SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમું] આ૦ શ્રીદિસરિ ૨૫ શબ્દ છે. આ પાદલિપ્તસૂરિ વિદ્યાધરવંશના એટલે વાચકવંશના આચાર્યું છે એમ માનવું એ જ યુક્તિસંગત છે. યુગપ્રધાન રેવતીમિત્ર, આ ધર્મસૂરિજીઃ તેઓને પરિચય યુગપ્રધાન પટ્ટાવલીમાં આવી ગયે છે. (પૃ. ૧૯૨) તેમના સમયે પંચકલ્પને વિચ્છેદ થયે. વી.સં. ૪૧૪ની આસપાસમાં “છતક૫” બન્યા જે અત્યારે મળતું નથી. આજે જે “જીતક૫ મળે છે તે આ જિનભદગણિ ક્ષમા શ્રમણને રચેલ છે. “સમણુસંઘથયં” તથા “વિચારશ્રેણિમાં આ સિદ્ધસેનને યુ, આ ધર્મસૂરિના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે, આથી સમજાય છે કે તેમને આ આચાર્ય પ્રત્યે વિશેષ પૂજ્યભાવ હશે. આ. વૃદ્ધવાદિસૂરિ, આ. સિદ્ધસેન દિવાકર : सुअकेवलिणा जओ भणियआयरियसिद्धसेणेण, सम्मइए पइट्ठिअजसेण । दूस्सम-णिसा-दिवायर कप्पत्तणओ तदक्खेणं ॥ દુષમકાળરૂપી રાત્રિમાં દિવાકર જેવા લેવાથી દિવાકર નામવાળા અને પ્રતિષ્ઠિત યશવાળા શ્રુતકેવલી આ૦ સિદ્ધસેને કર્યું છે કે (આ. હરિભદ્રસૂરિકૃત “પંચવઘુગ' ગાય ૧૦૦૮) આ. સિદ્ધસેન જેને ન્યાય-પ્રમાણશાસ્ત્રના આદ્ય પ્રતિષ્ઠાપક, રાજા વિક્રમાદિત્યની રાજસભાના સમર્થ વિદ્વાન અને રામાન્ય થર હતા. આ આચાર્ય શ્રીવૃદ્ધવાદિસૂરિવર પાસે દીક્ષા લીધી હતી. શ્રીવૃદ્ધવાદિસૂરિજીને જન્મ ગૌ દેશના કેશલા ગામમાં થયું હતું. તેમનાં માતા-પિતાનું નામ મળતું નથી. તેમનું * धन्वतरिक्षपणकोऽमरसिंहशंकुर्वतालभट्टघटखपरकालिदासा। ख्यातोवराहमिहिरो नृपतेः सभायां रत्नानि वै वररुचिर्नव विक्रमस्या (તિષિામાં) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy