SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ * *;* * જેન અરરાને ઇતિહાસ સ્ત્રીઓ, સાસુ, સસરા, અને પ૦૦ ચો વચ્ચેનું અરણ કરાવતા ર૭ તપ અહી બન્યા એટલે આ સ્થાન પુન કા જલાલીમાં આવ્યું. અહીં આર્ય શ્રીસ્કૃદિલાસા આગમની વચ્ચન કરી ૮૪ આગમને વ્યથિત ક્યાં હતાં. આ કારણે રાસી નું મંદિર તરીકે પણ આ સ્થાન પ્રસિદ્ધ છે. ભગવાન શ્રીસુપાર્શ્વનાથના આ રપ વગેરેને આ બમ્પભદિસૂરિના ઉપદેશથી જીર્ણોદ્ધાર થયે હતે. પછી સંવત ૧૪૧રમાં પણ તેને કઢાર થયે હતું. તે સમયને એક રૂપલેખ આજે પણ મળે છે. જગદ્ગુરુ આચાર્ય શ્રી વિજયહીરસૂરિ મથુરાની યાત્રાએ પધાર્યા ત્યારે અહીં પર૭ રવિવમાન હતા. (હીરસૌભાગ્યકાવ્ય સર્ગઃ ૧૪ લેક ર૫૦) તેના જ સંતાનીય મહેપાધ્યાય શ્રીવિવેકહર્ષગણિએ સ. ૧૯૬૭માં અહીં જંબૂસવામીનાં ચરણેની પ્રતિષ્ઠા કરી હતી. આ સ્થાનને બાદશાહ ઔરંગઝેબે વૈષ્ણવાચાર્યના ઝઘડામાં મથુરા તોડ્યું ત્યારે નાશ થયો અને એક મેટેડ ટેલ બની ગયે છે, જેનું નામ “કંકાલી ટીલે છે. પાછળથી સરકારે તેને ખેરાવી તેના અવશેષે લખનના કેશર બાગના પ્રદર્શનમાં ગોઠવી રાખ્યાં છે, તેમાં ઈ. સ. પૂર્વે બીજી સદીની કનિષ્ક-હવિષ્યકાલીન પંડિત અને અખંડિત અનેક ભવ્ય જૈન શ્વેતાંબર પ્રતિમાઓ, સં. ૧૦૬૩ની સામરણ મૂર્તિ, ચૌમુખે, ગર્ભાપહારનું દશ્ય, કેશવાળી પ્રતિમા, લગેટવાની પ્રતિમાઓ, આયાગપટ્ટો, પાદુકાઓ, સાધ્વી, દેવી, આમલકીકીઠ, ઉત્તમ વાજિંત્રો અને વિક્રમની ૧૧ મી સદીની દિગબર પ્રતિમાઓ વગેરે વગેરે મૌજુદ છે. " વિનાશ પછી શ્રીસંઘે ૮૪ નું મંદિર બનાવી તેમાં મહાશ્રીવિવેકહર્ષગણિ પ્રતિષ્ઠિત શ્રીજબૂસ્વામીની ચરણપાદુકાને બિરાજમાન કરેલી છે, જેને લેખ પણ સ્પષ્ટ વંચાય છે. આગરાના શ્રીસંઘે અહીં થીયામંડીમાં શ્રીકટ્ટુમ પાર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy