SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ તેવીશમુ આ દેવાનંદસૂરિ : આ॰ જયદેવસૂરિની પાટે આ॰ દેવાનંદસૂરિ થયા છે. તેમનું જીવનચિરત્ર મળતું નથી કિન્તુ · વીરવ’શાવલી'માં ઉલ્લેખ છે કે તેમણે કચ્છ-સુથરીમાં શાસ્ત્રાર્થ કરી શૈવોને હરાવ્યા હતા અને પ્રભાસપાટણમાં ભ॰ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. આદ્ય શિલા તાકિ કિશરામણ આ મલ્લવાદી અને રાજા દિત્ય આ અરસામાં થયા છે. આ અરસમાં આ॰ સ્કંદિલ, આ જમ્મૂ, આ૦ હિમવંત, આ નાગાર્જુન અને આ॰ ગોવિંદ વગેરે શ્રૃતધર થયા છે, તેનુ જીવનચરિત્ર વાચકવ’શ ( જુએ : પૃ૦ ૧૮૬ થી ૧૮૮)માં વ વેલ છે. તેઓએ મથુરામાં તથા વલભીમાં ચેાથી આગમવાચના કરી હતી. આજ અરસામાં ચેાથી આગમવાચના અને વલભીભગ વગેરે ઐતિહાસિક ઘટનાઓ પણ મની છે. આ મહ્ત્વાદિરિ આ॰ મલ્લવાદી નામના ત્રણ આચાર્યાં થયા છે; ત્રણેના જીવનચરિત્રોમાં નામની એક્તાને લીધે અસ્તવ્યસ્તતા થઇ ગઇ છે. છતાંયે ‘પ્રભાવકચરિત્ર' વગેરેમાં જે જીવનચરિત્ર મળે છે, તે આ પ્રમાણે છે: આચાર્ય શ્રીનું જન્મસ્થાન વલભીપુર છે, તેમની માતાનું નામ દુ ભદેવી છે. દુ ભદેવીને ત્રણ પુત્રો હતા. (૧) જિનયશ, (ર) યક્ષ અને (૩) મલ્લ. આ મલ્લ એ જ મલ્લવાદી તરીકે પ્રસિદ્ધ થયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy