SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદમું ] આ શ્રીવસેનરિ ૩૨૭ ૪. દેવસ'ઘા——દેશીયગણુ, પુસ્તકચ્છ. શશિક મતના પણ આમાં સમાવેશ થાય છે. ત્યારપછી દિગમ્બરીમાં નીચે મુજમ જુદા જુદા ગ નીકળ્યા છેઃ ૧. મૂળસ ઘ:-દ્રાવિડસધ જુદો પડચો, ત્યારે દિગમ્બર સંઘે પેાતાનુ' બીજું નામ “ મૂળસંઘ ” રાખ્યુ. આ નામ સાતમી સદ્દી પછીના શિલાલેખામાં મળે છે. ૨. દ્રાવિડસઘઃ—આ॰ પૂજ્યપાદના શિધ્ધ વાન'દીએ દ્રવિડની મથુરામાં વિ. સં. ૫૩૬માં દ્રાવિડસઘ સ્થાપ્યા અને પ્રાયશ્ચિત્ત નવું બનાવ્યું. આ સંઘનાં ૧ ક્રાવિડ, ૨ સ્મિલ અને ૩ પુન્નાટ એ ત્રણ નામે છે. ખીજા આ॰ જિનસેનસૂરિ અને વાદિરાજસૂરિ આ સઘમાં થયા છે. ( ઇનસાર ) ૩. યાપનીયસ ઘ॰ હરિષેણના મતે અ ફાલક અને ક'બલીસ ઘથી અને આ દેવસેનના મતેવિ. સ. ૨૦૫માં કલ્યાણીમાં શ્વેતાંબર આ॰ શ્રીકલશથી આ સંઘની ઉત્પત્તિ થયાનું મનાયુ છે, કિન્તુ તેના શિલાલેખામાં અને દાનપત્રોમાં મૂળસંઘ, નંદીગણુ અને પુન્નાગવૃક્ષ સાથે આ સધના સંબધ જોડેલ છે. આ સંધ સ્ત્રીમુકિત, કેવલિભુકિત, સઅમુક્તિ અને અન્ય લિ’ગમુકિત પણ માને છે. આ॰ હૅરિભદ્રસૂરિએ ‘લલિતવિસ્તા’માં આ સંઘના સ્રીમુકિતને પક્ષ રજુ કર્યો છે. પ્રસિદ્ધ વૈયાકરણ આ શાકઢાયન આ સધના હતા. આ સ ંઘનું બીજું નામ ગાય્યસ૨ પશુ છે. ૪. કાષ્ટાસ ઘ:—આદિપુરાણ'ના કર્યાં આ॰ જિનસેનના ગુરુભાઇ વિજયસેનના શિષ્ય કુમારસેને વિ. સં. ૭૫૩માં દિ તટમાં કાષ્ટાસંધ સ્થાપ્યા. જેની નહિતટ, માથુર, વાગઢ અને લાડવાગઢ એમ ૪ શાખાએ હતી. આ સઘ સ્રીને દીક્ષા આપતા હતા અને માપિચ્છને સ્થાને ગાયનું ચામર રાખતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy