SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ એક સમું) તે શ્રીસાલીજ્ઞાત્રિની ન હતી. તેનું જન્મ સમાન સાકર ગામ હતું. એક ત્રાર વિના ચાલકે કાર ગામના શ્રેષ્મ ત્યાં રાત્રે ચોરી કરવા ગમે હતું, ત્યાં શેઠના ભંડારિયામાં દહીથી ભરેલા વાસણમાં તેને હાથ પડ્યું, એટલે વનરાજે શેઠને ખાતર ન પાડ્યું અને ખાલી હાશે જ પાછા જવું ઉચિત માન્યું. સવારના પહેરમાં શા ઘરમાં ખબર પડી કે ખાતર તે પડ્યું છે, પરંતુ ઘરમાંથી કાંઈ જ ચૂક્યું નથી. તપાસ કરતાં ભંડારિયું ઉઘાડું જણાયું. શેઠની બહેન શ્રીરલાએ દહીના બાસણમાં હાક્ષના થાપાનું ચિહ્ન જોયું. રેખાઓ વગેરે પડેલી જોઈ એને થરું કે આ હાથવાળે પુરુષ ભાગ્યશાળી હે જોઈએ તે રિછા થઈ કે ણા શેર એકવાર મળે તે સારું. આ સમાચાર વનરાજને મળ્યા. વનરાજ રાતે ગુપ્ત છે ત્યાં અમો ને અને શ્રીદેવીને મળ્યો. સ્ત્રીજીએ વનરાજને પિતાને ભાઈ માને, પ્રેમથી પોતાને ઘેર જમાડયો અને શીખામણ પણ આપી. વૃનરાજે પણ શ્રીદેવીને બહેન માની, બહેનની શીખામણ પ્રેમથી સ્વીકારી અને “હું રાજા થઈશ ત્યારે તારા હાથે જ રાજતિલક કરાવીશ.” એવી પ્રતિજ્ઞા કરી શ્રીદેવીનું લગ્ન પણ પાટણમાં જ થયું હતું. તેણીએ પાટણ શ્રી પિયર જતાં વનરાજને બીજીવાર પણ મદદ કરી હતી. આઅરે વનરાજને પાટણમાં રાજ્યાભિષેક થશે, ત્યારે તેણે કાકરના શેઠની બહેન અને પિતાની ધર્મબહેન દિવાના હાર રાજતિલક કરાવ્યું હતું. શ્રીદેવી પ્રરમ પ્રમા , દયા, શાત્સલ્યમૂર્તિ, રાજભક્ત સુશીલ હતી. વનરાજે આ પ્રમબહેનને જિંદગી સુધી ઉપર માન્ય હતેધન્ય છે આવી ગુણિયલ ગુજરીને કે એણે ધર્મ, રાષ્ટ્ર અને સમાજના ઉત્થાનમાં ખૂબ સેવા આપી છે. મહાનિશીથવને જીર્ણોદ્ધાર અ. ચિમીeીએ ૮૪ આસો વણોને અપાર - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy