SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ સ્વર્ગ વાસ સમયે શ્રીસ્થૂલિભદ્રજી નવા જેવા જ હતા આથી શ્રીયશેભદ્રસૂરિજીની પાટે તેમના જ બીજા શિષ્ય શ્રીભદ્રબાહુસ્વામીજી પશુ પટ્ટધર બન્યા. એ જ કારણે પટ્ટાવવીકારાએ શ્રીયશેભદ્રસૂરિજીની પાટે એ શિષ્યા પટ્ટધર બન્યાના ઉલ્લેખ કર્યાં છે. આપણે પણ એ જ માને અનુસર્યાં છીએ. ગ્રન્થસર્જન: આ શ્રીભદ્રબાહુસ્વામીએ પોતાની ગંગાધ વિદ્વત્તાના લાભ આપણને અહુ જ સુંદર રીતે આપ્યા છે. તે આગમ જ્ઞાનના તે ખજાના હતા એ તે આપણે એમની સ્તુતિએામાં જોઈ ગયા છીએ. એમણે જિનાગમરૂપી ગૂઢ મંદિરના દરવાજા ખાલવા માટે ચાવી રૂપ ૧૦ નિયુક્તિઓ રચી છે, તેમજ ૪ છેદ્યસૂત્રો, બીજી નિર્યું ક્તિઓ અને તેાત્ર વગેરે પણ બનાવ્યાં છે જેની તાલિકા નીચે પ્રમાણે છે નામ આવશ્યક નિયુક્તિ દશવૈકાલિક ઉત્તરાધ્યયન આચારાંગ 99 છે સૂત્રકૃતાંગ દશાશ્રુતક બૃહદ્ કલ્પસૂત્ર ” વ્યવહારસૂત્ર સૂર્ય પ્રજ્ઞપ્તિ ઋષિભાષિત "9 "" બૃહદ્કોપ મૂળ પિ'ડનિયુ તિ Jain Education International ,, "" 99 વ્યવહાર સૂત્ર મૂળ દશાશ્રુતસ્કંધ મૂળ પંચકલ્પ મૂળ "" ગાથા ૨૫૫૦ ૪૪૫ ૬૦૭ ૩૬૨ (૩૬૮) ૨૦૮ ૧૪૪ ૬૫ (અપ્રાપ્ય) "" 99 ૩૭૩ (૬૦૦) ૧૮૩૦ ૧૧૩૩ ૪૭૩ ૭૦૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy