SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પર પરાને તિહાસ [ સંકરણ देविंदर्वदिपहिं महाणुभावेहिं रविवअअज्जेहिं ।" જીપમાલગ્ન વિત્તો, અણુઓનો તા નો ચઙા ઙિછ ( આવલય-નિવ્રુત્તિ) જેમ ચામાચા ના ચરિત્રમાં સૌધર્મેન્દ્રે સીમ ધરસ્વામીને ભરતક્ષેત્રના નિગેાદના વ્યાખ્યાતા માટે પૂછ્યુ અને શ્યામાચાય નું નામ સાંભળી ત્યાં આવી તેમની પરીક્ષા કરી વંદન કરી ઉપાશ્રયના દવા અદલી સ્વર્ગ ગમન કર્યું ઈત્યાદિ વન આવે છે એ જ વસ્તુવર્ણન આ૦ રક્ષિતસૂરિજીના ચરિત્રમાં પણુ છે. સારાંશ એ છે કે, આ આચાર્ય દ્રવ્યાનુયોગના સંપૂણું જ્ઞાતા હતા. તે વી॰ સ પુ૯૭માં મદસારમાં અનશન રી સ્વર્ગવાસી થયા. સાતમા નિહૅવ ગેાષ્ઠામાહિલઃ te વીર સં. ૫૮૪ માં ગાષ્ઠામાહિલ સાતમા નિહ્ન થયા. તે આ રક્ષિતજીના શિષ્ય હતા. તેણે આઠમાં ક`પ્રવાદ પૂર્વના અધિકારમાં “કર્યું જીવાત્માની સાથે ક્ષીરનીર અને લાહાગ્નિની જેમ મળી જાય છે” તેને બદલે “ક્રમ` સ્ત્રીની કાંચળી અને બાળકની માનટોપીની જેમ આત્મપ્રદેશની ઉપર લાગી જાય છે. ” એવું નિરૂપણ કર્યું, તથા નવમા પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વના અધિકારમાં સાધુએ જવŌયનું સામાયિક ઊચરે છે, તેમાં જીવનની છેલ્લી ઘડીએ ભાગની વાંચ્ન થઈ આવે છે, એમ વાંચ્છા દોષ બતાવી જાવŌગ પચ્ચખ્ખાણુની મના કરી. નવા અખક્ત્તિક મત ચલાવ્યે આ શ્રીદુલિકાપુષે તેને સમજાબ્યા અને શ્રીસ ધે અઠ્ઠમ તપ કરી, શાસનદેવી મેાકલી, ભ॰ સીમ ધરસ્વામી પાસેથી ખુલાસા મેળવી, ગાષ્ઠામાહિલને પોતાની ભૂલ સુધારવા જણુાંવ્યું પરંતુ તે એકના બે થયા નહીં. દુર્બલિકાપુષ્પ કંઈ અણુતા નથી, અને દેવી જૂઠી છે, ભગવાન એવું કહેવરાવે જ નહી' ઇત્યાદિ કહી તેણે પેાતાના કટ્ટાબ્રહ્મ છેડ્યો નહીં. શ્રીસ'ઘે પણ તેને સૂંઘ બહાર કર્યો, અને તેના મત પશુ થાય! વર્ષ સુધી ચાણ્યા પછી અંતે હિંગખર ઋતમાં ભળી ગયા. ૩૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy