SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ] આ શ્રીસંભૂતિવિજયસૂરિ ૧૩૭ ગયા જ નથી. કિન્તુ વિદિશાની વાયવ્યમાં રહેલ વેસનગરમાં સ્વગે ગયા છે જે સ્થાનનાં બીજા નામે ચૈત્યગિરિ અને ભલપુર મળે છે. (૨) દિ॰ થ્ર॰ નેમિદત્તજી પશુ શ્રુતકેવલી શ્રીભદ્રબાહુનું સ્વર્ગગમન ઉજજૈન પાસે જ ખતાવે છે. "उज्जयिन्यां सुधीर्भद्रः, वटवृक्षसमीपके । ધ્રુવૃત્તિપાલાવિ હિત્વા, સંસ્થાલેન સન્વિતઃ ॥૨૬॥ स्वामी समाधिना मृत्वा, सम्प्राप्तः स्वर्गमुत्तमम् ॥ २७ ॥ ( ગાયના થાજોવ' થા ૬) उज्जैनीपुरके उद्यान, बटके वृक्षनिकटथित ठान । क्षुधातृषादिपरिषद जोर, जाती तनकी ममता छोर ॥२८॥" ( ‘ આરાધના થાજોષ-આાષા જૈવ ' રૃ. ૩૩૪) ભદ્રમાડુસ્વામી દક્ષિણમાં ગયા જ નથી (૩) ચંદ્રગિરિ પહાડ પર પાર્શ્વનાથ વસ્તીના કાનડી શિલાલેખમાં સ્પષ્ટ કર્યું" છે કે પ્રથમ ભદ્રબાહુસ્વામી દક્ષિણમાં ગયા નથી કિન્તુ દ્વિતીય ભદ્રબાહુસ્વામી દક્ષિણમાં પધાર્યા છે અને ત્યાં જ ૭૦૦ મુનિ સાથે સ્વર્ગ ગામી બન્યા છે. સાફ વાત છે કે (“ જૈન સિદ્ધાંત ભાસ્કર ” કિ॰ ૧, પૃ. ૨૫) આ ઉલ્લેખ પ્રમાણે નક્કી છે કે, શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી દક્ષિણમાં ગયા નથી તા પછી શ્વેતાંખર દિગમ્બરના ભેદ એ સમયે પહેચાની તા વાત જ શી કરવી? (૪) દિ૰ ૰ દેવસેનજી વીર સ. ૬૦૬માં શ્વેતાંબર–દિગમરના ભેદ પડયો એમ મતાવે છે અને શ્વેતાંબર શાસ્ત્રો વીર સ. ૬૦૯માં ભેદ પડથાનું વર્ણન કરે છે. એટલે આ વસ્વામી પછી કે બીજા ભદ્રબાહુસ્વામી પછી શ્વેતાંબર-દિગમ્બરાના ભેદ પડેચા એ માન્યતા જ પ્રમાણયુક્ત છે. આથી નક્કી છે કે દિગમ્બર વિદ્વાના શ્રુતકેવળી ભદ્રબાહુસ્વામીનું દક્ષિણમાં ગમન અને ત્યાર પછી શ્વેતાંબર-દિગમ્મીના ભેદ પડવાનું માને છે તે વાસ્તવિક નથી. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy