SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાનો ઈતિહાસ પ્રકરણ એકિત થઈ “ જ્યારે રાજી થઈશ ત્યારે તમે મહામંત્રી બનાવીશ.” એમ કેલ આપી, જબને જવા દીધું. વનરાજે રાધ થાણું હાર કાને મુખ્ય મંત્રી બનાવ્યા હો. તેની પરંપરામાં થયેલ મંત્રી રાજના સાજા સિદ્ધરાજના ધબતે વિ. સં. ૧૧૫માં સારાષ્ટ્રને દંડાધિપતિ હતે. મહામંત્રી નીને : ' શેઠ નીને પિતે જૈન હતું. તેના પૂર્વજો ભિન્નમાલ છેડી ગભૂમાં આવી વસ્યા હતા. વનરાજે નીના શેઠને પાટણમાં વસવા આમંત્રણ આપ્યું એટલે શેઠ પરિવાર સાથે પાટણમાં આવી વસ્યા હતા. પિતે વિદ્યાધરગચ્છને શ્રાવક હતું, એટલે તેણે પાટણમાં પિતાના છ માટે ભ ષભદેવનું મોટું મંદિર બંધાવ્યું હતું. વનરાજે તેને પાટણને દંડનાયક બનાવ્યું હતું. ખરી રીતે કહીએ તે મંત્રી કપકે જેમ નંદરાજ્યને મંત્રી વંશ આગે હિતે, તેમ આ નીના શેઠે ગુજરાતને મંત્રીવંશ આપે છે. તેને વરાજ સહિર ચાવડાવંશમા છે રાજાએ સુધી અને સોલંકી ખૂળાસર્જના સમયમાં દંડનાયક રહ્યો છે. તેના વંશજો વીર અને મજ પણ પાટણના દંડનાયક બન્યા છે, છેઠે વીર બીજો પુત્ર વિમલ સોલંકી રાજા ભીમદેવના સમયે ગુજરાતને દંડનાયક અને મંત્રી બન્યા છે. નેટની પરંપરામાં મંત્રી ધવલ, મહામંત્રી આનંદ, મહામંત્રી પુરીપાલ, મહામાત્ય ધનપાલ થયા છે. પૃથવીપાલ સૂર્જરેશ્વર કુમારપાળને મહામાત્ય હતે. એવી અશકે: - મંત્રી આશકે મોઢ જ્ઞાતિમા ન હતા. વનરાજે તેને પિતાના સહસ્થમંત્રીપદે સ્થાપ્ય હતે. વનરાજે પંચાસરમાં પિતાની પૂજક ભાવવાની મૂર્તિ બનાવી છે. તેમાં જમણી તરફ મંત્રી આશકને પણ સાથે છેતરાવેલ છે. શિલાલેખમાં તેને મોઢજ્ઞાતીય જેને તરીકે પરિચય આપે છે. (જેને સત્ય પ્રકાશ : કે. ૯, ૭૩, ૭૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy