હાલ અહીં વિરાજે છે, તેઓ પણ મહાશક્તિશાળી પુરુષ છે. આ સાંભળી રાજાએ Page #480 -------------------------------------------------------------------------- ________________ ઓગણત્રીસમું ] આ૦ જયાનન્દસૂરિ ૪૬ આચાર્યશ્રીને બહુમાનપૂર્વક રાજસભામાં પધરાવ્યા અને તેમની વિદ્વગોષ્ઠી સાંભળી, રાજા અને સભા તેઓશ્રીનું અદ્ભુત પાંડિત્ય, અસાધારણ પ્રતિભા, અજોડ કવિત્વ અને પ્રસન્નમુખ જોઈ ખૂબ પ્રસન્ન થયા. હવે રાજાએ સૂરિજીને ચમત્કાર બતાવવા વિનતિ કરી. આચાર્ય બોલ્યા કે, રાજન! એવા ચમત્કારમાં કઈ મહત્ત્વ નથી. છતાં પણ તમારે ચમત્કાર જેવો હોય તે જુઓ. “તમે મને આખા શરીરે બેડીઓ નાખી ઓરડામાં પૂરી દે, સાથેસાથે એ ઓરડાને મજબૂત તાળાં પણ લગાવી દે. રાજાએ આચાર્યશ્રીને ૪૪ બેડીઓ પહેરાવી ઓરડામાં પૂરી દીધા. આચાર્યશ્રીએ ત્યાં ભગવાન ઋષભદેવની સ્તુતિરૂપ મહાપ્રાભાવિક ભકતામસ્તોત્ર બનાવ્યું, તેના એકેક ક્ષેકથી એકેક બેડી તૂટતી હતી, એ રીતે ૪૪ કલેક થતાં ૪૪ બંધન તૂટ્યાં, આચાર્યશ્રી બન્ધનમુક્ત થઈ રાજસભામાં પધાર્યા. રાજસભા અને પ્રજા આ ચમત્કારથી ખુશી થઈ અને આચાર્યશ્રીમાં નમ્રતા, પ્રેમ, ઈષ્યને અભાવ તથા સર્વત્ર વાત્સલ્યભાવ જોઈ વધુ પ્રસન્ન થયા.” રાજાએ આચાર્યશ્રીની પ્રશંસા કરી અને ઊમેર્યું કે--આપની નિરભિમાનતા, નિષ્કલંકતા અને ઉદારચરિતતાને ધન્યવાદ છે. આપના દર્શનથી મારું જીવન સફળ થયું છે. ત્યાર પછી આચાર્યશ્રી ત્યાંથી વિહાર કરી અન્યત્ર ચાલ્યા ગયા. આ૦ માનતુંગસૂરિનું “ભક્તામરસ્તુત્ર આજે પણ વિદ્યમાન છે. દરેકે દરેક જેને તેને હંમેશાં પાઠ કરે છે. આ સિદ્ધસેનના કલ્યાણુમંદિરમાં ૪૪ શ્લેક છે તેમ આ “ભક્તામરસ્તેત્રમાં પણ ૪૪ કલેકે છે. પ્રભાવકચરિત્ર, પ્રબંધચિંતામણિ અને એ સ્તોત્રની પ્રાચીન ટેકામાં ૪૪ શ્લેક જ બતાવ્યા છે. તેમાં ચાર પ્રાતિહાર્યનું વર્ણન છે, આઠ પ્રાતિહાર્યનું વર્ણન નથી. આથી એક દિગમ્બર આચાયે બાકીના ૪ પ્રાતિહાર્યના નવા જ જ શ્લેક બનાવી તેમાં જોડી દીધા છે. એ જ રીતે બીજા દિગમ્બર સંઘના બીજા એક આચાયે બાકીના ૪ પ્રાતિહાર્યા બીજી રીતે Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૨ જૈન પરંપરાને ઈતિહાસ જ નવા કલેકે બનાવી તે તેત્રમાં દાખલ કર્યા છે. આ રીતે દિગમ્બર જૈનો ભક્તામરસ્તેત્રમાં ૪૮ અને પર કલેકેને પાઠ કરે છે. આ નવા કલેકે ભક્તામરની રચનશૈલીમાં ભળી જાય તેવા નથી. આથી તેના પાઠકને “આ લેકે નવીન છે” એમ સહેજે જણાઈ આવે તેમ છે, અસ્તુ. એક વાર આ માનતુંગસૂરિને પૂર્વ કર્મના ઉદયથી ઉન્માદને ગિ થયે, આથી તેઓએ ધરણેને પિતાના અનશનકાળ માટે પૂછયું. ધરણેન્ટે જણાવ્યું કે, ભગવન્આપનું આયુષ્ય હજી લાંબુ છે તે અનશન કરશે નહીં, વળી હું આપને એક ૧૮ અક્ષર મંત્ર આપું છું, તેના જાપથી રેગ, શેક નાશ પામશે. *ભકતામર સ્તોત્રની પાદપૂર્તિઓ ઘણું મળે છે. તે આ પ્રમાણે (૧) ખરતરગચ્છના આ ધર્મવર્ધનગણીનું વીરભક્તામર સંe ૧૭૩૬, (૨) પુનમિયા આ૦ ભાવપ્રભનું નેમિ, (૩) આ ધર્મસિંહનું સરસ્વતી, (૪) તપગચ્છના મુનિ લક્ષ્મીવિલનું શાંતિ અઢારમી સદી, (૫) વિજયલાભણિનું પાર્શ્વ, (૬) ખરતરગચ્છીય ઉ૦ સમયસુંદરનું ઋષભ, (૭) આ૦ રત્નસિંહનું પ્રાણપ્રિય. (૮) રાજસુંદરનું દાદા પાર્શ્વ, (૯) જિનભક્તામર (૧૦) મુનિ ચતુરવિજયનું સુરીન્દ્ર (૧૧) ૫૦ હી હવનું આત્મ (૧૨) મુનિ વિચક્ષણવિજયનું વલ્લભભક્તામર. ભક્તામર સ્તોત્રની ઘણી ટીકાઓ છે, તે આ પ્રમાણે (૧) રુદ્રપલ્લી આ૦ ગુણકરની ગ્રંક ૧૫૭૨ સં. ૧૪૨૬, (૨) આ રામચંદ્રની સં૦ ૧૪૭૧, (૩) આ અમરપ્રભની, ૦ ૪૦૦, (૪) ચત્રગચ્છના આ૦ ગુણાકરની ગ્રં૦ ૧૮૫૦ સં. ૧૫૨૪, (૫) તપાઇ ૫૦ કનકકુશલગણીની ગ્ર. ૬૯૬ સં. ૧૬ પર, (૬) તપગચ્છને ઉ૦ સિદ્ધિચંદ્રગણુની, (૭) તથા ઉ૦ રત્નચંદ્રગણીની, (૮) નાગેરીતા આ હર્ષકીતિની, (૯) તપા મહેલમે વિજયગણની ગ્રં ૧૦૦૦, (૧૦) ગુણસુંદરની (૧૧) ભાવ ગ૭ના આર શાંતિસૂરિની ગ્રં૦ ૪:૦, (૧૨) મુનિ પદ્મવિજ્યની (૧૩) મે સુંદરછની, ડીકાઓ મળે છે. આ ઉપરાંત દિગમ્બર વિદ્વાનોની ટીકાઓ પણ મળે છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ આગણત્રીશમું આ જયાનન્દરિ ૪૬ આચાર્ય શ્રીએ નમિાણુ સથવતૅત્ર ગા૦ ૨૧ ખનાવી તેમાં ૧૮ મજાક્ષરાને ગૂંથ્યા, આચાય શ્રીને તેના પ્રભાવે રાગ શમ્યા અને કંચન જેવું શરીર થયુ. આ સ્તોત્ર પણ આજે વિદ્યમાન છે, માપ્રાભાવિક અને ચમત્કારિક છે. જૈનો તેને પણ નિરંતર પાઠ કરે છે અને કલ્યાણ સાધે છે. તેમણે ભત્તિભર થય ગા૦ ૩૫ મનાવ્યુ છે.× આ॰ દેવભદ્રસૂરિ: આ॰ મુનિરત્નસૂરિ લખે છે કેઃ— માના તેલ સૂધી સ્તુત્યુ અમાવસ્ I ऊचतुर्मासे यौ श्रीशातवाहन भोजयोः ॥ २३ ॥ (સ. ૧૨૫૨ ‘ અમમરિત્ર, મંગલાચરણ ) આ॰ માનતુંગસૂરિ અને આ॰ દેવભદ્રસૂરિ, તેમજ રાજા શાતવાહન અને રાજા ભાજ એ સમકાલીન છે. *મિઊણુ સથવ' ( સ્તોત્ર )ની અવસૂરિ પુછુ મળે છે. આ માનડુંગર ધણા થયા છે. ×(૧) ભક્તામરના કર્તા, (૨)સિદ્ધજયન્તીયરિત્રના કર્તા, વિક્રમની બારમી સદી, (૨) પરિગ્રહ પરિમાણુ ગ્રંથના કર્તા, (૪) રાજગ∞-ધ ધાષગચ્છના આ રત્નપ્રભના પટ્ટધર, શ્રેયાંસનાથચરત્રના કર્તા, સ૦ ૧૩૩૨, (૫) અચળ ગુચ્છના આ યોખરના લઘુબન્ધુ- લઘુગુરુભાઈ, સ’૦ ૧૪૩૬, (૬) વીરસ્તવન ગા૦ ૧૮ના કર્તા મુનિ માનતુંગ. × આ દેવભદ્રસૂરિ અનેક થયા છે. તે આ પ્રમાણે~~ ભેાજરાજાના સમકાલીન આ॰ દેવભદ્રસૂરિ. (૧)આ॰ ઉદ્યોતનસર (૨) આ૦ વર્ધમાનસર (૩)આ॰ જિનેશ્વરસૂરિ (૪) અભયદેવસૂરિ (૫) આ॰ પ્રસન્નચદ્રસૂરિ (૬) આ॰ દેવભદ્રસૂરિ, તેમણે સંવેગર ગશાલા,મહાવીરચરિય' સ ૧૧૩૯, કહારયણુ કાસા સ. ૧૯૫૮, પાસનાહરિયસ ૧૧૬૮, પ્રમાણુપ્રકાશ, અન તજિનથયં ભણુાપાસ – સ્થ્ય, વીતરાગ સ્તવન બનાવ્યાં છે. તેમણે જિનવલ્લભને સ૦ ૧૬૬૭માં અને આ જિનદત્તને સ૦ ૧૧૬૯માં સૂરિપદ આપ્યું હતું. . ( પટ્ટાવ સમુચ્ચય ભા૦ ૨, પૃ ૧૨૧) (૧) આ॰ ભુવનચંદ્ર (k) ઉ॰ દેવભદ્ર સ૦ ૧૨૮૫ ચંદ્રગચ્છના (૧) આ૦ દેવભદ્રસૂરિ, જે જ્ઞાની છતાં સાંત હતા, (ર) Page #483 -------------------------------------------------------------------------- ________________ જેને પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ રાજા હર્ષવર્ધન કંઠ પ્રદેશના થાણેશ્વરમાં વિ. સં. દ૬૪ થી ૭૦૦ લગભગમાં રાજા હર્ષવર્ધન થયું છે. કવિ બાણે તેનું “હર્ષચરિત’ બનાવ્યું છે. કવિ રાજશેખર વિ. સં. ૯૭૦ લગભગમાં થયા છે તે લખે છે કે—હર્ષવર્ધનની સભામાં ૩ પ્રકાંડ વિદ્વાન હતા. તે આ પ્રમાણે अहो प्रभावो वागदेव्याः यन्मातङ्गदिवाकरः । श्रीहर्षस्याऽभवत् सभ्यः, समो वाण मयूरयोः ॥१८९॥ (રાધા-પદ્ધતિ) ૧. બાણ–તેણે કાદંબરી, હર્ષચરિત્ર અને ચંડીશતક બનાવ્યાં છે. ૨. મયૂર–તેણે સૂર્યશતક બનાવ્યું છે. ૩. માનતુંગસૂરિ–તેમણે ભક્તામર સ્તોત્ર, નમિઊણસ્તોત્ર બનાવ્યાં છે. આ ત્રણે વિદ્વાનેને પરિચય ઉપર આ માનતુંગચરિત્રમાં આવી ગમે છે. પં. બાણ અને મયૂર વિ. સં. ૭૩૧ પછી ઉજજૈનમાં ભેજની સેવામાં જઈ વસ્યા હતા. દિલ્લી, ઉજજૈન, ભિન્નમાલ: રાજા અનંગપાલ તુંઅરે વિ. સં. ૬૭૮ માં દિલ્લી વસાવી રાજા વૃદ્ધભેજે વિ સં. ૭૩૧માં ઉજેન વસાવ્યું. આ અરસામાં શ્રીમાલનગરનું ભિન્નમાલ નામ પડયું. (પ્રબંધચિંતામણિ, આ ગ્રંથ, પૃ. ૫) આ સિદ્ધસેન (૩) આઠ મુનિચંદ્ર (૪) ૫૦ વરદેવગણિ તેમણે મહિવાલકહા ગા. ૧૮૨૬ બનાવી. ચંદ્રગચ્છને (1) આ૦ ભદ્રેશ્વર (૨) આ અજિતસિંહ (૩) આઇ દેવભદ્રસૂરિ, તેમણે આ સિદ્ધસેનસૂરિના પ્રવચનસારોદ્ધારની ટીકા, પ્રમાણપ્રકાશ અને સિજસચરિયું બનાવ્યાં છે. વિસં. ૧૨૪૨, Page #484 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રીશમું આ૦ રવિપ્રભસૂરિ આ૦ જયાનન્દસૂરિની પાટે આ૦ રવિપ્રભસૂરિ થયા છે. તેઓ વિકમની આઠમી સદીના પૂર્વાર્ધના આચાર્ય છે. તેમણે વિ. સં. ૭૦૦ માં નાડેલના મુખ્ય દેરાસરમાં ઉત્સવપૂર્વક મૂળનાયક ભગવાન શ્રી નેમિનાથની પ્રતિષ્ઠા કરી હતી... આ અરસામાં યુગપ્રધાન આ સ્વાતિ ત્રીજા, આ૦ સિદ્ધસેનગણ, આઠ યક્ષદરગણું, આ જિનદાસગણી, વગેરે મૃતધરે. વિદ્યમાન હતા. આ સ્વાતિસૂરિ (ત્રીજા): તેઓ ૩૧ મા યુગપ્રધાન છે, વીર સં. ૧૧૯૦ માં સ્વર્ગ ગયા છે. તેમને પરિચય યુગપ્રધાન પટ્ટાવલી પૃ૦૧૯માં આવી ગયું છે. આ સિદ્ધસેનગણું: તેઓ સિદ્ધાન્તન પારગામી, મહાન તાર્કિક, વાસ્તવિકતાવાદી અને અજોડ ગ્રંથકાર હતા. તેમની ગુરુપરંપરા આ પ્રમાણે છે: (૧) દિનગણુ ક્ષમાશ્રમણ–તેઓ વિદ્રમાન્ય, યશવાળા, શાસ્ત્રવિશારદ, શીલધારી અને તપસ્વી હતા. તેમને જિનપ્રવચન પુસ્તકિયું નહીં, કિન્તુ મુખપાઠી હતું. (૨) આ સિંહસૂરગણી વાદીક્ષમાશ્રમણ–તેઓ મેટા વાદી, સિંહ જેવા શૂરવીર, પ્રિયહિત વાદી અને મેટા યશવાળા હતા. (૩) ભાસ્વામી મહાક્ષમાશ્રમણતેઓ તેજસ્વી, પ્રકાંડ વિદ્વાન, સમસ્ત શાસ્ત્રના જાણનારા, ક્ષમાધર અને એગ્ય ગચ્છનાયક હતા. તેઓને ઘણુ રાજાઓ આવી નમતા હતા. Page #485 -------------------------------------------------------------------------- ________________ r}} જૈન પર પરાના પિતહાસ [પ્રકરણ (૪) સિદ્ધસેનગણી—તેમણે વા. ઉમાસ્વાતિના સભાષ્યતત્ત્વા સૂત્રની ટીકા રચી છે. (ટીકાપ્રશસ્તિ; શ્ર્લોક ૧ થી ૭) આ સિદ્ધસેનગણી તે યુગના સમર્થ જ્ઞાની હતા, તેથી લેક તેમને લઘુ-સિદ્ધસેનદિવાકર તરીકે અને તેમની તત્ત્વાર્થી ટીકાને ગધહસ્તિ ટીકા તરીકે માને એ બનવાજોગ છે. - 1 તેમણે ‘તત્ત્વાર્થ સૂત્ર' પર ટી ટીકા, આચારાંગસૂત્રની ચૂર્ણિ અને આ જિનભદ્રગણીના જિતકલ્પની ચૂર્ણની રચના કરી છે. જો કે તેમની આચારાંગચૂર્ણ મળતી નથી, કિન્તુ આ શીલાંકસૂરિ આચારાંગસૂત્રના પ્રારંભમાં શસ્ત્રપરિજ્ઞા પર બનેલા ગંધહસ્તિવિવરણને સભારે છે. એટલે એ રચના ગંધસ્તિ તરીકે ઓળખાતા આ સિદ્ધસેનગણીની ચૂર્ણિ રૂપે હોય, એ બનવાજોગ છે. તેમના સમય એ ણિ રચનાના યુગ છે. 靠后 આ યક્ષદત્તગણી: તેઓ હારિલગચ્છના આ શિવચંદ્ર ગણીના શિષ્ય હતા. તેમણે ગુજરાતમાં ૬ શિષ્યાને મકલી જૈનધર્મના પ્રચાર કરાવ્યા હતા. તેમના પરિચય હારિલવશ (પૃ. ૪૪૮ )માં આવી ગયા છે. આ જિનદાસગણી મહત્તર આ આચાર્ય શ્રીએ નદીચૂર્ણ શ્ર. ૧૫૦૦ અનુયેાગદ્વાર અને નિશીથસૂણિ રચી છે. નદીણિ વિ. સ. ૭૩૩માં બની છે. નિશીથ ચૂર્ણિ તુ નામ વિશેષરૃણિ છે. આચારાંગ, સૂત્રકૃતાંગ આવશ્યક અને ઉત્તરાધ્યયનની ભ્રૂણ એ પણ તેની રચના છે એમ કાઈ કોઈ માને છે. તેઓ આ પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણના શિષ્ય હતા. t તેમણે પોતાનું નામ ણિમાં આડકતરી રીતે સૂચવ્યું છે. જે નીચે મુજમ છે; Page #486 -------------------------------------------------------------------------- ________________ ત્રીમું]. આ૦ રવિપ્રભસૂરિ १-णि रेणगमत्तणहसदाजि, कया॥ ઉભુત-સંન્ન-જાદિતાં-જુ + + છા-અતિ धी-मत-चिं (च्छि) तियक्खरा, फुडं कहयंतभिधाणं कत्तुणौ ॥ • ૧-ણિ, ૨-૨, ૩-૭, ૪-ગ, પ , ૬-ત્ત, ૭-૭, ૮-૩, ૯–સ, ૧ –દા, ૧૧-જિ. આ અટપટા અક્ષરોમાં ગૂંથાયેલ નામવાળા આચાર્ય નંદીચૂર્ણિ રચી છે. આ અક્ષરેમાંથી અનુક્રમે પશુપતિ (૧૧) શંખ (૭) ગજ (૧૦) અંક (મે) વેદ (૪) ઈલા (૧) કર્મ(પ) ધી (૮) મત (દઠું) અક્ષિ (ર) અને તિય (ત્રીજે) અક્ષર લેવાથી કર્તાનું નામ (વિનરાળામદત્તળ વાળા) સ્પષ્ટ થાય છે. (નંદીસૂત્ર-ચૂર્ણિ, મુદ્રિત પૂ. ૧૨૧) ૨–તિ---મકવા , રિ-વ-ત-તિબકar ર તેલ | पढमत तिपहिं ति-दुसरजुपहि. णामं कयं जस्स ॥१॥ જુચિ જ બિત્ત, એ જ તાર તુરિં तेण, कयेसा चुपिण, विसेसनामा निसीहस्स ॥२॥ ત્રીજા, ચોથા, પાંચમા અને આઠમા (ચ, ૨, ત, શ) વર્ગના ત્રીજા પાંચમા ત્રીજા અને ત્રીજા (જ, ણ, દ, સ,) અક્ષરે અને તે પૈકીના પહેલા (જ) અને ત્રીજા (દ) અક્ષરોમાં ત્રીજો સ્વર, (ઈ) અને બીજે સ્વર (આ) જોડવાથી જે (નિવાર) નામ, થાય છે અને કૃપાળુ ગુરુએ જેને એ જિનદાસ). નામ આપ્યું તેણે (જિનદાસગણિ મહત્તર) નિશીથસૂત્રની આ વિશેષ નામવાળી ચૂર્ણિ બનાવી છે. (નિશીથસૂત્રની વિશેષચૂર્ણિ) જિનપ્રતિમા (કાઉસગિયા) : સં. ૭૪૪માં બે ભવ્ય ખડગાસન (ઊભી) જિનપ્રતિમાઓ બની છે, જે આજે પીંડવાડાના દેરાસરમાં વિદ્યમાન છે. (નાગરીપ્રચારિણી, ભા. ૧૮, અંક ૨, જનસત્યપ્રકાશ ક્ર. ૭૫, પૃ. ૨૧ Page #487 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ એકત્રીસમું આયશેદેવસૂરિ આ. રવિપ્રભસૂરિની પાટે આ. યશેદેવસૂરિ થયા. તેઓ વિકમની આઠમી સદીના ઉત્તર ભાગના સમર્થ આચાર્ય છે. આ. મુનિસુંદરસૂરિ તેમને પરિચય આ પ્રમાણે આપે છે अजनि रजनिजानि गरब्राह्मणानां, विपुलकुलपयोधौ श्रीयशोदेवसूरिः। varrarી મારતવષ્યનિવ અરવિવધારે સારનોવો જરા આ. યશેદેવસૂરિ જાતે નાગરબ્રાહ્મણ હતા, વિદ્વાન હતા, વૈરાગ્ય પામી, દીક્ષા લઈ, શાસ્ત્રજ્ઞાન મેળવી યશેદેવસૂરિ નામે પ્રભાવક આચાર્ય થયા હતા. તેમનું ચારિત્ર ઉત્તમ હતું, તેમને “સરસ્વતીકંઠાભરણ”નું બિરૂદ હતું, અને તેમણે જેનશાસનને ખૂબ ઉદ્યોત કર્યો હતે. - આ સમયે નાગેન્દ્રગચ્છના આ શીલગુણસૂરિ, આ દેવચંદ્રસૂરિ, આ બૂઢાગણી, આ. વટેશ્વરસૂરિ, આ. વીરભદ્રસૂરિ, આ. હરિભદ્રસૂરિ અને રાજગચ્છીય આ. નન્નસૂરિ વગેરે સમર્થ આચાર્યો થયા છે. વનરાજ ચાવડે, મંત્રી ચાંપે, શ્રીદેવી વગેરે જેનધર્મોપાસક થયા છે. મહાનિશીથસૂત્રને જીર્ણોદ્ધાર થયા છે. આ શીલગુણસૂરિ : આ નાગેન્દ્રગચ્છમાં પ્રભાવશાળી આચાર્ય થયા છે. એમણે ગુજરાતના મહાન સામ્રાજ્ય સ્થાપક રાજા વનરાજને બાલ્યાવસ્થામાં રક્ષણ અને શિક્ષણ આપ્યું હતું. Page #488 -------------------------------------------------------------------------- ________________ એકત્રીસમું] આ૦ ચદેવસૂરિ ४४४ પંચાસરને રાજા જયશિખરી મરણ પામ્ય એટલે તેની રાણી રૂપસુંદરી ગર્ભવતી હતી. તે ગર્ભના રક્ષણ માટે જંગલમાં ચાલી ગઈ અને તેણીએ જંગલમાં જ એક બાળકને જન્મ આપે. તેનું વનરાજ એવું નામ રાખ્યું. જે સ્થળે વનરાજ જનમ્યા તે સ્થાને આજે વણદ ગામ વસેલું છે. રાણીને શત્રુઓને સદાય ડર હિતે. એટલે બાળકના રક્ષણની પૂરી ચિંતા હતી. એક વાર આ. શીલગુણસૂરિ તે રસ્તે થઈને જતા હતા. તેમણે ઝાડની ડાળીમાં લટકતી ઝોળીમાં સુવાડેલ બાળકને જે, અને તેનાં લક્ષણોથી આ બાળક પ્રતાપી પુરુષ થશે” એમ સૂરિજીને જણાયું. તે જ સમયે દુઃખી હાલતમાં રહેલી રાણી રૂપસુંદરીએ આવી સૂરિજીને પિતાનું વીતક કહી સંભળાવ્યું. આચાર્ય મહારાજે તે સાંભળી તેણીને આશ્વાસન આપી, તે બન્નેને પંચાસરમાં ઉપાશ્રયે લાવી, તેમના રક્ષણનું કાર્ય શ્રાવકને ઍપ્યું. બાળક વનરાજ પંચાસરમાં જૈન ઉપાશ્રયમાં રહેતા હતા, રમતું હતું અને ભણતું હતું. તે ઉંમરલાયક થયે એટલે સૂરિજીએ તેને તેના મામા સુરપાળને સેં. વનરાજ મામાની ટેળીમાં રહી યુદ્ધકળા શીખે અને ધીમે ધીમે વિકાસ સાધી તેણે ગુજરાતના રાજ્યને પાયો નાખે. તેણે વિ. સં. ૮૦૨માં અક્ષયતૃતીયાને દિવસે અણહિલપુર પાટણની સ્થાપના કરી, તેમજ પંચાસર પાર્શ્વનાથ ભગવાનનાં મંદિરનું પણ ખાતમુહૂર્ત કર્યું. પાટણમાં ગુજરાતની રાજધાની સ્થાપી અને તે મંદિરમાં સૂરિજીના હાથે ભવ પાર્શ્વનાથની ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. આ મંદિરનું બીજું નામ વનરાજવિહાર પણ છે. ' | વનરાજે ગુજરાતના મહાન સામ્રાજ્યની સ્થાપના કરી, તેમાં તેને આ સૂરિજીનું વાત્સલ્ય, કૃપા અને શિક્ષાદાન એ જ મુખ્ય સાધન હતાં અને બુદ્ધિશાળી જૈનોની પૂરી મદદ હતી. ઘણા બુદ્ધિશાળી જેન અજૈન વિદ્વાને એમ માને છે કે “ગુજરાતના સામ્રાજ્યની સ્થાપના અને વિકાસ તે જેનેને જ આભારી છે.” આમાં કંઈ જ અતિશયોક્તિ નથી. આ. શલગુણસૂરિ ચૈત્યવાસી હતા. વનરાજે રાજા થયા પછી Page #489 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ તેને દક્ષિણમાં એવું ફરમાન કરી આપ્યું હતું કે, સંપ્રદાયની મર્યાદા કાઢી નાખવાથી લધુતા થવા પામી છે, માટે વ્યવસ્થા કરવામાં આવે છે કેપાટણમાં તે જ, યતિ-મુનિ રહી શકશે કે જે ચિત્યવાસીઓને સમ્મત હાય. બીજે યતિ અહીં રહી શકશે નહીં વગેરે. આ વ્યવસ્થાથી એ ફલિતાર્થ થાય છે કે પાટણમાં પંચાસરના દેરાસર પાસે ઉપાશ્રયમાં આ. દેવચંદ્રસૂરિની ગાદી હતી અને તેમને અનુકૂળ હોય તે જ આચાર્યો કે યતિએ પાટણમાં આવીને રહી શકતા હતા. તેમની કે તેમના પટ્ટધરેની સમ્મતિ મળે તેને અહીં આવવાની, રહેવાની અને ગમે તે સ્થળે ઊતરવાની છૂટ હતી. તેઓની સમ્મતિ વિના કે તેઓની વિરુદ્ધમાં જઈને કેઈ જેન યતિ–મુનિ પાટણમાં આવી રહી શકતે નહીં.+ વનરાજે પ્રવર્તાવેલ આ “વ્યવસ્થા” ઉપકારના ત્રણ ઉતાર રૂપે ગુરુને બહુમાનમાં કે ગુરુદક્ષિણ તરીકે હતી. આવી વ્યવસ્થા વંશપરંપરા માટે હોય છે. તેમાં ફેરફાર કરી શકાય તેવું હતું જ, નથી. ખાસ પ્રસંગ આવે તે રાજા વિદ્યમાન આચાર્યને ગ્ય વિનતિ કરે, પરંતુ વ્યવસ્થામાં છૂટછાટ મૂકવી એ તે આચાર્યને આધીન હોય છે. આપણે જાણીએ છીએ કે આ વ્યવસ્થાને પરિણામે પાટણમાં આરણ્યક, વિહરુક અને એવા સંવેગી મુનિઓને પ્રવેશ સદંતર બોધ હતું, જે ચંદ્રકુલીન આ. જિનેશ્વરસૂરિ–બુદ્ધિસાગરસૂરિ પધાર્યા ત્યારે અને રાજા ભીમદેવના સમયમાં આ. મુનિસુંદરસૂરિ પધાર્યા ત્યારે થોડે ઘણે અંશે ખૂલ્યું હતું અને ગૂજરચક્રવતી સિદ્ધરાજ + આજે પણ બિકાનેર, જયપુર વગેરે સ્થાનમાં ખરતરગચ૭ના શ્રીપૂ માટે આવી જ મર્યાદાઓ પ્રવર્તે છે. ખરતરગચ્છની મોટી ગાદીના શ્રીપૂજ કે નિશાન સાથે જયપુરમાં આવી શકતા નથી. તેના બદલામાં નાની રગ શાખાના શ્રીપૂજ બિકાનેરમાં જઈ શકતા નથી. એકબીજાની સમ્મતિ મેળવીને જઈ શકે છે. આમાં ફેરફાર થાય તો તેઓના પ્રવેશ-ઉત્સવને રહાર તરફથી મનાઈહૂકમ મેળવી રોકી દેવામાં આવે છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ “એકત્રીશમું આ યદેવસૂરિ ૪૭૧ જયસિંહના રાજ્ય દરમિયાન સર્વથા ખુલી ગયા હતા. પ્રભાવકચરિત્ર 'માં આ ઘટનાનું ઠીક સૂચન મળે છે. વનરાજ ચાવડા ચૈત્યવાસી આચાર્ય શીલગુણસૂરિ તથા આ. દેવચંદ્રસૂરિના ઉપાસક હતા. સામાન્ય રીતે ચાવડાએ ચૈત્યવાસીના જ શ્રાવક લેખાય છે. આ દેવચ’દ્રસૂરિ તેઓ નાગેન્દ્રગચ્છમાં આ. શીલગુણુસૂરિના પટ્ટધર હતા. વનરાજના ઊછેર અને શિક્ષાપ્રદાનમાં તેમને પણ મોટો ફાળો હતો. આ. પ્રભાચંદ્રસૂરિ તા ત્યાં સુધી કહે છે કે :— पुरा श्रीधनराजाऽभूत् चापोत्कटवराऽन्वयः । स बाल्ये वद्धितः श्रीमदेवचन्द्रेण सूरिणा ॥ नागेन्द्र गच्छदारप्राग्वराहोपमा स्पृषा । પહેલાં ધનુર્ધારીએ.માં શ્રેષ્ઠ ચાને ચાવડાવંશના રાજા વનરાજ થયા છે. તેને નાગેન્દ્રગચ્છરૂપી પૃથ્વીને ધારવામાં વરાહ અવતાર જેવા આ. દેવચંદ્રસૂરિએ ખાલ્યાવસ્થામાં ઊછેરીને મોટા કર્યાં. (પ્રભાવકચરિત્ર, અભયદેવસૂરિપ્રબંધ) આ આચાય વનરાજ રાજા થયા પછી પણ ઘણાં વર્ષોં સુધી જીવ્યા છે અને તેમણે વનરાજને ધર્મોપદેશ આપ્યા છે. આથી પાટણમાં પંચાસરા પાર્શ્વ નાથના મંદિરમાં તેમની પ્રતિમા બેસાડવામાં આવી છે. તેની નીચે આ પ્રમાણે લેખ છે. k "पोत्कट वंशोद्भवमद्दाराज श्रीवनराज गुरुश्री नागेन्द्रगच्छे श्री शीलगुणसूरिशिष्य श्रीदेवचंद्रसूरिमूर्तिः । આ મંદિરમાં વનરાજની મૂર્તિ પણ છે. આ. ગૂઢાગણી: આ તે સમયના ચૈત્રપુરીગચ્છના સમર્થ આચાય છે. ચિત્તોડના રાણાએ તેમને ગુરુ તરીકે માનતા હતા. રાણા ભત્તુ ભટે ભટેવર વસાવી તેના ક્થિામાં ગુહિલવિહાર બનાવ્યા હતા, જેમાં આ. મૂઢાગણિના હાથે ભ. ઋષભદેવની પ્રતિષ્ઠા કરાવી હતી. આ " Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ જેને પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ આચાર્યની શિષ્ય પરંપરા પાછળથી ભટેવરાગછના નામથી પ્રસિદ્ધ થઈ હોય એમ લાગે છે. , ' (જૈનસત્યપ્રકાશ ક૦ ૭૩–૭૫) આ વડેસર ક્ષમાશ્રમણ તેઓ હારિલગચ્છના આ. યક્ષદત્તગણુ ક્ષમાશ્રમણના ૬ આચાર્ય શિષ્યમાંના એક વિદ્વાન શિષ્ય હતા, તેમણે ગુજરાતમાં જૈનધર્મને ખૂબ પ્રચાર કર્યો હતે. તેમને પરિચય હરિલવંશ (પૃ. ૪૪૯) માં આપેલ છે. થારાપદ્રગ9: ચંદ્રગચ્છના આ યુ. પ્રહારિલસૂરિની શિષ્ય પરંપરામાં આ વટેશ્વરસૂરિ થયા છે, તેમનાથી થરાદમાં થારાપદ્રગચ્છ નીકળે છે. આ ગચ્છમાં ઘણું વિદ્વાન આચાર્યો થયા પછી અનુક્રમે આ કાર્ય, આવ શાંતિભદ્ર, સિદ્ધાંતમહેદધિ આ૦ સર્વદેવ, આ૦ શાલિભદ્ર, આ૦ પૂર્ણભદ્ર થયા છે. આ શાલિભદ્રનું બીજું નામ આ૦ શાંતિભદ્ર છે. તેમના શાસનકાળમાં વિ. સં. ૧૦૮૪ ચૈત્રી પૂનમને દિવસે આ૦ પૂર્ણભદ્ર રામસેનના રાજા રઘુસેનના જિનાલયમાં ભગવાન આદિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (જેનયુગ, વ૦ ૫, અં૦ ૧ થી ૩, જેનસત્યપ્રકાશ કવ ૭૫) ' ',' આ ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ છે કે–હારિલગચ્છમાંથી થારાપદ્રગચ્છ નીકળ્યો છે. સામાન્ય રીતે શાંતિસૂરિ અને શાલિસૂરિ એ એક જ નામ મનાય છે, એ માન્યતાને આ શિલાલેખથી પુષ્ટિ મળે છે. અહીં જે શાલિભદ્રસૂરિ લખ્યા છે, તે વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ જ છે તેઓ વિ. સં. ૧૦૯૬ માં ગિરનાર તીર્થમાં સ્વર્ગ ગયા છે. અહીં લખેલ રઘુસેન તે રામસેન નગરને જેન રાજા હતા, તેણે રામસેનમાં જિનાલય બનાવ્યું હતું. એ રઘુન-જિનાલયમાં વિ. સં. ૧૧૧૦ માં પ્રતિષ્ઠા કરાવેલ ભગવાન શ્રી અજિતનાથની એક કળામય ઊભી પ્રતિમા અમદાવાદમાં વાઘણપોળના ભ૦ અજિતનાથના દેરાસરમાં વિદ્યમાન છે Page #492 -------------------------------------------------------------------------- ________________ એકત્રીશમું ] આ યદેવસૂરિ ૪૩ “ઉત્તરાધ્યયનસૂત્રની પ્રાચીન ટીકામાં અને “પ્રભાવકરિઝમાં ઉલ્લેખ છે કે શારાપદ્રગચ્છ તે ચંદ્રગચ્છને પેટાગછ છે. કિન્તુ કેટલાએક શિલાલેખ તથા ગ્રંથમાં શબ્દ છે કે–ચારાપદ્રગ૭ તે વડગચછને પેટાગછ છે. સંભવ છે કે, વટેશ્વરગચ્છ અને વડગચ્છમાં શબ્દસામ્યતા છે તેમજ સમાચારની એકતા છે. એ કારણે આ બીજી માન્યતા ચાલી હશે. પરંતુ થારાપદ્રગચ્છ તે વડગચ9થી પ્રાચીન છે. એટલે તે વડગચ્છથી નીકળ્યો હોવાનું સંભવિત નથી. ઉક્ત શિલાલેખથી તેને ઊકેલ આવી જાય છે કે–“ભારાપદ્રગછની ઉત્પત્તિ વડગચ્છથી નહીં, કિન્તુ વટેશ્વરસૂરિથી થઈ છે” આ થારાપદ્રગચ્છમાંથી સં. ૧રરરમાં પિમ્પલગચ્છ નીકળ્યો છે. (પટ્ટાવલી સમુચ્ચય, ભા. ૨ પૃ. ૨૫) આર વીરભદ્રસૂરિ : તેઓ વિક્રમની આઠમી સદીના બહથત આચાર્ય છે. તેમના ઉપદેશથી જાલેરમાં ભગવાન કાષભદેવનું મોટું વિશાળ અને મને હર શિખરબંધી મંદિર બન્યું હતું. તેમણે આ ઉદ્યાનસૂરિને સિદ્ધાંત ભણાવ્યા હતા. (કુવલયમાલાની પ્રશસ્તિ, ગાથા–૧૪, ૧૫, ૧૯) આ હરિભદ્રસૂરિ : આ. શ્રીહરિભદ્રસૂરિ તે મહાપ્રભાવક અને મહાન ગ્રંથકાર છે. તેમને સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથરાશિ મટે છે. તેમની પ્રકાંડ વિદ્વત્તા, અપૂર્વ જ્ઞાનપ્રતિભા, સમભાવ, નિષ્પક્ષ આલેચના અને ભાષાપ્રભુત્વ ભારતીય સાહિત્યના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે આલેખાયેલ છે. તેમના જીવનચરિત્ર માટે વિવિધ ગ્રંથ બન્યા છે. આ પ્રભાચંદ્રસૂરિ તેમના જીવન ઉપર નીચે પ્રમાણે પ્રકાશ પાડે છે. પંડિત હરિભટ્ટ વેદશાસ્ત્ર, દર્શનશાસ્ત્રના જાણકાર હતા. ચૌદ વિદ્યાના પારગામી હતા. તે ચિત્તોડના રાજા જિતારિન પુરોહિત Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ હતા. અગ્નિહોત્રી બ્રાહ્મણ હતા. તેની ભારતીય વિદ્વાનોમાં વાદિવિજેતા તરીકે અપૂર્વ ખ્યાતિ હતી. તેનામાં જ્ઞાન, સન્માન અને સત્તા એ ત્રણેને વેગ મળે, એટલે તેને પોતાના જ્ઞાનને મદ ચડ્યો હતે. એ વિદ્યાના અભિમાનથી પિતાના પેટે સેનાને પાટે બાંધતા, વાદીઓને જીતવા કેદાળી, જાળ તથા નિસરણી રાખતા અને જ બુદ્વીપમાં પિતાની અદ્વિતીયતા બતાવવા હાથમાં જાંબુડાની ડાળી રાખી ફેરવતા હતા. વળી, સાથોસાથ તે સરળ પણ હતા. એટલે તેણે પ્રતિજ્ઞા કરી હતી કે –“હું આ પૃથ્વી પર જેનું વચન સમજી ન શકું તેને શિષ્ય બની જાઉં.” તે પિતાને કલિકાલસર્વજ્ઞ તરીકે જ માનતા હતા. પરંતુ આશ્ચર્યની વાત છે કે તેનું આ અભિમાન એક વિદુષી આર્યાએ-એક તપસ્વિની જૈન સાધ્વીએ ઉતાર્યું. એક દિવસ હરિભટ્ટ પાલખીમાં બેસી રાજસભામાં જતા હતા, શિષ્ય અને પંડિતે તેની ચારે બાજુ વીંટાઈ ચાલતા હતા. પાસે જૈન દેરાસર આવ્યું. એટલામાં એક ગાંડે હાથી ધમાચકડી મચાવતે ત્યાં આવી પહોંચ્યા. એને જોતાં જ સાથેનું ટેળું વિખરાઈ ગયું, હરિભદ્ર ભટ્ટ પણ જીવ બચાવવા માટે પાલખીમાંથી કૂદી પડ્યા અને પાસેના જૈન દેરાસરમાં જઈ ઊભા. ત્યાં તેણે જોયું તે સામે વીતરાગદેવની પ્રતિમા બિરાજમાન હતી. ભટ્ટજી તેને જોઈ હસતા હસતા બોલી ઊઠયા. वपुरेव तवाचष्टे, स्पष्टं मिष्टान्नभोजनम्। न हि कोटरसंस्थेऽग्नौ, तरुर्भवति शाड्वलः॥ –તારું શરીર જ મિષ્ટાન્ન ભેજનની સ્પષ્ટ સાક્ષી પૂરે છે. કેમકે બખેલમાં અગ્નિ હોય તે ઝાડ લીલુછમ રહે ખરું? તે પંડિતને ત્યારે ખબર ન હતી કે તેના આ શબ્દ તેમને જ ભવિષ્યમાં સુધારવા પડશે. ખરે જ કુદરતની બલિહારી છે. ' હાથી ચાલ્યા ગયે અને હરિભદ્ર ભટ્ટ પણ પિતાને સ્થાને ચાલ્યા ગયા. Page #494 -------------------------------------------------------------------------- ________________ એકત્રીશમું ] આ૦ થશેદેવસૂરિ ૪૭૫ આ હાથીની ઘટનાએ તેને વિરોધ ભક્તિથી પણ વીતરાગને પરિચય કરાવ્યું છે. હરિભદ્ર ભટ્ટ એક રાતે ઘર તરફ જતા હતા. ત્યાં તેણે એક નવીન લેક સાંભળે. चक्कोदुगं हरिपणगं, पणगं चक्कोण केलवो चको। केसव चक्की केसव, दुचक्की केसव चक्को य॥ .... –એટલે એક પછી એક ૨ ચકવતી, ૫ વાસુદેવ, ૫ ચકી, ૧ કેશવ, ૧ ચકી, ૧ કેશવ, ૧ ચકી, ૧ કેશવ, ૨ ચકી, ૧ કેશવ, અને ૧ ચક્રવત થયા છે. પંડિતજીએ શ્લેક સાંભળે, ફરી ફરી વાર સાંભળે તેને તે અપૂર્વ લાગે, તેને અર્થ સમજવા માટે ઘણું મથામણ કરી, ખૂબ વિચાર કર્યો પણ તેને તેને અર્થ સમજાય જ નહીં. તેને પિતાની પ્રતિજ્ઞા યાદ આવી, તેનું અભિમાન ઘવાવા લાગ્યું, અને તેને ગુસ્સે પણ ચડ્યો. તેણે પાસેના મકાનમાં પ્રવેશ કરી જોયું તે એક વિદુષી સાધ્વી તે કલેક બેલતી હતી. પંડિતજીએ તેમની પાસે જઈને પૂછયું કે–જિં ચ સવારે? –આ ચલી શું ચકચક કરે છે? સાધ્વીજી પણ બહુ જ વિચારશીલ વિદ્વાન હતાં. તેમને મીઠાશથી પંડિતજીને ઉત્તર આપે કેભાઈ એ લીલા છાણથી લીપેલું નથી કે જલદીથી જાણી શકે. પંડિતજી આ ઉત્તર સાંભળી ચમક્યા. તેમને અનુભવ થયો કે એક તે આ શ્લેક સમજાય તેવું નથી અને બીજું આ ઉત્તર પણ મારી પંડિતાઈને આંટે તે છે. ઉત્તર દેનાર પણ નિડર નિસ્પૃહી વિદુષી આર્યા છે. તેનું અભિમાન ગળવા લાગ્યું. તેણે નમ્રભાવે સાધ્વીજીને કહ્યું: માતાજી! તમે મને તમારી આ ગાથાને અર્થ સમજાવે. Page #495 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઈતિહાસ હું પ્રણ સાધ્વીજી એલ્યાં: ‘મહાનુભાવ ! આ ગાથાના અર્થ સમજવા હાય તા તમે કાલે અમારા ગુરુજી અહીં વિરાજમાન છે, તેમની પાસે જઈ સમજજો. અમારે એવા આચાર છે, તે માટે ગુરુમહારાજ પાસે જજો. ૪૭ 7 હરિભદ્ર ભટ્ટ બીજે દિવસે સવારે ત્યાં વિરાજમાન આ જિનદત્તસૂરિ પાસે ગયા. પેસતાં જ તેણે પ્રથમ જિનાલયમાં પ્રવેશ કર્યાં, આજે એમના વિચારો બદલાઈ ગયા હતા. તે વીતરાગદેવની પ્રતિમા જેઈ સ્તુતિ કરતા ખેલ્યા. वपुरेव तवाचष्टे, भगवन्! वीतरागताम् । નહિ કોટ સંસ્થેનો, तरुर्भवति શાસ k “હે ભગવાન્ ! તમારી પ્રતિમા જ વીતરાગભાવની સાક્ષી પૂરે છે. કેમકે ખખાલમાં અગ્નિ હોય તે ઝાડ લીલુછમ રહે ખરું ? તે આ રીતે વીતરાગની સ્તુતિ કરીને ઉપાશ્રયમાં આચાર્ય મહારાજ પાસે ગયા અને તેમણે આચાર્ય શ્રીને વીદુનં॰ ગાથાના અર્થ સમજાવવા વિનંતિ કરી. આચાય મહારાજે તરત જ તેમને ગાથાને અર્થ સુંદર રીતે સમજાવ્યા, એને સમજતાં જ પંડિતજી બોલ્યા કે–મારે પ્રતિજ્ઞા છે કે... જેનું વચન સમજી ન શકું તેને શિષ્ય બનીને રહીશ. માટે કૃપા કરી મને તમારો શિષ્ય બનાવે. આચાર્ય મહારાજે આજ્ઞા આપી અને હરિભદ્ર બટ્ટ આ જિનદત્તસૂરિના શિષ્ય બન્યા. (તેમણે આ જિનભટ્ટ પાસે વિદ્યાધ્યયન કર્યું .) ગુરુમહારાજે તેમને આચાર્ય પદ આપ્યુ. એટલે તેઓ આચાર્ય હરિભદ્રસૂરિ તરીકે વિખ્યાત થયા. તેઓ પોતાનાં ઉષારી સાધ્વી કિનીમહત્તરાને પેાતાની માતા તરીકે માનતા હતા અને માતાને ચાઈનીમદૂત્તાલનું તરીકે ઓળખાવતા હતા. તેમને હંસ અને પમહંસ નામના બે ભાણેજ હતા. તેઓએ ફુટુમ્બ ક્લેશથી વૈરાગ્ય પામી મામા પ્રત્યેના પ્રેમથી આગા શ્રી પાસે દીક્ષા લીધી, ન્યાયશાસ્ત્રના અભ્યાસ કર્યાં અને Page #496 -------------------------------------------------------------------------- ________________ એકત્રીમું] આ થશદેવારિ હરિભદ્રસૂરિની મના હેવા છતાં બૌદ્ધધર્મનું જ્ઞાન મેળવવા માટે વેપલટ કરી ભગવા પહેરી બૌદ્ધ નગરમાં જઈ બૌદ્ધ મઠમાં વિદ્યાથી તરીકે પ્રવેશ કર્યો. ત્યાં બૌદ્ધાચાર્ય જૈનદર્શનનું ખંડન ભણવત્તા ત્યારે આ બન્ને મુનિઓ એકેક પત્ર ઉપર તેની યુક્તિઓમાં રહેલાં દૂષણ અને જૈનદર્શનના શુદ્ધ હેતુઓની ટૂંકી નેંધ કરતા હતા. એક વાર એ પત્ર હવાથી ઊડયાં અને કેઈ વિદ્યાર્થીએ તેને ઉઠાવી બૌદ્ધાચાર્ય પાસે ધરી દીધાં. બૌદ્ધાચાર્યે તેને જોઈ મનમાં ગાંઠ વાળી કે—મારા મઠમાં કઈ જૈન છે અને તે પણ કટ્ટર જૈન છે તે તેને શોધી કાઢવું જોઈએ. તેણે એ માટે એક તરકીબ ગોઠવી. દરવાજાના પગથિયામાં જિનપ્રતિમા ગોઠવી અને વિદ્યાર્થીઓને હુકમ કર્યો કે-દરેકે આ પ્રતિમા ઉપર પગ મૂકી ઉપર જવું. બૌદ્ધ વિદ્યાર્થીઓએ તે પ્રમાણે જ કર્યું. હંસ અને પરમહંસ આ તરકીબને સમજી ગયા, તેઓને ગુરુદેવની મનાઈનું રહસ્ય હવે સમજાયું. પણ શય શું? હવે એ જ માગ હતા. કાંત જિનેન્દ્ર ઉપર પગ મૂકી રૌરવ નરકમાં જવું અને કાંતે જનરૂપે જાહેર થઈ બૌદ્રાચાર્યના હાથે મરવું. આ સિવાય ત્રીજે રસ્તે ન હતું. તેઓએ તરત જ નક્કી કર્યું કે, ગુરુદેવને અવિનય કર્યો છે તેના ફળરૂપે મરવું બહેતર છે કિન્ત દેવાધિદેવની કંઈ પણ અશાતના કરીએ એ બનવાનું જ નથી. તેઓએ હાથમાં ખડી લઈ ચાલાકીથી તે પ્રતિમાને જોઈનું નિશાન કરી બૌદ્ધ પ્રતિમા બનાવી, અને પછી તેની ઉપર પગ મૂક્યો. બસ? આ જોતાં જ બૌદ્ધોએ તેમને ઓળખી લીધા અને બૌદ્ધોમાં કોઈ ધમધમવા લાગે. વળી, બૌદ્ધાચાયે રાત્રે સૂતા હતા ત્યારે ઘડા ઉપરથી નીચે ગબડાવ્યા વિદ્યાથીઓએઓના અવાજથી એચિંતા જાગી, ઈષ્ટનું નામ બોલવા લાગ્યા. તેમાં હિંસા અને પરમહંસ નો હિંતા બેલ્યા. એટલે ત્યાં એ અવાજ થશે કે, “ઠીક છે, આ બે જૈન દીસે છે.” બન્ને ભાઈઓ એ વાત સમજી ગયા. તેઓએ ત્યાંથી નાસવાનું નક્કી કર્યું, છત્રીઓ લઈ તેના આધારે ઉપલા માળેથી પડતું મૂકવું, તેઓ નીચે આવ્યા કે ઉઠીને દેડતા દેડતા શહેરની બહાર Page #497 -------------------------------------------------------------------------- ________________ ४७८ જૈન પરંપરને ઈતિહાસ પ્રકરણ નીકળી ગયા, અને ચિતડ તરફ ચાલવા લાગ્યા. બૌદ્ધો હથિયાર લઈ તેમની પાછળ પડ્યા, તેઓએ હંસને રસ્તામાં જ મારી નાખે, અને પરમહંસ સૂરપાળ રાજાને શરણે પહોંચી ગયા હતા. તેને પકડવા આગળ પ્રયાણ લંબાવ્યું. તેઓએ સુરપાળને પિતાને શત્રુ સંપી દેવા વિનતિ કરી. પરંતુ ન્યાયપ્રિય સુરપાળે બૌધ્ધને સાફસાફ સંભબાવી દીધું કે–સાચે ક્ષત્રિય પ્રાણાતે પણ શરણાગતનું રક્ષણ કરે છે એટલે તમારી ઇચ્છા બર આવે તેમ નથી. હા, તમે તેની સાથે શાસ્ત્રાર્થ કરે, તેને હરાવે અને પછી ઉચિત કરે, એમાં મને વાંધો નથી. બીજે દિવસે જ રાજા સુરપાળની સભામાં બૌદ્ધાચાર્ય અને પરમહંસને શાસ્ત્રાર્થ થયે તેમાં બૌદ્ધો હાર્યા. પરમહંસ રાજાના ઈશારાથી તક જોઈને ત્યાંથી નાસી છૂટ્યા અને પકડવાને ફરી વાર પાછળ પડેલા બૌદ્ધ સુભટોથી પિતાને બચાવી ચિત્તોડ પહોંચી ગયા. પરમહંસે આ. હરિભદ્રસૂરિ પાસે જઈ પ્રથમ હંસે તથા પિતે ગુરુ આજ્ઞા લેપી છે તેની ફરીફરીવાર માફી માગી પછી પિતાની ઉપર જે વીત્યું તે કહી સંભળાવ્યું અને એ કહેતાં કહેતાં તે ત્યાં મૃત્યુ પામ્યા. આચાર્યશ્રીએ તેમને અવિનય માટે માફી આપી, તેઓની ધર્મધગશ માટે ખૂબ પ્રશંસા કરી અને તેઓને અવસાન માટે ખૂબ શેક કર્યો. તેમણે વિચાર્યું કે–મેં બૌદ્ધોને ઘણીવાર હરાવ્યા છે. તેઓએ મારા શિષ્યને મારી નાખ્યા તેને બદલે ન લઉં ત્યાં સુધી મારા મનમાં ખટકે રહેવાને અને એ ખટકે રાખીને મરીશ તે મારી સદ્ગતિ નહીં થાય, તે એ ખટકાને દૂર કરવા માટે મારે ઉચિત બદલે લે જ જોઈએ. તેઓશ્રી આ પ્રમાણે વિચારી ગુરુની આજ્ઞા લઈ ચિત્તોડથી વિહાર કરી સુરપાળના નગરમાં પધાર્યા. અને સુરપાળની સભામાં જઈ તેના શરણાગતરક્ષા ગુણની પ્રશંસા કરી બેલ્યા: ‘તું અમારે અને બૌદ્ધોને શાસ્ત્રાર્થ થાય તે પ્રબંધ કરી દે.” રાજાએ યુક્તિ કરી બૌદ્ધનગરથી બૌદ્ધાચાર્યને બોલાવ્યા. શાસ્ત્રાર્થનું નક્કી કર્યું અને આ. હરિભદ્રસૂરિ તથા બૌદ્ધાચાર્ય Page #498 -------------------------------------------------------------------------- ________________ એકત્રીશમું ] આ યશોદેવસૂરિ ૪૭૯ મુકરર દિવસે રાજસભામાં સામસામે આવી ઊભા. આ શાસ્ત્રાર્થમાં બૌદ્ધાચાર્ય તરફથી એવી શરત હતી કે –“જે હારે તે તપેલી તેલની કઢાઈમાં પડી મરણ પામે.” શાસ્ત્રાર્થ ચાલે. તેમાં બૌદ્ધાચાર્ય હાર્યો એટલે તેલની કઢાઈમાં પડી મરણ પામ્યા. ત્યાર પછી બીજા પાંચ છ બૌદ્ધો શાસ્ત્રાર્થ કરવા આવ્યા અને એ જ રીતે હારી મરણ પામ્યા. આ ઘટનાથી બૌદ્ધોમાં મેટ ખળભળાટ મચ્ચે, અને હંસ - પરમહંસ ઉપર કેર વર્તાવ્યું હતું તેનું આ કડવું ફળ છે એમ જાણ્યું એટલે મૌન બની તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. અહીં કેટલાએક આચાર્યો એમ માને છે કે–આ. હરિભદ્રસૂરિએ મંત્રના મળે બૌદ્ધોને ખેંચી લાવી કઢાઈમાં હેમ્યા હતા. આ તરફ આ. જિનભટે આ ઘટનાની જાણ થતાં આ. હરિભદ્રને શાંત કરવા માટે તેમની પાસે બે શિષ્યોને સમાદિત્યના વૃત્તાંતની ૩ ગાથાઓ આપી મેકલ્યા, આ હરિભદ્રસૂરિ પણ તેને વાંચી વિચારતાં પરમ શાંતભાવને પામ્યા. ગુરુએ મને જગાડ્યો છે એમ સમજી વિહાર કરી ચિત્તોડમાં ગુરુ પાસે આવી પહોંચ્યા, અને વિરતિપણામાં ભૂલ કરી છે તેનું પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થયા. પરંતુ તે શિષ્યવિરહને ભૂલી શકતા ન હતા. એક વાર અંબિકાદેવીએ આવી આચાર્યશ્રીને મીઠાં વચનોથી વિનતિ કરી કે, રિવર! તમે મહાન ત્યાગી છે. તમેને વિરહ શાને હેય? તમે સમર્થ જ્ઞાની છે, કર્મ સ્વરૂપના જાણનાર છે, તમને મારું તારું શાને હોય ? - હંસ પરમહંસ તે ગયા પરંતુ અંતરાયના કારણે તમને બીજે શિષ્ય પરિવાર થવાનું નથી. તે કૃપા કરીને ગુરુની સેવા કરે અને શાસ્ત્રો બનાવે કે જે વડે જીવનું કલ્યાણ થાય. - આ. હરિભદ્રસૂરિએ અંબિકાદેવીની વિનતિથી શેક મૂકીને ૧૪૦૦ ગ્રંથની રચના કરી. એવામાં કાર્યાસિક નામને વ્યાપારી ત્યાં આવ્યું, તે નિધન Page #499 -------------------------------------------------------------------------- ________________ ૭. જૈન પરંપરાનો ઇતિહાસ [ પ્રકરણ હતા. આચાર્ય શ્રીએ તેને ધૂર્તાખ્યાન કહી સંભળાવ્યું અને શ્રદ્ધાળુ જૈન બનાવ્યા. તેણે એક વ્યાપાર ખેડચો જેમાં તેને ગુરુની કૃપાથી પુષ્કળ ધન મળ્યું. એટલે તેણે આ. હરિભદ્રસૂરિના ગ્રંથૈને લખાવ્યા અને સાધુઓને વહેારાવ્યા. આ. હરિભદ્રસૂરિએ પ્રથા બનાવ્યા, એક જ સ્થાને ૮૪ મેટાં દેરાસર કરાવ્યાં, અને જીણુ થયેલ ખવાઈ ગયેલ મહાનિશીથ સૂત્રને ખરાખર ગોઠવી પુસ્તકારૂઢ કર્યું. ( પ્રભાવક ચરિત્ર-પ્રખ્ ધ મો. ) આ. ભદ્રેશ્વરસૂરિએ આ. હરિભદ્રસૂરિનુ' ચરિત્ર વર્ણ ન્યુ છે. તેમાં વિશેષતા છે જે ટૂંકમાં નીચે પ્રમાણે છે. આ હરિભદ્રસૂરિ પિવ ગુઈ નામની બ્રહ્મપુરીના વતની હતા. તેમના પિતાનું નામ શંકર ભટ્ટ અને માતાનું ગંગા હતું. હિરભદ્ર પુરોહિતે યાકિની સાધ્વી પાસે વળતુŕ૦ ગાથા સાંભળી, તે જ સાધ્વીજની સાથે આ॰ જિનદત્તસૂરિ પાસે જઈ તેમના મુખેથી અથ સાંભળ્યો, ધર્મ સાંભળ્યો. નિષ્કામવૃત્તિવાળાને ધર્મનું ફળ મેક્ષ છે એમ જાણ્યું અને ભવિવરહ માટે તેની પાસે દીક્ષા લીધી. ગુરુએ તેમને શાસ્ત્ર ભણાવી સૂરિપદ આપ્યું અને પોતાની પાટે સ્થાપ્યા. આ॰ હરિભદ્રને જિનભદ્ર અને વીરભદ્ર નામના એ શિષ્યા થયા, જે સશાસ્ત્રોના જાણકાર હતા. ચિત્તોડના ખૌદ્ધો જોરદાર હતા. તેઓ આચાર્ય શ્રીના જ્ઞાન અને કળાની ઈર્ષા કરતા હતા. અને એ જ કારણે તેઓએ તે બન્ને શિષ્યાને ગુપ્ત રીતે મારી નખાવ્યા. આ૦ હરિભદ્રસૂરિએ આ ઘટના સાંભળી શેાકથી અનશન કરવાનુ નક્કી કર્યું'. પરંતુ બીજા મુનિવરેએ તેને તેમ કરતા રોકી રાખ્યા. છેવટે આ હિરભદ્રે અનેક ગ્રંથ બનાવ્યા. તેઓએ પેાતાના કેટલાએક ગ્રંથામાં ભવિવર ”ના સ ંકેત આપ્યા છે. એક વાર તેમના શિષ્ય જિનભદ્ર અને વીરભદ્રના કાકે લલ્ડિંગ ગરીબાઈથી કંટાળીને આચાર્ય શ્રી પાસે દીક્ષા લેવા આવ્યો, પરંતુ આચાર્ય શ્રીએ તેને દીક્ષા ન આપતાં અમુક વ્યાપાર કરવાના સંકેત કર્યાં, જેમાં લલિંગ Page #500 -------------------------------------------------------------------------- ________________ એકત્રીશમું ] ૦ યશેદેવરિ ૪૮૧ ધનવાન અન્ય. આ લલ્લિગે આચાય શ્રીના ગ્રંથાની નકલા કરાવી ખૂબ ફેલાવા કર્યાં. તેણે ઉપાશ્રયમાં એક એવું રત્ન મૂકયુ કે જે દીવાની જેમ પ્રકાશ આપતું હતું અને આચાય તે પ્રકાશમાં રાતે પણ ગ્રંથ લખી લેતા હતા. લલ્લિગ શેઠ આચાય શ્રીના ગોચરી સમયે . શંખ વગાડી યાચકેાને એકઠા કરતા હતા અને ભેાજન કરાવતા હતા. યાચકા પણ આચાર્યશ્રીને નમસ્કાર કરી “ ભવવહ થાએ ”ને આશીર્વાદ લઈ “ ભવવરહસૂરિ ધણું જવા ” એમ ખેાલી ચાલ્યા જતા. એકવાર બનારસના વાસુકિ શ્રાવકે આચાર્ય શ્રીને વગ કેવલી ગ્રંથ આપ્યા, આચાર્ય શ્રીએ તેના ઉપર ટીકા બનાવી પરન્તુ પછી સંઘના આગેવાને ના કહેવાથી તે ટીકા રદ્દ કરી હતી. "" ભવવિરહસૂરિ ભગવાન મહાવીરના શાસનમાં છેલ્લા વ્રતધર છે. આજના પડતામાં એ સામર્થ્ય નથી કે તેઓના દરેક પુસ્તકને વાંચી શકે. વગેરે વગેરે, ( કથાવલી ) મલધારી આ॰ રાજશેખરસૂરિએ “ પ્રભાવકચરિત્ર”થી થોડા ફેરફારવાળુ' હરિભદ્રસૂરિનું ચરિત્ર વર્ણ યું છે. તેમાં ખાસ વિશેષતા નીચે પ્રમાણે છે: આ॰ હરિભદ્રસૂરિના શિષ્યેા હંસ-પરમહંસ જિનપ્રતિમાના ચિત્રમાં ત્રણ રેખાઓ કરી બુદ્ધનું ચિત્ર ખનાવી ભાગી આવ્યા ત્યારે બૌદ્ધ સુભટાએ એકને રસ્તામાં અને બીજાને ચિત્તોડના કિલ્લા બહાર જ્યાં તે સૂતા હતા ત્યાં મારી નાખ્યા. આથી આ હરિભદ્રસૂરિને ગુસ્સો ચડયો. મંત્રના બળે ૧૪૪૦ બૌદ્ધોને એકઠા કરી દરેકને તપેલા તેલની કડાઈમાં તળી નાખવાના પ્રમ'ધ ગોઠવ્યો. પરંતુ ગુરુમહારાજે એ સાધુઓ સાથે મેકલાવેલ “સમરાદિત્ય”ના વૃત્તાંતની ૪ ગાથાઓ વાંચી પરમ શાંતભાવને કેળવી બોદ્ધ સાધુઓને ડી દીધા અને તેના પ્રાયશ્ચિત્તમાં ૧૪૪૦ ગ્રન્થા મનાવ્યા. ચિત્તોડની તળેટીના વ્યાપારીએ તેની નકલા કરી એ ગ્રંથાના ખૂબ ફેલાવા કર્યાં, વગેરે. ( ચતુવિ શતિપ્રમધ, પ્રબંધ ૮ મે ) ૬૬ Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ . હરિભદ્રસૂરિ પિતે પિતાને પરિચય નીચેના શબ્દોમાં આપે છે समाप्ता चेयं शिष्यहितानाम आवश्यकटीकावृत्तिः सिताम्बराचार्यजिनभद्रनिगदानुसारिणो विद्याधरकुलतिलकाऽऽचार्यजिनदत्तशिष्यस्य धर्मतो याकिनीमहत्तरासूनोरल्पमतेराचार्यहरिभद्रस्य । . એટલે આ. હરિભદ્રસૂરિ વેતામ્બર છે, આ. જિનભદ્રના વિદ્યાશિષ્ય છે, વિદ્યાધકુલના છે, આ. જિનદત્તસૂરિના દીક્ષાશિષ્ય છે, અને યાકિનીમહત્તરા સાથ્વીના ધમપુત્ર છે. તેમણે “આવશ્યકસૂત્ર”ની શિષ્યહિતા નામની ટીકા રચી પૂરી કરી છે. , એ વાત દીવા જેવી સ્પષ્ટ છે કે, બૌદ્ધોએ તેમના બુદ્ધિવાન શિષ્ય હંસ–પરમહંસનેઝ શ્રેષથી મારી નાખ્યા હતા, તે આઘાતને દૂર કરવા તથા શાંતિ નિમિત્તે આ હરિભદ્રસૂરિએ ૧૪૪૦ જેવી મોટી સંખ્યામાં ગ્રંથે રહ્યા છે. છે આ. હરિભદ્રસૂરિ, એ આસ્તિકતા, ધર્મશ્રદ્ધા, સિદ્ધાંતવાદ, દાર્શનિકમીમાંસા, શાંતરસ, ઉદારતા અને ગીની જીવતી પ્રતિમા જેવા હતા. તેમણે ધર્મ, દર્શન, ન્યાય, ગ, ધ્યાન, જીવનચર્યા, વિધિવિધાન, ભૂગોળ, ખગોળ, નવરસ, કાવ્ય, કથા, કળા, ઉપહાસ એમ દરેક વિષયના ગ્રંથ બનાવ્યા છે. એ કઈ વિષય નથી કે જે તેમના ગ્રંથમાં દાખલ ન હોય. દરેક ગ્રંથોમાં તેમની જ્ઞાનપ્રભા ચમકે છે. “સમસઈશ્ચકહા” એ તેમને વૈરાગ્યજનક અજોડ ગ્રંથ છે, જે તેમના કથાથમાં મુકુટમણિ જે છે. - આ. હરિભદ્રસૂરિ તટસ્થ, નિષ્પક્ષ અને પરમત સહિષ્ણુ વિદ્વાન હતા, તેઓએ વિરોધમતવાળાને બહુમાનથી ઉલેખ્યા છે અને જે * સંભવ છે કે જિનભદ્ર અને વીરભદ્ર એ તેઓનાં દીક્ષાનાં નામે હશે અમે હસ-પરમહંસ યોગીષનાં તથા બૌદ્ધમઠમાં રહ્યા તે સમયનાં નામે હશે. Page #502 -------------------------------------------------------------------------- ________________ એકવીસમું] આ૦ થશેદેવસૂરિ કહેવાનું છે તે તટસ્થતાપૂર્વક તેમાં કહી દીધું છે. તેમાંના છેડાએક નમૂના નીચે આપીએ છીએ. વધુને તે માવા વિવો વાજે, ... साक्षान्नवैज्ञतर एकतमोऽपि चैषाम् ।। श्रुत्वा वचः सुचरितं च पृथगविशेषैः, वीरे गुणातिशयलोलतया श्रिताः स्मः ॥१॥: . नास्माकं सुगतः पिता न रिपवस्तीर्थ्या धनं नैव ते दत्तं नैव तथा जिनेन न हृतं किश्चिद् कणादादिभिः। किन्त्वेको जगदर्थितः स भगवान् वीरो यतश्चामलं, . वाक्पं सर्वमलापहन्त च यतस्तद्भक्तिमन्तो वयम् ॥ ભગવાન મહાવીર અમારા બંધુ નથી, બીજા દેવે અમારા શત્રુ નથી. તેમના કોઈ એકને પણ અમે સાક્ષાત્ જોયા નથી. કિન્તુ ભાર મહાવીરનું બીજાથી જુદું પડતું અને યથાર્થ વચન સાંભળીને ગુણથી ખેંચાયેલા એવા અમે તે મહાવીરને સેવીએ છીએ. બુદ્ધ અમારે બાપ થતું નથી, બીજ ધર્મવાળા અમારા શત્રુ નથી. તેઓએ કે જિનેશ્વરે અમને ધન દઈ દીધું નથી અને કણાદ વગેરેએ અમારું ધન લઈ લીધું નથી. માત્ર એક ભગવાન મહાવીર જગતને હિતકર છે કેમકે તેમનું વચન નિર્મળ છે અને સર્વ દેને દૂર કરનાર છે માટે અમે તેમની પ્રત્યે ભક્તિવાળા છીએ. पक्षपातो न मे वीरे, न द्वषः कपिलादिषु। . युक्तिमद् पचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥ મને ભગવાન વીર પ્રત્યે મમતા નથી, અને કપિલ ઋષિ વગેરે પ્રત્યે દ્વેષ નથી. જેનું વચન યુક્તિવાળું છે તેને માત્ર સ્વીકાર કરે ઘટે. (તસ્વનિર્ણય) રાત્રી પર નિતિ પુતિ, यत्र तत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युकि र्यत्र तत्र मतिरेति निवेशम् ॥ Page #503 -------------------------------------------------------------------------- ________________ ४८४ જૈન પરંપરાને ઈતિહાસ ( પ્રકરણ દી મનુષ્ય જે તરફ પોતાની બુદ્ધિને વેગ હોય તે તરફ યુક્તિને ખેંચી જાય છે. જ્યારે પક્ષપાત વગરને મનુષ્ય જ્યાં યુક્તિ હોય ત્યાં પિતાની બુદ્ધિને પહોંચાડે છે. આ. હરિભદ્રસૂરિએ પિતાના ગ્રંથમાં બીજા ઘણા ગ્રંથકારેનાં નામે અને તેમનાં અવતરણે આપ્યાં છે, જે તેમની બહુશ્રુતતાનાં પરિચાયક છે. તે પૈકીના કેટલાએક દાર્શનિક ગ્રંથકારેના નામ નીચે પ્રમાણે મળે છે. જૈન આચાર્યો–શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી, વાચક ઉમાસ્વાતિજી, આ. સમંતભદ્ર, આ. સિદ્ધસેન દિવાકર, આ. સંઘદાસગણિ, આ. મલવાદિજી, દેવવાચકજી, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, અજિતયશસૂરિ, જિનદાસ મહત્તર, સિદ્ધસેનગણી. - બૌદ્ધઆચાર્યો–આ. કુક, દિદ્ભાગ, ધર્મપાલ, ધર્મકીર્તિ, ધર્મોત્તર, ભદન્ત દિઅ, વસુબધુ, શાન્તિરક્ષિત, શુભગુપ્ત. * બ્રાહ્મણઆચાર્યો–આ. અવધૂત, આસૂરિ, ઈશ્વરકૃષ્ણ, મીમાસક કુમારિલભટ્ટ, ભાખ્યકાર પાતંજલિ, યેગાચાર્ય પતંજલિ, પાણિનિ વૈયાકરણ, ભગવદ્ ગોપેન્દ્ર, ભર્તૃહરિ વૈયાકરણ, મહર્ષિ વ્યાસ, વિધ્યાવાસી, શિવધર્મોત્તર. 'ગઆચાર્યો–ગોપેન્દ્ર, કાલાતીત, પતંજલિ, ભદન્ત ભાસુર, બધુભગવન્તવાદી. કથાઓમાં–આ. સંઘદાસગણીને વસુદેવહિંડી, સુબધુની વાસવદત્તા, અને કવિ હર્ષની પ્રિયદર્શનને યાદ કરેલ છે. આ. હરિભદ્રસૂરિએ ૧૪૪૦ ગ્રંથ બનાવ્યા છે. એ ઉલ્લેખ પણ મળે છે કે તેમણે પિતાના જીવનની છેલ્લી ઘડીએ “સંસારદાવાનલ સ્તુતિના ૩ શ્લેક અને કથા લેકનું એક ચરણ બનાવ્યાં છે અને એ રીતે તેમણે ૧૪૪૪ ગ્રંથ બનાવ્યા છે. આ. હરિભદ્રસૂરિના કેટલાએક થે અને કેટલાએકનાં નામે મળે છે, જેની યાદી આ પ્રમાણે છે: Page #504 -------------------------------------------------------------------------- ________________ એકત્રીશમું] આ૦ યશદેવસૂરિ , ૪૮૫ આઓગસુત્ત-વૃત્તિ તત્વાર્થસૂત્ર-વૃત્તિ અનેકાંત જયપતાકા (દુપદુપિકા) છે દીપિકા ત્રિભંગીસાર અનેકાન્તપ્રઘટ્ટ દંસણસુદ્ધિ અનેકાંતવાદપ્રવેશ (સમ્યકત્વસપ્તતિકા) અનેકાંતસિદ્ધિ દેસણુસિત્તરિ અશ્રચૂડામણિ (સાવગધમ્મપગરણ) અષ્ટકપ્રકરણ દયાલિયસુત્ત–ટીકા મેટી આત્મસિદ્ધિ » , , નાની (આત્માનુશાસન) દિનશુદ્ધિ (?) . આત્માનુશાસન (સં.) દેવેન્દ્ર-નરકેન્દ્ર પ્રકરણ આવસ્મયસુત્ત–વૃત્તિ દ્વિજવંદન-ચપેટા છે , મોટી ગ્રં. ૮૪૦૦૦ (વેદાંકુશ) » નાની ગ્રં. ૨૨૦૦૦ ધમસંગહણિ ઉવએસપદ ગા. ૧૦૩૯ ધર્મબિંદુ એહનિજુત્તિ-વૃત્તિ ધર્મલાભસિદ્ધિ કથાકેશ ધર્મસાર કમ્મથય–વૃત્તિ ધુત્તકૂખાણુ–કહા ક્ષમાવલી–બીજ ઝાણસયગ-વૃત્તિ ખિત્તસમાસ–વૃત્તિ નન્દીસુત્ત-ટીકા ચતુર્વિશતિસ્તુતિ નાણપંચગવખાણ ચેઈયવંદણ-ભાસ્સ નાણાયત્તક જંબૂદીવ-સંગહણી નાણાચિત્ત–પયરણ જબૂદીવ પણુત્તિ–ટીકા ન્યાયપ્રવેશ–વૃત્તિ જિહરપડિમાથેત્ત ન્યાયાવતાર–વૃત્તિ જીવાજીવાભિગમ પંચણિયંઠી સુત્ત-લઘુવૃત્તિ પંચલિંગી–પયરણ, તત્ત્વતરંગિણું પંચવભુગ * ( ) માં તે તે ગ્રંથનાં બીજાં સંભવિત નામે આપ્યાં છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ : ૮૬ . જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ પંચવઘુગ-ટીકા વર્ગ કેવલી–વૃત્તિ પંચસુત્ત વ્યાખ્યા વિસાવસ્મય–વૃત્તિ પંચથાનગ વિરથયું પંચાગ વીરાંગદ–કડા પલેકસિદ્ધિ વીસ-વીસયા પિંડણિજજુત્તિ–ટીકા વેદબાહ્યતા-નિરાકરણ પણવણસુત્ત–પ્રદેશવ્યાખ્યા વવહારકપ–ટીકા પ્રતિષ્ઠા કપ શાસ્ત્રવાર્તાસમુચ્ચય બહમિથ્યાત્વમથન કે, ટીકા બેટિક પ્રતિષેધ શ્રાવકપ્રતિ ભાવના–સુદ્ધિ ,, ટીકા ભાવાર્થ માત્રવેદિની પડદર્શનસમુચ્ચય (અનેકાંતજ્યટીકા) ડશક મુણિવઈચરિય સંસારદાવાનલ સ્તુતિ યતિદિનકૃત્ય સંકિતપંચસી યધરચરિત સંગહણ–વૃત્તિ ગદૃષ્ટિ સમુચ્ચય સમરાઈચ-કહા , વૃત્તિ સંપર્ટ્સ-સિત્તરી ગબિંદુ સંહ-સિત્તરી ગશતક સંબેહ-પ્રગરણ લગ્નકુંડલિયા (તસ્વપ્રકાશક) (લગ્નસુદ્ધિ) સર્વસિદ્ધિ લઘુખિત્તસમાસ–વૃત્તિ લલિતવિસ્તર સાવધિમ્મસમાસ (ચેઈયવંદણથય–વૃત્તિ) , ,, ટીકા લેક્તત્ત્વનિર્ણય સાસજિકિસ્તણ (નૃતત્ત્વનિગમ) સ્યાદ્વાદકુદ્યપરિહાર લેકબિંદુ હિંસાષ્ટકાવશૂરિ, વગેરે વગેરે Page #506 -------------------------------------------------------------------------- ________________ એકત્રસમું ] આ. હરિભદ્રસુરિની પ્રશંસા: આ. હરિભદ્રસૂરિજીના ગ્રંથા, પછીના ગ્રંથકારોને આંખની જેમ માર્ગદર્શન કરાવે છે તેથી આ. ઉદ્યોતનસર, આ. સિદ્ધર્ષિ, મહાકવિ ધનપાલ, આ. જિનેશ્વરસૂરિ, આ. વાદિદેવસૂરિ, આ. દેવચંદ્રસૂરિ, આ. મલયિચ્છિ, . પ્રદ્યુમ્નસૂરિ, આ. સંગમસિંહસૂરિ આ. યક્ષદેવ, ક. સ. . હેમચંદ્રસૂરિ, મહેાપાધ્યાય શ્રીયશોવિજયજીગણી વગેરે સમર્થ ગ્રંથકારોએ પોતપોતાના ગ્રંથમાં આ॰ હરિભદ્રસૂરિને ભાવભીની અ ંજલ સમર્પી છે. આઠ યદેવસૂરિ ધર્મ પ્રચાર : આ. હરિભદ્રસૂરિએ નવા જેને પણ બનાવ્યા હતા. કપાસના વ્યાપારી શેઠ લલ્ડિંગ પણ આચાર્ય શ્રીના ઉપદેશથી થયેલા નવા જૈન છે. આ. હરિભદ્રસૂરિને સમય : . હરિભદ્રસૂરિના સમય માટે મેટા એ મતા પ્રવર્તે છે. હવે આપણે તે સંબંધી વિચારણા કરીએ: એક મત એવો છે કે આ. હરિભદ્રસૂરિ વિ. ૫૮૫ માં સ્વર્ગે ગયા છે. જેના પ્રમાણપાઠા નીચે મુજબ છે: ( ૧ ) પટ્ટાવલીમાં ૧ ગાથા મળે છે કે— 'पंचसप पणसीए, विक्रमकालाओ झत्ति अत्थमिओ । हरिभदसूरि सूरो, भवियाणं दिस કાળું ૪૨૭ આ. હરિભદ્રસૂરિ વિ. સ. ૫૮૫ માં સ્વર્ગ ગયા. તે ભવ્યજનાનું કલ્યાણ કરો. "" (૨) આ. ધમ ઘેષસૂરિ ‘ દુસ્સમકાલસમસ ધથય ’ની અન્ સૂરમાં લખે છે કે— " सत्यमित्र ७ हारिल ५४ ॥ पंचसप पणसीए ( गाथा ) મિમ૦િ || ' , Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ આ. સત્યમિત્ર ૭ વર્ષ, આ. હારિલ ૫૪ વર્ષ યુગપ્રધાન રહ્યા, આ. હરિભદ્રસૂરિ વિ. સં. પલ્પ માં સ્વર્ગે ગયા, આ જિનભદ્રગણિ ૬૦ વર્ષ યુગપ્રધાન. (૩) આ. મેરૂતુંગ વિચારશ્રેણિમાં લખે છે કે – શ્રીવનોક્ષ સુખદ તિઃ ઘસઘસારાધિ ૨૦૧૬ ગ્રીहरिभद्रसूरेः स्वर्गः । उक्तं च, पंचसए पणसीए (गाथा) ततो નિમણાશ્રમ ” - વીર સં. ૧૦૫૫ માં આ. હરિભદ્રસૂરિનું સ્વર્ગગમન ત્યારબાદ આ. જિનભદ્ર ક્ષમાશ્રમણને યુગપ્રધાન કાળ વર્ષ ૬૫. (૪) આ. પ્રભાચંદ્રસૂરિ પ્રભાવચરિત્રમાં” લખે છે કે આ. હરિભદ્રસૂરિએ “મહાનિશીથસૂત્રને” જીર્ણોદ્ધાર કર્યો, તેમજ આ. જિનપ્રભસૂરિ “તીર્થક૫માં લખે છે કે, આ. જિનભદ્ર ક્ષમાશ્રમણે મથુરામાં મહાનિશીયસૂત્ર ઊદ્ધર્યું. આથી સ્પષ્ટ છે કે આ બને સમકાલીન આચાર્યો છે. (૫) આ પ્રદ્યુમ્નસૂરિ “વિચારસાર”માં અવતરણ ગાથાઓ. આપે છે કે – पणसए पणतीए, विक्कमभूवाओ झत्ति अथमिओ। हरिभद्दसूरिसूरी, धम्मरओ देउ मुक्खसुहं ॥३०॥ अहवा-पणवन्नदससपहि, हरिसूरि, आसी तत्थ पुवकई तेरसवरिससरहिं, अइएहिं बप्पहट्टिपहू ॥३२॥ એક ઉલ્લેખ મળે છે કે ધર્મરત આ. હરિભદ્રસૂરિ વિ. સં. પ૩પ માં સ્વર્ગે ગયા, બીજો ઉલ્લેખ એ પણ મળે છે કેમહાકવિ આ. હરિભદ્ર વીર સં. ૧૯૫૫માં થયા અને આ. બપભટ્ટિ વીર સં. ૧૩૦૦ માં થયા. અહીં મતાંતરથી બે સંવત આપ્યા છે, પરંતુ ઉપલીદ ને સ્થાને ઘણી પાઠ માની લઈએ તે મતાંતર રહેતું નથી. - અહીં આ. બમ્પટ્ટિનું સ્વર્ગગમન વીર સં. ૧૩૦૦માં બતાવ્યું છે તે પણ મતાંતરરૂપે જ છે, કેમકે–વિચારશ્રેણિમાં વીર Page #508 -------------------------------------------------------------------------- ________________ એકત્રીશમું] આ યદેવસૂરિ ૪૮૯ સં. ૧૩૦૦માં મતાંતરથી વીર સં. ૧૩૬માં, “રત્નસંચય માં વીર સં. ૧૩૨૦માં, અને “તપગચ્છપઢવલીમાં વીર સં. ૧૭૬૫માં આ બપ્પભસૂિરિનું સ્વર્ગગમન બતાવ્યું છે. (૬) બૃહગચ્છની “સૂરિવિદ્યાની પ્રશસ્તિમાં ગાથાઓ છે કે – दिन्नो हरिभद्देण वि, विज्जाहरवायणाए तया ॥३॥ चिरमित्तपीइतोसा, दिन्नो हरिभदसूरिणा बिरओ। विजाहरसाहिणो, मतो सिरिमाणदेवस्स ॥४॥ આ પ્રશસ્તિને પૂર્વાપર સંબંધ અને સાર નીચે પ્રમાણે છે: આ૦ માનદેવસૂરિ આ૦ સમુદ્રસૂરિના પટ્ટધર અને આ૦ હરિભદ્રસૂરિના ધર્મમિત્ર હતા. તેમને ગુરુજી પાસેથી વિ. સં. ૧૮૨ માં ચંદ્રકુલને સૂરિમંત્ર મળે. તેમજ ચિરસિત્ર આ હરિભદ્રસુરિ પાસેથી વિદ્યાધરશાખાને બીજે સૂરિમંત્ર મળે. પરંતુ મંત્રપાઠની સમાનતા, દુકાળ, લેકસંહાર અને રેગના કારણે તેઓ બને મંત્રોને ભૂલી ગયા. એટલે તેમણે ગિરનાર તીર્થમાં તપ કરી અંબિકાદેવી પાસેથી ભગવાન સીમંધરસ્વામીએ ઉપદેશેલ સુરિસંવ મેળવ્ય વગેરે. (ગાથા ૧ થી ૧૨ તથા જુઓ: પૃ.૪૪) આથી નક્કી છે કે–આ. હરિભદ્રસૂરિ અને આ. માનદેવસૂરિ સમકાલીન આચાર્યો છે અને વિ. સં. ૧૮રમાં થયા છે. (૭) ગુર્નાવલી તથા પટ્ટાવલીઓમાં આ. હરિભદ્રસૂરિ અને આ. માનદેવસૂરિને સમકાલીન આચાર્ય બતાવ્યા છે. આ. હરિભદ્રસૂરિના સમયનિર્ણય માટે બીજ એ મત છે કે તેઓ વિ. સં. ૭૮૫ લગભગમાં સ્વર્ગે ગયા છે પરંતુ તેના વિરુદ્ધમાં ઉપરના પાઠે મળે છે, તે અંગે એ ખુલાસો કરવામાં આવે છે કે – ઉપર દર્શાવેલ પાઠે આ. હારિલ કે જેમનાં બીજી નામે આ. હરિગુપ્ત અને આ. હરિભદ્ર છે અને જે વીર સં. ૧૦૫૫માં સ્વર્ગે ગયા છે, (જુઓ: પૃ. ૪૪૭) તેમની જીવનધટના સાથે સંબંધ રાખનારા છે. એટલે કે Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦. જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ (૧) પટ્ટાવલીઓની ઉત્તરનgo ગાથા આ. હારિકને સ્વર્ગ સંવત બતાવે છે. ત્યાં વંન્નતાને સ્થાને સત્તનgo પાઠ માની લઈએ - તે એ જ ગાથા આ, હરિભદ્રને સ્વર્ગસંવત બતાવે. (૨) “દુસ્સમકાલસમણથયની અવસૂરિમાં આ. હારિલ, પછી શિવરાવ ગાથા, અને પછી આ. જિનભદ્ર લખ્યા છે ત્યાં પણ આ હારિલ અને આ હરિભદ્રને એક માનીએ તે જ તેમની પછી આ. જિનભદ્ર થયાનું બરાબર મળી રહે છે. (૩) “વિચારશ્રેણીના પાઠનું પણ ઉપર પ્રમાણે સમાધાન જાણવું. (૪) આ. હરિભદ્ર “મહાનિશીથસૂત્ર ઉદ્વર્યું, તે વાત સાચી છે, કેમકે તે સૂત્રની સંસ્કૃત પુપિકામાં આ. હરિભદ્રસૂરિનું નામ છે. વળી, તે પુપિકામાં સમકાલીન આચાર્યોનાં નામે આપ્યાં છે, તેમાં આ. જિનદાસગણુનું નામ છે, આ. જિનભદ્રગણીનું નામ નથી. એટલે તીર્થકલપના ઉલ્લેખને બીજા પુખ્ત પ્રમાણની અપેક્ષા રહે છે. (જુઓ: પૃ. ૫૦૦) (૫) “વિચારસારની અવતરણ ગાથાઓમાં મતાંતર છે, તે જ પાઠને કમજોર બનાવે છે. વળી ૩૦મી ગાથાનું ઘમરો વિશેષણ આ. હારિકને વધુ બંધબેસતું છે. પોતાને સ્થાને ઘાલીપ માનવું હોય તે પછી વત્રણg-પતીને સ્થાને સત્તર-notત્તાપ માનવું, એ વધુ કાલસંગત બને છે. બાકી ચાલુ સ્થિતિના આ પાઠે પણ આ. હારિલસૂરિ સાથે સંબંધ રાખનારા છે. (૬) “સૂરિવિદ્યાપાઠની પ્રશસ્તિમાં આ. હરિભદ્રસૂરિ અને આ. સમુદ્રસૂરિના પટ્ટધર આ. માનદેવને એકકાલીન બતાવ્યા છે. આ પુરા સબળ છે, પરંતુ એ પ્રશસ્તિ આ. માનદેવસૂરિએ બનાવી નથી. પછીના કેઈ આચાર્યો બનાવી છે. હવે તે પ્રશસ્તિ એ સમયની હોય તે આ. હરિભદ્ર અને આ. બીજા માનદેવસૂરિ સમકાલીન છે, એ નક્કર વાત છે અને તે પ્રશસ્તિ જે પછીના કાળની જ હોય તે આ. હરિભદ્રસૂરિ અને આ. ત્રીજા માનદેવસૂરિ એક્કાલીન આચાર્યો છે, એમ માનવું પડશે. Page #510 -------------------------------------------------------------------------- ________________ એકત્રીસમું] આઇ યોદેવસૂરિ ૪૯૧ (૭) ગુર્નાવલી વગેરે પાઠેના સમાધાનનું ઉપર પ્રમાણે જ જાણવું. આ પ્રમાણે ઉપરના પ્રમાણેને ખુલાસો કરી શકાય છે. - આ તે ઉપરના પાઠોનું સમાધાન થયું. હવે આ. હરિભદ્રસૂરિ વિ. સં. ૭૮૫ લગભગમાં સ્વર્ગે ગયા છે, જેના પ્રમાણપાઠી નીચે મુજબ છે (૧) બૌદ્ધાચાર્ય ધર્મકાતિ, શિવાચાર્ય ભર્તુહરિ, તથા કુમારિલ ભટ્ટ વગેરે વિક્રમની આઠમી સદીના વિદ્વાને છે. આ હરિભદ્રસૂરિએ પિતાના ગ્રંથમાં તેઓને તથા તેઓના ગ્રંથને ઉલ્લેખ કર્યો છે. એટલે સ્પષ્ટ છે કે, આ. હરિભદ્રસૂરિ તેમની પછી થયા છે. (૨) આ. જિનભદ્રગણુએ વિ. સં. ૬૬૬માં ચે. શુ. ૧૫ના વિશેષાવશ્યકભાષ્ય રચ્યું છે.(જુઓઃ પૃ.૧૯૪) તેની અંદર ધ્યાનશતક બનાવેલ છે. આ. હરિભદ્રસૂરિએ તેની ટીકા કરી છે. એટલે નક્કી છે કે આ. હરિભદ્રસૂરિ સં. ૬૬૬ પછી થયા છે. (૩) આ જિનદાસગણિ મહત્તરે વિ. સં. ૭૩૩ની આસપાસમાં ચૂર્ણિઓ રચી છે. (જુઓ: પૃ. ૪૬૬) આ હરિભદ્રસૂરિએ તેમની ચૂર્ણિઓના આધારે ‘આવશ્યકનિર્યુક્તિ-ટીકા, નંદીસૂત્ર ટીકા વગેરે બનાવેલ છે. વળી, પિતે “મહાનિશીથસૂત્રને આદર્શ તૈયાર કર્યો તે આ. જિનદાસગણીને વંચાવ્યું હતું. કહેવાની જરૂર નથી કે આચાર્યશ્રી તેમની પછી થયા છે. (૫) આ. ગુણનિધાનની પાટે આ. હર્ષનિધાનસૂરિ “રત્નસંચયમાં અવતરણગાથા આપે છે पणपन्नबारससए, हरिभद्दसूरी आसीऽपूज्यकई। तेरससय वीसअहिए, वरिसेहिं बप्पट्टिपहू ॥२८२॥ . મેટા કવિ, મોટા ગ્રંથકાર આ. હરિભદ્રસૂરિ વીર સં. ૧૨૫પમાં થયા, આ. બપ્પભટ્ટિ વીર સં. ૧૩૨૦માં થયા. Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ જૈન પરંપરાને ઇતિહાસ પ્રિકરણ (૪) આ. હરિભદ્રસૂરિએ આ. સિદ્ધસેનગની “તત્ત્વાર્થ– ટીકાના આધારે તત્વાર્થની “દુપદુપિકા ટીકા રચી છે. તેમના નામે લેખવાળી આવસ્મયચૂર્ણ (ભા. ૨, પૃ. ૨૩૩)ના ફકરાઓ આવશ્યકસૂત્ર”ની ટીકામાં અવતાર્યા છે. અને તેમને “મહાનિશીથસૂત્રને આદેશપાઠવંચાવ્યો હતે. માનવું જોઈએ કે આ. હરિભદ્રસૂરિ આ. સિદ્ધસેનગણિી પછી થયા છે. (૬) દક્ષિણચિહ્ન આ. ઉદ્યોતનસુરિ વિ. સં. ૮૩૫માં પિતે રચેલી “કુવલયમાલાની પ્રશસ્તિમાં લખે છે, કે– सो सिद्धतेण गुरू, जुत्तिसत्थेहिं जस्स हरिभहो । बहुसत्थगंथवित्थर-पत्थारियपयडसञ्चथो ॥१५॥ આઇ વીરભદ્રસૂરિ મારા સિદ્ધાંત ગુરુ છે અને અનેક શાસ્ત્રોના બનાવનાર આ૦ હરિભદ્રસૂરિ મારા ન્યાયશાસ્ત્રના ગુરુ છે. આ હરિભદ્રસૂરિ વિ. સં. ૭૮૫માં થયા છે અને આ ઉદ્યોતનસુરિ વિ. સં. ૮૩૫માં થયા છે. એટલે તેઓ આ હરિભદ્રસૂરિ પાસે ન્યાય ગ્રંથે ભણે, એ સહજ વાત છે. તેમની સાલવારીના નિર્ણય માટે આ મજબૂત પ્રમાણ છે. (૭) આ સિદ્ધર્ષિજી “ઉપમિતિભવપ્રપંચાકથામાં લખે ....नमोस्तु हरिभद्राय, तस्मै प्रवरसूरये । આ હરિભદ્રસૂરિ મને ધર્મમાં પ્રવેશ કરાવનાર ધર્મબોધ ગુરુ છે. તે મહાન આચાર્યદેવ હરિભદ્રસૂરિને નમસ્કાર હે; જેમણે લલિતવિસ્તરવૃત્તિ મારે માટે જ બનાવી હોય એમ લાગે છે. જે કે આ કલેક આ૦ હરિભદ્રસૂરિ આ૦ સિદ્ધર્ષિના સાક્ષાત ગુરુ હોય એ ભ્રમ ઊભું કરે છે, કિન્તુ આ હરિભદ્રસૂરિ વિ. સં. ૮૩૫ પહેલાં થઈ ગયા છે, અને આ સિદ્ધર્ષિ વિ. સં. -૯દરમાં થયો છે. વળી, તેમણે “અગમચેતી” શબ્દ વાપર્યો છે એટલે આ૦ હરિશ્નસૂરિ આઠ સિદ્ધર્ષિના સાક્ષાત ગુરુ નથી કિન્તુ શાસ્ત્ર Page #512 -------------------------------------------------------------------------- ________________ એકબીશમું] આ યદેવસૂરિ અટક મારફત વિવેકચક્ષુ ખેલનાર અને સન્માર્ગને બતાવનાર પરંપરગુરુ છે એમ ભ્રમસ્ફટ થઈ જાય છે. માનવું જોઈએ કે આ હરિભદ્રસૂરિ આ૦ સિદ્ધર્ષિની પહેલાં છતાં નજીકના કાળમાં થઈ ગયા છે. એકંદર આ છેલા પ્રમાણેથી નક્કી છે કે–આ. હરિભદ્રસૂરિ વિ. સં. ૭૮૫ લગભગમાં સ્વર્ગ ગયા છે. ( આ પ્રમાણે આ હરિભદ્રસૂરિના સમયનિર્ણય માટે બે મતે છે. બન્નેની વચ્ચે લગભગ ૨૦૦ વર્ષનું આંતરું છે. વિ. સં. પ૮પનું સબળ પ્રમાણ સૂરિવિદ્યાપીઠની પ્રશસ્તિ છે. કિન્તુ તે પ્રશસ્તિ ગ્રંથકર્તાએ બનાવેલી નથી, એટલે કઈ લેખકે પછી જેલી પુપિકા જેવી છે એટલે તે મધ્યમ પ્રમાણરૂપ બની જાય છે. વિ. સં. ૭૮૫નું સબળ પ્રમાણ કુવલયમાલાની પ્રશસ્તિ છે. આ ઉદ્યોતનસૂરિએ પિતે આ૦ હરિભદ્રને જોયા છે અને પિતે વિ. સં. ૮૩૫માં આ પ્રશસ્તિ રચી છે. આ પ્રમાણેથી વિના સંકેચે માનવું પડશે કે, આ હરિભદ્રસૂરિ વિ. સં. ૭૮૫ લગભગમાં થયા છે. વનરાજ ચાવડે વિક્રમની આઠમી સદીના પૂર્વાર્ધમાં પંચાસરમાં જયશિખરી ચાવડે રાજા હતે. કને જના રાજા ભૂવડે તેને યુદ્ધમાં મારી નાખે. તેની રાણી રૂપસુંદરી તથા સાળ સુરપાળ જંગલમાં ચાલ્યા ગયા, અને ત્યાં છુપાઈ રહ્યાં. ત્યાં રૂપસુંદરી રાણેએ વિ. સં. ૭પર છે શુ ૧પને દિવસે એક બાળકને જન્મ આપ્યું અને તેનું “વનરાજ” એવું નામ રાખ્યું. વનરાજ પંચાસરમાં ચૈત્યવાસી આ શીલગુણસરિ તથા આ૦ દેવચંદ્રસૂરિની દૃષ્ટિ નીચે મેટો , ભણી ગણીને તૈયાર થયે અને મામા સાથે રહી યુદ્ધનિપુણ બન્ય. તેણે બુદ્ધિમાન પુરુષને સહકાર સાધી વિ. સં. ૮૦૨ના છે. શુ. ૨ એ દિને અણહિલપુર પાટણનું શિલારોપણ કર્યું, ગુજરાતમાં મહાન સામ્રાજ્યને પાયે નાખે. તે રાજા થયે, ત્યારે તેણે રાજ્યમાં Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ જૈન પરંપરાનો ઇતિહાસ પ્રકરણ અંગેને મજબૂત કરવાની વ્યવસ્થા કરી અને પિતાના ઉપકારીઓને બોલાવી તેને બદલે વાળે. | વનરાજે આ શીલગુણસૂરિ તથા આ દેવચંદ્રસૂરિના વાસક્ષેપથી પંચાસરમાં પોતાને રાજ્યાભિષેક કરાવ્યા હતા. તેથી તેઓને વંશપરંપરાના હકમાં એવું ફરમાન લખી આપ્યું કે આ આચાર્યની આજ્ઞા માનનાર યાને ચિત્યવાસી સાધુઓ જ પાટણમાં રહી શકે. પિતાની માતા જેન હતી. તે પૂજા કરી શકે તે માટે “વનરાજવિહાર બનાવી તેમાં પંચાસરથી લાવેલ ભગવાન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી અને તેમાં પિતાની પૂજક તરીકેની બે હાથ જોડીને ઊભી રહેલી મૂર્તિ સ્થાપી, શ્રીદેવી પાસે રાજતિલક કરાવ્યું. શ્રીમાળી ચાંપે અને શ્રીમાળી જાંબને મંત્રી બનાવ્યા, શેઠ નીના પિરવાડને સન્માન્યા, તેના પુત્રને દંડનાયક બનાવ્ય, આશક મિહને મંત્રી બનાવ્યું, રાજ્યમહેલ પાસે પિતાની કુલદેવી કંઠેશ્વરીનું મંદિર અને થોડા વર્ષ ગયા પછી ભટ્ટારિકા ગીશ્વરીનું મંદિર પણ કરાવ્યું હતું. " સંભવ છે કે વિ. સં. ૮૨૧ સુધીમાં પાટણ તૈયાર થઈ ગયું હશે અને ત્યારે ત્યાં વનરાજ ચાવડાને ફરીવાર ધામધૂમથી મેટે રાજ્યાભિષેક થયે હશે. | વનરાજ ચાવડાના આ દરેક મદદગારે જેન છે અને વનરાજે તેમના સહયોગથી ગુજરાતનું રાજ્ય સ્થાપ્યું છે. એટલે જ “ગુજરાતનું રાજ્ય તે જૈન રાજ્ય છે. એમ કહેવાય એ વ્યાજબી છે. ઈતિહાસ કહે છે કે – गौ रात्रमिदं राज्यं. वनराजात् प्रभृत्यभूत् । - રાતિં નામા, તવી નૈવ નહિ (પ્રબંધચિંતામણુ-વનરાજપ્રબંધ, પ્રબંધકેષ-વસ્તુપાલ પ્રબંધ) ગુજરાતનું આ રાજ્ય જેન મંત્રીઓએ સ્થાપ્યું છે અને વનરાજ ચાવડાથી શરૂ થયું છે, તેથી તેઓની ઈર્ષ્યા કરનાર અહીં સમૃદ્ધ થતું નથી. Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૫ એકત્રીશમું] આ૦ યશદેવસૂરિ ગુજરાતનું રાજ્ય જેન મંત્રીઓએ સ્થાપ્યું છે અને વિકસાવ્યું છે, એ વાત આજના સમભાવી ઈતિહાસ પણ સ્વીકારે છે. પરંતુ ધર્મના આવેશને કારણે આ સત્ય પ્રત્યે કઈ સૂગ કરતે હેય, તે તેને મહાકવિ નાનાલાલ સાફ સાફ જણાવે છે કે પંચાસરનું રાજ્ય વનરાજના હાથમાં હતું, તેને શીલગુણસૂરિને આશ્રય મુખ્ય હતે. જો તેમ ન થયું હોત તે પાટણ તથા સોલંકી રાજ્ય હેત જ નહીં. એટલું જ નહિ પણ ગુજરાતના પાટનગર તરીકે સાત સૈકા સુધી (પાટણ) રહ્યું, તે જેનેને જ આભારી છે. કેમકે પાટણમાં રહી જૈનોએ શું કર્યું તે માટે સાત સેકાને ઈતિહાસમાંથી ઘણું મળે છે.” (વંથલી જેન પરિષદમાં તેમનું વ્યાખ્યાન. જેન” તા. ૨૭-૬-૨૫.) વનરાજ ચાવડા વંશના નૈતિક ધરણને ઊંચું લાવવા માટે પણ ખૂબ જ સાવચેતી રાખી હતી. તેને ત્રણ પુત્રો હતા. એકવાર કઈ રાજાના ૧૦૦૦ ઘેડા અને ૫૦૦ હાથીથી ભરેલાં વહાણું પવનના તેફાનમાં સપડાઈને સેમિનાથ–પાટણને કાંઠે આવી પહોંચ્યાં, રાજપુએ આ વહાણેને લુંટવાને મનસૂબે કરી રાજાની રજા માંગી, પણ વનરાજે તેમ કરવાની ના પાડી; છતાંય રાજકુમારેએ પી રીતે ચાંચિયા ગઠવી તે વહાણેને લૂંટી લઈ તેને માલ રાજા પાસે રજૂ કર્યો. વનરાજને આ જોઈને ઘણું દુ:ખ થયું, પણ તે કંઈ બેલ્યો નહીં, પછી પ્રસંગ પામીને વનરાજે પોતાના પુત્રોને જણાવ્યું કે, બીજા રાજાઓ પરસ્પર એક બીજાની પ્રસંશા કરે છે, માત્ર આપણી વાત નીકળે ત્યારે “ગુજરાતમાં ચેરેનું રાજ્ય છે એમ કહી આપણી મશ્કરી કરે છે. તે આપણી ફરજ છે કે આપણે આપણા પૂર્વજોના આ કલંકને ધોઈ નાખી, લેકચાહના મેળવી, બીજાની હારમાં ગણઈએ એવા નીતિમાન રાજા બનવું જોઈએ. પરંતુ દુઃખની વાત છે કે, તમે આ લૂંટ કરી પૂર્વજોના કલંકને તાજું અને મેટું બનાવ્યું છે. તમે લૂંટી લાવ્યા તેને સારું કહેવું એ તો અન્યાય જ છે. આમ કહી વનરાજે એક ધનુષ્ય મંગાવી વારાફરતી ત્રણે પુત્રોને આપ્યું પણ તેમને કેઈ તેને ચડાવી Page #515 -------------------------------------------------------------------------- ________________ r જૈન પરંપરાના ઈતિહાસ [ પ્રકરણ શકચો નહીં, એટલે પોતે તેને ચડાવ્યુ અને પછી તે ઓલ્યા કે, ફ્રે તમે રાજાજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, તેની શિક્ષા તમે ભાગવા. નહીં તે વાલી તરીકે હું ભાગવું' આમ કહી વનરાજે અન્નજળને ત્યાગ કર્યાં, અનશનન્નત સ્વીકાર્યું અને ૧૦૯ વર્ષનુ આયુષ્ય ભ્રુગવી વિ. સ. ૮૬૨માં મૃત્યુ પ્રાપ્ત કર્યું .... વનરાજ ચાવડા ચૈત્યવાસી આચાર્ય શીલગુણસૂરિન ઉપાસક હતા, ત્યારથી ચાવડાઓ ચૈત્યવાસી આચાર્યાંના ઉપાસક મનાય છે. તે માટે એક દોહરા મળે છે.— શિશેદિગ્મા સડેસરા, ચદ્મસીયા ચહાણ; ચત્યવાસિયા ચાવડા, કુલગુરુ એહુ વખાણું. રાજા ભત્તુભટ (ચિતાડ ) મેવાડના સૂર્યવંશી આપા રાવલના વશમાં (૧૧) ખુમાણ, પહેલાના પૌત્ર (૧૩) રાવલ ભતૃભટ પહેલા થયેલ છે. (જુઓ. પૂ. ૩૮૯) તે જૈન રાજા હતા. તેણે ભતૃભટ એટલે ભટેવરના કિલ અનાળ્યે, તેમાં જ ગુહિલવિહાર બનાવી તેમાં ચૈત્રપુરીયગચ્છના મા. બુડાગણીના હાથે ભગવાન આદીશ્વરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. આ રાજા વિક્રમની આઠમી સદીમાં થયેલ છે. ચિત્રેડના કિલ્લામાં એક દક્ષિણમુખી દરવાાવાસી જૈન ગુફ્રા છે, જેમાં શા. હરપાલે સ’. ૧૪માં સ્થાપેલ જુદી જુદી પાદુકાઓ છે. તેની પ્રતિષ્ઠા ભર્તુ ગચ્છીય મહાપ્રભાવી આચાર્ય આધ્રદેવસૂરિએ કરેલી છે.. ગુહિલના વંશજોએ ભગવાન આદીશ્વરનું મંદિર બનાવેલ છે, એટલે તે જૈનધર્મી છે. ( ગામુખ કુંડની જૈન ગુફાના જૈન મંદિરમાંની ભગવાન આદિનાથની પ્રતિમાના પરિકરલેખ. ) આજે પણ મેવાડ માટે એમ કહેવાય છે કે મેવાડમાં નવા કિલ્લા અને તે તેમાં ભગવાન આદિનાથનું દેરાસર પણ Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ એકત્રીશમું ] - આ૦ યશદેવસૂરિ બનાવાય છે. એટલે મેવાડનું રાજ્ય સ્થપાયું, ત્યારથી આ વ્યવસ્થા શરૂ થઈ હોય એમ લાગે છે.. ઉદેપુરના ભત્ર શીતલનાથજીના દેરાસરના ભંડારમાં કુંભારાણુએ આપેલ એક ફરમાન છે, તેમાં પણ આ માન્યતાનું સમર્થન મળે છે. રાજા શિલાદિત્ય (સાત) વલભીવંશના રાજાઓએ વિ. સં. ૪૫૫ થી ૮૨૫ સુધી વલભીનું રાજ્ય કર્યું છે, તેમાંને ઘણુ રાજાઓ જેમ કે બૌદ્ધ હતા. તેમાં સાત શિલાદિત્યે થયા છે. (જુઓ: પૃ. ૩૮૫, ૪૪૦) સાતમે શિલાદિત્ય ગુ. સં' ૪૫ થી ૪પ૦ વિ. સં. ૮૨૦ થી ૮રપમાં થયેલ છે. તે આ ધનેશ્વરસૂરિને ઉપાસક હતે. ત્યાર પછી કાકુ વ્યાપારીની ખટપટથી આ વલભીવંશને અંત આવ્યા અને સાથેસાથે વલભીને પણ નાશ થયે છે મંત્રી ચાંપરાજ રાજા વનરાજે ચાંપાને પિતાને મુખ્ય મંત્રી બનાયે હતે. તે શ્રીમાળી જૈન હતું. તેણે ચાંપાનેર વસાવ્યું. કેટલાએક વિદ્વાને માને છે કે, મંત્રી ચાંપ અને મંત્રી જાબ એ બને એક જ મંત્રીના નામે છે. મહામંત્રી જબર જબ, તે શ્રીમાળી જૈન હતા. એક દિવસે તે ઘીને ગાડે લઈ જગલમાં ચાલ્યું જતું હતું ત્યારે તેને વનરાજની ટેળી સામે મળી. આ ટેળીમાં ત્રણ જણા હતા, તેઓએ જાંબને લૂટવાને મનસૂબો કર્યો અને તેને પડકાર્યો. જાંબ વાણિયાએ તેને ભાવ કળી જઈને પિતાના ભાથામાંથી પાંચ બાણ કાઢી તેમાંથી બે બાણ તેડી નાખ્યાં. ટેળીએ તેમ કરવાનું કારણ પૂછ્યું, એટલે જા બે સ્પષ્ટ જણાવ્યું કે, “તમે ત્રણ જણ છે માટે ત્રણ બાણ બસ છે, વધારે બાણ નકામાં છે.” આથી વનરાજે જાંબુને એક ફરતી વસ્તુ વધવાને કહ્યું અને જાંબે તરત જ તેને બાણથી વીંધી નાખી. વનરાજે Page #517 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાનો ઈતિહાસ પ્રકરણ એકિત થઈ “ જ્યારે રાજી થઈશ ત્યારે તમે મહામંત્રી બનાવીશ.” એમ કેલ આપી, જબને જવા દીધું. વનરાજે રાધ થાણું હાર કાને મુખ્ય મંત્રી બનાવ્યા હો. તેની પરંપરામાં થયેલ મંત્રી રાજના સાજા સિદ્ધરાજના ધબતે વિ. સં. ૧૧૫માં સારાષ્ટ્રને દંડાધિપતિ હતે. મહામંત્રી નીને : ' શેઠ નીને પિતે જૈન હતું. તેના પૂર્વજો ભિન્નમાલ છેડી ગભૂમાં આવી વસ્યા હતા. વનરાજે નીના શેઠને પાટણમાં વસવા આમંત્રણ આપ્યું એટલે શેઠ પરિવાર સાથે પાટણમાં આવી વસ્યા હતા. પિતે વિદ્યાધરગચ્છને શ્રાવક હતું, એટલે તેણે પાટણમાં પિતાના છ માટે ભ ષભદેવનું મોટું મંદિર બંધાવ્યું હતું. વનરાજે તેને પાટણને દંડનાયક બનાવ્યું હતું. ખરી રીતે કહીએ તે મંત્રી કપકે જેમ નંદરાજ્યને મંત્રી વંશ આગે હિતે, તેમ આ નીના શેઠે ગુજરાતને મંત્રીવંશ આપે છે. તેને વરાજ સહિર ચાવડાવંશમા છે રાજાએ સુધી અને સોલંકી ખૂળાસર્જના સમયમાં દંડનાયક રહ્યો છે. તેના વંશજો વીર અને મજ પણ પાટણના દંડનાયક બન્યા છે, છેઠે વીર બીજો પુત્ર વિમલ સોલંકી રાજા ભીમદેવના સમયે ગુજરાતને દંડનાયક અને મંત્રી બન્યા છે. નેટની પરંપરામાં મંત્રી ધવલ, મહામંત્રી આનંદ, મહામંત્રી પુરીપાલ, મહામાત્ય ધનપાલ થયા છે. પૃથવીપાલ સૂર્જરેશ્વર કુમારપાળને મહામાત્ય હતે. એવી અશકે: - મંત્રી આશકે મોઢ જ્ઞાતિમા ન હતા. વનરાજે તેને પિતાના સહસ્થમંત્રીપદે સ્થાપ્ય હતે. વનરાજે પંચાસરમાં પિતાની પૂજક ભાવવાની મૂર્તિ બનાવી છે. તેમાં જમણી તરફ મંત્રી આશકને પણ સાથે છેતરાવેલ છે. શિલાલેખમાં તેને મોઢજ્ઞાતીય જેને તરીકે પરિચય આપે છે. (જેને સત્ય પ્રકાશ : કે. ૯, ૭૩, ૭૫) Page #518 -------------------------------------------------------------------------- ________________ એક સમું) તે શ્રીસાલીજ્ઞાત્રિની ન હતી. તેનું જન્મ સમાન સાકર ગામ હતું. એક ત્રાર વિના ચાલકે કાર ગામના શ્રેષ્મ ત્યાં રાત્રે ચોરી કરવા ગમે હતું, ત્યાં શેઠના ભંડારિયામાં દહીથી ભરેલા વાસણમાં તેને હાથ પડ્યું, એટલે વનરાજે શેઠને ખાતર ન પાડ્યું અને ખાલી હાશે જ પાછા જવું ઉચિત માન્યું. સવારના પહેરમાં શા ઘરમાં ખબર પડી કે ખાતર તે પડ્યું છે, પરંતુ ઘરમાંથી કાંઈ જ ચૂક્યું નથી. તપાસ કરતાં ભંડારિયું ઉઘાડું જણાયું. શેઠની બહેન શ્રીરલાએ દહીના બાસણમાં હાક્ષના થાપાનું ચિહ્ન જોયું. રેખાઓ વગેરે પડેલી જોઈ એને થરું કે આ હાથવાળે પુરુષ ભાગ્યશાળી હે જોઈએ તે રિછા થઈ કે ણા શેર એકવાર મળે તે સારું. આ સમાચાર વનરાજને મળ્યા. વનરાજ રાતે ગુપ્ત છે ત્યાં અમો ને અને શ્રીદેવીને મળ્યો. સ્ત્રીજીએ વનરાજને પિતાને ભાઈ માને, પ્રેમથી પોતાને ઘેર જમાડયો અને શીખામણ પણ આપી. વૃનરાજે પણ શ્રીદેવીને બહેન માની, બહેનની શીખામણ પ્રેમથી સ્વીકારી અને “હું રાજા થઈશ ત્યારે તારા હાથે જ રાજતિલક કરાવીશ.” એવી પ્રતિજ્ઞા કરી શ્રીદેવીનું લગ્ન પણ પાટણમાં જ થયું હતું. તેણીએ પાટણ શ્રી પિયર જતાં વનરાજને બીજીવાર પણ મદદ કરી હતી. આઅરે વનરાજને પાટણમાં રાજ્યાભિષેક થશે, ત્યારે તેણે કાકરના શેઠની બહેન અને પિતાની ધર્મબહેન દિવાના હાર રાજતિલક કરાવ્યું હતું. શ્રીદેવી પ્રરમ પ્રમા , દયા, શાત્સલ્યમૂર્તિ, રાજભક્ત સુશીલ હતી. વનરાજે આ પ્રમબહેનને જિંદગી સુધી ઉપર માન્ય હતેધન્ય છે આવી ગુણિયલ ગુજરીને કે એણે ધર્મ, રાષ્ટ્ર અને સમાજના ઉત્થાનમાં ખૂબ સેવા આપી છે. મહાનિશીથવને જીર્ણોદ્ધાર અ. ચિમીeીએ ૮૪ આસો વણોને અપાર - - Page #519 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ २५ ત્યારે “મહાનિશીથસૂત્રને પણ પુસ્તારૂઢ કર્યું હતું. પણ ભેજ અને ઉધેઈને કારણે તે પુસ્તકને નુકસાન થયું, કેટલાંએક પાનાં, પાઠ અને શ્લેકે વધાઈ ગયા, ગળી ગયા અને ખંડખંડ થઈ ગયા. આ. હરિભદ્રસૂરિએ તેને આગળ પાછળને સંબંધ મેળવી એક નકલ તૈયાર કરી અને તે સમયના ઘણા શ્રતધને બતાવી તેઓની સમ્મતિ મેળવી તે સૂત્રને જ્ઞાનભંડારમાં સ્થાપ્યું. આ રીતે मा. रिभद्रसूरिये 'महानिशीथसूत्र'नो द्वार श्यों डतो. . છેઆ અંગે મહાનિશીથસૂત્રની પુષ્પિકામાં નીચે પ્રમાણે ઉલ્લેખે મળે છે. પહેલા અધ્યયનને અંતે ઉલેખ છે કે – महानिसीहसुयक्खंघस्स पढ़मं अज्झयणं नाम ॥ छ । एयस्स य कुलिहियदोसो नदायव्यो सुयधरेहिं ॥ किन्तु जो चेव पुवायरिसो ऑप्ति, तत्थेव कत्था सिलोगो, कत्था सिलोगर्ट, कत्थइ पयक्खरं, कत्था अक्खरपंतिआ, कत्थइ पन्नगपुट्टिय( या), कत्था बे तिन्नि पनगाणि, एकमाइ बहुगंध परिगलियं ति ॥ छ॥ બીજો અધ્યયનને અંતે ઉલ્લેખ છે કે— एस वुड्ढसंपदायो। पत्थ य जत्थ जत्थ पदणाणुलग्गं, सुत्ता लावगं न संपन्जाइ, रत्थ तत्य सुयहरेहि कुलिहियदोसो न दायची ति किन्तु जो पयस्त अचिंतचिंतामणिकप्पभूयस्स महानिसीहसुयक्खंधस्स पुवायरिलो आसि, तहिं चेव खंडाखंडीए उद्देहिया इपहिं हेहिं बहवे पत्तगा परिसडिया, तहावि अचंतसुहुमत्थाऽति. सूयं ति। इमं महानिसीहसुयक्खंध कसिणपवयणस्स परमसारभूयं परं तत्तं महत्थं ति कलिऊगं, पश्यणवच्छलत्तेण बहुभवसत्तोवकारय च काउं, तहा य आयहियहाए आयरियहरिभदेणं जं तं तत्थाऽऽयरिसे दिठे ते सम्बं समत्तीय साहिऊण, लिहिये ति। अन्नेहिपि सिद्धसेंदिवायर घुड्ढवाइ-जक्खसेण-देवगुत्त-जसबद्धणखमासमणसास. रविगुत्ताणेमिचंद-जिणदासगणिखमगसव्वरिसिपमुहेहिं जुगप्पहाण-सुयहरे हैं बहुभनियमिणं ति ॥ छ ॥ : ચેથા અધ્યયનને અંતે ઉલ્લેખ છે કે– महानिसीहस्स, चउत्थमज्झयणं ॥ छ ॥ अत्र चतुर्थाध्ययने बहवः सैद्धान्तिकाः कांश्चिदालापकान् सम्यक् श्रहधत्येव ॥ तैर Page #520 -------------------------------------------------------------------------- ________________ એકત્રીસમું] આ યશદેવસૂરિ ૫૧ भ्रधानरस्माकमपि न सम्यक् श्रद्दधानं त्याह हरिभद्रसूरिः॥ न पुनः सर्वमेवेद चतुर्थाध्ययनम् ॥ મહાનિશીથસૂત્રમાં અ. ૬, ચૂ. ૨, J. ૪૫૪૪ છે. (જેન લીટરેચર ભા. ર, પ્રશસ્તિ સંગ્રહ નં. ૪૫૮, મહાનિશીથસૂત્ર. ભાંડારકર આરિઅંટલ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ,પૂના, સને ૧૯૯૬) આ હરિભદ્રસૂરિએ “મહાનિશીથસૂત્રને ઉદ્ધાર કર્યો ત્યારે તેઓ શ્રતસ્થવિર બની ગયા હતા એટલે તેમનું સૂત્રસંઘટ્ટન પ્રમાણિક મનાયું છે અને તેથી જ તે સમયના મૃતધર તથા યુગપ્રધાને એ આ સૂત્રસંઘઠ્ઠનને સમ્મતિ આપી છે. સંભવ છે કે આ ઘટના વિ. સં. ૭પ૦ થી ૭૬૦ સુધીમાં બની હશે. - ઉપર જે કૃતઘરનાં નામે આપ્યાં છે. તેમાં સિદ્ધસેણુ તે તત્વાર્થસૂત્રના ટીકાકાર આ. સિદ્ધસેનગણિ, આ. qવાઈ તે આ. વડેશ્વર અથવા ચિત્રપુરગચ્છના આ બુઢાગણિ, આ જંકખસેણ તે આ. યક્ષમહત્તર, આ. દેવગુત્ત તે ઉપકેશગચ્છના આ દેવગુપ્તસૂરિ, આ. જસવઢણ તે સંભવત: આ. યશેદેવસૂરિ, આ. જિનદાસગણિ ખમગ તે ચૂર્ણિકાર આ. જિનદાસગણિ મહત્તર, આ. હરિભ તે પ્રસિદ્ધ ગ્રંથકાર આ. હરિભદ્રસૂરિ છે એમ સમજવું. આ દરેક સમકાલીન ગ્રુધરે છે. તેઓની કુતરક્ષાની ભાવના ત્રણે કાળમાં જયવંત રહે. Page #521 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બત્રીશમું આ પ્રદ્યુમ્નસૂરિ - તેઓ આ. યદેવસૂરિના પટ્ટધર છે, આ. ગુણરત્નસૂરિ તેમને માટે લખે છે કે – प्रद्युम्नसूरिजिनशासनाम्बर-प्रद्योतनैकामणिस्ततोऽभूत् ॥ (ઝિયારત્નસમુચ્ચય, ગુરુપર્વક્રમ, શ્લેક: ૧૬) એટલે કે તેમણે જૈન શાસનને ખૂબ અજવાળ્યું છે. આ અરસામાં શંકરાચાર્યના અનુયાયીઓનું સશસ્ત્ર આક્રમ, જેતેની હિજરત, પંચાસરને ભંગ, વલભીભંગ, દુષ્કાળ ઈત્યાદિ આ કારણે જૈનો, જેતશાસ્ત્રો અને જિનાલયેને પારાવાર નુકસાન થયું છે. આ સમયે બંગાળના અસલી જેનોને જાહેરરીતે જૈનધર્મ છો પડ્યો છે, જે જાતિ આજે શરાક તરીકે પ્રખ્યાત છે નાગતિના નો કે જે ભગવાન પાર્શ્વનાથના ઉપાસક હતા તેઓ પણ બીજા ધર્મમાં ભળી ગયા છે. બંગાળ અને ઉત્તર ભારતના ઘણું જેનો હિજરત કરી મેવાડ તથા રજપૂતાનામાં આવી ગયા હતા, સંભવ છે કે તેઓએ ત્યાંની પ્રાચીન જિનપ્રતિમાઓને પોતાની સાથે લાવી નíદિયા, નાણા, દિયાણ, બામણવાડા મુંડસ્થલ અને ભિન્નમાલ વગેરે સ્થાને બેસાડી હશે, કેમકે આ સ્થાનમાં ભગવાન શ્રી મહાવીરસ્વામી પધાર્યા અને જીવિતસ્વામીની પ્રતિમા હેવાને લેકપ્રવાદ છે. લેકપ્રવાદમાં કઈક સાપેક્ષ તથ્ય હોય છે. (જુઓ: પૃ. ૬૧) ગુજરાતમાં મહુડીની આસપાસમાં ખડાયતા વાણિયા છે. તેઓ પણ ઉત્તર ભારતમાંથી આવેલા જેનો છે, જે Page #522 -------------------------------------------------------------------------- ________________ પરીણામું ] આ પ્રદ્યુમ્નસૂરિ - પ૦૩ પાછળથી શિવધર્મમાં ભળી ગયા છે, તે અસલમાં કેટિવર્ષનગરના કે કેટિગચછા હશે, તેઓએ અહીં આવી મહુડી પાસે કેટયાર્ડનું મંદિર સ્થાપ્યું છે. આ સ્થાનમાંથી ગુપ્તકાલની ૪ જિપ્રતિમાઓ નીકળી છે. (જુઓ: પૃ. ૩૩૬) હમજ્ઞાતિ પણ ઉત્તર પ્રદેશમાંથી આવેલા હિજરતી જેને છે, સમય જતાં તે જ્ઞાતિમાં દિગંબર પ્રધેશ કર્યો છે. જેને પૂર્વદેશમાંથી રાજપૂતાનામાં આવ્યા, પણ પિતાની સંસ્કૃતિ, ભાષા, લિપિ, લેખનકળા, અહિંસકતા અને ધર્મને સાથે લાવ્યા છે. તેઓએ જ્યાં જ્યાં વસવાટ કર્યો ત્યાં ત્યાં એ આખા પ્રદેશને પિતાની સંસ્કૃતિથી રંગી નાખે છે. જેનોએ પિતાની પ્રાચીન લિપિ અને માત્રાના સંકેતેને આજ સુધી સાચવી રાખ્યા છે. આજે પણ પ્રાચીન બંગાળી લિપિને મરેડ અને માત્રાની ગોઠવણ વિશેષ કરીને પ્રાચીન દેવનાગરી જૈનલિપિના મરેડ અને પડિમાત્રા સાથે મેળ ખાય છે. - તે સમયના જૈનાચાર્યોએ જેનોની તત્કાલીન વિષમ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે. આ પ્રદ્યુમનસૂરિ તે માટે પૂર્વ દેશમાં ઘણી વાર પધાર્યા છે, મગધ દેશમાં પણ વિચર્યા છે. તેમણે સાત વાર સમેતશિખરની યાત્રા કરી છે. તેમના ઉપદેશથી પૂર્વદેશમાં ૧૭ નવાં જિનાલયે બન્યાં હતાં, ઘણું જીર્ણોદ્ધાર થયા હતા, અને ૧૧ શાસભંડારે સ્થપાયા હતા. આ અરસામાં જગતને એકાંત મિથ્યામાયા માનનાર અને અદ્વૈતમતપ્રવર્તક શંકરાચાર્ય થયા છે, વલભીને ભંગ થયે છે, આ સભૂતિ, આ શાંતિસૂરિ, આ નન્નસૂરિ, આ ઉદ્યતન, આઇ કૃષ્ણષિ, આઇ ધનેશ્વર, આ બhભટ્ટિ, આ શેવિંદ, આઇ નન્ન વગેરે પ્રભાવક આચાર્યો થયા છે. રાજા શિવમૃગેશ, પ્રતિહાર શા વક્ષશજ, નાવલેક, ભેજ વગેરે જૈનધર્મપ્રેમી રાજાએ થયા છે જેને દેશી શેત્ર બન્યું છે, કહેડા તીર્થ સ્થાપ્યું છે, અનેક મ ગ્રંવહાર સ્થપાયા છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ જૈન પર’પરાના ઇતિહાસ શકરાચાય લીલા: બૌદ્ધધર્મના ભારતવર્ષમાં હાસ થવા લાગ્યા. વિક્રમની પાંચમી સદીમાં ઔદ્ધાચાર્યએ આ મલ્લુસૂરિની સાથેના શાસ્ત્રામાં હાર પામી ધીમે ધીમે પશ્ચિમ ભારત છોડ્યું. વિક્રમની સાતમી સદીમાં દિગબરાચાર્ય. અકલ'કરિ સાથે શાસ્રા માં હાર પામી દક્ષિણ ભારત યુ. અને છેવટે વિક્રમની નવમી સદીમાં વિ. સ. ૭૮૮થી ૮૨૦માં માયાવાદી અદ્વૈતમતસ્થાપક શંકરાચાય થી હાર ખાઈ ભારતવષ ડયુ છે. બૌદ્ધાચાર્યાં ત્યારે ભારત છેડી હુંમેશને માટે બહારના દેશમાં ચાલ્યા ગયા છે; અને ત્યાર પછી એક બે સદીમાં તે એના અનુયાયીઓ પણ બૌદ્ધધર્મ ને તજી ખીજા ધર્માંમાં ભળી ગયા છે. શ્રીમાન શંકરાચાર્યે અદ્વૈતવાદના સિદ્ધાંત સ્થાપી બ્રાના ઉપદેશ આપ્યા છે, જેમાં અનેકાંતવાદ અને ક્ષણિકવાદના યુક્તિથી સમાવેશ કરેલ છે, તેથી જ કેટલાક વૈદિક વિદ્વાના તેમને પ્રચ્છન્નૌદ્ધ તરીકે ઓળખાવે છે. [ પ્રકરણ તેમના ‘વિજય’ ગ્રંથમાં સ્પષ્ટ લખ્યુ છે કે—શંકરાચાર્ય ના અનુયાયીઓએ બૌદ્ધોને જીત્યાં પછી બીજા ધર્માં વાળાએ ઉપર ઘણા અન્યાય ગુજાર્યાં, ઘણા શ્રમણેાને કાપી નાખ્યા; શ્રમણાનાં મંદિશને નાશ કર્યાં, એમ અનેક રીતે નુકસાન પહોંચાડયું હતુ. ઇતિહાસ કહે છે કે, આ મંથનકાળમાં જૈનને પણ ઘણું વેઠવું પડયુ છે. જેનાએ પૂર્વ ભારતના ત્યાગ કર્યાં, પાતાની વહાલી મગધભૂમિના ત્યાગ કર્યાં, તીર્થાં છેડયાં, 'શિ છેડયાં અને ત્યાંના ગૃહસ્થાએ જૈનધમ છેડયો. પુષ્યમિત્ર રાજા પછી આ બીજી ધક્રાંતિ થઈ છે. આ સમયે શંકરાચાર્ય ના અનુયાયીઓએ બદ્રી પાર્શ્વનાથ, જગન્નાથપુરી, કુમારગિરિ, ભુવનેશ્વર વગેરે જૈન તીર્થાને અને બૌદ્ધગયા વગેરે બૌદ્ધતીર્થાને પોતાના કાબૂમાં લીધાં હતાં; જે આજ સુધી તેઓના હાથમાં છે. આ વિકટ પરિસ્થિતિમાં સુધારો થતાં જ જૈનાચાર્યાએ પણ પૂર્વ ભારતમાં વિચરી કુનેહથી ઘણાં જૈન તીર્થાને પુન: હસ્તગત કરી લીધાં છે, જે આજે પણ શ્વેતામ્બર જૈનસંઘને આધીન છે. Page #524 -------------------------------------------------------------------------- ________________ ૫૫ બત્રીશમું] આ પ્રદ્યુમ્નસૂરિ વલભી--સંગ - વીર નિર્વાણ સં. ૮૪૫માં વલભી ભાંગ્યું હતું. એને ઉલ્લેખ પહેલાં (પ્ર. ૨૩, પૃ. ૩૯માં) આવી ગઈ છે. ત્યાર પછી વલભી રાજાઓએ વલભી નગરને ફરી ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું અને સૌરાષ્ટ્ર, ખેડા, વડનગર તથા ગેધશના પ્રદેશો સુધી પિતાની સત્તા ફેલાવી હતી. બીજી તરફ ભિન્નમાલથી પંચાસર સુધીને પ્રદેશ તે સમયે ગુજરાત તરીકે ઓળખાતા હતા તેમાં પંચાસર, જે કે ભિન્નમાલનું ખંડિયું રાજ્ય હતું, કિન્તુ સમૃદ્ધ હતું. વિક્રમની આઠમી સદીના ઉત્તરાર્ધથી આ નગરેએ અવળે ઝેક ખાધા. વિ. સં. ૭પરમાં કલ્યાણના ભૂવડે આવી પંચાસર સર કર્યું. વિ. સં. ૭૮૦માં સિંધના અરબી લશ્કરે આવી પંચાસરને નાશ કર્યો અને ભરૂચ જંપ્યું. વિ. સં. ૮ન્દ્રમાં વનરાજ ચાવડાએ મહેસૂલખાતાના અધિકારીને મારી, લશ્કર ઊભું કરી પાટણની ગાદી સ્થાપી. વિ. સં. ૮૧૩માં નારના પ્રતિહારવંશી નાગાલેકે ભરૂચના રાજાને મારી ચૌહાણ ભર્તુવૃદ્ધને ત્યાંને સૂબો બનાવ્યો, રાષ્ટ્રકૂટવંશી રાજા કર્કને મારી લાટ તથા માળ, જીતી લીધાં. વિ. સં. ૮૩ર લગભગમાં રાંકા વાણિયાએ કાવત્રું કર્યું અને અરબી ટોળીએ આવી વલભી ભાંગ્યું. વળી ડાં વર્ષો પછી ભિન્નમાલ પણ તૂટયું. વગેરે...વગેરે........ અબેરૂની લખે છે કે –વિ. સં. ૮૧૪માં સિંધના અલમનસુરના અરબી રાજા હશામ ઈન્ત અમરૂઅલ તઘલખીએ સેનાપતિ જમાલને દરિયાઈ રસ્તે મેલી વલભી પર હલ્લે કર્યો હતે; વળી વિ. સં. ૮૩રમાં શંકા વાણિયાની શિખવણીથી ફરીવાર વલલી અર હલે કર્યો હતો, અને વલભી ભાંગ્યું હતું, પરંતુ અચાનક - ચાળો ફાટી નીકળવાથી તેના સૈન્યને નાશ થયો હતે. (પૃ. ૩૯૯) એટલે વિ. સં. ૮૩રમાં વલભીપુર ભાવયું છે. આ જિનપ્રભસૂરિ “સત્યપુર તીર્થના કલ્પમાં લખે છે કે–વિ. સં. જપમાં હમીરના સેન્ચે વલભી ભાંગ્યું છે. આ બન્ને સાલવારીઓ પાસે પાસે પડે છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ વલભી ભાંગ્યું, ત્યારે ત્યાંનાં જૈન, બૌદ્ધ, અને શવનાં સેંકડો મંદિરને નાશ થયેલ છે. આ પ્રસંગે જૈનાચાર્યો ત્યાંથી વિહાર કરી પ્રભાસપાટણ, અણહિલપુર પાટણ, થરાદ તથા ભિન્નમાલ તરફ ચાલ્યા ગયા હતા. આ સમયે થરાદના આ. શાંતિસૂરિએ વલભીસંઘને ઘણું મદદ કરી હતી. આ. સંભૂતિઃ - તેઓ બીજા ઉદયના ૧૩મા યુગપ્રધાન છે (જુઓ: પૃ. ૧૯૯) આ. શાંતિસૂરિ થારાપદ્રગ૭માં મહાવાદી આ. શાંતિભદ્રસૂરિ થયા છે. તેમણે વલભીભંગ થયે ત્યારે શ્રીસંઘને મેટી મદદ કરી હતી. દાદા ધર્મઘોષસૂરિ લખે છે કે – ... बालब्भसंघकज्जे, उजमिओ जुगपहाणतुलहिं। ....... गंधव्ववाइवेआल-संतिसूरिहिं बहुलाए । (સમયસંઘથયું–અવચૂરિ) રાજગચ્છ-પદાવલી (૧) રાજગછના આચાર્યો પિતાને ચંદ્રગચ્છના આચાર્યો તરીકે લખે છે. તેથી કઈ કઈ ચંદ્રગચ્છની પટ્ટાવલી છે અને કઈ કઈ રાજગચ્છની પટ્ટાવેલી છે તે તારવવું મુશ્કેલ થઈ પડે તેમ છે; છતાં ઉપલબ્ધ સાધના આધારે આ પટ્ટાવલી આપેલ છે. (૧) આચાર્ય નન્નસૂરિ તેઓ તલવાડાના રાજા હતા. એ રાજાએ એક દિવસ શિકારમાં ફરતાં ફરતાં ગર્ભવતી હરણીને શિકાર કર્યો, ત્યાં તેને હરણને તરફડતા ગર્ભને દેખી ખૂબ દયા આવી, ઘણે પસ્તા થયે અને વૈરાગ્ય ભાવ જાગે તે પછી તેણે રાજપાટ છેડી વનવાસી ગચ્છના આચાર્ય પાસે જઈ દીક્ષાને સ્વીકાર કર્યો, શાસ્ત્રાધ્યયન કર્યું અને આચાર્ય પદ મેળવ્યું. તેમને નાથી રાજગછ નીકળે છે. તેમની પાટ પરંપરામાં મહાવિદ્વાન આચાર્યો થયા છે. સાત આચાર્યો તે સમર્થ વાદી થયા છે. Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૦૭ બત્રીશમું ] આ પ્રદ્યુમ્નસૂરિ. (૨) અજિતયશવાદિસૂરિ (૩) સહદેવસૂરિ (૪) પ્રદ્યુમ્નસૂરિ–તેમને તે બચપણથી જ વેદપુરાણનું સારું જ્ઞાન મળ્યું હતું. તેમણે જુદા જુદા ધર્મોને અનુભવ કર્યો અને જૈનધર્મમાં આત્મકલ્યાણ માની જૈન દીક્ષાને સ્વીકાર કર્યો હતું. તેઓ મહાન જૈનાચાર્ય બન્યા છે. તેઓ વિદ્વાન હતા તેમજ પ્રકાંડ વાદી પણ હતા. તેમણે સવાલક (સપાદલક્ષ) ગ્વાલિયર અને ત્રિભુવનગિરિ 5 વગેરેની રાજસભાઓમાં ૮૪ વાદમાં જીત મેળવી હતી, અને તે તે રાજાઓને જૈન બનાવ્યા હતા. તેમણે ચિત્તોડના તલવાડામાં અલ્લટરાજની સભામાં દિગમ્બર આચાર્યને જીતી પિતાના શિષ્ય બનાવ્યા હતા અને તે નિમિત્તે ચિત્તોડના કિલ્લામાં વિજયસ્થંભ ઊભે કરાવ્યો હતો, જે આજે પણ ચિત્તો ડના કિલ્લામાં ઊભે ઊભે મૌન ભાવે વિજેતા આચાર્યદેવની અમરગાથા ગાઈ રહ્યો છે. આચાર્યશ્રીના ઉપદેશથી અલ્લટરાજ જેનધમી બને. હતે. (૫) આ. અભયદેવસૂરિ–તેઓ પ્રથમ રાજકુમાર હતા અને દીક્ષા લઈ જૈનાચાર્ય બન્યા, તેથી લકે તેમને રાજર્ષિ તરીકે ઓળખતા હતા. તેમનાં ચરણ પખાળેલ પાણી છાંટવાથી અસાધ્ય રેગ પણ શમી જતા હતા, એવા તેઓ પ્રાભાવિક હતા. તેઓ અજેય વાદી હતા, તેથી જ “તર્ક પંચાનન અભયદેવસૂરિ' તરીકે તેઓ વિશેષ વિખ્યાત છે. તેઓએ આ સિદ્ધસેન દિવાકરના “સમ્મતિતક” ગાથા ૧૬૭ ઉપર ૨૫૦૦૦ કપ્રમાણ સંસ્કૃત ટીકા બનાવી છે. જો કે આ ટીકાગ્રંથ છે, પરંતુ તેની રચનાશૈલી એવી મૌલિક અને પ્રૌઢ છે કે તે સ્વતંત્ર ગ્રંથ જેવો લાગે છે અને તેનું બીજું નામ વાદમહાવ રાખવામાં આવ્યું છે. તેની ભાષા મનહર છે, વાદપદ્ધતિ મૌલિક છે. જુદા જુદા વાદીએ પોતાના પક્ષ રજુ કરે *તલવાડા અને ત્રિભુવનગિરિ (તહનગઢ) માટે જુઓઃ પૂ. ૩૪ માં રાજા અલ્લટ, અને રાજા કર્દમ. તથા પૃ. ૪૪૧ Page #527 -------------------------------------------------------------------------- ________________ ૫ot જૈન પરંપરાને ઈતિહાસ tપ્રકરણ છે. આખરે સ્યાદવાદ દશન વડે તે દરેક પક્ષેની બન્ને બાજુએ રજુ કરી સાચી વસ્તુને સ્થાપે છે. આમાં તુલનાત્મકદ્દષ્ટિએ ઘણું ઘણું જાણવાનું મળે છે જેને અને અજેનેના સેંકડે દાર્શનિક વિચારિની વિચારધારાઓ મળે છે. વાદિવેતાલ આ. શાંતિસૂરિ આવે અભયદેવસૂરિ પાસે ન્યાયશાસ્ત્ર ભણેલા છે.* (ક) આ૦ ધનેશ્વરસૂરિ–આ. પ્રભાચંદ્રસૂરિના ઉલ્લેખ પ્રમાણે આ આચાર્ય ત્રિભુવનગિરિના કદમ નામના રાજા હતા, અને પટ્ટાવલીના ઉલેખ પ્રમાણે કાજરાજ કર્દમના ધન નામના રાજકુમાર હતા. તેના શરીરે ઝેરી ફેલા ઊઠી આવ્યા, જે અનેક ઉપાયે કરવા છતાં પણ શમ્યા જ નહીં, આખરે તેણે રાજર્ષિ અભયદેવસૂરિના ચરણે છે તેનું પાણે પિતાના શરીરે છાંટયું. આથી તેના ફેલ્લા શમી ગયા. બસ! તરત જ તેણે આચાર્યશ્રી પાસે દીક્ષા લીધી. આચાર્યશ્રીએ પણ તેને યોગ્ય જાણી, શાસ્ત્રો ભણાવી, આચાર્ય બનાવી, ધનેશ્વરસૂરિ નામ આપી પોતાની પાટે સ્થાપ્યા. આ. ધનેશ્વરસૂરિ મહાન પ્રભાવશાલી આચાર્ય હતા. તેમણે ધારાનગરીની રાજસભામાં શાસ્ત્રાર્થમાં વિજય મેળવ્યું હતું, ત્યારથી ધારાનગરીને રાજા મુંજ તેમને ગુરુ તરીકે માનતા હતા. બીજા રાજાઓ પણ તેમને ખૂબ માનતા હતા. તેમનાથી રાજગચ્છ વિશેષ પ્રસિદ્ધિમાં આવ્યું. તેમણે પિતાના ૧૮ શિષ્યને આચાર્યપદ આપ્યું, જેમની ૧૮ શાખાઓ નીકળી છે. ચિત્તોડમાં ૧૮૦૦૦ બ્રાહ્મણને જેન બનાવ્યા, ભગવાન મહાવીરસ્વામીનું દેરાસર કરાવ્યું. અહીંની શાખા તે ચેત્રવાલગછ છે. તેની પરંપરામાં આ ભુવનચંદ્રસૂરિ, ઉ૦ દેવભદ્રજી વગેરે થયા છે. અષ્ટાપદગચ્છ, ધર્મઘોષગચ્છ એ ચિત્રવાલગચ્છની શાખાઓ છે. એક રીતે તે તપગચ્છ–ડીશાળ અને ભેંકાગ પણ તેની શાખાઓ છે. રાજકુલગચ્છને આ. અભયચંદ્રસૂરિ ૫ આચાર્ય અમલચંદ્રસૂરિ થયા. તેમને ભકત શેઠ કુમાર હતા. શેઠ સિદ્ધરાજ, તેને પુત્ર ઢંગ, તેને પુત્ર જ્યા, પત્ની રળી, તેના પુત્રો કુંડલિક અને કુમાર આ કુમારે વિ. સં. ૧૦૩૦માં જિનપ્રતિમા ભરાવી. (કાંડ તીર્થને પ્રતિમાલેખ) Page #528 -------------------------------------------------------------------------- ________________ અત્રીશમું] આ પ્રદ્યુમ્નસૂરિ પણું (૭) અજિતસિંહસૂરિ ' (૮) આ. વર્ધમાનસૂરિ–તેમણે વનવાસી ગચ્છના આ વિમલચંદ્રસૂરિના શિષ્ય વીર મુનિને આચાર્યપદ આપ્યું હતું. આ ઘટના વિ. સં. ૮૦ થી ૯૧ લગભગમાં બની છે. આ૦ વીરગણીથી પણ કંબોઈયા, અષ્ટાપદ વગેરે શાખાઓ નીકળી છે. એક (સત્તાસમય વિ. સં. ૯૧ થી ૧૦૫૦ લગભગ.) . (૯) આ. શીલભદ્રસૂરિ–તેમનું બીજું નામ આઠ શાલિભદ્રસૂરિ તેમણે બાર વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી અને દીક્ષાના દિવસથી “જાવજજીવ સુધી ૬ વિગઈઓને ત્યાગ કર્યો હતો. તેમને ઉપદેશ કયાંય નિષ્ફળ જતું ન હતું. તેઓ અમેઘ ઉપદેશક હતા તેમને (૧) આ. ચંદ્રસૂરિ, (૨) આ. ભરતેશ્વરસૂરિ, (૩) અ. ધનેશ્વર, (૪) આ. ધર્મઘોષ અને (૫) આ. સર્વદેવ એ શિષે રાજપૂજિત હતા અને આચાર્યો બન્યા હતા. તે તથા તેમના બીજા શિષ્યની પરંપરા આ રીતે મળે છે. (૧) આ. ચંદ્રસૂરિ, આ. શીલભદ્રના મુખ્ય પટ્ટધર છે, તેમનું દીક્ષાના પાદેવ ગણિ હતું; તેમનું બીજું નામ ચંદ્રપ્રભસૂરિ પણ મળે છે તેમનું આયુષ્ય ઘણું લાંબું હતું. તેઓ સિદ્ધાંતના અજોડ જ્ઞાતા હતા. તેઓનું શાશ્વવિવેચન અને અર્થનિરૂપણ જિનવાણરૂપી ચક્ષુને ખેલવાને અમૃતાંજન જેવું મનાતું હતું. તેઓ ન્યાયશાસ્ત્રના પારગામી અને પરમધ્યાની હતા. આ. ચંદ્રસૂરિએ દિનાગના “ન્યાયપ્રવેશ” ની આ હરિભદ્રસૂરિકૃત વૃત્તિ ઉપર “પંજિકા, * ચંદ્રગચ્છના રાજગચ્છમાં આ. વર્ધમાનસૂરિ થયા છે. એ જ અરસામાં ચંદ્રગચ્છના કુર્યપુરીયગચ્છમાં બીજા એક આ. વર્ધમાનસૂરિ થયા છે. બન્ને તે સમયના સમર્થ આચાર્યો છે. તેમાંથી કોણે ક્યા ક્યા ગ્રંથ બનાવ્યા ? તે તપાસવાની જરૂર છે. આજે આ. શ્રીવર્ધમાનસૂરિના નામની ત્રણે કૃતિઓ મળે છે. છે. (૧) આ. હરિભદ્રસૂરિના “ ઉપદેશપદની ટી. સં. ૧૦૫૫ (૨) ધર્મદાસ ગણુની “ઉપદેશમાળાની મોટી ટીકા. (૩) ઉપમિતિભવપ્રપંચ નામસમુચ્ચય: Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ જેન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ (વિ. સં. ૧૧૬૯ ફ. શુ. ૯) સૂમાર્થવિચાર, સાર્ધશતકટીકા (સં. ૧૧૭૧), નિશીથ ચૂર્ણિની ટીકા (સં. ૧૧૭૪), ચૈત્યવંદન સૂત્રવૃત્તિ, સર્વસિદ્ધાંત વિષમપદપર્યાય, સુધા–સામાચારી, વંદિત્તા સૂત્રની વૃત્તિ ગ્રં. ૧૫૦ (સં. ૧૨૨૨), નંદીસૂત્ર દુર્ગપદવ્યાખ્યા (સં. ૧૨૨૬), જિતક૬૫–બહણિની વ્યાખ્યા ગ્રં. ૧૧૨૦ (સં. ૧૨૨૭ ચે. શુ. ૧૩ રવિ, નિરયાવલિસૂત્રવૃત્તિ ગ્રં ૧૭૪૬ (સં. ૧૨૨૮), અને પ્રતિષ્ઠાકલ્પ વગેરે ગ્રંથ બનાવ્યા છે. તેમજ “આખ્યાનમણિકેષ” વગેરેનું સંશોધન કર્યું છે. તેમને (૧) આ. પૂર્ણભદ્ર, (૨) આ જિનેશ્વર, (૩) આ. જિનદત્ત, (૪) આ. પદ્રદેવ એ ચાર શિષ્ય-પટ્ટધરે હતા. તે પૈકીના આ. પૂર્ણભદ્રની પાટે તીવ્ર બુદ્ધિવાલા, બહુ જ્ઞાનવાળા આ. ચંદ્રપ્રભસૂરિ થયા, તેમના પ્રથમ પટ્ટધર આ. પ્રભાચંદ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪ ચિત્રશુ. ૭ શુક્રવારે પુનર્વસુ નક્ષત્રમાં “પ્રભાવચરિત્રગ્રં. પ૭૭૪ બનાવ્યું. સંભવત : આ. ચંદ્રપ્રભસૂરિના પટ્ટધર આ. મેરૂતુંગસૂરિએ સં. ૧૩૬૧ ફા. શુ. ૧૫ રવિવારે વઢવાણ શહેરમાં પ્રબંધચિંતામણિ નામે ગ્રંથ બનાવે છે. આ. મેરૂતુંગની પાટે આ. ગુણચંદ્ર થયા છે. આ. ચંદ્રસૂરિના બીજા પટ્ટધર, આ. જિનેશ્વરસૂરિના પટ્ટધર આ. દેવેન્દ્રસૂરિએ વિ. સં. ૧૨પ૬ ના ચૈત્ર શુદિ ૧૩ શુક્રવારે ગિરનાર તીર્થમાં મંત્રી દંડનાયક જગદેવના પુત્ર, અભયના પુત્ર વસંતરાજે ભરાવેલ નંદીશ્વરપટ્ટની પ્રતિષ્ઠા કરાવેલ હતી. (૩) આ ધનેશ્વરસૂરિ–તેઓ પણ આ. શીલભદ્રસૂરિના મુખ્ય પટ્ટધર છે. આ. ચંદ્રસૂરિની નંદીવ્યાખ્યા, આ. માનતુંગ - સૂરિનું શ્રેયાંસનાથ ચરિત્ર, અને આ પ્રદ્યુમ્નસૂરિના “સમરાદિત્યસંક્ષેપમાં તેમને પરિચય મળે છે. આ પ્રદ્યુમ્નસૂરિ લખે છે કે, આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ કે જેમણે તલવાડામાં અલ્લટની રાજસભામાં વસ્ત્ર સિદ્ધ કર્યું અને જયપટ્ટ મેળવ્યું તેની પરંપરામાં ઘણા કાળ પછી આચાર્યો થયા” (સમરાદિત્ય ક્ષેપ ભવ–૧ લૈ. ૧૮) જેમાંના આ. ધનેશ્વરની પરંપરા આ પ્રમાણે છે. ૧૦. આચાર્ય ચંદ્રપ્રભસૂરિ (તેમના ગુરુભાઈ) Page #530 -------------------------------------------------------------------------- ________________ બત્રીશમું ]. આ૦ પ્રદ્યુમ્નસૂરિ ૫૧૧ (૧૦) આ ધનેશ્વર-–તે સમયૂ પુરિની દેવીના પણ ગુરુ હતા. ૧૧. આ. શાંતિસૂરિ ૧૨. આ. દેવભદ્ર ૧૩. આ. દેવાનંદ-તેમણે તેરમી સદીમાં તે સમયના આઠ વ્યાકરણેથી ચડિયાતુ “સિદ્ધસારસ્વત” વ્યાકરણ બનાવ્યું છે. તેમની પાટે (૧) આ. રત્નપ્રભ (૨) આ. પરમાનંદ અને (૩) આ. કનકપ્રભ થયા. આ પરમાનંદસૂરિની પાટે આ વિજયસિંહસૂરિ થયા. ૧૪. આ. કનકપ્રભ–તેઓ. આ. રત્નપ્રભની પાટે આવ્યા એ પણ ઉલ્લેખ મળે છે. ૧૫. આ પ્રદ્યુમ્નસૂરિ–તે બહુ પ્રબંધના બનાવનારા વાગદેવીપુત્ર આ. બાલચંદ્રસૂરિથી નાના અને આ. વિજયસિંહસૂરિથી મેટા હતા. તેમને વસ્તુપાળ મંત્રી બહુ માનતે હતે. તે ઠ. આલણના કુલના ગુરુ હતા. તેમણે વિ. સં. ૧૩ર૪ માં વઢવાણમાં પરવાડ મંત્રી વાહડને પુત્ર રાણિગ અને તેના પુત્રો મંત્રી રણમલ નથા સેગની વિનતિથી સમરાદિત્ય સંક્ષેપ ગ્રં. ની રચના કરી, જેની પહેલી પ્રત પં. જગચ્ચે લખી (સમરાદિત્યસંક્ષેપ) તેમજ પ્રવ્રજ્યાવિધાન–વૃત્તિ બનાવી, જેની પહેલી પ્રતિ આ. વાદિદેવસૂરિના વંશના આ. મદનચંદ્રસૂરિના શિષ્ય મુનિદેવસૂરિએ લખી. આ. પ્રદ્યુમ્નસૂરિ મહાકવિ હતા; તેમજ કાવ્યગ્રંથના સમર્થ સંશોધક હતા તેથી તેમણે તે સમયના ઘણુ ગ્રંથને શોધ્યા છે અને ઘટતે ફેરફાર કરાવી પ્રતિષ્ઠિત બનાવ્યા છે. તેમાંના કેટલાએક ગ્રંથ નીચે મુજબ છે – કવિ આસડની “ઉપદેશકંદલી” તથા “વિવેકમંજરી”નીયે આ. બાલચંદ્રસુરિ કરેલ વૃત્તિઓ (વિ. સં. ૧૨૪૮). ચંદ્રગછના આ. દેવેન્દ્રસૂરિકૃત ઉપમિતિસારોદ્ધાર” જ વિ. સં. ૧૨૯૮ કા. વ. ૬, - ચંદ્રગ૭માં (૧) આ. ભદ્રેશ્વર, (૨) આ હરિભદ્ર, (૩) આ. શાંતિસૂરિ, (૪) આ. અમદેવ અથવા ઉદયદેવ, (૫) આ. પ્રસન્નચંદ્ર, (૬) આ. મુનિરત્ન, (૭) આ. ચંદ્રસૂરિ, (૮) આ. યશેદેવ, આ. દેવેન્દ્રસૂરિ, આ.દેવેન્દ્રસૂરિએ Page #531 -------------------------------------------------------------------------- ________________ પર જેન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ નાગેન્દ્રગચ્છના આ. ઉદયપ્રભસૂરિકૃત ઉપદેશમાલાકણિકાવૃત્તિ વિ. સં. ૧૨૯ ધોળકા, આ. વાદિદેવસૂરિસંતાનીય આ. મદનચંદ્રસૂરિશિષ્ય કવિ આ. મુનિદેવકૃત “શાંતિનાથચરિત્ર” સં ૧૩૨૨ ફ. શુ. ૨ બુધવાર, રાજગછના આ. પ્રભાચંદ્રસૂરિકૃત “પ્રભાવકચરિત્ર” સં. ૧૩૩૪, આ પરમાનંદસૂરિશિષ્ય આ. રત્નપ્રભસૂરિ કૃત કુવલયમાલાકથા સંક્ષેપ.” પં. ધર્મકુમારકૃત “શાલિભદ્રચરિત્ર” ગ્રં. ૧૨૨૪ સં. ૧૩૩૪, આ. માનતુંગરિકૃત શ્રીયાંસનાથચરિત્ર સં. ૧૩૩ર વગેરે. - આથી નક્કી છે કે, આ પ્ર સ્નસૂરિ તે સમયના કવિઓમાં પૂજ્યસ્થાને હતા. (૪) આ. ધર્મઘોષસૂરિ–તે પણ આ. શાલિભદ્રસૂરિના ચોથા પટ્ટધર છે. તેમને પરિચય પછીથી આપીશું. . (૫) આ. સર્વદેવસૂરિ–આ. શાલિભદ્રસૂરિના લઘુ પટ્ટધર છે. આ. માનતુંગસૂરિ લખે છે કે આ. શીલભદ્રસૂરિને આ ચંદ્ર, આ. ભરતેશ્વર, આ. ધનેશ્વર, આ. સર્વદેવ અને આચાર્ય ધમષ એમ પાંચ શિષ્ય હતા. તેઓમાં આ. ધર્મષસૂરિ ગ૭પતિ હતા. તે ૬ ઘડીમાં પ૦૦ લેકને મુખપાઠ કરી શકતા હતા. આ. સદેવસૂરિ ભાલેજમાં ભગવાન મહાવીરસ્વામીના દેરાસરમાં વ્યાખ્યાન આપતા હતા ત્યારે તેમના હાથની, દેવીએ આવી વજા વડે રક્ષા કરી હતી. તેમની પરંપરા આ રીતે ચાલે છે. (૧૧) આ. ચંદ્રપ્રભસૂરિજે મેટા તપસ્વી હતા, સ્તંભન પ્રાર્થનાથને અધિષ્ઠચક તેમને પ્રત્યક્ષ હતું (૧૨) આ જિનેશ્વર, જે અતિશય શાંત, સમભાવી અને સર્વ વિદ્યામાં નિષ્ણાત હતા તેમનું કપાળ તેજસ્વી હતું. (૧૩) આ. રત્નપ્રભસૂરિ–તે વિદ્વાન હતા.(૧૪) આ માનતુંગસૂરિ સં. ૧૨૯૮ ક. વ. ૬. રવિવારે પુષ્ય નક્ષત્રમાં ઉપમિતિસારોદ્ધાર ગ્રં. ૫૭૩૦ બનાવ્યો અને ચંદ્રગચ્છના આ. દેવાનંદપટ્ટે આ. રત્નપ્રભટ્ટ આ. કનકપ્રભ પટે આ. પ્રદ્યુમ્નસૂરિએ તેનું સંશોધન કર્યું – (૧) આ. દેવેન્દ્રસૂરિશિષ્ય આ. હેમપ્રભસૂરિ થયા, તે ઝીંઝુવાડાના ઝાલા રાણા દુર્જનશલ્યના ગુરુ હતા, તેમણે “ગેલેકયપ્રકાશ’ બનાવ્યા (ત્રોકયપ્રકાશની પ્રશસ્તિ પુપિકા) Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૧૩ બત્રીશમું ] આ પ્રદ્યુમ્નસૂરિ તેમણે ત્રિપુરાગમમાંથી ઉદ્ધરીને સ્વતંત્ર સૂત્રગ્રંથ અને તેની પણ વૃત્તિ બનાવ્યાં છે. સં. ૧૩૩રના મહા વદિ પાંચમે ત્રિપુરા સરસ્વતીની કૃપાથી આ. દેવભદ્રના “સિજજસીરિય”ના આધારે “ીયાણનાથચરિત્ર ગ્રં. પ૧૨૪ બનાવ્યું છે, જેનું સંશોધન રાજા છા વૃદ્ધ કવિગુરુ પ્રદ્યુમ્નસૂરિએ કર્યું છે. (શ્રેયાંસનાથચરિત્ર-પ્રશક્તિ) ૧૦. આ ધર્મઘોષસૂરિ તેમનું ટૂંકું નામ ધર્મસૂરિ હતું તે તીવ્ર બુદ્ધિવાળા હતા. ૬ ઘડીમાં ૫૦૦ ક મુખપાઠ કરી શક્તા હતા. મહાવાદી હતા. તેમને અંબિકાદેવી પ્રસન્ન હતાં. તેમણે નાગર, શાકંભરી અને અજમેરની રાજસભાઓમાં વ્યાખ્યાને આપ્યાં હતાં. ત્યાંના રાજાઓ અને પ્રજા ઉપર પ્રભાવ પાડ્યો હતે. નાગરને રાજા આલણ, શાકંભરીના રાજા અજયરાજ, અર્ણોરાજ કે જેણે પિતાની કન્યા જલ્ડણદેવી (ચંદ્રલેખા) ચૂર્જરેશ્વર કુમાર પાલને પરણાવી હતી, અને વિગ્રહરાજ વગેરે આચાર્ય દેવને ગુરુ તરીકે માનતા હતા. તેમણે અર્ણોરાજની સભામાં દિગમ્બર વાદી ગુણચંદ્રને હરાવ્યું હતું. બીજા વિદેમાં પણ વિજય મેળવ્યો હતે. તેમના ઉપદેશથી પ્રતિબધ પામી રાજા વિગ્રહ રાજે જૈનધર્મ આરાધ્યું હતું, અને અગિયારશ વગેરે તિથિઓની અમારિ વળાવી હતી. વિગ્રહરાજે અજમેરમાં મેટે રાજવિહાર બનાવી તેમાં મેટા જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી હતી, કળશ–દંડ ચઢાવ્યા હતા અને તેની ધ્વજા પણ પોતે જ અરિસિંહ તથા માલવરાજને સાથે રાખીને બાંધી હતી. આચાર્યશ્રીએ ઉપદેશ આપી સુબહપુર વગેરેમાં અનેક જિનપ્રસાદે બનાવ્યા છે. તેઓ વિ. સં. ૧૧૮૧ કે ૧૧૯૧માં ફધિ પાર્શ્વનાથ અને જીરાવલા પાર્શ્વનાથ (?) પ્રગટ્યા ત્યારે તે ઉત્સવમાં હાજર હતા. તેમણે સં. ૧૧૮૬માં ઘ vમો અને સં. ૧૧૮૬ માગશર શુદિ પ ના ગૃહિધર્મપરિગ્રહ પ્રમાણ બનાવ્યાં છે. આ. ધર્મઘોષસૂરિએ ઘણા શિષ્યોને આચાર્યપદ આપ્યું છે. ૪ આ. દેવભદ્રસૂરિ માટે જુઓ: ૫, ૪૬૭, ૪૬૪, Page #533 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ તેમના નામથી રાજગચ્છની ધર્મશેષશાખા નીકળી છે, જે પાછળથી ધર્મ શેષગ૭૪ તરીકે વિખ્યાત થયેલ છે. આચાર્યશ્રીએ ધર્મ ઘેષગચ્છની સંભાળ માટે અને પિતાના શિષ્યોમાં શિથિલતા ન પેસે તેની દેખરેખ માટે ૧૬ શ્રાવકોની એક સમિતિ નીમી હતી. ધર્મષમાંથી સુરાણુગચ્છ નીકળે છે. ધર્મષસૂરિની કેટલીક શિષ્ય પરંપરા નીચે પ્રમાણે મળે છે. (૧). આ. રત્નસિંહસૂરિ–તેમની પરંપરા ઘણુ કાળ સુધી ચાલી છે. (જુએ, પૃ૦ પ૧૭) (૨) આ. યશભદ્રસૂરિ—તેમણે ત્રણ વર્ગોના અક્ષરે વિનાનું “પ્રત્યક્ષાનુમાનાધિક પ્રકરણ” તથા ગદ્ય “ગોદાવરીકાવ્ય” બનાવ્યાં છે. તેમના શિષ્ય દેવસેનગણિએ વિ. સં. ૧૨૧૫ ચૈત્ર સુદ ૮ના ગિરનાર ( ચંદ્રગચ્છના ધર્મષસૂરિની પરંપરા નીચે પ્રમાણે છે – . (૧) ચંદ્રપ્રભસૂરિ—તેઓ ચંદ્રગછના હતા અને વાદિભસિંહ તરીકે વિખ્યાત હતા. (૨) ધર્મષસૂરિ તેમને સિદ્ધરાજ જયસિંહ બહુમાન હતા. (૩) ચકેશ્વરસૂરિ તે મઠાધીશ આચાર્ય હતા. (૪) શિવપ્રભસૂરિ (૫). તિલકસૂરિ–તેમણે સામાચારી સૂત્ર ગા. ૨૦ જિતકલ્પ વૃત્તિ (વિ. સં. ૧૨૭૪) આવશ્યકસૂત્ર લધુવૃત્તિ ગ્રં. ૧૨૩૭૫ (સં. ૧૨૯૬ ) ચૈત્યવંદન વૃત્તિ, ગુરુવંદન વૃત્તિ પ્રત્યાખ્યાન વૃત્તિ, દશવૈકાલિકસૂત્ર વૃત્તિ, શ્રાવક સામાચારી, પત્ત વૃત્તિ, પૌષધ સામાચારી પત્ત વૃત્તિ, વંદિતાસૂત્ર વૃત્તિ, પ્રત્યેકબુદ્ધચરિત્ર વગેરે બનાવ્યાં છે. (૬) આ. પદ્મપ્રભસૂરિ–તેમણે આવશ્યક લઘુવૃત્તિ રચવામાં મદદ કરી છે અને આ. તિલકસૂરિના શિષ્ય પં. યશસ્તિલકે તેની પ્રથમ પ્રત લખી છે. (૧) વિધિધરે દ્ધારક આ. ચંદ્રપ્રભસૂરિ, (૨) આ. ધર્મઘોષ, (૩) આ. અભયઘોષ, (૪) મુનિવિદ્યાકુમાર તેમના ઉપદેશથી ઝાલા રાણા વિજય પાલની પત્ની રાણી નીતાદેવીએ યોગશાસ્ત્રની પ્રત લખાવી હતી. તેણીએ પાટડીમાં ભગવાન પાર્શ્વનાથનું દેરાસર તથા ઉપાશ્રય કરાવ્યા હતા. તેના જમાઈ ઝીંઝુવાડાના રાણા દુર્જનશલ્ય શંખેશ્વર તીર્થનો જર્ણોદ્ધાર કરાવ્યો, તે આ. હેમપ્રભસૂરિ તથા પૂર્ણિમાગ૭ના આ પરમદેવરિને ગુરુ તરીકે માનતો હતે. Page #534 -------------------------------------------------------------------------- ________________ ૫૧૫ બત્રીશમું] આ પ્રદ્યુમ્નસૂરિ તીર્થના દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યું છે. દેવસેનગણિના શિષ્ય આ. પૃથ્વીચંદ્ર કલ્પસૂત્રનું ટિપણ બનાવ્યું છે. (૩) આ. સમુદ્રષસૂરિ–આ. મુનિરત્ન તેમની પરંપરા આ રીતે આપે છે – (૧૦) આ. ચંદ્રપ્રભજે ચંદ્રગચ્છના સમર્થ આચાર્ય હતા. (૧)આ ધર્માષ--જે વ્યાકરણના પારગામી ન્યાયનિષ્ણાત, સૂત્રાર્થના સમર્થ વ્યાખ્યાતા અને અપૂર્વ બુદ્ધિવાળા હતા. ગૂર્જરેશ્વર રાજા સિદ્ધરાજે તેની ઘણું જ પ્રશંસા કરી હતી. તે સૂરિજીએ ૨૦ શિષ્યને સૂરિપદ આપ્યું અને તેમનાથી ધર્મઘોષગચ્છ નીકળે. આચાયે પિતાના ગચ્છની રક્ષા માટે અને પિતાના સાધુઓ શિથિલ ન થાય તે માટે ૧૬ શ્રાવકેની એક સમિતિ બનાવી હતી. (૧૧) આ. સમુદ્રસૂરિ—તે આ. ધર્મઘોષસૂરિના મુખ્ય પટ્ટધર છે, જેની માળવાના પંડિતમાં ગણના થતી હતી જે અનેકના વિદ્યાગુરુ છે. જેણે ધારાને રાજા નરવર્મદેવ, ગોભદ્રને રાજા, ગૂજરસમ્રાટ સિદ્ધરાજ વગેરેની રાજસભાને પિતાના પાંડિત્યથી રંજિત કરી હતી તેમની પાટે ત્રણ આચાર્યો થયા છે. (૧) આ. સુરપ્રભસૂરિ–તે મહાકવિ હતા, પંડિત હતા અને માળવામાં વિશેષ પ્રસિદ્ધ હતા. તેમની પાટે ૩ આચાર્યો થયા છે, (૧) આ. જિનેશ્વરસૂરિ (૨) મુનિરત્નસૂરિ–જે સમર્થ આચાર્ય છે. (૩) આ. તિલકચંદ્રસૂરિ (૧૨) આ. મુનિરત્નસૂરિ–જે વ્યાકરણ, છંદ, નિરુક્ત, સાહિત્ય, ન્યાય, સિદ્ધાંત અને તિષના પારગામી હતા. તેમણે આ. સુરપ્રભની પાટે આ. જિનેશ્વરને તથા પિતાની પાટે આ. જિનસિંહસૂરિને સ્થાપ્યા હતા. વારાહીનગરીમાં રાજા સિદ્ધરાજને ભંડારી શ્રીમાલી યશોધવલ હતું. તેને જગદેવ નામે પુત્ર હતો. આ. હેમચંદ્રસૂરિએ તેની કવિતાથી પ્રસન્ન થઈ તેનું બીજું નામ બાલકવિ રાખ્યું હતું, જે સમય જતાં ધર્મઘોષગચ્છની શ્રમણપાસક સમિતિને વડે બન્યું હતું. જેને આ. મુનિરત્નસૂરિ પ્રત્યે : - : , , , , , , , ' ? Page #535 -------------------------------------------------------------------------- ________________ પક જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ અવિહડ પ્રેમ હતું. આ જગદેવ આચાર્યશ્રીથી પ્રતિબંધ પામેલ રાજતિષી રુદ્રને પુત્ર મંત્રી નિન્નો અને ચૂદન ભટ્ટ એ ત્રણે જૈનધર્મની ઉન્નતિમાં ઘણે રસ લેતા હતા. જગદેવે તે ઉજ્જૈનમાં નરવ રાજાની સભામાં શૈવવાદીને હરાવ્યું હતું. તેજ જગદેવની વિનતિથી આચાર્યશ્રીએ સં. ૧રપરમાં અમમચરિત્ર બનાવ્યું અને પાટણમાં ભ. શાંતિનાથના દેરાસરમાં વ્યાખ્યાનમાં વાંચ્યું. આ ગ્રંથને કવિકુમાર, પૂર્ણ પાલ, યશપાલ, બાલકવિ, પંડિત સભાના વડા મણ અને મહાનંદે શબે, ગૂર્જર વંશના ઉદ્યતનના પુત્ર મંત્રી ઉદયરાજના પુત્ર પંડિત સાગરચંદ્ર પ્રથમ લખે, બાલકવિએ પણ લગે-લખાવ્યું, અને તેની પ્રશસ્તિ આ. જિનસિંહસૂરિએ રચી. (૧૩) આ. જિનસિંહસૂરિ–તેમણે ગુરુપરંપરાની પ્રશસ્તિ : શ્લેક ૩૩માં રચી “અમચરિત્ર સાથે જોડી દીધી. (અમચરિત્ર) આ. ધર્મઘોષસૂરિએ બ્રાહ્મણ, માહેશ્વરી વૈશ્ય અને ક્ષત્રિને ઉપદેશ આપી જૈનધમી બનાવ્યા છે. વહીવંચાની વહીઓ કહે છે કે સં. ૧૧૨લ્માં મુદિયાડના બ્રાહ્મણને જેન બનાવી નારાના પુત્રનું નહાર ગોત્ર સ્થાપ્યું, સં. ૧૧૩રમાં વણથલીન ચૌહાણ રાવ પૃથ્વીપાળ વગેરેને જૈન બનાવ્યા હતા. તેના ૭મા પુત્ર મુકુન્દને પુત્ર સાહરણ વહાણવટું કરતો હતો. તેનું ભાણવટુ ગેત્ર સ્થાપ્યું, સં. ૧૧૩રમાં અજયગઢ પાસે યેષ્ઠાનગરના પંવાર રાવ સુર તથા તેના નાનાભાઈ સાંખલાને જૈન બનાવ્યા અને તેઓનાં સુરાણા ગોત્ર, સાંખલા ગોત્ર સ્થાપ્યાં અને તેમને સુરાણાગરછ પણ બન્ય, એ જ રીતે મીઠડીયા, ની, ઉસ્તવાલ ખટોર વગેરે ગેત્રે સ્થાપ્યાં છે. એકંદરે ઓસવાળમાં ૧૦૫ અને શ્રીમાળીમાં ૩૫ નવાં જૈન ગેત્ર બનાવ્યાં છે. ધર્મષગચ્છની ગાદીએ તપગછના શ્રીપૂજેનું બેસણું છે. એટલે આ ગેત્રો આજે તપાગચ્છને માને છે. શાકંભરીને મહામાત્ય ધનદેવ આચાર્યશ્રીને પરમ શ્રાવક હતું. તેના પૌત્ર કવિ યશશ્ચંદ્ર બે કાવ્ય તથા મુદ્રિતકુમુદચંદ્ર વગેરે ચાર નાટકે બનાવ્યાં છે. Page #536 -------------------------------------------------------------------------- ________________ અત્રીશમ ] આ પ્રદ્યુમ્નસૂરિ ૫૧૭ આપ્યૂગિરિની વિમલવસતિની પ્રશસ્તમાં ઉલ્લેખ છે .~~ वादिचन्द्र गुणचन्द्र विजेता, भूपतित्रयविबोधविधाता । धर्मसूरिरिति नाम पुरासीत्, विश्वविश्वविदिनो मुनिगजः ॥ ३९ ॥ આ, ધર્મ ઘાષસૂર ખીજા યુગના ૧૮મા યુગપ્રધાન છે. તેમના યુગપ્રધાન કાળ વી. સં. ૧૫૨૦ થી ૧૫૯૮ છે. (જુઓ : પૃ. ૧૯૭) (૧૧) રત્નસિ ંહસૂરિ-તે આ. ધર્માધાપરના પટ્ટધર છે. તેમની શિષ્યપર પરા ઘણા કાળ સુધી ચાલી છે. (૧૨) દેવન્દ્રસૂરિ–તેમની પરપરાના આ. મુનિચંદ્રસૂરિના શિષ્ય આ. રત્નાકરસૂરિએ સ. ૧૩૪૩ પોષ વદ ૯ બુધવારે પટ્ટીવાલ દેદાંગજ સં. સાધુ પેથડે ભરાવેલ ભગવાન અભિનદનવામીની પ્રતિમાની અંજનશાલાકા કરી, જે પ્રતિમા આજે શત્રુંજયગિરિ પર નવા આદીશ્વરના રંગમ'ડપમાં ડાબી બાજુએ મંગાસને વિદ્યમાન છે. આ. દેવેન્દ્રની પરંપરાના આ. જિનચંદ્રસૂરિશિષ્ય આ. ભુવનચંદ્રે સ. ૧૩૦૫ના અષાડ વિદે ૭ શુકે ભ. અજિતનામની પ્રતિષ્ઠા કરાવી જે મૂર્તિ આજે પાલનપુરના મેટા દેરાસરમાં છે. (૧૩) આ. રત્નપ્રભસૂરિ. (૧૪) આ. આણુ દસૂરિ. (૧૫) આ. અમરપ્રભસૂરિ. (૧૬) આ. જ્ઞાનચંદ્રસૂરિ-તેમણે સ. ૧૩૭૮ જેઠ સુદિ ૯ સામે વિઝ્લવસહીમાં ઘણી દહેરીઆનાં જીર્ણોદ્ધાર મ ંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવ્યાં. તેઓ સ. ૧૩૯૪ સુધી વિદ્યમાન હતા. (૧૭) મુનિશેખરસૂરિ–સ. ૧૩૯૬માં તેમની મૂર્તિ ખની છે. (૧૮) સાગરચંદ્રસૂરિ–તેમણે ઉપદેશ આપી કલ્હણુ રાજાને જૈનધમી બનાવ્યા. તેમના ગુરુભાઈ આ. માણેકચદ્રસૂરિએ સ ૧૨૬૬માં સમ્મટના કાવ્યપ્રકાશ ' પર સંકેત, સ. ૧૨૭૬માં દેવકુલપાટકમાં પાર્શ્વનાથચરિત્ર’, સ.....માં ‘નલાયન' વગેરે અનાવ્યાં. (૧૯) મલયચ ંદ્રસૂરિતે વિદ્વાન, ક્લાનિપુણ અને ચમત્કારી હતા. ' Page #537 -------------------------------------------------------------------------- ________________ '૫૧૮ જૈન પરંપરાનો ઈતિહાસ [[ પ્રકરણ (૨૦) પદ્મશેખરસૂરિ. (૨૧) પદ્માનંદસૂરિ. (૨૨) નંદિવર્ધનસૂરિ. (૨૩) નયચંદ્રસૂરિ. (પ્રભાવક ચરિત્ર પ્રશસ્તિ, શ્રીયુત નાહટાજી સં. રાજગ૭ પટ્ટાવલી, જેન સત્યપ્રકાશ : ક. ૧૨૮, મે. દ. દેશાઈને જેના સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ : પૃ. ૧૨ થી ૧૬, અમચરિત્ર) આ ઉદઘોતનસૂરિ આ હારિવંશના રાજર્ષિ આચાર્ય છે, તેમણે શાકે ૭૦૦માં કુવલયમાલા નામને પ્રાઢ કથાગ્રથ બનાવ્યું છે. (જુઓ: પૃ. ૪૫૧) કૃષ્ણષિગ૭: : હારિલવંશમાં તત્વાચાર્યની પાટે આચાર્ય યક્ષમહત્ત થયા. (જુઓ : પૃ.૪૫૦ ) તેમણે પકૂપ(ખાંટુ)માં ભવ્ય જિનપ્રાસાદ સ્થાપ્યું હતું, તેમના શિષ્ય કૃષ્ણર્ષિથી કૃષ્ણગચ્છ ચાલે છે.* કૃષ્ણષિ કડક સંયમી અને ઘોર તપસ્વી હતા. તેમણે ચૌમાસી ખમણ સુધીનાં તપ કર્યા હતાં, દર સાલ વધુમાં વધુ ૩૪ ધારણ કર્યા છે, એટલે બાકીને સમય તપમાં જ રહેતા હતા, તપસ્યાના પ્રભાવે તેઓ એવા તપભૂતિ બની ગયા હતા કે, તેમનું નામ લેવા માત્રથી મનુષ્યનાં પીડા, રેગ, ઉપસર્ગ, ભૂતાવેશ, ગ્રહપીડા, મારિ, ચેર, શત્રુ, મદાંધ રાજા તથા કુસ્વપ્નનું અનિષ્ટ ; ; * ઉપકેશગને આ૦ કક્કસૂરિએ વિ સં ૧૩૯૩માં “ઉપકેશગ૭ પ્રબંધ” કલાક ૨૦૬ થી ૨૩૪ માં આ. નન્નસૂરિ, આ. યક્ષ મહત્તર અને કૃષ્ણનું જે વર્ણન આપ્યું છે, તે આ યક્ષસૂરિ અને કૃષ્ણષિને ઘણે અંશે મળતું આવે છે. પરંતુ તે ઘટના અને તે ગ્રંથકારની વચ્ચે ઘણાં વર્ષોનું આંતરું છે. એટલે તે સંજનમાં સાંભળેલી વાતનું સંમિશ્રણ હોય એ સ્વાભાવિક છે. પૂ. કૃષ્ણષિના શિષ્ય આ. જયસિંહસૂરિ “ધર્મોપદેશમાળાની પ્રશસ્તિમાં આ યક્ષમહત્તર તથા શ્રીકૃષ્ણષિને પરિચય આપે છે. આ પ્રત્યક્ષ ઉલ્લેખને આધારે જ અમેએ ઉપરને ઇતિહાસક્રમ યે છે. (પં. લા. ભ. ગાંધીકત “ધર્મોપદેશમાલા'ની પ્રસ્તાવના) Page #538 -------------------------------------------------------------------------- ________________ બગીશમું] આ૦ પ્રદ્યુમ્નસૂરિ ૫૧૦ વગેરે શાંત થઈ જતા હતા. તેમનાં ચરણોદકથી સાપનું ઝેર વગેરે ઊતરી જતાં હતાં, અને તેમને સ્પર્શ, કફ, મળ, મૂત્ર અને મેલથી બીજાને વ્યાધિ નષ્ટ થતું હતું, એટલે કે તેઓ આમેસહિ, ખેલેસહિ, વિપસહિ અને જલેસહિ ઈત્યાદિ લબ્ધિસંપન્ન હતા. તેમણે તીર્થકરેની દરેક કલ્યાણક ભૂમિઓની યાત્રા કરી હતી, ઘણા તીર્થોના સંઘ દ્રાવ્યા હતા, શક સં. ૭૧માં નાગેરના શ્રેષ્ઠી નારાયણને જૈન બનાવી, તેનું બારડિયા ગોત્ર સ્થાપી, તેની પાસે મંદિર કરાવી તેમાં ભ. મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરાવી હતી. અને તેની રક્ષા માટે બંભ વગેરે પર ગોઠી સ્થાપ્યા હતા, નાગરથી ભિન્નમાલ સુધીમાં જ્યાં જ્યાં પારણાં કર્યા ત્યાં ત્યાં જિનાલયે સ્થાપ્યાં હતાં. તેમણે અનેક રાજાઓને ઉપાસક બનાવ્યા, ઉપદેશ આપી સ્થાને સ્થાને અભયકુમાર જેવા અનેક શ્રાવકે બનાવ્યા છે અને ઘણા રાજા બ્રાહ્મણે તથા શેઠને દીક્ષા આપી પિતાના શિષ્ય બનાવ્યા છે. તેઓ મસાણમાં જઈ ધ્યાન કરતા હતા. ત્યાં ઉપસર્ગો આવે તે મેરુની જેમ અડગ રહેતા. આ પ્રમાણે તેઓ અનેક ગુણોના ભંડારરૂપ હતા. આ કૃષ્ણ દ્રષિથી “કૃષ્ણર્ષિગચ્છ” નીકળે છે. કૃષ્ણર્ષિગચ્છના કેટલાએક આચાર્યો નીચે પ્રમાણે થયા છે. - આ. જયસિંહસૂરિ, જેઓ ખ્યાત તપા શ્રીકૃષ્ણઋષિના શિષ્ય હતા. તેમણે નાગરમાં ગ્વાલિયર નરેશ આમ રાજાના પૌત્ર મહારાજા ભેજદેવના રાજકાળમાં વિ. સં. ૯૧૫ ભા. શુ પ, ને બુધવારે સ્વાતિ નક્ષત્રમાં પોતાની પ્રાકૃત ધર્મોપદેશમાલા ગા. ૯૮ ઉપર પજ્ઞવૃત્તિ લે. પ૭૭૮ બનાવી છે. તેમણે તેની પ્રશસ્તિમાં ૧૨ ગણધરે અને ૨૪ શ્રતધરે બતાવી આ. વટેશ્વરથી પિતાના સુધીની પટ્ટાવલી આપી છે. આ “ધર્મોપદેશમાળા” પર મલધારી આ. શ્રી હેમચંદ્રસૂરિપટ્ટધર આ. વિજયસિંહસૂરિએ સં. ૧૧૧માં ૧૪૪૭૧ લેકપ્રમાણ અને વાદિદેવસૂરિના સંતાનીય આ. માનચંદ્રસૂરિના શિષ્ય સંક્ષિપ્ત સંસ્કૃત શાંતિનાથ ચરિત્ર કર્તા આ. મુનિદેવસૂરિએ વિ. સં. ૧૩૨૪ લગભગમાં ૬૬પ૦ કપ્રમાણ વિવરણ કરેલ છે. સંભવ Page #539 -------------------------------------------------------------------------- ________________ પર જૈન પરંપરાને ઈતિહાસ પ્રકરણ છે કે, આ જયસિંહસૂરિએ નેમિચરિય” પણ બનાવ્યું હશે. આ જયકીર્તિસૂરિ–આ. જયસિંહસૂરિના શિષ્ય, તેમણે શીલોપદેશમાલાની ગાથા રરપની રચના કરી છે. આ. જયસિંહસૂરિ–કૃષ્ણર્ષિગચ્છમાં આ. જયસિંહસૂરિ થયા. તેમણે વિ. સં. ૧૩૦૧માં મારવાડમાં મંત્રવિદ્યાથી પાણી આકર્ષ લાવી શ્રી સંઘને જીવિતદાન આપ્યું હતું. તેમની પાટે આ. પ્રસન્નચંદ્રસૂરિ થયા, તેમની પાટે સુલતાન મુહમ્મદે પ્રશંસેલ આ૦ મહેન્દ્રસૂરિ થયા. અને તેમની પાટે આ. જયસિંહસૂરિ થયા, તેમણે સં. ૧૪૪૨ માં “કુમાર પાલ મહાકાવ્ય” લૈ. ૬૩૭૦ બનાવ્યું, તેમાં ખ્યાત તપા-કૃષ્ણાષિ, તેમને ગ૭ અને પિતાની ગુરુપરંપરાને પરિચય આપ્યો છે. તેમણે વ્યાકરણ અને ન્યાયસારની ટીકા પણ બનાવ્યાં છે. આ. પ્રસન્નચંદ્રસૂરિના બીજા પટ્ટધર આ. નયનચંદ્ર “કુમાળપાલ મહાકાવ્ય”ને પ્રથમ લખ્યું હતું, હમીર મહાકાવ્ય તથા રંગમંજરી નાટિકાની રચના કરી હતી. તે ગૃહસ્થ જીવનમાં જ છ ભાષાઓના જાણકાર, કવિ અને ન્યાયશાસ્ત્રના વિદ્વાન હતા. સંભવ છે કે તેમણે આ. જયસિંહસૂરિના ઉપદેશથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી હશે. આ. જયસિંહસૂરિ–આ. નયનચંદ્રસૂરિના પટ્ટધર હતા, તેમના હાથે સં. સેઢલે પ્રભુપ્રતિષ્ઠા કરાવી હતી. સં ૧૫૧૭. નય હંસ–આ. સિંહસૂરિના શિષ્ય. તેમણે સં. ૧૫૪૨ માં “હમીરમહાકાવ્ય લખ્યું. આ. નન્નસૂરિ—વિ. સં. ૧૩૬૮ માં “વિષષીય--મહાવીરચરિત્ર” લખ્યું. (પાટણ) આ. પ્રભાનંદસૂરિ–સં. ૧૩૦ ભા. વ. ૪ના આ હરિભદ્રસૂરિની “ક્ષેત્રસંગ્રહણની વૃત્તિ બનાવી. તેઓ ભટ્ટારક પૃથ્વીચંદ્રસૂરિના પટ્ટધર હતા, તેમના ઉપદેશથી સં. ૧૩૯૧ માં સુચંતીશાહ સેમસિંહના પુત્રોએ પિતાની માતા સેમશ્રીના કલ્યાણ માટે વિષષ્ઠીયપાંડવચરિત્ર” તાડપત્રમાં લખાવ્યું. પૂજ. દેવસુંદર–સં. ૧૪૯ના કાર્તિક શુદિ૯ શનિવારે પાટણમાં Page #540 -------------------------------------------------------------------------- ________________ બત્રીશમું ] આ પ્રદ્યુમ્નસૂરિ ૫૨૧ વર્ધમાન વિદ્યાલ્પ” લખાવ્ય, (જે જેસલમેરમાં વિદ્યમાન છે). (જેન સત્ય પ્રકાશ ક્ર. ૭૩, ૭૦, ૭૫, પૃ. ૧૦૭ પં. લાલચંદ ભ૦ ગાંધીની “ધર્મોપદેશમાલા'ની પ્રસ્તાવના). જીરાવલ તીર્થમાં ભ૦ પાર્શ્વનાથના દેરાસરમાં ૪. ૨૪૮૩ જુદorfuછે તાપ ના પાકમરિ વગેરે શિલાલેખે છે, આપણે જાણીએ છીએ કે, આ૦ જગચંદ્રસૂરિએ વિ. સં. ૧૨૮૫ માં કિદ્ધાર કર્યો, ત્યાર પછી તેમની નિશ્રામાં બીજા ગચ્છના ઘણા ભટ્ટારકોએ કિધ્ધાર કર્યો હતે. તે સંભવ છે કે, કૃષ્ણર્ષિગચ્છના કેઈ આચાર્યો પણ ત્યારે જિદ્ધાર કર્યો હશે. તેમની પરંપરામાં આ પુણ્યપ્રભસૂરિ થયા છે. આ સિંહસૂરિ લખે છે કે– वातख्याततपाः कृपाजलनिधिः श्रीकृष्णमामा मुनिः। (કુમારપાળ મહાકાવ્ય-પ્રશસ્તિ, ૨ ). આ રીતે પણ કૃષ્ણ-ત્રષિ મહતવા તે છે જ. ધનેશ્વરગચ્છ, આ, ધનેશ્વરઃ આ. ધનેશ્વરસૂરિએ વલભીના બૌદ્ધ રાજા શિલાદિત્યને ઉપદેશ આપી જેન બનાવ્યો હતે અને ગુપ્ત સં. ૪૭૭ વિ. સં. ૮૫રમાં શત્રુંજય-માહાસ્ય બનાવ્યું છે. આ આચાર્ય પ્રાચીન ચિત્રપુરી ગચ્છના છે. મંડેવરના સં. ૧૮ના શિલાલેખમાં ધનેશ્વરગચ્છના કેને ઉલ્લેખ છે. એટલે સ્પષ્ટ થાય છે કે વલભીવંશના ધર્મ ગુરુ આ. ધનેશ્વરથી ધનેશ્વરગચ્છ શરૂ થયા હશે. (જેન સત્યપ્રકાશ ક્ર. ૭પ, પૃ૦ ૧૧૦) ચૈત્રપુરીગચ્છ પ્રાચીન છે. ભટેવસગચ્છ અને ધનેશ્વરગચ્છ તેની શાખાઓ કે નામાંતરે છે. રાજગચ્છમાં આ. ધનેશ્વરસૂરિ થયા છે. તેમનાથી પણ ચિત્રવાલ ગચ્છનીકળે છે પરંતુ તે આચાર્ય, તે ગચ્છ, તેની સાલવારી અને તેની શાખાઓ આનાથી જુદાં છે. ( જુઓ : પૃ. ૫૦૮ ) Page #541 -------------------------------------------------------------------------- ________________ પર૨ જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ મેઢગચ્છ : મોઢગચ્છ મેહેરા તીર્થથી નીકળે છે, તેનું વર્ણન નીચે પ્રમાણે છે મેરા કયારે વસ્યું, તેને ઈતિહાસ મળતું નથી, કિન્તુ આ સ્થાન પ્રાચીન કાળથી મહાતીર્થ તરીકે ઓળખાય છે. “જીવાભિગમસૂત્રમાં વિજયદેવના જિનાલયનું જે વર્ણન મળે છે તેવી ગઠવણુવાળું અહીં જિનમંદિર હતું તેને પાછલા ભાગમાં પબાસન હતું, તેની ઉપર ભગવાન મહાવીરસ્વામી વગેરે ૩ પ્રતિમાઓ વિરાજમાન હતી. તેના આગલા ભાગમાં ચૌમુખી મંડપ અને તેની આગળ જલકુંડ હતે. ઘણું જૈન તીર્થો પહાડ ઉપર છે, તેમ કેટલાએક તીર્થો દરિયા કિનારે કે નદી કિનારે પણ છે. જે જૈન તીર્થમાં કુદરતી જલપ્રવાહ નથી ત્યાં જેનેએ જલાશ બનાવી લીધાં છે. - જેમકે શત્રુંજય ઉપર સૂરજ કુંડ, ગિરનાર પર ભીમકુંડ, આબુ ઉપર વિમલવસતિ પાસેનું લલિતાસર, કુલ્પાકજીમાં આરસની વાવ, પાવાપુરીનું જળમંદિર, ગુણાયાજીનું જલમંદિર, ભાંડકજીનું જલમંદિર, શિખરજી પરનું ઝરણું, ક્ષત્રિયકુંડ પર ઝરણું, ઈન્દ્રગિરિ પાસે શ્રવણબેલગેલ, રાજગૃહીના કુંડો, અને કલકત્તાનાં કાચનાં મંદિરના હેજ તથા પુવારે વગેરે વગેરે ઉદાહરણ આપી શકાય. આ જ રીતે મઢેરામાં પણું દેરાસરની સાથે નજીકમાં જ મેટે કુંડ છે. આ કુંડ પણ વિશાળ છે, તેની ચારે બાજુએ મટી મેટી દેવકુલિકાઓ છે. વળી, અંદર જઈએ તે મથાળે મોટી મોટી દેરીઓ, વચમાં વચમાં મધ્યમ પ્રમાણની દેરીઓ, અને તેની જ પડખે નાની નાની દેરીઓ છે, જેમાં જિનેશ્વરની મૂર્તિઓ માટેનાં વ્યવસ્થિત આસને છે. સિદ્ધરાજ જયસિંહ આ રચનાથી આકર્ષાઈને સહસ્ત્રલિંગ તળાવ બાંધવાના કેડ સેવ્યા હતા, પરંતુ તે અધૂરા જ રહ્યા. રાજા કરણદેવે મેઢેરાથી ૬ માઈલ દૂર કરણસાગર બંધાવ્યું અને રાજમાતા મીનળદેવીએ વિરમગામમાં મીનળ સરોવર બંધાવ્યું, તેની પ્રેરણા આ સ્થાનથી જ મળી છે. આ મંદિર ક્યારે બન્યું, તેને ઈતિહાસ મળતું નથી, તેને નાશ ગુજરાતના રાજા અજયપાળે કરેલ છે, એમ ઐતિહાસિક Page #542 -------------------------------------------------------------------------- ________________ બત્રીશમું ] - આ પ્રદ્યુમ્નસૂરિ ૫૨૩ ઘટનાઓ પરથી જાણી શકાય છે. મેરા આજે એક નાનકડા ગામ જેવું બની ગયું છે. તેનું આ મંદિર જીર્ણશીર્ણ દશામાં પિતાની પ્રાચીનતા, વિશાળતા, કળા અને વિવિધતા વડે પ્રેક્ષકને આકર્ષે છે. અને પિતાની પ્રાચીન ભવ્યતાને ખ્યાલ આપી દે છે. મૂળ ગભારામાં તે ત્રણ જિનપ્રતિમાઓ વિરાજમાન થાય તેવું પદ્માસન છે, ગભારો આબૂ વગેરેનાં મંદિરના ગભારાની જેમ બહુ સાદાઈવાળે છે. તેની કેલી તોડી નાખી હોય એમ લાગે છે. ચૌમુખી મંડપ પ્રાચીન શિલ્પના નમૂનારૂપ છે. તેમાં હંસથર, ગજથર, મનુષ્યથર, અશ્વથર, નાટયો, અંગમરોડ, અભિનયે, ભગવાન નેમિનાથની જાનવાળો ઘૂમટ, નાટ્યશાસ્ત્રોક્ત આકૃતિઓ, જીવંત ભાવ રજુ કરતી નર્તકીઓ, વિવિધ કળાક્ય વગેરે વગેરે છે. પછી બનેલાં જુદા જુદા તીર્થોનાં જિનાલયેએ અહીંથી ઘણું ઉછીનું લીધું હોય, એ સહેજે કલ્પી શકાય તેમ છે. કુંડમાં નીચે સુધી પગથિયાં છે, વચ્ચે વચ્ચે ચોકમાં દેરીઓ છે, જે તૂટેલી-કુટેલી અને ખાલી છે, કઈ કઈ દેરીઓમાં ખંડિત જિનપ્રતિમાઓ છે, એકાદ અખંડ જિનપ્રતિમા પણ વિરાજે છે. વડેદરાના ગાયકવાડ સરકારે વિ. સં. ૧૯૯૮ લગભગમાં આ કુંડ સાફ કરાવ્યો હતો, ત્યારે કુંડને તળિયે એક નીચાણવાળા ભાગમાંથી લગભગ ૨૪ જેટલી જિનપ્રતિમાઓ મળી આવી હતી. કે અકસ્માત ઘટનામાં ત્યાં રાખી હશે તેમ લાગે છે. તેને કંડ સાફ કરાવ્યા પછી ત્યાં ને ત્યાં જ રાખી દેવામાં આવી છે. ચૌમુખી મંડપ યાને ચતુર્મુખી મંદિરમાં અનેક ગેખલા છે. દરેકમાં બ્રહ્મશાંતિની ઊભી મૂર્તિઓ છે. એક પાર્શ્વયક્ષની મૂર્તિ પણ છે. મંદિરના બહારના ગોખલામાં શાસનદેવ અને શાસનદેવીની મૂર્તિઓ છે. અહીં ચારે બાજુએ જિનપ્રતિમાઓ, જિનાલયના દેવે વગેરે મળે છે, કિન્તુ શિવલિંગ, જલધારી, રામચંદ્રજી, વિષ્ણુ, ગણેશ, હનુમાન, ગૌરી, સીતાજી વગેરે કંઈ મળતું નથી. એટલે નક્કી છે, કે, આ પ્રાચીન જૈન મંદિર છે અને એ જ કારણે મહારાજા અજયપાળે તેને તોડી નાખ્યું છે. ' Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ જેન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ જૈન ગ્રંથકારે આ સ્થાનને મહાતીર્થ તરીકે ઓળખાવે છે. આ૦ જિનપ્રભસૂરિએએપ વીર લખી મેઢેરાને ભગવાન મહાવીરનું તીર્થ બતાવ્યું છે. “પ્રભાવક ચરિત્ર”માં ઉલ્લેખ છે કે આ. બપભટ્ટિસૂરિ આ તીર્થથી નિરંતર યાત્રા કરતા હતા. આ સ્થાનથી મેઢેરાગચ્છ નીકળ્યો છે, જેમાં આ૦ સિદ્ધસેન, આ બપ્પભટ્ટ, આ૦ નન્નસૂરિ વગેરે સમર્થ આચાર્યો થયા છે. મેઢ જ્ઞાતિ પણ મેઢેરાથી નીકળી છે. મેઢ વાણિયા આવે બ, ભટ્ટિ વગેરેના ઉપાસક જેને હતા; જેઓએ અનેક જિનપ્રતિમાઓ તથા જૈનાચાર્યોની પ્રતિમાઓ ભરાવેલી છે જે આજે પાટણ, ઘઘા, ધંધુકા, વઢવાણ, દીવ, દેલવાડા વગેરે સ્થાનમાં વિરાજમાન છે. કસઆ૦ હેમચંદ્રસૂરિ, આ “હરિભદ્રસૂરિના શિષ્ય “વસંતવિલાસના કર્તા મહાકવિ બાલચંદ્રસૂરિ વગેરે મેજ્ઞાતિનાં જ રત્ન છે. તેમજ પાટણમાં આ૦ દેવચંદ્રસૂરિની પ્રતિમા સ્થાપનાર શેઠ આશાક, ધંધુકાના શેઠ નેમિનાગ (મામા), પાટણના ઠ૦ જાહુલણ વગેરે શ્રાવકે પણ મેઢ જ્ઞાતિના જ છે. (જૈન સત્યપ્રકાશ ક. ૮, ૯, ૧૨૬.) આ૦ બપભદિસરિત - આ. બપભકિસૂરિ પંજાબના ફૂબાઉધી ગામમાં જન્મ્યા હતા, તેમના પિતાનું નામ બપ, માતાનું નામ દિ, અને તેમનું પિતાનું નામ સુરપાળ હતું. તેમને જન્મ વિ. સં. ૮૦૦ ભા શુ ૩ ની રાતે એટલે સંવત્સરી મહાપર્વની આગલી રાતે જ થયે હતે. બાળક સુરપાળ ૬ વર્ષની નાની ઉંમરે માબાપથી રીસાઈ ઘર છેડી મેઢેરા ગયે. ત્યાં તેને મેઢગચ્છાના સહાપ્રતાપી આચાર્ય ક આ ગામનું “પ્રભાવક ચરિત્રમાં દૂર્વોતધી નામ છે, “ચતુર્વિશતિપ્રબંધમાં ડુબાઉથી નામ છે. પંજાબમાં એક દુલવા ગામ છે, જે પૂ. શ્રી બુરાયજી મહારાજની જન્મભૂમિ છે. દૂર્વા, દૂલ્લા અને બને અર્થ “ધ્ર થાય છે. Page #544 -------------------------------------------------------------------------- ________________ - ખત્રીશમું ] આ પ્રદ્યુમ્નસૂરિ પરપ સિસેનના મેળાપ થયા. સૂરિજી તે જ દિવસે મોઢેરાના પ્રભુ મહાવીરની યાત્રા માટે પાડલથી* અહી પધાર્યાં હતા. સૂરિજી જ્યારે દેરાસરને ત્રણ પ્રદક્ષિણા દેતા હતા ત્યારે તેમણે આ ખળકને જોયા, તેનું નામ-ઠામ પણ પૂછી લીધું, અને પ્રભુનાં દર્શન કર્યા પછી તે ખાળકને સાથે લઈ સૂરિજી ઉપાશ્રયે પધાર્યા. સૂરિજીએ આજે પરોઢિયે એક સ્વપ્ન જોયું હતું કે, ‘એક ખાળ કેસરી એક ફાળ દઈ ને દેરાસરના શિખર ઉપર ચઢી ગયેા.” સૂરિજીએ તે સ્વપ્ન પ્રમાણે આ ખાળકને જોઈ ને નક્કી કર્યું કે, આ સુરપાલ જૈનધર્મોના મહાન પ્રભાવક થશે. આ બાળક તેજસ્વી હતા, છટાથી ખેલતા હતા સૂરિજીએ તેને પૂછ્યું કે, વત્સ ! તું અમારી સાથે રહીશ ? ખાળકે તરત જ ઉત્તર આપ્યા કે, હાજી. પછી આચાર્ય શ્રીએ 'આઉધી જઈ આ બાળકની દીક્ષા માટે તેના મામાપ પાસે રજા માગી. માબાપે પ્રથમ તે ના પાડી, પરંતુ અતે એવી શરતે રજા આપી કે, તમારે આ પાળકનું નામ અમારા અન્નેની યાદીરૂપ “ અપ્પભટ્ટ” રાખવું. પછી આચાર્ય શ્રીએ મોઢેરા આવી સં. ૮૦૭. ૧. શુ. ૩ ને દિવસે સાત વર્ષીના સુરપાળને દીક્ષા આપી અને તેના અશ્પટ્ટિ તથા ભદ્રકીતિ એમ બે નામ રાખ્યાં. તેમને થોડા દિવસમાં જ સરસ્વતી પ્રત્યક્ષ થઈ હતી. જો કે તે નગ્ન સ્વરૂપે હાજર થઈ હતી અને આલમુનિનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય જોઈ પ્રસન્ન થઈ હતી. અપભટ્ટિ મુનિ તેજબુદ્ધિવાળા હતા. એક વાર વાંચવાથી કે સાંભળવાથી તેમને કઠિનમાં કઠિન શ્લોક પણ યાદ રહી જતા હતા. તેઓ હમેશા એક હજાર શ્લાક કથસ્થ કરતા હતા. બહાર એકવાર ખાલ મુનિજી ગામ વળતાં વરસાદ થયે એટલે તે એક દેવળમાં સ્થંડિલ ગયા હતા, પાછા જઈ ઊભા. ત્યાં તેમને * શાંખેશ્વર તીથી પૂર્વમાં ૪ માઇલ પર પાડલા ગામ છે. તે પાંચા સરથી સીધા મુંજપર્ જનારને રસ્તામાં આવે છે. તેનુ પ્રાચીન નામ પાડેલ તથા પાડલિપુર હતું. ચૌદમી સદીના ઉ॰ વિનયપ્રભ તીર્થસ્તુતિ' ગા, હું માં શ ંખેશ્વર પાસે પાલમાં ભ॰ નેમિનાથને નમસ્કાર કરે છે, Page #545 -------------------------------------------------------------------------- ________________ [પ્રકરણ પર૬ જૈન પરંપરાને ઇતિહાસ એક રાજકુમારને મેળાપ થયે. રાજકુમારે મંદિરમાં એક શિલાલેખ વાંચી બમ્પટ્ટિજીને તેને અર્થ કરવા સૂચવ્યું. અર્થ સાંભળી તે ખુશ થયે. પછી તે વરસાદ બંધ પડ્યો અને તે બન્ને ઉપાશ્રયે આવ્યા. આચાર્યશ્રીએ રાજકુમારનું નામ પૂછયું, તેણે જમીન ઉપર ખડીથી પિતાનું નામ લખ્યું આમ. તેણે પિતાને વધુ પરિચય આપે કે, કને જના રાજા યશોવર્માને પુત્ર છું. આચાર્યશ્રીએ આ રાજકુમારને છ મહિનાનો હતો ત્યારે પણ જે હતું અને આ બાળક ભવિષ્યમાં એક મહાન રાજા થશે એવે વેગ જે હતો. આ વાત મરણપટમાં આવતાં જ તે રાજકુમારને પણ પિતાની પાસે રાખે. બપ્પભક્ટિ અને આમ એ બન્ને સાથે અભ્યાસ કરતા હતા. એવામાં યશવમ માં પડ્યો એટલે આમકુમાર કનેજ ગયે અને યશોવર્મા પછી ત્યારે રાજા (યુવરાજ?). પછી તે તેણે બપભથ્રિ મુનિને પણ પિતાની પાસે બેલાવી લીધા અને તેમની પાસેથી ઉપદેશ સાંભળ્યું, જેનધર્મનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું. આ૦ સિદ્ધસેનસૂરિએ આમરાજાના આગ્રહથી વિ. સં. ૮૧૧માં ચિત્ર વદિ ૮ ના દિવસે ૧૧ વર્ષને મુનિ બમ્પટ્ટિને આચાર્યપદ આપ્યું. અને ત્યારથી તેઓ આ બપ્પભદ્રિસૂરિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેમણે ત્યારથી જ ચારિત્રની રક્ષા માટે ભક્તની ૬ વિગઈને ત્યાગ કર્યો હતો. આ બપ્પભદ્ધિજી આમરાજાની વિનતિથી ફરી વાર કને જ પધાર્યા. રાજાએ તેમને સત્કાર કર્યો–બહુમાન કર્યું અને બેસવા માટે આચાર્યને શેભે તેવું રાજસિંહાસન આપ્યું. કનેજને જૈનસંઘ આ જોઈ ઘણે જ ખુશી થયે. આમરાજા પણ ઉપદેશ સાંભળી જૈનધર્મને રાગી બન્યું. તેણે કરેજમાં ૧૦૧ હાથ ઊંચુ જિનાલય બનાવી વિ. સં. ૮૨૬ લગભગમાં તેમાં ૯ રતલ સેનાની ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા આ૦ બમ્પટ્ટિસૂરિના હાથે કરાવી. તેમજ ગ્વાલિયરના કિલ્લામાં દહેલી તથા કિલ્લાવાળું ર૩ હાથ ઊંચું જિનાલય બનાવી તેમાં ભ૦ મહાવીરસ્વામીની લેખ્યમય પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. Page #546 -------------------------------------------------------------------------- ________________ બત્રીશમું ] આ૦ પ્રદ્યુમ્નસૂરિ ૫૨૭ એકવાર બ્રાહ્મણોએ રાજાને કહ્યું કે, સૂરિજીને આ રીતે બહુ માન આપે છે તે ઉચિત નથી એમ વારંવાર કકળાટ કરવાથી રાજાએ સુરિજીનું સિંહાસન બદલી નાખ્યું પરંતુ આચાર્યશ્રીએ તરત જ સમય પારખી સજાને કાચા કાનના થવું નહીં અને અભિમાન કરવું નહીં એ ઉપદેશ આપી તેને ભ્રમ ટાળી દીધે ત્યારે રાજા પણ તેમને પહેલાંની જેમ બહુ માન આપવા લાગે. બાલ આચાર્ય સમસ્યા પૂરવામાં અદ્દભુત શક્તિવાળા હતા, તેઓ એ ઉત્તર આપતા કે સમસ્યા પૂછનારને સર્વતમુખી વાસ્તવિક વસ્તુ મળી રહે. પરંતુ એકવાર એ સાચા ઉત્તરનું અવળું પરિણામ આવ્યું. રાજાએ આચાર્યશ્રીને એવી ગાથા કહી કે જેના ઉત્તરમાં રાણીનું ખાનગી જીવન સંકળાયેલું હતું. આચાર્યશ્રીએ સાફ સાફ તે જ ઉત્તર વાળે અને તેને સાંભળી રાજાનું દિલ કુશંકાથી ઘવાઈ ગયું. આચાર્યશ્રી તરત જ એ વાતને પામી ગયા તેમણે ઉપાશ્રયે આવી પિતાના મુનિમંડલ સાથે ત્યાંથી વિહાર કર્યો, અને જતાં જતાં કમાડ ઉપર એક લેક લખતા ગયા. તેને સાર આ પ્રમાણે હતઃ “હે રેહણાચલ ! તારું કલ્યાણ થાઓ, અમે જઈએ છીએ. તું એમ સ્વપ્ન પણ ન વિચારતે કે, આ મારાથી અલગ થયા એટલે હવે તેની શી વલે થશે? હે શ્રીમાન, અમે તારા મણિઓ છીએ, યદિ અમે તારા સહચારથી કીર્તિ મેળવી છે, તે નક્કી જ છે કે, શોખીન રાજાઓ અમને પિતાને માથે ધારણ કરવાના છે.” આચાર્યશ્રી વિહાર કરી ગૌડેદેશના લક્ષણાવતી નગરમાં પધાર્યા. ત્યાંના પંડિત વાપતિરાજે તેમને ઓળખ્યા, અને તેની પ્રેરણાથી ત્યાંના રાજા ધર્મરાજે આચાર્યશ્રીને બહુમાન પૂર્વક નગરપ્રવેશ કરાવ્યું. રાજાએ આચાર્યશ્રીને વિનતિ કરી કે–આપે હવે અહીં જ વિરાજવું. કદાચ કનાજને આમરાજા જાતે આવીને આપને ત્યાં પધારવા વિનતિ કરે તે ખુશીથી ત્યાં જવું. સિવાય આપે અહીં જ રહેવું.” આચાર્યશ્રીએ પણ એ વિનતિને સ્વીકાર કર્યો. Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ આમરાજા આચાર્યશ્રીની તપાસ કરાવી પણ તેઓ કંઈ પત્તો લાગે નહીં. કનેજની રાજસભામાં આચાર્ય જે સમસ્યા પૂરનાર કેઈ પંડિત હતો જ નહીં. રાજાને ગુરુવિરહ સાલવા લાગ્યો. એવામાં તેને ખબર મળ્યા કે આચાર્ય શ્રી લક્ષણાવતી પધાર્યા છે અને ધર્મ રાજ તેને બહુ માને છે. આથી આમરાજાએ તેમને બેલાવવા પિતાના મંત્રીઓ મોકલ્યા અને પિતાના ગયા સિવાય આચાર્ય અહીં નહીં આવે એવી જાણ થતાં પોતે પણ લક્ષણવતી જઈ પહોંચે અને સૂરિજીને તે જ મળે. બીજે દિવસે સવારે આઠ બપભટ્ટિસૂરિ રાજસભામાં પધાર્યા, અને આમરાજા પણ મંત્રીઓ સાથે સ્થગીધરના વેશે ધર્મરાજાની સભામાં ગયો. આચાર્યશ્રીએ તેને માન આવે કહી ઉચિત આસને બેસાર્યો. તેના મંત્રી વગેરેએ ધર્મરાજાના જુદા પ્રશ્નોના ઉત્તરમાં સાફ સાફ જણાવી દીધું કે, અમારે રાજા અને આ સ્થગીધરને તમે એક જ સમજી લે, આ “બીજરાજ' (બીજોરું) કહેવાય, આ તૂઅરિ” કહેવાય વગેરે વગેરે. પછી રાજાએ કને જ પધારવા વિનતિ કરી અને આચાર્યશ્રીએ તેને એક ગાથાથી ઉત્તર આપ્યો, જે ગાથાના ૧૦૦ અર્થો થતા હતા. આચાર્યશ્રીએ બીજે દિવસે ધર્મરાજાને કહ્યું કે, આમરાજા અહીં આવીને વિનતિ કરી ગયો છે માટે હવે અમે વિહાર કરી કને જ જઈશું. ત્યારે ધર્મરાજાએ પણ સાચી વાત જાણીને આચાર્યશ્રીને વિહાર કરવાની રજા આપી. ત્યાર બાદ ગુરુદેવ સિદ્ધસેનસૂરિએ આ૦ બમ્પટ્ટિને મઢેરા બેલાવ્યા, અને તેમને ગચ્છને ભાર સેં. તેમના હાથે અંતિમ આરાધના સ્વીકારી અનશન કર્યું અને દેવકમાં પ્રયાણ કર્યું આ બપ્પભટ્ટસૂરિજી પણ પિતાના વડિલ ગુરુભાઈ એ આ૦ ગોવિંદસૂરિ અને આ૦ નન્નસૂરિને ગ૭ સેંપી આમરાજાની વિનતિ આવવાથી કને જ પધાર્યા. આચાર્યશ્રી ૭૨ કળાના જાણકાર હતા. ૯ રસના તલસ્પર્શી Page #548 -------------------------------------------------------------------------- ________________ બત્રીશમું ] આ પ્રદ્યુમ્નસૂરિ પર વ્યાખ્યાનકાર હતા. એકવાર આમરાજાને તેમના બ્રહ્મચર્યની કસોટી કરવાનું મન થયું. તેણે એક રાતે એક રૂપસુંદરીને મેહિનીને પાઠ પઢાવીને આચાર્યશ્રી પાસે મેકલી, સૂરિજી સૂતા કે તેણીએ પ્રથમ તેમની પગચંપી શરૂ કરી, સૂરિજી વસ્તુને તુરત જ સમજી ગયા અને બેઠા થઈ બેલ્યા કે, માતાજી કાંઈ ભૂલાં પડ્યાં લાગે છે ! હું નાનું હતું ત્યારે મારી માતા રેજ મને પંપાળીને પરાણે સુવાડતી હતી, એ મને આજે યાદ આવે છે. રૂપસુંદરી એમ ગાંજી જાય તેવી ન હતી. એકાંત હતું, શાંત રાત્રિ હતી. તેણીએ મેહક વેણુમાં સંભળાવ્યું કે, હું માતા નથી અને રાજાએ તમારી પ્રાણપ્રિયા બનવા માટે મેકલી છે. મને પણ તમારી પ્રત્યે ખૂબ જ રાગ છે, તે મારે સ્વીકાર કરે. આમ કહી તેણીએ કામદેવના સર્વ શસ્ત્ર-અસ્ત્ર છેડડ્યાં પરંતુ આ સૂરિવર તે મેરુની જેમ અડગ હતા. તે સિમત કરી બેલ્યા કે, બહેન ! તારી મહેનત નિષ્ફળ જવાની છે. માખણના પિંડ જેવા હોય એ પીગળે પણ અમે તે પથ્થર જેવા છીએ માટે હવે તું વધુ મહેનત કરીશ નહિ. રૂપસુંદરીએ સવારે રાજા પાસે જઈ રાતની વાત કહી સંભબાવી અને આચાર્યદેવની ખૂબ પ્રશંસા કરી. આમરાજાએ પણ ખુશી થઈ આચાર્યદેવને બાલબ્રહ્મચારી” અને “ગજવર’ એવા બિરૂદેથી નવાજ્યા અને આચાર્યવર પણ આ આકરી કસેટીમાં શુદ્ધ સેનાની જેમ ઓળખાયા અને વિશેષ પ્રાભાવિક બન્યા. પછી તે આમરાજાએ તેમના ગુરુભાઈ આ૦ નન્નસૂરિ અને અને આ ગોવિંદસૂરિને પરિચય આપ્યું. તેમાં તેઓએ રૂપક દ્વારા ઉપદેશ આપી રાજાની ઘણું ભ્રમણાઓ ટાળી હતી અને સાચું વરૂપ સમજાવ્યું હતું. આ બન્ને આચાર્યો પણ સર્વ વિદ્યામાં નિષ્ણાત હતા અને આમરાજા તેઓને પણ ગુરુ તરીકે માનતે હતે. એકવાર ગૌડપતિ ધર્મરાજે કનેજના આમરાજાને જણાવ્યું કે, આપણા બન્ને વચ્ચે યુદ્ધ થયું નથી તે મારી ઈચ્છા છે કે, આપણા પંડિતે શાસ્ત્રાર્થ કરે અને તેમાં જેને પંડિત જીતે તેને Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ રાજા છ મનાય. આમરાજે પણ આ શરત કબૂલ કરી. પછી તે ધર્મરાજ તરફથી ગેરુવસ્ત્રવાળા બોદ્ધવાદી વધનકુંજર અને આમરાજા તરફથી આ બપભટ્રિસૂરિ વચ્ચે શાસ્ત્રાર્થ થયે, તેમાં આ બમ્પભટ્ટિસૂરિ જીત્યા અને પછી આચાર્યો અને રાજાઓને મેળવી બનેને પરસ્પર મિત્રે બનાવ્યા. પછી તે વાદી વર્ધનકુંજર પણ જૈનધર્મને ઉપાસક બન્યું હતું. એક વાર યશવર્માએ લક્ષણાવતી પર હલ્લે કરી ધર્મરાજાને મારી નાખ્યા અને પંડિત વાપતિરાજને કેદમાં પૂર્યો. પંડિતજીએ ગૌડવહે કાવ્ય બનાવી યશવર્માને ખુશ કરી મુક્તિ મેળવી, અને કને જમાં આવી વસવાટ કર્યો. તે અહીં આચાર્ય તથા રાજાની પ્રશંસા કરતું હતું. તેણે અહીં આવી ગાડબંધ” તથા “મદ્રમહાવિજય ગ્રંથે બનાવ્યા. રાજાએ પ્રસન્ન થઈ તેને લાખ સુવર્ણ ટંકાને ગરાસ બાંધી આપ્યો. હવે આજીવિકાની ચિંતા ન રહેવાથી વાયતિરાજે પણ મથુરામાં જઈ વરાહ મંદિરમાં કૃષ્ણનું ધ્યાન શરૂ કર્યું. એકવાર આમરાજા એક રૂપાળી નટ કન્યા ઉપર મોહિત થયે અને તેને મળવા તૈયાર થયે. આચાર્યશ્રીને આ વાતની જાણ થવાથી તેમણે અન્યક્તિ દ્વારા ઉપદેશ આપી તેને સ્થિર કર્યો. તેના મનને શાંત કર્યું. રાજાએ પણ પિતાની માનસિક ભૂલ માટે ઘણો જ પસ્તાવે કર્યો અને અગ્નિમાં પડી બળી મરવાનું નક્કી કર્યુ. આચાર્યશ્રીએ ત્યાંથી પણ તેને બચાવી લીધું અને મેગ્ય પ્રાયશ્ચિત્તથી શુદ્ધ કર્યો. વાપતિરાજના મથુરા ગયા પછી આ ઘટના બની હતી. એકવાર આ બપ્પભદિસૂરિએ આમરાજાને કલ્યાણને ઉપદેશ આપ્યું અને પ્રસંગ પામી જૈનધર્મ સ્વીકારવા માટે સૂચવ્યું. આમરાજાએ વિનતિ કરી કે, ગુરુજી ! મને જૈનધર્મ પ્રત્યે અત્યંત અનુરાગ છે પરંતુ હું શિવધર્મને ત્યાગ નહી કરુ; છતાંય એ ચેકસ , છે કે, તમે વાપતિરાજને જેન બને તે હું પણ ન બનીશ. આચાર્ય વિહાર કરી મથુરા પધાર્યા, ત્યાં તેમણે વાપતિરાજને Page #550 -------------------------------------------------------------------------- ________________ બત્રીશમું ] આ પ્રદ્યુમ્નસૂરિ ૫૩ સાચાદેવ, સાચા ગુરુને સાચા ધર્મતત્વને ઉપદેશ આપે. વાપતિરાજે પણ, લાંબે વિચાર કરી સમજપૂર્વક જૈનધર્મ સ્વીકાર્યો. વરાહના મંદિરમાંથી નીકળી ભવ પાર્શ્વનાથના સ્તૂપવાળા દેરાસરમાં જઈ અનશન કર્યું, નવકાર મંત્રનો જાપ શરૂ કર્યો અને ૧૮ દિવસે મરણ પામી દેવક પ્રાપ્ત કર્યો. આચાર્યશ્રી ત્યાંથી ગોકુળ પધાર્યા. ત્યાં જિનાલયમાં શાંતિદેવીની ચમત્કારી પ્રતિમા હતી. આચાર્યશ્રીએ શાંતિદેવી સહિત શાંતિનાથનું રતિ કક્ષાના સ્તવન બનાવ્યું. ત્યારબાદ આચાર્ય મહારાજ કને જ પધાર્યા, આમરાજાએ પિતાના અમલદારના મુખથી સર્વ વૃત્તાંત જાયે પણ તે જૈન બન્યું નહીં. જૈનધર્મ પ્રત્યે વિશેષ રાગી બને. એક વાર એક ચિત્રકારે રાજાનું ચિત્ર બનાવી રાજાને બતાવ્યું, પણ રાજાએ તે તરફ ધ્યાન આપ્યું નહીં અને ઈનામ પણ આપ્યું નહીં એટલે તેણે જિનપ્રતિમાનું ચિત્ર બનાવી આચાર્યને આપ્યું. આચાયે તેની કળાની પ્રશંસા કરી, જે સાંભળી રાજાએ તેને ૧ લાખ ટકા આપ્યા. હવે ચિત્રકારે ખુશી થઈ ભગવાન મહાવીરસ્વામીનાં બીજા જ ચિત્રો તૈયાર કર્યા અને આચાર્ય મહારાજે તે ચિત્રને અનુક્રમે કનોજ, મથુરા, અણહિલપુર અને સતારકપુરમાં વિધિપૂર્વક સ્થાપિત કર્યા. પાટણના ઢગચ્છના ચૈત્યમાં જે પટસ્થાપ્યું હતું તે મુસલમાનેએ પાટણ ભાંગ્યું ત્યાં સુધી વિદ્યમાન હતે. આ અરસામાં દિગમ્બરે જુનાગઢના રા'ખેંગારને પિતાને કરી ગિરનાર તીર્થને દબાવી બેઠા હતા. એવામાં ગોંડલના ધારશી શાહે ગિરનારતીર્થને સંઘ કાઢો. તેને છ પુત્રો હતા, ૭૦૦ સુભટે હતા, ૧૩૦૦ ગાડાં હતાં, અને ૧૩૦૦૦૦૦૦૦ સેનામહેરેની કડ મિલકત હતી. તે આ સામગ્રી સાથે શત્રુંજયતીર્થની યાત્રા કરી ગિરનાર ગયે, રા'ખેંગારે તેને યાત્રા કરતાં રે, પરિણામે યુદ્ધ થયું અને તેમાં ધારશીશાહના ૭ પુત્રો તથા ૭૦૦ સુભટે માર્યા ગયા. ધારશી શાહે ગ્વાલિયર જઈ આગ બમ્પટ્ટિસૂરિના વ્યાખ્યાનમાં Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ જૈન પરંપરાનો ઇતિહાસ [ પ્રકરણ ધા નાખી. આચાર્યશ્રીએ પ્રસંગે પાત્ત ગિરનાર તીર્થનું માહાભ્ય વર્ણવ્યું અને આમરાજાએ ગિરનારની યાત્રા કરવાને નિર્ણય કર્યો. બીજી તરફ આમરાજાને રાજગિરિને કિલ્લે જીત્યા પછી પિતાનું આયુષ્ય હવે ઓછું છે એવી જાણ થઈ હતી, એટલે તેને તીર્થ યાત્રા કરવાનું મન થયું. તેણે તીર્થયાત્રાને સંઘ કાઢશે, આ અપભટ્ટિસૂરિ વગેરે સાથે જ હતા. તેણે શત્રુંજય તીર્થ પર ભગવાન આદિનાથન, ગિરનાર પર ભ૦ નેમિનાથની, દાદરમાં હરિની, માધેપુરમાં હરિની, શંખે દ્ધારમાં બેટ-દ્વારકામાં હરિની અને પ્રભાસપાટણમાં સેમિનાથની યાત્રા કરી, દર્શન કર્યા–પૂજા કરી. પરંતુ આમ રાજાને સંઘ ગિરનાર ગમે ત્યારે દિગમ્બર તરફના ૧૧ રાજાએ મેટા સૈન્ય સાથે તળેટીમાં આવી પડ્યા હતા, ઘણા દિગંબર આચાર્યો અને શ્રાવકે પણ તેની સાથે હતા. તેઓ દિગમ્બર સિવાયનાને ઉપર યાત્રાએ જવા દેતા ન હતા. તેઓએ આ સંઘને પણ ક્યો, તરત જ આ મહારાજાએ તેઓને યુદ્ધ કરવા માટે બેલાવ્યા. યુદ્ધની તૈયારી થવા લાગી, પરંતુ આ બપભટ્રિસૂરિએ તે દરેકને શાંત પાડયા અને જણાવ્યું કે–આ ધર્મકાર્યમાં મનુષ્યને સંહાર ન શોભે. અમે આચાર્યો એક થઈને આ નિર્ણય લાવીશું. પ્રથમ તે શ્વેતામ્બર આચાર્ય અને દિગમ્બર આચાર્યોને શાસ્ત્રાર્થ થયે તેમાં દિગમ્બરે હાર્યા. છેવટે “અંબિકા દેવી મારફત આ તીર્થને નિર્ણય કરે” એમ નક્કી થયું. દિગમ્બર આચાર્યોએ એક વેતામ્બર કન્યામાં અંબિકા દેવીને ઉતારવા માટે ત્રણ દિવસ સુધી મંત્રપ્રયાગ કર્યો પણ તે બિલકુલ નિષ્ફળ ગયે, પછી આ બપ્પભટ્ટસૂરિએ પિતાને એક હાથ એક દિગમ્બર કન્યાના માથા ઉપર ધર્યો કે તરત જ અંબિઢાન દેવી તેમાં ઉતરી આવી અને એ કન્યા સ્પષ્ટ રીતે રિફાઇi gaણં સૂત્રની જ્ઞાતસેાિહૂ એ ત્રીજી ગાથા બેલવા લાગી. આ જ સમયે ત્યાં સર્વત્ર “વેતામ્બરને જય” એવે વનિ ગાજી બ્રિડ્યો. દિગમ્બરે ત્યાંથી ચાલ્યા ગયા, અને ગિરનાર તીર્થ પહેલાંની જેમ Page #552 -------------------------------------------------------------------------- ________________ અવી મું] આ પ્રદ્યુમ્નસૂરિ પ૩૩ ફરીવાર શ્વેતામ્બર તીર્થ બન્યું અને આ અપભદ્રિસૂરિ તથા આમરાજા બીજાં તીર્થોની યાત્રા કરી કને જ પધાર્યા. આમરાજા યાત્રા કરવા જતાં સં. ૮૯૦ ભા. શુ. ૫ ને દિવસે મગટોડા ગામમાં મરણ પામ્યો. તેના પછી તેને પુત્ર હૃદક કનેજને રાજા બન્યો, પણ તે વેશ્યાગામી હેવાથી થોડાં વર્ષોમાં જ નાશ પામ્યો, તેની પછી તેને પુત્ર ભેજ રાજા થયે, તે આ બમ્પભક્ટિ અને આ૦ ગોવિંદસૂરિને ગુરુ તરીકે માનતે હતે, તેણે જેનધર્મ સ્વીકારી જૈનધર્મની વિશેષ પ્રભાવના કરી હતી. આ૦ બપભદિસૂરિ ૯૫ વર્ષની ઉંમરે અનશન કરી સં. ૮૫ ભા. શુ ૮ ને દિવસે પાટણમાં મૃત્યુ પામી બીજા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. રાજા ભેજે બહુમાનપૂર્વક તેમને અગ્નિસંસ્કાર કર્યો. ત્યારપછી રાજા ભેજે કનેજમાં તેમના શિષ્યોને વ્યવહાર શૂન્ય સમજી તેમની માટે તેમના ગુરુભાઈ આ૦ બેવિંદસૂરિને સાપ્યા. આ બપભક્ટિરિનું બીજું નામ આ૦ ભદ્રકતિ હતું, અને તેમને બ્રહ્મચારી, ગજવર, વદિકુંજરકેસરી, રાજપૂજિત વગેરે બિરૂદે હતાં. તેમણે કને જ મથુરા ગુજરાત પાટણ અને સતારકમાં ભ૦ મહાવીરનાં ૪ ભવ્યચિત્રોની સ્થાપના કરી હતી. કનેજ, મથુરા, ગુજરાત, પાટણ, સતારક મેહેરા અને ગ્વાલિયરમાં જિનપ્રતિષ્ઠા કરી હતી. ગિરનારતીર્થને દિગમ્બરેના હાથમાંથી છોડાવ્યું હતું. આ જ સમયે ભારતવર્ષનાં દરેક પ્રાચીન જૈનતીર્થો વેતામ્બર સંઘને આધીન હતાં, જે આજ સુધી વેતામ્બર જૈનોના તાબામાં છે. દિગમ્બરેએ ત્યારથી દક્ષિણ ભારતમાં પિતાનાં નવાં તીર્થો વસાવ્યાં છે. આજ સુધી જિનપ્રતિમાઓમાં દિગમ્બર કે શ્વેતામ્બરને ભેદ ન હતા, ગિરનાર તીર્થની ઉક્ત ઘટના બન્યા પછી દિગમ્બર અને શ્વેતામ્બરમાં પ્રતિમાભેદ પડ્યો છે. (જુઓ: પૃ. ૩૨૫) આચાર્યશ્રીએ સાહિત્યનિર્માણમાં પણ સારો ફાળો આપે છે. તેમણે બાવન પ્રબં ધા બનાવ્યા છે. તેમણે તારાગણ ગ્રંથ Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ જેન પરંપરાને ઈતિહાસ { પ્રકરણ બનાવ્યું હતું, જેને ઉલ્લેખ મહાકવિ ધનપાળની “તિલકમંજરીમાં મળે છે. તેમનાં “ચતુર્વિશતિજિનસ્તુતિ” અને “સરસ્વતી તેત્ર” આજે ઉપલબ્ધ છે, બીજા પ્રબંધે મળતા નથી. આ ગેવિંદસૂરિ, આ નન્નસૂરિ તેઓ આ બપ્પભદિસૂરિના ગુરુભાઈઓ હતા, વિદ્વાન અને પ્રભાવશાળી હતા. વિ. સં. ૮૪૫ માં ગ્રંથભંડારે સ્થાપવા બાબતને વિચાર કરવા શ્રમણ સમિતિ મળી હતી. તેમાં તેઓ હાજર હતા અને સંભવ છે કે, મેઢેરામાં જૈન ગ્રંથભંડાર સ્થાપ્યો હશે. આ આચાર્યોએ રૂપક તથા નાટક દ્વારા બોધ આપી આમરાજાની કેટલીએક ભ્રમણાઓ ટાળી હતી. ગ્વાલિયરને રાજા મિહિર ભેજ તેઓને ગુરુ તરીકે માનતે હતે. આ૦ નન્નસૂરિએ ભ૦ આદિનાથના જીવનપ્રસંગે ઘટાવીને સંધિબંધ નાટક રચ્યું હતું, જે આજે મળતું નથી. - આ આચાર્યો ત્યવાસી હશે, એમ સંભવે છે. રાજા શિવ મૃગેશ દેલતાબાદનું તળાવ ખોદતાં તેમાંથી કદંબવંશના રાજા શિવમૃગેશનું વિ. સં. ૮૭૦ લગભગનું તામ્રપત્ર મળી આવ્યું છે. તેમાં લખ્યું છે કે – રાજા શિવમૃગેશે જેનસંઘને કાલવંગ ગામ આપ્યું છે. તેની ઉપજ ૧. જિનાલય, ૨. વેતાંબર મહાસંધ અને ૩. દિગમ્બર મહાશ્રમણ સંઘ; એ ત્રણ વિભાગમાં વાપરવી વગેરે ... - આથી નક્કી છે કે, શિવમૃગેશ તે જૈન રાજા હતે. (ૉયલ એશિયાટિક સોસાયટી મુંબઈ બ્રાંચ, જર્નલ ૩૨ (૩૪) માં છપાયેલ દાનપત્ર: જૈન સત્ય પ્રકાશ ક. ૭૫-૮૦) મી_પડિહાર-પ્રતિહાર-રાજાવલી | મૌર્ય વંશમાંથી પ્રતિહાર વંશ નીકળે છે. તે પ્રતિહાર વંશ વિક્રમની આઠમી સદીથી ભિન્નમાલ અને કેનેજની ગાદીએ આવ્યો Page #554 -------------------------------------------------------------------------- ________________ અત્રીશમું ] આ પ્રદ્યુમ્નસૂરિ ૫૩૫ છે. તેમાં ઘણા રાજાએ જૈનધી કે જૈનધર્મપ્રેમી થયા છે, તેની રાજાવતી નીચે મુજબ છે. ૧. નાગાવલાક કે નાગભટ્ટ તે ભિન્નમાલના રાજા હતા. તેણે વિ. સં. ૮૧૩ લગભગમાં પાટણ, ભરૂચ લાટ અને માળવા સુધી પોતાની આણા વર્તાવી હતી. (ગુજરાતના ઐતિહાસિક લેખા: ભા. ૩, ન. ૨૩૩) ૨. કકુસ્થ-તે નાગાવલોકના ભત્રીજો હતા તેનાં કકકુક અને કાકુત્સ્ય નામો પણ મળે છે. ૩. દેવરાજ–તે કકુત્સ્યના નાના ભાઈ હતા, તે પરમભાગવત હતા. ૪. વત્સરાજ-આ રાજા બહુ પરાક્રમી હતે. તેના સમયમાં શાકે ૬૯ માં જાલારમાં હારિત વંશના આ॰ ઉદ્યોતનસૂરિએ ‘કુવલયમાલા ચમ્પૂની રચના કરી છે. તેમજ દિગમ્બરાચાય જિનસેને શક સવત ૭૦૫ માં ‘હરિવંશપુરાણુ’ અનાવ્યું છે. તેમાં તે જણાવે છે કે, આજે ઉત્તર દિશામાં ઈન્દ્રાયુધનું રાજ્ય છે. પૂર્વમાં માલવરાજનું રાજ્ય છે, દક્ષિણમાં કૃષ્ણના પુત્ર કલિવલ્લભ યાને ધ્રુવનુ રાજ્ય છે અને પશ્ચિમમાં વત્સરાજનુ રાજ્ય છે. આ સમયે ‘હિરવંશ પુરાણુ' મનાવ્યું છે. એટલે કે આ દરેક સમકાલીન રાજા * દક્ષિણના રાષ્ટ્રકૂટ વંશમાં અનુક્રમે ૧. પહેલા દંતીવાં, ૨. પહેલા ઈન્દ્રરાજ, ૩. પહેલો ગેગાવિંદ, ૪. પહેલો કક, ૫. બીજો ઈન્દ્ર, ૬. ખીજે દન્તીદુર્ગા, ૭. કૃષ્ણ, ૮. ખીજો ગાવિંદ, ૯. ધ્રુવ (વિ. સં. ૮૩૬ થી ૮૫૦), ૧૦. ત્રોજો ગોવિંદ (૮૫૦ થી ૮૭૦, ૧૧. પહેલો અમેાધવ, ૧૨. ખીજે કૃષ્ણ, ૧૩. ત્રીજો ઈન્દ્ર, ૧૪. ખીજો અમેધવ, ૧૫. ચેાથે ગાવિંદ, ૧૬. ત્રીજો અમેાધવ, ૧૭. ત્રીજે કૃષ્ણ, ૧૮. ખાટ્ટીંગ, ૧૯. ખીજો ક, (વિ. સ. ૧૦૩૦ ) રાજાએ થયા છે. ૧૦ ત્રીજા ગેવિંદના નાના ભાઈ ઈંદ્રે લાટમાં રાષ્ટ્રકૂટ રાજ્ય સ્થાપ્યું. તેમાં અનુક્રમે ૧૧ ઇંદ્ર, ૧૨ ૩, ૧૩ ગાવિંદ, ૧૪ ધ્રુવ, ૧૫ અકાલવ, ૧૬ ધ્રુવ, ૧૭ ૬તીવર્મા, ૧૮ કૃષ્ણ રાજા થયા. આમાં કેટલાએક રાજાએ જૈનધર્મ પ્રેમી હતા. Page #555 -------------------------------------------------------------------------- ________________ પટ૬ જેને પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ છે. વત્સરાજ વિ. સં. ૮૪૦ માં ભિન્નમાલ તથા ગુજરાતને રાજા હતા. ૫. યશેવર્મા–તેના સમયે પ્રતિહાર વંશના હાથમાંથી ગુજરાત છૂટી ગયું હતું, એટલે તેણે કાજ જઈ ત્યાંના રાજા ચકા યુધને મારી કનેજમાં જ કાયમને માટે પોતાની ગાદી સ્થાપી. આ ઘટના વિ. સં. ૮૬૦ ની આસપાસમાં બનેલ છે. રાષ્ટ્રકુટ વંશના રાજા ધ્રુવે વિ. સં. ૮૫૦ લગભગમાં યશેવર્માને હરાવી લાટ ઉપર પિતાની સત્તા જમાવી હતી. ત્રીજા ગેવિંદે પણ વિ. સં. ૮૬૦ લગભગમાં યશવને ભગાડી ગુજરાતમાં પિતાવી સત્તાને ખૂબ મજબૂત કરી હતી અને પિતાના નાનાભાઈ ઇંદ્રને ગુજરાતને રાજા બનાવ્યો હતે. માનવું જોઈએ કે આ પરિસ્થિતિમાં યશોવર્માએ ગુજરાતની મમતા છેઠી કનેજ પર ચઢાઈ કરી હશે અને ત્યાંના રાજાને હરાવી ત્યાં પિતાની ગાદી સ્થાપી હશે. અસ્તુ... ૬. બીજે નાગાવલેક–જેનાં બીજાં નામે નાગભટ્ટ અને આમ રાજા છે. આ પ્રાચંદ્રસૂરિ લખે છે કે, આ રાજાએ માંજરા સાપનું મુખ દબાવી તેમાંથી મણિ લઈ લીધું હતું તેથી તેનું નામ નામાવલેક પડ્યું છે. યશવર્મા રાજાએ બીજી રાણીની ખટપટથી એક સગર્ભ રાણીને કાઢી મૂકી હતી. તે રાણીએ ભિન્નમાળથી નીકળી રમસેનમાં આવી એક બાળકને જન્મ આપે, જેનું નામ આમ રાખવામાં આવ્યું. રામસેનમાં મેગછના આચાર્ય સિદ્ધસેન વિરાજમાન હતા, તેમના ઉપદેશથી જૈન સંઘે તે રાણી તથા રાજકુમાર આમને રક્ષણ આપ્યું. આ તરફ યશવર્માની બીજી રાણી મરી ગઈ, એટલે યશવર્માએ આમને તથા તેની માતાને બેલાવી લીધા અને આમને યુવરાજ પદ આપ્યું, વળી એક દિવસે આમકુમાર પિતાથી રીસાઈ નીકળી ગયે અને મેહેરા તીર્થમાં આ સિદ્ધસેનની સેવામાં જઈ પોંચે. ત્યાં તેને આચાર્યશ્રીના શિષ્ય મુનિ બપ્પભટ્ટ સાથે ગાઢ પ્રેમ બંધાયે. યશવર્માએ પણ ફરીવાર આમને બોલાવી કનેજની ગાદીએ બેસાડો. Page #556 -------------------------------------------------------------------------- ________________ પણ બત્રીસમું] આ પ્રદ્યુમ્નસૂરિ કુમાર આમ રાજા મુનિ બપટ્ટિને પણ કનેજમાં લઈ ગયે અને તેમના ઉપદેશથી ધર્મપ્રેમી બન્યું. તેણે સૌથી પહેલાં બપ્પભદિને સૂરિપદ અપાવ્યું અને તેમના ઉપદેશથી કને જમાં ૧૦૦ હાથ ઊંચે આમવિહાર બનાવી તેમાં વિ. સં. ૮૨૬ લગભગમાં તેમના જ હાથે ૯ રતલ પ્રમાણ શુદ્ધ સનાથી બનાવેલ ભગવાન મહાવીરસ્વામીના બિંબની પ્રતિષ્ઠા કરાવી, તેમજ ગ્વાલિયરના કિલ્લામાં ડેલી-કિલાવાળું ૨૩ હાથનું વીર મંદિર કરાવી તેમાં લેખ્યમય પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. આ મંદિરને રંગમંડપ સવાલાખ સોનામહેરથી તૈયાર કરવામાં આવ્યા હતા. નાગાલેકને ગડદેશની લક્ષણાવતીના રાજા ધર્મ સાથે વૈર હતું. તે શમી ગયું અને મૈત્રી થઈ. આ ઘટનામાં આ બપ્પભદ્રિના ઉપદેશથી ધર્મરાજા પણ જૈત બન્યા. આચાર્યશ્રીએ બૌદ્ધવાદી વર્ષનકુંજરને જીત્યે અને જેન બનાવ્યું, આથી આમ રાજાએ આચાર્યશ્રીને “વાદીકેજર કેસરી”નું બિરુદ આપ્યું. મથુરાના ગૌડવધ” અને “સદ્ધમહીવિજય ગ્રંથને રચનાર પરમાર વંશને વિદ્વાન વાકપતિરાજ શિવ ગી બન્યા હ; તે આ બમ્પટ્ટિના ઉપદેશથી જૈનધમી બન્ય, આની આમ રાજા ઉપર સાત્વિક અસર થઈ, જેથી આસ રાજા જૈનધર્મને વિશેષ પ્રેમી બન્યું. રાજાએ કનેજ, મથુરા, અણહિલપુર પાટણ અને સતારકમાં ભ૦ મહાવીરસ્વામીનાં ચિત્ર સ્થાપ્યાં, શત્રુંજય અને ગિરનારની યાત્રા કરી, અને ગિરનાર તીર્થ શ્વેતાંબર જેનેને આપ્યું. આ રીતે આમ રાજાએ જેનધર્મની ઘણું પ્રભાવના કરી છે. તે વિ. સં. ૮૦ના ભા. સુદ ૫ને શુક્રવારે ચિત્રાનક્ષત્રમાં ગંગા નદીને કાંઠે મગટેડા ગામમાં સ્વર્ગે ગયે. (પ્રભાવક ચરિત્ર) * જબલપુરથી દક્ષિણે ૪૮ માઈલ પર સિવની જિલ્લામાં છપારા પાસે લખનાદોન છે તે પ્રાચીન લક્ષણાવતી છે અને અયોધ્યા પાસેનું લખનઉ તે પણ લક્ષણાવતી છે. “બંગજજાતીય ઈતિહાસ’ રાજ્યકાંડ પૃ. ૨૧૬માં ગૌડના પાલવંશી રાજા ધર્મપાળને રાજ્યકાળ સં. ૭૯૫ થી ૮૩૪ જણવેલ છે. (જૈન સાહિત્યનો ઈતિહાસ . ૧૦) Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ જૈન પરંપરાને ઈતિહાસ પ્રકરણ આમ રાજાને એક વૈશ્ય રાણી હતી, જેના વંશજે દેશના નામથી જાહેર થયા, તેઓ જેનધર્મી હતા. શત્રુંજય તીર્થને ઉદ્ધારક પ્રસિદ્ધ કર્મશાહ એ દેશી વંશનું જ રત્ન છે. (જે. સ. પ્ર. ક્ર. ૭૩) ભેજની ગ્વાલિયર પ્રશસ્તિમાં લખ્યું છે, કે– મરવારિ-સાગરિ-સુદરપદા શા નાગભ- આંધ, સેન્ડવ, વિદર્ભ, કલિંગ, અને બંગાળના રાજાઓને જીતી લીધા તથા આનર્ત, માળ, કિરાત, તુરુષ્ક, વત્સ, મસ્ય અને રાજગિરિના દુર્ગો બલાત્કારથી આંચકી લીધા. (લે. ૮, ૧૧—રિપોર્ટ ઓફ ધી આકિ. સર્વે ઓફ ઈન્ડિયા ઈ. સ. ૧૦૩–૧૯૦૪) આથી સમજી શકાય છે કે નાગાલેક રાજા મહાપરાક્રમી હતું. તેણે યુવરાજપણે તેમજ રાજા બનીને ઘણા પ્રદેશ જીતી પોતાના રાજ્યને મહારાજ્ય બનાવ્યું હતું. ૭. દુક:- આ રાજાનું બીજું નામ રામભદ્ર છે. નાગાવકના મરણ પછી કને જને એ રાજા થયે. તે પાટલીપુત્રની રાજકન્યાને પર હતું. તેનાથી તેને ભેજ નામે પુત્ર થયે. દુંદુક રાજા વેશ્યાગામી હતે, લેકેને રાજાનાં દુરિત્રની જાણ થઈ અને લેકે રાજાને નિંદવા લાગ્યા. રાજાએ પણ ભેજનું કાસળ કાઢી નાખવા પ્રયત્ન કર્યો, પણ તેમાં પણ તે ફાવ્યો નહિ અને રાણું ભેજને લઈ પિયરમાં ચાલી ગઈ છે કે રાજાએ તેને લાવવા માટે યુક્તિઓ અજમાવી પણ તેમાં તે ફાવે નહીં અને ભેજ જ્યારે કનોજમાં આવ્યું ત્યારે શત્રુ તરીકે જ આવ્યા. આ વિધિને લીધે પ્રતિહારવંશના ઈતિહાસમાં દુંદુકનું સ્પષ્ટ વર્ણન મળતું નથી. તે વિ. સં. ૯૦૦માં મૃત્યુ પામ્યા. ૮. ભોજક–જેનાં બીજા નામે મિહિરભેજ, ભેજદેવ અને આદિવરાહ વગેરે છે. આમ રાજાએ રાજગૃહી પર ચઢાઈ કરી ત્યારે ભેજને જન્મ થયે હતું અને તે શિશુના દષ્ટિપ્રભાવે જ રાજગૃહીને કિલે તૂટ્યો હતો. નાગાલેકના મરણ પછી દુંદુક રાજા Page #558 -------------------------------------------------------------------------- ________________ બત્રીશમું]. આ પ્રસૂરિ ૫૩૯ તેની પર દ્રોહ કરવા લાગ્યું. તેથી તે માતાની સાથે મોસાળ ચાલ્યા ગયે. ત્યાર પછી વિ. સં. ૮લ્પના ભા. શુ. ૮ ના દિવસે આ૦ શ્રીબમ્પટ્ટિસૂરિ સ્વર્ગે ગયા. એ સાંભળી ભેજને અસો આઘાત થયે. દાદા મરી ગયા અને ગુરુજી સ્વર્ગે ગયા. હવે તેને પિતાને એકલાપણું લાગ્યું અને તેણે મરવા માટે ચિતા પડકાવી પરંતુ મેસળિયા અને માતાએ સમજાવવાથી તે જીવતે રહ્યો. તેણે ગુરુની ચિતામાં પિતાને ખેસ નાખી આચાર્ય મહારાજનું ઔર્વદેહિક કૃત્ય કર્યું. ભેજે વિ. સં. ૦૦ લગભગમાં એક દિવસે પિતાના મામા સાથે કને જ આવી રાજભવનમાં પ્રવેશ કર્યો અને પિતાના પિતાને મારી તે રાજસિંહાસન ઉપર ચઢી બેઠે બધા સામંતે, મંત્રીએ અને પ્રજાએ તેને વધાવી લીધું. તેણે તરત જ આમવિહારમાં જઈ ભગવાન મહાવીરસ્વામીનાં દર્શન કર્યા અને આ૦ નન્નસૂરિ તથા આચાર્ય ગેવિંદસૂરિને મેઢેરાથી બોલાવી આ૦ ગોવિંદસૂરિને આ૦ બપ્પભટ્ટસૂરિની ગાદીએ સ્થાપ્યા. તેમના ઉપદેશથી જૈન શાસનની પ્રભાવના કરી. તે આચાર્ય વિમળચંદ્રસૂરિને પણ પિતાના ગુરુ તરીકે માનતે હતે. આ રીતે ભેજને જૈનધર્મ પ્રત્યે ઘણે જ પ્રેમ હતે. ભેજરાજે પિતાના રાજ્યને વિસ્તારી સામ્રાજ્ય બનાવ્યું હતું તેના રાજ્યકાળમાં વિ. સં. ૯૧૫ના ભા. શુદ ૫ દિને સ્વાતિ નક્ષત્રમાં નાગરમાં આ૦ જયસિંહસૂરિએ “ધર્મોપદેશમાલાવિવરણ રચ્યું છે અને વિ. સં. ૯૧૯ આસો સુદ ૧૪ ગુરુવાર ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં લુઅસ્થગિરિ ગામમાં ભગવાન શ્રી શાંતિનાથના દેરાસર પાસે આ૦ કમલદેવના શિષ્ય આ દેવના ઉપદેશથી વાજા ગગાક ગઠીએ સ્તંભ બનાવ્યું હતું. (ધર્મોપદેશમાલા વિવરણ પ્રશસ્તિ–એપિગ્રાફિઆ ઈન્ડકા હૈ. ( ૪, પૃ. ૩૧૦–જે. સ. પ્ર. ક્ર. ૭૩) મારવાડના ઘટિયાલા ગામથી મળેલ પ્રાકૃત ભાષાના શિલાલેખમાં ઉલ્લેખ છે કે, કઅ તે પ્રતિહાર વંશને રાજા છે. તેણે પિતાના સચ્ચરિત્ર વડે મારવાડ અને ગુજરાતની પ્રજાને ખૂબ ચાહ Page #559 -------------------------------------------------------------------------- ________________ જૈનપરંપરાને ઇતિહાસ પ્રિકરણ ગેળવ્યો છે, જેણે હિંસકૃપ ગામમાં સં. ૯૧૮ ચૈત્ર સુદ ૨ હસ્ત નક્ષત્રમાં (મહિને અથવા નક્ષત્રમાં ભૂલ છે.) મહાજન અને બ્રાહ્મણની દુકાનેથી શોભતું વેપારી બજાર ખોલ્યું છે. તેણે એક મડવરમાં અને એક હિંસકૃપ ગામમાં એમ બે કીતિસ્થલે ઊભા કરાવ્યા છે. તે શ્રીકકે શ્રીજિનેશ્વરદેવનું અચલ મંદિર કરાવી સિદ્ધપુરુષ એવા આ૦ ધનેશ્વરસૂરિ૨૭ના શાંત, જાંબ, અબડ, વણિ અને ભાઉડ વગેરે ગોઠીઓને સેપ્યું છે. (નાહારજીને “લેખ સંગ્રહ” ખં. ૧, પૃ. ૨૫૯ ગા. ૧૬ થી ૨૩મુનશી દેવીપ્રસાદજીને “મારવાડને પ્રાચીન લેખ” જૈન સત્યપ્રકાશ ક. ૭૩, પૃ. ૧૧૦) ભેજ એ મહાપ્રતાપી રાજા હતે. સૌરાષ્ટ્રને મેટો ભાગ તેના તાબામાં હતું. વિ. સં. ૯૪૬ લગભગમાં તે મરણ પામ્યું. તેણે ગ્વાલિયરમાં એક પ્રશસ્તિ દાવેલી છે, જે પ્રતિહાર વંશના તત્કાલીન ઈતિહાસ પર સારે પ્રકાશ પાડે છે. તેનું ગુજરાતના ડેડવાનકનું દાનપત્ર મળે છે, જે ગુજરાત પર તેની સત્તા હોવાનું પ્રમાણ પૂરું પાડે છે. વિન્સેન્ટ સ્મીથ તે માને છે, કે–તેને પૌત્રના શાસનકાળ સુધી કાઠિયાવાડ પ્રતિહાર વંશના તાબામાં હતું. (અલી હિસ્ટરી ઓફ ઈન્ડિઆ આ. ૩જી, પૃ. ૩૭૯) ૯. મહેન્દ્રપાલ-વિ. સં. ૯૬૪ લગભગમાં મૃત્યુ. ૧૦.મહીપાલ, ૧૧. બીજે ભેજ, ૧૨. વિનાયકપાલ, ૧૩ બીજે મહેન્દ્રપાલ, * * ૧૩. મહેન્દ્રપાલ-ડો. કનિંગહામ સાહેબને ગ્વાલિયરની ઉત્તર ૨૪ માઈલ દૂર સુહાનિયા ગામમાંથી ૩ શિલાલેખો મળ્યા છે. (૧) સં. ૧૦૧૩માં માધવપુર મહેન્દ્રચંદ્ર જિનપ્રતિમા ભરાવી સુહમ્પમાં અર્પણ કરી. (૨) સં. ૧૦૩૪ વૈ. વ. ૫ કચ્છવાહા રાજા વજદામે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (૩) સં. ૧૪૬૭ વૈ. સુદ ૧૧ રવિવારે ભગવાન શાંતિનાથની ખગ્રાસન પ્રતિમાની પ્રતિષ્ઠા, જે પ્રતિમા ૧૫ ફીટ ઊંચી છે, આજે ભીમની ગદા નામના સ્થાનથી ૧ માઈલ દૂર ચેતનનાથના નામથી પૂજાય છે. (જનરલ ઓફ ધી એશિયાટિક સોસાયટી, બંગાલ ભાગ ૩૧. પૃ. ૪૧૦, ૪૧૧ઃ ઈ. સ. ૧૮૬૨-અનેકાંત વ. ૨; કિ. ૩, પૃ. ૧૦૮) Page #560 -------------------------------------------------------------------------- ________________ કાધીશકું] આ૦ પ્રદ્યુમ્નસૂરિ ૫૪૧ જ. દેવપાલ, ૧૫. વિજયપાલ, ૧૬. રાજ્યપાલ, ૧૭. ત્રિલેચનપાલ, ૧૮. યશપાલ વિ. સં. ૧૯૨૮ (ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ) જૈન રાજાઓ: પ્રતિહાર વંશના ઘણા રાજાઓ જેનધર્મપ્રેમી થયા છે. રાજા આમ અને રાજા ભોજ આ૦ બપ્પભટ્ટસૂરિના અનન્ય ઉપાસકે હતા. તેઓને પરિચય આચાર્યશ્રીના ચરિત્રમાં તથા પ્રતિહાર રાજાવલીમાં આવી ગયું છે. મંડોવરને કહુક પણ જેન રાજા હતો. રાજા ખુમાણુ (ત્રીજે)–ચિતેડની ગાદી પર મહારાજા બાપ્પા રાવળના વંશમાં ખુમાણ નામે ત્રણ શૂરવીર રાજાઓ થયા છે. જેમ્સ ટેડ ત્રીજા ખુમાણ માટે લખે છે કે–આ રાજાએ બ્રાહ્મણોની સલાહથી પિતાના નાના પુત્રને રાજ્ય આપ્યું, પછી એ ઠીક ન લાગવાથી તેણે રાજ્યની લગામ ફરીવાર પિતાના હાથમાં લઈ સલાહ આપનાર બ્રાહ્મણને નાશ કરાવ્યો. ઘણું બ્રાહ્મણોને પિતાના દેશમાંથી કાઢી મુકાવ્યા. તેને બ્રાહ્મણે ઉપર તિરસ્કાર હતે. થોડા વખતમાં મંગળ નામના રાજકુમાર રાણ ખુમાણને મારી ચિતડની ગાદી પિતાને હાથ કરી. ચિતોડના સામંતોએ એ પિતૃઘાતક મંગળને પણ દેશમાંથી હાંકી કાઢ્યો વગેરે વગેરે. આ લખાણ પરથી નક્કી થાય છે કે, ખુમાણ રાજા અને તેના સામતે બ્રાહ્મણના અને બ્રાહ્મણના પક્ષકારના વિરોધી હતા. એટલે કે તેઓ શૈવધર્મી ન હતા. વિ. સં. ૮૯૨ (ટોડ રાજસ્થાન અ. ૩, જે. સ. પ્ર. ક્ર. ૭૩) જેન શેઃ તપસ્વી કૃષ્ણ ઋષિએ નાગરના શેઠ નારાયણને જૈન બનાવી તેના પરિવારનું બસયા ગોત્ર સ્થાપ્યું. નાગરને સંઘ * કનેક્ટના પ્રતિહારે પછી ગરડવાલ રાજાઓના હાથમાં ગયું અને સં. ૧૨૮૩થી મુસલમાનોના હાથમાં ગયું.. Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ જૈન પરંપરાને ઈતહાસ પ્રિકરણ પતિ પુનડ બરડિયે મંત્રી વસ્તુપાળને મિત્ર હતે. (સં. ૧૨૮૬) ત્યારથી તપાગચ્છને માને છે. (જુઓ પૃ૫૧૯) આમ રાજાની એક રાણુ વૈશ્યકુલની હતી, જે જેનધમી હતી. તેને પુત્ર-પરિવાર જેન હેઈને એસવાલના દેશી ગેત્રમાં દાખલ થયેલ છે. શત્રુંજય મહાતીર્થને વિ. સં. ૧૫૮૭માં મેટે ઉદ્ધાર કરવાર દેશી કમશાહ આ ગેત્રમાં જ થયેલ છે. જૈન ગ્રંથભંડારે ઈતિહાસના પરિશીલનથી સમજી શકાય છે કે, શંકરાચાર્યના અનુગામીઓનું સશસ્ત્ર આક્રમણ, પંચાસરને ભંગ, છેલ્લી જેનાગમવાચનાનું કેન્દ્ર યાને હસ્તલિખિત જેન શાસ્ત્રોના મેટા સંગ્રેડ સ્થાનવાળા વલભીનગરને ભંગ, વગેરે વગેરે કારણે જિનાલયે અને જૈન શાસ્ત્રોને પારાવાર નુકશાન થયું હતું. એવામાં વિ સં. ૮૪૧ થી ૮૪૫ સુધી પાંચ વર્ષને રૌરવ દુકાળ પડ્યો. એટલે જૈનસંઘમાં ગ્રંથરક્ષાને સવાલ ઊઠો અને ગ્રંથભંડારે સ્થપાયા. “વીર વંશાવલી” અને “પ ખુશાલવિજય પટ્ટાવલીમાં ઉલ્લેખ છે, કે – વિ. સં. ૮૪૧ થી ૮૪પ સુધી પાંચ વર્ષ દુકાળ પડ્યો. એટલે જૈન મુનિઓ શિથિલ થયા. ત્યારે ઉ૦ સંભૂતિ, ઉ૦ શેવિંદ, દુષ્યગણિ ક્ષમાશ્રમણ, ઉગ્ર તપસ્વી ક્ષેમઋષિ, મલધારગચ્છીય શ્રીહર્ષ તિલક, શ્રીસ્થૂલિભદ્ર વંશે શ્રીહર્ષપુરીયગછે શ્રીકૃષ્ણષિ પ્રમુખ ગીતાર્થોએ મળી શ્રીસૂરિના વચનથી વિષમ સમય જાણુ મહાનગરે શુભ સ્થાનમાં સિદ્ધાંતના ભંડારે સ્થાપ્યા, જ્ઞાનયત્ન કર્યો. વગેરે. આ ઉલ્લેખથી સમજી શકાય છે કે, જેનસંઘે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિચાર કરી વિ. સં. ૮૪૫ થી જૈન ગ્રંથભંડારેની સ્થાપના ચાલુ કરી છે. સંભવ છે કે, તે સમયે ઉમરકોટ, ચિતેડ, વલભી, કુચેરા, સાંડેરાવ, ભટેવરા, વાયડ, મેઢેરા, પાટણ, ભિન્નમાલ, નાગોર, મધ્યમિકા, જાલેર, મથુરા પૈકીનાં ઘણું સ્થાનમાં જૈન ગ્રંથભંડારે બન્યા હશે. Page #562 -------------------------------------------------------------------------- ________________ બત્રીશમું] આ૦ પ્રદ્યુમ્નસૂરિ ૫૪૩ તત્કાલીન ગ્રંથરક્ષાચિંતક આચાર્યોનાં નામે ઉપર દર્શાવ્યાં છે. જે પૈકીના ઉ૦ સંભૂતિ તે યુ પ્રહ સંભૂતિજી, ઉ૦ ગોવિંદ તે ઢગચ્છના આ સિદ્ધસેનના શિષ્ય ગોવિંદસૂરિ, શ્રીહર્ષતિલક તે મઝિમ શાખાના આચાર્ય, અને શ્રીકૃષ્ણષિ તે હારિલવંશના આ૦ યક્ષસૂરિના શિષ્ય તપસ્વી કૃષ્ણષિ છે. બીજાઓને ઈતિહાસ મળતું નથી. કરહેડા તીર્થ: વિ. સં. ૮૯૧માં શાહ ખીમસિંહ ઓસવાલે કરહેડામાં ભ૦ પાર્શ્વનાથને પ્રાસાદ કરાવી તેમાં ભવ્ય બિંબની પ્રતિષ્ઠા કરી હતી. વીર વંશાવલીના ઉલ્લેખ પ્રમાણે તે પ્રતિષ્ઠા આ૦ જયાનંદસૂરિના હાથે થયેલી છે કિન્તુ આ વિબુધસૂરિના પટ્ટધર આ૦ જયાનંદસૂરિ તે વિક્રમની સાતમી સદીના અંતે થયા છે. આ આ૦ જયાનંદસૂરિ તેમનાથી જુદા છે, એમ માનવું પડે છે. પ્રાસાદની બાવન દેરીઓમાં જુદા જુદા આચાર્યોએ પ્રતિષ્ઠા કર્યાના લેખે છે. તેમાં એક લેખ છે કે, વિ. સં. ૧૦૩લ્માં સંડેરક ગછના આ૦ યશોભદ્રસૂરિએ ભવ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. મહાપ્રાભાવિક દાદા આ૦ ધર્મષસૂરિના ઉપદેશથી મંત્રી ઝાંઝણકુમારે વિ. સં. ૧૩૦૦માં આ જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું હતે. મંદિરની બાંધણી એવી રીતે કરી હતી કે, પિષ દશમે સૂર્યનાં કિરણે બરાબર પ્રભુ ઉપર પડે. પછીના જીર્ણોદ્ધારમાં દિવાલ ઊંચી કરી છે ત્યારથી તે કિરણે પડતાં નથી. આ તીર્થ ઉદેપુર-ચિતેડ રેલવેના કરેડા સ્ટેશનની પાસે જ છે. (સુકૃતસાગર, તરંગ ૮, જૈન સત્યપ્રકાશ ક્ર. ૭૩) Page #563 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ તેત્રીશમું આ માનદેવસૂરિ આ પ્રદ્યુમ્નસૂરિની પાટે આ૦ માનદેવસૂરિ થયા. તેઓ વિકમની નવમી સદીના ઉત્તર ભાગના આચાર્ય છે, તેમને વિશેષ પરિચય મળતું નથી, તેઓ અલ્પાયુષી હતા, તેમણે ઉપધાન વિધિ ગ્રંથ બનાવે છે. Page #564 -------------------------------------------------------------------------- ________________ • મી સદીના , કલારોડમાં આવી પ્રકરણ ચેત્રીશમું આ વિમલચંદ્રસૂરિ આ માનદેવસૂરિની પાટે આ વિમલચંદ્રસૂરિ થયા છે. તેઓ વિકમની દશમી સદીના પ્રભાવક આચાર્ય છે – ततः प्रसिद्धोऽजनि चित्रकूटे, स हेमसिद्धिविमलेन्दुसूरिः। अपूजयत् यं विषमेऽपि वादे, सद्यो जिते गोपगिरेनरेन्द्रः ॥४४॥ ત્યાર પછી આ વિમલચંદ્રસૂરિ થયા. તેમને ચિત્તોડમાં સ્વર્ણ સિદ્ધિની શક્તિ ઉત્પન્ન થઈ હતી અને ગ્વાલિયરની રાજસભામાં વિષમ શાસ્ત્રાર્થમાં જય મેળવવાથી વાલિયરના રાજા મિહિરભેજ વગેરે તેમને બહુ જ સન્માનતા હતા. ચિત્તોડને અલ્લટરાજ પણ તેમને ઉપાસક હતું. આ અરસામાં ચિત્તોડના કિલ્લામાં વિજયસ્તંભ ઊભું કરવામાં આવ્યું છે. તેમણે ગ્વાલિયરના કિલ્લામાં જિનાલય કરાવ્યું હતું. તેઓ સમર્થ વાદી હતા, દીર્ધાયુષી હતા અને ઉગ્રવિહારી હતા. તેમણે પોતાના શિષ્યસમૂહ સાથે પૂર્વદેશના મથુરા, સમેતશિખરજી વગેરે તીર્થોની અનેકવાર યાત્રાઓ કરી છે. તેઓ મથુરાથી સાચેર પધાર્યા, ત્યારે ત્યાં તેમણે ભિન્નમાલના શિવના વ્યાપારીના પુત્ર મહાતપસ્વી અને પૌષધધારી વીર નાગને “આ સમર્થ મુનિ થશે” એમ જાણી ઉપદેશ આપી દીક્ષા આપી વરમુનિ નામ આપ્યું. સાથોસાથ થરાદમાં ભ૦ રાષભદેવના ચૈત્યની છૂકનાસામાં અંગવિઝાની પિથી હતી તે બતાવી, અને “તને જલદી આવડશે” એ આશીર્વાદ આપે. વળી ત્યાં ત્રણ દિવસ રહી તેને તે ગ્રંથને અર્થ બતાવ્યું. Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ ત્યાર પછી ત્યાંથી તેઓ શત્રુંજય તીર્થમાં પધાર્યા અને ૧૦૦ વર્ષની ઉમ્મરે અનશન લઈ વિ. સં. ૯૮૦માં સ્વર્ગવાસી થયા. આ અરસામાં અનેક સમર્થ જૈનાચાર્યો, પ્રભાવક, જેન રાજાઓ, જૈન સ્તૂપ, તીર્થો, શાસ્ત્રાર્થો વગેરે થયા છે, નવા નવા અનેક ઐતિહાસિક પ્રસંગ બન્યા છે. આ જીવદેવસૂરિ ગુજરાતની ઉત્તરે ડીસા પાસે વાયડ ગામ છે, તે એક કાળે મોટું શહેર હતું, આજે ગામડારૂપે છે. અહીંથી વાયડગચ્છ અને વાયડજ્ઞાતિ નીકળ્યાં છે. વાયડગ૭ ચૈત્યવાસી ગચ્છ હતું. તેમાં આ જિનદત્ત, આ શશિલ, આ જીવદેવ, “વિવેકવિલાસના કરનાર આ જિનદત્ત, “બાલભારત વગેરેના વિધાતા મહાકવિ આ૦ અમરચંદ્ર વગેરે થયા છે. આ ગચ્છમાં દરેક ત્રીજા આચાર્યનું નામ જિનદત્તસૂરિ” રહેતું હતું. તેમાંના આ જીવદેવસૂરિનું ચરિત્ર આ પ્રમાણે છે. વાયડનગરમાં શેઠ ધર્મદેવને શીલવતી નામની સ્ત્રી અને મહીધર તથા મહીપાલ નામે પુત્ર હતા. નાને મહીપાલ એ જ આ૦ જીવદેવસૂરિ છે. મહીપાલ બચપણથી જ તેફાની હતે. એકવાર તેને પિતાએ કાઢી મૂક્યો. તેણે મગધમાં જઈ દિગમ્બર આ૦ શ્રુતકીતિ પાસે દીક્ષા લીધી, ગુરુએ તેનું નામ સુવર્ણકીર્તિ રાખ્યું, તેને શાસ્ત્રાભ્યાસ કરાવ્યું, ધરણંદ્રથી અધિષ્ઠિત અપ્રતિકાદેવીની વિદ્યા આપી, પરકાયપ્રવેશિની વિદ્યા આપી અને આચાર્યપદ આપ્યું. | મહીધરે પણ ભાઈના વિયેગથી વૈરાગ્ય પામી આ૦ જિનદત્તસૂરિ પાસે શ્વેતામ્બરીય દીક્ષા લીધી. ગુરુએ તેનું નામ રાશિલમુનિ રાખ્યું, તેને શાસ્ત્રાભ્યાસ કરાવ્યું અને સૂરિપદ પણ આપ્યું. એ દરમિયાન તેઓના પિતા મૃત્યુ પામ્યા હતા. માતા શીલવતીને વિચાર થયે કે મારા બન્ને પુત્રો એક જ Page #566 -------------------------------------------------------------------------- ________________ ત્રીશમું ) આ વિમલચંદ્રસૂરિ ૫૪૭ માર્ગમાં ચાલનારા બને એ બહુ જરૂરી છે, તે આ સુવર્ણકીતિને વાયડ લઈ આવી અને બન્ને પુત્રોને કહ્યું કે તમે બને એક થઈ જાઓ. પછી તે માતાએ જ આ સુવર્ણક્રીતિને પ્રત્યક્ષ અનુભવ કરાવ્યું કે શ્વેતામ્બર સાધુઓ રસકસવાળા અને ભારે આહાર લેતા નથી. સાદે શુદ્ધ નિર્દોષ અને સાત્વિક આહાર લે છે. સાધુના નિમિત્તે કરેલ આહાર લેતા નથી. એક ઘરેથી પેટ ભરીને લેતા નથી કિન્તુ ઘરે ઘરે ફરી ગેચરીની વિધિથી આહાર લે છે. જ્યારે દિગ મ્બર સાધુઓ ઉત્તમ પકવાન આરેગે છે, પોતાના નિમિત્તે કરેલ આહાર જ લે છે અને એક ઘરેથી જ પૂરે આહાર કરી લે છે. તેને માધુકરી કે ગોચરી જેવું કંઈ નથી. આ સુવર્ણકીર્તિએ આ અનુભવ થતાં દિગમ્બર આમ્નાયને ત્યાગ કર્યો, આત્મકલ્યાણ માટે વેતામ્બર ધર્મને સ્વીકાર કર્યો, આ રાશિલસૂરિ પાસે દીક્ષા લીધી. આ રાશિલસૂરિએ પણ તેનું નામ મુનિ જીવદેવ રાખ્યું, અને ટૂંક મુદતમાં આચાર્ય પદથી અલંકૃત કર્યા. તેઓ ભક્તામરસ્તેત્રની મંત્રાસ્નાયના પણ સમર્થ જાણકાર હતા. આ જીવદેવનું વૃત્તાંત ઘણી ચમત્કારિક ઘટનાઓથી ભરેલું છે. એકવાર આ૦ જીવદેવસૂરિ વ્યાખ્યાન આપતા હતા, ત્યારે એક યેગીએ સભામાં આવી તેમની ઉપર મંત્ર ફેંક્યો, પણ તે નિષ્ફળ ગયે, તેમના વસ્ત્ર ઉપર મંત્ર ફેંક્યો, આથી વસ્ત્ર લીલું * આ. ગુણાકરસૂરિ લખે છે કે આ. છેવદેવસૂરિજી ભક્તામર સ્તોત્રને પાઠ કરતા હતા, તેમને અપ્રતિમ ચક્રાદેવી પ્રત્યક્ષ હતી તેથી તેમની આજ્ઞા ઘણું દેવ-દેવીઓ માનતા હતા. તેઓ સૌરાષ્ટ્રમાં પ્રભાસપાટણ પધાર્યા, ત્યારે આઠમા તીર્થકર શ્રીચંદ્રપ્રભુની પ્રતિમાને સોમનાથ મહાદેવ, બ્રહ્મા, વિષ્ણુ, સૂર્ય, ગણપતિ અને સ્કંદ વિગેરેની પ્રતિમાઓએ સામે આવી નમસ્કાર કર્યા હતા. અને ચંદ્રપ્રભુની પૂજા માટે સોમનાથ મહાદેવના દેરાસર તરફથી દશહજાર ફૂલ, મહિને મહિને ૫ શેર સાકર, હંમેશાં ૩ શેર તેલ, ૨ માણેક નિવેદ, ૨ પળ કેસર, ૧ માસી કપૂર અને ૧ માસો કસ્તૂરી આપવાનું નક્કી થયું હતું. (ભક્તામર સ્તોત્ર લે. ૨૧ની વૃત્તિ) Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ દેખાવા લાગ્યું, પછી આસન જમાવી આચાર્યશ્રી સામે સ્થિર દષ્ટિ સ્થાપી જીલ્ફાસ્તંભનને પ્રયોગ અજમાવ્ય, આથી આચાર્યશ્રીની જીભ અટકવા લાગી, તેઓ તરત જ સમજી ગયા કે આ કે દુષ્ટ મંત્રવાદીનું તેફાન છે. તેમણે પ્રથમ તે પાસે બેઠેલા ઉપાધ્યા યજીને વ્યાખ્યાન સેંપી દીધું પછી સાવધાન થઈ સભામાં દષ્ટિ ફેરવી અને એ યોગીને શેાધી કાઢડ્યો. આચાર્યશ્રીએ તરત જ ભેગી ઉપર તીવ્ર દષ્ટિ ફેંકી એટલે યેગી ખંભિત થઈ ગયે, વ્યાખ્યાન પૂરું થતાં બધાય ઊભા થયા પણ પિલે મેગી ન હાલે ન ચાલે કે ન ઊડી શકે. ગી આચાર્યની શક્તિથી અંજાઈ ગયે, તે બે હાથ જોડી કરગરવા લાગે કે-ગુરુજી! ઉપકારી ઉપર ઉપકાર કરે એ ધોરીમાર્ગ છે પરંતુ અપકારી ઉપર પણ ઉપકાર કરે એ જ ખરી મેટાઈ છે, બસ ! મને માફ કરે, મને છૂટે કરે. શ્રાવકે એ પણ સૂરિજીને વિનતિ કરી કે–પ્રભે! હવે આને પૂરી સજા મળી ચૂકી છે માટે એને છૂટો કરે, આપ દયાના સાગર છે, હવે ફરીવાર આ આપને ઉપદ્રવ નહીં કરે, તે એને માફી આપે. આચાર્યશ્રીએ તરત જ રોગીને છૂટો કર્યો અને યોગી ઊઠીને બહાર ચાલ્યા ગયે. યેગીએ બહાર જતાં મનમાં ગાંઠ વાળી કે ભરસભામાં મારું આ ભયંકર અપમાન થયું છે. એટલે જૈનાચાર્ય પાસેથી આને ભારેભાર બદલે લઈશ. ત્યાર પછી તે વાયડનગરની બહાર ઉત્તર દિશામાં જાહેર રસ્તા ઉપર ઝુંપડી બાંધી રહેવા લાગે અને તક મળે એની રાહ જોવા લાગ્યું. - આચાર્યશ્રીએ પણ તેનું મન માપી લીધું હતું એટલે દરેક જૈન સાધુ-સાધ્વીઓને હુકમ કર્યો કે કેઈએ ઉત્તર દિશાના દરવાજે સ્પંડિલ આદિ માટે જવું નહીં. આ હુકમનું જૈન સંઘમાં કડક પાલન થયું. એમ ને એમ ઘણા દિવસે પસાર થઈ ગયા અને અંતે આ વાત વિસારે પડી. એક દિવસે બે સાધ્વીજીએ એ દરવાજે ગીની ઝુંપડી પાસે થઈને આગળ ધૈડિલ ગયાં, તેઓ પાછા વળ્યાં ત્યારે તકસાધુ Page #568 -------------------------------------------------------------------------- ________________ ચોત્રીસમું] આ વિમલચંદ્રસૂરિ ૫૪૯ ગીએ તેમાંની યુવાન સાધ્વી ઉપર આકર્ષણ ચૂર્ણ નાખ્યું એટલે યુવાન સાધ્વી ઉપાશ્રયે જવાને બદલે યોગીની ઝુંપડીમાં જઈ બેઠાં, અને બીજાં સાધ્વીજીએ ઉપાશ્રયે આવી આચાર્ય મહારાજને આ ઘટના કહી સંભળાવી. આચાર્ય મહારાજ તરત જ બોલ્યા કે—તમે ગભરાશે નહીં, એ પેલા દુષ્ટ યેગીનું તોફાન છે. હું હમણાં જ તેને ઉપાય કરું છું. આચાર્ય મહારાજે શ્રાવકને યેગી પાસે મોકલ્યા અને સાથે એક પૂતળું આપી જણાવ્યું કે ગીને શાંતિથી સમજાવજે કે સાધ્વીજીને ઉપાશ્રયે મેકલી આપે, તે ન માને તે આ પૂતળાની એકેક આંગળી કાપજે, તે સાથે યોગીની પણ એકેક આંગળી કપાતી જશે. પૂતળાનું જે અંગ કાપશે તે જ અંગ યેગીનું કપાતું જશે. છેવટે મેગીને ધમકી આપજે કે સાધ્વીજીને સીધી રીતે ઉપાશ્રયે મેકલી દે, નહિતર આ પૂતળાનું માથું કાપીશું અને સાથે સાથે તારું માથું પણ ઘડથી જૂદું થઈ જશે. શ્રાવકે એ યોગી પાસે જઈને આચાર્યશ્રીના કહેવા પ્રમાણે કર્યું, જ્યાં માથું કાપવાને પ્રસંગ આવ્યો કે યેગી ડરી ગયો, તેને લાગ્યું કે હું જેનાચાર્યને કઈ રીતે પહોંચી શકું તેમ નથી. તેણે શ્રાવકેને કહ્યું કે તમે સાધ્વીજીનું માથું ધોઈ નાખે એટલે એ સાવધાન થઈને પિતાની મેળે ઉપાશ્રયે ચાલ્યાં જશે. શ્રાવકોએ એ પ્રમાણે કર્યું એટલે સાધ્વીજી ઉપાશ્રયે ગયાં અને તેમણે ગુરુજી પાસે આલેયણ લીધી. અને પેલે યેગી પણ ભય પામી ત્યાંથી નાસી ગયે. વાયડ પાસે મહાસ્થાનમાં લલ્લ નામને શેઠ રહેતું હતું, તે કરોડપતિ હતા, દાતા હતે, બ્રાહ્મણને દક્ષિણ દેતે હતો, યજ્ઞ હેમ કરાવતે હતે. એક વાર તેણે સૂર્યગ્રહણમાં આંબલીના ઝાડ પાસે હેમકુંડ બનાવી હોમ શરૂ કરાવ્યું, આંબલીમાં એક સાપ હવે તે ધૂમાડાથી ગુંગળાઈ નીચે પડ્યો અને બ્રાહ્મણેએ આ નાગરાજ પોતે પિતાની આહુતિ આપવા પધાર્યા છે એમ કહી તેને ઉપાડી હેમ Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ કુંડમાં હોમી દીધું. આ દેખી દયાળુ લલ્લ શેઠ બહુ દુઃખ થતાં બે કે–તમે આવા સાક્ષાત્ સચેતન નિર્દોષ મેટા જીવને આગમાં હોમી દે છે, તે કઈ જાતને ધર્મ કહેવાય? અહિંસા ને ધ: આમાં ક્યાં રહ્યા ? બ્રાહ્મણે તરત જ બોલી ઊઠયા, શેઠજી ! તમે આ શું બેલે છે? આ સાપ મેટ પુણ્યશાલી છે કે મંત્રના સંસ્કારવાળા અગ્નિમાં પડ્યો, હિંસક છે અને મહાપાપીએ આ અગ્નિમાં પડી મરે તે દેવ થાય છે. એટલે અમે બ્રાહ્મણેએ આ સાપને અગ્નિમાં નાખે એ તેની ઉપર ઉપકાર જ કર્યો છે. એટલે તમારે એની ફિકર કરવી નહિ. વળી તમે જે બોલ્યા છે તે ભૂલ કરી છે. તમે ખરેખર શ્રદ્ધાળુ છે તે તમારે એ ભૂલનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. એટલે કે આ સાપથી બમણું સોનાને સાપ કરી બ્રાહ્મણોને દાનમાં આપ જોઈએ. શેઠે તેમ કર્યું. એટલે બ્રાહ્મણોએ સેનાના સાપના ટુકડા કરી વહેંચી લીધા. આ જોઈ શેઠે બ્રાહ્મણને કહ્યું કે–તમે એક સાપને મારી નાખે તેના પ્રાયશ્ચિત્તમાં મેં સોનાને સાપ બનાવ્યો, તમે તેને પણ કાપી નાખે એટલે મારે બીજે સેનાને સાપ બનાવવું પડશે ને? આમાં તે દેશની પાછળ દેષ જ ઊભે છે, હું આને ધમ માનવા તૈયાર નથી, તમે મને છેતરે છે માટે હું આ હોમ બંધ કરું છું. આ પ્રમાણે કહી લલ્લ શેઠ અગ્નિ ઠારી નાખે, કુંડ પુરાવી દીધે, અને બ્રાહ્મણને વિદાય કર્યા. હવે શેઠને સાચે ધર્મ કયે છે? એ જાણવાની તાલાવેલી લાગી, તેમણે ઘણુ ધર્માચાર્યોને પરિચય સાથે પણ તેમાં તેમને પૂરે સંતોષ થયે નહીં. એક દિવસે જૈન સાધુએ તેને ત્યાં ગોચરી માટે પધાર્યા, શેઠે આ સાધુઓ ખાસ સાધુઓને માટે કરેલ આહારને લેતા જ નથી એ જાણું વિચાર્યું કે–ખરેખર સાચા ત્યાગી, સાચા અહિંસક, સાચા અપરિગ્રહી આ સાધુઓ જ દેખાય છે. પછી શેઠ આ જીવદેવસૂરિ પાસે ગયા. આચાર્યશ્રીએ તેને ઉપદેશ આપે કેમહાનુભાવ ! આંતરશત્રુઓને હઠાવે તે સાચે દેવ છે. પાંચ મહાવ્રતને Page #570 -------------------------------------------------------------------------- ________________ ત્રીશમું] આ વિમલચંદ્રસૂરિ ૫૫૧ ધારે તે સાચે ગુરુ છે અને દયા તે સાચે ધર્મ છે, આથી ઉલટું રાગદ્વેષ રાખનાર દેવ તે કુદેવ છે, મમતા પરિગ્રહવાળે ગુરુ તે કુગુરુ છે અને પશુહિંસાવાળે ધર્મ તે માટે અધર્મ છે. માટે તું સાચા ખોટાની પરીક્ષા કરી સાચા ધર્મને સ્વીકાર કર. - લઠ્ઠશેઠે જૈન ધર્મને સાંભ, વિચાર્યો, સમ્યકત્વ સ્વીકાર્યું, શ્રાવકનાં ૧૨ વ્રત લીધાં અને આચાર્યશ્રીએ જણાવેલી રીતે સંકેત મળતાં પિમ્પલાનકમાં બેટે જિનપ્રાસાદ કરાવ્યું, જે સ્થાનમાં આ મન્દિર બન્યું તે સ્થાને કનેજની રાજકન્યા મહણીક પ્લેચ્છના ડરથી કૂવામાં પડી મરણ પામી હતી, તેણીએ આ જીવેદેવસૂરિના ઉપદેશથી ધર્મ પામી આ સ્થાન આપ્યું, ધન આપ્યું અને બીજી પણ મદદ કરી. આચાર્યશ્રીએ પણ આ દેરાસરમાં એક જુદી દેરી કરાવી તેમાં મહેણીક દેવીની ભવનદેવી તરીકે સ્થાપના કરી. આ તરફ લલ્લશેઠ જૈન બન્યું એટલે બ્રાહ્મણ અને જેમાં વિરોધ ઊભે થયે, આચાર્યશ્રીએ દરેકને જણાવ્યું કે–ક્ષમા રાખે, શાંતિ રાખે. એથી સૌ સારાં વાનાં થશે. ક્ષમા એ જ સાચું વાયડ વિભાગને મંત્રી નિંબ હતું, તેણે વાયડમાં ભ૦ મહાવીરસ્વામીના દેરાસરને ઉદ્ધાર કરાવ્યું. આ જીવદેવસૂરિના હાથે કલશ–પ્રતિષ્ઠા કરાવી એકવાર બ્રાહ્મણે ઉપરના દ્વેષથી મરવા પડેલી ગાયને રાતે ભવ મહાવીરસ્વામીના દેરાસર પાસે લાવી મૂકી અને તે ત્યાં મરણ પામી. બીજે દિવસે આચાર્ય મહારાજે ધ્યાન કર્યું. એના પ્રભાવે તે ઊઠી બ્રહ્માજીના દેરામાં બ્રહ્માજીની પાસે જઈ બેઠી અને ત્યાં જ મરણ પામી. * ચૌદમી સદીના ઉ૦ વિનયપ્રભ લખે છે કેसिरिसाचउरिहिं भीमपल्लि, वायडपुरि वीरो ॥४॥ એટલે તે સમયે વાડમાં ભ૦ મહાવીરસ્વામીનું દેરાસર હતું. (તીર્થમાલા સ્તુતિ) Page #571 -------------------------------------------------------------------------- ________________ પર જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ બ્રાહ્મણે સમજી ગયા કે બ્રાહ્મણના કરાઓએ આ જીવદેવસૂરિને ચીડવ્યા છે તેનું જ આ પરિણામ છે. બ્રાહ્મણે પર કઈ જાતને અંકુશ રહ્યો નથી. જ્યારે જૈનમુનિઓ બ્રહ્મચારી છે, તપસ્વી છે, તે કેઈથી ગાંજ્યા જાય તેમ નથી, આને ઉપાય નહીં થાય તે આ વાયુદેવનું વાયડ મહાસ્થાન થડા કાળમાં હતું ન હતું થઈ જશે, માટે આને ઉપાય તરત કરે જોઈએ. તરત બ્રાહ્મણનું પંચ મળ્યું, તેણે આ જીવદેવસૂરિના વ્યાખ્યાનમાં જઈનમ્રભાવે અરજ ગુજારી કે–ગુરુજી ! આ વાયુદેવે વાયડ સ્થાપ્યું છે, બ્રહ્મભવન સ્થાપ્યું છે, આપ વાયુદેવનું રૂપ છે, છેકરાઓની ભૂલથી આજે મેટું સંકટ આવી પડ્યું છે. આ જગતમાં આપ સિવાય એ બીજે કે પુરુષ નથી કે જે આ સ્થાનને આ સંકટમાંથી બચાવી શકે. કૃપાનાથ! આપ દયાના સાગર છે, તે આ મહાસ્થાનની રક્ષા કરે અને અમને જીવિતદાન આપે, આમ થશે તે જ આ સ્થાન સ્થિર થશે અને એની પવિત્રતા જળવાશે. આચાર્ય મહારાજ આ સાંભળી મૌન જ રહ્યા હવે લલ્લશેઠ બોલ્યો કે–ભૂદે! મને હિંસા પર અણગમે છે, જીવ વધના કારણે મેં તમારે ધર્મ છે અને અહિંસક એવા જૈનધર્મને સ્વીકાર કર્યો, આ જ કારણે તમે અદેખાઈથી જેનેને ત્રાસ આપે છે. તમે ઘણું અને જેને ચેડા. એટલે તમે મનમાન્યું કરે એ ઠીક નથી, જે થયું તે થયું પણ હવે ભવિષ્યમાં આવું ન બને તેની તમારે બાંહેધરી આપવી જોઈએ. ભવિષ્યમાં બ્રાહ્મણે અને મહાજન વચ્ચે અથડામણી ઊભી ન થાય તે માટે ઉચિત મર્યાદા બાંધવી જોઈએ. જે આમ બને તે મને ખાતરી છે કે આચાર્ય મહારાજ તમારી વિનતિને માન આપશે અને ઈચ્છા મુજબ આ મહાસ્થાન પવિત્ર બની રહેશે. આ સાંભળી બ્રાહ્મણોએ જેનોને નીચે પ્રમાણે કરાર કરી આપ્યું. બ્રાહ્મણોએ જેનેના ઉત્સવ મહેત્સવમાં વિદન કરવું નહીં, જૈન સાધુઓની મર્યાદામાં આડખીલી કરવી નહીં, નવા જૈનાચાર્ય Page #572 -------------------------------------------------------------------------- ________________ ચેનીશમું ] આ વિમલચંદ્રસૂરિ ૫૫ થાય ત્યારે તેને બ્રહ્માજીના મંદિરમાં પટ્ટાભિષેક કરે, અને તેમને સેનાની જનેઈ આપવી વગેરે. બ્રાહ્મણેએ આ કરાર કરી આપે એટલે બ્રાહ્મણે અને મહાજને. મળી આચાર્ય મહારાજને વિનતિ કરી કે––હે ભગવન! મહાસ્થાનને ઉદ્ધાર કરે. આચાર્ય મહારાજ બોલ્યા કે—અમે સાધુ છીએ, અમને રિષ કે તેષ હોતા નથી. શાસનદેવે ધર્મ ઉપર આક્રમણ થાય ત્યારે પિતાની ફરજ બજાવે છે, તમેએ સંપ કર્યો છે, ન્યાયને માર્ગ સ્વીકાર્યો છે તે શાસનદેવે તમારા આ દુઃખને પણ નાશ કરશે. હું પણ તે માટે ચગ્ય પ્રયત્ન કરીશ. પછી આચાર્યશ્રી ઉપાશ્રયમાં જઈ ધ્યાન લગાવી બેઠો અને આ તરફ પિલી ગાય બ્રહ્માજીના મંદિરમાંથી ઊઠી ચાલવા લાગી, નગરની બહાર એક સ્થાને જઈ બેઠી અને ત્યાં જ મૃત્યુ પામી. પછી આચાર્ય મહારાજ વ્યાખ્યાનસભામાં આવ્યા અને બ્રાહ્મણોએ તેમને જયધ્વનિથી વધાવી લીધા. આજથી વાયડના બ્રાહ્મણે અને જેનોમાં એકતા સ્થાપિત થઈ, જે ચિરકાળ સુધી ટકી રહી છે. આ જીવદેવસૂરિ વિહાર કરી ગયા અને ફરીવાર વાયડમાં પધાર્યા તેમણે પિતાને મૃત્યુકાળ નજીકમાં જાણે એક શિષ્યને આચાર્ય પદવી આપી, સંભવતઃ તેનું નામ આ જિનદત્તસૂરિ રાખ્યું, તેને ગચ્છની સારસંભાળ માટે યેગ્ય શિખામણ આપી અને ખાનગીમાં જણાવ્યું કે–પેલા દુષ્ટ યેગીને એક મહાપુરુષની પરી મળી છે, તે બીજીની તપાસમાં છે, તે મારી પરી મેળવવા પ્રયત્ન કરશે અને મારી પરી મળે છે તે જૈન સંઘને ખૂબ હેરાન કરશે. આથી તમને ખાસ જણાવુ છું કે તમે મારા મરણ પછી મારા નિજીવ શરીર પર મમતા રાખશે નહીં, સ્નેહની * આ છવદેવસૂરિની આ ગાયવાળી ઘટના, અજ્ઞાન લેખકેએ ખરતરગ૭ના આદ્ય આચાર્ય જિનદત્તસૂરિના નામે ચડાવી દીધી છે જે આ ચરિત્ર વાંચ્યા પછી સ્પષ્ટ સમજાય તેમ છે. se, Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ જેન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ દરકાર કરશે નહીં, તરત જ મારી ખોપરીના ભૂકેભૂકા કરી નાખજે, ભૂલશે નહીં. તમારે મારી આ આજ્ઞાનું કડક રીતે પાલન કરવાનું છે. જિનશાસનની રક્ષા માટે તમારે આ કામ અવશ્ય કરવાનું છે. એ પછી આ જીવદેવસૂરિએ ચારે આહારને ત્યાગ કર્યો, અનશન સ્વીકાર્યું અને પંચપરમેષ્ઠીનું ધ્યાન કરતાં કરતાં પ્રાણને ત્યાગ કર્યો. તેઓ મરીને વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયા. નવા આચાર્યે ગુરુની આજ્ઞા પ્રમાણે ગુરુની ખેપરીની વ્યવસ્થા કરી. " મુનિઓએ ગુરુદેવની પાલખી ઉપાડી કે ત્યાં લગી આવી પોંચે અને બે, મને એ મહાગીના મુખનાં દર્શન કરાવે, નહીં તે હું અહીં માથું કૂટીને મરી જઈશ અને એનું પાપ તમને લાગશે. આ સાંભળી મુનિઓએ પાલખી નીચે ઉતારી અને ગુરુજીનાં દર્શન કરાવ્યાં, યેગી ખંડિત ખેપરી જોઈને બે કે—મારી પાસે વિકમ રાજાની પરીને એક ખંડ છે. આ આચાર્યની પરીને ખંડ મને મળ્યા હતા તે બનેને જોડી હું મેટે શક્તિશાળી બનત. પરંતુ નિભંગીના મને ક્યાંથી સિદ્ધ થાય, અને ગુરુજી તે ગુરુજી છે. તેમણે પહેલેથી બધીય વ્યવસ્થા કરી લીધી છે, તેમણે જીવતાં જીવતાં મને ચાટ પાડ્યો અને મરતાં મરતાં પણું મને હાથ ઘસતે કરી મૂક્યો, હવે છેવટે તેમની સેવા થાય તે પણ સારું થાય એટલે તેણે સંઘ પાસે પિતે આચાર્યને અગ્નિસંસ્કાર કરવાની માગ કરી અને લોકેની અનુમતિ મળતાં બહુ પ્રેમથી તેમને અગ્નિસંસ્કાર કર્યો. - આ જીવદેવસૂરિના સમયનિર્ણય માટે છૂટાછવાયાં પ્રમાણે મળે છે, તે નીચે પ્રમાણે છે – ૧. આ પ્રભાચંદ્રસૂરિ લખે છે કે – संवत्सरे प्रवृत्ते स, षट्सु वर्षेषु पूर्वतः। - गतेषु सप्तमस्यान्तःप्रतिष्ठां ध्वजकुम्भयाः॥ ७४ ॥ श्रीजीवदेवसूरिभ्यस्तेभ्यस्तत्र व्यधापयत् । अद्याप्यभङ्गं तत्तीर्थ, अभूदग्भिः प्रतिष्ठितम् ॥ ७५॥ Page #574 -------------------------------------------------------------------------- ________________ ત્રીશમું ] આ વિમલચંદ્રસૂરિ ૫૫૫ અવંતીના રાજા વિક્રમાદિત્યે પૃથ્વીને અણુરહિત કરી પિતાને સંવત ચલાવ્યું, તેણે મહામંત્રી લીંબાને આ ભાગને ત્રણરહિત કરવા માટે વાયડ મેલ્યા, મંત્રી લીંબાએ વિ. સં. ૭ માં ભ. મહાવીરસ્વામીના મંદિરને જીર્ણોદ્ધાર કરી તેના કુંભ અને ધ્વજાદંડની પ્રતિષ્ઠા આ જીવદેવસૂરિ પાસે કરાવી હતી. તેઓના મંત્ર(દષ્ટિ)થી પ્રતિષ્ઠાપેલ એ તીર્થ આજે પણ જયવંત છે. (પ્રભાવક ચરિત્ર, જીવદેવસૂરિ પ્રબંધ:શ્લે. ૭૧ થી ૭૫) ૨. આ પ્રભાચંદ્રસૂરિ ફરી લખે છે કે – कान्यकुब्जमहीभर्तुमहिता दुहिता ह्ययम् । स्वीये सुखादिके देशे, तिष्ठन्ती गूर्जराभिधे ॥ १२१ ॥ म्लेच्छमङ्गभयादत्र, कूपेऽहं न्यपतं तदा ॥ १२२ ॥ હું કનેજની રાજકુમારી છું અને સુખડી રૂપે મળેલા ગુજરાતમાં રહું છું, મ્લેચ્છના ડરથી હું કૂવામાં આવી પડી છું. (પ્રભાવક ચરિત્ર, જીવદેવસૂરિ પ્રબંધ: ૧૨૧, ૧રર ) સંભવતા આ ઘટના વિ. સં. ૭૮૦ કે ૮૩૨ માં બની છે, ત્યાર બાદ આ જીવદેવસૂરિ થયા છે. ૩. મહાકવિ ધનપાલ મહાકવિઓની પંક્તિમાં આ૦ પાદલિપ્તસૂરિ પછી આ જીવને મૂકે છે – બાપુ વજેપુ, તનિમિ : . વહેચ, વાય: પવિતt ga II ર૪ | આ જીવદેવની વાણું પ્રાકૃત પ્રબંધમાં છે, જે રસ ઝરતાં પદે વડે પલ્લવિત થઈ હોય એમ લે છે. (વિ. સં. ૧૦૭૮ લગભગ, તિલકમંજરી) એટલે મહાકવિ ધનપાલ પહેલાં આ જીવદેવસૂરિ થયેલ છે ૪. શ્રીલક્ષમણગણિ આ હરિભદ્રસૂરિ પછી આ જીવવાની સ્તુતિ કરે છે– मंदारमंजरं पिवं, सुरा वि सवणावयं सयं णितिं । કાયાવંદાળ, વાળ સિદિલીલવણ ૨૨ Page #575 -------------------------------------------------------------------------- ________________ 'પપ૬ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ " દેવે પણ પ્રાકૃત પ્રબંધના કવિ આ જીવદેવસૂરિની વાણીને કલ્પવૃક્ષની મંજરીની પેઠે નિરંતર કાને ધારણ કરે છે. (સુપાસનાહચરિયું, સં. ૧૧૯ મ. શુ. ૧૦ ગુરુ, માંડલ) - આ દરેક પ્રમાણેથી નક્કી થાય છે કે, આ જીવદેવસૂરિ વિ. સં૦ ૮૩ર અને વિ. સં. ૧૦૫ ના વચગાળામાં થયા હશે. અમે પણ એ જ કારણે તેમને વિક્રમની દશમી સદીમાં મૂક્યા છે. આચાર્યશ્રીએ પ્રાકૃતમાં સુંદર પ્રબ બનાવ્યા છે, એ પણ ઉપરના પ્રમાણેથી માની શકાય છે. આજે એ પ્રબંધે ઉપલબ્ધ નથી. ભાવાચાર્યગચ્છ પાવલી:– કાલિકાચાર્યગચ્છનું વીરની પાંચમી સદીમાં પાંડિલ્યગચ્છ અને વિક્રમની દશમી શતાબ્દીમાં ભાવાચાર્યગચ્છ એવું નામ પડયું છે. ભાવાચાર્યગચ્છ, ભાવેદેવાચાર્યગચ્છ, ભાવડાગચ્છ, ભાવડાગચ્છ અને ભાવડહારગછ ઈત્યાદિ નામથી પ્રખ્યાત છે. તેની પટ્ટાવલી આ પ્રમાણે છે: (જુ પૃ૦ ૨૨૮) (૧) આચાય ભાવેદેવસૂરિ– તેઓ આ૦ કલકરિના સંતાનીય અને ષાંડિલ્યગચ્છના આચાર્ય હતા, મહાન ત્યાગી હતા. નીરસ આહાર લેતા હતા. તેમનાથી ભાવાચાર્યગચ્છ શરૂ થયે. તેમણે વિ. સં ૯૧૨ માં પરમાગામના માધુદેવ આદિને ઉપદેશી જેન બનાવી તેનું “બાંઠિયા ગોત્ર સ્થાપ્યું. સં. ૧૩૪૦ માં બાંઠિયા રત્નાશાહથી “કવાડ” શાખા નીકળી છે, અને સં. ૧૬૩૧ માં મેડતાના બાંઠિયા શાહજીથી “શાહ શાખા નીકળી. તેના નાના ભાઈ હરખાજીથી હરખાવત શાખા નીકળી. શાહ અને હરખાવતજી પૂ. શ્રી આનંદઘનજી મહારાજના પરમ ઉપાસક હતા. તે તપઅને માનતા હતા. આજે મેડતાના હરખાવત શેઠ રૂપધનજી અજમેરમાં વિદ્યમાન છે. તેઓ તપગચ્છના શ્રાવક છે. (૨) વિજયસિંહસૂરિ–તેઓ બહુ શાંત પ્રકૃતિના હતા. (૩) વીરસૂરિ–તેઓ ઘણા વિદ્વાન હતા. (૪) જિનદેવસૂરિ– Page #576 -------------------------------------------------------------------------- ________________ ૫૫૭. બસ, આચાચ સિદ્ધરાજને પછી તેની યાદી ચીકી ત્રીશમું આ વિમલચંદ્રસૂરિ ૫૫૭ (૫) ભાવેદેવસૂરિ... (૬) વિજયસિંહસૂરિ—તેઓ સમર્થ વાદી હતા. (૭) વીરસરિ–તેઓ આચાર્ય વિજયસિંહસૂરિના શિષ્ય હતા, સમર્થ વિદ્વાન હતા, વિશેષત: પાટણમાં રહેતા હતા. એકવાર ગૂર્જરેશ્વર રાજા સિદ્ધરાજ જયસિંહે તેમને મશ્કરીની ઢબે સંભળાવ્યું કે–મહારાજ, તમારી મેટાઈતે રાજ્યાશ્રયથી જ છે” આચાર્ય શ્રીએ શાંતભાવે ઉત્તર આપે કે-મનુષ્ય તેના પિતાના ભાગ્યથી જ માટે થાય છે, જે રાજ્યાશ્રયથી જ મેટા થવાતું હોય તે કૂતરે રાજ્યાશ્રયથી સિંહ કેમ બનતું નથી?” રાજાએ અભિમાનમાં આવી ઉદ્ધતાઈથી ફેંક્યું-“એ તે ગુજરાત બહાર જાઓ ત્યારે ખબર પડે ? બસ, આચાર્યશ્રીએ, રાજાની રજા મળી ગઈ છે એમ માની બહાર જવાને નિર્ણય કર્યો. સિદ્ધરાજને પછી પિતાની ભૂલ સમજાઈ, એટલે તેણે વીરસૂરિ પાટણ બહાર ન જાય તેવી પાકી ચકી ગઠવી દીધી. આચાર્યશ્રીએ તે બીજે દિવસે સવારે જ ત્યાંથી વિહાર કર્યો. થોડા સમયમાં પાલી જઈ પહોંચ્યા. સિદ્ધરાજને પાલીના બ્રાહ્મણે મારક્ત આ ખબર પડી, ત્યારે તેને વિચાર થયે કે- આ તે સિદ્ધપુરુષ છે, એટલે ગબળથી ઊડીને પાલી ગયા છે. મારા રાજ્યમાં આવા પુરુષ હોય તે જ હું સાચે સિદ્ધરાજ, નહિ તે સિદ્ધરાજ શાને? સિદ્ધરાજે તરત જ માણસો મોકલી આચાર્યશ્રીને પાટણ પધારવા વિનંતિ કરી પરંતુ આચાર્યશ્રીએ તે તરફ લક્ષ્ય આપ્યું નહિ. તેઓ ત્યાંથી વિહાર કરી મહાબોધપુર અને ગ્વાલિયર થઈ નાગર પધાર્યા. સિદ્ધરાજે ત્યાં માણસો મેકલી તેમને બીજી વાર વિનતિ કરી. એટલે તેમણે પાટણ તરફ વિહાર કર્યો. ચારૂપમાં પધાર્યા એટલે સિદ્ધરાજ ત્યાં ગયે અને વિનતિ કરી મહામહોત્સવથી પાટણ લઈ આવ્યો. એક દિવસ પાટણમાં સાંખ્યમતને વાદી સિંહ વાદ કરવા આવ્યું હતું. આ૦ વરસૂરિએ “મત્તમયૂર” છંદમાં અપહૃતિ અને અલંકારયુક્ત પૂર્વપક્ષ સ્થાએ અને વાદી સિંહને જીતી જયપત્ર મેળવ્યું. સિદ્ધરાજ માળવા ઉપર ચઢાઈ લઈ ગયે ત્યારે તેને આ વરસૂરિના કલેકના શકુન થયા હતા અને વિજય મળે હતે. Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ આથી તેણે રાતેજના ભાવડાગચ્છના જિનાલમાં બલાનક ઉપર પતાકા ચઢાવવાનું શરૂ કરાવ્યું હતું. વળી, આ આચાર્ય સિદ્ધરાજની સભામાં દિગમ્બરાચાર્ય કમલકીતિને પણ હરાવ્યો હતે. આ આચાર્યના લાગુરુ આ. ગોવિંદસિંહસૂરિ હતા કે જેઓ કર્ણરાજના બાલમિત્ર હતા અને સમર્થ વિદ્વાન હતા. આ રીતે આ વરસૂરિજી મહાન યોગી અને સમર્થવાદી આચાર્ય થયા છે. (૮) આ જિનદેવસૂરિ– (૯) યશોભદ્રસૂરિ– (૧૦) ભાવદેવસૂરિ–તેમણે સં. ૧૩૧૨ માં પાટણમાં “પાર્થ નાથચરિત્ર (કાવ્ય), યતિદિનચર્યા અને કાલસૃરિકહા” બનાવ્યાં છે. (૧૧) વિજયસિંહસૂરિ– (૧૨) વિજયવીરસૂરિ– (૧૩) જિનદેવસૂરિ—તેમણે વિ. સં. ૧૮૨૯માં ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા કરાવેલ છે, જે મૂર્તિ પાટણના અષ્ટાપદજીના દેરાસરમાં વિરાજમાન છે, તેમાં આ પ્રમાણે શિલાલેખ છે – सं. १४२९ वर्षे माघ वदि ०)) सोमे श्रीकालिकाचार्यसंताने श्रीभावदेवाचार्यगच्छे श्रोविजयसिंहसूरि पट्टालंकारश्रीवीरसूरीणां मूर्तिः श्रीजिनदेवसूरि प्र०। (૧૪) યશભદ્રસૂરિ (૧૫) ભાવદેવસૂરિ– (૧૬) વિજયસિંહસૂરિ– (૧૭) મુનિ હર્ષમૂતિ—તેમણે સં. ૧૫૬૬ માં “ચંદ્રલેખા ચોપાઈ તથા “પદ્માવતી પાઈ રચ્યાં છે. આ વિજયસિંહરિ: તેઓ આ ખપુટાચાર્યના વંશમાં થયેલ છે. તેમણે ગિરનાર તીર્થ પર ભ૦ નેમિનાથની ‘મિ. સામાજિક ક્ષેત્ર ૪” સ્તુતિ કરી. આથી અંબિકાદેવીએ પ્રસન્ન થઈ ચિંતિત કાર્ય કરનાર ગુટિકા Page #578 -------------------------------------------------------------------------- ________________ ચોત્રીશકું] આ વિમલચંદ્રસૂરિ પપ૯ આપી હતી. તેમણે ભરૂચમાં ભ૦ મુનિસુવ્રતસ્વામીના દેરાસરને જીર્ણોદ્ધાર કરાવી કાષ્ઠપ્રાસાદ બનાવ્યું હતું, તેમની પરંપરામાં ઘણા આ. વિજયસિંહસૂરિ થયા છે. એક આ. વિજયસિંહ ભરૂચમાં વિદ્યમાન હતા ત્યારે સં.૧૨૧૬ માં ગુજરાતના મંત્રીશ્વર આંબડે ઉક્ત દેરાસરને ફરીવાર જીણોદ્ધાર કરાવ્યો હતે. મિ. હિથિયાં. ની સં. ૧૧૬૧ માં લખાયેલી પ્રત મળે છે. આ. વિજયસિંહસૂરિ : નાઈલકુલના આ સમુદ્રસૂરિના હસ્તદીક્ષિત પટ્ટધર આ૦ વિજયસિંહસૂરિ થયા છે. તેમણે વિ. સં. ૯૭૫ માં “ભુવનસુંદરી કહા” ગ્રં૦ ૮૯૧૧ બનાવી છે. આ૦ મહેશ્વરસૂરિ ઉપાધ્યાય સજજનના શિષ્ય આ૦ મહેશ્વર થયા છે. તેમણે નાણુપંચમીકહા બનાવી છે, જેની સં. ૧૦૦૯ માં લખેલી પ્રત મળે છે. આ કહાની દશમી કથા ઉપરથી દિગમ્બર પંડિત ધનપાલે વિકમની બારમી સદીમાં “વિસ્મયજ્ઞકડા બનાવી છે. ઉ૦ સજજનના એક શિષ્ય “પુષ્ફઈ કહા” બનાવી છે. આ કથામાં આ અભયદેવસૂરિને યુગપ્રધાન અને પિતાના શતગુરુ તરીકે ઓળખાવી નમસ્કાર કર્યો છે. સંભવ છે કે આ રચના પણ આ૦ મહેશ્વરસૂરિની હશે. એ જ રીતે “સંજમમંજરી” પણ તેમની હોય એ સંભવ છે. * આ. મહેશ્વરસૂરિ ઘણું થયા છે. તે આ પ્રમાણે – (૧) ઉ. સજ્જનના શિષ્ય. (૨) સંજમમંજરીના કર્તા. (૩) આ૦ વાદિદેવસૂરિના શિષ્ય, તેમણે આ૦ મુનિચંદ્રસૂરિની “પકિખસત્તરિની ટીકા રચી. (૪) પલ્લીવાલગચ્છના આચાર્ય, તેમણે “કાલકાકા’ ગા. પર, રચી. ચૌદમી સદી. (૫) “વિચાર રસાયન’ ગા. પછ ના કત, સં. ૧૫૭૩ (૬) દેવાનંદગચ્છના આચાર્ય, સં. ૧૬૩૯ પહેલાં, (૭) આ૦ વર્ધમાનસૂરિના શિષ્ય, તેમણે સિદ્ધાંત સારોદ્ધાર પ્રકરણ” ગા. ૧૨૩ બનાવ્યું. (જેન સત્યપ્રકાશઃ ક્ર૮૧૭૪) કવિમહેશ્વર અજૈન થયા છે, તેણે શબ્દપ્રભેદ-શબ્દભેદ વિશ્વકોષની રચના કરી છે. Page #579 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના ઇતિહાસ ૫૬ ૦ આ॰ વિજયસેનસૂરિ : પ તેઓ ‘ ભક્તામર સ્તેાત્ર”ના નિરંતર પાઠી હતા, તેમના ૨૦ મા Àકના જાપથી ચક્રેશ્વરી દેવીએ પ્રત્યક્ષ થઈ દરેક પ્રશ્નોના સાચા ઉત્તર આપવાની શક્તિનું વરદાન આપ્યું હતુ. તેમણે એકવાર નાગારના રાજા મહીપતિએ પૂછવાથી તેને ૧૨ દિવસની ભવિષ્યવાણી કહી સંભળાવી. જો કે તેને રાજપડિતા અને રાજજ્યાતિષીઓએ જોરદાર વિરોધ કર્યાં પરંતુ એ ભવિષ્યવાણી સર્વ રીતે સાચી નીવડી ત્યારે તે સર્વે ભોંઠા પડ્યા. પછી તે રાજા અને પડતા વગેરે આચાર્ય શ્રી પાસે ગયા, તેમના પગમાં પડયા અને તેમની સામે બેઠા. આચાય શ્રીએ તેમે ઉપર આશીર્વાદ વરસાવ્યે કેआधारो यस्त्रिलोक्या जलधिजलधरार्केन्दुवो यनियोज्या, भुज्यन्ते यत्प्रसादादसुरसुरनराधीश्वरैः सम्पदस्ताः ॥ आदेश्या यस्य चिन्तामणिसुरसुरभीकल्पवृक्षादयस्ते, श्रीमान् जैनेन्द्रधर्मः किसलयतु स वः शाश्वतीं शर्मलक्ष्मीम् ॥ રાજા મહીપતિએ ઉપદેશ સાંભળ્યો. તેણે ઘણાં જિનાલયે સ્થાપ્યાં અને વિવિધ રીતે જૈનધર્મની પ્રભાવના કરી હતી. - ( ‘ભક્તામરસ્તોત્ર’ è. ૨૦ ની આ॰ ગુણાકરકૃત વિવ્રુતિ) આ॰ કમલદેવસિર : તે વિક્રમની દશમી સદીના પ્રારંભમાં વિદ્યમાન હતા, તેમના શિષ્ય દેવે શાકે ૭૮૪ વિ. સં. ૯૧૯ આ. શુ ૧૪ ગુરુવારે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પડિહાર વંશના રાજા મિહિરભેાજના મહાસામંત વિષ્ણુરજના રાજ્યમાં લુઅગિરિ (લુઠારા ) ગામમાં ભગવાનશ્રી શાંતિનાથના દેરાસર પાસે એક સ્તંભ ઊભા કરાવ્યો હતા જેને ગાઢી વાનુઆ ગગાકે ઘડયો હતા. ( એપિગ્રાફ્રિકા ઇન્ડિકા વા. ૪ પૃ. ૩૧૦) અહી લુઅન્થગિરિ ગામ સૂચવ્યું છે તે લુટારા ગામ હાય તા તે સમયે ભોજનુ રાજ્ય તે પ્રદેશમાં હતું, એ સહેજે માની શકાય તેમ છે. * રાજા મહીપાલ પડિહાર વશમાં થયા છે. [ પ્રકરણ Page #580 -------------------------------------------------------------------------- ________________ ત્રીશમું] આ વિમલચંદ્રસૂરિ પકા આ૦ જયસિંહસૂરિ તેઓ કૃષ્ણર્ષિગચ્છના આચાર્ય છે તેમણે વિ. સં. ૯૧૫ માં “ધમેવએ સમાલા” બનાવી છે. (જુઓ. પૃ. ૫૧૯) જ્યેષ્ઠાચાર્ય શ્રીવત્સ, જયેષ્ઠાર્ય બલદેવઃ આ ઉદ્યોતનસૂરિને મુનિ શ્રીવત્સ અને મુનિ બલદેવ નામના શિષ્ય હતા, તેઓ જૈન ધર્મમાં ખૂબ વાત્સલ્યવાળા હતા. તે બન્નેને યેષ્ઠાર્ય પદવી આપવામાં આવી, આથી તેઓએ મોક્ષ મેળવવા માટે પરમભક્તિ વડે સં. ૯૩૭ ને અષાડ મહિનાના પહેલા પખવાડિયામાં ભ૦ આદિનાથજીની તેરણથી શોભતી પ્રતિમા કરાવી. આ પ્રતિમા આજે ઘાંઘાણી તીર્થમાં તલાવ પાસેના પ્રાચીન દેરાસરમાં વિરાજમાન છે. (જેન સત્યપ્રકાશ, . ૭૫, પૃ. ૨૧૮) આ કેટયાચાર્ય: યુગપ્રધાન આ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પિતાના “વિશેષાવશ્યક મહાભાષ્ય” ઉપર પજ્ઞ ટીકા બનાવી છે, જે અધૂરી રહી હતી, તેમના શિષ્ય મનાતા કેટચાર્ય મહત્તરે તેને પૂરી કરી છે. આ વાત આપણે આગળ બતાવી ગયા છીએ. (જુઓ. પૃ. ૪૫૭) બીજા કેટચાર્ય વિ. સં. ૯૦૦ ની આસપાસમાં થયા છે. તેમણે વિશેષાવશ્યક–મહાભાષ્યની ઉક્ત મૂળ ટીકાના આધારે સંસ્કૃત ટીકા ગ્રં. ૧૩૭૦૦ બનાવેલ છે. આ બન્ને ટીકાઓ આજે વિદ્યમાન છે. આ શીલાંકસૂરિ આ આચાર્યનાં વિમલમતિ, શીલાચાર્ય, શીલાંકસૂરિ, તત્ત્વદિત્ય વગેરે નામે છે. તેઓ નિવૃતિગછના આ માનદેવસૂરિના શિષ્ય હતા. તેમને ગુજરાતના રાજાઓ બહુ માનતા હતા. તેમણે વિ. સં. ૯૨૫માં “ચઉવન્નમહાપુરિસચરિયું ગાઢ ૧૨૫૦૦, શાકે ૮૯૮ (વિ. સં. ૩૩)માં “આચારાંગસૂત્રની” ટીકા, ઍ૦ ૧૨૩૦૦, સૂત્રકૃતાંગ” સૂત્રની ટીકા ગ્રં૦ ૧૩૩૨૫, “ભગવતીસૂત્ર”ની ટીકા અને Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ જીવસમાસની વૃત્તિ વગેરે ગ્રંથ બનાવ્યા છે. તેમણે આ દરેક અંશે ગાંભૂમાં બનાવ્યા છે, “ચઉવન્નમહાપુરિસચરિય”માં વિમલમતિ, આચારાંગ ટીકા'માં શીલાંકાચાર્ય, તત્ત્વાદિત્ય, અને “સૂત્રકૃતાંગમાં શીલાચાર્ય નામ આપ્યાં છે. ત્રીજી સૂત્રટીકા ઉપલબ્ધ નથી. ઉપલબ્ધ બને ટીકાઓમાં તેમને વાહરિ ગણિએ સહાય કરી છે. અંગે ઉપર ન્યાયશૈલીની ટીકા રચનારાઓમાં શીલાંકાચાર્ય સૌથી પહેલા છે. એક એવું પ્રવાદ છે કે–બીજ કેટયાચાર્ય અને શીલાંકાચાર્ય એ બને એક જ છે, આ પ્રવાદ સાચે હોય તે તેમણે જ “વિશેપાવશ્યક–ભાષ્યરની ટીકા ગ્રં. ૧૩૭૦૦ રચી છે, એમ નકકી થાય છે. કે “પ્રભાવક ચરિત્રમાંના આ અભયદેવસૂરિ ચરિત્રમાં આવે શીલાકે ૧૧ અંગે ઉપર ટીકા કર્યાને ઉલ્લેખ છે, પરંતુ આ અભયદેવસૂરિ જ એવું જણાવે છે કે-“આ સૂત્રની ટીકા બની નથી.” આ જિનવલભ પણ “અષ્ટસપ્તતિકા'માં એમ જ જણાવે છે. એટલે તેમણે ૧૧ અંગેની ટીકા રચી હોય એમ માની શકાતું નથી. રાજા વનરાજના ગુરુ આ૦ શીલગુણસૂરિ, હરિવંશના આચાર્ય વિટેશ્વર ક્ષમાશ્રમણના શિષ્ય આ તત્વાચાર્ય, અને આ૦ જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણોના શિષ્ય ગણતા કેટયાર્ય મહત્તર આ આચાર્યથી જુદા છે. આ સિદ્ધષિ : સિદ્ધર્ષિ એ વિક્રમની દશમી સદીના પ્રકાંડ વિદ્વાન, અજોડ વ્યાખ્યાતા, અને સમર્થ ગ્રંથકાર થયા છે. તેમની ગુરુપરંપરા આ પ્રમાણે છે. ૧. સુરાચાર્ય–તે લાદેશના હતા અને નિવૃત્તિકુલના આચાર્ય હતા. દ્રોણાચાર્યના શિષ્ય સૂરાચાર્ય તે આ આચાર્યથી ભિન્ન સમજવા. ૨. દેલમહત્ત—તેઓ જોતિષશાસ્ત્ર અને નિમિત્તશાસ્ત્રના સંપૂર્ણ જ્ઞાતા હતા. સંભવતઃ તેમના ગુરુભાઈ ગર્ગષિ હતા. Page #582 -------------------------------------------------------------------------- ________________ ત્રીશકું? આ વિમલચંદ્રસૂરિ આ ગર્ષિ કર્મવિપાકવિચાર અને તિષશાસ્ત્રના અજોડ વિદ્વાન હતા, તેમણે કર્મવિપાક યાને પ્રાચીન ચાર કર્મગ્રંથ તથા “ગર્ગપાશાવલી” બનાવ્યાં છે. તેમણે જ દુર્ગસ્વામી તથા સિદ્ધર્ષિને દીક્ષા આપી છે. ૩. દસ્વામી–તે અસલમાં ઉત્તમ વર્ગના બ્રાહ્મણ હતા, ધનવાન હતા, અને આબરૂદાર ગૃહસ્થ હતા. તેમણે વૈરાગ્યથી જૈન દીક્ષા સ્વીકારી હતી અને ભિન્નમાલમાં સ્વર્ગે ગયા હતા. તેમણે અર્ઘકાંડની રચના કરી છે. (?) ૪. આ સિદ્ધષિ–તેઓ દુર્ગસ્વામીના શિષ્ય હતા. આ ગર્ગષિએ તેમને દીક્ષા આપી હતી. તેમની જીવનધટના નીચે પ્રમાણે છે. તેમના પિતાનું નામ શેઠ શુભંકર, માતાનું નામ લક્ષ્મી, તેમનું નામ સિદ્ધ, અને પત્નીનું નામ ધન્યા હતું. તેમને ભિન્નમાલ નગરમાં અને કવિ માઘને જે વંશ છે, તે જ વંશમાં જન્મ થયે હતે. સિદ્ધને ધીમે ધીમે જુગારનું વ્યસન લાગુ પડ્યું, પરિણામે તે અધી રાત સુધી પિતાને ઘરે આવતું ન હતું અને તેની પત્ની ધન્યા તે ન આવે ત્યાં સુધી તેની રાહ જોતી ઉજાગરે કરી બેસી રહેતી હતી. ધન્યાને પણ રાતે ઉજાગર થાય એટલે દિવસે ઘ આવે, અને ઘરકામમાં ગડબડ થાય. એકવાર લમી શેઠાણીને ધન્યાને આમ થવાનું કારણ પૂછતાં સિદ્ધ રાતે મેડે આવે છે, તેથી પુત્રવધૂની આ વલે થઈ છે એમ સમજતાં વાર લાગી નહીં. તેણે ધન્યાને તરત જ કહ્યું કે-વહુ બેટા! તમે આજે સૂઈ જાઓ. હું રાતે જાગીશ અને તેની સાન ઠેકાણે લાવીશ. બસ, તે ધન્ય સુઈ ગઈ અને માતા પુત્રની રાહ જોતી બેઠી. અધી રાત જતાં સિદ્ધ આવી હંમેશની આદત પ્રમાણે બારણું ખખડાવ્યાં, માતા લહમીએ તરત જ ઠપકો આપતાં કહ્યું કે-જેને દરવાજો ઉઘાડે હોય ત્યાં જા. Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જેને પરંપરાને ઇતિહાસ t પ્રકરણ સિદ્ધ ભિન્નમાલમાં ફરવા લાગ્યું. તેણે એક પછી એક ઘર જેવું તે દરેક ઘરના દરવાજા બંધ હતા. ચાલતાં ચાલતાં તેણે દૂરથી એક મકાનના દરવાજા ઉઘાડા જોયા. તેને માટે આ એક આશાનું કિરણ હતું. તેણે તે મકાનમાં પ્રવેશ કર્યો. આ મકાન તે જૈન મુનિઓને ઉપાશ્રય હતું. ત્યાં ચેરી કરવા જેવું કંઈ હોતું નથી, એટલે તેના દરવાજા બંધ કરવાની અગત્ય રહેતી નથી. સિદ્ધ ત્યાં રાત વિતાવી. સવારે તેણે ત્યાં બિરાજમાન આચાર્ય મહારાજ પાસે જઈ “મારે શિષ્ય તરીકે સ્વીકાર કરે” એમ દીક્ષાની માગણું કરી. આચાર્ય મહારાજે તેનું વાસ્તવિક સ્વરૂપ જાણી, પ્રથમ સાધુમાગની કઠોરતાને પરિચય કરાવ્યો અને પછી શાંતભાવે કહ્યું કે–મહાનુભાવ! તું તારા માબાપની રજા લઈ આવ, પછી તને દીક્ષા આપીશું. - આ તરફથી શુભંકર શેઠ સિદ્ધિને શેતે શેલતે ઉપાશ્રય આવી ઊભે અને સિદ્ધને ઘરે લઈ જવા માટે સમજાવવા લાગ્યો. પુત્ર પિતાને પોતાની દીક્ષા લેવાની ભાવના છે” એમ જણાવ્યું. પિતાએ ઘણું આનાકાની કર્યા પછી પુત્રને અત્યંત આગ્રહ જોઈ તેને દીક્ષા લેવાની રજા આપી અને સિદ્ધ જૈન સાધુ બની સિદ્ધાર્ષિ તરીકે જાહેર થયે. સિદ્ધર્ષિએ પ્રથમ જૈન દર્શનને અભ્યાસ કર્યો, પછી ગુરુજીની મના હેવા છતાં બૌદ્ધદર્શનના અધ્યયન માટે મહાબોધિનગર જવાનું નક્કી કર્યું પરંતુ જતી વખતે ગુરુજીએ તેમની પાસેથી એવું વચન લીધું કે ત્યાં ગયા પછી મતિ ભ્રમથી બૌદ્ધ થવાનું "મન થાય તે તેણે એકવાર અહીં આવી મળી જવું.” સિદ્ધર્ષિએ આ વચન આપી, ગુવેશે મહાબેધનગરમાં જઈ બૌદ્ધ સાહિત્યનું અધ્યયન શરૂ કર્યું. ત્યાં તેને ધીમે ધીમે કલ્પનાના વમળ આવવા લાગ્યાં. બૌદ્ધાચાર્યોએ તેને બૌદ્ધ થવા સમજાવ્યું. સિદ્ધર્ષિને એ વાત ગળે ઊતરી એટલે તે પિતાનું વચન પાળવા દુર્ગસ્વામી પાસે આવ્યા. ગુરુજીએ તેને સમજાવીને સ્થિર કર્યા. કેઈ કઈ ગ્રંથના ઉલ્લેખ પ્રમાણે તે સિદ્ધષિ કલ્પનાનાં વમળમાં અટવાઈ Page #584 -------------------------------------------------------------------------- ________________ ત્રીશમું] આ વિમલચંદ્રસૂરિ ૫૬૫ ૨૧ વાર બૌદ્ધ સાધુ પાસે જઈ ગુરુ પાસે આવ્યા છે. ગુરુજીએ તેની પરિસ્થિતિને સમજી જઈ યાકિની મહત્તાસૂનુ આ હરિભદ્રસૂરિની ચિત્યવંદન ઉપરની લલિતવિસ્તરાવૃત્તિ તેમને વાંચવા આપી. સિદ્ધર્ષિનાં તે તે વાંચતાં જ જ્ઞાનચક્ષુ ઊઘડી ગયાં. તેને મતિ ભ્રમ ઊડી ગયે તેઓ તરત જ ગુરુચરણે નમી, પશ્ચાત્તાપનાં આંસુ સારવા લાગ્યા અને શુદ્ધ થઈ જૈનધર્મમાં સ્થિર થયા. ગુરુજીએ તેની યેગ્યતા જોઈ તેને આચાર્યપદથી વિભૂષિત કર્યા અને પિતે અનશન લઈ સ્વર્ગગમન કર્યું. - આ તરફ આ સિદ્ધર્ષિએ ગ્રંથ વડે જીવેને ઉપકાર થાય છે એ પિતાના અનુભવથી નક્કી કરી ગ્રંથસૃષ્ટિ કરવા તરફ લક્ષ આપ્યું. તેમણે નીચે પ્રમાણે ગ્રંથે બનાવ્યા છે. તેમણે વિ. સં. ૯૬૨ જેઠ શુ. ૫ ગુરુવારે પુનર્વસુ નક્ષત્રમાં ભિન્નમાલમાં ઉપમિતિભવપ્રપંચ કથા, શાકે (ગુ. સં) ૫૯૮ વિ. સં. ૯૭૩માં ચંદ્રકેવલિ ચરિત્ર, ઉપદેશમાલા લgવૃત્તિ ઉપદેશમાલાની બહવૃત્તિ, ન્યાયાવતારવૃત્તિ વગેરે બનાવ્યાં છે. સૂરિજીએ ઉપમિતિભવપ્રપંચામાં સંસારી જીવ કઈ રીતે સત્ય ધર્મને પામી ઊંચે ચડે છે, એ બતાવવા માટે પિતાને જ આગળ ધરી પ્રસ્તાવનાની પીઠિકા બાંધી છે અને પછી પિતાને જાતઅનુભવ જણાવ્યો છે. આ રૂપક ગ્રંથ છે. ભારતીય સાહિત્યમાં જ નહિ કિન્તુ વિશ્વ સાહિત્યમાં આ પહેલે જ રૂપક ગ્રંથ છે. સાહિત્યમાં આનું મૂલ્યાંકન વધુમાં વધુ આંકી શકાય. ડો. હર્મન જેકેબી મુક્તકંઠે કહે છે કે – I did find Something, still more Important, the great literary value of the U. Katha and the fact that It is the first alegorical work in Indian literature' (બિબ્લીઓથેકા ઈંડિકામાં પ્રકાશિત ઉપમિતિભવપ્રપંચાકથાની અંગ્રેજી પ્રસ્તાવના) Page #585 -------------------------------------------------------------------------- ________________ જૈન પર’પરાના ઈતહાસ [પ્રકરણ આચાર્ય દુર્ગા સ્વામીની શિષ્યા સાર્દેવી ગણુાએ આ ગ્રંથની પહેલી પ્રત લખી છે. આ ગ્રંથે આ॰ સિદ્ધષિને સાહિત્ય જગતમાં અમર અનાવ્યા છે. ઉપદેશમાલા વૃત્તિને અંતે પ્રશસ્તિ કે : ૫૬ - कृतिरियं जिन जैमिनि - कणभु-सौगतादिदर्शन वेदिनः । सकल ग्रन्थार्थनिपुणस्य श्रीसिद्धर्माचार्यस्येति ॥ એટલે સ્યાદ્વાદ, મીમાંસા, વૈશેષિક, સાંખ્ય અને બૌદ્ધ વગેરે દનાના જાણુનારા, સકલ ગ્રંથોના અર્થાંમાં નિપુણ, મહાચાય સિદ્ધષિએ આ વૃત્તિ બનાવી છે. આ૦ વર્ધમાનસૂરિએ આ વૃત્તિ ઉપર કથાઓ લખી છે અને આ રત્નપ્રભે આ વૃત્તિના ગાથાને સ્વીકારી સં. ૧૨૩૮માં નવી ‘ ઉપદેશમાળા વૃત્તિ ” અનાવી છે. આ રત્નપ્રભસૂરિએ આ॰ સિદ્ધષિને તેમાં થાલ્યાનૂડાળિ તરીકે નવાજ્યા છે. એકંદરે આ સિદ્ધષિ વિક્રમની દશમી સદીના સકલ ગ્રંથવિશારદ, સમર્થ સાહિત્યસ્રષ્ટા અને અજોડ દાનિક આચાય છે. ‘ દ્વાદશારનયચક્ર'ની વૃત્તિ અને ‘ સિદ્ધયોગમાલા'ની વૃત્તિ પણ આ સિદ્ધ િની રચનાઓ છે પરંતુ તે સિદ્ધષિ કયા ? તેનાં નિ ય થયા નથી. આ પ્રદ્યુમ્નસૂરિ: આ॰ અભયદેવસૂરિ: આ આચાયનિ પરિચય રાજગચ્છપટ્ટાવળીમાં આવી ગયા છે. આ આચાયે એ ચિતાડની રાજસભામાં દિગમ્બર આચાર્ય ને જીતી પોતાના શિષ્ય બનાવ્યા હતા જે નિમિત્તે ત્યાં વિજયસ્ત`ભ ઊભા કરવામાં આવ્યો છે જે આજે પણ વિદ્યમાન છે. આ॰ અભયદેવસૂરિએ ‘ વાદમહાર્ણવ ’ગ્રંથ અનાવ્યા છે. તેમના શિષ્ય ધનેશ્વરસૂરિ પણ મુંજરાજાના ગુરુ હતા. (પૃ. ૫૦૬) આ નન્નસૂરિ—આ આચાર્ય ને ચિતના રાજા અલ્લ ગુરુ તરીકે માનતા હતા. તેમની આજ્ઞાથી આ૦ જિનયશે પેાતાનું ‘ પ્રમાણુશાસ્ત્ર ’ ચિત્તોડની રાજસભામાં વાંચી સાંભળાવ્યુ હતું. Page #586 -------------------------------------------------------------------------- ________________ ત્રીશમું]. આ વિમલચંદ્રસૂરિ ૫૬૭ આ આચાર્ય મારગચ્છના, કરંટકગછના, મલવાદી ગછના, કે કયા ગચ્છના હતા? તે તથા તેમના સંબંધી બીજે કઈ ઉલ્લેખ મળતું નથી. આ મલવાદી (બીજા) આ૦ મત્સ્યવાદી, આ જિનયશ, આવ યક્ષએ ત્રણે ભાઈએ છે. વિકમની દશમી સદીના મલ્યવાદીગચછના આચાર્યો છે. તેઓને પરિચય પ્ર. ૨૩માં આવી ગયે છે. (જુઓ. પૃ. ૩૮૦) આ૦ ગુણાકરસૂરિ લખે છે કે, આ મલવાદીજી “ભક્તામર તેત્રના પાઠી હતા, તેમના ચરણના પ્રક્ષાલનજળથી અયોધ્યાના રાજાને વ્યંતરની પીડા દૂર થઈ હતી. (ભક્તામર સ્તોત્ર લૈ. ૧૫ની વિવૃતિ) આ પાશ્વસૂરિ આ૦ યક્ષદેવસૂરિ સિદ્ધાંતના પૂરા જ્ઞાતા હતા. તેમના શિષ્ય આવ પાર્શ્વસૂરિએ શક સં. ૮૨૧ વિ. સં. ૫૬માં ગભૂમાં “વંદિત્તા સૂત્ર’ની ટીકા બનાવી. હર્ષપુરીયગચ્છ: ચિત્તોડના રાજા અલટરાજે રાણુ હરિયાદેવીના નામથી હર્ષપુર વસાવ્યું. ત્યાંના જેન સંઘે આ પ્રિયગ્રંથસૂરિની મઝિમા * આ. યક્ષદેવ અનેક થયા છે. જેમ કે – ૧. ઉપકેશગચ્છના તે નામને ઘણું આચાર્યો ( જુઓઃ પૃ. ૧૬ થી ૩૬) ૨-૩ હરિલવંશના આચાર્ય (જુ કો: પૃ. ૪૪૮, ૪પર, ૫૧૮). આ મલ્લવાદી બીજાના ગુરુભાઈ (જુઓઃ પૃ. ૩૮૦) ૫. પરમ સૈદ્ધાંતિક આચાર્ય, જેમના શિષ્ય આ પાર્થસૂરિ શાકે ૮૨૧માં થયા (જુઓઃ પૃ. ૫૬૭) ૬. આ સંગમસિંહના પ્રશિષ્ય. (જુઓઃ પૃષ્ઠ: ૩૦૬) + વંદિતા સત્રના વૃત્તિકાર-૧. અલંકદેવરિ, ૨. પાર્ષદેવસૂરિ, ૩. જિનેશ્વરસૂરિ, ૪. વિજયસિંહરિ, (ચૂણું) ૫. જિનદેવસૂરિ (ભાષ્ય), ૬. ચંદ્રસૂરિ, ૭. તિલકસૂરિ, ૮. દેવેન્દ્રસૂરિ, ૯-૧૦. રત્નશેખરસૂરિ, ૧૧. હર્ષસૂરિ, ૧૨. કુલમંડનસૂરિ. વગેરે. Page #587 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ શાખાના પ્રશ્નવાહનકુળના આચાર્યોને અહીં પધરાવ્યા અને ત્યારથી તે પ્રશ્નવાહનકુળના ગચ્છના શ્રમણસંઘનું “હર્ષપુરીયગચ્છ” એવું નામ પડ્યું, જેમાં વિક્રમની બારમી સદીમાં આ વિજયસિંહ થયા છે. તેમના શિષ્ય અભયદેવસૂરિથી રાજા કર્ણદેવના સમયમાં હર્ષપુરીયગચ્છનું મલધારગચ્છ નામ પડ્યું. આ ગચ્છની પરંપરાને વિછેદ થતાં તેની ગાદીએ તપાગચ્છના શ્રીપૂજે બેસતા હતા. સાંડેરગચ્છા મારવાડમાં સાંડેરાવ ગામથી આ ગચ્છ નીકળ્યો છે. આ ગચ્છ પ્રાચીન છે. તે ચિત્યવાસી ગ૭ હવે તેમાં આ૦ યશોભદ્રસૂરિ વગેરે વિદ્યાસંપન્ન આચાર્યો થયા છે, જેઓ રાજપૂજિત હતા. તેઓએ ઘણું નવા જેને બનાવ્યા છે. નવા જેને બન્યા પછી તે ગ૭ વધુ પ્રસિદ્ધિમાં આવ્યું છે. હ€ડીગચ્છ તે આ ગચ્છની શાખા છે. સાંડેરગચ્છ સમય જતાં તપગચ્છમાં ભળી ગયું છે. સાંડરગચ્છની પટ્ટાવલી આ પ્રમાણે છે: (૧) આ૦ ઇશ્વરસૂરિ તેમને મુંડારાની બદરીદેવી પ્રત્યક્ષ હતી. (૨) મહાપ્રભાવક આ૦ યશભદ્રસૂરિ (૩) આ૦ શાલિસૂરિ તેઓ ચૌહાણવંશના હતા, સર્વવિદ્યાવિશારદ અને બદરીદેવીથી સેવાતા હતા. સૂરિપદ સં. ૯૭૦ (૪) સુમતિસૂરિ (૫) શાંતિસૂરિ (૬) ઈશ્વરસૂરિ (૭) શાલિસૂરિ સં. ૧૧૮૧ (૮) સુમતિસૂરિ (૯) આ૦ શાંતિસૂરિ–તેમણે વિ. સં. ૧૨૨લ્માં શીસેદિઆઓસવાળ બનાવ્યા. (૧૦) ઈશ્વરસૂરિ તેમણે સં. ૧૨૪૫ કે ૧૨૯૧માં મંત્રી યશવીરે લુણિગવસહીમાં કરાવેલ ૩ દેરીઓની પ્રતિષ્ઠા કરાવી. (૧૧) શાલિસૂરિ, (૧૨) સુમતિસૂરિ (૧૩) શાંતિસૂરિ (૧૪) ઈશ્વરસૂરિ (૧૫) શાલિસૂરિ (૧૬) સુમતિસૂરિ (૧૭) શાંતિસૂરિ (૧૮) આ૦ ઈશ્વરસૂરિ–તેમનું દીક્ષાનું નામ દેવસુંદર હતું. શેઠ સાયરે નાડલાઈમાં આ૦ યશોભદ્રસૂરિએ લાવેલા ભગવાન આદિનાથના પ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવી, તેનું નામ “સાયરવસહી” રાખ્યું. Page #588 -------------------------------------------------------------------------- ________________ ' ' . ', " કેમ ત્રીશમું ]. આ વિમલચંદ્રસૂરિ પહલ આ ઈશ્વવરસૂરિએ આ શાંતિસૂરિની અધ્યક્ષતામાં જ તેમાં વિ. સં: ૧૫૯૭ ૧. શુ ૬ શુક્રવારે પુનર્વસુ નક્ષત્રમાં ભ૦ આદિનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. તેમણે “જીવવિચાર વિવરણ ગ્રં. ૨૦૦૦, લલિતાગ ચરિત્ર યાને રસિકચૂડામણિ સં. ૧૮૬૧ મુ. દશપુર, શ્રીપાળચોપાઈ. પભાષા સ્તોત્ર, તેની પાટીકા, નંદિણમુનિગીત, યશોભદ્રસૂરિ પ્રબંધ યાને ફશુચિંતામણિ, મેદપાટ-સ્તવન–સટીક, સુમિત્રચરિત્ર સં. ૧૫૮૧ દીવાળી મુ નાડલાઈ વગેરે ગ્રંથ બનાવ્યા છે. (૧૯) આ૦ સુમતિસૂરિ. - સાંડરગચ્છનાં જન ગેત્રો આ પ્રમાણે છે. ગંગલિયા, ભડારી, ચૂતર, દુરિયા, ધારેલા, કાંકરેચા બહેરા, શીસેદિઆ વગેરે ૧૨ જાતિએ આ સાંડેરાવગચ્છની જાતિઓ છે તે ગચ્છના કેઈ મહાતમાં પિતાની વહી ખરતરગચ્છના મહાત્માને આપી ગયા, ત્યારથી તે મહાતમા આમાંની કેટલીક જાતિની વહી લખે છે, ' - સાંડેરાવગચ્છની ગાદીએ તપાગચ્છના શ્રીપૂ બેઠા એટલે આ જાતિઓ તપાગચ્છની ઉપાસક છે. શદિઆ ક્ષત્રિય અને એસવાલ સાંડરગચ્છના ઉપાસક છે. તે માટે દેહરે મળે છે કે શીસેદિઆ સંડેસરા, ચઉસીયા ચૌહાણ, ચિત્યવાસીયા ચાવડા, કુલગુરુ એહ પ્રમાણુ - અમદાવાદનું નગરશેઠનું કુટુંબ શીસેદિઆ ઓસવાળ છે, જે આજે પણ તપગચ્છના અધિપતિ પૂ મૂલચંદાણી મહારાજના આજ્ઞાવર્તી શ્રમનું ઉપાસક છે. (જુ. પૃ. ૩૮૭) . ' આ સિવાય ખાબડિયા, ગંગ, બંબગંગ, દુધેરિયા અને કોતિયા વગેરે કદરસાગચ્છના શ્રાવકે છે. સંભવ છે કે આ ગ૭ પણ સાંડેરગચ્છની શાખા હશે. - આ યશોભદ્રસૂરિ: " તેમને સં. ~૭માં જન્મ, સં. ૯૮ માં સૂરિપદ, તેમણે સં. ૯૬૯ માં મુંડારા અને સાંડેરાવમાં જિનપ્રતિષ્ઠા કરાવી, સં. ૧૦૧૦ માં ૮૪ વાદ જીત્યા, તેમનું સં. ૧૦૨૯ અથવા સં, હર Page #589 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ '[ પ્રકરણ ૧૩૯ માં નાડલાઈમાં સ્વર્ગગમન થયું. તેમનું ચરિત્ર આ પ્રમાણે છે. ( પીંડવાડા પાસેના પલાઈ ગામમાં પુણ્યસાર (યશવીર) વ્યવહારની પત્ની ગુણસુંદરી(સુભદ્રા)એ હિમાલયના સ્વપ્નથી સૂચિત સુધર્મા નામના પુત્રને જન્મ આપે. સુધર્મા ૫ વર્ષને થયા ત્યારે નિશાળે ભણવા બેઠે. એક દિવસે તેણે એક બ્રાહ્મણના કેશવ નામના છેકરાને ખડિયે લીધે ને અકસ્માત ફૂટી ગયે. સુધર્મા એ બ્રાહ્મણના કરીને તેના બદલામાં અનેક ખડિયા બતાવી આપવા લાગ્યું, પણ બ્રાહ્મણના છેકશએ પિતાને હતું તે જ ખડિયા લેવાની જીદ્દ પકડી અને એ બન્ને બાળકે લડી પડ્યાં. પંડિત બન્નેને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ કેઈએ માન્યું નહીં. છેવટે કેશવ બોલ્યો કે “જા હું તારા કપાળમાં કૂર કરબે ખાઉં, તે જ મને સાચે બ્રાહ્મણ જાણજે, નહીં તે મને ભટડે સમજજે.” તરત જ સુધર્મા પણ બે કે “તું પણ આ વાણિયાને જોઈ લેજે, હું મરતાં મરતાં પણ તને તે ઠીક કરીશ.” - આ સમયે સંડેરકગચ્છમાં આ૦ ઈશ્વરસૂરિ વિદ્યમાન હતા. તેમને ૫૦૦ શિષ્ય હતા. પિતે ૬ વર્ષ સુધી વિગઈ છેડી હતી, મુંડારામાં બહરીદેવી સાધી હતી. તેમણે બદરી દેવીની સૂચનાથી પલાઈમાં પધારી સુધર્માના માતા-પિતાને સમજાવી આજ્ઞા મેળવી ૬ વર્ષના સુધર્માને દીક્ષા આપી, જ્ઞાન આપ્યું, વિદ્યાઓ આપી, અને સમય જતાં ગ્યતા જોઈ મુંડારામાં જઈ બદરી દેવીને આરાધી મુનિ સુધમને સૂરિપદ આપ્યું, પિતાની પાટે સ્થાપી યશોભદ્રસૂરિ એવું નામ આપ્યું. યશોભદ્રસૂરિને પણ બદરી દેવી સિદ્ધ થઈ હતી. મહેસાણાથી પાટણ અને કઈતીર્થ જતી રેલ્વે લાઈનમાં મણુંદરેડ સ્ટેશન છે, ત્યાંથી માઈલ દૂર સંડેર ગામ છે. આ ગામ પણ પ્રાચીન છે. જો કે તે સાંડરગચ્છનું ઉત્પત્તિ સ્થાન નથી કિન્તુ તેને સાંડરગચ્છ સાથે વિશેષ સંબંધ હશે, એમ લાગે છે. આ જ્ઞાનવિમલસૂરિએ સં. ૧૭૪૯માં સંડેર ગામમાં જ મોપાધ્યાય શ્રીયશવિજયજી મહારાજની આજ્ઞા પ્રમાણે ક્રિોદ્ધાર કરી સંવેગી માર્ગ સ્વીકાર્યો હતો. (પટ્ટાવલી સમુચ્ચય: ભા૦ ૨, પૃ. ૨૧૬) Page #590 -------------------------------------------------------------------------- ________________ ચોત્રીશમું] આ વિમલચંદ્રસૂરિ તેમણે સૂરિપદ મળ્યું ત્યારથી જ જાવાજીવ સુધી ૬ વિગઈને ત્યાગ કર્યું હતું અને માત્ર ૮ કેળિયાને આહાર લેવાની પ્રતિજ્ઞા કરી હતી. આ યશોભદ્રસૂરિને સૂર્યદેવે ત્રણે લોકને બતાવનારી અંજનપિકા તથા સિદ્ધ મંત્રોવાળી સ્વર્ણાક્ષરની પોથી આપી અને તેમના શિષ્ય બલિભદ્ર મુનિને પણ કેટલીક વિદ્યાઓ આપી પછી આ૦ યશભદ્રસૂરિને ૮ મહાસિદ્ધિઓ ઉત્પન્ન થઈ મને યંત્રો સિદ્ધ થયા, અને ગગનગામિની વિદ્યા પણ સિદ્ધ થઈ. હવે તેઓ હમેશાં પાંચ તીર્થોની યાત્રા કરીને જ આહાર લેતા હતા. સડેરની પ્રતિષ્ઠમાં ધાર્યા કરતાં વધારે માણસે આવી જવાથી થી ખૂછ્યું, એટલે સૂરિજીએ વિદ્યાના બળથી પાલીના ધનરાજ શેઠના ઘરેથી ઘી મંગાવી આપ્યું. અહીં ધનરાજ શેઠને જાણ થઈ ત્યારે તેણે પણ એ ઘીના પૈસા લીધા નહીં. આચાર્ય મહારાજે આહડમાં અલ્લટ રાજાના મંત્રીએ બનાવેલા દેરાસરમાં પ્રતિષ્ક કરવી. એક દિવસે ઉજજૈનમાં મહાકાલના દેરાસરમાં દીવાની તિથી ચંદર બળવા લાગ્યા, તેને આચાર્યશ્રીએ આઇડમાં રહ્યા રહ્યા જ હલાવી નાખે. તેમણે આહડ, કરહેડા, કવિલાણું, સાંભર અને ભેસરમાં એક જ દિવસે એક જ મુહૂર્ત પ્રતિષ્ઠા કરી હતી. કવિલાણમાં પાણીની ખેંચ પડી તે તેમણે નખ વડે વાસક્ષેપ નાખી, કૂવે પાણીથી ભરી દીધે, જેમાં ઘણા કાળ સુધી પાણી અખૂટ રહ્યું હતું. તેમણે આવા ૫ કૂવામાં પાણી ઉત્પન્ન કર્યું હતું. સૂરિમહારાજ એકવાર સં. ૭ લગભગમાં આહડના ભદ્રશેઠના સંઘ સાથે ગુજm, ગિરનાર વગેરે તીર્થોની યાત્રા માટે ચાલ્યા. વચમાં સા સામસિંહ ચાવડાએ તેમને પાટણમાં જ રેકી રાખવા માટે પોતાના મહેલમાં બેલાવી કમાડ વાસી પૂરી દીધા. અસ્ત્રાર્થ “હું જાઓ દસ્તીથી નહિ રહું” એમ રાજાને જણાવી વિરાના ઘાથી લઘુરૂપ બનાવી આકાશમાગે ઊડી સંઘમાં જઈ પહોંચ્યા અને પછી તરત જ આચાર્યશ્રીએ રાજાને માણસ મેકડી ધર્મલાભ હા. આ સામંતસિંહ રાજાએ અને મૂળરાજ સેલંકીએ આચાર્યશ્રી પાસે Page #591 -------------------------------------------------------------------------- ________________ પ૭૨ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ જઈ “અમે આ ભક્તિ માટે કર્યું હતું, પણ અવજ્ઞા થઈ” એમ કહી માફી માગી. અને પિતાનું આયુષ્ય પૂછયું. ગુરુમહારાજે ૬ મહિનાનું આયુષ્ય જણાવ્યું અને ધર્મધ્યાન કરવા ઉપદેશ આપ્યો. રસ્તામાં સંઘને પાણીની ખેંચ પડી ત્યારે આચાર્ય મહારાજે વિદ્યાના બળથી સૂકું તળાવ પાણીથી ભરી દીધું, સંઘે શત્રુંજય મહાતીર્થ તથા ગિરનાર તીર્થની યાત્રા કરી. આ સમયે એક ચાર ભગવાન નેમિનાથનાં આભૂષણે લઈ આહડ ચાલ્યા ગયે હતે, ગુરુ મહારાજે તે ચેરનાં નામ, સ્થાન, નિશાની આપ્યાં અને જ્યારે શેઠના માણસે તેને પકડી લાવ્યા ત્યારે ગુરુમહારાજે તેને મુક્ત કરાવ્યો. સૂરિ મહારાજ સંઘ સાથે આહડ ગયા. ત્યાંથી વિહાર કરી નાડલાઈ પધાર્યા અને તેમણે તે ચોમાસું નાડલાઈમાં કર્યું. { } . આ તરફથી પેલા બ્રાહ્મણને છેકરે કેશવ જેગી બની જુદી જુદી વિદ્યામાં પારંગત થયું હતું. તે પણ અવારનવાર પ્રતિજ્ઞા પૂરી કરવા માટે પ્રયત્ન કરવા લાગ્યા : એક દિવસે જોગીએ પિતાની જટાના બે સાપ બનાવી સૂરિમહારાજ પર છોડયા મહારાજે મુહપત્તિના બે કકડા કરી બે નેળિયા બનાવી સાપને નસાડી મૂક્યા. આ ચમત્કાર જોઈને જેગી પણ નાસી ગયે. જોગીએ એક સાધ્વીજીને ગાંડી બનાવી દીધી. સંઘે ગી પાસે જઈ સાધ્વીજીને સારી કરવા ખૂબ ખૂબ વિનવણી કરી, પણ તેણે માન્યું નહિ. એટલે સંઘે આચાર્ય મહારાજના કહેવા પ્રમાણે એક પૂતળાની આંગળી કાપી કે તરત જ જેગીની આંગળી કપાઈ નીચે પડી. પછી શ્રાવકેએ કહ્યું કે, જેગી મહારાજ ! જેમ આ આંગળી છેદાઈ ગઈ તેમ તમારા મસ્તકને પણ છેદ થશે. જોગીએ આ સાંભળી સાધ્વીજીને સારી બનાવી મોકલી દીધી. - જોગીએ એક દિવસે ચૂરણ નાખી જિનપ્રતિમાઓને વિમુખ કરી નાખી. આચાર્ય મહારાજે તે ગીને બેસવાના પાટલા ઉપર જ ખીલી દીધે. એટલે જોગીએ માફી માગી જિનપ્રતિમાઓને સમ્મુખ કરી અને આચાર્યો તેને છૂટે કર્યો. Page #592 -------------------------------------------------------------------------- ________________ આ વિમલચંદ્રસૂરિ પ૭૩ - જોગીએ રાજસભામાં વાદ ચલાવ્યું, આ જ પ્રસંગે જોગીએ મંત્રબળથી તપેશ્વર મહાદેવનું મંદિર આકાશ માર્ગથી લાવી નાડલાઈમાં સ્થાપિત કર્યું છે અને આચાર્યશ્રીએ ભ૦ આદિનાથનું મંદિર વલભી કે ખેડબ્રહ્માથી આકાશમાર્ગે લાવી સ્થાપિત કર્યું છે. આ બન્ને મંદિરે એક જ રાતમાં અહીં આવ્યાં છે, અને સવાર થતાં પહેલાં સ્થપાયાં છે, જે આજે પણ વિદ્યમાન છે. આ ઘટના વિ. સં. ૯૯૬ થી ૧૦૧૦ સુધીમાં બની છે. અંતે જોગીએ છેલે દાવ માંડ્યો, એટલે કે છળ કરવાને વિચાર કર્યો. નાડલાઈમાં ભગવાન આદીશ્વરના દેરાસરમાં બલિને વિધિ ચાલતું હતું, ત્યારે તે ગેરખ સાધુ બની ભિક્ષા માગવા આવ્યું. સંઘે તેને ભિક્ષા આપી ત્યારે યશોભદ્રસૂરિ જાગ્યા. ગુરુજીએ પિતાનું આયુષ્ય ૬ મહિનાનું છે” એમ જાણ સંઘને કહ્યું કે, “આજથી છ મહિને મારું મૃત્યુ છે, મારા માથામાં જે મણિ છે, તે આ જોગી અગ્નિસંસ્કાર સમયે ઉત્પાતે ઊભા કરી મણિ લેવા ચાહશે, તમે સાવધાન રહેજે. તે માથાના મણિને મારી કરેડમાંથી જુદે પાડી દઈ મારા દેહને સંસ્કાર કરજો. પણ તેને મણિ લેવા દેશે નહિ.” આચાર્ય મહારાજ છઠે મહિને સ્વર્ગે ગયા ત્યારે જોગીએ પણ મણિ લેવા માટે પૂરી તકેદારી રાખી હતી, પણ શ્રાવકેએ ગુઆજ્ઞા પ્રમાણે માથામાંને મણિ જુદે પાડ્યો કે શબ્દ થયે, જેને સાંભળતાં જ જેગીનું હૃદય ફાટી ગયું અને તે મૃત્યુ પામે. આચાર્ય મહારાજનું અગ્નિસંસ્કાર સ્થાન શિલા તરીકે પ્રસિદ્ધ છે, જ્યાં ઘણુ યાત્રિકે આવી ફૂલ ચડાવે છે, તથા માનતા માને છે. નાડલાઈનું આ સ્થાન પરચા પૂરક મનાય છે. આ આચાર્યને આ૦ શાંતિસૂરિ, આ બલિભદ્રસૂરિ, ખીમઋષિ વગેરે અનેક શિષ્ય તથા સુમતિસૂરિ, કૃષ્ણબાષિ, આ૦ પૂર્ણભદ્રસૂરિ વગેરે અનેક પ્રશિષ્ય થયા છે. આ બલિભદ્રસૂરિ : - તેઓ સડેરગચ્છના આ યશોભદ્રસૂરિના મુખ્ય શિષ્ય હતા. Page #593 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ આ યશભદ્રસૂરિ પાલીમાં પધાર્યા હતા ત્યારે એક દિવસે સ્થડિલ જતાં વરસાદ થયે એટલે આચાર્ય મહારાજ સૂર્ય મંદિરમાં જઈ 'ઊભા. સૂર્યદેવે પ્રસન્ન થઈ તેમને મંત્રથી આપી, જેમાં સર્વ દર્શન, દિવ્યદૃષ્ટિ, સ્વર્ણસિદ્ધિ, રીસિદ્ધિ, નગરસ્થાપના, પરકાયપ્રવેશ, આકાશગમન, ઈત્યાદિ અનેક વિદ્યાઓ હતી. આચાર્ય મહારાજે ઉપાશ્રયે જઈ તે પિથી વાંચી પિતાના શિષ્ય બલિભમુનિ સાથે પાછી મેકલી, પરંતુ બલિભદ્રમુનિએ રસ્તામાં જ તેનાં પાનાં ચેરી લીધાં અને પિથી સૂર્યદેવને આપી. સાથે સાથે તે ચરેલાં પાનાં પણ કુદરતી રીતે જ ગૂમ થઈ ગયાં, આથી બલિભદ્રમુનિએ ખસિયાણું પડી જઈ સૂર્યદેવ પાસે આવી, પોતાની ભૂલ સ્વીકારી વિદ્યાનાં પાનાં માગ્યાં, અને સૂર્યદેવે પણ “આચાર્યના જ શિષ્ય છે” એવા પ્રેમથી બલિભદ્રમુનિને તે પાનાં આપ્યાં. બલિભદ્રમુનિએ એક દિવસે લીંડીઓનું સેનું બનાવ્યું, આઠ યશેભદ્રસૂરિએ આ વાત જાણી તેથી તેમને અલગ રહેવાની આજ્ઞા કરી અને ચૌહાણુવંશી શાલિભદ્રસૂરિને પિતાની પાટે સ્થાપ્યા. બલિભદ્રમુનિ પર્વતની ગુફાઓમાં ચાલ્યા ગયા. અને આકરી તપસ્યા કરવા લાગ્યા. એમ કરતાં તેમને અનેક વિદ્યાઓ સિદ્ધ થઈ આ અવસરે સોરઠમાં ” રાજાઓનું રાજ્ય હતું. ઈતિહાસ કહે છે કે—વિ. સં. ૯૧૬ માં રા'ખેંગાર અને મૂળરાજ સોલંકી રાજ્યકાળમાં રા” ગ્રહરિપુ સેરઠના રાજાઓ હતા. તે લૂંટફાટ, ચેરી, ચાંચિયાપણું અને વ્યભિચારને માગે ઊતરી ગયા હતા. તેઓ સમુદ્ર જતા વ્યાપારી વહાણેને, તેમજ ગિરનાર તીર્થ તથા પ્રભાસપાટણ તીર્થના જેન–શૈવ યાત્રિકે ને લૂંટતા હતા. સ્ત્રીઓની લાજ લેતા હતા, જુગાર રમતા હતા, દારુ પીતા હતા, અને શિકાર ખેલતા હતા. ક. સ. આ. શ્રી હેમચંદ્રસૂરિએ ‘દ્વયાશ્રય મહાકાવ્ય માં આ રાજાઓના પાશવી જીવનને વાસ્તવિક ચિતાર આપે છે. કચ્છને શવ અને સિંધના ઑછે તેના સાગરીતે હતા. મૂળરાજ સોલંકીએ સેરઠ પર ચઢાઈ કરી, તે પાશવી નીતિને અંત આણ્યો હતે અને પછી શું માંહેલિકના સમયે આવી જ ભૂલના પરિણામે રાના Page #594 -------------------------------------------------------------------------- ________________ ત્રીશમુ) આ વિમલચંદ્રસૂરિ ૫૭૫ સત્યવંશને સમૂળ નાશ થયે હતે. વિકમની દશમી સદીના ઉત્તર ભાગમાં સોરઠને રાજા રા'ખેંગાર તે જ કટિને રાજા હતા. તે યાત્રિક સંઘ શક્તિશાલી હોય તે બૌદ્ધધમીને સ્વાંગ સજીને પણ ધર્મ સંઘર્ષણના બાના નીચે યાત્રિકને રજાડતે હતે. એકવાર એક જૈનસંઘ શત્રુંજય તીર્થની યાત્રા કરીને જુનાગઢ આવ્યા. સંઘપતિ ધનાઢય અને ધર્મપ્રેમી હતું, તેની ચેકીની વ્યવસ્થા મજબૂત હતી. 'ખેંગાર તેને લૂટી શકે તેમ હતું જ નહીં, એટલે રા'એ તેની પાસેથી પૈસા પડાવવા માટે ન જ પેંતરો રચ્યું, અને જુનાગઢ આવેલ જૈન સંઘને કહ્યું કે “તમે બૌદ્ધ થશે તે જ ગિરનારની યાત્રા કરી શકશો. અન્યથા નહીં.” આ સાંભળી સંઘ વિમાસણમાં પડી ગયે પરંતુ સાથોસાથ સંઘે એ પણ નિશ્ચય કરી લીધું કે–“સંઘે અહીંની યાત્રા કર્યા સિવાય પાછા જવું નહીં, યાત્રા કરીને જ જવું.” સંઘને ત્યાં એમ ને એમ ૧૨ વર્ષો વીતી ગયાં. એક દિવસે અંબિકા દેવીએ શ્રીસંઘને જણાવ્યું–કે આ૦ યશેભદ્રસૂરિ કે વિદ્યાધારી બલભદ્ર મુનિ અહીં આવી પિતાની વિદ્યાના પ્રભાવે આ તીર્થને પિતાનું બનાવે, તે જ તમે યાત્રા કરી શકે તેમ છે. સંઘે ખેપિયે મેલી પત્ર લખી આપી બલિભદ્રમુનિને અહીં પધારવા વિનંતિ કરી. એટલે બલિભદ્રમુનિ આકાશમાગે જુનાગઢ આવ્યા. તેમણે પ્રથમ રાજા પાસે જઈ ન્યાય માર્ગે ચાલવા ઉપદેશ આપે. રા'એ કોધિત થઈ તે મુનિને તિરસ્કાર કર્યો અને બૌદ્ધધર્મ સ્વીકારવા જણાવ્યું. મુનિજી અડદના દાણું મંત્રી રાણી તરફ ફેંકી ત્યાંથી ચાલી નીકળ્યા. રાષ્ટ્ર તરફડિયાં મારી, બળું બધું કરતી નિશ્રેષ્ટ થઈ ગઈ રાજાએ બૌદ્ધાચાર્યને બોલાવી રણને ઠીક કરવા વિનંતિ કરી પણ તેની કંઈ કારી ચાલી નહીં. રાજાએ આખા સંઘને નાશ કરવા સૈન્ય તૈયાર કર્યું પણ મંત્રી તે દરમિયાનમાં મુનિજી પાસે જઈ પહોંચ્યા અને મુનિની એકીસાથે હજાર સૈનિકોને નાશ Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૬ જૈન પરંપરાના હિતહાસ [ પ્રકરણ કરવાની અને એકીસાથે હજારા મરેલાઓને ઊભા કરવાની અદ્ભુત વિદ્યા જોઈ, તે રા' પાસે આવ્યો. રાને ઠંડા પાડી આ ઋષિને પ્રસન્ન કરવામાં જ લાભ છે; એમ સમજાવી, માફી માગવાની વ્યવસ્થા કરી. રાજા તરફથી મંત્રીએ માફી માગી અને મુનિજીના કહેવા પ્રમાણે કરવાથી રાણી સાજી થઈ ગઈ. તરત જ રા'ખેંગારે પણ આ તીર્થ જૈનોને પાછુ સાંપ્યુ અને શ્રીસ ંઘે ગિરનારની યાત્રા કરી ભ॰ નેમિનાથની પૂજા કરી. i. ત્યાર પછી અલિભદ્રમુનિ ત્યાંથી વિહાર કરી પાલી, નાડાલ થઇ હથુંડી (હસ્તિકુડી) પધાર્યાં, તેમણે ત્યાં રહ્યા જ મેવાડના રાણા અલ્લટની બેનતિથી આહડ નગરમાં રાણીના રેવતીદ્વેષને શમાગ્યે. આથી અલટ રાજાએ મુનિજીને આહડ લઈ જઈ માટે મહાત્સવ કર્યો અને અર્ધું રાજ્ય દેવા તૈયારી કરી પણ મુનિજીએ મુનિધમ સમજાવી રાજ્ય લેવાની ના કહી અને સાથેાસાથ જણાવ્યું કે- “ જો તમે કરી શકે તો એક કામ કરે કે આ॰ શાલિભદ્રસૂરિ મને અર્ધો ભાગ આપે. ” દ રાજા અથ્લટરાજે આ॰ શાલિસૂરિને મહાત્સવથી આહુડમાં પધરાવ્યા. રાજાએ તેમને વિનંતિ કરી કે— “ અલભદ્રમુનિ તમારા ગુરુભાઈ છે, માટે તેમને ગુરુપાટના અર્ધાં ભાગ આપે. ” આ॰ શાલિસૂરિએ સૌમ્યતાથી ઉત્તર વાળ્યો કે ઃઃ રાજન્ ! રાજા ભાઈઓને ભાગ આપતા નથી, લેાકેા ભાઈ એને સરખા ભાગ આપે છે. ધર્માચાર્યાંમાં પણ રાજનીતિ પ્રવર્તે છે. એટલે ગુરુના સર્વ હકક પટ્ટધરને જ મળે છે.” રાજાએ આ વાતને ન્યાયરૂપે સ્વીકારી લીધી એટલે હવે રાજાએ પોતે જ અલિભદ્રમુનિને વાસુદેવસૂરિ એવું નામ આપી આચાય પદવી આપી અને તેમને નવા શ્રાવકે કરી આપ્યા. ( વિ. સં. ૭૩ લગભગ ) આ વાસુદેવસૂરિએ હત્થંડીમાં જઈ ત્યાંના રાઠેાડ રાજા વિદગ્ધરાજને ઉપદેશ આપી જૈનધમી બનાવ્યો, Page #596 -------------------------------------------------------------------------- ________________ ત્રીસમું] આ વિમલચંદ્રસૂરિ પહ૭ રાજાએ પણ હલ્યુડીમાં વિશાળ જિનચૈત્ય બનાવી તેમાં સં. ૯૭૩ ના શુચિ મહિનામાં ઉક્ત સૂરિના હાથે ભગવાન શ્રીહષભદેવની પ્રતિષ્ઠા કરાવી. તેની પૂજા માટે અને આચાર્યશ્રીના જ્ઞાન ભંડાર માટે ખેતી તથા વ્યાપાર ઉપર જુદા જુદા લાગાએ નાખી કાયમી દાનશાસન કરી આપ્યું. ત્યારબાદ તેના પુત્ર રાજા મમ્મટરાજે પિતાના દાનશાસનને કાયમી તરીકે મંજુર રાખી, તેમાં વધારે કરી સં. ૬ના મહા વદિ ૧૧ ના દિવસે આ વાસુદેવસૂરિને બીજું દાનશાસન કરી આપ્યું. તેના પુત્ર ધવલરાજે પણ આ શાંતિભદ્રના ઉપદેશથી દાદાના મંદિરને જીર્ણોદ્ધાર કરી તેમાં વિ. સં. ૧૦૫૩ મહા સુદિ ૧૩ રવિવારે પુષ્ય નક્ષત્રમાં નવા આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી અને ખરચ માટે પીપળિયા કૂવાની જમીન દાનમાં આપી. આ મંદિરના નવા મૂળનાયક તે નાહક, જિંદ, જસ, સંપૂર, ભદ્ર, નાગ, અને પિચી વગેરે શ્રાવકે તથા ગોઠીઓએ સ્વકર્મના ક્ષય માટે અને પોતપોતાની સંતતિના આત્મકલ્યાણ માટે ન્યાયપાર્જિત દ્રવ્યથી બનાવ્યા હતા. આ આ વાસુદેવસૂરિનું બીજું નામ આ કેશવસૂરિ છે. તેમનાથી હથુંડીગચ્છ નીકળે, જેનું સંસ્કૃત નામ હસ્તિકુડીગચ્છ છે. હન્દુડીગચ્છ (હસ્તિકુંડીગચ્છ) આ વાસુદેવસૂરિથી હ€ડીગછ નીકળે તેની પરંપરા ત્રણ રીતે મળે છે. તે આ પ્રમાણે– (૧) આ૦ વાસુદેવસૂરિ–સં. ૯૬ માં વિદ્યમાન (૨) આ૦ શાલિભદ્રસૂરિ–સં. ૧૦૫૩ માં વિદ્યમાન હતા. તેઓ રૂપાળા, તેજસ્વી, નૈષ્ઠિક બ્રહ્મચારી, ગુણવાન અને વિખ્યાત કીતિવાળા હતા. તેમને તે સમયના ઘણુ રાજાઓ માનતા હતા. (શ્લે. ર૭ થી ૩ર) (૧) આ વાસુદેવ (૨) આ૦ પૂર્ણચંદ્ર (૩) આ દેવસૂરિ (સુરાચાર્ય) (૪) આ૦ બલિભદ્રસૂરિ. (૧) આ વાસુદેવ (૨) આ પૂર્ણચંદ્ર (૩) આ વિર (૪) આ૦ દેવ (આ૦ સુર) Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ હથુંડીગચ્છના શ્રાવકે બાલી, સાદડી, સાંડેરાવ, મેવાડ વગેરેમાં ચાલ્યા ગયા છે જે આજે હથુંડિયા તરીકે પ્રસિદ્ધ છે. ખિમષિ: ચિતડ પાસે વડગામમાં બેહા નામને ઘી-તેલને વ્યાપારી હતું. તે બહુ ગરીબ હતું, તેને એક દિવસે ઠેસ વાગતાં પડી ગયે અને કુંડલીમાંથી ઘી ઢળી ગયું. ગામવાળાએ તેને મદદ કરી ઘી અપાવ્યું. તે પણ ઠેસ વાગી પડી જતાં ફરી વાર ઢળી ગયું એટલે તેને કર્મની વિચિત્રતા પર ખૂબ જ વિચાર આવ્યું. તે પછી તે કઈ એક દિવસે ગચ્છના આ૦ યશોભદ્રસૂરિ પાસે જઈ પહેચ્ચે. તેમના ઉપદેશથી જૈનધર્મી બન્ય–અને વૈરાગ્ય થતાં જૈન મુનિ પણું બન્યું. બેહા મુનિએ ગુરુની આજ્ઞા લઈ અવંતી પાસે ધામણઉદ્ર ગામના તળાવની પાળ પાસેના જંગલમાં જઈ ધ્યાન જમાવ્યું અને બ્રાહ્મણ છોકરાઓના મારકુટ વગેરે ઉપસર્ગો સહી ક્ષમાધર્મ કેળવ્યો. પણ ત્યાંના અધિષ્ઠાયક દેવે તે છોકરાઓને એટલા લેહી વમતા કરી મૂક્યા, કે તેમના માબાપેએ આવી માફી માગી, બાષિના ચરણનું પાણી લઈ છાંટયું, ત્યારે જ તે છોકરાઓ સારા થયા. પછી બ્રાહ્મ એ એ મુનિની સામે દ્રવ્ય મૂકયું, પણ મુનિએ લીધું નહીં; એટલે લોકેએ તેને જીર્ણોદ્ધારમાં લગાવ્યું. આ રીતે મેટા સહનશીલ તથા ત્યાગી હોવાના કારણે લેકેએ બેહા સાષિનું બીજું નામ ખિમત્રીષ પાડ્યું. હવે તેમણે વિશેષત: નિજન ગિરિગુફાઓમાં જ વસવાટ રાખે અને આકરી તપસ્યા તથા અભિગ્રહ શરૂ કર્યા. તેમને પહેલે અભિગ્રહ એ હતો કે “ધારા પતિ મુંજને નાને ભાઈ સિંધુલ નામે છે, તેની પાસે રહેનારે રાવ કચ્છ નહેલે હિય, છૂટા કેશવાળે હાય, ઉદ્વિગ્ન મનવાળો હોય અને એ સ્થિતિમાં એ ૨૧ પુલ્લા આપે તે ખીમષિ પારણું કરે ૩ મહિના અને ૮ દિવસના ઉપવાસ થયા પછી કુદરતી રીતે જ તે અભિગ્રહ પૂરો થયો. રાવ કણે પણ પોતાનું ટૂંકું આયુષ્ય જાણું ખીમઝષિ પાસે દીક્ષા લીધી, જેનું નામ કૃષ્ણ ઋષિ પાડ્યું. તેઓ ૬ મહિનાનું ચારિત્ર પાળી સ્વર્ગે ગયા. બીજે અભિગ્રહ એ Page #598 -------------------------------------------------------------------------- ________________ ચેાત્રીસમું ] આ વિમલચ'દ્રસૂરિ ૫૭૯ ---- " હતા કે— સિંધુલને હાથી મદમાં આવી પોતાની સૂંઢવડે પ લાડવા વારાવે તે ખીમઋષિ પારણું કરે.’ ૫ મહિના ને ૧૮ દિવસે આ અભિગ્રહ પણ પૂરા થયા. વળી એવા અભિગ્રહ કર્યાં કે:· સાસુ સાથે લઢેલી વિધવા બ્રાહ્મણી બે ગામની વચમાં પૂરણપેાળી આપે તે ખિમષિ પણ કરે ' આ અભિગ્રહ પણ ઘણા દિવસે પછી પૂરા થયા, અને દેવાએ કુસુમવૃષ્ટિ કરી. એકવાર ધારામાં મદોન્મત સાઢ ગાળ વહેારાખ્યા અને તે ગામના વ્યાપારીએ વધેલા ગાળના પૈસાથી જિનાલય મનાવી તેમાં ભ॰ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી, જે મ ંદિર ગુડપીડના નામથી પ્રસિદ્ધ થયું. એકવાર ભાદરવામાં વાંદરાએ આંબાના રસ વહેારાવવી પારણું કરાવ્યું. એકવાર ધારા રાજ્યના દરેક હાથી ગાંડા થઈ ગયા હતા, તે ખિમઋષિનું ચરણાદક છાંટવાથી સાજા થઈ ગયા તેથી રાજાએ એક ગુરુમદિર મનાવ્યું અને તેમાં ખિમઋષિની ચરણપાદુકાની સ્થાપના કરી. ધનરાજ શેઠના પુત્ર સર્પદંશથી મરી ગયા હતા. ઋષિએ પાણી છાંટથાથી તે જીવતા થયા, આથી શેઠે સપરિવાર શ્રાવકનાં ખાર ત્રતાના સ્વીકાર કર્યાં. પછી ઋષિજી ચિતાડમાં ગુરુ પાસે વિચરવા લાગ્યા. તેમણે કુલ ૮૪ અભિગ્રહા લીધા હતા, જે દરેક પૂર્ણ થયા હતા. ખિમઋષિનાં ૩૦ વર્ષે દીક્ષા, ૭ વર્ષ સુધી ગુરુસેવા, ૫૩ વર્ષો સુધી તપસ્યા તથા અભિગ્રહગ્રહણ, અને ૯૦ વર્ષની ઉંમરે સ્વગમન થયેલ છે. કૃષ્ણઋષિઃ તે ધારાનગરીના યુવરાજ સિ`ધુલના માનીતા રાવત હતા. તેણે તપસ્વી ખીમઋષિ પાસે દીક્ષા લીધી. આ સમયે આકાશમાંથી કુસુમવૃષ્ટિ થઈ હતી. ગુરુમહારાજે તેનું નામ કૃષ્ણઋષિ રાખ્યુ. તે છ મહિનાનું ચારિત્ર પાળી સ્વંગે ગયા. આ વીરસૂરિજી: આ સૂરિજી મહાપ્રતાપી મંત્રવાદી થયા છે. તેમણે ઉત્કૃષ્ટ Page #599 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ ત્યાગ, તપ અને ઉજજવલ ચારિત્રના પ્રતાપે જૈન શાસનને દીપાવ્યુ હતું. તેમનું જન્મસ્થાન ભિન્નમાલ નગર, તેમના પિતાનું નામ શેઠ શિવનાગ, માતાનું નામ પૃગુલતા અને તેમનું પેાતાનું નામ વીરકુમાર હતું. આ સમયે ભિન્નમાલમાં ઘૂમરાજના વંશજ દેવરાજ રાજ્ય કરતા હતા. ૫૦ શેઠ શિવનાગે ધરણેન્દ્રની આરાધના કરી હતી, જેથી ધરણરાજે તેમને વરદાન આપ્યું હતું કે- “તું ગમે તેવા ઝેરી નાગનું ઝેર ઉતારી શકીશ.” શિવનાગ શેડ નાગકુલેનાં વિષને ફ્ક મારીને કે હાથ અડાડીને ઉતારી નાંખતા હતા. શેઠે મંત્રરચના યુક્ત સ્તવન મનાવ્યું હતુ, જે ધરણેારગેન્દ્ર સ્તોત્ર રૂપે પ્રસિદ્ધિ પામ્યું, અને જે સ્મરણ માત્રથી ઉપદ્રવને હરતુ હતુ. શેઠ શિવનાગ કેટિધ્વજ કરોડાના આસામી હતા. તેણે પોતાના પુત્ર વીરકુમારને મેટા વ્યવહારીઆની ૭ કન્યાઓ પરણાવી હતી. વીરકુમારે પિતાજીના બધા ભાર ઉઠાવ્યો હતા, ત્યાં પિતાનું મૃત્યુ થયું. આથી વીરકુમારને બહુ જ આઘાત થયા અને વૈરાગ્ય પ્રગટ્યો. વીરકુમાર ત્યારથી દરેક પાંમાં સાચામાં વિરાજમાન વીરપ્રભુનાં દર્શોન કરવા જવા લાગ્યા. એકવાર તે તથા તેના સાળે અને સાચારમાં મહાવીર પ્રભુનાં દર્શન કરવા ગયા હતા. પાછા વળતાં તેમને ચારેએ ઘેરી લીધા, તેમાંથી સાળા ચારાની ષ્ટિ ખચાવીને ભાગી છૂટયો, અને ભિન્નમાલ પહેાંચ્યા. તેને વીરકુમારની માતાએ પૂછ્યું, વીરકુમાર કયાં છે ? સાળાએ હસતાં હસતાં કહ્યું કે— “ એમને તા ચારેાએ પકડયા છે અને મારી નાખ્યા છે.” આ સાંભળતાં જ પુત્રવત્સલ માતાને અતિશય આઘાત પહોંચ્યા અને તે મૃત્યુ પામી. થોડીવાર પછી ચારોએ પુણ્યાયથી વીરકુમારને મૂકી દીધો, એટલે તે દોડતા દોડતા ઘરે આવ્યું, ત્યાં માતાને મૃત્યુ પામેલી જોઈ પૂછ્યું આવું કેમ બન્યું? વીરકુમારને યથાસ્થિત વસ્તુનુ જ્ઞાન થયું. એટલે તેણે પોતાના સાળાને ઠપકા આપ્યા. ભલા Page #600 -------------------------------------------------------------------------- ________________ ચેત્રીસમું] આ વિમલચંદ્રસૂરિ ૫૮૧ માણસ ! મશ્કરીને પણ હદ હોય છે. સાળાને પણ આવી મશ્કરી માટે પારાવાર દુઃખ થયું. વીરકુમારને માતાના મૃત્યુથી દુખ થયું અને વૈરાગ્ય પ્રગટયો. તેણે પિતાની સ્ત્રીઓને એકેક કટિ ધન આપી બાકીનું ધન સંઘભક્તિ અને જિનચૈત્યમાં વાપર્યું, ગૃહસ્થવિશે જ પરિગ્રહને ત્યાગ કરી સાર જઈ વીર પ્રભુની આરાધના શરૂ કરી, અઠ્ઠાઈનું તપ કરી પારણું કર્યું અને ૬ વિગઈને ત્યાગ કર્યો. પછી તે ત્યાં પૌષધમાં રહેતા અને પ્રાસુક આહાર લેતે હવે, રાતે નગરની બહાર જઈ કાયેત્સર્ગ કરતું હતું અને દેવ, મનુષ્ય અને તિર્યંચના ઉપસર્ગો સહન કરતે હતો. તે ત્યાં તીવ્ર તપ તપતાં એક તીર્થ સમાન પવિત્રતાનું ધામ થઈ પડ્યો. એકવાર સંધ્યા સમયે તે નગર બહાર કર્યોત્સર્ગ ભૂમિએ જતું હતું, ત્યાં રસ્તામાં પરમ કલ્યાણમૂર્તિ, ચારિત્રને સાક્ષાત્ અવતાર હોય એવા ૧૦૦ વર્ષની વયેવૃદ્ધ આ વિમલગણુિને આવતા જોયા. તેઓશ્રી મથુરા નગરીથી આવતા હતા અને સિદ્ધગિરિ તરફ જવાના હતા. વીરકુમારે મહારાજને નમસ્કાર કર્યો. ગુરુજીએ ધર્મલાભ આપ્યો અને પૂછ્યુંહે વત્સ! અત્યારે અકાળે તું ક્યાં જાય છે? વીરકુમારે કહ્યું-અહીં નગર બહાર કર્યોત્સર્ગ કરવા જાઉં છું. ગુરુજી બેલ્યા-અમે તારા અતિથિ છીએ, તને અંગવિદ્યાને આમ્નાય આપી અંત સમય સાધવા શત્રુંજય તીર્થ પર જવાના છીએ. વીરકુમાર બેઃ –પ્રભુ આપની મારા પર કૃપા થઈ વીરકુમારે ગુરુજીને ઉપાશ્રય બતાવ્યો અને રાત્રે ગુરુજી પાસે જ રહી ખૂબ ભક્તિ કરી. ગુરુજીએ કહ્યું કે-વત્સ! તું નિષ્કપટ ભાવથી અંગવિદ્યા શીખ કે જે શ્રુતજ્ઞાનના બળે તું શાસનમાં પ્રભાવક થઈશ. વરકુમાર :-પ્રભે! ગૃહસ્થને સિદ્ધાંતની વાચના કેમ અપાય? વળી મને જ્ઞાન ચડતું નથી. Page #601 -------------------------------------------------------------------------- ________________ પટ૨ જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ ગુરુજી બોલ્યા:-વત્સ! હું તે હવે પરભવને પથિક છું. તું અંગવિદ્યા શીખ, તને આવડશે. હું તને તેને અર્થ સમજાવું. એ પુસ્તક થરાદનગરના શ્રીષભદેવજીના ચિત્યમાં શુકનાશના સ્થાનમાં છે, તેને લઈને તું વાંચજે, તને બધું અવશ્ય આવડશે. પછી વીરકુમારે ગુરુમહારાજ પાસે દીક્ષા લીધી. ગુરુજીએ ત્યાં ૩ દિવસ રહી ગ્રંથને આમ્નાય બતાવ્યું. આ વિમલગણિ ત્યાંથી વિહાર કરી વિમલાચલ તીર્થમાં ગયા અને ભ૦ રાષભદેવ પ્રભુને નમી અનશન સ્વીકારી સ્વર્ગે પધાર્યા. વીરમુનિ ગુરુજીની આજ્ઞા મુજબ થરાદનગર ગયા. તેમણે શ્રાવક પાસેથી પુસ્તક મેળવ્યું અને ગણિવિદ્યાની સાથે અંગવિઘાને અભ્યાસ કર્યો. તે તેના પ્રભાવથી ઉગ્ર તપસ્વી અને મહાન શકિતસંપન્ન વિદ્વાન્ થયા. વળી પુણ્યાગે એમને પરિવાર પણ થયે. અને વીરગણુજીએ અજ્ઞજનેને પ્રતિબંધ આપવાને નિયમ ધારણ કર્યો. વિરગણિજી ત્યાંથી વિહાર કરી અણહિલપુર જતા હતા, વચમાં થરા ગામ આવ્યું. ત્યાં વલહીનાથ વ્યંતરનું મોટું સ્થાન હતું જે વ્યંતરનું બીજું નામ વિરૂપાક્ષ હતું. આ યક્ષ જે કઈ માણસ મંદિરમાં સૂએ તેને કોધથી મારી નાખતે હતે. લેકેએ વાર્યા છતાયે વીરગણિ એ મંદિરમાં જ રાત રહ્યા અને ૩ હાથને કુંડ કરી દેધ્યાન લગાવીને બેઠા. રાતે વિરૂપાનાથે વીરગણિને ડરાવવા ભયંકર ઉપદ્રવે કર્યા, અનુકૂળ અને પ્રતિકૂળ ઘણું ઘણું ઉપસર્ગો કર્યા, પરંતુ વીરગણિજી મેરુની જેમ અચલ અડગ અને દઢ રહ્યા. આખરે યક્ષે થાકી હારીને કહ્યું કે મેં આજ સુધી ઘણું દે અને માનવને માનભંગ કર્યો છે. તમે જ એક એવા પ્રતાપી સાધુપુરુષ છે કે મારાથી લેશ પણ ડગ્યા નથી, ડર્યા નથી અને ધ્યાનમાં જ અચળ રહ્યા છે. | મારા નમસ્કારથી ડક્કરી (ડાકોર)ના ભીમનાથ મહાદેવનું શિવલિંગ ફાટયું છે. ત્યાંના રાજાની વિનંતિથી મેં તેને સાંધી કરી નાખતો ક કા હાથ લાયક ગણિo Page #602 -------------------------------------------------------------------------- ________________ ૫૮૩ ચોત્રીસમું] આ વિમલચંદ્રસૂરિ ૫૮૩ આપ્યું છે, જે આજ સુધી એવું જ પૂજાય છે. મહાબેધનગરમાં બૌદ્ધ સાધુઓને જીતીને તેઓના ૫૦૦ મઠે તેડી નાખ્યા. મહાકાલ તે મારા ભયથી ડરી ખૂણામાં સંતાઈ ગયે છે. હું તેમનાથને જીતવા જ હતા ત્યાં એ બ્રાહ્મણના વેશે આવી, મને વચનબદ્ધ કરી અહીં સ્થિર રહેવા વિનવી ગયું છે. “સેમિનાથની યાત્રા તેની જ પૂર્ણ કહેવાય કે જે અહીં મારા દર્શન કરી જાય અને જે કંઈ તેમ ન કરે તે તેની યાત્રા અધૂરી જ કહેવાય.” પરંતુ એ મહાભાગી! તમે શ્વેતાંબર જૈનગુરુજી જ મને જીતનારા મળ્યા. હું આપના તપ, ત્યાગ, ચારિત્ર, દઇશ્રદ્ધા અને ધ્યાનની એકાગ્રતાથી પ્રસન્ન થયે છું. આપ મારી પાસે કાંઈ પણ માગે. ગુરુજીએ માગવાની ના જ પાડી. આખરે એના બહુ જ આગ્રહથી કહ્યું કે-“તું જેને અભયદાન આપ.” વિરૂપાનાથે કહ્યું –ભગવાન આપની વાત તદ્દન વ્યાજબી છે અને સાચી છે પરંતુ મારે પરિવાર માને તેમ નથી, છતાંયે આપની આજ્ઞાથી હું એ સ્વીકારું છું કે આ મંદિરમાં કદી પણ જીવહિંસા નહિ થાય.” વીરગણિજી બેલ્યા:-આ વાત ગૂજરેશ્વરની સમક્ષ નક્કી થવી જોઈએ કે એ મર્યાદા વાવ-રિવાજા કાયમ રહે. યક્ષે તે કબૂલ્યું અને વચન આપ્યું. વીરગણિજી ત્યાંથી પાટણ પધાર્યા. ગુજરાતના યુવરાજ ચામુંડરાયે ગુરુજીને સત્કાર કર્યો અને યક્ષની આજ્ઞા મુજબ એ મંદિરમાં જીવહિંસા સર્વથા બંધ થશે, એમ કબૂલ કર્યું અને થરાના વલહીનાથના મંદિરમાં કદાપિ જીવહિંસા ન થાય તેવું શાસન પણ કરી આપ્યું. યુવરાજે ગુરુજીને ફરી એક વાર પાટણ બેલાવી પધરાવ્યા હતા. આ. વીરગણિજીએ પણ પાટણની જનતાને ખૂબ ઉપદેશ Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ આપે હતું. ત્યાર પછી રાજગચ્છના શ્રીવર્ધમાનસૂરિજીએ તેમને પાટણમાં જ મેટા ઉત્સવપૂર્વક સંઘ સમક્ષ આચાર્યપદવી આપી હતી. ત્યાં વલહીનાથ યક્ષ અનુરાગથી આ૦ વરસૂરિજીના વ્યાખ્યાનમાં આવતે અને ભક્તિથી વ્યાખ્યાન સાંભળતે હતે. તેમજ કીડાપ્રિય હોવાથી સુલક્ષણ મનુષ્યના દેહમાં આવી પીડા ઉપજાવ્યા સિવાય કીડા કરતે હતે. સૂરિજીએ તેને નિષેધ કરતાં સમજાવ્યું કે-“તારે વિનેદ બધા સહન નથી કરી શકતા માટે હવે તું આ વિનેદ ન કર” ગુરુનું કહ્યું યક્ષરાજે માન્યું. - યક્ષે એક દિવસે ગુરુજીને કહ્યું કે-મને ફળ મળે અને આપને પણ લાભ થાય તેવું કાર્ય બતાવે. સૂરિજીએ પૂછયું-જિનમંદિરેથી શેભતા અષ્ટાપદ પર્વત ઉપર જવાની તારી શક્તિ છે? યક્ષરાજ બોલ્યા–ગુરુજી ! તેવી શક્તિ તે છે, પરંતુ ત્યાંના વ્યંતરે એવા બળવાળા છે કે હું તેઓનું તેજ ઝીલી શકતા નથી. તેમ છતાં આપને ત્યાં પધારવું જ હોય હું તે ત્યાં આપને લઈ જઈને એક પહોર રહી શકીશ. તે દરમ્યાનમાં આપે ત્યાં દર્શન કરી લેવાં જોઈએ. આથી વધારે ત્યાં રહેશે તે પાછા નહીં આવી શકે. ' સૂરિજીએ કબૂલ કર્યું કે આપણે ત્યાં ન પહેરથી વધુ નહીં રોકાઈએ એટલે યક્ષ બળદનું રૂપ લઈ ત્યાં હાજર થયે; સૂરિજી તેની ઉપર ચડી બેઠા, ત્યારે ગુરુજીએ માથા ઉપર વસ્ત્ર બાંધી લીધું હતું. સૂરિજી ક્ષણવારમાં જ અષ્ટાપદજીના મંદિર પાસે જઈ ઊતર્યા પરંતુ આચાર્યશ્રીએ દેવતાઓના તેજને સહન ન કરી શકવાથી દરવાજા પાસેની પૂતળીની પાછળ રહી મહાતીર્થનાં દર્શન કર્યા, ભરત ચકવતી એ વર્ણ અને માપ અનુસાર બનાવેલી વીશ તીર્થ કરની મૂર્તિઓને નમસ્કાર કર્યા અને પછી ત્યાંની નિશાની રૂપે દેવતાઓએ ચઢાવેલા ચેખામાંથી પાંચ-છ દાણ લઈ લીધા. સૂરિજી યાત્રા માટે રાતના પહેલા પહેરે ચાલ્યા હતા અને બીજા પહેરની એક ઘડી જતાં ઉપાશ્રયે આવી ગયા હતા. ઉપાશ્રય દૈવી અક્ષતની સુગંધથી સુગંધિત થઈ ગયે. મુનિ Page #604 -------------------------------------------------------------------------- ________________ ત્રિીચકું,] આ વિમલચંદ્રસૂરિ ઓએ આનું કારણ પૂછવાથી સૂરિજીએ મુનિઓને કહ્યું કે અષ્ટાપદ પર્વત પરના દેવાધિદેવેને વંદન કરે. પછી બધી વાત કહી અને ત્યાંથી લાવેલા ચેખા બતાવ્યા. શ્રીસંઘને પણ આ સમાચાર મળ્યા, શ્રીસંઘે રાજાને પણ આ શુભ સમાચાર પહોંચાડયા. રાજા પોતે ત્યાં આવ્યો. સૂરિજીએ તેમને અષ્ટાપદ ગિરિરાજ, ત્યાંના મંદિર અને મૂર્તિઓનું યથાર્થ વર્ણન કરવા સાથે ત્યાંથી લાવેલા, દેવતાઈ ચેખા બતાવ્યા. “જે ચોખા ૧૨ આગળ લાંબા અને ૧ આંગળ જાડા હતા.” રાજાને પણ આ અદ્ભુત ચેખા જોઈ ખાતરી થઈ કે સૂરિજીનું કથન સાચું છે. પછી એ ચેખા ઉપાશ્રયમાં રાખવામાં આવ્યા અને અષ્ટાપદના પ્રતિબિંબની જેમ પૂજાવા લાગ્યા. મુસલમાનોએ પાટણને ભંગ કર્યો ત્યાં સુધી આ ચેખા ઉપાશ્રયમાં હતા. એકવાર ગૂર્જરપતિ ચામુંડરાયે પિતાના વીર નામના મંત્રીને જણાવ્યું કે, મને પુણ્યને વચનસિદ્ધ વીર ગુરુ અને વીર મંત્રી મળ્યા છે પરંતુ દુઃખની વાત છે કે રાણીઓને ગર્ભસાવને રોગ હોવાથી રાજપુત્ર નથી. મંત્રીએ તરત જ આ વીરસૂરિ પાસે જઈ આ વૃત્તાંત કહી સંભળાવ્યો, અને ગુરુમહા રાજ પાસેથી મંત્રલે વાસક્ષેપ લઈ જઈ રાણુઓના માથા પર ચડાવ્યું. બસ, ત્યાર પછી રાજા ચામુંડરાયને વલભસેન, દુર્લભ સેન અને નાગરાજ નામે પુત્રો થયા. અનુમાન છે કે આ ઘટના વિ. સં: ૧૦૪૦ થી ૧૦૫૦ની વચમાં ચામુંડરાયના યુવરાજકાળમાં બની હશે. એકવાર આ૦ વરસૂરિએ આબુ પાસેના ઉંબર ગામમાં પધારી ત્યાંના પરમાર રજપૂત ભદ્રકુમારને દીક્ષા આપી તેને જેનાગમને અભ્યાસ કરાવ્ય, કિયારુચિ ગીતાર્થ અને મહાન વિદ્વાન બનાવ્યું. પિતાને અંત સમય પાસે આવ્યા ત્યારે શ્રુતજ્ઞાનથી પિતાના આયુષ્યની સમાપ્તિ જાણું, ભદ્રમુનિને પિતાની પાટે સ્થાપી તેનું ચંદ્રસૂરિ એવું નામ રાખી, અનશન સ્વીકારી યોગ નિધથી સંવરમાં રહી સ્વર્ગે ગમન કર્યું. Page #605 -------------------------------------------------------------------------- ________________ - જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ આ૦ વરસૂરિ સંભવતઃ તે સમયના યુગપ્રધાન છે તેમનાથી કઈયા અષ્ટાપદ વગેરે શાખાઓ નીકળી છે. છે. આ પ્રભાચંદ્રસૂરિ તેમને સત્તાસમય આ પ્રમાણે બતાવે છે – - આઇ વીર ગણિને વિ. સં. ૯૩૮માં જન્મ, સં. ૯૮વ્યાં દીક્ષા અને ૯૯૧માં સ્વર્ગ. वसुवह्निनिधौ ९३८ जन्म, व्रतं व्योमवसुग्रहे ९८०। इन्दुनन्दग्रहेवर्षे ९९१ ऽवसानमभवत् प्रभोः॥ १६५ ॥ (પ્રભાવક ચરિત્ર-વીરસુરિચરિત્ર લે. ૧૬૫) હવે તત્કાલીન ઐતિહાસિક ઘટનાઓને વિચાર કરીએ તે તેને આચાર્યશ્રીની આ સંવતવારી સાથે મેળ ખાતે નથી. કેમકે આ શ્લેકમાં આચાર્યનો સમય વિ. સં. ૯૮ થી ૯૯૧ બતાવ્યો છે. સાથે સાથે આ જ ચરિત્રમાં ભિન્નમાલને રાજ દેવરાજ પાટણને રાજા ચામુંડ અને મંત્રી વીરનાં નામે પણ બતાવ્યાં છે. એ પૈકીને જાલેરને પરમાર રાજા દેવરાજ વિક્રમની અગિયારમી સદીમાં થયો છે. પાટણના રાજા ચામુંડરાયને રાજ્યકાળ વિ. સં. ૧૦૫૩ થી ૧૦૬૬ સુધીને છે અને મંત્રી વિમલશાહના પિતા વીરમંત્રીને સમય પણ સં. ૧૦૬૬ પહેલાં પડે છે. આ સિવાય પિતે તથા પટ્ટધર આ૦ ચંદ્રસૂરિની દીક્ષા, શાસ્ત્રાધ્યયન, ગીતાર્થ થવું અને સૂરિપદ મળવું; તેનાં પણ વર્ષો તે જોઈએના? આમ આ દરેક બાબતેને આચાર્યશ્રીની ઉક્ત સાલવારી સાથે મેળ ખાતે નથી. આથી એમ માનવું પડે છે, કે આ સાલવારીમાં અથવા તેના સંકેત શબ્દોના અર્થમાં કંઈક ફરક હશે. આ લેકમાં આચાર્યશ્રીના સૂરિપદની સાલ બતાવી નથી. એટલે આ૦ વરગણિની સં. ૯૮૦માં દીક્ષા સં. ૯૧માં ગણિપદ સં. ૧૦૫૦ લગભગમાં સૂરિપદ અને વિ. સં. ૧૯૬૧માં સ્વર્ગ; એમ લાંબુ આયુષ્ય માની લઈએ તે ઉપરની આંટીઘૂંટીને સરળ નિકાલ આવી જાય છે અને ઐતિહાસિક ઘટનાઓને સુમેળ બની રહે છે. Page #606 -------------------------------------------------------------------------- ________________ ચેાત્રીશમું ] આ વિમલચદ્રસૂરિ જો કે પાટણના રાજા ચામુંડરાયના સ. ૧૦૩૩ના વડસમાના તામ્રપત્રથી સ્પષ્ટ છે કે, તેણે યુવરાજ તરીકે પણ દાન આપ્યું છે. (ગુજરાતના ઐતિહાસિક લેખા ભા. ૩, પૃ. ૧૫૪-૧૫૫) એટલે કે થરાના વિરૂપાક્ષ મ ંદિરમાં જીવહિંસા ખંધ કરવાનું આજ્ઞાપત્ર પણ તેણે યુવરાજ તરીકે કઢાવ્યું હતું પરંતુ પછી તે રાજા થયા એટલે પાછળના લેખકાએ આ ઘટનાને રાજા તરીકે વર્ણવી છે. જે વસ્તુ સંભવિત અને ખનવાજોગ છે. રાણીઓની રોગ શાંતિવાળી ઘટના પણ ચામુંડરાયના યુવરાજકાળમાં અની છે; કેમકે વલ્લભસેન અને દ્રુ ભસેન વિ. સ. ૧૦૫૦ પહેલાં જન્મ્યા હતા, માટે જ ચામુડરાયે તેઓને ચેાગ્ય ઉંમરના થતાં સ. ૧૦૬૬માં ગાદીએ બેસાડવા હતા. એટલે આ વીરસૂરિનું દીર્ઘાયુષ્ય માની સ. ૧૦૬૧માં સ્વર્ગ ગમન માનવું એ તર્કસંગત ખની રહે છે. આ વીરસૂરિની પટ્ટાવલી જુદા જુદા સાધના વડે આ રીતે તૈયાર થાય છે. (૩૪) આ૦ વિમલચંદ્રણ વિ॰ સ૦ ૯૮૦માં સ્વ (૩૫) આ૦ વીરસૂરિ તેએ શાંત, ત્યાગી, વૈરાગી અને અડગ ધ્યાની હતા. ૫૭ (૩૬) આ૦ ચદ્રસૂરિ:—તે આબુ પાસેના અષ્ટાદેશશતીદેશના અરણી ગામના પરમારવ’શી રાજકુમાર હતા. તેમનુ નામ ભદ્રકુમાર હતું. આ વીરસૂરિ ઉંબરણીમાં પધારી ઉપાશ્રયમાં આવી ઊતર્યા હતા પણ તે સાંજે સ્મશાનમાં જઈ આખી રાત ધ્યાન કરતા હતા. તેઓ એકવાર સાંજે મસાણમાં જતા હતા ત્યારે ભદ્રકુમારે તેમને મસાણમાં જતા જોઈ વિનતિ કરી કે, મહારાજ ! આ મસાણમાં ભયંકર ફાડી ખાનાર પશુએ છે, અહીં આપ રાત રહેા તે ઠીક નથી, કૃપા કરી આ શહેરમાં કાઈ સારા સ્થાનમાં પધારો. આચાર્ય મહારાજે ભદ્રિક એવા ભદ્રકુમારને કહ્યું: મહાનુભાવ મુનિઓને ડર હાતા નથી. મુનિ તે આવા નિર્જન સ્થાનમાં જ ધ્યાન કરે છે અને એમાં જ આનંદ માને છે. ભદ્રકુમાર આ Page #607 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જેને પરંપરાને ઈતિહાસ પ્રક૭ સાંભળી તેમના ઉત્તરથી પ્રભાવિત થઈ પિતાના સ્થાને ચાલ્યા ગયે. ઘરે જતાં તેને જાંબુનું ભેટશું મળ્યું. પણ તે જાંબુમાં કીડા પડયા હતા. રાજકુમારે તે કીડા જોઈ વિચાર્યું કે, અહો ! આ ફળોમાં કીડા છે, રાતે ખાઈએ તે તેમને નાશ જ થાયને? આથી નક્કી છે કે, રાત્રિભૂજન કરવું એ ઉચિત નથી. હવે તેણે બ્રાહ્મણ પંડિતને બોલાવી પૂછ્યું કે, ફળમાં કીડા ખાઈ જાય તેને શું પ્રાયશ્ચિત્ત આવે? શાસ્ત્રીજીએ જવાબ વાળ્યો કે, “સોનાના એવા જ કીડા બનાવી બ્રાહ્મણને દાનમાં અપાય તે જ તે પાપની શુદ્ધિ થાય.” રાજકુમારને આ ઉત્તરથી સંતોષ થયે નહિ. તેને વિચાર થયે કે, “સેનાના કીડા બનાવી જે બ્રાહ્મણોને દાન કરીએ, તેએ તેને પણ વિનાશ કરવાના જ છે, એને દેષ કેને લાગે? એ રીતે તે પાપની પરંપરા વધતી જ જવાની. એટલે એ રીતે તે પાપશુદ્ધિ થઈ ન શકે, માટે શાસ્ત્રીજીએ બતાવેલું પ્રાયશ્ચિત્ત બુદ્ધિગમ્ય બને તેમ નથી.” - સજકુમારે બીજે દિવસે સવારે ઉપાશ્રયમાં જઈ આ૦ વીરસૂરિને એ જ પ્રશ્ન પૂછો. * આચાર્ય મહારાજે તેને ખુલાસો કર્યો કે–ભદ્ર ! સર્વત્ર સ્થાવર અને ત્રસ જીવે રહેલા છે. જેમાં પૃથ્વી, પાણિ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈદ્રિય, તેઈદ્રિય, ચઇદ્રિય, પંચેન્દ્રિય, જળચર થલચર ખેચર, માછલાં, ગાય, ચક્લા, તિર્યંચ, નારકી, દેવ અને મનુષ્યને સમાવેશ થાય છે. આ વનસ્પતિ સ્થાવરકાય છે. તેમાં ઘણું જ રહેલા છે. તેમાં મૂળ ફળ, વગેરેમાં ઘણા જ જન્મે છે અને મરે છે. આ રતે જીવે રહેલા છે તે દરેકનું યથાશક્તિ રક્ષણ કરવું જોઈએ. વિવેકી રાજકુમાર ! દયા એ જ ધર્મ છે. તે વિચાર કરીશ તે તને આ વાત બરાબર સમજાશે. ભદ્રકુમાર આ ઉત્તર સાંભળી પ્રતિબંધ પાયે અને તેણે સંસારનો ત્યાગ કરી પોતાના કલ્યાણ માટે દીક્ષાને સ્વીકાર કર્યો. આ૦ વીરસૂરિએ તેને દીક્ષા આપી પિતાને શિષ્ય ભદ્રમુનિ બનાવ્યા અને અંત સમયે તેને આચાર્ય Page #608 -------------------------------------------------------------------------- ________________ ત્રીશ] આ વિમલચંદ્રસૂરિ ૫૮૯ પદ આપી ચંદ્રસૂરિ એવું નામ રાખી પિતાની પાટે સ્થાપિત કર્યા. આ ચંદ્રસૂરિ પણ ગુરુ જેવા જ તેજસ્વી થયા. ' (૩૭) યશેદેવસૂરિ–તેમણે વિ. સં. ૧૧૭૬માં “પિંડવિશુદ્ધિ” પ્રકરણની વૃત્તિ બનાવી જેનું વડગચ્છના કૃતહેમનિષ પૂજ્ય આ૦ મુનિચંદ્રસૂરિએ સંશોધન કર્યું હતું અને તેના આધારે જ વિ. સં. ૧૨૯૫માં ચંદ્રગચ્છના આ૦ શ્રીપ્રભસૂરિ શિષ્ય આચાર્ય માણિક્યપ્રભસૂરિ શિષ્ય આ ઉદયસિંહે પિંડવિશુદ્ધિદીપિકા બનાવી છે. (૩૮) પાWદેવગણિ –તેઓ મોટે ભાગે દ્વિજપા દેવગણિ તરીકે વિખ્યાત છે. તેમણે “ઉપસર્ગ સ્તુત્રવૃત્તિ, પદ્માવત્યષ્ટક, અને સં. ૧૨૦૩માં તેની વૃત્તિ” બનાવેલ છે. જૈન રાજાઓ રાજા અલ્લટરાજ ચિતેડની ગાદીએ ખુમાણ (ત્રીજા) પછી ભતૃભટ (બીજો) રાજા થયે. તેની રાણી મહાલક્ષ્મી રાઠોડ વંશની કન્યા હતી. મહાલક્ષમી રાણીએ અલટરાજને જન્મ આપ્યો, જેનાં અલ, અલ્લુ, આલુ, અલ્લટ અને રાવળ વગેરે નામે છે, ચિતોડના શિશદીઆ રાજાઓમાં બાપા રાવળ અને શક્તિકુમારના વચલા ગાળામાં અલ્લટ એ પ્રતિભાશાળી રાજા થયે છે. “ટોડ રાજસ્થાનમાં તેને સંવત ૨૨ આપે છે અને શિલાલેખોમાં તેને સંવત ૧૦૧૦ મળે છે. એટલે કે વિ. સં. ૯૨૨ થી ૧૦૧૦ તેને સત્તાસમય છે. તેણે ચિતેડની ગાદી સારી રીતે દીપાવી હતી. સીમાડાના સજાઓ સાથે તેને મીઠે સંબંધ હતે. આહડ પાસેને પ્રદેશ મેવાડનું સૌંદર્ય ધામ છે. રાજા અલ્લટ વિ. સં. ૧૦૦૮ થી તે આહડમાં જ વધુ રહેતું હતું, તેથી આહડને પાટનગર તરીકે ફરીવાર લાભ મળ્યો અને રાજા અલ્લટરાજના વંશજે આહડીઆ એવા નામથી પણ વિખ્યાત થયા. સંભવ છે કે મુંજરાજે આહડ પર હલે કર્યો ત્યાર પછી તેના વંશજોએ ચિતેડને કાયમી પાટનગર Page #609 -------------------------------------------------------------------------- ________________ ૯૦ જૈન પરપરાના ઇતિહાસ [ પ્રકરણ બનાવ્યુ હશે. અલ્લટરાજ જૈનધમી રાજા હતા. તેને પહેલ વહેલા ઉપકાર આ॰ અલિભદ્રસૂરિથી થયા હશે. આચાય અલિભદ્રજી મુનિપણામાં હડ્યુંડીમાં પધાર્યાં અને તેમણે ત્યાં રહ્યા રહ્યા જ અલટરાજની રાણીને રેવતીદોષ શમાવ્યો. પરિણામે અલટરાજે અલિભદ્ર મુનિને વાંદ્યા, તેમની પાસેથી જૈનમુનિના માર્ગ સાંભળ્યો; તેમને આચાય અનાવ્યા, તેમને શ્રાવકે બનાવી આપ્યા અને હથ્થુડીમાં રાજા વિદગ્ધરાજને પણ તેમની સેવા કરવા સૂચવ્યું. આ આ ઘટના વિ. સ. ૯૭૩ પહેલાં મની છે. પછી તે અલટરાજે ખીજા વિદ્વાન જૈનાચાયાને પણ પેાતાની રાજસભામાં પધરાવી ખૂબ સન્માન્યા છે. તે આચાર્ય નન્નસૂરિ ( ન ંદસૂરિ)ને ગુરુ તરીકે માનતા હતા, તેની સભામાં આચાર્ય મલ્લવાદીના વડીલ ગુરુભાઈ આ જિનયરશે પ્રમાણુ ગ્રંથનું વ્યાખ્યાન કર્યું હતું. આચાર્ય વિમલચંદ્ર અને આ॰ જયસિંહસૂરિને પણ તેણે વંદન કર્યુ છે. અલ્લટરાજની તલપાટકની રાજસભામાં રાજગચ્છના પ્રદ્યુમ્નસૂરિએ દિગ’બરાચાર્યને છતી પોતાના શિષ્ય ખનાવ્યા હતા, જેની યાદગીરીમાં ચિતાડના કિલ્લામાં જૈન વિજયસ્ત’ભ બન્યા છે. તેમના પટ્ટધર આ॰ અભયદેવસૂરિ પ્રત્યે રાજા પણ બહુ જ પૂજ્યભાવ ધરાવતા હતા, હૂણ રાજાની પુત્રી હરીયદેવી અલ્લટરાજની રાણી હતી. તેણીએ હપુર વસાવ્યું છે. ત્યાંથી મજિઝમા શાખામાંથી હર્ષ પુરીય ગચ્છ નીકળ્યા છે. અજમેરથી ૧૨ માઈલ દૂર હાંસોટ નામે ગામ છે. એ જ આ હપુર છે. આ * તલ ત્રાડા, તલપાટક, તલટ્ટી, તળેટી, એ મળતાં નામેા છે. પંજાબમાં દૃસમ્રાટ તારમાણુની રાજધાની પતિકા હતી. પતિકાનાં ખીનાં નામેા તલવાડ!, ચચપુર અને ચાચર બતાવ્યાં છે. (જુએ પૃ. ૪૪૧) એટલે તલવાડા એ પર્યંતિકાનુ` ઉપનગર કે પાડા હોય એમ સ`ભવે છે. આજ રીતે ચિતેડગઢની તળેટીને ભાગ પણ તલપાટક તરીકે ઓળખાતા હાય એમ અનુમાન થાય છે. ચૌદમી સદીના . વિનયપ્રભ તીમાળામાં તલવાડામાં ભ॰ શાંતિનાથનું દેરાસર બતાવે છે. આ સ્થાન પશુ મેવાડનું તલવાડા હાય એમ સભવે છે. ' Page #610 -------------------------------------------------------------------------- ________________ ચેત્રીસમું] આ વિમલચંદ્રષ્ટિ ૫૯૧ ઉપરથી એ પણ પુરવાર થાય છે કે સાપાદલક્ષ (સવાલક) દેશમાં પણ મેવાડના રાજાઓની હકુમત હશે. તેણે આહડમાં ભ૦ પાર્શ્વનાથનું દેરાસર બનાવી તેમાં આ૦ થશેભદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. એકંદરે અલ્લટરાજ તે જેન રાજા થયે છે. : કઈમરાજ કમરાજ તે ત્રિભુવનગિરિ (તહનગઢ)ને રાજા હતે. તેણે રાજગચ્છના આ અભયદેવસૂરિ પાસે દીક્ષા લીધી અને તે આ૦ ધનેશ્વરસૂરિ તરીકે પ્રસિદ્ધ થયેલ છે. આ આચાર્યને ત્રિભુવનગિરિને રાજા, માળવાને મુંજ રાજા વગેરે ગુરુ તરીકે માનતા હતા, તેથી તેમને ગચ્છ જગતમાં રાજગછ તરીકે વધુ પ્રસિદ્ધિ પામ્યું હતું જેની ઘણું શાખાઓ નીકળી છે. (જુએ પૃ. ૫૦૮) યાદવવંશી કુમારપાલ વિ. સં. ૧૨૧૦માં તહનગઢને રાજા હતું, તે આ જિનદત્તસૂરિના ઉપદેશથી જૈન બન્યું હતું. તેને સં. ૧૨પરમાં મહમદ ઘોરીએ હરાવ્યું હતું. કુમારપાલના વંશજ અર્જુનપાલે સં. ૧૪૦૫માં કરેલી વસાવ્યું છે. કરેલી શહેર જૈન વેતામ્બર મહાવીરજી તીર્થની પાસે છે. ત્યાંથી ઈશાનમાં ૨૪ માઈલ દૂર તહનગઢ છે, તે જ આ ત્રિભુવનગિરિ છે. : - (પ્રભાવચરિત્ર પ્રશસ્તિ, પાર્શ્વનાથચરિત્ર પ્રશસ્તિ, ભારતીયવિદ્યા ભા. ૨-અં. ૧) સપાદલક્ષને રાજા सपादलक्षगोपालत्रिभुवनगिर्यादिदेशगोपालान् । यश्चतुरधिकाशीत्या वादजये रञ्जयामोस ॥ २७-२८ ॥ રાજગછના આ પ્રદ્યુમ્નસૂરિએ સવાલક અને તહનગઢ વગેરે રાજસભાઓમાં ૮૪ વાદે જીતી ત્યાંના રાજાઓ ઉપર પોતાને પ્રભાવ પડયો હતે. (રાજગચ્છના આ૦ માણેકચંદ્રસૂરિકૃત–પાશ્વનાથચરિત્ર પ્રશસ્તિ) Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ જૈન પરંપરાને ઈતિહાસ આ પ્રભાચંદ્રસૂરિ લખે છે કે—“વિક્રમની અગિયારમી સદીના પૂર્વાર્ધમાં સપાદલક્ષ દેશના કચ્ચેપુર (કુરા) નગરમાં અલ્લને પુત્ર ભુવનપાલ રાજા હતે.” (પ્રભાવકચરિત્ર, અભયદેવસૂરિપ્રબંધ) આથી અનુમાન થાય છે કે–ચિતેડના રાજા અલ્લટની અહીં સુધી હકુમત હશે અને તેને પુત્ર ભુવનપાલ અહીંને સૂબો હશે. અથવા કુરાને રાજા અપાયે હેઈને તેની ગાદીએ સગોત્રી ભુવનપાલ આવ્યું હશે અથવા કુરાના રાજાનું નામ પણ અલ્લ હશે અને તેને ભુવનપાલ નામે પુત્ર હશે. શિશદિઆ વંશની અનેક શાખાઓ હતી, તેમાં સંભવતઃ કચેરાના રાજવંશને પણ સમાવેશ થાય છે. એટલે ચિતેડને રાવલવંશ અને કચેરીને રાજવંશ એકત્રી છે અને એમ જ હોય તે અલ્લટરાજને પુત્ર ભુવનપાલ કુરાની ગાદીએ આવે તે એ પણ બનવાજોગ છે. આમાં એક વાત ચોક્કસ છે કે-ભુવનપાલ પહેલાને કુરાને રાજા અલ્લ આ૦ પ્રદ્યુમ્નસૂરિને ભક્ત હતે. રાજા મિહિરભેજ : કનોજના પડિહારવંશી નાગાવલેક, મિહિરભેજ અને કર્ક વગેરે રાજાઓ જૈનાચાર્યના ઉપાસક હતા. (જુઓ: પૃ. ૫૩૬-પ૩૯) હજ્જુડિયા રઠેડની રાજાવાળી ૧. રાજા હરિવર્મા–તે રાઠોડ વંશને હતું અને હરવુંડમાં રાજ્ય કરતા હતા. તે સમયે હથુંડી, બાલી વગેરે નાની ગેડવાડને પ્રદેશ મેવાડ સાથે જોડાયેલ હતે. પછી કાલક્રમે તે તેનાથી છૂટે પડી મારવાડ સાથે જોડાઈ ગયેલ છે. ગોલવાડથી મેવાડમાં જવાના જે જે પહાડી રસ્તાઓ છે તે તે દરેક પ્રવેશ સ્થાને પર જૈન તીર્થો સ્થપાયાં છે, જે આજે પણ વિદ્યમાન છે. આજે કહન્દુડીનગર વિદ્યમાન નથી કિન્તુ તેનાથી ૧ કેષ દૂર *હન્દુડી-હન્દુડીનગર, હ€ડીગ કે રાજા ધવલરાજે બનાવેલ ભગવાન આદિનાથનું દેરાસર આજે વિદ્યમાન નથી. આજે તે નગરથી ૧ Page #612 -------------------------------------------------------------------------- ________________ ત્રીશમું ]. આ વિમલચંદ્રસૂરિ પ૭ સેવાડી પાસે રાતા મહાવીરનું તીથી વિદ્યમાન છે. રાજા હરિવર્મા વિકમની આઠમી સદીને રાજા છે. તેને ચિ નામની રાણી હતી. (૨) વિદગ્ધરાજ–રાજા હરિવર્મા પછી તેને પુત્ર વિદગ્ધરાજ હ€ડીની ગાદીએ આવ્યા. તે મેવાડના રાજા અલ્લટને મિત્ર હતું, અલટરાજના કહેવાથી તેણે આ વાસુદેવસૂરિને કેશ દૂર રાતા મહાવીરનું તીર્થ છે. હ€ડીને રાજ્યવંશ ત્યાં હથુંડિયા રાઠોડ કહેવાય છે અને હિન્દુડી ગ૭ના શ્રાવકે બાલો, સાદડી, સાંડેરાવ, મેવાડા વગેરે સ્થાને પથરાઈ ગયા છે, તે પણ હલ્યુડિયા તરીકે પ્રસિદ્ધ છે. રાતા મહાવીર-હન્દુડીથી ૧ કેશ અને વિજાપુરથી ૧ કેશ દૂર રાતા મહાવીરનું તીર્થ છે; ૨૪ દહેરીવાળું મંદિર છે, રો હાથ ઊંચી લાલ રંગની ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમા છે. આ તીર્થ વિક્રમની તેરમી સદીમાં બન્યું છે, એમ શિલાલેખોના આધારે સમજી શકાય છે. અહીં હલ્ડીગછના આચાર્યની પ્રતિમા પણ વિરાજમાન છે. આ તીર્થને છેલ્લો જીર્ણોદ્ધાર વિ. સં. ૨૦૦૫ માગશર શુદિ ૧૦ના દિવસે વિજાપુર આદિના શ્રી સંઘે કરાવેલ છે. આ વિજયવલ્લભસૂરિએ તે જ દિવસે અહીં બીજી પ્રતિમાઓની પ્રતિષ્ઠા પણ કરાવી છે. (આ. સૂરાચાર્યત પ્રશસ્તિ-શિલાલેખ, જિનવિજયજીને શિલાલેખ સંગ્રહ ભા. ૨, કાલાવણ્યસમયકૃત રાસ) સેવાડી–સેવાડીનું સંસ્કૃત નામ શમીપાટી છે. અહીંના શિલાલેખે બેલે છે કે શમીપાટી એ નાડોલના યુવરાજેનું ભક્તિનગર (ભગવટાનું ચામ) હતું. નાડેલમાં અનુક્રમે ચૌહાણ અણહિલ, જિંદ, અક્ષરાજ (વિ. સ. ૧૧૬૭ થી ૧૧૮૦), કટુકરાજ (વિ. સં. ૧૨૩૧ સુધી) અને જયંતસિંહ રાજાઓ થયા છે. કટુકરાજ જૈનધમી રાજા હતા. સેવાડીમાં ભ. મહાવીરસ્વામીનું બાવન-દેરીવાળું ભવ્ય દેરાસર હતું. અધરાજના સેનાપતિ યશવીરે અહીં સં. ૧૧૭૨માં ભ૦ શાંતિનાથજીનું દેરાસર બનાવ્યું હતું. અને યુવરાજ કટુકરાજે તેની પૂજા માટે ખરચે બાંધી આપ્યો હતો. અહીં શ્રાવકનાં ૨૦૦ ઘરે છે, ૨ ધર્મશાળા છે, ઉપાશ્રય છે, ૨ ભવ્ય દેરાસર છે. ભ. મહાવીરસ્વામીનું દેરાસર બારમી સદીમાં બન્યું છે. તેમાં ભ. મહાવીરસ્વામીની લા હાથ ઊંચી ભવ્ય પ્રતિમા વિરાજમાન છે. બીજું દેરાસર ભ૦ વાસુપૂજ્ય સ્વામીનું છે. મંદિરની પાસેની દેરીમાં ૨ગૌતમસ્વામી વગેરેની મૂર્તિઓ છે. સાંડરગચ્છના આ ગુણરત્નસૂરિની પ્રતિમા પણ અહીં વિદ્યમાન છે. Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ હહ્યુંડીમાં પધરાવ્યા, તેમના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો અને ભગવાન શ્રી આદિનાથનું વિશાળ જિનચૈત્ય બંધાવી તેના નિર્વાહ માટે યોગ્ય બંદેબસ્ત કર્યો હતે. - વિદગ્ધરાજે પ્રથમ પિતાના વજન પ્રમાણે સેનું તેની તુલાદાન કર્યું. તેના ૩ ભાગ પાડી ૨ ભાગ પ્રભુને અને ૧ ભાગ ગુરુને સમર્પિત કર્યો. ત્યાર પછી તેણે પોતાના રાજ્યના નાના મોટા દર ગામનાં લેકેને લાવી તેની સન્મુખ સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધીનું દાનશાસન કરી આપ્યું તે આ પ્રમાણે – ક્રય-વિકયમાં દર ૨૦ પેઠે રૂ ૧, ગાડી ભરાય અને ચાલે કે દરગાડી દીઠ રૂા. ૧, તેલના ઘાણામાંથી ઘડા દીઠ કર્થક-૧, તંબોલીએ દર ૧૨ બીડીએ ૧ બીડું, દરેક જુગારીએ ૧ પાઈ સુતારે પાટડા દીઠ + + ખેડૂતે ફેંટે ફેંટે ઘઉં અને જવ આઢક–૧, ઘી તેલ વગેરેમાં કુડલા દીઠ, પછી પાંચ, ભાર દીઠ વીશેપક ૧, એ રીતે રાજ્યશાસનની જેમ ધર્માદા કર આપે. સં. ૭૩. - આ૦ વાસુદેવસૂરિ આ આવકના ૩ ભાગ કરી ૨ ભાગ દેરાસરમાં અપાવતા હતા અને ૧ ભાગ પતે વિઘાધન તરીકે રાખતા હતા. . (૩) મમ્મટરાજ-વિદગ્ધરાજ પછી તેને પુત્ર મમ્મટરાજ રાજા થયે. તેણે રાજા થયા પછી આ વાસુદેવસૂરિની પૂજા કરીને બીજું શાસન લખી આપ્યું. તે આ પ્રમાણે :છે. મારા પિતાજી રાજા વિદગ્ધરાજે દાનશાસન લખી આપ્યું છે. તેનું દરેકે બરાબર પાલન કરવું. વિશેષમાં-કપાસ, કાંસ, કેસર, મંજિષ્ઠ વગેરે કરિયાણું વેચતાં ભાર દીઠ પલ ૧૦, ઘઉં, મગ, જવ, મીઠું, રાળ વગેરેમાં દ્રોણ દીઠ માણું ન આપવું. રાજા રાજ્યકુટુંબ અને પ્રજાએ દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્યની રક્ષા કરવી, ધર્માદા દ્રવ્યનું ભક્ષણ કે ઉપેક્ષા કરવામાં પાપ છે. દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્યનું ભક્ષણ કે ઉપેક્ષા કરવામાં વધુ પાપ છે. સં૯૬ મહા વદિ ૧૧. મમ્મટરાજના રાજ્યકાળમાં આ સર્વદેવસૂરિ અહીં પધાર્યા હતા. તેમના ઉપદેશથી સં.૯૮૮માં હલ્યુડીના રાવ જગમાલે પોતાના Page #614 -------------------------------------------------------------------------- ________________ ત્રીશમું] આ વિમલચંદ્રસૂરિ ૫૯૫ પરિવાર સાથે જૈન બની એ સવાલ સંઘમાં પ્રવેશ કર્યો હતે. તેઓનું ઝામડે ગત્ર થયું. (૪) ધવલરાજ–મમ્મટરાજને પુત્ર ધવલરાજ હજું ડીને રાજા થયે. તે બહુ બળવાન હતું. માળવાના મુંજરાજે મેવાડમાં જઈ આડ તેડ્યું ત્યારે આ ધવલરાજે મેવાડના રાજા શાલિવાહન કે જેનું બીજું નામ ખુમાણ થે સંભવે છે તેને તથા ગુજરાતના સેલંકી રાજાને શરણું આપ્યું હતું. તેણે ચાહાણ વિગ્રહરાજના ભાઈ દુર્લભરાજ અને વિગ્રહરાજના પુત્ર મહેન્દ્રના કિસ્સામાં મહેન્દ્રને મદદ કરી રાજ્ય અપાવ્યું હતું અને મહાબલવાન મૂળરાજથી ડરતા વઢવાણના રાજા ધરણુવરાહને શરણ આપ્યું હતું. આ પ્રમાણે ધવલરાજનું શરણ અનેક રાજાઓએ સ્વીકાર્યું હતું. (લે. ૯ થી ૧૮). આ જૈન રાજા હતું. તેણે આ શાંતિસૂરિના ઉપદેશથી પિતાના દાદા રાજા વિદગ્ધરાજે કરાવેલ ભગવાન આદિનાથના મંદિરને જીર્ણોદ્ધાર કરી વિશાલ જિનાલય બનાવ્યું અને તેમાં સં. ૧૦૫૩ માઠા શુદિ ૧૩ દિને આ૦ શાંતિસૂરિના હાથે હલ્યુડીના ગઠી તથા શ્રાવકે એ ન્યાયપાર્જિત દ્રવ્યથી બનાવેલ ભગવાન આદિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી, વિજાદંડ ચઢાવ્યો, અને તેના નિર્વાહ માટે પિંપળીયાકૂવાની ફેંટવાળી જમીન સમર્પિત કરી હતી. (૫) બાલપ્રસાદ–તે ધવલરાજને નીતિવાળે પુત્ર હતું. ધવલરાજે મેટી ઉમર થતાં પિતાના હાથે જ પિતાના પુત્ર બાલપ્રસાદને હલ્યુડીની ગાદીએ બેસાડ્યો હતે. તે પણ જૈનધમી હતે. એક ઉલ્લેખ એ મળે છે કે, સં. ૧૨૦૮માં હિન્દુડીના રાજાએ અંચળગચ્છના આ૦ જયસિંહસૂરિના ઉપદેશથી ભ૦ મહાવીરસ્વામીનું મંદિર બનાવ્યું હતું. (ગુજરાતના અતિહાસિક લેખો ભા. ૩ પૃ. ૨૪૦) (અજમેરના સંગ્રહસ્થાનમાં સુરક્ષિત હથુંડીને શિલાલેખ) Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ શ્રાવસ્તીનો જેમ રાજવંશ શ્રાવસ્તી એ પ્રાચીન મેટી નગરી અને તીર્થભૂમિ છે. અહીં ભગવાન સંભવનાથને ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એ ચાર પુણ્યપ્રસંગે બન્યા છે, પાંચસે ચેરેના પ્રતિબોધક સ્વયંસંબુદ્ધ કપિલ મહર્ષિ અહીં થયા છે અને સિદ્ધિ પામ્યા છે, પ્રતિભાધારી રાજકુમાર ભદ્ર અણગારને રાજપુરુષ તરફથી ઉપસર્ગ થતાં અહીં તેમનાં કેવળજ્ઞાન અને મેક્ષ થયાં છે, આ અજિતસેનના શિષ્ય ક્ષુલ્લક મુનિને નાટકમાં એક સૂક્તથી અહીં જ પ્રતિબધ થયે હતે, અંધકાચાર્ય પણ અહીં થયા છે, ભગવાન શ્રી મહાવીરસ્વામીએ અહીં એક માસું કરેલ છે, ભગવાન કુÉય ઉદ્યાનમાં અને કેશકુમાર સિંદુક ઉદ્યાનમાં સમેસર્યા હતા ત્યારે ગણધર કેશીકુમાર અને ગણધર ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામીને સંવાદ, શંકાનિરસન અને એકમેળ અહીં થયાં છે, ભગવાન મહાવીરના શ્રાવકે શંખપુષ્કલી અને ટૂંક કુંભાર અહીંના વતની હતા, ભગવાનને શિષ્ય જમાલી નિદ્ભવ બની અહીં આવ્યું ત્યારે ટંક શ્રાવકે ભગવાનની પુત્રી સાથ્વી પ્રિયદર્શનને ઓઢવાનાં કપડાંને એક ભાગ સળગાવી પ્રતિબંધ પમાડી ભગવાનના માર્ગે વાળી હતી, અને તેણીની પાછળ બીજી સાધ્વીઓ અને સાધુઓ પણ સન્માર્ગે આવ્યા હતા. આ રિતે શ્રાવસ્તી અનેક ઐતિહાસિક ઘટનાઓનું સંગમ સ્થાન છે. વિક્રમની પાંચમી સદીનું શ્રાવસ્તીનું વર્ણન મળે છે કેઅહીં પ્રસેનજિત રાજા છે, અહીં જેને સાથે શાસ્ત્રાર્થ થયે છે, શાસ્ત્રાર્થના સ્થાને ઊંચે બુદ્ધવિહાર છે. તેની પાસે નાનકડું જેનદેરાસર છે, તેની ઉપર બુદ્ધવિહારની છાયા પડે છે એટલે તે છાયાગત” નામથી ઓળખાય છે. પૂજારી આવી તેની રોજ પૂજા કરે છે. વળી, મધ્યદેશમાં ૯૬ પાખંડે ફેલાય છે, જે આલેકને માને છે, પરલેકને માને છે તેના સાધુઓ ભિક્ષા લે છે. યતિઓ ધર્મશાળામાં ઊતરે છે. તેઓની ધર્મશાળાઓ માર્ગમાં હોય છે, ત્યાં આવનાર મુસાફરોને ખાવાનું પણ આપવામાં આવે છે વગેરે. (ચિનાઈ ભિક્ષુક ફાહિયાનનું ભારત પ્રવાસનું વર્ણન) Page #616 -------------------------------------------------------------------------- ________________ ત્રીશમું) આ વિમલચંદ્રસૂરિ ૫૯૭ વિક્રમની સાતમી સદીનું વર્ણન મળે છે કે–ત્યારે શ્રાવસ્તી ઉજજડ હાલતમાં હતું. આ સ્થાન “જેતવન મેનેસ્ટ્રી” તરીકે સૂચિત છે. (ચિનાઈ યાત્રી હ્યુ-એન-સંગનું વિવરણ) ત્યાર પછી અહીં ફરીવાર (ચંદ્રવતી) નગર વસ્યું છે અને અનેક જૈન મુનિઓ અહીં પધાર્યા છે. વિક્રમની ચૌદમી સદીનું વર્ણન મળે છે કે શ્રાવસ્તી નગરી આજે મહેક નામથી પ્રસિદ્ધ છે. ગાઢ જંગલમાં ભગવાન સંભવનાથનું અનેક દેરીઓથી શોભતું ગગનચુંબી જિનાલય છે. પાસે જ લાલ અશોકનું ઝાડ છે, ચારે બાજુ ફરતે કિલ્લે છે, મણિભદ્ર યક્ષનું ચમત્કારી સ્થાન છે. અલાઉદ્દીનના સુબાએ આવી આ તીર્થ મંદિર અને જિનાલયને નાશ કર્યો છે. અહીં મેળો ભરાય છે તે દિવસે દરસાલ એક ચિત્તો અહીં આવી બેસે છે અને આરતિ ઊતર્યા પછી પિતાને સ્થાને ચાલ્યા જાય છે, પણ તે કેઈને ભય પમાડતું નથી. આ પ્રદેશમાં ડાંગરની એટલી જાતે થાય છે કે તેને એકેક દાણે લઈ એકઠું કરીએ તે એક ઘડે ભરાઈ જાય. (આ જિનપ્રભસૂરિકૃત “તીર્થકલ્પ”) કવિવર સૌભાગ્યવિજયજી લખે છે કે શ્રાવસ્તી નગરીને સ્થાને આજે એક ગામડું છે, ચારે બાજુ ગાઢ જંગલ છે. અહીં જિનાલયમાં જિનપ્રતિમા અને પગલાં પૂજાય છે. પાલક પાપીના પાપે આ દંડકદેશ બળી ગયે છે. આજે આ પ્રદેશમાં કડુ અને કરિયાનું વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. (તીર્થમાળા) - ઈ. સ. ૧૮૭૫ થી ૧૮૮૫ સુધી સરકારે અહીં છૂટું છૂટું ખોદકામ કરાવ્યું છે. તેના આધારે ડે. હો વગેરે પ્રકાશ પાડે છે કે–અહીં સેલનાથ (સંભવનાથ) ભગવાનના દેરાસરનું ખંડેર છે, તેનું ચગાન ૬૦ ફૂટ લાંબુ ૫૦ ફૂટ પહોળું છે, જેમાં પ્રાચીન * શ્રાવસ્તીમાં અગિયારમી શતાબ્દી સુધી જેન રાજાઓ હતા. Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ કેતરકામ છે, પાસે નાના નાના ઓરડાઓ છે, ચેગાનમાં જવા માટે પગથિયાં છે, મંદિરને કેટલેક ભાગ ઊભેલે છે, ઘૂમટ પણ દેખાય છે. અહીં દાણુમાંથી ૩ જિનપ્રતિમાઓ અને ૨ શિલાલેખે મળ્યા છે, જે વિકમની બારમી સદીના છે, જે આજે લખનૌના મ્યુઝિયમમાં સુરક્ષિત છે. અમુક મૂર્તિઓની ચારે બાજુએ પરિકર છે, પરિકરમાં ૨૩ તીર્થકરોની મૂર્તિઓ પણ છે, નીચે ગાદીમાં ધર્મચક્ર અને સિંહ છે, જેમાં ૨ પ્રતિમાઓ ઈસ્વીસન પહેલાંની છે. ભગવાન ઋષભદેવની પ્રતિમાની શિલ્પકળા ખૂબ આકર્ષક છે. (જર્નલ ઓફ ધી રોયલ એશિયાટિક સોસાયટી. ઈ. સ. ૧૯૦૮) ડે. કનિંગહામ લખે છે કે –મધ્યકાળમાં શ્રાવસ્તીનું નામ ચંદ્રિકાપુરી” હતું. (આએિલેજિકલ સર્વે ઑફ ઈડિઆ, . ૧૧ મું) આજે આ સ્થાન સહેટ-મહેટ (SAHET–MAHET) કે “સેટ-મેટના કિલ્લા તરીકે પ્રસિદ્ધ છે, જે બલરામપુરથી ૬ કેશ દૂર ઘીચ ઝાડીમાં છે. જે સ્થાન અધ્યા અને ફૈઝાબાદની ઉત્તરે નેપાલ રાજ્યની દક્ષિણે, બહરાયામની પૂર્વે અને ગેંડાની પશ્ચિમે છે. અસલમાં આજ શ્રાવસ્તી નગરી છે. (જૈન સત્યપ્રકાશ, કટ ૭૬, પૃ. ૨૭૮ થી ૨૮૨) વિકમની દશમી સદીના ઉત્તરાર્ધમાં અહીંને રાજવંશ જેનધમી હતું, જેની રાજાવલી નીચે પ્રમાણે મળે છે ૧. મહારાજા મયૂરધ્વજ ઈ. સ. ૯૦૦. આ સૂર્યવંશી રાજા હતે. ૨. મહારાજા હંસદેવજ. ઈ. સ. ૯૨૫, ૩. મહારાજા મક૨વજ. ઈ. સ. ૯૫૦. આ રાજાનું બીજું નામ શ્રીચંદ્ર મળે છે. તે અસલમાં બદ્રીનારાયણની પહાડીઓમાં રહેલ રાજનગરને રાજા હતું, તેણે શ્રાવસ્તીને ફરી વસાવી તેનું Page #618 -------------------------------------------------------------------------- ________________ ચેાત્રીશમું ] આ વિમલચદ્રર્રાર પુર ચંદ્રાવતી નામ રાખ્યું હતું. આ શ્રીચંદ્ન પછી ઘણે કાળે કનાજમાં સોમવંશી રાજા ચંદ્રદેવ થયેા છે, જે આ શ્રીચંદ્રથી ભિન્ન રાજા છે. ૪. મહારાજા સુધાનવજ. ઈ. સ. ૭૫. ૫. મહારાજા સુહિલદેવજ−ઈ. સ. ૧૦૦૦, જેનાં બીજાં નામે સુહરિધ્વજ અને સુહૃધ્વજ પણ મળે છે. ડૉ. કનિંગહામ લખે છે કે- સુહિલધ્વજ રાજા મહમદ ગીઝનવીનેા સમકાલીન હતા અને સખાર મસાઉદને શત્રુ હતા. (આર્કિયોલેાજિકલ સર્વે આફ ઈંડિયા, વેા. ૧૧ મુ) મી. બેનેટ લખે છે કે- આ રાજાઓનું કુટુંબ જૈત હતું. (W. C. Benett. Note Connected with —— Sahet-Mahet Indian Antiquary Vol. 2. P. 12. 13) ડો. કુહુરર લખે છે કે-રાજા સુહિલધ્વજ એ શ્રાવસ્તીના જૈન રાજાઓમાંના છેલ્લા રાજા હતા. તેણે ગાંડાથી અગ્નિકાણમાં રહેલ નરાલગંજ ખાતેની ઐતિહાસિક લડાઈમાં સૈયદ સાલારગજને હરાવી મારી નાખ્યા હતા. તેના ૪૦ વર્ષોં વીતી ગયા બાદ તે જૈન રાજવ શના નાશ થયા છે અને ત્યાર ખાદ ઘેાડા સમયે શ્રાવસ્તીનગરી નાશ પામી છે. પછી એ સ્થાનનું નામ સહેટ-મહેટ પડ્યું છે. ( અવધ ગેઝેટીઅર, વેા. ૨, પૃ. ૩૦૮; વ. ૩, પૃ. ૨૮૩–૨૮૪) આ રાજવંશમાંથી ડોમા–રાજવંશના ઉદય થયા છે, જે ગોરખપુરની રાતપી નદી ઉપર ડોમનગઢના રાજવંશ છે, એ વંશના રાજા ઉગ્રસેને ‘ડારિઆડીહ ’ વસાવ્યુ છે, જે આજે પણુ ગાંડાથી ફૈજાબાદ જતી સડક પર ટીલાના આકારે જોવા મળે છે. એક એવી પણ માન્યતા છે કે-કનાજના સેામવશી રાજા ચંદ્રદેવે શ્રાવસ્તીને જીતી લીધું અને સૂર્યવંશી રાજા સુહિલલના વંશજો સીમલા તરફ જઈ વસ્યા, તેના વંશજો આજે પણ ત્યાં વિદ્યમાન છે. સુહિલદલના વંશજો જૈનધમી હતા. એક શિલાલેખના આધારે જણાય છે કે રાડાડવંશના પહેલે Page #619 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ રાજા ચંદ્રદેવ ઈ.સ. ૧૦૭ર માં ગાદીએ આવ્યો અને તે કેશલ તથા અધ્યાને સંરક્ષક બન્ય. (ઈન્ડિયન એન્ટીકવેરી, . ૨, પૃ. ૧૨-૧૩) જૈન ગે. - બાંધ્યા–ભાવાચાર્યગચ્છના આદ્યાચાર્ય ભાવેદેવસૂરિએ સં. ૯૧૨ માં પરમગામના માધુદેવ વગેરેને જૈન બનાવી ઓસવાલ ગેત્રમાં દાખલ કર્યા, અને તેનું બાંઠિયા” નેત્ર સ્થાપ્યું. સં. ૧૩૪૦ માં રત્નાશાહ બાંઠિયાથી “કવાડ શાખા નીકળી. સં. ૧૯૩૧ માં મેડતાના શાહજી બાંઠિયાથી “શાહશાખા” અને નાનાભાઈ હરખા બાંઠિયાથી “હરખાવત” શાખા નીકળી. આ બન્ને ભાઈઓ પરમાગી શ્રીઆનંદઘનજી મહારાજના પરમ ઉપાસક હતા, તે તપગચ્છના હતા. મેડતાના હરખાવત શેઠ ધનરૂપજી અજમેરમાં રહે છે, તે તપગચ્છના શ્રાવક છે. ઝામડ-આ. શ્રી વિમલચંદ્રસૂરિના પ્રશિષ્ય આઠ સર્વદેવસૂરિએ વિ. સં. ૯૮૮ માં હલ્યુડીના રાવ જગમાલ તથા તેના પરિવારને જેન બનાવી “ઝામડગેત્ર સ્થાપ્યું, સં. ૧૦૨૧ માં આબુ પહાડ પાસે ટેલડિયાના પંવાર સંઘરાવ તથા તેના પરિવારને જેન બનાવ્ય, પુત્ર વિજયરાવે તીર્થને સંઘ કાઢયો તેનું “સિંઘી” (સંઘવી) ગોત્ર સ્થાપ્યું, તેના વંશજો આજે સજામાં વિદ્યમાન છે. ચિત્રોડા–રાજગચ્છના આ ધનેશ્વરસૂરિએ ચિત્તોડના ૧૮૦૦૦ બ્રાહ્મણને જેન બનાવ્યા ત્યારે તે ચિત્રવાલ ગચ્છના શ્રાવક હતા, પછી તેઓ તપગચ્છની વડી પષાળના શ્રાવક છે. ગુગલિયા વગેરે સડેરકગચ્છના આ યશોભદ્રસૂરિ અને તેઓની પરંપરાના ઉપદેશથી ગુંગલિયા, ભંડારી, ચૂર, દુધેરિયા, ધારોલા, કાંકરેચા, બહેરા ઈત્યાદિ ૧૨ જાતિઓ જૈન બની છે. સીસેદિયા ઓસવાલ પણ સાંડેરકગચ્છના શ્રાવકે છે, પછી તે ગચ્છની ગાદીએ તપગચ્છના શ્રીપૂ બેઠા એટલે તે જ્ઞાતિઓ પણ તપગચ્છની ઉપાસક બની છે. Page #620 -------------------------------------------------------------------------- ________________ ૬૦૧ ત્રીશમું ] આ વિમલચંદ્રસૂરિ ખાબડિયા, ગંગ, બંબગંગ, ધરિયા, અને કાતિયા વગેરે કદરસાગચ્છના શ્રાવકે છે, જે સડેરકગની શાખા હેવાને સંભવ છે. હલ્પેડિયા-જે આજે બાલી, સાદડી, સાંડેરાવ અને મેવાડ વગેરે વિભાગમાં પથરાયેલ છે તે અસલમાં આ બલિભદ્રસૂરિના ઉપાસક હતા. વિ. સં. આશરે ૯૭૩. ભંડારી–આ. યશોભદ્રસૂરિએ નાડેલ વગેરેના ચૌહાણેને જૈન બનાવી ભંડારીત્ર સ્થાપ્યું. આ. શાલિભદ્ર ચૌહાણ વંશના હતા. ભાવસાર : ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભાવસાર જ્ઞાતિ છે, તે કપડાં છાપવાનું કામ કરે છે એટલે છીપા તરીકે પણ જાહેર છે. ઉત્તર ભારતમાં પણ છીપા જ્ઞાતિ છે, પણ તેઓ અસલના ઈરાનના શાહી શકેના વંશજો હશે અથવા મુસલમાની વટાળમાંથી પિતાને નહીં. બચાવી શક્યા હોય અને મુસલમાન બની ગયા હશે, તેથી તેઓ આજે મુસલમાન છે જ્યારે મધ્યભારતના છીપાએ મેટે ભાગે હિંદુ છે, જે પૈકીના કેટલાક જૈનધર્મ પાળે છે. વિક્રમની દશમી સદીમાં કાલિકાચાર્યગ૭ના આ૦ ભાવ દેવસૂરિથી એક ગછ નીકળે છે, જેનાં ભાવવાચાર્ય, ભાવડહાર, ભાવડા, ભાવસાર ઈત્યાદિ અનેક નામે મળે છે. છીપાની જ્ઞાતિ તે સ્વતંત્ર હતી જ, તેઓએ તે આચાર્યના ઉપદેશથી ભાવડારગચ્છમાં પ્રવેશ કર્યો એટલે તેઓની જ્ઞાતિ ભાવસાર તરીકે પણ જાહેર થઈ હોય. એમ લાગે છે. એટલે કે ભાવસાર એ જૈનધર્મ પાળનારી સ્વતંત્ર જ્ઞાતિ છે, જેની સ્થાપના આ ભાગદેવસૂરિથી થઈ છે. ગુજરાતને મહામાત્ય ઉદાયન મારવાડને ત્યાગ કરી પહેલવહેલે ગુજરાતમાં આવ્યા ત્યારે તે કર્ણાવતી નગરમાં પ્રથમ લાછી છીપણુ(લમીબાઈ ભાવસાર)ને મહેમાન બનેલ છે, અને તે પછી તેણીની મદદથી જ ઉત્કર્ષ સાધતાં સાધતાં અંતે ગુજરાતને મહામાત્ય બનેલ છે. આ લાછી છી પણ જેન હતી, તેણે ઉદયનને સાધમિક બધુના નાતે મદદ કરી હતી. Page #621 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ જેનેના મહાતીર્થ ગિરિરાજ શત્રુંજય પર જુદા જુદા દેરાસરોવાળી ઘણી કે છે, તેમાં છીપાવસહી નામની પણ ટૂંક છે. - એક વાઘણના કારણે આજ શત્રુંજય તીર્થની યાત્રા બંધ થઈ હતી. ભાવસાર વિકમશીએ પિતાના દેહનું બલિદાન આપી એ તીર્થયાત્રા ખેલાવી હતી, જેને પાળિયે આજે પણ વિમલવસહીમાં ચડતાં ડાબી તરફ સુરક્ષિત છે. પંજાબના જે પિતાને ભાવડા તરીકે જ ઓળખાવે છે; એટલે તેઓ અસલના ભાવડારગચ્છના વંશજો છે. (પૃ. ૩૦ થી ર૩ર) બીજી જૈન જ્ઞાતિઓને ભાવસારે સાથે રેટીથી સંબંધ હતું, જે આજે પણ તેવા જ રૂપમાં ચાલુ છે. - એકંદરે ભાવસાર એ જ્ઞાતિએ છીપા છે અને ધર્મ ભાવડારગચ્છના છે. ભોજકઃ - ગુજરાતમાં ડીસા પાસે વાયડ ગામ છે ત્યાંના બ્રાહ્મણ વાયડગચ્છના આ૦ જીદેવસૂરિ તથા નવા જૈન બનેલ શેઠ લલ્લ ઉપર દ્વેષ રાખતા હતા. એક દિવસે બ્રાહ્મણોએ મરવા પડેલી એક ગાયને હાંકી મહાવીરસ્વામીના દેરાસરમાં લાવી બેસાડી, જે ત્યાં જ મરણ પામી. આ જીવદેવસૂરિએ રાતના સમયે પરકાયપ્રવેશ વિદ્યાના બળથી તે ગાયને ચલાવી બ્રહ્માજીના મંદિર પાસે લાવી બેસાડી કે તે ત્યાં જ મરી ગઈ. આમ થવાથી ગામમાં ખળભળાટ મચી ગયે, બ્રાહ્મણોની નાત મળી અને બ્રાહ્મણોએ ઘણે વિચાર કરીને નકકી કર્યું કે, આપણું જુવાનિયા જેનેની છેડછાડ કરે છે એમાં આપણને જ વેઠવાનું છે. આચાર્યશ્રી બ્રહ્મચારી છે, આપણે બાળબચ્ચાંવાળા ગૃહસ્થી છીએ, આપણે અને જેમાં ઝગડે થાય એ ન પાલવે. આને સત્વર ઉપાય લે જોઈએ, ભવિષ્યમાં પણ કદી ઝઘડે ન થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આમ કહી બ્રાહ્મણેએ આચાર્યશ્રી પાસે જઈ માફી માગી અને લલ્લ શેઠ વગેરે જેનોની સાથે સલાહ સંપ કરી હંમેશને માટે નીચે મુજબ સુલેહની શરતે કરી આપી. Page #622 -------------------------------------------------------------------------- ________________ ક I ! ચિત્રીશમું] આ વિમલચંદ્રષ્ટિ - શરત એ હતી કે–જેનોના ઉત્સવ મહોત્સવમાં વિઘ કરવું નહીં. જૈન સાધુઓની મર્યાદામાં આડખીલી કરવી નહીં, નવા જૈનાચાર્ય થાય તેમને બ્રહ્માજીના મંદિરમાં બેસાડી તેમને પટ્ટાભિષેક કરે, અને તેમને સેનાની જનેઈ આપવી વગેરે. પછી બ્રાહ્મણે અને લલ્લ શેઠે આચાર્યશ્રી પાસે જઈ ઉક્ત સુલેહની શરતે કહી સંભળાવી અને સંકટ દૂર કરવા વિનતિ કરી. આ જીવદેવસૂરિએ પ્રસન્નવદને કહ્યું કે–“તેમજ થશે.” આ તરફ ગાય પણ તરતમાં બ્રહ્માજીના મંદિરમાંથી ઊઠી શહેર બહાર ચાલી ગઈ, અને ત્યાં મરણ પામી. આમ થવાથી બ્રાહ્મણેએ જયધ્વનિ કર્યો અને ત્યારથી વાયડનગરમાં જેનો અને બ્રાહ્મણે વચ્ચે સ્નેહસંબંધ જોડાયે. બ્રાહ્મણે જૈન ધર્મના દરેકેદરેક કાર્યમાં સામેલ રહેવા લાગ્યા અને એ સંબંધ ચિરકાળ સુધી અતૂટ બની રહ્યો. ત્યાંના બ્રાહ્મણે સત્તાવિહીન અને જાગીરવિહીન થતાં જેને સાથે વધુ ભળતા ગયા અને કાલાંતરે જાગીરદારીના કારણે ઠાકોર અને જેને સાથે ભેજન કરવાથી ભેજક એવા નામથી જેનેના અંગરૂપ બની ગયા. જૈન ભેજક જાતિની ઉત્પત્તિ આ રીતે થઈ છે. વાયડગછની પરંપરામાં દર ત્રીજા આચાર્ય જિનદત્તસૂરિ નામમાળા થયા છે. તેઓએ તથા કસઆ૦ હેમચંદ્રસૂરિ વગેરેએ આ જૈન જ્ઞાતિમાં વધારે કર્યો હશે એવું અનુમાન થાય છે. એ વાત ચોક્કસ છે કે, આ જીવેદેવસૂરિવાળી ઘટના બનવાથી ભેજક જાતિ ઉત્પન્ન થઈ છે. (પં. શ્રી કલ્યાણવિજયનું પ્રભાવક ચરિત્ર-પ્રબંધ પર્યાચના - પૃ. ૪૨ થી ૪૫) જેનસ્તંભે - વિક્રમની દશમી સદીમાં અનેક જૈન સ્થાપત્ય સ્થપાયાં છે ૧. પ્રતિહારવંશી રાજા કકકુએ વિ. સં. ૯૧૮ માં મંડોવર Page #623 -------------------------------------------------------------------------- ________________ હતે. જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ તથા હિંસકૃપમાં એકેક કીર્તિસ્તંભ ઊભે કરાવ્યો હતો અને ધનેશ્વરગચ્છ માટે જિનાલય બનાવ્યું હતું. (જુઓ, પૃ. ૫૬૦) - ૨. આ. કમલદેવના શિષ્ય શ્રીદેવે વિ. સં. ૯૧૯ માં લુઅર્થગિરિમાં ભગવાન શાંતિનાથના દેરાસર પાસે સ્તંભ ઊભે કરાવ્યું (પૃ. ૫૪૦) ૩. રાજગચ્છના આ પ્રદ્યુમ્રસૂરિએ જુદી જુદી રાજસભાઓમાં ૮૪ વાદમાં જય મેળવ્યું હતું. તેમણે તલપાટકમાં રાજા અલ્લટની સભામાં દિગમ્બરાચાર્યને જીતીને પિતાને શિષ્ય બનાવ્યું, તે નિમિત્તે ચિતેડના કિલ્લામાં વિજયસ્તંભ ઊભે કરાવ્યું હતું. ત્યારબાદ પિરવાડ સંઘપતિ કુમારપાલે એ સ્તંભને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. સંઘપતિ ગુણરાજે ચિતોડના રાણા મેકલસિંહની આજ્ઞાથી વિ. સં. ૧૪૮૫ માં એ સ્તંભ પાસેના ભગવાન મહાવીર સ્વામીના દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યું અને આ શીસેમસુંદરસૂરિના હાથે તેમાં ભ૦ શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. (ૉયલ એશિયાટિક સોસાયટી જર્નલ, પુ. ૩૩, સને ૧૯૦૮, તથા જુએ : પૃ. ૫૦૭) આ સિવાય આ શતાબ્દીમાં ગ્વાલિયર, આહડ, કહેડાતીર્થ, કવિલાણ, સાંભર, ભેસર, હથુંડી, ગુડપિંડ (તારંગા), તથા ચિતેડ વગેરે અનેક સ્થાને જિનાલ બન્યાં છે, ખીમષિનું ચરણપાદુકામંદિર સ્થપાયું છે, ભરૂચમાં સમળીવિહારને જીણુંદ્ધાર થયે છે. નાડુલાઈતીર્થ સ્થપાયું છે અને સં. ૧૦૧૦ માં રામસેન તીર્થની સ્થાપના થઈ છે. નાડુલાઈતીર્થ : - મારવાડની ગોલવાડમાં નાડેલ પાસે નાફુલાઈ ગામ છે, જેનાં નડફૂલડાગિમ, નવકુલવતી, નારદપુરી, નવૂલાઈ અને નાડૂલાઈ એમ ઘણું નામ છે, વલભપુર નામ પણ મળે છે. તેની પાસે શત્રુંજય અને ગિરનાર એમ ૨ ટેકરીઓ છે, શત્રુંજયનું અસલી નામ જેલ પર્વત છે, બન્ને ટેકરીઓ ઉપર અનુક્રમે ભગવાન આદિનાથ Page #624 -------------------------------------------------------------------------- ________________ ચોત્રીશમું] આ વિમલચંદ્રસૂરિ અને ભગવાન નેમિનાથનાં નાનકડાં દેરાસર છે, જે રમણીય એકાન્તમાં અને આફ્લાદજનક છે. શત્રુજયાવતારમાં વિ. સં. ૧૧૮૬, સં. ૧૨૦૦ વગેરે સાલના લે છે, જેને છેલ્લે જીર્ણોદ્ધાર તપગચ્છના આ૦ શ્રીવિજયદેવસૂરિના ઉપદેશથી સં. ૧૯૭૪ મ. વ. ૧ ગુરુવારે થયે છે. ગિરનારના દેરાસરમાં વિ. સં. ૧૧૧માં ભ૦ નેમિનાથની પ્રતિષ્ઠા થઈ છે, જેમાં સં. ૧૧૯૫ વગેરે સાલના પણ લેખે છે. તેને છેલ્લે મેટે જીર્ણોદ્ધાર વડગચછના આ માનતુંગસૂરિના વંશના આ ધર્મચંદ્રસૂરિના પટ્ટધર આ વિનયચંદ્રના ઉપદેશથી વિ. સં. ૧૪૪૩ કા. વ. ૧૪ શુકવારે ચૌહાણ વનવીરદેવના રાજ્યકાળમાં થયે છે. આ મંદિરનું બીજું નામ જાદવાજીનું મંદિર છે આ પહાડ પર સહસામ્રવન પણ છે. ભગવાન આદિનાથના મંદિર માટે એ ઈતિહાસ મળે છે કે સાંડેરગચ્છના જૈનાચાર્ય થશેભદ્રસૂરિ અને શૈવ ગોસાઈ કેશવસ્વામીએ ૮૪ વાદ કર્યા. છેવટે એમ નક્કી થયું કે “બને ધર્મોચાએ ખેડબ્રહ્માથી પિતપોતાનાં મંદિરને ઉપાડી એક જ રાતમાં અહીં લાવી સૂર્યોદય પહેલાં જેલ ટેકરી ઉપર સ્થાપિત કરવાં, જે પહેલાં લઈ આવશે તેને જય થયો ગણાશે.” અને આચાર્યોએ રાત થતાં ત્યાંથી એકી સાથે પિતાનાં મંદિરે ઉડાડ્યાં, કેશવ એગીએ આગળ વધી જઈ ટેકરી ઉપર પહેલાં પહોંચી જવાની તૈયારી કરી, એવામાં આ યશભદ્રસૂરિએ એકદમ કુકડાને શબ્દ કર્યો, જે સાંભળીને શું સૂર્યોદય થઈ ગયે?” એમ યેગી વિચાર કરે છે એટલામાં આચાર્યશ્રીએ જલદી ટેકરી ઉપર પહોંચી જઈ ત્યાં પિતાનું જેના મંદિર સ્થાપી દીધું અને આ યશભદ્રસૂરિને વિજય થયું. આ ઘટના માટે એ પણ ઉલ્લેખ મળે છે કે-બન્નેનાં મંદિરે ટેકરીની નીચે જ સ્થાપિત થયાં છે, જે આજે આદીશ્વરનું મંદિર અને તપેશ્વર મહાદેવનું મંદિર એવા નામે ઓળખાય છે. આ ઘટના વિ. સં. ૯૬ થી ૧૦૧૦માં બની છે. ત્યારથી નાડુલાઈ તીર્થ તરીકે વિખ્યાત છે. Page #625 -------------------------------------------------------------------------- ________________ જૈનપર‘પરાના ઇતિહાસ [ પ્રકરણ આ ઉપરાંત નાડુલાઈ ગામમાં ૧. આદીશ્વરનું, ૨. આદીશ્વરનું, ૩. અજિતનાથનુ’, ૪. સુપાર્શ્વનાથનુ, ૫. વાસુપૂજ્યસ્વામી, ૬. શાંતિનાથનુ, ૭. નેમિનાથનું ( તળેટીમાં ) ૮. સાગઠિયાપાર્શ્વનાથનું અને હું ગાડીપાર્શ્વનાથનુ એમ હું મંદિર છે. ઘણાં દેરાસરામાં મૂળનાયકજી ઉપર વિક્રમની સત્તરમી અઢારમી સદીના લેખા છે. નાડુલાઈમાં ગૌતમાવતાર આ૦ શ્રીવિજયસેનસૂરિના જન્મ થયા છે, અહી જૈન ધર્મશાળા છે. જૈનોની વસતી છે. નાડુલાઈની પાસે સાદડી, રાણકપુરતી, ઘાણેરાવ, દેસુરી, નાડાલ અને વરકાણાતીથ વગેરે સ્થાનેા છે. નાડાલમાં ૪ દેરાસર છે. ભગવાન પદ્મપ્રભુનું દેરાસર બહુ પ્રાચીન છે, તેમાં ઊંડું અને લાંબુ ભોંયરું છે. આ॰ માનદેવસૂરિએ અહી` ‘લઘુશાંતિ’ની રચના કરી છે, અહી ઉપાશ્રયે, જૈન ધમ શાળાએ અને આશરે ૨૫૦ જૈન ધરે છે. આ॰ ચશેાભદ્રસૂરિએ નાડાલના ચૌહાણાને જૈન બનાવી તેનું ભંડારી ગાત્ર સ્થાપ્યું. ભંડારીઓએ નાડેલના ભગવાન આદિનાથના દેરાસરના અવારનવાર જીર્ણોદ્ધારા કરાવ્યા છે. છેલ્લે ઉદ્ધાર શ્રીસ ંઘે આ૰ વિજયદેવસૂરિના ઉપદેશથી મહારાણા જગતિસંહના રાજ્યકાળમાં વિ. સં. ૧૬૮૬ વે. શુ. ૮ શનિવારે કરાવ્યે છે. જૈન તીર્થોના વારસાહકે ઈતિહાસ કહે છે કે— ચિતાડના સીસેાદિ રાણા અહ્વરાજે આ॰ અલિભદ્રસૂરિ માટે ગુરુપાટને અર્ધો ભાગ માગ્યા, ત્યારે આ શાલિસૂરિએ મર્યાદા જણાવી કે-‘ રાજન ! રાજા પોતાના ભાઈ આને ભાગ આપતા નથી. ધર્માંચાર્યાંમાં પણ રાજનીતિ પ્રવર્તે છે, એટલે ગુરુપાર્ટના સહક પટ્ટધરને જ મળે છે’ રાજાએ એ વાતને ન્યાયરૂપે સ્વીકારી. ' ( જુએ : પૃ. ૫૭૬) આ ન્યાય અનુસારે જૈનધમ ની આગમ, તીક્ષ્ણ, શ્રમણપર’પરા, સુવિહિત આચરણા, ચતુવિ ધસંઘ, વ્યવહારવર્તન, વિધિ-નિષેધ અને સાપેક્ષપ્રવૃત્તિ વગેરે જે જે વારસાગત વસ્તુએ છે, તે શ્વેતામ્બર Page #626 -------------------------------------------------------------------------- ________________ ત્રીશમું ] આ વિમલચંદ્રસૂરિ. ૬૦૭ જૈનસંઘને મળી છે. સાફ વાત છે કે, જેન–આગમને વારસે તાઅરસંઘને મળે છે, તેણે તેની શાન વધારી છે અને તેને સમૃદ્ધ બનાવ્યું છે. - (પૃ. ૪૧૫ થી ૪૩૨) - આજ રીતે કલ્યાણક ભૂમિએ વગેરે અસલી જેનતીર્થોને વારસ પણ વેતામ્બર શ્રમણ સંઘને મળ્યો છે. તેણે આ વારસાનું પણ આજસુધી રક્ષણ કર્યું છે અને તેમાં વધારે પણ કર્યો છે. (પૃ. ૪૫ થી ૬૨) વેતામ્બર મંદિરમાં લગેટવાળી કે લંગેટ વગરની પદ્માસનવાળી કે અર્ધ પદ્માસનવાળી, અને બેઠી કે ઊભી એ દરેક જાતની જિનપ્રતિમાઓ, જિનચરણે, અને ચરણચિહ્નો વગેરે સ્થાપિત હોય છે. પણ એક વાત ચોક્કસ છે કે– તે સર્વે વેતામ્બર આચાર્યોએ કરેલ પ્રાણપ્રતિષ્ઠાવાળા હોવા જોઈએ. શ્રાવકે તેની વિવિધ રીતે પૂજા કરે છે.' આ જૈન તીર્થો ઉપર બીજાએ તરફથી જ્યારે જ્યારે આક્રમણ થયાં છે, ત્યારે ત્યારે તેઓને બચાવવા માટે વેતામ્બર આચાર્યોએ ઘણી જહેમત ઉઠાવી છે. ઈતિહાસમાં એના છૂટાછવાયા ઉલ્લેખે. પણ થયા છે. જેમકે – આ૦ વજીસ્વામીએ વિ. સં૧૬૦માં શત્રુંજય તીર્થને મિથ્યાત્વીએના હાથમાંથી છોડાવ્યું (પૃ. ૨૮૯). આ સિદ્ધસેને અવન્તી પાર્શ્વનાથનું તીર્થ પાછું વાળ્યું (પૃ. ૨૫૧). આ સમુદ્રસૂરિએ વિ. સં. આશરે ૫૦૦માં નાગદાતીર્થને દિગમ્બરના આક્રમણથી બચાવ્યું (પૃ. ૪૧૩). આ પ્રદ્યુમ્નસૂરિ વગેરેએ પૂર્વદેશના સર્વ તીર્થોને હસ્તગત કર્યા (પૃ. ૫૦૩-૪). આ બમ્પટ્ટિએ વિ. સં. આશરે ૮૯૦માં ગિરનારતીર્થને દિગમ્બરના હાથમાંથી છેડાવ્યું. વેતામ્બર તીર્થો તથા દિગમ્બર તીર્થોને જુદાં જુદાં તારવી આપ્યાં અને ભવિષ્યમાં ઝઘડો ન ઊઠે એવી મર્યાદા બાંધી (પૃ૦ પ૩૩, ૩૨૫). આ૦ બલિભદ્રે ગિરનાર તીર્થને રા'ખેંગારની જોહુકમીમાંથી બચાવ્યું (પૃ. ૫૭૫). આ ધર્મષસૂરિએ ગિરનાર તીર્થને દિગમ્બરની કનડગતમાંથી યુક્તિપૂર્વક બચાવી લીધું અને જગદ્ગુરુ આ૦ શ્રીહીરવિજયસૂરિએ મહાતીર્થ શત્રુજ્ય કેશરિયાજી વગેરે જૈનતીર્થોને મુસ્લિમ અત્યાચારથી બચાવ્યા વગેરે વગેરે. Page #627 -------------------------------------------------------------------------- ________________ જૈન પરપરાના ઇતિહાસ [ પ્રકર આ ઇતિહાસને પાને ચડેલા ઉલ્લેખો છે પરંતુ આવા આવા તી રક્ષાના ઘણાય પ્રસગે! બન્યા હશે કે જેની નોંધ મળતી નથી અમે જેને આપણે જાણતા નથી. આપણે જાણીએ છીએ કે વીસમી સદીમાં પણ આવા આવા પ્રસંગેા બન્યા છે. આ॰ સાગરાનન્દસૂરિએ પંચાસરા પાર્શ્વનાથ તીર્થ ને જૈનેતરોના હુમલાથી ખચાખ્યું, કેસરિયાજી તીર્થની પણ રક્ષ કરી. આ॰ નેમિસૂરિએ . સંભવત: કાપરડાતી ને વિધી એના હાથથી ખચાવ્યું, શ્રીકપૂરવિજયજીએ આગરાના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરને એવી જ આફતમાંથી ઉગારી લીધુ, પૂ. ગુરુદેવ શ્રીચારિત્રવિજયજી મહારાજે વિ. સ’. ૧૯૬૧ ચૈવ શુ॰ ૮ ગુરુ (તા. ૧૩-૪-૫) માં શત્રુંજયતી ને ખાટાની જોહુકમીમાંથી નિર્ભય અનાવ્યું, અને મુનિ શાંતિવિજ્રયે કુલપાકતીને દિગમ્બરાની જાળમાંથી બચાવ્યું વગેરે વગેરે, ૦૮ એટલે કે-શ્વેતામ્બર જૈનોએ તી રક્ષા માટે ખૂબ સાવચેતી રાખી છે, પોતાને મળેલ વારસે સાચવી રાખ્યું છે. દિગમ્બર જૈનસ ંઘને જૈનધમ ની કોઇ વારસાગત વસ્તુ મળી નથી, તેને જિનાગમના વારસે મળ્યે નથી, એટલે તેણે કંઈક શ્વેતામ્બર આચાર્યાંનું સાહિત્ય અપનાવ્યું, કંઈક અસલી જિનાગમાના આધારે રચ્યું અને કઈક પોતાના મતની તરફેણમાં વધારો કર્યો. એમ તેણે સ્વતંત્ર જૈન સાહિત્ય બનાવ્યું છે ( જુએ, પૃ. ૩૧૬–૧૮ ), અસલી જૈન તીર્થોના વારસો પણ દિગમ્બર સ ંઘને મળ્ય નથી. એટલે તેણે શ્વેતામ્બર તીર્થાંની ઉપાસના અભિન્ન વિધિવિધાનથી ચાલુ રાખી, આ॰ ખમ્પટ્ટિસૂરિએ તારવી આપેલ તીર્થાન અપનાવ્યાં, અને કાઈ કાઈ તીર્થ ભૂમિમાં તથા વિશેષે કરીને દક્ષિણ ભારતમાં સ્વત ંત્ર દિગમ્બર તીર્થા સ્થાપ્યાં (પૃ૦ ૩૨૫-૨૬). દિગમ્બર શિમાં તી કરાની દિગમ્બર પદ્માસનવાલી ઊભી કે બેઠી પ્રતિમાઓ, ચરણા અને ચરણચિહ્નો સ્થાપિત હોય છે. જો કે છેલ્લાં વર્ષોમાં અંગ્રેજ સરકારે અસલી જૈન તીર્થ માં શ્વેતામ્બરા અને દિગમ્બરોને પૂજા કરવાના સમાન હક છે, Page #628 -------------------------------------------------------------------------- ________________ ત્રીશમું] આ વિમલચંદ્રસૂરિ ૬૦૯ એ ન્યાય આપે છે. તેથી હવે દિગમ્બરે બે એક તીર્થોમાં પિતાની અર્વાચીન અને ભિન્ન વિધિથી પૂજા કરે છે, અને ત્યાં એ નિમિત્તે અવારનવાર ઝઘડાઓ પણ થયા કરે છે. સરકારે “ધર્માચાર્યોમાં રાજનીતિ પ્રવર્તે છે એટલે ગુરુપાટને હક પટ્ટધરને જ મળે છે” આ વ્યવસ્થા તેડવાની જે ભૂલ કરી છે તેનું જ એ પરિણામ છે. ખરી રીતે જોઈએ તે અસલી જેન તીર્થોને વારસે તામ્બર શ્રમણ સંઘને મળ્યો છે, તેની સાબિતીમાં ઘણું એતિહાસિક પુરાવાઓ મળે છે. એકંદરે આજે પણ જૈનધર્મની વારસાગત દરેક વસ્તુઓ શ્વેતામ્બર શ્રમણસંઘના હાથમાં છે અને તામ્બર આચાર્યોની ધર્માજ્ઞા પ્રમાણે વેતામ્બર શ્રમણોપાસકના વહીવટમાં છે. -~-અંતિમ મંગલ------ अर्हन्तोऽर्हपदाखिलोकमहिताः सिद्धाश्च सिद्धात्मनः, आचार्या गुणभृद्गुणैकसदनं वागीश्वरा वाचकाः। सर्वे साध्यरतास्त्रिरत्नखचिता लोकेऽनघाः साधवः, पूज्या वः परमेष्ठिनोऽनवरतं तन्वन्तु शं मङ्गलम् ॥१॥ ભાગ પહેલે સ મા સ , Page #629 -------------------------------------------------------------------------- ________________ Page #630 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પહેલું –વધારે A. અષ્ટાપદાવતાર | પૃષ્ઠ ૪૭માં જોડવું] (પૃ. ૪૨૧) ભગવાન રાષભદેવજી અષ્ટાપદગિરિ ઉપર નિર્વાણ પામ્યા છે પરંતુ હિમાલયનું હિમ અને ભૂમિના ફેરફારને કારણે આજે એ સ્થાનને પત્તો લાગે તેમ નથી. આ અષ્ટાપદને યાદ કરાવે તેવી એક પહાડી-ટેકરી ગંગા નદીના મધ્ય ભાગમાં છે, જેની ઊંચાઈ લગભગ ચાર પાંચ માળ જેટલી છે. જૈનાચાર્યોએ એ પહાડી ઉપર જિનાલય બનાવી તેમાં ભ૦ રાષભદેવની પ્રતિમા બેસાડીને અષ્ટાપદાવતાર તીર્થની સ્થાપના કરી છે. સંભવ છે કે નંદવંશ અથવા મોર્યવંશના રાજ્યકાળમાં આ તીર્થ સ્થપાયું હશે. ગંગાને પટ અહીં પહોળો પથરાયે છે. કિનારેથી વચમાં જેમ જેમ આગળ વધે તેમતેમ ઊંડાઈ પણ વધતી જાય છે. ટેકરીની ચતરફ પાણી બહુ ઊંડુ રહે છે. પાનું સ્વરછ ને નિર્મળ છે. બારે મહિના પાણી સુકાતું નથી એટલે હડી કે ત્રાકામાં બેસીને જ ટેકરીએ જવાય છે. હેડી ટેકરી પાસે જઈ ઊભી રહે છે. ઉપર ચડવાને ઠેઠ સુધી પગથિયાં છે. એ જિનાલયમાં ભ૦ ઇષભદેવની રત્નમય પ્રતિમા હતી. - કવિ સૌભાગ્યવિજયજી લખે છે કે-પટણથી ૫૦ કેશ વૈકુંઠપુરી છે, જ્યાં દેરાસર છે. શ્રાવકનાં ઘરે છે. ત્યાંથી ૧૦ કેશ દૂર ચાડ ગામ છે. અહીં ગંગા નદીના મધ્યમાં ડુંગર ઉપર ભગવાન રાષભદેવની દેરી છે, જે અષ્ટાપદને નમૂને છે. ચાડ ગામમાં ભગવંતદાસ શ્રીમાળી રહે છે. તે ઘણે ધર્મપ્રેમી છે. પ્રભુની રેજ પૂજા કરે છે. ચાડ ગામથી વૈજનાથ ૩૦ કેશ થાય અને ભાગલપુર ૧ટે કેશ થાય વગેરે. (પૂર્વદેશની તીર્થમાળા) Page #631 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના તિહાસ આજે આ ચાડ ગામ નથી પણ તેને સ્થાને સુલતાનગંજ શહેર વસ્યું છે તે વિદ્યમાન છે. સામેની બીજી પહાડી ઉપર મુસલમાનાએ મસીદ બનાવી છે, જે આજે મૌજુદ છે. લખીસરાઈથી ભાગલપુર જતી સડક ઉપર સુલતાનગ ંજ છે. તેમાં મૈથિલી ખામણા અને અગ્રવાલનાં ઘર છે. શ્રીમાળીનું ઘર નથી. ધર્મશાળા છે. પાદરમાં ગંગા નદી વહે છે. ગંગામાં વચ્ચે પહાડી છે અને તેની ઉપર દેરી છે પણ તેમાં ભ॰ આદિનાથની પ્રતિમા નથી. ૩૦૦ વ પહેલાં મુનિ સૌભાગ્યવિજયજીના સમયે એ જિનાલય હતું. તેમાં જિનપ્રતિમા હતી. ગામમાં જૈન ઘરો હતાં. સંભવ છે કે કઈ આત આવતાં ત્યાંના જૈન એ રત્નનાં પ્રતિમાજીને લઈને ત્યાંથી નીકળી ગયા હશે અને પાછળથી ખાલી ઢેરીમાં કાઈ એ શિવલિંગ દાખલ કર્યું હશે. અસ્તુ, પણ એ સ્થાન આજે માજીદ છે, અષ્ટાપદને ખ્યાલ કરાવે છે. જૈનાચાર્યાએ આત્મકલ્યાણ માટેનાં સ્થાને પસંદ કરવામાં કેવી દીર્ઘ દ્રષ્ટિ વાપરી છે, તેનું આ ટેકરી ભાન કરાવે છે અને નજ્યું જોનારને અવનવી પ્રેરણાએ આપી આન ંદિત બનાવે છે. આ અષ્ટાપદાવતારનું રમ્ય ચિત્ર લખનૌની દાદાવાડીના એક જિનમંદિરમાં છે. તેમાં ગંગા નદી, પહાડી, મંદિર અને વહાણાનું આલેખન છે. “ પ્રવાસી ” માસિકના મુખપૃષ્ઠ ઉપર અને જૈનધર્મ પ્રકાશના સુવર્ણાંકમાં પણ તેનું ચિત્ર છપાયું છે. સુલતાનગંજથી ૭૦ માઈલ દૂર વિ એનું પ્રાચીન સ્થાન વૈજનાથ છે. ત્યાં પણ પ્રાચીન જૈનતીર્થ હતું. શંકરાચાર્ય ના સમયથી તે સેવતીર્થં અન્યુ છે. ત્યાં અભિષેક માટેનુ' જળ આ અષ્ટાપદાવતાર સ્થાનથી લઈ જવામાં આવે છે. ભગવાન આદિનાથના ચરણાથી પવિત્ર થયેલું ગગાજળ કાવિડયાએ કાવડમાં ઉપાડી વૈજનાથ લઈ જાય છે અને વૈજનાથ મહાદેવના અભિષેક કરે છે. B. ઉદયગિરિ [પૃ॰ ૭૭, ૨૦૫, ૪૦૨માં જોડવું] બેસનગરથી નૈઋત્યમાં ૨ માઈલ અને સાંચીથી ૫ માઈલ દૂર ઉયગિરિની પહાડી છે, જે વાયવ્યથી અગ્નિખૂણામાં ૧૫ ૧૨ Page #632 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પહેલું ૧૩ માઈલ લાંખી પડી છે. તેના અગ્નિ તરફના છેડા ૩૫૦ પુટ ઊંચા છે. અગ્નિ તરફના વિભાગમાં ઘણી નાની મેાટી ગુફાઓ છે. ત્રીજી ગુફામાં ગુપ્તવશી ચદ્રગુપ્ત રાજવી સંખ`ધે શિલાલેખ છે. દશમી ગુફામાં પ્રવેશ કરતાં સામે જ ભગવાન શ્રીપાર્શ્વનાથની પ્રતિમા છે. એ જૈન ગુફા છે, જે ૫૦ ફૂટ લાંબી અને ૧૨ ફૂટ પહેાળી છે. તેમાં ૫ એરડાઓ છે. ઉત્તર તરફના ઓરડાની દીવાલમાં માહ્મીલિપિના શિલાલેખ છે. ગુફાની બહાર ૬ ફૂટ ૨ ઈંચ લાંબુ પહેાળું ચારસ તળાવ છે. ઉદયગિરિના આ જૈન લેખની પાંચમી લીટીમાં ગેાસૂર (ગાશમ)નું નામ છે તે જૈન આચાય છે. સાંચીના સ્તૂપોમાં એક સ્તુપ ગાસુર પીલર નામથી ઓળખાય છે. તેમાં આ પ્રકારે શિલાલેખ મળે છે કે: ' 'सुनाक (?) विहारस्वामि गोसुर सिंहाबलिपुत्र रुद्ध " માનવું પડે કે, આ અને શિલાલેખમાં આવેલ ગાસૂર તે એક જ વ્યક્તિ છે અને આ અને શિલાલેખા ઈ. સ. ૨૮૦ના છે. એટલે કે આ બન્ને સ્તૂપા જૈન સ્તૂપો છે. ( કનિંગહામ-આકિ ઓલૉજિકલ સર્વે આફ ઇંડિયા, વૉ ૧૦, પૃ૦ ૫૩ થી ૫૫, પૃ૦ ૬૩.) C. લાટાચાય [ પૃ૦ ૨૩૬માં જોડવું. ] જૈન મુનિએ પેાતાને રહેવા માટે મકાન આપનાર ગૃહસ્થને શય્યાતર તરીકે સ ંબોધે છે, અને તેના ઘરનાં આહારપાણી લેતા નથી. એક જ ગુરુના શિષ્યા જગ્યાની સંકડાશને લીધે જુદા જુદા ગૃહસ્થીઓના મકાનોમાં રહે ત્યારે શય્યાતર કેાને માનવા ? તેના ખુલાસા એવા મળે છે કે, અમુક સજોગોમાં દરેક મકાનાના માલિક શય્યાતર મનાય અને અમુક સ ંજોગામાં મૂળ ઉપાશ્રયના માલિક જ શક્યાતર મનાય. આ બાબતમાં લાટાચાર્યના એવા મત છે કે, જે મકાનમાં આચાર્ય રહે તેના માલિક શય્યાતર મનાય. ખોજા Page #633 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન પરંપરાને ઇતિહાસ મકાન માલિકને શય્યાતર માનવા નહીં. (બૃહકલ્પ ભાષ્ય ગાત્ર ૩૫૩૧, ટીકા ભાવ ૪. પૃ. ૯૮૩, નિશીથ ભાષ્ય ગા૧૧૩૯ ચૂર્ણિ, ભા. ૨. પૃ૦ ૨૫૫ જૈન આગમ સાહિત્યમાં ગુજરાત પૃ૦ ૧૬૨) આ ઉલ્લેખથી સ્પષ્ટ છે કે –લાટાચાર્ય તે સમયના, જેમનાં વચનને સૌ કેઈ આચાર્ય પ્રમાણિક માને એવા સમર્થ જૈનાચાર્ય છે. તેમને સમયનિર્દેશ મળતું નથી. આ પરંતુ વિસં. પ૪૭ના પ્રસિદ્ધ તિષી વરાહમિહિરે પિતાના ગ્રંથે લાટાચાર્ય, સિંહાચાર્ય, યવનાચાર્ય, આર્યભટ્ટ, પ્રદ્યુમ્ન અને વિજયનંદિના ગ્રંથોના આધારે બનાવ્યાનું જણાવ્યું છે. એ ઉપરથી એમ તારવી શકાય કે – લાટાચાર્યજી સિંડાચાર્યની પહેલાં થયા છે. તેમણે જોતિષને ગ્રંથ બનાવ્યું હતું, જે આજે મળતું નથી. - આ ઉપરથી લાટાચાર્યને સમય વિકમની પહેલી કે જેથી સદી સંભવે છે, અને તેથી જ આ આચાર્યને અમે આશ્રમણ સિંહની સાથે મૂક્યા છે. - D. આ૦ વજુભૂતિ ( પૃ૦ ૨૩૬માં જડવું] આ વજભૂતિ કદરૂપા હતા અને દુબળા હતા. તેમની સાથે શિષ્ય પણ ન હતા, પરંતુ તે મેટા કવિ હતા. તેમનાં કાવ્ય ગૂજરાતભરમાં પંકાતાં હતાં. રાજાના અંતઃપુરમાં પણ એ કાવ્ય ગવાતાં હતાં. ભરૂચના રાજા નવાહનની રાણી પદ્માવતીને એમ થયું કે આ આચાર્યનાં દર્શન જરૂર કરવાં જોઈએ. એક દિવસે આચાર્ય મહારાજ ભરૂચમાં વિરાજમાન હતા ત્યારે રાણું રાજાની આજ્ઞા લઈ, ભેટાણું લઈ, પિતાના પરિવાર સાથે ઉપાશ્રયે જઈ પહોંચી. આચાર્ય પિતે આસન લઈ બહાર પધાર્યા, રાણુએ તેમને પૂછયું કે, આ વજીભૂતિ ક્યાં છે? આચાર્યશ્રીએ ઉત્તર આખે કે બહાર ગયા છે પરંતુ દાસીના કહેવાથી રાણીએ જાણ્યું Page #634 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પહેલું ૬૧૫ કે, આ પિતે જ આ૦ વજીભૂતિ છે ત્યારે નિરુત્સાહ થતાં બેલી કે, “હે કરૂમતી નદી ! તને જોઈ અને તારું પાણી પીધું ખરેખર તારું નામ સારું છે પણ તારું દર્શન સારું નથી.” રાણી પિતે ઓળખતી નથી એ દેખાવ ચાલુ રાખી આચાર્યશ્રીની સામે તેણે ભેટશું મૂક્યું અને આ આચાર્યશ્રીને આપજે એમ કહી તે પાછી ચાલી ગઈ. (વ્યવહાર ભાષ્ય ગા. ૨૮, ૨૯ ની વૃત્તિ, જૈન આગમ સાહિત્યમાં ગૂજરાત પૃ. ૧૬૫) આ આચાર્યને સમયનિર્ણય નક્કી કરી શકાય તેમ નથી. આ સમયે ભરૂચને રાજા નોવાહન છે. વિદ્વાને નવાહન, નરવાહન અને નહપાનને એક માની તેને સમય ઈસ્વીસનની બીજી સદી આપે છે પરંતુ પટ્ટાવલી વગેરેમાં એ ત્રણે રાજાઓ અને તેઓને સમય જુદે જુદે હેવાનું મળે છે. દિ. આ જિનસેને “હરિવંશ પુરાણ (સર્ગ ૧ લે. ૩૩)માં વજર્ષિની મહાકવિ તરીકે પ્રશંસા કરી છે. સંભવ છે કે એ પ્રશંસા કદાચ આ વજીભૂતિને ઉદ્દેશીને હશે. આજે આ વાભૂતિનાં કાવ્ય વિદ્યમાન નથી અને તેનાં નામે પણ મળતાં નથી. Page #635 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ બીજું જેન ૮૪ ગચ્છ આદિ આચાર્ય ગ૦ સુધર્મસ્વામી આ રત્નપ્રભ સાલવારી વીર સં. ૧ ૭૦ ગરછ નામ નિગ્રંથ ગચ્છ ઉપકેશ ગચ્છ કરટા ગચ્છા ગદાસ ગણ ઉત્તર-બલિસ્સહ ઉદ્દેહ ગણ ઉડવાડિયા વેશ–વાટિકા કેટિક ગચ્છ માનવ ગણ ચારણ ગણું મઝિમ શાખા વિદ્યાધરી ઉચ્ચાનાગરી વજા શાખા બ્રહ્મઠીપિકા નાગેન્દ્ર ગચ્છ ચંદ ગચ્છ નિવૃત્તિ ગચ્છ આ૦ ગોદાસ આ૦ ઉત્તર આગ બલિસ્યહ આવ રેહણ આ૦ યશોભદ્ર આ કામર્ધિ આ સુસ્થિત આ સુપ્રતિબદ્ધ વીર. સં૦ ૨૯૧ આ૦ ત્રાષિગુપ્ત આઇ શ્રીગુપ્ત કેટિક આઇ પ્રિયગ્રંથ વીર સં૦ ૩૫૦ (?) આ ગેપાળ આ૦ શાંતિ શ્રેણિક ૪૧૦ (8) કેટિક આ૦ વજીસ્વામી વીર સં૦ ૫૮૪ આ સમિત વજી આ૦ નાગતિ વીર સં. ૬૦૬ વજી આ૦ ચંદ્રસૂરિ , આ૦ નિવૃત્તિ Page #636 -------------------------------------------------------------------------- ________________ વન છે વિદ્યાધર. ગચ્છ દ્વિવંદનીક વનવાસી ગચ્છ કાલિકાચાર્ય ગચ્છ પાંડિલ્ય ગચ્છ સિદ્ધસેન ગચ્છ મલ્લુવાદિ ગચ્છનાગિલ શાખા હારિલ શાખા પૂર્ણ તલ્ ગચ્છ. પરિશિષ્ટ બીજું ૬૧૭ ,, આ વિદ્યાધર વીર સં૦ ૬૦૬ ઉપકેશ આ૦ ઉદયવર્ધન ચંદ્ર આ સમન્તભદ્ર વીર સં૦ ૬૫૦ આ. શ્યામાચાર્યવીર સં૦ ૩૭૬ આ૦ સ્કંદિલ વીર સંવ ૪૧૪ આ૦ સિદ્ધસેન નાગેન્દ્ર આમલ્લાદી વીર સં૦ ૮૮૪ વી આ૦ નાગિલ વીર સં૦ ૬પ૦ યુ. આ૦ હારિલ વીર સં૦ ૧૦૫૫ (વિહરક) વિ. ૭મી સદી (!) આ૦ વિજ ૭મી સદી હારિલ આ૦ વટેશ્વર ચિત્રપુરી ) થારાપદ્ર મેઢેરા વાયડ , સંડેરક કુર્યપુરીય ઉપકેશ આ૦ (૧) વિ૦ ૮મી સદી ભટેવરા છે. ચિત્રપુરી આબુઢાગણી સેવંતીવાલ પંચાસરા વિ. ૮મી સદી રાજ આ૦ નન્નસૂરિ વિ૮૫૦ ધનેશ્વર આ૦ ધનેશ્વર (ચડેવર) ૮૫ર હારિલ૦ કૃષ્ણષિ વિ૦ ૮૫૦ ભાવાચાર્ય કાલિકા આ ભાવદેવ વિ૯૧ર હર્ષપુરીયા , મઝિમ (પ્રક્ષવાહન) આભ - હતિકુંડી , સંડેરક આ૦ બલભદ્ર વડ ગ૭ વનવાસી આ૦ ઉદ્યોતન વિ૦ ૯૮૫ નિર્ગસ્થ ગચ્છનાં નામાંતર–નિગ્રંથ, કોટિક, વજાશાખા, ચંદ્ર, વનવાસી (આરણ્યક, વિટપી, વિહરુક), વડગચ્છ, ચૌદશિયા ગછ (?) અને તપગચ્છ. ૭૮ કૃષ્ણર્ષિ Page #637 -------------------------------------------------------------------------- ________________ ૬૬૮૬ જૈન પરંપરાને ઈતિહાસ વિદ્યાધર ગચ્છની શાખાઓ–(૧) કાસહદ (કાસહૂદ), જાલેરા (જાલ્યધર ), શરવાલ (?) કામ્યક ગચ્છ તે નિવૃત્તિ ગચ્છને પેટા ગચ્છ હતું.' બ્રહ્મઢીપિકાનું નામાંતર–બ્રહ્માણ (વરમાણ) ગ૭ (૧). બ્રાહ્મી ગચ્છ () - કાલિક છનાં નામાંતરે–કાલિક, પાંડિલ્ય, ભાવાચાર્ય (ભાવડા, ભાવડા ભાવડડાર) " હારિલ ગછનાં નામાંતરે તથા પેટા ગચ્છો -હારિલ, હારીજ (૧) વટેશ્વર, થારાપદ્રીય, કૃષ્ણર્ષિ ગ૭, કુષ્ણુર્ષિતપા, પ્રિયંલકે ગ૭. રાજ ગચ્છનાં નામાંતરે તથા પેટા ગો–રાજ ગચ્છ, ધનેશ્વર ગ૭, ચિત્રવાલ, ધર્મશેષ, સુરાણુ, અષ્ટાપદ શાખા, કઈયા શાખા, ચૈત્ર ગચ્છની શાખા-૧ શાકૂલ, ૨ રાજ ગચ્છ. ઉપકેશ ગછનાં નામાંતર–ઉપકેશ, નિર્ચથ, ચાતુર્યામ, પાપત્ય, દ્વિવંદનીક, કંવલા વગેરે. | શાખાઓ-માથુર, કેરંટા, કુમુદ, ભિન્નમાલ, ચંદ્રાવતી, મેડર્ત, ફૂપ બિકાનેરી, ખજવાના, તપાકેરંટ, તારત્ન.. મંજિઝમાં શાખાનાં નામાંતરે– પ્રશ્નવાહનકુલ) હર્ષપુરીય ગચ્છ, મલધારગચ્છ. વડગચ્છના પેટા ગ છે :–૨ઉદશિયા (?) પૂનમિયામત,, દેવાચાર્ય ગચ્છ, પ્રદ્યોતનાચાર્ય ગચ્છ, પલ્લીવાલ, ઉછતવાલ, (?). પૂનમિયામતના પેટાં ગચ્છા-પૂનમિયા, શંખેશ્વર, નણવાલ, નાલિયા, તિલક શાખા, વિધિપક્ષ, અંચલ, સાર્ધપૂનમિયા અને કલી. ધકલ્યાણક મત –તે કૂર્ચ પુરીય ગરછ અને ચંદ્રગચ્છમાંથી નીકળે. વિધિસંઘ અને ખરતરગચ્છ તેના નામાંતર છે. Page #638 -------------------------------------------------------------------------- ________________ ' ' પરિશિષ્ટ બીજું. ૧૯ - ખરતરગચ્છના પેટા ગ =૧ મધુતર) ૨- રુદ્રપલ્લી, ૩ ખરતર, ૪ રાજ, પ વેગડ, ૬ પિપલક, ૭ આચાર્યો, ૮ ભાવહષ, ૯ લઘુઆચાર્યાય, ૧૦ રંગવિજય, ૧૧ શ્રીસારીય મુનિત પામત એ પણ ખરતરગચ્છની સંવેગી શાખા છે. દેવાચાર્ય ગચ્છના પેટા ગચ્છે –નાગોરી તપા, ભિન્નમાલવડગચ્છ, જીરાવલા વડગચ્છ, મડાહડ, મમ્માહડ (?) રામસેન ગચ્છ, પાયચંદમત સં. ૧૫૭૨ સુધર્મામત સં. ૧૬૦૨. મતે આગમિકમત (?) સિદ્ધાંતિયાગચ્છ (?) તપાગચ્છનાં નામાંતરે તથા પેટા ગ –તપાગચ્છ– સં. ૧૨૮૫, લઘુષાળ, વડીષાળ, રત્નાકર ગ૭. હેમ શાખા સં. ૧૫૧૭ (પાલનપુર), કમલકલશા સં. ૧૫૫૫, કુતુબપુરો સં. ૧૫૫૫ લઘુશાળા (સામસાખા, હર્ષકુળ સં. ૧૬૦૫) તમાકેરંટકતપારત્ન (બારેજા સં. ૧૬૧૦) દેવસુર સંઘ (ઓસવાલગચ્છ) આણંદ સૂરસંઘ (પિરવાલ ગચ્છ સં. ૧૬૭૩) ત્રાષિમતિ, વિજયગચ્છ શાખા, સાગર ગ૭ સં. ૧૬૮૬, વિમલ ગચ્છ સં. ૧૭૪૯, ત્રિસ્તુતિમત, યતિ શાખા, સંવેગી શાખા. તપાગચ્છની શાખાઓ-ભરૂઅચ્છા, થંભણ, ગંધારા, પાલનપુરા, કુતુબપુરા, બારેજા, ભિન્નમાલ, ઘોઘારા, સેરઠિયા (?) ઢેબરિયા, સાકરિયા વગેરે. તપગચ્છનાં ૧૩ બેસણું–૧ તપા, ૨ સાંડેરક, ૩ ચઉદશિયા, ૪ કમલકલશા, ૫ ચંદ્ર, ૬ કેટિક, ૭ કુતુબપુરા, ૮ કેરંટા, ૯ ચિત્રડા, ૧૦ કાજપુરા, ૧૧ વડગચ્છ, ૧૨ એસવાલ, અને ૧૩ માલધારી ગ૭. એક સામાચારી, એક માંડલી, એક ઉપદેશ અને એક વ્યવહાર હેય તે દરેકનું એક બેસણું કહેવાય છે. તે તે ગચ્છના શ્રીપૂજે કે કુલગુરુઓ નિર્વશ થતાં તેઓની ગાદીએ તપગચ્છમાં દાખલ થઈ ગઈ છે. નિગમમતા –કુતુબપુરા ગચ્છમાંથી નીકળ્યો, જેનું બીજું નામ ભૂકટિયામત છે. Page #639 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈન પરંપરાને ઈતહાસ કડવા મતઃ –અંચળગચ્છમાંથી નીકળે સં ૧૫દર. લોંકામતના પેટા ગ –ોંકા, વિજ્યમત સં. ૧૫૭૦, નાગોરી, વડોદરિયા, બાલાપુરી, મેટીપક્ષ, નાની પક્ષ, અઢારિયા. લકામત તપાગચ્છ વડીળમાંથી નીકળે. સં. ૧૫૦૮, સં. ૧૫૩૩૦ લકામતના પિટા મતે –સ્થાનક માર્ગી (બાવીશ ઠેલાં, ટુંઢિયા, બારાપથી સં. ૧૭૦૯) ૬ કટિપખ, ૮ કટિપખ (મેટીપખ નાંઢીપખ) તેરાપંથીમત સં. ૧૮૧૮, વીરપંથી વગેરે. સૂચના –(?) આ નિશાનીવાળી બાબતેને અંગે વિશેષ સંશાધનની અપેક્ષા રહે છે. Page #640 -------------------------------------------------------------------------- ________________ શ્ર કમ્પસૂઅ થેરાવલી નટ્ઠી થેરાવલી વસુદેવ હી’ડી ભાષા કર્તા રચના વિસ (પ્રા. સ. અં. ગુ.) શ્રીદેવાધિગણી ૧૭૦ ( > "" (3110) ( > "" 3. હિમવંત થેરાવલી (પ્રા॰ ગુ॰ હિં) આવસય ચુણી કલ્પસૂક્ષ્મ, ચુણી આવસય ટીકા કહાવલી દ્રાશ્રય મહાકાવ્ય પરિશિષ્ટ ત્રીજી જૈન ઐતિહાસિક ગ્રન્થા "1 ત્રિષષ્ટિચરિત્ર પ્રશસ્તિ પરિશિષ્ટ પ (311. 21°) ( ) ,, (,, ) આ ( પ્રા॰ ) આ (3110) (સં.) (સં. અ ગુ.) ( સં.) (પ્રા. બુ.) ( પ્રા.) માહપરાજય નાટક કુમારવાલ પડિમાàા કુમારવાલ ચરિય પુરાતન પ્રખંધ સંગ્રહ ( સં॰ ) દુસમકાલસમણુ કીર્તિ કૌમુદી, છેલ્લે સ (પ્રા. સ.) (સ) સંઘદાસ ગણી ધર્મસેન અણી .... (સં. ગુ.) ૩. સ. આ. હેમચંદ્ર ૧૧૧૬ (1) ૧૧૨૮ (૧) "" હરિભદ્રસૂરિ ભદ્રેશ્વર 99 "" "" મંત્રી યશ પાલ આ સેમિપ્રભ હરિશ્ચંદ્ર મા ભદ્ર આ કવિ સોમેશ્વર 6000 ધ ાષ ph. સહર ૪૧ ૧૩૩૦ (૧) Page #641 -------------------------------------------------------------------------- ________________ SUUTISIDDIST EDITI . . ; ” ન. 1 5 કે : ૬૨૨ જૈન પરંપરાને ઇતિહાસ સુરત્સવ, છેલ્લે સર્ગ (સં) ઉલ્લાસ રાઘવ , ૧૨૮૨ આબૂ પ્રશસ્તિ () ૧૨૮૮ ધર્માલ્યુદય કાવ્ય () આ૦ ઉદયપ્રભ ૧૨૯૦ () સુશ્રુતકીર્તિકલેકલિની () , વસન્તવિલાસ , (), આ૦ બાલચંદ્ર હમ્મીરમદમર્દને (૩) આ૦ જયસિંહ વસ્તુપાલપ્રશસ્તિ કાવ્ય () ) સુકૃતસંકીર્તન () કવિ અરિસિંહ ઉપદેશગપ્રબંધ (,) આ૦ કકકસૂરિ ૧૩૯ નાભિનંદનજિદ્ધાર, () ) પ્રભાવક ચરિત્ર (), આ૦ પ્રભાચંદ્ર ૧૩૩૪ પ્રબંધચિંતામણિ (સં.) આ મેરૂતુંગ ૧૩૬૧ ચતુર્વિશતિપ્રબંધ () આ૦ રાજશેખર ૧૪૦૫ વિવિધતીર્થકલ્પ (પ્રા. સં૦) આ જિનપ્રભ ૧૩૮૯ કુમારપાલચરિત્ર (સં.) આ૦ જયસિંહ ૧૪રર વિચારશ્રેણિ (સં.) આ મેરૂતુંગ ૧૪૬૬ (2) અંચલગચ્છ પટ્ટાવલી (સં. ગુ.) , રુ ૧૪૬૬ () કુમારપાલચરિત્ર (સં.) આ૦ સેમતિલક ૧૪૨૪ ( ઉપદેશરનાકર (સં.) આ૦ મુનિસુંદર , ( વવલી (2) છે , ૧૪૬૬ ગુરુપર્વક્રમ ( (),) આ૦ ગુણરત્ન ૧૪૬૬ કુમારપાલચરિત્ર () ચારિત્રસુંદર ગણિતકુમારપાલપ્રબંધ' (', જિનમંડન ગણિત ૧૪૯૨ વસ્તુપાલચરિત્ર ; (ક) જિનહર્ષ ગણિ , ૧૪૯૭ જગડુચરિત્ર (ક) આ સર્વાનન્દ ! સુકૃતસાગર () રત્નમંડન ગણિત ઉપદેશતરંગિણી (સં. ગુ.) રત્નમંદિર ગણિ ભેજપ્રબંધ (સ. ગુ.).. - , ,, - Page #642 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ત્રીજું ઉપદેશસપ્તતિકા (સં.) સૌધર્મગણિ ૧૫૦૩ સેમસૌભાગ્ય કાવ્ય (સ. ગુ.) પ્રતિષ્ઠા સેમ ૧૫ર કે ગુરુગુણરત્નાકર (સં.) સેમચારિત્ર ગણિ ૧૫૪૧( તપાગચ્છ પટ્ટાવલી (પ્રા. સં. ગુ.) મહા ધર્મસાગર) ૬૪૯ ગુજરરાજાવલી (સં.) વિનયસાગર ગણું ૧૬૪૮ () જગદ્ગુરુ કાવ્ય () પદમસાગર ગણી ૧૬૪૬ હીરસૌભાગ્ય કાવ્ય (,,) દેવવિમલ ગણી ૧૬૫૬ કૃપારકેશ () મહ૦ શાંતિચંદ્ર ગણી વિજયપ્રશસ્તિ (સં. હિં.) હેમવિજય ગણિ કર્મચંદ્રમંત્રીપ્રબંધ (4) વિજયદેવમહાતમ્ય () પાઠક વલ્લભ દેવાનંદાન્યુદયા () મહેતુ મેઘવિજય ૧૭૨૭ ખરતરગચ્છ પટ્ટાવલી (ક) ઉ૦ ક્ષમા કલ્યાક ૧૮૩૦ ઉપદેશપ્રાસાદ (સં. મું.) આ૦ વિજયલક્ષમી ૧૮૪૩ વિવિધ પટ્ટાવલીઓ (પ્રા. સં) વિમલપ્રબંધ (ગુજ. ) કવિ લાવણ્યસમય ( , ) જિનહર્ષ શત્રુંજય તીર્થોદ્ધાર રાસ ( , ) નયસુંદર કુમારપાલ રાસ (ગુજ.) દેવપ્રભ ગણિ ૧૫૦૦ (?) ( ) હીરકુશલ ૧૬૪૦ ( 4 ) કવિ રાષભદાસ ૧૬૭૦ ( , ) જિનહર્ષ ૧૭૪૨ વસ્તુપાલ-તેજપાલ રાસ( ગુo ) ઉ૦ સમયસુંદર ( 9 ) આ લક્ષમીસાગર ( , ) આ૦ પાન્ધચંદ્ર હીરવિજય રાસ ( ) કવિ ઋષભદાસ શાંતિદાસ શેઠને રાસ ( ) ખેમવર્ધન વીર વંશાવલી ( , ) પં. • • વીર પટ્ટાવલી ( , ) પં. ખુશાલવિજય ૧૮૭૦ Page #643 -------------------------------------------------------------------------- ________________ ૬૪. જેન પરંપરાને ઇતિહાસ આ ઉપરાંત જેન પટ્ટાવલીઓ, રાસાએ, તીર્થમાલાએ, ગ્રંથપ્રશસ્તિઓ, ગ્રંથપુપિકાએ, તામ્રપત્રે, વિજ્ઞપ્તિપત્ર, શિલાલેખે, તેગે, ઐતિહાસિક સક્ઝાયે વગેરે વગેરે. સયા (?) આ નિશાનીવાળા સંવતે અનુમાનથી આપ્યા છે. ; .. દિન ૧. - - - sure - - - - ૧ - - - - - - - Page #644 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ: ચોથું [અકારાદિ અનુક્રમ ] વર્ગ : ૧ તીર્થકરનાં નામ અજિતનાથ ૧, ૪૮, ૫૧, ૨૩૨, ૧૭૧, ૨૦૨, ૨૦૭, (૨૦૮), ૩૩૬, ૪૨, ૫૧૭, ૬ ૦૬ ૫૦૨ અનંતનાથ ૧ ધર્મનાથ ૧ અભિનંદન ૧, ૫૧૭ નમિનાથ ૧, ૩૬૯ અમમ ૧૨૦ નાભિનંદન ૩૩ અરનાથ ૧, ૪૯ નાયપુર (જ્ઞાતપુત્ર) ૨, ૧૩ અરિષ્ટનેમિ “નેમનાથ જુઓ, નિર્મમ ૯ આદિનાથ “ઋષભદેવ” જુઓ. નેમિનાથ ૧, ૨૪, ૩૦, ૩૧, ૪૬, આદીશ્વર છે , ૪૮, ૫૫, ૨૬, ૧૦૮, ૨૦૪, ઉદયપ્રભ ? ૨૦૬, ૨૧૦, ૨૪૧, ૨૪૨, ઋષભદેવ ૧, ૨૫, ૪૬, ૪૭, ૪૯, ૨૬૦, ૩૩૪ થી ૩૩૬, ૩૪૦, ૬૨, ૭૯, ૨૦૬, ૨૧૧, ૩૫૭, ૩૫૮, ૪૨૨, ૪૪૩, ૨૧૪ થી ૨૧૭, ૨૩૦, ૨૮૯, ૪૬૫, પર૩, પ૦૨, ૫૫૮, ૩૩૬, ૩૪૩, ૩૫ર, ૪ર૧, પ૭૨, ૫૭૬, ૬૦૪ થી ૬ ૦૬ ૪૪૪, ૪૫૧, ૪૫૪ થી ૪૫૬, પદનામ ૮, ૩૨૮ ૪૬૧, ૪૭૧ થી ૪૭૩, ૪૯૬, પદ્મપ્રભુ ૧, ૨૧૦, ૩૬૯, ૬ ૦૬ ૪૯૮, ૫૧૭, ૧૩૨, ૫૩૪, પાર્શ્વનાથ ૧, ૯, ૧૧, ૧૩, ૧૬ થી ૫૪૫, ૫૬૧, ૫૬૯, ૫૭૩, ૩૮, ૪૫, ૪૯, ૫૫, ૭૪, ૭૫, ૫૭૭, ૫૮૨, ૫૯૨ થી ૫૯૫, ૭૭, ૯૬, ૧૩૭, ૧૭૬, ૧૮૪, ૫૯૮, ૬ ૦૪ થી ૬૦૬, ૬૧૧, ૨૦૫, ૨૦૬, ૨૧૦, ૨૧૪, ૬૧૨ ૨૧૭, ૨૩૦, ૨૪૨, ૩૩૬, કલિંગજિન ૨૦૧૭ ૩૪૬, ૩૫૮, ૩૭૦, ૪૦૨, કુંથુનાથ ૧, ૪૯ ૪૦૫ ૪૧૩, ૪૪૧, ૪૪૩, ચંદ્રપ્રભુ ૧, ૨૯, ૩૧, ૫૧, ૨૦૬, ૪૫ર, પ૧૪, ૫૪૩, ૨૭૯, ૨૧૦, ૨૬૦, ૫૪s ૫૯૧, ૬૧૩ ચેતનનાથ ૫૪૦ –અજારા પાર્શ્વ, ૫૩ જગસ્વામી ૯૬ –અવંતીપાર્શ્વ૦ ૨૦૨થી ૨૦૪, ૨૫૧, જીવિતસ્વામી ૫૯, ૬૦, ૬૧, ૭૬, ૨૫૬, ૬૦૭ Page #645 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬] જેન પરંપરાને ઇતિહાસ -કારપાર્થ, ૨૫૩ ૪૮૩, પ૦૨, ૫૧૨, ૫૧૯, -કરહેડાપાર્થ૦ ૫૦૨, ૫૪૩ પર ૨ થી પર૬, પ૩૧, ૫૩૭, -કલ્પદ્રુમપાર્થ૦ ૫૦, ૫૧ ૫૩૯, ૫૫૧, ૫૫૫, ૫૮૦, -ગાડીપાર્ધ૬૦૬ ૫૯૧ થી ૫૯૬, ૬૦૨, ૬ ૦૪ –ચારૂપ પાર્શ્વ પ૬ માણિક્યસ્વામી ૪૭, ૪૫૪ થી ૪૫૬ -ચિંતામણિ પાર્થ૦ પ૩, ૬૦૮ મુનિસુવ્રત ૧, ૫૧, પર, ૫૮, ૧૯, -ચેલ્લણદેવપાર્થ૦ ૨૦૯ ૧૦૮, ૩૪૩, ૫૫૯ -જગન્નાથપાર્શ્વ પ૭ વર્ધમાન ૨, ૨૬૬ - જીરાવલાપાશ્વ૫૧૩, પર૧ વાસુપૂજ્ય ૧, ૪૯, ૧૧૧, ૫૯૩ -જીવંત પાર્શ્વ- ૨૦૮ વિદેહદિન ૧૧ વિમલનાથ ૧ -નાગહદપાર્થ ૪૪૩ -પલ્લવિયાપાર્થ૦ ૩૧ વિહરમાન ૪૯ વૈશાલિક ૨ -પંચાસરાપાર્થ૦ ૪૬૯ થી ૪૭૧, શતકીર્તિ ૯ ૪૯૪, ૪૬૮, ૬૦૮ શાંતિનાથ ૧, ૨૬, ૪૮, ૪૯, ૯૬, –ધિપાર્શ્વ૫૧૩ -બદરી પાર્શ્વ પ૬, ૫૦૪ ૧૦૮, ૧૩૦, ૨૦૧૫, ૨૦૬, -ભટેવાપાશ્વ. ૩૨, ૪પર ૨૧૦, ૪૪૩, ૫૧૬, ૫૩૧, ૫૩૯, ૫૪૦, ૫૯૦, ૫૯૩, -મનમોહનપાર્શ્વ૦ ૫૬ -શંખેશ્વર પાર્શ્વ પ૫, ૫૧૪ ૬૦૪, ૬ ૦૬ –સગઠિયાપાW૦ ૬૬ શીતલનાથ ૧, ૪૯૭ શ્રેયાંસનાથ ૧ –રસ્તંભનપાશ્વ - ૫૬, ૫૧૨ સમાધિ ૯ મલ્લિનાથ ૧ સર્વાનુભૂતિ ૮ મહાવીર ૧ થી ૪૫, ૫૧, ૫૭ થી સંભવનાથ ૧, ૨૧૦, ૫૯૬ થી ૫૯૮ ૬૫, ૭૩, ૭૪, ૭૫, ૮૧ થી સિદ્ધચક્ર ૩૦ ૮૭, ૯૬, ૯૭, ૧૦૮, ૧૧૧, સીમંધર ૧૫૩, ૧૮૧, ૩૧૨, ૪૪૬, ૧૧૮, ૧૨૪, ૧૭૦, ૧૮૧, ४८८ ૧૯૪, ૨૦૬, ૨૦૮, ૨૧૭, સુપાર્શ્વનાથ ૧, ૮, ૪૯, ૫૦, ૨૪૦, ૨૨૨, ૨૩૦, ૨૪૧, ૨૫૬, ૨૬૬, ૨૬૮, ૨૭૨, ૨૭૯, સુમતિનાથ ૧, ૩૪ ૨૫, ૩૧૩, ૩૩૬, ૩૪૯ થી સુરદેવ ૮ ૩૫૨, ૩૬, ૪૦૫ થી ૪૦૮, સુવિધિનાથ ૧ ૪૧૫, ૪૧૮ થી ૪૨૫, ૪૮૧, સ્વયંપ્રભ ૮ Page #646 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગ ૨ [ ૬૨૭ વર્ગ : ૨ ગણધર, આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, સાધુ, સાધ્વીઓનાં નામે અમિત ૭, ૫૯, ૪રર અલખ ૭ અકલંક ૫૬૭ અવનિતવર્ધન ૭૩ અકંપિત ૫ અવન્તિસુકુમાર ૨૦૨થી ૨૦૪, ૨૫૧ અગત્યસિંહ ૪૫૮ અંબદેવ ૩૦૫, ૪૦૧ અગ્નિદત્ત ૧૩૬ અગ્નિભૂતિ ૨, ૩૯ આણંદ ૫૧૭ અગ્નિશર્મા ૪૪૯ આત્મારામજી ૨૩૨ અચલભ્રાતા ૬ આનંદઘન ૫૫૬, ૬૦૦ અજિતપ્રભ ૩૬, આનંદરત્ન ૩૬ અજિતયશ ૪૮૪, ૫૦૭ આનંદવર્ધન ૩૬ અજિતસિંહસૂરિ ૩૬૨, ૪૬૪, પ૦૯ આનંદવિમલ ૩૪, ૩૭, ૪૦૨ અજિતસેન ૫૯૬ આનંદસાગર ૬૦૮ અનાથિમુનિ ૩૬, ૬૪, ૮૧ આનંદસુંદર ૩૬ અભયકુમાર ૧૦, ૮૧થી ૮૫,૪૨૩ આગ્રદેવ ૪૯૬ અભયાષ ૫૧૪ આદ્રક ૮, ૮૫ આર્યજીત ૧૮૨ અભયચંદ્ર ૨૩૦, ૫૦૮ અભયદેવ (રાજ) ૨૫૫, ૨૬૩, ૩૦૬, આર્યદિન્ન “દિસૂરિ' જુઓ. ૫૦૭, ૫૦૪, ૫૧૧, ૫૫૯,૫૬૬, આષાઢાચાર્ય ૧૬ ૫, ૧૬૮, ૧૯૮ ૫૯૦, ૫૯૧ ઈસિગુત્ત “ઋષિગુપ્ત’ જુઓ. અભયદેવ (ચં.) ૩૦૫, ૨૬૩, ૪૬ ૩, ઈશ્વરસૂરિ ૫૬૮ થી પ૦૦ ઈશ્વરી આર્યા ૧૮૫, ૩૦૩, ૩૪૧ ૫૬૨, અભયદેવ (મલ્લ૦) ૫૬૮ ઇંદ્ર (?)૩૩૯ અમરપ્રભ ૪૬૨, ૫૧૭ ઇંદ્રદિન્નસૂરિ ૨૧૩, ૨૨૦ ઇંદ્રનંદિ ૫૫ અમલચંદ્ર ૨૩૦, ૫૦૮ અમૃતવર્ધન ૩૬, ઇંદ્રભૂતિ ૨, ૩, ૯, ૧૮, ૩૮, ૩૯ ૫૯૬ અમૃતરત્ન ૩૮ ઇંદ્રરત્ન ૩૬. અરિહ(અહ)દર ૨૧૩, ૨૭૨ ઈદ્રવિજય ૩૫૬ અર્ણિકાપુત્ર ૬૨, ૭૮ થી ૮૦ અહંદુબલિ ૩૦૪ ઉત્તર ૧૭૫, ૧૭૬, ૨૭૬, ૬ ૧૬ Page #647 -------------------------------------------------------------------------- ________________ કર૮] જૈન પરંપરાને ઇતિહાસ ઉદયદેવ ૫૧૧ કામધિગણિ ૧૭૭, ૬૧૬ ઉદયપ્રભ ૫૧૨, ૬૨૨ કાલિકાચાર્ય પર, ૧૭૭, ૧૮૦ થી ઉદયરત્ન ૩૮ ૧૯૦, ૧૯૨, ૧૯૩, ૨૦૪, ઉદયવર્ધન ૨૫, ૩૬, ૩૦૪, ૩૪૧ ૨૧૩, ૨૨૪ થી ૨૩૨, ૨૬૩ ૬૧૭ થી ૨૭૧, ૨૩, ૩૦૫, ૩૧૨, ઉદયસિંહ ૪૩૮, ૫૮૯ ૩૫ર થી ૩૫૮, ૩૬૫, ૩૮૪, ઉદાયી ૭, ૨૩૦ ૪૦૭, ૪૧૪, ૪૫, ૪૩૮ થી ઉદ્દદ્યતન ૪૦૧,૪૦૮, ૪૪૯, ૪પ૧, ૪૪૨, ૫૫૬, ૬૦૧, ૬ ૧૭ ૪૫, ૪૬ ૩, ૪૭૩, ૪૮૭, કાલીદેવી ૪૨૨ ૪૯૨, ૪૯૩, ૫૦૩, ૫૧૮, કાલ્વેશમુનિ ૫૧ ૫૩૫, ૫૬ ૧, ૬૧૭ કીર્તિરત્ન ૩૮ ઉદ્યોતરત્ન ૩૬ કુબેર ૨૨૩ ઉપનંદભદ્ર ૧૧૯ કુમારધર્મ ૨૯૪ ઉમાસ્વાતિ ૮૦, ૧૮૦, ૧૯૬, ૨૨૩, કુમુદચંદ્ર ૨૪૬ ૨૩૦, ૩૧૮, ૩૪૫, ૩૪૬, કુલચંદ્ર ૨૭, ૩૬૨ થી ૩૬૮, ૪૬ ૬, ૪૮૪ કુલમંડન ૫૬૭ જુમતિ ૧૧૯ કૃષ્ણઋષિ ૨૩, ૨૪, ૪૪૯, ૪પર ઋષભદત્ત ૧૦ ૫૦૩, ૫૧૮ થી ૫૨૧, ૫૪૧થી ઋષિગુપ્ત ૧૭૮, ૬૧૬, ૫૪૩, ૫૩, ૫૭૮, ૫૭૯ ઋષિદા ૨૧૩. કૃષ્ણસૂરિ ૨૯૩, ૨, ૩૦૫, ૩૧૩ ઋષિ પાલિત રર૩, ૪૨૬, થી ૩૧૫ કક્કસૂરિ ૨૧ થી ૩૭, ૨૬૩, ૩૦૪, કેશરકુશલ ૪૫૬ ૩૪૧, ૫૧૮, ૬૨૨. કેશવ પ૭૭ કનકકુશલ ૪૬૨ કેશીસ્વામી ૩, ૯, ૧૬, ૧૭, ૧૮, કનકપ્રલ ૨૦, ૨૮, ૫૧૧, ૫૧૨ ૬૧, ૪૨૫, ૫૯૬ કમલસૂરિ ૨૩૨, કેટિઆચાર્ય ૧૯૫, ૪૫૭, ૪૫૮, કમલદેવ ૫૩૯, ૫૬ ૦, ૬૦૪ પ૬૧, ૫૬૨ કરવિ ૬૦૮ કેડિન ૧૭૫, ૧૮૫, ૨૨૧, ૨૨૯, કર્મસાગર ૩૪ ૨૪૪, ૨૭૬ કલહંસસૂરિ પર, ૧૭૮. કલ્યાણુવજય ૨૬૯, ૨૭૦, ૬૦૩ ક્ષમાકલ્યાણ ૬૨૭ કસુંદક ૧૦ ક્ષેમઋષિ પર Page #648 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગ : ૨ [ ૬૨૯ ખપુટાચાર્ય પર, ૧૯૨, ૨૨૪, ૨૩૧ ૩૨૯, ૪૧૯, ૪૫, ૫૯૩, થી ૨૩૫, ૨૪૩, ૨૭૪ ૫૯૬ ખિમાઋષિ પ૭૩, ૫૭૮, ૫૭૯, ગંધહસ્તિ ૩૯૨, ૩૯૩ १०४ ખુશાલવિજય ૬૨૩ ધનસુંદર ૧૭૭, ૧૯૧ મંદિલ “કંદલ” જુઓ. ધૃતપુષ્પમિત્ર ૩૧૧ બંધક ૫૯૬ શેષનંદિ ૩૬૩ થી ૩૬૫ ખેમવર્ધન ૬૨૩ ચક્રેશ્વર ૫૧૪ ચતુરવિજ્ય ૪૬૨ ગજસુકુમાલ ૪૨૨ ચંદનબાલા ૯, ૧૧૧ ગણાય ૫૬ ૬. ચંદનવિજ્ય ૨૩૨ ગર્ગષિ ૩૮૫ ચંદ્રગુપ્ત ૩૬, ૧૬૨ ગુણચંદ્ર ૫૧૦, ચંદ્રપ્રભ ૩૧, ૫૦૯ થી ૫૧૫ ગુણધર ૧૮૫, ૩૧૭ ચંદ્રર્ષિ ૩૪૨, ૪૦૩, ૪૦૪ ગુણનિધાન ૪૯૧ ચંદ્રસૂરિ ૧૨૯, ૧૬૨, ૧૮૫, ૨૬૩, ગુણવર્ધન ૩૬ ૨૯૨, ૩૦૩,૩૩૩ થી ૩૩૯૩૪૧ ગુણરત્ન ૫૦૨, ૫૯૩, ૬૨૨ થી ૩૪૪, પ૦૦ થી ૫૧૨, ૫૬૭ ગુણસુંદર ૩૬, ૧૭૭, ૧૮૦, ૧૯૦, ૫૮૫ થી ૫૮૯, ૬૧૬ ૧૯૧, ૨૧૩, ૨૨૯, ૪૬૨ ચંદ્રોદયરત્ન ૩૮ ગુણાકર ૧૭૭, ૧૮૦, ૧૯૦, ૧૯૧, ચારિત્રવિજયજી ૬૦૮ ૨૨૫, ૨૨૮, ૨૨૯, ૪૬૨, ચારિત્રસુંદર ૬૨૨ ૫૪૭, ૫૬૦, ૫૬૭ ગોદાસ ૧૩૬, ૨૦૫, ૬૧૬ જકખસેણુ ૫૦૦, ૫૦૧ ગોપાલ ૧૦, ૧૭૭, ૨૧૩, ૨૫૯, જગચંદ્ર ૪૨૦, ૫૧૧, ૧૧, જજિગરિ ૩૪૮ થી ૩૫૧ ગોવિંદ ૧૮૭, ૧૪૮, ૧૪૯, ૩૯૧, જયકીર્તિ પર ૫૦૩, ૫૨૮ થી પ૩૪, ૫૩૯, જયચંદ્ર ૩૪૩ ૫૪૨, ૫૪૩, ૫૫૮ જયતિલક ૨૬ ગશર્મ છ૭, ૪૦૨, ૬૧૩ જયદેવ ૩૬૯, ૩૭૦ ગેસૂર “ગેશર્મ' જુઓ. જયપ્રભ ૩૬ ગૌતમસ્વામી ૨, ૩, ૯, ૧૨, ૧૮, જયબાહુ ૨૯૨, ૩૨૯ ૩૮, ૫, ૬૨, ૧૦૯, ૧૮૧, જયરત્ન ૩૮ Page #649 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ ] જૈન પરંપરાને ઇતિહાસ જયશેખર ૪૬૩ જિનપ્રભ ૧૨૯, ૧૩૦, ૨૯, જયસાગર ૧૩૦, ૨૩૧ ૪૮૮, ૫૦૫,૫૨૪, ૧૯૭,૬૨૨ જયસિંહ ૨૪, ૧૪૯, ૩૦૬, ૪૪૯, જિનભટ્ટ ૪૭૬ થી ૪૮૨. ૫૧૮ થી પર ૧, ૫૩૯, ૫૬ ૧, જિનભદ્ર ૪૮૦, ૪૮૨ ૫૦૦, ૫૯૫, ૬૨૨ જિનભદ્રગણિ ૧૯૪ થી ૧૯૬, ૨૪૫, જયસોમ ૨૨૧ ૨૫૭, ૨૫૮, ૩૬૫, ૪૦૮, જયંતસૂરિ ૨૯૧, ૨૯૩ ૪૩૨,૪૩૬, ૪૪૭, ૪૪૮, ૪પર, જયંતી ૭, ૮૪૧૬, ૪૨૦ ૪૫૭, ૫૮, ૪૬૬, ૪૮૪, ૪૮૭ જયાનન્દ ૪૫૭, ૪૬૫, ૫૪૩ થી ૪૯૧, ૫૬ ૧, ૫૬૨ જસદેવ ૪૦૧ જિનમંડન ૬૨૨ જસભદ્રસૂરિ ૭૭ જિનયશ ૩૭૦ થી ૩૮૧, ૫૬૬,૫૬૭, જસદ્ધણ ૫૦૦, ૫૦૧ ૫૯૦ જિનવલ્લભ ૪૬૩, ૫૬૨ જબૂ ૧૧૮, ૧૮૬, ૧૮૭, ૨૪, ૩૭૦ જિનસિંહ ૪૫૯, ૫૧૫, ૫૧૬, ૩૯૦ થી ૩૯૩ જિનહર્ષ ૬૨૨, ૬૨૩ જબૂનાગ ૨૮ જિનાનંદ ૩૭૧ જંબુસ્વામી ૧૪, ૪૧, ૪૯, ૫૦, જિનેશ્વરસૂરિ, ૩૪૩, ૪૬ ૩, ૪૭૦, ૬૩ થી ૭૪, ૭૬,૮૮, ૮૯ થી ૪૮૭, ૫૧૦, ૫૧૨, ૫૫,૫૬૭ ૯૪, ૯૮, ૧૪૯, ૧૯૧, ૩૨૯, છવદેવ ૫૪૬ થી ૫૬૬, ૬-૩, ૬૦૩ ૩૯૧ જિતસૂરિ “આર્યજિત” જુઓ જેષ્ટાંગગણિ. ૧૯૭ ચેષ્ટાય ૪૭૨ જિનચંદ્ર ૨૭, ૨૩૧, ૩૪૩ જેહિલ ૨૯૩ જિનદત્ત ૧૮૫, ૨૩૦, ૩૦૨, ૩૦૩ ૩૪૧, ૩૬૫, ૪૬૩,૪૭૬, ૪૮૦, જ્ઞાનચંદ્ર ૫૧૭ ૪૮૨, ૫૧૦, ૫૪૬, ૫૫૩, જ્ઞાનવિમલ પ૭૦ ૫૯૧, ૬૦૩, જિનદાસગણિ ૧૯૪, (૪૩), ૪૩૨, તત્ત્વાચાર્ય ૪૫૦ થી ૪૫૨, ૫૮, ૪૩૭, ૪૬૫ થી ૪૬૭, ૪૮૪, ૫૬૨ ૪૯૦, ૪૯૧, ૫૦૦, ૫૦૧ તત્ત્વાદિત્ય ૪૫૧, ૫૬ ૧, ૫૬૨ જિનદાસ મહત્તર ૨૫૮, ૨૯૮, ૩૯૧, તાપસ ૨૨૨, ૨૯૧ ૪૦૩ થી ૪૦૮, ૪/૪ તિલકાચાર્ય ૧૧૫, ૧૯૫, ૫૧૪, જિનદેવ ૫૫૬ થી ૫૫૮, ૧૬૭ ૫૬૭ જિનપતિ ૨૮ તિલકચંદ્ર ૫૧૫ Page #650 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨. અકારાદિ અનુક્રમ વર્ગ : ૨ [ ૬૩૧ તિષ્યગુપ્ત ૧૬ ૪૨૧, ૪૨૬, ૪૩૧,૪૩૨, ૪૪૮, તિષ્યભદ્ર ૧૧૯ ૪૫૦, ૪૮૪, ૪૯૯, ૬૨૧ તેષલીપુત્ર ર૭૨, ૨૭૩, ૩૦૮, ૩૦૯ દેવસુંદર ૫૨૦, ૫૬૮ દેવસૂરિ (વાદી) ૨૫૭, ૪૮૭, ૫૧૧, દશાર્ણભદ્ર ૭, ૫૯ પપ૯ દંડ મુનિ ૫૧ દેવસૂરિ (વડ) ૩૪૭, ૪૦૧ દાનરત્ન ૩૮ દેવસૂરિ (તપા) ૫૩, ૩૩૩, ૩૬૫, દાનવિજય ૩૭, ૩૮ ૬૦૫, ૬૦૬, દિશ્વગણિ ૪૫૮, ૪૬૫ દેવસૂરિ પ૩૯, ૫૬ ૦, પ૭૭, ૬ ૦૪ દિન્નસૂરિ ૨૨૩, ૨૨૪, ૩૬૩ દેવસેન ૫૧૪, ૫૧૫ દીર્ઘભદ્ર ૧૧૯ દેવાચાર્ય ૨૧૩ દુજયંત ૨૯૩ દેવાનંદ ૩૧, ૩૭૦, ૪૦૩, ૫૧૧, દુર્ગસ્વામી ૯૫, ૪૪૯, ૫૬૩ થી ૫૬૬ દુર્બલિકા ૧૯૨, ૩૦૪ થી ૩૧૨ દેવેન્દ્રસૂરિ ૩૪૩, ૫૧૦ થી ૫૧૨, દુર્લભદેવી આર્યા ૩૮૦ થી ૩૭૪, ૩૮૦ ૫૧૭, ૫૬૭ દુષ્યગણું ૧૪૮, ૧૪૨ દેવેન્દ્રસુરિ (તપા) ૨૯૮, ૪૩૭ દેલમહત્તર પ૬૨ દેશીગણિ. ૧૮૮, ર૮૪ દેવકલશ ૩૫ વાવિડછ ૪૮ દેવકલેલ ૩૪ દ્રોણાચાર્ય ૫૬૨ દેવગુપ્ત ૨૧ થી ૩૦, ૨૯૭, ૪૪૮, ૪૫૧, ૫૦૦, ૫૦૧ ધનગિરિ ૨૭૨, ૨૭૩, ૨૮૪, ૨૮૫, દેવચંદ્રજી ૨૩, ૩૧ ૨૯૩ દેવચંદ્રસૂરિ ૫૫, ૧૩૦, ૩૦૫, ધનગુપ્ત ૧૯૮ ૪૬૮ થી ૪૭૧, ૪૮૭, ૪૯૩ ધનદેવ ૨૯ થી ૪૯૬, પર૪ ધનવર્દન ૩૬ દેવપ્રલ ૨૮, ૬૨૩ ધનેશ્વર ૧૯૬, ૩૪૨, ૪૯૭, ૫૦૩, દેવભદ્ર ૪૬ ૩, ૪૬૪, ૫૦૪, ૫૧૧ ૫૦૮ થી ૫૧૨, પર૧, પ૬૬, દેવરત્ન ૩૬ પ૯૧, ૬૧૭ દેવવિમલજી ૨૩ ધનાઢયે ૧૭૫, ૨૭૬ દેવદ્ધિગણિ વાચક ૧૮૬, ૧૮૭, ૧૮૮ ધન્ય (ધને) ૧૦, ૫૯, ૬૪,૪૨૩ થી ૧૯૦, ૧૯૩, ૨૯૨ થી ૨૯૮, ધરસેનસૂરિ ૩ ૧૭, ૪૩૧ ૩૯૧, ૪૦૭, ૪૧૩ થી ૪૧૫, ધર્મ ઋષિ ૧૯૬, ૨૦૮ Page #651 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨] જૈન પરંપરાને ઇતિહાસ ધર્મકુમાર ૫૧૨ નંદિલસૂરિ ૧૮૩, ૧૮૪, ૧૦૮, ધર્મ કુશલ ૪૫૬ ૨૪૪, ૩૦૩ થી ૩૦૭ ધર્મગુપ્ત ૧૦૮ નંદિવર્ધન ૫૧૮ ધર્મચંદ્ર ૬ ૦૫ નંદસૂરિ ૨૯૪ ધર્મશેષ ૧૦, ૪૯, ૩૪, ૭૬, ૧૯૭, નાગમિત્ર ૧૫, ૨૭૬ ૪૯૭, ૨૬ ૧, ૨૬૩, ૩૦૬, નાગરિ ૧૫, ૧૮૫, ૨૨૦, ૨૨૧, ૪૮૭, ૫૦૬ થી ૫૧૭, ૧૪૩, ૨૨૯, ૨૪૪, ૨૭૬, ૨૯૩, ૪૪૯ ૬૦૭, ૬૨૧ નાગતિ ૧૮૪, ૧૮૫, ૧૯૨, ધર્મદાસ ૪૦૩ થી ૪૦૮, ૫૦૯, ૨૨૯, ૨૩૭, ૨૪૪, ૨૯૧, ૩૦૩ ધર્મદત્ત ૨૦૮ થી ૩૦૭, ૩૩૭, ૪૦૮, ૬૧૬ ધર્મચિ ૪૯ નાગાર્જુન ૧૮૬, ૧૮૭ થી ૧૯૦, ધર્મવર્ધન ૪૬૪ ૧૯૩, ૩૦૫, ૩૪૧, ૩૪૨, ૩૭૦, ધર્મસાગરજી ૬૨૩ ૩૯૦ થી ૩૯૩ ધર્મસિંહ ૪૬૨ નાગિલ ૬૧૭ ધર્મસૂરિ ૩૬, ૧૮૬, ૧૮૯, ૧૯૨ નાગેન્દ્ર “નાગહસ્તિ’ જુઓ. ૨૨૪,૨૪૫, (૫૧૨ થી ૫૧૭) નાગેન્દ્રસૂરિ (?) ૩૩૯ ૨૬, ૨૬૨, ૨૯૪, ૩૯૨ નિર્વત્તિ ૫૧, ૧૮૫, ૩૦૩, ૩૩૭, ધર્મસેન ૨૧૩, ૪૦૩, ૪૦૪, ૬૨૧ ૩૪૧, ૬૧૬ ધારિણી સાથ્વી ૭૩, ૭૬ નેમિચંદ્ર ૨૪૩, ૪૦૧, ૫૦૦ નેમિસુરિ (તપા.) ૬૦૮ નન્નસૂરિ ૨૩ થી ૨૭, ૩૯૪, ૪૬૮, પદ્મ ૨૯૧, ૪૨૯ ૫૦૩, ૫૧૮, ૫૦, ૫૨૪, પદ્મચંદ્ર ૨૮ પ૮, પ૨૯, ૫૩૪, ૫૩૯, પદ્મપ્રભ ૨૮, ૫૧૪ પ૬૬, ૫૬૭, ૫૯૦, ૬૧૭ પદ્મવિજય ૪૬૨ નયચંદ્ર ૫૧૮ પદ્રશેખર ૫૧૮ નયનચંદ્ર પર પદ્મસાગર ૬૨૩ ન હંસ પર પદ્માનંદ ૫૧૮ નરસિંહ ૪૧૨, ૪૧૩, ૪૪૩ નક્ષત્રસૂરિ ૨૯૩ પરમદેવ ૫૫, ૫૧૦, ૫૧૪ પરમહંસ ૪૭૬ થી ૪૮૨ નયસુંદર ૬૨૩ નંદનભદ્ર ૧૧૯ પરમાનંદ ૫૧૧ નંદાસાવી ૮૧થી ૮૫ પાદલિપ્ત ૫૧, ૧૯૫, ૨૨૪, ૨૨૯, Page #652 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ થી ૨૪૬, ૨૫૯, ૨૬૦, ૨૬૧, ૩૦૧, ૩૦૫, ૪૫૧, ૧૫૫ પાચ ૨૩ પાદેવ ૧૨૯, ૩૪૨, ૧૦૯, ૫૬૭, ૫૮૯ પાર્શ્વસૂરિ ૫૬૭ પાશ્રિ લગણિ ૩૦૫ પાસમૂત્તિ ૩૧ પાંડવ ૪૮ પાંડુભદ્ર ૧૧૯ પિહિતાશ્રત્ર ૧૭ અકારાદિ અનુક્રમ વર્ગ : ૨ ૬ ૦૭ પ્રદ્યોતનસુરિ ૩૪૯, ૩૫૨, ૭૫, પ્રભવસ્વામી ૭૦, ૭૩, ૮૯થી ૯૪, ૯૭, ૧૦, ૧૧૦, ૧૯૧ પ્રભાદ્ર ૨૨૮, ૨૩૩, ૨૩૫, ૨૪૧, ૨૪૩, ૨૫૮ થી ૨૬૧, ૩૦૧, ૩૦૫, ૩૦૬, ૩૭૪, ૪૭૧, ૪૭૩, ૪૮૮, ૧૦૮, ૧૦, ૫૧૨, ૧૩૬, ૧૫૪, ૫૫૫, ૫૯૨, ૬૨૨ પુણ્યપ્રભ પ૨૧ પુણ્યાય ૩૮ પુષ્પચૂલા આમાં ૫૧, ૭૮, ૭૯ પુષ્પ(પુષ્ય)મિત્ર ૧૧, ૧૯૨, ૧૯૬, ૩૧, ૩૧૧ પુર્ગાિર ૨૯૩ પુસિલ ૫૪, ૧૭૭ પુંડરીકસ્વામી ૯૮, ૩૦૬ પૂર્ણચંદ્ર ૫૭૭ પૂર્ણભદ્ર ૧૧૯, ૪ડર, ૪૭૩, ૧૧૦ પૃથ્વીચદ્ર ૫૧૫, પર૦ પાછણી આર્યાં ૨૧૩ પેાર્જિલ ૮ પ્રતિષ્ઠાસામ ૬૨૩ પ્રદ્યુમ્ન ૪૬૬ પ્રદ્યુમ્નસૂરિ ૨૫૪, ૨૫૮, ૩૭૭, ૧૦૧, ૪૮૭, ૪૮૮, ૧૦૨, ૫૦૩, ૫૦૭, ૫૧ થી ૫૧૩, ૧૪૪, ૫૬૬, ૫૯૦ થી ૫૯૨, ૬૦૪, પ્રભાનદ પર૦ પ્રભાસ દ પ્રસન્નદ્ર ૪૬૩, ૫૧૧, ૫૨૦ પ્રિયમ થ ૧૭૭, ૨૧૩, ૨૨૦, ૨૨૧, ૫૬૭, ૧૬ પ્રિયદર્શીના ૨, ૧૫, ૫૬ ફલ્ગુમિત્ર ૧૯૭, ૨૯૩ ફલ્લુરક્ષિત ૩૦૭ થી ૩૧૨ [ ૩૩ અભિટ્ટ ૫૦, ૫૧, ૨૩૧, ૩૨૫, ૪૮૮ થી ૪૯૧, ૫૦૩, ૨૪ થી ૧૩૯, ૬૦૭, ૬૯૮ ખલદેવ ૫૬૧ અલભદ્ર છ અલિસ્સહ ૧૭૫, ૧૭૬, ૧૭૯, ૧૮૦, ૨૧૩, ૨૭૬, ૬૧૬ અલિભદ્ર ૫૭૩ થી ૫૭૮, ૫૯૦, ૬૦૧, ૬}, ૬૦૭, ૬ ૧૭ બહુલ ૧૭૫, ૧૮૦, ૩૬૫ ખ'ભ(ક્ષા)ણિ ૧૭૮ ખાલચંદ્ર ૩૨, ૫૧૧, ૫૨૪, ૬૨૨ બાહુબલિ ૪૭, ૩૩૮, ૩૩૯, Page #653 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] બુદ્ધિશ્રી ૨૨૨ બુદ્ધિસાગર ૪૭૦ મુઢાગણી ૪૬૮, ૪૭૧, ૪૯૬, ૫૦૧, }૧૭ ખૂટેરાયજી ૨૩૧, ૨૩૨ મેાહાઋષિ ૫૭૮, ૫૭૯ જૈન પર પરાના ઈતિહાસ ભદ્રકીતિ પર૫, ૫૩૩ ભદ્રગુપ્ત ૩૬, ૧૮૯, ૧૯૨, ૨૭૨, ૨૭૩, ૨૮૬, ૩૦૨, ૩૦૮ થી ૩૦૯ ભદ્રનદી ૪૨૩ ભદ્રબાહુસ્વામી ૪૪, ૭૭, ૮૮, ૧૧૩, ૧૧૫, ૧૧૯ થી ૧૩૭, ૧૩૮, ૧૬૦, થી ૧૬૨, ૧૯૧, ૨૦૧, ૨૬૩, ૨૬૬, ૨૬૯, ૨૯૦ થી ૨૯૨, ૩૨૯ થી ૩૩૩, ૩૦૭ થી ૩૩૯, ૪૧૫, ૪૨૭ થી ૪૩૦, ૪૮૪ ભદ્રમુનિ પ ભવિરહ ૪૫૧, ૪૮૦, ૪૮૧ ભદ્રસૂરિ ૨૫૪, ૨૯૩ ભદ્રેશ્વર ૨૬૬, ૪૬૪, ૪૮૦, ૫૧૧, ૬૨૧ ભરતેશ્વર ૫૯, ૫૧૨ ભવસૂરિ ૯૪ ભાગ્યરત્ન ૩૮ ભાનુચદ્ર (ત) ૨૩૧ ભાવદેવ ૨૨૯, ૫૫૬ થી ૫૫૮, ૬૦૦, ૬૦૩, ૬ ૧૭ ભાવપ્રભ ૪૬૨ ભાવરન ૩૮ ભાવામી ૪૬૫ ભુવનચંદ્ર ૪૬૩, ૫૦૮, ૧૧૭ ભૂતદિન ૧૮૭ થી ૧૯૦, ૧૯૩, ૩૦૫, ૪૧૩, ૪૧૮, ૪૩૮ ભૃદિના આર્યો ૧૩૯, ૧૫૨, ૧૭૯ ભૃતા આર્યાં ૧૩૯, ૧૫૨, ૧૭૯ મણિભદ્ર ૧૧૯ મદનચંદ્ર ૫૧૧, ૫૧૨, ૫૧૯ મધુમિત્ર ૩૯૨, ૩૯૭ મનકમુતિ ૧૧૦થી ૧૧૬, ૪૨૪ મમ્મડ ૪૪૯ મલયિગિર ૧૨૦, ૧૮૨, ૨૯૮, ૩૪, ૩૯૧, ૧૮૭ મલયચંદ્ર ૫૧૭ મલ્લવાદી પર, ૨૫૪, ૨૫૭, ૨૬૩, ૩૫૮, ૩૯૦ થી ૩૮૧, ૩૯૦, ૩૯૧, ૪૫, ૪૮૪, ૧૪, ૫૭, ૫૯૦, ૬૧૭ મલ્િષેણુ ૩૦૫ મહાગિરિજી ૫૯, ૬૧, ૧૭૦ થી ૨૧૦ ૨૧૩, ૨૨૧, ૨૬, ૨૭૦, ૨૭૫, ૨૭૬, ૩૬૫ મહાનંદ ૪૨૩ મહાઅલ ૪૨૩ મહાયશા ૨૯૨, ૩૨૯ મહેન્દ્ર ૬૧, ૨૩૩ થી ૨૩૫, ૨૪૩, ૨૭૪, ૫૨૦ મહેશ્વર ૫૫૯ મોંગુર ૫૧, ૧૮૭, ૧૮૯, ૨૭૨, ૪૬ મડનણ ૨૩૭ . Page #654 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગ : ૨ મતિ ૫ માઢરસ ભૂતિ ૧૯૬ માણિકથપ્રભ ૫૮૯ માણિકષસુદર ૩૬ માણેકચંદ્ર ૫૧૭, ૫૯૧ માનતુંગ ૩૬૨, ૩૬૯, ૪૫૭ થી ૪૬૩ ૫૧૦, ૫૧૨, ૬૦૫ માનદેવ ૩૦૨, ૪૫૨ માનદેવસૂરિ ૨૩૦, ૩૫૯ થી ૩૬૨, ૪૦૧, ૪૧૦, ૪૪૫ થી ૪૪૭, ૪૫૨, ૪č૯, ૪૯૦, ૫૪૪, ૫૪૫, ૫૬૨, ૬૦૬ માર્નસંહ (ઉ.) ૨૩૧ મુનિચંદ્ર ૪૦૧, ૪૬૪, ૪૭૦, ૧૧૭, ૫૫૯, ૧૮૯ મુક્તિરત્ન ૩૮ મુનિદેવ ૫૧૧, ૫૧૨, ૫૧૯ મુનિરત્ન ૧૨૦, ૨૫૮, ૩૪૩, ૩૬૮, ૪૬૩, ૧૧૧, ૫૧૫ મુનિશેખર ૫૧૭ મુનિસુંદર ૧૨૦, ૪૧૩, ૪૪૩ થી ૪૪૬, ૫૬૮, ૬રર ડપાદ ૩૬૩, ૩૬૪ મૂલચંદ્રજી ૨૩૧, ૩૮૭, ૧૮ મૂલસૂરિ ૩૬૩, ૩૬૪ મેધકુમાર છ મેવિજય ૨૦૪, ૪૬૨ મેતા ક મેડિંગર ૩૩ મેરુત્તુંગ ૨૭૧, ૪૪૭, ૪૮૮, ૧૧૦, ૬૨૨ મેરુસુદર ૪૬૨ [૬૩૫ મેહ (મેધ) ગણિ ૧૭૭, ૧૮૦, ૧૯૧ મેવિજય ૬૨૩ મૌર્ય પુત્ર ૫ યશદેવ ૪૬૮, ૫૦૧, ૪૨, ૫૧૧, ૫૯ યશાખાહુ ૨૯૨, ૩૨૯ યશોભદ્ર ૧૧૬ થી ૧૨૨, ૧૭૬, ૧૯૧, ૩૬૭, ૫૧૪, ૧૪૩, ૧૪૮, ૫૬૮ થી ૫૭૫, ૫૭૮, ૬૦૦, }૦૧, ૦૫, ૬૬, ૬૧૬ તિલક ૫૧૪ યોવિજયજી ૨૫૫ થી ૨૫૮, ૩૪૫ થી ૩૬૭, ૩૭૭, ૪૫૮, ૪૮૭, ૧૭૦ યક્ષ ૪૫૨, ૧૦૧, ૫૧૮ યક્ષદત્ત ૪૪૮, ૨૪૯, ૪૫, ૪}}, ૪૭રે યદિન્ના આર્યો ૧૩૯, ૧૫૨, ૧૭૯ યક્ષદેવ ૨૦ થી ૨૬, ૩૦૪, ૩૦૬, ૩૪૧, ૪૫, ૪૮૭, ૫૬૭ યક્ષસૂરિ ૩૭૦ થી ૩૮૧, ૫૪૩ યક્ષા આર્યાં ૧૩૯, ૧૫૨ થી ૧૫૪, ૧૭૦, ૧૭૯ યત્તત્ત ૧૩૬ યાકિની સાધ્વી ૪૪૭, ૪૭૫, ૪૭૬, ૪૮૦, ૪૨ રત્ન ૫૫, ૪૫૬ રસિંહ ૪૦૫ થી ૪૦૮ રત્નચંદ્ર ૪૬૨ રત્નપ્રભ ૧ થી ૨૫, ૩૬, ૯૦, ૩૪૮, ૪૦૬, ૪૫, ૪૬૩, ૧૧૧, Page #655 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ ૫૧૨, ૫૧૭, ૫૬૬, ૬૧૬ લમણગણિ ૫૫૫ રત્નમંડન ક૨૨, (૨૨) લક્ષ્મીવર્ધન ૩૬ રત્નવિજય ૩૬, ૩૮ લક્ષ્મીવિમલ ૪૬૨ રતનશેખર ૫૬ ૭ લક્ષ્મીસાગર ૬૨૩ રત્નસિંહ ૪૬૨, ૫૧૪, ૫૧૭ લક્ષમીસૂરિ ૬૨૩ રત્નાકર ૫૧૭ લાટાચાર્ય ૨૩૬, ૬૧૩, ૧૪ રત્નસૂરિ ૫૫ લાભવિજય ૪૬૨ રથસૂરિ ૧૮૬, ૨૯, ૨૯૩ લાવણ્યસમય ૫૯૩, ૨૩ રવિગુપ્ત ૫૦૦ લેહાર્ય ૩૨૯ રવિપ્રમ ૪૬૫, ૪૬૮ લેહિત્યસૂરિ ૧૮૮, ૨૯૭ રક્ષસૂરિ ૨૯૩ લૌહિત્ય ૧૭ રક્ષિત ૧૭૮, ૧૪૩, ૧૪૯, ૧૯૨, ૨૭૨, ૨૭૭, ૨૯૯, ૩૦૩ થી વટેશ્વર ૩૩૬, ૪૪૯, ૪પ૦, ૪૬૮, ૩૧૨, ૪૧૮, ૪૦૬, ૪૨૯ ૪૭૨, ૪૭૩, ૫૦૧, ૫૧૯, રાજવિજય ૩૪, ૩૭ ૫૬૨, ૬૧૭ રાજશેખર ૪૮૧, ૬૨૨ વજુભૂતિ ૬૧૪, ૬૧૫ રાજસુંદર ૪૬૨ વજયશા ૨૯૨, ૩૨૯ રામચંદ્ર ૪૬૨ વજર્ષિ ૨૯૨, ૬૧૫ રામચંદ્રજી ૪૮ વસેન ૨૨, ૧૮૪, ૧૯૨, ૨૨૮, રામવિજય ૪૦૬ ૨૪૪ ૨૫૯, ૨૯૦, ૨૯૧, રાશીલ ૫૪૬, ૫૪૭ ૩૦૦ થી ૩૦૭, ૩૩૫, ૩૪, રાહુલ ૩૦૫ ૪૦૮, ૪૨૦, ૪૫૦ રાહુસૂરિ ૪૦૮, ૪૦૯ વજસ્વામી ૪૭, ૨૭, ૧૩૭, ૧૬૨, કદેવ ૨૨૪, ૨૩૫, ૨૩૬, ૨૪૭, ૧૭૭, ૧૭૯, ૧૮૪, ૧૮૬, ૨૪૪ ૧૮૮, ૧૪૯, ૧૯૨, ૨૭૨ થી રુમણું સાણી ૨૮૭ ૨૭૪, ૨૮૪ થી ૩૦૩, ૩૦૮ રેણુ આર્યા ૧૩૯, ૧૫ર, ૧૭૯ થી ૩૧૦, ૩૩૭ થી ૩૩૯, ૪૦૭, ૬ ૭, ૬૧૬ રેવતી નક્ષત્ર ૧૮૫, ૧૯૨ વરદત્ત ૧૦, ૪૨૪ રેવતી મિત્ર ૧૯૧, ૧૯૨, ૨૪૫ વર્ધમાન ૫૫, ૩૭૬, ૪૬૩, પ૦૪, રેહગુપ્ત ૧૭૫, ૧૭૮ ૫૫૯, ૫૬૬, ૫૮૪ રેહણાય ૧૭૬, ૬૧૬ વલલભ ૬૨૩ Page #656 -------------------------------------------------------------------------- ________________ અકાકિ અનુક્રમ વર્ષ : ૨ [ ૬૩૭ વલ્લભસૂરિ ૨૩૨, ૧૯૩ વિમલચંદ્ર ૧૯૭, ૫૦૯, ૫૩૯, ૫૪પ, વસુદેવ ૧૬ ૫૪, ૫૮૧, ૫૮૨, ૫૮૭, વપુષ્યમિત્ર ૩૧૧ પ-૦, ૬૦૦ વાયુભૂતિ ૪, ૪૦ વિમલપ્રભ ૩૬ વારિખિલ્લ ૪૮ વિમલરત્ન ૩૬ વાસુદેવજી ૨૪ વિમલમતિ ૩૦૫, ૪૧૦, પ૬૧,૫૬૨ વાસુદેવ ૫૭૬ થી ૫૭૮, ૫૦૩, ૫૯૪ વિમલસૂરિ ૩૦૫, ૪૦૬, ૪૦૩, વાહરિ ૫૬૨ ૪૦૮ થી ૪૦, ૪૫૧ વાત્રક ૧૦ વિમલાંક “વિમલસૂરિ' જુઓ. વિક્રમસૂરિ ૪૦૩, ૪૨ વિવેકહર્ષ ૨૦, ૩૯૧ વિચક્ષણ ૪૬૨ વિશ્વભૂતિ ૫૧ વિજયવિમલ ૩૯૨ વિસૂરિ ૨૦૩ વિજયસૂરિ ૪૦૮ થી ૪૧૦ વિંદસૂરિ ૪૪૯ વિજર્યાસિંહ ૫૧,૫૨, ૨૬૩, ૫૧, વિંધ્યમુનિ ૩૧૧ ૫૯, ૫૫૬ થી ૫૫૬, ૫૬૭, વીરગણી ૧૯૭, ૩૪૨, ૪૦૧, ૫૦૪, ૫૪૫, ૫૭૯ થી ૫૮૮ વિજયસેન ૫૫, ૩૦૫, ૧૬૦ વીરચંદ્ર ૩૧ વિજ્યાનંદ ૭૪, ૪૫૬ વીરજસ ૭ વિજ્ય આયો ૪૦૫ થી ૪૦૮ વીરદેવ ૨૪, ૪૬૪ વિદેશમુનિ ૧૭ વીરભદ્ર ૨૪૩, ૪૫૧, ૪૬૮, ૪૭૩, વિદ્યાકુમાર ૫૧૪ ૪૮૦, ૪૮૨, ૯૨ વિદ્યાધર ૧૭૭, ૧૮૫, ૨૧૩, ૨૫૯, વીરસૂરિ ૩૪, ૩૬, ૪૦૮,૫૫૬ થી ૩૦૩, ૩૦૫, ૩૩૭, ૩૪૧, ૬૧૭ ૫૫૮, ૫૭ વિઘુગ્ગર ૯૪ વીરાંગ ૭ વિનયચંદ્ર ૬૫ વૃદ્ધદેવ ૩૪૪ થી ૩૫૨, ૫૦૦ વિનયપ્રભ (ઉ.) ૫૨૫,૫૫૧, ૫૯૦ વૃદ્ધવાદી ૧૮૨, ૧૯૨, ૨૨૪, ૨૨૯, વિનયરત્ન ૮, ૪૦૬ ૨૪૫ થી ૨૬૨, ૩૦૧, ૩૦૫ વિનયવર્ધન ૩૬ વૃદ્ધસૂરિ ૨૯૩ વિનયવિજય ૩૯૧, ૩૮ વૃદ્ધિચંદ્રજી ૨૩૧ વિનયસાગર ૬૨૩ વેણુ આર્યા ૧૩૮, ૧૫૨, ૧૭૯ વિનયસુંદર ૩૬ વૈશ્રમણ ૪ર૩ વિબુધપ્રભ ૪૫૩, ૪૫૭, ૫૪૩ ૫૬૮ Page #657 -------------------------------------------------------------------------- ________________ ૬િ૩૮] જૈન પરંપરાને ઇતિહાસ શય્યભવસૂરિ ૯૪, ૧૦૬ થી ૧૧૮, શુભ ૧૬ ૧૯૧, ૪૨૪. શુભવર્ધન ૩૬ શંકરમુનિ ૭૭, ૧૭૬, ૨૦૫, ૪૦૨ શુભશીલગણિ ૨૫૨ શંખ રાજર્ષિ ૫૧ શૈલક ૪૮ શાલિભદ્રજી ૧૦, ૫૮, ૬૪ શ્યામાચાર્ય “કાલિકાચાર્ય” જુઓ. શાલિભદ્રસૂરિ ૩૪૨, ૪૭૨, ૫૯, ૫૧૨, ૫૭૪, ૫૭૬ શ્રીઆઢય ૧૭૫, ૨૭૬ શાલિસૂરિ પ૬૮, ૫૬૦, ૬ ૬ શ્રીકલશ ૩૨૭ શાંતિચંદ્ર ૨૩, ૬૨૩ શ્રીગુપ્ત ૧૭૮, ૧૯૨, ૨૭૨, ૨૭૩, શાંતિભદ્ર ૪૭૨, ૫૦૬, ૨૭૭ ૨૭૬, ૪૪૯, ૬૧૬ શાંતિમુનિ ૨૪ શ્રી પ્રભુ ૫૮૯ શાંતિ શ્રેણિક ૧૭૭, ૨૨૩,૨૨૪, ૨૩૦, શ્રી ભાનુ (શ્રીભૂષણ) પ૧ ૨૯૧, ૩૬૩, ૫૧૫ શ્રયક શ્રીયક” વર્ગ ૪ જુઓ શાંતિસૂરિ ૩૦૫, ૩૭૭, ૪૩૭, ૪૬૨, પંડિલ (ષાંડિલ્યમૂરિ -- ૪૭૨, ૫૦૩, ૫૦૬, ૫૦૪, ૫૧, સ્કંદિલ” જુઓ. ૫૬૮, ૫૬૯, ૫૭૩, ૫૯૫ શાંતીશર્માણ ૪૫૬ સજજન ૫૫૯ શિવઋષિ ૭ સત્યમિત્ર ૧૮૯, ૧૯૩, ૨૯૭, ૪૧૪, શિવચંદ્રગતિ ૪૪૮, ૪૬ ૬ ૪૩૮, ૪૮૭, ૪૮૮ શિવપ્રભ ૫૧૪ સમયસુંદર ૨૩૧, ૬૨૩ શિવભૂતિ ૨૦૩ સમંતભદ્ર ૨૩, ૨૫૮, ૩૧૬, ૩૨૮, શિવશર્મ ૪૦૩, ૪૦૪ ૩૨૯ થી ૩૩૩, ૩૪૪ થી ૩૪૭, શિવશ્રીસૂરિ ૩૬૩, ૩૬૪ ૩૬૭, ૪૦૦ શિવસુંદર ૩૬ સમિત ૨૩૦, ૨૭૨ થી ૨૫, ૨૮૪, શીલગુણ ૩૦૫, ૪૫, ૪૬૮ થી ૪૭૧, ૨૮૫, ૬૧૬ ૪૯૩ થી ૪૯૬, ૫૬૨ સમુદ્રસૂરિ ૧૭, ૩૬, ૧૮૨, ૪૧૩ શીલભદ્ર ૧૯૭, ૩૪૩, ૫૦૪, ૫૦ થી ૪૪૬, ૪૮૯, ૪૯૦, ૫૫૯, શીલરુદ્રસૂરિ ૩૦૫ १०७ શીલસૂરિ ૨૬૩ સરસ્વતી સાધ્વી ૨૨૪ થી ૨૨૭ શીલાચાર્ય ૪૧૦ સર્વદેવ ૨૪, ૩૪, ૩૪૩, ૪૨, શીલાંક ૨૫૬, ૩૦૫, ૩૯૩, ૪૨૦, ૫૦૯, ૫૨, ૫૦૪, ૬૦૦ ૪૫૧, ૪૬ ૬, ૫૬૧, ૫૬૨ સર્વાનન્દ ૬૨૨ Page #658 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગ : ૨ [૬૩૯ સર્વાનુભૂતિ ૧૪ સિંહમુનિ ૯, ૧૪ સહદેવ ૫૦૭. સિંહસૂરગણિ ૨૫૬, ૩૭૭, ૪૫૭, સંગમસિંહ ૨૩૭, ૩૦૬, ૪૮૭, ૪૫૮, ૪૬૫ પ૬ ૭ સિંહસૂરિ ૧૮૬, ૧૯૨, ૨૨૬, ર૩૬, સંઘપાલિત ૨૯૩, ૨૪૩, ૨૮૪, ૩૬૨, ૩૯૧, સંઘદાસ ૪૦૩, ૪૦૬, ૪૩૦, ૪૩૭ ૩૯૨, ૪૫૭, ૪૫૪, ૬૧૪ ૪૮૪, ૬૨૧ સુગુણ ૩૬ સંડિલ “સ્કંદિલ’ જુઓ. સુજાત ૧૦. ૪ર૩ સંપલિત ૨૯૩ સુદર્શન ૧૦ સંભૂતિ ૧૯૬, ૫૦૩, પ૦૬, ૫૪૨, સુધર્માસ્વામી ૪, ૧૨, ૩૮ થી ૪૫, ૫૪૩ - ૫૭, ૨, ૬ ૩, ૫, ૬, ૭૩, સંભૂતિવિજય ૧૧૯, ૧૨૧, ૧૩૮, ૬ ૭૫, ૯૨, ૧૮૯, ૧૯૧, ૨૧૧, ૧૪૮, ૧૯૧, ૪૨૦, ૨૧૪, ૪૧૫ થી ૪૨૪, ૪૩૦, સંપતિ ૭ ૬૧૬ સંયમ વિષ્ણુ ૧૮૯, સુનક્ષત્ર ૧૪ સાગરચંદ્ર ૨૨૮, ૫૧૭ સુનંદા સાબ્દી ૨૭૩, ૨૮૪, ૨૮૫ સિદ્ધષિ ૯૫, ૨૫૪, ૩૦૫, ૪૦૬, સુપ્રતિબદ્ધ ૧૭૭, ૨૧૧ થી ૨૨૦, ૪૮ ૭, ૪૯૨, ૪૯, ૫૬૨ થી સુબાહુ ૮, ૪ર૩ સિદ્ધથી સાધ્વી ૨૫૭ સુમતિ પ૬૮, ૫૬૯, ૫૭૩ સિદ્ધસૂરિ ૨૧ થી ૩૭, ૨૬૩, સુમતિન ૩૮ સિદ્ધસેન (દિ.) ૧૯૨, ૧૫, ૧૬, સુરપ્રભ ૫૧ ૫ ૨૦૪ ૨૨૪, ૨૪૫, થી ૨૬૨, સુરાચાર્ય ૩૦૫,૫૬૨,૫૭૭, ૫૯૩. ૩૦૫, ૩૧૮, ૩૭૬ ૪૬૧,૪૬૪, સુસ્થિતસૂરિ ૧૫૮, ૧૭૦, ૧૭૭, ૪૮૪, ૫૦૦, ૫૦૭, ૬૦ ૭, ૬૧૭ ૧૦૯, ૨૦૮, ૨૧૧ થી ૨૨૦, સિદ્ધસેન પર૪ થી ૫૩૪, ૫૩૬, ૫૪૩ ૨૫૯, ૬૧૬ સિદ્ધસેનગણિ ૨૫૭, ૩૬૭, ૪પ૮, સુવાસવ ૪૨૩ ૪૬૫, ૪૬૬,૪૮૪,૪૯૨, ૫૦૧ સુહસ્તિસૂરિ ૫૯, ૬૧, ૧૬૫, ૧eo સિદ્ધિચંદ્રમણિ ૧૩૦, ૪૬૨ થી ૨૧૨, ૨૫૧, ૪૪૯ સિંહગિરિ ૨૨૩, ૨૭૨, ૨૭૩, સેનસૂરિ (ત) ૫૫, ૨૩૧, ૨૯૮, ૨૭૭, ૨૮૪ થી ૨૮૬, સિંહદત્ત ૪૫ર સેનિક ( ક) ૨૨૨ જ ૬૧૬ Page #659 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦] જૈન પરંપરાનો ઇતિહાસ સેના આર્યા ૧૩૯, ૧૫૨, ૧૭૯ સમગણિ ૧૭૮ સમચારિત્ર ૬ર૩ સેમતિલક ૬૨૨, સેમદત્ત ૧૩૬ સોમપ્રભ ૫૯, ૬૧, ૧૬૫, ૧૭૦ થી ૨૧૨, ૨૫૧ સેમસુંદર ૪૫૬, ૬૦૪, ૬૨૧ સમિલ ૪૨૦, ૪૨૯ સૌધર્મ ૬૨૩ સૌભાગ્યવિજય પ૯૭, ૬૧૧, ૬૧૨ સ્કંદિલ ૫૦, ૫૧, ૧૮૨, ૧૮૬, ૧૮૭ ૧૯૧, ૧૯૨, ૧૯૩, ૨૨૪, ૨૨૯, ૨૪૬, ૨૫૯, ૨૬૧, ૨૬, ૩૭૦, ૩૯૦ થી ૩૯૪, ૪ર૬, ૬૧૭ સ્થિરગુપ્ત ૨૯૪ સ્થિરચંદ્ર ૩૧ સ્થૂલભદ્રજી ૮૦, ૧૦૫, ૧૧, ૧૨૧, ૧૨૨, ૧૩૨ થી ૧૩૪, ૧૦૮ થી ૧૬૮, ૧૯, ૨૧૨, ૪૦૬ સ્વયંપ્રભ ૧૮ સ્વભદ્ર ૧૧૯ સ્વાતિસૂરિ ૧૮૦, ૧૯૭, ૨૬, ૩૬૫, ૪૬૫. ૩૪૩, ૩૬૭, ૩૬૮, ૩૭૭, ૪૦૦, ૪૦૪. ૪૨૮, ૪૩૩, ૪૩૮, ૪૪૫ થી ૪૫૧ ૪૬૮, ૪૭૩ થી ૪૯૩, ૫૦૦, ૫૦૧, ૫૦૯, ૫૧૧, પર૦, ૫૨૪, ૫૫૫, ૫૬૫, ૬૨૧ હસ ૪૭૬, ૪૮૨ હર્ષ ૫૬૭ હર્ષકીર્તિ ૧૩૦, ૪૬૨ હર્ષચંદ્ર ૩૧ હર્ષતિલક ૫૪૨, ૫૪૩ હર્ષનિધાન ૪૯ હર્ષ પ્રભ ૩૬ હમતિ ૫૫૮ હસ્તિસૂરિ ૨૯૩, ૨૯૪ હારિલ ૧૯૩, ૧૯૪, ૪૪૭, ૪૩૭, ૪૪૮, ૪૭૨, ૪૮૭ થી ૪૯૦, હિમવંત ૧૮૦, ૧૮૬, ૩૭૦, ૩૯૦ થી ૩૦૩ હીરકુલ ૬૨૩ હિરરત્ન ૩૮, ૨૬૩ હીરવિજયસૂરિ ૩૭, ૫૦, ૮૦, ૨૩૧, ૬૦૭. હેમચંદ્રસૂરિ ૨૯, પર, ૫૫, ૧૩૦, ૧૩૩, ૧૫૫, ૧૬૮, ૧૯૫, ૨૫૫, ૨૫૬, ૨૫૭, ૨૬૩, ૨૬૬ થી ૨૭૧, ૩૬૩, ૩૪૬, ૩૬૫, ૭૭૭, ૩૯૧, ૪૧૦, ૪૩૮, ૪૮૭, ૫૧૫, ૫૧૮, ૫૨૪, ૫૭૪, ૬૦૩, ૬૨૧ હેમપ્રભ ૫૧૨, ૫૧૪ હેમવિજય ૬૨૩, હરિગુપ્ત ૧૯૪, ૨૩૦, ૪૪૨, ૪૪૭, થી ૪૫૧, ૪૮૯ હરિચંદ્ર ૩૧ હરિદત ૧૭ હરિભદ્ર ૧૧૫, ૧૧, ૧૮૨, ૧૯૪, ૧૯૫, ૨૪૫, ૨૫૫, ૨૫૭, ૨૫૮, ૨૯૮, ૩૦૬, ૩૨૭, Page #660 -------------------------------------------------------------------------- ________________ વર્ગ: ૩ બીજા ધર્માચાર્યો નિર્નવ, દિગમ્બર, સ્થાનકવાસી, શૈવ, વેદાન્તી ચીની યાત્રી વગેરે અક્રિયાવાદી ૪૧૬ ઉમાસ્વાતિ(મી) ૩૪૬, ૩૬ ૩ અકલંકદેવ, ૨૭૭, ૩૦૬, ૩ર૯થી એસીડલર ૨૮૨ ૩૩૩, ૪૫૭, ૫૦૪, ૫૬૭ એલક ૩૧૩ અગ્નિવેશ્યાયન ૧૩ એલાચાર્ય ૩૧૭ અછિદ્ર ૧૩ ઓરિગેસ ૨૮૧ અજિત ૧૨, ૧૩, ૬૪ કકુદ ૧૨, ૧૩ અનિજેતુસ ૨૮૨, ૨૮૩ કણાદ ૪૮૩ અપરાજિત ૧૪, ૧૧૫, ૩૧૬, ૩૧૮, કપિલ ૨૪૨, ૪૮૩ ૩૧૯ કમલકીર્તાિ પપદ અમિતગતિ ૩૨૮, કલંદ ૧૩. અમૃતચંદ્ર ૩૨૧ થી ૩૩૦ કાપૂસ ૨૮૦, ૨૮૩ અહંદુબલિ ૩૦૪ કાર્ણકાર ૧૩ અવધૂત ૪૮૪ કાલાતીત ૪૮૪ અશ્વમત્ર ૧૯૮, ૨૬૬ કિસ્સસંકિચ્ચ, ૩૧૩ અજ્ઞાનવાદી ૪૧૬ કુક્ક ૪/૪ અંબડ ૯ કુમારસેન ૩૨૭ આત્મારામ ૩૬૭ કુમારિક ૪૮૪, ૪૯૧ આત્રેય ૨૪૨ કુમુદચંદ્રસૂરિ ૩૩૩ આર્યદેવ ૩૭૭ કુંડકૌડિન્ય ૩૧૭ આશાધર ૨૦ થી ૩૩૦ કુંદકુંદ ૩૧૭ થી ૩૩૩, ૩૪૬, ૩૬૪ આષાઢશિષ્ય ૧૬૫, ૧૬૮, ૧૬૪, કૃષ્ણ ૫, ૫૩૦ ૧૯૮ કેશવનંદી ૨૭૭ આસૂરી ૪૮૪ કેશવેગી ૫૭૦ થી ૫૭૩, ૬૦૫ ઈશ્વરકૃષ્ણ ૪૮૪ કેટિ ૩૧૮ ઈસા મસીહ ૨૭૭ થી ૨૮૩ કેદવાર ૩૧૫ થી ૩૧૮ ઈસુ ૨૭૭ થી ૨૮૩ કૌડિન્ય ૩૧૫ થી ૩૧૭ ઈંદ્રનંદિ ૧૮૫ કૌકન્ય ૩૧૭ Page #661 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ ] ક્રિયાવાદી ૪૧૬ ગંગદેવ ૧૯૮ ગુણચદ્ર ૫૧૩ ગુમાનીરામ ૩૨૯ ગુપ્તગુપ્તિ ૧૬૨ પિચ્છ ૩૧૭ ગોપેન્દ્ર ૪૮૪ ગામાયુ ૧૩ ગારખ-સાધુ ૫૭૩ ગેાવન ૧૪, ૩૨૯ ગાશાલેા ૯, ૧૨, ૧૩, ૧૪, ૬૪, ૩૧૩, ૪૨૦ ગાષ્ઠામાહિલ ૩૧૧, ૧૨ ગૌતમઋષિ ૨૫૩, ગૌતમબુદ્ધ ૧૨, ૧૩, ૬૪, ૧૦૮, ૧૫૫, ૧૯૭, ૪૩૩, ૪૩૪, ૪૮૩ ચતુર્ભુજ ૨૦૫ ચંદ્રગુપ્તસૂરિ ૧૬૨ ચદ્રસૂરિ ૧૬૨, જૈન પરપરાના ઇતિહાસ ચામુંડરાય ૩૩૮, ૩૩૯ ચારુનદી ૩૨૮ ચૈતન્યસ્વામી ૨૯૯ જમાલી ૨, ૧૫, ૧૬, ૫૮, ૪૨૦, ૫૯૬ જિનસેન ૩૨૭, ૫૩૫, ૬૧૫ જીવાજી ૩૭ જોસેફ ૨૭૯ ટાડમલ ૩૨૯ તપસ્વી ૨૭૪, ૨૭૫ તારણુસ્વામી ૩૨૮ તિગુપ્ત ૧૬ દક્ષિણવિહારી ૨૯૨ દેવસેન ૧૩૭ ાિગ ૩૭૭, ૪૮૪, ૫૦૯ ધકીતિ ૩૧, ૩૮૦, ૪૮૪, ૧૯૧ ધર્મપાલ ૪૮૪ ધર્મભિક્ષુ ૪૩૪ ધર્મચિ ૩૧, ધર્માંત્તર ૩૮૩, ૪૮૪ ધેનુસેન ૧૭ ન ધ્રુવત્સ ૩૧૩ નંદાચાય ૩૭૧થી ૩૭૪, ૩૮૦, ૩૯૧ નદિમિત્ર ૧૪ નદિર ૨૭૭ નારાયણ ૧૯૮ નિકાદમસ ૨૭૯ મિદત્ત ૧૪ પત જિલ ૪૮૪ પદ્મનદી ૨૭૭, ૩૧૬, ૩૨૭ પરિવ્રાજક ૨૭૩, ૨૭૬ પાણિનિ ૪૮૪ પાંચાલ (પ’જામી) ૨૪૨ પુરાણકાર ૧૨૮, ૧૫૫ પૂજ્યપાદ ૨૫૮, ૩૨૧થી ૩૨૭, ૩૪૫ પૂરણ ૧૨, ૧૩ પેબ્રુસ ૨૮૦, ૨૮૧ પૌલુસ ૨૮૦, ૨૮૧ પ્રભાચદ્ર ૧૬૨ પ્યારા બાવા ૩૩૪ ફ્રાહિયાન પ૯૬ અનારસીદાસ ૩૨૬, ૩૨૮ બહુકર ૨૩૨ બાવાજી ૭૫, ૨૦૫, ૩૩૪ બુદ્ધદેવ ૨૧૮, ૨૬૭ Page #662 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગ: ૩ [ ૬૪૩ બૃહસ્પતિ ૨૪૨ રામચંદ્ર ૨૭૭, પર૩ બૌદ્ધાચાર્ય ૨૩૪, ૪૬ થી ૪૮૪, રાહુલ ૪૨૦, ૪૩૪ ૫૦૪, ૫૬૪ રેહગુપ્ત ૧૭૫, ૧૯૨, ૨૭૩ થી ૨૭૭ બંધુ ૪/૪ લુથર ૨૮૩ બ્રહ્મા ૫૪૭, ૫૫૧, ૫૫૩, ૬૦૨, લકા ૨૮૩ ૬૦૩ વક્રગ્રીવ ૩૧૭ ભગવંતવાદી ૪૮૪ વજનંદી ૩૨૭ ભર્તુહરિ ૪૮૪, ૪૯૧ વકર ૩૧૯ થી ૩૩૦ ભદતદિ ૪૮૪ વરાહ ૫૩૦, ૫૩૧ ભદંતભાસુર ૪૮૪ વર્ધનકુંજર ૫૩૦, ૫૩૭ ભાગવત ૨૪૧, ૪૮૪ વસંતકીર્તિ ૩૨૮ ભુવનમુનિ ૨૩૪, ૨૩૫ વસુનંદી ૨૭૭ ભૂતપતિ ૩૧૭ વસુબંધુ ૩૭૭, ૪/૪ ભૂતબલિ ૩૧૭ વસુમતિ ૩૭૭ માધ્વાચાર્ય ૨૫૫ વસુરાત ૩૭૭ મરિયમ ૨૮૩ વાદિરાજ ૩૨૭ મશ્કરી ૧૩ વાદિસિંહ ૫૫૭ મહાકીર્તિ ૪૫૦ વાદીભસિંહ ૨૭૭ મહાદેવ ૨૦૫, ૨પ૦, ૨૫૧, ૫૪૭, વાલમીકિ ૮૯ વિકટોર ૨૮૩ ૫૭૩, ૫૮૨, ૫૮૩, ૬૦૫ મંખલી ૧૩, ૩૧૩ વિનયરત્ન ૮, ૮૬, ૪૦૭ વિનયવાદી ૪૧૬ માધવનંદી ૨૭૭ વિશાખદત ૧૬૨ મૌલિનંદી ૨૭૭ વિષ્ણુ ૨૦૫, પર૩, ૫૪૭ યવનાચાર્ય ૨૩૬, ૬૧૪ વિષ્ણુકુમાર ૧૪ યુએનસ્વાંગ “હ્યુએનત્સાંગ” જુઓ વિષ્ણુદેવ ૩૨૯ પીએલ ૨૭૯ વિંધ્યવાસી ૪૮૪ યોગાચાર્ય ૪૮૪ વીરસેન ૧૮૫, ૩૧૭ યેગી ૩૦, ૫૪૭ થી ૧૪૯, ૫૫૩, વરદીપુત્ર ૧૨, ૧૩ - ૫૫૪, ૫૭૦ થી પ૭૩ વ્યાસજી ૪૮૪ યોસેફ ૨૮૩ શંકરાચાર્ય ૪૯, ૫૬, ૫૭, ૬૧, હાન ૨૮૧ ૧૮૪, ૨૧૯, ૩૪૦, ૩૮૧, રવિષેણ ૩૨૩, ૪૦૯, ૪૧૦, ૪૫૧ પ૦૨ થી ૫૦૪, ૫૪૨, ૬૧૨ ૫૨ Page #663 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ ] શકિટાયન ૩૨૭ શાકસિંહ ૧૩, ૧૭ શાન ૧૩ શાંતિરક્ષિત ૪૮૪ શિવ પર૩ શિવકાટિ ૩૧૮ શિવગુપ્તિ ૩૧૭ શિવદત્ત ૩૧૭ શિવધમેîત્તર ૪૮૪ શિવભૂતિ ૨૯૯, ૩૦૫, ૩૨૩ થી ૩૧૭ શુભગુપ્ત ૪૮૪ જૈન પરંપરાના ઇતિહાસ વર્ગ : ૪ ગૃહસ્થા—દેવા રાજા, મંત્રી, શેઠ કવિ, પ ંડિત, દેવ, દેવીઓ અને યૂરોપિયના વગેરે અનંતરાય ૫૩ અનુરુધ્ધ ૨૬૭ અત્રિકા ૭૮ અકબર ૨૩૧, ૪૪૨ અકાલવ ૧૩૫ અગ્નિમિત્ર ૫૪, ૨૬૩ અજયપાલ પર, ૫૩, ૫૨૨, ૫૨૩ અજયરાજ ૧૯૭, ૧૧૩ અજયસિંહુ ૩૮૯ અયા ૪૦૫ "" અજાતશત્રુ “ કાણિક ” જુએ. અજિતસેન ૭૩ અઝીઝ ૨૬૦ અતિભદ્રા ૬ અદિતશત્રુ ૮ અણુહિલ્લ પ૯૩ અનંગસુંદરી ૧૭ અને ગપાલ ૪૬૪ શુભદ્ર ૩૨૦ થી ૩૩૦ શ્રીલાલજી ૩૬ શ્રુતકાતિ ૫૪૬ શ્રુતસાગર ૩૨૦થી ૩૩૦, ૩૬૭ સુવાતિ ૫૪૬, ૫૪૭ સુમતિમુનિ ૨૫૪ સેમિલ–તાપસ ૪૨૦, ૪૨૯ સેામનાથ ૫૩૨, ૫૪૭ હિર ૧૩૨ હિરષેણુ ૧૩૬, ૧૬૧ હ્યુએનત્સાંગ ૪૭, ૯૫, ૨૩૦, ૩૯૯, ૫૯૭ અપરાજિત ૩૮૬ થી ૩૮૯ અપરાજિતા ૩૫૯ અપ્રતિચક્રા ૫૪૬, ૨૪૭ અભગ્નસેન ૪૨૩ અભયકુમાર ૬૫,૮૧, ૮૫, ૯૮, ૨૩૨ અભયદેવ ૩૪૩, ૫૧૦ અમરિસંહ ૨૪૫, ૩૮૯ અમરુ ખીન જમાલ ૩૯૯, ૧૦૫ અમિત્રધાત ૧૬૩ અમિત્રાચેટસ્ ૧૬૩ અમૃતલાલ પંડ્યા ૩૩૪ અમેાધવ ૫૩૫ Page #664 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગ ૪ [૪૫ અરિદમન ૨૯૬ આનંદ ૪૨૨, ૪૯૮ અરિસિંહ ૩૮૯, ૫૧૩, ૬૨૨ આભૂ ૩૨ અજુન ૮, ૫૯૧ આમરાજા ૨૩૧,૫૧, ૫૨૬ થી ૫૩૨ અજુનમાલી ૪૨૨ આમશાહ ૯૫ અર્ણોરાજ ૧૯૭, ૫૧૩ આર્યભટ્ટ ૨૩૬, ૬૧૪ અબેરુની ૩૭૯, ૩૯૯, ૫૦૫ આલિંજર ૧૮૪ અલ, અલૂ “અલટ” જુઓ આહણ ૧૯૭, ૫૧૧, ૫૧૩ અલ્લટ ૨૨૧, ૩૭૪, ૩૮૦, ૩૮૮, આશક ૪૯૪, ૪૯૮ ૩૮૯, ૫૦૭, ૫૦, ૫૪પ, આશીક ૫૨૪ ૫૬૬, ૫૬૭, ૫૭૧, પ૭૬, ૫૮૯. આશાદેવી ૩૩૭ થી ૫૯૩, ૬૦૪, ૬૦૬ આશાધર ૩૩ અલ્લાઉદીન ૩૩૯, ૩૫૦, ૩૮૯, ૫૯૭ આષાઢી ૫૫ અવંતીવર્ધન ૭૩ આસડ ૯૬, ૫૧૧ અવંતિષેણુ છ૩, ૭૬ આંબડ ૫૧, ૫૨, ૫૪૦, પ૨૯ અવંતીસુકુમાલ ૨૦૨ થી ૨૦૪ ઈશ્વરદત્ત ૩૯૬ અશોક ૬૦,૮૦, ૧૬૩ થી ૧૬૫, ઈશ્વરલાલ જી૩૩૪ ૧૭૨, ૧૭૪, ૧૯૭ થી ૨૧૦, ઇંદ્ર ૫૧, ૧૮૦, ૨૦, ૨૯૫, ૨૯૬, ૨૧૪, ૨૧૫, ૨૧૮, ૨૬૬ થી ૩૧૨, ૩૩૭ થી ૩૩૯, ૪૫૫, ૨૭૧, ૪૩૪ ૫૩૫, ૫૩૬ અશોકચંદ ૮૪ ઈંદ્રદત્ત ૫૧ અશોક હર્ષ ૩૮૮ ઇંદ્રમિત્ર ૫૪ અશ્વ ૫૧, ૫૯૩ ઇંદ્રાયુધ ૫૩૫ અક્ષહિત ૮ ઉગ્રસેન ૨૪૧, ૫૯૯ અંગુલ ૧૬૮ ઉજિજતક ૪૨૩ અંજૂ ૪૨૩ ઉદયરાજ ૫૧૬ અંધક્શણ ૪૨૯ ઉદયસિંહ ૩૮૯ અંબાપ્રસાદ ૩૮૯ ઉદાયન ૬૦૧ અંબિકા ૪૮, ૩૩૬, ૩૬૦, ૪૪૫, ઉદાયી ૮, ૬૧, ૭૩, ૭૮, ૮૦, ૮૫ ૪૪૬, ૪૩૯,૪૮૯, ૫૧૩, ૫૫૮, થી ૮૭, ૧૦૮, ૨૬૬ થી ૨૭૧ ૫૭૫ ઉદ્દદ્યતન ૪પ૧, ૫૧૬ આદિત્યવર્મા ૪૪૦ ઉપકેશા ૧૪૬, ૧૪૭ આદિવરાહ પ૩૮ ઉમા ૩૬૩, ૩૬૩ Page #665 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ ] જૈન પરંપરાને ઈતિહાસ ઉષવદાત ૩૫ર, ૩૫૬ કર્દમ ૫૦૪, ૫૯૧ ઉહડ ૧૯, ૯૭ કર્મચંદ ૨૩૧ ઉંબરદત્ત ૪૨૩ કર્માશાહ ૫૩૮, ૫૪૨ ઉંબરરાય ૩૨ કલાવતી ૨૯૬ ઋષભદત્ત ૬૪, ૬૫, ૭૧, ૯૦ કલિવલ્લભ ૫૩૫ ઋષભદાસ ૬૨૩ ક૯પક મંત્રી ૮૭, ૯૮ થી ૧૯૫, ૪૬૮ એડક ૫૯ કલ્હણ ૫૧૭ એડવર્ડ ૨૮૨ કવિકુમાર ૫૧૬ એથિના રાણું ૧૬૦ ક ઠેશ્વરી પ૯૪ એરાવણ ૫૯ કંબલસંબલ ૫૧ ઔરંગજેબ ૫૦ કાકુ ૩૮૧, ૪૯૭ કઅ (ક) ૫૩૫, પ૩૯ થી ૫૪૧, કામદેવ ૧૧૧, ૪૨૨ ૫૯૨, ૬૦૩ કામ િ૨૯૬ કકુસ્થ (કાકુસ્થ) ૫૩૫ કાંતિપતિ ૪૫૩ કટુકરાજ ૫૯૩ કાપસિક ૪૭૯ કડફસીઝ ૨૨૨ કાલાશોક ૨૬ ૭ કનકેતુ ૫૪ કાલિદાસ ૬૦, ૨૪૫ કનકવતી ૬૯, ૪૦૫ કાળભેજ ૩૮૮, ૩૮૯ કનકશ્રી ૬૯ કિઉચિકિઉ ૨૧૧ કનકસેન ૯૫, ૩૮૨, ૩૮૩, ૩૯૭ કીર્તિવર્મા ૩૮૯ કનિક ૫૦, ૫૪, ૧૭૬, ૨૨૨, ૨૬૩ કુટિલ ૧૬૮ કનિંગહામ પ૪, ૫૪૦, ૫૯૮, ૬૧૩ કુણાલ ૪૭, ૧૬૪, ૧૭૨, ૧૭૪, કપિલ ૯૮, ૯૯, ૨૪૨ ૧૯૯, ૨૦૦, ૨૦૧, ૨૩૦ કપદયક્ષ ૨૮૮, ૨૮૯, ૨૯૭, ૨૯૯, કબેરસેના ૬૯ કુબેરાદેવી ૪૯ કપદશાહ ૨૭ કુમાર ૫૦૮ કમલવતી ૪૦૫ કુમારગુપ્ત-૪૪૦ કયવનને ૬૪ કુમારનંદી ૬૦ કરાલ રાજા ૧૧ કુમારપાલ ૨૮, ૨૯, ૭૫, ૨૩૨, કરણદેવ પર૨, પપ૮ ૩૩૯, ૪૯૮,૫૧૩,૫૯૧, ૬૦૪ કર્ક રાજા ૩૯૯, ૫૦૫, ૫૩૫ કુમારસિંહ ૩૨, ૩૮૯ કણસિંહ ૩૮૯ કુંઅરજી ૫૩ Page #666 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગ : ૪ [ ૬૪૭ કુંડલિક ૧૦૮ ગદંભિલ્લ ૧૮૨, ૨૨૫, ૨૨૬, ૨૬૩ કુંડલિક ૪૨૨ થી ર૭૧, ૩૫ર, ૩૯૫ કુંભે રાણે ૩૮૮, ૩૮૯, ૪૯૬ ગંગા ૪૮૦ કુવિંદ ૪૩૪ ગંધર્વસેન, “ગઈભિલ્લ' જુઓ કૃષ્ણ પ૧, ૫૫, ૨૩૫, ૪૨૨, ૫૩૫ ગુણરાજ ૬૦૪ કૃષ્ણમિત્ર ૮ ગુણસુંદરી પ૦૦ કૃષ્ણરાજ ૨૪૦, ૨૪૪, ૨૬૨, ૪૫૩ ગુપત ૩૮૩, ૩૯૧, ૪૨૯ કેકોબાદ ૪૩૯ ગુશન ૨૨૨ કે. પી. જાયસ્વાલ ૧૬૦ ગુહદર–ગુહાદિત્ય ૩૮૪ થી ૩૮૯ કેણિક ૮, ૫૭, ૭૩, ૭૮, ૮૧ થી ગુહિલ-ગુહસેન ૩૮૪ થી ૩૮૯ ૮૫, ૧૦૯, ૧૧૧, ૨૧૪, ૨૬૭, ગુહાદિત્ય ૩૮૮ ૪૨૦ નેપાલ ૭૩, ૪ર૦ ગોમટેશ્વર ૩૩૮, ૩૩૯ કેશા ૧૪૨ થી ૧૫ર ગોમુખ યક્ષ ૨૯૭ કે સ્ટેટીનુસ ૨૮૧ ગોવિંદપાલ ૪૨૦, ૫૩૫, ૫૩૬ ખરગ્રહ ૩૮૪, ૩૮૫ ગોવિંદભાઈ હા. ૩૫૩ ખર્પર ૨૪૫ ગૌરીશંકર હી. ઓઝા ૭૫, ૧૭૪, ખારવેલ ૧૮૨, ૨૧૨થી ૨૧૯ ૨૭૦ ૨૬ ૫, ૩૮૭ થી ૩૮૯ ખીમસિંહ ૫૪૩ ગોરી ૫૨૩, ખુમાણ ૨૬૩, ૩૮૯, ૪૧૩, ૪૪૭, ગ્રહરિપુ પ૭૪ ૪૯૬, ૫૪૧, ૫૮૯, ૫૯૫ ઘટ ૨૪૫ ખુશન ૨૨૨ ઘંટાકર્ણ પ૬ ખુશનવાઝ ૪૩૯ ચક્રાયુધ ૫૩૬ ચક્રેશ્વરી ૨૫, ૨૯૭, ૩૩૯, ૫૬૦ ખુશરૂ નસરવાન ૪૩૯ ચણી ૧૬૬ ખેતસિંહ ૩૮૯ ચણેશ્વરી ૧૬૬ ખેમરાજ ૨૧૪ ચતુર્ભુજ ૨૦૫ ખેંગાર ૫૩૧, ૫૭૪ થી ૫૭૬, ૬૭ ચછન રાજા ૩૩૪, ૩૫ર બેટિંગ ૫૩૫ ચંડ ૪૦૩, ૪૧૦ ગગાક ૫૩૯, પ૬ ૦ ચંડપ્રદ્યોત ૮, ૬૧, ૭૩, ૭૬, ૮૪, ગણેશ ૩૨, ૫, પર૩, ૫૪૭ ૧૭૦ ગયવરચંદ ૩૫ ચંડરાય ૨૧૪ ગર્દભસેન “ગભિલ્લ” જુઓ ચંડી ૪૬ ૦, ૪૬૪ Page #667 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ ] જૈન પરંપરાને ઇતિહાસ ચંદ્ર ૧૯ ચંદ્રગુપ્ત ૮૦, ૮૭, ૮૮, ૧૫ર, ૧૫૫ થી ૧૬૩, ૨૦૫, ૨૬૧, ૨૬૩, ૨૬૬, થી ૨૭૧, ૩૫૩, ૩૫૪, ૩૯૫ થી ૩૯૭, ૬ ૧૩ ચંદ્રદેવ ૫૯૯, ૬૦૦ ચંદ્રલેખા-૫૧૩ ચંદ્રશંકર ગૌ. જેથી ૩૫૮ ચાચિગ રાજા ૯૫ ચાણક્ય ૮૭, ૧૫૨, ૧૫૫ થી ૧૬૯, ૨૬૭ ચામુંડાદેવી ૧૮, ૯૭, ૪૧૩ ચાંપ ૪૬૮, ૪૯૪, ૪૯૭ ચિત્રમંત્રી ૧૮ ચિત્રાંગદ ૨૨ ચુલપિતા ૪૨૨ ચૂદનભટ્ટ ૫૧૬ ચૂર્ણ ક ૨૧૩ ચેટક (ચેડે) ૮, ૧૧, ૧૭, ૫૭, ૮૧ થી ૮૫, ૧૦૯, ૨૧૪, ૪૨૦ ચલ્લણ રાણી ૮૧ થી ૮૫ ચૌરસિંહ ૩૮૯ જગડુશાહ ૭૫ જગતસિંહ ૬ ૦૬ જગદેવ ૫૧૦, ૫૧૫, ૫૧૬ જગમાલ ૫૯૫, ૬૦૦ જજજુક ૯૫ જનાર્દન ભટ્ટ ૧૬૦ જનાર્દન મિશ્ર ૪૩૪ જયદામાં ૩૩૪, ૩૫ર જયમિત્ર ૫૪ જયશિખરી ૪૬૮, ૪૯૩ જયશ્રી ૬૮ જયસિંહ ૭૮, ૩૮૯ જયસાગર ૩૪ જયસેન ૧૭ જયંતી ૫ જયાદેવી ૩૫૯ જહણ ૫૧૩ જસ ૫૭9 જહાંગીર ૨૩૧ જાકુટી ” જાવડ ? જુઓ જાલંશાપેન્ટિયર ૨૬૭. જાલમસિંહ ૨૦૬ જાહણ પર જાવડશાહ ૨૨, ૨૩૦, ૨૬૦, ૨૮૯, ૩૦૧ જાંબ ૪૯૪, ૪૬૭, ૪૬૮, ૫૪૦ જિતશત્રુ પ૧, ૧૨૫ જિતારિ ૪૪૧, ૪૭૩ જિનદાસ ૪૨૩ જિનવિજય ૪૫૧, ૫૯૩ જિંદ પ૭૭, ૫૯૩ જીવદામાં ૩૫૫ જીવરાજ ૫૩ જુગલકિશોર ૨૫૮ જેમ્સ ટોડ ૩૮૨, ૩૮૩, ૩૮૭, ૫૪૧ જેસિંહ ૩૮૭, ૩૮૯ જેન માર્શલ ૨૩૦ જયેષ્ઠ ૫૦૮ ઝાંઝણ ૫૪૩ ટેડ ‘જેમ્સ ટોડ જુઓ ટેલેમી ૫૪ ઠાકુરસિંહ ૩૪ Page #668 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગ ૪ [૬ ૪૯ ડીઆર ભાંડારકર ૩૮૮ દુર્લભરાજ ૫૯૫, ડેઈમકેસ ૧૬૩ દુર્લભસેન પ૮૫, ૫૮૭ ડોલરરાય, રં. માંકડ ૩૫૫ દુર્ધરા રાણું ૧૬૨ દ્ભર ૩૦૮ દઢાયુ ૮ ઢક (ઢંગ) ૧૫, ૫૦૪, ૫૦૬ દેદ ૫૧૭ તણુ રાજા ૨૮ દેવ ૫, ૪૩, ૬૦, ૬૧, ૭૦, ૮૭, તનસુખરામ ૩૪૦ ૧૩૧, ૧૭૮, ૧૮૨, ૨૩૭, તારાદેવી ૨૩૨, ૨૩૫ ૨૪૩, ૨૮૫, ૨૮૬, ૨૯૫ થી તારાનાથ ૧૬૩, ૨૦૧ ૨૯૭, ૩૦૦, ૪૦૫, ૪૨૫, તિષ્યરક્ષિતા ૧૬૪ પર૩, ૫૩૩, ૧૪૭, ૫૫૦, તેજસિ હ ૩૮૯ ૫૫૪ તરમાણ ૫૪, ૧૯૪, ૨૩૦, ૪૦૭, દેવગુપ્ત ૫૪ - ૪૩૯ થી ૪૪૨, ૪૪૮, ૫૯૦ દેવચંદ્ર ૭૪, ૭૫ ત્રિપુરાદેવી ૨૮, ૫૧૩ દેવદત ૩૭, ૭૮ ત્રિભુવન ૨૪, ૩૩, ૨૭૦ દેવદત્તા ૪૨૩ ત્રિભુવન સ્વયંભૂ ૪૧૦ દેવપાલ ૨૪૭, ૨૪૮, ૨૬૨, પર૧ ત્રિલોચનપાલ ૫૪૧ દેવભૂતિ ૨૩૩ ત્રિશલા ૨, ૨૯૫ દેવર્ષ ૨૪૬ થિરપાલ ૩૩૬ દેવરાજ ૫૩૫, ૫૮૦, ૫૮૬ દત્ત ૬, ૮, ૪૦૭, ૪૪૦, ૪૪૧ દેવલદે ૩૭ દધિવાહન ૮. દેવશ્રી ૨૪૬ દરાયસ ૩૫૬ દેવાદિત્ય ૩૭૫, ૩૮૧, ૩૮૩ દર્પણ ૨૬૪ દેવાનંદા ૨૯૫ દશરથ ૫૩, ૧૭૪, ૨૦૧ દેવી ૨૪, ૧૭૮, ૨૩૭, ૨૯૫, ૩૫૯ દંતીદુર્ગ (વર્મા) ૫૩૫ થી ૩૬૧, ૪૯૪, ૫૧૧, ૫૧૨, દામઝદ ૩૩૪, ૩૫૫ થી ૩૫૭ ૫૪, ૫૫ દાહડ ૨૩૩ દેવીપ્રસાદ મુન્શી ૫૪૦ દીનાનાથ ૩૨૮, ૩૩૩ દેશલ ૩૨, ૩૩ દુંદુક ૫૩૩, ૫૩૮ દ્રોણસિંહ ૩૮૪, ૩૮૫, ૪૪૨ દુર્ગાચલ ૨૦૬ દંડી ૪૩૪ દુર્ગાશંકર શાસ્ત્રી ૩૮૮ ધન ૫૦૮ દુર્જનશલ્ય પ૫, ૨૩૧, ૫૧૨, ૫૧૪ ધનદેવ ૫, ૧૫૪, ૨૮૭, ૪૫૮, Page #669 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦] જૈન પરંપરાને ઈતિહાસ ૫૧૬ નભસેના ૬૦ ધનપતિ દેશી ૩૪૯ થી ૩પર નોવાહન ૧૮૨, ૬૧૪, ૬૧૫ ધનપાલ ૨૭૩, ૨૮૪, ૩૦૬, ૩૫૧, નરવર્મા ૩૮૯, ૪૪૦, ૫૧૫, ૫૧૬ ૪૮૫, ૪૬૮, ૫૩૪, ૫૫૫, નરવાહન ૨૬૬, ૩૮૯, ૬૫ ૫૫૯ નવલમલજી ૩૫ ધનબાહુ ૮ નહપાન ૩૦૭, ૩૫ર થી ૩૫૮, ૬૧૫ ધનમિત્ર (ધમ્મિલ) ૪, ૩૯ નંદ રાજા ૭૩, ૮૭, ૮૮, ૯૮ થી ધનરાજ પ૭૧, ૫૭૯ ૧૦૫, ૧૧૭, ૧૨૫, ૧૩૨, ધનરૂપ ૫૫૬, ૬૦૦ ૧૩૮ થી ૨૫૨, ૧૫૫ થી ૧૫૭, ધનંજય ૨૬૨ ૧૭૦, ૨૧૪, ૨૧૬, ૨૬૬ થી ધન્નો “વર્ગ–૨ ધન્ય મુનિ” જુઓ ૨૭૧ ધન્યા ૫૬૩ નંદની-પિતા ૪૨૨ ધનેશ્વર ૩૫૯ નંદા ૬, ૮૧, ૮૪, ૮૫ ધનવંતરિ ૨૪૫ નંદિવર્ધન ૨, ૮, ૬૨, ૪૨૩ ધરણીવરાહ ૫૯૫ નાગકુમાર ૪૨૩, ૨૭૭ ધરભટ્ટ ૩૮૪, ૩૮૫, ૪૪૨ નાગદત્ત ૧૮૪ ધરણંદ્ર પ૩, ૫૫, ૯, ૧૦, નાગદાસ ૨૬૭ ૧૮૪, ૪૬૨, ૫૪૬, ૫૮૦ નાગભટ્ટ ૩૪૮, ૩૫૦, ૩૯૯ ધરસેન ૩૮૪, ૩૮૫ નાગભટ્ટ “નાગાલેક' જુઓ ધર્મદેવ ૫૬, નાગરાજ ૧૮૪, ૧૪૯, ૫૮૫ ધર્મરાજ પર૭ થી ૫૩૦, ૫૩૭ નાગાદિત્ય ૩૮૬, ૩૮૯ ધવલ ૪૯૮, ૫૭૨, ૧૯૨, ૫૯૭ નાગાજૂન ૨૪૦, ૨૪૧, ૨૪૭, ૩૩૬ ધારિણી ૬૫, ૭૩, ૩૫૯ નાગાવલેક ૫૦૩, ૫૦૫, ૫૩૫ થી ધારશી પ૩૧ - ૫૩૮ થી ૫૨ ધુવાજી ૨૭ નાગેન્દ્ર ૨૩૭ ધ્રુવ ૫૩૫, ૫૩૬ નાણદેવી ૩૩૬ ધવમિત્ર ૫૪ નાથા પપ ધ્રુવસેન ૧૮૯, ૧૯૩, ૨૬૬, ૩૮૪, નાથુરામ પ્રેમી ૪૦૯ - ૩૮૫, ૪૩૯ થી ૪૪ નાનાલાલ ૪૯૫ ધ્રુવસ્વામિની ૩૯૬ નારાયણ ૫૧૦, ૫૪૧ ધૂમરાજ ૫૩૦ નાહડ ૩૪૬, ૩૫૦ નશમેન ૨૬૮ થી ૨૭૧ નારો ૫૧૬ Page #670 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ અકારાદિ અનુક્રમ વર્ગ ૪ [ ૬૫૧ નિને મંત્રી ૯૫, ૩૦૬, ૪૯૪, ૪૬૮ પુલકેશી ૨૬૩, ૪૫૪ પુષ્કલી પ૦૬ નિંબ મંત્રી ૫૫૧, ૫૫૫ પુષ્પકેતુ ૭૮ નિર્મલકુમાર ૨૨૮, પુષ્પલ (લા) ૭૮, ૨૦૭ થી ૨૦ નીકલસ ૯૬, ૨૭૮ પુષ્પાવતી ૭૮ નીતા રાણી ૫૧૪ પુષ્યમિત્ર ૨૦૧, ૨૦૪, ૨૧૨, ૨૧૫, નેઢ મંત્રી ૩૦૬ ૨૩૦, ૨૬૬ થી ૨૭૧, ૫૦૪ નેમિચંદ ૪૪૨ પૂર્ણપાલ ૫૧૬ નેમિનાગ પ૪ પૂર્ણમિત્રા ૨૧૩ પતંજલિ ૪૮૪ પૂર્ણલતા ૫૮૦ પદ્મ ૫૧, ૧૮૩ પૃથ્વદેવી ૨ થી ૪ પદ્મયશા ૧૮૩ પૃથ્વીપાલ ૩૦૬, ૪૯૮, ૫૧૬ પદ્મસિંહ ૩૮૯ પેથડ ૪૪૩, ૫૧૭ પદ્માદેવી ૩૫૯ પિચી પ૭૭ પદ્માવતદેવી ૩૬૯, ૪૪૬, ૪૫૧ પોલાક ૨૯૩ પદ્માવતી રાણી ૮૩, ૮૫, ૧૮૩, પ્રતાપ રાણે ૩૮૯ ૬૧૪ પ્રતિમા ૨૩૭, ૪૨૫ પનુગાનય ૧૭ પ્રદેશી રાજા ૮, ૧૮ પર્વત રાજા ૧૫૭ પ્રદ્યુમ્ન ૨૩૬, ૬૧૪ પલ્લવરાય ૪૫૩ પ્રદ્યોત “ચંડ પ્રોત” જુઓ પક્ષિલ ૧૬૮ પ્રભશ્રી ૬૯ પાઈલેટ ર૭૯ પ્રભસેના ૬૯ પાણિનિ ૪૮૪ પ્રભાવતી રાણું ૧૧૧ પાલક ૭૩, ૧૭૦, ૨૬૮, ૨૬૯ પ્ર©ાદન ૩૧ પાWયક્ષ પ૨૩ પ્રસેનજિત ૮૧, ૫૯૬ પાંચાલ ૨૪૨, ૨૪૩ પ્રિયચંદ્ર ૮ પાંડુષેણ ૪૮ ફગુનીમિત્ર ૫૪ પિશલ સાહેબ ૨૦૧ ફલીટ ૭૭, ૨૨૨ પુણ્યપાલ ૬૧ ફિરજ ૪૩૯ પુણ્યરથ ૨૦૧ ૨૬૬ ફુલ શેઠ ૨૩૭ પુણ્યસાર ૫૭૦ કુકરર ૫૪, ૫૯૮ પુનડ ૫૪૨ બખ્તિયાર ૪૨૦ Page #671 -------------------------------------------------------------------------- ________________ પર ] જૈન પરંપરાને ઈતિહાસ બદરીદેવી ૫૬૮, ૫૭૦ બ્રહ્મશાંતિ પર૩ બપ પ૨૪ ભગવંતદાસ ૬૧૧ બલ ૮ ભટ્ટ ૫૨૪. બલભદ્ર ૧૬૫, ૧૬૯ ભટ્ટાર્ક ૨૬૩, ૩૮૩, ૩૮૪, ૩૮૭ ૩૮૭ બલભાનું ૨૨૬, ૨૬૫ ભર્તૃભટ ૪૭૧, ૪૯૬, ૫૮૯ બલમિત્ર ૧૮૨, ૨૨૬, ૨૨૮, ૨૩૫, ભર્તૃદ્ધ ૫૦૫ ૨૪૪, ૨૬૨ થી ૨૭૨ ભર્તુહરિ ૪૮૪ બહાદુરશાહ ૩૭ ભદ્ર ૫૭૧, ૫૭૭, ૫૮૫ થી ૫૮૮ બહુલ ૧૩ ભદ્રષ ૫૪ બંધુપાલિત ૨૦૧ ભદ્રનંદી ૪૨૩ બંભ ૧૧૯ ભદ્રસાર ૧૬૩ બાણ ૪૫, ૪૬૦, ૪૬૪ ભદ્રા ૨૦૨, ૨૦૩ બાપા નામાવલી ૩૮૮ ભક્િલા ૪, ૩૯ બાપા રાઉલ ૩૮૬થી ૩૮૯, ૪૧૩, ભરત ૪૬, ૪૫૪, ૫૮૪ ૪૯૬, ૫૪૧, ૫૮૯ ભવનદેવી ૫૫૧ બાલવ ૫૧૫, ૫૧૬ ભંભાસાર “શ્રેણિક” જુઓ બાલપ્રસાદ ૫૯૫ ભાઈલ્સ (બ્રાઇલ) ૬૧, ૭૬ બાલાદિત્ય ૪૪૦ ભાઉડ ૫૪૦ બાહુબલિ ૪૭, ૨૩૦ ભાઉ દાજી ૩૫૩ બિંદુસાર ૧૫૯, ૧૬૨, ૧૬૩, ૧૬૭, ભાનુમત્ર ૫૪, ૨૨૬, ૨૨૮, ૨૩૫ ૧૬૮, ૨૬ ૬ થી ૨૭ ૨૬૨ થી ૨૭૧ બિંબિસાર “શ્રેણિક” જુઓ ભાનુશ્રી ૨૨૬ બી. બી. લાલ ૨૧૯ ભાવડશાહ ૨૮૯ બુદ્ધરાજ ૪૫૪ ભાંડારકર ૬૦ બુલહર ૪૧૦ ભિખુરાજ “ખારવેલ જુઓ બહાદૂરથ ૨૦૧ ભીમ ૬૦, ૨૪૦, ૨૪૪, ૨૬૨ બૃહસ્પતિ ૨૪૨, ૨૪૩, ૪ર૩ ભીમદેવ ૨૯, ૪૯૮ બૃહસ્પતિમિત્ર ૫૪ ભુવનપાલ ૫૯૨ બેનેટ પ૯૯ ભુવનસિંહ ૩૮૯ બંગ ગેંગ ૪૩૯ ભૂવડ ૪૯૩, ૫૦૫ બેહિત્ય ૨૭ ભેંસાશાહ ૨૯ બ્રહ્મગુપ્ત ૯૫ ભગવતી ૨૪૨ Page #672 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગઃ ૪ [ ૬૫૩ ભેજ ૨૬૩, ૩૮૬, ૩૮૮, ૩૮૯, મદેદરી ૪૫૫ ૪૩૪, ૪૫૭ થી ૪૬૪ માતૂન ૪૩૯ મકરધ્વજ ૫૯૮ માઘ કવિ ૯૫,૫૬૩ મણ ૫૧૬ માધવ ૫૪૦ મણિપ્રભ ૭૩, ૭૬ માધુદેવ ૫૫૬ મણિભદ્ર વીર ૨૩૦, ૫૯૭ માંડલિક ૩૩, પ૦૪ મણિરત્ન ૧૯ માલવરાજ ૫૧૩, ૫૩૫ મત ૪૮ મિતશ્રી ૧૬ મથનસિંહ ૩૮૯ મિત્ર ૩૮૪, ૩૮૮ મદનરેખા ૪૫૪ મિત્રનંદી ૮ મમ્મટ ૫૧૭, પ૭૭, ૫૦૪, ૫૯પ મિશ્રબંધુ ૧૬૦ મમ્મણ ૬૪ મિહિર ૧૧૯ થી ૧૨૮ ૨૩૬, ૨૪૫, મયૂર ૪૫૯, ૪૬૦, ૪૬૫ ૬૧૪ મયૂરધ્વજ ૫૯૮ મિહિરોજ ૫૦૩, ૫૧૯, ૫૩૩ થી મલ્લિનાગ ૧૬૮ ૫૪૧, ૫૪૫, ૫૬ ૦ ૫૯૨ મહણિક ૫૧૧ મિહિરકુલ ૪૪૦ થી ૪૪૨,૪૪૮ ૫૬૦ મહમદ ૨૯, ૩૭, ૪૨૦, પર, મુકુંદ ૨૪૬ ૫૯૧, ૧૯૯, મીનલદેવી ૫૨૨ મહાકાલ ૨૪, ૨૫૧, ૫૭૦ મુમુચી “મહમદ” જુઓ મહાદેવ ૨૦૫ મુરુંડ ૨૩૮ થી ૨૪૦, ૨૪૪, ૨૬૨ મહાનંદ ૨૧૪, ૪૨૩, ૪૫૪, ૫૧૬ મુંજ ૫૦૮, ૫૬૬, ૫૭૮, ૫૮૯, મહાબલ ક૨૩ ૫૯૧, ૫૯૫ મહામે વાહન “ખાલ” જુઓ મુંજાલ ૩૩ મહાયક ૩૮૯ મૂલરાજ ૪૯૮, ૫૭૧, ૫૯૫ મહાલક્ષ્મી ૩૮૯, ૫૮૯ મૃગાપુત્ર ૪૨૩ મહીધર ૫૬ મેકકીડલ ૫૪ મહીપતિ ૫૬૦ મેકેબીયા ૨૭૮ મહીપાલ ૫૪૦, ૫૪૬, ૫૬૦ મેગેસ્થિનિસ(ઝ) ૧૬૦ મહેતાબરાય ૪૯ મેઘરથ ૧૮૬, ૩૯૨ મહેંદ્ર ૩૮૬, ૩૮૮, ૩૮૯,૫૪૦,૫૫ મોકલસિંહ ૩૮૯, ૬૦૪ મહેકવર ૫૫૯ મેહનલાલ દ. ૧૯૪, ૫૧૮ મંગલેશ ૪૫૪,૫૪૧ મૌર્ય ૫, ૩૮૭ Page #673 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] યશશ્ચંદ્ર ૫૧૬ યશદામા ૩૯૫, ૩૯૭ યશઃપાલ ૫૧૬, ૫૪૧, ૨૧ યશોદા ૨, યશદેવ ૨૩૨ યશાધમ ૨૬૩ યશોધવલ ૫૧૫ યશાવમાં પર૬, ૫૩૦, ૫૩૬ યશાવીર ૫૬૮, ૧૭૦, ૧૯૩ યક્ષ ૧૮૩,૨૩૨, ૨૩૩, ૨૮૮, ૨૮૯, ૨૯૭, ૩૦૦, ૩૪૫, ૪૧૨, ૪૨૨, ૫૨૩, ૫૮૨ થી ૫૮૫, ૧૯૭ યુગાહુ ૭, ૮ યુલેટ ૯૬. ચેનકાચિગતાઈ ૨૨૧ યાગરાજ ૩૮૯ ચેાગીશ્વરી ૪૯૪ રઘુપર રસેન ૪૭ર જૈન પરપરાના ઇતિહાસ રહુમલ ૫૧૧ રસ ૩૮૯, ૪૦૫ થી ૨૦૮ રસિંહ ૩ રતચૂડ ૧૯ રત્નવતી ૪૦૫ રત્નસાર પર રસિંહ ૩૮૯ રત્નાદે ૩૦ રત્નાશાહ ૫૫૬, ૬૦૦ ળી ૫૦૮ ર્ક (રીંક) ૩૭૬, ૩૯૯, ૧૦૮ રા. ગા, ભાંડારકર ૨૦૧ રાજકુમારી ૩૫ રાજવન ૪૪૮ રાજશેખર ૪૩૪, ૪૩૫, ૪૬૪ રાજેન્દ્રલાલ મિત્ર ૨૧૮ રાજ્યપાલ ૫૪૧ રાગિ ૫૧૧ રાતડીયા ભૈરવ ૨૭ રામકુમાર ૩૭ રામગુપ્ત ૩૯૬ રામચંદ્રજી ૫૩, ૪૨૮, ૧૨૩ રામચંદ્ર ૩૨૮, ૩૩૩ રામભદ્ર ૫૩૮ રાયમલ ૩૩૮, ૩૮૯ રાવણ ૨૨૧, ૪૫૫ રાવલ ૫૮૯ થી ૫૯૧ રાષ્ટ્રવન ૭૩ રાંદલ ( રત્નદેવી ) ૩૮૬ રુચિરાણી પ૯૩ રુદ્ર ૪૮, ૫૩૬ રુદ્રદામા ૩૩૪, ૩૫૩ થી ૩૫૭ રુદ્રસિંહ ૩૩૪, ૩૫૫ થી ૩૫૭, ૩૯૩ રુદ્રસેન ૩૫૫ થી ૩૫૭, ૩૯૫, ૩૯૬ રુદ્રસેામ ૩૦૭ રુદ્રસામા ૭૦૭ રુક્ષ્મણી ૨૮૭ રૂપરેખા (સેના ) ૧૮૬, ૩૯૨ રૂપસુંદરી ૪૬૯, ૪૯૩ રૂપાદેવી ૩૫ રેવતી ૯, ૧૪ રેવાશંકર ૩૪૦ શહિણી રાણી ૧૧૧ રાજવિસ ૨૦૨ Page #674 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગ ૪ [ ૬૫૫ લખપતિ ૩૦ વલહીનાથ ૫૮૨ થી ૫૮૭ લલ્લ ૫૪૯ થી ૫૫૨, ૬૦૨, ૬૦૩ વલ્લભ ૨૬૩, ૩s૯, ૫૮૫, ૫૮૭ લલિગ ૪૮૦, ૪૮૧, ૪૮૭ વસંતપાલ ૩૪૩ લવણધિપ ૪૫૫ વસંતરાજ ૫૧૦ લહિર ૪૯૮ વસિષ્ક ૨૨૨ લહેરચંદ ૨૪, ૩૩, ૨૭૦ વસુ ૬ લક્ષરાજ ૩૮૯ વસુદેવ ૧૩૦, ૨૨૨ લક્ષ્મણદાસ ૯૬, ૪૫૩ વસુભૂતિ ૨, ૩, ૪, ૫૯, ૧૭૧ લક્ષ્મીદેવી ૯૫, ૧૨૧, ૨૮૮, ૩૫૯ વસુમિત્ર ૨૬૩ ૫૬૩, ૬૦૧ વસ્તુપાલ ૩૦૫, ૩૮૦, ૫૧૧, ૫૪૨ લક્ષ્મીધર ૪૫૯ વંકચૂલ ૨૦૭ થી ૨૦૯ લક્ષ્મીસિંહ ૩૮૯ વંશપાલ ૩૮૯ લાલદે ૧૩૮ વાપતિ ૪૩૬, ૫૨૭, ૫૩૦, ૫૩૧, લાછી ૬૦૧ ૫૩૭ લા. ભ. ગાંધી ૫૧૮, ૨૨૧ વાઝ૫ ૨૨૨ લાયમન ૪૧૦ વાજે ૫૩૯, ૫૬ ૦ લીંબે (બિંબ) જુઓ વાસ્યાયન ૧૬૮ વક્રરાય ૨૧૬ વાયુદેવ પર વજરંગ ૯૬ વારિસાર ૧૬૩ વજદામ ૫૪૦ વારુણી ૪ વટેશ્વર ૪૫૧ વાસવદત્ત ૮ વણિ ૫૪૦ વાસવદત્તા ૭૩ વત્સરાજ ૪૫૧, ૫૦૩, ૫૩૫, ૫૩૬ વાસુકિ ૪૮૧ વનરાજ ૯૫, ૩૦૫, ૩૦૬, ૪૫૧, વાહડ ૫૧૧ ૪૬૮ થી ૪૭૧. ૪૯૩ થી ૪૯૯, વિક્રમજીત ૩૮૯ ૫૦૫, ૫૬૨ વિક્રમસિંહ ૩૮૯, ૬૦૨ વનવીર ૬૦૫ વિક્રમાદિત્ય ૫૧, ૧૮૨, ૨૦૪, ૨૨૪, १२६त्त ४२३ ૨૨૬, ૨૨૮, ૨૪૪ થી ૨૭૧, વરરુચિ ૧૩૯ થી ૧૪૮, ૪૩૫ ૩૫ર, ૫૫૪, ૫૫૫ વરાહમિહિર “મિહિર” જુઓ વિગતાશોક ૨૦૧ વરુણ ૪૨૦ વિગ્રહરાજ ૧૯૭, ૫૧૩, ૫૯૫ વરુણા ૬ વિજયદેવ ૩૩, ૪૫, ૫૨૨ Page #675 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬ ] જૈન પરંપરાને ઈતિહાસ વિજયનંદિ ૨૩૬ વીનાગ “વીરગણિ” જુઓ વિજયપાલ ૫૧૪, ૫૪૧ વીરભદ્ર ૩૪ વિજ્યબ્રહ્મ ૨૩૭ વીરસિંહ ૨૨૪, ૩૮૯ વિજયરાવ ૬૦૦ વરાજ ૨૧૦, ૨૧૫ વિજયવર્મા ૨૪૮ વૃદ્ધરથ ૨૬૬ વિજયસેન ૮, ૩૮૨, ૩૮૩, ૪૦૫ વેણી-વત્સરાજ ૨૩૨, ૨૩૫ વિજયસેન “ધર્મદાસ ગણી' જુઓ. વૈતાલ ૨૪૫ વિજયા “વિજયશ્રી” જુઓ. વૈરસિંહ ૩૮૯ વિજયાદેવી ૫, ૩૫૮ વૈરટ ૩૮૯ વિદગ્ધરાજ ૫૭૬, ૫૭૭, ૫૯૦ થી વૈરોટા ૧૮૩, ૧૮૪ ૫૯૫, વૈશ્રમણ ૪૨૩ વિદુહરાય ૨૧૬ વોટસન ૩૪૦ વિદ્યાધર ૪૫૫ વ્યંતર પર, ૩૦૦, ૩૭૫, ૫૬૭, વિદ્યુમ્માલી ૬૦ ૫૮૩ થી ૫૮૫ વિનાયકપાલ ૫૪૦ શકટ ૪૨૩. વિન્સેન્ટ “સ્મીથજુઓ. શકહાલ ૮૭, ૧૦૫, ૧૩૮ થી ૧૪૪, વિમલ મંત્રી ૩૦૬, ૪૯૮, પ૦૬ ૧૫ર, ૧૫૫ વિમલયશા ૨૦૧૭ શકડાલપુત્ર ૪૨૨ વિરૂપાક્ષ “વલહીનાથ’ જુઓ. શક્તિકુમાર ૩૮૯, ૫૮૯ વિલસન ૬૦ શતક ૯, ૪૨૨ વિશલ ૨૮ શતાનીક ૭, ૮ વિશ્વસિંહ ૩૮૯ શરતશ્રી ૧૬૪ વિષ્ણુગુપ્ત ૧૬૮ શહાબુદ્દીન ૩૦ વિષ્ણુમિત્ર ૫૪ શંકર ૨૪૨, ૪૮૦ વિષ્ણુરાજ ૫૬ ૦ શંકરગણું ૪૫૩ થી ૪૫૬ વિહલ્લ ૮૩ શ કે ૨૪૫ વિંટરનીલ્સ ૪૧૦ શંખ ૮, ૩૫૦, ૫૯૬ વિંધ્યરાજ ૮૯, ૯૧ શાતકર્ણિ ૩૫૩, ૩૫૪ વિંધ્યરાય ૩૫૦ શાલિવાહન ૫૧, ૨૨૪, ૨૨૭, ૨૨૮. વીજે ૩૨ ૨૪૧ થી ૨૪૪, ૨૬૨, ૨૬ ૭. વીર ૪૯૮, ૫૮ ૫, ૫૮૬ ર૭૦, ૨૭૧, ૩૮૯, ૪૩૪, વીરચંદ્ર ૩૬૦, ૩૬૧ ૪૬૩, પ૦૫ Page #676 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગ ૪ [ ૬૫૭ શાલિહીપિતા ૪૨૨ શ્રેણિક ૬૪, ૫, ૭૩, ૮૧ થી ૮૬, શાસનદેવ-દેવી પ૩, ૧૫૩, ૨૩૪, - ૯૮, ૧૯, ૨૧૪, ૨૧૬, ૨૬૬, ૨૪૭, ૩૧૨, ૩૬૦, ૩૭૬, - ૩૨૮, ૪૨૨, ૪૨૩, ૪૨૯ ૫૨૩, ૫૫૩ શ્રેયાંસ ૪૯ શાહજી ૫૫૬, ૬૦૦ સચ્ચિકા (દેવી) ૧૯, ૨૦, ૨૫, શાંત ૫૪૦ ૩૨, ૯૭ શાંતિ ૫૩૧ સજજન ૫૫, ૪૮ શાંત(મહેતા) ૯૫ સત્યકેતુ ૧૬૩ શિલાદિત્ય ૧૯૪, ૨૬૩, ૩૭૦, ૩૫ સત્યસેન ૩૯૫ થી ૩૮૯, ૩૯૧, ૩૯૩ થી ૪૦૦ સપાલ ૩૨ ૪૪૨, ૪૪૩, ૪૯૭, પ૨૧ સપ્તતિ ૨૦૧ શિવ રાજા ૪૫૩ સબારમસાઉદ ૫૯૯ શિવનાગ ૫૪૫, ૫૮૦ સમરસિંહ ૩૮૯ શિવમૃગેશ ૫૦૩, ૫૩૪ સમરાશાહ ૩૩, ૩૪ શિશુનાગ ૪૩૪ સમુદ્ધાર ૩૨ શીલ ૩૮૬ થી ૩૮૯ સમુદ્રગુપ્ત ૨૬૩, ૩૯૫, ૩૯૬ શીલવતી ૫૪૬ સમુદ્રથી ૬૯ શી–બહાંગ-ટી ૪૩૯ સરદારસિંહ ૩૫ શુચિવ ૩૮૯ સરસ્વતી ૯૬, ૧૩૯, ૨૨૪, ૨૪૬, શુદ્ધોદન ૧૭ ૩૫૮, ૩૫૯, ૩૭ર થી ૩૭૫, શુભંકર પ૬૩, ૫૬૪ ૪૬૦, ૫ ૩, પરપ શેભરાય પ૭, ૨૧૧, ૨૧૪ સર્વાનુભૂતિ ૨૫ શૌરિ ૧૨૦ સંગત ૨૧ શૌરિકદર ૪૨૩ સંગ્રામસિંહ ૨૪૦, ૩૮૯ શ્રી ૨૯ સંધવ દે છે ? શ્રીદેવી ૪૬૮, ૪૯૪, ૪૯ સધ જ છે. અગ્નિક પુત્ર’ અપરનામ. શ્રીચંદ્ર ૫૯૮, ૫૯૯ શ્રીપુરુષ ૪૫૩ સ પદી ૨૦૧૦ શ્રીપૂજ ૧૯, ૯૫ સંપ્રત રાજા ૪૭, ૫૧, પર, ૮૦, શ્રીબલ ૬ ૬૫, ૧૭૦ થી ૨૧૦, ૨૧૨, શ્રીયક ૮૭, ૧૦૫, ૧૪૨ થી ૧૫૫ ૨૩૦, ૨૬૬, ૨૭૦, ૪૪૩,૪૫૭ મૃતદેવી ૩૭૨, ૩૭૩ સાગરચંદ ૫૧૬ Page #677 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ ] જૈન પરંપરાને ઇતિહાસ સાતવાહન “શાલિવાહન” જુઓ. સુબાહુ ૪૨૩ સામંત ૪૫૭ સુબંધુ ૧૬૩, ૧૬૭, ૧૬૮, ૧૯૫,૪૮૪ સામંતસિંહ ૩૮૯ સુભગ ૩૭૬, ૭૮૧ થી ૩૮૪, ૩૮૮ સારંગશાહ ૪૪૩ સુભદ્રા ૧૩, ૧૧૨, ૫૭૦ સોલારગંજ ૫૯૯ સુમંગલા ૨૦૭ સાવેલ ૩૪ સુમતિ ૪૮ સાવલદે ૩૪ સુરદેવ ૪૨૨, ૫૧૬ સાહરણ ૫૧૬ સુરપાલ ૪૬૯ ૪૭૮, ૨૯૩, ૫૪ સાંકલીરાય ૨૭ સુરસુંદર ૧૯, ૯૭ સાંખલો ૫૧૬ સુરસુંદરી ૨૨૪ સિકંદર ૧૬૭, ૨૬૮ સુલસા ૯ સિદ્ધરાજ ૨૩૦, ૫૦૪, ૫૬૩, ૫૬૪ સુલેચન ૫૭ સિદ્ધરાજ ૨૮, ૩૩૩, ૪૭૦, ૪૯૮, સુચનરાય ૨૧૪ ૫૧૪, ૫૧૫, પર૨, ૫૫૭,૫૫૮ સુવર્ણગુલિકા ૬૧ સિદ્ધાયિકા ૨૩૫ સુવ્રતા ૨૪૦ સિદ્ધાર્થ ૨, ૧૭ સુવાસવ ૪૨૩ સિરાદિન્ન કર૦ સુસુનાગ ૨૬૭ સિરિયક “શ્રીયક” જુઓ. સુહરિધ્વજ ૫૯૮ સિંધુલ ૫૭૮, પ૭૯ સુહિલવજ ૫૯૯ સિંહ ૩૮૯ સુહદ્દધ્વજ ૫૯૯ સિંહસેન ૩૯૫ સૂર્ય ૧૨૬, ૩૮૧, ૩૮૩, ૩૮૬, ૪૬૦, સીતા પર૩ ૪૬૪, ૫૪૭, ૫૭૧, ૫૭૪ સીવંદ ૨૧૩ સૂર્યમિત્ર ૫૪ સી. વી. વૈદ્ય ૩૮૮ સૂયૉભદેવ ૪૨૫ સુજય જિનદાસગણિ” જુઓ. સંત ૮ સુજાત ૪૨૩ સુદર્શન ૮૦, ૧૧૧ સેન ૪૨૨ સુદર્શના ૨, ૫૧, પર, ૧૭૮ સેલક ૨૧૩ સુધર્મા પ૭૦ સેલ્યુકસ ૧૫૮, ૧૬૦, ૧૬૭ સુધાનશ્વજ ૫૯૯ સેઢલ ૫૨૦ સુનંદા ૨૭૩, ૨૮૪, ૨૮૫ સોમરથ ૩૯૨ સુપાર્શ્વ ૮ સેમસિંહ ૩૩, પ૦૨ સેત્ર ૫૧૧ Page #678 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગ ૪ [[ ૬૫૯ સોમથી ૫૨ હરિસિંહ ૩૫ સમાશાહ ૨૫, ૨૯ હર્મન યાકેબી ૨૫૮, ૨૬૭, ૪૯, સમિલ ૩ થી ૭, ૪૨૦, ૪૨૯ ૫૬૫ સોમેશ્વર ૬૨૧, ૬૨૨ હર્ષ(હરિયાદેવી ૨, ૩૮૯, ૫૬૭, સૌધર્મેદ્ર “ઈદ્ર ” જુઓ. ૫૯૦ સ્કંદ ૪૮, ૨૪૭ હર્ષ ૪૮૪ સ્કંદગુપ્ત ર૬૩, ૪૪૦ હર્ષવર્ધન ૩૬૩,૪૪૦,૪૫૭થી ૪૬૪ સ્થિરદેવ ૩૩ હલ ૮૩ સ્મીથ ૨૦૧, ૫૪૦ હાલ ૪૩૬ સ્વયંભૂ ૪૧૦ હવિષ્ક ૫૦, ૨૨૨ સ્વાતિ ૩૬૩, ૩૬૩ હસ્તિપાલ ૮, ૧૨ હનુમાનજી ૨૨૧, પર૨ હંસક્વજ ૫૯૮ હમામ ઈન્ત અમરૂઅલ ૩૯૯ હી. હું લાલન ૪૬૨ હમીર ૩૯૩, ૫૦૫ હુમાયુ ૨૬૪ હમીરસિંહ ૩૮૯ હડિક યક્ષ ૫૧ હરખાજી ૫૫૬, ૬૦૦ હેનરી ૨૮૧ હરપાલ ૪૯૬ હેમુ ૨૬૪ હરિ ૪૨૯ હે પ૯૭ હરિણગમેલી ૨૯૫ થી ૨૯૭ હર્બલે ૭૪, ૩૮૨ હરિગુપ્ત ૫૪ હેલ ૬૦ હરિભટ્ટ ૪૭૩ થી ૪૭૬ ક્ષેત્રદેવ ૯૦ હરિવર્મા ૧૯૨, ૫૯૩ ક્ષેત્રપાલ ૩૧, ૫૬ હરિશ્ચંદ્ર ૬૨૧ ક્ષેત્રસિંહ ૩૮૯ હરિષેણ ૫ Page #679 -------------------------------------------------------------------------- ________________ વગ: ૫ ઓળખાણ વંશ, ગચ્છ, કુલ, ગણ, જ્ઞાતિ, ગવ, મત, બિરુદ, ઉપનામે, વિશેષ બાબતે વગેરે અક્રિયાવાદ ૪૧૬ આગમપ્રધાન ૨૫૩ અગ્રવાલ ૬૧૨, ૫૫૪ આગમભાષા ૪૩૨ થી ૪૩૬ અગ્નિદાહ ૨૨૪ આગમવાચના ૧૩૧ થી ૧૩૪, ૧૫ર અગ્નિવેશ્યાયન ૪, ૩૯ થી ૧૫૪, ૧૮૨ થી ૧૮૯, ૧૯૩, અગ્નિહોત્રી ૪૭૪ ૧૯૪, ૨૧૨ થી ૨૧૭, ૨૮૬, અછવમત ૨૩૧ ૨૯૪ થી ૨૯૮, ૩૦૩ થી ૩૦૫, અજડિય ૧૭૮ ૩૭૦, ૩૯૦ થી ૩૯૩, ૪૧૪ અણગયચોથ ૨૨૭, ૨૨૮, થી ૪૩૯ અદબદજી ૪૪૩ આગમક ૬૧૯ દ્વૈત ૫૦૩, ૫૦૪ આછવક ૯, ૧૩, ૧૪, ૪૩, ૪૪, અનેકાંત પ૦૪, ૫૬૬ ૩૧૩ થી ૩૧૬, ૪૨૦ અદ્ધિકમત ૩૧૨, ૩૧૫, ૩૧૬ આડેચા ૨૨ અભય બુદ્ધિ ૮૫ આયાગપટ્ટ ૫૦ અભિજયંત ૧૭૮ આર્ય. ૧૦, ૧૧, ૩૫ર, ૩૫૬, ૪૦, અભિજાતિ ૩૧૩ ૪૩૨ અરબીટળી ૫૦૫ આર્ય જયંતી ૨૬૧ અવ્યક્ત ૧૬૫, ૧૬૯ . . . આહડિયા ૩૮૩,૩૮૮, ૩૮૯, ૫૮૯ અશ્વથર ૫૨૩ આંગી ૬૨ અષ્ટાપદશાખા ૫૦૮, ૫૦૯, ૫૮૬, આંધ્રપતિ ૨૬૪, ૨૭૦ ૬૧૮ આંધ્રશાખા ૧૯૭ અજ્ઞાનવાદ ૪૧૬ ઈયુચિ-બર્બર ૨૨૧ અંચલગચ્છ ૬૧, ૧૨૫, ૧૨૯, ૪૬ ૩, ઈસાઈમત ૨૭૭ થી ૨૮૩ ૫૯૫, ૬૧૮, ૬૨૦ ઈસિગુત્તિઓ ૧૭૮ અંતરિજિજઆ ૧૭૭ ઈસિદત્તિએ ૧૭૮ અંધકવૃષ્ણિવંશ ૪૨૯ ઈસિપાલિચા ૧૭૦, ૨૨૩, ૩૨૩ આઈચણ ૨૧ ઈસીન ૨૭૮ ચા ર૩ Page #680 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગ ૫ ઈસીર ૨૭૮, ૨૭૯ કનોજિયા ૨૧ ઈદ્રપુરગ ૧૭૭ કપિલમત ૪૨૯ ઉચ્ચાનાગર (રી) ૫૪, ૧૭૭, ૧૮૦, કપુરિયા ૨૮ ૨૨૩, ૨૩૦, ૩૬૩ થી ૩૬૮, કમ્બડવાયુ ૪૧૯ કમલકલશ ૬૧૯ ઉડુવાડિય ૧૭૬, ૬૧૬ કલચુરી ૪૫૩, ૪૫૪ ઉત્તર બલિસહ ૧૭૬, ૬૧૬ કલચુરી સંવત ૩૯૬ ઉદુબરિજિયા ૧૭૬ કવાડશાખા પપ૬, ૬૦૦ ઉદેહગણું ૧૭૬, ૨૨૨, ૬૧૬ કલિકાલસર્વજ્ઞ પર, ૫૫, ૧૩૦, ઉપકેશગ૭ ૧૬ થી ૩૪,૯૭, ૨૯૭, ૧૩૩, ૧૫૫, ૧૬૮, ૨૫૬, ૩૦૫, ૩૪૧, ૩૪૭, ૩૪૮, ૨૫૭, ૨૬૬, ૩૪૬, ૩૬૫, ૫૦૧, ૫૧૮, ૫૬૭, ૬૧૬ થી ૩૭૭, ૩૯૧, ૪૧૦, ૪૩૮, ૬૨૦ ૪૭૪, ૪૮૭, ૫ર૪, ૫૭૪, ઉપકેશવંશ “ઓસવાલ' જુઓ. ૬૦૩, ૬૨૧ ઉસ્તવાલ ૫૧૬ કલિયુગ સં. ૨૬૫ ઋતુવાટિકા “ઉgવાયિ” જુઓ. કલિંગચક્રવતી ૨૧૬, ૨૭૦ એલચી ૧૬૩ કંબોઈયા ૫૦૯, ૫૮૬, ૬૧૮ ઓઝા ૭૫, ૧૭૪, ૨૬૫, ૩૮૭ થી કંવલા (કંબલ) ૧૮, ૩૭, ૬૧૮ ૩૮૯ કાઉસગ્ગયા ૫૩, ૪૬૭,૫૭, ૫૪૦ ઓસવાલ ૧૬ થી ૩૮, ૯૭, ૨૦૬, કાકંદીઆ ૧૭૬ ૨૯૪, ૩૮૭, ૫૧૬, ૫૪૨, કાત્યાયન ૧૨, ૧૩, ૨૪૬ ૫૪૩, પ૬૮, ૫૬૯, ૫૯૫, કામવિજેતા ૧૪૯ થી ૧૫ર કામ્યક ૬૧૮ કચ્છવાહ ૫૪૦ કામયિ ૧૭૭ ? કટોતિયા ૫૬૯, ૬૦૦ કામ વંશ “કદંબ વંશ” જુઓ. કડવામત ૬૨૦: કાલિકાચાર્યગ૭ ૧૮૨, ૨૨૮, કવર ૨૧ ૨૨૯, ૨૬૧, ૫૫૬ થી ૫૫૮, કણહસહ ૧૭૮ ૬૦૧, ૬૧૬, ૬૧૮ કદસા પ૬૯, ૬૦૧ કાશ્ય૫ ૧૨, ૧૩, ૧૮૬, ૨૯૩, કદંબવંશ ૩૫૨, ૩૫૪, ૪૫૪, ૪૫૫, ૨૯૪, ૨૯૬ ૫૩૪ કાષ્ઠપ્રાસાદ ૫૫૯ કનિષ્ક સં. ૫૪, ૧૭૬, ૨૨૨ કાષ્ઠાસંધ ૩૨૭ Page #681 -------------------------------------------------------------------------- ________________ જેને પરંપરાને ઈતિહાસ કાટિયા ૨૭ કાસવજિજયા ૧૭૮ કાયહૂદ ૬૧૮ કાંકણ ૧૬પ કાંકરેચા પ૬૯, ૬૦૦ કીથ ૪૧૦ કુઈશયાંગ ૨૨૧ કુકુદગ૭ ૧૮, ૨૬, ૨૯, ૬૧૮ કુકસ ૨૯૩ કુતુબપુરા ૬૧૯ કુબેરા ૧૭૭ ૨૨૩, ૩૬૩ કમારભુક્તિ : ૧૯૯, ૨૬૪, ૩૮૪, ૪૪૨ કુર્યપુરીય ૫૦૯, ૬૧૭ કુલકર ૪૪ કુલહટ ૨૧ કુશાનકાળ ૩૩૬ કુશાન વંશ ૨૨૨, ૨૨૨, ૨૬૩ ૨૭૦ કુંદકુંદાન્વય ૨૭૭ કુંજર ૨૧ કુંભાર ૪૨૨, ૧૯૬ કુતસંવત ૨૫ કષ્ણુર્ષિગ૭ ૨૩, ૧૪૯, ૪૪૭, ૪૪૯, ૫૨, ૫૧૮ થી ૫૨૧, ૬૧૮ કુષ્ણુસહ ૪૫૦ કેથોલિક ૨૮૧ કેશકલ ૧૨, ૧૩, ૬૪ કોટડિયા ૨૮ કેટિકગણુ કેડિય ગણુ જુઓ” કેટથર્ક ૩૩૬ કેડમી ૨૮ કોઠારી ૨૭ કોઠંબાણી ૧૭૬ કેડિય ગણ ૨૨,૫૪, ૨૧૧૫થી ૨૧૩ ૧૭૭, ૨૧૧, ૨૯૨, ૩૩૬, (૩૪૧, ૩૪૨, ૫૦૩, ૬૧૬ થી ૬૧૯ કેડિવરિસિયા ૧૩૬ કરંટ ૧૮, ૨૦ થી ૩૪, ૩૪૭, ૫૬૭, ૬૧૬ થી ૬૧૯ કરંટતપા ૩૪, ૧૮, ૬૧ કોસબિઆ ૧૭૬ કેસિય (કૌશિક) ૧૭૫, ૨૯૩ કોંગ્રેસ ૨૮૧ કૌડિન્ય ૬, ૩૧૭ કૌભીષણિ ૩૬૨, ૩૬૩ ક્રિયાવાદ ૪૬ ક્રિયાક્ષણવાદ ૧૯૭ ખપુરાચાર્યવંશ ૫૫૮ ખજવાના ૧૮ ખજાનચી ૨૭ ખરૂપ ૧૮ ખટોર ૫૧૬ ખડાયતા ૫૦૨ ખજ્ઞાણસને “કાઉસગિયા” જુઓ ખરતરગચ્છ ૨૮, ૨૩૦, ૨૩૧, ૪૭૦, ૫૫૩, ૫૬૯, ૬૧૮, ૬૧૯ - ખંડિલગ૭ “પાંડિલ્લ’ જુઓ ખાબડિયા પ૬૯, ૬૦૧ ખાબિયા ૨૮ ખિમાણુદિયા ૨૮ ખિલજી ૩૩૯, ૩૫૦ ખીંવસરા ર૭ Page #682 -------------------------------------------------------------------------- ________________ આકારાદિ અનુક્રમ વર્ગ ૫ ખુમાણકુલ ૪૧૨, ૪૧૩ ખેમિલજિજયા ૧૭૭ ગજથર પર૩ ગજવર પ૨૯, ૫૩૩ ગણ ૨૧૪, ૪૨૦ ગણધર ૨ થી ૭, ૧૨, ૩૮ થી ૪૫, ૪૮, ૪૯, ૫૯, ૬૧, ૭૬, ૭૩, ૭૫, ૧૨૩, ૧૪૯, ૧૯૧, (૪૧૮), ૪૨૪,૪૨૭, ૪૩૦, ૫૧૮,૫૬૬ ગણધરવંશ ૧૭૯, ૨૯૭, ૩૦૨, ૩૦૩, ૩૬૪ ગણરાજ્ય ૮, ૧૧, ૧૨, ૧૭, ૬૫, ૮૧ ગણિય ૧૭૭ ગરડવાલ ૫૪૧ ગદભિલવંશ “વર્ગ ૪. ગર્દભિલ’ જુઓ ગભોપહાર ૨૨૨ ગંગ ૫૬૯, ૬૦૧ ગંગવંશ ૩૩૮, ૪૫૪ ગંધર્વ પ૬ ગાયકવાડ પ૨૩ ગાધી ૫૧૮, પર૧ ગિજથી (ગિજવી) ૨૮, ૫૯૯ ગિહત ૩૮૩ ગુપ્તકાળ ૩૩૬, ૩૪૦ ગુપ્તવંશ ૫૪, ૭૭, ૧૮૬, ૨૦૪, ૨૬૩, ૩૫૪, ૩૫૮, ૩૭૯, ૩૯૦, ૩૯૧, ૩૯૫ થી ૪૦૦, ૪૪૦ થી ૪૪૨, ૪૪૮, ૫૦૩, ૩૮૮, ૩૯૨, ૩૯૬ થી ૩૯૮, ૪૦૮, ૪૫૧, ૧૮૭. પ૨૧ ગુમાન પંથ ૩૨૯ ગુરુદેવ ૬૦૮ ગુરુદ્રવ્ય ૫૯૪ ગુહિલ ૩૮૬ ગુહિલવિહાર ૪૭૧ ગુહિત ૩૮૩, ૩૮૬ ગુગલિયા ૫૬૯, ૬૦૦ ગૂર્જરવંશ ૯૭, ૧૧૬ ગેલેટ ૩૮૬ ગેડી ૫૧૯, ૫૩૯, ૫૪૦, ૫૬૦, પ૭૭, ૫૯૫ ગોદાસગણું ૧૩૬, ૬૧૬ ગોપાલ ૧૭૭, ૨૧૩, ૨૫૯ ગોયમજિયા ૧૭૮ ગોહિલવંશ ૩૮૩, ૩૮૬, ૩૮૭ ગૌતમ ગોત્ર ૨ થી ૫, ૩૯, ૧૩૮, ૧૮૭, ૨૭૩, ૨૯૨, ૧૯૩ ગૌતમમત ૩૦૬ ગૌતમાવતાર ૬ ૦૬ ગૌતમીપુત્ર ૨૬૩ ઘેરી ૩૦, ૫૦૧, ચઉદશીયા ૪૯૬, ૫૬૯, ૬૧૭ થી ૬૧૯ ચક્રવર્તી ૪૪, ૫, ૧૨૩, ૨૦૦ ૪૫૪, ૪૫૫, ૪૭૦,૪૭૫, ૫૮૪ ચડા ૨૮૯ ચભાડિયા ૩૮૬ ચછનવંશ રૂપર, ૩૫૬, ૩૯૫ ચંદનાગરી ૧૭૬ ગુપ્તસં. ૭૭, ૧૭૬, ૨૦૫, ૨૬૧, ૩૭૮, ૩૭૯, ૩૮૧, ૩૮૭, Page #683 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ ચંદ્રગ૭ (કુલ) ૨૨, ૨૫, ૧૬૨, ૬૧૭ ૧૭૭, ૧૮૨, ૨૨૮,૨૨૯, ૨૫૯, ચૌલુક્ય ૨૬૭, ૨૬૪, ૩૩૬, ૩૭૯, ૨૬૧, ૨૯૨, ૩૦૪ થી ૩૦૭, ૪૯૬, ૫૦૫, ૫૧૬, ૫૬૦, ૩૩૬, ૩૪૧ થી ૩૪૪, ૪૦૦, ૫૭૪,૫૯૩,૫૫, ૬૦૧, ૬૦૫, ૪૪૬, ૪૪૯,૪૫૦,૪૬૩, ૪૬૪, १०१ ૪૭૦ થી ૪૭૩, ૪૮૯, ૫૦૬ ચૌહાણ ૨૭ થી ૫૧૭, ૫૮૯, ૬૧૬ થી ૬૧૯ છડુલય ૧૭૫ ચંદ્રવંશ ૧૬૨ છીપા ૬૦૧, ૬-૨, ચંદ્રહાસ ૧૪૮ જગત શેઠ ૪૯ ચંદ્રાવતી શાખા ૧૮ જગદગુરુ ૫૦, ૮૦, ૨૩૧, ૬૦૭ ચંપિજિજઆ ૧૭૬ જયપટ્ટ ૫૧૦ ચાતુર્યામ ૯, ૬૧૮ જયંતીશાખા ૧૭૭, ૧૯૧, ૨૯૩ ચારણગણ ૧૩૮, ૯, ૪૫૦, ૬૧૬ જસદ્દકુલ ૧૭૬ ચાર્વાક ૪૧૬ જાતિસ્મરણ ૧૭૧,૨૦૨, ૨૨૩, ૨૭૧, ચાવડે ૯૫, ૩૦૫, ૩૦૬, ૩૯૫, ૨૨ ૨૮૪ ૩૯૯, ૪૫, ૪૬૮ થી ૪૭૧, જાપુલીયક ૩૧ ૪૯૩ થી ૪૯૯, ૫૦૫, ૫૬૯ જામ ૩૪ ૫૭૧ ચાંચ ૯૫ જાયસ્વાલ ૧૬૦, ૨૧૭ ચિંચટ ૨૧, ૩૨ જાલેરા ૬૧૮ ચિંચણી ૨૧ જિનકલ્પ ૧૭૦, ૧૭૫, ૧૮૦, ૨૧૩, ચિત્રકાર પ૩૧ ૩૧ ૩, ૩૧૫ જીવિતસ્વામી “વર્ગ ૧ઃ જીવિતચિત્રવાલ ૫૦૮, પર૧, ૬૦૦ ૬ ૧૮, સ્વામી” જુઓ ચિરોડા ૬૦૦ જેકેબી (યાકેબી) ૨૫૮, ૨૬૬, ચૂતર પ૬૮, ૬૦૦ ૪૦૯ ૫૬૫ ચેદી સંવત ૩૯૬ જેઠ ૧ ૩૫૮ ચેતન્ય ૨૯૯ જેને રાજવંશ ૧૦૮, ૫૯૯ ચિત્યવાદી (બૌ૦) ૧૯૭ જોગણેચા ૨૮ ચૈત્યવાસી ૪૬૮ થી ૪૭૧, ૯૪, જ્યેષ્ઠાર્ય ૫૬૧ ૪૯૬, ૫૩૪, ૫૪૬, ૫૬૮, ૫૬૯ ઝવેરી ૧૯૪ ચિત્યસ્થિતિ ૪૦૦ થી ૪૦૨ ગામડ ૫૯૫, ૬૦૦ ચિત્રપુરી ૪૭૧, ૪૯૬, ૫૦૧, ૫૨૧, ઝાલે ૫૧૨, ૫૧૪ ૬૮ Page #684 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગ ૫ ટેડ “જેમ્સટોડ” જુઓ ત્રિસ્તુતિક ૬૧૯ ઠક્કર ૫૨૪ ત્રિપાઠી ૩૪૦ ઠાકોર ૬ ૦૩ ઐરાશિક ૪૪, ૧૯૨, ૨૭, ૨૭૭, ગિલિયા ૨૮ ૩૧૫, ૩૧૬, ૩૨૭ હિંડુભ ૨૧ થારાપદ્રગ૭ ૩૩૬, ૪૨૦, ૪૫ર, ડામા વંશ ૫૯૯ ૪૭૨, ૪૭૩, ૫૦૬, ૬૧૭, તઘલખ ૩૯૯, ૫૦૫ ૬૧૮ તપકરંટ ૧૮, ૩૪, ૬૧૮, ૬૧૯ ચિરાપદ્ર “થારાપક” જુઓ તપાગચ૭ ૨૮, ૩૪,૫૩, ૫૫, ૧૬, દશાહ ૪૪, ૧૨૦ ૨૩૧, ૩૮૭, ૪૫૬, ૪૨, દક્ષિણવિહારી ૨૯૨ ૫૦૮, પ૬, (૫૧), ૫૪૨, દક્ષિણકચિહ્ન ૪૪૯, ૪૫૧, ૪૯૨ ૫૫૬, ૫૬૮, ૫૬૯, ૬૦૦, દંડનાયક ૫૫, ૩૬૩, ૩૮૪, ૪૯૪, ૪૯૮, ૫૧૦ ૬૦૫, ૬ ૧૭ થી ૬૨૦ દાદા ૨૩૧, ૨૩૨, ૨૬૧, ૫૦૬, ૫૪૩ તપામુનિ ૬૧૯ દાસીખમ્બડિયા ૧૩૬ તપારત્ન ૧૮, ૨૫, ૨૬, ૩૪, ૩૬, દિગબંધ ૨૨, ૨૫, ૩૪૨. ૩૭, ૩૮, ૧૯ દિગંબર ૯, ૩૭, ૪૬, ૫૦, ૮૪, તપેશ્વર પ૭૩, ૬ ૦૫ ૧૧૫ ૧૧૬, ૧૩૬, ૧૩૭, તક પચાનન ૨૫૫, ૫૦૭ ૧૬ થી ૬ ૨, ૧૮૫, ૨૩૨, તંબોલી ૫૯૪ ૨૫૭ ૨૫૮, ૨૭૭, ૨૯૨ તાતે ૨૧ ૩૦૪, ૩૦૫, ૩૧૨ થી ૩૩૩, તાપસી ૧૭૭, ૨૨૩, ૨૯૧, ૩૬૩ તામલિતિયા ૧૩૬ ક૨૮, ૩ ૯, ૩૪૨, ૩૪૪ થી ૩૪૬, ૩૬ ૨ થી ૩૬૮, ૪૦૨, તામ્રપત્ર ૭૪, ૧૩૬, ૨૦૫, ૩૭૯, ૪૨ ૪૧૩, ૪૪૩, ૪૬૧, ૩૮૫, ૩૮૬, ૩૮૭, ૪૨૨, ૪૬૨, ૫૦૩, ૫૦૭, ૫૧૩, ૫૩૪, (૫૮૩), ૫૮૭, ૬૨૪ ૫૩૧ થી ૫૩૪, ૫૪૬, ૫૪૭, તારણપંથ ૩૨૮ ૫૫૮, ૫૫૯, ૫૬૬, ૫૯૦, તિબેટી ૧૬૩ ૬૦૪ થી ૬ ૦૯ તુંઅર ૪૬૪, ૫૨૮ દિગંબરમત પરિચય ૩૧૫ થી ૩૩૩ તંગીયાન ૧૧૭ દિયાકોનુસ ૨૮૧ તેરહ (તેરા) પંથ ૩૨૬, ૩૨૮, દિવાકર ૧૯૦, ૧૯૫, ૨૦૪, ૨૨૪, १२० ૨૪૪ થી ૨૬૨, ૩૭૬, ૪૬૬, ત્રિકુટકવંશ ૩૭૯, ૩૯૫, ૩૯૬ ૪૮૪, ૫૦૦, ૫૦૭, ૫૧૬ Page #685 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ દુબેરિયા પ૬૯, ૬૦૦, ૬૦૧ ધર્મવિરવાદ ૧૯૭ દુષ્કરકારક ૧૫૦ ધાકડ ૨૮ દુષ્કરદુષ્કર ૧૫૦, ૧૫ર ધાડીવાલ ૨૭ દેલવાડાકર ૩૪૦ ધાતુપટ્ટ ૪૪૧ દેવદ્રવ્ય ૫૮૪ ધારોલા ૫૬૦, ૬૦૦ દેવદાસી ૨૮૧ ધીવર ૨૩૫, ૨૩૬ દેવસંધ ૩૨૭ ધુવ તા ૨૮ દેવસર ૬૧૯ ધૂમકેતુ ૩૮૮ દેવાચાર્યગ૭ ૩૪૭, ૫૧૧, ૫૧૨, ધોબી ૧૦૦, ૧૦૧ ૫૧૯, ૬૧૯ દેવાનંદગ૭ ૫૫૯ નગરશેઠ ૩૮૭, ૫૬૯ દેશાઈ ૩૫૩, ૫૧૮ નગ્નાટક ૩૪૪ દેશી પ૩, ૩૪૯, ૩૫૨, ૫૦૩, ૫૩૮, નબાપ ૧૧ ૫૪૨ નયવાદ ૨૫૪ કમિલસંધ ૩૨૭ નવલખા ૪૪૩ કવિસંધ ૩૨૭ નહાર ૫૧૬, ૫૪૦ ડિક્રિયમત ૧૯૯ સંગીળ ૧૮ દ્વિતીયભદ્રબાહુ ૨૯૨ દિવંદનિક ૩૬, ૬૧૭, ૬૧૮ નંદવંશ ૭૦, ૮૦, ૮૬ થી ૮૮, દૈત ૪૧૬ ૯૮, ૧૪૭, ૧૫૨, ૧૫૬, ૧૬૭, કરકર ૨૮ ૧૮૨, ૨૧૪, ૨૬૬ થી ૨૭૧, ૪૯૮ ધર્મચક્ર ૫૯૮ ધમષ ૪૬૩, ૫૦૪, ૫૧૪ થી નંદિજજ ૧૭૬ - ૫૧૬, ૬૧૮ નંદીપટ્ટ ૩૪૩, ૫૧૦ ધનેશ્વરગ૭ પર૧, ૫૪૦, ૬ ૪, નંદીસંધ ૩૨૬ ૬૧૭, ૬૧૮ નાઈલીશાખા “નાગૅદ્રગ૭” જુઓ ધર્મપ્રચાર ૧૦, ૨૦, ૨૧, ૨૫, નાગ ૫૦૨ ૨૭, ૯૭, ૧૮૪, ૨૨૧, ૨૩ર, નાગલા ૨૮ ૨૪૦, ૨૫૧ ૨૮૮, ૩૬૧, નાગણું ૨૮ ૩૬૯, ૪૧૨, ૪૧૩, ૪૪૯, નાગભૂય ૧૭૬ ૪૭૨, ૪૮૭, ૫૦૭, ૫૦૪, નાગર ૪૬૮ ૫૬૮ ૫૭૬ નાગરાજ ૫૫, ૧૮૪, ૫૮૦ Page #686 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગ ૫ નાગવંશ ૧૮૪, ૩૦૪ થી ૩૦૭ ૫વાવત ૭૭ નાગેન્દ્રકુલ (વંશ) નાગેન્દ્ર ગ૭ જુઓ પરમભાગવત ૪૪૨ નાગૅદ્રગ૭ ૨૨, ૨૫, ૧૭૭, ૧૮૫, પરમ માહેશ્વર ૪૨ ૧૮૭, ૧૪૮, ૧૯૩, ૨૨૯, પરમશાંતિ ૪૩૮ ૨૫૯, ૨૬૦ ૨૯૧, ૩૦૫ થી પરમાર ૩૩૬, ૫૩૭, ૫૮૫થી ૫૮૭ ૩૦૭, ૩૭૬ થી ૩૮૯, ૪૦૦, પરમહંત ૮૧, ૨૧૪ ૪૦૮, ૪૦૯, ૪૪૯, ૪૫૧, પરિવ્રાજક ૨૭૩, ૨૭૬, ૩૪૪ ૪૬૮, ૪૭૧, ૫૧૨, ૫૫૯, પરિહાસય ૧૭૬ ૬૧૬, ૬૧૭ ૫૯લીવાલ ૫૧૭, ૫૫૯ નાગરી ૬૧૯ પલવ ૩૫૩, ૩૫૪ નાર ૨૮ પંચાસરા ૬૧૭ નાસ્તિક ૩૧૧ પંડ્યા ૩૩૪ નાહટા ૫૧૮ નિકાય ૧૯૭ પંવાર ૩૮૨, ૫૧૬, ૬૦૦ નિગમ ૬૧૮ પાઈણ (પ્રાચીન) ૧૨૦ નિગંઠ નિગ્રંથ) ૨, ૧૩, ૧૭, ૧૮, પાદરી ૨૮૨ પાપભ્રમણ ૪૧૬ ૪૧, ૯૯, ૧૦૫, ૨૧૧, ૨૧૫, પારસી ૩૫૪ ૩૧૩, ૩૪૧, ૩૪૪, ૩૪૫, ૬૧૬, થી ૧૮ પાલકવંશ ૧૭૦ નિદ્ભવ ૧૫, ૧૬, ૧૬૮, ૧૬૯, પાલીવંશ ૪૨૦, ૫૩૭ ૧૯૭ થી ૧૯૯, ૨૬૬, ૨૭૩ પાર્થિયન ૨૬૩, ૩૫૩ થી ૨૭૭, ૩૦૭, ૩૧૧ થી પાશ્વ સંતાનીય ૧૮ ૩૧૫, ૫૯ પાર્થાપત્ય ૧૮, ૪૨૦, ૬૧૮ નિબાડા ૨૮ પાયચંદ ૬૧૯ નિમિત્તવેદી ર૯૨ પાંડવ ૨૦૬ નિવૃતિગ૭ ૨૨, ૩૦૫, ૪૦૦, પાંડુગાલ ૨૮ ૪૧૦,૫૬ ૧,૫૬૨, ૬૧૬, ૬૧૮ નિગ૭ “નિર્ગઠ” જુઓ પાંડુપિંડ ૩૪૪ નિર્ચન્થનમિત ૨૩૩ પિમ્પલકગ૭ ૪૭૩, ૬૧૮, ૧૮ પીઈમિઅ ૧૭૮ પજુસણ ૧૯૩, ૨૮૮, ૨૯૯, ૪૩૯ પડિહાર “પ્રતિહાર” જુઓ પીરેજી ૯૬ પહ(પ્રક્ષ)વાહણ ૧૭૭, ૫૬૮, પુરણપત્તિ ૧૭૬ ૬૧૭, ૧૮ પુન્નાટસંધ ૩૨૭ Page #687 -------------------------------------------------------------------------- ________________ - ૬૬૮] જૈન પરંપરાને ઈતિહાસ પુરોહિત ૩૦૭, ૪૭૩, ૪૭૪,૪૮૦ પંડવણિયા ૧૩૬, ૨૦૫ બાકિલિયા ૨૮ પૂનમિયે ગ૭૫૫, ૩૪૩,૫૧૪,૧૮ બાદશાહ ૫૦, ૩૨૮, ૩૮૯ પૂર્ણતલ ૧૩૦, ૬૧૭ બાફણ ૨૧ પૂર્ણિમાપક્ષ “પૂનમિયગ૭” જુઓ બારોટ ૬૦૮ પિમિલા (પદ્મા) ૧૭૭, ૨૯૧ બાલકવિ ૫૧૫, ૫૧૬ પિરવાલ ૮૫, ૯૬, ૯૭, ૪૫૭, બાલબ્રહ્મચારી ૫૨૯, ૫૩૩ ૪૯૪, ૫૧૧, ૬૦૪ બાંઠિયા ૫૫૬, ૬૦૦ પિસાલેચા ૨૮ બિકાનેરી ૧૮ પ્રચ્છન્નબૌદ્ધ પ૦૪ બુદ્ધસંવત ૨૬૫ પ્રતિહાર ૯૫, ૩૪૮, ૩૯૫, ૩૯૯, બુહર ૪૧૦ ૫૦૩, પ૦૫, ૫૩૪ થી ૫૪૧, બેટિક ૩૧૫ ૫૬૦, ૫૯૬ થી ૬૦૦, ૬૦૩ બોથરા ૨૭ પ્રત્યેકબુદ્ધ ૧૯૨, ૪૬૮, ૪૩૦ બૌદ્ધ ૧૩, ૧૭, ૫, ૬૪, ૮૪, પ્રવર્તક ૨૨ ૧૪૬, ૧૫૫, ૧૫૮, ૧૧, પ્રશ્નાવાટન “પહવાહણ” જુઓ ૧૬૩, ૧૬૪, ૧૮૬, ૧૯૭, પ્રવર્તિની ૨૨ ૧૯૮, ૨૦૧, ૨૦૫, ૨૧૨, પ્રાયશ્ચિત ૨૪૮ થી ૨૫૨, ૫૩૦, ૨૧૫, ૨૧૮, ૨૩૨ થી ૨૩૫, ૫૫૦ ૨૪, ૨૫૫, ૨૫૬, ૨૫૮, પ્રોટેસ્ટંટમત ૨૮૩ ૨૭૮, ૨૮૮, ૨૯૮, ૨૯૯, ફિતુરિયા ૨૮ ૩૧૦, ૩૧૩, ૩૪૪, ૩૭૧ થી ફેફલિયામુકમ ૨૭ ૩૭૪, ૩૯૯, ૪૧૬, ૪૨, બનારસીમત ૩૨૮ ૪૭૭ થી ૪૮૨, ૪૯૧, ૨૯૭, બરડિયા ૫૧૦, ૫૪૧, ૫૪૨ ૫૦૪, ૫૦૬, ૫૨૧, ૫૩૦, બલદેવ ૨૪, ૧૨૩ ૫૩૭, ૫૩૭, ૫૬૪ થી ૫૬૬, બલાનક પપ૮ ૫૭૫ બલિસ્સહગણું ૧૭૬ બૌદ્ધ પરાજય ૩૭૪ થી ૩૭૮, ૩૮૦, બસુ ૨૧૯ ૩૮૧, ૪૫૭, ૫૦૪, બંબગંગ ૫૬૯, ૬૦૧ બ્રહ્મદીપિકા “બંભદીવિયા” જુઓ બંસદીવિયા ૧૭૭, ૧૮૬, ૨૩૬, બ્રહ્મક્ષત્રિય ૪૫૮ ૨૭૨ થી ૨૭૫, ૨૯૪, ૩૬૨, બ્રહ્માણ ગ૭ ૨૭૫, ૬૧૮ ૩૯૨, ૬૧૮ બ્રાહ્મી ૬૧૮ Page #688 -------------------------------------------------------------------------- ________________ ભગવતવાદી ૪૮૪ ભટેવરા ૪૭૨, ૪૯૬, ૫૨૧, ૬૧૭ ભટ્ટાક્રમત ૩૦૬ ભટ્ટારક (॰િ ) ૩૨૮, ૩૩૩, ૪૦૨ ભટ્ટારક ૪૫૬, પર, પર૧ ભટ્ટારિકા ૪૯૪ ભતૃગચ્છ • ભટેવરા ’ જુઓ િિજજય ( ભદ્રા ) શાખા ૭૭, ૧૭૬, ૨૦૧, ૧૦૨ ભદ્રગુપ્તકુલ ૭૭, ૧૫ ભદ્રબાહુ ૪૪, ૨૯૦, ૨૯૧ ભદ્રમંદિર ૨૧૮ ભદ્રમુખ ૩૫૫, ૩૫૭ ભરતીઓટ ૪૨૫ અકારાદિ અનુક્રમ વર્ગ પ્ ભૂરા ૨૧ ભાજક ૧૬, ૬૦૨, ૬૦૩ ભાટિયા ૪૨૦ મપિત્તિ ૧૭૬ ભરવાડ ૨૪૬, ૨૪૭ ભંડારી ૫૧૫, ૫૬૯, ૬૦, ૬૦૧, }} ભાટી ૩૬ ૯ ભાણવટુ ૫૧૬ ભાદ્રગાત્ર ૨૧ ભારદ્વાજ જ ભાવડા ૦૨ ભાવડા ગુચ્છ ૩૪, ૯૬, ૨૨૮ થી ૨૩૨, ૨૬૧, ૫૫૬ થી ૫૫૮, ૬૦૦ થી ૦૨, ૬૧૭, ૧૮ ભાવમ’ગળ ૪૩૯ ભાવસાર ૬૦૧, ૬૨ ભાષ્યકાર ૪૮૪ ભાંડારકર ૨૦૧, ૩૮૮ ભિન્નમાલશાખા ૧૮ બિલ ૯૫ ભીમનાથ ૫૮૨ મકવાણુ ૨૮ જિઝમા (મધ્યમા) ૧૭૭, ૨૧૩, ૫૪૩, ૫૬૭, ૫૦, ૬૧૬ થી }૧૮ મજિમિલ્લા મથુરાજ્ઞાતિ ૨૮ મધુતર ૬ ૧૯ મનુષ્ય થર પર૩ મલધાર ૧૯૫, ૩૪૩, ૩૭૭, ૪૮૧, ૫૧૯, ૫૪૨, પ૬૮, ૬૧૮, ૬૧૯ મલ્લ ૧૧, ૧૨ મલવાદીગ [} r ઝિમા જુઓ "9 ૩૮, ૩૭૫, ૩૭૬, ૩૭૯, ૧૬૭, ૬ ૧૭ મહત્તર ૨૨, ૨૩, ૨૪, ૨૮, ૧૯૫, ૪૫૨, ૪૫૭, ૪૫૮, ૪૮૪, ૫૧, ૫૬૨ મહાતમા પર૧ મહાતમા ૨૭, ૨૮ મહાપ્રતિહાર ૩૮૪ મહાડનાયક ૩૮૪ મહત્તરા ૨૨, ૧૫૨, ૨૫૮, ૨૪૭, ૪૭૬, ૪૨૨ મહાપ્રાણુ ૧૩૩ મહારાજ ૩૮૪ મહાવાદી ૨૫૮૩૭૪, ૩૮૦, ૪૫૮, ૪૬૫, ૨૬, ૧૦૭, ૫૫૫, ૫૫૮ મહાવીર સવત ૨૬૫ થી ૨૭૧, ૩૮૨, xt Page #689 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦] જૈન પરંપરાને ઇતિહાસ મહાશિલા યુદ્ધ ૪૨૦ મુસલમાન ૪૯, ૫૨, ૬, ૩૨૬, મહાશુન્યવાદી ૧૯૭ ૫૩૧, ૫૪, ૫૮૫, ૬, મહાસામત ૩૮૪, ૫૬૦ ૬૦૭, ૬૧૨ મહાસધિક ૧૯૭ મુહપતિ ૪૨૯, મહાકાલ ૫, ૭૧, ૫૮૩ મૂલસંધ ૩૨૭, ૩૩૩ મહાક્ષત્રપ “ક્ષત્રપ” જુઓ મેડતાશાખા ૧૮ મહેતા ૯૬ મેહલિજિજઆ ૧૭૬, ૧૭૭ મહેપાધ્યાય ૫૦, ૨૫૫ થી ૨૫૭, મેહિયકુલ ૧૭૭ ૩૪૫, ૪૩૮, ૪૫૮, ૪૮૭ મેથીલ ૬૧૨ મંત્રી વંશ ૮૭, ૯૮ થી ૧૫, ૧૧૭, મોગલ ૨૬૪ ૩૩૮, ૪૮ મોઢ ૪૯૪, ૪૬૮, પર૨ થી ૫૩૪, મંત્રયાન ૧૯૭ ૫૩૬, ૫૪૩, ૫૬૭, ૬૧૭ મારગેત્ર ૨૯૩, ૨૯૪ મોરિય ૨૧ માનવગણ ૧૭૮, ૬૧૬ મૌર્યવંશ ૮૦, ૮૭, ૮૮, ૧૫ર, ૧૫૫ માથુર ૧૮ થી ૧૬૯, ૧૮૨, ૨૦૦, ૨૦૪, માથુરસંધ ૩૨૮ ૨૦૫, ૨૬૬ થી ૨૭૧, ૩૫૩, માથુરીવાચના ૩લા ૩૮૭, ૩૯૫,૪૩૪, ૪૪૩, ૫૩૪ માયાવાદ ૫૦૪ થી ૫૪૧, ૬૧૧, માર્શલ ૨૦૦ મૌર્ય સંવત ૨૦૫, ૨૧૫, ૩૮૭, માલ ૯૫ ૩૮૮, ૪૦૮ માલવસંવત ૨૬૫ લેચ્છ ૨૮૮, ૩૬૦, ૩૯૬, ૫૭૪ માલિજજ ૧૭૮ યવન ૩૯૫ માસપૂરિઆ ૧૭૬ યહુદી ૨૮૨ મિની (મન) ગોત્ર ૨૭ યાકિની મહત્તરાનું ૪૪૭, ૩૭૬, મિત્ર ૨૧૮ ૪૮૨, ૫૬૫ મિત્ર મૈત્રક) ૩૮૭ થી ૩૮૬, ૩૯૭ યાકેબી “જેકેબી” જુઓ થી ૪૦૦, ૪૪૧, ૪૪૨ યાજક ૨૮૦ થી ૨૮૩ મીમાંસા ૩૦૬, ૪૪૮, પ૬૬ યાદવ ૫૫, ૩૩૪, ૩૯૪, ૨૯, ૫૯૧ મીઠડિયા ૫૧૬ યાપનીયસંધ ૩૨૭. મુખ્તાર ૨૫૮ યુગપ્રધાન ૯૩, ૯૪, ૧૧૬, ૧૧૮, મુત્તા ૩૫ ૧૧૯, ૧૩૬, ૧૭૫, ૧૭૬, મુનિતપા ૬૧૯ ૧૭૯ થી ૨૧૦, સ૩૬, ૨૪૪, Page #690 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગ ૫ [ ક૭૧ ૨૪૫, ૨૬૨,૨૬૭, ૨૭૨, ૨૭૩, રાવલ (રાઉલ) ૩૮૨ થી ૩૮૯, ૪૧, ૨૭૬, ૨૮૪, ૨૮૭, ૩૦૧, ૪૯૬ ૩૦૨ ૩૦૭, ૩૧૦,૩૪૧, ૩૬૨, રાષ્ટ્રકૂટ ૩૯૯, ૪૫૪, ૫૦૫,૫૫, ૩૬૫, ૩૯૩,૪૧૪,૪૩૮, ૪૪૬ થી ૪૪૮, ૪૫૨, ૪૫૭, ૪૬૫, દ્વપલ્લી ૬૧૯ ૪૮૭, ૪૮૮, ૫૦૬, ૫૧૭, રૂપસુંદરી પ૨૯ ૫૯૯, ૫૬ ૧, ૫૮૬ રેખમંદિર ૨૧૮ યોગાચાર્ય ૪૮૪ રેવતીષ પ૭૬, (૫૮૫), ૫૦૦ યૌધેય ૩૫૩, ૩૯૭ લઘુભદ્રબાહુ ૨૯૦, ૨૯૧ રજજ પાલિઆ ૧૭૭ લઠ્ઠાગાત્ર ૫૬ રત્નકંબલ ૧૪૫, ૧૫૧, ૧૪, ૩૧૫ લિચ્છવી ૧૧, ૧૦૨, ૧૩૮ રથમુશલ ૪૨૦ લકામત ૨૩૧, ૫૦૮, ૨૦ રા- ૫૩૧, ૫૭૪ થી ૫૭૬, ૬૦૭. વઈરી (વજુ) ૧૭૭, ૨૨૯, ૨૭૨, રાજગષ્ટ ૧૯૬, ૧૯૭, ૨૩૩, ૨૫૪, ૨૯૧, ૨૯૨ ૩૪૨,૪૪૯, ૬૧૬, ૩૪૩, ૪૬૭, ૪૬૮, ૫૦૬ થી ૬૧૭ ૫૧૮, ૫૧, ૫૮૪, ૫૯૦, વયનસિહ ૫૮૫ ૫૯૧, ૬૧૭, ૬૧૮ વચ્છસગોત્ર ૨૯૪ રાજવલ્લભ ૩૭ વજનાગરી ૧૭૮, ૪૪૦, ૪પ૦, રાજપૂજિત ૫૩૩ ૬ ૦૫ રાજવિહાર ૫૧૩ રાજવંશ ૨૬૬ થી ૨૭૧ વજયાન ૧૯૭ રાજર્ષિ ૭, ૫૧, ૩, ૧૬૨, ૪૪૮, વટેશ્વરગ૭ ૪૫૦, ૪૭૩, ૬૧૮ ૫૦૬, ૫૦૭, ૫૧૮ વડગ૭ ૩૪૭, ૪૭૩, ૪૮૯, ૫૮૯, રાઠોડ ૩૮૯, ૫૮૯, ૫૯૨ થી ૫૯૫, ૬૧૭ થી ૬૧૯ વડીયાળ ૫૦૮, ૬૦૦, ૧૯, ૨૦ રાણપુરા શેઠ ૩૮૬ વડેરા ૨૮ રાણે ૩૮૭, ૩૮૮, ૩૮૯ ૪૧૩, વણકર ૩૦૦ ૫૧૨, ૫૧૪, ૬૦૪, ૬ ૦૬ વણિક ૭૪, ૭૮, ૮૪, ૧૩૪, ૨૨૦, રાતહિયાવંશ ૨૭ ૩૭૬, ૪૯૩, પ૦૨, ૫૭૦, ૫૭૮ રાધાવેધ ૪૨૬ વFલિજ ૧૭૭, ૧૭૮ રાવ ૫૭૪, ૫૯૫, ૬૦૦ વનવાસીગ૭ ૩૪૫, ૪૦, ૪પ૦, રાવત ૫૭૬ ૫૦૬, ૫૯, ૬૧૭ ૫૯૯ Page #691 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ ] જેને પરપરાનો ઈતિહાસ વલભીભંગ ૩૭૦, ૩૭૬, ૩૭૮, ૩૮૨, ૩૯ થી ૪૦૦, ૪૯૭, ૫૦૨ થી ૫૦૬, ૫૪૨ વલભીવંશ ૧૯૯, ૩૫૮, ૩૮૦ થી ૩૮૭, ૩૯૫ થી ૪૦૦, ૪૪૧ થી ૪૪૩, ૪૯૬, ૫૦૫, ૫૦૬, ૫૨૧. વલભીવાચના ૩૯૧, ૪૪૮ વલભીસંવત ૩૭૮, ૩૭૯, ૩૮૧, - ૩૮૭, ૩૯૬, ૩૯૭,૪૪૨,૪૯૭ વલહીલ ૨૧ વહેરા ૫૬૯, ૬૦૦ વા દેવી પુત્ર ૫૧૧ વાચક ૩૬૨ થી ૩૬૮, ૪૮૪ વાચકવંશ ૧૭૯ થી ૨૧૦, ૨૧૩, ૨૨૧, ૨૨૪, ૨૨૯, ૨૪૪, ૨૪૫, ૨૫૯, ૨૬, ૨૬૧, ૨૭૨, ૨૯૪, ૩૦૨, ૩૦૩, ૩૦૭, ૩૩૯, ૩૪૧, ૩૬૪, ૩૬૬, ૪૧૪, ૪૫૦, વાચનાચાર્ય ૧૭૯ થી ૨૧૦, ૨૨૧, ૨૨૯, ૨૭૬, ૨૯૪, ૨૯૭, ૩૦૩, ૩૦૫, ૩૬૨ થી ૩૬૮, ૪૧૪, ૪૩૮ વાણિજકુલ ૧૭૭ વાત્સાયન ૩૬૨, ૩૬૩ વાદિકુંજરકેસરી પ૩૩, ૫૩૭ વાદિદેવવંશ “દેવાચાર્ય” જુઓ વાદિવેતાલ ૩૦૫, ૪૭૨, ૫૦૮ વાદીભસિંહ ૫૧૪ વાયડગ૭ ૫૪૬, ૬૦૨, ૬૩, ૬૧૭ વાયડા ૫૪૬, ૬૦૨, ૬૦૩ વારસાહક ૬૦૬ થી ૬૦૯ વાલકરાજ ૩૮૨, ૩૮૩ વાશિષ્ઠ ગોત્ર ૫, ૨૯૩ વશિષ્ઠપુત્ર, ૩૨૩, ૩૫૪ વાસક્ષેપ ૨૭૫, ૫૭૧ વાસિદિયા ૧૭૮ વાસુદેવ ૪૪,૫૧, ૧૫, ૧૨૩,૪૨૨, ૪૭૫ વિક્રમ સંવત ૨૬૫ થી ૨૭૧, ૩૭૮, ૩૭૯, ૩૮૭, પપપ . વિજયમત ૬૨૦. વિજા(વિદ્યા) હરી ૧૭૭, ૨૧૩ - ૨૪૪, ૨૫૯, ૬૧૬, વિટપકુલ ૪૪૯, ૪૫૦ વિદેહી ૧૧ વિદ્યાધન ૫૯૪ વિદ્યાધરવંશ ૧૭૯ થી ૧૯૦, ૨૨૮, ૨૨૯, ૨૩૭, ૨૪૪ થી ૨૪૬, ૨૫૯, ૪૮૨, ૪૮૯, વિદ્યાધરગ૭ ૨૨, ૨૪૪, ૨૫૯, ૨૬૦, ૩૫ ૩૦૬, ૪૦૦, ૪૪૬, ૪૬૮, ૬૧૭, ૬૧૮ : વિદ્યાલંકાર ૧૬૩ વિદ્યા સદ્ધ ૨૩૫, ૫૭૫ વિધિધરોદ્ધારક ૫૪ વિનયવાદ ૪૧૬ વિપુલ બાદ્ધ)વાદ ૧૯૭ વિષકન્યા ૧૫૭ વિહરક ૪૦૦ થી ૪૦૨, ૪૭૦ વીરહટ ૨૧ વીરસંવત ૨૬૫ થી ૨૭૧ ૩૮૨, ૪૦૮ વિરપંથી ૬૨૦ Page #692 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગ ૫ ૬૭૪ વીરપંથી ૩૨૬, ૩૨૮ શંગવંશ ૫૪, ૨૨૧, , ૨૩૪ વેવિશારદ ૯૮, ૧૧૨, ૧૨૧ ૨૬૩, ૨૭૦, ૨૭૧, ૩૯૫ વેદમુત્તા ૩૫ શ૮ ૮૭ વેસવાડિયગણ ૭૭, ૧૭૭ શુન્યવંશ ૨૭૦ વૈદિક ૬૪, ૧૫૮, ૧૯, ૨૫૫, શુન્યવાદ ૧૯૭, ૧૪૮, ૨૬૬ ૨૮૦, ૩૫૭, ૩૬૩ શેઠ શ્રેષ્ઠી' જુઓ * વૈયાકરણ ૪૮૪ શૈવ ૩૪૪, ૩૭૦, ૩૯૯, ૪૨૧, વૈશેષિક ૨૭૭, ૩૦૬, ૫૬૬ ૪૯૧, ૫૦૪, ૫૦૬, ૫૧૬, વૈષ્ણવ ૨૦૬, ૩૪૦ ૫૩૦, ૫૭૪, ૬૦૫, ૬૧૨, વ્યા. ચૂડામણિ ૫૬૬ શ્રમણુસંધ ૨, ૧૩૨ થી ૧૩૪, વ્યાધ્રાપત્ય ૨૧૧ ૧૩૬, ૧૫૩, ૧૭૯, ૨૧૨ થી શક ૨૬૪, ૨૬૮ થી ૨૭૧, ૩૫ર ૨૧૭, ૨૩૦, (૨૩૬), ૨૫૯ થી ૩૫૮ ૩૭૬, ૬૦૧ ૩૦૨ થી ૩૦૪, ૩૨૩, ૩૪૭, શવજેતા ૨૬૨ ૩૫૭, ૩૦, ૩૯૯, ૪પ૦, શકસંવત ૨૬૮ થી ૨૭૧, ૩૦૭, (૫૦૬), ૫૬૮, ૬૬,૬૦૯ ૩૫૨, ૩૭૮, ૩૩૯, ૪૫૧, શ્રાવર્તિવંશ ૫૯૬ થી ૬૦૦૫૧૯, ૫૩૫ શ્રીપાલ ૨૧ શકારિ ૧૮૨, ૨૬૩ શ્રીપૂજ ૪૭૦, ૫૧૬, પર૦, ૫૬૮, શરવાલ ૬૧૮ ૫૬૯, ૬૦૦ શહેનશાહ ૨૨૬, ૨૬૪ શ્રીમાલી ૩૭, ૧૩, ૫, ૭૫, ૯૫ શાતકણું ૨૬૩ થી ૯૭, ૨૧૦,૪૯૪ થી ૪૯૯, શાલ ૬૧૮ ૫૧૫, ૫૧૬, ૬૧૧, ૬૧૨ શાપેન્ટિયર ૨૬૭ શ્રુતકેવલી ૧૧૮, ૧૨૪, ૧૩૪, ૧૩૬, શાહ ૫૫૬, ૬૦૦ ૧૩૭, ૧૪૯, ૧૬ ૦ થી ૧૬૨, શાહી ૨૨૫ થી ૨૨૮, ૨૬૪, ૩૫ર થી ૩૫૮, ૩૯૫, ૬૦૧ ૨૦૫, ૨૪, ૨૫૭, ૨૯૨, ૩૬૪, ૪/૪ શાંતિસ્નાત્ર ૨૩૧ શિલાદિત્યવંશ ૪૧૩ મૃતહેમનિકષ ૫૮૯ શિષ્યનિષ્ફટિક ૨૭૨, ૩૦૮ શ્રેણકા (સેણિયા) ૧૭૭, ૨૩, ૩૬૩ શીસોદિઆ ૩૮૩, ૩૮૬ થી ૩૮૯, શ્રેષ્ઠી ૨૧, ૧૭૧, ૫૧૯, ૨૪૧ : ૪૧૩, ૪૯૬, ૨૬૮ ૨૬૯, ૧ટકલ્યાણક ૬ ૧૮ ૫૮૯, ૫૯૨, ૬૦૦, ૬૦૩ વડુત્સુક ૧૭૫, ૨૭૬ Page #693 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ ] શાંડિલ્લગચ્છ ૧૮૨, ૨૨૮ થી ૨૩૦, ૨૫૯, ૨૬૧, ૩૦૫, ૩૪૧, ૫૫૬ થી ૫૫૮, ૬૧૭, ૧૮ સખલેચા ૨૭ જૈન પર પરાના તિહાસ સમષ્ટિવાદ ૨૭૮ સમિતિજજ ૧૭૮ સમૈયાપથ ૩૨૯ સરસ્વતીકા॰ ૪૬૮ સરાક (શરાક) ૨૦, ૫૨ સમ્રાટ ૨૩૧, ૨૬૨, ૨૬૪, ૨૬, ૨૭૦, ૩૯૫, ૪૨૯, ૪૩૯ થી ૪૪૩, ૪૪૮, ૪૫૭, ૫૯૦ સમિતિ ૫૧૪, ૫૧૫, ૧૩૪ સક્રાસી ૧૭૮ સઘ્ધતિ ૩૨, ૩૩, ૯, (૬૦૦), ૬૦૪ સજયી ૧૨, ૧૩ સવત્સરપ્રવર્તક ૨૬૧ થી ૨૬૯ સવત્સરી ૨૨૬ થી ૨૨૮, ૨૦૧ ૨૭૯, ૧૨૪ સવિનુપાક્ષિક ૪૦૬ સંવેગી ૩૬, ૬ ૧૯ સાધુ ૫૧૭ સામુઐદિક ૧૯૮ સાપૂનમિયા ૬૧૮ સાથિયા ૧૭૭ સાવય (સુન્વય) ૨૯૪ સાક્ષરી ૩૪૬ સાંખલા ૫૧૬ સાંખ્ય ૨૫૬, ૩૦૬, ૫૫૭, ૫૬૬ સાંડરગચ્છ ૩૮૭, ૪૯૬, ૫૪૩, ૫૬૮ થી ૧૭૩, ૫૯૩, ૬૦૦, ૬૦૧, ૬૦૫, ૧૮, ૧૯ સાંઢા ૩૬૧ સાંવિહિક ૧૦૩, ૧૦૪ સિક્કો ૫૪, ૨૦૧, ૨૦૨, ૩૫૫, ૪૪૨, ૪૪૮ સિદ્ધ(નાથ)મા ૧૯૭ સિદ્ધપુરુષ ૫૪૦, ૫૫૫ સિદ્ધસેનગચ્છ ૨૬૦, ૩૦૫, ૬૧૭ સિદ્ધાંતિક ૬૧૯. સિદ્ધાંતમહા૦ ૪૭૨ સિહસત્ર ૩૨૬ સઘી ૬૦૦ સીલહર ૪૫૫ સુખિયા ૨૮ સુચંતી (સ ચેતી) ૨૧, ૨૭, ૨૮, ૫૨૦ સુતાર ૫૯૪ સુઘેચા ૨૮ સુધર્માં ૬૧૯ સુરાણા ૫૧૬ સુરાણાગચ્છ ૫૧૪, ૧૧૬, ૬૧૮ સુલતાન ૩૭, ૧૨૦ સૂક્ષ્મા ૯૬, ૨૬૪, ૨૭૯, ૩૯૫ થી ૪૦૦, ૫૦૪, ૫૯૨, ૧૯૭ સૂર્યવંશ પર, ૩૮૨, ૩૮૩, ૪૧૨, ૪૧૩, ૪૯, ૫૮, ૧૯૯ સેદિયા ૨૮ સેનસ ધ ૩૨૬ સૈયદ ૫૯૯ સેઇત્તિ ૧૭૬ સાધતીવાલ ૬ ૧૭ સાનાણાં ૨૮ સેાની ૫૭, ૬૦, ૫૧૬ Page #694 -------------------------------------------------------------------------- ________________ સાનૈયા ૨૮ સેામનાથ ૫૮૩ સેમસૂય ૧૭૬ સેમવશ પ સારક્રિયા ૧૭૮ સાલકી tr ચૌલુકય ’જીએ શ્રી મુક્તિ ૩૨૧ થી ૩૨૩ ગિધર ૫૨૮ સ્થવિરક૯પ ૧૭૧, ૧૮૦,૨૧૩, ૩૧૩, ૪૨૪ સ્થાનકમાગી ૩૬, ૧૧૬, ૨૩૧, ૩૬૭, ૬૨૦ ઢારાદિ અનુક્રમ વર્ગ ૫ હરિત ગાત્ર હરિવંશ ૪૪ હાર્જિંગ૭ ૩૨, ૪૫૨, ૬૧૮ હાલ વંશ ૪૪૭ થી ૪૫૨, ૪૬૬, સ્થૂલિભદ્ર ૫૪૨ સ્વયં યુદ્ધ ૧૯૨ હજામ ૮૭ હત્સુ’ડી ગ્ચ્છ ૫૬૮, ૫૭૬ થી ૧૭૮, ૫૯૨ થી ૧૯૫, ૬૧૭ હત્થ ડિયા ૫૭૮, ૫૯૩, ૬૦૧ હત્યલિન્જ ૧૭૬ હરકું ૩૩૬ હરખાવત પપ૬, }૦૦ હ્રપુરીયગચ્છ ૫૪૨, ૫૬૭, ૧૬૮, ૫૯૦, ૬૧૭, ૧૮ [ ૬૭૫ ૪૫૨, ૧૧૮, ૪૭૨, ૫૧૮, ૧૩૫, ૫૪૩, ૫૬૨, ૫૬૭, ૬૧૭, ૧૮ હાર્રિયમાલા ૧૭૮ હાલિજ કુલ ૧૭૮ હિજરત ૩૩૬, ૪૨૧, ૧૦૨, ૧૦૩ હુમડ ૧૦૩ હુમાયુવિજેતા ૨૬૪ હૂછુ ૧૮૬, ૧૯૪, ૨૩૦, ૩૮૯, ૩૯૦, ૪૦૭, ૪૩૯, ૪૪૦, ૪૪૮, ૫૯ હાયશલ ૪૫૪, ૪૫૫ હંસથર પર૩ ક્ષણિકાદ ૧૯૭, ૫૦૪ ક્ષત્રપકાળ ૩૩૪, ૩૯૪, ૩૯૭ ક્ષત્રપવશ ૨૦૪, ૩૦૧, ૩૦૭, ૩૩૪, ૩૩૫, ૩૫૨ થી ૩૫૮, ૩૭૯, ૩૯૫ થી ૩૯૭ ક્ષપણુક ૧૩, ૨૪૫ Page #695 -------------------------------------------------------------------------- ________________ વગ ૬ સ્થાને દેશ, નગર, ગામ, પહાડ, નદી, વન, તીર્થ, કાલે વગેરે અઈહલ ૨૦૪ અયવલ્લી ૨૦૪ અખાત ૨૩૧ અયોધ્યા ૬, ૧૦, ૪૬, ૨૩૭, પણ અગાશી ૩૩૭ ૫૯૮, ૬૦૦ અચલપુર ૧૮૬, ૨૭૪ અરયોજ્યા ૧૬૦ અજમેર ૨૮, ૭૫, ૧૭૪, ૨૨૦, અલવર ૧૦ ૨૩૧, ૩૫ર, પ૦૯, ૫૧૩, અલકત ૪૫૪ ૫૯૫, ૬૦૦ અલહાબાદ ૩૯૬ અજયગઢ ૫૧૬ અવધ ૧૦ અજારા (અજયનગર) પર અવંતી ૮, ૧૦, ૧૧, ૬૫, ૮૦ ૮૬, અાવય (અષ્ટાપદ) ૪૫, ૪૬, ૧૨, ૧૦૫, ૧૩૮, ૧૬૪, ૧૧૧, ૨૪૦, ૨૭૮, ૪૫૧, ૧૭૦ થી ૨૧૦, ૨૨૬, ૨૪૫ ૪૫૫, ૫૫૮, ૫૮૪, ૫૮૫, થી ૨૭૧, ૨૮૫ ૨૮૬, ૫૫૫ ૬૧૧, ૬૧૨ અસ્મક ૧૧ અડિસટ્ટા ૫૪ અધાવધ ૫૧, ૧૭૮, ૨૩૪, અણુકીટમુકી ૨૦૪ ૨૩૫, ૪૦૬ અણહિલપુર “પાટણ” જુઓ અશોકકુંડ ૨૧૮ અસ્ય (અ) ૧૦ અષ્ટાપદાવતાર ૪૨૧, ૬૧૧, ૬૧૨ અદિકોટ ૫૪ અષ્ટાદશશતી ૫૮૭ અઠવિહાર ૪૨૦ અહિચ્છત્રા ૧૦, ૫૩, ૧૭૭, ૨૩, અનાદેશ ૮૫ ૪૪૮, અનુપૂજય (અલંધર) ૩૮૫ અંકલેશ્વર પર અનુરાધપુર ૧૭ અંગ ૭, ૮, ૧૦, ૧૧, ૮૪, ૧૦૨, અ૫રાંત ૩૯૪ ૧૧૮, ૧૩૮, ૨૧૯, ૭૫૭ અપાપા “પાવાપુરી” જુઓ અંતરિજિજયા ૨૭૩, ૨૭૬ અફધાન ૧૭૪ અંબરોટ ૪૪૯ અમદાવાદ ૫૭, ૮૬, ૩૮૭, ૪૭૨, આકાશવપ્ર ૪૪૮ આગમતીથ ૪૪૪ Page #696 -------------------------------------------------------------------------- ________________ આગરા ૫૦, ૩૨૮, ૧૦૮ આઢયદેશ ૪૩૪ આણંદપુર ૧૮૯, ૩૮૪, ૩૮૮, ૪૩૯, ૪૪૨, ૪૪૪ આંતપુરા ૮૮ આદિત્યદેવ વાપી ૩૮૬ આનત ૩૫૩, ૩૯૪, ૪૪૦, ૧૩૮ માનત પુર ૪૪૪ આમ ૨૬, ૨૭, ૨૯, ૩૨, ૯, ૨૦૮, ૨૭૫, ૩૦૬, ૩૯૪, ૫૧૭, પરર, ૧૨૩, ૧૫૮૫, ૧૮૭, ૬૦૦ આભપરા ૩૫૮ આભીરદેશ ૨૩૦, ૨૭૪ આમલકપ્પા ૮, ૧૬ વિહાર ૫૩૭, ૧૩૯ આ દેશ ૧૦, ૧૧ ભારતિનામ વગ આલમપુર ૫૪ આલેર ૪૫૬ આહા ( આમ્રાટ )૨૨, ૩૮૯, ૫૭૧, ૫૭૨, ૫૭૬, ૫૮૯ થી ૫૯૧, ૧૯૫, ૬૦૪ અત્રિ ૧૭૪, ૨૦૪, ૨૧, ૨૬૪, ૩૫૩, ૫૩૮ ઈટાલી ૪૩૯ ઈડર ૨૧૦, ૩૩૩, ૩૮૬ ઈરાન ૨૨૫, ૨૨૮, ૨૩૦, ૨૭૦, ૨૦૮, ૩૫૨ થી ૩૫૮, ૩૯૫ ૬૦૧ ઈલારા (૨) પ૯, ૨૦૦, ૨૦૪, ૨૦૬, ૨૧૦ ધો ૧૮૧ ઈંદ્રગિરિ ૩૩૭ થી ૩૩૯, ૧૨૨ ઇંદ્રાણીપત્ર (ઈંટાળીયું) ૩૮૫ ઉચ્ચગાજીખાન ૩૬ ૧ [ ૭૭ ઉચ્ચનગર ૩૧, ૨૨૩, ૨૩૦, ૨૩૧ ઉજળવાવ ૩૮૫, ૩૮૬ ઉજય તાવતાર ૫૭, ૨૧૪ ઉજ્જિત ગિરનાર' જીએ ઉજ્જૈન ૧૭, ૬૧, ૭૩, ૭૪, ૭, ૧૩૬, ૧૩૭, ૧૭૪ થી ૨૧૦, ૨૧૨, ૨૨૫ થી ૨૧૮, ૨૪૫ થી ૨૭૧, ૩૫૨, ૩૫૩, ૩૯૫, ૪૬૪, ૧૧૬, ૫૭૧ ડિપ્યા ૧૦, ૨૧, ૨૧૭, ૨૧૯ ઉદ્દયગિરિ ૫૭, ૫૯, ૭૭, ૧૭૬, ૨૦૫, ૨૦૭, ૨૧૦, ૨૧૮, ૨૧૯, ૩૦૨, ૬૧૨, ૧૩ ઉદયપુર ૩૮૯, ૪૯૭, ૧૪૩ ઉદ્મપુર ૪૨૦ ઉદ્યાનતીર્થ ૫૧ ઉના ૨૩૧ ઉષકેશનગર ‘એસિયા” જીએ ઉપાશ્રય ૫૧૪, ૫૪૮, ૫૫૧, ૫૬૪, ૫૭૪, ૫૮ ૧, ૫૮૪, ૫૫૫, ૧૦૬ ઉંમરકોટ ૪૧૨, ૪૪૯, ૫૪૨ રૂપી ૨૯૯ ઉલમાતીર ૧૯૯ ઉબરણી ૩૨, ૫૮૫, ૧૮૭ ઊના ૫૩ ભુવાલુકા ૨, ૪, ૫૮ ઋષભપુર ૮ ઋષિકેશ પ એકલિંગ ૨૫૩, ૪૪૩ Page #697 -------------------------------------------------------------------------- ________________ }૭ ] એરિયાઅન ૧૬૦ એલઉર (એન્નુર-એલકપુર ૫૯, ૬૦ એલકચ્છ (એલગચ્છ-બેંડકાક્ષ) પ૯, } એલિયપુર ૬૦ એશિયા ૩૫૬ એશિયામાઇતર ૨૮૩ એશ્યટ ઇડિયા ૫૪ આખા ૩૪૦ એરિસા ૨૧૬, ૨૧૯ ઓસમ ૨૦૪, ૩૩૯ એસિયા, ૧૯, ૨૦, ૩૦, ૩૩, ૯૬, ૯૭ એકારપુર ૨૪૦,૨૪૪, ૨૫૨, ૨૫૩, ૨૬ર, ઔર ગાબાદ ૨૦૪ ક્રિષ ( કાનપુર) ૩૮૫ ૩૭ ૩૧, ૩૪, ૭૪, ૧૩૧, ૩૫૫ થી ૩૫૮, ૩૭૦, ૧૭૪ કટારી ૫૪ કટાક્ષતી ૨૩૦ જૈન પરંપરાનાં ઇતિહાસ *તકપુર ૮, ૨૪ કનકસુર ૪૩૯ તાલ ૩૪૯ કતાજ ૨૨, ૨૬૩, ૩૫૦, ૪૪૦, ૪૯૩, ૧૦૮, ૧૨૬ થી ૫૪૧ ૫૫૫, ૧૯૨, ૫૯૯ કન્ના (કૃષ્ણા) ‘કૃષ્ણા ' જુએ કપિલવસ્તુ ૨૭૮ » ૮૦ કમલનેર ૨૧૦ ધુસાગર પુર કરહેડા ૧૦૩, ૫૪૩, ૫૭૧, ૬૦૨ કરોડ ૩૪૪ કાલી ૫૯૧ કર્ણાટક ૩૧, ૧૦૪, ૨૨૩, ૨૯૨, ૩૩, ૩૫૪, ૪૫૪, ૪૫૫ કર્ણાવતી ૬ ૦ ૧ કર્મારામ ૨૪૭, ૨૬૨ કલકત્તા પર કલિંગ ૧૦, ૫૭, ૧૬૪, ૧૮૨, ૨૧૦ થી ૨૧૯, ૨૭, ૨૮૮, ૨૯૮, ૩૫૭, ૫૩૮ કલિંગનગર ૨ ૧૯ કલ્યાણપુર ૨૬૪ કલ્યાણીનગર ૩૨૭, ૪૫૩ થી ૪૫૬, ૫૦૫ કવિલાણુ ૫૭૧, ૬ ૦૪ સેમંતી ૧૫ 'કાલી ટીલે ૫૦, ૧૭૫ પ્રદેશ ૪૬૪ કંદહાર ૧૬૦, ૧૬૭, ૪૪૦ કપિલ ૭, ૧૦, ૪૬, ૨૮૯ કખેઈ તીથ ૫૬, ૫૦ માજ ૧૧ કાકર ૩૭, ૪૯૯ કાકદી ૪૬, ૨૧૧ કાચનું મંદિર પરર કાઠિયાવાડ ૧૦, ૧૭૪, ૩૩૪, ૩૫૨, ૩૫૫થી ૩૫૮, ૩૯૪ થી ૪૦૦, ૫૪૦ કાન્હેર-ફ્રા ૩૫૪ કાપરડા ૬૮ અમુલ ૧૬, ૧૬૭ Page #698 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગ : કામદેશ ૨૪૮ કંડ પર૨, પર૩ કાયંદ્રા ૮૫ કુડગ્રામ ૨, ૮, ૧૫, ૫૮ કારૂસા ૨૦૪ કુડપુર ૩૧૭ કાર્દમ ૨૩૫ કુંતલ ૪૩૪ કાલે ૨૦૬ કુંભારિયા ૩૨ કાલવંગ ૫૩૪ કુષ્ણુનદી ૨૦૪, ૨૧૭, ૨૭૪, ૨૭૫ કાશી ૧૦ થી ૧૨, ૬૫, ૮૪, કેદાર ૫૬. - ૧૦૨, ૧૩૮, ૨૭૮, ૩૪, કેવલાસ્થલી પર ૩૯૬, ૪૫૮ થી ૪૬૦ કેશરબાગ ૫૦, ૨૨૨ કાશ્મીર ૯૫, ૨૩૧, ૪૪૦, ૪૬૦ : કેશરિયાજી ૬ ૭, ૬૦૮ કૈકય ૮, ૧૧ કાષ્ઠપ્રાસાદ ૫૫૯ કાસદ્ધહ (કાનંદ્રા) ૩૯૯ કોટડા ૪૧૩ કાંગડા ૫૦૮ કેટા ૨૦૫, થી ૨૦૭ કાંચનપુર ૧૦ કોટિવર્ષ ૧૧, ૧૩૬, ૩૩૬, ૫૦૩ કચી ૩૪૪, ૩૯૬ કેટિશલા ૨૩૨ કિરાત ૫૩૮ કોટયાર્ક ૫૦૩ કીર્તિસ્તંભ, ૩૯૬, ૫૪૦, ૬૦૪ કોડાય ૧૩૧ કબિલાલ ૩૩૮ કુટ્ટય ૫૯૬ કુચેરા ૫૪૨, ૫૯૨ કેડીનાર ૪૮ કુણાલ ૧૧ કરંટા ૧૮, ૧૯, ૨૦ કેલિ પર૩ કુણાલતૂપ ૪૭, ૨૦૦, ૨૩૦ કુત્રિકા૫ણ ૬૪ કલ્લાક ૪. કુમારગિરિ પ૭, ૨૧૧ થી ૨૧૭, કહાપુર ૨૯૯ ૩૯૨, ૫૦૪ કોશલ ૮, ૧૦, ૧૧, ૬૫, ૮૪, - ૧૦૨, ૧૩૮, ૬૦૦ કુમારીગિરિ ૫૭, ૨૧૨ થી ૨૧૭ કેશલા ૨૪૫ કુરુ ૭, ૮, ૧૦, ૧૧ કંકિણ ૩૫૩, ૪૫૪ કુલ્યપાક “ કુપાક” જુઓ કેતિંતિનેપલ ૨૮૧ કંલ્પાક ૪૭, ૪૫૩ થી ૪૫૬, પર૨, કૌશાંબી (કોસમ) ૧૦, ૧૧, ૪૬, ૭૩, ૭૨, ૭૬, ૮૪, ૧૨, કુશાd ૧૦ ૧૭૨, ૪૧૯ કુસુમપુર ૮૦ મજવાના ૧૮ ६०८ Page #699 -------------------------------------------------------------------------- ________________ }¢• ] * ખટ્ટરૂપ “ ખાંટૂ ” જીએ ખડિંગર ૫૭, ૨૧, ૨૧, ૨૧૭, ૨૧૮ ખંભાત ૨૨, ૨૫, ૩૨, ૩૩, ૫, ૨૩૧, ૨૪૨, ૩૭૫, ૩૭૬, ૩૮૨ ખાનદેશ ૧૦, ૨૦૪ ખટૂ ૧૮, ૨૨, ૨૩, ૫૧૮ ખેડબ્રહ્મા ૫૭૩, ૬૦૫ ખેડા ૩૭૫, ૩૮૧, ૩૮૩, ૩૮૫, ૫૦૫ ,, ગજની ૩૯૩ ગજપુર “ હસ્તિનાપુર ” જીએ ગયગ્મ( ગજ )૫૪ ૪૫, ૫૯, ૬૦, ૧૭૫ ગયા ૧૦૪ જૈન પર પરાના ઇતિહાસ ગંગાનદી ૭૯, ૯૮, ૧૦૩, ૧૪૦ થી ૧૪૨, ૨૧૬, ૨૩૮, ૨૩૯, ૪૨૭, ૬૧૧, ૬૧૨ ગધાર ૧૧, ૩૯૯ ગાયની ૩૮૨ ગાલા ૪પર ગાંભૂ ૯૫, ૪૯૮, ૫૬૨, ૫૬૭ ગિરનાર ૨૩, ૩૩, ૪૫, ૪૬, ૪૮, ૫૭, ૨૧૦,૨૪, ૨૪૧, ૨૫૩, ૨૬૦, ૨૮૮, ૨૯૯, ૩૦૦ ૩૩૪, ૩૩૫, ૩૪૩, ૩૧૩, ૩૫૭, ૩૬૧, ૩૯૫, ૪૪૫, ૪૪૬, ૨૭૨, ૧૧૦, ૫૧૪, ૧૨૨, ૫૩૧થી ૫૩૪, ૫૩૭, ૫૫૮, ૫૭૧થી ૫૭૬, ૬ ૦૪ થી ૬ ૦૭ ગિરિ (લ’કા) ૧૭ ગુજરાત (ગુર્જર ) ૨૪, ૩૦, ૩૦, ૬૨, ૭૫, ૯૫, ૯૦, ૧૭૪, ૨૩૨, ૩૦૫, ૩૩૬, ૩૯૯, ૩૫૨, ૩૫૫, ૩૭૯, ૩૯૪ થી ૪૦૦, ૪૯, ૪૯૨, ૧૯૩ થી ૪૯૯, ૫૦૨, ૫૫, ૫૧૩, ૫૨૨, ૫૩૬, ૫૩૯, ૫૪૦, ૫૪૬, ૧૧૯, ૫૬૧, ૧૮૭, ૧૮૫, ૫૯૧, ૬૦૧ ગુજરાતવાલા ૨૩૨ ગુડપિંડ પ૯, ૬-૪ ગુશસ્ત્ર ૨૩૧ થી ૨૩૫ ગુયાજી ૫૯, ૬૨, પર ગુફા ૫૭, ૭૪, ૭૮, ૧૩૪, ૧૦૬, ૨૦૪ થી ૨૧૮, ૨૪૦, ૩૩૪, ૩૩૫, ૩૩૯, ૩૫૪ થી ૩૫૮, ૩૭૨, ૪૦૨, ૪૯૬, ૫૭૪, ૫૭૮, ૧૩ ગુરુમંદિર પ૭૮, ૬૦૪ ગુહિલવિહાર ૪૭૧, ૪૯૬ ગાકીણું ૨૯૯ ગેાકુલ ૫૩૧ ગાધરા ૩૨, ૩૮૫, ૧૦૫ ગાભદ્ર ૫૧૫ ગામ્બર ૨, ૩, ૪ ગોમુખકુંડ ૪૯૬ ગારખપુર ૩૯૬, ૫૯૯ ગેાલવાડ ૫૯૨, ૬૦૪ ગાલ (ગાંડ) ૧૬૬ ગાષ્પતીથ ૨૯૯ ગોંડલ ૩૪૦, ૫૩૧ ગાંડા ૫૯૮, ૧૯૯ ગૌડદેશ ૨૪૫, ૫૨૭, ૧૨૯, ૫૩૭ Page #700 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગ ૫ ગ્રંથભંડાર ૫૦૩, ૫૪૨, ૫૪૩ ચંપાનાલા “ચંપા” જુઓ. ગ્રીક ૧૬૩, ૨૮૧ ચંબલ ૨૦૫થી ૨૦૮ વાલિયર ૨૩૧, ૫૦૭,૫૧૯, ૨૨૬, ચાચર ૪૪૧, ૫૦૦ ૫૩૧, ૫૩૩, ૫૩૭, ૫૪૦, ચાડ ૬૧૧, ૬૧૨ ૫૪૫, ૫૫૭, ૬૦૪ ચાણસમાં ૩૨, ૪૫ર ઘટિયાલા ૫૩૯ ચારૂપતીર્થ ૫૬, ૨૪૨, ૫૫૭ ઘંટનું શહેર ૨૦૬ ચાંપાનેર ૪૯૭ ધારાવ ૬૦૬ ચિતેડ ૨૩, ૩૩,૨૨૧, ૨૪૭, ૩૮૬, વાસઈ ૨૦૭ ૩૮૭, ૪૧૩, ૪૭૧ થી ૪૮૨, ધંધાણી ૯૭, ૧૦૭, ૨૦૦, ૨૧૦, ૪૯૬, ૫૦૭, ૫૦૪, ૫૪૧ થી ૫૬૧ ૫૪૫, ૫૬૬, ૫૬૭, ૫૭૮, ઘીયામંડી ૫૦ ૫૭૯, ૫૮૮ થી ૫૯૨, ૬૦૦, ધૃતવદ ૩૨ ઘુમલી ૩૫૩, ૩૫૭, ૩૫૮, ૩૯૫, ચીન ૧૭૪, ૨૨૧,૪૩૯,૫૯૬,૫૯૭ : ૩૯૯ ચીન દીવાલ ૪૩૯ ધંધા ૩૮૫, ૫૨૪ ચેઈય-ચેતિય-ચૈત્ય ૬૦, ૭૬, ૧૩૭ ચચપુર “ચાચર જુઓ ચેદી (ચદેરી) ૧૦, ૧૧ ચણક ૧૬૬ ચોતરે ૫૩ ચમપાય ૪૫ રાશીમંદિર ૫૦, ૩૯૧ ચમારલેન ૨૦૪ ચેસ્સરી ૩૮૫ ચભાડિયા ૩૮૬ છત્તીસગઢ ૧૦, ૬૦ ચંદેરી ૨૨૪ છપારા ૫૩૭ ચંદ્રગિરિ ૧૭૩, ૧૬૨, ૨૯૨, ૩૩૦, છાયાગત ૫૯૬ ૩૩૮ છીપાવસહી ૬૦૨ ચંદ્રગિરિગુફા ૪૮ જગદેવાલય ૩૪૦ ચંદ્રપુરી ૪૬ જગન્નાથપુરી પ૭, ૨૧૮, ૨૮૮, ૨૯૮, ચંદ્રપ્રભાધિ ૪૭. ૨૯૯, ૫૦૪, ચંદ્રાવતી ૧૮, ૨૪, ૨૬, ૨૯, ૨૦૫થી જનકપુર ૧૦ ૨૦૭, ૨૦૯, ૩૯૪, ૫૯૭, ૫૯૮ જબલપુર ૫૩૭ ચંદ્રિકાપુરી ૫૯૮ જમાલગંજ ૨૦૪ ચંપા ૮, ૧૦, ૧૬,૪૬, ૪૯, ૬૦, જમ્મુ ૪૪૧ ૮૩ થી ૮૫, ૧૧૧, ૧૧૨, ૪૨૦ જયપુર ૧૦, ૮૯, ૩૨૯, ૪૭૦ Page #701 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ જયસિંહપુર ૨ કેર ૫૮૨ જલકુંડ ૫૨૨ ડીસા ૫૪૬, ૬૦૨ જલમંદિર ૪૯, ૨, પરર બાઉધી પ૨૪, ૫૨૫ જંગલદેશ ૧૦. ડેકકન કેલજ ૩૩૬ જંબૂઢીપ ૨૮૮ ડેડવાનક ૫૪૦. જાપાન ૪૩૯ ડેસરેન ૬૦ જાલોર ૩૧, ૯૬, ૩૪૯,૪૫૧,૪૭૭, ડિમનગઢ ૫૯૯ ૫૩૫, ૫૪૨, ૧૮૬ ડોમરિઆડીહ ૫૯૯ જાદવા ૬૦૫ હેલડિયા ૬૦૦ જામનગર ૩૫૮ ઢંકગિરિ ૨૦૪, ૩૩૪ થી ૩૩૬ જીરાવલા ૫૨૧ ઢકનગર (ઢાંક) ૨૪૧, ૩૩૫, ૩૫૮ જુનાગઢ ૩૩, ૩૨૪, ૩૩૫, ૩૩૯, ઢીંપુરીતીર્થ ૨૦૭ થી ૨૦૯ ૩૫૭, ૩૭૫ તપેશ્વર મંદિર પ૭૩ જુનેર ૩૯૬ તરીમતુર ૪૩૯ જોખલ ૬૦૪, ૬૦૫ તલવાડા ૪૪૧, ૫૦૬, ૫૦૭, ૫૧૦, જેતવન ૫૯૭ ૫૯૦, ૬૦૪ જેરૂસલેમ ૨૭૮ તળેટી ૨૪૧, ૩૩૪, ૫૩૨, ૫૯૦, જેસલમેર ૨૬, ૨૦, ૩૦૫, ૫૨૧ જૈન ગુફા ૪૯૬, ૬૧૭, તહનગઢ ૫૦૩, પ૦૮, ૫ot જૈનધર્મપ્રચારકસભા ૨૫૫, ૪૦૯ તક્ષશિલા ૪૫, ૪૭, ૨૦૦, ૨૩૦, જૈનસ્તૂપ ૨૧૭, ૫૪, ૬૧૭ ૨૮૯, ૩૫૯ થી ૩૬૧, ૪૪૧ જૈનસ્તંભ ૬૦૩, ૬૦૪ તંદુકન ૨૭૩, ૨૮૪ જોધપુર ૩૪ તામિલ ૧૭૪. યેષ્ઠાનગર પ૧૬ તામ્રલિસી (તાલુક) ૧૦, ૧૩૬ ઝરણું પર તારંગાતીર્થ ૨૩૨, ૨૩૫, ૬૦૪ ઝંગ ૪૪૧ તારાપુર ૨૩૨ ઝાલરાપણ "પદૃણ” જુઓ તાલધ્વજ ૪૮, ૨૦૪, ૩૩૪, ૩૩૫ ઝીંઝુવાડા ૩૭,૫૫, ૫૧૨, ૫૧૪ તિબેટ ૧૬૩, ૨૦૧, ૪૪૦ ટીલ ૫૦, ૫૪, ૧૭૫, ૨૦૫, ૨૩૦, તિલતિલપટ્ટણ ૩૩૫ ૩૮૫, ૪૪૧, ૪૫૨, ૫૯૮ તિલંગ ૩૧, ૩૪ હક્ક ૩૪૪ તીરવાડા ૩૭ ભરેલા ૨૮ - તુંગી ૨૯૦, ૪૨૦ Page #702 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગ ૫ તુંગીક ૬ દીનાનાક ૩૮૫ તુંબવન ૨૭૩, ૨૮૪ દીવ પર, ૫૨૪ તુરમણ ૪૦૭, ૪૪૦, ૪૪૧ છાવિહાર ૩૮૫, ૩૮૬, ૪૪૨ તુરુષ્ક ૫૩૮ દુદાધાર ૩૮૫ ત્રિકુટ ૩૬ દુર્વોતધી ૨૩૧, ૫૨૪ ત્રિભુવનગિરિ “ તહનગઢ” જુઓ દુલવા ૨૩, ૫૨૪ ક્યદીપક ૩૮૯ દુગાસૂમ ૩૫૦ થરા ૫૮૨, ૫૮૩, ૫૮૭ દેટકાર ૩૮૫ થરાદ ૩૩૬, ૩૩૭, ૪૭૨, ૫૦૬, દેરાઉલ ૩૬૧ ૫૪૫, ૫૮૧, ૫૮૨ દેલવાડા ૩૪૦, ૫૧૭, ૫ર૪ થાણેશ્વર ૪૬૪ દેવપત્તન “પ્રભાસ' જુએ થાંભણું ૨૪૨, ૩૫, ૩૭૯, ૩૮૦ દેસુરી ૬૦૬ થાંભલે “તંભ” જુઓ. દોલતાબાદ ૩૩, ૨૩૪ ગુણ ૧૧ દંડક ૫૯૭ દડવા ૩૮૫, ૩૮૬ દ્રવિડ ૧૦, ૨૦, ૩૧૭, ૩૨૭, ૩૩૮ દવાપી ૩૮૬ ઠારવતી “દ્વારકા” જુઓ દશપુર ૨૯૯, ૩૦૭, ૩૪૪, ૫૬૯ દ્વારકા ૧૦, ૪૬, ૨૪૧, ૩૪૦, ૪રર દશાર્ણ ૭, ૧૦, ૫, ૬૦, ૭૬, ૫૩૨ ૭૭, ૧૭૫, ૨૦૭ ધમ્મચક્ર (ધર્મચક્ર) “તક્ષશિલા" દશાહંમંડ૫ ૨૪૧ દસાન નદી ૬૦ ધવલી ૨૧૮ દક્ષિણ ૪૭, ૧૨, ૧૩૬, ૧૩૭, ધસાન નદી ૬૦ ૧૬ ૧, ૧૬૨, ૧૮૬, ૧૮૭, ધારા ૨૨૪, પ૦૮, ૫૧૫, ૫૮, ૨૦૦, ૨૦૪, ૨૨૩, ૨૨૭, ૫૭૯ ૨૫૭, ૨૮, ૨૯૨, ૨૯, ધુમનાર ૨૦૫ થી ૨૦૯ ૩૦૨, ૩૩૭ થી ૩૩૯, ૩૫૩, ધોળકા ૩૮૨, ૫૧૨ ૩૫૪, ૩૮૧, ૩૯૬, ૪૩૪, ધંધૂકા ૫૨૪ ૪૪૦, ૪૫૬, ૫૩૩, ૫૩૫ ધ્યાનચક્ર ૨૩૦ દટિયું ૩૮૫ નઈનગર ૩૧ દામોદર ૫૩૨ નગરતાલ ૩૬૪ દિયાણું ૬૧, ૧૦૨ નડિયાદ ૫૫ દિલ્હી ૩૪, ૨૩૧, ૩૨૪, ૪૬૪ - નડુલદેશ ૩૪૮, ૩૪૯ જુઓ Page #703 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪] જૈન પરંપરાનો ઈતિહાસ નલીય ૩૮૫ ૧૧૭, ૧૨૫, ૧૩૧, થી ૧૪ નરસિંગપુર ૨૧૮, ૪૧૨ ૧૩૮ થી ૧૫ર, ૧૫૭, ૧૫૮, નરાવગંજ ૫૯ ૧૬૪, ૧૬૫, ૧૬૭, ૧૭૦ થી નર્મદા ૫૧ ૨૧૦, ૨૧૨ થી ૨૧૭, ૨૩૩, નવાણિયું ૩૮૫ ૨૩૮, ૨૪૪, ૨૬૨, ૨૬૬ થી નહેર ૧૦૩ ૨૭૧, ૨૮૭, ૩૦૭, ૩૪૪, નદીપુર ૧૦ ૫૩૮, ૬૧૧ નંદીશ્વર ૪૫, ૪૨૫ પટ્ટણ ૬૦, ૨૦૫, ૨૦૬ નાગદા ૨૦૭, ૨૫૩, ૪૧૩, ૪૪૩, પદી ૪૦૧ પતિયાલા ૨૩૨ નાગપુર (નાગાર) ૩૦૬ પત્થર ચટ્ટા ૪૨૦ નાગોર ૨૩, ૨૪, ૨૮, ૧૯૭, ૩૬૯, પવિનીખંડ ૧૦૩ ૫૦૫, ૫૩, ૧૧૯, ૫૪૧, પરમાં ૫૫૬, ૬૦૦ ૫૪૨, ૫૫૫, ૫૬૦ પપનાખા ૨૩૨ નાડલાઈ પ૬૮ થી ૨૭૩, ૬૦૪ થી પરે પનિંસદૈ ૧૬૦ પલાઈ ૫૭૦ નાડેલ ૩૫૯, ૩૬૦, ૩૮૨, ૪૬૫, પવઈયા (પાર્વતિકા) ૨૩૦, ૪૦૭, ૫૭૬, ૫૯૩, ૬૦૧, ૬૦૪, ૬૦૬ ૪૪૧, ૫૮૦ નાણુ ૬૧, ૧૦૨ પસરૂર ૨૩૨ નારાયણ ૬૬ પહાડપુર ૧૩૬, ૨૦૪, ૨૦૫ નાલંદા ૫૯, ૬૩, ૮૨, ૪૨૦ પંચનદ ૨૮ નાલીયેરી ૨૪૬ નાદિયા ૬૧, ૨૧૦, ૪૫૭, ૫૨ પંચાસર ૩૭૬, ૩૭૯, ૪૬૮, ૪૯૭ નિઝામ ૪૫૫, ૪૫૬ થી ૪૯૫, ૧૨, ૫૫,૫૨૫, નિગ્રંથવિહાર ૨૦૫ ૫૪૨ નિસિયાજી ૪૦૨ પંજાબ ૧૧, ૧૦૨, ૨૧૨, ૨૨૫, નીરતિમામ ૯૬ ૨૩૦ થી ૨૩૨, ૩૨૩, ૩૬, નેપાલ ૧૫૧, ૧૩૨, ૧૪૩, ૧૫ર, ૫૨૪, ૫૯૦, ૬૦૨ ૧૭૪, ૫૯૮ પંઢરપુર ૨૯૯ ન્યાધિકા ૩૬૩, ૩૬૩ પંપાસર ૨૯૯ પટણા ૫૯૨, ૭૮ થી ૮૧, ૮૫ પાકિસ્તાન ૪૭, ૨૦૦ થી ૮૮, ૯૮ થી ૧૫, ૧૧૧, પાટડી ૫૧૪ Page #704 -------------------------------------------------------------------------- ________________ પાટણ (૩) ૨૭, ૨૮, ૩૪, ૫, ૯૫, ૨૪૨, ૩૦૬, ૩૫૦, ૩૭૬, ૩૭૯, ૪૬૯ થી ૪૭૧, ૪૯૩ થી ૪૯૯, ૧૦૫, ૫૦, ૫૧, પુર॰, પર૪, ૧૩૧, ૧૩૩, ૧૩૫, ૫૩૭, ૧૪૨, ૫૫૭, ૫૫૮, ૫૭૦, ૫૭૧,૫૩૮ થી ૫૮૭ પાદલિપ્તપુર “ પાલીતાણા ” જીએ * ભાડલા પરપ પાડિલપુર પરપ પાનસર ર અકારાદિ અનુક્રમ વર્ગ ૫ પારસકુલ ૨૬૪ પાલનપુર ૩૦, ૩૧, ૧૧૭ પાલી ૫૫૭, ૫૭૧, ૫૦૪, ૫૭૬ પાલીતાણા ૨૪૧ પાવાગઢ ૨૧૦ પાવાપુરી ૩, ૮, ૧૧, ૧૨, ૩૯, ૪૬, ૫૮, ૬૨, પર૨ પાળિયા ૬૦૨ પાંચાલ (પ્રેમ) ૧૦, ૧૧, ૫૪ પાંડદેશ ૨૧૭ પિગુ ૪૮૦ પિપળા ૩૮૫ પિપળીયા કૂવા પ૯૫ પિપ્પલાનક ૫૫૧ પીરપાક્ષ ૨૩૧ પી’ઢવાડા ૪૬૭, ૫૭૦ પુરી ૬૨, “ જગન્નાથપુરી” જીઆ પુષ્કરણી ૩૨ પુષ્પિલક ૩૮૫ પુષ્પમાલ “ ભિન્નમાલ ' પુષ્પપુર ( ભદ્ર ) ૭૮ થી ૮૧ . જીએ પૂર્ણ ભદ્રચૈત્ય ૧૧૧ પૂર્ણીનદી ૨૭૪, ૨૭૫ પૂર્વ દેશ ૬૧, ૫૦૩, ૧૪૫, ૬૦૭ પૂર્વાધાટ ૧૦ પાબંદર ૩૫૮ પેડલાસપુર ૭, ૮ પા પૂવર્ધન “ પહાડપુર ” જીએ પ્રતિષ્ઠાન(પેણુ) ૧૨૦, ૧૨૫, ૨૨૭, ૨૪૨, ૨૪૪, ૨૫૭, ૨૬૨, ૨૭૧ પ્રભાસ ૪૮, ૨૦૦, ૨૧, ૩૫૦, ૩૦૦, ૩૦૫, ૩૯૯, ૪૯૫, ૫૩૨, ૧૪૯, ૫૭૪ પ્રયાગ ૧૦, ૬૨, ૭૯ પ્રાંશુપુર ૨૩૨ લેધ ૩૫ ફલ્ગુતી ૨૯૯ ફારસ ૪૩૯, ૪૪૦ ફૈઝાબાદ ૫૯૮, ૫૯૯ કેાલિા ૧૧ ભડલી ૭૫, ૧૭૪ બદરી ૫૬, ૫૦૪ અદ્દી ૧૯૮ બનારસ ૭, ૧૦, ૪૪, ૩૪૪ ખરા ૩૩૬, ૩૫૭, ૩૫૮, ૩૭૨, ૩૯૯ અરેલી પપ ખમાં ૧૭૪ બલરામપુર ૫૯૮ અલાનક ૫૫૮ [ પ અહરાયામ ૫૯૮ મહાડમેર ૪૧૩ મહુમલા ૩૮૫ Page #705 -------------------------------------------------------------------------- ________________ ૬૮૬) જૈન પરંપરાને ઇતિહાસ બંગ (બંગાળ ૧૦, ૮૪, ૧૦૨, ૧૮, દિલપુર ૧૦, ૪૬ ૨૦૪, ૨૧૯, ૩૫૭, ૩૯૬, ભદ્વાણુક ૩૮૫ ૫૦૨, ૧૩૮ ભદ્રેશ્વર ૭૩, ૭, ૨૬૫ ખાનગઢ ૧૧ ભરતપુર ૩૩ બામણવાડા ૪૫૭, ૫૨ ભરૂચ ૨૬, ૫૧, ૧૨, ૧૭૮, ૨૨૬, બારેજા ૩૭ ૨૩૧ થી ૨૩૫, ૨૪૦, ૨૪૧, બાલી ૩૮૨,૫૭૮, ૧૯૨, ૫૯૩, ૬૦૧ ૨૪૪, ૨૪૬, ૨૬૨ થી ૨૬૫, બાવનવિગહા ૪૨૦ ૩૭૧ થી ૩૮૧, ૩૯૭, ૫૦૫, બાકીપુર ૩૮૯ ૫૩૫, ૫૫૯, ૬૦૪, ૬૧૪, બિહાર ૬૨, ૩૯૬, ૪૨૦ ૬૧૫ બિકાનેર ૩૪, ૩૫, ૪૭૦ ભંગલપુર ૪૨૦ બુદેલખંડ ૪૪૦ ભંગી ૧૧ બુંદી ૨૦૫ ભાઈકિલ ૭૭ બેટ ૨૭૪, ૫૩૨ ભાગલપુર ૧૧૨, ૪૨૦, ૧૧, ૧૨ બેટદ્વારકા ૫૩૫ ભાણવડ ૩૫૮ બેટવાનદી ૬૦, ૭૪ ભાદ્રપદ ૭૭ બેન્નાતટ ૮૧, ૮૪ ભામેર ૨૦૪ બેસનગર ૬૧૬ , , ભાયણાદેશ ૩૦ બગર ૨૦૪ ભારત ૩૯, ૧૦૧, ૧૩૨, ૧૩૬, બોદ ૨૧૮ ૧૩૮, ૧૬૪, ૧૭૦, ૨૦૦, બૌદ્ધમઠ ૨૩૪ ૨૧૭, ૨૧૯, ૨૨૧, ૨૫૩, બ્રમિલક ૩૮૫ ૨૬૮, ૨૭૭, ૨૮, ૨૯૫, બ્રહ્મદીપ (બરનાવા) ૨૩૦ ૨૭૫ ૨૯૯, ૩૧૨, ૩૮૧, ૩૯૦, બ્રહ્મપુરી ૪૮૦, ૬-૨, ૬૦૩ ૩૯૯, ૪૪૦, ૪૫૮, ૫૦૨ થી બ્રહ્મભુવન ૫૫૨, ૫૫૩ ૫૦૪, ૬૦૧, સાકર ૫૮ ભાલેજ ૫૧૨ બ્રાહ્મણકુંડ ૫૮ ભાવનગર ૪૦૯ બ્રાહ્મણવાડા ૩૨, ૬૧, ૨૧૦ ભારકર મંદિર ૨૧૮ ભટનેરા ૨૩૦ ભાદક પર ભટેવર ૪૭૧, ૪૯૬, ૫૪૨ ભિન્નમાલ ૧૮, ૧૯, ૨૫, ૨૯, ૧૧, ભદૈની ૪૬ ૯૪ થી ૯૭, ૩૩૭, ૩૫૧, ભરપુર ૪૬, ૬, ૭, ૧૩૭, ૧૭૬ ૩૭૬, ૩૦, ૪૪૮, ૪૬૪, Page #706 -------------------------------------------------------------------------- ________________ ભૃગુકચ્છ ભરૂચ” જુઓ અકારાદિ અનુપમ વર્ગ ૫ ૨૯૮, ૫૦૨,૫૫,૫૦૬,૫૧૯, મહુવા ૪૫૧, ૫૩૪ થી ૫૩૬, ૫૪૨, ૫૪૫, મધુવન ૫૮ ૫૬૩ થી ૫૬૬, ૫૮૦, ૫૮૬ મધ્યપ્રદેશ ૪૪૦, ૪૫, ૬૦૧ ભીમકુંડ ૩૩૯, ૫૨૨ મથુરા ૧૧, ૨૩, ૨૪, ૩૩, ૪૯ થી ભીમગદા ૫૪૦ ૫૧, ૭૮, ૮૪, ૧૦૨, ૧૦૫, ભીમડી ૩૩૬ ૧૭૫, ૧૮૩, ૧૮૬, ૧૯૪ ભીમબજાર ૨૦૬ ૨૨૧,૨૨૨, ૨૩૮, ૨૪૦, ૨૭૦, ભીલસા ૬૦, ૭૪ થી ૭૭, ૨૦૭, ૪૦૨ ૨૯૪, ૩૧૧, ૩૭૦, ૩૯૦ થી ભક્તિનગર ૫૯૩, ૩૯૩, ૪૮૮, ૫૩૦ થી ૫૩૩, ભુવનેશ્વર ૨૦૫, ૨૧૮, ૨૧૯, ૫૦૪ ૫૩૭, ૫૪૨, ૫૪૫, ૫૮૧ ભૂજ ૩૫૭ મયૂરનગર ૧૫૫ ભૂજ૫ર ૭૨ મટકટ ૨૪, ૨૫, ૨૯, ૩૦, ૩૧ ભૂતાન ૧૭૪ મલય ૧૦, ૧૨ મલ્લ ૧૧ ભૃગુપુર | મહાકાળ મંદિર ૨૦૪, ૨૫૦, ૨૫૧ ભેરા ૧૧ મહાદુવાર ૪૫૧ ભેસર ૫૭૧, ૬ ૦૪ મહાનદ ૨૧૮ ભોપાલ ૬૦ મહાપુર ૮ ભેયર ૬૦૬ મહાબેધપુર ૫૫૭, ૫૬૪, ૫૮૩ મગટોડા ૫૩૩, ૫૩૭ મહારાષ્ટ્ર ૩૧, ૧૭૪, ૨૧૬, ૪૫૪. મગધ ૮, ૧૦, ૧૧, ૬૩, ૬૪, ૮૧ મહાવીરજી ૫૯૧ થી ૮૮, ૮૯, ૯૮ થી ૧૧૭, મહાસેન ૨ થી ૭ ૧૩૦ થી ૧૫૪, ૧૫૮, ૧૫૯, મહાસ્થાન ૫૪૮ થી ૫૫૩ ૧૬૫, ૧૭૦, ૨૧૪ થી ૨૧૭, મહીનદી ૨૧૭ ૨૬૮,૪૨૩,૪૩૪, ૫૦૪, ૫૦૪, મહીસૂર ૩૩૮, ૪૫૫ ૫૪૬ મહુડી ૩૨૬, ૩૬, ૫૦૨, ૫૦૩, મજિઝમિકા ૭૫, ૨૨૦, ૨૨૧,૫૪૨ મહુવા ૨૨, ૨૮૯ મહાર ૪૫૧ મહેઠ “શ્રાવસ્તિ ” જુઓ મણુંદ ૫૭૦ મહેસાણા ૨૭૦ મત્સ્ય ૧૦, ૧૧, ૪૪૦, ૫૩૮ મક્ષીજી ૩૪ મદુરા (મથુરા) ૭૮, ૩૨૩, ૩૨૭, મંગલગિરિ ૨૯૯ ૩૨૮, ૩૩૮ મંગેલિયા ૪૩૯ Page #707 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮] જૈન પરંપરાને ઇતિહાસ મંડ૫ ૩૦૬ મુંડસ્થલ ૬૧, ૨૬૫, ૫૦૨ મંડલિદ્રગ ૩૮૫ મુંડારા ૫૬૮ થી ૫૭૦ મંડોવર ૨૧, ૩૪૮, પર૧, ૫૪૦, મુંજપર પર૫ - ૫૪૧, ૬૦૩, ૬૧૭ મૂળધરાઈ ૩૮૫ મંદાર ૨૭૨, ૩૦૭ થી ૩૧૨,૪૪૦ મૃતિકાવતી ૧૦ મંદારગિરિ ૨૯, ૧૧૧ મેડતા ૧૮, ૩૪ માણેકસ્વામી ૪૫૪ થી ૪૫૬ મેરઠ ૨૩૦, ૨૩૨, ૨૭૫, ૫૫, માધે પુર ૫૩૨ માનખેડપુર ૨૩૫, ૨૩૬, ૨૪૦, મેરુ ૪૯, ૫૮૨ ૨૪૪, ૨૬૨ મેવાડ ૩૮૦, ૩૮૨, ૩૮૭ થી ૩૮૯, માનમ ૧૨ ૪૧૨, ૪૪૩, ૪૦૬, ૪૯૭, મારવાડ ૩૫, ૨૧૦, ૩૪૯, ૩૬૯, ૫૦૨, ૫૭૬, ૫૭૮, ૫૮૯ થી ૩૮૨, પર૦, ૫૩૯, ૫૬૮, ૫૯૫, ૬૦૧ ૬૦૧, ૬૦૪ મોઢેરા ૨૨૦, ૩૯૯, પર૨ થી ૫૦૪, મારદેવટૂંક ૪૮ પ૩૬, ૫૪૨, માસપુરી ૧૧ મેમીનાબાદ ૨૦૪ માળવે ૩૨, ૫૪, ૬૦, ૬૧, ૭૬, મોહન જે ડેરે ૨૩૦, ૪૪૧ ૧૭૪, ૨૦૫ ૨૦૭, ૨૦૯, ૨૬૩, મેટિગેમરી ૪૪૧ ૨૭૦, ૨૮૪, ૩૦૭, ૩૪૪, મૌર્ય ૫, ૧૭૪ ' ' ૩૯૬, ૩૯૭, ૪૪૦, ૪૪૮, મ્યુજિયમ ૫૪૫, ૫૯૮ ૫૦૫, ૫૧૫,૫૩૫, ૫૩૮, ૫૫૭, યમલવાપી ૩૮૫ ૫૯૧, ૫૯૫ યક્ષમંડપ ૨૮૫ માંડવગઢ ૩૩, ૪૪૩ યક્ષવસતિ ૩૪૮ થી ૩૫ર મિથિલા ૫, ૧૦ થી ૧૧, ૧૨, ૪૬ યજ્ઞપુર ૨૯૯ મીનલ સરોવર પર૨ યુનાન ૧૬૩ મીયાણીબંદર ૩૫૭, ૩૫૮ યુવાગાર ૩૩ મુક્તાગિરિ ૬૦ (ગિરિ, મુક્તગિરિ.) યેવલા ૨૦૪ મુક્તિ. પાઠશાળા ૨૩૨ રજતપીઠપુર ૨૯૯, ૩૧૪ મુજફરનગર ૨૩૨ રણથંભેર ૩૬૯ મુદયાડ ૫૧૬ રતલામ ૨૦૭ મુલતાન ૨૩૧, ૪૧ રત્નગિરિ ૫૯ મુહરી ૪૫૭ રત્નપજાલ ૨૩૧ Page #708 -------------------------------------------------------------------------- ________________ કરી ૧૨ અકારાદિ અનુક્રમ વર્ગ ૬ રત્નપુરી ૪૬ હિંસગિરિ ૨૦૦, ૨૧૦ રત્નમાલ ૯૪, લખના દૌન ૫૩૭ ભિન્નમાલ” જુઓ લખની ૨૨૨, ૫૩૭, ૫૯૮, ૬૧૨ રથવીરપુર ૨૯૯, ૩૧૪ લખીસરાઈ ૬૧૨ રશિયા ૨૭૮ લલિતસર પ૨૨ રહાવત (રથાવત) ૪૫, ૪૭, ૨૯૦, લંકા ૧૭, ૨૨૧, ૪૫૫ ૩૦૨, ૩૩૭ થી ૩૩૯ લક્ષણાવતી પર૭ થી ૫૩૦, ૫૩૭ રંતીનદી ૨૦૭ થી ૨૦૯ લાટ ૧૧, ૨૬, ૨૨૬, ૨૪૦, ૩૪૩, રાજગૃહી ૬, થી ૮, ૧૩, ૩૮, ૪૬, ૩૯૯, ૪૫૪, ૫૦૫, ૫૩૫, ૫૮, ૬૩, થી ૬૫, ૮૧ થી ૫૩૬, ૨૬૨ ૮૭, ૧૦૬, ૧૧૨, ૧૩૪, ૧૪૮, લુઅસ્થગિરિ પ૩૯, ૫૬૦, ૬૦૪ ૧૬૫, ૧૬૯, ૧૯૮, ૨૬૭,૨૯૫, ઉઠારા ૫૬૦ ૪૧૯, ૨૨૨, ૫૩૨, ૫૩૮ લુણગવસહી ૫૬૮ રાજનગર ૫૯૮ લાહેર ૨૩૧ રાજપૂતાના ૧૭૪, ૧૭૫, ૧૮૪, લાંબુશ ૩૪૪ ૩૯૬, ૫૦૨, ૫૦૩, લુણહી ૧૯, ૨૧ રાજલેક ૨૦૬ લિંગરાજમંદિર ૨૧૮ રાણપુર ૩૮૬ લકવા ૨૮, ૩૨ રાણકપુર ૩૮૯, ૬૬ લોહકોટ ૩૮૨ (લાહેર) રાણીગુફા ૨૧૮ વજી ૧૧ રાતા-મહાવીર ૫૯૩ વગેહલી ૨૦૫ રામનગર પ૫, ૨૩૨ વડગામ ૫૭૮ રામસેન ૪૭૨, ૫૩૬, ૬૦૪ વડનગર ૩૮૫, ૪૧૪, ૪૪૪, ૫૦૫ રામેશ્વરી મંદિર ૨૧૮ વડસમાં ૩૭૯, ૫૮૭ રાવલપીંડી ૪૭ વડોદ (વટપૂજ્ય, વટસ્થલી, વટપદ્ર) રાવી નદી ૪૪૧ ૨૮૫, ૩૮૬ રતિજ ૫૫૮ વડેદરા ૩૩૬, ૩૬૩, ૩૮૫, ૫ર રાંદલવાવ ૩૮૬ વણસ્થલી ૩૨, ૩૩, ૪૯૫, ૫૧૬ રૂપનાથ ૨૦૧ વદ ૪૬૮ રોમ ૨૭૯, ૨૮૦, ૪૩૯ વઢવાણ ૫૧૦, ૫૧૧, ૫૨૪, ૫૦૫ રોહણાચલ પ૨૭ વત્સ ૬, ૮, ૧૦, ૧૧, ૨૭, ૧૪૮, હિંસકૂપ ૫૪૦, ૬૦૪ ૫૩૮ Page #709 -------------------------------------------------------------------------- ________________ ૬૯] જૈન પરંપરાને ઇતિહાસ વત્સિકાનદી ૭૪, ૭૬ વિદર્ભ ૨૧૬, ૫૩૮ વનરાજવિહાર ૪૬૯, ૪૯૪ વિદર્ભગામ ૩૮૨ વયણપ ૩૫૦ વિદિશા ૫૯ થી ૬૧, ૭૬ થી ૭૮ વરકાણું ૬ ૦૬ - ૧૩૭, ૧૭૬, ૨૦૨, ૨૦૫, વરમાણ (બ્રહ્માણ) ૨૭૫, ૩૪૮, ૪૫૭ ૨૦૭, ૩૪૪, ૪૦૨ વરાતમંદિર ૫૩૦, ૫૩૧ વિદેહ ૧૦, ૧૧, ૮૪, ૧૧૮ વરૂણ ૧૦: વિનીતા ૪૬ વર્ત (વર્તક) ૧૧ વિપુલગિરિ ૫૯, ૪૨૨ વલભપુર ૬૦૪ વિમલગિરિ “શત્રુંજય” જુઓ વલભીપુર ૯૫, ૧૮૬, ૧૮૭, ૧૮૯, વિમલવસહી ૩૦૬, ૩૪૦, ૫૧૭,૫૨૨ ૧૯૩, ૧૯૪,૨૬૬, ૨૯૭, ૩૦૫, વિલાસનગર ૨૩૬ ૩૫૦, ૩૭૦ થી ૩૮૩, ૩૮૦ વિશાલ ૭, ૮, ૧૧, ૫૭, ૫૮, ૫, થી ૪૦૦, ૪૧૪, ૪૪ર, ૪૪૪, ૮૧, ૮૩, ૧૦૨, ૧૯૭, ૨૧૪ ૪૪૮, ૨૯૭, ૫૦૫, ૫૦૬, વિશ્વ વિદ્યાલય ૪૨૦ પર૧, ૫૪૨, ૫૭૩ વિસલપર ૩૫ વસઈ ૩૪૦ વિંધ્યગિરિ ૩૩૮, ૩૩૯ વળા (વાળાક) ૩૮૨, ૩૯૪ વીજાપુર ૩૩૬, ૪૫૭, ૫૯૩ વાકાટક ૩૫૪ વીતભય ૧૧, ૬૧, ૨૩૦, ૪૪૧ વાઘણપોળ ૪૭ર વીરનગર ૩૮૨ વાયડ ૫૪૨, ૫૪૬ થી ૫૫૬, ૬૨, વીરપુર ૮ ૬૦૪ વિરમગામ ૫૨૨ વારાણસી “બનારસ” જુઓ વેજનાથ ૪૨૧, ૬૧૧, ૬૧૨ વારાહી ૫૧૫ વેત્રવતી “બેટવા” જુઓ વારલી ૨૦૫ વેરાવલ ર૯૬, ૩૮૨ વાલી “બાલી” જુઓ વેશવાડી (નગર) ૭૭, ૧૩૭ વાવ ૫૨૨ વેસ (વેસાલી) “વસ્સિકા” જુઓ વાહિક ૨૨૧ વૈકુંઠપુરી ૬૧૧ વાત્રક ૧૦ વૈભાર ૩ થી ૭, ૩૮, ૪૧, ૫૮, વિક્રમશિલા ૪૨૦, ૪૨૧ ૧૫૪, ૩૯૨ વિજયપુર ૮, ૩૮૨, ૪૦૫ થી ૪૦૮ વૈરાટ ૧૦, ૨૦૧, ૪૧૩ વિજયસ્તંભ ૪૪૦, ૫૦૭, ૫૪૫, વૈશાલી “વિશાલા” જુઓ ૫૬૬, ૫૯૦, ૬૦૪ વિટા ૪૩૯ Page #710 -------------------------------------------------------------------------- ________________ અક્રાદિ અનુક્રમ વર્ગ કે શુક્તિમતી ૧૦ શૂરસેન ૧૧, ૪૩૪ શૌરીપુર (શારિય) ૧૦, ૪૬ શ્રવણુએલગાલ ૧૬૧, ૨૯૨, ૩૩૦, ૩૩૧, ૧૨૨ શ્રાવસ્તિ ૯, ૧૧, ૧૮, ૪૬, ૧૫૪, ૫૯૬ થી ૬૦૦ શ્રીકાંતા ૨૪૧ શ્રીનગર ૩૫૮ શ્રીપુર ૫૧ શ્રીમાલપુર શ્રીરંગમ ૩૯૯ શ્વેતામ્બી ૧૧, ૧૮ સતારકપુર ૧૩૧, ૧૩૩, ૨૩૭ સત્યપુર ૩૫૧ સપાદલક્ષ ૨૮, ૨૯, ૧૦૭, ૧૯૧, ૫૯૨ સમયૂ પુરી પ૧ સમલીવિહાર ૫૩, ૨૧૦, ૬૦૪ સમ્મેતશિખર ૧૭, ૫૦૩, ૫૨૨,૫૪૫ ' સવાલક ‘ સપાદલક્ષ ’ જી શસ્થાન ૪૩૯ શકુનિકાવિહાર પર શત્રુંજય ૩૩,૪૮, ૫૨, ૨૧૦,૨૩૦, ૨૩૧, ૨૪૦, ૨૪૧, ૨૪૩, ૨૧૩, ૨૬૨, ૨૮૮, ૨૮૯, ૨૯૭, ૨૯૯, ૩૦૦, ૩૦૧, ૨૩૪, ૩૩૫, ૩૪૩, ૩૪, ૩૭૫, ૩૮૧, ૪૨૨, ૫૧૭, પર૨, ૧૩૧, ૧૩૨, ૫૩૭, ૫૩૮, ૫૪૨, ૧૪૬, ૫૭૧, ૫૭૨, ૧૭૫, ૧૮૧, ૧૮૨, ૬૦૨ થી ૬૮ શત્રુંજયાવતાર ૫૭, ૨૧૪, ૬૦૪ શમીદ્ર ૩૮૫ શ્રાવિકા ૨૦૮ શસ્ત્રભંડાર ૨૦૬ શંખકૂવા ૩૫૦ શખેશ્વર ૫૫, ૫૬, ૨૧૦, ૪પર, ૫૧૪, ૧૨૫ શંખાūાર ૫૩૨ શાકંભરી ૧૯૭, ૫૧૩, ૧૧૬ શાંડિલ્ય ૧૦ શિખરજી “ સમ્મેતશિખર ” જી શિયાલકાટ ૨૩૧, ૨૩૨, ૪૪૧ શિરકાપ ૪૭ શિાહી ૩૭ શિલા ૫૭૩ શિવમ્ જ ૩૪૮ શિશુપાલગઢ ૨૧૯ શિહાર ૩૮૨ શીશાદા ૩૮૬ શુકનાસ ૫૮૨ “ ભિન્નમાલ '’ જીએ સસરામ ૨૦૧ સહસ્રલિંગ પર૨ [ ૬૯૧ સહસ્રામવન ૬૦૫ << સહેટમહેટ “ શ્રાવસ્તિ ” જીએ સહાર ૪૨૦ સ'ડેર ૫૭૦ સાત ૧૦ સાચાર ૩૪૭ થી ૩૫૧, ૩૬૯, ૫૪૫, ૫૮૦ સાદરી ૩૮૨, ૫૭૮, ૫૯૩, ૬૦૧, }} Page #711 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ ] જૈન પરંપરાને ઈતિહાસ સામરોલી ૨૮ સહભ્ય ૫૪૦ સાયરવસહી ૫૬૮, ૫૬૯ સુહાનિયા ૫૪૦ સાલ્સેટ ૨૦૬ સુથરી ૩૭૦ સાંચી ૭૪, ૭૬ થી ૭૮, ૨૦૫, ૨૦૭, સૂર્યકુંડ ૩૮૩, ૫૨ ૩૫૧, ૧૨૬૧૩ સૂર્ય પૂરક ૨૯૯ સાડરાવ ૫૪૨, ૫૬૮ થી પ૭૩, સૂર્યમંદિર ૯૫ પ૭૮, ૫૯૩, ૬૦૧ સેમરડી ૨૮ સિદ્ધગિરિ “શત્રુંજય ” જુઓ સેવાડી ૫૯૭ સિદ્ધશિલા ૨૩૨ સૈધવ ૫૩૮ સિદ્ધાચલ “શત્રુંજય” જુઓ, સોજત ૬૦૦ સિવની પ૩૭ સેનપુર ૨૧૮ સિવંતગિરિ ૨૧૦ સોપારક ૧૮૪, ૩૦૨, ૩૩૭, ૩૪૧ સિંધુ (નદી) ૧૬૭ પાલા ૩૩૭ સિંધુ-સૌવીર ૭, ૧૧, ૨૮, ૬૧, સહનગઢ ૩૪૯ ૬૫,૨૧૯, ૨૩, ૨૭૮, ૩૪૪, સૌગંધિક ૮ ૩૫૫ થી ૩૫૮, ૩૬૧, ૩૯૯, સૌરાષ્ટ્ર ૧૦, ૩૩, ૪૮,૫૫, ૧૭૪, ૪૪૦, પ૦૫, ૫૭૪ ૨૨૬, ૨૮૮, ૨૯૬, ૩૫૩ થી સિંહગુહાપલ્લી ૨૦૭ થી ૨૦૯ ૩૫૮, ૩૭૯, ૩૮૨, ૩૮૫, સિંનિષદા ૪૫૫ ૩૯૦ થી ૪૦૦, ૪૪૦, ૪૪૨, સિંહપુરી ૪૬, ૨૩૦ ૪૫૭, ૪૬૮, ૫૦૫, ૫૪૦, સિંહલ ૧૭, ૧૧, , ૧૭૮ ૫૪૭, ૫૭૪, ૫૭૫, ૬૦૧ સીમલા ૫૯૯ સ્તંભ ૭૪, ૭૮, ૨૧૮, ૨૪૭, ૪પર, સીરકા૫ ૨૦૦, ૨૩૦ ૫૩૯, ૫૬૦, ૬૦૩, ૬૦, સીલેન ૧૭૪ ૬૪૦, ૫૦૭, ૫૪૦, ૫૬ સુગ્રીવ ૭ સ્તંભન “ખંભાત જુઓ. સુધાર ૮ સ્તૂપ ૪૭, ૪૯, ૫૦, ૫૪, ૫૫, સુદર્શન ૭, ૮, ૩૫૩ ૬૨, ૭૪, ૭૬ થી ૭૦, ૮૧, સુદર્શનાવિહાર પર ૧૭૫,૧૮૦, ૨૧૭, ૨૧૮,૨૩૦, સુબહપુર ૫૧૩ ૨૪૦, ૨૮૦, ૫૪૬, ૬૧૭ સુલતાનગંજ ૬૧૨ સ્થાનેશ્વર ૪૪૦ સુવાસરા ૨૭૭ સ્મૃતિસ્તંભ ૪૫ર સુસાણી ૨૭ સ્વર્ણગિરિ ૫૯, ૩૪૯ થી ૫ર Page #712 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૭ ગ્રંથો જૈન આગમ, જૈન ગ્રંથો, જૈનેતર ગ્રંથો સામયિકે, લેખે લિપિ વગેરે. અખંડ આનંદ ૩૫૮ અહંદૂચૂડામણિ ૪૮૫ અણુઓગદાર ૪ર૧, ૪ર૬, ૪૨૦, અલી હિસ્ટરી ૫૪૦ ૪૬૬, ૪૮૫ અવધ ગેઝેટીઅર ૫૯૯ અણુઓગદારાણ ૩૪૬ અવદાન ૧૩ અણુત્તરવવાઈ (અનુત્તરૌપપાતિક) અશેકકે ધર્મલેખ ૧૬૦ |૮, ૪૨, કરર અષ્ટક ૪૮૫ અનુયોગદાર “અણુઓગદ્દાર” જુઓ. અષ્ટલક્ષી અનેકાક્ષરી ૨૪૩ અષ્ટસપ્તતિ પર અનેકાંત ૭૭, ૧૬૮, ૫૪૦ અષ્ટસહસ્ત્રી ૩૪૫ અનેકાંત જયપતાકા ૩૭૬, ૩૭૭, અષ્ટાંગ ૧૩, ૩૩૦ ૪૮૫, ૪૮૬ અંગ ૩, ૭, ૧૫, ૪૦ થી ૪૪, અનેકીત પ્રધ ૪૮૫ ૧૧૩, ૧૩૨, ૧૫, ૨૧૩, અનેકાંતવાદપ્રવેશ ૪૮૫ ૨૮૬, ૨૯૫, ૩૦૪, ૩૧૬, અનેકાંતસિદ્ધિ ૪૮૫ ૩૯૨, ૪૧૫ થી ૪૨૪, ૪૩૧, અનનોન લાઈફ ઓફ જીસિસ ક્રાઇસ્ટ ૫૬૨ ૨૭૮, ૨૭૯ અંગચૂલિકા ૪૨૮ અનન્તજિન થયું ૪૬૩ અંગવિઝા (વિદ્યા) ૧૮૦, ૧૯૭, અપાપા ક૫ ૨૨૪ ૨૧૩, ૪૩૧, ૫૪૫, ૫૮૧, અપભ્રંશ ૪૫ર ૫૮૨ અભયદેવપ્રબંધ પ૬૨, ૫૯૨ અંગૂઠપ્રશ્ન કર૩, ૪૩૦ અભિધાન ૧૬૮ અંચલ. પહાડ ૧૨૫, ૧૨૯, ૩૪૭, અમચરિત્ર ૧૨૦, ૨૫૮, ૩૬૮, ૬૨૨ ૪૬૩, ૫૧૬, ૫૧૮ અંજનપિકાપોથી ૫૭૧ અમારીપત્ર ૫૮૩, ૫૮૭ અંતગડ (અંતકૃત) ૪૩, ૪૨,૪૩૦ અગિયવ્ય. ૨,૫૫ અંબિકામંત્ર ૪૪૬ અરુણપપાત ૪૨૮ આકાશગામિની ૨૪૧, ૨૮૬, ૨૮૮, અધકાંડ ૫૬૩ ૪૨૯, ૫૭૧, ૫૭૪ Page #713 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪] જૈન પરંપરાને ઇતિહાસ આખ્યાનમણિ ૫૧૦ આવસ્મય (આવશ્યક) ૪૫, ૫૯, ૭૫, આગમ ૪૨ થી ૪૫, ૧૦૮, ૧૧૧, - ૬, ૮૦, ૧૨૨, ૧૨૩, ૨૬૫, ૧૨૨, ૧૩૧ થી ૧૫૪, ૧૬ ૩, ૨૯૨, ૨૯૯, ૩૧૨, ૩૧૬, ૧૮૨ થી ૧૯૦, ૧૯૩, ૧૯પ, ૩૩૭, ૪૨૪, ૪૨૬, ૪૩૬, ૨૧૨ થી ૨૧૭, ૨૬૫, ૨૮૬, ૪૩૭, ૪૬ ૬, ૪૮૨, ૪૮૫, ૨૯૦, ૨૯૭, ૨૯૮, ૩૦૩, ૪૯૧, ૪૯૨, ૧૧૪, ૬૨૧ ૩૦૪, ૩૧૬, ૩૬૬, ૩૦૦ થી આસીવિષ ૪૨૯ ૩૯૩, ૪૧૪ થી ૪૩૯, ૪૪૪, ઈરિયા પથિકી ૩૪૨ ૪૪૮, ૪૯૯, ૫૮૫, ૬૦૬ થી ઈતિહાસ ૫૦૪, ૫૪૨, ૫૭૪, ૬૦૬, ૬૦૭ १०४ ઈસભાસય “ઋષિભાષિત” જુઓ. આચારદિનકર ૪૩૩ ઈસુપ્રીસ્તનું અજ્ઞાત જીવન ૨૭૮, આચારપ્રક૯૫ ૪૨૮ २७८ આજીવલેખ ૩૧૩ ઈજિલ ૨૭૭ થી ૨૮૩ આતુરપ્રત્યાખ્યાન ૪ર૭ ઇંડિયન એન્ટીકરી ૨૦૧, ૨૬૭, આત્માનુશાસન ૩૪૬, ૪૮૫ ૫૯૯, ૬૦૦ આત્માનુશાસ્તિ ૩૪૬, ૪૨૬ ઇન્ડિયન કિવન્સ ૩૫૪ આત્મવિશુદ્ધિ ૪ર૭ કેટલોક ઑફ ધી ઇન્ડિયન કિવન્સ ૩૫૪ આત્મસિદ્ધિ ૪૮૫ ઉચ્ચાટન ૪૨૮ આદર્શ પ્રશ્ન ૪ર૩, ૪૩૦ ઉચછાલ (ઉત્સાહ) ૫૧ આદિપુરાણ ૨૯૨, ૩૨૧ થી ૩૩૦ ઉર્જિતસેલ. પકર આપ્તમીમાંસા ૩૪૫ ઉત્તરજઝયણ (ઉતરાધ્યયન) ૪૫, ૪૭, આબૂ–પ્રર્શાસ્ત ૬૨૨ ૧૨૨, ૩૦૪, ૩૧૬, ૩૬૬, આયરંગ (આચારાંગ) ૪૧, ૪૬, ૪૭, ૪૦૧, ૪૩, ૪૩૬, ૪૩૭, ૪૮, ૫૦, ૧૨, ૧૫૪, ૨૫૬, ૪૬૬, ૪૭૩ ૨૮૮, ૨૯૪, ૩૬૬, ૩૩૭, ઉત્તરપુરાણ ૯૪, ૨૯૨, ૩૨૦ થી ૩૯૩, ૪૬૫, ૪૨૧, ૪૩૦, ૩૩૦ ૪૩૬, ૪૩૭, ૪૬૬, ૫૬૧, ઉથાનસૂત્ર ૪૨૮ ૫૬૨ ઉદ્ધારપ્રશસ્ત ૧૯૪, ૧૯૬ આરાધના ૧૩૭, ૧૬૧ ઉપકેશપટ્ટાવલી ૩૫, ૩૦૪ આકિ. સ. ઈન્ડિયા ૫૪, ૫૩૮, ઉપકેશપ્રબંધ ૨૩, ૨૯, ૩૩, ૩૫, ૫૯૮, ૫૯૯, ૬૧૩ ૫૧૮, ૬૨૨ Page #714 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગ ૭ [ ૬૮૫ ઉપદેશકલ્પ.૯૪ એપિગ્રાફિક ઈન્ડિકા ૩૩૫, ૫૩૯, ઉપદેશકદલી ૫૧૧ ૫૬૦ ઉપદેશતરંગિણી ૬૨૨ પગ્રાફિક કટિકા ૩૩૮ ઉપદેશપદ ૧૩૧, ૪૩૮, ૩૮૫, ૫૦૯ એશ્યન્ટ ઈન્ડિકા ૫૪ ઉપદેશપ્રાસાદ ૬૨૩ ઓહ નિજજુત્તિ (ઓઘનિર્યુક્તિ) ૪૬ ઉપદેશમાલા ૪૦૫ થી ૪૦૮, ૪૩૧, ૪૭, ૪૯, ૫, ૬૧, ૧૨૩, * ૫૦૦, ૫૧૨, ૫૬૫, ૫૬૬ - ૪૩૬, ૪૩૬, ૪૩૭, ૪૮૫ ઉપદેશમાલા શકુન ૪૦૭ પપાતિક “ઉવવાઈ” જુઓ. ઉપદેશ રત્નાકર ૬૨૨ કપસૂએ “કલ્પસૂત્ર” જુઓ. ઉપદેશસપ્તતિ ૪૫૬, ૬૨૩ કથાકેશ ૪૮૫ ઉપમિતિ ૯૫, ૩૪૩, ૪૯૨, ૫૦૯, કથાકેષ (દિ) “બૃહતકથાકેલ” જુઓ. ૫૧૧, ૫, ૫૬૫ કથાવલી ૨૬૬, ૪૮૧, ૬૨૧ ઉપાંગ ૧૯૧ કથાચરિત ૧૬૧ ઉપધાનવિધિ ૫૪૪ કમ્મપયડી ૪૦૩, ૪૩૧, ૪૩૭, ઉલ્લાસ રાઘવ ૬૨૨ કમ્મથયવૃત્તિ ૪૮૫ ઉવવાઈ ૪૨૧, ૪ર૪, ૪૩૨ પૂરમંજરી ૪૩૫ ઉવસગ (ઉપસર્ગ) હર ૧૨૦, ૧૨૩ કર્મગ્રંથ ૨૯૮, ૪૪૩, પ૬૩ થી ૧૩૦, ૨૯૨, ૫૮૮ કર્મચંદ્રપ્રબંધ ૨૩૧, ૬૨૩ ઉવાસગ ૪૩, ૪૨૨ કર્મ પ્રાકૃત ૩૪૫ ચા ૧૨૦ કર્મવિપાક ૫૬૩ ઋવિદત્તાએ પાઈ ૩૪ કલિવૃત્તાંત ૧૬૩ ઋષિભાષિત ૧૨૨, ૩૦૪, ૪૨૦, કઃપવ્યવહાર ૩૧૬ ૪૨૯, ૪૩૬ કલ્પસૂત્ર (કપસુઅ) ૧૨૦, ૧૭૫, એકલિંગમાહાન્ય ૩૮૮ ૧૮૬, ૧૮૭, ૧૯૩, ૨૫, એકાદશાંગી ૨૮૬, ૩૯૨, ૪૧૫ થી ૨૭૪, ૨૯૭, ૩૬૩, ૩૯૨, ૪૨૪, ૪૩૧ ૪૧૪, ૪૨૪, ૪ર૭, ૪૩૧, એનસાઈકલોપિડિઆ ૪૩૮ ૪૩૬, ૪૩૮, ૪૩૯, ૪૪૭, એન્સાઈકલોપીડિયા ઓફ રિલિજિ ૪૪૪, ૪૪૯, ૫૧૫, ૬૨૧ અન્સ એન્ડ એથિકસ ૩૧૩ ક૯પાક૯૫ ૩૧૬ એન્ટીકવેરી ઓફ કાઠીયાવાડ એન્ડ કલ્પાવતંસિકા ૪૨૯ ક૭ ૩૩૪, ૩૩૫ કલ્પિતા ૪૨૯ Page #715 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ] જેને પરંપરાને ઇતિહાસ કસ્પિતાપિતા ૪૨૪ ખગોળ ૪૧૮, ૪૨૫, ૪૮૨ કલ્યાણુમંદિર ૨૫૧, ૨૫, ૪૬૧ ખરતર. પટ્ટા. ૨૩ કષાયપ્રાકૃત ૧૮૫, ૩૧૭ ખિત્તસમાસ “ક્ષેત્રસમાસ’ જુઓ કહારયણકેસ ૪૬૩ ખુશાલપટ્ટાવલી ૨૨૦, ૨૨૩, ૨૭૨, કાઠિયાવાડ ગેઝિટિયર ૩૪૦ ૨૭૫, ૨૯૦, ૩૪૯, ૫૪૨ કાર્તિકેયાનુપ્રેક્ષા ૩૨૩ ગઉડવહે ૪૩૬, ૫૩૦, ૫૩૭ કાદંબરી ૪૦૪, ૪૬૪ ગગનગામિની “આકાશગામિની' જુઓ. કામસૂત્ર ૧૬૮ ગમત પ્રબંધ ૩૫, કાલિકાચાયકથા ૩૪, ૨૨૯, ૨૨૮, ગચ્છાચાર ૩૯૨, ૪૩૧ ૨૬૪, ૫૫૮, ૫૫૯ ગણધરવાદ ૪૫૭ કાલક. પટ્ટાવલી ૫૫૬ થી ૫૫૮. ગણધરસાર્ધશતક ૩૬૫ કલિકસંહિતા ૨૨૮ ગણિવિઝા (વિદ્યા) ૪૨૬, ૫૮૨ કાલજ્ઞાન, ૨૪૩ ગતિપ્રવાદ ૪૩૦ કાલિકકૃત ૩૧૧ ગરુડપતાત ૪૨૮ કાવ્યપ્રકાશ ૫૧૭ ગગ પાશકાવલી ૫૬૩ કાવ્યમીમાંસા ૪૩૪ ગઈભીવિદ્યા ૨૨૬, ૨૬૪, ૨૭૬ કાવ્યાદર્શ ૪૩૪, ૪૩૫ ગંગાસ્તોત્ર ૧૪૧ કીર્તિકૌમુદી ૬૨૧ ગંડિકા ૪૪, ૨૨૮, ૨૯૦, ૨૯૧ કાવ્યાનુશાસન ૪૩૮ ગંધહસ્તિ ૫૬, ૩૪૫, ૩૬૩, ૩૦૨, કુમારપાલચરિત્ર ૪૪૯, ૫૦, ૫૨૧, ૩૯૩, ૪૬૬ ૬૨૧, ૬૨૨ ગાથા સરસઈ ૪૩૬ કુમારપાલપ્રતિબોધ ૨૩૨ ગાથા સહસ્ત્રી ૩૯૩ કુમારપાલ રાસ ૬૨૩ ગિરિપ્રવચન ૨૭૯ કુવલયમાલા ૪૦૮, ૪૪૦ થી ૪૫૧, ૪૭૩, ૪૯૨, ૪૯૩, (૫૨), ગુજરાતના ઐતિહાસિક લેખે ૭૫૭, ૫૧૮, ૫૩૫ ૪૪૩, ૫૭૫, ૫૮૭, ૧૯૫ કુપારસ કેશ ૬૨૩ ગુજરાતને ઈતિહાસ ૩૫૩, ૩૫૪, ૫૪૧ કેથલિક ઇતિહાસ ૨૮૧ થી ૨૮૩ ગુરુકાવ્યાષ્ટક ૨૮ કેમ્બ્રીજ હિસ્ટરી ૩પ૬ ગુરુગુણરત્નાકર ૬૨૩ કૌટિલેય અર્થશાસ્ત્ર ૧૬૮ ગુરુ૫ર્વક્રમ ૨૮૪, ૫૦૨, ૬૨૨ ઝિયારત્નસમુચ્ચય ૫૨ ગુરુ વંદનવૃત્તિ ૫૧૪ કલેક્ષન ઓફ સંસ્કૃત, પ્રાકૃત ઈન્સ. ગુવોવલી ૧૨૦, ૪૧૩,૪૪૫, ૪૮૯, ક્રીપશન ૩૩૪, ૩૩૫ ૪૯૧, ૬૨૨ Page #716 -------------------------------------------------------------------------- ________________ ગુજરરાજાવલી ૬૨૩ ગૃહિધમ ૫૧૩ ગેાદાવરીકાવ્ય ૫૧૪ ગોમ્મટસાર ૩૨૨ થી ૩૩૦ ગૌડપ્રબંધ ૫૩૦, ( ૫૩૭ ) ગ્રીકગ્રંથ ૧૬૩ અકારાદિ અનુક્રમ વર્ગ છ ચૂલિકા ૧૫૨ થી ૧૫૪ ચેઇયવ’દણુ. · ચૈત્યવ’દન · જુએ ચૈત્યવંદન ૩૪૨, ૩૪૫, ૩૫૧, ૪૩૭, * ૪૮૫, ૪૮, ૫૧, ૫૪, ૫૬૫ ગ્રંથભ’ડાર ૫૦૩, ૫૩૪, ૧૭૭, ૧૯૪ ગ્વાલિયર–પ્રશસ્તિ ૫૩૮, ૫૪૦ ચવન્નપુરિસરિય` ૩૦૫, ૪૧૦, ૫૬૧, ૫૬૨ ૧૨૫, ૨૯, ચચનામું ૪૪૧ ચતુવિ શતિ પ્રબંધ ૩૭૬, ૩૯૩, ૪૮૧, ૧૨૪, ૬૨૨ ચતુર્વિશતિ સ્તુતિ ૪૮૫, ૪૯૪, ૫૩૪ ચરણુવિવિધ ૪૨૭ ચમત્કાર ૫૭૨ ચડીશતક ૪૬૪ ચંદ્રપન્નતિ (ચંદ્રપ્રપ્તિ) ૩૦૪, ૪૨૮ ચંદ્રકૅવલિચરિત્ર ૫૬૫ ચંદ્રગિરિશિલાલેખ ૨૯૨, ૩૩૦, ૩૩૧, ૩૪૨ ચંદ્રપ્રભચરિત્ર ૨૯, ૩૧, ૩૦૬ ચંદ્રવેધ્યક૪૨૬ ચંદ્રલેખા ચાપાઇ ૫૫૮ ચાણુાકથનીતિ ૧૬૮ ચારણુ સ્વપ્ન ૪૨૯ ચૂર્ણ ૨૫૮, ૨૭૧, ૨૯૮, ૩૩૭, ૩૪૨, ૪૩૦, ૪૩૭, ૪૫૮, ૪૬, ૪૬૭, ૪૯૧, ૧૧૦, ૫૬૭, ૬૨૧ ચેારાશી આગમા ૪૧૫ થી ૪૩૦ ચૌવિદ્યા ૪૭૩ * છપ્પડ પટ્ખ ડાગમ ' નુ છેદસૂત્ર ૧૨૨, ૧૨૪, ૩૦૪, ૪૩૭. જગ ુરિત્ર ૬૨૨ જગચિંતામણિ પર ૨૯૭, જગદ્ગુરુકાવ્ય ૬૨૩ જલ, ૬૦, ૫૪૦, ૫૯૮ જન્મભૂમિ ૩૩૪, ૩૩૫ જયંત જગદ્દરક્ષા ૫૩૧ જયધવલા ૧૮૫, ૩૧૬, ૩૧૭, ૪૦૪ જયપત્ર ૫૫૭ જંદ્રીપ પ્રજ્ઞપ્તિ ૪૨૮, ૪૩૭, ૪૮૫ (જખૂદ્દીવપત્તિ) જઠ્ઠીપ સમાસ ૩૬૫, ૩૬૮, ૧૬૨ (જદીવ સમાસ ૫૬૨) (જિહરપડિમાથેાત્ત ૪૮૫) જિનશતક ૨૮ જિનરતુતિ ૩૪૫ જિનાગમ આગમ' જુઓ. જીત૯૫, ૧૯૨, ૧૯૪, ૨૪૫, ૪૩૦, ૪૩૭, ૪૬૬, ૧૧૦, ૫૧૪ જીતમર્યાદા ૧૮૨ જીવવિચાર૫૬૯ જીવદેવ-પ્રબંધ ૫૫૫ જીવસમાસ ૪૩૧, ૫૬૨ જીવસિદ્ધ ૩૪૫ Page #717 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮] જૈન પરંપરાને ઈતિહાસ છવાભિગમ ૪૨૧, કર૫, ૪૭૧, જૈનંદ્રવ્યાકરણ ૨૫૮ ૪૩૭, ૪૮૫, પર૨ તિર્વિદાભરણ ૨૪૨ હાસ્તંભન ૫૪૮ તિષ કરંડક ૨૪૩, ૪૩૧ જુનાગઢ૦ લેખ ૩૩૪, ૩૩૫ જ્યોતિષ પ્રાભૃત ૪૩૧ જૈન ૪૪૨, ૩૯૫ જ્યોતિષશાસ્ત્ર ૫૬૨, ૫૬૩ જૈન આગમ ગૂજરાત ૬૧૪, ૬૧૫ ઝાણસયગ “ધ્યાનશતક' જુઓ જૈન ગૂર્જર કવિઓ ૩૫, ૩૮ ટઓ ૪૩૭ જૈન ગ્રંથાવલી ૧૩૦ ટિપ્પણું ૩૪૫, ૩૮૦ જૈન તીર્થોને ઈતિહાસ ૧૧૨ ટેડ રાજસ્થાન ર૦૭, ૨૧૦, ૩૮૨, જૈનધર્મ પ્રકાશ ૬૧૨ ૩૮૩, ૩૮૬, ૩૮૯, ૩૯૮, જૈન પ્રાચીન લેખસંગ્રહ ૨૦૧૭ ૫૪૧, ૫૮૯ જૈનયુગ ૩૮, ૪૬૨ ઠાગ (સ્થાનાંગ) ૯, ૪૨, ૩૬૬, જેને લિપિ ૫૦૩ ૪૧૭, ૪૨૧ થી ૪૩૧ જેનલિટરેચર ૫૦૧ ઝાયાધમ્મકહા (જ્ઞાતાધર્મકથા) ૪૨, જેને રાજાઓ ૧૬૨ ૪૨૧, ૪૨૨ જૈન સત્ય પ્રકાશ ૩૨, ૪૬, ૫૬, ણિજુત્તિ (નિયુકિત) ૪૧ થી ૪૪, પ૭, ૮૬, ૧૬૨, ૨૦૭, ૨૧૦, ૪૯, ૫, ૬૧, ૭૪, ૭૬, ૨૧૮, ૨૧૯, ૨૩૬, ૨૬૪, ૮૦, ૧૧૩, ૧૧૫, ૧૨૦, ૧૨૨ ૨૬૫, ૩૦૬, ૩૩૫, ૩૩૬, થી ૧૨૪, ૧૭૪, ૩૧૮, ૩૩૭ ૩૩૯, ૩૪૦, ૩૫૧, ૩૫૭, ૩૯૨, ૪૩૦, ૪૩૬ ૪૪૧, ૪૪૩, ૪૫૦, ૪૫ર, તત્ત્વતરંગિણી ૪૮૫ ૪૫૬, ૪૬૭, ૪૭૨, ૪૯૮, તવપ્રકાશક ૪૮૬ ૫૧૮, પર૧ પર૪, ૫૩૪, તબેલ વિધાયિની ૨૫૫ ૫૪૦, ૫૪૩, ૫૫૯, ૫૬૧, તસ્વાનુશાસન ૩૪૫, ૩૪૬ ૫૯૮ તત્ત્વાર્થસૂત્ર ૮૦, ૧૮૦, ૨૨૩, જૈન સાહિત્ય ઔર ઇતિહાસ ૪૦૬ ૨૩૦, ૨૪૫, ૨૫૬, ૨૫૭, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ૩૨૦ થી ૩૩, ૩૪૫, ૩૬૨ ૨૩૫, ૫૧૮, ૫૩૭ થી ૩૬૮, ૩૮૨, ૪૦૬, ૪૩૧, જૈન સાહિત્ય સંશોધક ૩૫, ૧૯૪, ૪પ૧, ૪૫૮,૪૮૫, ૪૯૨, ૫૦૧ ૨૧૭, ૪૫ર તપાગચ્છ પટ્ટાવલી ૧૮૨, ૨૩૫, જૈન સિદ્ધાંત ભાસ્કર ૧૩૧, ૪૪૨ ૩૪૭, ૩૯૩, ૪૮૯, ૬૨૩ જૈનહિતૈષી ૩૨૮ તરંગવતી (લેલા) ૧૯૫ ૨૪૩, Page #718 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વ છ ૪૨૬, ૪૩૧ તંદુલવેયાલિય (ત દુલભેંચાલિક) ૪૨૬ તામ્રપત્ર તામ્રપત્ર વર્ષ જીગ્મા : તારાગણુ ૫૩૩ તિયપહૃત્ત ૩૬૧ તિથૈગાલી ૨૬૯ તિથિવ્યવસ્થા ૩૬૬ તિલકમ’જરી ૫૩૪, ૧૭૫ તિલેાયપત્તિ ૨૯૨ તીર્થં ૯૫ ૧૯૪, ૩૫૦, ૩૫૧, ૩૯૩, ૪૫, ૪૮૮, ૧૪૯, ૧૦૫, ૧૯૭, ૬૨૨ તીમાલા ૩૪૩, ૫૯૭, ૬૧૧, ૬૨૪ તી સ્તુતિ પર૫, ૫૫૧, ૫૯૦ તેજોગ્નિનિસ ૪૨૯ ત્રિપિટક ૧૩, ૩૧૩ ત્રિપુરાગમ પો૩ ત્રિપુરુષ ચારત્ર ૪૪૮ ત્રિભંગીસાર ૪૮૫ ત્રિવાઁચાર.૩૨૦ થી ૩૩૦ ત્રિષ્ટિશલાકા ૪૧૦, ૫૦, ૬૨૧, ત્રૈલોકયપ્રકાશ પાર થભણાપાસથય` ૪૬ ૩ થેરાવલી “ વિરાવલી ’’ જુએ દનસાર ૩૧૭ થી ૩૩૦ દશવૈકાલિક ૧૧૦ થી ૧૧૬, ૧૨૨, ૧૨૪, ૩૧૬, ૪૨૪, ૪૩૧, ૪૩૩, ૪૩૬, ૪૩૭, ૪૫૮,૪૮૫, ૫૧૪ દશાશ્રુતકલ્પ ૧૨૦, ૧૨૨, ૧૨૩, ૪૨૭, ૪૩૬ દક્ષિણુ ઇતિહાસ ૬૦ દાનશાસન ૫૪, ૧૭૭, ૧૯૪ [ ૬૯૯ દિગંબર ઇતિહાસ ૩૧૫ થી ૩૩૩, ૩૩૮ દિગમ્બર જૈન ૩૩૩ દિગમ્બર પટ્ટાવલી ૩૨૯ થી ૩૩૩ દિદ્રિયા ( દૃષ્ટિવાદ) ૪૩, ૩૦૪, ૩૦૭, ૩૦૮, ૩૧૧, ૪૦૪, ૪૨૪, ૪૩૨, ૪૩૩ દિનશુદ્ધિદીપિકા ૪૦૭, ૪૮૫ દિવ્યાવદાન ૧૩, ૨૦૧ દીપવશ ૧૬૩ દીદશા ૪૨૯ દ્રુપદુપિકા ૪૯૨ દુર્ગં પદ વ્યાખ્યા ૫૧૦ દુષ્યમ ગંડિકા ૨૭૦ દુસમસમણુ॰ ૧૮૭, ૧૯૦, ૧૯૬, ૨૨૪, ૨૪૫, ૨૬૧, ૩૯૩, ૪૮૭, ૪૯૦, ૫૦૬, ૬૨૧ દૃષ્ટિવિષભાવના ૪૨૯ દેવનાગરી ૫૦૩ દેવવાચક થેરાવલી ૪૪૯ દેવાન’દા બ્યુદય ૬૨૪ દેવાગમ તેાત્ર ૩૪૫, ૪૩૧ દેવીચંદ્ર ગુપ્ત ૩૯૬, દેવેન્દ્ર નરકેન્દ્ર ૪૮૫ દેવેદ્રસ્તવ ૪૨૬ દેવેદ્રોપપાત ૪૨૮ દેવવિધ પટ્ટાવકી ૪૧૪, ૨૪૯ દાગિહિદશા ૪૨૯ ટ્રાટ્ટી ૪૦૬ દોષપ્રાભૂત ૧૮૫, ૩૧૭ સસિત્તરી ૪૮૫ “સદ્ધિ ૪૮૫ Page #719 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦ ] જૈન પરંપરાને ઇતિહાસ ઠાત્રિશિકા ૨૫૫ નયોવતાર ૨૫૬ દ્વાદશાર નયચક્ર “નયચક્ર” જુઓ નલાયન ૫૧૭ દ્વાદશાંગી ( ૧૨ અંગે) ૩, ૭, ૧૫, નવપદ પ્રકરણ ૨૭, ૨૯ ૪૦ થી ૪૪ ૧૧૩, ૧૩૨, ૧૫ર, નંદીષેણગીત ૫૬૯ ૨૧૩, ૨૯૫, ૩૦૪, ૩૧૬, નંદીપટ્ટા ૧૮૦, ૧૮૬ થી ૧૯૦ ૫૧૫ થી ૪૨૪ નંદીસૂત્ર ૨૭૭, ૨૭, ૨૯૮, ૩૬૬, કિંજવદનચપેટિકા ૪૮૫ ૩૯૧,૪૨૩, ૪૩૦, ૪૩૧,૪૩૭, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ ૪૨૮ ૪૬૬, ૪૬૭,૪૮૫,૪૯,૫૧, ધમ્મકપ દુમે ૫૧૩ ૬૨૧ ધમ્મસંગહણી ૪૮૫ નાગપરિયાવલિકા ૪૨૮ ધમ્મિલહિંડી ૪૧૧ નાગરી પ્રચારિણી ૪૬૭ ધરણેપ પાત ક૨૮ નાટયદર્પણ ૩૯૬ ધરણે રગેન્દ્ર પ૮૦ નાણપંચગ ૪૮૫ ધર્મપ્રજ્ઞપ્તિ ૪૩૧ નાણુચિત્ત ૪૮૫ ધર્મબિંદુ ૪૮૫ નાણપંચમીકહા ૫૫૯ ધર્મવિધિ ૪૩૮ નાભિનંદનપ્રબંધ ૩૩, ૬૨૨ ધર્મલાભસિદ્ધિ ૪૮૫ નિમિત્તવિદ્યા ૨૪૩, ૨૯૨, ૩૩૦, ધર્મસાર ૪૮૫ ૪૩૦, ૫૬૨ ધર્માલ્યુદય ૬૨૨ નિરયાવલિકા ધર્મોત્તરટિપ્પન ૩૮૦ નિક્તિ “ણિજજુત્તિ” જુઓ ધર્મોપદેશમાલા ૧૪૯, ૪૪૯, ૪૫૦, નિર્વાણલિકા ૨૪૩ ૫૧૮ થી પર૧, ૫૩૯, ૫૬૧ નિશીથ ૧૯૪, ૨૨૮, ૨૩૪, ૨૩૮, ધવલા ૧૮૫, ૩૧૭ ૨૭૦, ૩૧૬, ૪૬, ૪૨૮, ધુત્તખાણ ૪૮૫ ૪૩૨, ૪૩૭, ૪૬૬, ૪૬૭, ધ્યાનશતક ૧૯૪, ૧૯૫, ૪૮૫, ૪૯૧ ૫૧૦, ૬૧૪ ધી કસીફીકેશન બાઈ એન આઈ નીતિસાર ૩૨૮ વિટનેસ ૨૭૮ નૃતનિગમ ૪૮૬ નમિઊણ. ૧૮૪, ૪૬ ૩, ૪૬૪, નેમનાથ ચરિત્ર ૪૧૦ નમુત્થણુંકલ્પ ૪૫૪, નેમિઃ સમાહિત ૫૫૮, ૫૫૯ નમેહંત ૨૪૮ વૈ ન્યાયદર્શન ૨૫૮ નયચક્ર ૨૫૬, ૩૭૧ થી ૩૭૭, ૪૩૧, ન્યાય, પ્રદેશ ૨૫૮ ૪૫૮, પ૬૬ ન્યાયપ્રવેશ ૪૮૫, ૫૦૯ Page #720 -------------------------------------------------------------------------- ________________ ': ૯ ૧૭ ૪૩૧ અકારાદિ અનુક્રમ વર્ગ ૭ [ ૭૦ ૧ ન્યાયમુખ ૨૫૮ પરિશિષ્ટપર્વ ૧૧૧, ૧૩૩, ૧૫૫, ન્યાયવિનિશ્ચય ૪૫૭ ૧૫૭, ૧૬૮, ૨૬૬, ૬૨૧ ન્યાયસાર પર પંચકલ્પ ૧૨૨, ૧૯૨, ૨૪૫, ૪૩૦, ન્યાયસૂત્ર ૨૫૩ ૪૩૧, ૪૩૭ ન્યાયાગમાનુ૦ ૨૫૬, ૩૭૭, ૪પ૭ પંચણિયંઠી ૪૮૫ ન્યાયાવતાર ૨૫૪, ૨૫૫, ૨ ૫૮,૪૩૧, પંચથાનગ ૪૮૬ ૪૮૫, ૫૬૫ પંચપ્રમાણ ૨૭ પત્રિય (પ્રકીર્ણક) ૪૫, ૧૬૮, ૪૩૭ પંચમંગલ ૨૯૦ પઉમચરિય૦ ૩૦૫, ૪૦૮ થી ૪૧૦, પંચલિંગી પ્રકરણ ૪૮ ૫ પંચવસ્તુ ૨૪૫, ૨પ૭, ૨૫૮, ૪૮૫, પકિખસત્તરી ૫૫૯ ४८६ પજુસણા(પર્યુષણ)ક૯૫ ૧૨૩, ૨૨૮ પંચસંગ્રહ ૩૪૨, ૪૦૬, ૪૩૧ પટ્ટાવલી ૧૮૬, ૧૮૭, ૨૩૦, ૨૪૪, પંચાશક ૩૪૨, ૩૬૬, ૪૮૬ ૩પ૧, ૪૮૭ થી ૪૯૦, ૫૦૪, પંચસુર ૪૮૬ ૫૧, ૬૧૫, ૬૨૪, ૬૨૪ પંજિકા ૪૩૭, ૫ ૯ પટ્ટાવલીસમુચ્ચય ૭૧, ૧૭૦, ૧૯૬, પાલી સાહિત્યકી રૂપરેખા ૪૩૪ ૪૩૩, ૪૬ ૩, ૪૭૩ પાર્શ્વનાથ ચરિત્ર ૨૨૯, ૪૬૩, ૫૧૭, પડિમાત્રા ૫૦૩ - ૫૫૮, ૫૯ પદિસમિદાગ ૪૩૩ પાસનાચયિં ૪૬૩ પહાવાગરણ (પ્રક્ષયાકરણ) ૪૩, પાસિકસૂત્ર ૩૪૨, ૪૨૪, ૪૩૦ ૪૨૩, ૪૨૦, ૪૩૦ પાંડવચરિત્ર પર પદ્મચરિત્ર ૩ર૩, ૩૭૪, ૩૭૬, ૪૦૯, પાંચપાટવર્ણન ૩૮ ૪૧૦ પિંડનિર્યુક્તિ ૧૨૦, ૧૨૨, ૪૮૬ પદ્માવતી અષ્ટક ૫૮૯ પંડવિશુદ્ધિ ૩૪૨, ૫૮૯ પદ્માવતી ચોપાઈ ૫૫૮ પુણ્યાશ્રવ કથાકાષ ૨૭૭, ૩૧૬ પન્નવણું (પ્રજ્ઞાપના) ૧૮૧, ૩૬૫, ફવઈકહા પ૫૯ ૪૨૧, ૪૫, ૨૬, ૪૩૦ થી પુરાણ ૧૬, ૧૬૩, ૧૭૪, ૨૬૭, ૪૩૨, ૪૮૬ ૫૦૭ પરકાયપ્રવેશ ૫૪૬, ૫૭૪ પુરાતત્ત્વનિબંધાવલી ૪૨૧, ૪૩૪ પરલેગસિદ્ધિ ૪૮૬ પુરાતન પ્રબંધસંગ્રહ ૩૯૩, ૬૨૧ પરિગ્રહપ્રમાણ ૪૬૩, (૫૧૩) પુરિસચરિયું (ચવન્નપુરિસ) પશ્ચિમી ક્ષત્રપ ૩૫૫ પુષ્પચલા ૪૨૯ Page #721 -------------------------------------------------------------------------- ________________ ૭૦૨ ] પુષ્પિકા ૪૨૯ પુસ્તકા ૪૩૨, ૪૪૪, ૪૯૯, ૫૦૦ પુડરીક ૩૧૬ પૂજાપ્રકરણ ૩૬૫ પૂર્વ ૪૪, ૭૭, ૯૪, ૧૧૩, ૧૨૪, ૧૩૪, ૧૮૪ થી ૧૯૦, ૨૧૩, ૨૨૯, ૨૮૬, ૨૯૧ થી ૨૯૭, ૩૦૩ થી ૩૧૫, ૩૬૩, ૩૬૪, ૩૭૧, ૩૯૨, ૪૦૩, ૪૦૪, ૪૦૮ થી ૪૧૦, ૪૪૩ પૂર્વ દેશ તીમાલા ૬ ૧૧ પૈશાચી ૪પર જૈન પરપરાના ઇતિહાસ પેરિસીમંડલ ૪૨૬ પૌષધસમાચારી ૫૧૪ પ્રજાબંધુ ૨૧૯, ૩૮૮ પ્રતિક્રમણ ૪૨૪ પ્રતિષ્ઠાકલ્પ ૪૩૧, ૪૮૬, ૫૧૦ પ્રતિહારરાજાવલી ૫૩૪ થી ૫૪૧ પ્રત્યક્ષાનુમાન ૫૧૪ પ્રત્યેકબુદ્ધ ચરિત્ર ૫૧૪ પ્રથમાનુયાગ ૨૨૮ પ્રશ્નચિંતામણિ ૯૫, ૧૨૫, ૩૨૮, ૩૩૩, ૩૬૫, ૩૭૬, ૩૯૩, ૪૫૪, ૪૬ ૧, ૪૯૪, ૧૧૦, ૬૨૨ પ્રબંધકાશ ચતુર્વિં શતિપ્રશ્નધ" નુ પ્રશ્ના ૧૩૩, ૫૩૪, ૫૫૫, ૫૫૬ પ્રભાવક ચરિત્ર ૧૭૮, ૧૮, ૧૮૨, ૧૮૩, ૧૯, ૨૩૩, ૨૩૫, ૨૪૪, ૨૫૪, ૨૫૯, ૨૬૦, ૩૦૧, ૩૦૫ થી ૩૦૭, ૩૭૦, ૩૭૫, ૩૭૯, ૩૯૩, ૪૦૧, ૪૬૧, ૪૭૧, ૪૭૩, ૪૮૦, ૪૮૮, ૧૧૦, ૫૧૨, ૫૧૮, ૧૨૪, ૫૩૭, ૧૫૪, ૫૫૫, ૫૬૨, ૫૮, ૧૯૧, ૧૯૨, ૬૦૩, ૨૨૨ પ્રમાણનયતત્ત્વલેાકાલ કાર્ ૩૬૫ પ્રમાણપદાર્થ ૩૪૫ પ્રમાણુશાસ્ત્ર ૩૭૪, ૩૮૦, ૫૬૬ પ્રમાણુપ્રકાશ ૪૬૩, ૪૬૪ પ્રમાદાપ્રમાદ ૪૨૬ પ્રમાણમીમાંસા ૨૫૫ પ્રમાણુસંગ્રહ ૪૫૭ પ્રવચનસાર ૩૧૯ થી ૩૨૫ પ્રવચનસારાદ્વાર ૩૪૩, ૪૬૪ પ્રત્રજ્યાવિધાન ૫૧૧ પ્રવાસી ૨૧૮, ૩૫૪, ૬૨૨ પ્રશમરતિ ૩૬૫, ૩૬૮ પ્રશ્નપ્રકાશ ૨૪૩ પ્રશ્નવ્યાકરણ ૪૧૦, ૪૧૧ પ્રાકૃત ૨૪૮, ૧૦૯, ૧૧૧, ૪૩૨ થી ૪૩૬, ૪૫૨, ૫૩૯, ૫૫૫, ૫૫૬ પ્રાકૃત પ્રકાશ ૪૩૫ પ્રાકૃત વ્યાકરણ ૪૧૦, ૪૧૧ પ્રાકૃત વ્યાખ્યાન ૩૪૫ પ્રાચીન ભારતવંશ (ત્રિ॰ ) ૨૭૬ પ્રાચીન લિપિમાલા ૧૭૬, ૨૨૨, ૨૬૫ પ્રાચીન શાધસ ંગ્રહ (ભાવ૦) ૫૩ પ્રાભૂત ૩૧૭ થી ૩૩૭, ૪૩૧ ૪૦૩, Page #722 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગ ૭ [ ૭૦૩ પ્રિયદર્શના ૪૮૪ ભગવતી ૯, ૧૩, ૪૨, ૪૧૮ થી ફક્કિકા ૪૩૭ ૪૨૨, ૪૩૦ થી ૪૩૨, ૪૩૭, ફશુ ચિંતામણિ પ૬૯ ૫૬૧ ફરમાન ૨૩, ૪૬૮, ૪૯૪, ૪૯૭ ભગવતી આરાધના ૩૧૮ થી ૩૩૦ ફલીટ ગુપ્ત અભિલેખ ૭૭, ૪૦૨ ભગવાન પાર્શ્વ ઈતિ. ૩૫, ૩૬, બત્રીશીઓ ૪૩૧ ભક્તિભર થયું ૪૬૩ બનારસી વિલાસ ૩૨૧ થી ૩૩૦ ભદ્રબાહુસંહિતા ૧૨૭, ૧૩૧ બસવપુરાણ ૪૫૬ ભવિષ્યવાણી ૪૨૦, ૪૪૧, ૫૬૦ બંગાલી લિપિ ૫૩ ભારત ૨૦૭, ૩૭૯ બંધદશા ૪૨૯ ભારત પ્રવાસ ૫૯૬ બંગેર જાતિર ઈતિહાસ ૫૩૭. ભારતતષ ૪૪૦ બાઈબલ ૨૭૭ થી ૨૮૩ ભારતવર્ષમાં ઇતિહાસ ૧૬૦ બાલરામાયણ ૪૩૪, ૪૩૫ ભારતવર્ષ કે પ્રાચીન રાજ૦ ૪૫૪ બાહુબલીચરિત્ર ૩૩૮ ભારત સંવત ૨૬૫ બિબ્લીથિકા ઈડિકા ૫૬૫ ભારતીય ઈતિહાસકી રૂપરેખા ૩૫૪ બુદ્ધિપ્રકાશ ૯૬ ભારતીય વિદ્યા (ઐ) ૩૩૬, ૩૭૯, બૃહદ્દકથાકેશ ૧૩૬, ૧૬૧ ૪૪૧, ૫૯૧ બ્રહદ્દકલ્પ ૧૨૨, ૧૬૩, ૧૭૪, ભાવનાશુદ્ધિ ૪૮૬ ૩૦૪, ૩૬, ૪૦૪,૪૭,૪૩૦, ભાવપ્રાભૂત ૩૧૭ થી ૩૩૦, ૩૪૨ ૪૩૧, ૪૩૬, ૪૩૭, ૬૧૪ ભાવડારગ૭ પટ્ટા૫૫૬ થી ૫૫૮ બ્રહેમિથ્યાત્વમથન ૪૮૬ ભાષ્યત્રયમ્ ૪૩૭ બ્રહદ્દસંગ્રહણી ૧૯૪ ભાવાર્થ માત્રદિની ૪૮૬ બૃહદ્દસ્વયંભૂ ૩૨૪, ૩૨૫ ભાંડારકર રિપોર્ટ ૨૦૧ બૃહતક્ષેત્રસમાસ ૧૯૪ ભુવનસુંદરી કહા ૫૫૯, બોટિકમત ૪૮૬ ભૂગોળ ૭૪, ૧૮૨, ૩૩૮, ૩૬૭, બોધપ્રાભત ૩૧૭ થી ૩૩૦, ૩૪૨ ૪૧૮, ૪૬૫, ૪૬૮, ૪૮૨ બેધિસત્તા૨૧ ભૂમિશાસ્ત્ર ૨૫૮ બૌદ્ધપ્રવચન ૪૩૩ ભેજપ્રબંધ ૬૨૨ બ્રાહ્મીલિપિ ૪૪૦, ૬૧૭ ભૌગોલિક કાશ ૬૦ ભક્તામર૦ ૪૬૧ થી ૪૬૪, ૫૪૭ મઝિમનિકાય ૩૧૩ ભક્તામર ૪૬૨ થી ૪૬૪, ૫૬૦, મત્તમયુર ૫૫૭ મસ્યપુરાણું ૧૭૪, ૨૬૭ Page #723 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ૪ ] મદ્રમહીવિજય ૫૩૦, ૫૩૭ મધ્યકાલીન હિંદના ઇતિ॰ ૩૮૮ મન્હજિણાણુ ૯૪ મરણવિભક્તિ ૪૨૬ મરણુ સાહિ ૧૬૮ મલયવતી ૪૨૬, ૪૩૧ મલ્લવાદિ પ્રબંધ ૩૭૪, ૩૭૬, ૩૯૩ મહાકપ્પ (કલ્પ) ‘‘ બૃહદ્ કલ્પ” જીએ મહાનિશીથ ૫૧, ૧૯૪, ૧૯૬, ૪૨૮, ૪૬૮, ૪૨૦, ૧૮૮ થી ૪૯૩, ૪૯૯ થી ૨૦૧ જૈન પર પરાના ઇતિહાસ મહાપુરાણું ૪૦૪ મહાપુ’ડરીક ૩૧૬ મહાપ્રત્યાખ્યાન ૪૨૭ ,, મહાપ્રતાપના પન્નવા ” જુએ << મહાભારત ૬૦, ૪૦૮ અહાવશકાવ્ય ૧૭, ૧૫૫, ૧૬૩, ૨૬૭ મહાવીરચરિય‘(ત્ર) ૪૦૧, ૪૬ ૩, પર૦ મહાસ્વપ્ન ૩૨૯ મહાક્ષત્રપ રાન્ન રુદ્રરામાં ૩૫૭ મહીવાલ હા ૪૬૪ મલપ્રવેશ ૪૨૬ મંત્રવિદ્યા ૨૭૩, ૪૨૩, ૫૨૦, ૧૩૨, ૫૭૧ થી ૫૭૬ માથુરીવાચના ૩૯૩ મારવાડ કે પ્રાચીન લેખ ૫૪૦ મિનહાજના ઈતિહાસ ૪૨૦ મુજમલુતવારિખ ૩૯૬ મુસુિબ્વયચરિય’ ૭૪૩ મુંબઈ ગેઝેટીઅર ૪૫૪ મૂલાચાર ૩૧૯ થી ૩૨૪ મેદપાટ રતવન ૫૬૯ મેધદૂત ૬૦, ૨૦૪ મેડન રિવ્યુ ૨૦૨, ૨૦૫ માહ પરાજય ૬૨૧ મૌ॰ ઇતિહાસ, ૧૫૫, ૧૦, ૧૬૩, ૨૬૮ મૌય રાજાવલી ૫૩૪ થી ૫૪૧ યતિજિત૫ ૧૯૫ તિદિનચર્યા ૫૫૮ યશોધર ચિરત ૪૮૬ યશોભદ્ર પ્રબંધ ૫૬૯ યક્ષ સહિતા ૩૯૪, ૩૮૦ યુર્ત્યનુશાસન ૩૪૫ યુગપ્રધાન ગોંડિકા ૨૭૦ યુગપ્રધાન પટ્ટાવલી ૧૯૧ થી ૨૦૨, ૨૧૩, ૨૪૫, ૪૧૪, ૪૪૭, ૪૬૫ યુગપ્રધાનમંત્ર ૯૩, ૧૮૫ યોગદૃષ્ટિસમુ૦૪૮૬ યાબિંદુ ૧૮૬ ચૈાગરત્નમાલા ૨૪૩ યેગશતક ૪૮ ૬ યોગશાસ્ત્ર ૩૦, ૩૯૧, ૫૧૪ ચેનિપ્રાભૂત ૨૩૫, ૨૪૩, ૪૩૧ રત્નકરડક ૩૪૬ રત્નસંચય ૧૯૬, ૨૯૩, ૪૮૯, ૪૯૧ રસિકચૂડામણિ ૫૬૯ રગમ જરી પર૦ રાધવચરત્ર ૪૦૯ રાજગુચ્છ પટ્ટા॰ ૫૦૬ થી ૧૮, ૧૬ રાજતરંગિણી ૧૬૪ રાજનીતિ ૫૭૬, ૬૦૬, ૬૯ રાજપુતાનેકા તિહાસ ૧૭૫ Page #724 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમ વર્ગ ૭ [ ૭૦૫, રાજપ્રશ્નોય “રાયપાસણી” જુઓ વસુદેવહીંડી ૪૦૬, ૪૩૧,૪૮૪,૬૨૧ રાજવાર્તિક ૩૬૭ વસંતવિલાસ ૫ર૪, ૬૨૨ રાજશેખર ર૦ ૪૩૪ વસ્તુપાલ ચરિત્ર ૬૨૨, ૬૨૩ રાજાવલી કથા ૩૩૮ વસ્તુ પ્રબંધ ૪૯૪ રાધાવેધ ક૨૬ વસ્તુ૦ પ્રશસ્તિ ૬૨૨ રામચરિત્ર ૪૧૦ વસ્તુ, રાસ ૬૨૩ રામાયણ ૮૯, ૪૦૮, ૪૩૪, ૪૩૫ વેદનક ૩૪૨ રાયપણું ૪૨૧, ૪૨૫ વંદિત્તાસૂત્ર ૫૧૦, ૧૧૪, ૫૬૭ રાસ ૫૯૩ વાકયશુદ્ધિ ૪૩૧ રૂપક ગ્રંથ ૫૬૫ વાચના ભેદો ૪૩૧ રૉયલ એ. સે. જર્નલ પ૩૪, ૫૪૦ વાસ્યાયન ૧૬૮ રૌપ્રસિદ્ધિ ૫૭૪ વાદમહાર્ણવ ૨૫૫, ૩૦૫, ૫૭, લલિતવિસ્તરા ૩૨૭, ૪૮૬, ૪૯૨, ૫૬૫ વાયુપુરાણ ૧૬૩, ૧૭૪, ૨૬૭ લલિતાગ ચરિત્ર ૫૬૯ વારાહીસંહિતા ૧૨૬ લગ્નકુંડલિઆ ૪૮૬ વાર્તિક ૪૩૭ લગ્નસુદ્ધિ ૪૮૬ વાસવદત્ત ૧૯૫, ૪૮૪ લવીયસ્ત્રયી ૪૫૭ વિક્રમચરિત્ર ૨૫૩ લઘુખિત્તસમાસ ૪૮૬ વિક્રમ વિશેષાંક ૨૬૪, ૨૬૫ લેખસંગ્રહ ૫૪૦. વિચાર શ્રેણિ ૧૯૦, ૧૯૨, ૧૯૪, લકતત્વ ૪૮૩, ૪૮૬ ૧૯૬, ૨૪૫, ૨૬૫, ૩૪૯,૪૪૭, લેકબિંદુ ૪૮૬ ૪૮૮, ૯, ૬૨૨ વચનિકા ૪૩૭ વિચાર રસાયન ૫૫૯ વજજલગ ૪૩૫ વિજયપ્રશસ્તિ ૧૨૯, ૬૨૩ વનરાજ પ્રબંધ ૪૯૪ વિચારસાર ૪૮૮, ૪૯૦ વરાંગચરિત ૩૨૧ થી ૩૩૦ વિજયદેવ માહાભ્ય ૬૨૩ વરુણેપાત ૪૨૮ વિજયાદયા ૩૧૬, ૩૧૮ વર્ગ કેવલી ૪૮૧, ૪૮૬, વિજલ કાવ્ય ૪૫૬ વર્ગચૂલિકા ૪૨૮ વિદ્વજનબોધક ૩૬૪ વર્ધમાન વિદ્યા પર વિદ્યાચારણ ૪૨૬ વલભીવાચના ૩૦૧ વિમલ પ્રબંધ ૬૨૩ વસુદેવચરિયું ૧૨૩, ૧૩૦, ૪૦૧ વિમાન પ્રવિભક્તિ ૪૨૮, ૪૨૯ Page #725 -------------------------------------------------------------------------- ________________ ૭૦૬ ] જૈન પરંપરાને ઇતિહાસ વિવાગસુર્ય (વિપાકસૂત્ર) ૪૩, ૪ર૩ વેદ ૮૮, ૧૦૭, ૧૧૨, ૧૨૧, ૨૫૬, વિવાહ ચૂલિકા ૪૨૮ ૨૦૧૭ વિવાહ પન્નતિ ( વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ) વેદબાહ્યતા ૪૮૬ ભગવતી " જુઓ વેદાંકુશ ૪૮૫ વિવિધ તીર્થક૫ ૨૦૯ વેલંધપપાત ૪૨૮ વિવેક મંજરી ૫૧૧ વૈક્રિય વિદ્યા ૨૮૬ વિશાલ ભારત ૨૦૧, ૩૯૬, ૪૨૦, વૈશ્રમણ પપાત ૪૨૮ ૪૩૪ વ્યવહાર સૂત્ર ૧૨૦, ૧૨૨, ૪ર૭, વિશેષણવતી ૧૯૪ ૪૩૬, ૪૩૭, ૬૧૫ વિશેષાવશ્યક ૧૯૪ થી ૧૯૬, ૨૩૯, વ્યાખ્યા પ્રજ્ઞપ્ત (વિવાહ ૫નતિ) ૨૫૮, ૩૮૪,૪૩૨,૪૩૭,૪૮૬, ભગવતી” જુઓ ૪૯૧, ૫૬૧, ૫૬૨ શકુન પપ૭ વિશ્રાંત વિદ્યાધર ૩૭૪, ૩૮૦ શતકકર્મગ્રંથ ૪૦૩,૪૩૧, ૪૩૭ વિષમપદ પર્યાય ૫૧૦ શત્રુંજય રાસ ૬૨૩ વિષ્ણુપુરાણ ૧૬૩, ૧૭૪, ૨૬૭ શબ્દભેદ પ્રભેદ ૫૫૯ વિસે સચૂર્ણ ૪૨૭ શરીર વિજ્ઞાન ૪૧૮ વિહારકલ્પ ૪૨૭ શંકર દિગ્વિજય ૫૦૪ વીતરાગધ્રુત ૪ર૭ શાલિભદ્ર ચરિત્ર ૫૧૨ વીતરાગસ્તવ ૪૬૩ શાર્ગધર૦ ૪૬૪ વીરગણુપટ્ટા, ૫૮૭ થી ૧૮૯ શાસ્ત્રભંડાર “ગ્રંથ ભંડાર ” જુઓ. વીરથયં ૪૮૬ શાસ્ત્રવાર્તાસમુ. ૪૮૬ વીરનિવણસંવત કાળગણના ૨૬૯, શાંતિનાથ ચરિત્ર ૨૬, ૫૧૨, ૧૧૯ ૨૭૦ શાંતિ સ્તવ (લઘુ) ૨૩૦, ૩૬૧, ૬૦૬ વીર પટ્ટાવલી ૬૨૩ શાંતિ સ્નાત્ર ૨૨૧, (૨૮) વીર વંશાવલી ૨૦૦, ૩૫૨, ૩૬૯, શાંતિદાસ રાસ ૬૨૩ ૩૭૦, ૨૪૨, ૫૪૩, ૫૨૩ શિષ્યહિતા ૪૮૨ વીરસુરિચરિત્ર ૨૫૯ શીલપદેશમાલા પર વીર સ્તવન ૪૬૩ શાદિયા વંશાવલી ૩૮૬ થી ૩૮૯ વરસ્તુતિ ૨૪૧, ૨૪૩ શુભ સંગ્રહ ૨૭૯ વીરાંગદ કહા ૪૮૬ શ્રવણ શિલાલેખ “ચંદ્રગિરિ શિલા.” વૃષ્ણિદશા ૪૨૯ વસવીસિયા ૪૮૬ શ્રાદ્ધજિતકલ્પ ૧૯૫ જુઓ Page #726 -------------------------------------------------------------------------- ________________ અ અકારાદિ અનુક્રમ વર્ગ ૭ [ ૭૦૭ શ્રાદ્ધ દિનકૃત્ય ૧૦૮ સમવાયાંગ ૪૨, ૪૧૮, ૪૨૧,૪૨૩, શ્રાવક પ્રજ્ઞત ૩૬૫, ૩૬૮, ૪૮૬ ૪૩૦ થી ૪૩૨ શ્રાવક સમાચારી ૫૧૪ સમાચારી ૫૧૪. શ્રાવકાચાર ૩૨૧ થી ૩૩૦, ૩૪૬ સમાધિશતક ૩૨૦ થી ૩૩૦ શ્રાવતિ રાજાવલી ૫૯૬ થી ૬૦૦ સમુત્થાન સત્ર ૪૨૮ શ્રીપાલ ચોપાઈ ૨૬૯ સમ્યકત્વકૌમુદ ૯ શ્રીપાલરાસ ૪૦૪ સમ્યક્ત્વ સસંતિકા ૪૮૫ શ્રીવિયા ૩૧૬ સમ્રાટ વિક્રમાદિત્ય ૨૬૪ શ્રુસાગરી ૩૬૭ સણયકુમારચરિયં ૩૪૩ મૃતાવતાર ૧૮૫,૨૮૨, ૩૭ થી ૩૩૩ સરસ્વતીકઠાકરણ ૪૩૪ શ્રેયાંસનાથ ચરિત્ર ૪૬૩ ૪૬૪, ૫૧૦, સરસ્વતી મંત્ર ૨૪૬, ૨૩૪ ૫૧૨, ૫૧૩ સર્વદર્શન સંગ્રહ ૨૫૫ વાર્તિક ૩૬૭ સર્વાર્થસિદ્ધિ ૩૪૫, ૩૬૭ વેતામ્બર દિગંબર ૧૬૨ સર્વજ્ઞસિદ્ધિ ૪૮૬ પખંડાગમ ૩૧૭, ૩૨૨ થી ૩૩૦ સર્વસિદ્ધાંત ૫૧૦ પ્રાભૃત ૩૧૭ ૩૩૩ સંકિતપંચસી ૪૮૬ પડશીતિ ૪૩૭ સંકેત ૫૧૭ દર્શનસમુચ્ચય ૪૮૬ સંગ્રહણી ૩૪૩, ૪૩૦, ૪૮૬, ૫૦ જભાષા સ્તોત્ર ૫૬૯ સંજમમંજરી પ૫૯ ષોડશક ૪૭૬ સંજીવની પ૭૬ સજઝાય ૨૫૮, ૬૨૪ સંતિનાચરિયું “શાંતિનાથ ચ"જુઓ સમયગ (સાર્ધશતક) ૪૩૭, ૫૧૦ સંદેશ ૩૮૮ સત્યપુરક ૫ ૫૦૫ સંધિબંધ નાટક ૫૩૪ સન્મતિ (સમ્મઈ) તર્ક ૧૯૫, ૨૫૪, સંપર્યાસિત્તરી ૪૮૬ ૨૫૬ થી ૨૫૮, ૩૭૪, ૩૭૬, સંથારગ ૧૬૮ ૪૩૧, ૫૦૭ સંબધ પ્રકરણ ૪૦૧, ૪૮૬ સપ્તતિકા ૪૩૭ સંબોહસિત્તરી ૪૮૬ સપ્તશતારચક્ર ૩૭૭ સંલેષણમૃત ૪૨૭ સમણુસંધથયું “ દુમસ જુઓ સંવેગરંગ શાલા ૪૬૩ સમરરાસે ૩૦૫ સંસત નિયુક્ત ૧૨૩,૪૩૦, ૪૩૧, સમરાદિત્ય ૨૫૮, ૪૭૯ થી ૪૮૨,૪૮૬ ૪૩૬ સમરાદિસંક્ષેપ ૫૧૦, ૫૧૧ 'પારદાવાનલ ૪૦૬, ૪૮૪, ૪૮૬ Page #727 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮]: ન પરંપરાને ઈતિહાસ સંક્ષિપ્તદશા ૪૨૯ સ્વૈભિનીવિદ્યા ૫૪૮, પ૭૨ સાગારધર્મામૃત ૩૨૦ થી ૩૩૦ સ્તોત્ર ૧૨૨ સાધુકલ્પ ૪૨૭ સ્થવિરાવલી ૧૮૦, ૧૮૨, ૧૮૬, સાવગધમ્મ૦ ૪૮૫ ૧૮૭, ૨૯૭, ૩૯૨ સાવગધમસમાસ ૪૮૬ સ્થાપના ક૫ ૪૩૧ સામજિકિરણ ૪૮૬ સ્યાદવાદકુચેઘપરિ૦ ૪૮૬ સાંડેરક, પટ્ટા પ૬૮ થી ૨૭૩ સ્યાદ્વાદરત્નાકર ૨૫૭, ૩૬૫ સિદ્ધપ્રાભત ૪૩૧ સ્વપ્નવિદ્યા ૪૨૮ સિદ્ધજયંતી ૪૬૩ સ્વયંભૂસ્તોત્ર ૩૪૫, ૩૪૬ સિદ્ધસારસ્વત ૫૧૧ સ્વર્ણસિદ્ધિ ૨૪૧, ૨૪૭,૫૪૫, ૫૭૪ સિદ્ધગમાલા ૫૬૬ હિન્દુડીરાજાવલી ૫૯૨ થી ૫૯૫ સિદ્ધાણં બુદ્ધાત્ર ૫૩૨ હજરત “અંગુષ્ઠપ્રશ્ન” જુઓ સિદ્ધાંતસાર૦ ૫૫૯ હમ્મીરમદમર્દન ૬૨૨ સિદ્ધહેમ ૧૯૫, ૨૫૮, ૩૬૫, ૩૭૭ હમ્મીર મહાકાવ્ય ૫૨૦ સુતકીર્તિ ૬૨૨ હરિવંશપુરાણ ૨૯૨, ૩૧૭ થી ૩૩૦, સુકૃતસંકીર્તન ૬૨૨ - ૫૩૫, ૬૧૫ સુકૃતસાગર પ૩૩, ૬૨૨ હરિવંસ ચરિયં ૪૦૮ થી ૪૧૦ સુપાસનાચરિયું પપ૬ હર્ષચરિત ૪૬૪ સુબોધા સમાચારી ૫૧૦ હારિલ પટ્ટા ૪૪૭ થી ૪૫ર સુબોધિકા ૪૪૩ હારિભદ્રીય ૮૦ સુમિત્રચરિત્ર ૫૬૯ હિમવંત સ્થ૦ ૧૮૦, ૧૮૨, ૧૮૯, સુયખંધે ૨૯૨, ૩૧૭ થી ૩૨૩ ૨૦૦, ૨૦૨, ૨૧૨ થી ૨૧૬, સૂયગડાંગ (સૂત્રકૃતગ) ૪૨, ૧૨૨, ૨૬૬, ૩૯૨, ૬૨૧ ૩૧૬, ૪૬, ૪૨૧, ૪૩૬, હિંસાષ્ટક ૪૮૬ ૪૩૭, ૪૬૬, ૫૬૧, ૫૬૨ હીરસૂરિરાસ ૬૨૩, સુરથોત્સવ ૬૨૨ હીરસૌભાગ્યકાવ્ય ૫૦, ૧૨૯, ૪૫૬, સૂરપન્નતિ (સૂર્યપાપ્તિ) ૧૨૨, ૩૦૪, ક્ષમાવલી બીજ ૫૯૫ ૪૨૬, ૪૩૬ ક્ષેત્ર સમાસ ૩૦, ૧૯૪, ૩૪૩, ૩૬પ, સૂરવિદ્યા ૪૪૫, ૪૪૬, ૪૮૯, ૪૯૦, ૩૬૮, ૪૮૫, ૪૮૬, ૪૯૫ ૪૯૩ સૂર્યશતક ૪૬૪ ક્ષેત્ર સંગ્રહણી પર સૂક્ષ્માર્થ વિ. ૫૧૦ જ્ઞાતાધર્મકથા “ણાયાધમ્મ” જુઓ સેનસંધપટ્ટાવલી ૩૩૧ જ્ઞાનબિંદુ ૨૫૭ સેમસૌભાગ્ય૦ ૬૨૩ જ્ઞાનાર્ણવ ૩૨૦ થી ૩૦ Page #728 -------------------------------------------------------------------------- ________________ Jan Ed og international For Private & Person wwwjdeliberang