SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમ ] આ શ્રીસ્થૂલિભદ્રસૂરિજી ૧૬૩ પાતે પણ એની સહાયથી રાજા ખનેલ છે. માટે બિન્દુસાર ચાણકયનુ બહુમાન રાખે એમાં નવાઈ નથી. < સેાળમી સદીના પ્રસિદ્ધ તિબેટી લેખક તારાનાથ લખે છે કે ચાણકયની મદદથી બિન્દુસારે ૧૬ રાજ્ગ્યા ઉપર વિજય મેળવ્યો હતા. જૈનાગમ શ્રૃહત્કપભાષ્ય' ગા. ૧૧૨૭માં લખ્યું છે કે ‘બિન્દુસારે ચંદ્રગુપ્ત કરતાં પણુ માટું રાજ્ય મેળવ્યું હતું. ’ બિન્દુસારના જુદા જુદા ગ્રંથામાં જુદાં જુદાં ( દીપવ’શ ' તથા ‘મહાવ'માં બિન્દુસાર વૃત્તાંત'માં તથા ખીજા પુરાણે!માં વારિસાર ભદ્રસાર ગ્રીપ્રથામાં અમિત્રોચેટસ એટલે વગેરે નામા મળે છે. તેના રાજદરબારમાં ‘3ઇમેક્રસ ' નામને યુનાની એલચી આન્યા હતા. તેણે તે સમયને ઇતિહાસ લખ્ય છે પણ આજે આ ગ્રંથ થાડા જ મળે છે. : નામે મળે છે. કલિયુગ રાજ‘વાયુપુરાણ'માં કે અમિત્રઘાત બિન્દુસાર જૈનધમી હતા. યદ્યપિ આ સંબ’ધી સ્પષ્ટ ઉલ્લે`મા મળતા નથી પરંતુ એના પિતા જૈનધર્મી હતા. ચાણકય મંત્રી જૈનધમી હતા અને અશેાક પણ શરૂઆતમાં જૈનધમી હતા, આ જોતાં બિન્દુસાર જૈનધમી હાય એમ લાગે છે. સત્યકેતુ વિદ્યાલંકાર “ મૌર્ય સામ્રાજ્યક્રા ઇતિહાસ'માં લખે છે કે “ સૌ રાજાપા ખૌદ્ધ કે જૈન હતા. તેમના ધર્મવિજયથી ઈર્ષાળુ ખની બ્રાહ્મણીએ મોર્ય સામ્રાજય પ્રત્યે વિદ્રોહ ફેલાવી તે શાસનના અત આણ્યો. ” બિન્દુસારના બીજો મંત્રી સુગન્ધુ હતા. એણે બિન્દુસાર પાસે રાજમાતાના મૃત્યુપ્રસંગને વિકૃતરૂપે ચિતરી કપટથી રાજાને ચાણકય:પ્રતિ અભાવ કરાવ્યેા અને છેવટે તે મંત્રી જ ચાણકયના મૃત્યુનું પણ નિમિત્ત અન્ય. મોર્ય બિન્દુસાર ૨૫ વર્ષ રાજ્ય કરી મૃત્યુ પામ્યા. સમ્રાટ અશોક સમ્રાટ અશોક બિન્દુસારના પુત્ર છે. શરૂઆતમાં તે જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy