Book Title: Charnanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan
Catalog link: https://jainqq.org/explore/001957/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સંપાદક : 07) અ. પ્ર. ઉપાધ્યાય મુનિશ્રી કહૈયાલાલ કમલ परस्परोग्रहोजीवानाम् 0 0 0 વીર્યાચાર છે તપાચાર છે . ચારિત્રાચાર 0 દર્શનાચાર b. જ્ઞાનાચાર 0 ચરણાનયોગ C Page #2 -------------------------------------------------------------------------- ________________ 9 91 મું છે છે કે જે સમતામૂર્તિ સ્વ. પૂ. પિતાશ્રી કાનજીભાઈ શીવજીભાઈ (સંગજીભાઈ) મહેતા વાત્સલ્યમૂર્તિ સ્વ. પૂ. માતુશ્રી ગુલાબબેન કાનજીભાઈ મહેતા ના સ્મરણાર્થે હસ્તક સુપુત્ર મહેન્દ્રકુમાર કાનજીભાઈ મહેતા, પુત્રવધુ: ધનલક્ષ્મીબેન (મીનાબેન) પૌત્ર : પ્રશાંત મહેન્દ્રકુમાર મહેતા, પૌત્રવધુ: વૈશાલી પ્રશાંતકુમાર મહેતા પ્રપૌત્ર ગૌરવ પ્રશાંત મહેતા, પ્રપૌત્રી : નિયતી પ્રશાંત મહેતા તરફથી પ્રેમ કરી રહી છે ચરણાનુયોગ ભાગ - ૨ આપ જાણકાર LI 3. Page #3 -------------------------------------------------------------------------- ________________ 888 - as ' છે રર દર - . છે , - દરી કરી ચરણાનયોગ | ભાગને Page #4 -------------------------------------------------------------------------- ________________ પતિ ગુનો - ( શ્રી ફતેહ-પ્રતાપ-ગુરુદેવ સ્મૃતિ-પુષ્પો ન આગમ અનુયોગ ગ્રંથમાળા પુષ્પ-૪ ) ------------------ વાર ચરણાનયોગ Dિ | ગુજરાતી ભાષાંતર = — — — — — — (દ્વિતીય ખંડ) (જૈન આગમોમાં વર્ણિત આચાર ધર્મ-વિષયક સામગ્રીનું પ્રામાણિક સંકલન) : પ્રધાન-સંપાદક : અનુયોગ-પ્રવર્તક ઉપાધ્યાયાવર મુનિશ્રી કન્વેયાલાલજી મ. “કમલ'T : સંયોજક : -: સંપાદિકાઅનુવાદિકા - આગમરસિક | મહાસતીશ્રી મુક્તિપ્રભાઇ મહાસતીશ્રી દિવ્યપ્રભાજી, શ્રી વિનયમુનિજી “વાગીશ”!' એમ.એ., પીએચ.ડી. એમ.એ., પીએચ.ડી. મહાસતીશ્રી અનુપમાજી એમ.એ., પીએચ.ડી. : સહસંપાદિકા : મહાસતીશ્રી ભવ્યસાધનાજી એમ.એ., પીએચ.ડી. મહાસતીશ્રી વિરતિસાધના બી.એ. : પ્રધાન પરામર્શક : પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા : ગુજરાતી આવૃત્તિ સંપાદક-સંશોધક : ડૉ. રમણીકભાઈ શાહ એમ.એ., પીએચ.ડી. : પ્રકાશન-સહયોગી : પૂ. શ્રી ડોસાભાઈ ગોપાલદાસ પટેલ (સાણંદ નિવાસી) : સુપુત્રો : : પૌત્રો : - (સ્વ.) શ્રી મહાસુખભાઈ ડોસાભાઈ, શ્રી નંદુભાઈ (સ્વ) શ્રી બળદૈવભાઈ ડોસાભાઈ, શ્રી બચુભાઈ, શ્રી બકાભાઈ, (સ્વ) શ્રી ચિમનલાલ ડોસાભાઈ | શ્રી નવનીતભાઈ, શ્રી મધુભાઈ, પરિવાર તથા શ્રી જયંતીલાલ કાંતિલાલ પટેલ પરિવાર : પ્રકાશક : આગમ અનુયોગ ટ્રસ્ટ અમદાવ. For Private 5 Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ સર્વાધિકાર પ્રકાશકાધીન. પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : આગમ અનુયોગ ટ્રસ્ટ, સ્થાનકવાસી જૈન વાડી, સ્થાનકવાસી જૈન સોસાયટી, નારણપુરા ક્રોસિંગ,અમદાવાદ- ૩૮૦૦૧૩ ફોન : ૭૫૫૧૪૨૬, ૭૫૫૨૭૧૧ સંપર્ક સૂત્ર : શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર સબ્ઝમંડી સામે, માઉન્ટ આબુ (રાજસ્થાન) પીન-૩૦૭૫૦૧, ફોન : ૪૩૫૬૬ દ્વિતીય આવૃત્તિ : વીર નિર્વાણ સંવત - ૨૫૨૪ વિક્રમ સંવત - ૨૦૫૪ ઈ.સ. ૧૯૯૮ મહાવીર જયંતિ ( ૯ એપ્રિલ-૧૯૯૮) મૂલ્ય : ચારસો રૂપિયા રૂ. ૪૦૦/ મુદ્રક : સ્કેન-ઓ-ગ્રાફિક્સ (કોમ્પ્યુટર-ઓફસેટ જોબ) ૩એ, રવિકુંજ સોસાયટી, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩ ફોન : ૪૯૪૩૯૦ સેવા-સહયોગી શ્રમણ મંડળ : ૧. મધુર વ્યાખ્યાની શ્રી ગૌતમમુનિજી સેવાભાવી શ્રી સંજયમુનિજી ૨. સેવા-સહયોગી શ્રમણી મંડળ : મહાસતી શ્રી દર્શનપ્રભાજી મહાસતી શ્રી ચારુશીલાજી મહાસતી શ્રી યોગસાધનાજી મહાસતી શ્રી ઉત્તમસાધનાજી મહાસતી શ્રી અપૂર્વસાધનાજી મહાસતી શ્રી વિરાગસાધનાજી ૧. ૨. 3. ૪. ૫. 9. ટ્રસ્ટી મંડળ : ૧. ૨. ૩. ૪. ૫. ૐ. ૭. ૮. ૯. શ્રી નવનીતભાઈ ચુનીલાલ પટેલ શ્રી હિંમતલાલ શામળદાસ શાહ શ્રી રમણલાલ માણેકલાલ શાહ શ્રી મહેન્દ્રભાઈ શાંતિલાલ શાહ શ્રી બચુભાઈ બળદેવભાઈ પટેલ શ્રી વિજયરાજ બી. જૈન શ્રી અજયરાજ કે. મહેતા શ્રી જયંતિભાઈ ચંદુલાલ સંઘવી 6 (માનમંત્રી) ડૉ. શ્રી સોહનલાલ સંચેતી (સહમંત્રી) પ્રૂફ સંશોધક : માંગીલાલ શર્મા (કુડાયાં) Page #6 -------------------------------------------------------------------------- ________________ Published in memory of Rev. Gurudeva Fateh-Pratap Agam Anuyog No. 4 CARANANUYOGA GUJARATI TRANSLATION (Part-II) : Chief-Editor : Anuyog Pravartak Upadhyaya Pravar Pandit Ratna Muni. Shri Kanhaiyalalji 'Kamal' : Colligator : Agam Rasik Shri Vinay Muniji "Vageesh" Mahasati Shri Anupamaji M.A., Ph.D. : Translators: Mahasati Shri Muktiprabhaji Mahasati Shri Divyaprabhaji M.A., Ph.D. M.A., Ph.D. : Assistant Editors: Mahasati Shri Bhavyasadhanaji M.A., Ph.D. : Special Advisor: Pandit Shri Dalsukhbhai Malvania Mahasati Shri Viratisadhanaji B.A. : Gujarati Edition Editor : Dr. R. M. Shah M.A., Ph.D. : Publishing Co-ordinatior: Shri Dosabhai Gopaldas Patel (Sanand) : Son's : : Grand son's : Shri Mahasukhbhai Dosabhai, Shri Nandubhai Shri Baldevbhai Dosabhai, Shri Bachubhai, Shri Bakabhai, Shri Chimanlal Shri Navanitbhai, Shri Madhubhai Dosabhai Family & Shri Jayantilal Kantilal Patel Family Ahmedabad ----------- : Publishers: Agam Anuyog Trust Page #7 -------------------------------------------------------------------------- ________________ Vis ****** Zma WSPARARE RESSURS *SEVA SAHYOGI SHRAMAN MANDAL : 11 Madhur Vyakhyani Sh. Gautam Muniji 2 Sevabhavi Sh. Sanjay Muniji PUBLISHER : Agam Anuyog Trust, Sthanakvasi Jain Wadi, Sthanakvasi Jain Society, Naranpura Crossing, Ahmedabad - 13. Ph: 7551426, 7552711 SEVA SAHYOGI SHRAMANI MANDAL : 1 Mahasati Sri Darshanprabhaji 2 Mahasati Sri Charushilaji 3 Mahasati Sri Yogsadhanaji 4 Mahasati Sri Uttamsadhanaji 5 Mahasati Sri Apurvasadhanaji 6 Mahasati Sri Viragsadhanaji CONTECT PLACE : Shri Vardhman Mahavir Kendra Opp. Subjimandi, Mt. ABU. (Raj.) Pin : 307501. Ph: 43566 SECOND EDITION : AD. 2054 Year: 1998 Mahavir Jayanti (9 April - 1998) PRICE : Rs. : 400 - (Rupees Four Hundred) TRUSTIES : 1 Shri Navanitbhai Chunilal Patel 2 Shri Himatlal Shamaldas Shah 3 Shri Ramanlal Maneklal Shah 4 Shri Mahendrabhai Shantilal Shah 5 Shri Bachubhai Baldevbhai Patel 6 Shri Vijayraj B. Jain Shri Ajayraj K. Mehta 8 Shri Jayantibhai Chandulal Sanghavi (Secretary) 9. Dr. Shri Sohanlal Sancheti (Co-Secretary) PRINTED BY: Scan-O-Grafix (Computer-Offset Job) 3-A, Ravikunj Society, Naranpura, Ahmedabad-380 013. Ph: 494390 PROOF READER : Mangilal Sharma (Kurdayan) sew **** *** Page #8 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય પ્રવર પં. રતન 'મુનિશ્રી કન્હેયાલાલજી મ. ‘‘કમલ’’ આગમ મનીષી શ્રી વિનયમુનિજી મ. ‘વાગીશ’ શ્રુતાચાર્ય પરમ વિદુષી. મહાસતીજી ડૉ. શ્રી મુકિંતપ્રભાજી ‘‘અરિહંત પ્રિયા'' વિદુષી ૨ના 'મહાસતીજી ડાં, શ્રી દિવ્યપ્રભાઇ Jain Education international wanenbrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમ અનુયોગ ટ્રસ્ટ - ટ્રસ્ટી મંડળ IP | શ્રી નવનીતભાઈ ચુનીલાલ પટેલ શ્રી હિમ્મતલાલ શામળદાસ શાહ શ્રી મહેન્દ્રભાઈ શાન્તિલાલ શાહ I ife શ્રી આર. એમ. શાહ | શ્રી બચુભાઈ બળદેવભાઈ પટેલ | શ્રી વિજયરાજ બી. જૈન | શ્રી અજયરાજ કે. મહેતા | શ્રી જયન્તિભાઈ સી. સંઘવી (મંત્રી) ડૉ. શ્રી સોહનલાલજી સંચેતી (સહમંત્રી), Jain de mellary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ ‘ચરણાનુયોગ'' ભાગ-ર પ્રકાશન સહયોગી દાતા સ્વ. શ્રી બળદેવભાઈ ડોસાભાઈ પટેલ ચરણાનુયોગ: ભાગ-૨ ધરીએ તુ જ હસ્તકમળમાં - - - - - - - - - - - - આગમ અનુયોગ ટ્રસ્ટના આદ્યસ્થાપક વંદન હો ... આપને કોટી કોટી... "વ્યક્તિ ચલા જાતા હૈ સ્મૃતિ સદકાર્ય કી રહ જાતી હૈ.. હર ફૂલ કી મિટ્ટી મેં મહક રહ જાતી હૈ... ધન્ય હૈ વે લોગ- જિનકે જાને કે બાદ ગૌરવભરી ગુણગાથા રહ જાતી હૈ” સંનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ, આજીવનસેવાના આદર્શ ભાવનાશીલ, ધર્મશ્રેષ્ઠીવર્ય, માનનીય-સન્માનીય-સૌજન્યમૂર્તિ, | મુકસેવક આદરણીય પૂજ્ય દાદાજી, શ્રાવકરત્ન શ્રી બળદેવભાઈ ડોસાભાઈ પટેલનો જન્મ ધર્માનુરાગી શ્રાવકરત્ન શ્રી ડોસાભાઈ ગોપાળભાઈ પટેલના ખાનદાન ખોરડે ૮-૨-૧૯૧૭ માં સાણંદ મુકામે માતુશ્રી જડીબાની કુંખીએ થયો હતો. બાળપણથી જ માતાપિતાએ ઉચ્ચ આદર્શ ધર્મના સંસ્કારના બીજનું રોપણ કરેલ અને તેથી જ જીવનમાં ધર્મ પ્રત્યેની અડગશ્રદ્ધા- માનવતાના- પરમાર્થના કાર્યની સુઝ સમજ ચોમેર ફેલાવી. s.s.c. પાસ થયા બાદ સાણંદ પોપટીવાડની સ્કૂલમાં ઈંગ્લીશ શિક્ષક તરીકે ત્રણ મહિના નોકરી કરી. સાણંદના વતની ડાહ્યાભાઈ શંકરભાઈની સુપુત્રી રૂક્ષ્મણીબેન સાથે સં.૧૯૩૪ માં લગ્નગ્રંથિથી જોડાયા બાદ રથના બે પૈડા સરીખા હોવાને કારણે તેમના સુપુત્રો- પુત્રીઓમાં ધર્મના સંસ્કાર રહ્યા- સંવત- ૧૯૯૫ માં અમદાવાદમાં પાલડીમાં કરીયાણાની અનાજની દુકાન શરૂ કરી. ભાડાના મકાનમાં રહેતાનસીબ-પુણ્યોદયે યારી આપી. સં. ૨૦૦૪ માં ચોખાબજારમાં અનાજના વેપારી તરીકે નેકીથી અનાજનો ધંધો વિકસાવ્યો. ૧૯૭૨માં રૂ નો ધંધો શરૂ કર્યો. જેમાં દીકરા જોડાયા- નાના વહેપારીઓની મુશ્કેલીને ધ્યાનમાં લઈને અને પોતે પણ એ દિવસ નાના વ્હેપારી હતા તે લક્ષ્યમાં લઈને કાલુપુર ચોખા બજારના વેપારીઓના સાથીદારોના સંપ-સંગઠનને સથવારે સૌને સાથે રાખી પ-૧૨-૭૦ માં કાલુપુર બેંકની સ્થાપના કરી- ચેરમેનપદ છેલ્લા શ્વાસ સુધી દિપાવ્યું- નાની મોટી અનેક ! સામાજીક- ધાર્મિક-સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સેવા બજાવી. જૈનધર્મ-માનવ ધર્મ- સંત સમાગમ દ્વારા હૃદયંગમ બનાવેલ . આગમ અનુયોગની સ્થાપના .ગુરુદેવ કમલમુની મ.સા.ની પાવન નિશ્રામાં કરી અને તેના અધ્યક્ષપદને દિપાવ્યું. આગમ અનુયોગ ટ્રસ્ટના કાર્યમાં તન-મન-ધનથી ફાળો રહ્યો છે. તા.૧૩-૭-૯૭ ના દિવસે બેંકના ઉદ્ઘાટન સમારોહમાં હાર્ટએટેક આવતા સવારે ૧૦-૪૦ મીનીટે નશ્વરદેહ છોડ્યો| તેમના જીવનમાં સચ્ચાઈ-નમ્રતા-પ્રેમભાવના-સભાવના મધ્યમ વર્ગના માનવી માટે દયાભાવના ગુણોની સુવાસ ચોમેર પ્રસરી રહી છે. બ્રહ્મચર્યવ્રત નાની ઉંમરે લઈ- ચૌવિહાર વગેરેનું ઉત્તમ પાલન કરનાર- શ્રાવકરત્નને અંતરના વંદન હો- આગમ અનુયોગ ટ્રસ્ટ સદાય એમનું ઋણી રહેશે ચરણાનુયોગ ભાગ-૨ પૂ.દાદાજીને અર્પણ કરીએ છીએ - ટ્રસ્ટીગણ — — — — — Jain ona EOT Private Persona SER aineibe .org Page #11 -------------------------------------------------------------------------- ________________ ‘‘‘ચરણાનયોગ'' ભાગ-ર પ્રકાશન સહયોગી દાતા, ーーーーーー || આદરણીય શ્રી બચુભાઈ બળદેવભાઈ પટેલ શ્રી બળદેવભાઈ ડોસાભાઈના ખાનદાન ખોરડે તેમજ પૂ- રૂક્ષ્મણીબાની કુક્ષીએ જન્મ થયો. અભ્યાસકાળ દરમ્યાન ધંધા પ્રત્યેની રૂચી થતાI રૂ ના ધંધામાં જોડાયા- સાહસીકવૃત્તિને કારણે બી.ડી.કોટનનું નામ ગુંજતું થયું. પિતાજીના અવસાન બાદ તેમને આગમ અનુયોગના ટ્રસ્ટી તરીકે લેવામાં આવેલ છે તેઓ નાની મોટી સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ છે- માનવતાના કાર્ય કરવાની ભાવના ધન્યવાદને પાત્ર છે. તેમના બન્ને દિકરા-પુત્રવધુઓ પણ ધર્મભાવનાવાળા છેધર્મપત્ની અ.સૌ.રમીલાબહેન ધર્મના કાર્યમાં | સહભાગી બની રહ્યા છે. શ્રી બચુભાઈ બળદેવભાઈ પટેલ, — — — — — — — — — — — — | આદરણીય શ્રી બકાભાઈ બળદેવભાઈ પટેલ | | સંસ્કારી પિતા શ્રી બળદેવભાઈ ડોસાભાઈના ! | ખાનદાન ખોરડે અને પૂજ્ય રૂક્ષ્મણીબાની કુક્ષીએ | જન્મ લઈને અભ્યાસમાં તેજસ્વીતા ઓજસ્વીતાના ઉત્તમ ગુણ સાથે આગળ વધ્યા- જન્મથી ! માત-પિતાના ઉત્તમ સંસ્કારોના સિંચનથી ! ધર્મભાવના- તપભાવના-વંદનીય રહેલા જોવા | મળે છે. ધંધાના ક્ષેત્રે પણ પિતાજીનું વચન એ જ ભગવાન સમજીને એક એક પગલું માંડ્યું છે- જતુ કરવાનો ઉત્તમ ગુણ તેમનામાં જોવા મળે છે. તેમના ધર્મપત્ની અ.સૌ.ઉર્વશીબહેન પણ ધર્મના રંગેમાનવતાના કાર્યની ભૂરી ભૂરી અનુમોદના કરવામાં હંમેશા આગળ રહ્યા છે- તેમના લાડલા દિકરા ચિ. અનય (U.S.A.) માં અભ્યાસ કરે છે અને લાડલી દિકરી ધૃતી પણ ઉત્તમ સંસ્કારની સુવાસની સહભાગી બની રહી છે- પૂ.દાદાજીનાં નામની ચોમેર સુવાસ ફેલાવવામાં મૂક ફાળો અર્ધી રહ્યા છે. શ્રી બકાભાઈ બળદેવભાઈ પટેલ Jain Education memori Page #12 -------------------------------------------------------------------------- ________________ ‘ચરણાનુયોગ'' ભાગ-ર પ્રકાશન સહયોગી દાતા, પરમ પૂજ્ય બા-ડાહીબેન મહાસુખભાઈ ડોસાભાઈ પટેલ પરમ પૂજ્ય શ્રી ડાહીબેનનો જન્મ. સન ૧૯૦૯માં થયો. શ્રી મહાસુખભાઈ ડોસાભાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાયા બાદ નાની ઉંમરમાં પ્રચંડ પુરુષાર્થ કરી જાત-મહેનતથી સર્વ કાર્ય કરી કુટુંબમાં સસુરપક્ષે સુવાસ ફેલાવી. ગમે તેવી વિટંબણામાં મૌનના ઉત્તમ ગુણને કેળવેલ- પૂજ્ય ડાહીબાના લાડલા સુપુત્ર નંદુભાઈને જન્મ આપી. ૩૫ વર્ષની ઉંમરમાં સ્વર્ગવાસી થયા. આથી શ્રી નંદુભાઈ તથા ડાહ્યાભાઈ લાડલી. દીકરી વિદ્યાબેનએ નાની ઉંમરે માતાની હુંફ ગુમાવી. પરંતુ શ્રી નંદુભાઈએ પોતાની કોઠાસુઝ અને જાતમહેનતે ધંધામાં પુન્યોદયે આગળ વધ્યા. પૂજ્ય ડાહીબાના પૌત્ર સ્વ. ડાહીબેન મહાસુખભાઈ ડોસાભાઈ પટેલ ચેતનભાઈ નંદુભાઈ સારો અભ્યાસ કરી પોતાની ધગશ-ખંત અને સખત મહેનત કરી ધંધામાં ખૂબ આગળ વધ્યા છે. પૂ. માતાપિતાની યાદમાં યતકિંચીત ઋણ ચૂકવવા પોતાના માદરે વતન સાણંદમાં ડાહીબેન મહાસુખભાઈના નામે આંખની હોસ્પીટલમાં સારી રકમનું દાન આપી હોસ્પીટલ બનાવી છે. વંદન હો - માતાના ઉપકાર ઋણને માતાના નામે નાનીમોટી સખાવતો શ્રી નંદુભાઈ કરી રહ્યા છે- તે માતાના ઉપકારની પાવનધારા છે. આદરણીય શ્રી ચીમનભાઈ ડોસાભાઈ પટેલ શ્રી ડોસાભાઈ ગોપાળદાસ પટેલના ખાનદાન ખોરડે અને પૂ. જડીબેનની કુક્ષીએ સાણંદ મુકામે ૧૨-૧૦-૧૯૨૦માં જન્મ થયો. કડવા પાટીદાર હોસ્ટેલ (આંબાવાડી) ૨હી નૂતન ફેલોશીપ હાઇસ્કુલમાં S. S. C. સુધી અભ્યાસ પાસ ૧૯૩૮માં કરી વહેપાર ક્ષેત્રે જોડાયા. સૂઝ-સમજ-નમ્રતાના ગુણથી અનાજના ધંધામાં સારૂ સ્થાન મેળવી, પ્રમુખસ્થાન ગ્રેઈન મરચન્ટ એસોશીએશનનું દિપાવેલું. અનેક નાની મોટી સામાજીક, ધાર્મિક સંસ્થાઓમાં શ્રી ચીમનભાઈ ડોસાભાઈ પટેલ કર્તવ્ય પરાયણ થઈ ચોમેર સુવાસ ફેલાવી. સં. ૧૯૯૫માં સાણંદ સોમનાથભાઈ પટેલની સુપુત્રી કાન્તાબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા. મોટી દીકરી ઈન્દીરાબેન - સુપુત્ર શ્રી નવનીતભાઈ – દીકરી કોકીલાબહેન - સુપુત્ર - મધુસુદન ચારેયમાં ધર્મના સંસ્કારના બીજ રોપ્યા. સં. ૨૦૨૮માં બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું. ધંધાક્ષેત્રે શ્રી નવનીતભાઈ પિતાજીની છાયામાં ઘણાજ બાહોશ - કુશળ અને નમ્ર વહેપારી તરીકે તૈયાર થયા છે. તા. ૨૬-૧૦-૯૨ સોમવાર બપોરના નશ્વર દેહ છોડયો - ત્યારપછી શ્રી ચીમનભાઈ ડોસાભાઈ અનાજની પેઢીની સુવાસ શ્રી નવનીતભાઈને ચોમેર ફેલાવી છે. પુત્રવધુ અ.સૌ. મીનાબેન તથા પૌત્ર ચિ. પરાસર - પૌત્રી ચિ. હીમાનીબેન પૂ. દાદાજીએ આપેલ ધર્મના સંસ્કાર દિપાવી રહ્યા છે. Jain Education Page #13 -------------------------------------------------------------------------- ________________ ‘‘ચરણાનુયોગ'' ભાગ-૨ પ્રકાશન સહયોગી દાતા શ્રી જયંતિલાલ કે. પટેલ શ્રી કામેશ જે. પટેલ આદરણીય શ્રી જયંતિલાલ કે. પટેલ અનેક તડકાં છાંયડા વચ્ચે B. E. (Med) B. E. (Elect) L.L.B. M.I.E.નો ઉચ્ચ અભ્યાસ કરી. ઉચ્ચ | શિક્ષણ મેળવી. પેપરના વ્યવસાયમાં સારૂ સ્થાન ધરાવે છે. તેમના ધર્મપત્ની અ.સૌ. કોકીલાબહેન પુત્ર-પુત્રીઓ-પુત્રવધુઓ પરિવાર ધર્મ ભાવનાશીલ છે. મુકદાન કરી મળેલા માનવભવને સાર્થક કરી રહ્યા છે. | નાનીમોટી ધાર્મિક સંસ્થાઓમાં સક્રિય છે. પુણ્યાનુબંધી પુન્યની લક્ષ્મી માનવતાના – પરમાર્થના – ધર્મના કાર્યમાં | | વાપરી રહ્યા છે, અને ભૂતકાળના તડકા, છાંયડાને સદૈવ દષ્ટિ સામે રાખે છે. આગમ અનુયોગ ટ્રસ્ટના કાર્યમાં | સહયોગની ભાવના બિરદાવીએ છીએ. મૌલા જે. પટેલ અ.સૌ. કોકીલાબેન જે. પટેલ પૂર્વી કામેશ પટેલ દેવિના કામેશ પટેલ હેતલ જે. પટેલ Page #14 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ... પંચાચારની નિર્મળ સાધના જેઓનું જીવન ગુલાબના ફુલની જેમ સુખડની જેમ ચોમેર સુવાસીત બની રહ્યું. આગમ-વાણી પ્રત્યે જેઓ આ જન્મ સચેતન શ્રદ્ધાવાન રહ્યા.... તેવા જીવનશાસનચન્દ્રિકાં પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય મહાસતી ઉજ્જવલકુમારીજી મ. ને. સવિનય-સભક્તિ-સમર્પિત લાલભવન જયપુર | જ્ઞાનપંચમી વિ. સં. ૨૦૫૫ – સાધ્વી મુક્તિપ્રભાજી સાધ્વી દિવ્યપ્રભાજી (શ્રમણ સંઘ) 9 Page #15 -------------------------------------------------------------------------- ________________ ..ગ્રન્થમાલાના આધDરકો... ધર્મપ્રાણ વીરલોકાશાહની પરંપરામાં અનેક મહાપુરુષો થયા, જેમાં આચાર્ય જીવરાજજી મ.નું નામ કિયોદ્વારકમાં વિશેષરૂપથી ગણાય. તેમના મુખ્યરૂપથી ચાર શિષ્યો થયા. જેમાં આચાર્યશ્રી સ્વામીદાસજી મ. નું નામ અગ્રણીય હતું. તેઓ પરણવા જતા હતા ત્યાં રસ્તામાં જ પૂજ્ય શ્રી દીપચંદજી મ. નો ઉપદેશ ચાલતો હતો, તે સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે જ સમયે ભાવિ પત્નીને રાખડી બાંધી, બહેન બનાવી દીક્ષિત થઈ ગયા. તે બહુ જ મહાન જ્ઞાની થયા, પ્રભાવશાળી થયા. તેમના અક્ષરો મોતી જેવા હતા. આજે પણ તેમની લખેલી બત્રીસી જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ છે. એમની પરંપરામાં ઘણા બધા તપસ્વી-જ્ઞાની સંતો થયા. તેમાં જ પૂજ્ય ગુરૂદેવશ્રી ફતેહચંદજી મ. હતા જેમની ૮૦વર્ષની ઉંમરમાં પણ બધી ઈન્દ્રિયો સ્વસ્થ હતી. તેઓ દરરોજ એક આસન પર બેસીને સાત કલાક ભજન કરતા હતા. તેમના જ ગુરૂભાઈ પ્રતાપચંદ્રજી મ. હતા. તેમનો અવાજ બહુ જ બુલંદ હતો તેમના રાત્રિ પ્રવચનમાં બધી જ્ઞાતિના લોકો (જૈન - જૈનેતર) આવતા હતા. એવા તે પ્રભાવશાળી હતાં. તેમના જ શિષ્ય કમલમુનિ છે. તેમને ભણાવવામાં ઘણી જ કાળજી રાખી મોટા પંડિતો પાસે અધ્યયન કરાવ્યું. ૧૧ વર્ષ સુધી વૈરાગ્યકાળમાં (દિક્ષાર્થી અવસ્થામાં) રાખી આગમોનું અને ટીકા-ચૂર્ણ-ભાષ્યનું વિશેષ અધ્યયન કરાવ્યું તે તેમનો મહાન ઉપકાર હતો, તે કારણે જ આ ગ્રન્થમાળા તેમની સ્મૃતિમાં પ્રગટ થઈ રહી છે, પાઠક આ ગ્રન્થોનો ખૂબ જ લાભ લે એજ અભ્યર્થના. - વિનયમુનિ - કા T For Private10 ersonal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય... - ભારતીય સંસ્કૃતિનું સર્વમાન્ય સૂત્ર છે - આવાર: પ્રથમો ધર્મ : - આચાર પ્રથમ ધર્મ છે. જૈન પરંપરા મેં “આયારો વો ગંગો” આચાર પ્રથમ અંગ છે. અંગનો અર્થ ધર્મશાસ્ત્ર તો છે જ, પરંતુ વ્યાપક અર્થમાં લઈએ તો – જીવનનું મુખ્ય અંગ પણ છે. ભારતીય આગમોમાં માનવતાનું જેટલું મહત્ત્વ આંકવામાં આવ્યું છે, તેનાથી પણ ઘણું અધિક મહત્ત્વ સાધક જીવનમાં આચાર ધર્મનું કહેવામાં આવ્યું છે. પ્રાચીન જૈન પરંપરામાં "આચાર" માટે "ચરણ” શબ્દનો પ્રયોગ થતો હતો. ચરણ એટલે ચારિત્ર. મનુષ્યના આચાર ધર્મની મર્યાદા, સંયમ સાધનાનો વ્યવસ્થિત માર્ગ - ચરણ છે. જૈન શ્રુત જ્ઞાન-શાસ્ત્રોને ચાર અનુયોગોમાં વિભાજિત કરવામાં આવેલ છે (૧) ચરણાનુયોગ (૨)ધર્મકથાનુયોગ (૩) ગણિતાનુયોગ અને (૪) દ્રવ્યાનુયોગ. આ ચારે અનુયોગ મૂળ અને હિન્દી અનુવાદ સાથે આઠ ભાગમાં પ્રકાશિત થઈ ચૂકયા છે, જેમની સ્વાધ્યાયકર્તાઓ અને વિદ્વાનોએ ઘણી પ્રશંસા કરી છે, અત્યંત ઉપયોગી સાબિત થયા છે અને તેમાંના કેટલાંક તો અપ્રાપ્ય પણ થઈ ચૂકયા છે. ટ્રસ્ટની યોજના અનુસાર આ અનુયોગોનો ગુજરાતી અનુવાદ પણ પ્રકાશિત થઈ રહ્યો છે. ધર્મકથાનુયોગ બે ભાગોમાં અને ચરણાનુયોગનો પ્રથમ ભાગ પ્રકાશિત થઈ ગયા છે. ચરણાનુયોગનો દ્વિતીય ભાગ પ્રકાશિત કરતાં આનંદની અનુભૂતિ થઈ રહી છે. - અનુયોગ સંપાદન પ્રકાશન કાર્યમાં પૂ. ગુરુદેવ ઉપાધ્યાય શ્રી કનૈયાલાલજી મ. 'કમલ' એ પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું. ગુજરાતી પ્રકાશનમાં પણ તેઓનું માર્ગદર્શન આવી વૃદ્ધાવસ્થા અને અસ્વસ્થતાની સ્થિતિમાં પણ મળતું રહ્યું છે. આથી આવા મહાન સંત પ્રત્યે આભાર વ્યક્ત કરવો તો ઔપચારિકતા માત્ર છે. આ શ્રુતજ્ઞાનનો અધિકમાં અધિક સદુપયોગ થાય અને જીવનમાં જ્ઞાન ધ્યાનની વૃદ્ધિ થાય, તે જ તેઓ પ્રત્યે સાચી કૃતજ્ઞતા કહેવાશે. પૂ. ગુરૂદેવના પ્રિય શિષ્ય શ્રી વિનયમુનિજી 'વાગીશ'ની વિશેષ પ્રેરણા અને સહયોગથી આ ભગીરથ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે. ગુજરાતી ભાષા તેમની માતૃભાષા ન હોવા છતાં પ્રેસ કોપી, પ્રૂફરીડીંગ, મૂળ અનુવાદ આદિનું સૂક્ષ્મ અવલોકન કરવામાં તેઓએ અથાગ પરિશ્રમ કર્યો છે. પૂજ્ય ગુરૂદેવની સેવા - વૈયાવચ્ચ કરતાં કરતાં, અપ્રમત્ત ભાવે શ્રુતસેવાનો સુંદર સમન્વય તેઓશ્રીએ પોતાના જીવનમાં કર્યો છે, તે માટે અમે તેઓશ્રીના હૃદયપૂર્વક આભારી છીએ. સ્થાનકવાસી જૈન સમાજના પ્રખ્યાત તત્ત્વચિંતક આત્માર્થી પૂજ્યશ્રી મોહનૠષિજી મ.ની વિદૂષી સુશિષ્યા, જિનશાસનચન્દ્રિકા મહાસતીજી શ્રી ઉજ્જવલકુમારીજીની સુશિષ્યા મહાસતીજી ડૉ. શ્રીમુક્તિપ્રભાજી, ડૉ. શ્રી દિવ્યપ્રભાજી, ડૉ. શ્રી અનુપમાજી, જે ત્રણે પી. એચ. ડી. છે, તેઓનો તથા તેમની શ્રુતાભ્યાસી શિષ્યાઓના પણ અમે આભારી છીએ કે જેમણે ચરણાનુયોગ તથા દ્રવ્યાનુયોગના મૂળ અને હિન્દી અનુવાદના સંપાદનમાં ઉપાધ્યાયશ્રીજીને વિશેષ સહયોગ આપ્યો અને જેઓના અથાગ પરિશ્રમથી જ આ વિશાળ કાર્ય મૂર્તરૂપ ધારણ કરી શકયું છે. ચરણાનુયોગના બન્ને ભાગોનું ગુજરાતી ભાષાન્તર પણ મહાસતીશ્રી ડૉ. મુક્તિપ્રભાજીએ કર્યું છે. ગુજરાતી ભાષાન્તરની પ્રેસ કોપી ડૉ. મ.સ. શ્રી અનુપમાજી, ભવ્યસાધનાજી તથા વિરતિસાધનાજીએ તૈયાર કરી છે. દ્રવ્યાનુયોગ જેવા વિશાળ ગ્રંથનું ગુજરાતી ભાષાન્તર પણ તેઓશ્રી તથા તેઓશ્રીની વિદૂષી શિષ્યાઓ કરી રહ્યા છે. આ બધા સહયોગ માટે અમે તેઓશ્રીના અંતઃકરણપૂર્વક આભારી છીએ. જૈન દર્શનના પ્રખ્યાત વિદ્વાન પંડિતશ્રી દલસુખભાઈ માલવણિયાએ પણ પોતાનો અમૂલ્ય સમય નિસ્વાર્થ ભાવનાથી ઉદારતાપૂર્વક આ કાર્યના માર્ગદર્શન – સલાહસૂચનમાં આપ્યો છે. તેમના પ્રતિ પણ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અમારી ફરજ છે. 11 Page #17 -------------------------------------------------------------------------- ________________ લિંબડી અજરામર સંપ્રદાયના આગમવાણીમાં અત્યંત શ્રદ્ધાવાન પૂજ્યશ્રી ભાસ્કરમુનિજી મ.સા.એ પ્રકાશિત અનુયોગ ગ્રંથોના પ્રચાર પ્રસારમાં વિશેષ અભિરુચિપૂર્વક જે સહયોગ આપ્યો છે, તે આદર્શ અને અનુકરણીય છે. આ જ સંપ્રદાયના શ્રી રૂક્ષ્મણિબાઈ મહાસતીજીની સુશિષ્યા શ્રી કલ્પનાકુમારીજી મ.સા. તથા શ્રી કલ્યાણીકુમારીજી મ.સા.એ આ ગ્રંથની વિશાળ ભૂમિકા તથા પરિશિષ્ટ આદિનો ગુજરાતી અનુવાદ કુશળતાપૂર્વક અને સુંદર અક્ષરોમાં તૈયાર કરી આપ્યો તે પ્રશંસનીય છે. ભવિષ્યમાં પણ આ જ પ્રકારનો સહયોગ તેઓશ્રી તરફથી મળતો રહેશે એવી અપેક્ષા છે. જૈન દર્શનના સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. સાગરમલજી જૈન, જેમણે સર્વથા નિસ્પૃહ ભાવનાપૂર્વક ગ્રંથની આટલી વિશાળ તથા નક્કર ચિંતનશીલ પ્રસ્તાવનાનું આલેખન કર્યું છે, તે માટે અમે હૃદયપૂર્વક તેમનો આભાર માનીએ છીએ. ગુજરાતી ભાષાન્તરનું સંશોધન, પ્રમાર્જન, સંપાદન આદિનો કાર્યભાર ગુજ.યુનિ.ના પ્રાકૃત વિભાગના અધ્યક્ષ ડૉ. રમણીકભાઈ એમ. શાહે સંભાળ્યો, પોતાનો અમૂલ્ય સમય આપ્યો, આથી તેમના પણ આભારી છીએ. આગમ અનુયોગ પ્રકાશન પરિષદ, સાંડેરાવના માન્ય કાર્યકર્તાઓનું પણ અમે અહીં આભાર સ્મરણ કરીએ છીએ કે જેમણે આ અતિ દુષ્કર કાર્યના પ્રારંભમાં અતિ ઉત્સાહપૂર્વક કદમ મૂકયા અને અમારે માટે કાર્યશૈલીનો માર્ગ પ્રશસ્ત કરી આપ્યો. આગમ અનુયોગ કાર્યમાં નાની-મોટી રકમોના દાન આપનાર શ્રુતજ્ઞાનના કાર્યમાં સહભાગી થનાર આભાર છીએ. આગમ અનુયોગ ટ્રસ્ટને તન-મન-ધનથી સહયોગ આપનાર સર્વના આભારી છીએ. આ સંસ્થાના આદ્યસ્થાપક તથા ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વ. શ્રી બળદેવભાઈ ડોસાભાઈ પટેલના અચાનક દિવંગત થવાથી ટ્રસ્ટને ઘણી મોટી ખોટ પડી છે. તેઓશ્રી અત્યંત ઉદારચેતા, જ્ઞાનની અભિરુચિ રાખનારા કર્મઠ કાર્યકર્તા હતા. ટ્રસ્ટનું સુચારુરૂપે સંચાલન કરવામાં, સહકાર મેળવવામાં આદિ કાર્યો માટે શાસનસેવામાં રત, ટ્રસ્ટના મંત્રીશ્રી જયંતિભાઈ ચંદુલાલ સંઘવીએ કરેલી સેવાઓને નજરઅંદાજ નહીં કરી શકાય. અનેક સંસ્થાઓમાં જોડાયેલા હોવા છતાં પણ ટ્રસ્ટના સંચાલનમાં પોતાનો અમૂલ્ય સમય ફાળવી રહ્યા છે તેથી તેઓના પણ અમે બહુ આભારી છીએ. પુસ્તકોની સુરક્ષા તથા ઉપલબ્ધિ આદિ કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપવા માટે અમે શ્રી નારણપુરા સ્થા. જૈન સંઘના વિશેષ આભારી છીએ. સંઘના પ્રમુખશ્રી તથા સંઘ સમસ્તનો આભાર માનું છું. જેમના આર્થિક યોગદાનથી આટલું મોટું કાર્ય સંપૂર્ણ થઈ શકયું તે બધા સહયોગી સભ્યોના પણ આભારી છીએ. આ ભાગના પ્રકાશનમાં સાણંદનિવાસી શ્રી ડોસાભાઈ ગોપાલભાઈ પરિવાર તથા આગમ અનુયોગ ટ્રસ્ટ આદ્યસ્થાપક (સ્વ.)પૂ. બળદેવભાઈ ડોસાભાઈ સપરિવારનો સવિશેષ ફાળો રહ્યો છે, તથા સાણંદના શ્રી જયંતિલાલ કાંતિલાલ પટેલનો ફાળો પ્રાપ્ત થયો છે તે માટે સૌના આભારી છીએ. કાર્યાલયની વ્યવસ્થા માટે શ્રી શામજીભાઈ - નારણપુરા સંઘના કર્મચારી તથા પ્રેસ સંબંધી, ટ્રસ્ટ સંબંધી, પ્રૂફરીડીંગ આદિ કાર્ય નિષ્ઠાપૂર્વક સંપન્ન કરવા માટે શ્રી માંગીલાલજી શર્મા – કુરડાયાવાળા પણ ધન્યવાદને પાત્ર છે. ઘણાજ નિષ્ઠાપૂર્વકના પુરુષાર્થ પછીપણ ગુજરાતીમાં પુસ્તકો શ્રુતજ્ઞાનના પ્રેમીઓના હાથમાં ઘણા લેઈટ આવી રહ્યા છે તે માટે સૌની ક્ષમા યાચના શુદ્ધ અને સુંદર મુદ્રણકાર્ય સમયસર કરી આપવા માટે સ્કેન-ઓ-ગ્રાફીક્સવાળા શ્રી દિલીપભાઈ પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. 12 વિનીત નવનીતભાઈ ચુનીલાલ પટેલ (અધ્યક્ષ) Page #18 -------------------------------------------------------------------------- ________________ ============ - સંપાદકીય.••U – ઉપાધ્યાય કન્વેયાલાલ કમલ” ‘વર' પ્રવૃત્તિ અને પુરૂષાર્થનું પ્રતીક છે. ‘વર’ માં મર્યાદા અને સમ્યફવિવેકનો યોગ થવાથી તે આચરણ (ગાડ મર્યાતાય) કહેવાય છે. આ ચરણ અર્થાત્ આચારધર્મ. ચરણાનુયોગનો અર્થ થાય છે. આચારધર્મ સંબંધી નિયમાવલી, મર્યાદા આદિની વ્યાખ્યા અને સંગ્રહ. પ્રસ્તુત ચરણાનુયોગ ગ્રન્થ પોતાની આગવી ઓળખાણથી સાર્થક છે. જૈન સાહિત્યમાં અનુયોગનાં બે રૂપ મળે છે. (૧) અનુયોગ - વ્યાખ્યા (૨) અનુયોગ - વર્ગીકરણ કોઈપણ પદ આદિની વ્યાખ્યા કરવા માટે તથા તેનું હાર્દ સમજવા કે સમજાવવા માટે (૧) ઉપક્રમ (૨) નિલેપ (૩) અનુગમ અને (૪) નય આ ચાર શૈલીનો આશ્રય લેવામાં આવે છે. અનુયોનિન મનુયોર : - (જુનાગમrો) સૂત્રનો અર્થની સાથે સંબંધ જોડીને તેની યોગ્ય વ્યાખ્યા કરવી તેનું નામ છે – અનુયોગ વ્યાખ્યા (જબૂવૃત્તિ) અનુયોગ - વર્ગીકરણનો અર્થ છે અભિધેય (વિષય)ની દષ્ટિથી શાસ્ત્રોનું વર્ગીકરણ કરવું. જેમ કે અમુક આગમ, અમુક અધ્યયન, અમુક ગાથા - અમુક વિષયની છે. આ પ્રમાણે વિષય વસ્તુની દષ્ટિથી વર્ગીકરણ કરીને આગમોના ગંભીર અર્થ સમજવાની શૈલી - તે અનુયોગ વર્ગીકરણ પધ્ધતિ છે. પ્રાચીન આચાર્યોએ આગમોના ગંભીર અર્થોને સરળતાપૂર્વક સમજાવવા માટે આગમોનું ચાર અનુયોગમાં વર્ગીકરણ કર્યું છે. (૧) ચરણાનુયોગ - આચાર સંબંધી આગમ. (૨) ધર્મકથાનુયોગ - ઉપદેશપ્રદ કથા અને દષ્ટાંત સંબંધી આગમ. (૩) ગણિતાનુયોગ - ચન્દ્રસૂર્ય - અંતરીક્ષવિજ્ઞાન તથા ભૂગોળના ગણિત વિષયક જ્ઞાન. (૪) દ્રવ્યાનુયોગ - જીવ - અજીવ આદિ નવ તત્ત્વોની વ્યાખ્યા કરનાર આગમ. અનુયોગ વર્ગીકરણના લાભ : જો કે અનુયોગ વર્ગીકરણ પધ્ધતિ આગમોના ઉત્તરકાલિન ચિન્તક આચાર્યોની દેન છે. પરંતુ આ આગમપાઠી, શ્રુતાભ્યાસી મુમુક્ષુને માટે ખૂબ જ ઉપયોગી છે. આજના યુગમાં તો આ પધ્ધતિની અત્યધિક ઉપયોગિતા છે. વિશાળ આગમ સાહિત્યનું અધ્યયન કરવું સામાન્ય વ્યક્તિ માટે ઘણું જ કઠિન છે. માટે જ્યારે જે વિષયનું અનુસંધાન કરવાનું હોય ત્યારે તવિષયક આગમપાઠનું અનુશીલન કરીને જિજ્ઞાસાનું સમાધાન કરવું, જ્યારે અનુયોગ પધ્ધતિથી સંપાદિત આગમોનું શુદ્ધ સંસ્કરણ ઉપલબ્ધ હોય ત્યારે જ સંભવે છે. અનુયોગ પધ્ધતિથી આગમોનો સ્વાધ્યાય કરવાથી અનેક જટિલ વિષયોનું સ્વયં સમાધાન થઈ જાય છે, જેમકે - For Private 13sonal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧) આગમોનો કેવી રીતે વિસ્તાર થયો છે તે સ્પષ્ટ થઈ જાય છે. (૨) કયો પાઠ આગમ સંકલનકાળ બાદ પ્રવિષ્ટ થયો છે ? (૩) આગમપાઠોમાં આગમલેખનથી પહેલાં કે પછી વાચના ભેદના કારણે કે દેશ-કાલના વ્યવધાનના કારણે લિપિકાલમાં શું અંતર પડ્યું છે ? (૪) કયો આગમપાઠ સ્વ-મતનો છે તથા કયો પર-મતની માન્યતાવાળો છે?તથા ભ્રાંતિવશ પરમતની માન્યતાવાળો કયો પાઠ આગમમાં સંકલિત થઈ ગયો છે ? આ પ્રકારના અનેક પ્રશ્નોનું સમાધાન આ શૈલીથી પ્રાપ્ત થઈ જાય છે જેનું આધુનિક શોધના છાત્રો | પ્રાચીનવિદ્યાના અનુસંધાતા વિદ્વાનો માટે ઘણું જ મહત્ત્વ છે. અનુયોગ કાર્યનો પ્રારંભ : લગભગ આજથી ૫૦ વરસ પહેલાં મારા મનમાં અનુયોગ વર્ગીકરણ પધ્ધતિથી આગમોનું સંકલન કરવાની ભાવના જાગી હતી. શ્રી દલસુખભાઈ માલવણીયાએ તે સમયે મને માર્ગદર્શન આપ્યું. પ્રેરણા આપી અને નિઃસ્વાર્થ નિસ્પૃહભાવથી આત્મિક સહયોગ પ્રદાન કર્યો. તેમની પ્રેરણા અને સહયોગ પ્રાપ્ત થવાથી મારો સંકલ્પ દઢ થતો ગયો અને હું આ શ્રુતસેવામાં લાગી ગયો. આજના અનુયોગ ગ્રંથ તે બીજના મધુરા ફળ છે. | સર્વપ્રથમ ગણિતાનુયોગનું કાર્ય સ્વર્ગીય ગુરૂદેવ શ્રી ફતેહચંદજી મ.સા. ના સાનિધ્યમાં પ્રારંભ કર્યુ હતું પરંતુ તેનું પ્રકાશન તેમના સ્વર્ગવાસ બાદ થયું, થોડા સમય બાદ ધર્મકથાનુયોગનું સંપાદનકાર્ય પ્રારંભ કર્યું. તે બંને ભાગ પરિપૂર્ણ થયા ત્યાં સુધી ગણિતાનુયોગનું પૂર્વ સંસ્કરણ સમાપ્ત થઈ ગયું હતું તથા અનેક સ્થાનોથી માંગ આવતી હતી. આ કારણે ધર્મકથાનુયોગ બાદ ફરીથી ગણિતાનુયોગનું સંશોધન કરવાની શરૂઆત કરી. સંશોધન તો શું ? પરંતુ ૫૦ ટકા નવું જ સંપાદન થઈ ગયું. તેનું પ્રકાશન કાર્ય પૂર્ણ થયા બાદ ચરણાનુયોગનું આ સંકલન પ્રસ્તુત છે. કહેવત છે કે "શ્રેયાંસિ બહુવિજ્ઞાનિ” શુભ તથા ઉત્તમ કાર્યોમાં ઘણાં વિઘ્નો આવે છે. વિદ્ધ તથા બાધાઓ અમારી દઢતા, ધીરતા સંકલ્પશક્તિ તથા કાર્યપ્રતિ નિષ્ઠાની પરીક્ષા છે. મારા જીવનમાં પણ આવી કસોટી અનેકવાર થઈ છે. અનેક વખત શરીર અસ્વસ્થ થયું, કઠિન બિમારીઓ આવી, કયારેક સહયોગી મળ્યા, કયારેક ન મળ્યા. પરંતુ હું મારા કાર્યમાં જોડાયેલો જ રહ્યો ! સંપાદનમાં સેવાભાવી વિનયમુનિ વાગીશ પણ મારા સહયોગી બન્યા. તેઓ આજ પણ શારીરિક સેવાઓની સાથે સાથે માનસિક દષ્ટિએ પણ મને પરમ શાતા આપે છે, અને અનુયોગ સંપાદનમાં પણ સંપૂર્ણ જાગરુકતાપૂર્વક સહયોગ પ્રદાન કરી રહ્યા છે. મધુર વ્યાખ્યાની શ્રી ગૌતમ મુનિજી પણ મારી સેવામાં તત્પર છે અને પ્રવચન પ્રભાવના કરીને મને શાંતિ આપે છે. શ્રી સંજયમુનિ 'સરલ’ પણ મારી હાર્દિક લગનથી સેવા કરી રહ્યા છે. ખંભાત સંપ્રદાયના આચાર્યપ્રવર શ્રી કાંતિઋષિજી મ.સા. ના પ્રશિષ્ય વ્યાકરણાચાર્ય શ્રી મહેન્દ્રષિજી મ.સા. પણ શ્રુતસેવામાં સહયોગી થયા છે. સંપાદકીય સહયોગ : આ શ્રમસાધ્યમહાકાર્યમાં આગમજ્ઞશ્રી તિલોકમુનિનો પણ મને સહયોગ પ્રાપ્ત થયો છે. * 14 For Private & Personal Ufe Only Page #20 -------------------------------------------------------------------------- ________________ અનેક વરસથી વિદુષી સાધ્વી ડૉ. શ્રી મુક્તિપ્રભાજી, ડૉ. દિવ્યપ્રભાજી તથા તેમના સાક્ષર શિષ્યા પરિવારનો એવો અનુપમ સુયોગ મળ્યો કે જેથી અનુયોગનું કાર્ય પ્રગતિપર થયું. તેઓ આ કાર્યમાં તન્મય થઈને જે સહયોગ પ્રદાન કર્યો છે, તેનાં ઉપકારનું આગમ અભ્યાસીજનો યુગ-યુગ સુધી સ્મરણ કરશે. અનુયોગ સંપાદનકાર્યમાં પ્રારંભમાં તો અનેક બાધાઓ આવી. જેવી કે આગમની શુદ્ધ સંસ્કરણની પ્રતિઓનો અભાવ, પ્રાપ્ત પાઠોમાં ક્રમભંગ અને વિશેષ તો નાવ શબ્દનો અનપેક્ષિત અનાવશ્યક પ્રયોગ, છતાં પણ ધીરે-ધીરે જેમ આગમ સંપાદન કાર્યમાં પ્રગતિ થઈ તેમ-તેમ કઠિનાઈઓ પણ દૂર દૂર થતી ગઈ. મહાવીર જૈન વિદ્યાલય - મુંબઈ, જૈન વિશ્વભારતી - લાડનું તથા આગમ પ્રકાશન સમિતિ - બ્યાવર આદિ આગમ પ્રકાશન સંસ્થાઓનો ઉપકાર માનવો જોઈએ કે જ્યાં આજે પણ આગમોનાં સુન્દર ઉપયોગી સંસ્કરણો ઉપલબ્ધ છે અને અધિકાંશ પૂર્વાપેક્ષા શુદ્ધ અને સુસંપાદિત છે. જો કે આજે પણ ઉક્ત સંસ્થાઓના નિર્દેશકોની આગમ સંપાદન શૈલી પૂર્ણ વૈજ્ઞાનિક કે જેવી જોઈએ તેવી તો નથી જ! લિપિદોષ, લેખકના મતિભ્રમ તથા વાચનાભેદ આદિ કારણોથી આગમોના પાઠોમાં અનેક સ્થાનો પર વ્યુત્ક્રમ દેખાય છે. પાઠભેદ તો છે જ, નાવ શબ્દ કયાંક અનાવશ્યક જોડી દીધો છે તેના કારણે વિપરીત અર્થ પણ થઈ જાય છે. કયાંક લગાવ્યો નથી અને ક્યાંક પુરો પાઠ લખીને પણ લગાવી દીધો છે. પ્રાચીનપ્રતિઓમાં આ પ્રકારનો લેખનદોષ રહી ગયો છે. જેના કારણે આગમનો યથાર્થ અર્થ કરવામાં તથા પ્રાચીન પાઠ પરંપરાનો બોધ કરાવવો કઠિન પડે છે. વિદ્વાન સંપાદકોએ તેના તરફ ધ્યાન આપવું જરૂરી હતું. પ્રાચીન પ્રતિઓમાં ઉપલબ્ધ પાઠ જેમનો તેમ રાખી દેવો, અડગ શ્રત શ્રધ્ધાનું રૂપ નથી. આપણી શ્રુતભક્તિ શ્રુતને વ્યવસ્થિત અને શુદ્ધરૂપમાં પ્રસ્તુત કરવામાં છે. ક્યારેક - કયારેક એક પાઠનું મિલાન કરવામાં અને યોગ્ય પાઠ નિર્ધારણ કરવામાં કેટલાય દિવસો, કેટલાય સપ્તાહ પણ થઈ જાય છે. પરન્તુ વિદ્વાન અનુસંધાતા તેને યોગ્ય રૂપમાં જ પ્રસ્તુત કરે છે. આજે આ પ્રકારના આગમ સંપાદનની આવશ્યકતા છે. હું મારી શારીરિક અસ્વસ્થતાના કારણે, વિદ્વાન સહયોગીની કમીના કારણે તથા પરિપૂર્ણ સાહિત્યની અનુપલબ્ધિ તથા સમયના અભાવના કારણે જેવા સંશોધિત શુદ્ધપાઠ આપવા ઈચ્છલ તેવા નથી આપી શકેલ. છતાં પણ મેં પાઠ શુદ્ધિ માટે પૂરતો પ્રયત્ન કર્યો છે. લાંબો-લાંબો સમાન પદ જેનું ઉચ્ચારણ કઠિન હોય છે તથા ઉચ્ચારણ કરતી વખતે અનેક આગમ અભ્યાસી પણ ઉચ્ચારણદોષથી ગ્રસ્ત થઈ જાય છે. તેવા કઠિન પાઠોને સુગમ રૂપમાં પ્રસ્તુત કરી, નાના પદ બનાવીને આપવામાં આવે અને ઠીક તેની સામે જ તેનો અર્થ આપવામાં આવે તો તેનાથી અર્થબોધ સુગમ થઈ જાય. જો કે જે સંસ્કરણના મૂળ પાઠ લીધા છે તેના જ હિન્દી અનુવાદ પણ લીધા છે. છતાં પણ જાગરુકતા અવશ્ય રાખી છે. અનેક સ્થાનો પર ઉચિત સંશોધન પણ કર્યું છે. ઉપર્યુક્ત ત્રણ સંસ્થા સિવાય આગમોદય સમિતિ રતલામ તથા સુત્તાગમે (પુષ્ફભિખુજી) ના પાઠ પણ ઉપયોગી થયા છે. પૂ. અમોલખઋષિજી મ. તથા આચાર્ય શ્રી આત્મારામજી મ. દ્વારા સંપાદિત આગમોનો પણ યથાવશ્યક ઉપયોગ કર્યો છે. હું ઉક્ત આગમોના સંપાદક વિદ્વાનો શ્રદ્ધેય મુનિવરોનો આભારી છું. પ્રકાશન સંસ્થાઓ પણ ઉપકારી છે. તેમનો સહયોગ કૃતજ્ઞભાવથી સ્વીકારવો તે અમારું કર્તવ્ય છે. હવે પ્રસ્તુત ગ્રંથ ચરણાનુયોગના વિષયમાં પણ કંઈક કહેવા ઇચ્છું છું. ચરણાનુયોગ :- આગમોનો સાર આચાર છે. બંને લિં સારો ? - માથા આચારંગ આગમતો અંગોનું સારભૂત આગમ છે જ. પરંતુ આચાર - અર્થાત્ ચરિત્ર' આ આગમનો, શ્રુતનો સાર છે. જ્ઞાનસ્ય AJJ 15. For Private Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ō વિરતિ : - જ્ઞાનનું ફળ વિરતિ છે. શ્રુતનો સાર ચારિત્ર છે. માટે ચારિત્ર સંબંધી વિવરણ આગમોમાં અત્ર તત્ર વધારે માત્રામાં મળે છે. આમ પણ કહેવાય છે કે 'ચરિત્ર' બધા કરતાં વિશાળ તથા વ્યાપક છે. ધર્મકથાનુયોગની જેમ ચરણકરણાનુયોગની પણ વર્ણનની દૃષ્ટિથી વિસ્તૃત છે. માટે તેની સામગ્રી અનુમાન કરતાં વધી ગઈ છે. માટે તેને બે ભાગમાં વિભક્ત કર્યું છે. 'આચાર'ના મુખ્ય પાંચ વિભાગ છે. ૧. જ્ઞાનાચાર, ૨. દર્શનાચાર, ૩. ચારિત્રાચાર, ૪. તપાચાર, ૫. વીર્યાચાર. વર્ણનની દૃષ્ટિએ ચારિત્રાચાર બધા કરતાં વિશાલ છે. પ્રસ્તુત ભાગમાં જ્ઞાનાચાર અને દર્શનાચારનું વર્ણન તો ૨૦૫ પૃષ્ઠોમાં જ આવી ગયું છે. ચારિત્રાચારનું વર્ણન પ્રથમ ભાગના ૫૫૦ પૃષ્ઠ તથા દ્વિતીય ભાગના ૨૯૨ પૃષ્ઠ એમ ટોટલ ૮૮૨ પૃષ્ઠોમાં છે. તપાચારનો વિષય ૧૨૨ પૃષ્ઠોમાં સમાવાયો છે. પરંતુ વીર્યાચારનો વિષય ૬૨ પૃષ્ઠોમાં સમાવિષ્ટ થઈ ગયો છે. એ વાતનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે કે જે વિષય આગમોમાં અનેક સ્થાને આવેલ છે, ત્યાં એક આગમનો મૂલ પાઠ આપીને બાકી આગમપાઠ તુલના માટે ટિપ્પણીઓમાં આપ્યા છે જેથી તુલનાત્મક દૃષ્ટિથી વાંચવાવાળાને ઉપયોગ થાય. અનેક પાઠોના અર્થોમાં ભ્રાન્તિ થાય છે. ત્યાં ટીકા ભાષ્ય આદિનો સહારો લઈને પાઠનો અર્થ પણ સ્પષ્ટ કર્યો છે. વ્યાખ્યાનું અંતર પણ બતાવ્યું છે. કોઈક પાઠોની પૂર્તિ માટે વૃત્તિ, ચૂર્ણી, ભાષ્ય આદિનો પણ ઉપયોગ કર્યો છે. આ પ્રમાણે પૂરી સાવધાની રાખી છે કે જે વિષય જ્યાં છે ત્યાં પોતાનામાં પરિપૂર્ણ હોય, તેના માટે સમાન, પૂરક તથા ભાવ સ્પષ્ટ કરવાવાળા અન્ય આગમોના પાઠ પણ અંકિત કર્યા છે. મને દઢ વિશ્વાસ છે કે આગમજ્ઞાન પ્રત્યે રુચિ, શ્રદ્ધા તથા ભક્તિ રાખવાવાળા પાઠકોને આ ચરણાનુયોગ તેની જિજ્ઞાસાને તૃપ્ત ક૨શે તથા શ્રુતભક્તિને વધારે સુદૃઢ બનાવશે. આ મહત્ત્વપૂર્ણ ગ્રંથની વિશિષ્ટ પ્રસ્તાવના લખવાનું દાયિત્વ જૈન સમાજના સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. સાગરમલજી જૈને સર્વથા નિસ્પૃહ ભાવનાથી વહન કરેલ છે. તેઓ જૈન આચાર શાસ્ત્રોના મર્મજ્ઞ છે અને બહુશ્રુત છે. પ્રસ્તાવનામાં તેમણે બધા વિષયો પર તુલનાત્મક દૃષ્ટિથી વિચાર વિસ્તાર કરેલ છે જે પાઠકોને માટે ઉપયોગી થશે. હું તેમના પ્રત્યે કૃતજ્ઞતા જ્ઞાપિત કરું છું. બંને ભાગની શબ્દસૂચિ તથા વિષયસૂચિ બનાવવાનું શ્રેય સંપાદનકલા નિષ્ણાત શ્રીયુત શ્રીચન્દ્રજી સુરાણા 'સરસે' કર્યું છે. આ ગુજરાતી આવૃત્તિમાં શબ્દ સૂચી નહીં આપી શક્યા તેના માટે હિન્દી સંસ્કરણનો ઉપયોગ કરે. માંગીલાલ શર્માએ પણ સારી રીતે સેવા આપે છે અને પ્રૂફરિડિંગ લાગણીથી કરી છે તે પ્રશંસાને પાત્ર છે. અંતમાં આ મહાનકાર્યમાં પ્રત્યક્ષ-પરોક્ષ સહયોગ આપવાવાળા સર્વે સહયોગીજનો પ્રત્યે હાર્દિક ભાવથી કૃતજ્ઞતા જ્ઞાપિત કરું છું. 16 Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સદાચરણ ઃ એક બૌદ્ધિક વિમર્શ માનવપ્રકૃતિ : મનુષ્ય વિશ્વમાં શ્રેષ્ઠતમ પ્રાણી છે. તેનાથી શ્રેષ્ઠ અન્ય કંઈ પણ નથી. છતાં પણ માનવ – અસ્તિત્વ જટિલ (Complex) વિરોધાભાસપૂર્ણ(paradoxical) અને બહુ - આયામી (Multi dimensional) છે. મનુષ્ય માત્ર જૈવિક સંરચના જ નથી. તેનામાં વિવેકાત્મક ચેતના પણ છે. શરીર અને ચેતના આપણા અસ્તિત્વના મુખ્ય બે પક્ષ છે. શ૨ી૨થી વાસના અને ચેતનાથી વિવેકનું પ્રસ્ફુટન થાય છે. મનુષ્યની એ વિવશતા છે કે તેને વાસના અને વિવેકના બે સ્તરો પર જીવન જીવવું પડે છે. તેની પાસે શરીર પોતાની માંગણી પ્રસ્તુત કરે છે તો વિવેક પોતાની માંગણી પ્રસ્તુત કરે છે. એક બાજુ તેને દૈહિક આવશ્યકતાઓની પૂર્તિ કરવી પડે છે તો બીજી બાજુ વિવેક દ્વારા નિર્ધારિત જીવન જીવવાના અમુક આદર્શોનું પરિપાલન કરવું પડે છે. વાસના અને વિવેકના સંઘર્ષ ને સહન કરવા એ જ માણસની નિયતિ છે. જો કે જીવન જીવવા માટે શારીરિક માંગને પૂર્ણરૂપે ઠુકરાવી નથી શકાતી. પરંતુ એક વિવેકશીલ પ્રાણીના રૂપમાં મનુષ્યનું આ કર્તવ્ય બની જાય છે કે તે આંધળી વાસનાથી ઉપર ઊઠે વાસનાત્મક આવેગોથી મુક્તિ મેળવવી તે માણસનું લક્ષ્ય છે. જ્યાં પશુનો જીવન વ્યવહાર પૂર્ણતઃ જૈવિક વાસનાઓથી નિયંત્રિત હોય છે, ત્યાં મનુષ્યની એ વિશેષતા છે કે તે વિવેક તત્ત્વ દ્વારા પોતાના વાસનાત્મક જીવન પર પણ નિયંત્રણ કરી શકે છે. અને તેમાં માનવીય આત્મામાં અનુસ્મૃત સ્વતંત્રતાની અભિવ્યક્તિ છે. પશુનો જીવન વ્યવહાર પૂર્ણતઃ પ્રકૃતિના અન્ય યાન્ત્રિક નિયમોથી ચાલિત હોય છે. માટે તે પરતન્ત્ર છે. જ્યારે મનુષ્ય પ્રકૃતિના યાંત્રિક નિયમોથી આગળ વધીને જીવન જીવવાની ક્ષમતા રાખે છે, માટે તેનામાં સ્વતંત્ર કે મુક્ત થવાની કે સંભાવના પણ છે. એ જ કારણ છે કે જ્યાં પશુ જીવનનાં વિકાસ અને પતનની સંભાવનાઓ બહુ જ ઓછી હોય છે. જ્યારે મનુષ્યના જીવનમાં વિકાસ અને પતનની અનંત સંભાવનાઓ હોય છે. તે વિકાસની દિશામાં આગળ વધે તો દેવત્વથી આગળ નીકળી શકે છે. અને પતનની દિશામાં નીચો ઉતરે તો પશુથી પણ નીચો થઈ શકે છે. આને જૈનધર્મની પરિભાષામાં કહીએ તો એક મનુષ્ય જ વિશ્વમાં એવું પ્રાણી છે કે જે આધ્યાત્મિક પતન દ્વારા નારકજીવનના નિમ્નતમ સ્તર (સાતમીનરક)નરકને પ્રાપ્ત કરી શકે છે. તો બીજી બાજુ આધ્યાત્મિક વિકાસ દ્વારા – પ્રો. સાગરમલ જૈન મુક્તિના પરમ સાધ્યને પણ પ્રાપ્ત કરી શકે છે. મનુષ્યની આ આધ્યાત્મિક વિકાસયાત્રાને ધર્મના નામથી સંબોધિત કરાય છે. માનવની વિકાસયાત્રાનું સોપાન ધર્મ : સામાન્ય રીતે આચાર અને વ્યવહારના કેટલાક વિધિ વિધાનોના પરિપાલનને ધર્મ કહેવાય છે. ધર્મ આપણને બતાવે છે કે આમ કરો, આમ ન કરો, પરન્તુ આચારના બાહ્યનિયમોના પાલનને ધર્મ માની લેવો એ પણ એક ભ્રાન્તિ જ છે. આચાર અને વ્યવહારના બાહ્ય નિયમ ધર્મના શરીર તો અવશ્ય છે, પરંતુ તે ધર્મનો આત્મા નથી ! ધર્મનો આત્મા તો વિવેકપૂર્ણ જીવન – દૃષ્ટિ તથા સમતારૂપી સાધ્યની ઉપલબ્ધિમાં છૂપાયેલો છે. જે આચાર અને વ્યવહારના આ સ્થૂળનિયમોનું મૂળ હાર્દ છે. આ વિવેકપૂર્ણ જીવનદૃષ્ટિ જ આચાર- વ્યવહાર અને તેની મર્યાદાઓ અને વિધિ - નિષેધોની સર્જક છે. જે વ્યક્તિગત અને સામાજિક જીવન શાંતિ અને સમતાના સ્થાપક છે. અને તેને સામાન્ય રીતે ધર્મ કે સદાચારના નામથી ઓળખાય છે. વૈદિક અને શ્રમણધર્મ પરંપરાઓ તથા તેની વિશેષતા : ભારતીય ધર્મોને મુખ્યતયા વૈદિક અને શ્રમણ આ બે વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. આ વિભાજનનો મૂલાધાર તેની પ્રવૃત્તિમૂલક અને નિવૃત્તિમૂલક જીવનદૃષ્ટિ છે. જે ક્રમશઃ વાસના અને ભાવાવેગ જનીત જૈવિક લ્યો અને વિવેક જનિત આધ્યાત્મિક મૂલ્યો પર આધારિત છે. સામાન્ય રીતે વૈદિક ધર્મ પ્રવૃત્તિમૂલક અને શ્રમણધર્મ નિવૃત્તિમૂલક કહેવાય છે. જો કે હાલ વૈદિક અને શ્રમણધર્મોની વિવિધ જીવિત પરંપરાઓની વચ્ચે પ્રવૃત્તિ અને નિવૃત્તિના આધારે કોઈ વિભાજક રેખા ખેંચવી કઠિન છે. કારણ કે હાલ કોઈ પણ ધર્મ પરંપરા કે ધર્મ સંપ્રદાયને પૂર્ણરૂપે પ્રવૃત્તિમૂલક કે નિવૃત્તિમૂલક કહી શકાય તેમ નથી. જ્યાં એક બાજુ વૈદિક ધર્મમાં ઔપનિષિદિક ચિંતનના કાળથી જ નિવૃત્તિમૂલક તત્ત્વો પ્રવેશવા લાગ્યા અને વૈદિક કર્મકાંડ, ઈહલૌકિકવાદ અને ભોગવાદી જીવનદૃષ્ટિ સમિક્ષાનો વિષય બની; બીજી બાજુ શ્રમણ પરંપરાઓમાં પણ ધર્મસંધોની સ્થાપનાની સાથે સમાજ વ્યવસ્થાના રૂપમાં કેટલીક પ્રવૃત્તિમૂલક અવધારણાઓને સ્વીકાર ક૨વામાં આવ્યો. આ રીતે લોકકલ્યાણના પાવનઉદ્દેશ્યને લઈને બંને પરંપરાઓ એક બીજાની નિકટ આવી ગઈ. 17 Page #23 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના જૈન જીવનદષ્ટિ : તેમાં પણ અનેક સંદર્ભ એવા છે કે જયાં નિવૃત્તિ અને પ્રવૃત્તિ જૈન ધર્મની આચાર પરંપરામાં જોકે નિવૃત્તિમૂલક વચ્ચે સમતોલ ન રાખવાનો પ્રયત્ન કરાયો છે. માટે જે વિચારક જીવનદષ્ટિ પ્રધાન રહી છે. પરંતુ તેમાં સામાજિક અને લૌકિક જૈનધર્મને એકાંતરૂપથી નિવૃત્તિપરક માનીને તેના ધર્મગ્રંથોમાં મલ્યોની સંપૂર્ણ ઉપેક્ષા કરવામાં આવી છે એવું નથી, તેમાં પણ ઉપલબ્ધ સામાજિક અને વ્યવહારિક પક્ષની ઉપેક્ષા કરે છે તે સામાજિક અને લૌકિક જીવનમલ્યોને સમુચિત સ્થાન મળ્યું છે. વસ્તુત: અજ્ઞાનમાં જ રાચે છે. જો કે એ વાત સત્ય છે કે છતાં પણ એટલું નિશ્ચિત છે કે જૈનધર્મમાં જે પ્રવૃત્તિમૂલક તત્ત્વો જૈનાચાર્યોએ તપ અને ત્યાગ પર અધિકભાર આપેલ છે, પરંતુ પ્રવેશ્યાં છે તેની પાછળ પણ મૂળ લક્ષ્ય તો નિવૃત્તિ કે સન્યાસ જ તેનું તાત્પર્ય એટલું જ છે કે વ્યક્તિ વાસનાઓથી છૂટકારો છે !! અહીં નિવરિમલક ધર્મનું તાત્પર્ય એ છે કે જે સાંસારિક મેળવીને આગળ વધે ! જૈનાચાર્યો એ જે કાંઈ પણ ઉપદેશાત્મક જીવન અને ભોગવિષયને ગહણીય માને છે. અને જીવનના અને વૈરાગ્યપ્રધાન સાહિત્યનું નિર્માણ કરેલ છે તો મનુષ્યને અંતિમ લક્ષ્યના રૂપમાં સન્યાસ અને નિર્વાણને સ્વિકાર કરે છે. વાસનાત્મક જીવનથી છોડાવીને તેનો આધ્યાત્મિક વિકાસ આજપણ આ શ્રમણ પરંપરાઓ નિર્વાણને જ પરમસાધ્ય તરીકે કરવાના લક્ષ્યથી કરેલ છે. તેમની દૃષ્ટિએ ધર્મ અને સાધના સ્વિકારે છે. હાલ સન્યાસ અને નિર્વાણને જીવનનું સાધ્ય માનનાર વ્યક્તિના આધ્યાત્મિક અભ્યત્થાન માટે છે અને અધ્યાત્મનો શ્રમણધર્મોમાં મુખ્ય બે જ ધર્મ જીવિત છે. જૈન અને બૌદ્ધધર્મ, અર્થ છે વાસનાઓ પર વિવેકનું શાસન ! છતાં પણ એ યાદ જો કે આજીવિક આદિ કેટલીક અન્ય શ્રમણ પરંપરાઓ પણ રાખવું જોઈએ કે કોઈ ધર્મ કે સાધના પદ્ધતિ જૈવિક અને સામાજિક હતી, જે કાં તો કાલની ગર્તામાં સમાઈ ગઈ છે અથવા બહદ જીવનમૂલ્યોની સંપૂર્ણ ઉપેક્ષા નથી કરી શકતી. કારણ કે તે એક હિન્દુધર્મનું એક અંગ બની ગયેલ છે. હાલે તેનું પ્રથકુ અસ્તિત્વ આધારભૂમિ છે કે જયાંથી આધ્યાત્મિક વિકાસયાત્રાનો પ્રારંભ નથી મળતું. કરી શકાય છે. જૈનોના મતાનુસાર ધર્મ અને અધ્યાત્મનું કલ્પવૃક્ષ જૈનધર્મ પરંપરાગત દૃષ્ટિથી આ કાલચક્રના પ્રથમ તીર્થકર સમાજ અને ૪ સમાજ અને જીવનના પ્રાંગણમાં જ વિકસિત થાય છે. ધાર્મિક ઋષભદેવ દ્વારા પ્રવર્તીત માનવામાં આવે છે. ઋષભદેવ પ્રાગ થવા માટે સામાજિક થવું આવશ્યક છે. જૈનધર્મમાં જિનકલ્પ ઐતિહાસિક કાળના તીર્થંકર છે. દુર્ભાગ્યવશ તેમના સંબંધી અને સ્થીરકલ્પના રૂપમાં જે બે આચારમાર્ગોનું પ્રતિપાદન છે. ઐતિહાસિક સાફ્સ ઉપલબ્ધ નથી. વૈદિક સાહિત્યમાં ઉલ્લિખિત તમો સ્થવિર કેલ્પ જે સામાન્ય જનતા માટે છે, કે જે સમાજજીવન ઋષભદેવની કેટલીક સ્તુતિઓ અને વાતરશના મુનિઓના 5 0 કે સંઘજીવનમાં રહીને સાધના કરવાની ઈચ્છા રાખે છે ઉલ્લેખથી માત્ર એટલું કહી શકાય કે વૈદિક યુગમાં પણ કોઈ છે તેના માટે છે. શ્રમણ કે સન્યાસમાગ પરંપરા પ્રચલિત હતી. જે સાંસારિક વસ્તુત: સમાજજીવન કે સંધીયજીવન પ્રવૃત્તિ અને કામભોગોથી નિવૃત્તિ અને તપ તથા ધ્યાન સાધનાની પદ્ધતિ નિવૃત્તિનો સુમેળ છે. સમાજજીવન પણ ત્યાગના આધારે જ પર ભાર આપતી હતી. આ નિવરિ માર્ગો પરંપરાનો ટકી શકે છે. જ્યારે વ્યાપક હીતો માટે ક્ષુદ્ર સ્વાર્થના વિસર્જનની અગ્રિમવિકાસ એક બાજુ વૈદિકધારાની સાથે સમન્વય અને ભાવના બલવતી બને ત્યારે જ સમાજ ટકી શકે છે. માટે સમાયોજન કરતાં કરતાં ઉપનિષદિકધારાના રૂપમાં તથા સમાજજીવન કે સંઘીય જીવનમાં સર્જન અને વિસર્જન તથા રાગ બીજીબાજ સ્વતંત્રરૂપમાં યાત્રા કરતા જૈન બુદ્ધ એવું આજીવિક અને વિરાગનો સુન્દર સમન્વય છે. જેને આપણે ધર્મ કહીએ આદિ અન્ય શ્રમણ પરંપરાઓના રૂપે થયો. છીએ તે પણ સંપૂર્ણ નિજ ની કે વ્યક્તિગત સાધના નથી. તેમાં કોઈપણ ધર્મપરંપરા પૂર્ણ રૂપથી નિવૃત્તિપ્રધાન કે વ્યક્તિના આધ્યાત્મિક વિકાસની સાથોસાથ સ્વસ્થ સમાજના પ્રવૃત્તિપ્રધાન થઈને જીવિત રહી શકે એમ માનવું વર્તમાને નિર્માણની પણ ભાવના છે. બ્રાન્તિપૂર્ણ લાગશે. વસ્તુતઃ નિવૃત્તિ અને પ્રવૃત્તિના સંબંધમાં જૈન આગમોમાં ધર્મનું સ્વરૂપ: એકાંતિક દૃષ્ટિકોણ ન તો વ્યવહારિક છે કે ન તો મનોવૈજ્ઞાનિક ધર્મની વિભિન્ન વ્યાખ્યાઓ તથા પરિભાષાઓ છે. છે. મનુષ્ય ત્યાં સુધી મનુષ્ય છે જ્યાં સુધી મનુષ્ય આત્મા પૂર્વ-પશ્ચિમના વિદ્વાનોએ ધર્મને વિવિધરૂપોમાં જોવાનો તથા શરીરની સાથે રહીને જીવન જીવે છે. ત્યાં સુધી એકાંત પ્રવૃત્તિ કે સમજાવવાનો પુરુષાર્થ કર્યો છે. સામાન્યરીતે આચાર અને એકાંત નિવૃત્તિની વાત કરવી યોગ્ય નથી. જો કે જૈન પરંપરાને વિચારની એક વિશિષ્ટ પ્રણાલિકાને ધર્મ કહેવાય છે. પરંતુ જૈન નિવૃત્તિમાર્ગી પરંપરા કહેવાય છે, પરંતુ તેને પણ એકાન્તરૂપથી પરંપરામાં ધર્મને એક સ્વસ્વરૂપની ઉપલબ્ધિના અથવા નિવૃત્તિ પ્રધાન માનવી તે બ્રાન્તિયુક્ત વાત છે. જોકે જૈનધર્મના આધ્યાત્મિક વિકાસની સાધનાના રૂપમાં માનવામાં આવે છે. આચાર ગ્રંથોમાં મુખ્યતયા નિવૃત્તિમાર્ગની ચર્ચા જણાય છે. પરંતુ જૈનાચાર્યોએ ધર્મની અનેક પરિભાષાઓ પ્રસ્તુત કરી છે. તેમાં 18 Page #24 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ એક પરિભાષા “વત્યુસદાવો થમ્પો” ના રૂપમાં કરી છે. જેમ સ્થાપના થાય છે. તે ધર્મ કહેવાય છે. જ્યારે ધર્મની વૈયક્તિક આગનો ધર્મ ઉષ્ણતા અને જલનો ધર્મ શીતલતા છે તો અહીં દષ્ટિથી પરિભાષા કરવી હોય ત્યારે તેને નિશ્ચયથી સમભાવના ધર્મનું તાત્પર્ય તેના સ્વભાવથી છે. જો કે વસ્તુસ્વભાવના રૂપમાં રૂપમાં જ પરિભાષિત કરવો પડશે. સંક્ષેપમાં કહીએ તો સમતા ધર્મની આ પરિભાષા સત્ય અને પ્રમાણિક છે પરંતુ તેનાથી ધર્મ છે અને મમતા અધર્મ કે પાપ છે. કારણ કે સમતા દ્વારા ધર્મના સ્વરૂપ સંબંધી કોઈ સ્પષ્ટ દિશા નિર્દોષ નથી મળતો. આત્મા સમાધિ કે શાન્ત સ્થિતિમાં હોય છે. આ તેની અવિકારી વસ્તુતઃ જ્યારે ધર્મની વ્યાખ્યા વસ્તુના સ્વભાવના રૂપમાં કરે અવસ્થા કે સ્વભાવ દશા છે. જ્યારે તે મમતાના કારણે તણાવ છે. ત્યારે મૂળ પ્રશ્ન મનુષ્યના મૂળ સ્વભાવના સબંધમાં જ ઉત્પન્ન . ' તથા માનસિક અસંતુલનથી પ્રસ્ત હોય છે માટે મમતા વિકારી થાય છે. મનુષ્ય એક ચેતન પ્રાણી છે અને એક ચેતનપ્રાણીના રૂપમાં તેનો ધર્મ કે સ્વભાવ ચિત્તના સમત્વની ઉપલબ્ધિ છે. અવસ્થા વિભાવ દશા છે. અહીં ચૈત્તસિક સમત્વનું તાત્પર્ય વિભિન્ન અનકલ તથા પ્રતિકલા સામાજિક અને અહિંસા : અનુભૂતિઓમાં ચેતનાના સ્તર પર અવિચલિત રહેવું તે છે. વ્યક્તિગત મમતાનું તત્ત્વ જ્યારે બાહ્યરૂપમાં અભિવ્યક્ત બીજા અર્થમાં સમત્વનો અર્થ જ્ઞાતા દષ્ટાભાવમાં સ્થિત રહેવું તે થઈ સામાજિક જીવન પર અસર કરે છે તો તે હિંસા અને સંઘર્ષને છે. વસ્તુતઃ રાગ અને દ્વેષનું તત્ત્વ ચેતનાના સમત્વને વિચલિત જન્મ આપે છે. મમતાને કારણે આધિપત્ય, સંગ્રહ અને શોષણની કરે છે. માટે રાગદ્વેષજન્ય વિક્ષોભોથી રહિત ચેતનાની વત્તિઓનો ઉદય થાય છે. વ્યક્તિ પોતાના અને પરાયાની સમભાવમાં અવસ્થિતિ તે જ તેનો સ્વ-સ્વભાવ છે અને એ દિવાલો ઉભી કરે છે. જેના કારણે સમાજજીવનમાં સંઘર્ષ અને જ ધર્મ છે. હિંસાનો જન્મ થાય છે, અને આ સંઘર્ષો તથા હીંસક વ્યવહારના વૈયક્તિક ધર્મ : સમતા કારણે સામાજિક જીવનના સમત્વનો કે સામાજિક શાંતિનો ભંગ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રમાં આત્મસ્વભાવની ચર્ચા કરતાં થાય છે. આચારાંગસૂત્રમાં આ સામાજિક વ્યવહારના આ પ્રશ્ન કરાયો છે કે 'આત્મા શું છે તથા તેનું સાધ્ય અને લક્ષ્ય શું દૃષ્ટિકોણના આધારે ધર્મની એકબીજી પરિભાષા આપવામાં છે ?” જૈનાચાર્યોએ આ સંબંધમાં પોતાના ઉત્તરમાં કહ્યું છે કે આવી છે. તેમાં કહ્યું છે કે ભૂતકાળમાં જે અહંત થયા છે, આત્મા સમત્વરૂપ છે અને તે સમત્વને પ્રાપ્ત કરીલે તેવું તે તેનું વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે તે બધા એ પ્રસ્થાપિત કરે છે, વ્યાખ્યા કરે છે કે કોઈ પ્રાણી, ભૂત, જીવ કે સત્ત્વને પીડા ન આચારાંગસત્રમાં આ દૃષ્ટિકોણને આધારે ધર્મને સમતાની આપવી જોઈએ, તેની ઘાત ન કરવી જોઈએ. આ શાશ્વત શુદ્ધ રૂપમાં પરિભાષિત કરવામાં આવ્યો છે. તેમાં કહ્યું છે કે અને નિત્ય ધર્મ છે.”? આ પ્રમાણે કહી શકાય કે જૈનધર્મમાં “આર્યજનોએ સમભાવને ધર્મ કહ્યો છે.”વસ્તુતઃ સમભાવના વ્યક્તિગત દષ્ટિથી સમતા અને સામાજિક દષ્ટિથી અહિંસાને રૂપમાં ધર્મની આ પરિભાષા ધર્મના સ્વભાવ પરક પરિભાષાથી ધર્મ કહ્યો છે. ભિન્ન નથી. માનવીય અને પ્રાણી પ્રકૃતિ એ છે કે તે સદૈવ , - ધર્મ સદાચાર અને સદ્દગુણના રૂપમાં તનાવોથી રહિત સમત્વની સ્થિતિને પામવા ઈચ્છે છે માટે એમ કહેવાય છે કે જે તત્ત્વો ચેતનાના સમત્વનો ભંગ કરે છે તે વિકાર, પ્રકારાન્તરથી અર્ધમાગધી અને શૌરસેની જૈન આગમમાં વિભાવ કે અધર્મ છે. તેનાથી વિપરિત જીવનવ્યવહારનાં જે ક્ષમા, સરલતા, નિર્લોભતાં, સત્યતા, સંયમ આદિની પણ ધર્મના તત્ત્વો કે જેનાથી વૈયક્તિક અને સામાજિક જીવનમાં સમતાની રૂપમાં પરિભાષિત કરવામાં આવ્યા છે. (૧) ધમો વન્યુ સદાવો, વાઢિ માવો ય ઢવ ધમ્યો. रणयत्तयं च धम्मो, जीवाणं रक्खणं धम्मो ॥ - बारस अणुवेक्रखा (कार्तिकेय) ४७८ (૨) માય સામg, સાયી સમયસ મટ્ટા व्याख्याप्रज्ञप्ति १/९ समयाए धम्मे आरिएहिं पवेइए । - આચારાંગ - ૧૫/૩/૧૫૭, ચર. ભાગ ૧ પૃ. ૩૨ से वेमि-जे य अतीता, जे य पडुप्पणा, जे य आगमेस्सा अरहंता भगवंता सब्वे ते एवमाइकखंति, एवं भासेंति एवं पण्णवेंति, एवं परवेति सब्वे पाणा जाव सब्वे सत्ता ण हंतव्वा ण अज्जावयेव्वा, ण परिघेतब्वा, ण परितावेयवा, ण उद्देवेयव्वा एस धम्मे धुवे, णितिए, सासए, समेच्च लोग खेतन्नेहिं पवेदिते - - આચારાંગ - ૧/૪/૧/૧૩૧-૧૩૨ સૂત્રકૃતાંગ ૨/૧/૬૮૦ (૧ર. પૃ. ૨૧૮) લક્ષ્ય છે. જે For Priva19 Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના (૧) આચારાંગમાં ક્ષમા આદિ સદગુણોને ધર્મ કહ્યો છે. અમને મીમાંસા દર્શનમાં ઉપલબ્ધ ધર્મની પરિભાષાની સ્મૃતિ (૨) સ્થાનાંગમાં ક્ષમા, અલોભ, સરલતા, મદલતા, લધુત્વ, કરાવે છે, જ્યાં ધર્મને પ્રેરણા લલણ કહીને પરિભાષિત કરાયો સત્ય, સંયમ, તપ, ત્યાગ અને બ્રહ્મચર્યવાસ આદિ ધર્મમાં ૧૦ છે, અને તેના અનુસાર વેદવિહિત વિધાનોના પાલનને ધર્મ રૂપ પ્રતિપાદિત કર્યા છે.' કહ્યો છે. (૩) કાર્તિકેયાનુપ્રેક્ષામાં પણ સમાદિ દસ ગુણોને દસવિધ ધર્મ સામાજીક દાયિત્વનું નિવેદન યતિધર્મના રૂપમાં પરિભાષિત કરાયા છે.' સ્થાનાંગ સૂત્રમાં ધર્મની વ્યાખ્યાનો એક અલગ સંદર્ભમાં વસ્તુતઃ આ ધર્મની સદ્દગુણપરક કે નૈતિક પરિભાષા છે. રાષ્ટ્ર-ધર્મ, ગ્રામ-ધર્મ, નગર-ધર્મ, કુલ-ધર્મ, ગણધર્મ આદિનો તે બધા સદગુણો જે સામાજિક સમતાને જાળવી રાખે છે. માટે ' પણ ઉલ્લેખ કરાયો છે.” સામાજિક સમત્વના સંસ્થાપનની દષ્ટિથી ધર્મ કહેવાયા છે. અહીં ધર્મનું તાત્પર્ય રાષ્ટ્ર, ગામ, નગર, કુલ, ગણ આદિ ક્ષમાદિ સદગુણોની વિશેષતા એ છે કે વ્યક્તિગત અને સામાજિક પ્રત્યે જે કર્તવ્ય કે જવાબદારી છે તેના પરિપાલનથી છે. આ બંનેના જીવનમાં સમત્વ કે શાંતિનું સંસ્થાપન કરે છે. ધર્મોના પ્રતિપાદનનો ઉદ્દેશ મનુષ્યને સારા નાગરિક બનાવવાનો છે. જેથી સામાજિક અને પારિવારિક જીવનના સંઘર્ષો અને વસ્તુતઃ ધર્મની આ વ્યાખ્યાને સંક્ષેપમાં એ રીતે કહી તનાવોને ઓછા કરી શકાય અને વ્યક્તિગત જીવનની સાથોસાથ શકાય કે સદ્દગુણનું આચરણ એટલે કે સદાચરણ એ જ ધર્મ છે. સામાજિક જીવનમાં પણ શાંતિ અને સમતાની સ્થાપના થઈ અને દુર્ગુણનું આચરણ કે દુરાચરણ જ અધર્મ છે. આ પ્રકારે છે જૈનાચાર્યોએ ધર્મ અને નીતિ અથવા ધર્મ અને સદ્ગુણમાં ધર્મની વિવિધ પરિભાષાઓમાં પારસ્પરિક સમાનતાઃ તાદાભ્ય સ્થાપિત કર્યું છે. તેમના મતાનુસાર ધર્મ અને અનૈતિક જીવન સહગામી નથી બની શકતા. પાશ્ચાત્ય વિચારક બેડલેના જૈન પરમ્પરામાં ઉપલબ્ધ ધર્મની આ વિવિધ મતાનુસાર જે ધર્મ અનૈતિકતાનો સહગામી છે. વસ્તુતઃ તે ધર્મ આ પરિભાષાઓથી એ સ્પષ્ટ થઈ જાય છે કે જૈનાચાર્યોએ ધર્મને ક્યારેય પણ રુઢિ કે વિશિષ્ટ પ્રકારના કર્મકાંડોના પરિપાલનના નહીં પણ અધર્મ છે. રૂપમાં જોયેલો નથી. તેમની દૃષ્ટિમાં ધાર્મિક સાધનાનો મુખ્ય ધર્મ જિનાજ્ઞાનું પાલન ઃ ઉદ્દેશ વ્યક્તિના ચૈતસિક જીવનમાં ઉપસ્થિત પાશવિક વાસનાઓ આચારાંગમાં ધર્મની એક અન્ય પરિભાષા આજ્ઞા અને તે કષાયજન્ય આવેગોનું પરિશોધન કરીને તેની આધ્યાત્મિક પાલનમાં ધર્મ છે' એ પણ મળે છે. તીર્થકર કે વીતરાગ પુરુષોના ચેતનાને સમત્વ, શાંતિ કે સમાધિની દિશામાં અગ્રેસર કરવાનું આદેશોનું પાલન એ જ ધર્મ છે. આચારાંગમાં મહાવીર છે. જો કે જૈનધર્મમાં સાધના અને ઉપાસનાની વિશિષ્ટ પદ્ધતિમાં સ્પષ્ટ રૂપથી કહે છે કે માનવો માટે મારો નિર્દેશ છે કે મારી અનુશંસિત છે છતાં પણ તે બધાનું તાત્પર્ય વ્યક્તિની સુમુખ આજ્ઞાનું પાલન કરવું એ જ ધર્મ છે. અહીં આજ્ઞા પાલનનું ચેતનાને જાગૃત કરીને તેને પોતાની આધ્યાત્મિક દુર્બલતાનો ણોને જીવનમાં અપનાવવાનું છે. આ ધર્મનો બોધ કરાવવાનું છે તથા એ બતાવવાનું છે કે તેની આવેગ જન્ય વ્યવહારિક પક્ષ છે. આચારાંગમાં ઉપલબ્ધ ધર્મની આ પરિભાષા તનાવપૂર્ણ મનોસ્થિતિનું કારણ શું છે? (૧) આચારાંગ, ૧ | ૧૬૫ (૨) ઢસવિદે સમાધમ્મ નિતે, તું ના- 9. અવંતિ ૨. મુત્તિ, રૂ. એન્ગવે, ૪, મદ, ૬. સ્ત્રી, ૬. સ. ૭. સંગમે, ૮, તવે, ૬. વિયા, ૨૦. વંમરવાસે | સ્થાનાંગ ૧O/૧૭૨ (ચ. પૃ. ૩૪) ખ્યાલમાં છે કે આચારાંગ ૧/૬/૫, સમવાયાંગ ૧૦/૧, બારસ અણુવેક્રખા, તત્વાર્થ ૯૬ આદિમાં પણ તેનો ઉલ્લેખ છે. જોકે આચારાંગ અને સ્થાનાંગની સૂચિમાં કેટલાક નામ ભેદ છે. વૈદિક પરંપરામાં મનુસ્મૃતિ ૧૦/૩, ૬,૯૨; મહાભારત આદિ પર્વ, ૬૫/પમાં પણ કેટલાક નામભેદ સાથે તેનો ઉલ્લેખ છે. શ્રીમદ્ ભાગવત (૪/૪૯) માં ધર્મને પત્નીઓ એવું પૂત્રના રૂપમાં આ સદ્દગુણોનો ઉલ્લેખ છે. (૩) બારસ અણુવેફખા (કાર્તિકેય) ૪૭૮ (૪) ગાTTU મમ ધÍ - Uસ સત્તરવાકે રુદ માણવા વિચાહિg - આચારાંગ ૧/૬/૧૮૫ (૫) મિમાંસા સૂત્ર ૧/૧/૨ (૬) રસવિદ્દે બન્ને પ્રનતે, તે નહીં- ૨. આમ ધમે. ૨. નયર ધમ, રૂ. ર મે, ૪. પસંડ ધને, ૬. સ્ત્રધર્મે, ૬. Tધમે, ૭. સંપ ધર્મે, ૮, સુયધને, ૬. રિધમે, ૨૦. સચિવાય ધર્મે સ્થાનાંગ ૧૦/૭૬૦ (ચ.પૂ.૩૩) For Private 20 sonal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ અને તે કારણોનું નિરાકરણ કરીને કેવી રીતે આધ્યાત્મિક ધર્મસાધના પણ માનસિક વિકૃતિની ચિકિત્સા જ છે. જે વ્યક્તિ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી શકાય છે? જ્યારે સ્થાનાંગ સૂત્રમાં ધર્મનું એવો સમર્થ છે કે જે પોતાની વિકૃતિને જાણીને ચિકિત્સા દ્વારા ક્ષમાઆદિ સદ્દગુણોથી જે તાદાભ્ય બતાવવામાં આવ્યું છે તેનું તેનું ઉપશમન કે નિરસન કરી શકે છે, તો તેને અધિકાર છે કે તે તાત્પર્ય પણ એ જ છે કે મનુષ્ય આ ગુણોને પોતાના જીવનમાં પોતાનો માર્ગ સ્વયં બનાવે અને તેના પર ચાલે. તેને ગુરુ અપનાવીને સમતા અને શાંતિનો અનુભવ કરતાં કરતાં પોતાની માર્ગદર્શક કે ધર્મોપદેટાની આવશ્યકતા નથી. તેના માટે બીજાના આધ્યાત્મિક વિકાસયાત્રા કે સ્વ-સ્વરૂપની ઉપલબ્ધિની દિશામાં ઉપદેશ કે આદર્શનું પાલન કરવું જરૂરી નથી ! આવા સાધક આગળ વધી શકે. સ્વયં સંબુદ્ધ કે પ્રત્યેક-બુદ્ધ હોય છે. પરંતુ બધા વ્યક્તિમાં આવું વસ્તુતઃ આ સદ્દગુણોની સાધનાનું તાત્પર્ય પણ આ છે કે સામર્થ્ય નથી હોતું ! કે પોતાની આધ્યાત્મિક વિકૃતિને સ્વયં મનુષ્યની વાસનાઓ અને માનસિક તણાવ ઓછા થાય અને તે જાણી તેના કારણોનું નિદાન અને નિરાકરણ કરી શકે. એવા પોતાની શુદ્ધ સ્વભાવિક તણાવ રહીત અને શાંત આત્મદશાની સાધકો માટે ગુરુ, તીર્થકર અથવા વીતરાગ પુરુષના આદેશ અનુભૂતિ કરી શકે ! જો સંક્ષેપમાં કહીએ તો જૈનદૃષ્ટિથી ધર્મ અને નિર્દેશનું પાલન આવશ્યક છે. આવા લોકોને જ લક્ષમાં વિભાવથી સ્વભાવમાં જવાની યાત્રા છે. કષાય અને દુર્ગુણ કે રાખીને આગમમાં કહ્યું છે કે તીર્થંકરની આજ્ઞાનું પાલન એ જ દુષ્ટપ્રવૃત્તિઓ મનુષ્યની વિભાવદશા અથવા પર-પરિણતિની ધર્મ છે. સૂચક છે. કારણકે તે પરના નિમિત્તથી થાય છે. તેની ઉપસ્થિતિમાં જોકે જૈનધર્મ આ અર્થમાં અનિશ્વરવાદી ધર્મ છે. કારણકે મનુષ્ય માનસિક તણાવોથી યુક્ત થઈને જીવન જીવે છે તથા તે વિશ્વના સટ્ટા અને નિયન્તાના અર્થમાં ઈશ્વરનો સ્વિકાર નથી તેની આધ્યાત્મિક શાંતિ અને સમતાનો ભંગ થાય છે. માટે કરતા. માટે તેની આસ્થાનું કેન્દ્ર અને માર્ગ નિર્દેશક વિશ્વનિયન્તા. કષાયોના નિરાકરણ દ્વારા વ્યક્તિની ખોવાયેલ આધ્યાત્મિક ઈશ્વર નથી, પરંતુ તે વીતરાગ પરમાત્મા છે. જેમણે પોતાની શક્તિને પુનઃ પ્રાપ્ત કરવી અથવા સમત્વદશા કે સ્વ-સ્વભાવમાં સાધના દ્વારા રાગ-દ્વેષ જન્ય આવેગો અને આત્મ વિકારો પર સ્થિત થવું તે ધર્મનો મૂલઉદ્દેશ્ય છે. કોઈપણ ધાર્મિક સાધના વિજય પ્રાપ્ત કરી સમભાવયુક્ત શુદ્ધ આત્મદશા, પરમશાંતિ કે પદ્ધતિ કે આરાધનાવિધિ, જો તેને સ્વભાવમાંથી સ્વભાવમાં, સમાધિને ઉપલબ્ધ કરી લીધી છે. જૈનધર્મમાં તીર્થંકરના આદેશોનું મમતામાંથી સમતામાં, માનસિક આવેગો તથા તણાવમાંથી પાલન કે તેમના પ્રત્યે શ્રદ્ધા કે ભક્તિનું પ્રદર્શન એટલા માટે આધ્યાત્મિક શાંતિમાં લઈ જાય તો તે સાર્થક કહેવાય છે. નહીંતર નિરર્થક હોય છે. કારણ કે જે આચરણ વ્યક્તિગત કે સામાજિક નથી કરવામાં આવતું કે તે પ્રસન્ન થઈ ને દુઃખ અથવા અપૂર્ણતામાંથી મુક્તિ અપાવશે, અથવા સંકટના સમયે અમને સમતા અને શાંતિનો ભંગ કરે છે તે ધર્મ નથી અધર્મ જ છે. તેનાથી વિપરીત જે આચરણ વ્યક્તિગત અને સમાજ જીવનમાં સહાય કરવા આવશે. પરંતુ એટલા માટે કરાય છે કે તેમના માધ્યમથી આપણે આપણા શુદ્ધ સ્વરૂપનો બોધ કરી શકીએ ! સમતા કે શાંતિ લાવે છે તે ધર્મ છે. તેમની આજ્ઞાનું પાલન એટલા માટે કરવાનું છે કે સુયોગ્ય - જ્યારે ધર્મને વીતરાગ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રદ્ધા કે તેની ચિકિત્સકની જેમ તેમની આજ્ઞાનું પાલન કરવાથી કે તેમના આજ્ઞાનું પાલન રૂપમાં જોઈએ તો પણ તે સમત્વ સંસ્થાપનરૂપ જીવન આદર્શોનું અનુસરણ કરવાથી આપણે આત્મવિકારોનું તેના મૂળરૂપથી ભિન્ન નથી હોતું. વસ્તુતઃ જે સાધક બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ આગળની કક્ષા સુધી નથી ઉપશમન કરી શુદ્ધ આત્મદશાને પ્રાપ્ત કરી શકીએ. પહોંચ્યા અથવા જેને ધર્મ અને અધર્મની સમ્યફ સમજણ નથી માટે ધર્મને વસ્તુસ્વભાવના રૂપમાં પરિભાષિત કરવામાં તેમના માટે ઉપાદેય તે છે કે તે લોકો જેઓ વિભાવદશા છોડીને આવે, સમતા કે અહિંસાના રૂપમાં ઓળખવામાં આવે કે તેને માનસિક આવેગો, વાસના અને કષાયથી મુક્ત થયા છે અને જિનાજ્ઞાના રૂપમાં વ્યાખ્યાયિત કરીએ પરંતુ તેનું મૂળ હાર્દ એ આધ્યાત્મિક સમતા અથવા વીતરાગદશાનો અનુભવ કર્યો છે. છે કે તે વિભાવમાંથી સ્વભાવમાં જવાની યાત્રા છે. તે આત્મ તેના જીવન અને ઉપદેશનું અનુસરણ કરે. જેવી રીતે શારિરીક શુદ્ધિ અર્થાત્ વાસના પરિકારની દિશામાં સમ્યફ સંચરણ છે. રોગોથી છુટકારો મેળવવા માટે વૈદ્ય તથા ડૉ. ના આદેશ અને માટે ધર્મ અને સદાચરણ ભિન્ન નથી ! આજ કારણે આચાર્ય શ્રી નિર્દેશનું પાલન કરવું જરૂરી છે-ઉપયોગી છે. તેવી જ રીતે અભયદેવ સૂરિએ સ્થાનાંગસૂત્રની ટીકામાં તથા આધ્યાત્મિક નબળાઈથી છૂટકારો મેળવવા માટે વીતરાગ પ્રભુની શ્રીકુન્દકુન્દાચાર્યએ પ્રવચનસારમાં ચારિત્રને પણ ધર્મનું લક્ષણ આજ્ઞા અને જીવનાદર્શોનું અનુસરણ કરવું આવશ્યક છે. કારણકે માન્યું છે.' ૧. (અ) સ્થાનાંગ ટીકા ૪/૩/૩૨૦ (બ) પ્રવચનસાર, ૧/૭ For Private 21 ersonal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના જૈનાચાર્યોએ આગમ સાહિત્યની વસ્તુને જે ચાર દુઃખવિમુક્તિ અને આત્મોપલબ્ધિ છે. જે આ જીવનમાં પ્રાપ્ત અનુયોગમાં વિભાજિત કરેલ છે. તેમાં ચરણકરણાનુંયોગ જ કરવા યોગ્ય છે. માત્ર એવો છે કે તેનો સીધો સંબંધ ધર્મસાધના સાથે છે. ધર્મ મોક્ષ : સમત્વનું સંસ્થાપન : માત્ર જ્ઞાન નથી પરંતુ જીવનશૈલી પણ છે. તે જાણવાની નહીં જૈનોની આ માન્યતા સ્પષ્ટ છે કે દુ:ખ વિમુક્તિ પાર પરંત જીવનની વસ્તુ છે. ધર્મ તે છે કે જે જીવી શકાય, માટે લૌકિક જીવનનું તથ્ય નહીં ઐહિક જીવનનું જ તથ્ય છે. વસ્તુતઃ સદાચરણ કે સમ્યફચારિત્રનું પાલન તે ધર્મ છે. ધર્મ સાધના અને સદાચરણનું લક્ષ્ય જીવનમાં તનાવ રહીત, ધર્મ: રત્નત્રયની સાધના: સમત્વ પૂર્ણ, શાન્ત આત્મદશાને પ્રાપ્ત કરવાનું છે. જેમકે પૂર્વે - સામાન્ય રીતે જૈન પરંપરામાં સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન કહ્યું તેમ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રાનુસાર સમત્વ કે સમભાવની પ્રાપ્તિ અને સમ્યફચારિત્રને રત્નત્રયના નામથી સંબોધન કરાયેલ છે. જે આત્માનું લક્ષ્ય છે. દિગમ્બર પરંપરામાં આચાર્ય કાર્તિકેય બારસ્ત વસ્તુત: મનુષ્યનું જીવન અંતર્ધદ્ધોથી યુક્ત છે. અણુવેફખા' ગ્રંથ (૪૭૮)માં રત્નત્રયની સાધનાને ધર્મ કહેલ માનવજીવનમાં ત્રણ પ્રકારના સંઘર્ષ હોય છે. છે. વસ્તુતઃ રત્નત્રયની સાધનાથી ભિન્ન કોઈ ધર્મ નથી. (૧) મનોવૃત્તિઓનો આંતરિક સંઘર્ષ. આ સંઘર્ષ બે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી આપણા અસ્તિત્વનું મૂળ કેન્દ્ર ચેતના છે. વાસનાઓ વચ્ચે અથવા વાસના અને બૌદ્ધિક આદર્શોની વચ્ચે અને ચેતનાના ત્રણ પક્ષ છે. જ્ઞાન, ભાવ (અનુભૂતિ), સંકલ્પ, હોય છે. આધુનિક મનોવિજ્ઞાન અને વાસનાત્મક અહં (id) ખરેખર રત્નત્રયની સાધના બીજું કંઈ જ નથી. પરંતુ ચેતનાના અને આદર્શાત્મક અહં (Super eg૦) નો સંઘર્ષ કહે છે. જેને આ ત્રણ પક્ષોનું પરિશોધન છે. કારણકે સમ્યકજ્ઞાન, સમ્યફદર્શન આપણે વાસના અને નૈતિક આધ્યાત્મિક આદર્શનો સંઘર્ષ પણ અને સમ્યક ચારિત્ર ક્રમશઃ વસ્તુનાં યથાર્થ સ્વરૂપનો બોધ કહીએ છીએ. વસ્તુતઃ આ સંઘર્ષ વ્યક્તિની આન્તરિક શાંતિનો કરાવીને શેય પ્રત્યેની આસક્તિ કે રાગભાવને જોડાવા દેતા નથી ભંગ કરી તણાવ ઉત્પન્ન કરે છે. અને જ્ઞાતાદરાભાવ કે સમભાવમાં સ્થિર રાખે છે. આ પ્રમાણે (૨) બીજા પ્રકારનો સંઘર્ષ મનુષ્યની આન્તરિક ચેતનાના જ્ઞાનાત્મક પક્ષના પરિશોધનનો ઉપાય સમ્યફદર્શન, આકાંક્ષાઓ અને બાહ્ય પરિસ્થિતિઓની વચ્ચે હોય છે. ભાવાભક પક્ષના પરિશોધનનો ઉપાય સમ્યફ જ્ઞાન અને આન્તરિક આકાંક્ષાઓ અને તેની પૂર્તિના બાહ્ય સાધનોની વચ્ચે સંકલ્પાત્મક પક્ષના પરિશોધનનો ઉપાય-સમ્યફચારિત્ર છે. માટે આ સંઘર્ષ ચાલે છે. આ સંઘર્ષ વ્યક્તિ અને તેના ભોતિક રત્નત્રયની સાધના પણ આપણા જ શુદ્ધ સ્વરૂપની સાધના છે, પરિવેશ, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે અથવા વ્યક્તિ અને સમાજની કારણકે તે સ્વસ્વરૂપમાં અવસ્થિતિ દ્વારા સમભાવ અને વચ્ચે હોય છે. આકાંક્ષાઓ અને વાસનાઓ જયાં વ્યક્તિની વીતરાગની ઉપલબ્ધિનું કારણ છે. આંતરિક શાંતિનો ભંગ કરે છે, ત્યાં તેની પૂર્તિનો પ્રયત્ન બાહ્ય જૈનસાધનાનું લક્ષ્ય: મોક્ષ સામાજિક જીવનની શાંતિનો ભંગ કરે છે. આ પ્રમાણે આ સંઘર્ષ સામાન્યરીતે એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે ધર્મ કે સદાચારને આંતરિક અને બાહ્ય બંને શાંતિનો ભંગ કરે છે. પાલન શા માટે કરવું ? પાશ્ચાત્ય નીતિશાસ્ત્રમાં આ પ્રશ્નનનો (૩) ત્રીજા પ્રકારનો સંઘર્ષ બાહ્ય પરિવેશમાં થવાવાળો ઉત્તર માત્ર સામાજિક વ્યવસ્થાના આધારે અપાય છે. પરંતુ સંઘર્ષ છે. જે વિવિધ સમાજ અને રાષ્ટ્રોની વચ્ચે થાય છે. પ્રત્યેક જૈન પરંપરા સદાચાર અને દુરાચારોના પરિણામને માત્ર આલોક સમાજ અને રાષ્ટ્ર પોતાની અસ્મિતા માટે આ પ્રકાનો સંઘર્ષ કે સામાજિક કે અકલ્યાણ સુધી સિમિત નથી માનતી જોકે એનું ઉત્પન્ન કરે છે. જોકે આ સંઘર્ષ બાહ્ય સંઘર્ષ છે તો પણ વ્યક્તિ તાત્પર્ય એવું પણ નથી કે જૈનધર્મમાં ધર્મસાધન કે નૈતિકજીવનનો સાથે જોડાયેલો છે. કારણે કે વ્યક્તિ કોઈને કોઈ માધ્યમથી સમાજ સંબંધ માત્ર પરલૌકિક જીવન થી જ છે. જૈન ધર્માનુસાર સાથે જોડાયેલો છે. આ સંઘર્ષોને સમાપ્ત કરીને વ્યક્તિગત અને ધર્મસાધના ન તો માત્ર ઈહલૌકિક જીવન માટે છે કે ન તો સામાજિક જીવનમાં સમત્વ અને શાંતિની સ્થાપના કરવી એ જ પરલૌકિક જીવન માટે. પરંતુ તે જીવાત્માની વિકૃતિ કે દઢ ધર્મનું લક્ષ્ય રહ્યું છે. પ્રવૃત્તિઓના પરિશોધન દ્વારા આત્મવિકાસ માટે હોય છે. અહીં આપણે એ સમજવું જોઈએ કે સંઘર્ષ કે સમત્વના સામાન્ય રીતે જૈન આગમોમાં ધાર્મિક અને નૈતિક જીવનનો વિચલન જીવનમાં થતાંજ રહે છે. છતાં તે આપણો સ્વભાવ સાર સર્વ દુઃખોનો અંત અને ભવપરંપરાની સમાપ્તિને માનવામાં નથી. અસ્તિત્વ માટે પણ સંઘર્ષ કરવો પડે છે. પરંતુ જીવનનું આવે છે અને એટલા માટે ક્યારેક એવું માની લેવાય છે કે લક્ષ્ય સંઘર્ષ કે તણાવ નથી ! પરંતુ સંઘર્ષ કે તણાવનું (Tenજૈનધર્મમાં ધાર્મિક અને નૈતિક સાધનાનું લક્ષ્ય મોક્ષસંબંધી sion) નિરાકરણ છે. માટે સંઘર્ષ વ્યક્તિ અને સમાજની પરલૌકિક જીવનથી છે. પરંતુ આ એક ખોટી ધારણા છે. મોક્ષ- વૈભાવિકદશા (વિકૃતદશા) ના સૂચક છે. જ્યારે વિભાવથી 22 Page #28 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ સ્વભાવ તરફ સંઘર્ષમાંથી શાંતિ તરફ, તણાવથી સમાધિ નિમિત્તે હોય છે. અન્તધ્યેતના સદૈવ આ દિશામાં પ્રયત્નશીલ (તણાવમુક્તિ) તરફ, મમત્વમાંથી સમત્વ તરફ સાધના કરવી રહે છે. પોતાની ચેતનાના આ ત્રણ પક્ષોની દેશકાલગત સીમાનું તે ધાર્મિક સાધના અને નૈતિક આચરણનું લક્ષ્ય છે. અતિક્રમણ કરી શકે. વ્યક્તિ પોતાની જ્ઞાનાત્મક, અનુભૂયાત્મક મનુષ્ય એક વિવેકશીલ પ્રાણી છે. અને વિવેકશીલ અને સંકલ્પાત્મક ક્ષમતાઓની પૂર્ણતા ઈચ્છે છે. સીમિતતા અને પ્રાણીના રૂપમાં તેનું આચરણ સદૈવ લક્ષ્યોનુખ જ હોય છે. અપૂર્ણતાનો બોધ વ્યક્તિના મનની એક કસક છે. અને તે સદૈવ સમાધિ, શાંતિ અથવા સમત્વને લક્ષ બનાવીને જે આચરણ કરાય કસકથી છૂટકારો મેળવવા ઈચ્છે છે. સીમિતતા અને અપૂર્ણતા છે તે જ આચરણ નૈતિક અને ધાર્મિક જીવનનું સૂચક છે. જૈન તેના જીવનની એવી તરસ છે કે જે પૂર્ણતાના જલથી પરિશાન્ત પરંપરામાં જે મોક્ષને દુ:ખના આત્યંતિક અભાવની અવસ્થા થવા ઈચ્છે છે. જ્યાં સુધી આત્મપૂર્ણતાને પ્રાપ્ત નથી કરી લેતા કહી છે, તેનું તાત્પર્ય એ છે કે વ્યક્તિ તણાવોથી મુક્ત હોય, ત્યાં સુધી પૂર્ણ સમત્વ નથી થતું. જ્યાં સુધી પૂર્ણ સમત્વ ન થાય કારણ તણાવ કે માનસિક અશાંતિ જ વાસ્તવિક દુ:ખ છે. ત્યાં સુધી આધ્યાત્મિક પૂર્ણતા સંભવ નથી. આધ્યાત્મિક પૂર્ણતા, વસ્તુતઃ સામાજિક જીવનમાં જે અશાંતિ અને સંઘર્ષ દેખાય છે. આત્મપૂર્ણતા અને સમત્વ એકબીજાના પર્યાયવાચી છે પ્રો. કારે તેનું પણ મૂળભૂત કારણ વ્યક્તિની આંતરિક વાસનાઓ અને નૈતિક વિકાસની દૃષ્ટિથી આત્માની અમરતાને અનિવાર્ય માનેલ આકાંક્ષાઓ જ હોય છે. માટે મોક્ષ જે રીતે વૈયક્તિક સાધનાનું છે. નૈતિક પૂર્ણતા પણ આત્મપૂર્ણતાની અવસ્થામાં જ સંભવે લક્ષ્ય માનવામાં આવે છે તે સામાજિક શાંતિનો પણ આધાર છે. આ પૂર્ણતા કે અનંત સુધી પ્રગતિ, માત્ર આ માન્યતા પર છે. સ્થિતપ્રજ્ઞ કે વીતરાગ પુરુષોનું જીવન વૈયક્તિક અને નિર્ભર છે કે વ્યક્તિમાં પૂર્ણતા ને પ્રાપ્ત કરવાની ક્ષમતા છે. અને સામાજિક બંને સ્તર પર સંઘર્ષની સ્થિતિમાં નથી હોતું, માટે જે તે અનંતતા કે પૂર્ણતા સુધી પહોંચવા માટે તેની સ્થિરતા પણ લોકો ધર્મ સાધના કે નૈતિકતાના લક્ષ્ય મોક્ષ કે નિર્વાણને માત્ર અનંત છે. બીજા શબ્દોમાં આત્મા અમર છે. કારે અનંતની વયક્તિ ક માને છે તે યોગ્ય નથી, ધર્મ અને સાધના વૈયક્તિક દિશામાં નૈતિક પ્રગતિ માટે આત્માની અમરતા પર ભાર મૂક્યો. સાથોસાથ સામાજિક પણ છે. માટે ધાર્મિક અને વૈયક્તિક છે. પરંતુ અરબને પ્રગતિને પણ નૈતિકતાની એક સ્વતંત્ર માન્યતા સાધનાનું લક્ષ્ય વૈયક્તિક અને સામાજિક બંને સ્તરો પર સમત્વનું કહેલ છે. જો નૈતિક પ્રગતિની સંભાવનાને સ્વિકારવામાં નહીં સંસ્થાપન કરવાનું છે. માટે જૈનધર્મમાં ધર્મની જે પરિભાષા આવે તો નૈતિક જીવનનો મહાન ઉદેશ્ય સમાપ્ત થઈ જશે અને અહિંસા તથા સમત્વના રૂપમાં મળે છે તે માત્ર વૈયક્તિક જીવન નૈતિકતા પારસ્પરિક સંબંધોની વાર્તા માત્ર જ રહેશે. તથા સાધનાથી સંબંધીત નથી. જ્યારે સમતાને ધર્મ કહીએ છીએ પાશ્ચાત્ય જગતમાં નૈતિક પ્રગતિનું તાત્પર્ય માત્ર ત્યારે તે સમત્વ વ્યક્તિ અને સમાજ બંનેનું હોય છે. વ્યક્તિગત સામાજિક સંબંધો એવું સામાજિક જીવનની પ્રગતિ છે. જ્યારે સમતા વિના સામાજિક સમતા સંભવિત નથી. વ્યક્તિ અને ભારતીય દર્શનમાં નૈતિક પ્ર ગતિનું તાત્પર્ય વ્યક્તિનો સમાજ એકબીજાથી એવી રીતે જોડાયેલા છે કે તેને અલગ અલગ આધ્યાત્મિક વિકાસ છે. મોક્ષ, નિર્વાણ કે પરમાત્માની જુઓ કે જાણે પરંતુ તેને ક્યારેય અલગ કરી નથી શકાતા. ઉપલબ્ધિના રૂપમાં નૈતિકપૂર્ણતાની પ્રાપ્તિને શક્ય માનવી મોક્ષ : આત્મપૂર્ણતા : નૈતિકજીવનની દષ્ટિથી અતિ આવશ્યક છે. જો આત્મપૂર્ણતા કે નૈતિક જીવનનું સાધ્ય માત્ર સમત્વનું સંસ્થાપન જનથી પરમશ્રેયની પ્રાપ્તિ શક્ય નથી તો સદાચરણ, નૈતિક જીવન પરંતુ તેનાથી પણ અધિક છે, અને તે છે આત્મપર્ણતાની દિશામાં અને નતિક પ્રગતિનો કોઈ અર્થ નહીં રહે ! નૈતિકપ્રગતિના પગતિ. કારણ કે જ્યાં સુધી અપર્ણતા છે ગમવના વિશ્વનની અંતિમ ચરણના રૂપમાં આધ્યાત્મિક પૂર્ણતા કે આત્મપૂર્ણતા સંભાવના પણ નવા. - ૧ : ૦ .....: Aટેલ જા આવશ્યક છે. (want) ઉપસ્થિત રહે છે. અને જ્યાં સુધી એક પણ ઈચ્છા છે કુ. એનામાં અપર્ણતાનો જે બોધ છે, તે સ્વયં ત્યાં સુધી સમત્વ નથી હોઈ શકતું. કામના, વાસના અને ઈચ્છા અંતરમાં છૂપાયેલી પૂર્ણતાન સકત છે. આપણને આપણી બધા અસંતુલનના સૂચક છે. તેની ઉપસ્થિતિમાં સમત્વ સંભવિત અપૂર્ણતાની સ્પષ્ટ ખબર છે. પરંતુ આ અપૂર્ણતાનો સ્પષ્ટ બોધ નથી. સમત્વ તો પર્ણ નિષ્કામ તથા અનાસક્ત જીવનમાં સંભવે પૂર્ણતા વિના કે પ્રત્યય વિના શક્ય નથી ! જો આપણો આત્મા છે. જ્યાં સુધી અપૂર્ણતા છે, કામના છે અને જ્યાં સુધી કામના અનંત કે પૂર્ણ ન હોય તો આપણને આપણી અપૂર્ણતાનો બોધ છે ત્યાં સુધી સમત્વ નથી, માટે પર્ણ સમત્વ માટે આત્મપર્ણતા પણ ન જ થાય. બેડલે નું કથન છે કે ચેતના અનંત છે. કારણકે આવશ્યક છે. વ્યવહારિક જીવનમાં પણ આપણે પ્રયત્ન ચેતનાના તે અનુભવ કરે છે કે તેની ક્ષમતાઓ શાંત અને સીમિત છે. જ્ઞાનાત્મક, અનુભૂત્યાત્મક અને સંકલ્પાત્મક પક્ષોના વિકાસના પરંતુ સીમા કે અપૂર્ણતાને જાણવા માટે અસીમ અને અપૂર્ણ 23 Page #29 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના ૧ : હોવું આવશ્યક છે. જ્યારે આપણી ચેતાને એ જ્ઞાન રાખે છે કે તે શાંત - સીમિત અને અપૂર્ણ છે. તો તેનું સીમિત હોવાનું આ જ્ઞાન પોતે જ સીમા પાર કરી જાય છે. આ પ્રમાણે બ્રેડલે પણ આત્મામાં (self) માં છૂપાયેલી પૂર્ણતાનો સંકેત કરે છે. આત્મા પૂર્ણ છે એ વાત ભારતીય દર્શનના વિદ્યાર્થી માટે નવી નથી. પરંતુ આત્મ પૂર્ણતાનો અર્થ એ નથી કે આપણે પૂર્ણ છીએ. પૂર્ણતા આપણી ક્ષમતા (Capacity) છે, યોગ્યતા (Ablity) નથી. પૂર્ણતાના પ્રકાશમાં આપણને આપણી અપૂર્ણતાનો બોધ થાય છે. અપૂર્ણતાનો બોધ પૂર્ણતાની ઉપસ્થિતિનો સંકેત અવશ્ય છે. પરંતુ તે પૂર્ણતાની ઉપલબ્ધિ નથી. જેવી રીતે દૂધમાં દેખાતી સ્નિગ્ધતા તેમાં રહેલા માખણની સૂચક અવશ્ય છે. પરંતુ માખણની ઉપલબ્ધિ નથી. જેવી રીતે દૂધમાં રહેવા માખણને મેળવવા માટે પ્રયત્ન આવશ્યક છે. તેવી રીતે આત્મા (Self) માં રહેલ પૂર્ણતાની ઉપલબ્ધિ માટે પ્રયત્ન આવશ્યક છે. નૈતિકતા અને સમ્યક્ આચરણ તે સમ્યક પ્રયત્નના સૂચક છે, જેના માધ્યમથી પૂર્ણતા ઉપલબ્ધ કરી શકાય છે. હૈડફિલ્ક લખે છે કે "આપણે જે કંઈ છીએ તે આપણો 'સ્વ' નથી (Self નથી) પરંતુ 'સ્વ'તે છે કે જે આપણેથઈ શકીએ છીએ.ર આપણી સંભાવનાઓમાં પણ આપણી સત્તા અભિવ્યક્ત થાય છે અને આ અર્થમાં આત્મપૂર્ણતા આપણું સાધ્ય પણ છે. જેવી રીતે એક બાળકમાં રહેલી સમગ્ર ક્ષમતાઓ જેમ એકબાજુ સત્તામાં રહેલી છે તેમ બીજી બાજુ તેનું સાધ્ય છે. એવીજ રીતે આત્મપૂર્ણતા આપણું સાધ્ય છે. જો આપણે આત્મપૂર્ણતાને નૈતિકજીવન ધર્મસાધનાનું પરમસાધ્ય માનશું તો આપણે એ પણ સ્પષ્ટ કરવું પડશે કે આત્મપૂર્ણતાનું તાત્પર્ય શું છે ? આત્મપૂર્ણતાનું તાત્પર્ય આત્મોપલબ્ધિ જ છે. તે સ્વ માં 'સ્વ' મેળવવાનું છે. પરંતુ આત્મા કે સ્વને ઉપલબ્ધ ક૨વા છે તે સીમિત કે અપૂર્ણ આત્મા નહીં પરંતુ એવો આત્મા કે જે સમગ્ર વાસનાઓ, સંકલ્પો અને સંઘર્ષોથી પર હોય. વિશુદ્ધદષ્ટા અને સાક્ષીરૂપ હોય. આપણી શુદ્ધ સત્તા આપણા જ્ઞાન, ભાવ અને સંકલ્પ બધાનો આધાર હોવા છતાં પણ બધાથી ૫૨ એક નિર્વિકલ્પ, વીતરાગ, સાક્ષી, આત્મસત્તાની સ્થિતિ છે. આ સ્થિતિની ઉપલબ્ધિને પૂર્ણાત્માનો સાક્ષાત્કાર, પરમાત્માની ઉપલબ્ધિ કહેવાય છે. પાશ્ચાત્યદર્શનમાં પૂર્ણતાના બે અર્થ રહેલા ૭. તે અવના તે ચેતનાના ભાવ ૧ સંકલ્પની વચ્ચે સંતુલિત છે. તો બીજી તરફ વૈયક્તિક સીમાઓ અને સીમિતતાઓથી પર છે. જેથી કે જે (૪) Ibid - P. 11 ૩ કરીને સમાજના અન્ય ઘટકો અને આપણી વચ્ચેના દ્વૈત સમાપ્ત થઈ શકે અને વ્યક્તિ એક મહાપુરુષના રૂપમાં સમાજને માર્ગદર્શન કરી શકે ! બ્રેડલેનું કથન છે કે હું મને નૈતિકરૂપ માં અભિવ્યક્ત ત્યારે કરૂં છું કે જ્યારે મારો આત્મા મારો નથી રહેતો, મારા સંકલ્પો અન્ય લોકોના સંકલ્પથી ભિન્ન નથી હોતા, જ્યારે હું બીજાના સંસારમાં ફક્ત મને જ જોઉં છું. આ આત્માનુભૂતિનો અર્થ છે. અસીમ અને અનંત થઈ જવું, પોતાના અને ૫૨ના અંતરને મિટાવી દેવું. આ છે પરાભૌતિક સ્તર ૫૨ આત્માનુભૂતિનો અર્થ. મનોવૈજ્ઞાનિક સ્તર પર આત્માનુભૂતિનો અર્થ થશે આપણી સંપૂર્ણ બૌદ્ધિક નૈતિક એવં કલાત્મક યોગ્યતાઓ તથા ક્ષમતાઓની અભિવ્યક્તિ, જો આપણે આપણી કામનાઓ તથા ઉદ્દેશોને એકસાથ રાખી ને જોઈએ તો બધા વિશેષ ઉદ્દેશ્યો કેટલાક સામાન્ય અને વ્યાપક ઉદ્દેશ્યોની અંતર્ગત આવી જાય છે. જે પરસ્પર મળીને એક સમન્વયાત્મક સમુચ્ચય બની જાય છે. આ સમન્વયાત્મક સમુચ્ચયમાં આપણો આત્મા પૂર્ણરૂપથી અભિવ્યક્ત થાય છે.૪ (૧) જુઓ Ethical Studies, Chapter II ઉદ્ધત – જૈન, બૌદ્ધ અનેગીતાના આચારદર્શનોનું તુલનાત્મક અધ્યયન ભાગ-૧, પૃ. ૪૧૨ (૨) Psychology and Morals - page - 183 (૩) Ethical Studies - P.II ભારતીય પરંપરામાં પૂર્ણતાનો અર્થ થોડો ભિન્ન છે. પાશ્ચાત્ય પરંપરામાં આત્મા (self) નો અર્થ વ્યક્તિત્વ છે. અને જ્યારે આપણે પાશ્ચત્ય પરંપરામાં આત્મપૂર્ણતાની વાત કહીએ તો તેનું તાત્પર્ય છે વ્યક્તિત્વની પૂર્ણતા. વ્યક્તિત્વનું તાત્પર્ય છે શરીર અને ચેતના, પરંતુ અધિકાંશ ભારતીય દર્શન આત્માને તાત્ત્વિક 'સત્' ના રૂપમાં લેખે છે. માટે ભારતીય ચિંતન અનુસાર આત્મપૂર્ણતાનો અર્થ પોતાની તાત્ત્વિક સત્યતાની અથવા પરમાર્થની ઉપલબ્ધિ છે. આમ ભારતીય પરંપરામાં આત્મપૂર્ણતાનો અર્થ આત્માની જ્ઞાનાત્મક, ભાવાત્મક અને સંકલ્પાત્મક શક્તિઓની પૂર્ણતા પણ માન્ય છે. ભારતીય ચિંતન અને વિશેષરૂપથી જૈનચિંતન અનુસાર મનુષ્યના જ્ઞાન, ભાવ અને સંકલ્પના અનંતજ્ઞાન, અનંત સૌખ્ય (આનંદ) અને અનંતશક્તિના રૂપમાં અભિવ્યક્ત થઈ જાવું એજ આત્મપૂર્ણતા છે. આ તે અવસ્થા છે જેમાં આત્મા પરમાત્મા બની જાય છે. આત્માની શક્તિઓનું અનાવરણ તથા પૂર્ણ અભિવ્યક્તિ એજ પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ છે. અને એજ આત્મપૂર્ણતા છે. મોક્ષ : આત્મસાક્ષાત્કાર આત્મપૂર્ણતા 'પર' કે પૂર્વ-અનુપસ્થિત વસ્તુની ઉપલબ્ધિ નહીં પરંતુ આત્મોપલબ્ધિજ છે. આ એક એવી ઉપલબ્ધિ છે, જેમાં મેળવવાનું કંઈ પણ નથી પણ બધું ગુમાવી દેવાનું છે. આ For Private &24sonal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ પૂર્ણ ખાલીપણું એવં શૂન્યતા છે. બધુંજ ગુમાવી દેવાથી બધુંજ જ સંસાર છે અને આત્મા જ મોક્ષ છે. જ્યાં સુધી આત્મા ઇન્દ્રિયો મેળવી લેવાય છે. સંપૂર્ણ ખાલીપો સંપૂર્ણતા બનીને પ્રગટ થઈ અને કષાયને વશીભૂત છે, તે સંસાર છે. અને જ્યારે તેણે પોતાને જાય છે. ભૌતિક સ્તર પર પર' ને મેળવીને ‘સ્વ” ને ખોવાનું વશ કરી લે છે ત્યારે મોક્ષ કહેવાય છે. આ પ્રમાણે આપણે છે. પરંતુ આધ્યાત્મિકજીવનમાં 'પર' ને ગુમાવીને સ્વ' ને જોઈએ છીએ કે જૈનધર્મનું સાધ્ય અર્થાત્ મોક્ષ અને સાધક બંને મેળવવાનું હોય છે. જૈનદર્શનમાં આ બાબત એવી રીતે કહેવાઈ આત્માની બે અવસ્થા (પર્યાય) છે. બંનેમાં મૌલિક અંતર એટલું છે કે જેટલી પર પરિણતિ એટલે કે પુદગલ પરિણતિ છે. એટલું જ છે કે આત્મા જ્યાં સુધી વિષય અને કષાયના વશીભૂત હોય આત્મવિસ્મરણ છે. સ્વને ખોવાનું છે. અને જેટલો પર છે ત્યાં સુધી બંધનમાં હોય છે. અને જ્યારે તેના પર વિજય પરિણતિ કે પદગલ પરિણતિનો અભાવ છે. તેટલું જ પ્રાપ્ત કરી લે છે ત્યારે તે મુક્ત આત્મસ્મરણ કે “સ્વ” ની ઉપલબ્ધિ છે. જેટલી પર'માં આસક્તિ, વાસનામળથી યુક્ત અવસ્થા જ તેનું બંધન કહેવાય છે. આ એટલા 'સ્વ' થી દૂર, તેનાથી વિપરીત 'પર'માં આસક્તિનો વિશુદ્ધ આત્મતત્વની અવસ્થા જ મુક્તિ કહેવાય છે. આ પ્રમાણે જેટલો અભાવ તેટલા જ સ્વ” કે આત્માથી નજીક. જેટલી આસક્તિને બંધન અને અનાસકિતને મુક્તિ માનવી એ એક માત્રામાં વાસનાઓ, અહંકાર અને ચિત્તવિકલ્પ ઓછા હોય છે મનોવૈજ્ઞાનિક સત્ય છે. તેટલી જ માત્રામાં અમને આત્મોલબ્ધિ કે આત્મસાક્ષાત્કાર થાય જૈનધર્મમાં સાધ્ય અને સાધકમાં ફરક માત્ર એકજ વાતનો છે. જ્યારે ચેતનામાં તેનો સંપર્ણ અભાવ થઈ જાય છે તો છે. આત્માની વિભાવ દશા સાધકની અવસ્થા છે અને આત્માની આત્મા સાક્ષાત્કાર-આત્મપૂર્ણતાના રૂપમાં પ્રગટ થઈ જાય છે. સ્વભાવદશા સિદ્ધાંવસ્થા છે. જૈન સાધનાનું લક્ષ્ય અથવા આદર્શ જૈન નૈતિકતાનું સાધ્ય પણ આત્મોપલબ્ધિ કે કોઈ બાહ્ય તત્ત્વ નથી તે તો સાધકનું પોતાનું જ નિજરૂપ છે. આત્મસાક્ષાત્કાર જ છે. કુંદકુંદાચાર્ય કહે છે કે "મોક્ષાભિલાષી તેની પોતાની જ પૂર્ણતાની અવસ્થા છે. સાધકનો આદર્શ તેની એ આત્મા જાણવો જોઈએ. આત્મા પર જ શ્રદ્ધા કરવી જોઈએ બહાર નહીં તેની પોતાની જ અંદર છે. સાધકે તેને મેળવવાનું અને આત્માની જ અનુભૂતિ કરવી જોઈએ. સમ્યકજ્ઞાન, પણ નથી કારણકે મેળવવાનું તો તે હોય છે કે જે આપણી બહાર સમ્યફદર્શન, પ્રત્યાખ્યાન (ત્યાગ), સંવર (સંયમ) અને યોગ હોય, જે આપણામાં ન હોય તે ધર્મ સાધનાનું સાધ્ય બાહ્ય એ બધાં આત્માને પોતાને) મેળવવાનાં સાધન છે. કારણ કે ઉપલબ્ધિ નથી. આંતરિક ઉપલબ્ધિ છે. બીજા શબ્દોમાં કહીએ એજ આત્મા જ્ઞાનમાં છે, દર્શનમાં છે, ચારિત્રમાં છે, ત્યાગમાં તો તે આપણું જ અનાવરણ છે. પોતાનું જ આવરણ ખોલવાનું છે, સંવરમાં છે અને યોગમાં છે. કુન્દકુન્દ્રાચાર્યના દૃષ્ટિકોણથી છે પોતાના નિજગુણો પૂર્ણ પ્રગટ કરવાના છે. આપણે એ યાદ એ સ્પષ્ટ થઈ જાય છે કે નૈતિક ક્રિયાઓ આત્મોપલબ્ધિજ છે. રાખવું જોઈએ કે આત્મા ના નિજગુણ કે સ્વલક્ષણ તો કાયમ વ્યવહારનયથી જેને જ્ઞાન, દર્શન અને ચારિત્ર કહેવાય છે. તેમાં ઉપસ્થિત જ છે. સાધકે માત્ર તેને પ્રગટ કરવાના છે. નિશ્ચયનયથી તે આત્મા જ છે. આ પ્રમાણે નૈતિકજીવનનું લક્ષ્ય આપણી ક્ષમતાઓ સાધક અવસ્થા તથા સિદ્ધ અવસ્થામાં એ જ આત્મસાક્ષાત્કાર કે આત્મલાભ જ છે. છે. સાધક અવસ્થા અને સિદ્ધ અવસ્થામાં ફરક ક્ષમતાઓનો સાધ્ય સાધક અને સાધનાનો પારસ્પરિક સંબંધ : નથી પરંતુ ક્ષમતાઓને યોગ્યતામાં બદલવાનો છે. જેવી રીતે જૈનધર્મમાં સાધ્ય અને સાધક અભેદ માનવામાં આવે બીજ વૃક્ષની રૂપમાં વિકસિત થાય છે એવી જ રીતે મુક્તાવસ્થામાં પમયસાર ટીકામાં આચાર્ય અમૃતસૂરિજી લાગે છે કે આત્માના નિજગુણ પૂર્ણરૂપમાં પ્રગટ થઈ જાય છે. સાધક "પદ્રવ્યનો પરિવાર અને શુદ્ધ નાના-૪a ,વધિ જ સિદ્ધિ આત્મા જ્ઞાન, ભાવ (અનુભૂતિ) અને સંકલ્પના તત્ત્વ જ છે.” હેમચન્દ્રાચાર્ય સાધ્ય અને સાધકમાં અભેદ બતાવતાં લખે નવ" માલના અપત્યાનાં . પ્રજાન. અનંતદર્શન. અનંતસૌપ્ય અને છે કે કષાયો અને ઈન્દ્રિયોથી પરાજિત આત્મા જ સંસાર છે. તે » અનંતશક્તિના રૂપમાં પ્રગટ થઈ જાય છે તે આ જે કપ અને તેને જીતવાવાળો આત્મા જ પ્રબુદ્ધ પુરુષો દ્વારા મોક્ષ કહેવાય થ સારા અને રાગદ્વેષથી યુક્ત છે. અને તેનાથી યુક્ત હોવાના કારણે છે. અધ્યાત્મ તત્ત્વાલોકમાં મુનિ ન્યાયવિજયજી કહે છે કે ” આત્મા બદ્ધ, સીમિત અને અપૂર્ણ છે. તેજ આત્મા અનંતજ્ઞાન, (૧) સમયસાર ૧૫-૧૮ અને તેની આત્મખ્યાતિ ટીકા. (૨) સમયસાર આત્મખ્યાતિ ટીકા ૩૦૫. (૩) યોગ શાસ્ત્ર (હેમચન્દ્ર.) ૪/૫. (૪) આધ્યાત્મ તત્ત્વાલક, ૪૬ For Private Personal Use Only www.jamelibrary.org Page #31 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના અનંતદર્શન, અનંતસૌખ્ય અને અનંત શક્તિને પ્રગટ કરી મુક્ત અને પૂર્ણ બની જાય છે. ઉપાધ્યાય અમરમુનિના શબ્દોમાં જૈનસાધના એટલે સ્વ ને સ્વમાં ઉપલબ્ધ ક૨વો, નિજ ને નિજની શોધ કરવી અને અનંતમાં પૂર્ણરૂપથી રમણતા કરવી તે છે. આત્માની બહાર એક કણમાં પણ સાધકની ઉન્મખુતા નથી. આ પ્રમાણે જૈન વિચારણામાં તાત્ત્વિકદષ્ટિથી સાધ્ય અને સાધક બંને એક જ છે. જોકે પર્યાયાર્થિક દૃષ્ટિ કે વ્યવહારનયથી તેમાં ભેદ માન્યા છે. આત્માની સ્વભાવ પર્યાય કે સ્વભાવમાં આવવું તેજ સાધના છે. સાધનાપથ અને સાધ્ય ઃ જેવી રીતે સાધક અને સાધ્યમાં અભેદ માન્યો છે તે રીતે સાધનામાર્ગ અને સાધ્યમાં પણ અભેદ છે. જીવાત્મા પોતાના જ્ઞાન અનુભૂતિ અને સંકલ્પના રૂપમાં સાધક કહેવાય છે. તેના આ જ્ઞાન અનુભૂતિ અને સંકલ્પ સમ્યદિશામાં નિયોજિત થવાથી સાધનાપથ બની જાય છે, અને તે જ જ્યારે પોતાની પૂર્ણતા પ્રાપ્ત કરીલે છે તો સિદ્ધ બની જાય છે. જૈનધર્મ અનુસાર સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્ચારિત્ર અને સમ્યક્તપ ક્રમશઃ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંતસૌખ્ય અને અનંતશક્તિની ઉપલબ્ધિ કરી લેછે. તો આ અવસ્થા સિદ્ધિ બની જાય છે. આત્માનો જ્ઞાનાત્મકપક્ષ સભ્યજ્ઞાનની સાધના દ્વારા અનંતજ્ઞાનને પ્રગટ કરી લે છે. આત્માનો અનુભૂવ્યાત્મક પક્ષ સમ્યક્ દર્શનની સાધના દ્વારા અનંતદર્શનની ઉપલબ્ધિ કરી લે છે. આત્માનો સંકલ્પાત્મકપક્ષ ચારિત્રની સાધના દ્વારા અનંતસૌમ્યની ઉપલબ્ધિ કરી લે છે. અને આત્માની ક્રિયાશક્તિ સમ્યક્ તપની સાધના દ્વારા અનંત શક્તિને ઉપલબ્ધ કરી લે છે. આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે જે સાધક ચેતનાનું સ્વરૂપ છે તેજ સમ્યક્ બનીને સાધનાપથ બની જાય છે. અને તેની પૂર્ણતા સાધ્ય હોય છે. આ રીતે સાધક, સાધના પથ અને સાધ્ય બધીજ આત્માની વિભિન્ન અવસ્થાઓ છે. આત્માની વિભાવદશા અર્થાત્ તેની વિષય વાસનાઓમાં આસક્તિ કે રાગભાવ તેનું બંધન છે. રાગભાવ, આસક્તિ કે મમતાને તોડવાનો જે પ્રયત્ન છે તે જ સાધના છે. અને તે આસક્તિ, મમત્વ કે રાગભાવ તૂટી જવાં તે જ મુક્તિ છે. આજ આત્માનું પરમાત્મા બનવું તે છે. જૈનસાધકોએ આત્મા ી ત્રણ અવસ્થા માની છે. (૧) ઝિન્ક (૨) અંતરાત્મા અને (૨)-૬૫ના. સત આનંદઘનજી કહે છે કેત્રિવિધ સકલ તનુઘર ગત આત્મા, બાહિરાતમ અધરૂપ સુજ્ઞાની બીજો અંતર આત્મા તીસરો, પરમાતમ અવિચ્છેદ સુજ્ઞાની ॥ વિષયભોગોમાં અટવાયેલો આત્મા બહિરાત્મા છે. સંસારના વિષય ભોગોમાં ઉદાસીન સાધક અન્તરાત્મા છે અને જેણે વિષયવાસના પર વિજય પ્રાપ્ત કરી લીધો છે, જે વિષયવિકારથી રહિત અનંત ચતુષ્ટયથી યુક્ત થઈ જ્ઞાતાદષ્ટાભાવમાં સ્થિત છે તે ૫રમાત્મા છે. આત્મા અને પરમાત્માનો સંબંધ : જૈનધર્મમાં આત્મા અને પરમાત્માના સંબંધમાં કહેવાયું છે કે ‘અા સો પરમપ્પા' આત્મા જ પરમાત્મા છે. પ્રત્યેક પ્રાણી, પ્રત્યેક ચેતન સત્તા પરમાત્મા સ્વરૂપ છે. મોહ અને મમતા તથા તદ્દજનિત કર્મવર્ગણાના ધુમ્મસમાં તે ૫૨માત્મા સ્વરૂપ ઢંકાઈ ગયું છે. જેવી રીતે વાદળાંના આવરણમાં સૂર્યનો પ્રકાશપૂંજ છૂપાય જાય છે અને અંધારું છવાઈ જાય છે તેવી જ રીતે મોહમમતા અને રાગદ્વેષ રૂપી કર્મવર્ગણાઓના આવરણથી આત્માનું અનંતઆનંદ સ્વરૂપ-અદશ્ય થઈ જાય છે. અને જીવ દુઃખી અને પીડીત થાય છે. આત્મા અને પરમાત્મામાં સ્વરૂપતઃ કંઈ જ ભેદ નથી. ડાંગર અને ચોખા એક જ છે. ફરક માત્ર એટલો જ છે કે એક આવરણ (છિલકા) સહિત છે અને બીજો નિરાવરણ (છિલકા) રહિત છે. આવી રીતે આત્મા અને પરમાત્મા એક જ છે. ફર્ક માત્ર કર્મરૂપી આવરણનો છે. જેવી રીતે ડાંગરનો સુમધુર આસ્વાદ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તેના પરથી છિલકા ઉતારી લેવાં આવે; તેવી જ રીતે આપણા જ પરમાત્મા સ્વરૂપની અનુભૂતિ ત્યારે જ સંભવિત છે જ્યારે આપણી ચેતના ૫૨ના મોહમમતા, રાગદ્વેષના છિલકા ઉતારીને ફેંકી દઈએ. છિલકા સહિત ધાન સમાન મોહ-મમતાના ખોલમાં જકડાયેલી ચેતના આત્મા છે. અને છિલકા રહિત શુદ્ધ, શ્વેત ચાવલના રૂપમાં નિરાવરણ શુદ્ધ ચેતના પરમાત્મા છે. કહ્યું છે કે કે सिद्धा जैसा जीव है, जीव सोय सिद्ध होय, कर्म मैलका आंतरा, बूझे बिरला कोय | મોહમમતારૂપી પરદાને હટાવીને તેની પાછળ રહેલા પોતાના જ આત્મસ્વરૂપનું દર્શન શક્ય છે. આપણે પ્રયત્ન પરમાત્માને મેળવવાનો નહીં પરંતુ આ પડદાને ફૂટ્યો કરવાનો છે. પરમા એ દહર ૪ છે. આપણી ભૂલ એ છે કે આપણે પરમાત્મા સ્વલપ મેળવવાતો ઈચ્છીએ છીએ પરંતુ આવરણને ખસેડવાનો પ્રયત્ન નથી કરતા. પ્રયત્નોની દિશા જો સાચી હોય તો આપણામાં જ રહેલા પ૨માત્માનું દર્શન દુર્લભ નથી. આપણું દુર્ભાગ્ય તો એ છે કે આપણને આપણી હસ્તિનો અહેસાસ જ નથી ! એક ઉર્દૂ શાયરે સાચું જ કીધું છે કે – इन्सां की बदबख्ती अन्दाज से बाहर है । कमबख्त खुदा होकर बंदा नजर आता है ॥ 26 Page #32 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ જૈનદર્શનમાં વીતરાગનો જીવનાદર્શ: અને એ પણ જોયું કે મનુષ્યની વ્યક્તિગત કે સામાજિક જે પીડા જૈનદર્શનમાં નૈતિકજીવન કે સાધનાનું પરમ સાધ્ય કે દુ:ખ છે તે બધું તેની મમત્વબુદ્ધિ, રાગભાવ જે આસક્તિનું વીતરાગતાની પ્રાપ્તિ છે. જૈનદર્શનમાં વીતરાગ અને અરિહન્ત પરિણામ છે. તેને એવી રીતે પણ કહી શકાય કે “મમતા દુ:ખનું આ જીવન આદર્શનું પ્રતીક છે. વીતરાગની જીવનશૈલી કેવી મૂળ છે અને સમતા સુખનું મૂળ છે.” જીવનમાં મમતા જેટલી હોય છે, તેનું વર્ણન જૈનાગમોમાં યત્ર-તત્ર વેરાયેલું છે. સંક્ષેપમાં છૂટશે અને સમતા જેટલી પ્રગટ થશે તેટલું જ દુ:ખ ઓછું થશે તેના આધારે એવી રીતે પ્રસ્તુત કરી શકાય છે કે જૈનાગમોમાં અને વ્યક્તિ આનંદનો અનુભવ કરશે. મમતા અને તૃષ્ણાને આદર્શ પુરુષનાં લક્ષણ બતાવતાં કહ્યું છે કે જે મમત્વ એવં છોડવાથી જ જીવનમાં સમતા અને સુખ મેળવી શકાય છે અને અહંકારથી રહિત છે. જેના ચિત્તમાં કોઈ આસક્તિ નથી અને બીજા શબ્દોમાં કહીએ તો ધર્મને જીવનમાં જીવી શકાય છે. જેણે અભિમાનનો ત્યાગ કરી દીધો છે. જે પ્રાણીમાત્ર પ્રત્યે પરંતુ મમતા કે રાગભાવ છૂટવો કે છોડવો તે અત્યંત કઠિન કાર્ય સમભાવ રાખે છે. જે લાભ-અલાભ, સુખ-દુ:ખ, જીવન-મરણ. છે. જન્મ-જન્માક્તરોના સંસ્કારોને કારણે મમતા અને તુણાનો માન-અપમાન અને નિંદા-પ્રસંશામાં સમભાવ રાખે છે. જેને મૂળિયાં એટલાં ઊંડા ઉતરેલા છે કે તેને ઉખેડી નાખવા સહજ આલોક કે પરલોકની કોઈ અપેક્ષા નથી. ચંદનનો લેપ કરનાર નથી. વીતરાગ, અનાસક્તિ કે વીતતૃષ્ણ થવાની વાત તો બહુ પરકે ધૂળ ઉડાડનાર પર જેના મનમાં ચંદનનો લેપ કરનાર પર સરળતાથી કરી શકાય છે, પરંતુ જીવનમાં તેની સાધના કરવી રાગભાવ નથી, ધૂળ ઉડાડનાર પર દ્વેષભાવ નથી, જે ખાવામાં ઘણી કઠિન છે. અનેકવાર એ પ્રશ્ન સ્વભાવિકરૂપે જ થાય છે કે કે ઉપવાસ કરવામાં સમભાવ રાખે છે. તે જ મહાપુરુષ છે. કોઈ વ્યક્તિ વીતરાગ, વીતતૃષ્ણ કે અનાસક્ત થઈને કેવી રીતે જેવી રીતે અગ્નિથી શુદ્ધ કરેલું સુવર્ણ નિર્મલ હોય છે. તેવી રીતે જીવન જીવી શકશે ? જો જીવનમાં મમતા નહીં હોય તો જે રાગ-દ્વેષ અને ભય આદિથી રહિત છે. તે નિર્મલ છે. જેવી પોતાપણાનો બોધ નહીં થાય, ઈચ્છા નહીં રહે તો જીવનજીવવાનું રીતે કમળ કીચડ અને પાણીમાં ઉત્પન્ન થવા છતાં પણ તેનાથી આકર્ષણ કઈ રીતે રહેશે ? મમતા અને ચાહ (તુષ્ણા) ખરેખર અલિપ્ત રહે છે, એવી જ રીતે સંસારના કામભોગોમાં લિપ્ત આપણા જીવનવ્યવહારનાં પ્રેરક તત્વો છે. વ્યક્તિ કોઈના માટે નથી થતા. ભાવથી સદાય વિરક્ત રહે છે. તે વિરક્ત આત્મા- કંઈપણ કરે છે તો મમત્વ કે રાગભાવના કારણે કરે છે. ચાહે તે અનાસક્ત પુરુષને ઈન્દ્રિયોના શબ્દાદિ વિષય પણ મનમાં રાગ પ્રશસ્ત હોય કે એપ્રશસ્ત અથવા તે પોતાની કોઈ તણાપતિ રાગદ્વેષનો ભાવ ઉત્પન્ન નથી કરતા, જે વિષય રાગી વ્યક્તિઓને માટે કરતા હોય. જો રાગ અને તૃષ્ણાનાં આ બંને તત્ત્વો દુ:ખ આપે છે તે વીતરાગી માટે દુ:ખના કારણ નથી બનતાં, જીવનમાંથી નીકળી જાય તો જીવન નીરસ અને નિષ્ક્રિય થઈ તેઓ રાગ, દ્વેષ અને મોહના અધ્યવસાયોને દોષરૂપ જાણી ને જશે. કારણ કે રાગ અને મમતાના કારણે જીવનમાં રસ છે અને સદૈવ તેના પ્રત્યે જાગૃત રહીને માધ્યસ્થભાવ રાખે છે. કોઈપણ ચાહના કારણે સક્રિયતા, પરંતુ આ દૃષ્ટિકોણ પૂર્ણત: સત્ય નથી. પ્રકારના સંકલ્પ-વિકલ્પ ન કરતાં તૃષ્ણાનો નાશ કરી દે છે. આસક્તિ મમત્વ કે તૃષ્ણાના અભાવમાં પણ કર્તવ્યભાવ અને વીતરાગ પુરુષ રાગ-દ્વેષ અને મોહનો ક્ષય કરીને જ્ઞાનાવરણીય. વિવેકયુક્ત કરુણાના આધારે જીવન જીવી શકાય છે. એ સત્ય દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ક્ષય કરી કતકન્ય થઈ જાય છે કે અનાસક્ત થઈને માત્ર કર્તવ્યબોધ કે નિષ્કામ ભાવથી છે. આ રીતે મોહ અંતરાય અને આશ્રવોથી રહિત વીતરાગ જીવન જીવવું કેટલાક વીરલા માટે શક્ય હોય છે. જનસામાન્ય સર્વજ્ઞ સર્વદશ થાય છે. તેઓ શકલધ્યાન અને સમાધિ સહિત માટે એ શક્ય નથી. પરંતુ બીજી બાજુ એ પણ સત્ય છે કે મમતા, હોય છે અને આયુષ્યનો ક્ષય થતાં મોક્ષ પ્રાપ્ત કરી લે છે.”૨ આસક્તિ કે તૃષ્ણા જ બધાં દુ:ખોનું મૂળ છે. સંસારના બધા ધર્મ સાધનાનું સ્વરૂપ : સંઘર્ષોનું કારણ છે. તેના પર નિયંત્રણ કર્યા વિના કે તેને છોડયા વિના વ્યક્તિગત જીવનમાં અને સામાજિક જીવનમાં સુખશાંતિ ધર્મના સ્વરૂપ અને સાધ્યની આ ચર્ચા બાદ એ આવશ્યક છે કે આપણે એ પ્રશ્ન પર પણ વિચાર કરીએ કે ધર્મસાધના શું આવી શકતી નથી. છે ? ધર્મ કઈ રીતે કરી શકાય ? કારણ કે ધર્મ સાધનાનું તાત્પર્ય આ માનવજીવનનો વિરોધાભાસ છે. એક બાજુ મમત્વ ધર્મને જીવનમાં જીવવાનું છે. ધર્મજીવન જીવવાની એક કળા અને ચાહ (કામના) સરસ અને સક્રિયજીવન માટે અનિવાર્ય છે. અને તેનાથી અલગ થઈને ન તો તેનો અલગ કોઈ અર્થ છે. તત્ત્વ છે, તો બીજી તે દુ:ખ અને સંઘર્ષના કારણ પણ છે. જૈન અને નથી કોઈ મૂલ્ય. ધર્મના સ્વરૂપની ચર્ચામાં જે નિષ્કર્ષ ” ડ અને બુદ્ધ પરંપરાઓમાં જીવન દુઃખમય કહ્યું છે તેનું કારણ આ મેળવ્યો હતો તે એ છે કે સમતાધર્મ છે અને મમતા અધર્મ” જ છે. મમત્વ અને કામના વિના જીવન ચાલતું નથી અને જ્યાં ૧/૨ ઉત્તરાધ્યયન સૂત્ર - ૧૯, ૯૦૯૩, ૩૩૧૦૬-૧૧૦, ૨૦૨૧, ૨૭/૨૮ For Private27ersonal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના નથી. સુધી તેની ઉપસ્થિતિ છે ત્યાં સુધી જીવનમાં સુખ-શાંતિ શક્ય જૈનાચાર્યોએ તપનો અન્તર્ભાવ ચારિત્રમાં જ કર્યો છે. અને માટે પરવર્તી સાહિત્યમાં આ ત્રિવિધ સાધના માર્ગનું વિધાન જોવા મળે છે. કુકુન્દાચાર્ય એ સમયસાર તથા નિયમસારમાં, અમૃતચન્દ્રાચાર્યએ પુરુષાર્થ સિદ્ધયુપાયમાં, હેમચન્દ્રાચાર્ય એ યોગશાસ્ત્રમાં ત્રિવિધ સાધનાપંથનું વિધાન કર્યું છે. ત્રિવિધ સાધના માર્ગ જ શા માટે ? ભલે એકવાર આપણે માની પણ લઈએ કે જીવનમાં સંપૂર્ણ અનાસક્તિ કે નિર્મમત્વ લાદી શકાતું નથી. પરંતુ સાથે એ પણ માનવું જ પડશે કે જો આપણે પોતાના જીવનને અને માનવસમાજને દુઃખ તથા પીડાઓથી દૂર રાખવો છે તો મમતા અને કામનાઓનો ત્યાગ અથવા તેના પર નિયંત્રણ સિવાય કોઈ વિકલ્પ પણ નથી. જીવનમાં જ્યાં સુધી મમતાની ગાંઠ તૂટતી નથી. આસક્તિ છૂટતી નથી, કામના સમાપ્ત થતી નથી ત્યાં સુધી આત્મિક શાંતિ અને સુખ શક્ય નથી. જો સુખ અને શાંતિની અપેક્ષા છે. તો મમતા અને આસક્તિની ગાંઠ અચૂક છોડવી પડશે. જીવનમાં સમભાવ અને અનાસક્તિ(નિષ્કામતા ને લાવવી પડશે. ) એ પ્રશ્ન થાય કે ત્રિવિધ સાધના માર્ગનું જ વિધાન શામાટે કરાયું છે ? વસ્તુત : ત્રિવિધસાધના માર્ગના વિધાનમાં પૂર્વવર્તી ૠષિઓ અને આચાર્યો ગહન મનોવૈજ્ઞાનિક સુઝ રહી છે, મનોવૈજ્ઞાનિક દષ્ટિથી માનવચેતનાના ત્રણ પક્ષ માનવામાં આવ્યા છે. જ્ઞાન, ભાવ અને સંકલ્પ જીવનનું સાધ્ય ચેતનાના આ ત્રણ પક્ષોનાં પરિષ્કારમાં માનવામાં આવ્યું છે. માટે એ આવશ્યક પણ હતું કે આ ત્રણ પક્ષોના પરિષ્કાર માટે ત્રિવિધ સાધનાપથનું વિધાન કરવામાં આવે. ચેતનાના ભાવાત્મક પક્ષને સમ્યક્ બનાવવા માટે અને તેના સાચા વિકાસમાટે સમ્યક્દર્શન કે શ્રદ્ધાની સાધનાનું વિધાન કરાયું, એ જ રીતે જ્ઞાનાત્મક પક્ષને માટે જ્ઞાન અને સંકલ્પાત્મક પક્ષ માટે સમ્યક્ ચારિત્રનું વિધાન છે. આ પ્રકારે આપણે જોઈએ છીએ કે ત્રિવિધ સાધનાપથના વિધાન પાછળ જૈનોની એક મનોવૈજ્ઞાનિક દૃષ્ટિ રહેલી છે. તુલનાત્મક દૃષ્ટિથી વિચાર કરવાથી આપણે મેળવીએ છીએબૌદ્ધદર્શનમાં શીલ, સમાધિ અને પ્રજ્ઞાના રૂપમાં અને ગીતામાં જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગના રૂપમાં પણ ત્રિવિધ સાધના માર્ગનો ઉલ્લેખ છે. પાશ્ચાત્ય ચિન્તનમાં ત્રિવિધ સાધનાપથ : પાશ્ચાત્ય પરંપરામાં ત્રણ નૈતિક આદેશ ઉપલબ્ધ ક્રિયાકાંડ ધર્મસાધનાનું લક્ષ્ય નથી. સામાન્ય રીતે ધર્મ સાધનાનો સંબંધ કેટલાક વિધિવિધાનો, ક્રિયાકાંડો, આચાર-વ્યવહારના વિધિ-નિષેધો સાથે જોડવામાં આવે છે. કહેવામાં આવે છે 'આમ કરો અને આમ ન કરો' પરંતુ યાદ રાખવું જોઈએ કે બાહ્ય ક્રિયાકાંડ ધાર્મિક સાધનાનાં મૂળ તત્ત્વો નથી. જોકે કહેવાનું તાત્પર્ય એવું નથી કે ધાર્મિકજીવનમાં આની કોઈ ઉપયોગિતા નથી કે સાર્થકતા નથી. આચાર, વ્યવહાર અને કર્મકાંડ ધાર્મિકજીવનના સદાયને માટે આવશ્યક અંગ છે. અને રહેશે. પરંતુ એક વાત યાદ રાખવી જોઈએ કે આપણા ધાર્મિક કહેવાતા ક્રિયાકાંડો, વિધિવિધાનો આચારનિયમોથી આપણી આસક્તિ કે મમતા છૂટતી નથી. ચાહ અને ચિન્તા ઓછા નથી થતાં, જીવનમાં વિવેક અને આનંદનું પ્રબ્યૂટન નથી થતું તો એ બધું નિરર્થક છે તેનું કોઈ મૂલ્ય નથી. તેની કોઈ ઉપાદેયતા નથી. આ ક્રિયાકાંડ સાધન છે. અને સાધનોનું મૂલ્ય ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી તે સાધ્યની ઉપલબ્ધિમાં ઉપયોગી હોય કે સહાયક હોય છે. આવો જાણીએ અને જોઈએ કે જૈનધર્મમાં ધર્મસાધનાના ઉપાય કયા છે ? અને તેની મૂલ્યવત્તા કેટલી છે ? કે ત્રિવિધ સાધના માર્ગ : જૈનદર્શન મોક્ષની પ્રાપ્તિ માટે ત્રિવિધ સાધના માર્ગ પ્રસ્તુત કરે છે. તત્વાર્થ સૂત્રના પ્રારંભમાં જ કહ્યું છે કે સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યક્ચારિત્ર મોક્ષનો માર્ગ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં 'સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્ચારિત્ર અને સમ્યક્ તપ એવા ચતુર્વિધ મોક્ષમાર્ગનું વિધાન છે.' પરવર્તી (૧) તત્વાર્થસૂત્ર ૧/૧ (૩) એકસોલોજિ એન્ડ મારલ્સ પૃષ્ઠ -૧૮૦ થાય છે. (૧) પોતાને જાણો. (૨) પોતાનો (સ્વયંનો) સ્વીકાર કરો. (૩)સ્વયં જ બની જાઓ. પાશ્ચાત્યચિંતનના આ ત્રણ નૈતિક આદેશ જૈન પરંપરાના સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રના ત્રિવિધ સાધનામાર્ગના સમકક્ષ જ છે. આત્મજ્ઞાનમાં જ્ઞાનનું તત્ત્વ, આત્મ સ્વીકૃતિમાં શ્રદ્ધાતત્વ અને આત્મનિર્માણમાં ચારિત્રનું તત્ત્વ સ્વીકૃત જ છે. આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે ત્રિવિધ સાધનામાર્ગના વિધાનમાં જૈન, બૌદ્ધ અને વૈદિક પરંપરા જ નહીં, પાશ્ચાત્ય વિચારક પણ એકમત છે. તુલનાત્મકરૂપમાં તેને નીચે પ્રમાણે પ્રસ્તુત કરી શકાય છે. (૨) ઉત્તરાધ્યયન સૂત - ૨૮/૨ 28 Page #34 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ | જૈનદર્શન | હોદન |ગીતા |પનિષદ |પાશ્ચાત્ય દર્શન] કેટલાકે બંનેનો યુગપદ (સમાન્તરતા) સ્વીકાર કર્યો છે. જોકે આચાર મિમાંસાની દષ્ટિએ દર્શનની પ્રાથમિકતા જ પ્રબલ રહી | સમ્યકજ્ઞાન | શ્રદ્ધા ચિત્ત સમાધિ જ્ઞાન, પરિપ્રશ્ન /મનન | know thyself છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે દર્શન વિના જ્ઞાન નથી હોતું.' સમ્યક દર્શન | પ્રજ્ઞા શ્રદ્ધા-પ્રણિપાત | શ્રવણ | Accept thyself | આ રીતે જ્ઞાનની અપેક્ષાએ દર્શનને પ્રાથમિકતા આપવામાં આવી | સમ્યફ ચારિત્રશીલ, વીર્ય કર્મ-સેવા નિદિધ્યાસનBethyself છે. તત્વાર્થ સૂત્રકાર ઉમાસ્વાતીએ પણ પોતાના ગ્રંથમાં દર્શનને જ્ઞાન અને ચારિત્ર પહેલાં સ્થાન આપ્યું છે. કુન્દકુન્દ્રાચાર્યએ સાધનાત્રય પરસ્પર સંબંધ : દર્શનપાહુડમાં કહ્યું છે કે ધર્મ (સાધનામાર્ગ) દર્શન પ્રધાન છે.” જૈનાચાર્યોએ નૈતિક સાધના માટે આ ત્રણ સાધનામાર્ગોનો * સ્વીકાર કર્યો છે. તે અનુસાર નૈતિક સાધનાની પૂર્ણતા ત્રિવિધ પરંતુ બીજીબાજુ કેટલાક સંદર્ભ એવા પણ છે જેમાં જ્ઞાનને સાધનાપથના સમગ્ર પરિપાલનમાં જ શક્ય છે. જૈનવિચારક કે પ્રથમ માન્યું છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં તે અધ્યાયમાં મોક્ષમાર્ગનો ? જે ક્રમ છે તેમાં જ્ઞાનનું સ્થાન પ્રથમ છે.” વસ્તુતઃ સાધનાત્મક ત્રણેના ઐક્યથી જ મુક્તિ માને છે. તેના મત પ્રમાણે ન એકલું જીવનની દૃષ્ટિથી પણ જ્ઞાન અને દર્શનમાં કોને પ્રાથમિક માનવા જ્ઞાન, ન એકલો ધર્મ કે ન એકલી ભક્તિ મુક્તિ અપાવવામાં કે એ નિર્ણય કરવો સહેલો નથી. આ વિવાદના મૂળમાં એ તથ્ય છે સમર્થ છે. જ્યારે કેટલાક ભારતીય વિચારકોએ આમાંથી કોઈ કે શ્રદ્ધાવાદી દૃષ્ટિકોણ સમ્યક્દર્શનને પ્રથમ સ્થાન આપે છે. એકને પણ મોક્ષપ્રાપ્તિનું સાધન માની લીધું છે. આચાર્ય શંકર માત્ર જ્ઞાનથી અને રામાનુજ માત્ર ભક્તિથી મુક્તિની સંભાવનાને જ્યારે જ્ઞાનવાદી દૃષ્ટિકોણ શ્રદ્ધાને સમ્યક થવા માટે જ્ઞાનની પ્રાથમિકતાનો સ્વીકાર કરે છે. વસ્તુતઃ આ વિવાદમાં કોઈ સ્વીકાર કરે છે. પરંતુ જૈનદર્શન આવી કોઈ એકાન્ત વ્યદિતામાં ૧ નથી પડતું. તેના મતાનુસાર તો જ્ઞાન-કર્મ અને ભક્તિની સંયુક્ત એકાન્સિક નિર્ણય કરવો અનુચિત કહેવાશે. અહીં સમન્વયવાદી સાધનામાં જ મોક્ષસિદ્ધિ શક્ય છે. આ ત્રણમાંથી કોઈપણ એકના દૃષ્ટિકોણ જ ઉચિત રહેશે. નવતત્ત્વપ્રકરણમાં આવોજ અભાવમાં મોક્ષ કે સમત્વરૂપી સાધ્યની સિદ્ધિ શક્ય નથી, સમન્વયવાદી દષ્ટિકોણ અપનાવાયો છે. જ્યાં બંનેને ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે દર્શન વિના જ્ઞાન નથી હોતું એકબીજાના પૂર્વાપર બતાવ્યા છે. પરંતુ આગલી પંકિતમાં અને જેનામાં જ્ઞાન નથી હોતું તેનું આચરણ સમ્યક નથી હોતું જ્ઞાનભાવમાં માત્ર શ્રદ્ધાથી જ સમ્યક્ત્વની પ્રાપ્તિ માની લેવામાં અને સમ્યફ આચરણના અભાવમાં આસક્તિથી મુક્ત નથી બની આવેલ છે. અને કહ્યુ છે કે જે વસ્તુતત્ત્વને સ્વત: નથી જાણતા શકાતું અને જે આસક્તિથી મુક્ત નહીં તેનું નિવણ કે મોક્ષ નથી છતાં પણ તેના પ્રત્યે ભાવથી શ્રદ્ધા કરે છે તેને સમ્યકત્વ થઈ થતો?' આ રીતે શાસ્ત્રકાર એ સ્પષ્ટ કરી દે છે કે નિર્વાણ કે જાય છે. આત્મપર્ણતાની પ્રાપ્તિ માટે આ ત્રણેની એકતા રૂપે આપણા દષ્ટિકોણથી આમાંથી કોને પ્રથમ સ્થાન આપવું આવશ્યકતા છે. વસ્તુતઃ સાધનારૂપમાં જે પૂર્ણતાનો સ્વીકાર તેનો નિર્ણય કરતા પહેલાં દર્શન શબ્દના અર્થનો નિશ્ચય કરી કરાયો છે તે ચેતનાના કોઈ એકપક્ષની પૂર્ણતા નહીં પરંતુ લેવો જરૂરી છે. દર્શન શબ્દના ત્રણ અર્થ છે. (૧) યથાર્થ દષ્ટિકોણ ત્રણે પક્ષની પૂર્ણતા છે. અને તેના માટે સાધનાના ત્રણે પક્ષ (૨) શ્રદ્ધા અને (૩) અનુભૂતિ. આમાં અનુભૂતિપરક અર્થનો આવશ્યક છે. સંબંધ તો જ્ઞાન મિમાંસા છે અને તે સંદર્ભમાં તે જ્ઞાનનો પૂર્વવર્તી જોકે ધર્મસાધના માટે સમ્યકજ્ઞાન, સમ્યકદર્શન અને છે. જો આપણે દર્શનનો યથાર્થ દૃષ્ટિકોણ પ૨ક અર્થ લઈએ તો સમ્યકચારિત્ર કે શીલ, સમાધિ અને પ્રજ્ઞા અથવા શ્રદ્ધા, જ્ઞાન સાધનામાર્ગની દૃષ્ટિથી તેને પ્રથમસ્થાન આપવું જોઈએ. કારણ અને કર્મ ત્રણે આવશ્યક છે. પરંત સાધનાની દૃષ્ટિથી આમાં કે જો વ્યક્તિનો દૃષ્ટિકોણ જ ખોટો છે. અયથાર્થ છે તો નતો તેનું પૂર્વાપરતાનો ક્રમ પણ છે. જ્ઞાન સમ્યક હશે અને ચારિત્ર પણ નહીં. યથાર્થ દષ્ટિના અભાવમાં જો જ્ઞાન અને ચારિત્ર સમ્યક લાગતા હોય તો પણ તે સમ્યક દર્શન અને સમ્યકજ્ઞાનનો પૂર્વાપર સંબંધ: સમ્યક કહી શકાય નહીં, તે તો સાંયોગિક પ્રસંગમાત્ર છે. આવો જ્ઞાન અને દર્શનની પૂર્વાપરતાથી લઈને જ્ઞાનમિમાંસાની સાઇટ પરતાથી લઈને શાનામમાસાના સાધક દિબ્રાન્ત પણ હોઈ શકે છે. જેની દષ્ટિ જ દૂષિત છે. તે દષ્ટિથી જૈનવિચારણામાં ઘણો વિવાદ રહ્યો છે. કેટલાક આચાર્યો સત્યને શું જાણશે અને શું તેનું આચરણ કરશે ? બીજી બાજુ દર્શનને પ્રથમ માને છે તો કેટલાક જ્ઞાનને પ્રાથમિક માને છે. આપણે સમ્યક્દર્શનનો શ્રદ્ધાપરક અર્થ લઈએ તો તેનું સ્થાને (૧) ઉત્તરાધ્યયન - ૨૮/૩૦ (૨) ઉત્તરાધ્યયન - ૨૮/૩૦ (૩) તત્ત્વાર્થ - ૧૧ (૪) દર્શનપાહુડ -૨ (૫) ઉત્તરાધ્યયન ૨૮૨ (૬) નવતત્ત્વ પ્રકરણ ઉદ્ધત આત્મસાધના સંગ્રહ (મોતીલાલ માંડોત) પૃ. ૧૫૧ For Private & 29.onal Use Only . Page #35 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના જ્ઞાન પછી જ હશે. કારણકે અવિચલ શ્રદ્ધા તો જ્ઞાન બાદ જ ભક્ત પરિજ્ઞામાં કહ્યું છે કે દર્શનથી ભ્રષ્ટ (પતિત) જ ઉત્પન્ન થઈ શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ દર્શનનો શ્રદ્ધાપરક વાસ્તવિક ભ્રષ્ટ છે. ચારિત્રથી ભ્રષ્ટ-ભ્રષ્ટ નથી. કારણકે દર્શનથી અર્થ કરતી વખતે તેને જ્ઞાન બાદ જ સ્થાન આપ્યું છે. તેમાં કહ્યું યુક્ત હોય છે તે સંસારમાં અધિક પરિભ્રમણ નથી કરતા, જ્યારે છે કે જ્ઞાનથી પદાર્થ સ્વરૂપને જાણે અને દર્શન દ્વારા તેના પર દર્શનથી ભ્રષ્ટ વ્યક્તિ સંસારથી જલદી મુક્ત નથી થતા. કદાચિત શ્રદ્ધા કરે. વ્યક્તિના સ્વાનુભવ (જ્ઞાન) બાદ જે શ્રદ્ધા ઉત્પન્ન ચારિત્રથી રહિત સિદ્ધ પણ થઈ જાય, પરંતુ દર્શનથી રહિત થાય છે તેમાં સ્થાયિત્વ હોય છે તે સ્થાયિત્વ જ્ઞાનાભાવમાં પ્રાપ્ત ક્યારેય પણ મુક્ત નથી થતા.”* થયેલી શ્રદ્ધામાં નથી હોતું. જ્ઞાનાભાવમાં જે શ્રદ્ધા થાય છે તેમાં વસ્તુત : દષ્ટિકોણ કે શ્રદ્ધા એક એવું તત્ત્વ છે કે જે સંશય થવાની શક્યતા છે. જિનપ્રણીત તત્ત્વોમાં પણ યથાર્થ વ્યક્તિના જ્ઞાન તથા ચારિત્રને સાચી દિશા નિર્દેશ કરે છે. ભદ્રબાહ શ્રદ્ધા તો તેના સ્વાનુભવ અને તાર્કિક પરીક્ષણ બાદ થઈ શકે છે. આચાર્ય આચારાંગ નિર્યુક્તિમાં કહે છે કે- 'સમ્યક્દષ્ટિથી જ જોકે સાધના માટે અને આચરણ માટે શ્રદ્ધા અનિવાર્ય તત્ત્વ છે. તપ જ્ઞાન અને સદાચરણ સફળ થાય છે. સંત આનંદઘન પરંતુ તે જ્ઞાનપ્રસૂત હોવી જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્રમાં સ્પષ્ટ ' દર્શનની મહત્તાને સિદ્ધ કરતાં અનંત જિનના સ્તવનમાં કહે છે. કહ્યું છે કે ધર્મની પરીક્ષા પ્રજ્ઞા વડે કરો, તર્કથી તત્ત્વનું વિશ્લેષણ કરો. આ રીતે મારી માન્યતાનુસાર યથાર્થ દૃષ્ટિપક અર્થમાં શુદ્ધ શ્રદ્ધા વિના સર્વ કિરિયા કરી ! સમ્યક્ દર્શનને જ્ઞાનથી પહેલાં લેવું જોઈએ. જ્યારે શ્રદ્ધાપર, છાર પર લીંપણું તે જાણો રે છે ન જ્ઞાન બાદ સ્થાન આપવું જોઈએ. સમ્યક જ્ઞાન અને સમ્યફ ચારિત્રની પૂર્વાપરતા સમ્યગદર્શન અને સમ્યગુચારિત્રનો પૂર્વાપર સંબંધ જૈન વિચારકોએ ચારિત્રને જ્ઞાન બાદ જ રાખેલ છે. ચારિત્ર અને જ્ઞાન-દર્શનના પૂર્વાપર સંબંધના લીધે જૈન દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે જે જીવ કે અજીવના સ્વરૂપને વિચારણામાં કોઈ વિવાદ નથી. ચારિત્રની અપેક્ષાએ જ્ઞાન અને નથી જાણતા એવા જીવ અને અજીવનના વિષયમાં અજ્ઞાની દર્શનને પ્રાથમિકતા પ્રદાન કરવામાં આવી છે. ચારિત્ર સાધના સાધક ધર્મ(સંયમ)નું શું આચરણ કરશે ? ઉત્તરાધ્યયન સત્રમાં માર્ગમાં ગતિ છે. જ્યારે જ્ઞાન સાધનાપથનો બોધ છે. અને પણ એ જ કહ્યું છે કે- 'સમ્યકજ્ઞાનના અભાવમાં સદાચરણ નથી દર્શન એ વિશ્વાસ જાગૃત કરે છે કે તે માર્ગ આપને લક્ષ્ય સુધી હોતું. આ પ્રમાણે જૈનદર્શન જ્ઞાનને ચારિત્રથી પહેલાં માને લઈ જનાર છે. સામાન્ય પથિક પણ પથના જ્ઞાન તથા દઢ છે. જૈનદાર્શનિક એ તો સ્વીકાર કરે જ છે કે – 'સમ્યફ આચરણ વિશ્વાસના અભાવમાં વાંછિત લક્ષ્યને પ્રાપ્ત નથી કરી શકતા આ પહેલાં સમ્યફ જ્ઞાન હોવું આવશ્યક છે. છતાં પણ તે એવું નથી તો પછી આધ્યાત્મિક માર્ગના પથિક જ્ઞાન વિના અને શ્રદ્ધા સ્વીકારતા કે માત્ર જ્ઞાન એ જ મુક્તિનું સાધન છે. જ્ઞાન વિના કેવી રીતે આગળ વધી શકે ? ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે આચરણનું પૂર્વવત અવશ્યક છે. એ પણ સ્વીકારાયું છે કે જ્ઞાનના કે "જ્ઞાનથી (યથાર્થ સાધનામાર્ગને) જાણે, દર્શન વડે તેના પર : અભાવમાં ચારિત્ર સમ્યક નથી હોતું. પરંતુ આ પ્રશ્ન વિશ્વાસ કરે અને ચારિત્ર વડે તે સાધનામાર્ગ પર આચરણ કરતાં વિચારણીય છે કે શું જ્ઞાન એ જ મોક્ષનો મૂળ હેતુ છે? તપથી પોતાના આત્માનું પરિશોધન કરે.' જોકે લક્ષ્યને પામવા માટે ચારિત્રરૂપ પ્રયત્ન આવશ્યક સાધનાઢયમાં જ્ઞાનનું સ્થાન છે. પરંતુ પ્રયત્ન લક્ષ્યોનુખ તથા સમ્યફ હોવો જોઈએ. માત્ર જૈનાચાર્ય અમૃતચન્દ્રસૂરિ જ્ઞાનની ચારિત્રથી પૂર્વતાને સિદ્ધ અંધપ્રયત્નોથી લક્ષ્યની પ્રાપ્તિ નથી થતી, જો વ્યક્તિનો દષ્ટિકોણ કરતાં એક ચરમસીમા સ્પર્શ કરી લે છે. તે પોતાની સમયસાર યથાર્થ નથી તો જ્ઞાન યથાર્થ નહીં હોય અને જ્ઞાન યથાર્થ ન ટીકામાં લખે છે કે- 'જ્ઞાન જ મોક્ષનો હેતુ છે, કારણકે જ્ઞાનનો હોવાથી ચારિત્ર કે આચરણ પણ યથાર્થ નહીં હોય. માટે અભાવ હોવાથી અજ્ઞાનીઓમાં અંતરંગ વ્રત, નિયમ, સદાચરણ નાગમોમાં ચારિત્રથી દર્શન (શ્રદ્ધા)ની પ્રાથમિકતા બતાવતાં અને તપસ્યા આદિની ઉપસ્થિતિ હોવા છતાં પણ મોક્ષનો અભાવ કહ્યું છે કે સમ્યફદર્શનના અભાવમાં સમ્યફ ચારિત્ર નથી હોતું. છે. કારણકે અજ્ઞાન તો બંધનો હેતુ છે. જ્યારે જ્ઞાનીમાં અજ્ઞાનનો (૧) ઉદ્દધૃત આત્માસાધના સંગ્રહ પૃષ્ઠ ૧૫૧ (૩) ઉત્તરાધ્યયન ૨૮/૩૫ (૫) ભક્ત પરિજ્ઞા ૬૫૬૬ (૭) દશવૈકાતિક - ૪/૧૨ (૯) વ્યવહાર ભાષ્ય ૭/૧૭ (૨) ઉત્તરાધ્યયન ૨૩૨૫ (૪) વહી ૨૮ ૨૯ (૬) આચારાંગ નિયુક્તિ ૨૨૧ (૮) ઉત્તરાધ્યયન ૨૮ ૩૦ ૨ ) Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧ સદ્દભાવ ન હોવાથી બાહ્ય વ્રત નિયમ સદાચરણ તપ આદિની અનુપસ્થિતિ હોવા છતાં પણ મોક્ષનો સદ્દભાવ છે. આચાર્ય શંકર પણ આ માને છે કે- 'એક જ કાર્ય જ્ઞાનના અભાવમાં બંધનનો અને જ્ઞાનની ઉપસ્થિતિમાં મોક્ષનો હેતુ હોય છે.' આચાર્ય અમૃતચન્દ્ર પણ જ્ઞાનને ત્રિવિધ સાધનોમાં મુખ્ય માને છે. તેમની દૃષ્ટિમાં સમ્યક્ દર્શન અને સમ્યક ચારિત્ર પણ જ્ઞાનનાં જ રૂપ છે. તે લખે છે કે મોક્ષના કારણ સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર છે. જીવાદિ તત્ત્વોના યથાર્થ શ્રદ્ધારૂપથી તો જે જ્ઞાન છે તે તેજ સમ્યક્દર્શન છે. અને તેના જ્ઞાન સ્વભાવમાં જ્ઞાન થવું તે સમ્યજ્ઞાન છે તથા રાગાદિના ત્યાગ સ્વભાવથી જ્ઞાન થવું તે સમ્યક્ચારિત્ર છે. આ રીતે જ્ઞાન જ પરમાર્થતઃ મોક્ષનું કારણ છે. અહીં આચાર્ય દર્શન અને ચારિત્રને જ્ઞાનના અન્ય બે પક્ષોના રૂપમાં સિદ્ધ કરી માત્ર જ્ઞાનને જ મોક્ષનો હેતુ સિદ્ધ કરે છે. તેના દૃષ્ટિકોણ પ્રમાણે દર્શન અને ચારિત્ર પણ જ્ઞાનાત્મક છે. જ્ઞાનની આ પર્યાયો છે. જો કે અહીં એ યાદ રાખવું જોઈએ કે આચાર્ય માત્ર જ્ઞાનની ઉપસ્થિતિમાં મોક્ષના સદ્દભાવની કલ્પના કરે છે, છતાં પણ તે અંતરંગ ચારિત્રની ઉપસ્થિતિનો ઈન્કાર નથી કરતા. અંતરંગ ચારિત્ર તો કષાય આદિના ક્ષયના રૂપમાં બધા સાધકોમાં ઉપસ્થિત હોય છે. સાધક અને સાધ્યના વિવેચનમાં આપણે જોઈએ છીએ કે સાધક આત્મા પારમાર્થિકદષ્ટિથી જ્ઞાનમય જ છે. અને તે જ્ઞાનમય આત્મા તેનું સાધ્ય છે. આ પ્રકારે જ્ઞાનસ્વભાવમય આત્મા છે અને જે આત્મા છે તે જ્ઞાન છે.” માટે મોક્ષનો હેતુ જ્ઞાન જ સિદ્ધ થાય છે. આ પ્રમાણે જૈનાચાર્યો એ સાધનત્રયમાં જ્ઞાનને અત્યધિક મહત્વ આપ્યું છે. અમૃતચન્દ્રાચાર્યનો ઉપર્યુક્ત દષ્ટિકોણ તો જૈનદર્શનને શંકરની બાજુમાં મૂકી દે છે. છતાં પણ એમ માનવું કે જૈનદષ્ટિમાં જ્ઞાન જ માત્ર મુક્તિનું કારણ છે. તો તે જૈનવિચારણાના મૌલિક મંતવ્યથી દૂર છે. જોકે જૈન સાધનામાં જ્ઞાન મોક્ષપ્રાપ્તિનું પ્રાથમિક એવું અનિવાર્ય કારણ છે છતાં પણ તે એક માત્ર કારણ માની શકાતું નથી. જ્ઞાનાભાવમાં મુક્તિ શકય નથી, પરંતુ માત્ર જ્ઞાનથી પણ મુક્તિ શક્ય નથી. જૈનાચાર્યોએ જ્ઞાનને મુક્તિનું અનિવાર્ય કારણ સ્વીકારતાં બતાવ્યું છે કે શ્રદ્ધા અને ચારિત્ર આદર્શોન્મુખ તથા સમ્યક્ હોવા માટે જ્ઞાન મહત્ત્વપૂર્ણ તથ્ય છે. સમ્યક્ જ્ઞાનના અભાવમાં શ્રદ્ધા, અંધશ્રદ્ધા થશે અને ચારિત્ર કે સદાચરણ એક એવા કાગળનાં (૧) સમયસાર ટીકા, ૧૫૩ (૩) સમયસાર ટીકા, ૧૫૫ (૪) ને આયા સે વિન્નાયા, ને વિન્નાયા સે આયા | जेण वियाणइ से आया, तं पुडच्च पडिसंखाए ॥ (૫) પ્રવચનસાર - ચારિત્રાધિકાર - ૩. સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ સિક્કા સમાન હશે તેનું કદાચ બાહ્ય મૂલ્ય હશે પરંતુ આંતરિક મૂલ્ય શૂન્ય હશે. કુન્દકુન્દ્રાચાર્ય કે જે જ્ઞાનવાદી પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે તે પણ સ્પષ્ટ કહે છે કે જો સદાચરણ ન હોય.“તો માત્રજ્ઞાનથી નિર્વાણ નથી થતું જૈન દાર્શનિક શંકરની જેમ એવું નથી સ્વીકારતા કે માત્ર જ્ઞાનથી જ મુક્તિ થઈ શકે છે. અને રામાનુજ પ્રકૃતિ ભક્તિમાર્ગના આચાર્યોની સમાન પણ એવું નથી સ્વીકારતા કે માત્ર ભક્તિથી જ મુક્તિ થાય છે. તેમને મિમાંસા દર્શનની આ માન્યતા પણ ગ્રાહ્ય નથી કે માત્ર કર્મથી જ મુક્તિ થાય છે. તે તો શ્રદ્ધા સમન્વિત જ્ઞાન અને કર્મ બંનેથી મુક્તિની શક્યતાને સ્વીકાર કરે છે. સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રનો પૂર્વાપર સંબંધ પણ એકાન્તિક નથી. જૈન વિચારણા પ્રમાણે સાધનત્રયમાં પણ એક ક્રમતો માનવામાં જ આવ્યો છે. જો કે આ ક્રમે પણ એકાન્તિક રૂપમાં સ્વીકારવાથી તેની સ્યાદ્વાદની ધારણાનું અતિક્રમણ જ થશે. કારણ કે જ્યાં આચરણને સમ્યક્ થવા માટે સમ્યજ્ઞાન અને સમ્યક્દર્શન આવશ્યક છે અને બીજીબાજુ સમ્યજ્ઞાન તથા સમ્યક્ દર્શનની ઉપલબ્ધિ પહેલાં પણ સમ્યક્ આચરણ હોવું આવશ્યક છે. જૈન દર્શન પ્રમાણે જયાં સુધી તીવ્રતમ (અનંતાનુબંધી) ક્રોધમાન-માયા અને લોભ ચાર કષાયો સમાપ્ત નથી હોતા ત્યાં સુધી સમ્યક્દર્શન અને સમ્યજ્ઞાન પણ પ્રાપ્ત નથી થતા. આચાર્ય શંકરે પણ જ્ઞાનની પ્રાપ્તિ પહેલાં વૈરાગ્ય હોવો આવશ્યક માન્યો છે. આ પ્રમાણે સદાચરણ અને સંયમનાં તત્ત્વ સમ્યક્દર્શન અને જ્ઞાનની ઉપલબ્ધિના પૂર્વવર્તી પણ સિદ્ધ થાય છે. બીજું આ ક્રમ કે પૂર્વાપરતાના આધારે પણ સાધનત્રયમાં કોઈ એકને શ્રેષ્ઠ માનવું અને બીજાને ગૌણ માનવું તે જૈનદર્શનની સ્વીકૃતિ નથી. વસ્તુતઃ સાધનત્રય માનવીય ચેતનાના ત્રણપક્ષોના રૂપમાં જ સાધનામાર્ગનું નિર્માણ કરે છે. ધાર્મિક ચેતનાના આ ત્રણ પક્ષોમાં જેવી પારસ્પરિક પ્રભાવકતા અને અવિભાજ્ય સંબંધ રહેલો છે. તેવી જ પારસ્પરિક પ્રભાવકતા અને અવિભાજ્ય સંબંધ માનવીય ચેતનાના ત્રણે પક્ષોમાં છે. જ્ઞાન અને ક્રિયાના સહયોગથી મુક્તિ : સાધના માર્ગમાં જ્ઞાન અને ક્રિયા (વિહિત આચરણ) શ્રેષ્ઠત્વ માટે વિવાદ ચાલ્યો આવે છે. વૈદિક યુગમાં જ્યાં શ્રેષ્ઠ આચરણની પ્રધાનતા રહી છે ત્યાં ઉપનિષદ યુગમાં જ્ઞાન પર ભાર મૂકવામાં આવે છે. ભારતીય ચિન્તકો સમક્ષ પ્રાચીન યુગથી જ આ સમસ્યા રહી છે કે જ્ઞાન અને ક્રિયામાંથી સાધનાનું (૨) ગીતા (શાં.) અ.-૫- પીઠિકા 31 આચારાંગ ૧/૫/૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના યથાર્થ તત્ત્વ કયું છે ? જૈન પરમ્પરાએ પ્રારંભથી જ સાધના તેનાથી તેને કંઈ લાભ નથી થતો.’ જ્ઞાન અને ક્રિયાના પારસ્પરિક માર્ગમાં જ્ઞાન અને ક્રિયાનો સમન્વય કર્યો છે. પાર્શ્વનાથથી સંબંધને લોકપ્રસિદ્ધ અંધ-પંગુના ન્યાયના આધારે સ્પષ્ટ કરતાં પહેલાના યુગમાં જ્યારે શ્રમણ પરંપરા દેહદંડ પરક તપ આચાર્ય લખે છે કે જેવી રીતે વનમાં દાવાનલ લાગવાથી પંગુ સાધનામાં અને વૈદિક પરંપરા યજ્ઞયાગપરક ક્રિયાકાંડોમાં જ તેને દેખતો હોવા છતાં પણ ગતિના અભાવે બળી મરે છે, અને સાધનાની ઈતિશ્રી માનીને સાધનાના માત્ર આચરણાત્મક પક્ષ આંધળો સમ્યફ માર્ગ શોધી ન શકવાના કારણે બળી મરે છે. ઉપર જ ભાર દેતી હતી તો તેમણે તેને જ્ઞાનથી સમન્વિત કરવાનો એવી જ રીતે આચરણ વિહીન જ્ઞાન પંગુ સમાન છે અને પ્રયત્ન કર્યો હતો. મહાવીર અને ત્યારબાદ જૈન વિચારકો એ જ્ઞાનચક્ષુવિહિન આચરણ આંધળા સમાન છે. આચરણ વિહિન પણ જ્ઞાન અને આચરણ બંનેથી સમન્વિત સાધનાપથનો ઉપદેશ જ્ઞાન અને જ્ઞાનવિહિન આચરણ બંને નિરર્થક છે, અને સંસારરૂપી આપ્યો. જૈન વિચારકોના એ સ્પષ્ટ નિર્દેષ હતો કે મુક્તિ ન તો દાવાનળથી સાધકને બચાવવાં અસમર્થ છે. જેવી રીતે એક પૈડાથી માત્ર જ્ઞાનથી પ્રાપ્ત થાય છે અને ન માત્ર સદાચરણથી. જ્ઞાનમાર્ગી રથ નથી ચાલતો, એકલો આંધળો તથા એકલો ઔપનિષદિક એવું સાંખ્ય પરંપરાઓની સમીક્ષા કરતાં પાંગળો ઈચ્છિત સાધ્ય સુધી નથી પહોંચતો એવી જ રીતે માત્ર ઉત્તરાધ્યયન સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે કેટલાક વિચારકો માને છે જ્ઞાન અથવા માત્ર ક્રિયાથી મુક્તિ નથી મળતી. પરંતુ બંનેના કે પાપનો ત્યાગ કર્યા વિના માત્ર આર્યત્વ (યથાર્થતા)ને જાણીને સહયોગથી મુક્તિ થાય છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં જ્ઞાન અને જ આત્મા સર્વેદુઃખોથી છૂટી જાય છે. પરંતુ બંધન અને મુક્તિના ક્રિયામાંથી કોઈ એકનો સ્વીકાર કરવાની વિચારણાને સિદ્ધાંતમાં વિશ્વાસ કરવાવાળા આ વિચારક સંયમનું આચરણ મિથ્યા-વિચારણા કહી છે. મહાવીરે સાધકની દૃષ્ટિથી જ્ઞાન ન કરતાં માત્ર વચનોથી જ આત્માને આશ્વાસન આપે છે. અને ક્રિયાના પારસ્પરિક સંબંધથી એક ચોભંગીનું કથન આ સૂત્રકૃતાંગમાં કહ્યું છે કે મનુષ્ય ચાહે તે બ્રાહ્મણ હોય, ભિક્ષુક પ્રમાણે કર્યું છે.હોય, અનેક શાસ્ત્રોના જાણકાર હોય અથવા પોતાને ધાર્મિક (૧) કેટલાક વ્યક્તિ જ્ઞાન સંપન્ન છે પણ ચારિત્ર માનતા હોય પણ જો તેનું આચરણ સારું નહીં હોય તો તે પોતાનાં સંપન્ન નથી. કર્મોના કારણે દુ:ખી જ હશે.” અનેક ભાષાઓ તથા શાસ્ત્રોનું (ર) કેટલાક વ્યક્તિ ચારિત્ર સંપન્ન છે પણ જ્ઞાન જ્ઞાન આત્માને શરણભૂત નથી થતું. મન્નાદિવિદ્યા પણ તેને સંપન્ન નથી. કઈ રીતે બચાવી શકે ? અસદ્ આચરણમાં અનુરક્ત, પોતાને (૩) કેટલાક વ્યક્તિ જ્ઞાન સંપન્ન પણ નથી ને ચારિત્ર પંડિત માનવાવાળા લોકો વસ્તુતઃ મૂર્ખ જ છે. આવશ્યક સંપન્ન પણ નથી. નિર્યુક્તિમાં જ્ઞાન અને ચારિત્રના પારસ્પરિક સંબંધનું વિવેચન વિસ્તૃત રૂપમાં છે. તેના કેટલાક અંશો આ સમસ્યાને હલ કરવામાં (૪) કેટલાક વ્યક્તિ જ્ઞાન સંપન્ન પણ છે ને ચારિત્ર સહાયક થશે. નિયુક્તિકાર આચાર્ય ભદ્રબાહુ કહે છે કે – 'આચરણ તે સંપન્ન પણ છે. વિહીન અનેક શાસ્ત્રોના જ્ઞાતા પણ સંસાર સમુદ્રથી પાર નથી મહાવીરે આમાંથી સાચા સાધક તેને જ કહ્યા છે જે જ્ઞાન થતા. આચરણ વિના માત્ર શાસ્ત્રીય જ્ઞાનથી કોઈ મુક્તિ પ્રાપ્ત અને ક્રિયા, શ્રત અને શીલ બંનેથી સંપન્ન છે. તેને સ્પષ્ટ કરવા કરી નથી શકતા. જેવી રીતે નિપુણ ચાલક પણ વાયુ તથા ગતિની માટે નીચે મુજબનું રૂપક પણ અપાય છે. કિયાના અભાવમાં જહાજને ઈચ્છિત કિનારે નથી પહોંચાડી (૧) કેટલાક સિક્કા એવા છે કે જેમાં ધાત પણ ખોટી શકતા.'*માત્ર જાણી લેવાથી કાર્ય સિદ્ધિ નથી. તરવાનું જાણતા હોય છે અને મુદ્રાંકન પણ બરાબર નથી હોતું. હોવા છતાં પણ જો તરતા નથી તો ડૂબી જાય છે, તેવી જ રીતે (૨) કેટલાક સિક્કા એવા હોય છે કે જેમાં ધાતુ તો શુદ્ધ શાસ્ત્રોને જાણતા હોવા છતાં પણ જે ધર્મનું આચરણ નથી કરતા હોય છે પરંતુ મુદ્રાંકન બરાબર નથી હોતું. તે બી જાય છે.... જેવી રીતે ચંદનનો ભારો ઉપાડનાર ચંદનથી (૩) કેટલાક સિક્કા એવા હોય છે કે જેમાં ધાતુ અશુદ્ધ લાભાન્વિત નથી થતા, માત્ર ભારવાહક જ બની શકે છે. એવી હોય છે પરંતુ મુદ્રાંકન બરાબર હોય છે. જ રીતે આચરણથી હીન જ્ઞાની જ્ઞાનના ભારનો માત્ર વાહક છે. (૧) ઉત્તરાધ્યયન, ૬૯-૧૦ (૩) ઉત્તરાધ્યયન, ૬૧૧ (૫) વહી, ૧૧૫૧-૫૪. (૭) આવશ્યક નિર્યુક્તિ ૧૦૧/૧૦૨ (૨) સૂત્રકૃતાંગ – ૨/૧૭. (૪) આવશ્યક નિર્યુક્તિ - ૯૫/૯૭ (૬) આવશ્યક નિર્યુક્તિ-૧૦૦ (૮) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૮/૧૦/૪૧ 32 Page #38 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ (૪) કેટલાક સિક્કા એવા હોય છે જેમાં ધાતુ પણ શુદ્ધ બૌદ્ધ પરંપરા અને જૈન પરંપરા બંને એકાંગી દષ્ટિકોણ હોય છે અને મુદ્રાંકન પણ બરાબર હોય છે. નથી રાખતા. બૌદ્ધ પરંપરામાં શીલ-સમાધિ અને પ્રજ્ઞા અથવા બજારમાં જેમાં ધાતુ શુદ્ધ હોય અને મુદ્રાંકન પણ બરાબર પ્રજ્ઞાવીર્ય અને શ્રદ્ધાનો સમવેતરૂપમાં જ નિર્વાણનો માર્ગ હોય તેવા જ સિક્કા ચાલે છે. એવી રીતે સાચા સાધક તે હોય છે. માનવામાં આવ્યો છે. આ રીતે બૌદ્ધ અને જૈન પરંપરાઓ માત્ર જે જ્ઞાન સંપન્ન પણ હોય અને ચારિત્ર સંપન્ન પણ હોય. આ પોતાના સાધનામાર્ગના પ્રતિપાદનમાં નહીં પરંતુ સાધના ત્રયના રીતે જૈન વિચારણા એ બતાવે છે કે જ્ઞાન અને ક્રિયા બંને નૈતિક બલાબલના વિષયમાં પણ સમાન દૃષ્ટિકોણ રાખે છે. સાધના માટે આવશ્યક છે. જ્ઞાન અને ચારિત્રની સાથે સાધના વસ્તુતઃ નૈતિક સાધ્યનું સ્વરૂપ અને માનવીય પ્રકૃતિ થાય તો જ દુઃખનો ક્ષય થાય છે. ક્રિયાશુન્ય જ્ઞાન અને જ્ઞાનશુન્ય બંને એ બતાવે છે કે ત્રિવિધ સાધનામાર્ગ પોતાના સંયુક્તરૂપમાં ક્રિયા બંને એકાન્ત છે અને એકાત્ત હોવાના કારણે જૈનદર્શનની જ નૈતિકપૂર્ણતાની પ્રાપ્તિ કરી શકે છે. અહીં આ ત્રિવિધ સાધને અનેકાન્તવાદી વિચારણાને અનુકૂલ નથી. માનવીય પ્રકૃતિ અને નૈતિક સાધ્યથી શું સંબંધ છે તેને સ્પષ્ટ તુલનાત્મક દૃષ્ટિથી વિચાર : કરી લેવું યોગ્ય થશે. જૈન પરંપરામાં સાધનત્રયના સમન્વયથી જ મોક્ષની માનવીય પ્રકૃતિ અને ત્રિવિધ સાધના પથ : નિષ્પત્તિ માનવામાં આવી છે. વૈદિક પરંપરામાં જ્ઞાનનિષ્ઠા, માનવીય ચેતનાનાં ત્રણ કાર્યો છે (૧) જાણવું કર્મનિષ્ઠા અને ભક્તિમાર્ગ આ ત્રણે અલગ અલગ મોક્ષનાં સાધન (૨) અનુભવવું અને (૩) સંકલ્પ કરવો. આપણી ચેતનાનો માનવામાં આવે છે. અને તેના આધારે વૈદિક પરંપરામાં સ્વતંત્ર જ્ઞાનાત્મકપક્ષ માત્ર જાણવા ચાહતો નથી. પરંતુ તે સત્યને જ સંપ્રદાયોનો ઉદય પણ થયો છે. વૈદિક પરંપરામાં પ્રારંભથી જ જાણવા ઈચ્છે છે. કર્મ-માર્ગ અને જ્ઞાન-માર્ગની ધારાઓ અલગ અલગ રૂપમાં જ્ઞાનાત્મક ચેતના નિરંતર સત્યની ખોજમાં રહે છે. માટે પ્રવાહિત થાય છે. ભાગવત સંપ્રદાયના ઉદય સાથે ભક્તિમાર્ગ જે વિધિથી આપણી જ્ઞાનાત્મક ચેતના સત્યને ઉપલબ્ધ કરી શકે એક નવી નિષ્ઠાના રૂપમાં પ્રતિષ્ઠિત થયો. આ રીતે વેદોનો કર્મ તેને જ સમ્યકજ્ઞાન કહ્યું છે. સમ્યકજ્ઞાન ચેતનાના જ્ઞાનાત્મક માર્ગ, ઉપનિષદોનો જ્ઞાન માર્ગ અને ભાગવત સંપ્રદાયનો પક્ષને સત્યની ઉપલબ્ધિની દિશામાં લઈ જાય છે. ચેતનાનો ભક્તિમાર્ગ અને તેની સાથે સાથે યોગસંપ્રદાયનો ધ્યાનમાર્ગ બીજો પક્ષ અનુભૂતિના રૂપમાં આનંદની શોધ કરે છે. બધા એકબીજાથી સ્વતંત્રરૂપમાં મોક્ષમાર્ગ સમજવામાં આવે છે. સમ્યકદર્શન ચેતનામાં જે રાગ દ્વેષાત્મક તણાવ છે તેને સમાપ્ત સંભવતઃ ગીતા એક એવી રચના અવશ્ય છે જે આ બધી સાધના કરી તેને આનંદ પ્રદાન કરે છે. ચેતનાનો ત્રીજો સંકલ્પાત્મક વિધિઓનો સ્વીકાર કરે છે. જો કે ગીતાકારે આ પક્ષ શક્તિની ઉપલબ્ધિ અને કલ્યાણની ક્રિયાન્વિતિ ઈચ્છે છે. વિભિન્નધારાઓને સમેટવાનો પ્રયત્નો કર્યો, પરંતુ તે તેને સમ્યક ચારિત્ર સંકલ્પને કલ્યાણના માર્ગમાં નિયોજિત કરી સમન્વિત ન કરી શક્યા. એ કારણ હતું કે પરવત ટીકાકારોએ કલ્યાણની ઉપલબ્ધિ કરાવે છે. આ રીતે સમ્યફ જ્ઞાન, દર્શન પોતાના પર્વસંસ્કારોના કારણે ગીતાને આમાંથી ગમે તે એક અને ચારિત્રનો આ ત્રિવિધ સાધના પથ ચેતનાના ત્રણે પક્ષોને સાધના માર્ગનું પ્રતિપાદન બતાવવાનો પ્રયત્ન કર્યો અને ગીતામાં સાચી દિશા નિર્દેશિત કરી તેના વાંછિત લક્ષ્ય સત્-સુદર અને નિર્દેશિત સાધનાના બીજા માર્ગોને ગૌણ બતાવ્યા. શંકરે જ્ઞાનને, શીવ અથવા અનંતજ્ઞાન, આનંદ અને શક્તિની ઉપલબ્ધિ કરાવે રામાનુજે ભક્તિને, તિલકે કર્મને ગીતાનો મુખ્ય પ્રતિપાદિત છે. વસ્તુતઃ જીવનના સાધ્યને ઉપલબ્ધ કરાવી દેવાનું આ ત્રિવિધ વિષય માન્યો. સાધનાપથનું કાર્ય છે. જીવનનું સાધ્ય અનંત તથા પૂર્ણ જ્ઞાન, પરંત જૈન વિચારકોએ આ ત્રિવિધ સાધનાપથને અક્ષય આનંદ અને અનંત શક્તિની ઉપલબ્ધિ છે. જેને ત્રિવિધ સમવેતરૂપમાં જ મોક્ષનાં કારણ માન્યાં અને એ બતાવ્યું કે આ સાધનાપથના ત્રણ અંગો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. ચેતનાના ત્રણે એક બીજાથી અલગ થઈને નહીં, પરંતુ સમવેતરૂપમાં જ જ્ઞાનાત્મક પક્ષને સમ્યકજ્ઞાનની દિશામાં નિયોજિત કરીને જ્ઞાનની મોક્ષને પ્રાપ્ત કરાવી શકે છે. તેને ત્રણેને સમાન માન્યાં અને પૂર્ણતાને, ચેતનાના ભાવાત્મક પક્ષને સમ્યક્દર્શનમાં નિયોજિત તેમાંથી કોઈ પણ એકને આધીન બનાવવાનો પ્રયત્ન ન કર્યો કરીને અક્ષય આનંદ અને ચેતનાના સંકલ્પાત્મક પક્ષને આપણે એ ભ્રાંતિથી બચવું જોઈએ કે શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ સમ્યફચારિત્રમાં નિયોજિત કરીને અનંતશક્તિની ઉપલબ્ધિ કરી આ સ્વતંત્રરૂપમાં નૈતિકપૂર્ણતાના માર્ગ હોઈ શકે છે. માનવીય શકાય છે. વસ્તુતઃ જૈનાચારદર્શનમાં સાધ્ય, સાધક અને સાધના વ્યક્તિત્વ અને નૈતિક સાધ્ય એક પૂર્ણતા છે અને તેને પથ ત્રણેમાં અભેદ માનવામાં આવ્યો છે. જ્ઞાન, અનુભૂતિ અને સમવેતરૂપમાં જ મેળવી શકાય છે. સંકલ્પમય ચેતના સાધક છે અને એજ ચેતનાના ત્રણે પક્ષ સમ્યફ 33 Page #39 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના દિશામાં નિયોજિત થવાથી સાધનાપથ કહેવાય છે અને આ ત્રણે જૈનપરંપરામાં સમ્યક્દર્શન શબ્દ તત્ત્વ શ્રદ્ધા અને દેવ-ગુરુ પક્ષની પૂર્ણતા જ સાધ્ય છે. સાધક, સાધ્ય અને સાધનાપથ અને ધર્મ પ્રત્યે શ્રદ્ધાના અર્થમાં પણ રૂઢ છે. પરંતુ આપણે એ ભિન્ન ભિન્ન નથી, પરંતુ ચેતનાની વિભિન્ન અવસ્થાઓ છે. સમજી લેવું જોઈએ કે જ્યાં સુધી દષ્ટિ દુષિત છે ત્યાં સુધી શ્રદ્ધા તેમાં અભેદ માન્યો છે. કેન્દ્રકુન્દ્રાચાર્યએ સમયસારમાં અને સમ્યક નથી બની શકતી. દષ્ટિ નિર્દોષ અને નિર્વિકાર થવાથી હેમચન્દ્રાચાર્ય એ યોગશાસ્ત્રમાં આ અભેદને અત્યંત માર્મિક સત્યનું યથાર્થરૂપમાં દર્શન થશે અને તે યથાર્થ બોધ પર જો શ્રદ્ધા શબ્દોમાં સ્પષ્ટ કર્યો છે. કુન્દ્રકુન્દ્રાચાર્ય સમયસારમાં કહે છે કે અને આસ્થા હશે તે સમ્યક્ શ્રદ્ધા હશે. આ આત્મા જ જ્ઞાન-દર્શન અને ચારિત્ર છે. હેમચન્દ્રાચાર્ય આ સમ્યકદર્શનનો શ્રદ્ધાપર, અર્થ, તેનો પરવત અર્થ છે અભેદને સ્પષ્ટ કરતાં યોગશાસ્ત્રમાં કહે છે કે આત્મા જ.. અને ભક્તિમાર્ગના પ્રભાવથી જૈનધર્મમાં આવ્યો છે. મૂલ અર્થતો સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યકૂચારિત્ર છે. કારણકે આત્મા દૃષ્ટિપક જ છે. પરંતુ શ્રદ્ધા પરક અર્થ પણ સાધના માટે ઓછો આ જ રૂપમાં શરીરમાં સ્થિત છે. આચાર્યએ આમ કહીને મહત્ત્વપૂર્ણ. યથાર્થતઃ આત્મબોધ અને પોતાની વિકૃતિઓને માનવીય મનોવૈજ્ઞાનિક પ્રકૃતિને સ્પષ્ટ કરેલ છે. જ્ઞાન, ચેતના સમજવાના બે જ રસ્તા છે. કાં તો પોતે જ આગ્રહ, મતાન્ધતા અને સંકલ્પ ત્રણે સમ્યક્ થઈને સાધનાપથનું નિર્માણ કરે છે, અને રાગ-દ્વેષથી પર થઈ તટસ્થભાવથી તેના દ્રષ્ટા બને, સ્વયં અને તે જ પૂર્ણ થઈને સાધ્ય બની જાય છે. આ રીતે જૈન આચાર પોતાને આંકે અને પોતાને દેખે અથવા જેમણે વીતરાગ દષ્ટિથી દર્શનમાં સાધક, સાધનાપથ અને સાધ્યમાં અભેદ છે. સત્યને જોયું છે તેના વચનો પર વિશ્વાસ કરે. વીતરાગના વચનો સમ્યકદર્શનનું સ્વરૂપ પર વિશ્વાસ કે શ્રદ્ધા તે સમ્યફ દર્શનનો બીજો અર્થ છે. જેવી રીતે ધર્મ સાધનાનાં મુખ્ય ત્રણ અંગ છે. ભક્તિ, જ્ઞાન અને બિમારીને ઓળખવાના બે જ માર્ગ છે એક તો અનુભવ દ્વારા કર્મ જૈન પરંપરામાં આ જ ક્રમશઃ સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન. પોતે નિશ્ચય કરે કે તબિયત બગડવાનું શું કારણ છે. અથવા તો સમ્યફચારિત્ર કહ્યાં છે. તેમાં સર્વ પ્રથમ સમ્યક્દર્શન પર વિચાર , * ડૉ. કે વિશેષજ્ઞની વાત પર વિશ્વાસ કરે. એવી જ રીતે જીવનના કરશું. વસ્તુતઃ સમ્યક્દર્શન શબ્દ સમ્યક અને દર્શન એ બે શબ્દો સત્યનો કાં તો પોતે અનુભવ કરે અથવા જેમણે સત્યને જાણ્યું છે મળીને બન્યો છે. જેનો સીધો ને સરળ અર્થ છે સારી રીતે જોવું. તે કે તેમના વચનો પર વિશ્વાસ રાખે. માટે સમ્યક્દર્શનનો બીજો અહીં એ પ્રશ્ન થઈ શકે કે સારી રીતે દેખવાનું તાત્પર્ય શું છે ? અર્થ એમ બતાવે છે કે જો આપણે પોતે સત્યને અને પોતાની સારી રીતે જોવાનું એક તાત્પર્ય તો એ છે કે વિકાર રહિત દષ્ટિથી * વિકૃતિઓને સમજવા સક્ષમ નથી તો આપણે વીતરાગના વચનો જોવું. આંખની વિકૃતિ- ચક્ષુઈન્દ્રિયના બોધને વિકત કરી દે છે. પર શ્રદ્ધા રાખી તે જાણી લેવું જોઈએ. કારણ કે એક વાત જેમ પીળીયાના રોગીને સફેદ વસ્તુ પણ પીળી દેખાય છે. એવી નિશ્ચિત છે કે જે રોગને રોગના રૂપમાં જાણી લે છે તે રોગની જ રીતે આધ્યાત્મિક જીવનમાં રાગ દ્વેષ આપણી દૃષ્ટિને વિકૃત કરી દે છે. તેની ઉપસ્થિતિના કારણે સત્યનું યથાર્થ રૂપમાં દર્શન ચિકિત્સા કરાવે છે અને તે રોગથી મુક્ત થાય છે. નથી કરી શકાતું. જેના પર રાગ હોય છે તેના દોષ નથી દેખાતા વસ્તુતઃ આધ્યાત્મિક વિકૃતિઓને જાણવા માટે આપણે અને જેના પર છે તેના ગુણ નથી દેખાતા. રાગ-દ્વેષ આંખો તટસ્થ ભાવથી અંદર (ડોકીયું) કરવું પડશે. પોતાની વૃત્તિયોને પર ચઢાવેલા રંગીન (ગોગલ્સ) ચશ્માં જેવા છે. જે સત્યને વિકૃત જોવી પડે છે તે છે સમ્યક્ દર્શન વસ્તુતઃ કોઈ વ્યક્તિ સમ્યક્દષ્ટિ કરીને પ્રસ્તુત કરે છે. માટે સામાન્યરૂપથી સમ્યક્દર્શનનો અર્થ છે કે નહીં તેની ઓળખાણ તેનું બાહ્ય જીવન નથી. પરંતુ તેની છે રાગ અને દ્વેષથી અર્થાત્ પૂર્વાગ્રહથી પર થઈ સત્યનું દર્શન ઓળખાણ છે કે પોતાની વિકૃતિઓ, કષાયો, રાગ-દ્વેષની કરવું. રાગ અને દ્વેષના કારણે જ આગ્રહ અને માન્યતા પ્રવર્તે વૃત્તિઓને કેટલી અને કયા સ્વરૂપે ઓળખે છે. વસ્તુતઃ પોતાની છે અને તે જ સત્યના બોધને રંગીન કે દુષિત બનાવી દે છે. માટે વૃત્તિઓનો દૃષ્ટા જ સમ્યક્દષ્ટા છે. સમ્યક્દર્શન એટલે નિજનું આગ્રહ અને મતાન્ધતાથી રહિત દષ્ટિ જ સમ્યફદષ્ટિ છે. સત્યની દર્શન છે. પોતાની વૃત્તિ અને પોતાની ભાવનાનું દર્શન છે. તે પાસે ઉન્મુક્ત ભાવથી જવું પડે ત્યારે સત્યનું દર્શન થાય છે. પોતાને જ વાંચવાનું અને જોવાનું છે. વસ્તુતઃ હું સમ્યફષ્ટિ છું જ્યાં સુધી રાગ-દ્વેષ, મતાન્યતા, આગ્રહ આદિથી પર થઈ સત્યને કે નહીં તેની ઓળખાણ એટલી જ છે કે હું મારી વૃત્તિઓ અને જોવાનો પ્રયત્ન નથી કરતા ત્યાં સુધી સત્યનું યથાર્થ સ્વરૂપ ત્રુટિઓને કયાં સુધી અને કેટલી છે તે જાણું છું. શું મેં એ જોયું છે આપણી સામે પ્રગટ નથી થતું. માટે આગ્રહ અને પક્ષપાતથી કે ક્રોધ, માન, માયા અને લોભના તત્ત્વો અથવા રાગ-દ્વેષના રહિત દષ્ટિ જ સમ્યકદર્શન છે. ભાવો ક્યાં સુધી છૂપાયેલા બેઠા છે. (૧) સમયસાર - ૨૭૭ (૨) યોગશાસ્ત્ર, ૪/૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ વસ્તુતઃ દૃષ્ટા કે સાક્ષીભાવ જ એક એવી અવસ્થા છે જે ક્રોધાદિ વિકારોના કર્તા નથી હોતા. આત્મચેતન હોવું દષ્ટા આપણને આધ્યાત્મિક વિકૃતિઓથી દૂર કરી શકે છે. સમ્યક્દર્શનને હોવું તે નિષ્પાપ હોવાનું છે. આ જ સમ્યફદર્શન છે. જીવનમાં સાધનાનો મૂળ આધાર કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી જ્યારે આવો દષ્ટાભાવ આવે છે. ત્યારે વાસના, વિકાર, આવેશ વ્યક્તિને પોતાની વાસનાઓ અને વિકારોનો બોધ નહીં થાય પોતાની મેળે દૂર થવા લાગે છે. વ્યક્તિ નિષ્પાપ અને નિર્વિકાર ત્યાં સુધી તેના પ્રત્યે તેના હદયમાં ગ્લાની ઉત્પન્ન નહીં થાય. બનવા લાગે છે. આવેશ અને તણાવ શાંત થવા લાગે છે. અને અને ત્યાં સુધી તેનાથી છૂટકારો મેળવવો પણ શક્ય નથી. કારણકે જીવનમાં શાંતિ અને આનંદ પ્રગટ થાય છે. મનોવૈજ્ઞાનિક વિકૃતિઓ ત્યારે જ રહે છે જ્યારે આપણે તેના સમ્યફદર્શનનો શ્રદ્ધાપરક અર્થ અને સાધનાના ક્ષેત્રમાં તેની દણ નથી બનતા. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે સમ્યક્દરા આવશ્યકતા : કોઈ પાપ નથી કરતા” પરંતુ આ વાત થોડી મુંઝવણ પણ પેદા જો આપણે સમ્યક્દર્શનને તત્ત્વ શ્રદ્ધાન કે દેવ-ગુરુ-ધર્મના કરે છે. કારણકે શાસ્ત્રોમાં અવિરત સમ્યક્દષ્ટાનો પણ ઉલ્લેખ પ્રત્યે શ્રદ્ધાના અર્થના રૂપમાં લઈએ તો પણ સાધનાના ક્ષેત્રમાં છે. અવિરત સમ્યદૃષ્ટિ તે છે જે પોતાની વિષય વાસનાઓ કે તેની ઉપયોગિતા સ્પષ્ટ છે. સાધનાના ક્ષેત્રમાં શ્રદ્ધા કે આસ્થાના મનોવિકૃતિઓને જાણવા છતાં પણ તેનાથી મુક્ત નથી થઈ સંબલ વિના પ્રગતિ શક્ય નથી. વ્યક્તિ શકતા. એવી રીતે એક અનુભાવિક તથ્ય પણ છે કે સત્યને માર્ગને જાણતા હોય પરંતુ જો તેને એ વિશ્વાસ ન હોય કે આ જાણવા છતાં પણ તેનું આચરણ શક્ય નથી હોતું. મહાભારતમાં માર્ગ અને ગન્તવ્ય સુધી પહોંચાડશે તો સંભવ છે કે તે પોતાના દુર્યોધન કહે છે કે હું ધર્મને જાણું છું પરંતુ તેનું આચરણ નથી પંથથી વિચલિત થઈ જાય. આપણા જીવનના બધા વ્યવહાર કરી શકતો. અધર્મને પણ જાણું છું પરંતુ તેને છોડી નથી શકતો.”૨ અને સંબંધ આસ્થાના બળ પર જ ટકેલા છે. જો મનુષ્ય સમાજમાં પરંતુ અહીં એ ધ્યાન રાખવું જોઈએ કે આવું જાણવું તે માત્ર પારસ્પરિક વિશ્વાસ કે શ્રદ્ધા ન હોય તો તેનાં અનેક દુષ્પરિણામ ઔપચારિક જાણવું છે. શું કોઈ ઝેર ને ઝેરરૂપે જાણતા હોય હોય. પરિવારમાં પારસ્પરિક વિશ્વાસ ન રહેવાથી પરિવાર ભંગ છતાં પણ તેનું ભક્ષણ કરે છે ? વસ્તુત: બુરાઈને બુરાઈના રૂપમાં થઈ જાય, સમાજમાં પારસ્પરિક વિશ્વાસ ન રહેવાથી સમાજ જાણતા હોવા છતાં પણ તેમાં લિપ્ત રહેવું તે કમ સે કમ તેને જીવન ભંગ થઈ જાય છે. જો સમાજના સભ્યોમાં પારસ્પરિક સાચારૂપમાં જાણે છે એવું તો ન જ કહી શકાય તે સત્ય પ્રત્યેની વિશ્વાસ ન હોય તો માત્ર સમાજ જ તૂટે એવું નથી પરંતુ તેમાં નિષ્ઠાના સુચક તો કોઈપણ પરિસ્થિતિમાં માની ન જ શકાય. પરસ્પર સંઘર્ષ અને હિંસાની દાવાગ્નિ ભડકી ઉઠે છે. હાલે જો આપણે સત્ય પ્રત્યે નિષ્ઠાવાન હોઈએ તો તે આપણા જીવન વિશ્વના રાષ્ટ્રોમાં પારસ્પરિક અવિશ્વવાસ જ હિંસક શસ્ત્રોની વ્યવહારમાં અભિવ્યક્ત તો થવું જ જોઈએ ! દોટનું મૂળભૂત કારણ છે. આજે માનવસમાજમાં જે પણ ભય અને આતંકનું વાતાવરણ છે તેનું મૂળ કારણ પણ એકબીજા આગમમાં કહ્યું છે કે સમ્યગુદૃષ્ટિ કોઈ પાપ નથી કરતા. પ્રત્યે વિશ્વાસનો અભાવ જ છે. આસ્થાની ઔષધિ મનુષ્યના તેનો પણ એક અર્થ છે. જોવું અને કરવું બંને મનની પ્રવૃત્તિઓ તણાવ અને ભયને દૂર કરી શકે છે. છે અને બંને એક સાથે શક્ય નથી. જે સમયમાં પોતાની ધાર્મિક સાધનાના ક્ષેત્રમાં આસ્થાનાં અનેક રૂપ દુષ્ટપ્રવૃત્તિઓ કે વિષયવિકારો કે વાસનાઓના દષ્ટા હોય છે. , દષ્ટિગોચર થાય છે. મુખ્યત: આપણે ત્રણ પ્રકારની અવસ્થાની તે સમયે તેના કર્તા નથી હોતા. આ વાત એક સામાન્ય ઉદાહરણ ચર્ચા કરશું. દ્વારા સમજાવી શકાય છે. માની લ્યો કે હું ક્રોધીત છું. જો તે સમયે હું ક્રોધનો ભાવ ને જોવા કે જાણવાનો પ્રયત્ન કરીશ, એક આસ્થા પોતાના પ્રત્યે જ હોય છે. તેના કારણોનું વિશ્લેષણ કરવાનું પ્રારંભ કરી દઉં તો નિશ્ચિત બીજી આસ્થા પોતાના સહયોગીઓ અને સંઘના સભ્યો મારો ક્રોધ સમાપ્ત થઈ જશે. ક્રોધને જોવો અને ક્રોધ કરવો બંને પ્રત્ય હોય છે. બાબત એક સાથે શક્ય નથી. જ્યારે પણ વ્યક્તિ પોતાના ત્રીજી આસ્થા પરમાત્મા પ્રત્યે હોય છે. મનોભાવને દષ્ટ બનાવે છે તે સમયે તે તેનો કર્તા નથી રહેતો. પહેલી આસ્થા જે આવશ્યક છે કે તે પોતાના પ્રત્યે હોવી જ્યારે આપણે વાસનામાં હોઈએ, આવેશમાં હોઈએ ત્યારે જોઈએ. જો આપણે આપણા પ્રત્યે કે આપણી ક્ષમતાઓ પ્રત્યે દષ્ટાભાવમાં નથી હોતા. અપ્રમત નથી હોતા, આત્મચેતન નથી આસ્થાવાન ન હોઈએ તો સંભવત: આપણે જીવનમાં કાંઈ પણ હોતા અને જ્યારે આત્મચેતન હોઈએ કે દષ્ટા હોઈએ ત્યારે ન કરી શકીએ. આત્મવિશ્વાસ એક એવું સંબલ છે કે જે મનુષ્યને (૧) સમત્તવંસી ન રે પાવું - આચારાંગ ૧૩/૨ (૨) નાનામિ ધર્મ ના મે પ્રવૃત્તિ:, નાનાગધર્મ ન ય મે નિવૃત્તિ: | महाभारत उद्धृत, नीतिशास्त्र का सर्वेक्षण डॉ. संगमलाल पांडये द्वितीय संस्करण पृ. ३२१ 35 Page #41 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના મુશ્કેલમાં હીંમત આપે છે અને સફળતાના માર્ગ પર આગળ જે આપણી સમતાને વિચલિત થતાં બચાવી લે છે. આ વાતને વધારે છે. જે વ્યક્તિમાં આત્મવિશ્વાસ નહીં હોય તે પગલે પગલે એક અન્યરૂપમાં આ રીતે કહેવામાં આવી છે. ખિન થશે. નિરાશ થશે અને આ રીતે પોતાની પ્રગતિથી વંચિત જ્ઞાની દેખી જ્ઞાનમાં, નિશ્ચય વર્તે સોયા રહેશે એટલું જ નહીં પરંતુ નિરાશા અને અવિશ્વાસના કારણે જો જો પુદ્ગલ ફરસના, નિશ્ચય ફરસે સોય જીવન અશાંત અને વિષાદપૂર્ણ બની જશે. મનની ક્ષમતા અને ' અર્થાત્ સર્વજ્ઞપ્રભુએ જે પોતાના જ્ઞાનમાં જાણી લીધું છે શાંતિ માટે પોતાના પ્રત્યે આસ્થા અને વિશ્વાસ હોવો આવશ્યક તે ભવિતવ્યતા ઘટિત થાય જ છે. આવી સ્થિતિમાં સુખ થાય કે છે. નિરાશાથી મુક્તિ મેળવવા માટે આસ્થા આવશ્યક છે કારણ દુઃખ પરંતુ આપણા મનની સમતાને વિચલિત ન થવા દેવી કે આસ્થાથી આત્મશક્તિ પ્રગટ થાય છે. આસ્થાના કારણે જ જોઈએ. આત્માની અનંત શક્તિનો અહેસાસ થાય છે. શ્રદ્ધા ચાહે પરાનિયમ પ્રત્યે હોય કે પરાશક્તિ પ્રત્યે તેનિશ્ચિત જ્યાં સુધી સામાજિક શાંતિ અને સદભાવનો પ્રશ્ન છે ત્યાં , દુર્ભાગ્યપૂર્ણ ક્ષણોમાં મનુષ્યને શાંતિ અને શક્તિ પ્રદાન કરે છે. સમાજમાં પારસ્પરિક વિશ્વાસ અને સદ્દભાવ હોવો આવશ્યક - જે ધર્મોમાં ઈશ્વર પ્રત્યે આસ્થા કે શ્રદ્ધાને આવશ્યક માનવામાં છે. જો સમાજના સભ્યોમાં કે તેનાથી આગળ વધીને કહીએ કે આવ્યા છે તે બધા એ ઉપદેશ આપે છે કે વ્યર્થ દુષ્યિતા અને માનવસમાજમાં પરસ્પર સદ્દભાવ કે આસ્થા નહીં હોય, જો તણાવોથી ત્યારે જ બચી શકાય કે જ્યારે આપણે આપણી સમસ્ત પ્રત્યેક મનુષ્યમાં નિહિત માનવીય ગુણો પ્રત્યે વિશ્વાસ નહીં ઈચ્છા અને આકાંક્ષાઓને ઈશ્વરને સમર્પિત કરી દઈએ અને જાગે તો નિશ્ચિત જ અનાવશ્યક ભય તથા આતંકથી ગ્રસ્ત થશે. તેને દેવી યોજનાનું એક અંગ માનીને આપણો જીવન વ્યવહાર જૈન ચિંતકોના મતાનુસાર વ્યક્તિમાં પોતાના પ્રત્યે આસ્થા અને ચલાવીએ. જેવી રીતે એક નાનું બાળક પોતાના માતાપિતાના સમાજ પ્રત્યે વાત્સલ્યભાવ હોવો આવશ્યક છે. આ બંને શરણમાં સમસ્ત ભારી દુઃખ અને ચિંતાઓથી પોતાને મુક્ત સમ્યફદર્શનનાં અંગ માનવામાં આવે છે. અનુભવે છે અને આનંદથી જીવન વ્યતીત કરે છે. તેવી રીતે પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા કે આસ્થાને જૈનધર્મમાં વીતરાગદેવ, આસ્થાન જનધર્મમાં વીતરાગદવ એક સાચો સાધક ઈશ્વર, કર્મ, નિયમ કે પ્રકૃતિની વ્યવસ્થા ગમે પ્રત્યેની શ્રદ્ધાના રૂપમાં અભિવ્યક્ત કરવામાં આવેલ છે. જોકે તે કહીએ પરંતુ તેના પર અટલ વિશ્વાસ રાખીને પોતાના મનની જૈનધર્મને અનિશ્વરવાદી કહેવાય છે અને તેના આધારે ક્યારેક શાંતિને જાળવી રાખે છે. ભક્તિ અને શ્રદ્ધાનું જ મહત્વ છે તે ક્યારેક એવું પણ માની લેવાય છે કે તેમાં શ્રદ્ધા કે ભક્તિને કોઈ એવા મ lઈ એટલા માટે કે તેના માધ્યમથી આપણે એક નિશ્ચિત અને શાંત સ્થાન નથી પરંતુ આ એક ખોટી ધારણા છે. ભલે જૈન વિચારક જીવન જીવી શકાય છે. જીવનમાં જે કંઈ સારું કે ખરાબ બને છે, દુનિયાના સુરા અને નિયામકના રૂપમાં કોઈ ઈશ્વરને નથી સંપદા કે વિપદા આવે છે તેને પ્રભુ ઈચ્છા કે કર્મનિયમની એટલ માનતા પરંતુ આત્માના શુદ્ધ સ્વરૂપને પરમાત્મરૂપ માનીને તે વ્યવસ્થાના રૂપમાં સ્વીકારીને આપણે આપણા મનની શાંતિને તેના પ્રત્યે આસ્થા અને શ્રદ્ધાને અવશ્ય માને છે. જાળવી શકીએ છીએ. મારી દષ્ટિએ શ્રદ્ધા અને ભક્તિની વળી કોઈ ઉત્તમશક્તિ કે પરાનિયમ પ્રત્યેની શ્રદ્ધાને પણ સાધનાના ક્ષેત્રમાં આ ઉપયોગિતા છે કે તે આપણને તેમણે મક્કમ જીવનમાં આવશ્યક માની છે. તેને તેઓ કર્મનો આકાંક્ષાઓથી. વિક્ષોભોથી. તણાવોથી અને અશાંત નિયમ કહે છે. તેમના મતાનુસાર આ એક એવો નિયમ છે જે મનોદશાઓથી મુક્ત કરીને સમતા, સમાધિ અને શાંતિ પ્રદાન મનુષ્યને દુઃખ અને નિરાશાની ક્ષણોમાં શાંતિ પ્રદાન કરી શકે કરે છે. છે. અને વ્યક્તિમાં આશાની કિરણ પ્રદાન કરી શકે છે. કારણકે છતાં પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે શ્રદ્ધા અને આમાં હોનહાર સાથે પુરુષાર્થને પણ સ્થાન આપવામાં આવ્યું ભક્તિનો અર્થ અંધશ્રદ્ધા કે અંધવિશ્વાસ નથી. તે માત્ર વિપદાની છે. તે માને છે કે ભૂતકાલ આપણા હાથમાંથી નીકળી ગયો, ક્ષણોમાં આત્મ સંતોષ માટે છે. કર્મ સિદ્ધાંત કે ઈશ્વર પ્રત્યે પરંતુ મારા ભવિષ્યનો નિર્માતા તો હું પોતે જ છું. એક સમર્પણનો એ અર્થ પણ નથી કે આપણે જીવનમાં પ્રયત્ન અને પરાનિયામકના રૂપમાં કર્મ સિદ્ધાંતમાં જૈનોની આસ્થા અતૂટે છે. પરુષાર્થને છોડીને ભાગ્યવાદી અને નિષ્કર્મણ્ય બની જઈએ. અને તેજ તેમને દુઃખ અને પીડાના સમયમાં સમભાવ અને આપણે સ્પષ્ટરૂપથી એ વાતને વિશ્વાસમાં રાખવી પડશે કે આપણે શાંતિનું સંબલ પ્રદાન કરે છે. એક જૈન કવિ કહે છે કે - આપણા નિયામક છીએ. કર્તવ્ય બજાવવું તે આપણી ફરજ છે. રેજીવ ! સાહસ આદરો, મત થાવો તુમ દીન, જૈનધર્મમાં આસ્થા અને વિશ્વાસનો અર્થ કર્તવ્ય વિમુખ થવું તે સુખ દુ:ખ આપદ સંપદા, પૂરબ કરમ આધીન” નથી. જેવી રીતે સમુદ્રમાં ભટકતા જહાજ માટે દીવાદાંડી કંઈ કમનિયમ પ્રત્યેની આ અતૂટ શ્રદ્ધા જ એક એવું તત્ત્વ છે નથી કરતી છતાં પણ તે પ્રકાશસ્તંભ શરણદાતા હોય છે તેવી For Private & SOsonal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ રીતે દુઃખના સાગરમાં તરતા એવા આપણા જેવા પામર પ્રાણીઓ જેવી રીતે ભેડ બકરીયોની સાથે ઉછરેલું સિંહનું બચ્ચું માટે વીતરાગ પ્રભુ કંઈપણ નથી કરતા છતાં પણ શરણભૂત વાસ્તવિક સિંહના દર્શનથી પોતાના પ્રમુખ સિંહત્વને પ્રગટ હોય છે. તેઓ દીવાદાંડી સમાન છે, માર્ગદર્શક છે, આદર્શ છે, કરી લે છે. તેના પ્રકાશમાં આપણે આપણી યાત્રા કરી શકીએ છીએ. પરંતુ એવી રીતે સાધક તીર્થંકરના ગુણ-કીર્તન કે સ્તવનથી એ ન ભૂલવું જોઈએ કે યાત્રા આપણે પોતે જ કરવાની છે, નિજમાં જિનત્વનો બોધ કરી લે છે. સ્વયંમાં નિહિત વિષ પૂરાણમાં કહ્યું છે કે પરમાત્મશક્તિને પ્રગટ કરી લે છે. स्वधर्म कर्म विमुखः, कृष्ण कृष्णेति वादिनः । જૈન સાધના એ સ્વીકાર કરે છે કે ભગવાનની સ્તુતિ ते हरिद्वैषिणो मूढाः, धर्मार्थं जन्म यद्धरे ॥१ આપણી પ્રસુપ્ત અન્તરચેતનાને જાગૃત કરે છે અને આપણી જે લોકો પોતાનાં કર્તવ્યને ભૂલી બેઠા છે અને માત્ર સામે સાધનાના આદર્શનું એક જીવન્ત ચિત્ર ઉપસ્થિત કરે છે. કષ્ણ કૃષ્ણ કહીને ભગવાનનું નામ જપે છે. તે વસ્તુતઃ માત્ર એટલું જ નહીં તે આપણને આદર્શની પ્રાપ્તિ માટે પ્રેરણા ભગવાનના શત્રુ અને પાપી છે. કારણ કે ધર્મની રક્ષા માટે તો પણ આપે છે. જૈન વિચારકોએ સ્વીકાર કર્યો છે કે ભગવાનની સ્વયં ભગવાને પણ જન્મ લીધો હતો. ભક્તિમાં ત્યાગ અને સ્તુતિના માધ્યમથી વ્યક્તિ પોતાનો આધ્યાત્મિક વિકાસ કરી કર્મફળનો કરવાનો છે. (કર્તવ્ય) કર્મનો નહીં. બાઈબલમાં પણ શકે છે. જો કે તેમાં પુરુષાર્થ વ્યક્તિનો જ હોય છે. પરંતુ કહ્યું છે કે જે કોઈ ઈશા ઈશા પોકારે છે તે સ્વર્ગના રાજ્યમાં સાધનાના આદર્શ તે મહાપુરુષોનાં જીવન તેની પ્રેરણાના નિમિત્ત પ્રવેશ નહીં કરી શકે. પરંતુ તે જ પ્રવેશ કરી શકશે જે આવશ્યક હોય છે. ઉત્તરાધ્યયન સુત્રમાં કહ્યું છે કે સ્તવનથી પરમપિતાની ઈચ્છાનુસાર કામ કરે છે. (બાઈબલ જોન - દર્શન વિશદ્ધિ થાય છે. દષ્ટિકોણ સમ્યક બને છે અને પરિણામ ૨૯/૧૧). સ્વરૂપને આધ્યાત્મિક વિકાસની દિશામાં આગળ વધી શકે છે.” મહાવીરે કહ્યું છે કે એક જે મારું નામ સ્મરણ કરે છે. જો કે જૈનધર્મમાં એમ માનવામાં આવે છે કે 'ભગવદ્ ભક્તિના અને બીજા જે મારી આજ્ઞાનું પાલન કરે છે તેમાંથી જે મારી ફલસ્વરૂપ પૂર્વસંચિત કર્મનો ક્ષય થાય છે. તો પણ તેનું કારણ આજ્ઞાનું પાલન કરે છે તે જ સાચા અર્થમાં મારી ઉપાસના પરમાત્માની કપા નહીં, પરંતુ વ્યક્તિના દષ્ટિકોણની વિશુદ્ધિ કરે છે. જ છે.” આવશ્યક નિર્યુક્તિમાં ભદ્રબાહુ આચાર્યએ આ વાતનો વસ્તુત : શ્રદ્ધા કે ભક્તિ આવશ્યક તો છે જ પરંતુ તે સ્પષ્ટ રૂપથી સ્વીકાર કર્યો છે કે ભગવાનના નામસ્મરણથી કર્તવ્ય વિમુખતાની સૂચક નથી. જેવી રીતે કોઈ વ્યક્તિ પોતાના પાપ ક્ષીણ થાય છે.” * આચાર્ય વિનયચન્દ્રજી ભગવાનની સ્તુતિ પથ પર દઢ શ્રદ્ધા રાખે છે કે આ માર્ગ મને ગંતવ્ય સ્થાન પર કરતાં કહે છે કે - પહોંચાડશે તે વ્યક્તિ પોતાના લક્ષ્યસ્થાને પહોંચે છે. એવી જ પાપ પાલકો પૂંજ બન્યો અતિ, માનો મેરુ આકારો .. રીતે શ્રદ્ધાનું સંબલ લઈને જે વ્યક્તિ જીવનમાં કર્તવ્ય કરે છે. તેજ જીવનમાં પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરે છે. સન્ત આનંદઘને તે તુમ નામ હુતાશન સેતી, સહજ હી પ્રજલત સારો / સ્પષ્ટ રૂપમાં કહ્યું છે હે પ્રભુ! આપના નામરૂપી અગ્નિમાં એટલી શક્તિ છે. કે તેનાથી મેરુ સમાન પાપ સમૂહ શિધ્ર હી નષ્ટ થઈ જાય છે. "શુદ્ધ શ્રદ્ધા વિના સર્વ કિરિયા કરી, પરંતુ આ પ્રભાવ ભગવાનના નામનો નહીં સાધકની આત્મિક છાર પર લીપનો તેહ જાણો રે” શક્તિનો છે. જેવી રીતે માલિકના જાગવાથી ચોર ભાગી જાય જેવી રીતે રાખ પર લીંપણું નિરર્થક હોય છે. એવી જ છે, છે તેવી રીતે પ્રભુના સ્વરૂપ ધ્યાનથી આત્મચેતના કે સ્વશક્તિનું રીતે શ્રદ્ધાના અભાવમાં ધર્મ ક્રિયાનો કોઈ અર્થ નથી. પરંતુ એ ભાન થાય છે અને પાપરૂપી ચોર ભાગી જાય છે. પણ યાદ રાખવું જોઈએ કે આચરણના અભાવમાં માત્ર શ્રદ્ધાનું પણ કોઈ મૂલ્ય નથી ! જૈનદર્શનમાં ભક્તિના સાચા સ્વરૂપને સખ્યાનનું સ્વરૂપ અને સ્થાન : સ્પષ્ટ કરતાં ઉપાધ્યાય શ્રી દેવચન્દ્રજી લખે છે કે બંધન કે દુઃખના કારણોની વિવેચનામાં લગભગ બધા અજકુલગત કેશરી લહેરે, નિજ પદ સિંહ નિહાલા વિચારકોએ અજ્ઞાનને એક મુખ્ય તત્ત્વ માન્યું છે અને એટલા તિમ પ્રભુભક્તિ ભવિ લહેરે, આતમ શક્તિ સંભાલા માટે દુ:ખ વિમુક્તિના ઉપાયોમાં જ્ઞાનને મુખ્યતા આપી છે. (૧) ઉદ્દધૃત ભગવત ગીતા (રાધાકૃષ્ણનું) ભૂમિકા પૃ. ૭૧ (૨) આવશ્યકવૃત્તિ પૃષ્ઠ ૬૬૧/૬૬૨ ઉદ્દધૃત અનુત્તરોપપાતિક દશા ભૂમિકા પૃ. ૨૪ (૩) ઉત્તરાધ્યયન સૂત્ર - ૨૯૯ (૪) આવશ્યક નિર્યુક્તિ - ૧૦૭૬ For Private37ersonal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના બંધન કે દુઃખના કારણે આ અજ્ઞાનને મોહના નામથી પણ એ વાતથી પ્રારંભ કરીએ છીએ કે હું શું નથી.” 'પર' થી કે જે સંબોધિત કરાય છે. વસ્તુતઃ અજ્ઞાનનું કારણ અનાત્મ કે પરમાં જ્ઞાનનો વિષય છે તેનાથી પોતાની ભિન્નતા સ્થાપિત કરતાં આત્મબુદ્ધિ કે પોતાપણાનો ભાવ ઉત્પન્ન થાય છે. રાગ અને જવું એ જ આત્મજ્ઞાનની પ્રક્રિયા છે, તેને જ ભેદ વિજ્ઞાન કહ્યું મમતાનું સર્જન થાય છે અને તે જ સમસ્ત દુ:ખો કે બુરાઈઓનું છે. અન્ય દર્શનોમાં તેને આત્મ અનાત્મ વિવેક નામથી મૂળ છે. આસક્તિ, રાગ કે અનાત્મમાં આત્મ બુદ્ધિ સમાપ્ત ઓળખાય છે. કરવા માટે જ્ઞાન આવશ્યક છે. જૈન પરંપરામાં આવા જ્ઞાનને કુન્દ્રકુન્દ્રાચાર્ય સમયસારમાં ભેદવિજ્ઞાનની પ્રક્રિયાને સ્પષ્ટ સમ્યકજ્ઞાન અને આવા જ્ઞાનની પ્રક્રિયાને ભેદવિજ્ઞાન કહ્યું છે. કરતાં લખે છે કેવસ્તુતઃ ભેદવિજ્ઞાન તે પ્રક્રિયા છે કે જેના દ્વારા સાધક આત્મા રૂપ આત્મા નથી કારણકે તે કંઈ નથી જાણતો માટે રૂપ અને અનાત્મમાં, કે સ્વ અને પરમાં ભેદ સ્થાપિત કરે છે. આચાર્ય અન્ય છે અને આત્મા અન્ય છે. એવું જિન કહે છે. અમૃતચન્દ્રસૂરિએ સમયસારની ટીકામાં કહ્યું છે કે જે કોઈ પણ વર્ણ આત્મા નથી કારણ કે તે કંઈ નથી જાણતો માટે વર્ણ સિદ્ધ થયા છે તે બધા આ ભેદવિજ્ઞાનથી થયા છે. અને જે કોઈ અન્ય છે અને આત્મા અન્ય છે, એવું જિન કહે છે. બંધનમાં છે તે આ ભેદવિજ્ઞાનના અભાવને કારણે છે. આત્મા ગબ્ધ આત્મા નથી કારણકે તે કંઈ નથી જાણતો માટે જ્ઞાન ભારતીય અને પાશ્ચાત્ય સર્વે ચિંતકોનો મૂળભૂત ઉદ્દેશ્ય ગંધ અન્ય છે અને આત્મા અન્ય છે, એવું જિન કહે છે. છે. પોતાના અને પરાયા કે સ્વ અને પરમાં ભેદ સ્થાપિત કરી રસ આત્મા નથી કારણકે તે કંઈ નથી જાણતા માટે રસ લેવો એજ આસક્તિ અને મમત્વને તોડવાનો એકમાત્ર ઉપાય અન્ય છે અને આત્મા અન્ય છે, એવું નિજ કહે છે. છે. જો કે એમ કહેવું તો સહેલું છે કે – 'સ્વ' ને સ્વના રૂપમાં અને સ્પર્શ આત્મા નથી કારણ કે તે કંઈ નથી જાણતા માટે પ૨' ને પરના રૂપમાં જાણો.' પરંતુ આ સાધનાની સૌથી કઠિન સ્પર્શ અન્ય છે અને આત્મા અન્ય છે, એવું જિન કહે છે. પ્રક્રિયા પણ છે. કર્મ આત્મા નથી કારણકે તે કંઈ નથી જાણતા માટે કર્મ સ્વને જાણવાની તો પોતાના માં જ એક દાર્શનિક સમસ્યા અન્ય છે અને આત્મા અન્ય છે, એવું જિન કહે છે. છે, કારણ કે એ પણ જણાશે તે તો પર હશે. જાણવું હંમેશાં પરનું અધ્યવસાય આત્મા નથી, કારણકે અધ્યવસાય કંઈ નથી જ હોય છે. સ્વ તો તે છે કે જે જાણે છે. જ્ઞાતા છે. જે જાણતા (મનોભાવ પણ કોઈક જ્ઞાપક દ્વારા જણાય છે તે પોતે જાણવાવાળો તથા જ્ઞાતા છે તે શેય અર્થાત જ્ઞાનનો વિષય નથી કંઈ નથી જાણતા. જેવી રીતે ક્રોધના ભાવને જાણવાવાળો હોઈ શકતો, જેવી રીતે આંખ સમસ્ત વિશ્વને જોઈ શકે છે. જ્ઞાયક તેનાથી ભિન્ન છે) માટે અધ્યવસાય અન્ય છે અને આત્મા પરંતુ સ્વયં પોતાને નથી જોઈ શકતી. નટ પોતાના જ ખભા પર અન્ય છે. નથી ચડી શકતો, એવી રીતે જ્ઞાતા આત્મા પોતાને જ નથી પોતાના શુદ્ધ જ્ઞાપક સ્વરૂપથી આત્મા રાગ નથી, દ્વેષ જાણી શકતો, જ્ઞાતા જેને પણ જાણશે તે તો જ્ઞાનનો વિષય નથી, મોહ નથી, ક્રોધ નથી, માન નથી, માયા નથી અને લોભ હોવાથી તેનાથી ભિન્ન હશે. માટે ઉપનિષદમાં ઋષિએ કહેવું નથી. પોતાના શુદ્ધ સ્વરૂપમાં તે તેનું કારણ અને કર્તા પણ નથી. પડ્યું કે વિજ્ઞાતાને કેવી રીતે જાણી શકાશે ? જેનાથી બધું જણાય વસ્તુતઃ આત્મા જ્યારે પોતાના શુદ્ધ જ્ઞાતા સ્વરૂપમાં છે તેને કેવી રીતે જાણી શકાય. વાસ્તવિકતા તો એ છે કે જે અવસ્થિત હોય છે તો સંસારના સમસ્ત પદાર્થ જ નહીં પરંતુ સંપૂર્ણ જ્ઞાનનો આધાર છે. જે સ્વયં જાણવાવાળો છે. તેને કેવી તેની પોતાની ચિત્તવૃત્તિઓ, મનોભાવ પણ તેને 'પર' (સ્વ થી રીતે જાણી શકાય. હું જેવી રીતે બીજાને જાણી શકું છું તેવી રીતે ભિન્ન) લાગે છે. જ્યારે તે પર' ને પર' ના રૂપમાં જાણી લે છે પોતાને નથી જાણી શકતો માટે આત્મજ્ઞાન જેવી સહજ ઘટના અને તેનાથી પોતાની પૃથકતાનો બોધ કરી લે છે ત્યારે તેની પણ કઠિન છે. વસ્તુતઃ આત્મજ્ઞાન તે જ્ઞાન નથી. જેનાથી આપણે મમતા અને રાગભાવ સમાપ્ત થઈ જાય છે અને તે પોતાના શુદ્ધ પરિચિત છીએ. સામાન્ય જ્ઞાનમાં જ્ઞાતા અને શું ય ને જ્ઞાયક સ્વરૂપને જાણીને તેમાં અવસ્થિત થઈ જાય છે. આ તે જાણવાવાળા અને જે કંઈ જણાય છે તેનો ભેદ બની રહે છે. અવસર હોય છે જ્યારે મુક્તિનાં દ્વાર ઉઘડી જાય છે. કારણ કે જ્યારે આત્મજ્ઞાનમાં આ ભેદ સંભવતો નથી. તેમાં જે જાણે છે જેણે 'પર' ને પરના રૂપમાં જાણી લીધા છે તેનાનું મમત્વ કે અને જેને જણાય છે તે બંને અલગ અલગ નથી હોતાં વસ્તતઃ રાગ માટે કોઈ સ્થાન નથી. રાગના જેવાથી વીતરાગતા પ્રગટ આત્મજ્ઞાનની પ્રક્રિયા એક નિષેધાત્મક પ્રક્રિયા છે. તેમાં આપણે થાય છે અને મુક્તિના દરવાજા ખૂલી જાય છે. (૧) સમયસાર ટીકા ૧૩૧ (૨) બ્રહૃદારણ્યક – ૨/૪/૧૪. (૩) સમયસાર ૩૯૨ - ૪૦૩, નિયમસાર ૭૮-૮૧ For Private 38 sonal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ભેદ વિજ્ઞાનની આ પ્રક્રિયામાં સૌથી પહેલાં આત્મા વસ્તુઓ તથા પદાર્થોથી પોતાની ભિન્નતાનો બોધ કરી લે છે. ભલે અનુભૂતિના સ્તર પર તેનાથી ભિન્નતા સ્થાપિત કરવાનું મુશ્કેલ હોય પરંતુ જ્ઞાનના સ્તર પર આ કાર્ય મુશ્કેલ નથી. કારણકે અહીં તાદાત્મ્ય નથી રહેતુ માટે પૃથકતાનો બોધ સુસ્પષ્ટ રૂપથી થાય છે. પરંતુ ત્યારબાદ ક્રમશઃ તેને શરીરથી, મનોવૃત્તિઓથી તથા પોતાના રાગાદિ ભાવોથી પોતાની ભિન્નતાનો બોધ કરવાનો હોય છે. જે અપેક્ષાથી કઠિન અને કઠિનતર છે, કારણ કે અહીં તેના તથા આપણા વચ્ચે તાદાત્મ્યનો બોધ જળવાઈ રહે છે છતાં પણ એ જાણવું જોઈએ કે- જે પરના નિમિત્તથી છે તે મારું સ્વરૂપ નથી. આપણા રાગાદિ ભાવ પણ પરના નિમિત્તથી જ છે. માટે તે આપણામાં હોવા છતાં પણ આપણા નિજ સ્વરૂપ નથી થઈ શકતાં. જો કે તે આત્મામાં હોય છે છતાં પણ આત્માથી ભિન્ન છે. કારણ કે તે આત્માનું નિજરૂપ નથી. જેવી રીતે ગરમ પાણીમાં રહેલી ઉષ્ણતા તેમાં રહેવા છતાં પણ તેનું સ્વરૂપ નથી, કારણ કે તે અગ્નિના સંયોગને કારણે છે. એવી જ રીતે રાગાદિ ભાવ આત્મામાં રહેતા હોવા છતાં પણ તે આપણું પોતાનું સ્વરૂપ નથી. આ સ્વસ્વરૂપનો બોધ જ જૈનસાધનાનો સાર છે. જેની વિધિ છે. ભેદવિજ્ઞાન અર્થાત્ જે સ્વ થી ભિન્ન છે તેને પર જાણીને તેનાથી તાદાત્મ્યભાવ તોડી નાખવો તેનાથી મમતાનું બંધન શિથિલ થઈ જાય છે. વસ્તુતઃ જ્યારે સાધક ભેદવિજ્ઞાન દ્વારા એ જાણી લે છે કે- પરી શું છે અને તેના પ્રત્યેનો પોતાપણાનો ભાવ સમાપ્ત થઈ જાય છે. વસ્તુતઃ જે કંઈ પણ પર છે. આપણાથી ભિન્ન છે તે બધું સાંયોગિક છે અર્થાત્ સંયોગવશ જ આપણને મળેલ છે. જે સંયોગવશ મળે છે તેનો વિયોગ પણ અનિવાર્ય છે. જેનો વિયોગ થવાનો છે તે આપણા માટે દુઃખનું કારણ જ છે.' માટે બૌદ્ધ પરંપરામાં પણ કહ્યું છે કે- જે અનાત્મા છે અર્થાત્ પરાયા છે તે અનિત્ય છે. અર્થાત્ તેનો વિયોગ કે નાશ અપરિહાર્ય છે. અને જેનો વિયોગ કે નાશ અપરિહાર્ય છે તે દુઃખરુપ છે.’’ વસ્તુતઃ આપણું બંધન અને દુઃખ એટલા માટે છે કે આપણે પહેલાં અનાત્મમાં આત્મબુદ્ધિ સ્થાપિત કરીએ છીએ. અને પછી તેના વિયોગ કે નાશથી અથવા નાશની સંભાવનાથી દુઃખી થઈએ છીએ. જેવી રીતે આપણે પૂર્વે પણ સ્પષ્ટ કરી ચૂક્યા છીએ કે દુઃખ અને પીડા ત્યાં સુધી જ છે જ્યાં સુધી પરમાં આત્મભાવ છે. આપણા જીવનનો એક સામાન્ય અનુભવ છે કે આપણે પ્રતિદિન અનેકોને મરતા જોઈએ છીએ અથવા સાંભળીએ છીએ પરંતુ તેમનું મૃત્યુ આપણને વિચલિત નથી કરી શકતું. સામાન્યતઃ આપણે દુ:ખી નથી થતા. કારણ કે તેમના પ્રતિ આપણો કોઈ કે સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ રાગભાવ કે મમત્વ બુદ્ધિ નથી. પરંતુ જ્યાં પણ રાગભાગ જોડાઈ જાય છે ત્યાં મમત્વબુદ્ધિ સ્થાપિત થઈ જાય છે. જેને આપણે આપણા માનીએ છીએ તેનું મૃત્યુ કે વિયોગ આપણને સતાવે છે. માટે દુઃખ નિવૃત્તિનો જો કંઈપણ ઉપાય હોય તો તે છે કે સંસારી વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેનો રાગભાવ સમાપ્ત થાય અને જ્યારે સમ્યજ્ઞાન દ્વારા આત્મ-અનાત્મનો વિવેક પ્રાપ્ત થાય ત્યારે રાગભાવ સમાપ્ત થઈ શકે છે. સમ્યજ્ઞાન શું છે તેને સ્પષ્ટ કરતાં જૈનાગમોમાં કહ્યું છે કે एगो मे सासओ अप्पा, नाणदंसण संजुओ । सेसा मे बहिरा भावा, सव्वे संजोग लक्खणा ॥ અર્થાત્ હું જ્ઞાતા-દૈષ્ટારૂપ એકલો આત્મા છું. બીજાબધા મારાથી ભિન્ન છે અને સાંયોગિક છે. એ યાદ રાખવું જોઈએ કે આપણી જે પણ સાંસારિક ઉપલબ્ધિઓ છે. ભલે તે ધનસંપદાના રૂપમાં હોય કે પત્ની-પુત્ર-પુત્રી આદિ પરિવારના રૂપમાં હોય તે બધી માત્ર સંયોગજન્ય ઉપલબ્ધિઓ છે. વ્યક્તિ માટે પત્ની બધાથી વધારે નિકટ હોય છે. પરંતુ તે પણ માત્ર સંયોગિક ઉપલબ્ધિ જ છે. બે પ્રાણી ક્યાંક કોઈક પરિસ્થિતિના કારણે એક બીજાથી નિકટ આવી જાય છે અથવા સંયોગવશ એકબીજાથી નિકટ આવી જાય અને એકબીજાને પોતાનાં માની લે છે. આ જ અપનાપન કે મમતા જ સંસાર છે. જે આપણને બંધન, દુઃખ તથા દુચિંતાઓથી જકડી લે છે. તે તેના માટે શું ખરું ખોટું નથી કરતો ? વસ્તુતઃ સમ્યજ્ઞાનનો અર્થ છે. જીવન અને જગતના યથાર્થ સ્વરૂપને ઓળખવું. વસ્તુતઃ આપણે સમ્યજ્ઞાનના અભાવમાં અનિત્યને નિત્ય માની લઈએ છીએ, પરાયાને પોતાનાં માની લઈએ છીએ. કારણથી પાછા દુઃખી થઈએ છીએ. આપણે ત્યાં સમ્યક્દષ્ટિ જ્ઞાનીની એક ઓળખાણ આપી છે. કહ્યું છે કે - સભ્યષ્ટિ જીવડા, કરે કુટુંબ પ્રતિપાલ । છે આ અતંરશું ન્યારા ૨હે, જ્યાં ધાય ખેલાવે બાલ ॥ આપણે ખૂબ સારી રીતે જાણી એ છીએ કે- 'એક કર્તવ્યનિષ્ઠ નર્સ કોઈ બાળકનું લાલન-પાલન તેની મા કરતાં પણ ખૂબજ સારી રીતે કરે છે અને એક કર્તવ્યનિષ્ઠ ડો. પણ કોઈ વ્યક્તિનો જીવ બચાવવા માટે તેના પારિવારિકજનો કરતાં પણ સારી રીતે તેની પરિચાર્યા કરે છે. પરંતુ બાળક કે રોગીની પીડા અને મૃત્યુથી તેનાં પારિવારિકજનો જેટલાં વિચલિત થાય છે. તેટલા નર્સ કે ડો. નથી થતાં,' આવું કેમ બને છે ? તેનું કારણ સ્પષ્ટ છે. 'પારિવારિકજનો પ્રત્યે મમત્વભાવ હોય છે. પોતાપણું હોય છે. રાગાત્મકતા હોય છે. જ્યારે નર્સ અને ડો. ના મનમાં (૧) જુઓ. સંયુત્તનિકાય ૩૪|૧|૧|૧; ૩૪|૧|૧|૪; ૩૪|૧|૧|૧૨. (૨) ચંવાવેાયં પાયું ૧૬૦ 39 For Private Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ પ્રસ્તાવના નિરપેક્ષતાનો ભાવ હોય છે. તેઓ જે કંઈ કરે છે તે કર્તવ્ય ત્યારે તેનું આચરણ બાહ્ય આવેગો અને વાસનાઓથી ચલિત બુદ્ધિથી કરે છે. એકજ કામ એક વ્યક્તિ કર્તવ્ય બુદ્ધિથી કરે છે. નથી હોતું અને ત્યારે તે સાચા અર્થમાં નિશ્ચયચારિત્રના બીજા મમત્વબુદ્ધિથી કરે છે. જે મમત્વ બુદ્ધિથી કરે છે તે વિચલિત પાલનકર્તા મનાય છે. વસ્તુતઃ જ્ઞાતાદા બનીને જીવન જીવવું થાય છે. દુઃખી થાય છે, પરંતુ જે કર્તવ્ય બુદ્ધિથી કરે છે તે નિરપેક્ષ એ જ નિશ્ચયથી સમ્મચારિત્ર છે. બની રહે છે. તટસ્થ રહે છે. વસ્તુતઃ સમ્યજ્ઞાનનો મતલબ છે વ્યવહારિક સમ્યકચારિત્રનો અર્થ આત્મનિયંત્રણ કે સંયમ કે આપણે સંસારમાં જે કંઈ પણ કરીએ, જેવું પણ જીવીએ. તે છે. પર્વે માનવપ્રકૃતિની ચર્ચા કરતાં એ વાત સ્પષ્ટ કરી હતી કે બધું કર્તવ્ય બુદ્ધિથી કરીએ અને જીવીએ, મમત્વ બુદ્ધિથી નહી. મનષ્ય અને પશમાં જો કોઈ ફરક હોય તો તે છે કે મનુષ્યમાં જે સાંસારિક ઉપલબ્ધિઓ છે અને જે સંસારિક પીડાઓ અને આત્મનિયંત્રણ કે સંયમનું સામર્થ્ય હોય છે. જ્યારે પશુમાં આ દુઃખ છે તેના પ્રત્યે નિરપેક્ષભાવ રહે. આપણે તેને માત્ર સામર્થ્યનો અભાવ હોય છે. પશુ વિશુદ્ધરૂપથી એક પ્રાકૃતિક પરિસ્થિતિજન્ય સમજીએ. સુખ- દુઃખ, સંયોગ-વિયોગ, જીવન જીવે છે. તેના સમસ્ત વ્યવહાર પ્રકૃતિના નિયમાનુસાર માન-અપમાન, પ્રશંસા અને નિંદા આ બધાં સંસારિક જીવનનાં થતા હોય છે. ભૂખ્યા થાય ત્યારે તે ખાદ્યસામગ્રીને પ્રાપ્ત કરે અનિવાર્ય તત્ત્વો છે. કોઈ પણ તેનાથી બચી નથી શકતું. જ્ઞાની છે અને તેનો ઉપભોગ કરે છે. પરંતુ ભૂખના અભાવમાં તે અને અજ્ઞાની બધાના જીવનમાં બંને જાતની પરિસ્થિતિઓ આવે ખાદ્યસામગ્રીને અડતા પણ નથી. તેનાથી વિપરીત મનુષ્ય એ છે. ફરકમાત્ર એટલો છે કે જ્ઞાની તેને યથાર્થ માનીને સમજણથી પ તિથી જથી પ્રકૃતિથી વિમુખ થઈને જીવન જીવનની એક શૈલી વિકસિત અર્થાત સમતાથી તેનું વેદન કરે છે. જ્યારે અજ્ઞાની તેમાં વિચલિત કરી લીધી છે. ભૂખથી પીડીત હોય તથા ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ થઈ જાય છે. તેના કારણે દુઃખી થાય છે. કહ્યું પણ છે કે – હોવા છતાં પણ તે ખાવાનો ઈન્કાર કરી શકે છે. બીજી બાજુ પેટ સુખ દુઃખ આપદ સંપદા, સબ કાહૂ કો હોય ભરેલું હોય છતાં પણ પોતાની પ્રિય ખાદ્યસામગ્રી માટે વ્યાકૂલ જ્ઞાની ભગતે જ્ઞાનસે, મૂરખ ભૂગતે રોય છે થઈ શકે છે. અને તેનો ઉપભોગ પણ કરી લે છે. મનુષ્યમાં વસ્તુતઃ સામાન્ય જ્ઞાનનો અર્થ છે. જીવનની અનુકલ એકબાજુ વાસનાની તીવ્રતા છે તો બીજી બાજુ સંયમની ક્ષમતા તથા પ્રતિકૂળ સ્થિતિમાં અવિચલિત ભાવથી કે સમભાવથી પણ છે. વસ્તુતઃ સંયમ તેની સાધનાનું મૂળ તત્ત્વ છે. આ સંયમ જીવવું. જ્યારે જ્ઞાનથી જીવન અને જગતના યથાર્થ સ્વરૂપનો જ તેને પશુત્વથી પર કરીને દેવત્વ સુધી પહોંચાડે છે. જ્યારે બોધ થઈ જાય છે ત્યારે અનુકલ અને પ્રતિકલ પરિસ્થિતિમાં સંયમના અભાવમાં તે પશુ કરતાં પણ નીચે ઉતરી જાય છે. એક મન સમભાવ સાધે છે. જ્ઞાન દ્વારા મનમાં નિરાકલતા જાગે. હિંસક પશુ કે રાક્ષસ પણ બની જાય છે. આ સંયમ સાધનાજ મન તણાવોથી મુક્ત થાય તે જ સાધનાના ક્ષેત્રમાં જ્ઞાનની જૈનધર્મ અને જૈનાચારનું મૂલતત્ત્વ છે. સદાચાર કે સમ્યફ ઉપયોગિતા છે. ચારિત્રની વિસ્તૃત ચર્ચા પૂર્વે આપણે સદાચાર કે દુરાચારના સમ્યક ચારિત્રનું સ્વરૂપ : મૂળભૂત દાર્શનિક પ્રશ્નોની ચર્ચા કરવી પડશે. નિશ્ચયદષ્ટિથી ચારિત્રનો સાચો અર્થ સમભાવ કે જૈન આચાર શાસ્ત્રની મુખ્ય સમસ્યાઓ : સમત્વની ઉપલબ્ધિ છે. માનસિક કે ચૈતસિક જીવનમાં સમત્વની જૈનાચારના મુખ્ય પ્રશ્નોમાં સૌથી પ્રથમ પ્રશ્ન એ છે કે ઉપલબ્ધિ ચારિત્રનો પારમાર્થિક કે નૈચયિક પક્ષ છે. વસ્તુતઃ જૈનધર્મમાં સદાચારને દુરાચારનો આધાર શું છે? તે કયો માનદંડ ચારિત્રનો આ પક્ષ આત્મરમણની સ્થિતિ છે. નિશ્ચય ચારિત્રનો છે કે જેના આધારે કોઈ કર્મને સદાચાર કે દુરાચારની સંજ્ઞા પ્રાદભવ માત્ર અપ્રમત્ત અવસ્થામાં જ થાય છે. ચેતનાની આપે છે. તેની સાથે આચાર શાસ્ત્રની બીજી સમસ્યા એ છે કે અપ્રમત્ત અવસ્થામાં થવા વાળા બધા કાર્યો શબ્દ જ માનવામાં કોઈપણ કર્મ કે આચાર નિરપેક્ષ રૂપથી સદાચાર કે દુરાચાર આવે છે. ચેતનામાં જ્યારે રાગ-દ્વેષ, કષાય અને વાસનાઓની બની રહ્યા છે અથવા દેશ-કાળ અને પરિસ્થિતિના આધારે તેમાં અગ્નિ સંપૂર્ણ રીતે શાંત થઈ જાય છે. ત્યારે સાચા નૈતિક અને પરિવર્તન થાય છે ? ત્રીજો તેની સાથે જોડાયેલ ઉત્સર્ગમાર્ગ અને ધાર્મિક જીવનનો ઉદભવ થાય છે. અને આવો જ સદાચાર મોક્ષનું અપવાદ માર્ગનો પ્રશ્ન છે. આગળ આપણે આ પ્રશ્નો પર ચર્ચા કારણ બની શકે છે. અપ્રમત્તચેતના જોકે નિશ્ચયચારિત્રનો આધાર કરશું. છે. રાગ-દ્વેષ, કષાય, વિષય વાસના, આળસ અને નિંદ્રાથી જૈનદર્શનમાં નૈતિક પ્રતિમાનનો અનેકાન્તવાદ: રહિત અવસ્થા છે. સાધક જીવનની પ્રત્યેક ક્રિયાના સંપાદનમાં નમા વસ્તુતઃ મનુષ્યોની નીતિ સંબંધી અવધારણાઓ માપ વા આત્મા જાગૃત હોય છે. દંડો કે પ્રતિમાનોની વિવિધતા જ નૈતિક નિર્ણયોની ભિન્નતાનું (૧) વિસ્તૃત વિવેચન માટે જુઓ- જૈન બુદ્ધ અને ગીતાનાં આધાર દર્શનોનું તુલનાત્મક અધ્યયન ભાગ-૧, અધ્યાય ૫, પૃષ્ઠ ૧૧૯ - ૧૭૪. 40. Page #46 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ કારણ માની શકાય છે. જ્યારે કોઈપણ આચરણનું નૈતિક ન કરો) ની નિયમાવલીઓનાં નૈતિક ફરમાન સ્વીકાર કરે છે મૂલ્યાંકન કરીએ છીએ તો આપણી સામે નીતિ સંબંધી કોઈ તેમાં પણ પ્રથમ તો આ પ્રશ્ન ને માટે મતભેદ છે કે જાતિ, સમાજ, માપદંડ, પ્રતિમાન કે માનક (Standard) અવશ્ય હોય છે. રાજ્ય શાસન અને ધર્મગ્રંથ દ્વારા પ્રસ્તુત અનેક નિયમાવલીમાંથી જેના આધારે વ્યક્તિનાં ચારિત્ર, આચરણ અથવા કર્મનું નૈતિક કોનો સ્વીકાર કરવો ? પુન: પ્રત્યેક જાતિ, રાજ્ય અને ધર્મ ગ્રંથ મૂલ્યાંકન (Maral valuation) કરીએ છીએ. વિભિન્ન દેશ, દ્વારા પ્રસ્તુત આ નિયમાવલીઓ પણ અલગ અલગ છે. આવી કાલ, સમાજ અને સંસ્કૃતિઓમાં આ નૈતિક માપદંડ કે પ્રતિમાન રીતે બાહ્ય વિધાનવાદ નૈતિક પ્રતિમાનનો કોઈ એક સિદ્ધાંત અલગ અલગ રહે છે અને સમયે સમયે તેમાં પરિવર્તન થતાં પ્રસ્તુત કરી શકવામાં અસમર્થ છે. સમકાલીન અનુમોદનાત્મક રહ્યાં છે. પ્રાચીન ગ્રીક સંસ્કૃતિમાં જ્યાં સાહસ અને ન્યાયને સિદ્ધાંત (Approbative Theories) જે નૈતિક પ્રતિમાનને નૈતિકતાનું પ્રતિમાન મનાતું હતું ત્યાં પરવર્તી ઈસાઈ સંસ્કૃતિમાં વ્યક્તિગત, રુચિ સાપેક્ષ અથવા સામાજિક અનુમોદન પર સહનશીલતા અને ત્યાગને નૈતિકતાનું પ્રતિમાન માનવા લાગ્યા. નિર્ભર માને છે. કોઈ એક સાર્વભૌમ નૈતિક પ્રતિમાનનો દાવો આ એક વાસ્તવિકતા છે કે નૈતિક પ્રતિમાન કે નૈતિકતાના માપદંડ કરવામાં અસમર્થ છે. વ્યક્તિઓનું રુચિ વૈવિધ્ય અને સામાજિક અનેક રહેલા છે. તથા વિભિન્ન વ્યક્તિઓ અને વિભિન્ન સમાજ આદર્શોમાં દેખાતી ભિન્નતાઓ સુસ્પષ્ટ જ છે. ધાર્મિક અનુશંસા અલગ-અલગ નૈતિક પ્રતિમાનોનો ઉપયોગ કરે છે. માત્ર એટલું પણ અલગ અલગ હોય છે. એક ધર્મ જે કાર્યોનું અનુમોદન કરે જ નહીં એકજ વ્યક્તિ જીવનની ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓમાં છે અને તેને નૈતિક ઠરાવે છે, બીજા ધર્મો તે જ કાર્યોનો નિષિદ્ધ ભિન્ન ભિન્ન નૈતિક પ્રતિમાનોનો ઉપયોગ કરે છે. નૈતિક કરે છે અને અનૈતિક ઠરાવે છે. વૈદિકધર્મ અને ઈસ્લામ જ્યારે પ્રતિમાનના આ પ્રશ્ન પર માત્ર જનસાધારણમાં જ નહીં પરંતુ પશુ બલિને વૈધ માને છે. ત્યારે જૈન વૈષ્ણવ અને બૌદ્ધધર્મ તેને નીતિવેત્તાઓમાં પણ ગહન મતભેદ છે. અનૈતિક અને અવૈધ માને છે. નિષ્કર્ષ એ છે કે તે બધાં સિદ્ધાંતો નૈતિક પ્રતિમાનો (Moral standards) ની આ કોઈ એક સાર્વભૌમ નૈતિક પ્રતિમાનોનો દાવો કરવામાં અસમર્થ વિવિધતા અને પરિવર્તનશીલતાના કારણે અનેક પ્રશ્નો ઉપસ્થિત છે. જો નૈતિકતાની કસોટી વ્યક્તિગત રુચિ, સામાજિક થાય છે. શું કોઈ એવું સાર્વભૌમ નૈતિક પ્રતિમાન શક્ય છે, જેને અનુમોદન અથવા ધર્મશાસ્ત્રની અનુશંસાને માને છે. સાર્વલૌકિક અને સાર્વકાલિક માન્યતા પ્રાપ્ત થાય ? જો કે અનેક અંત:પ્રજ્ઞાવાદ અથવા સરલ શબ્દોમાં કહીએ તો નીતિવેત્તાઓએ પોતાના નૈતિક પ્રતિમાનને સાર્વલૌકિક, અંતરાત્માના અનુમોદનનો સિદ્ધાંત પણ કોઈ એક નૈતિક સાર્વકાલિન તથા સાર્વજનિક સિદ્ધ કરવાનો દાવો અવશય પ્રતિમાન આપવામાં અસમર્થ છે. જો કે એમ કહેવાય છે કે છે. પરંતુ જ્યારે તેઓ જ આપસમાં એકમત નથી. તો પછી અંતરાત્માનો નિર્ણય સરલ સહજ અને અપરોક્ષ હોય છે. છતાં તેમના આ દાવાને કેવી રીતે માન્ય કરી શકાય? નીતિશાસ્ત્રના પણ અનુભવ એ બતાવે છે કે અંતરાત્માના નિર્ણયોમાં એકરૂપતા ઈતિહાસની નિયમવાદી પરંપરામાં કબિલાના બાહ્ય નિયમોની નથી હોતી. પ્રથમતો સ્વયં અંત:પ્રજ્ઞાવાદી આ બાબતમાં એકમત અવધારણાથી લઈને અંતરાત્માના આદેશ સુધી તથા સાધ્યવાદી નથી કે આ અંત:પ્રજ્ઞાની પ્રકૃતિ શું છે તે બૌદ્ધિક છે કે ભાવના પરંપરામાં સ્થૂલ સ્વાર્થમૂલક સુખવાદથી પ્રારંભ કરીને બુદ્ધિવાદ, પરક, વળી એમ માનીએ કે બધાના અંતરાત્મા એક સરખા છે પૂર્ણતાવાદ અને મૂલ્યવાદ સુધી અનેક નૈતિક ફરમાન પ્રસ્તુત તે ઠીક નથી. કારણકે અંતરાત્માની સંરચના અને તેનો નિર્ણય કરાયાં છે. પણ વ્યક્તિના સંસ્કારો પર આધારિત હોય છે. પશુબલિના જો આપણે નૈતિક મૂલ્યાંકનના આધારે નૈતિક આવેગો સંબંધમાં મુસ્લીમ અને જૈન પરિવારોમાં સંસ્કારીત વ્યક્તિઓના (Moral sentiments) ને સ્વીકારીએ છીએ તો નૈતિક અંતરાત્માનો નિર્ણય એક સરખો નહીં હોય. અંતરાત્મા કોઈ મલ્યાંકનમાં એકરૂપતા સંભવિત નહીં થાય કારણકે વ્યક્તિનિષ્ઠ સરલ તથ્ય નથી. જેવું અંત: પ્રજ્ઞાવાદ માને છે તેવું. પરંતુ આ નૈિતિક આવેગોમાં વિવિધતા સ્વભાવિક છે. નૈતિક આવેગોની વિવેકાત્મક ચેતનાનો વિકાસ પારિવારિક એવું સામાજિક સંસ્કારો આ વિવિધતાને સમકાલીન વિચારક એડવર્ડ વેસ્ટમાર્ક એ સ્વયં તથા પરિવેશ જન્ય તથ્યો દ્વારા નિર્મિત એક જટિલ રચના છે સ્વીકાર કર્યો છે. તેના અનુસાર આ વિવિધતાનું કારણ અને તે ત્રણે વાત આપણા અંતરાત્માને તથા તેના નિર્ણયોને વ્યક્તિઓનો પરિવેશ, ધર્મ અને વિશ્વાસમાં દેખાતી ભિન્નતા પ્રભાવિત કરે છે. છે. જે વિચારક કર્મના નૈતિક ઔચિત્ય અને અનૌચિત્યના આ રીતે સાધ્યવાદી સિદ્ધાંત પણ કોઈ સાર્વભૌમ નૈતિક નિર્ધારણ માટે વિધાનવાદી ફરમાન અપનાવે છે અને જાતિ, માનદંડનો દાવો નથી કરી શકતા. સર્વપ્રથમ તો તેમાં સમાજ, રાજ્ય કે ધર્મદ્વારા પ્રસ્તુત વિધિ નિષેધ (આ કરો કે આ "માનવજીવનનું સાધ્ય શું હોઈ શકે ?” આ પ્રશ્ન બાબત મતભેદ For Private41 ersonal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના છે. માનવતાવાદી વિચારક જે માનવીય ગુણના વિકાસને જ વ્યક્તિ બે ભિન્ન ભિન્ન સ્થિતિઓમાં દાતા અને યાચક બંને નૈતિકતાની કસોટી માને છે. એબાત પર પરસ્પર સહમત નથી હોઈ શકે છે. પરંતુ શું બંને સ્થિતિમાં તેનું હિત સમાન હશે ? કે આત્મચેતના, વિવેકશીલતા અને સંયમમાં કોને સર્વોચ્ચ ગુણ સમાજમાં એકનું હિત બીજાના હિતનું બાધક થઈ શકે છે. રસેન્દ્રય માનવો, સમકાલીન માનવતાવાદીઓમાં વારનર ફિટે કે યૌનવાસનાની સંતુષ્ટિનું હિત અને સ્વાથ્ય સંબંધી હિત આત્મચેતનાને મુખ્ય માને છે, તો સી.વી. ગેનેટ અને ઈસ્માઈલ (Good) સહગામી હોય એવું આવશ્યક નથી. વસ્તુતઃ આ લેવિન વિવેકશીલતાને તથા ઈરવિંગ બવિટ આત્મસંયમને મુખ્ય ધારણા કે મનુષ્યનું કંઈ સામાન્ય શુભ છે. પોતાનામાં તે યથાર્થ નૈતિક ગુણ માને છે. સાધ્યવાદી પરંપરાની સામે આ પ્રશ્ન પણ છે. જેને આપણે સામાન્ય શુભ કહીએ છીએ તે વિભિન્ન શુભોનો મહત્વપૂર્ણ રહ્યો છે કે માનવીય ચેતનાના જ્ઞાનાત્મક, એવો સ્કન્ધ છે, તેમાં માત્ર ભિન્ન ભિન્ન શુભોની પૃથક પૃથકુ અનુભૂટ્યાત્મક અને સંકલ્પાત્મક પક્ષમાંથી કોની સંતુષ્ટિને સત્તા છે એવું નથી પરંતુ તે એકબીજાના વિરોધમાં પણ હોય છે. સર્વાધિક મહત્ત્વ આપવામાં આવે ? આ સંદર્ભમાં સુખવાદ અને શુભ એક નથી અનેક છે. અને તેમાં પારસ્પરિક વિરોધ પણ બુદ્ધિવાદનો વિવાદ તો સુપ્રસિદ્ધ છે. સુખવાદ મનુષ્યના છે. શું આત્મલાભ કે આત્મ ત્યાગની વચ્ચે કોઈ વિરોધ નથી ? અનુભૂટ્યાત્મક (વાસનાત્મક) પક્ષની સંતુષ્ટિને માનવજીવનનું જો પૂર્ણતાવાદી નિમ્ન આત્મા (Lower Self) ના ત્યાગદ્વારા સાધ્ય ઘોષિત કરે છે, ત્યારે બુદ્ધિવાદ ભાવના નિરપેક્ષબુદ્ધિના ઉચ્ચાત્મા (Higher Belt) ના લાભની વાત કહે છે તો તે આદેશોના પરિપાલનમાં જ નૈતિક કર્તવ્યની પૂર્ણતા જુએ છે. જીવનના આ બંને પક્ષમાં વિરોધનો સ્વીકાર કરે છે. વળી આ રીતે સુખવાદ અને બુદ્ધિવાદનાં નૈતિક પ્રતિમાને પણ એક નિમ્નાત્મા પણ આપણો આત્મા છે. અને જો આપણે તેના બીજાથી ભિન્ન છે. તેનું મૂળ કારણ બંનેની મૂલ્યદૃષ્ટિની ભિન્નતા નિષેધની વાત સ્વીકાર કરીએ છીએ તો આપણે પૂર્ણતાવાદનો છે. એક ભોગવાદનો સમર્થક છે તો બીજો વૈરાગ્યવાદનો. માત્ર સિદ્ધાંત છોડીને પ્રકારાન્તરથી બુદ્ધિવાદ કે વૈરાગ્યવાદનો જ એટલું જ નહીં સુખવાદી વિચારક પણ કર્યું સુખ સાધ્ય છે?” તે સ્વીકાર કરવો પડશે. આવી રીતે વ્યક્તિગત આત્મા અને પ્રશ્ન પર એકમત નથી. કોઈ વ્યક્તિગત સુખને સાધ્ય બતાવે છે સામાજિક આત્માનો અથવા સ્વાર્થ અને પદાર્થનો અંતર્વિરોધ તો કોઈ સમષ્ટિગત સુખને અથવા અધિકતમલોકોના અધિકતમ પણ સમાપ્ત નથી કરી શકાતો. માટે મૂલ્યવાદ કોઈ મૂલ્યની સુખને. પછી ભલે તે એકેન્દ્રિક સુખ હોય કે માનસિક સુખ હોય. વાત ન કહેતાં મૂલ્યો કે મૂલ્યવિશ્વ ની વાત કહે છે. મૂલ્યોની અથવા આધ્યાત્મિક આનંદ હોય. આ પ્રશ્ન પર પણ મતભેદ વિપુલતાને આ સિદ્ધાંતમાં નૈતિક પ્રતિમાનની વિવિધતા છે. વૈરાગ્યવાદી પરંપરા પણ સુખને સાધ્ય માને છે. પરંતુ તે જે સ્વભાવિક જ હશે. કારણ કે પ્રત્યેક મૂલ્યનું મૂલ્યાંકન કોઈ દષ્ટિ સુખની વાત કરે છે તે સુખ વસ્તગત નથી. તે ઈચ્છા, આસક્તિ વિશેષના આધારે જ થશે. જોકે મનુષ્યની જીવનદષ્ટિઓ તથા કે તૃષ્ણા સમાપ્ત થવાથી ચેતનાની નિર્બન્દુ તણાવરહિત સમાધિ મૂલ્યદૃષ્ટિઓ વિવિધ છે. માટે તેના પર આધારિત નૈતિક પૂર્ણ અવસ્થા છે. આ રીતે સુખને સાધ્ય માનવાના પ્રશ્ન પર પ્રતિમાને પણ વિવિધ જ હશે. વળી મૂલ્યવાદમાં મૂલ્યોના તેમાં આ રીતે સહમતી હોવા છતાં પણ તેના નૈતિક પ્રતિમાન તારતમ્યના કારણે સદાય વિવાદ જ રહ્યો છે. એક દૃષ્ટિએ જે ભિન્ન ભિન્ન જ હશે ! કારણકે સુખની પ્રકૃતિઓ ભિન્ન છે. સર્વોચ્ચ મૂલ્ય લાગે છે તે બીજી દષ્ટિથી નિમ્નમૂલ્ય પણ થઈ શકે જો કે પૂર્ણતાવાદ આત્મોપલબ્ધિને સાધ્ય માનીને સુખવાદ છે, મનુષ્યની જીવનદૃષ્ટિ કે મૂલ્યદષ્ટિનું નિર્માણ પણ સ્વયં અને બુદ્ધિવાદ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયત્ન અવશ્ય કરે છે. તેના સંસ્કારો એવં પરિવેશજન્ય તથ્યો થી પ્રભાવિત હોય છે. પરંતુ તેઓ આ પ્રયત્નમાં સફળ થયા છે તેવું નથી કહી શકાતું. માટે મૂલ્યવાદ નૈતિક પ્રતિમાનના સંદર્ભમાં વિવિધતાની ધારણાને વળી તે પણ કોઈએક સાર્વભૌમ નૈતિક પ્રતિમાનને પ્રસ્તુત કરી જ પુષ્ટ કરે છે. આ રીતે આપણે જોઈએ છીએ કે નૈતિક શકે છે એમ માનવું ભૂલભર્યું છે. કારણકે વ્યક્તિઓનાં હિત પ્રતિમાનના પ્રશ્ન પર માત્ર વિવિધ દૃષ્ટિકોણથી જ વિચાર થયો માત્ર ભિન્ન ભિન્ન નથી, પરંતુ પરસ્પર વિરોધી પણ છે. રોગીનું છે એવું નથી. પરંતુ તેના પ્રત્યેક સિદ્ધાંત સ્વયં જ એટલા બધા કલ્યાણ અને ડો. નું કલ્યાણ એક નથી, શ્રમિકનું કલ્યાણ તેના અંતવિરોધથી યુક્ત છે કે તે એક સાર્વભૌમ નૈતિક માપદંડ હોવાનો સ્વામીના કલ્યાણથી જુદું છે. કોઈ સાર્વભૌમ- શુભ (Univer- દાવો કરવામાં અસમર્થ છે. આજે પણ આ સંબંધી કોઈપણ sal good) ની વાત ગમે તેટલી આકર્ષક કેમ ન હોય છતાં પણ સર્વમાન્ય સિદ્ધાંતનો અભાવ છે. વસ્તુત: નૈતિક માનદંડોની આ તે ભ્રાંતિજ છે. વ્યક્તિગત હિતોના યોગ સિવાય સામાન્ય હિત વિવિધતા સ્વભાવિક જ છે અને જે લોકો કોઈ એક સર્વમાન્ય (common good) માત્ર અમૂર્ત કલ્પના છે. માત્ર વ્યક્તિઓનાં નૈતિક પ્રતિમાનની વાત કરે છે તે કલ્પનાલોક માં જ વિચરણ હિત કે શુભ અલગ અલગ નથી હોતાં. પરંતુ બે ભિન્ન ભિન્ન કરે છે. નૈતિક પ્રતિમાનોની આ વિવિધતાનાં કેટલાય કારણો પરિસ્થિતિમાં એક જ વ્યક્તિનું હિત પણ જુદું જુદું હશે. એક જ છે. સર્વપ્રથમતો નૈતિક્તા અને અનૈતિકતાનો આ પ્રશ્ન એવા For Private Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ મનુષ્યના સંદર્ભમાં છે કે જેની પ્રકૃતિ બહુ આયામી (Multi બેવડા માપદંડનો ઉપયોગ નથી કરતા ? આ તંત્રતાની વાત જ dimensional) અને અન્તર્વિરોધોથી પરિપૂર્ણ છે. મનુષ્ય માત્ર લ્યો શું સ્વતંત્રતા અને સામાજિક અનુશાસન સહગામી થઈ ને ચેતનસત્તા નથી. પરંતુ ચેતનાયુક્ત શરીર છે. તે માત્ર વ્યક્તિ ચાલી શકે છે ? આપતકાલને જ લ્યો. વ્યક્તિગત સ્વતંત્રતાના નથી. પરંતુ સમાજમાં જીવવાવાળા વ્યક્તિ છે. તેના અસ્તિત્વમાં હનનની દૃષ્ટિથી કે નોકરશાહી હોવાની દૃષ્ટિથી આપણે તેની વાસના અને વિવેક તથા વૈયક્તિકતા અને સામાજિકતામાં તત્ત્વ આલોચના કરી શકીએ છીએ. પરંતુ અનુશાસન જાળવી રાખવા સમાહિત છે. અહીં આપણે એ પણ સમજી લેવાનું છે કે વાસના અને અરાજકતાને સમાપ્ત કરવાની દૃષ્ટિથી તેને ઉચિત કહેવામાં અને વિવેકમાં તથા વ્યક્તિ અને સમાજમાં સ્વભાવતઃ સંગતિ આવે છે. વસ્તુતઃ ઉચિતતા કે અનુચિતતાનું મૂલ્યાંકન કોઈ એક (Harmony) નથી. તે સ્વભાવતઃ એક બીજાના વિરોધમાં છે. દૃષ્ટિકોણના આધારે ન હોતાં, વિવિધદષ્ટિકોણના આધારે હોય જ્ઞાનિક પણ આ માને છે કે ઈડર (વાસના તત્ત્વ) અને છે. જે એક દષ્ટિકોણ કે અપેક્ષાથી નૈતિક હોઈ શકે છે. તે જ "સુપર ઈગો” (આદર્શ તત્ત્વ) માનવીય ચેતના સમક્ષ પ્રતિપક્ષીના બીજા દૃષ્ટિકોણ કે અપેક્ષાથી અનુચિત હોઈ શકે છે. જે એક રૂપમાં જ ઉપસ્થિત થાય છે. તેનામાં સમર્પણ અને શાસનની બે પરિસ્થિતિમાં ઉચિત હોય, તે બીજી પરિસ્થિતિમાં અનુચિત પણ વિરોધિમૂલ પ્રકૃતિઓ એકસાથે કામ કરે છે. એકબાજુ તે પોતાની હોઈ શકે છે. જે એક વ્યક્તિ માટે ઉચિત હોય તે બીજી વ્યક્તિ અસ્મિતાને બચાવી રાખવા ઈચ્છે છે અને બીજીબાજુ પોતાના માટે અનુચિત પણ હોઈ શકે છે. એક સ્કૂલ શરીરવાળા વ્યક્તિ વ્યક્તિત્વને વ્યાપક બનાવવા ઈચ્છે છે, સમાજ સાથે જોડાવા માટે સ્નિગ્ધ પદાર્થોનું સેવન અનુચિત છે. પરંતુ કૃશકાય વ્યક્તિ ઈચ્છે છે. આવા બહુ આયામી તથા અંતર્વિરોધોથી યુક્ત સત્તાના માટે ઉચિત છે. માટે આપણે કહી શકીએ છીએ કે નૈતિક શુભ કે હિત એક નહીં અનેક હશે. અને જ્યારે મનુષ્યનાં શભ મૂલ્યાંકનના વિવિધ દૃષ્ટિકોણ છે અને વિવિધ દષ્ટિકોણના. કે હિત (good) જ વિવિધ છે તો પછી નૈતિક પ્રતિમાને પણ આધારે વિવિધ નૈતિક પ્રતિમાન બને છે. જે એકજ ઘટનાના વિવિધજ હશે ! કોઈ પરમશુભ (Ultimate good) ની કલ્પના અલગ-અલગ નૈતિક મૂલ્યાંકન કરે છે. પરમસત્તા (Ultimate reality) ના પ્રસંગમાં ભલે સાચા પણ નૈતિક મૂલ્યાંકન પરિસ્થિતિ સાપેક્ષ અને દષ્ટિ સાપેક્ષ હોય, પરંતુ માનવીય અસ્તિત્વના પ્રસંગમાં સાચા નથી. મનુષ્યને મલ્યાંકન છે. માટે તેની સાર્વભૌમ સત્યતા મનુષ્ય માની ચાલવું પડશે ઈશ્વર માનીને નહીં અને એક વ્યર્થ છે. કોઈ દૃષ્ટિ વિશેષ કે અપેક્ષા વિશેષના આધારે જ તે મનુષ્યના રૂપમાં તેના હિત કે સાધ્ય વિવિધ પણ હશે. સાથો સત્ય હોય છે. સંક્ષેપમાં સર્વે નૈતિક પ્રતિમાન મૂલ્યદૃષ્ટિથી સાપેક્ષ સાથ હિતો કે સાધ્યોના આ વિવિધતા નૈતિક પ્રતિમાનોની એકતા છે અને મૂલ્યદૃષ્ટિ સ્વયં વ્યક્તિઓના બૌદ્ધિક વિકાસ, સંસ્કાર ને સૂચિત કરશે. તથા સાંસ્કૃતિક, સામાજિક અને ભૌતિક પર્યાવરણ પર નર્ભર નૈતિક પ્રતિમાનનો આધાર વ્યક્તિની જીવનદષ્ટિ કે કરે છે. અને એટલા માટે કે વ્યક્તિઓના બૌદ્ધિક વિકાસ, સંસ્કાર મૂલ્યદષ્ટિ હશે પરંતુ વ્યક્તિની મૂલ્યદૃષ્ટિ કે જીવનદષ્ટિ તથા સાંસ્કૃતિક, સામાજિક અને ભૌતિક પર્યાવરણમાં વિવિધતા વ્યક્તિઓના બૌદ્ધિક વિકાસ સંસ્કાર અને પર્યાવરણના આધારે અને પરિવર્તનશીલતા છે. માટે નૈતિક પ્રતિમાનોમાં વિવિધતા જ નિર્મિત હોય છે. વ્યક્તિઓનો બૌદ્ધિક વિકાસ પર્યાવરણ કે અનેકતા સ્વભાવિક છે. અને સંસ્કારમાં ભિન્નતાઓ સ્વભાવિક છે. માટે તેની વ્યક્તિગત શુભની દૃષ્ટિથી પ્રસ્તુત નૈતિક પ્રતિમાન મૂલ્યદૃષ્ટિઓ અલગ-અલગ હશે. અને જો મૂલ્યદૃષ્ટિઓ સામાજિક શુભની દૃષ્ટિથી પ્રસ્તુત નૈતિક પ્રતિમાનથી ભિન્ન છે તો નૈતિક પ્રતિમાને પણ વિવિધ હશે. આ હશે. આ રીતે વાસના પર આધારિત નૈતિક પ્રતિમાન વિવેક એક આનુભવિક તથ્ય છે કે વિવિધદષ્ટિકોણના આધારે એકજ પર આધારિત નૈતિક પ્રતિમાનથી અલગ હશે. રાષ્ટ્રવાદથી ઘટનાના નૈતિક મૂલ્યાંકન અલગ અલગ હોય છે. દાખલા તરીકે પ્રભાવિત વ્યક્તિની નૈતિક કસોટી આંતરરાષ્ટ્રીયતાના સમર્થક પરિવાર નિયોજનની ધારણા ઘણી વસ્તીવાળા દેશોમાં ભલે વ્યક્તિની નૈતિક કસોટી પૃથફ હશે. પૂંજીવાદ અને સામ્યવાદના ઊચિત હોય પરંતુ અલ્પવસ્તીવાળા દેશોમાં તથા જાતિઓની નૈતિક માનદંડ ભિન્ન ભિન્ન જ રહેશે. માટે નૈતિક માનદંડોની દષ્ટિએ અનુચિત હશે. રાષ્ટ્રવાદ પોતાની પ્રજાકીય અસ્મિતાની અનેકતાને સ્વીકારતાં એ માનવું પડશે કે પ્રત્યેક નૈતિક માનદંડ દૃષ્ટિએ ભલે સારો હોય, પરંતુ સંપૂર્ણ માનવતાની દૃષ્ટિએ પોત-પોતાના દૃષ્ટિકોણના આધારે સત્ય જ છે. અનુચિત છે. આપણે ભારતીય જ એકબાજુ જાતિવાદ અને કેટલાક લોકો કોઈ પરમશુભની અવધારણાના આધારે સંપ્રદાયવાદને વખોડીએ છીએ તો બીજીબાજુ ભારતીયતાના કોઈ એક નૈતિક પ્રતિમાનનો દાવો કરી શકે છે. પરંતુ તે પરમશુભ નામથી પોતાને ગૌરવાન્વિત કરીએ છીએ, શું અહીં આપણે કે આ વિભિન્ન શુભ કે હિતોને પોતાનામાં અંતનિહિત કરશે કે For Private & 43sonal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ પ્રસ્તાવના તેનાથી પૃથક હશે, જો તે આ ભિન્ન-ભિન્ન માનવીય શુભોને અને જે વિભાવથી સ્વભાવની દિશામાં અથવા વિષમતાથી પોતાનામાં અંતનિહિત કરશે તો તે પણ નૈતિક પ્રતિમાનોની સમતાની દિશામાં લઈ જાય છે તે ધર્મ છે, નૈતિકતા છે, સદાચાર અનેકતાનો સ્વીકાર કરશે. અને જો તે આ માનવીય શભોથી છે, અર્થાત્ વિષમતાથી સમતા તરફ લઈ જવાવાળું આચરણ જ પથક હશે તો નીતિશાસ્ત્ર માટે વ્યર્થ જ હશે. કારણ કે સદાચાર છે. સંક્ષેપમાં જૈન ધર્માનુસાર સદાચાર કે દુરાચારનાં નીતિશાસ્ત્રનો પુરેપુરો સંદર્ભ-માનવ સંદર્ભ છે. જ્યાં સુધી મનુષ્ય માનદંડ સમતા અને વિષમતા અથવા સ્વભાવ તથા વિભાવનાં મનુષ્ય જ છે ત્યાં બધી જ મિદ પતિમાનનો પણ મહત્વપૂર્ણ તત્ત્વ છે. સ્વભાવથી ફલિત થવાવાળું આચરણ સદાચાર છે. છે. જો મનુષ્ય મનુષ્યસ્તરથી આગળ વધીને દેવત્વ પ્રાપ્ત કરી વિભાવ કે પરભાવથી ફલિત થવાવાળું આચરણ દુરાચાર છે. લે છે કે મનુષ્યસ્તરથી નીચે ઉતરીને પશ બની જાય છે તો તેના અહીં આપણે સમતાના સ્વરૂપ પર પણ વિચાર કરી લેવો માટે નૈતિકતા કે અનૈતિકતાનો કોઈ અર્થ જ નથી રહેતો અને પડશે. જોકે દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિથી સમતાનો અર્થ પરભાવથી આવા યથાર્થ મનુષ્ય માટે નૈતિકતાનાં પ્રતિમાન અનેક હશે. હટીને શુદ્ધ સ્વભાવ દશામાં સ્થિત થઈ જવું છે. પરંતુ આપણી નૈતિક પ્રતિમાનોના સંદર્ભમાં આ અનેકાંતદષ્ટિ સમકદષ્ટિ હશે. વિવિધ અભિવ્યક્તિની દૃષ્ટિથી વિભિન્ન પરિસ્થિતિઓમાં તે તેને આપણે નૈતિક પ્રતિમાનોનો અનેકાન્તવાદ કહી શકીએ. વિભિન્ન નામાં વિભિન્ન નામોથી સંબોધાય છે. આધ્યાત્મિકદૃષ્ટિથી સમતા કે સ્વભાવનો અર્થ રાગ-દ્વેષથી પર વીતરાગતા કે અનાસક્તભાવની જૈનદર્શનમાં સદાચારના માનદંડ: ઉપલબ્ધિ છે. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી માનસિક સમત્વનો અર્થ વળી પણ મૂલ પ્રશ્ન એ છે કે જૈનદર્શનનું ચરમ માધ્યમ શુ સમસ્ત ઈચ્છાઓ. આકાંક્ષાઓથી રહિત મનની શાંત અને છે ? જૈનદર્શન પોતાના ચરમ સાધ્યની બાબતમાં સ્પષ્ટ છે. તિક્ષોભ (તણાવ) રહિત અવસ્થા આજ સમત્વ જ્યારે આપણા તેના અનુસાર વ્યક્તિનું ચરમ સાધ્ય મોક્ષ કે નિર્વાણની પ્રાપ્તિ સામદા ના પ્રાપ્ત સામુદાયિક કે સામાજિક જીવનમાં ફલિત થાય છે તો તેને આપણે છે તે એમ માને છે કે જો આચરણ નિર્વાણ કે મોક્ષની દિશામાં અહિંસાના નામથી સંબોધિત કરીએ છીએ. વૈચારિક દષ્ટિથી જાય છે તે જ આચરણ સદાચારની કોટિમાં આવે છે. બીજા તેને આપણે અનાગ્રહ કે અનેકાન્તદષ્ટિ કહીએ છીએ. જ્યારે શબ્દોમાં જે આચરણ મુક્તિનું કારણ છે તે સદાચાર છે અને જે આપણે આ સમત્વનો આર્થિક પક્ષથી વિચાર કરીએ છીએ ત્યારે આચરણ બંધનનું કારણ છે તે દુરાચાર છે, પરંતુ અહીં આપણે અપરિગ્રહનામથી જાણીએ છીએ. સામ્યવાદ તથા ન્યાયી સિદ્ધાંત એ પણ સ્પષ્ટ કરવું પડશે કે તેનું મોક્ષ કે નિર્વાણથી શું તાત્પર્ય આ અપરિગ્રહવત્તિની આધુનિક અભિવ્યક્તિ છે. એજ સમત્વ છે ? જૈનધર્માનુસાર નિર્વાણ કે મોક્ષ સ્વભાવદશા તથા માનસિક ક્ષેત્રમાં અનાસક્તિ કે વીતરાગતાના રૂપમાં, સામાજિક આત્મપૂર્ણતાની પ્રાપ્તિ છે. વસ્તુતઃ આપણું જે નિજસ્વરૂપ છે ક્ષેત્રમાં અહિંસાના રૂપમાં, વૈચારિકતાના ક્ષેત્રમાં અનાગ્રહ કે તેને પ્રાપ્ત કરી લેવું અથવા આપણી બીજરૂપ ક્ષમતાઓને અનેકાંતના રૂપમાં અને આર્થિક ક્ષેત્રમાં અપરિગ્રહના રૂપમાં વિકસિત કરી આત્મપર્ણતાની પ્રાપ્તિ કરવી તે જ મોક્ષ છે. તેની અભિવ્યક્ત થાય છે. માટે જૈનધર્માનુસાર સમત્વનિવિવાદ રૂપથી પારંપરિક શબ્દાવલીમાં પરભાવથી હટી સ્વભાવમાં સ્થિત થઈ સદાચારનો માનદંડ સ્વીકારાય છે. પરંતુ 'સમત્વ' ને સદાચારનો જવું તે જ મોક્ષ છે. આ જ કારણે જૈનદાર્શનિકોએ ધર્મની એક માનદંડ સ્વીકાર કરતાં છતાં પણ તેનો વિવિધ પાસાંઓથી વિલક્ષણ અને મહત્ત્વપૂર્ણ પરિભાષા આપી છે. તેના અનુસાર વિચારતો કરવો જ પડશે. કારણ કે સદાચારનો સંબંધ આપણા ધર્મ તે જ છે જે વસ્તુનો નિજસ્વભાવ છે. (વધુ સદાવો સાધ્યની સાથે સાથે તે સાધનોથી પણ હોય છે કે જેના દ્વારા ધમ્મો) વ્યક્તિનો ધર્મ કે સાધ્ય તે જ હોઈ શકે છે. જે તેની ચેતના આપણે તેને મેળવવા ઈચ્છીએ છીએ અને જે રૂપમાં તે આપણા કે આત્માનો નિજસ્વભાવ છે અને જે આપણો નિજ સ્વભાવ છે વ્યવહારમાં અને સામુદાયિક જીવનમાં પ્રગટ થાય છે. તે મેળવી લેવો તે જ મુક્તિ છે. માટે તે સ્વભાવ દશા તરફ લઈ જ્યાં સુધી વ્યક્તિના ચૈતસિક કે આંતરિક સમત્વની વાત જનાર આચરણ જ સદાચરણ કહેવાય છે. છે ત્યારે આપણે તેને વીતરાગ મનોદશા કે ચિત્તવૃત્તિની સાધના વળી પ્રશ્ન એ ઉઠે છે કે આપણો સ્વભાવ શું છે ? વ્યાખ્યા- માની શકીએ છીએ. વળી પણ સમત્વની સાધનાનું આ રૂપ પ્રજ્ઞપ્તિમાં ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછયો આપણા વ્યક્તિગત તથા આંતરિક જીવનથી અધિક સંબંધિત ભત્તે ! આત્માનું નિજસ્વરૂપ શું છે ? આત્માનું સાધ્ય શું છે ? છે. આ વ્યક્તિની મનોદશાનો પરિચાયક છે. એ ઠીક છે કે ભગવાન મહાવીરે આ પ્રશ્નનના જે ઉત્તર આપ્યા હતા તે આજે વ્યક્તિની મનોદશાનો પ્રભાવ તેના આચરણ પર પણ હોય છે પણ સમસ્ત જૈન આચાર દર્શનમાં કોઈ કર્મના નૈતિક મૂલ્યાંકનનો અને આપણે વ્યક્તિના આચરણનું મૂલ્યાંકન કરતી વખતે તેના આધાર છે. મહાવીરે કહ્યું હતું” આત્મા સમત્વ સ્વરૂપ છે અને આ આંતરિક પક્ષ પર વિચાર પણ કરીએ છીએ. છતાં પણ આ તે સમત્વ સ્વરૂપ ને પ્રાપ્ત કરી લેવું એ જ આત્માનું સાધ્ય છે.” સદાચાર કે દુરાચારનો પ્રશ્ન આપણા વ્યવહારના બાહ્ય પક્ષ અને બીજા શબ્દોમાં સમતા સ્વભાવ છે અને વિષમતા વિભાવ છે સામુદાયિક સાથે અધિક જોડાયેલો છે. જ્યારે પણ આપણે 44 Page #50 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ એક બૌદ્ધિક વિમર્શ સદાચાર અને દુરાચારના કોઈ માનદંડની વાત કરીએ છીએ તો ગરીબોમાં વિતરીત કરી દે છે તેને સદાચારી માની શકીશું? એક આપણી દષ્ટિ વ્યક્તિના આચરણના બાહ્ય પક્ષ પર અથવા તે ચોર અને એક સંત બંને વ્યક્તિને સંપત્તિના પાશમાંથી મુક્ત કરે આચરણનો બીજા પર શું પ્રભાવ પડે છે કે શું પરિણામ આવે છે છે. છતાં પણ બંને સમાન કોટિના નથી મનાતા વસ્તુતઃ સદાચાર એ વાત પર અધિક હોય છે. સદાચાર કે દુરાચારનો પ્રશ્ન માત્ર કે દુરાચારનો નિર્ણય માત્ર એક જ આધાર પર નથી થતો. તેમાં કર્તાના આંતરિક મનોભાવો કે વ્યક્તિગત જીવનથી સંબંધિત આચરણનો પ્રેરક આંતરિક પક્ષ અર્થાતું તેની મનોદશા અને નથી. તે આચરણના બાહ્ય પ્રભાવ તથા આપણા સામાજિક આચરણનું બાહ્ય પરિણામ અર્થાત્ સામાજિક જીવન પર તેનો જીવનમાં તેના આચરણના પરિણામો પર વિચાર કરે છે. અહીં પ્રભાવ બંને વિચારણીય છે. આચારની શુભાશુભતા વિચારો આપણે સદાચાર અને દુરાચારની વ્યાખ્યા માટે કોઈ એવી કસોટી પર અને વિચાર કે મનોભાવોની શુભશુભતા સ્વયં વ્યવહાર શોધવી પડશે જે આચારના બાહ્યપક્ષ અથવા આપણા વ્યવહારના પર નિર્ભર છે. સદાચાર કે દુરાચારનો માનદંડ તો એવો હોવો સામાજિક પક્ષને પણ આપણામાં સમેટી શકે. સામાન્યતઃ જોઈએ કે આ બંનેને સમાવિષ્ટ કરી શકે. ભારતીય ચિંતનમાં આ સંબંધમાં એક સર્વમાન્ય દષ્ટિકોણ એ છે સાધારણતઃ જૈનધર્મ સદાચારનો માનદંડ અહિંસાને કે પરોપકાર જ પુણ્ય છે અને પરપીડા જ પાપ છે. તુલસીદાસે સ્વીકારે છે. પરંતુ અહીં આપણે એ વિચારવાનું છે કે શું માત્ર તેને નિમ્ન શબ્દોમાં પ્રગટ કરેલ છે. કોઈને દુઃખ કે પીડા ન આપવી કે કોઈની હત્યા ન કરવી એ જ "પરહિત સરિસ ધરમ નહીં ભાઈ, માત્ર અહિંસા છે ? જો અહિંસાની માત્ર આટલી જ વ્યાખ્યા છે પર-પીડા સમ નહીં અધમાઈ” તો પછી આ સદાચાર કે દુરાચારનો માનદંડ નહીં બની શકે. અર્થાત જે આચરણ બીજાને માટે કલ્યાણકારી કે હિતકારી જોકે જેનાચાર્યોએ સંદેવ તેને સદાચારનો એકમાત્ર આધાર તરીકે છે તે સદાચાર છે. પશ્ય છે અને બીજાને માટે અકલ્યાણ કારી પ્રસ્તુત કરેલ છે. અમૃતચન્દ્રાચાર્યએ કહ્યું છે કે- અનુતવચન. છે, અહિતકર છે તેજ પાપ છે, દુરાચાર છે. જૈન ધર્મમાં તેય, મૈથુન, પરિગ્રહ આદિ પાપોનાં જે ભિન્ન ભિન્ન નામ સદાચારના આવા જ એક માનદંડની ચર્ચા આચારાંગ સત્રમાં આપ્યો છે તે તો માત્ર શિષ્ય બોધ માટે છે. મૂલતઃ તો તે બધી ઉપલબ્ધ થાય છે. ત્યાં કહ્યું છે કે- ભતકાલમાં જેટલા અહંત હિસા જ છે. વસ્તુતઃ જૈનાચાર્યોએ અહિંસાને એક વ્યાપક થયા છે. વર્તમાન કાળમાં જેટલા અહંત છે અને ભવિષ્યમાં વા પરિપ્રેક્ષ્યમાં વિચારેલ છે. તે આંતરિક પણ છે અને બાહ્ય પણ જેટલા અહંત થશે. બધા એ જ ઉપદેશ આપે છે કે સર્વે પ્રાણી છે. તેનો સંબંધ વ્યક્તિથી પણ છે અને સમાજથી પણ છે. તેને સર્વે ભૂતો, સર્વે જીવો અને સર્વે સત્ત્વોનો કોઈ પ્રકારનો પરિતાપ જન ૫ - જૈન પરિભાષામાં સ્વની હિંસા ને પરની હિંસા એવા બે ભાગોમાં ઉદ્વેગ કે દુઃખ ન હોવું જોઈએ, કોઈનું હનન ન કરવું જોઈએ.” GS , વહેંચી છે. જ્યારે તે આપણા સ્વ-સ્વરૂપ કે સ્વભાવદશાનો ઘાત t"જો શુદ્ધ, નિત્ય અને શાશ્વત ધર્મ છે. પરંતુ માત્ર બીજાની કરે છે તો સ્વહિંસા છે અને તે જ્યારે બીજાનાં હિતોને ચોંટ હિંસા નહીં કરવાનો અહિંસાનો નિષેધાત્મક પક્ષના કે બીજાના પહા પહોંચાડે છે તો પરની હિંસા છે. સ્વની હિંસાના રૂપમાં તે હિત સાધનનેજ સદાચારની કસોટી નથી માની શકાતી. એવી આંતરિક પાપ છે તો પરની હિંસાના રૂપમાં તે સામાજિક પાપ અવસ્થા સંભવ છે કે જ્યારે મારા અસત્ય ભાષણ તથા અનૈતિક છે. પરંતુ તેનાં આ બંને રૂપ દુરાચારની કોટિમાં જ આવે છે. આચરણ દ્વારા બીજાનું હિત સાધ્ય છે કે કમ સે કમ બીજાને માટે આ વ્યાપક અર્થમાં હિંસાને દુરાચાર અને અહિંસાને અહિત ન થાય. સદાચારની કસોટી માની શકાય છે. પરંતુ શું આવા આચરણને સદાચાર કહેવાનું સાહસ કરી જૈનદર્શનમાં સદાચાર અને દુરાચારની સાપેક્ષતા અને શકશો ? શું વેશ્યાવૃત્તિના માધ્યમથી અપાર ધનરાશીને એકત્રિત નિરપેક્ષતાના પ્રશ્ન : કરી તેને લોકહિત માટે વ્યય કરવા માત્રથી કોઈ સ્ત્રી સદાચારીની પશ્ચિમની જેમ ભારતમાં પણ નૈતિકતાના સાપેક્ષ અને કોટિમાં આવી શકશે ? અથવા યૌન વાસનાની સંતુષ્ટિનું તે રૂપ નિરપેક્ષ પક્ષો પર ઘણો ગહન વિચાર થયેલ છે. નતિક કમોને કે જેમાં બીજા કોઈપણ પ્રાણીની હિંસા નથી થતી તે દુરાચારની અપવાદાત્મક અને નિરપવાદિતાની ચર્ચાના સ્વર વેદો, કોટિમાં નહીં આવે ? સત્રકતાંગમાં સદાચારિતાનો એક આવો સ્મૃતિગ્રંથો અને પૌરાણિક સાહિત્યમાં ઘણા જોરથી સંભળાય જ દાવો અન્યતીર્થીઓ દ્વારા પ્રસ્તુત પણ કરાયો છે. જેને મહાવીરે છે.' જૈન વિચારણા અનુસાર, નૈતિકતાને એકાન્તિક રૂપથી અમાન્ય કરી દીધો હતો. શું આપણે તે વ્યક્તિને કે જે સંપત્તિને નથી સાપેક્ષ કહ્યો કે નથી નિરપેક્ષ કહ્યો.નિરપેક્ષના અભાવમાં (૧) જુઓ ગીતા રહસ્ય, અધ્યાય-૨, કર્મજિજ્ઞાસા. (૨) સ્વયંભૂસ્તોત્ર, ૧૦૩. Page #51 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ પ્રસ્તાવના સાપેક્ષ સાચો નથી તે નિરપેક્ષ એટલા માટે છે કે તે સાપેક્ષતાની બીજી બાજુ આખું જગત અપેક્ષાઓથી યુક્ત છે. કારણકે ઉપર પણ છે. નૈતિકતાના સાપેક્ષતા અને નિરપેક્ષતાના પ્રશ્નનો જગતની પ્રત્યેક વસ્તુ અનંત ધર્માત્મક છે. આવા જગતમાં એકાંતિક હલ જૈન વિચારણા પ્રસ્તુત નથી કરી શકતી. તે આચરિત નૈતિકતા નિરપેક્ષ નથી હોઈ શકતી. સર્વે કર્મો દેશકાલ નૈતિકતાને સાપેક્ષ માનતા હોવા છતાં પણ તેમાં નિરપેક્ષતાના અથવા વ્યક્તિથી સંબંધિત હોય છે. માટે નિરપેક્ષ નથી હોઈ સામાન્ય તત્ત્વની અવધારણા કરે છે. તે સાપેક્ષ નૈતિકતાની શકતાં, બાહ્ય જગતની પરિસ્થિતિઓ અને કાર્ય પાછળનું કમજોરીને સ્પષ્ટ રૂપથી જાણતી હતી કે તેમાં નૈતિક આદર્શના વ્યક્તિગત પ્રયોજન પણ આચરણને સાપેક્ષ બનાવી દે છે. રૂપમાં જે સામાન્ય તત્ત્વની આવશ્યકતા હોય છે. તેનો અભાવ જૈન દષ્ટિકોણ : હોય છે. સાપેક્ષ નૈતિકતા આચરણનાં તથ્યોને પ્રસ્તુત કરે છે. એકજ પ્રકારથી કરાયેલું કર્મ એક સ્થિતિમાં નૈતિક હોય ? પરંતુ આચરણના આદર્શને નથી કરતી. આજ કારણ છે કે જેન છે અને ભિન્ન સ્થિતિમાં અનૈતિક થઈ જાય છે. એક જ કાર્ય વિચારણાએ આ કારણના નિરાકરણ માટે સમન્વયાત્મક એક માટે નૈતિક હોઈ શકે છે તો બીજા માટે અનૈતિક હોઈ શકે દૃષ્ટિકોણ અપનાવ્યો છે. જેને સ્પેન્સર અને ડીવીએ પોતાની રસ ' છે. જૈન વિચારધારા આચરિત કર્મોની નૈતિક સાપેક્ષતાનો દાર્શનિક પૃષ્ઠભૂમિના નવીન સંદભો વર્તમાન યુગમાં પ્રસ્તુત સ્વીકાર કરે છે. પ્રાચીનતમ જૈનાગમ આચારાંગ સૂત્રમાં કહ્યું છે કર્યા છે. " કે- જે આચરિત કર્મ આશ્રવ કે બંધનનાં કારણે છે તે પણ મોક્ષનાં આ પ્રશ્ન પર ઉંડાઈથી વિચાર કરવો આવશ્યક છે કે કારણ બની જાય છે અને જે મોક્ષનાં કારણ છે તે પણ બંધનનાં જૈન નૈતિકતા કયા અર્થમાં સાપેક્ષ છે ? અને કયા અર્થમાં નિરપેક્ષ કારણ બની જાય છે. આ રીતે કોઈ પણ અનૈતિક કર્મ વિશેષ છે ? જૈન તત્ત્વજ્ઞાન અનેકાન્ત સિદ્ધાંતને આધાર માનીને ચાલે પરિસ્થિતિમાં નૈતિક બની જાય છે અને કોઈ પણ નૈતિક કર્મ છે. તેના અનુસાર સત અનંત ધર્માત્મક છે. માટે સત સંબંધી વિશેષ પરિસ્થિતિમાં અનૈતિક બની જાય છે. પ્રાપ્ત બધું જ્ઞાન આંશિક જ હશે. પૂર્ણ નહીં હોય. આપણે જો સાધકની મન:સ્થિતિ, જેને જૈનપરિભાષામાં ભાવ” કહે નૈતિકતાના ક્ષેત્રમાં આવીએ છીએ અથવા જો તેના આચરણમાં છે તે જ માત્ર આચરણના કર્મોનું મૂલ્યાંકન નથી કરતી અને લાગ્યા છીએ તે પૂર્ણ નથી. આપણને આપણી અપૂર્ણતાનો સ્પષ્ટ તેની સાથોસાથ જૈન વિચારકોએ દ્રવ્ય-ક્ષેત્ર અને કાલને પણ બોધ છે માટે આપણે જે પણ જાણશું તે અપૂર્ણ જ હશે, સાત્ત કર્મોની નૈતિકતા અને અનૈતિકતાના નિર્ધા૨ક તત્ત્વ તરીકે હશે. સમક્ષ હશે અને તે આંશિક અને સાપેક્ષ હશે. જો શાને સ્વીકાર્યા છે. ઉત્તરાધ્યયનચૂર્ણમાં કહ્યું છે 'તીર્થંકરે દેશ અને જ સાપેક્ષ હશે તો આપણા નૈતિક નિર્ણય પણ સાપેક્ષ હશે. કાલને અનરૂપ ધર્મનો ઉપદેશ આપે છે.”* આચાર્ય આત્મારામજી જે આપણે પ્રાપ્ત જ્ઞાનના આધારે આપીએ છીએ. તે સાપેક્ષ મહારાજ લખે છે કે- 'બન્ધ અને નિર્જરા (કર્મોની નૈતિકતા અને જ હશે. આ રીતે અનેકાંતની ધારણાથી નૈતિક નિર્ણયોની 5.. અનૈતિકતા) માં ભાવોની મુખ્યતા છે. પરંતુ ભાવોની સાથે સ્થાન સાપેક્ષતા નિષ્પન્ન થાય છે. અને ક્રિયાનું પણ મૂલ્ય છે.' આચાર્ય હરિભદ્રના ગ્રંથ આચરણના જે તથ્યોને આપણે શુભ-અશુભ અથવા 'અષ્ટપ્રકરણ’ ની ટીકામાં આચાર્ય જિનેશ્વરે ચરકસંહિતાનો એક પગ્ય-પાપના નામથી સંબોધિત કરીએ છીએ. તેના સંદર્ભમાં શ્લોક ઉદધત કર્યો છે. તેનો આશય એ છે કે દેશ-કાલ અને સાધારણ વ્યક્તિ દ્વારા અપાયેલા નિર્ણયો સાપેક્ષ જ હોય છે. રોગાદિના કારણે માનવજીવનમાં કયારેક એવી સ્થિતિ પણ નિર્ણયો આપવામાં કમ સે કમ કર્તાનું પ્રયોજન એવું કર્મના આવી જાય છે કે અકાર્ય કાર્ય બની જાય છે. વિધાન-નિષેધની પરિણામનો પક્ષ તો ઉપસ્થિત હોય જ છે. બીજા વ્યક્તિના કોટિમાં ચાલ્યું જાય છે. આ રીતે જૈન નૈતિકતામાં સ્થાન (દેશ) આચરણના સંબંધમાં આપણે આપેલા નિર્ણયો અધિકાંશ સમય (કાલ) મન:સ્થિતિ (ભાવ) અને વ્યક્તિ આ ચાર પરિણામ સાપેક્ષ હોય છે. જ્યારે પોતાના આચરણ સંબંધી નિર્ણય આપેક્ષિકતાઓનું નૈતિક મૂલ્યોના નિર્ધારણમાં મુખ્ય મહત્વ છે. પ્રયોજન સાપેક્ષ હોય છે. કોઈપણ વ્યક્તિને એવું તો સંપૂર્ણ આચરેલા કર્મ આ ચારેના આધારે નૈતિક અને અનૈતિક બની જ્ઞાન હોતું નથી કે કર્તાનું પ્રયોજન શું હતું અને પોતાના કાર્યની શકે છે. સંક્ષેપમાં એકાન્તરૂપથી કોઈ આચરણ કર્મ કે ક્રિયા નૈતિક બીજા ના પર શું અસર થઈ ? કે શું પરિણામ આવ્યું ? માટે નથી અને કોઈ અનૈતિક નથી. પરંતુ દેશ-કાલ ગત બાહ્ય સાધારણ વ્યક્તિના નૈતિક નિર્ણય હંમેશાં અપૂર્ણ જ હશે. પરિસ્થિતિઓ અને દ્રવ્ય તથા ભાવગત પરિસ્થિતિઓ તેને એવું (૧) આચારાંગ - ૧૪/૨/૧૩૦; જુઓ અમરભારતી મે ૧૯૬૪ પૃ.૧૫ (૨) ઉત્તરાધ્યયન ચૂર્ણિ - ૨૩. (૩) આચારાંગ, હિન્દી ટીકા - ૩૭૮ 46 Page #52 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ વિરોધી નથી. જૈન નૈતિકતામાં એક પક્ષ નિરપેક્ષ નૈતિકતા પણ છે. જેના પર આગળ વિચાર કરવામાં આવશે. વસ્તુતઃ નીતિની સાપેક્ષતા કે નિરપેક્ષતાનો આ પ્રશ્ન અતિ પ્રાચીનકાલથી એક વિવાદાસ્પદ વિષય રહ્યો છે. મહાભારત સ્મૃતિગ્રંથ તથા ગ્રીક દાર્શનિક સાહિત્યમાં આ સંબંધમાં પર્યાપ્ત ચિંતન થયું છે. અને આજ સુધી વિચારક આ પ્રશ્નને ઉકેલવામાં લાગેલા છે. વર્તમાન યુગમાં સમાજ વૈજ્ઞાનિક સાપેક્ષતાવાદ, મનોવૈજ્ઞાનિક સાપેક્ષતાવાદ અને તાર્કીક ભાવવાદી સાપેક્ષતાવાદ આદિ ચિંતનધારાઓ નીતિને સાપેક્ષ માને છે. તેઓ એમ માને છે કે- 'કોઈ કર્મની નૈતિકતા દેશ, કાલ વ્યક્તિ અને પરિસ્થિતિ પરિવર્તિત થવાથી પરિવર્તિત થઈ શકે છે. અર્થાત્ જે કર્મ એક દેશમાં નૈતિક મનાય છે તેજ કર્મ બીજાદેશમાં અનૈતિક મનાય છે, જે આચાર કોઈ યુગમાં નૈતિક મનાતો હતો તેજ આચાર બીજા યુગમાં અનૈતિક મનાય છે. એવી જ રીતે જે કાર્ય એક વ્યક્તિ માટે એક પરિસ્થિતિમાં નૈતિક મનાય છે તેજ કાર્ય બીજી પરિસ્થિતિમાં અનૈતિક મનાય છે. બીજા શબ્દોમાં નૈતિક નિયમ, નૈતિક મૂલ્યાંકન અને નૈતિક નિર્ણય સાપેક્ષ છે. દેશકાલ, સમાજ, વ્યક્તિ અને પરિસ્થિતિનાં તથ્ય તેને પ્રભાવિત કરે છે. ભલે આપણે નૈતિક માનદંડ અને નૈતિક નિર્ણયોને સમાજ સાપેક્ષ માનીએ કે તેને વ્યક્તિગત મનોભાવોની અભિવ્યક્તિ કહીએ તેની સાપેક્ષિતામાં કોઈ ફરક નથી થતો. સંક્ષેપમાં સાપેક્ષવાદિયોના મતાનુસાર નૈતિકનિયમ સાર્વકાલિક સાર્વદેશિક અને સાર્વજનિક નથી. જ્યારે નિરપેક્ષતાવાદીઓનું કહેવું છે કે નૈતિક માનક અને અનૈતિક નિયમ અપરિવર્તનીય, સાર્વકાલિક, સાર્વદેશિક અને સાર્વજનિક છે. અર્થાત્ નૈતિકતા અને અનૈતિકતાની વચ્ચે એક એવી કઠોર વિભાજક રેખા છે જે અનુલ્લંઘનીય છે. નૈતિક ક્યારેય પણ અનૈતિક નથી થઈ શકતું અને અનૈતિક ક્યારેય પણ નૈતિક નથી થઈ શકતું. નૈતિકનિયમ દેશ- કાલ, સમાજ, વ્યક્તિ અને પરિસ્થિતિથી નિરપેક્ષ છે. તે સાશ્વત સત્ય છે. નૈતિકજીવનમાં અપવાદ અને આપદ્ધર્મ માટે કોઈ સ્થાન નથી. બનાવી દે છે. આ રીતે જૈન નૈતિકતા વ્યક્તિઓના કર્તવ્યના સંબંધમાં અનેકાંતવાદી કે સાપેક્ષ દૃષ્ટિકોણ અપનાવે છે. તે એ પણ સ્વીકાર કરે છે કે સામાન્ય સ્થિતિમાં કુલદેવોનું પૂજન અથવા દાનાદિકાર્યો જે ગૃહસ્થનું એક નૈતિક કર્તવ્ય છે તે જ સાધુ અને સન્યાસી માટે અકર્તવ્ય હોય છે. અનૈતિક અને અનાચરણીય હોય છે. કર્તવ્યાકર્તવ્ય મિમાંસામાં જૈન વિચારણા કોઈપણ એકાન્તિક દૃષ્ટિકોણનો સ્વીકાર નથી કરતી. આચાર્ય હરિભદ્ર લખે છે કે 'સર્વજ્ઞ તીર્થંકરદેવોએ કોઈ વાત માટે એકાન્ત વિધાન કર્યું નથી અને એકાન્ત નિષેધ પણ કર્યો નથી. તેમનો એકજ આદેશ છે કે તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો તેને સત્યભૂત થઈને કરો, તે પૂરી પ્રમાણિકતાથી કરતા રહો.”૧ આચાર્ય ઉમા સ્વાતિનું કથન છે કે "નૈતિક-અનૈતિક, વિધિ-નિષેધ (કર્તવ્ય-અકર્તવ્ય) અથવા આચરણીય- અનાચરણીય (કલ્પ-અકલ્પ) એકાંતરૂપથી નિયત નથી. દેશ, કાલ, વ્યક્તિ, અવસ્થા, ઉપઘાત અને વિશુદ્ધ મનઃ સ્થિતિના આધારે અનાચરણીય આચરણીય બની જાય છે અને આચરણીય અનાચરણીય બની જાય છે. ઉપાધ્યાય અમરમુનિજી જૈનદર્શનની અનેકાંતદષ્ટિના આધારે જૈન નૈતિકતાના સાપેક્ષિત દૃષ્ટિકોણને સ્પષ્ટ કરતાં લખે છે કે- "ત્રિભુવનોદર વિવરવર્તી સમસ્ત અસંખ્યેયભાવ ન તો સ્વયં મોક્ષનું કારણ છે કે નથી. સંસારનું કારણ; સાધકની પોતાની અંતઃસ્થિતિ જ તેને સારું કે ખરાબ નાવે છે.” માટે એકાંતરૂપથી કોઈ આચરણ શુભ નથી કે અશુભ નથી. આને સ્પષ્ટ કરતાં તે આગળ કહે છે કે કેટલાક વિચારક -જીવનમાં ઉત્સર્ગ (નૈતિકતાની નિરપેક્ષ કે નિરપવાદ સ્થિતિ)ને પકડીને ચાલવા ઈચ્છે છે. જીવનમાં અપવાદનો સર્વથા અપલાપ કરે છે. તેમની દૃષ્ટિમાં અપવાદ (નૈતિકતાનો સાપેક્ષ દૃષ્ટિકોણ) ધર્મ નથી. પરંતુ એક મહત્તર પાપ છે. બીજીબાજુ કેટલાક સાધક તે છે જે ઉત્સર્ગને ભૂલીને માત્ર અપવાદનો સાહરો લઈને ચાલવા ઈચ્છે છે.” આ બંને વિચાર એકાંતિક હોવાથી ઉપાદેયની કોટિમાં નથી આવી શકતા. જૈનધર્મની સાધના એકાંતની નથી તે અનેકાંતની સ્વસ્થ અને સુંદર સાધના છે.” તેના દર્શનકક્ષમાં મોક્ષના હેતુઓની બાંધી કે બંધાવેલી કોઈ નિયતરેખા નથી.` માટે એ સ્પષ્ટ છે કે- 'જૈનદર્શનને અનેકાન્તવાદી વિચાર પદ્ધતિના આધારે સાપેક્ષિત નૈતિકતાની ધારણા માન્ય છે. જોકે તેમનો આ સાપેક્ષ દૃષ્ટિકોણ નિરપેક્ષ દૃષ્ટિકોણનો (૧) ઉપદેશ - ૭૭૯ (૨) પ્રશમરતિ પ્રકરણ (ઉમાસ્વાતિ) ૧૪૬; તુલના કરો - બ્રહ્મસૂત્ર (શાં.) ૩/૧/૨૫; ગીતા (શાં) ૩૩૫ તથા ૧૮ ૪૭-૪૮. (૩) અમરભારતી - મે ૧૯૬૪. પૃ.૧૫ (૪) અમરભારતી – ફેબ્રુઆરી, ૧૯૬૫ પૃ. ૫ (૫) અમરભારતી - માર્ચ, ૧૯૬૫ પૃ. ૨૮. વસ્તુતઃ નીતિના સંદર્ભમાં એકાન્ત સાપેક્ષવાદ અને એકાંત નિરપેક્ષવાદ બંને ઉચિત નથી તે આંશિક સત્ય તો છે પરંતુ નીતિના સંપૂર્ણ રૂપને સ્પષ્ટ કરવામાં સમર્થ નથી. બંનેમાં કેટલીક કમી છે. 47 Page #53 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના નીતિમાં સાપેક્ષતા અને નિરપેક્ષતા બંનેનું શું અને કયા રૂપમાં સ્થાન છે તે જાણવા માટે આપણે નીતિના વિવિધ પક્ષોને સમજવા પડશે. સર્વપ્રથમ નીતિનો એક બાહ્યપક્ષ હોય છે અને બીજો આંતરિક પક્ષ હોય છે. અર્થાત્ એકબાજુ આચરણ હોય. છે અને બીજીબાજુ આચરણની પ્રે૨ક અને નિર્દેશક ચેતના હોય છે. એકબાજુ નૈતિક આદર્શ કે સાધ્ય હોય છે. અને બીજી બાજુ તે સાધ્યની પ્રાપ્તિનાં સાધન અને નિયમ હોય છે આ રીતે આપણા નૈતિક નિર્ણય પણ બે પ્રકારના હોય છે. એક નિર્ણય પોતાના સંદર્ભમાં અપાય છે અને બીજો જે બીજાના સંદર્ભમાં અપાય છે. સાથોસાથ એવાં અનેક સિદ્ધાંત હોય છે જેના આધારે નૈતિક નિર્ણય અપાય છે. પ્રેરકના આધારે પણ નૈતિક નિર્ણય અપાય છે માટે કર્મના બાહ્ય સ્વરૂપ અને તેના સંદર્ભમાં થવાવાળા નૈતિક મૂલ્યાંકન તથા નૈતિક નિર્ણય નિરપેક્ષ નથી હોઈ શકતા, તેને સાપેક્ષ જ માનવા પડશે. વળી કર્મ કે આચરણ કોઈ આદર્શ કે લક્ષ્યનું સાધન હોય છે. અને સાધન અનેક હોઈ શકે છે. લક્ષ્યનો આદર્શ એક હોવા છતાં પણ તેની પ્રાપ્તિ માટે સાધનોની પોતાની પરિસ્થિતિ અનુસાર અનેક માર્ગ સુઝાડી શકાય છે. માટે આચરણની વિવિધતા એક સ્વભાવિક તથ્ય છે. બે ભિન્ન સંદર્ભોમાં પરસ્પર વિપરીત દેખાતો માર્ગ પણ પોતાના લક્ષની અપેક્ષાથી ઉચિત માની શકાય છે. વળી જ્યારે આપણે બીજા વ્યક્તિઓના આચરણ પર કોઈ નૈતિક નિર્ણય આપીએ છીએ તો આપણી સામે કર્મનું બાહ્યસ્વરૂપ જ હોય છે. માટે બીજા વ્યક્તિના આચરણના સંબંધમાં આપણું મૂલ્યાંકન અને નિર્ણય સાપેક્ષ જ હોય છે. આપણે તેના મનોભાવ ના પ્રત્યક્ષ દેષ્ટા નથી હોતા અને માટે તેના આચરણના મૂલ્યાંકનમાં આપણે નિરપેક્ષ નિર્ણય આપવાનો કોઈ અધિકાર નથી. કારણ કે આપણો નિર્ણય માત્ર ઘટિત પરિણામોના આધારે જ હોય છે. માટે આ નિશ્ચય જ સત્ય છે. કર્મના બાહ્ય પક્ષ કે વ્યવહારિક પક્ષની નૈતિકતા અને તેના સંદર્ભમાં અપાતા નૈતિક નિર્ણય બંને સાપેક્ષ હશે. નીતિ અને નૈતિક આચરણને પરિસ્થિતિ નિરપેક્ષ માનવાવાળા નૈતિક સિદ્ધાંત શૂન્યમાં વિચરણ કરે છે. અને નીતિના યથાર્થ સ્વરૂપને સ્પષ્ટ કરી લેવામાં સમર્થ નથી હોતા. નૈતિકતાનો બાહ્યપક્ષ અર્થાત્ આચરણ કે કર્મ નિરપેક્ષ નથી હોઈ શકતાં, સર્વપ્રથમ તો વ્યક્તિ જે વિશ્વમાં આચરણ કરે છે તે આપેક્ષિકતાથી યુક્ત છે. જે કર્મ આપણે કરીએ છીએ અને તેનાં જે પરિણામ નિષ્પન્ન થાય છે તે મુખ્યતઃ આપણા સંકલ્પ પર નિર્ભર નથી હોતા પરંતુ આપણે જ જીવનજીવીએ છે તે પરિસ્થિતિ પર નિર્ભર હોય છે. બાહ્ય જગત ૫૨ વ્યક્તિની ઈચ્છા નહીં પણ પરિસ્થિતિઓ શાસન કરે છે. વળી તે માનવીય સંકલ્પને સ્વતંત્ર માની પણ લઈએ પરંતુ માનવીય આચરણને સ્વતંત્ર માની શકાતું નથી. તે આંતરિક અને બાહ્ય પરિસ્થિતિઓ પર નિર્ભર હોય છે. માટે માનવીય કર્મોનું સંપાદન અને નિષ્પન્ન પરિણામ બંને દેશ-કાલ અને પરિસ્થિતિ પર નિર્ભર હશે. કોઈપણ કર્મ દેશ, કાલ, વ્યક્તિ, સમાજ અને પરિસ્થિતિથી નિરપેક્ષ નહીં હોય. આપણે જોયું કે ભારતીય ચિંતનની જૈન, બૌદ્ધ અને વૈદિક પરંપરાઓ કર્મની નૈતિકતા નિરપેક્ષ નથી એ વાતનો સ્પષ્ટ રૂપથી સ્વીકાર કરે છે. વળી નૈતિક મૂલ્યાંકન અને નૈતિકનિર્ણય તે સિદ્ધાંતો અને પરિસ્થિતિઓ પર નિર્ભર છે કે જેમાં તે અપાય છે. સર્વપ્રથમ તો નૈતિક મૂલ્યાંકન વ્યક્તિ અને પરિસ્થિતિથી નિરપેક્ષ થઈને નથી કરી શકાતું કારણકે વ્યક્તિ જે સમાજમાં જીવન જીવે છે તે વિવિધતાઓથી યુક્ત હોય છે. સમાજમાં વ્યક્તિની પોતાની યોગ્યતાઓ તથા ક્ષમતાઓના આધારે એક નિશ્ચિત સ્થિતિ હોય છે. તે સ્થિતિ અનુસાર તેનું ( ૨ ) બીજું તે સાધ્ય કે આદર્શની અપેક્ષા સાધનો પર અધિક ભાર આપે છે. જ્યારે સાધનોનું મૂલ્ય સ્વયં તે સાધ્યો પર આશ્રિત હોય છે- જેનાં તે સાધન છે. કર્તવ્ય અને જવાબદારી હોય છે. માટે વ્યક્તિગત દાયિત્વો અને કર્તવ્યોમાં વિવિધતા હોય છે. ગીતાનો વર્ણાશ્રમ ધર્મનો સિદ્ધાંત અને બ્રેડલેનો "મારું સ્થાન અને કર્તવ્ય”નો સિદ્ધાંત એક સાપેક્ષ નૈતિકતાની ધારણાને પ્રસ્તુત કરે છે. માટે સામાજિક સંદર્ભમાં આચરણનું મૂલ્યાંકન સાપેક્ષ રૂપમાં જ કરવું પડશે. વિશ્વમાં એવો કોઈ સર્વમાન્ય સિદ્ધાંત નથી જે આપણા નિર્ણયોનો આધાર બની શકે. કેટલાક પ્રસંગોમાં આપણા પોતાનો નૈતિકનિર્ણય નિષ્પન્ન કર્મ પરિણામ પર આપીએ છીએ, તો કેટલાક પ્રસંગોમાં કર્મના વાંછિત કે અગ્રાવલોકિત પરિણામ પર અને ક્યારેક કર્મના કિન્તુ નીતિને એકાન્તરૂપથી સાપેક્ષ માનવી પણ જોખમકારક છે. (૧) સર્વપ્રથમ- નૈતિક સાપેક્ષવાદ વ્યક્તિ અને સમાજની વિવિધતા પર તો દૃષ્ટિ નાખે છે કિન્તુ તે વિવિધતામાં અનુસૂત એકતાની ઉપેક્ષા કરે છે. તે દૈશિક, કાલિક સામાજિક અને વ્યક્તિગત અસમાનતાને જ એકમાત્ર સત્ય માને છે. (૩) સાપેક્ષતાવાદ કર્મના બાહ્ય સ્વરૂપને જ તેનું સર્વસ્વ માની છે. તેના આંતરિક પક્ષ કે કર્મનું માનસ પક્ષની ઉપેક્ષા કરે છે. જ્યારે કર્મની પ્રેરક ભાવનાનું પણ નૈતિક દષ્ટિથી સમાન મૂલ્ય છે. લે (૪) ચોથો- નૈતિક સાપેક્ષતાવાદ સંકલ્પ સ્વાતંત્ર્યના સિદ્ધાંતના વિરોધમાં જાય છે. જો નીતિનાં નિર્ધારક તત્ત્વ બાહ્ય છે તો પછી આપણી સંકલ્પની સ્વતંત્રતાનું કોઈ અધિક મહત્ત્વ નથી રહેતું. સાપેક્ષતાવાદ અનુસાર નીતિનું નિયામક તત્ત્વ, દેશકાલગત પરિસ્થિતિઓ અને સામાજિક તથ્ય છે. વ્યક્તિગત ચેતના નથી. 48 Page #54 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ પરંતુ આવી સ્થિતિમાં સંકલ્પ સ્વાતંત્ર્યનો શું અર્થ રહેશે ? એ નૈતિક નિયમોને નિરપેક્ષ માને છે. નિરપેક્ષતાવાદ પણ સર્વે વિચારણીય છે. સંકલ્પને સાપેક્ષ માનવાનો અર્થ તેની નિયમોની સાર્વભૌમિકતા સિદ્ધ નથી કરતો. તે માત્ર મૌલિક સ્વતંત્રતાને સીમિત કરવી તે છે. નિયમોની જ સાર્વભૌમિકતા સિદ્ધ કરે છે. (૫) પાંચમું- નીતિના સંદર્ભમાં સાપેક્ષતાવાદ આપણને વસ્તુતઃ નીતિની વાસ્તવિક પ્રકૃતિને સમજવા માટે અનિવાર્યતઃ આત્મનિષ્ઠા તરફ લઈ જાય છે. પરંતુ નિરપેક્ષતાવાદ અને સાપેક્ષતાવાદ બંને અપેક્ષિત જ છે. નીતિનો આત્મનિષ્ઠાવાદમાં આવીને નૈતિક નિયમ પોતાને સમસ્ત કયો પક્ષ સાપેક્ષ છે અને કયો પક્ષ નિરપેક્ષ છે. તેને નિમ્નાંકિત સ્થાયિત્વ અને વસ્તુગત આધાર ખોઈ નાખે છે. નૈતિક જીવનમાં રૂપમાં સમજી શકાય છે. (૧) સંકલ્પની નૈતિકતા નિરપેક્ષ હોય સમરૂપતા અને વસ્તુનિચ્છતાનો અભાવ હોય છે તથા નૈતિકતાનો છે અને આચરણની નૈતિકતા સાપેક્ષ હોય છે. હિંસાનો સંકલ્પ ઢાંચો અસ્તવ્યસ્ત થઈ જાય છે. ક્યારેય નૈતિક નથી હોતો, જોકે હિંસાનું કાર્ય હંમેશા અનૈતિક (૬) છઠ્ઠ- આપણે એમ પણ કહી શકીએ છીએ કે જ હોય છે તો પણ આવશ્યક નથી. નીતિમાં જ્યારે સંકલ્પની સાપેક્ષતાવાદમાં નૈતિકતાનું શરીર તો બચે છે પરંતુ પ્રાણ ચાલ્યા સ્વતંત્રતાનો સ્વીકાર કરી લેવાય છે તો પછી આપણને એ જાય છે, તેમાં વિષય સામગ્રી તો રહે છે. પરંતુ આકાર નથી કહેવાનો અધિકાર નથી રહેતો કે સંકલ્પ સાપેક્ષ છે. માટે હોતો, કારણકે નિરપેક્ષતા નૈતિકતાનો આત્મા છે. સંકલ્પની નૈતિકતા સાપેક્ષ નથી હોઈ શકતી. બીજા શબ્દોમાં (૭) સાપેક્ષતાવાદમાં નૈતિક માનવોની એકરુપતા કર્મનો જે માનસિક પક્ષ છે, બૌદ્ધિકપક્ષ છે તે નિરપેક્ષ હોઈ શકે સમાપ્ત થઈ જાય છે. એક સાર્વભૌમ માનદંડનો અભાવ હોય છે. પરંતુ કર્મનો જે વ્યવહારિક પક્ષ છે. આચરણાત્મક પક્ષ છે, છે. માટે નૈતિક નિર્ણય આપવામાં વ્યક્તિને એવી મુશ્કેલી થાય તે સાપેક્ષ છે. અર્થાતુ મનોમૂલક નીતિ નિરપેક્ષ હશે અને છે કે જેમ ગ્રાહકને પ્રત્યેક દુકાન પર ભિન્ન-ભિન્ન માપ મળે આચરણમૂલક નીતિ સાપેક્ષ હશે. સંકલ્પનું ક્ષેત્ર, પ્રજ્ઞાનું ક્ષેત્ર, ત્યારે થાય છે તેવી જ. વળી નૈતિક પરિસ્થિતિ પોતે એવું જટિલ એક એવું ક્ષેત્ર છે. જ્યાં ચેતના કે પ્રજ્ઞા જ સર્વોચ્ચ શાસક છે. તથ્ય છે. જેમાં સાધારણ માણસો માટે કોઈ સ્પષ્ટ સાર્વભૌમ અંતરમાં વ્યક્તિ સ્વયં પોતાનો શાસક છે. ત્યાં પરિસ્થિતિઓ કે નિર્દેશક સિદ્ધાંત વિના આ નિશ્ચય કરી લેવું કઠિન છે કે તે સમાજનું શાસન નથી, માટે તે ક્ષેત્રમાં નીતિની નિરપેક્ષતા સંભવ પરિસ્થિતિમાં શું નૈતિક છે અને શું અનૈતિક છે ? માટે નીતિમાં છે. અનાસક્ત કમનું દર્શન આ સિદ્ધાંત પર સ્થિત છે. કારણ કે કોઈ નિરપેક્ષ તત્ત્વની અવધારણા કરવી પણ આવશ્યક છે. આ અનેક સ્થિતિઓમાં કર્મનું બાહ્યાત્મક રૂપ કર્તાના મનોભાવોનું સંદર્ભમાં જાનડીવીનો દૃષ્ટિકોણ અધિક સંગતપૂર્ણ લાગે છે. યથાર્થ પરિચાયક નથી હોતું. માટે એમ માની શકાય કે જેમાં નૈતિક આદર્શની સિદ્ધિ કરી શકાય છે તે પરિસ્થિતિઓ મનોવૃત્યાત્મક કે ભાવનાત્મક નીતિ નિરપેક્ષ હશે. પરંતુ સદૈવ પરિવર્તનશીલ છે અને નૈતિકનિયમો, નૈતિક કર્તવ્યો અને આચરણાત્મક કે વ્યવહારાત્મક નીતિ સાપેક્ષ હશે. આ કારણ નૈતિક મૂલ્યાંકનો માટે આ પરિવર્તનશીલ પરિસ્થિતિઓ સાથે છે કે જૈનદર્શનમાં નૈશ્વિક નૈતિકતાને નિરપેક્ષ અને વ્યવહારિક સમાયોજન કરવું આવશ્યક હોય છે. પરંતુ નૈતિક સિદ્ધાંત એટલા નૈતિકતાને સાપેક્ષ માની છે. (૨) બીજું આધ્યાત્મક નીતિ કે સાપેક્ષ છે કે કોઈ સામાજિક સ્થિતિમાં તેમાં કોઈ નિયામકશક્તિ નૈતિક આદર્શ નિરપેક્ષ હોય છે, પરંતુ સાધનાપરક નીતિ સાપેક્ષ જ નથી એમ માની લેવું મૂર્ખતાપૂર્ણ જ હશે. શુભની વિષયવસ્તુ હોય છે. બીજા શબ્દોમાં જો સર્વોચ્ચ શુભ છે તે નિરપેક્ષ છે, આકારનથી બદલતો. બીજા શબ્દોમાં પરંતુ તે સર્વોચ્ચ અભની પ્રાપ્તિના જે નિયમ કે માર્ગ છે તે સાપેક્ષ નૈતિકતાનું શરીર પરિવર્તનશીલ છે પરંતુ નૈતિકતાનો આત્મા છે. કારણ કે એક જ સાધ્યની પ્રાપ્તિના અનેક માર્ગો હોઈ શકે નહીં. નૈતિકતાનું વિશેષ સ્વરૂપ સમયે સમયે જેમ જેમ સામાજિક છે. વળી વ્યક્તિગત રૂચિઓ, ક્ષમતાઓ અને સ્થિતિઓની કે સાંસ્કૃતિક સ્વર પર અન્ય પરિસ્થિતિઓ બદલાતી રહે છે. ભિન્નતાના આધારે બધાના માટે સમાન નિયમનું પ્રતિપાદન તેમ તેમ બદલાતું રહે છે. પરંતુ નૈતિકતાનું સામાન્ય સ્વરૂપ શક્ય નથી. માટે સાધ્યપરક નીતિને કે નૈતિક સાધ્યને નિરપેક્ષ સ્થિર રહે છે. નૈતિક નિયમોમાં અપવાદ કે આપધર્મનું નિશ્ચિત અને સાધનાપરક નીતિને સાપેક્ષ માનવી તે જ એક યથાર્થ જ સ્થાન છે અને અનેક સ્થિતિઓમાં અપવાદ માર્ગનું આચરણ દૃષ્ટિકોણ થઈ શકે છે. (૩) ત્રીજું નૈતિકનિયમોમાં કેટલાક નિયમ જ નૈતિક હોય છે. છતાં પણ આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ મૌલિક હોય છે અને કેટલાક નિયમ તે મૌલિક નિયમના સહાયક કે અપવાદ ક્યારેય પણ સામાન્ય નિયમનું સ્થાન નથી લઈ હોય છે. ઉદાહરણાર્થ- ભારતીય પરંપરામાં સામાન્યધર્મ અને શકતો. નિરપેક્ષતાવાદના સંદર્ભમાં આ એકભ્રાન્તિ છે કે તે સર્વે વિશેષધર્મ (વર્ણાશ્રમધર્મ) આવું વર્ગીકરણ આપણને મળે છે. 1. Contemparary Ethical Theories (T.E.Hill) P. 163 Page #55 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના જૈન પરંપરામાં પણ એક એવું જ વર્ગીકરણ મૂલગુણ અને ઉત્સર્ગ અને અપવાદની સમસ્યા ઉત્તરગુણના નામથી છે. અહીં આપણે ધ્યાન રાખવું જોઈએ કે જૈન નૈતિક વિચારણામાં નૈતિકતાનાં સાપેક્ષ અને નિરપેક્ષ સાધારણ રીતે સામાન્ય કે મૂળભૂત નિયમ જ નિરપેક્ષ તથા બંને રૂપ સ્વીકત છે. પરંતુ તેમાં પણ નિરપેક્ષતા બે ભિન્ન અર્થોમાં અપરિવર્તનીય માની શકાય છે. વિશેષ નિયમતો સાપેક્ષ તથા પ્રયુક્ત છે. પ્રથમ પ્રકારની નિરપેક્ષતા તે છે જેમાં આચારના પરિવર્તનીય જ હોય છે. જોકે આપણે એમ માનવામાં કંઈ વાંધો સામાન્ય કે મૌલિક નિયમોને નિરપેક્ષ મનાય છે અને વિશેષ ન હોવો જોઈએ કે અનેક સ્થિતિઓમાં સામાન્ય નિયમના પણ નિયમોને સાપેક્ષ મનાય છે. જેવી રીતે અહિંસા સામાન્ય અને અપવાદ હોઈ શકે છે અને તે નૈતિક પણ હોઈ શકે છે. છતાં સાર્વભૌમ નિયમ છે. પરંત ફળાહાર વિશેષ નિયમ છે. જૈન પણ એ ધ્યાનમાં રાખવું આવશ્યક છે કે અપવાદને કયારેય પરિભાષામાં કહીએ તો શ્રમણના મૂલગુણ સામાન્ય નિયમ છે નિયમનું સ્થાન આપી શકાતું નથી. અહીં એક વાત વિચારણીય અને એ રીતે નિરપેક્ષ નિયમ છે. જ્યારે ઉત્તરગુણ વિશેષ નિયમ છે તે એ છે કે મૌલિક નિયમોની નિરપેક્ષતા પણ તેની છે તે સાપેક્ષ છે. આચારના સામાન્ય નિયમ દેશકાલગત વિભેદમાં અપરિવર્તનશીલતા કે તેના સ્થાયિત્વના આધારે જ છે. સાધ્યની પણ પોતાની મૂલભૂત દૃષ્ટિના આધારે નિરપેક્ષ દેખાય છે. પરંતુ અપેક્ષાથી તો એ પણ સાપેક્ષ હોઈ શકે છે. આ પ્રકારની નિરપેક્ષતા વસ્તુતઃ સાપેક્ષ જ છે. આચરણના જે નૈતિક વિચારધારાઓ માત્ર નિરપેક્ષતાવાદનો જ નિયમોના વિધિ અને નિષેધ જે સામાન્ય દશામાં કરાયા છે. સ્વીકાર કરે છે તે યથાર્થની ભૂમિકાને ભલીને માત્ર આદર્શ તરફ તેની અપેક્ષાથી આચરણના તે નિયમ તે રૂપમાં આચરણીય છે. જ જુએ છે. તે નૈતિક આદર્શને તો પ્રસ્તુત કરી દે છે. પરંતુ તે વ્યક્તિ સામાન્ય સ્થિતિમાં તે નિયમોના પરિપાલનમાં કોઈ માર્ગનું નિર્ધારણ કરવામાં સફળ નથી થઈ શકતી. જે તે સાધ્ય અપવાદ કે છૂટની અપેક્ષા નથી રાખી શકતા. અહીં પણ અને આદર્શ સુધી લઈ જાય છે, કારણ કે નૈતિક આચરણ તથા સામાન્યદશાનો વિચાર વ્યક્તિ તથા તેની દેશકાલગત બાહ્ય વ્યવહારની પરિસ્થિતિ સાપેક્ષ હોય છે. નૈતિકતા એક લક્ષ્યોનુખ પરિસ્થિતિઓના સંદર્ભમાં કરાયો છે, અર્થાતુ જો વ્યક્તિ સ્વસ્થ ગતિ છે. પરંતુ તે ગતિમાં વ્યક્તિના દષ્ટિમાત્ર તે યથાર્થ ભૂમિકા છે અને દેશકાલગત પરિસ્થિતિઓ પણ તે જ છે. જેને ધ્યાનમાં સુધી હોય. જેમાં તે ઉભો છે. સીમિત છે તો તે ક્યારેય પણ લક્ષ્ય રાખીને વિધિ કે નિષેધ કરાયેલ છે તો વ્યક્તિએ તે નિયમો સધી નથી પહોંચી શકતા. તે પથભર થઈ શકે છે. બીજી બાજ તથા કર્તવ્યનું પાલન પણ તદનુરૂપ કરવું પડશે. જેનપરિભાષામાં તે વ્યક્તિ જે ગંતવ્ય બાજ તો જોઈ રહ્યા છે જેમાં તે ગતિ કરી. તેને 'ઉત્સર્ગમાંગે’ કહેવાય છે. જેમાં સાધકે નૈતિક આચરણ રહ્યો છે. માર્ગમાં તે ઠોકર ખાય છે અને કાંટાથી પોતાના પગ શાસ્ત્રોમાં પ્રતિપાદિત રૂપમાંજ કરવાનું હોય છે. ઉત્સર્ગ નૈતિક વીંધી નાખે છે જેવી રીતે ચાલવામાં જેમ માત્ર સામે જોવાથી વિધિ- નિષેધોનું સામાન્ય કથન છે. જેવી રીતે મન-વચન, નથી ચલાતું અને માત્ર નીચે જોવાથી પણ નથી ચલાતું એવી જ છે કાયાથી હિંસા ન કરવી, ન કરાવવી અને કરવાવાળાને સમર્થન ન આપવું. પરંતુ આ સામાન્ય વિધિ-નિષેધોને કોઈ વિશેષ રીતે નૈતિક પ્રગતિમાં પણ માત્ર નિરપેક્ષ દૃષ્ટિથી નથી ચાલતું પરિસ્થિતિઓમાં શિથિલ કરી દેવાય છે ત્યારે નૈતિક આચરણની અને માત્ર સાપેક્ષદષ્ટિથી પણ નથી ચાલતું. જેમાં વ્યક્તિ ઉભો તે અવસ્થાને અપવાદ માર્ગ' કહેવાય છે. ઉત્સર્ગ છે તે સ્થિતિની નિરપેક્ષતાવાદ ઉપેક્ષા કરી દે છે જ્યારે સાપેક્ષવાદ માર્ગ-અપવાદમાર્ગની અપેક્ષાથી સાપેક્ષ છે, પરંતુ જે જે ગત્તવ્ય છે તે આદર્શ કે સાધ્યની ઉપેક્ષા કરે છે. આ રીતે પરિસ્થિતિગત સામાન્યતાના તત્ત્વને સ્વીકારીને ઉત્સર્ગ માર્ગનું નિરપેક્ષતાવાદ સામાજિક નીતિની ઉપેક્ષા કરીને માત્ર વ્યક્તિગત નીતિ પર ભાર આપે છે, પરંતુ વ્યક્તિ સમાજનિરપેક્ષ થઈને નિરૂપણ કરાય છે, તે સામાન્યતાના તત્ત્વની દૃષ્ટિથી નિરપેક્ષ જ હોય છે. અપવાદની અવસ્થામાં સામાન્ય નિયમનો ભંગ નથી જીવી શકતો. વળી નિરપેક્ષવાદી નીતિમાં સાધ્યની સિદ્ધિ થઈ જવાથી તેની માન્યતા ખંડિત નથી થઈ જતી. તેની જ મુખ્ય હોય છે, પરંતુ તે સાધન ઉપેક્ષિત બની રહે છે. જેના સામાન્યતા કે સાર્વભૌમિકતા સમાપ્ત નથી થઈ જતી. દાખલા વિના સાધ્યની સિદ્ધિ શક્ય નથી. માટે સમ્યફ નૈતિકજીવન માટે ) તરીકે આપણે કોઈ નિરપરાધી પ્રાણીનો જીવ બચાવવા માટે નીતિમાં સાપેક્ષ અને નિરપેક્ષ બંને તત્ત્વોની અવધારણાનો ખોટું બોલ્યા. તેનાથી સત્ય બોલવાનો સામાન્ય નિયમ ખંડિત સ્વીકાર કરવો આવશ્યક છે.' નથી થઈ જતો. અપવાદ ક્યારેય મૌલિક નિયમ નથી બની શકતો (૧) જુઓ-જૈન બૌદ્ધ અને ગીતાના આચાર દર્શનોનું તુલનાત્મક અધ્યયન, ભાગ-૧, પૃષ્ઠ ૭૭/૭૮ (૨) તેજ - ૬૭૬૯ Page #56 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ અને અપવાદના કારણે ઉત્સર્ગની સામાન્યતા કે સાર્વભૌમિકતા નિરપેક્ષ છે. પરંતુ પોતાના શરીરના રૂપમાં તે સદાય સાપેક્ષા ખંડિત થતી નથી. ઉત્સર્ગમાર્ગને નિરપેક્ષ કહેવાનું પ્રયોજન એ છે. આ રીતે જૈનદર્શનમાં નૈતિકતાના બંને પક્ષ સ્વીકૃત છે. છે કે તે મૌલિક હોય છે. જો કે તે મૌલિક નિયમો પર આધારિત વસ્તુતઃ નૈતિક જીવનની સમ્યક પ્રગતિ માટે બંને આવશ્યક છે. ઘણા વિશેષ નિયમ હોઈ શકે છે. ઉત્સર્ગમાર્ગ- અપવાદમાર્ગનો જેવી રીતે લક્ષ્ય સુધી પહોંચવા માટે યાત્રા અને પડાવ બંને બાધ નથી કરતો. તે તો માત્ર એટલું જ બતાવે છે કે અપવાદ આવશ્યક છે. તેવી જ રીતે નૈતિક જીવન માટે પણ બંને પક્ષ સામાન્ય નિયમ નથી બની શકતો. ડો. શ્રીચન્દના શબ્દોમાં આવશ્યક છે. કોઈપણ એકપક્ષ સમુચિત અને સર્વાગીણ કહી "નિરપેક્ષવાદ (ઉત્સર્ગમાર્ગ) બધા નિયમોની સાર્વભૌમિકતા શકાતો નથી. સમકાલિન નૈતિક ચિંતનમાં પણ જૈનદર્શનના સિદ્ધ કરવા નથી ઈચ્છતો, પરંતુ માત્ર બધા મૌલિક નિયમોની આ દષ્ટિકોણનું સમર્થન મળે છે. સાર્વભૌમિકતા સિદ્ધ કરવા ઈચ્છે છે.' ઉત્સર્ગની નિરપેક્ષતા સદાચાર અને દુરાચારનું નિર્ધારણ કેવી રીતે થઈ શકે ? દેશકાળ એવાં વ્યક્તિગત પરિસ્થિતિઓની અંદર જ હોય છે. (અ) ગીતાર્થનો આદેશ : ઉત્સર્ગ અને અપવાદ નૈતિક આચરણની વિશેષ પદ્ધતિઓ છે. સાપેક્ષ નૈતિકતામાં સાધારણ મનુષ્ય દ્વારા પરંતુ બંને કોઈ એક નૈતિક લક્ષ્ય માટે છે માટે બંને નૈતિક છે. કર્તવ્યાકર્તવ્યનો નિશ્ચય કરવો સરળ નથી. માટે જૈન નૈતિકતામાં જેવી રીતે બે માર્ગ કોઈ એક જ નગર સુધી પહોંચાડતા હોય તો સામાન્ય વ્યક્તિના માર્ગદર્શનના રૂપમાં “ગીતાર્થ” ની યોજના બંને માર્ગ જ હશે, અમાર્ગ નહીં હોય. એવી જ રીતે અપવાદાત્મક નૈતિકતાનું સાપેક્ષ સ્વરૂપ અને ઉત્સર્ગાત્મક કરાઈ છે. ગીતાર્થ એવી આદર્શ વ્યક્તિ છે કે જેનું આચરણ, નૈિતિકતાનું નિરપેક્ષ સ્વરૂપ બંને નૈતિકતાનાં જ સ્વરૂપ છે અને જનસાધારણ માટે પ્રમાણ હોય છે. ગીતાના આચારદર્શનમાં એ કે અનૈતિક નથી. પણ જનસાધારણને માર્ગ દર્શન માટે શ્રેષ્ઠજનના આચારનેજ પ્રમાણ મનાયો છે. ગીતા સ્પષ્ટરૂપમાં કહે છે કે- 'શ્રેષ્ઠ કે પરંતુ નૈતિક નિરપેક્ષતાનું એકરૂપ બીજું પણ છે. તેમાં તે આત્મજ્ઞાની પુરુષ જે રીતે આચરણ કરે છે તેના જેમજ સાધારણ સદૈવ દેશ, કાલ અને વ્યક્તિગત સીમાઓથી પર જ હોય છે. મનુષ્ય પણ આચરણ કરે છે. તે આચરણના જે પાસાને પ્રમાણિત નૈતિકતાનું તે નિરપેક્ષરૂપ અન્ય કોઈ નથી. સ્વયં નૈતિક આદર્શ માનીને અંગીકાર કરે છે. લોકો પણ તેનું અનુકરણ કરે છે.' જ છે. નૈતિકતાનું લક્ષ્ય એક એવું નિરપેક્ષ તથ્ય છે જે બધા જ મહાભારતમાં પણ કહ્યું છે કે- મહાજન જે માર્ગે ગયા છે તે ધર્મમાર્ગ નૈતિક આચરણોના મૂલ્યાંકનનો આધાર છે. નૈતિક આચરણની છે.”* આજ વાત જૈનાગમ ઉત્તરાધ્યયનમાં આ રીતે કહી છેશુભા-શુભતાનું અંકન આના પર આધારિત છે. કોઈપણ - બુદ્ધિમાન આચાર્યો (આર્યજન) જે ધાર્મિક વ્યવહારનું આચરણ આચરણ ઉત્સર્ગ માર્ગથી હોય કે અપવાદ માર્ગથી પણ આપણને કરાયું છે તેને જ પ્રમાણિત માનીને તદ્દનુરૂપ આચરણ લક્ષ્ય તરફ લઈ જવું હોય તો તે શુભ છે. તેનાથી વિપરીત જે કરવાવાળા વ્યક્તિ ક્યારેય પણ નિંદિત નથી થતા. પાશ્ચાત્ય પણ આચરણ આ નૈતિક આદર્શથી વિમુખ કરે છે તે અશુભ વિચારક બેડલેના કથનાનુસાર પણ નૈતિક આચાર જ છે, અનૈતિક છે. નૈતિક જીવનના ઉત્સર્ગ અને અપવાદ નામના શુભાશુભતાનો નિશ્ચય આદર્શ વ્યક્તિના ચરિત્રના આધારે બંને માર્ગ આની અપેક્ષાથી સાપેક્ષ છે અને તેના માર્ગ હોવાથી કે નિરપેક્ષ પણ છે. કારણકે માર્ગના રૂપમાં કોઈ સ્થિતિ સુધી તેનાથી અભિન્ન પણ હોય છે અને આ જ અભિન્નતા તેને નિરપેક્ષતાનું ઉપાધ્યાય અમરમુનિના કથનાનુસાર જૈન વિચારણા યથાર્થ તત્ત્વ પ્રદાન કરે છે. લક્ષ્યરૂપી નૈતિક ચેતનાના સામાન્ય નૈતિક મર્યાદાઓ એટલી કઠોર નથી બનાવતા કે જેમાં વ્યક્તિ તત્ત્વના આધારે જ નૈતિક જીવનના ઉત્સર્ગ માર્ગ અને સ્વતંત્રતાપૂર્ણ વિચરણ ન કરી શકે અને નથી એટલી સરલ અપવાદમાર્ગ બંનેનું વિધાન છે. લક્ષ્યાત્મક નૈતિક ચેતના જ બનાવતા કે વ્યક્તિ ઈચ્છાનુસાર તેને વાળી શકે. જૈન વિચારણામાં તેનું નિરપેક્ષ તત્ત્વ છે. જ્યારે આચરણનું સાધનાત્મક માર્ગ સાપેક્ષ નૈતિક મર્યાદાઓ કિલ્લાના ખંડેર જેવી નથી કે તેનાં વિચારવાની તથ્ય છે. લક્ષ્ય કે નૈતિક આદર્શ નૈતિકતાનો આત્મા છે. અને પૂર્ણ સ્વતંત્રતા તો હોય જ છે. પરંતુ તેમાં શત્રુના પ્રવિષ્ટ હોવાનો બાહ્ય આચરણ તેનું શરીર છે. પોતાના આત્માના રૂપમાં નૈતિકતા સદા ભય રહે છે એવી નથી હોતી. તેનો સુદઢ ચાર દિવાલોથી (૧) નીતિશાસ્ત્રનો પરિચય, ડો. શ્રીચન્દ પૃ. ૧૨૨. (૨) ગીતા, ૩/૧૧ (૩) મહાભારત - વનપર્વ ૩૧૨/૧૧૫ (૪) ઉત્તરાધ્યયન. ૧/૪ (૫) એથિકલ સ્ટડીઝ મૃ. ૧૯૬૨૨૬ (૬) જુઓ- અમરભારતી ૧૯૬૪માં ક્રમશઃ પ્રકાશિત 'ઉત્સર્ગ અને અપવાદ' પર ઉપાધ્યાય અમરમુનિનાં લેખ. For Private Personal Use Only D Page #57 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના યુક્ત એવા કિલ્લા સમાન છે. જેની અંદર વ્યક્તિને સ્વતંત્ર ભિન્ન ભિન્ન છે અને પરસ્પર ભિન્ન નિયમ પણ પ્રસ્તુત કરે વિચરણની જોગવાઈ છે અને વિશેષ પરિસ્થિતિઓમાં તે તેનાથી છે. માટે તે પણ પ્રમાણિક નથી હોઈ શકતા. આ રીતે સાપેક્ષ બહાર પણ આવી જઈ શકે છે. પરંતુ શરત એ છે કે આવી નૈતિકતામાં કર્તવ્યાકર્તવ્યના નિશ્ચયની સમસ્યા રહે છે, શાસ્ત્રના પ્રત્યેક સ્થિતિમાં તેને કિલ્લાના દ્વારપાળની અનુજ્ઞા લેવી પડે આધારે તેનું સંપૂર્ણ સમાધાન શક્ય નથી. છે. જૈન વિચારણા અનુસાર નૈતિકતાના આ કિલ્લાના દ્વારપાળ (ક) નિષ્પક્ષ બૌદ્ધિક પ્રજ્ઞા જ અંતિમ નિર્ણાયક : ગીતાર્થ” છે જે દેશ, કાલ અને વ્યક્તિગત પરિસ્થિતિઓને આ સમસ્યાના સમાધાનમાં આપણને જૈનદષ્ટિકોણની સમચિત રૂપમાં સમજીને સામાન્ય વ્યક્તિને અપવાદના ક્ષેત્રમાં એક વિશેષતા જોવા મળે છે. તે એકાંતરૂપમાં શાસ્ત્રોને જ બધા પ્રવિષ્ટ થવાની અનુજ્ઞા આપે છે. અપવાદની અવસ્થાના વિધિ-નિષેધનો આધાર બનાવતા નથી અને વ્યક્તિને પણ નહીં, સંબંધમાં નિર્ણય આપવાનો તથા યથાપરિસ્થિતિ એપવાદ તેના અનુસાર શાસ્ત્રો માર્ગદર્શક છે પરંતુ અંતિમ નિર્ણાયક નથી. માર્ગમાં આચરણ કરવાનું અને બીજાં ને કરાવવાનું સમસ્ત અંતિમ નિર્ણાયક રાગ અને વાસનાથી રહિત વ્યક્તિનો નિષ્પક્ષ જવાબદારી ગીતાર્થ પર રહે છે. જે નૈતિક વિધિ-નિષેધના વિવેક જ છે. કઈ પરિસ્થિતિ વિશેષમાં વ્યક્તિનું શું કર્તવ્ય છે આચારાંગાદિ આચાર સંહિતાનાં તથા નિશિથ આદિ છેદસૂત્રોના અને શં અકર્તવ્ય છે તેનો નિર્ણય શાસ્ત્રોને માર્ગદર્શક માનીને મર્મજ્ઞ હોય અને સ્વ પ્રજ્ઞાથી દેશ, કાલ અને વ્યક્તિગત સ્વયં વ્યક્તિએ જ કરવાનો હોય છે. પરિસ્થિતિને સમજવામાં સમર્થ હોય તે જ ગીતાર્થ હોઈ શકે. આચારશાસ્ત્રોનું કાર્ય છે વ્યક્તિ સન્મુખ સામાન્ય અને ગીતાર્થ તે છે કે જેને કર્તવ્ય અને અકર્તવ્યના લક્ષણોનું યથાર્થ અપવાદાત્મક સ્થિતિઓમાં આચારનું સ્વરૂપ પ્રસ્તુત કરવાનું. જ્ઞાન છે. જે આવક-જાવક, કારણ-અકારણ, અગાઢ-અનાગઢ પરંતુ પરિસ્થિતિનો નિશ્ચયતો વ્યક્તિએ જ કરવાનો હોય છે. (રોગી-વૃદ્ધ), વસ્તુ-અવસ્તુ, યુક્ત-અયુક્ત, સમર્થ-અસમર્થ, શાસ્ત્રોનો આદેશ નહીં; નિર્દેશ આપે છે. આ જ દૃષ્ટિકોણ યતના- અયતનાનું સમ્યક જ્ઞાન રાખે છે. સાથે જ સમસ્ત કર્તવ્ય ગીતાનો પણ છે.ગીતોક્ત શાસ્ત્રપ્રામાણ્ય પણ આ તત્ત્વનાં - કર્મના પરિણામોને પણ જાણે છે તે વિધિવાન ગીતાર્થ છે.' પોષક છે. પરંતુ શાસ્ત્રોનાં પ્રમાણ માત્ર જાણવાની વસ્તુ છે, (બ) માર્ગદર્શક રૂપમાં શાસ્ત્રોઃ જેના દ્વારા નિર્ણય લઈ શકાય છે. નિર્ણય કરવાનો અધિકાર તો જો કે જૈન વિચારણા અનુસાર પરિસ્થિતિ વિશેષમાં વ્યક્તિની પાસે જ સુરક્ષિત છે. પ્રસ્તુત શ્લોકનો 'જ્ઞાત્વા’ શબ્દ કર્તવ્યાકર્તવ્યનું નિર્ધારણ ગીતાર્થ કરે છે. તો પણ ગીતાર્થ પણ સ્વયં જ આ તથ્યને સ્પષ્ટ કરે છે. પાશ્ચાત્ય આચારદર્શનમાં વ્યક્તિ છે. માટે તેના નિર્ણયોમાં પણ મનસ્વીપણાની સંભાવના પણ આ દષ્ટિકોણ સ્વીકત રહ્યો છે. પાશ્ચાત્ય પલવાદી વિચારક રહે છે. તેના નિર્ણયોને વસ્તુ નિષ્ઠતા પ્રદાન કરવા માટે તેના જાન ડિવી લખે છે કે નૈતિક સિદ્ધાંતોનો ઉપયોગ આદેશના માર્ગ નિર્દેશક ના રૂપમાં શાસ્ત્રો છે. સાપેક્ષ નૈતિકતાનો વસ્તુગત રૂપમાં નથી પરંતુ જેના આધારે વિશેષ પરિસ્થિતિમાં કર્તવ્યનું આધાર આપવા માટે શાસ્ત્રને પણ સ્થાન અપાયું. ગીતા સ્પષ્ટ વિશ્લેષણ કરી શકાય તે સાધનના રૂપમાં છે. નૈતિક સિદ્ધાંતોનું રૂપથી કહે છે કે- 'કાર્ય અકાર્યની વ્યવસ્થા આપવામાં શાસ્ત્ર કાર્ય તે દષ્ટિકોણ અને પદ્ધતિઓને પ્રસ્તુત કરી દેવાનું છે. જે પ્રમાણ છે. પરંતુ શાસ્ત્રને જ જો કર્તવ્યાકર્તવ્યનો આધાર વ્યક્તિને એને યોગ્ય બનાવી શકે કે જે વિશેષ પરિસ્થિતિમાં તે બનાવાશો તો નૈતિક સાપેક્ષતા સંપૂર્ણ સુરક્ષિત નહીં રહી શકતી. છે તેમાં શુભ કે અશભનું વિશ્લેષણ કરી શકે. આ રીતે તો પરિસ્થિતિઓ એટલી ભિન્ન ભિન્ન હોય છે કે તે બધી વ્યક્તિની પ્રજ્ઞા જ કર્તવ્યાકર્તવ્યના નિર્ધારણમાં અંતિમ આધાર પરિસ્થિતિઓના સંદર્ભ સહિત આચાર-નિયમોનું વિધાન બને છે. જ્યાં સુધી સાપેક્ષ નૈતિકતાને મનપરતાવાદના એકાંતિક શાસ્ત્રોમાં ઉપલબ્ધ નથી થઈ શકતું. પરિસ્થિતિઓ સતત દોષોથી બચાવવાની વાત છે, જૈન દાર્શનિકોએ તેના માટે પરિવર્તનશીલ હોય છે, જ્યારે શાસ્ત્ર અપરિવર્તનશીલ હોય 'ગીતાર્થ” (આદર્શ વ્યક્તિ) તથા 'શાસ્ત્ર’ ના વસ્તુનિષ્ઠ આધાર છે. માટે શાસ્ત્રને પણ બધી જ પરિસ્થિતિઓના કર્તવ્યાકર્તવ્યનાં પણ પ્રસ્તુત કર્યા છે. જો કે તેનો અંતિમ સ્ત્રોત નિપક્ષ પ્રજ્ઞા જ નિર્ણાયક કે આધાર નથી બનાવી શકાતા. વળી શાસ્ત્રો પણ માનવામાં આવી છે. (૧) અભિધાન રાજેન્દ્રકોશ- ખંડ- ૩, પૃષ્ઠ - ૯૦૨. (૨) બૃહત્ કલ્પભાષ્ય, ૯૫૧ (૩) ગીતા ૧૬ ૨૪ (૪) મહાભારત વનપર્વ ૩૧૨/૩૧૫. (પ) તસ્માચ્છાસ્ત્ર પ્રમાણે તે, કાર્યાકાર્યવ્યવસ્થિત જ્ઞાત્વા શાસ્ત્રવિધાનોકત કર્મ કર્યુમિહાઈસિ . - ગીતા ૧૬ ૨૪ (૬) કન્ટેપરરિ એથિકલ જયોરિજ પૃ. ૧૩. 52 Page #58 -------------------------------------------------------------------------- ________________ આચાર પ્રજ્ઞપ્તિ : જૈનાચાર્યોએ સદાચરણ કે સમ્યક્ચારિત્રનું વિવેચન એવં વર્ગીકરણ વિવિધ આધારો પર કર્યું છે. એટલા માટે પ્રસ્તુત ગ્રંથમાં પ્રાચીન પરંપરા અનુસાર આચારનું વિવેચન (૧) જ્ઞાનાચાર (૨) દર્શનાચાર(૩)ચારિત્રચાર(૪)તપાચાર (૫) વીર્યાચારના રૂપમાં થયું છે. (સ્થાનાંગ ૫/૨/૪૩૩) માટે અમે પણ તે રૂપમાં તેનું વિવચેન પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. અહીં જ્ઞાન, દર્શન આદિનો અંતર્ભાવ આચારમાં એટલા માટે કર્યો છે કે જ્ઞાન અને દર્શન માત્ર જાણવા તથા શ્રદ્ધા રાખવાના વિષય નથી. તે જીવનમાં જીવવા માટે છે. તેનું આચરણ કરવાનું હોય છે. જ્ઞાન, દર્શન આદિનો આ આચરણાત્મક પક્ષ જ્ઞાનાચાર, દર્શનાચાર કહેવાય છે. આ રીતે આરાધનાના ચર્ચાના પ્રસંગમાં પણ જ્ઞાનારાધના, દર્શનારાધના અને ચારિત્રારાધનાની ચર્ચા થયેલ છે. આ રીતે તપારાધનાનો ઉલ્લેખ પણ જૈન સાહિત્યમાં થયેલ છે. તેનું તાત્પર્ય પણ એ છે કે તેની સાધના કરવી જોઈએ. આ સાધનાની પ્રક્રિયા જ આચાર કહેવાય છે. તેને આપણે જ્ઞાન દર્શન આદિનો વ્યવહાર પક્ષ પણ કહી શકીએ છીએ. જ્ઞાન અને જ્ઞાનાચાર : આગમ સાહિત્યમાં પાંચ પ્રકારના આચારોની ચર્ચાના પ્રસંગમાં સર્વ પ્રથમ જ્ઞાનાચારનું વિવેચન થયું છે. જ્ઞાનાચાર શબ્દ જ્ઞાન + આચાર મળીને બનેલ છે. જ્ઞાન સાથે આચાર શબ્દનો પ્રયોગ સામાન્યતઃ વિચિત્ર લાગે છે. જ્યારે આપણે ત્રિવિધ સાધનામાર્ગમાં સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યક્ચારિત્રને અલગ-અલગ કરીએ છીએ તો એ પ્રશ્ન સ્વભાવિક રૂપે જ ઉભો થાય છે કે- 'જો જ્ઞાન ચારિત્રથી ભિન્ન છે. તો જ્ઞાનનેઆચાર કેવી રીતે માની શકાય ?” સામાન્ય રીતે જાણવું અને કરવું બંને ભિન્ન ભિન્ન સ્થિતિ છે. માટે તેને અલગ અલગ જ માનવાં જોઈએ. મારી દષ્ટિએ જૈનાચાર્ય જ્યારે જ્ઞાનાચારની ચર્ચા કરે છે ત્યારે તેમનું તાત્પર્ય જ્ઞાનથી નહીં, જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયાથી હોય છે. જ્ઞાન પ્રાપ્ત કઈ રીતે કરી શકાય ? આ તથ્ય મુખ્યતઃ આચારપક્ષથી સંબંધિત છે અને એ જ આધાર પર જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા (process) ને જ્ઞાનાચાર કહેવાયો છે. જ્ઞાન પ્રાપ્તિનો ઉદ્દેશ : જૈનાચાર્યો એ સર્વપ્રથમ જ્ઞાનપ્રાપ્તિના ઉદ્દેશ્યને સ્પષ્ટ કર્યો છે. જ્ઞાનપ્રાપ્તિના ચાર ઉદ્દેશ બતાવ્યા છે. (૧) મને શ્રુત (આગમજ્ઞાન) પ્રાપ્ત થશે માટે અધ્યયન કરવું જોઈએ. (૨) હું એકાગચિત્ત બનીશ માટે અધ્યયન કરવું જોઈએ (૩)હું ધર્મમાં સ્થિત થઈશ માટે અધ્યયન કરવું જોઈએ. (૧) દશવૈકાલિક - ૯/૪/૭-૮, (ચ.પૃ. ૫૭) સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ ૧ (૪) હું ધર્મમાં સ્થિત થઈને બીજાને તેમાં સ્થિર કરીશ માટે અધ્યયન કરવું જોઈએ. · વસ્તુતઃ આ પ્રસંગમાં 'જ્ઞાન જ્ઞાન માટે' (knowledge for knowledge's sake) આ સિદ્ધાંતને ન માનતાં જ્ઞાનને ચિત્તવિશુદ્ધિ અને સદાચરણ કે ધર્મમાર્ગમાં સ્થિરતા પ્રાપ્ત કરવાના એક સાધનના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. આ રીતે જ્ઞાન સ્વયં સાધ્ય નથી પરંતુ એક સાધન છે. જ્ઞાની થવાનો ઉદ્દેશ ચિત્તસમાધિને પ્રાપ્ત કરવાનો અને ધર્મમાર્ગ તથા સદાચારમાં સ્થિત થવાનો છે. આ રીતે જ્ઞાનનો પણ એક પ્રાયોગિક પક્ષ છે. જ્ઞાનનો આ પ્રાયોગિક પક્ષ જ જ્ઞાનાચાર છે. જ્ઞાનાચારની વિષયવસ્તુ : આ ચરણાનુયોગ નામનો પ્રસ્તુત સંકલનાત્મક ગ્રંથમાં જ્ઞાનાચારની ચર્ચા કરતાં તેને પૂર્વોક્ત આઠ જ્ઞાનાચારોમાં વિભક્ત કરાયો છે. સર્વપ્રથમ આપણે આ ગ્રંથમાં જ્ઞાનાચાર અંતર્ગત કયા કયા મુખ્ય વિષયોનું સંકલન થયું છે. તેનું સંક્ષિપ્ત વિવરણ પ્રસ્તુત કરશું. આ ગ્રંથમાં પ્રથમ કાલજ્ઞાનાચાર અંતર્ગત સ્વાધ્યાય કે જ્ઞાનસાધના માટે યોગ્ય અને અયોગ્ય કાલની ચર્ચા કરાઈ છે. અને એ બતાવ્યું છે કે સાધકે કયા સમયે અધ્યયન કરવું જોઈએ અને કયા સમયે ન કરવું. તેની સાથે જ દૈશિક અને કાલિક વિશેષ પરિસ્થિતિઓનું ચિંતન કરાયુ છે જે ઉપસ્થિત થવાથી અધ્યયન કે સ્વાધ્યાય કરવાની મનાઈ કરેલ છે. આ રીતે બીજા વિનય જ્ઞાનાચાર અંતર્ગત જ્ઞાનપ્રાપ્તિ માટે વિનયની શું આવશ્યકતા છે ? અવિનયના શું દુષ્પરિણામ છે ? તેની પણ ચર્ચા કરાઈ છે. સાથે એ પણ બતાવ્યું છે કે આચાર્ય અને શિષ્યનું પારસ્પરિક કર્તવ્ય શું છે ? તેની અંતર્ગત આચાર્યની વિનય પ્રતિપત્તિ અને શિષ્યની વિનયપ્રતિપત્તિનું વિવેચન કરાયું છે. તેની સાથે જ વિનયનું સ્વરૂપ અને તેના ભેદ-પ્રભેદોનું વિસ્તૃત ચિત્રણ કરાયું છે. જ્ઞાનાચારની આ ચર્ચાના પ્રસંગમાં વિનયજ્ઞાનાચાર પર પ્રસ્તુત ગ્રંથમાં સર્વાધિક ચર્ચા ઉપલબ્ધ થાય છે. કારણ એ છે કે આગમ સાહિત્યમાં આ વિષય પર વિશદ વિવરણ ઉપલબ્ધ થાય છે. ગુરુ અને શિષ્યના પારસ્પરિક સંબંધોની ચર્ચા બાદ આમાં વિનયના પ્રકાર, તેનું સ્વરૂપ, તેની ઉપમાઓ, અવિનીત અને સુવિનીતનું અંતર આદિની ચર્ચા થઈ છે. એ પણ બતાવાયું છે કે અવિનીત અને સુવિનીત આચાર વ્યવહારનો સ્વયં તેના પર તથા સંઘ પર શું પ્રભાવ હોય છે ? આ પ્રસંગમાં શિક્ષાપ્રાપ્તિને અયોગ્ય વ્યક્તિઓ અને શિક્ષાપ્રાપ્તિમાં બાધક કારણોની ચર્ચા કરાઈ છે. અંતમાં ગુરુ આચાર્ય અને વરિષ્ઠ મુનિ (રાજાધિક) ની અવહેલના (આશાતના) કે ઉપેક્ષાનું શું પરિણામ આવે છે. તેની ચર્ચા કરાઈ છે. તથા આચાર્ય આદિના અવિનય કે અવહેલના (આશાતના) કરવાથી શું પ્રાયશ્ચિત્ત આવે તેનું નિશ્ચિત વિધાન કરાયેલ છે. 53 For Private Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના તૃતીય બહુમાન જ્ઞાનાચાર અંતર્ગત આચાર્યનો મહિમા, આચાર્યની સેવાનું ફળ અને આચાર્યોનો વિવિધ પ્રકારો વિસ્તારથી ઉલ્લેખ કરાયો છે. ત્યારબાદ આચાર્ય તથા ગુરુની ઉપાસના કેવી રીતે કરવી જોઈએ તેની સેવા સુશ્રુષાનું શું ફળ હોય છે એ બતાવ્યું છે. આ પ્રસંગમાં ગુરુના સાનિધ્યમાં રહેવાનું અર્થાત્ ગુરુકુલમાં નિવાસ કરવાના મહત્ત્વની ચર્ચા કરાઈ છે. ત્યારબાદ શિષ્ય દ્વારા ગુરુને પ્રશ્ન કરવા અને ગુરુ દ્વારા તેના ઉત્તર આપવાની વિધિનો ઉલ્લેખ કરાયો છે. આ પ્રસંગે એ પણ બતાવ્યું છે કે ઉત્તર આપતી વખતે ગુરુએ શિષ્યથી સત્ય છુપાવવું જોઈએ નહીં. આ ચર્ચાના પ્રસંગમાં બહુશ્રુત (જ્ઞાની)ના પ્રકારોની ચર્ચા કરાઈ છે. બહુશ્રુતની આ ચર્ચા ઉત્તરાધ્યયન-૧૧માં અધ્યયનમાં પણ વિસ્તારથી ઉપલબ્ધ છે. જેનું અહીં સંકલન કર્યું છે. આ રીતે પ્રસ્તુત ગ્રંથમાં કાલાચાર, વિનયાચાર, બહુમાનાચારનું વિસ્તૃત વર્ણન સંકલિત કરાયું છે. પરંતુ જ્ઞાનાચારના શેષ ઉપાધાનાચાર, અનિત્ત્તવાચાર, વ્યંજન જ્ઞાનાચાર, અર્થશાનાચાર, તદુભયજ્ઞાનાચારની સંક્ષિપ્ત ચર્ચા ઉપલબ્ધ થઈ જાય છે. એટલા માટે પ્રસ્તુતગ્રંથમાં આગમોમાંથી જ વિષયોનું સંકલન કરાયું છે, માટે આગમોમાંથી તેનું વિસ્તૃત વિવેચન ઉપલબ્ધ ન હોવાથી અનુયોગના કર્તાએ તેનું અહીં સંક્ષેપમાં ઉલ્લેખ કર્યો છે. આગળએ બધાની ચર્ચા કરશું. ૧ આચારાંગન ટીકામાં શીલાંકે આઠ પ્રકારના જ્ઞાનાચારોનો ઉલ્લેખ કર્યો છે. (૧) કાલાચાર (૨) વિનયાચાર (૩) બહુમાનાચાર (૪) ઉપધાનાચાર (૫) અનિન્હવાચાર (૬)વ્યંજનાચાર (૭) અર્થાચાર (૮) ઉભયાચાર વસ્તુતઃ આ આઠ જ્ઞાનાચારોમાં મુખ્ય રૂપથી જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયાનું વિવેચન કરાયું છે. (૧) કાલાચાર : કાલાચારમાં જ્ઞાનપ્રાપ્તિના યોગ્ય સમયનો વિચાર કરાયો છે. જૈન પરંપરા એમ માને છે કે પ્રથમ વયથી લઈને અંતિમવય સુધી અર્થાત્ બાલ્યકાલથી લઈને વૃધ્ધાવસ્થા સુધી જ્ઞાનની સાધના કરી શકાય છે. બીજા શબ્દોમાં જ્ઞાનપ્રાપ્તિની સાધના જીવનપર્યંત ચાલી શકે છે. જૈનાચાર્યોએ આ સંબંધમાં પણ વિસ્તારથી ચર્ચા કરી છે કે- 'સ્વાધ્યાય અને જ્ઞાનાર્જન માટે યોગ્ય સમય કર્યો છે ? સામાન્ય રીતે તો બધા કાલને જ્ઞાન-પ્રાપ્તિ માટે યોગ્ય મનાયા છે. તેને ક્રમશઃ પૂર્વાન્ત, અપરાન્ત, પ્રદોષ અને પ્રત્યૂષ કહેવાયા છે. સ્વાધ્યાય માટે કે જ્ઞાનાર્જન માટે નિષિદ્ધની ચર્ચા કરતાં બતાવાયું છે કે સૂર્યોદયનો કાલ, સૂર્યાસ્તનો કાલ, મધ્યાન્હ અને (૧) આચારાંગટીકા ૧/૧/૭ (ચ.પૃ.૫૭) (૩)ચ.પૃ. ૭૧-૧૦૦ અર્ધરાત્રિનો કાલ આ ચાર કાલ અથવા આ ચાર સંધ્યા સ્વાધ્યાય માટે યોગ્ય નથી. આ રીતે સ્થાનાંગમાં પણ તે બધી સ્થિતિઓનું વિસ્તારપૂર્વક વિવેચન કરાયું છે. જેમાં સ્વાધ્યાય ન કરવો જોઈએ. આ રીતે જૈનાચાર્યોએ પણ આ સંબંધમાં વિસ્તારથી ચર્ચા કરી છે. કેટલી દીક્ષાપર્યાયવાળા વ્યક્તિને કયા આગમનું અધ્યયન કરાવવું જોઈએ, અધ્યયન માટે યોગ્ય વય, સમય અને સાધનાત્મક પરિપકવતાનો વિચાર જ કાલાચાર છે. (૨) વિનયાચાર : વિનયાચારમાં આ તથ્ય ની વિસ્તારથી ચર્ચા કરાઈ છે કે કે ગુરુ શિષ્યનો સંબંધ કેવો હોવો જોઈએ અને શિષ્યને ગુરુ આચાર્ય પ્રત્યે કેવો વ્યવહાર કરવો જોઈએ. દુર્ભાગ્યથી આજે જ્યારે શિક્ષણ એક વ્યવસાય બની ગયું છે તેમાં વિનયનું સ્થાન ગૌણ થઈ ગયું છે. આજ તો જ્ઞાન ગુરૂમુખથી જ ઉપલબ્ધ થતું હતું ત્યારે શિષ્યને ગુરૂ પ્રત્યે આદર કે શ્રદ્ધાભાવ રાખવો અપરિહાર્ય હતો. કારણ કે આચાર્ય કે ગુરૂની પ્રસન્નતા પર જ જ્ઞાનની ઉપલબ્ધિ શક્ય હતી. આ ચર્ચાના પ્રસંગમાં જૈનાગમોમાં આચાર્યનું સ્વરૂપ અને તેના વિભિન્ન ભેદ વિસ્તારથી ઉલ્લિખિત છે. આ પ્રસંગે એ પણ બતાવ્યું છે કે આચાર્ય, ઉપાધ્યાય, ગુરૂ અને સહયોગી સાધકોની સેવાનું શું ફળ મળે છે. તેમાં એ બતાવ્યું છે કે- 'તથારુપ અથવા તો ગુણ સંપન્ન આચાર્યની પર્યુપાસના કરવાથી ધર્મશ્રવણનો લાભ મળે છે. ધર્મશ્રવણથી જ્ઞાનપ્રાપ્તિ થાય છે. જ્ઞાનથી વિજ્ઞાન અર્થાત્ વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય છે, વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થવાથી વ્યક્તિ હેયનો પરિત્યાગ કરે છે તેના ફળ સ્વરૂપ અનાશ્રવની પ્રાપ્તિ થાય છે. અનાશ્રવથી તપનો વિકાસ થાય છે. તપથી નિર્જરા કે કર્મક્ષય થાય છે અને જેનાથી અંતે અયોગી અવસ્થા કે મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ બાબતમાં એમ પણ બતાવ્યું છે કે સાધકને માટે ગુરૂકુલવાસ અર્થાત્ ગુરુના સાનિધ્યમાં રહેવાની ઉપયોગિતા શું છે ? એ સ્પષ્ટ છે કે ગુરુના સાનિધ્યમાં રહેવાથી એક તો શિષ્યનું હૃદય શંકાઓથી આક્રાંત નથી હોતું, કારણ કે શંકા થતાં જ તેના સમાધાન માટે ગુરુનું સાનિધ્ય હોય જ છે. બીજી બાજુ તેના ચારિત્રનું પણ અનુરક્ષણ થાય છે. કારણ કે ગુરુનું સાનિધ્ય હોવાથી સહજરૂપથી ચારિત્રના દોષોનું સેવન નથી થઈ શકતું. આ બાબતમાં એક તથ્યની ચર્ચા પણ ઉપલબ્ધ થાય છે કે ગુરુએ શિષ્યથી સત્ય છૂપાવવું ન જોઈએ. અપસિદ્ધાંતનો આશ્રય લઈને આગમપાઠને તોડી ફોડીને વ્યાખ્યા ન કરવી જોઈએ. અને પોતાના જ્ઞાનનું પ્રદર્શન પણ ન કરવું જોઈએ. તેને પ્રાજ્ઞ અને સાધક, પ્રશ્નકર્તા કે શ્રોતાની ઉપેક્ષા કે પરિહાસ પણ ન (૨)ચ.પૃ. ૬૪-૭૦ 54 Page #60 -------------------------------------------------------------------------- ________________ કરવો જોઈએ. આ રીતે આચાર્ય એ શિષ્યની શંકાઓનું કેવી રીતે સમાધાન કરવું જોઈએ તેની પણ વિસ્તારથી ચર્ચા કરાઈ છે. બીજા શબ્દોમાં શિષ્યની સાથે-સાથે ગુરુની જવાબદારીનો બોધ પણ સ્પષ્ટ કરાયો છે. સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ જાળવી રાખવાનું છે. આ પાઠ શુધ્ધિની સાધના છે. આગમગ્રંથોમાં આવેલા સ્વર અને વ્યંજનનો ખોટો ઉચ્ચાર ન કરવો તે જ વ્યંજનાચાર છે. કારણ કે ઉચ્ચારણભેદથી પાઠભેદ અને પાઠભેદથી અર્થભેદ થવાની શક્યતા રહે છે. માટે તે યુગમાં જ્યારે સંપૂર્ણ જ્ઞાન શ્રુતપરંપરાથી વંચિત રહેતું હતું ત્યારે વ્યંજનાચારનું મહત્ત્વપૂર્ણ સ્થાન હતું. વસ્તુતઃ આ ગ્રંથના મૂલપાઠને યથાવત્ સુરક્ષિત રાખવાની એક શૈક્ષણિક પ્રણાલી હતી. જે આગમપાઠોને યથાવત્ તથા પ્રમાણિક બનાવી રાખવા માટે આવશ્યક હતી. આ બાબતમાં ઉત્તરાધ્યયન ૧૧માં અધ્યયનના આધારે કોણ વ્યક્તિ શ્રદ્ધા યોગ્ય બહુશ્રુત બની શકે છે તેની વિવેચના કરાઈ છે. ઉત્તરાધ્યયનના પ્રથમ અને ૧૧મા અધ્યયનમાં તથા દશવૈકાલિકના નવમા અધ્યયનમાં વિનીત - અવિનીતના લક્ષણોની વિસ્તૃત ચર્ચા છે. એવી રીતે સુયોગ્ય શિષ્યએ કેવો વ્યવહાર ન કરવો જોઈએ, તે બાબતમાં દશાશ્રુતસ્કંધમાં તેત્રીસ આશાતનાનો ઉલ્લેખ છે. અનુયોગકર્તાએ આ બધા તથ્યોનો પ્રસ્તુતકૃતિમાં સંકલન કરી દીધું છે. ઉપધાનાચાર : જૈન પરંપરામાં જ્ઞાનસાધનાને તપસાધના સાથે જોડી છે. તેને તેની પારંપરિક ભાષામાં ઉપધાન કહેવાય છે. પ્રાચિનકાલથી જ તેના આ તથ્યના સંકેત ઉપલબ્ધ થાય છે કે કયા આગમનું અધ્યયન કરતી વખતે શિષ્યને કયું તપ કરવું જોઈએ, આ રીતે એક બાજુ જૈનાચાર્યોએ જ્ઞાનસાધના અને તપ સાધનાને પરસ્પર જોડેલી છે. તો આગમ સાહિત્યમાં એવા પ્રસંગ છે જેમાં નવદીક્ષિત અને અધ્યયનશીલ શિષ્ય માટે દીર્ઘકાલિન તપનો નિષેધ કરાયો છે. અનિન્હવાચાર : અનિન્હવાચારનો સામાન્ય અર્થ છે કે સત્ય સિદ્ધાંત અને પોતાના વિદ્યાગુરુના નામને છૂપાવવું ન જોઈએ. સામાન્યતઃ વ્યક્તિ પોતાને બહુશ્રુત કે વિદ્વાન સિદ્ધ કરવાને માટે પોતાના જ્ઞાનદાતા ગુરૂની ઉપેક્ષા કરે છે. તેનાં નામાદિ નથી બતાવતા. આ પ્રસંગ વિશેષરૂપથી જ્યારે શિષ્ય અને ગુરુમાં મતભેદ ઉપસ્થિત થાય છે. અને તે પોતાના ગુરૂથી પૃથક થઈને સ્વયં સ્વાધ્યાય : પોતાના નામથી સિદ્ધાંતનો પ્રચાર કરે છે. નિન્દ્વવ શબ્દનો અર્થ સત્યને છૂપાવવું એ છે. અનેક વખત વ્યક્તિ સત્યને જાણતો હોવા છતાં પણ પોતાની ચારિત્રિક નિર્બળતાને કારણે કે પોતાની સુવિધા માટે તેને તોડી-મોડીને વ્યાખ્યાયિત કરે છે. આ રીતની પ્રવૃત્તિ સામાન્યતઃ સુવિધાવાદ, શિથિલાચારી વ્યક્તિઓમાં હોય છે. વસ્તુતઃ નિન્તવાચારનું તાત્પર્ય એ છે કે વ્યક્તિને પોતાના અહંકારનું પોષણ માટે અથવા પોતાની નબળાઈને છૂપાવવા માટે સત્યને વિકૃત ન કરવું જોઈએ. વસ્તુતઃ આ એક પ્રકારે જ્ઞાનમાં પ્રમાણિક બની રહેવાની શિક્ષા છે. જૈનધર્મમાં આગમપાઠોને પોતાની સુવિધા માટે તોડ-મોડ કરવાનું ઠીક નથી મનાયું. વ્યંજનનાચાર, અર્થાચાર અને ઉભયાચાર : જૈન પરંપરામાં સ્વાધ્યાયને જ્ઞાન સાધનાનું અનિવાર્ય અંગ મનાયું છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં મુનિની દૈનિકચર્યાનું વિવેચન કરતાં દિવસ અને રાત્રિના આઠ પ્રહરમાં ચાર પ્રહર સ્વાધ્યાય માટે, બે પ્રહર ધ્યાન માટે, એક પ્રહર શારીરિક આવશ્યકતા પૂર્તિ માટે અને એક પ્રહર નિદ્રા માટે નિશ્ચિત કરાયેલ છે. તેનાથી જૈન સાધનાના ક્ષેત્રમાં જ્ઞાનની ઉપાસનાનું વ્યંજનાચારનું તાત્પર્ય શબ્દોના ઉચ્ચારણની શુદ્ધતાને કેટલું મહત્ત્વ છે તે સ્પષ્ટ થઈ જાય છે. જૈનાગમોમાં અને ૫૨વ 55 For Private Personal Use Only આવી રીતે આગમમાં આવેલા પ્રત્યેક શબ્દનો તેના સંદર્ભને અનુકૂલ સાચો અર્થ કરવો અર્થાચાર છે. સામાન્યતઃ પ્રત્યેક ભાષામાં અને વિશેષરૂપથી પ્રાકૃતભાષામાં એક જ શબ્દ વિભિન્ન અર્થમાં પ્રયુક્ત થતા હોય છે. જેવી રીતે "સુહ” શબ્દ "સુખ" અને "શુભ” બંનેનો વાચક છે. તથા સત્ય શબ્દ શાસ્ત્ર અને શસ્ત્ર બંનેનો વાચક છે. માટે આમિક પાઠોના અર્થ નિર્ધારણ કરવામાં પ્રમાણિકતા જાળવી રાખવા એ આવશ્યક મનાયું છે કે અધ્યયનમાં શુદ્ધ ઉચ્ચારણ અને સમ્યક્ અર્થનું પ્રતિપાદન આવશ્યક છે. શબ્દના ઉચ્ચારણ અને અર્થ નિર્ધારણની સંયુક્ત પ્રક્રિયા તદુભયાચાર કહેવાય છે. જ્ઞાનાર્જનના ક્ષેત્રમાં અને તેના પ્રતિપાદનના ક્ષેત્રમાં કઈ પ્રકારની સાવધાની અપેક્ષિત છે તેની ચર્ચા સૂત્રકૃતાંગમાં ઉપલબ્ધ થાય છે. તેમાં કહ્યું છે કે શાસ્તા પ્રત્યે શ્રદ્ધા રાખતા શ્રમણે આગમનું અન્યથા ઉચ્ચારણ ન કરવું જોઈએ અને આગમના અર્થ છૂપાવવો ન જોઈએ કે દૂષિત ન ક૨વો જોઈએ. ગુરૂ પાસેથી જેવી રીતે સૂત્રાર્થની વ્યાખ્યા સાંભળી હોય તેને ગુરુના નિર્દેશપૂર્વક ઉચ્ચારણથી અર્થભેદ થાય છે. અર્થભેદથી ક્રિયાભેદ થાય છે. યથાવત્ પ્રતિપાદિત કરવી જોઈએ. કારણ કે સૂત્રના અશુદ્ધ પ્રક્રિયાભેદથી સમ્યક્ આચારના અભાવમાં નિર્જરા નથી થતી અને નિર્જરાના અભાવમાં મોક્ષ નથી થતો. આ રીતે આગમપાઠની ઉચ્ચારણ શુદ્ધતા અને તેના પ્રસંગાનુસાર સમ્યક્ અર્થનું પ્રતિપાદન જ્ઞાનાર્જન પ્રક્રિયાની એક આવશ્યક શરત છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ પ્રસ્તાવના ગ્રંથોમાં સ્વાધ્યાય માટે અનુપયુક્ત કાલ અને સ્થાનથી પણ ચર્ચા મનોવૃત્તિઓ અને મનોભાવોને જાણે કારણ કે દુર્વાસનાઓ, કરાઈ છે.જેનો વિસ્તૃત ઉલ્લેખ પ્રસ્તુત ચરણાનુયોગ ગ્રંથમાં અને દુર્ભાવનાઓ અને દુષ્ટપ્રવૃત્તિઓનું નિરાકરણ ત્યારે જ શક્ય થયો છે. માટે આ ભૂમિકામાં તેની વિસ્તૃત ચર્ચા નહીં કરીએ. છે કે જ્યારે તે છે તેવા સ્વરૂપે જાણે તો જે વ્યક્તિ પોતાની જ્યાં સુધી સ્વાધ્યાયના સ્વરૂપનો પ્રશ્ન છે તો તે પ્રશ્ન એક બિમારી અને વિકૃતિઓને જાણે છે તે જ ચિકિત્સાના માધ્યમથી વિચારણીય પ્રશ્ન છે. સામાન્યતઃ સ્વાધ્યાયનાં નિમ્ન પાંચ અંગ તેનું નિવારણ કરી શકે છે. માટે સ્વના અધ્યયનનું તાત્પર્ય છે. મનાય છે – પોતાની મનોદશા અને વૃત્તિઓને જાણીને તેનું નિરાકરણ કરે. (૧) વાચના : મૂલ ગ્રંથ અને તેના અર્થનું પઠન પાઠન જૈનાગમોમાં આ આત્માના અધ્યયનને સ્વાધ્યાય ન કહેતાં ધ્યાન (૨) પુચ્છના : ગ્રંથના પઠનમાં ઉપસ્થિત શું કાન કહેલ છે. જે સ્વાધ્યાય બાદની અવસ્થા છે. સ્વાધ્યાયને સમાધાન પ્રાપ્ત કરવું. આત્મજ્ઞાન, ચિત્તની એકાગ્રતા, (ધ્યાન) આદિનું સાધન માનેલ છે અને આત્માનુભૂતિની પ્રક્રિયાને ધ્યાન કહેલ છે. (૩) પરિવર્તના પઠિત ગ્રંથોની આવૃત્તિ કરવી કે તેનું આપણે એ યાદ રાખવું જોઈએ કે શાસ્ત્રનું અધ્યયન હોય પુનઃ પઠન કરવું. (૪) અનુપ્રેક્ષા : પઠિત વિષયોના સંબંધમાં વિશેષરૂપથી કે પોતાની વૃત્તિઓ અને વાસનાઓનું અધ્યયન, પરંતુ બધાનું ચિંતન કરવું. સ્વાધ્યાયનો આ પક્ષ ચિંતન કે વિમર્શની મહત્તાને લક્ષ્ય મનોવિકારો અને વાસનાઓનું પરિશોધન છે. * આત્મશોધનની આ પ્રક્રિયામાં જ્ઞાન માત્ર “જ્ઞાન” ન રહેતાં સ્પષ્ટ કરે છે. ''જ્ઞાનાચાર” બની જાય છે. | (૫)ધર્મકથા : પ્રવચન કરવું કે ઉપદેશ આપવો. વસ્તુતઃ જૈનાચાર્યો એ આ તથ્યની વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે કે સ્વાધ્યાયનું આ અંગ એ વાતનો સંકેત કરે છે કે પ્રાપ્ત જ્ઞાનનું કઈ વ્યક્તિ શિક્ષા પ્રદાન કરવાને અયોગ્ય છે. બૃહતુકલ્પસૂત્ર વિતરણ પણ જ્ઞાન-સાધનાનું એક આવશ્યક અંગ છે. (૪૬)માં નપુંસક (પંડક) કામુક (વાતિક) અને કલીવહીન પરંતુ મારી દષ્ટિએ આ બધાં સ્વાધ્યાયનાં બાહ્યરૂપ છે. ભાવનાથી ગ્રસિત વ્યક્તિ)ને શિક્ષાપ્રદાન કરવા માટે અયોગ્ય જૈન પરિભાષામાં તેને દ્રવ્ય સ્વાધ્યાય પણ કહી શકાય છે. કહ્યા છે. ઉત્તરાધ્યયન સુત્ર (૧૧/૫) માં તે કારણોનું પણ સ્વાધ્યાયનો વાસ્તવિક અર્થ શું છે ? તે તો શબ્દ ની વ્યુત્પત્તિમાં વિશ્લેષણ કર્યું છે. જેની ઉપસ્થિતિમાં જ્ઞાનની પ્રાપ્તિ શક્ય નથી. જ છપાયેલો છે. સ્વાધ્યાય શબ્દ સ્વ-અધ્યાયથી બન્યું છે. તેના પાંચ કારણ છે. (૧) માન (અહંકાર)(૨) ક્રોધ (૩) પ્રમાદ અધ્યાય શબ્દ અધ્યયન, પઠન અને મનનનો વાચક છે. જો આ છે (અનુત્સાહ)(૪) રોગ અને (પ) આળસ, આ રીતે જૈનાગમોમાં દૃષ્ટિથી અર્થ કરવામાં આવે તો તેનો એક અર્થ થશે સ્વ' અર્થાત ઇg જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયાના રૂપમાં જ્ઞાનાચારનું વિસ્તૃત વર્ણન પોતાનું અધ્યયન. અહીં એ પ્રશ્ન સ્વાભાવિક થાય છે કે પોતાના 4 ઉપલબ્ધ છે. જ્ઞાનાચાર વસ્તુત:જ્ઞાનનો પ્રયોગાત્મક કે વ્યવહારિક અધ્યયનનું શું તાત્પર્ય છે ? અને સાધનાના ક્ષેત્રમાં તેની શું પક્ષ છે. તે જ્ઞાનોપલબ્ધિની પ્રક્રિયા છે. ઉપયોગિતા ? “માત્માનં વિદ્ધિ” આ ઉપનિષદનો મહત્ત્વપૂર્ણ દર્શનાચારઃ ઉદ્યો છે. જૈન પરંપરામાં આચારાંગ આત્મજ્ઞાનની જેવી રીતે જ્ઞાનને એક આચાર અર્થાત સાધનાની એક પ્રાથમિકતાને પ્રતિપાદિત કરે છે. “વ ગામ " હું કોણ છું , આ ઉપનિષદો તથા જૈન આગમોનું મૂળ હાર્દ છે. પરંતુ એ વાત વિશેષ પ્રક્રિયા માનેલ છે એવી જ રીતે દર્શનનો પણ સાધનાની સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ કે તે અમૂર્ત આત્મતત્ત્વ જે સમસ્ત એક પ્રક્રિયાના રૂપમાં જ સ્વીકાર કરાયો છે. જેવી રીતે આપણે જ્ઞાનપ્રક્રિયાનો આધાર છે તે જ્ઞાનનો વિષય નથી બની શકતો. 3R 15 બની તો પૂર્વે સંકેત કરેલ છે કે જૈન પરંપરામાં દર્શન શબ્દ ઐક્ટ્રિક જે જ્ઞાનનો વિષય બની શકે છે. તે છે વ્યક્તિથી અનભતિઓ અનુભૂતિ, આત્મસાક્ષાત્કાર, દષ્ટિકોણ વિશેષ, દાર્શનિક સિદ્ધાંત તથા ભાવનાઓ. વ્યક્તિ પોતાની અનુભૂતિઓ, વત્તિઓ. વિશેષ, દાર્શનિક અથવા તત્ત્વમિમાંસીય અવધારણાઓ પ્રત્યે વાસનાઓ અને મનોદશાનો જ્ઞાતા બની શકે છે. તેના જ્ઞાતા આસ્થા તથા દેવ ગુરૂ ધર્મ પ્રત્યે શ્રધ્ધા આ વિવિધ અર્થોમાં પ્રયુક્ત થવું, તેને જાણવાનો પ્રયત્ન કરવો તે જ સ્વાધ્યાયનો મળ અર્થ થયેલ છે, પરંતુ જ્યારે આપણે દર્શન શબ્દનો પ્રયોગ દર્શનાચારના છે. સ્વાધ્યાયનો અર્થ એ છે કે પોતાની અંદર ડોકીયું કરવું. રૂપમાં કરીએ છીએ તો અહીં આપણું તાત્પર્ય તે પ્રક્રિયા વિશેષ પોતાની વૃત્તિઓ અને વાસનાને જોવી, પોતાની મનોદશા તથા સાધના વિશેષ તથા સાધના વિશેષથી હોય છે જેના દ્વારા વ્યક્તિ સમ્યફ વાંચવી, જૈન સાધનાની બાબતમાં આચારાંગમાં વારંવાર કહ્યું દષ્ટિકોણને પ્રાપ્ત કરી શકે છે. માટે દર્શનાચારની વિવેચના છે કે- 'તું દેખ અને દઝા બન.' નિશ્ચિતરૂપથી આધ્યાત્મિક જ કરતાં સર્વ પ્રથમ જેના દ્વારા વ્યક્તિનો દષ્ટિકોણ દુષિત થાય છે વિકાસ માટે ઘણું જ આવશ્યક છે કે વ્યક્તિ પોતાની વાસનાઓ, તે તથ્યો પર વિચારીશું, ત્યારબાદ જેના વડે વ્યક્તિની દૃષ્ટિ કે 56 Page #62 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ શ્રદ્ધા સમ્યક્ બને છે તે તથ્યો પર વિચારીશું. કારણ કે દર્શનાચારનું છે. વળી અનાસક્તિ વૈરાગ્ય અને પાપકર્મથી વિરતિનું કારણ તાત્પર્ય છે કે- 'મિથ્થામાન્યતાઓ છોડાવીને આત્માને સમ્યફ બને છે. કારણ કે આસક્તિ કે રાગનું તત્ત્વ જ આપણને સંસારમાં માન્યતામાં સુસ્થિર કરવો.' જોડે છે અને અશુભાચરણનું કારણ બને છે. જૈન પરંપરામાં અયથાર્થ માન્યતાઓના રૂપમાં પરંતુ આ બધા સિવાય જૈનચિંતકોએ સમ્યક્દર્શનની મિથ્યાદર્શનની ચર્ચા કરતાં વિપરીત માન્યતાઓની સાથોસાથ ઉપલબ્ધિ માટે ક્રોધ, માન, માયા અને લોભની તીવ્રતમ આગ્રહ. અભિનિવેશ, એકાંત આદિને પણ મિથ્યાત્વની કોટિમાં આવેગોને અર્થાત અનંતાનુબંધી કષાયોનું ઉપશમન અવશ્યક માન્યા છે. વસ્તુતઃ જૈનદર્શન સત્યને પોતાના સંપૂર્ણરૂપમાં માન્યું છે. જ્યાં સુધી આ તીવ્રતમ કપાયોનું ઉપશમન નથી જોવાનો પ્રયત્ન કરે છે. જો કે તે એ માન્યતા છે કે "અનંત થતું ત્યાં સુધી સમ્યક્દર્શનની ઉપલબ્ધિ અને તેનું ટકવું શક્ય ધર્માત્મક વસ્તુના સંપૂર્ણ પક્ષોનો બોધ સીમિત માનવીય જ્ઞાનથી નથી હોતું . શક્ય નથી. માટે પોતાના જ્ઞાનની સીમાઓને જાણીને બીજાના માટે દર્શનાચારની સાધનાનો અર્થ છે સદાય એ પ્રયત્ન દૃષ્ટિકોણ કે સંભાવનાઓને પૂર્ણતઃ અસત્ય કહીને નકારવી નહીં, યથાર્થ કે સમ્યફ દષ્ટિકોણને આવશ્યક અંગ મનાયું છે. ' કરવો અને સજાગતા રાખવી કે કષાયો અને વાસનાઓનો એ સ્પષ્ટ છે કે એકાંતિક દૃષ્ટિકોણ કે આપણા પૂર્વગ્રહ અર્થાત્ આવેશ આપણા અંતરાત્માનો અવાજ કે આત્માનુભૂતિને દબાવી દુરભિનિવેશ સત્યને સમજવામાં બાધક હોય છે. ત્યારે સમ્યફ ' ન દે. પરંતુ પ્રત્યેક સાધક માટે એ શક્ય નથી કે તે પોતાની દર્શનની ઉપલબ્ધિ માટે વ્યકિત પોતાની જાતને દુરભિનિવેશ દૃષ્ટિકોણને પૂર્વગ્રહો, રાગ-દ્વેષજન્ય દુરભિનિવેશ અને કષાયોના અને પૂર્વગ્રહોથી મુક્ત રાખે તે આવશ્યક છે. પાશ્ચાત્ય દાર્શનિક જ તીવ્રતમ આવેગોથી મુક્ત કરી શકે. જૈનધર્મમાં સાધનાનું મુખ્ય દેકાએ પણ આ તથ્યની વિશેષરૂપથી ચર્ચા કરી છે. કારણ કે લક્ષ્ય વીતરાગ દશા કે સમત્વ (સામાયિક) ની ઉપલબ્ધિ મનાયું જ્યાં સુધી વ્યક્તિ દુરાગ્રહો અને પૂર્વાભિનિવેશથી મુક્ત નથી છે નથી છે. માટે જો આપણે સમ્યફદર્શનનો અર્થ રાગ-દ્વેષથી પર વસ્તુના થતા ત્યાં સુધી દષ્ટિ નિર્મલ નથી થતી અને જ્યાં સુધી દષ્ટિ યથાર્થ સ્વરૂપને જાણવા માટે વીતરાગ દૃષ્ટિની પ્રાપ્તિને માનીએ નિર્મલ નથી થતી ત્યાં સુધી તે સત્યને યથાર્થરૂપમાં સમજી શકતા તો સ્વભાવિક જ પ્રશ્ન થાય કે- એવી વીતરાગદષ્ટિનું નિર્માણ નથી. જ્યાં સુધી વ્યક્તિની દષ્ટિ પર રાગદ્વેષરૂપી રંગિન ચશમાં તો સાધનાના અંતે થાય છે. જ્યારે સંખ્યકુદર્શન તો સાધનાનું ચડેલા છે ત્યાં સુધી તેના માટે સત્યનું દર્શન શક્ય નથી, તે પ્રારંભિક તથા આવશ્યક ચરણ મનાય છે. આ સમસ્યાના પૂર્વાગ્રહ અને દુરભિનિવેશોથી મુક્ત નથી, ત્યારે દર્શનવિસદ્ધિ સમાધાન માટે જૈનાચાર્યોએ આ વ્યવસ્થા આપી કે જ્યાં સુધી માટે પૂર્વાગ્રહ અને દુરભિનિવેશ છોડવા પડશે. વ્યક્તિ પોતે દુરાગ્રહો અને દુરભિનિવેશથી મુક્ત થઈને જૈનાગમો અને વિશેષરૂપથી સત્રકતાંગમાં એકાંતિક વીતરાગજીવન દૃષ્ટિને નથી કરી ત્યાં સુધી તેના માટે ઉચિત એ મિથ્યા ધારણાઓનો ઉલ્લેખ છે. જેને મુખ્યતઃ ક્રિયાવાદ. છે કે તે વીતરાગનાં વચનો પ્રત્યે આસ્તિકય બુદ્ધિ કે શ્રદ્ધાભાવ અક્રિયાવાદ, અજ્ઞાનવાદ અને વિનયવાદના નામથી વગઈકત રાખે. રોગીને રોગથી મુક્ત બનવા માટે બે જ વિકલ્પ છે. એક કરાયા છે. પરંતુ તેના સિવાય ઈશ્વરકર્તત્વવાદ. એકત્વવાદતો તે પોતાની બિમારીને સ્વયં સમજીને માનતો હોય તો તેના ઈડાથી સુષ્ટિની ઉત્પતિ, નિયતિવાદ, ભૌતિકવાદ કે ભોગવાદ માટે વેદનો સહારો લેવો, તેના આદેશોને માનવા અને તંદનરૂપ આદિનો પણ ઉલ્લેખ તથા ખંડન જૈનાગમોમાં જોવા મળે છે. વ્યવહાર કરવો આવશ્યક હોય છે. આ વાત આધ્યાત્મિક સમ્યકદર્શનનાં પાંચ લક્ષણોની ચર્ચા જૈન આગમસાહિત્યમાં જોવા સંદર્ભમાં પણ છે. કાં તો વ્યક્તિ પોતે જ પોતાની આધ્યાત્મિક મળે છે તેમાં સમત્વનું સ્થાન સૌ પ્રથમ છે. સમભાવ, વિકૃતિઓને કે અપૂર્ણતાને સમજે અને અનાસક્તિ, પાપકર્મો પ્રત્યે ભય, બીજાં પ્રાણીઓને આત્મવત પ્રયત્ન કરે. આધ્યાત્મિક વિકૃતિનું તાત્પર્ય રાગ-દ્વેષ અને સમજીને તેના પ્રત્યે પોતાના આત્મવતું વ્યવહાર કરવો અને કષાયોથી મુક્ત થવું તે જ છે. જો વ્યક્તિ એટલો સમર્થ નથી કે આસ્તિકેય કે શ્રદ્ધા આ પાંચ સમ્યક્દર્શનનાં લક્ષણ મનાય છે. તે સજાગ થઈને પોતાની વાસનાત્મક વૃત્તિયો કે ચિત્તની તેમાં પણ સમત્વ અને અનાસકિત મુખ્ય તત્ત્વ છે. સમત્વથી વિકૃતિઓને જોઈ શકે અને તેનાથી પર થઈ શકે. તેના માટે પ્રાણીઓને આત્મવતુ માનવાનો બોધ થાય છે. જે અનુકંપાનું બીજો ઉપાય એ છે કે- 'પ્રબુદ્ધ આત્માઓન કારણ બને છે. સાથે જ સમત્વની સાધનાથી સાંસારિક અનુકૂલ શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરી તદ્દનુરૂપ સાધના કરે. સાધનાના ક્ષેત્રમાં અને પ્રતિકુલ પરિસ્થિતિઓમાં ચિત્તની અવિચલતા જળવાઈ શ્રદ્ધા કે આસ્તિષ્પ બદ્ધિનું સ્થાન આ જ હોય છે અને એ જ રહે છે. આ વાસ્તવિક રૂપમાં દૃષ્ટિકોણની વિશુદ્ધિનો આધાર દર્શનાચાર છે. For Private 57ersonal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના તત્ત્વાર્થસૂત્રમાં સમ્યકદર્શનનાં બે રૂપ માન્યા છે?નિસર્ગજ વાચક બની ગયો. પરંતુ પ્રારંભમાં આ સ્થિતિ ન હતી. દર્શન અને અભિગમજ. ૧ તેને ઉત્તરાધ્યયનસૂત્રમાં નિસર્ગરુચિ અને શબ્દ આત્માનુભૂતિ કે દષ્ટાભાવનો વાચક હતો. ત્યારબાદ પણ ઉપદેશરુચિ કહીને વ્યાખ્યાયિત કરાયા છે. નિસર્ગરુચિ સમ્યક દર્શનમાં શ્રદ્ધાનું સ્થાન હોવા છતાં પણ તે શ્રદ્ધા તાત્વિક સમ્યક્ત્વનો મતલબ છે કે પરોપદેશ વિના જ પોતાના કષાયો માન્યતાઓના સંદર્ભમાં હતી; વ્યક્તિ વિશેષ પ્રત્યે નહીં. અને વાસનાની મંદતાના કારણે સત્યનું યથાર્થરૂપમાં દર્શન કરી પ્રાચીન ગ્રંથોમાં આત્માનું અસ્તિત્વ, આત્માની નિત્યતા, લેવું. વ્યક્તિના જીવનમાં ક્યારેક-કયારેક એવા અવસર ઉપલબ્ધ આત્મ કયારેક આવા અવસર ઉપલબ્ધ આત્માનું કર્તુત્વ અને ભોકતૃત્વ, આત્માની મુક્તિની શક્યતા થાય છે કે સ્વાભાવિક જ તેનો કષાયો અને વાસનાનો આવેગ અને મુક્તિના માર્ગનો સ્વીકાર કરવો તે જ સમ્યકદર્શન મનાયું; ઓછો થઈ જાય છે અને વ્યક્તિ સત્યનું દર્શન કે અનુભૂતિ પરંતુ જ્યારે આપણે આગમોમાં સમ્યક્દર્શનનાં આઠ અંગો અને કરવા લાગે છે. તે પોતાના કષાયોની તરતમતાના આધારે પાંચ અતિચારોની ચર્ચાને જોઈએ છીએ તો નિશ્ચિત તે આપણને નિશ્ચિતરૂપથી પોતાની આત્મિક વિકૃતિઓ કે કમજોરીઓને ધાર્મિક આસ્થાઓ પ્રત્યેની શ્રદ્ધાને દઢ કરવાનો પ્રયત્ન લાગે જાણી લે છે. દા.ત., એક પાંડુરોગથી ગ્રસ્ત વ્યક્તિ તેના રક્તમાં છે. આ બાબતમાં ઉત્તરાધ્યયન સૂત્રમાં સમ્યકત્વની આઠ પીળાશ ના કારણે જ્યારે તે જાણી લે છે કે તેની દષ્ટિમાં કંઈક પ્રભાવનાના અંગોની ચર્ચા થઈ છે. અહીં પ્રભાવનાનું તાત્પર્ય દોષ છે ત્યારે તે તેની ચિકિત્સા કે નિવારણનો પ્રયત્ન કરે છે. લોકોને જૈનધર્મ પ્રત્યે આકર્ષિત કરવા અને તેમાં તેની શ્રદ્ધાને પરંતુ બધા લોકોમાં આવી વૈચારિક પરિપકવતાં નથી હોતી કે દઢ બનાવવાનું છે. આ આઠ પ્રભાવના નીચે મુજબ છે.' તે પોતાની વિકૃતિઓને સમ્યક્ પ્રકારથી જાણી નથી શકતા. (૧) જિને પ્રવચન પ્રત્યે શંકા ન રાખવી. તેના માટે એ ઉચિત છે કે તે ચિકિત્સકની સલાહ માને અને (૨) ફળની ઇચ્છા અથવા અન્ય ધર્મ અને દર્શનની ઇચ્છા તદ્દનુરૂપ પોતાની બિમારી દૂર કરવા પ્રયત્ન કરે. ન રાખવી. ઉત્તરાધ્યયનસૂત્રમાં સમ્યક્ત્વના પ્રકારોના સંદર્ભમાં દશ પ્રકારની સમ્યકત્વરૂચિનું વિવરણ જોવા મળે છે.૩ અમે અહીં (૩) જિન ધર્મની નિંદા ન કરવી. તેમાંથી માત્ર બે નિસર્ગરુચિ અને ઉપદેશ રુચિનું વિવેચન કર્યું (૪) મૂર્ખતાપૂર્ણ અંધ વિશ્વાસ ન રાખવો. છે. ઉપદેશરુચિનું તાત્પર્ય છે. બીજાના માધ્યમથી સત્યના (૫) પોતાની શ્રદ્ધાને દઢ બનાવવા પ્રયત્ન કરવો. સ્વરૂપને સાંભળીને વિશ્વાસ રાખવો. આ રુચિઓમાં આજ્ઞા- (૬) ધર્મમાર્ગથી પતિત લોકોને પાછાવાળી સ્થિર કરવા. રુચિ, ક્રિયારુચિ પણ મહત્ત્વપૂર્ણ છે. વડીલોની તથા વીતરાગની (૭) સ્વધર્મી બંધુ પ્રત્યે વાત્સલ્યભાવ રાખવો, અર્થાત્ આજ્ઞાના પાલનને જ ધર્મસાધનાનું સર્વસ્વ સમજીવી તે જ તેના સુખદુઃખમાં સહભાગી બનવું. આજ્ઞારુચિ સમ્યક્ત્વ છે. બુદ્ધિપૂર્વક સત્યને સમજીને તેના પર (૮) જૈનધર્મની પ્રભાવના કે પ્રસારનો પ્રયત્ન કરવો. શ્રદ્ધા કરવી તે અભિગમરુચિ છે. આ રીતે સ્પષ્ટરૂપથી જણાય છે કે સમ્યફદર્શનના મૂળમાં આ રીતે જે વ્યક્તિની રુચિ અને આસ્થાનું કેન્દ્ર ધાર્મિક પૂર્વાગ્રહોથી રહિત સમભાવથી યુક્ત હોવું તથા સાક્ષીભાવમાં વિધિ - વિધાનો કે ધાર્મિક ક્રિયાકાંડોનું સંપાદન થાય છે તેને સ્થિત રહેવાની વાત મુખ્ય હતી. ત્યાં આગળ વધીને ધાર્મિક ક્રિયાચિ સમ્યકત્વ કહેવાય છે. આપણે જાણીએ છીએ કે જ્યાં અભિનિવેશ અને આસ્થાની પુષ્ટિના પ્રયત્ન મુખ્ય થતા ગયા. નિસર્ગરુચિ અને અભિગમરુચિમાં સમજપૂર્વક શ્રદ્ધા હોય છે. દર્શન – આત્મદર્શનથી તત્ત્વદર્શન અને પછી શ્રદ્ધાભાવ બની ત્યાં ઉપદેશરુચિ, આજ્ઞારુચિ અને ક્રિયારુચિમાં વિવેકના સ્થાને ગયો. આ રીતે જ્યારે દર્શનના પાંચ અતિચારની ચર્ચા થઈ તો શ્રદ્ધાનો પક્ષ અધિક મહત્ત્વપૂર્ણ હોય છે. દર્શનાચારની ચર્ચાના - તેમાં પણ જિન વચન પ્રત્યે શંકા કરવાનો, અન્યમતની આકાંક્ષા પ્રસંગમાં તેના વિવિધરૂપોની વિસ્તૃત ચર્ચા અહીં શક્ય નથી. કે ઇચ્છા કરવાનો, અન્ય ધર્માવલંબીઓ સાથે સંપર્ક રાખવાનો છતાં પણ જો આપણે ઐતિહાસિક વિકાસની દૃષ્ટિથી વિચારીએ અને તેની પ્રસંશા કરવાનો નિષેધ કરી દેવાયો કારણ કે આ તો જૈનધર્મમાં સમ્યક્દર્શન શબ્દના અર્થનો જે વિકાસ થયો છે એવા આધાર હતા કે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિની જૈન ધર્મ તેમાં આગળ વધીને સત્યની અનુભૂતિ અથવા પૂર્વાગ્રહોથી યુક્ત પ્રત્યેની આસ્થાને સુરક્ષિત રાખી શકાતી હતી. જો કે આતથ્ય દૃષ્ટિની અપેક્ષાએ ક્રમશ: આસ્થા અને શ્રદ્ધાનું તત્ત્વ મુખ્ય થતું સમ્યફદર્શનના મૂળ અર્થ સાથે સંગતિ નથી રાખતાં કારણ કે ગયું અને અંતમાં તે દેવ – ગુરૂ અને ધર્મ કે શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધાનો (૧) તત્વાર્થ, ૧૩. (૩) ઉત્તરાધ્યયન ૨૮, ગા. ૧૬-૨૭. (૨) ઉત્તરાધ્યયન ૨૮/૧૬, સ્થાનાંગ – ૨/૧/પ૯ (૪) ઉત્તરાધ્યયન - ૨૮૩૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ સમ્યક્દર્શનનું મૂળ તાત્પર્ય તો સત્યનિષ્ઠા કે નિષ્પક્ષ દૃષ્ટિથી શ્રદ્ધાને પણ સમ્યક્દર્શન કર્યું છે. તે જ આગળ જતાં દેવ-ગુરુ સત્યાન્વેષણનો પ્રયત્ન કરવાનો છે. સમ્યક્દર્શનના અતિચારોની અને ધર્મ પ્રત્યે શ્રદ્ધાનો વાચક બન્યો. આ સમસ્ત ચર્ચાથી એ ચર્ચામાં સંશયને એક અતિચાર મનાયો છે. અને તેની ગણને પણ સિદ્ધ થાય છે કે દર્શન શબ્દ માત્ર વિશ્વાસનો પ્રતીક નહોતા હેય તત્ત્વમાં કરાઈ છે. જ્યારે. આચારાંગમાં સંશયને જ્ઞાનનું વિશ્વાસને અનુરૂપ જીવન જીવવાનો સૂચક છે અને આ અર્થમાં આવશ્યક સાધન માન્યું છે. તેમાં કહ્યું છે કે જે સંશયનો પરિજ્ઞાતા તે દર્શનાચાર બની જાય છે. હોય છે તે સંસારનો પરિજ્ઞાતા હોય છે.૧ વસ્તુતઃ અહીં સંશયને દર્શનાચાર પ્રસ્તુત કૃતિમાં : જ્ઞાનપ્રાપ્તિમાં બાધક ન માનતાં જ્ઞાનવિકાસનું સાધન મનાયેલ દર્શનાચારનો પ્રારંભ દર્શનના સ્વરૂપની ચર્ચાથી કરાયો છે. અહીં સંશય વ્યક્તિની જિજ્ઞાસાવૃત્તિનો સૂચક છે. કારણ કે છે. તેમાં સમ્યકદર્શનનાં લક્ષણ એવં પ્રકાર, સમ્યક્દર્શનનું જિજ્ઞાસાવૃત્તિના અભાવમાં જ્ઞાનનો વિકાસ નથી થતો. આ રીતે ક0 રની ફળ તેની પ્રાપ્તિ માટે અનુકૂલ આયુષ્ય, કાળ એવં દિશાઓ જેવા જ્યાં સમ્યક્દર્શનનાં અતિચારોમાં અન્ય મતની પ્રસંશા કરવી મહત્ત્વપૂર્ણ વિષયોની ચર્ચાની સાથે-સાથે સમ્યત્ત્વની પ્રભાવનાનાં અને તેના અનુયાયી સાથે સંપર્ક રાખવો અનુચિત માનેલ છે તો આઠ અંગ. રુચિના આધારે સમ્યકત્વના દસ પ્રકારોની ચર્ચા સુત્રકતાંગમાં જે પોતાના મતની પ્રસંશા કરે અને બીજાના મતની પણ પ્રસંગાનુસાર મળે છે. જેનો સંકેત પૂર્વે કરાઈ ગયો છે. નિદા કરે તે વ્યક્તિઓની આલોચના કરાઈ છે. માત્ર એટલું પ્રસ્તુત ગ્રંથમાં સમ્યક્દર્શનના સંબંધમાં આ મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ જ નહીં સૂત્રકૃતાંગમાં તો અસિતકેવલ, નમિ, રામપુત્ર, બાહુક, સિવાય બોધિની સુલભતા એવં દુર્લભતાના પાંચ કારણો પર પરાશર, દ્વૈપાયન આદિને જિનપ્રવચન સમ્મત મનાયા છે. પણ પ્રકાશ પાડયો છે. આ બાબતમાં ત્રણ પ્રકારના દુર્બોધ્ય ઉત્તરાધ્યયનમાં પણ અન્યલિંગ સિદ્ધોનો ઉલ્લેખ છે. અને ત્રણ ઉલ્લ ખ છે. અને ત્રણ પ્રકારના સુબોધ્ય જીવોનું વર્ણન કરતાં સુલભબોધિ ઋષિભાષિતમાં નારદ, યાજ્ઞવઠ્ય, આલિ, ઉદ્દાલક, અને દુર્લભબોધિનાં લક્ષણો એવં તેના ફરકને સ્પષ્ટ કરાયો છે. સંખલિગોસાલ, સંજય (વયદ્ધિપુટ) સારિપુત્ર, મહાકાશ્યપ, સાથે જ બોધિલાભમાં બાધક એવં સાધક હેતુઓનું વિસ્તૃત આદિને અહંતુ મહર્ષિના સન્માનિતપદ અપાયાં છે.૪ વિવરણ પણ ઉપલબ્ધ થાય છે. શ્રદ્ધાળુ અને અશ્રદ્ધાલુના આ રીતે આ બંને દૃષ્ટિકોણોમાં એક મહત્ત્વપૂર્ણ ફરક અંતરને સ્પષ્ટ કરતાં અંતમાં બતાવ્યું છે કે- 'સમ્યફષ્ટિનું છે. તે આ વાતનો સૂચક છે. જે સમ્યફદર્શન શબ્દ કોઈક યુગમાં સમસ્તજ્ઞાન એવં આચાર પણ સમફરૂપમાં પરિણત થાય છે. આગ્રહમુક્ત દૃષ્ટિથી સત્યાન્વેષણ કે આત્માનુભૂતિનો પરિચાયક આ પ્રસંગે સમ્યગુદર્શી શ્રમણના પરિષહ જય અર્થાતહતો તે આગળ જતાં એક પરંપરા વિશેની માન્યતાઓથી સાધના માર્ગમાં સફળતા તથા અસમ્યગુદર્શી શ્રમણનો પરીષહ મૂલબદ્ધ થવા લાગ્યો. જો કે સૂત્રકૃતાંગમાં પણ અન્ય મતોની પરાજય સાધનાના ક્ષેત્રમાં નિષ્ફળતાની ચર્ચા કરાઈ છે. વળી સમાલોચના ઉપલબ્ધ થાય છે. પરંતુ તે આલોચનાઓ મૂલતઃ સમ્યક પરાક્રમ અર્થાતુ સમ્યક્ત્વ સાધનાનાં અંગોની કાં તો એ કાંતિક અને અયુક્તિસંગત માન્યતાઓ પ્રત્યે છે કે ઉત્તરાધ્યયન સુત્રના ર૯માં અધ્યયનનાં આધારે ચર્ચા કરાઈ છે. પછી શિથિલાચારી કે સ્વચ્છંદપ્રવૃત્તિ માટે છે. જેમ સૂત્રકૃતાંગમાં તેની સાથે જ સંવેગ-નિર્વેદ આદિની ચર્ચા પણ કરાઈ છે. આમાં મુખ્ય તથા પંચમહાભૂતવાદી, ઈશ્વરકર્તુત્વવાદી, આત્મસ્વૈતવાદી, ચાર પ્રકારની શ્રદ્ધા અને સમ્યકત્વના પાંચ અતિચારોનું પણ નિયતિવાદી આદિ અવધારણાઓની સમાલોચના પ્રસ્તુત કરાઈ વિશદ વિવેચન ઉપલબ્ધ છે. આ પ્રસંગે અનુશ્રોત અને પ્રતિશ્રોત છે તેમ આચારાંગમાં આત્મવાદ, લોકવાદ, ક્રિયાવાદ અને જેવા મહત્ત્વપૂર્ણ વિષયોની ચર્ચાની સાથોસાથ અસ્થિરાત્મા કેવા કર્મવાદની સ્થાપના કરાઈ છે. વસ્તુત: પ્રારંભમાં જૈનપરંપરામાં હોય છે તે પણ વિભિન્ન ઉપમાઓથી બતાવ્યું છે. સાધુતાથી સમ્યકદર્શનનું તાત્પર્ય આત્માનુભૂતિ કે સાક્ષીભાવ હતું ત્યારબાદ પતિત શ્રમણની દશાનું વર્ણન કરતાં સંયમની સાધનામાં રત આત્મા અને લોકના અસ્તિત્વનો સ્વીકાર કરી આત્માને પોતાના રહેવાવાળાને સુખી તથા પતિત થવાવાળાને દુ:ખી કહ્યા છે. કર્માનુસાર ફળ પ્રાપ્તિના રૂપમાં વિવિધ યોનિઓમાં જન્મ લેનારો તથા શ્રમણોને સંયમમાં સ્થિર રહેવાનો સંદેશ આપ્યો છે. સ્વીકારીને માન્યો, ષટદ્રવ્ય અને નવતત્ત્વ પ્રત્યેની આસ્થાને મિથ્યાદર્શન પર વિજય મેળવવાથી શું લાભ થાય છે. તેના પર સમ્યક્દર્શન કહ્યું છે. બાદમાં જિન અને જિન આગમો પ્રત્યેની પ્રકાશ કરાયો છે. ચાર અન્યતીર્થીની શ્રદ્ધાનું નિરસન કરતાં (૧) આચારાંગ ૧ | ૫ / ૧ / ૧૪૯ (૨) સૂત્રકૃતાંગ – ૧ / ૧ / ૨ / ૨૩ (૩) સૂત્રકૃતાંગ - ૧ | ૩ | ૪ ૧-૪. (૪) ઋષિભાષિત એક અધ્યયન - (ડૉ. સાગરમલ જૈન) પૃ. ૧૭ / ૧૮ For Private59ersonal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ પ્રસ્તાવના ક્રમશ:૧ તજજીવ તારીરવાદ, પંચમહાભૂતવાદ, ઈશ્વર દસ પ્રકારના અસંવર, દસ પ્રકારના સંવરની ચર્ચા કરતાં બતાવ્યું કાર્તિકવાદ તથા નિયતિવાદની સમાલોચના કરી છે. છે કે સંવર કરવાવાળા જ મહાયજ્ઞના કર્તા છે. ત્યારબાદ દસ મિથ્યાષ્ટિઓની આ ચર્ચાના પ્રસંગમાં સૂત્રકૃતાંગમાં ઉલ્લેખિત પ્રકારની અસમાધિ અને દસ પ્રકારની સમાધિ તથા અસંવૃત્ત સૃષ્ટિની ઉત્પત્તિના વિભિન્ન સિદ્ધાંતો, આત્મ અકર્તાવાદ, અને સંવૃત્ત અણગારના સંસારપરિભ્રમણની ચર્ચાની સાથે એકાત્મવાદ, આત્મષષ્ઠવાદ અને પંચમહાભૂત સિવાયના ચારિત્રસંપન્નતાનાં ફળની પણ ચર્ચા કરાઈ છે. તદ્નન્તર અવતારવાદ, લોકવાદ એવં પંચ સ્કંધવાદની પણ સમિક્ષા કરાઈ ચારિત્રાચારમાં પાંચમહાવ્રતોની વિસ્તૃત વિવેચના ઉપલબ્ધ છે. પરંતુ તેની સાથોસાથ સૂત્રકૃતાંગમાં એ પણ બતાવ્યું છે કે- 'જે થાય છે. પોતાના મતની પ્રસંશા એવું અન્યમતની નિંદા કરે છે તે સંસારમાં પ્રથમ મહાવ્રતના રૂપમાં અહિંસાનું સ્વરૂપ અને તેની પરિભ્રમણ કરે છે. આ ગાથામાં જૈનદર્શનની અનેકાન્તવાદી કે આરાધનાનું વર્ણન કરાયું છે. પ્રસંગાનુસાર પ્રથમ મહાવ્રતની સહિષ્ણુવાદી દૃષ્ટિનું દર્શન થાય છે. મિથ્યાત્વની આ ચર્ચાના પ્રતિજ્ઞાનું સ્વરૂપ, અહિંસાનાં સાઠ નામ, ભગવતી અહિંસાની પ્રસંગમાં મિથ્યાદર્શનના ભેદ-પ્રભેદોંની ચર્ચાની સાથોસાથ આઠ ઉપમાઓ એવં અહિંસાના સ્વરૂપના પ્રરૂપક અને પાલક મોહમૂઢ કે મિથ્યાષ્ટિની દુર્દશા પર પણ ચર્ચા કરાઈ છે. તેમાં વિભિન્ન પ્રકારના સાધનોની ચર્ચા છે. ત્યારબાદ અહિંસાના પ્રસંગાનુસાર વિવાદ કે શાસ્ત્રાર્થના છ પ્રકારો તથા વિપરીત આધારના રૂપમાં આત્મવત્ દષ્ટિ જેવા મહત્ત્વપૂર્ણ વિષયનું પ્રરુપણાના પ્રાયશ્ચિત્તનું વિધાન પણ ઉપલબ્ધ થાય છે. વિવેચન મળે છે. અન્યતીર્થીઓનાં ચાર સિધ્ધાંતો જેવાં કે ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ તથા અજ્ઞાનવાદની વિસ્તૃત ચર્ચા પણ જૈનાગમોમાં હિંસાના નિષેધ માટે પ્રથમ છ જવનિકાયનું વિવેચન મળે છે. અહીં સત્રકતાંગના આધારે આ ચારે પ્રકારનાં કર્યું છે. ત્યાર બાદ જીવનિકાયોની હિંસા ન કરવા પર ભાર સિધ્ધાંતોના સ્વરૂપની ચર્ચા કરાઈ છે અને તેનાં એકાંતવાદી અપાયો છે. જીવનિકાયમાં પ્રથમ પૃથ્વીકાય જીવોની ચર્ચા રૂપોને પણ સમજાવવાનો પ્રયત્ન કરાયો છે. આ ચર્ચામાં કરતાં પૃથ્વીકાયના જીવોની વેદનાને મનુષ્યની વેદના સમાન શ્વેતકમલ મેળવવામાં સફળ નિસ્પૃહ ભિક્ષુનો ઉલ્લેખ કરાયો બતાવીને તેની હિંસાનો નિષેધ કર્યો છે. છે. એવું એકાંતદષ્ટિના નિષેધ પર ભાર મૂકાયો છે. સાથે જ આવી રીતનું વર્ણન અપૂકાયિક જીવો, તેજસકાયિક જીવો, શિથિલાચારીની પ્રસંશા તેના સંસર્ગ આદિના પ્રાયશ્ચિત્તની શું વાયકાયિક જીવો. વનસ્પતિકાયિક જીવો તથા ત્રસકાયિક વ્યવસ્થા છે તેનો ઉલ્લેખ થયો છે. જીવોના સંબંધમાં પણ વિવરણ આપ્યું છે. આ પ્રસંગે અન્યતીર્થી ઓના મોક્ષની અવધારણા અને તે આર્ય-અનાર્ય વચનોનું સ્વરૂપ, બાલજીવોનું પુનઃ પુન: મરણ અવધારણાઓના પરિત્યાગ પર વિસ્તૃત વિવેચન ઉપલબ્ધ થાય પ્રાપ્ત કરવાનું. અયતનાનો નિષેધ તથા જવનિકાયની છે. ચર્ચાના આ પ્રસંગમાં નિર્વાણ જ સાધ્ય છે. એવું બતાવ્યું છે. હિંસાના પરિણામો પર પણ પ્રકાશ પાડ્યો છે. ચારિત્રાચારના મોક્ષમાર્ગે અપ્રમત્તભાવથી ગમન કરવાના ઉપદેશની સાથે એમ આ સંદર્ભમાં પડજીવનિકાયની હિંસાનાં પ્રાયશ્ચિત્ત પર પણ પણ કહ્યું છે કે- 'નિર્વાણનું મુળ સમ્યક્દર્શન છે. પ્રધાન વ્યાપક ચર્ચા મળે છે. તેમાં સચિત્ત (લીલા) વૃક્ષના મૂળમાં મોક્ષમાર્ગની ચર્ચા કરતાં ગુરુ અને વૃદ્ધોની સેવા, સ્વાધ્યાય, મળમત્ર આદિનું વિસર્જન કરવું, સચિત્તવૃક્ષ પર ચઢવું, પ્રાણીઓ એકાન્તવાસ આદિના મહત્ત્વપૂર્ણ ઉપાય બતાવ્યા છે. અંતમાં બાંધવાં આદિના પ્રાયશ્ચિત્તની વિસ્તારપૂર્ણ ચર્ચા કરી છે. તેમાં સન્માર્ગ અને ઉન્માર્ગના સ્વરૂપનું ચિત્રણ કરાયું છે. પ્રાયશ્ચિત્તનાં વિધાનોને લઈને આ ભૂમિકામાં અન્યત્ર વિચાર ચારિત્રાચાર: કર્યો છે. ચારિત્રાચાર અંતર્ગત પ્રસ્તુત ગ્રંથમાં નિમ્ન વિષયોનું સદોષ ચિકિત્સાનો નિષેધ કરવાનાં ક્રમમાં ગૃહસ્થ પાસેથી સંકલન કરાયું છે. સર્વપ્રથમ ચરણવિધિના મહત્ત્વનું પ્રતિપાદન નખ, દાંત. હોઠ આદિ રંગાવવા. ફોડેલા વ્રણ આદિની કરાયું છે. ત્યારબાદ સંવરની ઉત્પત્તિ અને અનુત્પત્તિ કયારે શલ્યચિકિત્સા કરાવવી. વૈયાવચ્ચ (સેવા) કરાવવી. ગૃહસ્થત કઈ ઉંમરમાં અને કઈ રીતે થાય છે તેની ચર્ચા કરાઈ છે. તદત્તર ચિકિત્સાની અનમોદના, લીંખ, કૃમિ આદિ કાઢવાની આશ્રવ અને સંવરનાં સ્વરૂપનું કથન કરાયું છે. પાંચ સંવર અનુમોદનાનો નિષેધ કરાયો છે. દ્વારો પર પ્રકાશ નાંખતા જણાવ્યું છે કે અવિરતિ અને વિરતિથી નિગ્રંથ, નિગ્રંથિની દ્વારા પરસ્પર ચિકિત્સા કરવા સંબંધી જીવ કેવી રીતે ગુરૂતા અને લઘુતાને પ્રાપ્ત કરે છે ? તે ક્રમમાં (૧) જુઓ-સૂત્રકૃતાગ ૧ ૩ ૪ ૧-૪ Page #66 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ પ્રાયશ્ચિત્તની ચર્ચા પ્રસંગમાં નિમ્ન વાતો પર પ્રાયશ્ચિત્ત કરવાનું મહિમા, તેની તેત્રીસ ઉપમાઓ, તે ખંડિત થવાથી બધા વિધાન કરાયું છે. જેવી રીતે નિગ્રંથ દ્વારા નિગ્રંથિનીના પગ મહાવ્રતોનું ખંડિત થઈ જવું, બ્રહ્મચર્ય સાધનાની અનુકૂલ એવું આદિની સાજ-સજ્જા, નિગ્રંથિની દ્વારા નિગ્રંથના પગ આદિની પ્રતિકૂળ સ્થિતિઓ, બ્રહ્મચર્યની આરાધનાનું ફળ, બ્રહ્મચર્યની સાજ-સજ્જા (પરિકર્મ) નિગ્રંથ દ્વારા નિગ્રંથિના વ્રણો એવં સાધનાને અનુકુળ વય, પ્રહર જેવા વિષયો ઉપર પ્રકાશ પાડ્યો ગુમડાદિની ચિકિત્સા કરવી, નિર્ગથી દ્વારા નિગ્રંથોની વણો એવે છે. બ્રહ્મચર્યની નિર્વિઘ્ન સાધના સંબંધી નિર્દેશોની સાથે વિવિક્ત ગંડાદિની ચિકિત્સા કરવી, નિર્ગથ અને નિગ્રંથિ દ્વારા પરસ્પર શયનાશનના સેવનનું શું પરિણામ તથા સી સાથે આસન પર એકબીજાના કમિ કાઢી આપવા આદિના પ્રાયશ્ચિત્તનું વિધાન બેસવાનો. તેની ઇન્દ્રિયનું અવલોકન કરવાનું તથા વાસનાજન્ય જૈનાગામોમાં છે. એવી જ રીતે અન્યતીથીંક ગૃહસ્થ દ્વારા શબ્દોના ઉચ્ચારણનો નિષેધ કરાયો છે. આ રીતે પૂર્વ અનુભૂત ચિકિત્સા કરાવવી તથા તેની ચિકિત્સા કરવાનું પ્રાયશ્ચિત્તનું ભોગોના સ્મરણનો નિષેધ. વિકાર વર્ધક આહાર કરવાનો વિધાન પણ છે. નિષેધ, અધિક આહાર કરવાનો નિષેધ, વિભૂષાનો નિષેધ, પ્રસ્તુતગ્રંથમાં અહિંસા નામના પ્રથમ મહાવ્રતના શબ્દાદિ વિષયોમાં આસક્તિનો નિષેધ તથા વેશ્યાઓના નિવાસ પરિશિષ્ટાંકની અંતર્ગત પ્રથમ મહાવ્રતની પાંચભાવનાઓ, સંબંધી માર્ગમાં આવાગમનનો નિષેધ કરાયો છે. આ ચર્ચામાં આરંભ, સંરંભ, સમારંભ તથા અનારંભ, અસારંભ, બ્રહ્મચર્યના ૧૮ પ્રકારોનું નિરૂપણ પણ સ્પષ્ટરૂપથી કરાયું છે. અસમારંભના સાત-સાત પ્રકારો, પ્રાણ સૂક્ષ્મ, પનગસૂક્ષ્મ, બીજ બ્રહ્મચર્યનું પાલન શા માટે કરવું જોઈએ તેની ચર્ચા કરતાં કહ્યું સૂક્ષ્મ, હરિત સૂક્ષ્મ, પુષ્પ સુક્ષ્મ, અંડ સૂક્ષ્મ, લયન સૂક્ષ્મ (બિલ) છે કે- આ અધર્મનું મૂળ છે તથા તેના પાલનમાં સીઓના તથા સ્નેહસૂક્ષ્મ આદિ આઠ સૂક્ષ્મોની ચર્ચા અને તેની હિંસાનો સંપર્કથી થવાવાળા ભવભ્રમણ જન્ય રોગ નથી થતા. નિષેધ, દસ પ્રકારના અસંયમ તથા દસ પ્રકારના સંયમનું નિરુ બ્રહ્મચર્યની આ ચર્ચા શારિરીક સાજ-સજ્જા, કાયક્રિયા પણ કરાયું છે. સાથોસાથ પાપશ્રમણનું સ્વરૂપ, અન્યતીથ કોનો આદિનો નિષેધ કરાયો છે. Wવીરો સાથે પૃથ્વીકાયિક હિંસાવિષયક વિવાદ જેવા મહત્વપૂર્ણ ભિક્ષુ-ભિક્ષણીનું પરસ્પર અથવા કોઈ ગૃહસ્થ પાસે વિષયોનું પણ સંકલન કરાયું છે. ચિકિત્સા કરાવવાનું કે ત્રણ - મંડાદિની ચિકિત્સા કરાવવાનું બીજા સત્ય મહાવ્રતની ચર્ચા કરતા મૃષાવાદે એવું કમિ કઢાવવા જેવી ચિકિત્સા જેવા ઉપાયોનો સહારો લેવાથી વિરમણવ્રતની પ્રતિજ્ઞા એવં તેની પાંચ અવક્તવ્ય તથા વકતવ્ય તેના પ્રાયશ્ચિત્તનું વિધાન કરાયું છે. સત્ય, સત્યવચનનું ફળ અને મૃષાવાદના પ્રાયશ્ચિતોનું વર્ણન પરિકર્મકરણ (સાજ-સજ્જા)ની ચર્ચાના પ્રસંગમાં શરીર, કરાયું છે. આ પ્રસંગે ન બોલવા યોગ્ય છ પ્રકારનાં વચનોનો નિષેધ કરાયો છે. પરિકર્મ, પાદ પરિકર્મ, નખ પરિકર્મ, જંઘા પરિકર્મ, ઓષ્ઠ પરિકર્મ, ઉત્તરોપ્ટ-રોમરાજિ-દાઢી પરિકર્મ, દંત પરિકર્મ, ચક્ષુ તૃતીય અસ્તેય મહાવ્રતનું પ્રતિપાદન કરતાં તેની પ્રતિજ્ઞા, પરિકર્મ, અક્ષિપત્ર પરિકર્મ, રોમ પરિકર્મ, કેશ પરિકર્મ આદિની તેની પાંચ ભાવનાઓ, દત્ત અનુજ્ઞાત સંવરના આરાધક, દત્ત ચર્ચા છે. આ વિષયમાં પોતે પરિકર્મ કરે અથવા પરસ્પર અનુજ્ઞાત સંવરનાં ફળ, અન્ય પણ સાધનાનાં ઉપકરણ એવું અન્યતીર્થિકો એવું ગૃહસ્થો પાસેથી પરિકર્મ કરાવવા સંબંધી સ્થાનના ઉપયોગ હેતુ ગ્રહણના વિધિ-નિષેધની ચર્ચા છે. પ્રાયશ્ચિત્ત પર પણ પ્રકાશ પાડયો છે. ત્યારબાદ એ કહેવાયું છે કે- 'રાજ્યપરિવર્તન કે રાજાના વંશ વિચ્છેદ કે પરાજીત થવા પર પરિવર્તનની સ્થિતિમાં નવા રાજાની આગમિક સંદર્ભોથી એ સ્પષ્ટ છે કે જૈન પરંપરામાં અનુમતિપૂર્વક જ ત્યાં વિહાર અને સ્થાન આદિનો ઉપયોગ બ્રહ્મચર્યની સુરક્ષાને સર્વાધિક મહત્ત્વ અપાયું છે. માટે મૈથુનના કલ્પનીય હોય છે.” અંતમાં અદત્તાદાનના પ્રાયશ્ચિત્તનું વિશદ સંકલ્પથી પોતાના ભિન્નલિંગીનો સ્પર્શ અને સ્પર્શસુખના વિવેચન ઉપલબ્ધ થાય છે. તેમાં અન્ય શ્રમણના શિષ્ય કે આસ્વાદનો નિષેધ કરાયો છે. આ રીતે મૈથુન સેવનના સંકલ્પથી આચાર્યના અપહરણનું પણ પ્રાયશ્ચિત્ત બતાવાયું છે. ગુહ્ય અંગોના પ્રક્ષાલન આદિનો પણ નિષેધ કરાયો છે. આ પરિશિષ્ટમાં તુતીય અદત્તાદાન મહાવ્રતની પાંચ રીત મૈથુન સેવન માટે પ્રાર્થના કરવી, વસો હટાવવા, વાસના ભાવનાઓની ચર્ચાની સાથે અન્યતીર્થિઓનાં અદત્તાદાન સંબંધી સંબંધી અંગોનું સંચાલન કરવું તેને સજાવવા - સંવારવા - આક્ષેપોનું નિરાકરણ કરાયું છે. હસ્તકર્મથી વીર્યપાત કરવા આદિનો માત્ર નિષેધ જ નથી કરાયો પરંતુ તેના માટે ચાતુર્માસિક પરિહારસ્થાન આદિ કઠોર ચતુર્થ બ્રહ્મચર્યવ્રતની ચર્ચામાં બ્રહ્મચર્યનું સ્વરૂપ, તેની પર પ્રતિજ્ઞા, મૈથુન વિરમણવ્રતની પાંચ ભાવનાઓ, બ્રહ્મચર્ય માલ ઈ પ્રાયશ્ચિત્તની વ્યવસ્થા પણ કરાઈ છે. For Private Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ પ્રસ્તાવના આ રીતે ભિક્ષુ ભિક્ષુણી અથવા સ્ત્રી-પુરુષને આકર્ષિત રાખવામાં વિવિધ પ્રાયશ્ચિત્તોના વિધાનની ચર્ચા છે. કરવા અથવા તેને મૈથુનસેવન માટે સહમત કરવા માટે વસ્ત્ર-પાત્ર ચારિત્રાચારની આ વિવેચનાના અંતમાં પાંચ સમિતિ અને આદિ ભિક્ષુજીવનના ઉપકરણો અથવા આભૂષણ, માળા આદિ ત્રણ ગુપ્તિનું વર્ણન છે. જેમાં સમિતિઓ આચારના વિવિધ પક્ષને રાખવા માટે જૈનાચાર્યોએ પ્રાયશ્ચિત્તની વ્યવસ્થા કરી છે. આ પ્રસ્તુત કરે છે. જ્યારે ગુપ્તિઓ નિષેધ પક્ષને પ્રસ્તુત કરે છે. રીતે મૈથુન સેવનના ઉદ્દેશથી કલેશ કરીને પોતાના સાથીઓને સમિતિએ બતાવે છે કે- સાધકે પોતાનો જીવન વ્યવહાર કઈ અલગ કરી દેવા, પત્ર લખાવવો અથવા પત્ર લખવા માટે બહાર રીતે કરવો જોઈએ જેના ફળ સ્વરૂપ જે પોતાને કર્મબંધનથી જવું તે પણ પ્રાયશ્ચિત્ત યોગ્ય અપરાધ મનાયો છે. આ સંદર્ભમાં મુક્ત રાખી શકે. જ્યારે ગુપ્તિઓનો મુખ્ય ઉદ્દેશ મન-વાણીની વશીકરણ પૌષ્ટિક આહારનું સેવન આદિને પણ નિષિદ્ધ અને પ્રવૃત્તિઓનું નિયંત્રણ કે સંયમ કરવાનું છે. પ્રાયશ્ચિત્ત યોગ્ય અપરાધ મનાયો છે. પ્રસ્તુતકૃતિમાં મુખ્યરૂપથી એષણા સમિતિ અર્થાત્ ભિક્ષા પંચ મહાવ્રતની ચર્ચા કરતી વખતે પંચમ પરિગ્રહ મહાવ્રત ગ્રહણ કરવા સંબંધી નિયમોનું વિસ્તારથી વિવેચન છે. એ સત્ય સંબંધી વિવેચનનો પ્રારંભ અપરિગ્રહ મહાવ્રતની પ્રતિજ્ઞાથી થાય છે કે જૈન પરંપરામાં આહાર શુદ્ધિ માટે વિશેષ સતર્કતા રખાઈ છે. ત્યારબાદ અપરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવનાઓનું વર્ણન છે. તેમાં બે દષ્ટિ મુખ્ય છે. પ્રથમ ભિક્ષુ-ભિક્ષણીનું જીવન સમાજ કરી પાંચ ઈન્દ્રિયોના સંયમનું વિવરણ પ્રસ્તુત કરાયું છે. વસ્તુતઃ પર ભારરૂપ ન થાય, અને બીજું એ કે તે હિંસાના દોષમાં પરિગ્રહનું મલકારણ ઈન્દ્રિયોની પોતાના વિષયોની ભોગાકાંક્ષા ભાગીદાર ન બને. આ સંબંધમાં અધિકાંશ વિધિ-નિષેધ આ જ છે. માટે આ ભાગાકાંક્ષા પર વિજ્ય મેળવવામાં જ બંને સિદ્ધાંતોના આધારે થયા છે. જો કે આ સંકલનમાં એષણા અપરિગ્રહની સાધના શક્ય છે. સાધુઓએ કઈ વસ્તુઓનો સંચય સમિતિનું વિવેચન અધિક વિસ્તારથી થયું છે. પરંતુ અન્ય કર્ણ નથી તેની ચર્ચાના પ્રસંગમાં પ્રાચિનકાળના કેટલાક સમિતિની ઉપેક્ષા પણ નથી થઈ. આશ્ચર્યજનક તથ્ય એ છે કે મિષ્ટાનોનો પણ ઉલ્લેખ છે. તલપાપડી (સકુલ્લી) વેકિમ સ્થાનાંગ એવં ઉત્તરાધ્યયનમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ (વેષ્ટિત જલેબી) નો ઉલ્લેખ છે. આ બાબતમાં અપરિગ્રહી મળીને આઠ સમિતિના રૂપમાં ઉલ્લેખ થયો છે. અર્થાત્ શ્રમણની ઉપમા કમલપત્રથી આપવામાં આવી છે. જે રીતે ગુપ્તિઓને પણ સમિતિ અંતર્ગત જ વર્ગીકત કરાયેલ છે. જયારે કમલપત્ર જળમાં રહીને પણ તેનાથી નિર્દોષ રહે છે તેવી રીતે સમવાયાંગમાં તેનો ઉલ્લેખ અષ્ટપ્રવચન માતાના રૂપમાં થયો શ્રમણને પણ દેહરક્ષણ નિમિત્તે જે આહારાદિ કરાય છે તેમાં છે. વિસ્તારભયથી આ બધાની ચર્ચામાં જતા નથી. વિસ્તારથી નિર્લેપ ભાવથી રહેવું જોઈએ. આ બાબતમાં એ પણ બતાવ્યું છે જાણવાના ઈચ્છુક વિદ્વાન તેને પ્રસ્તુતકૃતિથી અથવા "મારો ગ્રંથ કે હિંસાનું મૂળ કારણ આસક્તિ કે પરિગ્રહ છે. જે પરિગ્રહમાં જૈન બુદ્ધ અને ગીતાનો તુલનાત્મક અધ્યયન.” ભાગ-૨ના આસક્ત થાય છે તે જ હિંસક થાય છે અને તે બાલકે મૂર્ખ કહેવાય "શ્રમણાચાર” નામના અધ્યયનમાં જોઈ શકે છે. છે. વસ્તુતઃ અનાશક્તિ જ સાધનાનું મૂળ તત્ત્વ છે અને તે મુક્તિનો ઈર્ષા સમિતિઃ આધાર પણ છે. આ બાબતમાં પ્રસ્તુત ચરણાનુયોગ નામની ઈર્ષા સમિતિના વર્ણનમાં તેના સ્વરૂપ અને ભેદોનું કથન કતિમાં આસક્તિના નિષેધ પર વિસ્તૃત ચર્ચા ઉપલબ્ધ થાય છે. છે. ભગવતીસત્રમાં વર્ણાત પ્રાસુક વિહારનું તાત્પર્ય બતાવ્યું છે જોકે જ્યાં સુધી ઈન્દ્રિયો છે ત્યાં સુધી તેના વિષયોનું ગ્રહણ થશે કે- ગમનાગમનથી સાંપરાયિક ક્રિયા અને ઈરિયાવહી ક્રિયાનો જ. એ તો શક્ય જ નથી કે ઈન્દ્રિયો પોતાના વિષયની અનુભૂતિ સંબંધ સંવત અસંવત અણગારથી કરાયો છે.” ન કરે. આંખની ઉપસ્થિતિમાં રૂપ દેખાઈ જે આવશે, વિષમમાર્ગમાં એવું પ્રાણી આદિથી અવરુદ્ધ માર્ગમાં ન શ્રવણેન્દ્રિયની ઉપસ્થિતિમાં શબ્દ સંભળાઈ જશેજ. આવશ્યકતા જવું, રાત્રિમાં વિહાર ન કરવો, અનાર્યક્ષેત્રમાં ન વિચરવું આદિ એ વાતની છે કે તે ઈન્દ્રિયજન્ય અનુભૂતિયોમાં આસક્તિ ન વિષયોનું વર્ણન છે. અકારણ અનાર્યક્ષેત્રમાં વિચરવાનું પ્રાયશ્ચિત્ત જોડવી અને મનની અનુકૂલ કે પ્રતિકૂલ બંને પ્રકારની વિધાન કરીને સાથે જ ગોર મદિના ઉપદ્રવ થવા વિધાન કરીને સાથે જ ચોર આદિના ઉપદ્રવ થવાનું વિશદ વર્ણન અનુભૂતિમાં સાક્ષીભાવથી રહે. કરાયું છે. ગૃહસ્થ પાસે ઉપધિ ને ઉપડાવવી, રસ્તામાં ચાલતા આ ચર્ચાના અંતમાં એ ઉલ્લેખ છે કે- જે ભિક્ષુ આસક્ત સમયે વાર્તાલાપ ન કરવો, કોઈ માર્ગ પૂછે કે પશુપક્ષી આદિના થઈને ઈન્દ્રિયો પાછળ દોડે છે તે પ્રાયશ્ચિત્તનો અધિકારી હોય છે. વિષયમાં કંઈ પૂછે તો મૌન રહેવું. આસપાસના દર્શનીય સ્થળ પરિગ્રહની ચર્ચા બાદ પ્રસ્તુત કૃતિમાં રાત્રિભોજનનો નિષેધ જોવામાં મન ન લગાવવું આદિ માર્ગ સંબંધી અનેક મહત્ત્વપૂર્ણ અને તેમાં થવાવાળા દોષોનું વિવરણ છે. આ સંદર્ભમાં રાત્રિમાં વિશ્લેષણ છે. માર્ગમાં નાની કે મોટી નદીઓને દિલ કે નાવ અશનાદિ ગ્રહણ કરે. તેનો ભોગ કરવામાં કે તેને સંચિત કરીને દ્વારા વિવેકથી પાર કરવાનો પણ નિર્દેશ કરાયો છે. 62 Page #68 -------------------------------------------------------------------------- ________________ ભાષાસમિતિ : જૈનાચાર્યોએ સમિતિઓમાં ભાષા સમિતિનું પાલન અતિ કઠિન કહ્યું છે. માટે તેના પાલનમાં વિવેકની અત્યધિક આવશ્યકતા છે. આચારાંગ અને દસવૈકાલિક સૂત્રના આધારે એ સમજાવ્યું છે કે ક્યારે વચનપ્રયોગ કરવો. અને ક્યારે ન કરવો. કઈ રીતે કરવો અને કઈ રીતે ન કરવો. આ પ્રકરણના પ્રારંભમાં ભાષાના વિકારોનું કથન કરીને તેનું સ્વરૂપ પ્રજ્ઞાપનાસૂત્રના આધારે બતાવ્યું છે. સાવદ્યભાષા, નિશ્ચયભાષા આદિ ભાષાઓનો નિષેધ એવં પ્રજ્ઞાપક આદિ ભાષાઓનું વિધાન કરાયું છે. દાનસંબંધી ભાષાના સાવદ્ય અને નિર્વદ્યની ચર્ચા એવં તેમાં સાધુને તટસ્થ રહેવાનો વિવેક, સંખડી એવં નદી આદિને જોઈને બોલવાનો વિવેક બતાવી ભાષા સંબંધી અનેક પ્રાયશ્ચિત્તોનું વિધાન કરાયું છે. એષણા સમિતિ : આ પ્રકરણની અંદ૨ (૧) પિંડેષણા, (૨) પાણેષણા (૩) શય્યષણા (૪) વસ્ત્રષણા (૫) પાત્રૈષણા (૬) રજોહરણૈષણા (૭) પાદપોંછણૈષણા આદિ વિભાગ છે. (૧) પિંડૈષણામાં મધુકરી વૃત્તિ, મગૃચર્યા, કાપોતવૃત્તિ, અદીનવૃત્તિ આદિથી એષણાઓનું મહત્ત્વ અને ઉપમાયુક્ત ચૌભંગી છે. આહાર, વિગય, એષણા, ભિક્ષા, ગોચર્યાદિના ભેદોનું નિરુપણ છે. તદનંતર ગવેષણ વિધિ અને ગવેષણની યોગ્યતાનું કથન કરીને પારિવારિકજનોને ત્યાં ભિક્ષાર્થ જવું કે ન જવું તેનું સ્પષ્ટીકરણ કરાયું છે. ભિક્ષાચર્યાના ઘરોનું અને તેમાં પ્રવેશ કરવાનો તથા આત્મ વિધાનોનું સૂચન ઉદ્દગમ, ઉત્પાદના એવં એષણાના દોષોનું અલગ અલગ વિસ્તૃત વર્ણન, નિર્દોષ આહાર ગ્રહણ કરવાનો વિવેક એવં નિર્દોષવિધિથી તે ખાવું ઈત્યાદિ એષણા સમિતિના મહત્ત્વપૂર્ણ અંગોનું કથન છે. પૂર્વાચાર્યોએ બતાવ્યું છે કે સમુદ્રને પાર કરવા સમાન ગવેષણા છે અને કોચક આદિથી યુક્ત કિનારાને પાર કરવા સમાન પરિભોગેષણા છે. આહાર કરવાનાં છ કારણ અને નહીં કરવાનાં છ કારણને ધ્યાનમાં રાખીને રાગ-દ્વેષથી રહિત થઈ ઉચિત વિધિથી વિવેકપૂર્વક ઉદરપૂર્તિ માટે આહાર કરાય છે. એષણાના મુખ્ય ૪૭ દોષોના સ્પષ્ટીકરણની સાથે શય્યાતરપિંડ, રાજપિંડ આદિની વિસ્તૃત ચર્ચા થઈ છે. ( ૨ ) પાણેણાના વર્ણનમાં અનેક પ્રકારના અચિત જલોનું વર્ણન છે. આગમોમાં અચિતજલોની સંખ્યા નિશ્ચિત નથી કરાઈ પરંતુ કેટલાક નામ ઉદાહરણના રૂપમાં કહીને અનેક અચિત પાણી ગ્રહણ કરવાની સૂચના કરાઈ છે. આગમોમાં આવેલા પાણીના નામોની સ્પષ્ટતા કરીને કલ્પનીય, અકલ્પનીય પાણીને સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ વિભાજીત કરાયેલ છે. સાથોસાથ શુદ્ધોદક અને ગરમપાણીની ચર્ચા કરી તેના અંતરને પણ સ્પષ્ટ કરેલ છે. ઠાણાંગસૂત્ર અને કલ્પસૂત્રના આધારથી તપસ્યામાં પણ વિવિધપ્રકારના ધોવણ પાણીને ગ્રાહ્ય કહ્યા છે. દાતાની અનુજ્ઞાથી સ્વયં પોતાના હાથે પાણી ગ્રહણ ક૨વાની વિધિ પણ બતાવી છે. અંતમાં તત્કાળ બનેલા ધોવણના પાણીને લેવાનું પ્રાયશ્ચિતનું વિધાન છે. અર્થાત્ ધોવણ પાણી નિષ્પન્ન થવાના થોડા સમયબાદ (ઘડી-અંતમુહૂર્ત) તેને ગ્રહણ કરવું કલ્પે છે. (૩) શયૈષણા આહાર પાણીની ગવેષણાની સાથેસાથે મકાનની ગવેષણાનું પણ મહત્ત્વ છે. સંયમ, શરીર, સ્વાધ્યાય એવં પરિષ્ઠાપન આદિની સુવિધાથી યુક્ત તથા ચિત્તની એકાગ્રતાને યોગ્ય ઉપાશ્રય હોવો આવશ્યક છે. ધાન્ય, ખાદ્ય પદાર્થ, જલ, અગ્નિ, સ્ત્રી આદિથી યુક્ત ઉપાશ્રયનો નિષેધ અને કેટલાક અપવાદિક વિધાન પણ છે. ઔદેશિક આદિ દોષ એવં અનેકપ્રકારના પરિકર્મદોષયુક્ત મકાનોની ચર્ચા કરતાં એણીય તથા અનેષણીય ઉપાશ્રયોનું વર્ણન છે. ગૃહસ્થોના ઘરોમાં રહેવાથી થવાવાળા દોષોની સંભાવના વ્યક્ત કરાઈ છે. ભયથી અસુરક્ષિત ઉંચાસ્થાનો પર, પાણીયુક્ત નદી આદિના કિનારે થોડી ઉંચાઈવાળા ઘાસના ઝૂંપડામાં રહેવાનો નિષેધ છે. ચાતુર્માસકાળ નજીક આવે ત્યારે કેવા ગામ આદિમાં રહેવું એ વિષયનું સ્પષ્ટીકરણ છે, વળી એકાંકી બહુશ્રુતભિક્ષુને રહેવાના સ્થાનની ચર્ચા પણ છે. તદ્દનંતર પાંચ પ્રકારના અવગ્રહોનું કથન એવં અનેક પ્રકારના અવગ્રહોનો ઉલ્લેખ કર્યો છે. સંયમ સાધનાકાળમાં પ્રાપ્ત મનોનુકૂલ કે પ્રતિકૂલ શય્યામાં સમભાવ રાખવાનો ઉપદેશ છે. ત્યારબાદ અંતમાં સંસ્તા૨ક એવું ઉપાશ્રય સંબંધી વિવિધ પ્રાયશ્ચિતોની ચર્ચા છે. (૪-૫) વસ્ત્રષણા- પાત્રૈષણા : શરીરના સંરક્ષણ માટે રાખવામાં આવતાં વસ્ત્રોની એવં પાત્રોની જાતિનો ઉલ્લેખ કરીને એમ કહ્યું છે કે- "તરુણ સ્વસ્થ મુનિ તેમાંથી એક-એક જાતિનાં વસ્ત્ર અને પાત્ર જ ધારણ કરે.” આ વિષયમાં અર્થભ્રમથી સંખ્યાની અપેક્ષાએ એક જ વસ્ત્ર કે પાત્રના નિયમની કલ્પના કરાય છે. જે ગૌતમ સ્વામીના પાત્રવર્ણન કે અન્યસૂત્રોના પાત્રવર્ણનથી મેળ નથી ખાતો. વસ્ત્રોની અને પાત્રોની વિવિધ ગવેષણા વિધિનો ઉલ્લેખ કરીને સાથે જ એ પણ બતાવ્યું છે કે ક્યારેક દાતા પછી આવવાનો સંકેત કરે કે આધાકર્મી આહાર પાણી યુક્ત-પાત્ર આપે તો ન લેવું, પૂર્ણ નિર્દોષ વસ્ત્રપાત્ર પણ લેતી વખતે સારી રીતે For Private G3ersonal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના પ્રતિલેખન કરીને લેવું. બંને પ્રકરણમાં ચાર ચાર વિશિષ્ટ સંખ્યા અને ઔપગ્રહિક ઉપકરણોના અનેક નામ સૂચિત કરી પ્રતિજ્ઞાઓ વસ્ત્ર પાત્ર ગવેષણા એવં ધારણ કરવાની બાબતમાં તે ઉપકરણોનો વિહાર ગોચરી આદિમાં સાથે રાખવાનું કહી છે. અનાવશ્યક પરિકર્મ એનું વિભૂષા કાર્યોનો નિષેધ કર્યો કહેવાયું છે. છે. ઠાણાંગસૂત્રમાં વસ્ત્રધારણ કરવાનાં કારણ કહ્યાં છે અને સ્થવિરોના દંડ-છત્ર-ઉપાનહ આદિ ઉપકરણોની ચર્ચા વ્યવહારસુત્ર આદિમાં મર્યાદાથી અધિક વસ્ત્ર, પાત્ર આદિ પણ અહીં છે. ગણત્રી અને માપથી અમર્યાદિત ઉપકરણ આપવાનાં અને રાખવાનાં અપવાદિક વિધાન છે તથા તેના રાખવાનું પ્રાયશ્ચિત કહ્યું છે. પ્રાયશ્ચિત્તોનું કથન છે. આચારાંગમાં વર્ણિત એક કે બે, ત્રણ પ્રતિલેખનનું વર્ણન કરતાં તેની વિધિ એવં અનેક વસ્ત્ર ધારણ કરવાની પ્રતિજ્ઞાનો ઉલ્લેખ કરતાં અચેલ સાધનાનું પ્રમાદ જનિત દોષોનું વર્ણન કરાયું છે. સાથે જ પ્રતિલેખન ન પણ મહત્ત્વપૂર્ણ વર્ણન કરાયું છે. કરવાવાળાને પ્રાયશ્ચિત્તના પાત્ર બતાવ્યા છે. સાધ્વીને ઉપયોગી વસ્ત્ર ગ્રહણાદિનો ઉલ્લેખ પણ અલગ અંતમાં ઉણોદરી આદિ તપની અપેક્ષાએ ઉપકણના સચિત કરાયો છે. અકારણ વસ્ત્ર પ્રક્ષાલન આદિનો નિષેધ કરીને પ્રત્યાખ્યાનનું ફળ બતાવ્યું છે. વળી કોઈ સાધુ નું ખોવાયેલું સકારણ ધોયેલા વસ્ત્રોને સુકાવવાના સ્થળની વિચારણા કરાઈ ઉપકરણ માર્ગમાંથી બીજા સાધુને મળી જાય તો શું કરવું જોઈએ છે. બહમલ્ય વસ્ત્ર-પાત્રોનો નિષેધ એવં પ્રાયશ્ચિત્તની સાથે તેનો વિવેક બતાવ્યો છે. ચર્મધારણ સંબંધી અપવાદિક વિધાનોની ચર્ચા પણ કરાઈ છે. ઉચ્ચાર પ્રશ્રવણ સમિતિ : અહીં પરઠવા યોગ્ય પદાર્થોનું, જીવનરક્ષા આદિ હેતુઓથી વસ્ત્રની મચ્છ૨દાની પરઠવા યોગ્ય સદોષ-નિર્દોષ સ્થાનોનું અને અંડીલના દસગુણોનું રાખવાનો ઉલ્લેખ છે. અંતમાં અનેક પ્રાયશ્ચિતોનું સંકલન છે. કથન કરાયું છે. સાથે જ ઉચ્ચારાદિ પરઠવાની ભૂમિથી સંપન્ન ૬-૭)આગમોમાં પાયપોછણ અને ૨જો હરણ બે મકાનમાં રહેવાનું વિધાન કર્યું છે. અલગ-અલગ ઉપકરણ છે. તેના વિભિન્ન ઉપયોગોનું વિધાન આચારાંગમાં આ વિષયનું સ્વતંત્ર અધ્યયન છે. તેના છે. છતાં પણ ક્યાંય સુત્રોમાં પ્રયુક્ત પાયપોંછનનો અર્થ રજોહરણ આધારે એવું નિશીથ સૂત્રના ત્રીજા-ચોથા આદિ ઉદ્દેશોના આધારે કરવાનો ભ્રમ ઉત્પન્ન થાય છે. જેમાં પ્રમાદ આદિનું કારણ પણ અનેક અકલ્પનીય સ્થાનોનું વર્ણન કરીને સાથે એ પણ બતાવ્યું મુખ્ય છે. છે કે કઈ વિધિથી મલોત્સર્ગ કરવો તથા મલદ્વારની શુદ્ધિ કરવી. નિશિથસૂત્રમાં પણ બંને ઉપકરણોનું ભિન્ન ભિન્ન આચારાંગ અને નિશીથના સૂત્રોથી ઉચ્ચાર માત્રકમાં પ્રાયશ્ચિત કહ્યું છે. અને પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં સાધુના ઉપકરણનું મલોત્સર્ગ કરવાની વિધિ પણ બતાવી છે. અંતમાં તેના અનેક સંકલિત કથન છે. તેમાં પણ બને નામ અલગ અલગ છે અને પ્રાયશ્ચિત્તોનું વિધાન છે. ટીકાકારે તેને અલગ-અલગ ગણીને ઉપકરણોની નિશ્ચિત સંખ્યા ગુપ્તિ ત્રણ ગુપ્તિનું સ્વરૂપ અને ભેદોનું કથન કરીને એ સૂચિત કરી છે. પણ બતાવ્યું છે કે સંપૂર્ણ અશુભપ્રવૃત્તિઓથી નિવૃત્ત થવું એ જ પાપોંછન એક વસ્ત્રનો ટુકડો હોય છે. જે ક્યારેક પગ ગુપ્તિ છે. સમાધિયુક્ત સાધુનાં લક્ષણ બનાવતાં તેને હાથ પગ લછવામાં કે ક્યારેક મલોત્સર્ગ કરતી વખતે ઉપયોગમાં લેવાય આદિથી સંયત એવં ગુપ્ત હોવાનું કહ્યું છે. છે. અથવા ક્યારેક તેને દંડામાં બાંધીને મકાનના ઉચા વિભાગોનું ઉત્તરાધ્યયનના અધ્યયન ૨૩ અનુસાર મનના નિગ્રહને શોધન કરાય છે. તેને ઔપગ્રહિક ઉપકરણ કહેવાયું છે. કઠિન કહીને તેને નિયંત્રિત કરવાના ઉપાય પણ કહ્યા છે. દસ પરંતુ જો હરણ સાધુ-સાધ્વી માટે અત્યાવશ્યક ચિત્તસમાધિ સ્થાનોનું વિસ્તૃત વર્ણન કરીને દસ પ્રકારની સમાધિ ઉપકરણ છે. તેને રાખવાનો મુખ્ય હેતુ જીવરક્ષા એવં મુનિનું અને દસ પ્રકારની અસમાધિનું વર્ણન કર્યું છે. અંતમાં મનગુપ્તિનું ચિન્હ છે. જિનકલ્પી અચેત સાધુઓ માટે રજોહરણ એક પરિણામ કહીને વચનગુપ્તિનું પ્રરૂપણ કરતાં તેના ચાર પ્રકાર આવશ્યક ઉપકરણ છે. અને ફળ બતાવેલ છે. પ્રસ્તુત પ્રકરણમાં પાંચ પ્રકારનાં રજોહરણોનું વર્ણન કરીને કાયગપ્તિના વર્ણનમાં તેના પ્રકારે મહત્ત્વ અને તસંબંધિ અનેક વિધાનોનું પ્રાયશ્ચિત કથનના માધ્યમથી સ્પષ્ટ ફળ બતાવીને પાંચે ઈંન્દ્રિયના નિગ્રહનાં અલગ અલગ કરાયું છે. તેમાં રજોહરણના પરિમાણનું, તેના પર બેસવા- સુવા ફળ બતાવ્યાં છે. આદિના નિષેધનું અવિધિથી બાંધવાનું તથા સદા પોતાની પાસે અપ્રમત્તમુનિના અધ્યવસાયોનું દિગ્ગદર્શન કરીને ઉપયોગ રાખવાનું ઈત્યાદિ મહત્ત્વપૂર્ણ વિષયોની પ્રરુપણા થઈ છે. અન્ય એવં ચંચળ આસનવાળાને પાપીશ્રમણ કહ્યા છે. આદાન નિક્ષેપ સમિતિ : આ વિષયમાં ઔધિક ઉપધિની For Private 64 sonal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ દીક્ષા : આત્મકલ્યાણના કર્તવ્યમાં દ્રવ્ય અને ભાવથી સંયમ સુખશપ્યાના નામથી નિર્દિષ્ટ કરેલ છે. તદ્દનંતર સંયમનો સ્વીકાર કરવો તે પણ સાધકનું એક કર્તવ્ય છે. સંયમ, દીક્ષા, પ્રેરણાત્મક ઉપદેશી વિષય વિનય, વિવેક, સંયમની શુદ્ધ પ્રવ્રજ્યા, અણગારધર્મ આદિ એકાર્થક શબ્દો છે. તેનો સ્વીકાર આરાધનાનું સ્વરૂપ, પૂજા પ્રસંશાની ચાહનાનો નિષેધ, પરિષદ કરવાવાળા સંયમી, દીક્ષિત, સાધુ, મુનિ, અણગાર કે ભિક્ષુ વિજેતા થવાની પ્રેરણા એવં સદા જાગૃત રહેવાનું સૂચન આદિ આદિ કહેવાય છે. સંયમોન્નતિના અનેક મહત્ત્વપૂર્ણ વિષયોનું સંકલન કરાયું છે. જો કે મહાવ્રત - સમિતિ - ગુપ્તિના વર્ણનથી પ્રતિદિન કરવા યોગ્ય સાધુઓના ત્રણ મનોરથ પણ ચારિત્રાચારનું વર્ણન સંપન્ન થઈ જાય છે. છતાં પણ આગમોમાં બતાવ્યા છે. સ્થિત અનેક પ્રકીર્ણ વિષયોના આ વિશિષ્ટ વગ કરણમાં સંયમપોષક બત્રીસ યોગ સંગ્રહનું અને અહિંસા આદિ વિભાજિત કરવાથી અનેકવિષય મહાવ્રત સમિતિ એવું ગુપ્તિના અઢાર મુખ્ય આચરણના સ્થાનોનું વિસ્તારથી વર્ણન છે. પ્રકરણ બાદ પણ અવશેષ રહી જાય છે. તે અષ્ટ પ્રવચન માતાના એવં તત્સંબંધી અનેક અપવાદ અને પ્રાયશ્ચિત્ત પણ સાથોસાથ વર્ણનરૂપ પ્રથમ ભાગ બાદ દ્વિતીય ભાગમાં (૧) દીક્ષા (૨) કહ્યા છે. સંયમી જીવન (૩) સમાચારી (૪) પ્રતિક્રમણ (૫) ગૃહસ્થધર્મ અંતમાં સંયમધર્મ આરાધનાનું ફળ બતાવતાં સુશ્રમણોની (૬) આરાધક – વિરાધક (૭) અનાચાર (૮) સંઘ વ્યવસ્થા સંસારથી મુક્તિ એવં કુશ્રમણોની દુર્ગતિનું કથન કર્યું છે. એવું આદિમાં વર્ગીકરણ કરાયું છે. મદ્યસેવીની અવનતી અને દુર્દશા પણ કહી છે. દીક્ષા પ્રકરણમાં સર્વપ્રથમ એ કહ્યું છે કે-જેનો ધર્માન્તરાય કર્મનો ક્ષયોપશમ થયો હોય છે તે જ કોઈની પાસેથી સમાચારી : આ પ્રકરણમાં ભિક્ષુની દસ પ્રકારની સમાચારી, દિવસ અને રાત્રિના પ્રહરો સંબંધિત દિનચર્યાનું ધર્મસાંભળીને કે સાંભળ્યા વિના સ્વયં દીક્ષા ગ્રહણ કરે છે. ત્યારબાદ દીક્ષિત થવાવાળાના વૈરાગ્યની વિભિન્ન વિધાન કરાયું છે. જેમાં સ્વાધ્યાય, વૈયાવચ્ચ, પ્રતિલેખન, ભિક્ષાચર્યા, પ્રતિક્રમણ, નિદ્રા, ધ્યાન આદિ આવશ્યક કર્તવ્યોની અવસ્થાઓનો, વયનું, નિશ્રાનું, ઉપકરણોનું વર્ણન કરીને નપુંસક જ અને અસમર્થને દીક્ષા આપવાનો નિષેધ કરાયો છે. ઠાણાંગ વિચારણા થઈ છે. તેના સાથે જ પારસી પરિમાણન વિજ્ઞાન. સુત્રમાંથી ઉદ્ધત ચૌભંગી દ્વારા વિવિધ પ્રકારની પ્રવજ્યાનું વર્ણન તિથિ ક્ષય, પ્રતિલેખન વિધિ એવં તેના દોષોનું પણ કસૂન છે. કરતાં દસ પ્રકારના મુંડન કહ્યાં છે. - વર્ષાવાસ સમાચારીનું વિસ્તૃત વર્ણન છે. તેમાં ક્ષેત્રની છેદો પસ્થાપનીય ચારિત્ર (વડીદીક્ષા) આપવાની સંપૂર્ણ સીમા બતાવી અનેક અપવાદિક કારણોથી ચાતુર્માસમાં વિહાર વિધિ. તેના કાલમાનની ચર્ચા એવં તેના યોગ્યાયોગ્યની ચર્ચા કરવાની ચર્ચા કરીને અકારણ વિહાર કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું કરાઈ છે. અંતમાં અયોગ્યની દીક્ષા આપવાથી ગુરુ ચૌમાસી છે. પછી ભીક્ષાચર્યા સંબંધી વર્ણન કરતાં આઠ પ્રકારનાં સૂક્ષ્મોનો પ્રાયશ્ચિત્તનું વિધાન કરાયું છે. વિસ્તારથી વર્ણન કરાયું છે. વિશિષ્ટ તપસ્યાઓની સંલેખનાનું સંયમી જીવન: આ પ્રકરણમાં સંયમનું સ્વરૂપ તેનું મહત્ત્વ કથન કરતાં તેમાં ગ્રહણ કરવા યોગ્ય ધોવણનું પાણી અને એવું સામાયિક આદિ પાંચ ચારિત્ર, છ પ્રકારની કલ્પસ્થિતિનું ગરમ પાણીના ચચી છે. અતમાં પયુષણ એવ ચાતુમાસ સ વર્ણન કરીને સંયમના ભેદો પ્રભેદોના કથન બાદ સત્તર પ્રકારના અનેક કર્તવ્યોની સૂચના કરાઈ છે. સંયમનું કથન કરાયું છે. પ્રતિક્રમણ : આ પ્રકરણમાં સર્વપ્રથમ "આવશ્યક”ની સંયમના લક્ષણોનું વર્ણન કરીને અણગારના અનેક અનુયોગ પદ્ધતિથી વ્યાખ્યા કરાઈ છે. જેમાં દ્રવ્ય ભાવ આવશ્યક ગુણોના આદર્શોનું અને શિક્ષિત જીવનનું દિગ્ગદર્શન પણ પ્રસ્તુત એવં નયદૃષ્ટિથી ચર્ચા પણ થઈ છે. તદનંતર પ્રતિક્રમણના પ્રકાર, કરાયું છે. જેમાં આચારાંગ, સૂયગડાંગ, દશવૈકાલિક, અતિક્રમણ આદિના પ્રકાર, તેની વિશુદ્ધિની ચર્ચા કરાઈ છે. ઉત્તરાધ્યયનનો સમાવિષ્ટ કરાયો છે. બાદ પ્રતિક્રમણની વિધિ એવં તેમાં ઉપયુક્ત પાઠોના અર્થ સ્પષ્ટ આત્માથ, અનાત્માર્થીના લાભાલાભની ચર્ચા કરતાં કરાયા છે. દસ પ્રકારના પચ્ચકખાણો અને તેના આગારોનું અણગારના ૨૭ ગુણોનું સ્પષ્ટીકરણ કરીને નિગ્રંથોનાં અનેક સ્પષ્ટીકરણ પણ કર્યું છે. અંતમાં પચ્ચક્ખાણ પૂર્ણ થવાથી તેને પ્રશસ્તલક્ષણ કહ્યાં છે. ત્યારબાદ સંયમીની અનેક ઉપમાઓનો પાળવાની વિધિનું સૂત્ર પણ આપ્યું છે. સંગ્રહ કરાયો છે. પચ્ચખાણોના વિવિધ સ્વરૂપની સાથે મૂલગુણ સાધકના પોતાના જ હાયમાન અને વર્ધમાન પરિણામોથી પચ્ચખાણ અને ઉત્તરગુણ પચ્ચખાણોની વિસ્તૃત ચર્ચા કરતાં સંયમ સુખદ અને દુ:ખદ પ્રતીત થાય છે. તેને દુ:ખશયા અને દુપચ્ચકખાણી એવં સુપચ્ચકખાણીનું સ્વરૂપ સ્પષ્ટ કરાયું છે. 65 Page #71 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ પ્રસ્તાવના ત્યારબાદ પ્રતિક્રમણ એવં અનેક પ્રકારના પચ્ચકખાણોનું મર્યાદાઓનું કથન કરી શ્રમણોપાસકને જીવન આદર્શ ફળ બતાવેલ છે. બનાવવાની પ્રેરણા કરાઈ છે. ગૃહસ્થધર્મ: આ પ્રકરણમાં શ્રમણોપાસકના પ્રકાર ઉપમા આરાધક વિરાધક : જેવી રીતે આખા વર્ષના ભણતરનું દ્વારા બતાવીને ચાર પ્રકારની વિશ્રાંતિનું ઉપમા દ્વારા સ્પષ્ટીકરણ પરિણામ પરીક્ષામાં હોય છે તેવી રીતે સંયમી જીવન એવું કરાયું છે. તદનંતર અલ્પાયુ, દીર્ધાયુ બંધની ચર્ચા પણ કરાઈ ગૃહસ્થજીવનનું પરિણામ આરાધક-વિરાધકની પરીક્ષામાં નિહિત છે. સમ્યકત્વ સહિત શ્રાવકના બારવ્રતોનું સ્વરૂપ અને તેના છે. આરાધના પ્રકરણના પ્રારંભમાં જિનવચનની શ્રદ્ધાની અતિચારોનું વિશ્લેષણ કરાયું છે. દઢતાનું કથન છે. તદનંતર આલોચનાના ભાવોની વિસ્તૃત ચારિત્રાચારમાં સંયમી જીવનનું મહત્વપૂર્ણ સ્થાન છે. સાથે વિચારણા કરાઈ છે. સાથે જ આલોચના ન કરવાવાળાના જ શ્રાવકજીવનનું પણ મુખ્ય સ્થાન છે. તે અમુક અપેક્ષાએ પરિણામોની ચર્ચા કરતાં તેને માઈ” કહ્યા છે. સાધુથી કમ છે, અમુક અપેક્ષાએ સમાન અને અમુક અપેક્ષાએ આરાધના વિરાધનાના વિષયને દાવદવ' વૃક્ષોની ઉપમા અધિક પણ છે. (૧) મહાવ્રતની અપેક્ષાએ તેના અણુવ્રત કહ્યા આપીને કહ્યું છે કે મુનિને આત્યંત૨ પરિષહ અને છે માટે કમ છે. (૨) બંને ધર્મોની આરાધના કરવાવાળા ઉત્કૃષ્ટ બાહ્ય પરિષહના વચન આદિ સમભાવથી સહન કરવા જોઈએ. પંદર ભવ સુધી મોક્ષે જાય છે માટે સમાન છે. (૩) “સંતિ પુષ્ટિ ત્યારબાદ શીલ એવં શ્રુતની ચૌભંગી તથા આરાધના fમપુષ્ટિ સારત્યા સંગમ ઉત્તર ” આ કથન દ્વારા સાધુઓના વિરાધનાની અનેક ચૌભંગીઓ કહી છે. અંતમાં આધાકર્માદિ સંયમથી ગૃહસ્થીના સંયમને શ્રેષ્ઠ કહ્યો છે. દૂષિત આહારના સંબંધથી આરાધના-વિરાધનાની ચર્ચા સામાન્યતઃ કોઈ શ્રાવક પણ એકાવતારી થઈ શકે છે. કરાઈ છે. અને કોઈ સાધુ પંદર ભવે કે વિરાધક હોય તો અનંતભાવ પણ આરાધનાના વિવિધ પ્રકારોની ચર્ચા કરતાં જ્ઞાન, દર્શન કરી શકે છે. અને ચારિત્ર આ ત્રણે આરાધનાઓનો પરસ્પર સંબંધ પણ - સાધુજીવન સ્વીકાર કરવાવાળાને નિયમતઃ પાંચમહાવ્રત, *, મહd, “બતાવ્યો છે. પાંચ સમિતિ આદિ સ્વીકાર કરીને તેનું જીવનપર્યત પાલન તદ્દનંતર ઉવવાઈ સૂત્રમાં વર્ણિત આરાધક- વિરાધક કરવાનું હોય છે. તેમાં મરજીયાત નથી, પરંતુ ગૃહસ્થજીવનમાં સાધુ, શ્રમણોપાસક, અન્ય તાપસ, પરિવ્રાજક એવું તિર્યંચ શ્રદ્ધા પ્રરુપણા સિવાય કોઈ પણ વ્રતપચ્ચક્ખાણની અનિવાર્યતા નથી તે ભલે એક વ્રતધારણ કરે કે બારવ્રત અથવા શ્રાવક પ્રતિમા આદિનું વિસ્તૃત વર્ણન કરીને તેમની દેવગતિમાં ઉત્પત્તિનું વિશદ ધારણ કરે એ બધું મરજીયાત છે. એક કે અનેક વ્રતોને પણ તે જે વર્ણન કર્યું છે. પૂર્ણ કે અપૂર્ણ તથા અનેક આગારો સહિત પણ ધારણ કરી શકે જેનમુનિના કાંદપિક કિલ્વિષિક આદિ ભાવોથી સંયમનું છે. અર્થાત્ જેની શક્તિ તેવું ધારે, પરંતુ પ્રમાદને દૂર નિવારે દૂષિત થવું બતાવી તેની દુર્ગતિ થવાનો નિર્દેશ કરાયો છે અને આ કથનને ધ્યાનમાં રાખવું આવશ્યક છે. શ્રાવકના પણ ત્રણ ત આભિયાગ શ્રણ તે આભિયોગિક કિલ્વિષિક અવસ્થાઓને પ્રાપ્ત થવાનાં કારણ મનોરથ છે. જેનું હંમેશાં ચિંતન-મનન કરી તેમણે આત્મવિકાસ પણ બતાવ્યો છે. કરવો જોઈએ. ત્યારબાદ નવનિદાનોની વિસ્તૃત વિચારણા કરી અનિદાન શ્રાવકના બારવ્રતોમાં સામાયિકના વિષયની એવં સંયમ જીવનની પ્રેરણા એવં તેનું મુક્તિફળ પ્રદર્શિત કર્યું છે. શ્રમણોને શુદ્ધ આહારાદિ આપવાના વિષયની વિસ્તૃત વિચારણા આરાધના વિરાધનાનો અંતિમ નિર્ણય મરણ સમયથી થાય કરાઈ છે એવું તેનું ફળ બતાવ્યું છે. છે, માટે અહીં બાલમરણ આદિનું સ્વરૂપ પણ સ્પષ્ટ કર્યું છે. શ્રાવકની અગિયાર પ્રતિમાનું પણ વિસ્તારથી વર્ણન કરાયું જેમાં સત્તર પ્રકારના મરણ બાર કે વીસ પ્રકારનાં બાલમરણનું છે. તે પ્રતિમાઓની એ વિશેષતા છે કે તેમાં આગાર રહિત સ્વરૂપ બતાવીને બે મરણ (ફાંસી અને ગુદ્ધ સ્પષ્ટ મરણ) બ્રહ્યચર્ય નિયમોનું પાલન કરાય છે. પ્રતિમાના વર્ણનમાં પાંચમી-છઠ્ઠી રક્ષાહેતુ સ્વીકારવાનું પ્રશસ્ત કહ્યું છે. વળી ઉત્તરાધ્યયન અધ્યયન પ્રતિમાના સ્વરૂપ સંબંધી પાઠમાં કેટલીક ભિન્નતા છે. તેને પાંચમાના આધારે બંને મરણનાં વિસ્તૃત કથન છે. અંતમાં બાલ સુધારીને વ્યવસ્થિત પણ કરાયેલ છે. મરણની પ્રસંશા કરવાનું પણ ચૌમાસી પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. તદ્દનંતર શ્રાવકના વ્રત પચ્ચક્ખાણનું રહસ્ય બતાવતાં અનાચાર : સંયમ સ્વીકારી લેવાથી બધા સાધક આરાધક વ્રતધારણ કરવાના શ્રાવકના ૪૯ ભાંગાનું વિશ્લેષણ કરાયું છે. જ હોય છે એવું જરૂરી નથી. વિરાધક થવાવાળા પોતાના વૈરાગ્ય અંતમાં ગૃહસ્થ ધર્મનું ફળ બતાવતાં આજીવિક શ્રમણોપાસકની એવં લક્ષ્ય પરિવર્તિત થઈ જવાને કારણે અનેક અનાચરણીય 66 Page #72 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ કૃત્ય કરે છે. આ પ્રકરણમાં એવા અનેક અનાચારોનું વર્ણન છે. ૯૧૦માં પ્રાયશ્ચિત્તના વિધાનની તથા તરુણ સાધુઓને જો કે પ્રચલિત ભાષામાં બાવન અનાચાર પણ કહેવાય છે. પરંતુ આચાર્ય ઉપાધ્યાય નિયુક્તિ રહિત ગચ્છોમાં નહીં કરવાની સૂત્રોમાં અનેક જગ્યાએ અનેક અનાચરણીય વિભિન્ન વિચારણા કરાઈ છે. વિચરણ કરતા સંધાડા પ્રમુખ કાળધર્મ અપેક્ષાઓથી કહેલ છે. પરંતુ બાવનની સંખ્યા કયાંય પણ નથી પામી જાય ત્યારે શેષ સાધુઓના કર્તવ્યાકર્તવ્યનો વિવેક કહી. બતાવાયો છે. સર્વપ્રથમ અનાચાર એવં મુછભાવનો નિષેધ કરતાં આ રીતે સાધ્વીઓના પ્રવર્તિની, ગણાવચ્છેદિની આદિ સત્રકતાંગમાં વર્ણિત અનાચારોનું સ્વરૂપ બતાવીને સ્વછંદ અને પદોની ચર્ચા કરાઈ છે જેમાં સાહીટ વરસના દીક્ષાપર્યાય વાળી પાપશ્રમણની પ્રવત્તિનું દિગ્દર્શન કરાયું છે. વળી પ્રમત્ત અપ્રમત્ત સાધ્વીઓને પણ આચાર્યની નિશ્રામાં જ વિચરવાનો આદેશ ભાવ એવં અવસ્થાનું સ્વરૂપ બતાવી અપ્રમત્ત થવાની પ્રેરણા અપાયો છે. કરાઈ છે. તદ્દનંતર સાધુ-સાધ્વીને આચારાંગ અને નિશિથસૂત્ર કંઠસ્થ તદનંતર દશવૈકાલિક સુત્ર વર્ણિત અનાચાર કહ્યા છે. કરવાની આવશ્યકતા કહી છે અને ભૂલી જનારને કઠોરદંડની સાથે જ વીસ અસમાધિસ્થાનક, ત્રીસ મહામોહનીય બંધનાં વ્યવસ્થાનો પણ નિર્દેશ કરાયો છે. કારણ, તેર ક્રિયાસ્થાનોનું સ્વરૂપ બતાવ્યું છે. ત્યારબાદ સાધુ સાધ્વીના વિનય વ્યવહાર સંબંધી નિમિત્ત કથનનો નિષેધ, કષાયનો નિષેધ એવં કપાયને આવશ્યક કર્તવ્યોની ચર્ચા કરાઈ છે. અગ્નિની ઉપમા, આઠમદ આદિ વિષયોનું વર્ણન કરીને ક્રોધાદિ અધ્યયન અધ્યાપન વ્યવસ્થાનું વર્ણન કરતાં વિજયનું ફળ બતાવ્યું છે. દીક્ષાપર્યાયની સાથે સંબંધ બતાવ્યો છે. વિચરણ વ્યવસ્થાના અંતમાં વિવિધ અનાચારોના પ્રાયશ્ચિત્તનું સંકલન વણે નમાં આચાર્ય ઉપાધ્યાય પ્રવર્તિની આદિની સાથે - સાધુ-સાધ્વીની સંખ્યા બતાવી છે તથા આચાર્ય, ઉપાધ્યાય, કરાયું છે. પ્રવર્તિની એવં ગણાવચ્છેદક- ગણાવચ્છેદિકાને એકાંકી સંઘ વ્યવસ્થા આ પ્રકરણના પ્રારંભમાં તીર્થ, સંઘ આદિનું વિચરવાનો સ્પષ્ટ નિષેધ કરાયો છે. વિચરણકાલ એવં વિચરણ સ્વરૂપ, જિનશાસનનો પ્રવર્તનકાલ એવું કેવળી-જિન ક્ષેત્રની ચર્ચા કરીને રાત્રિમાં ગમનાગમનનો નિષેધ કરાયો છે. સ્થવીર-રત્નાધિક આદિના પ્રકારોનું વર્ણન છે. સાધુ-સાધ્વીના પારસ્પરિક વ્યવહારોની ચર્ચા કરતાં તેના પ્રથમ અને અંતિમ તીર્થંકરોના શાસન વચ્ચેના તીર્થકરોના આલાપ-સંલાપ, આવાસ-સંવાસ, વૈયાવચ્ચ એવં કાલધર્મ પ્રાપ્ત શાસનનાં મહાવ્રત સંબંધી અંતર આદિનું કથન છે. પાંચ પ્રકારના સાધુથી સંબંધિત કૃત્યોના ઉત્સર્ગ અપવાદની ચર્ચા કરાઈ છે. વ્યવહારોનો ઉપયોગ કરવાનું સ્પષ્ટકરણ કરાયું છે. ત્રણ : અંતમાં વિશેષ કારણ વિના પરસ્પર સેવા કરવી કરાવવી કે પ્રકારના આત્મરક્ષક કહીને આચાર્ય એવં શિષ્યોના પ્રકારોનું આલોચના કરવાનો નિષેધ કરાયો છે. ચૌભંગી દ્વારા કથન કરાયું છે. સાંભોગિક (વ્યવહારિક) વ્યવસ્થામાં બાર સંભોગો - આચાર્ય એવં ગણાવચ્છેદકના આચાર સંબંધી અતિશય , (પારસ્પરિક વ્યવહારો) નું કથન કરીને વિસંભોગ કરવાની બતાવીને આચાર્યની આઠ સંપદાનું વર્ણન કરીને અનેક અર્થાત સંભોગ સંબંધને પથક કરી દેવાના કારણોની ચર્ચા કરાઈ કર્તાવ્યાકર્તવ્યની ચર્ચા કરાઈ છે. છે. એવં તેની વિધિ પણ બતાવાઈ છે. આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક આદિ પદોની સંભોગ (વ્યવહાર) પચ્ચકખાણ કરવાના એક વિશિષ્ટ વ્યવસ્થાનું વર્ણન કરતાં, દીક્ષાપર્યાય, શ્રુતજ્ઞાન એવં અન્યગુણ સાધનારૂપમાં કહીને તેનું અનુપમફળ પ્રદર્શિત કરાયું છે. સંપન્ન હોવાની ચર્ચા કરાઈ છે. આચાર્ય દિવંગત થયા બાદ ગહસ્થોની સાથે પારસ્પરિક વ્યવહારની ચર્ચા એવં પ્રાયશ્ચિત્તનું કોને આચાર્ય બનાવવા કે હટાવવા તેની વિશદ ચર્ચા થઈ છે. કથન કરાયું છે. અબ્રહ્મચર્ય, અસત્ય એવું માયાચરણ કરવાવાળાને તેના પદેથી ગણાપક્રમ (ગચ્છત્યાગ) ના કારણોની વિશદ ચર્ચા કરતાં મુક્ત કરવાનું દંડ વિધાન કરાયું છે. વળી ત્રણ વર્ષ કે જીવનપર્યન્ત પયા શ્રુતપ્રહણ માટે અન્ય ગચ્છમાં જવાની વિચારણા કરાઈ છે. તેને પદ ન આપવાનો નિર્દેશ કરાયો છે. સંઘાડાપ્રમુખ કે ગણશો tવાડામનુબ ક ગણ સાથે જ સંભોગ વ્યવહાર પરિવર્તન માટે અને અન્યને અધ્યાપન જ, ધારણ કરવાવાળાના છે મુખ્ય ગુણોની ચર્ચા કરાઈ છે સાથે જ માટે પણ ગચ્છ પરિવર્તન કે ઉપસંપદા પરિવર્તનની ગણધારણ કરીને સ્વતંત્ર વિચરણ કરવા માટે આજ્ઞા વિચારણા કરાઈ છે. આ વિચારણામાં આચાર્ય આદિ પદવી ધરો લેવાની વિધિ બતાવી છે. એવું યોગ્યતા વિના કે આજ્ઞા વિના પોતાનો પદ ત્યાગ કરી અન્યને નિયુક્ત કરીને જ જવાની વિધિ જવાવાળાને પ્રાયશ્ચિત્તનું વિધાન છે. બતાવાઈ છે. 67 Page #73 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના સાતિચાર સંયમવાળા પાર્થસ્થ આદિના ગણાપક્રમ એવું મહેલ સમાન છે. પ્રો. ભરતસિંહ ઉપાધ્યાયના શબ્દોમાં ભારતીય પુનઃ આવવાથી તેમને ગચ્છમાં રાખવા સંબંધી ચર્ચા વિચારણા સંસ્કૃતિમાં જે કંઈ શાશ્વત છે, જે કંઈ પણ ઉદત્ત અને મહત્વપૂર્ણ કરાઈ છે. તત્વ છે તે બધા તપસ્યાથી જ સભૂત છે. તપસ્યા જ આ રાષ્ટ્રનું તદન્તર એકલવિહારચર્યાનું વર્ણન, એકલવિહારીના બળ છે. આઠગુણ, તેમને રહેવાના ઉપાશ્રય, ગામ આદિની ચર્ચા પણ જૈન પરંપરામાં તપ શબ્દનો પ્રયોગ સામાન્યતઃ તિતિક્ષા કરાઈ છે. અવ્યક્તભિક્ષના એકાંકી વિચરણનો નિષેધ એવં કે કષ્ટ સહિષ્ણુતાના અર્થમાં થયો છે. વસ્તુતઃ જીવન જીવવામાં અનિષ્ટફળ બતાવ્યું છે. ઉપસ્થિત અનુકૂલ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓને સમભાવપૂર્વક યોગ્ય ભિક્ષુને પરિસ્થિતિવશ એકાંકી વિહાર કરવાની સહન કરવી તે જ તપ છે. જો કે એ યાદ રાખવું જોઈએ કે આજ્ઞા અપાઈ છે સાથે જ અનેક સાવધાની રાખવાની સુચના તપનો અર્થ માત્ર અનુકૂલ કે પ્રતિકૂલ પરિસ્થિતિઓને પણ કરાઈ છે એવં પ્રશસ્ત એકાંકી વિહારની ચર્ચાનું વર્ણન કર્યું સમભાવપૂર્વક સહન કરવી એ જ નથી, પરંતુ તે સ્વેચ્છાએ કષ્ટને છે. બાદમાં ક્રોધી, માની આદિ અપ્રશસ્ત એકલ વિહારીનું વર્ણન નિમંત્રણ આપવાનું પણ છે. જૈનપરંપરામાં પરીષહ અને તપમાં પણ કરાયું છે. અસમર્થ એકાકી વિહારીના ગણમાં પુનરાગમન ફરક કહ્યો છે. પરીષહમાં જે કંઈ બને છે તેને સહન કરાય છે. સંબંધી વિચારણા પણ કરાઈ છે. અંતમાં સૂયગડાંગ સૂત્રના પરંતુ તપમાં સ્વેચ્છાથી કષ્ટમય જીવન અપનાવાય છે. આધારે સંયમરત તપસ્વી સકારણ એકાંકી વિહારી ભિક્ષુના આપણે એ યાદ રાખવું જોઈએ કે તપનો અર્થ માત્ર દેહદમન નિર્વાણ પ્રાપ્તિનું કથન છે. પાર્થસ્થ સિથિલ સંયમ સાધકોના નથી. જૈન પરંપરામાં તપમાં દેહદમન તો છે પરંતુ તે માત્ર વ્યવહાર સંબંધી ચર્ચામાં તેની સાથે આહાર, વસ્ત્ર, પાત્ર, દેહદમન માટે નથી, પરંતુ અહિંસા અને સંયમસાધના માટે છે. આદાન-પ્રદાન, વંદન વ્યવહાર એવં સાધુઓના આદાન-પ્રદાન જૈનદર્શનમાં તપ સાધનાનાં બે ચરણ છે. (૧) અહિંસાની સાધના આદિના પ્રાયશ્ચિત્ત પણ કહ્યા છે. તથા પુનઃગણમાં આવવા અને (૨) સંયમની સાધના. આ બંને પર તે પ્રતિષ્ઠિત છે. પર યથાયોગ્ય પરીક્ષણ એવું પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ કરીને ગણમાં પંડિત સુખલાલ સંઘવીએ ભારતીય પરંપરામાં તપ લેવાની ચર્ચા પણ છે. ટિપ્પણમાં તેના સ્વરૂપને સરલ સંક્ષિપ્ત સાધનાના વિભિન્ન રૂપોના વિકાસનું એક ચિત્ર પ્રસ્તુત કર્યું છે. ભાષામાં કહ્યું છે. આ વર્ણનમાં શિથિલાચારીઓના દસ પ્રકાર તે લખે છે કે- એવું લાગે છે કે તપનું સ્વરૂપ ક્રમશઃ ચૂળથી બતાવ્યા છે. અર્થાતુ સંયમટ્યુત સાધુઓના દસ વિભાગ કહ્યા છે. સુક્ષ્મ તરફ વિકસિત થતું ગયું, તપમાર્ગનો વિકાસ થતો ગયો સંઘ વ્યવસ્થાના અંતિમ ચરણમાં કલહની ઉત્પત્તિનાં અને તેના સ્થળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર આદિ અનેક પ્રકાર સાધકોએ કારણ, ગણ વ્યગ્રહનાં કારણ, કલહ ઉપશમનો ઉપદેશ કરી અપનાવ્યા. આ તપોમાર્ગ ચાર વિભાગમાં વહેંચી શકાય છે. અનુપશાંતની વિરાધનાનો નિર્દેશ કર્યો છે. વિવાદ ઉત્પત્તિ એવં (૧) અવધૂત સાધના (૨) તાપસ સાધના (૩) તપસ્વી સાધના તેના નિવારણના ઉપાય પણ બતાવ્યા છે. અંતમાં ક્ષમાપનાના (૪) યોગ સાધના જેમાં ક્રમશ: તપના સૂક્ષ્મ પ્રકારોનો ઉપયોગ અનુપમ ફળની ચર્ચા કરતાં કલહ સંબંધી પ્રાયશ્ચિત્તોનું કથન થતો ગયો. તપનું સ્વરૂપ બાહ્યથી આત્યંતર બનતું ગયું. સાધના કરવામાં આવ્યું છે. દેહદમનથી ચિત્તવૃત્તિના નિરોધ તરફ વધતી ગઈ. જૈન તપાચાર : પ્રસ્તુત કૃતિમાં ચારિત્રાચાર બાદ તપાચારનો સાધના તપસ્વીજીવન એવં યોગ સાધનાના સમન્વિતરૂપમાં ઉલ્લેખ કરાયો છે. ઉત્તરાધ્યયન અને કુન્દકુન્દ્રાચાર્યનો પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે બૌદ્ધ એવં ગીતાનું આચાર દર્શન દર્શનપ્રાભૂતમાં ત્રિવિધ સાધના માર્ગના સ્થાને ચતુર્વિધ મુખ્યતઃ યોગ સાધનાનું પ્રતિનિધિત્વ કરે છે. છતાં પણ તે બધાં સાધનામાર્ગનો ઉલ્લેખ મળે છે. સાધનાના આ ચતુર્થ અંગને પોતાના વિકાસના મૂળ કેન્દ્રથી પૂર્ણ અલગ નથી. તપ કહ્યું છે. તપની સાધના જ તપાચાર છે. ઉત્તરાધ્યયનમાં જૈનાગમ આચારાંગસૂત્રનું ધૂત અધ્યયન', બૌદ્ધગ્રંથ પૂર્વકર્મ સંસ્કારોને દગ્ધ કરવા માટે અથવા પૂર્વકર્મોની નિર્જરા 'વિશુદ્ધ મગ્નનું ધૂતંગ નિદેશ” અને હિન્દુ સાધનાની 'અવધૂત માટે તપને સાધનાનું એક આવશ્યક અંગ કહ્યું છે. તપ ગીતા” આ આચારદર્શનોમાં કોઈ એકજ ભૂલકેન્દ્ર તરફ ઈશારો જૈનસાધનાનો પ્રાણ છે. તપના અભાવમાં સાધના પાયા વિનાના કરે છે. જૈનસાધનાનો તપસ્વી માર્ગ જ અહિંસક સંસ્કરણ છે.* (૧) ઉત્તરાધ્યયન ૨૮ ૨, ૩, ૩૫. (૨) દર્શન પ્રાભૃત (કુન્દકુન્દ.) ૩૨ (૩) બૌદ્ધદર્શન એવં અન્ય ભારતીય દર્શન પૂ. ૭૧૭૨ (ભરતસિંહ ઉપાધ્યાય) (૪) સમદર્શી હરિભદ્ર પૃ. ૬૭ (૫) સમદર્શી હરિભદ્ર પૃ. ૬૭ For Private 68 sonal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ જૈન સાધનામાં તપનું પ્રયોજન : ભિક્ષાચર્યા (૪) રસપરિત્યાગ (૫) કાયકલેશ અને તપ જો નૈતિકજીવનની એક અનિવાર્ય પ્રક્રિયા છે. તો (૬) સંલીનતા. તેને કોઈ લક્ષ્યનું નિમિત્ત હોવું જોઈએ. માટે એ નિશ્ચય કરી આત્યંતર તપ :(૧)પ્રાયશ્ચિત્ત (૨) વિનય(૩)વૈયાવચ્ચે લેવો પણ આવશ્યક છે કે તપનો ઉદ્દેશ અને પ્રયોજન શું છે ? (૪) સક્ઝાય (૫) ધ્યાન અને (૬) કાઉસ્સગ (વ્યત્સર્ગ) જૈન સાધનાના લક્ષ્ય શુદ્ધ આત્માની ઉપલબ્ધિ કે શારીરિક કે બાહ્યતપના ભેદ : આત્મશુદ્ધિકરણ છે. પણ તે શુદ્ધકરણ શું છે ? જૈનદર્શન એમ (૧) અનશન : આહારના ત્યાગને અનશન કહે છે. આ માને છે કે- 'પ્રાણી કાયિક-વાચિક એવું માનસિક ક્રિયાઓના બે પ્રકારના છે. (૧) એક નિશ્ચિત સમયાવધિ માટે કરેલો માધ્યમથી કર્મવર્ગણાના પગલોને પોતાની તરફ આકર્ષિત કરે આહાર ત્યાગ. તે એક મૂહર્તથી લઈને છ માસ સુધીનો હોય છે છે. આકર્ષિત કર્મવર્ગણાઓના પુદ્ગલ રાગ-દ્વેષના કારણે (૨) બીજો જીવન પર્યત માટે કરેલો આહાર ત્યાગ. જીવનપર્યત આત્મતત્ત્વથી એકીભૂત થઈને તેની શુદ્ધ સત્તા, શક્તિ એવું માટે કરેલા આહાર ત્યાગની શરત એ છે કે તે અવધિમાં મૃત્યુની જ્ઞાનજ્યોતિને અવતરિત કરી દે છે. જડતત્ત્વ અને ચૈતન્ય તત્ત્વનો આકાંક્ષા ન હોવી જોઈએ. આચાર્ય પૂજ્યપાદ અનુસાર આહાર " આ સંયોગ તે જ વિકૃતિ છે. ત્યાગનો ઉદ્દેશ આત્મસંયમ, આસતિમાં કમી ધ્યાન, તેથી શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ માટે આત્માની જ્ઞાનાર્જન અને કર્મોની નિર્જરા છે. નહીં કે સાંસારિક ઉદ્દેશોની સ્વશક્તિને આવરિત કરવાવાળા કર્મપુદ્ગલોની જૂદાઈ આવશ્યક પૂર્તિ.? અનશનમાં માત્ર દેહદમન નથી, પરંતુ આધ્યાત્મિક છે. કર્મ પુદ્ગલોને પૃથફ કરવાની આ ક્રિયાને નિર્જરા કહે છે. જે ગુણોની ઉપલબ્ધિનો ઉદ્દેશ નિહિત છે. સ્થાનાંગસૂત્રમાં બે રૂપમાં સંપન્ન થાય છે જ્યારે કર્મપુદગલ પોતાની નિશ્ચિત આહારગ્રહણ કરવાના અને આહારત્યાગનાં છ - છ કારણ અવધિ બાદ ફળ આપીને સ્વતઃ અલગ થઈ જાય છે. તે સવિપાક બતાવ્યાં છે. તેમાં ભૂખની પીડાથી નિવૃત્તિ, સેવા, ઈર્યા, નિર્જરા છે, પરંતુ આ તપ સાધનાનો ઉદ્દેશ નથી. તપ સાધના સંયમનિર્વાહાર્થ, ધર્મચિન્તનાર્થ અને પ્રાણરક્ષાર્થે જ આહાર ગ્રહણ તો સપ્રયાસ છે. પ્રયત્નપૂર્વક કર્મ પુદ્ગલોને આત્માથી અલગ કરવાની અનુમતિ છે. કરવાની ક્રિયાને અવિપાક નિર્જરા કહે છે. અને તપ તે જ ક્રિયા (૨) ઉણોદરી (અવમૌદર્ય) આ તપમાં આહાર વિષયક છે. જેના દ્વારા અવિપાકનિર્જરા થાય છે. કેટલીક સ્થિતિઓ અથવા શરત નિશ્ચિત કરાય છે. તેના ચાર તપનું પ્રયોજન છે પ્રયત્નપૂર્વક કર્મપુદ્ગલોને આત્માથી પ્રકાર છે. (૧) આહારની માત્રાથી થોડું ઓછું ખાવું તે દ્રવ્ય અલગ કરી આત્માની સ્વશક્તિને પ્રગટ કરવી. આ શુદ્ધ ઉણોદરી તપ છે. (૨) ભિક્ષા માટે, આહાર માટે કોઈ સ્થાન આત્મતત્વની ઉપલબ્ધિ છે. આ જ આત્માનું વિશુદ્ધિકરણ છે. નિશ્ચિત કરી ત્યાંથી મળતી ભિક્ષા લેવી તે ક્ષેત્રઉણોદરી તપ અને એ જ તપસાધનાનું લક્ષ્ય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન છે. (૩) કોઈ નિશ્ચિત સમયે જ આહાર લેવો તે કાલઉણોદરી મહાવીર તપના વિષયમાં કહે છે કે તપ આત્માના પરિશોધનની તપ છે. (૪) ભિક્ષા પ્રાપ્તિ માટે આહારાર્થ કોઈ શરત પ્રક્રિયા છે. આ બદ્ધકર્મોને ક્ષય કરવાની પદ્ધતિ છે. તપદ્વારા (અભિગ્રહ)નો નિશ્ચય કરવો તે ભાવ ઉણોદરી તપ છે. સંક્ષેપમાં જ મહર્ષિ ગણ પૂર્વ પાપકર્મોને નષ્ટ કરે છે, તપ રાગ-દ્વેષ ઉણોદરી તપ તે છે જેમાં કોઈ વિશેષ સમયે એવં સ્થાને વિશેષ જન્ય પાપકર્મોના બંધનને ક્ષીણ કરવાનો માર્ગ છે.' પ્રકારથી ઉપલબ્ધ આહારને પોતાના આહારની માત્રાથી ઓછો આ રીતે જૈન સાધનામાં તપનો ઉદ્દેશ કે પ્રયોજન પૂર્વબદ્ધ ગ્રહણ કરાય છે. મૂલાચાર અનુસાર ઉણોદરી તપની આવશ્યકતા કર્મ પુદ્ગલોનું આત્મ તત્ત્વથી પૃથફકરણ, આત્મ પરિશોધન નિદ્રા એવં ઈન્દ્રિયોના સંયમ માટે તથા તપ એવં પડું આવશ્યકોના અને શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ છે. પાલન માટે છે. “ જૈન સાધનામાં તપનું વર્ગીકરણ જૈન આચાર પ્રણાલિમાં (૩) રસપરિત્યાગ : ભોજનમાં દહીં, દૂધ, ઘી, તેલ, તપના બાહ્ય (શારીરિક) અને આભ્યન્તર (માનસિક) એવા બે મિષ્ટાન આદિ બધાનો કે તેમાંથી કોઈ એકનો ભેદ છે.આ બંનેના પણ છ- છ ભેદ છે. ત્યાગ-રસારિત્યાગ કહેવાય છે. રસપરિત્યાગ-સ્વાદજય છે. બાહ્યત૫ (૧) અનશન (૨)ઉણોદરી (૩) વનિ સંક્ષેપ- નૈતિકજીવનની સાધના માટે સ્વાદજય આવશ્યક છે. મહાત્મા (૧) ઉત્તરાધ્યયન - ૨૮/૩૫. (૨) ઉત્ત. ૨૯ ૨૭ (૩) ઉત્ત. ૨૮૩૬, ૩૦/૬ (૪) ઉત્ત. ૬/૧ (૫) ઉત્ત. ૩૦/૭ (૬) ઉત્ત. ૨૦. ૮/૨૮ (૭) સર્વાર્થસિદ્ધિ ૯/૧૯ (૮) મૂળાચાર ૫૧૫૩ For Private 69sonal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના ગાંધીએ અગિયાર વ્રતોનું વિધાન કર્યું તેમાં અસ્વાદ પણ એક અર્થમાં વિનય વિનમ્રતાનો સૂચક છે. તેનું તાત્પર્ય છે. વરિષ્ઠ વ્રત છે. રસપરિત્યાગનું તાત્પર્ય એ છે કે સાધક સ્વાદ માટે એવું ગુરુજનોનું સન્માન કરતાં તેમની આજ્ઞાનું પાલન કરવું નહીં, પરંતુ શરીરનિર્વાહ અથવા સાધના માટે આહાર કરે છે. અથવા તેમને આદર પ્રદાન કરવો. વિનયના સાત ભેદ છે. (૪) ભિક્ષાચર્યા: ભિક્ષા વિષયક વિભિન્ન વિધિ નિયમોનું (૧) જ્ઞાન વિનય (૨) દર્શન વિનય (૩) ચારિત્ર વિનય પાલન કરતાં ભિક્ષાન્ન પર જીવન વ્યાપન કરવું તે ભિક્ષાચર્યા (૪) મનોવિનય (૫) વચનવિનય (૬) કાવ્ય વિનય અને તપ છે. તેને વૃત્તિ સંક્ષેપ પણ કહેવાય છે. તેનો વધારે પડતો (૭) લોકોપચાર વિનય. શિષ્ટાચારના રૂપમાં કરાયેલા સંબંધ ભિક્ષુકજીવન સાથે છે. ભિક્ષાના સંબંધમાં પહેલાં નિશ્ચય બાહ્યોપચારને વિનય કહેવાય છે. કરી લેવો અને તદનુકુલ જ ભિક્ષા ગ્રહણ કરવી તે વૃત્તિ (૩) વૈયાવચ્ચ : વૈયાવચ્ચનો અર્થ સેવા સુશ્રુષા કરવી પરિસંખ્યાન છે. તેને અભિગ્રહ તપ પણ કહેલ છે. છે. ભિક્ષસંઘમાં દસ પ્રકારના સાધકોની સેવા કરવી તે ભિક્ષુનું (૫) કાયકલેશઃ વીરાસન, ગોદુહાસન આદિ વિભિન્ન કર્તવ્ય છે. (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩)તપસ્વી (૪) ગુરુ આસન કરવા ઠંડી કે ગરમી સહન કરવાનો અભ્યાસ કરવો. (૫) રોગી (૬) વૃદ્ધમુનિ (૭) સહધ્યાયી (૮) પોતાના ભિક્ષુ કાયકલેશ તપ છે. કાયકલેશ તપ ચાર પ્રકારનું છે. (૧) આસન સંઘના સદસ્ય (૯) દીક્ષા સ્થવિર અને (૧૦) લોકસન્માનિત (૨) આતાપના- સૂર્યની ગરમીનો તાપ લેવો, ઠંડી સહન કરવી, ભિક્ષ. આ દસની સેવા કરવી તે વૈયાવચ્ચ તપ છે. તેના સિવાય અલ્પવસ્ત્ર કે નિર્વસ્ત્ર રહેવું (૩) વિભૂષાનો ત્યાગ (૪) પરિકર્મ- સંઘ (સમાજ)ની સેવા પણ ભિક્ષનું કર્તવ્ય છે. શરીરની સાજ સજ્જાનો ત્યાગ. (૪) સ્વાધ્યાય : સ્વાધ્યાય શબ્દનો સામાન્ય અર્થ (૬) સંલીનતા:સંલીનતા ચાર પ્રકારની છે. (૧) ઈન્દ્રિય આધ્યાત્મિક સાહિત્યનું પઠન-પાઠન એવું મનન આદિ છે. સંલીનતા-ઈન્દ્રિયોના વિષયોથી બચવું (૨) કષાય સંલીનતા- સ્વાધ્યાયના પાંચ ભેદ છે. ક્રોધ, માન, માયા અને લોભથી બચવું (૩) યોગ સંલીનતા (ક) વાંચનાઃ સદ્દગ્રંથોનું વાંચન એવં અધ્યયન કરવું. મન-વચન-કાયાની પ્રવૃત્તિથી બચવું (૪) વિવિકત શયનાશનએકાંત સ્થાને સુવું-બેસવું, સામાન્ય રીતે એમ મનાય છે કે કષાય . (ખ) પૃચ્છના : શંકાઓના નિરસન માટે તથા નવાજ્ઞાનની પ્રાપ્તિ માટે વિદ્ધજ્જનોથી પ્રશ્નોત્તર એવં વાર્તાલાપ એવં રાગ-દ્વેષના બાહ્ય નિમિત્તોથી બચવા માટે સાધકે સ્મશાન, શૂન્યાગાર અને વનના એકાંત સ્થાનોમાં રહેવું જોઈએ. છે. .. . આત્યંતર તપના ભેદ : આત્યંતર તપ (ગ) પરાવર્તન પરાવર્તનનો અર્થ ફેરવવું છે. અર્જિત જે બાહ્યરૂપથી તપના રૂપમાં પ્રતીત નથી થતું પરંતુ આત્મવિશદ્ધિને જ્ઞાનનો સ્થાયિત્વ માટે આ આવશ્યક છે. કારણ હોવાથી જૈન પરંપરામાં તેને તપ જ કહેલ છે. બાહ્ય તપ (ઘ) અનુપ્રેક્ષા : જ્ઞાનના વિકાસ માટે તેનું ચિંતન સ્થૂલ છે જ્યારે આત્યંતર તપ સૂક્ષ્મ છે. ઉત્તરાધ્યયન આદિ કરવું અને તે ચિંતન દ્વારા અર્જિત જ્ઞાનને વિશાળ કરવું તે બધા જૈનગ્રંથોમાં આત્યંતર તપના નિમ્ન છ ભેદ મનાય છે. અનુપ્રેક્ષા છે. (૧) પ્રાયશ્ચિત્ત : પોતાના દ્વારા થયેલા વ્રતભંગના (ડ) ધર્મકથા: ધાર્મિક ઉપદેશ આપવો તે ધર્મકથા છે. દુરાચરણ પ્રત્યે ગ્લાનિ પ્રગટ કરી તેને વડિલ-ગુરુજનો સમક્ષ (૫) ધ્યાન : એક વિષય પર ચિત્તને કેન્દ્રિત કરવું તે પ્રગટ કરીને તેના શુદ્ધિકરણ માટે યોગ્ય દંડની યાચના કરવી તે ધ્યાન છે. જૈનપરંપરામાં ધ્યાનના ચાર પ્રકાર છે. (૧) આર્તધ્યાન પ્રાયશ્ચિત તપ છે. વસ્તુતઃ તો તે આત્મશોધનની જ એક પ્રક્રિયા (૨) રૌદ્રધ્યાન (૩)ધર્મધ્યાન અને (૪) શુકલધ્યાન. આર્તધ્યાન છે વાસનાઓ અને કષાયોથી ઉલિત થવું તે મનુષ્યનો સહજ અને રૌદ્રધ્યાન ચિત્તની દૂષિત પ્રવૃત્તિઓ છે. તેથી સાધના એવું સ્વભાવ છે. પ્રાયશ્ચિત્તના સ્વરૂપાદિના સંદર્ભમાં આપણે આગળ તપની દષ્ટિએ તેનું કંઈ પણ મૂલ્ય નથી, આ બંને ધ્યાન ત્યાજ્ય વિસ્તારથી ચર્ચા કરી છે. માટે પાઠકોને ત્યાં જોઈ લેવાની છે. આધ્યાત્મિક સાધનાની દૃષ્ટિથી ધર્મધ્યાન અને શુકલધ્યાન ભલામણ કરું છું. એ બંને મહત્ત્વપૂર્ણ છે. માટે તેના વિષે થોડી વિસ્તૃત ચર્ચા (૨) વિનય : આત્મશુદ્ધિ વિના વિનય શક્ય નથી. કરવી આવશ્યક છે. વિનય વ્યક્તિને અહંકારથી મુક્ત કરે છે અને એ પણ સ્પષ્ટ છે ધર્મધ્યાન : આનો અર્થ છે ચિત્ત વિશુદ્ધિનો પ્રારંભિક કે આત્મગતદોષોમાં અહંકાર સર્વાધિક મહત્ત્વપૂર્ણ છે. પ્રાચીન અભ્યાસ. જૈનગ્રંથોમાં વિનય શબ્દનું તાત્પર્ય આચારનો નિયમ છે. માટે ધર્મધ્યાન માટે ચાર વાતો આવશ્યક છે. (૧) આગમજ્ઞાન આચારના નિયમોનું સમ્યકરૂપે પરિપાલન તે જ વિનય છે. બીજા (ર) અનાસક્તિ (૩) આત્મ-સંયમ અને (૪) મુમુક્ષુભાવ. કરવો. For Private Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાનના ચાર પ્રકાર છે : (૧)આજ્ઞા વિચય : આગમ અનુસાર તત્ત્વ સ્વરૂપ તથા કર્તવ્યોનું ચિંતન કરવું (૨) અપાય વિચય : હેય શું છે તેનું ચિંતન કરવું (૩) વિપાક વિચય : હેયના કારણોનો વિચાર કરવો (૪)સંસ્થાન વિચય ઃ લોકના પદાર્થોની આકૃત્તિઓ અને સ્વરૂપનું ચિંતન કરવું. વળી સંસ્થાન વિચય ધર્માયાન ચાર વિભાગોમાં વિભાજીત છે. (અ) પિંડસ્થ ધ્યાન – આ કોઈ તત્ત્વવિશેષના સ્વરૂપના ચિંતનપર આધારિત છે. તેની પાર્થિવી આગ્નેયી, મારુતિ, વારુણી અને તત્વભૂ એ ચાર ધારણાઓ મનાય છે. (બ) પદસ્થધ્યાન - આ ધ્યાન પવિત્ર મંત્રાક્ષર આદિ પદોનું અવલંબન લઈને કરાય છે. (ક) રૂપસ્થધ્યાન – રાગ, દ્વેષ, મોહ આદિ વિકારોથી રહિત અર્હન્તનું ધ્યાન કરવું (ખ) રૂપાતીત ધ્યાન - નિરાકાર, ચૈતન્ય સ્વરૂપ સિદ્ધ ૫૨માત્માનું ધ્યાન કરવું. શુકલધ્યાન : આ ધર્મધ્યાન બાદની સ્થિતિ છે. શુકલધ્યાન દ્વારા મનને શાંત અને નિષ્પ્રકંપ બનાવાય છે. તેની અંતિમ પરિણતી મનની સમસ્ત પ્રવૃત્તિઓનો પૂર્ણ નિરોધ છે. (૧) પૃથ વિતર્ક સવિચાર- આ ધ્યાનમાં ધ્યાતા ક્યારેક અર્થનું ચિંતન કરતાં કરતાં શબ્દનું અને શબ્દનુ ચિંતન કરતાં કરતાં અર્થનું ચિંતન કરવા લાગે છે. આ ધ્યાનમાં અર્થ, વ્યંજન અને યોગનું સંક્રમણ થતા રહેવા છતાં પણ ધ્યેય-દ્રવ્ય એકજ હોય છે. ( ૨ ) એકત્વ વિતર્ક અવિચારી- અર્થ, વ્યંજન અને યોગસંક્રમણથી રહિત એક પર્યાય વિષયક ધ્યાન, એકત્વ શ્રુત અવિચાર” ધ્યાન કહેવાય છે. (૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ- મન, વચન અને શરીર વ્યાપારનો નિરોધ થઈ જાય અને માત્ર શ્વાસોશ્વાસની સૂક્ષ્મક્રિયા શેષ રહે ત્યારે ધ્યાનની આ અવસ્થા પ્રાપ્ત થાય છે. (૪) સમુચ્છિનક્રિયા નિવૃત્તિ – જ્યારે મન-વચન અને શરીરની સમસ્ત પ્રવૃત્તિનો નિરોધ થઈ જાય છે અને કોઈ પણ સૂક્ષ્મક્રિયા શેષ નથી રહેતી તે અવસ્થાને સમુછિન્ન ક્રિયા શુકલધ્યાન કહે છે. આ રીતે શુકલ ધ્યાનની પ્રથમ અવસ્થાની ક્રમશઃ આગળ વધતાં અંતિમ અવસ્થામાં સાધક કાયિક, વાચિક અને માનસિક સર્વે પ્રવૃત્તિઓનો પૂર્ણ નિરોધ કરી અંતમાં સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરી લે છે. જો કે નૈતિક સાધના અને યોગ સાધનાનું અંતિમ લક્ષ્ય છે. ૧ (૬) વ્યુત્સર્ગ - વ્યુત્સર્ગનો અર્થ ત્યાગવું છે કે છોડવું છે. વ્યુત્સર્ગમાં આત્યંતર અને બાહ્ય બે ભેદ છે. બાહ્ય વ્યુત્સર્ગના ચારભેદ છે (૧) કાયોત્સર્ગ– અમૂક સમય માટે શરીરના મમત્વનો સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ (૩) ઉપધિ વ્યુત્સર્ગ - વસ્ત્ર, પાત્ર આદિ મુનિજીવન માટેની આવશ્યક વસ્તુઓનો ત્યાગ કરવો અથવા તેમાંથી ઓછા કરવા. ત્યાગ. (૪) ભક્તપાન વ્યુત્સર્ગ- ભોજનનો પરિત્યાગ, આ અનશનનું જ રૂપ છે. આત્યંતર વ્યુત્સર્ગ ત્રણ પ્રકારનો છે. (૧) કષાય વ્યુત્સર્ગ - ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયોનો પરિત્યાગ કરવો. (૨) સંસાર વ્યુત્સર્ગ- પ્રાણીમાત્ર પ્રત્યે રાગ-દ્વેષની પ્રવૃત્તિઓ છોડી સર્વે પ્રત્યે સમત્ત્વભાવ રાખવો. (૩) કર્મ વ્યુત્સર્ગ - આત્માની મલિનતા મન-વચન અને શરીરની વિવિધ પ્રવૃત્તિઓને જન્મ આપે છે. આ મલિનતાના પરિત્યાગ દ્વારા શારીરિક, માનસિક એવં વાચિક પ્રવૃત્તિઓનો નિરોધ કરવો. જૈનધર્મમાં પ્રાયશ્ચિત્ત એવં દંડ વ્યવસ્થા : જો કે આપણે એ સ્મરણ રાખવું પડશે કે દંડ આપવાથી સાધકની આત્મશુદ્ધિ નથી થતી. ભલે સામાજિક કે સંઘવ્યવસ્થા માટે દંડ આવશ્યક હોય, પરંતુ જ્યાં સુધી અંતઃપ્રેરણાથી સ્વીકારતો નથી.ત્યાં સુધી તે આત્મશુદ્ધિ કરવામાં સહાયક નથી થતો. જૈન પ્રાયશ્ચિત્ત વ્યવસ્થામાં પરિહાર, છેદ, મૂલ, પારાંચિક (૨) ગણ વ્યુત્સર્ગ - સાધના માટે સામૂહિક જીવનને આદિ બાહ્યતઃ તો દંડરૂપ છે, પરંતુ તેની આત્મવિશુદ્ધિની સમતાને છોડીને એકાંતમાં એકલા સાધના કરવી. લક્ષ્યમાં રાખીને આ પ્રાયશ્ચિત્ત અપાય છે. પ્રાયશ્ચિત્ત અને દંડ : જૈનાચાર્યોએ માત્ર આચારના વિધિ-નિષેધોનું પ્રતિપાદન કર્યું છે એવું નથી, પરંતુ તેનો ભંગ થવાથી પ્રાયશ્ચિત્ત તથા દંડની વ્યવસ્થા પણ કરી છે. સામાન્યતઃ જૈન આગમગ્રંથોમાં નિયમભંગ કે અપરાધ માટે પ્રાયશ્ચિત્તનું વિધાન કરાયું અને દંડ શબ્દનો પ્રયોગ સામાન્યતઃ "હિંસા"ના અર્થમાં થયો છે. તેથી જેને આપણે દંડ વ્યવસ્થાનારૂપમાં જાણીએ છીએ તે જૈન પરંપરામાં પ્રાયશ્ચિત્ત વ્યવસ્થાના રૂપમાં જ માન્ય છે. સામાન્યતઃ દંડ અને પ્રાયશ્ચિત્ત પર્યાયવાચી મનાય છે. પરંતુ બંનેમાં સૈદ્ધાંતિક અંતર છે. પ્રાયશ્ચિત્તમાં અપરાધ બોધની ભાવનાથી વ્યક્તિમાં સ્વતઃ જ તેના પરિમાર્જનની અંતઃપ્રેરણા ઉત્પન્ન થાય છે. પ્રાયશ્ચિત્ત અંતઃપ્રેરણાથી સ્વયં કરાય છે. જ્યારે દંડ અન્ય વ્યક્તિ દ્વારા અપાય છે. જૈન પરંપરા પોતાની આધ્યાત્મિક પ્રકૃતિને કારણે સાધનાત્મક જીવનમાં પ્રાયશ્ચિત્તનું વિધાન કરે છે. જો કે જ્યારે સાધક અંતઃપ્રેરિત થઈને આત્મશુદ્ધિ માટે સ્વયં પ્રાયશ્ચિત્તની યાચના નથી કરતા ત્યારે સંઘ વ્યવસ્થા માટે તેને દંડ અપાય છે. (૧) વિશેષ વિવેચન માટે જુઓ - યોગશાસ્ત્ર પ્રકાશ ૭,૮,૯,૧૦,૧૧. 1 For Private71 ersonal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના પ્રાયશ્ચિત્ત શબ્દનો અર્થ : થાય છે. પ્રાયશ્ચિત્તના આ પ્રકારોનો ઉલ્લેખ શ્વેતામ્બર આગમ, પ્રાયશ્ચિત્ત શબ્દની આગમિક વ્યાખ્યા સાહિત્યમાં વિભિન્ન સ્થાનાંગ, બૃહત્કલ્પ, નિશીથ અને જીતકલ્પમાં, પાપનીય ગ્રંથ પરિભાષાઓ પ્રસ્તુત કરાઈ છે. જીતકલ્પભાષ્ય અનુસાર જે મૂલાચારમાં, દિગમ્બર ગ્રંથ જયધવલામાં તથા તત્ત્વાર્થસુત્ર એવું પાપનું પ્રાયશ્ચિત્ત છે.”' અહીં પ્રાયઃ શબ્દને પાપના રૂપમાં તથા તેની શ્વેતામ્બર અને દિગમ્બર આચાર્યોની ટીકાઓમાં મળે છે. ચિત્ત શબ્દને શોધકના રૂપમાં પરિભાષિત કરાયો છે. હરિભદ્રએ સ્થાનાંગસૂત્રમાં પ્રાયશ્ચિત્તના વિભિન્ન પ્રકારોનો ઉલ્લેખ પંચાશકમાં પ્રાયશ્ચિત્તના બંને અર્થ માન્ય કર્યા છે. તે મૂલતઃ થયો છે. તેના તૃતીય સ્થાનમાં જ્ઞાન પ્રાયશ્ચિત્ત, દર્શન પ્રાયશ્ચિત્ત "પ્રાયશ્ચિત્ત” શબ્દની વ્યાખ્યા તેના પ્રાકૃત રૂપના આધારે જ કરે અને ચારિત્ર પ્રાયશ્ચિત્ત એવા ત્રણ પ્રાયશ્ચિત્તોનો ઉલ્લેખ થયો છે. તે લખે છે કે- જેના દ્વારા પાપનું છેદન થાય છે તે પ્રાયશ્ચિત્ત છે. આ તૃતીય સ્થાનમાં અન્યત્ર આલોચના, પ્રતિક્રમણ અને છે. સાથે જ તે બીજા અર્થને સ્પષ્ટ કરતાં કહે છે કે- જેના દ્વારા તદુભય પ્રાયશ્ચિત્તના એવા ત્રણ રૂપોનો ઉલ્લેખ પણ થયો છે.” પાપથી ચિત્તનું શોધન થાય છે તે પ્રાયશ્ચિત્ત છે. પ્રાયશ્ચિત્ત આ ગ્રંથમાં અન્યત્ર છે, આઠ અને નવ પ્રાયશ્ચિત્તનો પણ ઉલ્લેખ શબ્દ સંસ્કૃતરૂપના આધારે પ્રાય: શબ્દનો પ્રકર્મના અર્થમાં થયો છે. પરંતુ આ બધા પ્રાયશ્ચિત્તોના પ્ર લેતાં પણ કહ્યું છે કે જેના દ્વારા ચિત્તપ્રકર્ષતા અત ઉચ્ચતાને જે દસવિધ પ્રાયશ્ચિત્તનું વિવરણ આપ્યું છે તેમાં સમાહિત થઈ પ્રાપ્ત કરે છે તે પ્રાયશ્ચિત્ત છે.' જાય છે. તેથી તેની સ્વતંત્રરૂપે ચર્ચા ન કરતાં તેમાં ઉપલબ્ધ - દિગમ્બ૨ ટીકાકારોએ પ્રાય: શબ્દનો અર્થ અપરાધ અને દસવિધ પ્રાયશ્ચિત્તની ચર્ચા કરીશું. ચિત્ત શબ્દનો અર્થ શોધન કરે એમ માન્યું છે કે જે ક્રિયા કરવાથી સ્થાનાંગ, જીતકલ્પ અને જયધવલામાં પ્રાયશ્ચિત્તના નિમ્ન અપરાધની શુદ્ધિ થાય તે પ્રાયશ્ચિત્ત છે.એક અન્ય વ્યાખ્યામાં દસ પ્રકાર માન્યા છે. (૧) આલોચના (૨) પ્રતિક્રમણ (૩) "પ્રાયઃ” શબ્દનો અર્થ "લોક” પણ કર્યો છે. આ દૃષ્ટિથી એ ઉભય (૪) વિવેક (૫) વ્યુત્સર્ગ (૬) ત૫ (૭) છેદ (૮) મૂલ મનાય છે કે- જે કર્મથી સાધુજનોનું ચિત્ત પ્રસન્ન થાય છે તે (૯) અનવસ્થાપ્ય (૧૦) પારાંચિક* જો આપણે આ દસનામોની પ્રાયશ્ચિત્ત છે.’ મૂલાચારમાં કહ્યું છે કે પ્રાયશ્ચિત્ત તે તપ છે કે તુલના યાપનીય ગ્રંથ મૂલાચાર અને તત્ત્વાર્થ સૂત્રથી કરીએ જેના દ્વારા પૂર્વકૃત પાપોની વિશુદ્ધિ કરાય છે. આ ગ્રંથમાં છીએ તો મૂલાચારમાં પ્રથમ આઠ નામ તો જીતકલ્પના પ્રાયશ્ચિત્તના પર્યાયવાચી નામોનો ઉલ્લેખ કરતાં કહેવાયું છે કે અનવસ્થાપ્યના સ્થાન પર પરિહાર અને પારાંચિકના સ્થાને જેના દ્વારા પૂર્વકૃત કર્મોની ક્ષપણા, ક્ષેપણ, નિર્જરણ, શોધન, શ્રદ્ધાનનો ઉલ્લેખ થયો છે. મૂલાચાર શ્વેતામ્બર પરંપરાથી ભિન્ન ધાવન, પુઝછન અર્થાતુ નિરાકરણ, ઉલ્લેપણ એવું છેદન થાય થઈને તપ અને પરિહારને અલગ-અલગ માને છે. તત્ત્વાર્થ છે તે પ્રાયશ્ચિત્ત છે. “ સૂત્રમાં તો તેની સંખ્યા નવ માની છે. તેમાં સાત નામ તો જીત પ્રાયશ્ચિત્તના પ્રકાર : કલ્પ જેવો જ છે. પરંતુ મૂલના સ્થાને ઉપસ્થાન અને શ્વેતામ્બર પરંપરામાં વિવિધ પ્રાયશ્ચિત્તોનો ઉલ્લેખ અનવસ્થાપ્યના સ્થાને પરિહારનો ઉલ્લેખ થયો છે. પારાંચિકનો સ્થાનાંગ, નિશીથ, બહત કલ્પ, વ્યવહાર. જીત કલ્પ આદિ ઉલ્લેખ તત્વાર્થમાં નથી. તેથી તેઓ નવ પ્રાયશ્ચિત્ત જ માને છે ગ્રંથોમાં મળે છે. પરંતુ જ્યાં સમવાયાંગમાં પ્રાયશ્ચિત્તના પ્રકારોનો શ્વેતામ્બર આચાર્યોએ તપ અને પરિહારને એક માને છે. માત્ર નામોલ્લેખ જ છે. ત્યારે નિશિથ આદિ ગ્રંથોમાં પ્રાયશ્ચિત્ત પરંતુ તત્ત્વાર્થ સૂત્ર તપ અને પરિહારને અલગ-અલગ માને છે. યોગ્ય અપરાધોનું પણ વિસ્તૃત વિવરણ ઉપલબ્ધ છે. પ્રાયશ્ચિત્ત અને બંનેમાં તેનો અર્થ અનવસ્થાપ્ય સમાન છે. જો દિગમ્બર સંબંધી વિવિધ સિદ્ધાંતો અને સમસ્યાઓનું સ્પષ્ટતાપૂર્વક વિવેચન પરંપરાના ગ્રંથ ધવલા-૧૭માં સ્થાનાંગ અને જિતકલ્પની જેમ બૃહત કલ્પભાગ્ય, નિશીથ ભાષ્ય, વ્યવહાર ભાગ્ય, જ દસ પ્રાયશ્ચિત્તનું વર્ણન છે. અને તેનાં નામ પણ તે જ છે. નિશીથચૂર્ણ, જીતકલ્પભાષ્ય એવં તકલ્પચૂર્ણમાં ઉપલબ્ધ આ રીતે જ્યારે ધવલા શ્વેતાંબર પરંપરાથી સંગતિ રાખે છે (૧) જીતકલ્પભાષ્ય-૫ (૨) પંચાશક (હરિભદ્ર) ૧૬૩ (પ્રાયશ્ચિત્તપંચાશક) (૩) પંચાશક (હરિભદ્ર) ૧૬૩ (૪) અભિધાન રાજેન્દ્ર કોષ (૫) તત્ત્વાર્થ વાર્તિક ૯/૨૨/૧, પૃષ્ઠ ૬૨૦ (૬) તત્ત્વાર્થ વાતિક ૯/૨૨/૧, પૃષ્ઠ ૨૦ (૭) મૂલાચાર ૫ / ૧૬૪ (૮) મૂલાચાર ૫૧૬૬ (૯) સ્થાનાંગ ૩ / ૪૭૦ (૧૦) સ્થાનાંગ - ૩/૪૪૮ (૧૧) સ્થાનાંગ - ૧૦૫ ૭૩. (૧૨) (બ) સ્થાનાંગ ૧૦ ૭૩ (2) જીતકલ્પસૂત્ર - ૪ (#) ધવલા – ૧૩/૫, ૨૬/૬૩ /૧ (૧૩) મૂલાચાર ૫/૧૬૫. (૧૪) તત્ત્વાર્થ - ૯ ૨૨. Page #78 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ ત્યારે મૂલાચાર અને તત્ત્વાર્થ થોડા ભિન્ન છે. સંભવતઃ એવું અર્થ વ્રત કે નિયમનું પ્રતિકૂલ આચરણ કરવું તે જ છે. તે વ્રતભંગ પ્રતીત થાય છે કે જીતકલ્પસૂત્રના ઉલ્લેખાનુસાર જ્યારે અનવ- કેમ કયારે અને કઈ પરિસ્થિતિમાં થાય છે તે સ્પષ્ટ કરવા માટે સ્થાપ્ય અને પારાચિક આ બંને પ્રાયશ્ચિત્ત ભદ્રબાહુ સ્વામીના જ સ્થાનાંગમાં દસ પ્રતિસેવનાનો ઉલ્લેખ છે. સમય બાદ વ્યવછિન્ન માની લેવાયા છે. અથવા તો બીજા શબ્દોમાં (૧) દ"પ્રતિસેવના : આવેશ અને અહંકારને આ પ્રાયશ્ચિત્તનું પ્રચલન બંધ કરી દીધું છે તો આ અંતિમ બે વશીભૂત થઈને જે હિંસા આદિ કરીને વ્રતભંગ કરાય છે તે પ્રાયશ્ચિત્તના સ્વતંત્ર સ્વરૂપને લઈને મતભેદ થયો અને તેના દર્પપ્રતિસેવના છે. નામોમાં ફરક પડી ગયો. મૂલાચારના અંતમાં પરિવારનો જે (૨) પ્રમાદ પ્રતિસેવના : પ્રમાદ અને કષાયોને વશીભૂત ઉલ્લેખ છે તે અનવસ્થાપ્યથી કાંઈ ભિન્ન નથી કહેવાતો પરંતુ થઈને જે વ્રતભંગ કરાય છે તે પ્રમાદ પ્રતિસેવના છે. તેમાં શ્રદ્ધાન પ્રાયશ્ચિત્તનું શું તાત્પર્ય છે તે નથી તો મૂલગ્રંથથી (૩) અનાભોગ પ્રતિસેવના : સ્મૃતિ કે સજગતાના કે નથી તો તેની ટીકાથી સ્પષ્ટ થતું. તે અંતિમ પ્રાયશ્ચિત્ત છે. અભાવમાં અભક્ષ્ય કે નિયમ વિરૂધ્ધ વસ્તુને ગ્રહણ કરવી તે તેથી કઠોરતમ હોવું જોઈએ. તેનો અર્થ એમ માની શકાય કે અનાભોગ પ્રતિસેવના છે. એવો અપરાધી વ્યક્તિ જે શ્રદ્ધાથી રહિત માનીને સંઘમાંથી (૪) આતર પ્રતિસેવના : ભૂખ-તરસ આદિથી પીડિત બહિષ્કત કરાય. પરંતુ વસુનંદીએ શ્રદ્ધાનનો અર્થ તત્ત્વરુચિ એવું થઈને કરવામાં આવતો વ્રતભંગ આતુર પ્રતિસેવના છે. ક્રોધાદિત્યાગ કર્યો છે. આ પ્રાયશ્ચિત્તમાં જે ક્રમ છે તે સહજતાથી (પ) આપાત પ્રતિસેવના : કોઈ વિશિષ્ટ પરિસ્થિતિ કઠોરતા તરફ છે. તેથી અંતમાં શ્રદ્ધા નામના સહજ પ્રાયશ્ચિત્તને ઉત્પન્ન થતાં વ્રતભંગ કે નિયમ વિરૂદ્ધ આચરણ કરવું તે આપાત રાખવાનું કોઈ ઔચિત્ય નથી. વસ્તુતઃ જિનપ્રવચન પ્રત્યેની પ્રતિસેવના છે. શ્રધ્ધા સમાપ્ત થઈ જવી તે અપરાધ છે. જેનો દેડ માત્ર બહિષ્કાર (૬) શકિત પ્રતિસેવના : શંકાને વશીભૂત થઈને જે છે. તેથી એવા શ્રમણની શ્રધ્ધા જ્યાં સુધી સમ્યક્ નથી ત્યાં નિયમભંગ કરાય છે તે શંકિત પ્રતિસેવન છે. જેમ કે આ સુધી તેને સંઘમાંથી બહિષ્કૃત રાખવો એ જ આ પ્રાયશ્ચિત્તનું વ્યક્તિ અમારું અહિત કરશે એવું માની તેની હિંસા આદિ તાત્પર્ય છે. કરવી. જ્યારે સાધકને સ્વયં જ પોતાના મનમાં અપરાધ બોધના (૭) સહસાકાર પ્રતિસેવના : અકસ્માત થતા વ્રતભંગ કે પરિણામ સ્વરૂપ આત્મગ્લાની ભાવ ઉત્પન્ન થાય તે પ્રાયશ્ચિત્તનું નિયમભંગને સહસાકાર પ્રતિસેવન કહે છે. સર્વપ્રથમ રૂપ છે. તેથી આલોચનાનો અર્થ છે અપરાધનો (૮)ભય પ્રતિસેવના ભયના કારણે જે વ્રત કે નિયમનો અપરાધના રૂપમાં સ્વીકાર કરી લેવો આલોચના શબ્દનો અર્થ ભંગ કરાય છે તે ભય પ્રતિસેવના છે. છે જોવું તે અપરાધને અપરાધના રૂપમાં જોઈ લેવો તે જ (૯) પ્રદોષ પ્રતિસેવના : ષવશ કોઈ પ્રાણીની હિંસા આલોચના છે. સામાન્યત: જે અપરાધ આપણા દૈનિક છે અથવા તેનું અહિત કરવું તે પ્રદોષ પ્રતિસેવના છે. વ્યવહારમાં અસાવધાની (પ્રમાદ) કે બાધ્યતાવશ થાય છે તે (૧૦) વિમર્શ પ્રતિસેવના શિષ્યોની ક્ષમતા તથા તેને આલોચના નામના પ્રાયશ્ચિત્તના વિષય મનાય છે. પોતાના શ્રદ્ધા આદિની પરીક્ષા માટે વ્રત કે નિયમનો ભંગ કરવો તે વિમર્શ દ્વારા થયેલા અપરાધ કે નિયમભંગને આચાર્ય કે ગીતાર્થમુનિ પ્રતિસેવના છે. બીજા શબ્દોમાં કોઈ નિશ્ચિત ઉદ્દેશ માટે સમક્ષ નિવેદિત કરીને તેમની પાસેથી તેનું પ્રાયશ્ચિત્તની યાચના વિચારપૂર્વક વ્રતભંગ કરવો કે નિયમથી પ્રતિકૂલ આચરણ કરવું કરવી તે આલોચના છે. તે વિમર્શ પ્રતિસેવના છે. સામાન્ય રીતે આલોચના કરતી વખતે એ વિચાર આ રીતે કોઈ પણ વ્યક્તિ અપરાધ માત્ર સ્વેચ્છાથી કે આવશ્યક છે કે અપરાધ કેમ થયો ? તેનું તત્વ શું છે ? જાણીબૂઝીને નથી કરતા પરંતું જાણીબૂઝીને નથી કરતા પરંતુ કયારેક પરિસ્થિતિવશ પણ કરે અપરાધ કેમ અને કેવી રીતે ? છે તેથી તેને પ્રાયશ્ચિત્ત આપતી વખતે એ વાત ધ્યાનમાં રાખવી અપરાધ અને વ્રતભંગ શા માટે અને કઈ પરિસ્થિતિમાં જોઈએ કે અપરાધ કેમ અને કઈ પરિસ્થિતિમાં કર્યો છે. કરાય છે તેનું વિવેચન સ્થાનાંગસુત્રના દસમ સ્થાનમાં મળે છે. આલોચના કરવાના અધિકારી કોણ ? આલોચના કોણ તેમાં દસ પ્રકારની પ્રતિસેવનાનો ઉલ્લેખ થયો છે. પ્રતિસેવનાનું કરી શકે છે તે બાબતમાં પણ સ્થાનાંગસૂત્રમાં પર્યાપ્ત ચિંતન તાત્પર્ય છે ગૃહિતવ્રતના નિયમો વિરૂદ્ધ આચરણ કરવું અથવા કરાયું છે. તદનુસાર નિમ્ન દસ ગુણોથી યુક્ત વ્યક્તિ જ ભોજન આદિ ગ્રહણ કરવાં. વસ્તુતઃ પ્રતિસેવનાનો સામાન્ય આલોચના કરવા યોગ્ય હોય છે. (૧) જીતકલ્પભાષ્ય રપ૮૬, જીતકલ્પ ૧૦૨. (૨) સ્થાનાંગ ૧૦૬૯ (૩) સ્થાનાંગ - ૧૦૭૧. For Private 873 sonal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ પ્રસ્તાવના (૧) જાતિસંપન્ન (૨) કુલ સંપન્ન (૩) વિનય સંપન્ન (૭) નિર્યાપક આલોચના સાંભળનાર વ્યકિત પ્રાયશ્ચિત્ત (૪) જ્ઞાન સંપન્ન (૫) દર્શન સંપન્ન (૬) ચારિત્ર સંપન્ન વિધાન એવી રીતે કરે કે પ્રાયશ્ચિત્ત કરવાવાળા વ્યક્તિ ગભરાઈ (૭) ક્ષાન્ત (ક્ષમાં સંપન્ન) (૮) દાન્ત (ઈન્દ્રિય-જીત) ને તેને અધવચ્ચે જ ન છોડી દે, તેમણે પ્રાયશ્ચિત્ત કરનારના (૯) અમાયાવી - (માયાચાર રહિત) અને (૧૦) અપશ્ચાત્તાપી સહયોગી બનવું પડે. (આલોચના કર્યા બાદ તેનો પશ્ચાત્તાપ ન કરનાર) (૮) અપાયદર્શી : અર્થાત્ તેણે એવા થવું જોઈએ કે આલોચના કોની સમક્ષ કરાય ? આલોચના કઈ વ્યક્તિ આલોચના કરનાર કે ન કરનાર વ્યક્તિના ગુણ-દોષોની સમિક્ષા સમક્ષ કરવી જોઈએ તે પણ એક વિચારણીય પ્રશ્ન છે, યોગ્ય ન કરે, અને ગંભીર વ્યક્તિ સિવાય કોઈ અન્ય વ્યક્તિ સમક્ષ આલોચના (૯) પ્રિયાધમ : આલોચના સાંભળનાર વ્યક્તિની કરવાનું પરિણામ એ આવે છે કે આલોચના કરનાર વ્યક્તિની .. ધર્મમાર્ગમાં અવિચલ નિષ્ઠા હોવી જોઈએ. પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છે તથા તે અપયશના ભાગીદાર બને છે. જેથી જૈનાચાર્યોએ માન્યું કે આલોચના હંમેશાં એવી વ્યક્તિ (૧૦) દઢધ તેને થવું જોઈએ કે તે કઠિનમાં કઠિન સમક્ષ કરવી જોઈએ કે જે આલોચના સાંભળવાને યોગ્ય હોય, - સમયમાં પણ ધર્મમાર્ગથી વિચલિત ન થઈ શકે. તેને ગોપનીય રાખી શકે અને તેનો અનૈતિક લાભ ન લે, સ્થાનાંગ જેની સમક્ષ આલોચના કરાય છે તે વ્યક્તિની આ સામાન્ય સુત્ર' અનુસાર જે વ્યક્તિ સમક્ષ આલોચના કરાય છે તે નિમ્ન યોગ્યતાઓનું નિર્ધારણ કર્યા બાદ સાથ-સાથ એમ પણ મનાયું દસ ગુણોથી યુક્ત હોવા જોઈએ છે કે- 'કોઈ ગીતાર્થ, બહુશ્રુત એવું આગમજ્ઞ સમક્ષ જ આલોચના (૧) આચારવાન : સદાચારી હોવું તે આલોચના કરવી જોઈએ'. સાથે જ તેના પદક્રમ અને વરિષ્ઠતા પર વિચાર આપનાર વ્યક્તિનો મુખ્ય ગુણ છે. કારણ કે જે સ્વયં દરાચારી કરાયો છે કે જ્યાં આચાર્યાદિ ઉપસ્થિત હોય ત્યારે સામાન્ય છે તે અપરાધોની આલોચના સાંભળવાનો અધિકારી નથી, જે સાધુ કે ગૃહસ્થ સમક્ષ આલોચના ન કરવી જોઈએ. આચાર્ય પોતાના દોષોને શુદ્ધ નથી કરી શક્યા તે બીજાના દોષોને શું દર ઉપસ્થિત હોય તો તેની પાસે જ આલોચના કરવી જોઈએ. કરી શકશે ? આચાર્યની અનુપસ્થિતિમાં ઉપાધ્યાય સમક્ષ, ઉપાધ્યાયની (૨) આધારવાન : અર્થાત તેને અપરાધો અને તે સંબંધી અનુપસ્થિતિમાં સાંભોગિક સાધર્મિક સાધુ સમક્ષ; અને તેની નિયત પ્રાયશ્ચિત્તોનો બોધ હોવો જોઈએ. તેને એ પણ જ્ઞાન અનુપસ્થિતિમાં અન્ય સાંભોગિક સાધર્મિક સાધુ પણ ઉપલબ્ધ હોવું જોઈએ કે કયા અપરાધ માટે કયા પ્રકારનું પ્રાયશ્ચિત્ત ન હોય તો એવી સ્થિતિમાં બહુશ્રુત, બહુ આગમજ્ઞ . નિયત છે ? સમાનવેશધારક સાધુ સમક્ષ આલોચના કરે. તે ઉપસ્થિત ન હોય (૩)વ્યવહારવાન : આગમ, શ્રત, જિનાજ્ઞા. ધારણા અને તો જે પૂર્વ દીક્ષા પર્યાય છોડીને બહુશ્રુત - આગમજ્ઞ શ્રમણોપાસક જીત આ પાંચ પ્રકારના વ્યવહારોને જાણવાવાળો હોવો જોઈએ. ઉપસ્થિત હોય તો તેમની સમક્ષ આલોચના કરે. તેના અભાવમાં કારણ કે સર્વે અપરાધો તથા પ્રાયશ્ચિત્તોની સચિ સખ્યત્વ ભાવિત અંત:કરણવાળા સમક્ષ અર્થાત્ સમકિતી સમક્ષ આગમોમાં ઉપલબ્ધ નથી માટે આલોચના સાંભળનાર વ્યક્તિ આલોચના કરે, જો સમ્યકત્વભાવી અંત:કરણવાળા પણ ન હોય સ્વવિવેકથી આગમિક આધાર પર કોઈ કર્મના પ્રાયશ્ચિત્તનું તો ગામ કે નગરની બહાર જઈને પૂર્વ કે ઉત્તરદિશા અભિમુખ અનુમાન કરી શકે એવા હોવા જોઈએ. થઈને અરિહંત અને સિદ્ધની સાક્ષી પૂર્વક આલોચના કરે.' (૪) અપવીડક : આલોચના સાંભળનાર વ્યક્તિ એવા આલોચના બાબત એ તથ્ય ધ્યાન આપવા યોગ્ય છે કે હોવા જોઈએ કે આલોચના કરનાર વ્યક્તિની લજ્જા છોડાવીને આલોચના દોષ મુક્ત હોય. સ્થાનાંગ, મૂલાચાર, ભગવતી, આત્મ-આલોચનાની શક્તિ ઉત્પન્ન કરી શકે. આરાધના આદિ ગ્રંથોમાં આલોચનાના દસ દોષોનો ઉલ્લેખ (૫) પ્રકારી : આચાર્ય અને આલોચના સાંભળનારમાં થયો છે.? એવું સામર્થ્ય હોવું જોઈએ કે તે અપરાધ કરવાવાળા વ્યક્તિના (૧)આકંપિત દોષ આચાર્યાદિને ઉપકરણાદિ આપીને વ્યક્તિત્વને રૂપાંતરિત કરી શકે. અનુકૂલ બનાવી લેવા તે આકંપિત દોષ છે. કેટલાક વિદ્વાનોના I : આલોચના કરનારના દોષોને કથન અનુસાર આકંપિત દોષનો અર્થ એવો છે કે, ધ્રુજતાં બીજા સમક્ષ પ્રગટ ન કરવા જોઈએ, નહીંતર કોઈ પણ વ્યક્તિ આલોચના કરે જેથી પ્રાયશ્ચિત્તદાતા ઓછામાં ઓછું તેમની સામે આલોચના કરવામાં સંકોચ કરશે. પ્રાયશ્ચિત્ત આપે. (૧) સ્થાનાંગ ૧૦ ૭૨ (૨) વ્યવહાર સૂત્ર – ૧/૧૩૩. (૩) (૪) સ્થાનાંગ - ૧૦૭૦. (4) મૂલાચાર - ૧૧ | ૧૫. 74 Page #80 -------------------------------------------------------------------------- ________________ (૨) અનુમાનિત દોષ : અલ્પ પ્રાયશ્ચિત્ત કે દંડ મળે તે કારણે પોતાને દુર્બલ, રોગગ્રસ્ત આદિ બતાવીને આલોચના કરવી તે અનુમાનિત દોષ છે. (૩)અદૃષ્ટદોષ ઃ ગુરૂ અથવા અન્ય કોઈએ જે અપરાધ જોઈ લીધો હોય તેની આલોચના કરવી અને અદષ્ટ દોષોની આલોચના ન કરવી તે અદૃષ્ટ દોષ છે. (૪) બાદરદોષ : મોટા દોષોની આલોચના કરે અને નાના-નાના દોષોની આલોચના ન કરે તે બાદરદોષ છે. (૫) સૂક્ષ્મદોષ : નાના-નાના દોષથી આલોચના કરે. અને મોટો દોષ છૂપાવે તે સૂક્ષ્મદોષ છે. (૬)છન્ન દોષ : ગુરૂ બરાબર સાંભળી પણ ન શકે તેવી રીતે આલોચના કરે તે છન્ન દોષ છે. કેટલાય વિદ્વાનોના ન મતાનુસાર, આચાર્ય સમક્ષ મેં આ દોષ કર્યો એમ ન કહે પરંતુ કોઈ પણ બહાને તે દોષનું પ્રાયશ્ચિત્ત જાણી લે અને પછી પોતે જ તેનું પ્રાયશ્ચિત્ત લઈ લે તે છન્ન દોષ છે. (૭) શબ્દાકુલિત દોષ : કલહપૂર્ણ વાતાવરણમાં આલોચના કરવી કે જેથી આચાર્ય પૂરા શબ્દો સાંભળી પણ ન શકે. આ શબ્દાકુલિત દોષ છે. બીજા શબ્દોમાં ભીડભાડ અને વ્યસ્તતાના સમયે ગુરૂ સમક્ષ આલોચના કરવી તે દોષપૂર્ણ મનાય છે. (૮) બહુજન દોષ ઃ એક જ દોષની અનેક લોકો સમક્ષ આલોચના કરવી અને તેમાંથી જે સૌથી થોડો દંડ કે પ્રાયશ્ચિત્ત આપે તેનો સ્વીકાર કરવો તે બહુજન દોષ છે. (૯) અવ્યક્ત દોષ : દોષોને સ્પષ્ટ ન કહીને તેની આલોચના કરવી તે અવ્યક્ત દોષ છે. (૧૦) તત્સેવી દોષ ઃ જે વ્યક્તિ પોતે જ દોષોનું સેવન કરનારા છે તેની સમક્ષ દોષોની આલોચના કરવી તે તત્સેવી દોષ છે. કારણ કે જે વ્યક્તિ સ્વયંદોષનું સેવન કરનાર છે તેને બીજાને પ્રાયશ્ચિત્ત આપવાનો અધિકાર નથી અને બીજું એવા વ્યક્તિ ઉચિત પ્રાયશ્ચિત્ત પણ નથી આપી શકતા. આ રીતે આપણે જોયું કે જૈનાચાર્યોએ આલોચનાના સંદર્ભમાં તેનું સ્વરૂપ આલોચના કરનાર તથા સાંભળનારની પાત્રતા અને તેના દોષો પર ઊંડાણથી વિચાર કર્યો છે. આ બાબતની વિસ્તૃત ચર્ચા નિશીથ આદિમાં મળે છે. પાઠકોને ત્યાં જોઈ લેવાની ભલામણ કરાય છે. આલોચના યોગ્ય કાર્ય : જીતકલ્પ અનુસાર જે પણ ક૨વાલાયક અર્થાત્ આવશ્યક કાર્ય છે તે તીર્થંકરો દ્વારા સંપાદિત સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ હોવાથી તો નિર્દોષ જ છે. પરંતુ છદ્મસ્થ શ્રમણો દ્વારા આ કાર્યની વિશુદ્ધિ માત્ર આલોચનાથી જ મનાય છે. જીતકલ્પમાં કહ્યું છે કે- 'આહારાદિનું ગ્રહણ, ગમનાગમન, મલમૂત્ર વિસર્જન, ગુરુવંદન આદિ સર્વે ક્રિયાઓ આલોચના યોગ્ય છે.૧ તેને આલોચના યોગ્ય માનવાનું તાત્પર્ય એ છે કે સાધક આ વાતનો વિચાર કરે કે તેનાથી આ કાર્યો સજાગતાપૂર્વક અપ્રમત્ત થઈને કરાયાં છે કે નહીં. કારણ કે પ્રમાદના કારણે દોષ લાગવાની શક્યતા છે. આ રીતે આચાર્યથી સો હાથ દૂર જે કાર્યો કરાય છે તે પણ આલોચનાના વિષય મનાય છે. આ કાર્યોની ગુરૂ પાસે આલોચના કરવાથી જ સાધકને શુદ્ધ માનવામાં આવે છે. તેનો ઉદ્દેશ એ છે કે સાધકગુરૂને એ બતાવે કે તેણે ગુરૂથી દૂર રહીને કયાં કયાં કાર્યો કઈ રીતે સંપાદિત કર્યા છે તેની સાથે જ કોઈ કારણવશ કે અકારણે જ સ્વગણનો પરિત્યાગ કરી પરગણમાં પ્રવેશ કરવાનો તથા ઉપસંપદા, વિહાર આદિ કાર્યોને પણ આલોચનાના વિષય મનાયા છે. ઈર્યા આદિ પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓમાં લાગેલા દોષ સામાન્યતઃ આલોચનાના વિષય છે. જો કે આપણે યાદ રાખવું જોઈએ કે આ બધા દોષજે આલોચનાના વિષય છે, તે દેશ-કાલ-પરિસ્થિતિ અને વ્યક્તિના આધારે પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, પરિહાર, છેદ આદિના પ્રાયશ્ચિત્ત યોગ્ય પણ હોઈ શકે છે. પ્રતિક્રમણ : પ્રાયશ્ચિત્તનો બીજો પ્રકાર પ્રતિક્રમણ છે. અપરાધ કે નિયમભંગને અપરાધના રૂપમાં સ્વીકારી તેનાથી પાછા ફરવું અર્થાત્ ભવિષ્યમાં તેમ નહીં કરવાની પ્રતિજ્ઞા કરવી તે જ પ્રતિક્રમણ છે. બીજા શબ્દોમાં અપરાધિક સ્થિતિમાંથી અનપરાધિક સ્થિતિમાં પાછા આવવું તે જ પ્રતિક્રમણ છે. આલોચના અને પ્રતિક્રમણમાં અંતર એ છે કે આલોચનામાં અપરાધનું પુનઃ સેવન કરવાનો નિશ્ચય નથી હોતો. જ્યારે પ્રતિક્રમણમાં એમ કરવું આવશ્યક છે. મન વચન અને કાયાથી જે અશુભ આચરણ કરાય છે અથવા બીજા દ્વારા કરાવાય છે અને બીજા દ્વારા આરિત પાપાચરણનું જે અનુમોદન કરાય છે તે બધાની નિવૃત્તિ માટે ધૃતપાપોની સમીક્ષા કરવી અને ફરી નહીં કરવાની પ્રતિજ્ઞા કરવી તે પ્રતિક્રમણ છે. આચાર્ય હેમચન્દ્ર પ્રતિક્રમણનું નિર્વચન કરતાં લખે છે કે શુભયોગમાંથી અશુભયોગમાં ગયેલા પોતાના આત્માને પાછો શુભયોગમાં લાવવો તે પ્રતિક્રમણ છે. આચાર્ય હેમચન્દ્રજીએ પ્રતિક્રમણની વ્યાખ્યા કરતાં આ ત્રણ અર્થનો નિર્દેશ કર્યો છે. (૧) પ્રમાદવશ સ્વસ્થાનથી પ૨સ્થાન (સ્વધર્મથી પરધર્મ) માં ગયેલા સાધકનું પુનઃ સ્વસ્થાનમાં આવી જવું તે પ્રતિક્રમણ છે. અપ્રમત્ત ચેતનાનું સ્વ-ચેતનાકેન્દ્રમાં સ્થિત (૧) જીત કલ્પ – ૬, જુઓ - જીતકલ્પ ભાષ્ય ગાથા - ૭૩૧ - ૧૬૧૦ (૨) યોગશાસ્ત્ર - સ્વોપજ્ઞવૃત્તિ - ૩ For Private75Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના થવું સ્વસ્થાન છે, જ્યારે ચેતના બહિર્મુખ થઈને પરવસ્તુ પર વિકાર વાસનારૂપ કુસ્વપ્ન આવે તો તે સંબંધી પશ્ચાત્તાપ કરવો કેન્દ્રિત થાય તે ૫૨-સ્થાન છે. આ રીતે બાહ્ય દૃષ્ટિમાંથી સ્વપ્નાન્તિક પ્રતિક્રમણ છે.' આ વિવેચન મુખ્યતઃ સાધુઓની અંતરદષ્ટિ કરવી તે પ્રતિક્રમણ છે. (૨) ક્ષાયોપથમિક ભાવમાંથી જીવનચર્યાથી સંબંધિત છે. ભદ્રબાહુ આચાર્ય એ જે જે તથ્યોનું ઔદાયિક ભાવમાં પરિણત થયેલ સાધક જ્યારે પુનઃ ઔદાયિક પ્રતિક્રમણ કરવું જોઈએ તેનો નિર્દેશ આવશ્યક નિર્યુક્તિમાં ભાવમાંથી ક્ષયોપથમિક ભાવમાં પાછો આવે છે તો આ પણ આપ્યો છે. તદ્દનુસાર (૧) મિથ્યાત્વ (૨) અસંયમ (૩) કપાય પ્રતિકૂલગમનના કારણે પ્રતિક્રમણ કહેવાય છે. (૩) અશુભ (૪) અપ્રશસ્ત કાયિક, વાચિક એવું માનસિક વ્યાપારોનું આચરણથી નિવૃત્ત થઈ મોક્ષફલદાયક શુભ આચરણમાં પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રકારાન્તરથી આચાર્યએ નિમ્નવાતોનું નિ:શલ્યભાવથી પ્રવૃત્ત થવું તે પ્રતિક્રમણ છે.' પ્રતિક્રમણ કરવું પણ અનિવાર્ય માન્યું છે. (૧) ગૃહસ્થ એવું આચાર્ય ભદ્રબાહજી એ પ્રતિક્રમણનાં નિમ્ન પર્યાયવાચી શ્રમણ ઉપાસક માટે નિષિદ્ધ કાર્યોનું આચરણ કરી લે તો. નામ આપ્યાં છે. (૧) પ્રતિક્રમણ - પાપાચારના ક્ષેત્રમાંથી (૨) જે કાર્યો કરવાનું શાસ્ત્રમાં વિધાન કરેલ છે તે વિહિત કાર્યોનું પ્રતિગામી થઈને આત્મ શદ્ધિના ક્ષેત્રમાં પાછા ફરવું, (૨) આચરણ ન કરે તો. (૩) અશ્રદ્ધા અને શંકા થઈ જાય તો પ્રતિચરણ - હિંસા, અસત્ય આદિથી નિવૃત્ત થઈ અહિંસા, સત્ય, (૪) અસભ્ય એવં અસત્ય સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે તો અવશ્ય એવં સંયમના ક્ષેત્રમાં અગ્રેસર થવું. (૩) પરિહરણ - બધી રીતે પ્રતિક્રમણ કરવું જોઈએ. અશુભ પ્રવૃત્તિઓ એવં દુરાચરણોનો ત્યાગ કરવો. (૪)વારણ- જૈન પરંપરા અનુસાર જેનું પ્રતિક્રમણ કરવું જોઈએ તેનું નિષિદ્ધ આચરણની પ્રવૃત્તિ ન કરવી. બૌદ્ધધર્મમાં પ્રતિક્રમણ સંક્ષિપ્ત વર્ગીકરણ આ પ્રમાણે છે : જેવી કરવામાં આવતી ક્રિયાને પ્રવારણા કહેલ છે. (૫) નિવૃત્તિ- (અ) પચ્ચીસ મિથ્યાત્ત્વ, ચૌદ જ્ઞાનાતિચાર અને અઢાર અશુભ ભાવોથી નિવૃત્ત થવું. (૬) નિંદા - ગુરૂજન, વરિષ્ઠજન પાપસ્થાનકનું પ્રતિક્રમણ દરેકે કરવું જોઈએ. અથવા સ્વયં પોતાના જ આત્માની સાક્ષીએ પૂર્વત અશુભ (બ) પાંચ મહાવ્રત, મન, વચન અને કાયાનો અસંયમ આચરણોને ખરાબ સમજવા તથા તેના માટે પશ્ચાત્તાપ કરવો. તથા ગમન, ભાષણ, યાચના, ગ્રહણ નિક્ષેપ એવું મલમૂત્ર (૭) ગહ - અશુભ આચરણને ગહિંત સમજવા, તેની ધૃણા વિસર્જન આદિથી સંબંધિત દોષોનું પ્રતિક્રમણ શ્રમણ સાધકોએ કરવી. (૮) શદ્ધિ - પ્રતિક્રમણ – આલોચના, નિંદા આદિ દ્વારા કરવું જોઈએ. આત્મા પર લાગેલા દોષોથી આત્માને શુધ્ધ બનાવે છે માટે (ક) પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષા વ્રતોમાં તેને શુદ્ધિ કહેવાય છે. લાગવાવાળા પંચોતેર અતિચારોનું પ્રતિક્રમણ વ્રતી શ્રાવકોએ પ્રતિક્રમણ કોનું ? સ્થાનાંગ સૂત્રમાં છ બાબતના કરવું જોઈએ. પ્રતિક્રમણનો નિર્દેશ છે. (૧) ઉચ્ચારપ્રતિક્રમણ - મલ આદિનું (ખ) સંલેખનાના પાંચ અતિચારોનું પ્રતિક્રમણ જેમણે વિસર્જન કર્યા બાદ ઈય (આવન-જાવનમાં થયેલ જીવહિંસા)નું સંલેખણા વ્રત ગ્રહણ કરેલ છે તે સાધકો માટે છે. શ્રમણ પ્રતિક્રમણ પ્રતિક્રમણ કરવું તે ઉચ્ચા૨પ્રતિક્રમણ છે. (૨) પ્રશ્રવણ સુત્ર અને શ્રાવક પ્રતિક્રમણ સૂત્રોમાં સંબંધિત - સંભાવિત પ્રતિક્રમણ : પેશાબ કર્યા બાદ ઈર્યા પ્રતિક્રમણ કરવું તે પ્રશ્રવણ દોષોની વિવેચના વિસ્તારથી કરાઈ છે. તેની પાછળ મૂળ દષ્ટિ પ્રતિક્રમણ છે. (૩) ઈશ્વર પ્રતિક્રમણ – સ્વલ્પકાલિન (દવસીય- એ છે કે તેનો પાઠ કરતાં આચરિત સુક્ષ્મતમ દોષ પણ રાત્રિય) પ્રતિક્રમણ કરવું તે ઈત્તર પ્રતિક્રમણ છે. (૪) વિચારપથથી ઓઝલ ન હોય.. યાવસ્કથિક પ્રતિક્રમણ- સંપૂર્ણ પાપથી નિવૃત્ત થવું (જીવનભર પ્રતિકમણ ના ભેદઃસાધકોના આધારે પ્રતિક્રમણ ના બે પાપથી નિવૃત્ત થવું) તે યાવત્રુથિક પ્રતિક્રમણ છે. (૫) ભેદ છે. (૧) શ્રમણ પ્રતિક્રમણ અને (૨) શ્રાવક પ્રતિક્રમણ યદ્વિચિમિથ્યા પ્રતિક્રમણ - સાવધાનીપૂર્વક જીવન વ્યતિત કરતા કાલિક આધારે પ્રતિક્રમણના પાંચ ભેદ છે. (૧) દેવસિકહોવા છતાં પણ પ્રમાદ અથવા અસાવધાનીથી કોઈપણ પ્રકારનું પ્રતિદિન સાયંકાલના સમયે આખા દિવસમાં આચરેલા પાપોનું અસંયમરૂપ આચરણ થઈ જવાથી તત્કાલ તે ભૂલને સ્વીકારી ચિંતન કરી તેની આલોચના કરવી તે દૈવસિક પ્રતિક્રમણ છે. લઈ 'મિચ્છામિ દુક્કડમ્” એવો ઉચ્ચાર કરવો અને ભૂલનો પશ્ચાત્તાપ (૨)રાત્રિક-પ્રતિદિન પ્રાતઃકાલના સમયે-આખી રાતમાં આચરેલા કરવો તેયકિંચિત્મિથ્યા પ્રતિક્રમણ છે. (૬)સ્વપ્નાન્તિકપ્રતિક્રમણ- પાપોનું ચિંતન કરી તેની આલોચના કરવી તે રાત્રિક પ્રતિક્રમણ ૧. આવશ્યક ટીકા – ઉદધૃત શ્રમણ સૂત્ર - પૃ. ૮૭. ૨. સ્થાનાંગ સૂત્ર : ૬ | પ૩૮ ૩. આવશ્કય નિર્યુક્તિ : ૧૨૫૦ - ૧૨૬૮. Page #82 -------------------------------------------------------------------------- ________________ છે. (૩) પાક્ષિક - પક્ષના અંતિમ દિવસે અર્થાત્ પૂનમ તથા અમાસના દિવસે સાંજે પંદર દિવસ દરમ્યાન આચરેલા પાપોનો વિચાર ચિંતન કરી તેની આલોચના કરવી તે પાક્ષિક પ્રતિક્રમણ છે. (૪) ચાતુર્માસિક - કાર્તિક પૂર્ણિમા, ફાગણપૂર્ણિમા તથા અષાઢીપૂર્ણિમાના દિવસે સાજે ચાર માસ દરમ્યાન આચરેલા પાપોનું ચિંતન કરી તેની આવલોચના કરવી તે ચાતુર્માસિક પ્રતિક્રમણ છે. (૫)સાંવત્સરિક – પ્રત્યેક વર્ષમાં સંવત્સરી મહાપર્વ (ઋષિપંચમી) ને દિવસે વર્ષ દરમ્યાન લાગેલા પાપોનું ચિંતન કરી તેની આલોચના કરવી તે સાંવત્સરિક પ્રતિક્રમણ છે. તદુભય : જેમાં પ્રતિક્રમણ અને આલોચના બંને કરાય છે. તે તદુભય પ્રાયશ્ચિત્ત છે. અપરાધ કે દોષને દોષના રૂપમાં સ્વીકારીને પછી તેમ નહીં કરવાનો નિશ્ચય ક૨વો તે જ તદ્દભય પ્રાયશ્ચિત્ત છે. જીતકલ્પમાં નિમ્ન પ્રકારના અપરાધો માટે તદુભય પ્રાયશ્ચિત્તનું વિધાન કરાયું છે. (૧) ભ્રમથી કરાયેલા કાર્ય (૨) ભયથી કરાયેલ કાર્ય (૩) આતુરતાથી કરાયેલા કાર્યો (૪) સહસા કરાયેલ કાર્ય (૫) પરવશતાથી કરાયેલ કાર્ય (૬) સર્વે વ્રતોમાં લાગેલા અતિચાર. વિવેક : વિવેક શબ્દનો સામાન્ય અર્થ એ છે કે કોઈપણ કાર્યનો ઔચિત્ય એવં અનૌચિત્યનો સમ્યનિર્ણય કરવો અને અનુચિતકર્મનો પરિત્યાગ કરી દેવો. મુનિજીવનમાં આહારાદિનો ગ્રાહ્ય કે અગ્રાહ્ય અને શુદ્ધ કે અશુદ્ધનો વિચાર કરવો તે જ વિવેક છે. જો અજ્ઞાનતાથી સદોષ આહાર ગ્રહણ કરી લીધો હોય તો તેનો ત્યાગ કરવો એ જ વિવેક છે. વસ્તુતઃ સદોષ ક્રિયાઓનો ત્યાગ એ જ વિવેક છે. મુખ્યતઃ ભોજન, વસ, મુનિજીવનના અન્ય ઉપકરણ એવં સ્થાનાદિ પ્રાપ્ત કરવામાં જે દોષ લાગે છે તેની શુદ્ધિ વિવેક પ્રાયશ્ચિત્ત દ્વારા થાય છે. વ્યુત્સર્ગ : વ્યુત્સર્ગનું તાત્પર્ય પરિત્યાગ કે વિસર્જન છે. સામાન્યતઃ આ પ્રાયશ્ચિત્ત અંતગર્ત કોઈ પણ સદોષ આચરણ માટે શારીરિક વ્યાપારોનો નિરોધ કરીને મનની એકાગ્રતપૂર્વક દેહ પ્રત્યે રહેલા મમત્વનું વિસર્જન કરાય છે. જીતકલ્પ અનુસાર ગમના ગમન, વિહાર, શ્રુત અધ્યયન, સદોષ સ્વપ્ન, નાવ આદિ દ્વારા નદીને પાર કરવી તથા ભક્તપાન, શય્યા- આસન, મલમૂત્ર વિસર્જન, કાલ વ્યતિ ક્રમ, , અર્હત એવં મુનિનો અવિનય આદિ દોષો માટે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્તનું વિધાન કરાયું છે. જીતકલ્પમાં એ તથ્યનો પણ ઉલ્લેખ કરાયો છે કે ક્યા દોષ માટે કેટલા શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ કરવો જોઈએ. પ્રાયશ્ચિત્તની બાબતમાં વ્યુત્સર્ગ અને કાયોત્સર્ગ પયાર્યવાચી રૂપમાં જ પ્રયુક્ત છે. તપ પ્રાયશ્ચિત્ત : સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ નિશીથ, બૃહત્કલ્પ અને જીતકલ્પમાં તથા તેના ભાષ્યોમાં મળે છે. નિશીથસૂત્રમાં તપ પ્રાયશ્ચિત્ત યોગ્ય અપરાધોની વિસ્તૃત સૂચિ ઉપલબ્ધ છે. તેમાં તપ પ્રાયશ્ચિત્તના વિવિધ પ્રકારોની ચર્ચા કરતાં - માસ લઘુ, માસ ગુરૂ, ચાતુર્માસ લઘુ, ચાતુર્માસ ગુરૂથી લઈને બઝ્મા લઘુ અને બહ્માસ ગુરૂ પ્રાયશ્ચિત્તોનો ઉલ્લેખ મળે છે. જેવી રીતે કે અમે પૂર્વે સંકેત કર્યો છે કે માસ ગુરૂ કે માસ લઘુનું શું તાત્પર્ય છે, તે આ ગ્રંથોના મૂળમાં કયાંય સ્પષ્ટ કરેલ નથી પરંતુ તેના પર લખાયેલા ભાષ્ય-ચુર્ણિ આદિમાં તેનાં અર્થને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરાયો છે. માત્ર એટલું જ નહીં લઘુની લઘુ, લઘુતર અને લઘુત્તમ તથા ગુરૂની ગુરૂ, ગુરૂત્તર અને ગુરૂત્તમ એવી ત્રણ-ત્રણ કોટિઓ નિર્ધારિત કરાઈ છે. કયાંક-કયાંક ગુરુક, લઘુક અને લઘુષ્પક એવા ત્રણ ભેદ પણ કરાયા છે. અને ત્યારબાદ તેમાંથી પ્રત્યેકના જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ-ત્રણ ભેદ કરાયા છે. વ્યવહારસૂત્રની ભૂમિકામાં અનુયોગ કર્તા મુનિશ્રી કનૈયાલાલજી 'કમલ' પણ ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય ત્રણ વિભાગ કર્યા છે. જેમ કે ઉત્કૃષ્ટનો ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટમધ્યમ, ઉત્કૃષ્ટ જઘન્ય ત્રણ વિભાગ છે. એવી રીતે મધ્યમ અને જઘન્યના પણ ત્રણ ત્રણ વિભાગ કર્યા છે. આ રીતે તપ પ્રાયશ્ચિત્તોના ૩×૩×૩-૨૭ ભેદ થઈ જાય છે. તેમણે વિશેષરૂપથી જાણવા માટે વ્યવહારભાષ્યનો સંકેત કર્યો છે. પરંતુ વ્યવહાર ભાષ્ય મને ઉપલબ્ધ ન થવાને કારણે હું આ બાબતમાં તેના વ્યવહાર સૂત્રનાં સંપાદકીયનો ઉપયોગ કરી રહ્યો છું. તેમણે તે ૨૭ ભેદો અને તત્ સંબંધિત પાપોનો પણ ઉલ્લેખ નથી કર્યો. માટે આ બાબતમાં મારે પણ મૌન રહેવું પડે છે. આ પ્રાયશ્ચિત્ત સંબંધિત માસ,દિવસ એવં તપની સંખ્યાનો ઉલ્લેખ આપણને બૃહત્ કલ્પ ભાષ્ય ગાથા ૬૦૪૧/૬૦૪૪ માં મળે છે. તેના આધારે નિમ્નવર્ણન પ્રસ્તુત છે. પ્રાયશ્ચિત્તનું નામ તપનું સ્વરૂપ અને કાલ યથાગુરુ ગુરુત્તર - ગુરુ - છ માસ સુધી નિરંતર પાંચ-પાંચ ઉપવાસ, ચાર માસ સુધી નિરંતર ચાર-ચાર ઉપવાસ, એક માસ સુધી નિરંતર ત્રણ-ત્રણ ઉપવાસ, ૧૦૭૩(એક માસ સુધી નિરંતર-૨/૨ ઉપવાસ), ૨૫ દિવસ સુધી એકાંતર ઉપવાસ, ૨૦ દિવસ નિરંતર આયંબિલ, લઘુ – લઘુતર - ૧૫ દિવસ નિરંતર એકાસણા, ૧૦ દિવસ સુધી નિરંતર બે પોરસી, પાંચ દિન નિરંતર નિર્વિકૃતિ (વિગયત્યાગ) ઘી-દુધ રહિત ભોજન. - યથાલઘુ – લઘુષ્વક - લઘુવતર - યથા લઘુષ્પક - સામાન્ય દોષો સિવાય વિશિષ્ટ દોષો માટે તપ પ્રાયશ્ચિત્તનું વિધાન કરાયું છે. કયા પ્રકારના દોષનું સેવન કરવાથી કયા લઘુમાસિક યોગ્ય અપરાધ : દારુદંડનું પાયપુંછણ તપનું પ્રાયશ્ચિત્ત કરવાનું હોય છે તેનું વિસ્તારપૂર્વક વિવેચન બનાવવું, પાણી કાઢવા માટે નાલી બનાવવી, દાનાદિ લીધા Page #83 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ પ્રસ્તાવના બાદ અથવા પહેલાં દાતાની પ્રસંશા કરવી, નિષ્કારણ પરિચિત તેને પાછા સંઘમાં સમાવી લેવાતા હતા. આવું પરિહાર્યનું તાત્પર્ય ઘરોમાં બીજી વખત પ્રવેશ કરવો, અન્યતીર્થિક અથવા ગૃહસ્થની હતું. પ્રાયશ્ચિત્ત તપની નિર્ધારિત અવધિ સુધી સંઘ ભિક્ષુનું સંગતિ કરવી, શય્યાતર અથવા આવાસ આપવાવાળા પૃથક્કકરણ પરિહારતપની અવધિમાં તે ભિક્ષુ-ભિક્ષુસંઘની સાથે મકાનમાલિકના ઘેરથી ગોચરી, પાણી ગ્રહણ કરવા આદિ રહેતા હોવા છતાં પણ પોતાનાં આહાર પાણી અલગ કરતા ક્રિયાઓમાં લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. હતા. તેનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે પરિવાર પ્રાયશ્ચિત્ત ગુરુમાસિક યોગ્ય અપરાધ : અંગાદાનનું મર્દન કરવું, તથા અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તમાં ગૃહસ્થવેશ ધારણ કરાવીને જં અંગાદાન ઊપરની ત્વચા દૂર કરવી, અંગાદાનને નળીમાં નાખવું, ઉપસ્થાપન કરાતું હતું. ત્યારે પરિહારમાં આવું કોઈ વિધાન ન પુષ્પાદિ સુંઘવા, પાત્ર આદિ બીજા પાસે સાફ કરાવવા, સદોષ હતું. આ માત્ર પ્રાયશ્ચિત્તની તપાવધિ માટે મર્યાદિત પૃથક્કકરણ આહારનો ઉપભોગ કરવો આદિ ક્રિયાઓ કરવાથી ગુરુમાસિક હતું. સંભવત: પ્રાચીનકાળમાં તપ નામનું પ્રાયશ્ચિત્ત બે પ્રકારે પ્રાયશ્ચિત્ત આવે છે. અપાતું હશે. (૧) પરિહારપૂર્વક અને (૨) પરિહાર રહિત. આ લઘુચાતુર્માસિક યોગ્ય અપરાધ: પ્રત્યાખ્યાનનો વારંવાર આધારે આગળ જતાં જ્યારે અનવસ્થાપ્ય અને પારાંચિક ભંગ કરવો, ગૃહસ્થના વસ્ત્ર, શયા આદિનો ઉપયોગ કરવો. પ્રાયશ્ચિત્તોનું પ્રચલન સમાપ્ત કરી દીધું ત્યારે પ્રાયશ્ચિત્તોની પ્રથમ પ્રહરમાં ગ્રહણ કરેલો આહાર ચતુર્થ પ્રહર સુધી રાખવો. સંખ્યાને પૂર્ણ કરવા માટે યાપનીય પરંપરામાં તપ અને પરિહારની અર્ધયોજન અર્થાતુ બે ગાઉથી આગળ જઈને આહાર લાવવો, ગણના અલગ-અલગ કરાવા લાગી હશે. પરિહાર નામના વિરેચન લેવું અથવા અકારણ ઔષધિનું સેવન કરવું, પ્રાયશ્ચિત્તની અધિકતમ અવધિ છ માસની જ મનાય છે. કારણ, બાગ-બગીચા આદિ સાર્વજનિક સ્થાનો મળ-મત્ર નાખીને ગંદકી કે તપ પ્રાયશ્ચિત્તની અધિકતમ અવધિ છ માસ નીજ છે. કરવી. ગુહસ્થ આદિને આહાર-પાણી આપવા, સમાન પરિહારનો છેદ પ્રાયશ્ચિત્તથી એટલો ફરક છે કે છેદ પ્રાયશ્ચિત્ત આચારવાળા સાધુ-સાધ્વીને સ્થાન આદિની સુવિધા ન આપવી. જેને અપાય તેની ભિક્ષુસંઘમાં વરીયતા બદલાઈ જતી હતી. ગીતો ગાવાં, વાદ્ય આદિ બજાવવાં, નુત્ય આદિ કરવું, જ્યારે પરિહાર પ્રાયશ્ચિત્તથી તેની વરીયતા પર કોઈ પ્રભાવ ન અસ્વાધ્યાયના કાલે સ્વાધ્યાય કરવો અથવા સ્વાધ્યાયના કાળે તો પડતો. મૂલાચારમાં પરિહારને જે છેદ અને મુળ બાદ સ્થાન સ્વાધ્યાય ન કરવો, અયોગ્ય ને શાસ્ત્ર ભણાવવાં, યોગ્યને શાસ્ત્ર અપાયું છે તે ઉચિત નથી લાગતું, કારણ કે કઠોરતાની દ્રષ્ટિથી ન ભણાવવાં, મિથ્યાત્વભાવિત અન્યતીર્થિક અથવા ગુહસ્થને છેદ અને મૂળની અપેક્ષાએ પરિહાર પ્રાયશ્ચિત્ત ઓછું કઠોર શાસ્ત્ર ભણાવવાં અથવા તેની પાસેથી ભણવું આદિ ક્રિયાઓ હતું. વસુનન્દાની મૂલાચારની ટીકામાં પરિવારની ગણથી પથક લઘુચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય છે. રહીને તપ અનુષ્ઠાન કરવું એવી જ વ્યાખ્યા કરાઈ છે તે સમુચિત ગરુચાતુર્માસિક યોગ્ય અપરાધ: મૈથન સંબંધી અતિચાર એવું શ્વેતામ્બર પરંપરાને અનુરૂપ જ છે. છતાં પણ યાપનીય કે અનાચારનું સેવન કરવું, રાજપિંડગ્રહણ કરવો. આધાકમાં અને સ્વેતામ્બર પરંપરામાં મૂળભૂત અંતર એટલું તો અવશ્ય છે આહાર ગ્રહણ કરવો, રાત્રિભોજન કરવું, રાત્રિમાં આહારાદિ કે શ્વેતામ્બર પરંપરા પરિવારને તપથી પ્રથફ પ્રાયશ્ચિત્તના રાખવા, ધર્મની નિંદા અને અધર્મની પ્રસંશા કરવી, અનંતકાય ૨૧મી * ( રૂપમાં સ્વીકારતી નથી. અહીં એ પણ સ્મરણ રાખવું જોઈએ કે મુકત આહાર ખાવો, આચાર્યની અવજ્ઞા કરવી, લાભાલાભનું દિગબર પરંપરા યાપનીય ગ્રંથ પખંડાગમની ધવલા ટીકા નિમિત્ત બતાવવું. કોઈ શ્રમણ-શ્રમણીને બહેકાવવા. કોઈ પરિહારને પૃથક્ પ્રાયશ્ચિત્ત નથી માનતી. તેમાં સ્વેતામ્બર દીક્ષાર્થિને ભડકાવવા, અયોગ્યને દીક્ષા આપવી આદિ ક્રિયાઓ પરંપરા સમ્મત દસ પ્રાયશ્ચિત્તોનો ઉલ્લેખ થયો છે. જેમાં ગુરુચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય છે. * પરિહારનો ઉલ્લેખ નથી. તપ અને પરિવારનો સંબંધ જેવી રીતે અને પૂર્વ સૂચિત છેદ પ્રાયશ્ચિત્ત : જે અપરાધી શારીરિકદ્રષ્ટિથી કઠોર કરેલ છે તેમ તત્ત્વાર્થ અને પાપનીય ગ્રંથ મલાચારમાં પરિહારને તપ-સાધના કરવામાં અસમર્થ હોય અથવા સમર્થ હોવા છતાં સ્વતંત્ર પ્રાયશ્ચિત્ત માનેલ છે. જ્યારે શ્વેતાંબર પરંપરાના જ પણ તપના ગર્વથી ઉન્મત્ત છે અને તપ પ્રાયશ્ચિત્તથી તેના આગામિક ગ્રંથોમાં અને ધવલામાં તેને સ્વતંત્ર પ્રાયશ્ચિત્ત ન વ્યવહારમાં સુધારો થવો શકય નથી. અને તપ પ્રાયશ્ચિત્ત કરીને માનતાં તેનો સંબંધ તપ છે જો યો છે. પSિા છwો ઈ પુન: પુન: અપરાધ કરે છે. તેના માટે છેદ પ્રાયશ્ચિત્તનું વિધાન બહિષ્કૃત કરવું અથવા ત્યાગ કરવો થાય છે. વેતામ્બર કરાયું છે. છેદ પ્રાયશ્ચિત્તનું તાત્પર્ય એ છે કે ભિક્ષ કે ભિક્ષણીના આગમગ્રંથોના અધ્યયનથી એવું માલુમ પડે છે કે ગહિત અપરાધ દીક્ષા પર્યાયને ઓછો કરી દેવો. જેનું પરિણામ એ આવે છે કે કરનાર મિક્ષ કે ભિક્ષણી ને માત્ર તપ રૂપી પ્રાયશ્ચિત્ત નો અપરાધીનું શ્રમણસંઘમાં વરીયાતાની દ્રષ્ટિથી જે સ્થાને છે તે અપાતું પરંતુ એમ કહેવાતું કે તે ભિસંધ કે ભિક્ષણીસંઘથી અપેક્ષાકૃત નીચુ થઈ જાય છે. અથોતુ દીલા પોયમાં જે નાના બહાર જઈ નિર્ધારિત તપ પૂર્ણ કરે. નિર્ધારિત તપ પૂર્ણ થતાં હોય તે તેનાથી મોટાં થઈ જાય છે. બીજા શબ્દોમાં તેની વરિષ્ઠતા 78 Page #84 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ (સીનિયરીટિ) ઓછી થઈ જાય છે. અને તેને તેનાથી જે નાના અનુસાર અનવસ્થાપ્ય અને પારાંચિક પ્રાયશ્ચિત્ત ભદ્રબાહુના હતા તેને વંદનાદિ કરવા પડે છે. કયા અપરાધમાં કેટલા દિવસનું સમયથી બંધ કરી દેવાયાં છે. તેનું મુખ્ય કારણ શારીરિક શકિત છેદ પ્રાયશ્ચિત્ત આવે છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ મને જોવા નથી ઓછી થઈ ગઈ છે તે છે. સ્થાનાંગ સૂત્રમાં નિમ્ન પાંચ મળ્યો. સંભવત: આ પરિહારપૂર્વક તપ પ્રાયશ્ચિત્તનો એક અપરાધાનોને પારાંચિક પ્રાયશ્ચિત્ત યોગ્ય મનાયાં છે. વિકલ્પ છે. અર્થાતુ જે અપરાધ માટે જેટલા માસ કે દિવસે તપ (૧) જે કુલમાં પરસ્પર કલહ કરતાં હોય, નિર્ધારિત હોય તે અપરાધ કરવાથી કયારેક એટલા દિવસનું (૨) જે ગણમાં પરસ્પર કલહ કરતાં હોય, દીક્ષાછેદનું પ્રાયશ્ચિત્ત અપાય છે. જેવી રીતે કોઈ અપરાધ છ (૩) જે હિંસા પ્રેમી હોય અર્થાતુ કુલ કે ગણના માસિક સ્ત્રાવાએ લખ્યું હોય તો તે અપરાધ કરનાર છ માસ; સાધુઓની ઘાત કરવા ઈચ્છતા હોય. છેદ પ્રાયશ્ચિત્ત પણ અપાય છે. બીજા શબ્દોમાં તેની વરિષ્ઠતા (૪) જે છિદ્રપ્રેમી હોય અર્થાત્ છિદ્રાન્વેષણ કરતા હોય. છ માસ ઓછી કરી દેવાય છે. અધિકતમ તપાવધિ ઋષભદેવ (૫) જે પ્રશ્ન શાસ્ત્રનો વારંવાર પ્રયોગ કરતા હોય. સ્વામીના વખતમાં એકવરસ, અન્ય બાવીસ તીર્થકરોના સમયમાં સ્થાનાંગ સૂત્રમાં અન્યત્ર અન્યોન્ય મૈથુન સેવી ભિક્ષુઓને આઠમાસ, મહાવીરના સમયમાં છ માસની મનાય છે. તેથી પારાચિક પ્રાયશ્ચિત્ત યોગ્ય બતાવ્યા છે. અહીં એ વિચારણીય અધિકતમ પ્રાયશ્ચિત્ત છ માસનું જ અપાય છે. સામાન્યતઃ છે કે જ્યાં હિંસા કરવાવાળાને, સ્ત્રીથી મૈથુન સેવન કરવાવાળાને પાટ્વસ્થ, અવસગ્ન, કુશીલ અને સંસકત ભિક્ષુઓને છેદ મૂલ પ્રાયશ્ચિત્તને યોગ્ય બતાવ્યા ત્યારે હિંસાની યોજના પ્રાયશ્ચિત્ત આપવાનું વિધાન છે. બનાવનાર તથા પરસ્પર મૈથુન સેવન કરનારને પારાંચિક મૂળ પ્રાયશ્ચિત્ત: પૂર્વની દીક્ષા પર્યાય સમાપ્ત કરી નવિન પ્રાયશ્ચિત્ત યોગ્ય બતાવ્યા. તેનું કારણ એ છે કે જ્યાં હિંસા અને દીક્ષા પર્યાય પ્રદાન કરવી એવો મૂળ પ્રાયશ્ચિત્તનો અર્થ થતો મૈથુન સેવન કરનારનો અપરાધ વ્યકત હોય છે અને તેનું હતો. તેના પરિણામ સ્વરૂપે જે ભિક્ષુને જે ભિક્ષુસંઘમાં આ પરિશોધન શકય છે. પરંતુ આ બીજા પ્રકારના વ્યકિતઓના પ્રાયશ્ચિત્ત અપાતું તે દિવસથી તે સૌથી નાના બની જતા. અપરાધ ઘણા સમય સુધી ચાલુ રહેતો હોય છે અને સંઘના મૂળ પ્રાયશ્ચિત્ત અનવસ્થાપ્ય અને પારાચિક પ્રાયશ્ચિત્તોથી આ સમસ્ત પરિવેષને દૂષિત બનાવે છે. વસ્તુતઃ જ્યારે અપરાધીને અર્થમાં ભિન્ન હતું કે તેમાં અપરાધી ભિક્ષુને ગૃહસ્થવેશ ધારણ સુધારવાની બધી જ શકયતા સમાપ્ત થઈ જાય ત્યારે તેને કરવો અનિવાર્ય ન હતો. સામાન્યતઃ પંચેન્દ્રિય પ્રાણીની હિંસા પારાચિક પ્રાયશ્ચિત્ત યોગ્ય મનાય છે. જીત કલ્પાનુસાર એવું મૈથુન સંબંધી અપરાધોને મૂળ પ્રાયશ્ચિત્ત યોગ્ય મનાય તીર્થંકરના પ્રવચન અર્થાતુ શ્રત, આચાર્ય અને ગણધરની છે. આ રીતે જે ભિક્ષુ મૃષાવાદ, અદત્તાદાન અને પરિગ્રહ આશાતના કરવાવાળાને પણ પારાચિક પ્રાયશ્ચિત્તના દોષિત સંબંધી દોષોનું પુનઃ પુનઃ સેવન કરે છે તે પણ મૂળ પ્રાયશ્ચિત્તને મનાયા છે, બીજા શબ્દોમાં જિનપ્રવચનનો અવર્ણવાદ કરતા પાત્ર મનાય છે. જીતકલ્પભાષ્ય અનુસાર નિશ્ચયનયની દ્રષ્ટિથી હોય તે સંઘમાં રહેવા યોગ્ય નથી મનાતા. જીતકલ્પભાષ્ય જ્ઞાન અને દર્શનની વિરાધના થવાથી મૂલ પ્રાયશ્ચિત્ત આપી અનુસાર કષાયદુષ્ટ, વિષયદુષ્ટ, રાજાના વધની ઈચ્છા શકાય છે. પરંતુ વ્યવહારનયની દ્રષ્ટિથી જ્ઞાન અને દર્શનની કરવાવાળા, રાજાની અઝમહિષીથી સંભોગ કરવાવાળા પણ વિરાધના થવાથી મૂલ પ્રાયશ્ચિત્ત અપાય છે અને નથી પણ થી પ પારાંચિક પ્રાયશ્ચિત્તના અપરાધી મનાયો તેવી રીતે પરવર્તી અપાતું. પરંતુ ચારિત્રની વિરાધના થવાથી મૂલ પ્રાયશ્ચિત્ત માર્યોના મતાને થી ભૂલ કાયાખ્યા આચાર્યોના મતાનુસાર પારાચિક અપરાધનો દોષી પણ વિશિષ્ટ અપાય છે. જે તપના ગર્વથી ઉન્મત્ત હોય અથવા જેના પર તપ સાધના બાદ સંઘમાં પ્રવેશવાનો અધિકારી છે. પારાંચિક સામાન્ય પ્રાયશ્ચિત્તનો દંડનો કોઈ પ્રભાવ નથી પડતો તેના પ્રાયશ્ચિત્ત ઓછામાં ઓછો સમય છ માસ, મધ્યમ સમય બાર માટે મૂળ પ્રાયશ્ચિત્તનું વિધાન કરાયું છે. માસ અને અધિકતમ સમય બાર વરસ મનાય છે. કહેવાય છે પારાચિક પ્રાયશ્ચિત્ત : જે અપરાધ અત્યંત ગહિત છે. કે સિધ્ધસેન દિવાકરને આગમોનું સંસ્કૃત ભાષામાં રૂપાંતર અને જેના સેવનથી માત્ર વ્યકિત જ નહીં પરંતુ સમસ્ત જૈનસંઘની કરવાના પ્રયત્ન માટે બાર વરસનું પારાચિક પ્રાયશ્ચિત્ત અપાયું વ્યવસ્થા ધૂમિલ હોય છે. તે પારાચિક પ્રાયશ્ચિત્તને યોગ્ય હોય હતું. વિભિન્ન પારાંચિક પ્રાયશ્ચિત્તના અપરાધો અને તેના છે. પારાંચિક પ્રાયશ્ચિત્તનો અર્થ પણ ભિક્ષુસંઘથી બહિષ્કાર જ પ્રાયશ્ચિત્તનું વિવરણ જીતકલ્પભાષ્યની ગાથા ૨૫૪૦ થી છે. આમ તો જૈનાચાર્યો એમ માને છે કે પારાચિક અપરાધ ૨૫૮૬ સુધી મળે છે. વિશિષ્ટ વિવરણ ના ઈચ્છુક વિદ્વદજનોએ કરનાર ભિક્ષુ જો નિર્ધારિત સમય સુધી નિર્ધારિત તપનું અનુષ્ઠાન ત્યાં જોઈ લેવું જોઈએ. પૂર્ણ કરી લે તો તેને એક વખત ગૃહસ્થવેશ ધારણ કરાવીને પુનઃ અનવસ્થાપ્ય : અનવસ્થાપ્યનો શાબ્દિક અર્થ વ્યક્તિને સંઘમાં પ્રવિષ્ટ કરાય છે. બૌદ્ધ પરંપરામાં પણ પારાંચિક પદથી મૃત કરી દેવાનો છે. અથવા અલગ કરી દેવા તે છે. આ અપરાધોનો ઉલ્લેખ કરતાં કહેવાયું છે કે આવો અપરાધ કરનાર શબ્દનો બીજો અર્થ છે કે જે સંઘમાં રાખવા યોગ્ય નથી. વસ્તુતઃ ભિક્ષુ સદાયને માટે સંઘમાંથી બહિષ્કત કરાય છે. જીતકલ્પ જે અપરાધી એવા અપરાધ કરે છે કે જેના કારણે તેમને સંઘમાંથી For Private Personal use only . 79 Page #85 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના બહિષ્કૃત કરી દેવા આવશ્યક હોય છે તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત કોઈ સંઘ પ્રમુખની નિયુકિતને આવશ્યક મનાણી નહીં, માટે યોગ્ય મનાય છે. જો કે પરિવારમાં પણ ભિક્ષુકને સંઘથી પૃથક પ્રાયશ્ચિત્ત કે દંડ દેવાનું દાયિત્વ સંઘ ઉપર આવી પડ્યું. પરંતુ કરાય છે. પરંતુ તે એક સીમિતરૂપમાં હોય છે. અને તેનો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી સાર્વજનિક રૂપથી દંડિત કરવાની આ વેશ પરિવર્તન આવશ્યક નથી મનાતો. જ્યારે અનવસ્થાપ્ય પ્રક્રિયા ઉચિત નથી. કારણકે તેનાથી સમાજમાં વ્યકિતની પ્રતિષ્ઠા ત્તિ યોગ્ય ભિક્ષુને સંઘમાંથી નિશ્ચિત અવધિ સુધી નંદવાય છે તથા કયારેક સાર્વજનિકરૂપથી દંડિત કરવાથી વ્યકિત બહિષ્કૃત કરી દેવાય છે. અને જ્યાં સુધી તે પ્રાયશ્ચિત્તના રૂપમાં વિદ્રોહી બની જાય છે. નિર્દિષ્ટ તપ સાધનાને પૂર્ણ કરી નથી લેતા ત્યાં સુધી અપરાધની સમાનતા પર દંડની સમાનતાનો પ્રશ્ન : પુન:ભિક્ષસંઘમાં પ્રવેશ આપી શકાતો નથી. અને સંઘ ફરીતે પ્રાયશ્ચિત્તોની ચર્ચાના પ્રસંગમાં એ પણ વિચારણીય છે કે શું અપરાધ નહીં કરે આ તથ્યથી આશ્વસ્ત નથી થતો, જૈન જૈનસંઘમાં સમાન અપરાધો માટે સમાનદંડની વ્યવસ્થા છે ? કે પરંપરામાં વારંવાર અપરાધ કરવાવાળો અપરાધીપ્રકૃતિના લોકો પછી એક જ અપરાધ માટે બે વ્યકિતઓને અલગ અલગ દંડ માટે આ દંડ પ્રસ્તાવિત કરાયો છે. સ્થાનાંગ સૂત્રાનુસાર સાધ અપાય છે ? જૈન વિચારકો અનુસાર એક જ પ્રકારના અપરાધ ઓની ચોરી કરવાવાળા,અન્યધર્મી ઓની ચોરી કરનાર તથા માટે બધા પ્રકારના વ્યકિતઓને એક જ સરખો દંડ નથી અપાતો. ઇંડાલાઠી આદિથી બીજા ભિક્ષુઓ પર પ્રહાર કરવાવાળા ભિક્ષુ પ્રાયશ્ચિત્ત કઠોર અને મૃદુ હોવા માટે વ્યકિતની સામાજિક સ્થિતિ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત યોગ્ય મનાય છે. એવું તે વિશેષ પરિસ્થિતિ પણ વિચારણીય છે કે કઈ પ્રાયશ્ચિત્ત આપવાનો અધિકાર : સામાન્ય પ્રાયશ્ચિત્ત પરિસ્થિતિમાં અપરાધ કરાયો છે દા.ત. એક જ જાતના અપરાધ આપવાનો અધિકાર આચાર્ય કે ગણિનો મનાય છે. સામાન્ય માટે સામાન્ય ભિક્ષુ-ભિક્ષુણીને અલ્પ દંડની વ્યવસ્થા છે જ્યારે વ્યવસ્થા અનુસાર અપરાધીએ પોતાના અપરાધ માટે આચાર્ય શ્રમણ સંઘના પદાધિકારીઓને અર્થાતુ પ્રવર્તિની, પ્રવર્તક, ગણિ, સમક્ષ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. અને આચાર્યે પણ આચાર્ય આદિને કઠોર દંડ દેવાની વ્યવસ્થા છે. વળી જૈનાચાર્યો પરિસ્થિતિ અને અપરાધની ગુરુતાનો વિચાર કરી તેને પ્રાયશ્ચિત્ત એમ પણ માને છે કે જો કોઈ વ્યકિત પોતે જ ઈચ્છાથી અપરાધ આપવું જોઈએ. આ રીતે દેડ કે પ્રાયશ્ચિત્ત આપવાનો સંપૂર્ણ કરે છે અને કોઈ વ્યકિત પરિસ્થિતિવશ અપરાધ કરે તો બંને અધિકાર આચાર્ય ગણિ કે પ્રવર્તકને હોય છે. આચાર્ય કે ગણિની માટે અલગ-અલગ પ્રકારના પ્રાયશ્ચિત્તની વ્યવસ્થા છે. ધારોકે અનુપસ્થિતિમાં ઉપાધ્યાય, ઉપાધ્યાયની અનુપસ્થિતિમાં પ્રવર્તક મૈથુન સંબંધી અપરાધમાં બળાત્કારની સ્થિતિમાં ભિક્ષુણી માટે અથવા જે છેદસૂત્રોના જ્ઞાતા હોય તે વરિષ્ઠમુનિ પ્રાયશ્ચિત્ત કોઈ દંડની વ્યવસ્થા નથી. પરંતુ તે સ્થિતિમાં પણ જો તો આપી શકે છે. સ્વગણના આચાર્યાદિના અભાવમાં અન્યગણના સંભોગનો આસ્વાદ લેતી હોય તો તેના માટે પ્રાયશ્ચિત્તની સ્વલિંગી આચાર્યાદિ પાસેથી પણ પ્રાયશ્ચિત્ત લઈ શકાય છે. વ્યવસ્થા છે. જેથી એક જ પ્રકારના અપરાધ માટે બે ભિન્ન પરંતુ અન્યગણના આચાર્યાદિ પાસે જ્યારે નિવેદન કરાય તો જ વ્યકિતઓમાં તે પરિસ્થિતિમાં અલગ- અલગ પ્રાયશ્ચિત્તનું પ્રાયશ્ચિત્ત આપી શકે છે. જીતકલ્પાનુસાર સ્વલિંગી અન્ય ગણના વિધાન કરાયું છે. એટલું જ નહીં જૈનાચાર્યોએ એ પણ વિચાર આચાર્ય કે મુનિની અનુપસ્થિતિમાં છેદસૂત્રના અધ્યેતા ગૃહસ્થ કર્યો છે કે અપરાધ કોના પ્રત્યે કર્યો છે. એક સામાન્ય સાધુ પ્રત્યે કે જેણે દીક્ષા લઈને છોડી દીધી હોય તે પણ પ્રાયશ્ચિત્ત આપી કરાયેલા અપરાધની અપેક્ષાએ આચાર્ય પ્રત્યે કરાયેલો અપરાધ શકે છે. આ બધાના અભાવમાં સાધક પોતે પણ પાપશુદ્ધિ માટે વધુ દંડનીય છે. સામાન્ય વ્યકિત માટે કરાયેલ અપરાધ મૃદુ કે સ્વવિવેકથી પ્રાયશ્ચિત્તનો નિશ્ચય કરી શકે છે. અલ્પ દંડનીય મનાય છે. જ્યારે શ્રમણ સંઘના કોઈ પદાધિકારી શું પ્રાયશ્ચિત્ત સાર્વજનિક રૂપમાં આપી શકાય ? આ પ્રત્યે કરાયેલ અપરાધ કઠોર દંડને યોગ્ય મનાય છે. પ્રશ્નના ઉત્તરમાં જૈનાચાર્યોના દ્રષ્ટિકોણ અન્ય પરંપરાઓથી આ રીતે આપણે જોયું કે આપણા પ્રાયશ્ચિત્ત વિધાન કે ભિન્ન છે. તે પ્રાયશ્ચિત્ત અથવા દંડને આત્મશુદ્ધિનું સાધન તો દંડપ્રક્રિયામાં વ્યકિત કે પરિસ્થિતિના મહત્વને છૂપાવેલ નથી માને છે. પરંતુ પ્રતિરોધાત્મક સિધ્ધાંતના વિરોધી છે. તેની અને માન્યું પણ છે કે વ્યકિત અને પરિસ્થિતિના આધારે સામાન્ય દષ્ટિએ દંડ માત્ર એટલા માટે નથી અપાતો કે તેને જોઈને અન્ય અને વિશેષ વ્યકિતઓને અલગ-અલગ પ્રાયશ્ચિત્ત આપી શકાય લોકો અપરાધ કરતી વખતે ભયભીત થાય. તેથી જૈન પરંપરામાં છે. જ્યારે સામાન્ય રીતે બૌદ્ધ પરંપરામાં આ પ્રકારના વિચારનો દંડ કે પ્રાયશ્ચિત્તને સંઘ સન્મુખ સાર્વજનિક રૂપમાં આપવાની અભાવ જણાય છે. હિન્દુ પરંપરા જો કે પ્રાયશ્ચિત્તના સંદર્ભમાં પરંપરા છે. બૌદ્ધ પરંપરામાં પ્રવારણા સમયે સાધક ભિક્ષુએ વ્યકિતની સામાજિક સ્થિતિનું મૂલ્યાંકન કરે છે. પરંતુ તેનો સંઘ સમક્ષ પોતાના અપરાધને પ્રગટ કરી સંઘપ્રદત્ત પ્રાયશ્ચિત્ત દૃષ્ટિકોણ જૈન પરંપરાથી બિલકુલ વિપરીત દેખાય છે. જ્યારે કે દંડનો સ્વીકાર કરવાનો હોય છે. વસ્તુત: બુદ્ધના નિર્વાણ બાદ જૈન પરંપરા તે અપરાધ માટે પ્રતિષ્ઠિત વ્યકિતઓ અને 80 Page #86 -------------------------------------------------------------------------- ________________ પદાધિકારીઓ માટે કઠોરદંડની વ્યવસ્થા કરે છે. ત્યારે હિન્દુ પરંપરા આચાર્યો બ્રાહ્મણો આદિ માટે મૃદુદંડની વ્યવસ્થા કરે છે. તેમાં એક સામાન્ય અપરાધ ક૨વા માટે પણ ક્ષુદ્રને કઠોર દંડ અપાય છે. જ્યારે એક બ્રાહ્મણને મૃદુદંડ અપાય છે. બંને પરંપરાનો આદૃષ્ટિભેદ વિશેષરૂપથી દૃષ્ટવ્ય છે. બૃહત્કલ્પભાષ્યની ટીકામાં આ તથ્યને સ્પષ્ટ કરાયું છે કે પદ જેટલું ઉત્તરદાયિત્વપૂર્ણ હોય છે તે પદના ધારકને એટલો જ કઠોર દંડ અપાય છે. દા.ત. ભિક્ષુનીઓ નદી-તળાવના કાંઠે ઉભા રહે, ત્યાં સ્વાધ્યાય આદિ કરવાનો નિષેધ છે. તે નિયમનોન ભંગ કરવાથી સ્થવીરને માત્ર ષટ્ક, ભિક્ષુણીને પદ્ગુરુ પ્રાયશ્ચિત્ત અપાય છે, જ્યારે ગણિનીને છેદ અને પ્રવર્તિનીને મૂલ પ્રાયશ્ચિત્ત આપવાનું વિધાન છે. સામાન્ય સાધુની અપેક્ષાએ આચાર્ય દ્વારા એ અપરાધ કરાય તો કઠોર દંડ અપાય છે. કે વારંવાર અપરાધ કે દોષસેવન કરવાથી અધિકદંડ : જૈન પરંપરામાં પ્રથમ વખત અપરાધ કરવાની અપેક્ષાએ બીજી ત્રીજી વખત તેજ અપરાધ કરવાથી કઠોર પ્રાયશ્ચિત્ત વ્યવસ્થા કરાઈ છે. જો કોઈ ભિક્ષુ કે ભિક્ષુણી એક નિયમનું વારંવાર અતિક્રમણ કરે છે તો તે નિયમ કે અતિક્રમણની સંખ્યામાં જેમ-જેમ વૃદ્ધિ થાય છે તેમ-તેમ પ્રાયશ્ચિત્તની કઠોરતા પણ વધતી જાય છે. જેથી તે અપરાધનું પ્રાયશ્ચિત્ત માસ લઘુથી વધતું - વધતું છેદ તેમજ નવી દીક્ષા સુધી વધી જાય છે. – પ્રાયશ્ચિત્ત આપતી વખતે વ્યક્તિની પરિસ્થિતિનો વિચાર ઃ જૈન દંડ કે પ્રાયશ્ચિત્ત વ્યવસ્થામાં આ બાબતમાં પણ પર્યાપ્તરૂપથી વિચાર કરાયો છે કે કઠોર અપરાધ કરનાર વ્યકિત જો રોગી હોય, અતિવૃદ્ધ હોય, વિક્ષિપ્ત ચિત્ત હોય, ઉન્માદ કે ઉપસર્ગથી પીડીત હોય, તેને ભોજનપાણી સુવિધાપૂર્વક ન મળતાં હોય અથવા મુનિજીવનને આવશ્યક સામગ્રીથી રહિત હોય તો એવા ભિક્ષુઓને તત્કાલ સંઘથી બહિષ્કૃત કરવા અથવા બહિષ્કૃત કરીને શુદ્ધિ માટે કઠોર તપ આદિનું પ્રાયશ્ચિત્ત આપવું તે સમુચિત નથી. આધુનિકદંડ સિદ્ધાંત અને પ્રાયશ્ચિત્ત વ્યવસ્થા : અમે પ્રારંભમાં જ સ્પષ્ટતા કરી છે કે દંડ અને પ્રાયશ્ચિત્તની અવધારણાઓમાં એક મૌલિક અંતર છે. પ્રાયશ્ચિત્ત અંતઃપ્રેરણાથી સ્વતઃ લેવાય છે જ્યારે દંડ વ્યકિતને બલાત્ આપવો પડે છે માટે આત્મશુદ્ધિતો પ્રાયશ્ચિત્તથી જ શકય છે, દંડથી નહીં. દંડમાં તો પ્રતિશોધ પ્રતિકાર કે અપરાધિક પ્રવૃત્તિના નિરોધનો દૃષ્ટિકોણ જ મુખ્ય હોય છે. સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ અપરાધીએ બીજાની જે ક્ષતિ કરી છે તેની પરિપૂર્તી કરવી અગર તેનો બદલો લેવો તે જ દંડનો મુખ્ય ઉદ્દેશ્ય છે. "આંખને બદલે આંખ” અને “દાંતના બદલે દાંત” જ આ દંડસિદ્ધાંતની મૂલભૂત અવધારણા છે. આ પ્રકારની દંડ વ્યવસ્થાથી તો સમાજના અન્ય લોકો અપરાધિક પ્રવૃત્તિઓથી ભયભીત થાય છે અને જેણે અપરાધ કર્યો છે તે વ્યકિતનો સુધારો પણ નથી થતો. પાશ્ચાત્ય વિચારકોએ દંડના ત્રણ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યા છે. (૧) પ્રતિકારાત્મક સિદ્ધાંત (૨) નિરોધાત્મક સિદ્ધાંત (૩) સુધારાત્મક સિદ્ધાંત. પ્રથમ પ્રતિકારત્મક સિદ્ધાંત એમ માનીને ચાલે છે કે દંડ દ્વારા અપરાધની પ્રતિશરત કરાય છે. અર્થાત્ ન અપરાધનો બીજો નિરોધાત્મક સિદ્ધાંત મૂલતઃએમ માની આવે છે કે અપરાધીએ અપરાધ કર્યો છે એટલા માટે દંડ નથી અપાતો પરંતુ એટલા માટે અપાય છે કે બીજા લોકો આવો અપરાધ કરવાનું સાહસ ન કરે. દંડનો ઉદ્દેશ સમાજમાં અપરાધિક પ્રવૃત્તિઓને રોકવાનો જ છે. તેમાં નાના અપરાધ માટે કઠોર દંડની વ્યવસ્થા હોય છે. પરંતુ આ સિદ્ધાંત અપરાધ કરવા વાળા ભયભીત કરવા માટેનું સાધન બનાવાય છે. માટે દંડનો આ વ્યકિતને સમાજના બીજા વ્યકિતઓને અપરાધિકપ્રવૃત્તિથી સિદ્ધાંત ન્યાયસંગત નથી કહી શકાતો તેમાં દંડનો પ્રયોગ સાધ્યના રૂપમાં નહીં પરંતુ સાધનનારૂપમાં કરાય છે. દંડનો ત્રીજો સિદ્ધાંત સુધારાત્મક સિદ્ધાંત છે. આ સિદ્ધાંત અનુસાર અપરાધી પણ એક જાતનો રોગી છે. માટે તેની ચિકિત્સા અર્થાત્ તેને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સિદ્ધાંત અનુસાર દંડનો ઉદ્દેશ વ્યકિતને સુધારવાનો હોવો જોઈએ વસ્તુતઃ કારાગૃહોને સુધારગૃહોનારૂપમાં પરિવર્તિત કરવા જોઈએ જેથી અપરાધીના હૃદયનું પરિવર્તન કરી તેને સભ્ય નાગરિક બનાવી શકાય. જો આપણે આ સિદ્ધાંતોની તુલના જૈન પ્રાયશ્ચિત્ત વ્યવસ્થા સાથે કરીએતો એમ કહી શકાય કે જૈન વિચારક પોતાની પ્રાયશ્ચિત્ત કે દંડ વ્યવસ્થામાં પ્રતિકારાત્મક સિદ્ધાંત કે નિરોધાત્મક સિદ્ધાંતને અપનાવતા નથી પરંતુ સુધારાત્મક સિદ્ધાંતથી સહમત થઈને એમ માને છે કે વ્યકિતને સ્વયં જ અપરાધબોધની ભાવના ઉત્પન્ન કરી શકે એવં અપરાધિક પ્રવૃત્તિથી દૂર રહેવા માટે અનુશાસિત કરી શકાય. તે અમે પણ સ્વીકારે છે કે જ્યાં સુધી વ્યકિતમાં સ્વતઃ અપરાધ પ્રત્યે આત્મગ્લાની ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી તે અપરાધિક પ્રવૃત્તિઓથી વિમુખ નહીં થાય. જો કે આ આત્મગ્લાની કે અપરાધબોધનું તાત્પર્ય એ નથી કે વ્યકિત જીવનભર આવી ભાવનાથી પીડિત રહે, પરંતુ તે અપરાધ કે દોષને દોષના રૂપમાં જુએ અને તે સમજે કે અપરાધ એક સંયોગિક ઘટના છે. અને તેનું પરિશોધન કરી આધ્યાત્મિક વિકાસના પંથે આગળ વધી શકાય છે. તપનું સામાન્ય સ્વરૂપ એક મૂલ્યાંકન : તપ શબ્દ અનેક અર્થોમાં ભારતીય આચાર દર્શનમાં પ્રયુકત યો છે. અને જ્યાં સુધી તેની સીમાઓ નિર્ધારિત નથી કરી લેવાતી ત્યાં સુધી તેનું મૂલ્યાંકન કરવું કઠિન છે 'તપ' શબ્દ એક અર્થમાં ત્યાગ ભાવનાને 81 Page #87 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના વ્યકત કરે છે. ભલે તે ત્યાગ વ્યકિતગત-સ્વાર્થ એવં હિતોનો પરંતુ પીડાની વ્યાકુલતાની અનુભૂતિ નહીં, પીડા શરીરનો ધર્મ હોય કે વ્યકિતગત સુખોપલબ્ધિનો હોય તે તપ કહેવાય છે. છે, વ્યાકુલતાની અનુભૂતિ આત્માનો ધર્મ છે. આવાં અનેક સંભવતઃ તપની આ વિસ્તૃત પરિભાષા હશે, પરંતુ તે તપના ઉદાહરણ છે જેમાં બંનેને અલગ-અલગ જોઈ શકાય છે. જૈન નિષેધાત્મક પક્ષને જ પ્રસ્તુત કરે છે. અહીં તપ, સંયમ, બાળક જ્યારે ઉપવાસ કરે છે તો તેને ભૂખની પીડા અવશ્ય ઇન્દ્રિયનિગ્રહ અને દેહદંડન બનીને રહી જાય છે. તપ માત્ર થશે, પરંતુ તે પીડાની વ્યાકુલતાની અનુભૂતિ નહીં કરે. તે ત્યાગ જ નથી. ઉપલબ્ધ કરવાનું પણ છે. તપનું માત્ર ઉપવાસ તપના રૂપમાં કરે છે જ્યારે તપતો આત્મ વિસર્જનાત્મક મૂલ્ય માનવું તે ભ્રમ હોઈ શકે. ભારતીય છે. તે જીવનના સૌષ્ઠવને નષ્ટ નથી કરતો પરંતુ જીવનના આચારદર્શનોમાં જ્યાં તપના વિસર્જનાત્મક મૂલ્યોની ગુણગાથા આનંદને પરિસ્કૃત કરે છે. ગાઈ છે ત્યાં તેના સર્જનાત્મક મૂલ્યોનો સ્વીકાર પણ કર્યો છે. હવે જૈન પરંપરામાં સ્વીકૃત તપના ભેદોના મૂલ્યાંકનના વૈદિક પરંપરામાં તપને લોકકલ્યાણનું વિધાન કરનાર કહેલ છે. કિંચિત પ્રયત્ન કરાય છે. અનશનમાં કેટલી શકિત હોય છે તે ગીતાની લોક-સંગ્રહની અને જૈન પરંપરાની વૈયાવચ્ચની કે આજ ગાંધીયુગના દરેક વ્યકિત જાણે છે. તેઓ તો તેના પ્રત્યેક સંઘસવાની અવધારણાઓ તપના વિધાયક અર્થાત્ પ્રયોગ જોઈ ચૂક્યા છે. સર્વોદય સમાજ રચના તો ઉપવાસના લોકકલ્યાણકારી પક્ષને જ અભિવ્યકત કરે છે. બૌદ્ધ પરંપરા મૂલ્યોનો સ્વીકાર કરે જ છે. દેશમાં ઉત્પન્ન અન્નસંકટની જ્યારે બહુજન હિતાય બહુજન સુખાય” ની ઉદ્ઘોષણા કરે છે સમસ્યાએ પણ આ બાજુ ધ્યાન આકર્ષિત કર્યું જ છે. એ બધાંની ત્યારે તે પણ તપના વિધાયકમૂલ્યનું વિધાન કરે છે. સાથે આજે ચિકિત્સા એવં વૈજ્ઞાનિકો પણ તેની ઉપાદેયતાને . સર્જનાત્મકપક્ષમાં તપ આત્મોપલબ્ધિ જ છે. પરંતુ આમાં સિદ્ધ કરી ચૂકયા છે. પ્રાકૃતિક ચિકિત્સા પ્રણાલીનો મૂલ આધાર સ્વ-આત્મનુ એટલો વ્યાપક હોય છે કે તેમાં સ્વ કે પરનો ભેદ જ જ ઉપવાસ છે. નથી ટકી શકતો. ત્યારે જ એક તપસ્વીનું આત્મકલ્યાણ અને આ રીતે ઉણોદરી કે ભૂખથી ઓછું ભોજન, નિયમિત લોકકલ્યાણ સમાવિષ્ટ રહે છે અને તેનું લોકકલ્યાણ તે ભોજન તથા રસપરિત્યાગનું પણ સ્વાથ્યની દૃષ્ટિએ પર્યાપ્ત આત્મકલ્યાણ જ છે. મૂલ્ય છે. સાથે જ તે સંયમ તથા ઇન્દ્રિયજયમાં પણ સહાયક છે. જેવી રીતે વ્યાયામરૂપે કરાયેલ શારીરિક કષ્ટ સ્વાચ્ય ગાંધીજીએ તો તેનાથી પ્રભાવિત થઈ અગ્યિાર વ્રતોમાં રક્ષા એવં શકિત સંચયનું કારણ બનીને જીવનના અસ્વાદવ્રતનું વિધાન કર્યું હતું. વ્યવહારિકરૂપમાં પણ લાભપ્રદ બને છે. તેવી રીતે તપસ્યાના જો કે વર્તમાન યુગ ભિક્ષાવૃત્તિને ઉચિત નથી માનતો રૂપમાં દેહદમનનો અભ્યાસ કરવાવાળા પોતાના શરીરમાં કષ્ટ તથાપિ સમાજ વ્યવસ્થાની દૃષ્ટિએ તેની બીજી બાજુ પણ છે. સહન કરવાની શકિત વિકસિત કરી લે છે. જે માત્ર વાસનાના જૈન આચાર વ્યવસ્થામાં ભિક્ષાવૃત્તિના જે નિયમ પ્રતિપાદિત છે સંઘર્ષમાં જ નહીં પણ જીવનની સામાન્ય સ્થિતિઓમાં પણ તે એટલા બધા સબળ છે કે તેના કારણે ભિક્ષાવૃત્તિના સંભવિત સહાયક થાય છે. એક ઉપવાસનો અભ્યાસ વ્યકિત કયારેક કોઈ દોષોનું નિરાકરણ સ્વતઃ જ થઈ જાય છે. ભિક્ષાવૃત્તિ માટે પરિસ્થિતિવશ ભોજન નથી મેળવી શકતો તો જેટલો અનભ્યસ્ત અહંકારનો ત્યાગ આવશ્યક છે અને નૈતિક દૃષ્ટિથી તેનું મૂલ્ય વ્યકિત વ્યાકલ થાય છે તેટલો તે નથી થતો. કષ્ટ સહિષ્ણુતાના ઓછું નથી. અભ્યાસ આધ્યાત્મિક પ્રગતિ માટે આવશ્યક છે. આધ્યાત્મિક આ રીતે આસન- સાધના અને એકાંતવાસનું યોગ દષ્ટિ વિના શારીરિક યંત્રણામાં કંઈ તપ નથી તેમાં પણ જો તે સાધનાની દષ્ટિએ મૂલ્ય છે. આસન યોગ સાધનાનું એક શારિરીક યંત્રણા પાછળ લૌકિક કે પરલૌકિક સ્વાર્થ છે તો પછી અનિવાર્ય અંગ છે. તેને તપસ્યા કહેવી તે મહામૂર્ખતા હશે. જૈનદાર્શનિક ભાષામાં તપના આત્યંતર ભેદોમાં ધ્યાન અને કાયોત્સર્ગનું પણ તપસ્યામાં દેહદમન નથી કરાતું, પણ થઈ જાય છે. તપસ્યાનું સાધનાત્મક મૂલ્ય છે. વળી સ્વાધ્યાય, વૈયાવચ્ચ એવું વિનયનું પ્રયોજન આત્મશોધન છે, નહીં કે દેહદમન. ઘી ની શુદ્ધિ માટે તો સામાજિક એવું વ્યકિતગત બંને દ્રષ્ટિએ ઘણું મહત્ત્વ છે. ઘી ને તપાવવાનું હોય છે નહીં કે સાધનને. તેવી રીતે આત્મશુદ્ધિ સેવાભાવ અને અનુશાસિત જીવન એ બંને સભ્ય સમાજના માટે શરીરને નહીં પણ આત્મવિકારોને તપાવાય છે. શરીરતો આવશ્યક ગુણ છે. ઈસાઈ ધર્મમાં તો આ સેવાભાવને સારું એવું આત્માનું ભાજન-પાત્ર હોવાથી તપી જાય છે. તપવાતું નથી. મહત્ત્વ અપાયું છે. તેમના વ્યાપક પ્રચારનું એકમાત્ર કારણ તેમની જે તપમાં માનસિક કષ્ટ હોય, વેદના હોય, પીડા હોય તે તપ સેવાભાવના જ છે. મનુષ્ય માટે સેવાભાવના એક આવશ્યક નથી. પીડા થવી તે એક વાત છે અને પીડાથી વ્યાકુલતાની તત્ત્વ છે. જે તેના પ્રારંભિક ક્ષેત્રમાં પરિવારથી પ્રારંભ થઈને અનુભૂતિ કરવી તે બીજી વાત છે. તપમાં પીડા થઈ શકે છે. "વસુધૈવ કુટુંબકમ્” સુધીનો વિશાળ આદર્શ પ્રસ્તુત કરે છે Page #88 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ સ્વાધ્યાયનું મહત્ત્વ આધ્યાત્મિક વિકાસ અને જ્ઞાનાત્મક કરવી તે છે. ચારિત્ર સંવર કરે છે, તપ સહન કરે છે, પરંતુ વીર્ય વિકાસ બંને દૃષ્ટિથી છે. એક બાજુ તે સ્વનું અધ્યયન છે તો પ્રયત્ન કે પુરુષાર્થ કરે છે. ચારિત્ર અને તપ નિષેધપરક છે બીજી બાજુ જ્ઞાનનું અનુશીલન છે. જ્ઞાન અને વિજ્ઞાનની બધી જ્યારે વીર્ય વિધિપરક છે. જોકે તપ કરવામાં આવે છે, છતાં પ્રગતિના મૂળમાં તો સ્વાધ્યાય જ છે. પણ તે કરવામાં સહેવું તે જ મુખ્ય છે. પ્રસ્તુત કૃતિમાં વિર્યાચાર પ્રાયશ્ચિત્ત એક પ્રકારે અપરાધી દ્વારા સ્વયાચિત દંડ છે. અંતર્ગત કયા કયા તથ્યોનું સંકલન કરાયું છે તે તત્સંબંધી મુદ્રિત જો વ્યકિતમાં પ્રાયશ્ચિત્તની ભાવના જાગૃત થઈ જાય છે. તેનું પૃષ્ઠોની અનુપલબ્ધિના કારણે કહી નથી શકતો, પરંતુ જીવન જ બદલાઈ જાય છે. જે સમાજમાં આવા લોકો હોય તે આચારાંગ આદિ પ્રાચીન આગમગ્રંથોને જોવાથી એ સ્પષ્ટ સમાજ તો આદર્શ જ હશે. થાય છે કે તેમાં સાધકને વારંવાર અને નિર્દેશ અપાયો છે કે તે વાસ્તવમાં તપનાં આ વિભિન્ન અંગોના એટલાં બધાં પરાક્રમ અંગર પુરુષાર્થ કરે અને સાધનાના ક્ષેત્રમાં શિથિલ ન પાસાં છે કે જેનું સમુચિત મુલ્યાંકન સહજ-સરળ નથી. થાય. અહીં એ વિચાર સ્વભાવિક જ છે કે આ પુરુષાર્થ કયારૂપમાં તપ આચરણમાં વ્યકત થાય છે. તે આચરણ જ છે. તે કરવો ? વીર્યશબ્દ, પુરુષાર્થ, પ્રયત્ન કે પરિશ્રમનો સૂચક છે. જૈનપરંપરામાં ભિક્ષુને શ્રમણ કહ્યો છે. જે શ્રમ કરે છે તે શ્રમણ તેને શબ્દોમાં બાંધી નથી શકાતું. છે. પરંતુ અહીં શ્રમનું તાત્પર્ય શારીરિક શ્રમ નથી. અહીં શ્રમનું આ કોઈ એક આચારદર્શનની માલિકી નથી તેતો પ્રત્યેક તાત્પર્ય છે પોતાની વૃત્તિઓ તથા વાસનાઓનું પરિશોધન કરવા સતત પ્રયત્ન કરવો. આચારાંગમાં સાધનાને યુદ્ધનું રૂપક આપ્યું જાગૃત આત્માની અનુભૂતિ છે. તેની અનુભૂતિથી જ મનના કલેશ ધોવાય છે, વાસનાઓ શિથિલ થઈ જાય છે, અહં ગળવા છે અને સાધકને વીર કહ્યો છે. વસ્તુતઃ પોતાની વૃત્તિઓ અને લાગે છે. તૃષ્ણા અને કષાયોની અગ્નિ તપની ઉષ્મા પ્રગટ થતાં વાસના પર વિજય પ્રાપ્ત કરવો એ જ વીરત્વનું લક્ષણ છે. અને જ નિઃશેષ થઈ જાય છે. જડતા ક્ષીણ થઈ જાય છે. ચેતના અને આ વીરત્વનું પ્રદર્શન જ વીર્યાચાર છે. જૈનાગમોમાં કહ્યું છે કે આનંદનો એક નવો આયામ ખૂલી જાય છે, એક નવીન અનુભૂતિ સહસ્ર યોદ્ધાઓ પર વિજ્ય પ્રાપ્ત કરવા કરતાં પોતાના આત્મા થાય છે. શબ્દ અને ભાષા મૌન થઈ જાય છે. આચરણની વાણી ૧ પર વિજય પ્રાપ્ત કરનાર શ્રેષ્ઠ છે. જૈનાગમોમાં અનેક સ્થળે મુખરિત થવા લાગે છે. સાધકને એ નિર્દેશ આપ્યો છે કે તે પોતાની શક્તિને છૂપાવે તપનું આ જીવન્ત અને જાગૃત શાશ્વત સ્વરૂપ છે જે નહીં પરંતુ તેને પ્રગટ કરે. પરંતુ અહીં શક્તિના પ્રગટીકરણનું સાર્વજનિક અને સાર્વકાલિક છે. બધી સાધના પદ્ધતિઓ તેને તાત્પર્ય શું છે તે વિચારણીય છે. સાંસારિક સુખભોગો અને તેની ઉપલબ્ધિના પ્રયત્નોમાં તો પોતાની શક્તિ વાપરવાની જૈન માનીને ચાલે છે. અને દેશ કાલ અનુસાર તેના કોઈ એક દરવાજેથી સાધકોને તપના આ ભવ્ય મહેલમાં લાવવાનો પ્રયત્ન સાધુ માટે નિષિદ્ધ મનાય છે. તેથી તેની શક્તિ માત્ર સાધનાના ક્ષેત્રમાં જ વિહિત માની શકાય છે. તેથી આત્મવિશુદ્ધિ માટે કરે છે. જ્યાં સાધક પોતાના પરમાત્મસ્વરૂપનું દર્શન કરે છે, પ્રયત્ન કરવો તે વીર્યાચાર છે. પોતાની વાસનાઓને નિયંત્રિત આત્મનું, બ્રહ્મ કે ઇશ્વરનો સાક્ષાત્કાર કરે છે. કરવી, તેના પર કાબૂ રાખવો અને તેને સજાગતાપૂર્વક આત્મામાંથી તપ એક એવો પ્રશસ્ત યોગ છે કે તે આત્માને બહાર કાઢી ફેંકી દેવા. સંક્ષેપમાં કહીએ તો કષાયો, વાસનાઓ પરમાત્માથી જોડી દે છે. આત્માનો પરિષ્કાર કરી તેને પરમાત્મ અને મનોવિકારો પર વિજયલાભ કરવા પ્રયત્નશીલ થવું તે સ્વરૂપ બનાવી દે છે. વિર્યાચાર છે. વીર્યાચાર :- પાંચ આચારના આ વિવેચનમા અંતિમ આત્માની જે શક્તિઓ કર્યાવરણના કારણે અનભિવ્યક્ત આચાર વીર્યાચાર છે. જૈન પરંપરામાં વીર્યાચારનો અર્થ છે તેને અભિવ્યક્ત કરવી તે પુરુષાર્થ છે અને તે જ વીર્ય છે. જૈન પુરુષાર્થ અગર પ્રયત્ન કરવો તે છે. અભિધાન રાજેન્દ્રકોશમાં પરંપરામાં આત્માને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત સુખ અને યોગ, વીર્યક્ષમતા, ઉત્સાહ, પરાક્રમ અને ચેષ્ટાનુ એકાર્થ મનાય અનંતવીર્યથી યુક્ત માન્યો છે. આત્માના અનંતવીર્યને પ્રગટ છે. જો આપણે ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારમાં કોઈ કરવું તે જ વીર્યાચાર છે. આત્માની શક્તિને આવૃત અથવા વિભાજન રેખા ખેંચવા ઈચ્છીએ તો તે આ પ્રકારની હશે. જેમ 1 ગોપિત કરવાના કારણે તે ઉમૂલન કરવામાં વીર્ય અગર ચારિત્રાચાર, સંયમ મન અને ઈન્દ્રિયો પર નિયંત્રણનો સુચક પુરુષાર્થ નિહિત છે. જેવી રીતે કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં કોઈ છે તેમ તપાચાર કષ્ટ તિતિક્ષા કે સહનશીલતાનો પરિચાયક - ભૌતિક વસ્તુ પોતાના યથાર્થ ગુણધર્મોને પ્રગટ કરવામાં સમર્થ છે. જ્યારે વીર્યાચાર એટલે સાધનાક્ષેત્રમાં સ્વશક્તિ પ્રગટ (૧) વીર્યાચારની વિસ્તૃત વિવેચના માટે જુઓ – અભિધાન રાજેન્દ્ર કોશ ભાગ-૬, પૃ. ૧૩૯૭/૧૪૦૯. For Private 83ersonal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના હોય છે. તેવી રીતે કોઈ વસ્તુ કે વ્યક્તિમાં નિહિત ક્ષમતા કે અથવા વ્યક્તિગત પરિસ્થિતિની ભિન્નતામાં તેમાં પરિવર્તન શક્તિને જ વીર્ય કહેવાય છે. અને તે ક્ષમતાને યથાર્થરૂપે પ્રગટ પણ સ્વીકાર્યું છે. વ્યક્તિ અને દેશકાલગત સામાન્ય પરિસ્થિતિમાં કરી લેવી તે વીર્યપુરુષાર્થ છે. દા.ત. એક બહુજ બુદ્ધિશાળી જે નિયમોનું પાલન કરાય છે તે ઉત્સર્ગ માર્ગ કહેવાય છે. પરંતુ બાળકમાં સ્નાતકોત્તર અધ્યયનનું સામર્થ્ય છે, પરંતુ જ્યારે તે જ્યારે દેશકાલગત અને વ્યક્તિગત વિશેષ પરિસ્થિતિઓ તે અધ્યયન કરતાં કરતાં ક્રમશઃ વિકાસ કરે છે ત્યારે તે યોગ્યતામાં સામાન્ય વિધિ-નિષેધોને શિથિલ કરી દેવાય છે ત્યારે તેને બદલાઈ જાય છે. આ રીતે આત્મામાં નિહિત સામર્થ્યને અપવાદ માર્ગ કહેવાય છે. વસ્તુતઃ ચારના સામાન્ય નિયમ યોગ્યતામાં પરિણન કરી દેવું તે જ વીર્યાચાર છે. વીર્યનું વર્ગીકરણ ઉત્સર્ગ માર્ગ કહેવાય છે અને વિશિષ્ટનિયમ અપવાદમાર્ગ અનેકરૂપમાં ઉપલબ્ધ થાય છે. જેમકે કાયવીર્ય (શારીરિક કહેવાય છે. જોકે બંનેની વ્યવહારિકતા પરિસ્થિતિ સાપેક્ષ હોય સામર્થ્ય), વાગ્વીર્ય (વામિતા), આધ્યાત્મિક વાર્ય છે. જૈનાચાર્યોની માન્યતા છે કે સામાન્ય પરિસ્થિતિમાં ઉત્સર્ગ (આત્મશોધનનું સામર્થ્ય) અન્યત્ર વીર્યનું વર્ગીકરણ આગારવીર્ય માર્ગનું અવલંબન લેવું જોઈએ પરંતુ દેશકાલગત પરિસ્થિતિ અને અણગારવીર્યના રૂપમાં પણ થયું છે. અહીં આગોરવીર્યનું અથવા વ્યક્તિના સ્વાથ્ય એવં ક્ષમતામાં કોઈ વિશેષ પરિવર્તન તાત્પર્ય ગૃહસ્થજીનના વ્રતોના પાલનનું સામર્થ્ય, અને અણગાર આવી જવાથી અપવાદમાર્ગનું અવલંબન લઈ શકાય છે. અહીં એટલે કે મુનિજીવનના વ્રતોનું પાલન કરવાનું સામર્થ્યવળી એ તથ્યને પણ સ્પષ્ટરૂપે સમજી લેવું જોઈએ કે અપવાદમાર્ગનો વીર્યના બાલવીર્ય, પંડિતવીર્ય અને બાલપંડિતવીર્ય એવા વિભાગ સંબંધ માત્ર આચરણના બાહ્ય વિધિ-નિષેધોથી હોય છે અને પણ કરાયા છે. મૂર્ખાનો પ્રયત્ન અને પુરુષાર્થ બાલવીર્ય છે. અપવાદિક પરિસ્થિતિમાં કરાયેલા સામાન્ય નિયમના ખંડનથી જ્યારે જ્ઞાનીનો પુરુષાર્થ પંડિતવીર્ય છે. વળી પ્રમાદીજનોનો ન તો તે નિયમનું મુલ્ય ઓછું થાય છે અને ન સામાન્યરૂપથી પુરુષાર્થ બાલવીર્ય અને અપ્રમત્ત સાધકનો પુરુષાર્થ પંડિતવીર્ય તેનું આચરણ કરવાથી કોઈ પ્રભાવ પડે છે. આચારના છે. વળી પ્રમાદીજનોનો પુરુષાર્થ બાલવીર્ય અને અપ્રમત આંતરિકપક્ષને જૈનાચાર્યોએ હંમેશાં તેને નિરપેક્ષ અગર ઉત્સર્ગના સાધકનો પુરુષાર્થ પંડિતવીર્ય છે. બાલવીર્ય સકર્મક અર્થાતુ રૂપમાં સ્વીકાર કર્યો છે. હિંસાનો વિચાર અગર હિંસાની ભાવના બંધનકારક હોય છે. જ્યારે પંડિતવીર્ય અકર્મક અર્થાત્ મુક્તિનો કોઈપણ પરિસ્થિતિમાં નૈતિક કે આચરણીય નથી મનાતી. જે હોય છે. સુત્રકતાંગમાં કહ્યું છે કે સમ્યક્દષ્ટિ અને વીર્ય સંબંધમાં અપવાદની ચર્ચા કરાય છે તે અહિંસાના બાહ્ય સંપન્ન છે. તેનો પુરુષાર્થ શુદ્ધ હોય છે અને તે કર્મફળથી યુક્ત વિધિ-નિષેધોથી સંબંધિત હોય છે. માની લ્યો કે કોઈ નિરપરાધી નથી હોતો. વીર્યાચારની વિસ્તૃત ચર્ચા વીર્યપ્રવાદનામના પ્રાણીનું જીવન બચાવવા માટે અથવા કોઈ સ્ત્રીનું શીલ સુરક્ષિત પૂર્વગ્રંથમાં હતી. એવી સૂચના જાણમાં છે. સૂત્રકૃતાંગના પ્રથમ રાખવા માટે હિંસા અથવા અસત્યનો સહારો લે છે તો તેનાથી શ્રુતસ્કંધના આઠમાં અધ્યયનમાં તથા આચારાંગમાં યત્ર તત્ર અહિંસા કે સત્યભાષણનો સામાન્ય નૈતિક આદર્શ સમાપ્ત નથી વીર્યાચારની ચર્ચા જણાય છે. અભિધાન રાજેન્દ્રકોશ ભાગ-૬ થઈ જતો અપવાદ માર્ગ ક્યારેય પણ મૌલિક એવં સાર્વભૌમિક પૃષ્ઠ ૧૩૯૭/૧૪૦૯ માં પણ વીર્યાચારની ચર્ચા ઉપલબ્ધ થાય નિયમ બનતો નથી અને નથી અપવાદના આચરણનું કારણ છે. તેમાં કહ્યું છે કે-પોતાના બળ તથા વીર્યને છૂપાવ્યા વિના મનાતું. એ રીતે અનુજ્ઞા અનુસાર અર્થાતુ અપવાદમાર્ગે ચાલવાથી યથાશક્તિ પુરુષાર્થ કરવો (પરાક્રમ) કરવું તે વીર્યાચાર છે. પણ આચરણને વિશુદ્ધ જ માનવું જોઈએ. જો એવું ન મનાય તો વસ્તુતઃ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ ચારેમાં પોતાના તે એકમાત્ર ઉત્સર્ગ માર્ગ પર જ ચાલવાનું અનિવાર્ય થઈ જાત. સામર્થ્યને ન છૂપાવતાં પુરુષાર્થ કરવો એજ વીર્યાચાર છે. આ ફલસ્વરૂપ અપવાદમાર્ગનું અવલંબન કરવા કોઈપણ ગમે તેવી રીતે વીવાર જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપના ક્ષેત્રમાં કરાયેલ પરિસ્થિતિમાં પણ તૈયાર ન થાત. પરિણામ એ આવત કે સાધના પુરુષાર્થ છે અને આ દષ્ટિએ તે આ ચારે આચારોમાં અનુસ્મૃત માર્ગમાં માત્ર જિનકલ્પીને માનીને જ ચાલવું પડત. પરંતુ છે, પરંતુ અનુસૂત હોવા છતાં પણ તેનો પ્રાણ છે. કારણકે જ્યારથી સાધકોના સંઘ એવં ગચ્છ બનવા લાગ્યા ત્યારથી માત્ર પુરુષાર્થ વિના અને પ્રયત્ન વિના સાધના સફળ નથી થતી. ઔત્સર્ગિક માર્ગ અર્થાતુ નિજકલ્પ શક્ય ન રહ્યા. અતએવ ઉત્સર્ગ અને અપવાદ : જૈનાચાર્યોએ આચાર સંબંધી જે સ્થવિરકલ્પમાં જેટલું "પ્રતિષેધ”નું પાલને આવશ્યક છે તેટલું વિભિન્ન વિધિ-નિષેધ પ્રસ્તુત કર્યા છે તે નિરપેક્ષ નથી. દેશકાળ જ આવશ્યક "અનુજ્ઞા”નું આચરણ છે આ અનિવાર્ય થઈ ગયેલ અને વ્યક્તિના આધારે તેમાં પરિવર્તન શક્ય છે. જે સામાન્ય છે. વળી પરિસ્થિતિ વિશેષમાં અનુજ્ઞા અનુસાર આચરણ સ્થિતિને નજરઅંદાજ કરીને આચારના જે નિયમોના નહીં કરવાથી પ્રાયશ્ચિત્તનું પણ વિધાન કરવું પડયું છે. જે રીતે વિધિ-નિષેધ કરાયા છે તેમાં તે આચારના વિધિ-નિષેધ પ્રતિષેધનો ભંગ કરવાથી પ્રાયશ્ચિત્ત છે એવી રીતે અપવાદનું યથાવતુરૂપમાં પાલનીય માન્યા છે, પરંતુ દેશ, કાલ, પરિસ્થિતિ આચરણ ન કરવાનું પણ પ્રાયશ્ચિત્ત છે. અર્થાત્ "પ્રતિષેધ” અને For Private 84 ersonal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ 'અનુજ્ઞા” ઉત્સર્ગ અને અપવાદ બંને સમબળ મનાયા છે, બંનેમાં વર્ણન છે. જ્યારે એકવાર એ સ્વીકાર કરી લેવાય છે કે આચારના વિશુદ્ધિ છે. પરંતુ આ પણ ન ભૂલવું જોઈએ કે ઉત્સર્ગ રાજમાર્ગ નિયમોની વ્યવસ્થાના સંદર્ભમાં વિચારણાને અવકાશ છે ત્યારે છે જેનું આલંબન સાધક માટે સહજ છે. પરંતુ અપવાદ, જોકે પરિસ્થિતિને જોઈ મૂલ સૂત્રોના વિધાનોમાં અપવાદની સૃષ્ટિ આચરણમાં સરળ છે તો પણ સહજ નથી.' કરવી ગીતાર્થ આચાર્યો માટે સહજ થઈ જાય છે. ઉત્સર્ગ અને વસ્તુતઃ જીવનમાં નિયમો-ઉપનિયમોની જે સર્વ સામાન્ય અપવાદના બલાબલના સંબંધમાં વિચાર કરતાં પંડિતજી પુન: વિધિ હોય છે તે ઉત્સર્ગ અને જે વિશેષ વિધિ છે તે અપવાદ લખે છે કે “સંયમી પુરુષને જેટલાં પણ નિષિદ્ધ કાર્ય- ન કરવા વિધિ છે. ઉત્સર્ગ સામાન્ય અવસ્થામાં આચરણીય હોય છે અને યોગ્ય કહ્યાં છે તે બધાં "પ્રતિષેધ”ની અંતર્ગત આવે છે અને અપવાદ વિશેષ સંકટકાલીન અવસ્થામાં આચરણીય હોય છે. જ્યારે પરિસ્થિતિ વિશેષમાં તે નિષિદ્ધ કાર્યોને કરવાની અનુજ્ઞા જોકે બંનેનો ઉદ્દેશ એક જ હોય છે કે સાધકનો સંયમ સરક્ષિત અપાય છે ત્યારે તે નિષિદ્ધ કર્મ વિધિ બની જાય છે. પરિસ્થિતિ રહે. સમર્થ સાધક દ્વારા સંયમ રક્ષા માટે જે અનુષ્ઠાન કરાય છે ! ઇ વિશેષમાં અકર્તવ્ય પણ કર્તવ્ય બની જાય છે. પરંતુ પ્રતિષેધને તે ઉત્સર્ગ છે અને અસમર્થ સાધક દ્વારા સંયમની રક્ષા માટે જ ! આ વિધિમાં પરિણત કરી દેવાવાળી પરિસ્થિતિનું ઔચિત્ય અને ઉત્સર્ગથી વિપરીત જે અનુષ્ઠાન કરાય છે તે અપવાદ છે. અનેક પરીક્ષણ કરવું સાધારણ સાધક માટે શક્ય નથી. માટે આ પરિસ્થિતિઓમાં આ સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે કે વ્યક્તિ “અપવાદ”, “અનુજ્ઞા” કે "વિધિ” બધા નથી બનાવી શકતા એ ઉત્સર્ગમાર્ગના પ્રતિપાલન દ્વારા સંયમ જ્ઞાનાદિ ગણોની સુરક્ષા કારણ છે કે "અપવાદ”નું બીજું નામ “રહસ્ય” (નિશીથ નથી કરી શકતા, ત્યારે તેને અપવાદ માર્ગનો જ સહારો લેવો ચૂણિ.ગા.૪૯૫) પડયું છે. તેનાથી એ પણ ફલિત થઈ જાય છે પડે છે. જોકે ઉત્સર્ગ અને અપવાદ પરસ્પર વિરોધી લાગે છે કે જે રીતે “પ્રતિષેધ”નું પાલન કરવાથી આચરણ વિશુદ્ધ મનાય ' છે. એ રીતે અનુજ્ઞા અનુસાર અર્થાતુ અપવાદ માર્ગ પર ચાલવા પરંતુ લક્ષ્યની દૃષ્ટિએ તો તેમાં વસ્તુતઃ વિરોધ નથી જણાતો. છતાં પણ આચરણને વિશુદ્ધ જ માનવું જોઈએ. (જુઓ નિશીથ બંને સાધનાની સિદ્ધિ માટે છે. તેની સામાન્યતા અને સાર્વભૌમિકતા ખંડિત થાય છે. ઉત્સર્ગમાર્ગને સાર્વભૌમ કહેવાનું એક અધ્યયન-૫૪) પ્રશમરતિમાં ઉમાસ્વાતી સ્પષ્ટરૂપથી કહે છે કે પરિસ્થિતિ વિશેષમાં જે ભોજન, શય્યા, વસ્ત્ર, પાત્ર એવું તાત્પર્ય પણ એ નથી કે અપવાદને કોઈ સ્થાન નથી. તેને સાર્વ ભૌમ કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે સામાન્ય પરિસ્થિતિમાં ઔષધી આદિ ગ્રાહ્ય હોય છે તેજ પરિસ્થિતિ વિશેષમાં અગ્રાહ્ય થઈ જાય છે અને જે અગ્રાહ્ય હોય છે તે ગ્રાહ્ય થઈ જાય છે. તેનું જ આચરણ કરવું જોઈએ. ઉત્સર્ગ અને અપવાદ બંનેની નિશીથભાષ્યમાં સ્પષ્ટ કહ્યું છે કે સમર્થ સાધક માટે ઉત્સર્ગ આચરણીયતા પરિસ્થિતિ સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. વ્યક્તિ સ્થિતિમાં જે દ્રવ્યાદિ નિષિદ્ધ મનાય છે તે અસમર્થ સાધક માટે ઉત્સર્ગનું અવલંબન લે કે અપવાદનું તે તત્કાલીન પરિસ્થિતિ અપવાદિક પરિસ્થિતિમાં ગ્રાહ્ય થઈ જાય છે. સત્ય એ છે કે પર નિર્ભર હોય છે. કોઈ પણ આચાર પરિસ્થિતિ નિરપેક્ષ નથી દેશ, કાલ, રોગ આદિના કારણે ક્યારેય જે અકાર્ય હોય છે તે હોઈ શકતો. જેથી આચારના નિયમોના પાલનમાં પરિસ્થિતિના કાર્ય બની જાય છે અને જે કાર્ય હોય છે તે અકાર્ય બની જાય છે. વિચારને સંમિલિત કરેલ છે. ફલતઃ અપવાદમાર્ગની આવશ્યકતા દા.ત. સામાન્ય રીતે તાવ આવે ત્યારે ભોજન નિષિદ્ધ મનાય સ્વીકારાઈ છે. છે, પરંતુ વાત, શ્રમ, ક્રોધ, શોક અને કામાદિથી ઉત્પન્ન તાવમાં જૈનસંઘમાં અપવાદમાર્ગનો કઈ રીતે વિકાસ થયો તે દ્વાર.. કોસ થયા તે લંઘન હાનીકારક મનાય છે. સંબંધમાં પંડિત દલસુખભાઈ માલવણીયાનું કથન છે કે ઉત્સર્ગ અને અપવાદની આ ચર્ચામાં એક વાત સ્પષ્ટરૂપે આચારાંગમાં નિર્ગથ અને નિગ્રંથી સંઘના કર્તવ્ય-એકતવ્યના મહત્ત્વપૂર્ણ છે તે એ છે કે બંને પરિસ્થિતિ સાપેક્ષ છે અને મૌલિક ઉપદેશોનું સંકલન છે. પરંતુ દેશ-કાલ અથવા ક્ષમતા એટલા માટે બંને માર્ગ છે. અમાર્ગ એકે નથી. જોકે અહીં એ આદિ પરિવર્તિત થવાથી ઉત્સર્ગમાર્ગ પર ચાલવું કઠિન થાય છે પ્રશ્ન થઈ શકે છે કે કોઈ વ્યક્તિએ ઉત્સર્ગ માર્ગ પર ચાલવું અને અસ્ત આવી સ્થિતિમાં આચારાંગની જ નિશીથ નામની ચૂલામાં કઈ વ્યક્તિએ અપવાદમાર્ગ પર ચાલવું એ નિર્ણય કઈ રીતે કરી તે આચાર નિયમોના વિષયમાં જે વિતથકારી છે તેનું પ્રાયશ્ચિત્ત શકાય. આ બાબતમાં જૈનાચાર્યોની દષ્ટિ એ રહી છે કે સાધકે બતાવાયું છે. અપવાદના મૂલસૂત્રમાં કોઈ વિશેષ નિદેશ નથી. સામાન્ય સ્થિતિમાં ઉત્સર્ગનું અવલંબન કરવું જોઈએ અને જો તે પરંત નિક્તિ. ભાષ્ય. ચર્ણિ આદિમાં સ્થાને સ્થાને વિસ્તૃત કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં ફસાઈ ગયો હોય ત્યારે તેણે (૧) પં. દલસુખ માલવણીયા, નિશીથ - એક અધ્યયન પૃ.૫૪. (૨) પ્રશમરતિ - ઉમાસ્વાતિ શ્લોક - ૧૪૫. (૩) નિશીથભાષ્ય- ૫૨૪૫. For Private 85onal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના ઉત્સર્ગના અવલંબનથી તેના અસ્તિત્વ માટે ખતરો ઉભો થતો એવું અનાચરણીય આચરણીય બની જાય છે. ક્યારેક ઉત્સર્ગનું હોય ત્યારે અપવાદ માર્ગનું સેવન કરવું જોઈએ. છતાં પણ એ પાલન ઉચિત હોય છે તો ક્યારેક અપવાદનું પાલન ઉચિત ગણાય હંમેશાં યાદ રાખવું જોઈએ કે અપવાદનું આલંબન પરિસ્થિતિ છે. વસ્તુતઃ ઉત્સર્ગ અને અપવાદની આ સમસ્યાનું સમાધાન તે વિશેષમાં જ કરાય છે અને તે પરિસ્થિતિની સમાપ્તિ બાદ પરિસ્થિતિમાં કાર્ય કરનાર વ્યક્તિના સ્વભાવનું વિશ્લેષણ કરીને સાધકે પુનઃઉત્સર્ગ માર્ગનું નિર્ધારણ કરી લેવું જોઈએ. પરિસ્થિતિ કરાયેલા નિર્ણયમાં નિહિત છે. આમ તો ઉત્સર્ગ અને અપવાદમાં વિશેષમાં જે અપવાદ માર્ગનું અનુસરણ નથી કરતા તેને કોઈ સીમારેખા નિશ્ચિત કરવી કઠિન છે. છતાં પણ જૈનાચાર્યોએ જૈનાચાર્યો એ પ્રાયશ્ચિત્તના ભાગી બનાવ્યા છે. પરંતુ જે અપવાદિત પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરીને બતાવ્યું છે કે તેમાં પરિસ્થિતિમાં અપવાદનું આલંબન લીધું હતું તે સમાપ્ત થઈ કેવું આચરણ કરવું. જવા છતાં પણ જો કોઈ સાધક અપવાદ માર્ગનો પરિત્યાગ સામાન્યરીતે અહિંસાને જૈનસાધનાનો પ્રાણ કહેવાય છે. નથી કરતા તો તે પણ પ્રાયશ્ચિત્તના ભાગી બને છે. ક્યારે ઉત્સર્ગનું સાધક માટે સુક્ષ્મમાં સૂક્ષ્મ હિંસા પણ વર્જિત મનાય છે, પરંતુ આચરણ કરવું અને ક્યારે અપવાદનું તેનો નિર્ણય દેશકાલ ગત જ્યારે કોઈ વિરોધી વ્યક્તિ આચાર્ય અગર સંઘના વધ માટે પરિસ્થિતિ અથવા વ્યક્તિના શરીર સામર્થ્ય પર નિર્ભર હોય તત્પર હોય, કોઈ સાધ્વીનું બળ પૂર્વક અપહરણ કરવા ઈચ્છતા છે. એક બિમાર સાધક માટે અકથ્ય આહાર એષણીય મનાય હોય તે ઉપદેશથી પણ ન માનતો હોય આવી સ્થિતિમાં ભિક્ષુ છે પરંતુ તે સ્વસ્થ થઈ જાય પછી તે જ આહાર તેના માટે આચાર્ય સંઘ અથવા સાધ્વીની રક્ષા માટે પુલાક લબ્ધિનો પ્રયોગ અનેકણીય થઈ જાય છે. કરતો સાધક પણ સંયમી મનાય છે. સામાન્યતઃ શ્રમણ સાધક - અહીં એ પ્રશ્ન પણ સ્વાભાવિકરૂપે જ ઉત્પન્ન થાય છે કે માટે વનસ્પતિ તથા અપકાયના જીવોના સ્પર્શનો પણ નિષેધ સાધક ક્યારે અપવાદ માર્ગનું અવલંબન કરે ? અને તેનો નિશ્ચય છે. પરંતુ જીવન રક્ષા માટે આ નિયમોનો અપવાદ સ્વીકારાયાં કોણ કરે ? જૈનાચાર્યએ આ સંદર્ભમાં ગીતાર્થની આવશ્યકતા છે જેમકે પર્વત પરથી લપસતી વખતે ભિક્ષુ વૃક્ષની શાખા કે કહી છે અને કહ્યું છે કે ગીતાર્થને જ આ અધિકાર હોય છે કે તે લતાનો સહારો લઈ શકે છે. જળમાં તણાતા સાધુ-સાધ્વીની સાધકને ઉત્સર્ગ કે અપવાદ કોનું અવલંબન લેવું તે નિર્ણય આપે. રક્ષા માટે નદી આદિમાં ઉતરી શકે છે. જૈન પરંપરામાં જે દેશ-કાલ અને પરિસ્થિતિને સમ્યફરૂપથી જાણે આ રીતે ઉત્સર્ગ માર્ગમાં માલિકની આજ્ઞા વિના એક છે અને જેણે નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ આદિ છેદસૂત્રોનું તણખલું પણ અગ્રાહ્ય છે. દશવૈકાલિક અનુસાર શ્રમણ સમ્યક અધ્યયન કર્યું છે તેને ગીતાર્થ કહેવાય છે. સાધકે અપવાદ અદત્તાદાન સ્વયં ગ્રહણ કરતો નથી, બીજા દ્વારા ગ્રહણ કરાવી માર્ગ કે ઉત્સર્ગ માર્ગ કોનું અનુસરણ કરવાનું છે તેના નિર્દેશનો શકતો નથી અને ગ્રહણ કરવાવાળાનું અનુમોદન પણ નથી કરી અધિકાર ગીતાર્થને જ છે. શકતો. પરંતુ પરિસ્થિતિવશ અપવાદ માર્ગમાં ભિક્ષા માટે ઉત્સર્ગ અને અપવાદ બંનેમાં કયો શ્રેય છે અને કયો અયાચિત સ્થાન આદિ ગ્રહણ કરવાનો ઉલ્લેખ છે. જેમકે ભિક્ષુ અશ્રેય છે તથા કયો સબળ છે કયો નિર્બળ છે ? આ સમસ્યાના ભયંકર ઠંડીના કારણે કે હિંસક પશુઓનો ભય હોવાથી સ્વામીની સમાધાનનો પ્રશ્ન છે. જૈનાચાર્યોના મતાનુસાર બંને પોત-પોતાની આજ્ઞા લીધા વિના જ રહેવા યોગ્ય સ્થાનમાં રહે ત્યારબાદ રીતે પરિસ્થિતિ અનુસાર શ્રેય અને સબળ છે. અપવાદિક સ્વામીની આજ્ઞા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે.' પરિસ્થિતિમાં અપવાદને શ્રેય અને સબલ માન્યો છે, પરંતુ જ્યાં સુધી બ્રહ્મચર્ય બાબત અપવાદની વાત છે તો તેમાં સામાન્ય પરિસ્થિતિમાં ઉત્સર્ગને શ્રેય અને સબળ કહ્યો છે. બે દષ્ટિથી વિચાર કરવાનો છે. અહિંસા, સત્ય આદિવ્રતોમાં બૃહત્કલ્પભાષ્ય અનુસાર આ બંને (ઉત્સર્ગ અને અપવાદ) અપવાદ માર્ગનું સેવન કરવાથી પ્રાયશ્ચિત્ત વિના પણ વિશુદ્ધિ પોતપોતાના સ્થાનોમાં શ્રેય અને સબળ હોય છે. તેને વધારે શક્ય મનાયેલ છે. જ્યારે બ્રહ્મચર્યવ્રતની બાબતમાં તપ પ્રાયશ્ચિત્ત સ્પષ્ટ કરતાં બૃહત્કલ્પભાખની પીઠિકામાં કહ્યું છે કે સાધક વિના વિશુદ્ધિ શક્ય મનાયેલ નથી. આવું શા માટે? આ બાબતમાં સ્વસ્થ એવં સમર્થ હોય તેના માટે ઉત્સર્ગ સ્વસ્થાન છે અને જૈનાચાર્યોનો મત છે કે હિંસા આદિમાં રાગ-દ્વેષપૂર્વક કે રાગદ્વેષ અપવાદ પર-સ્થાન છે. જે અસ્વસ્થ એવં અસમર્થ છે તેના માટે રહિત બંને પ્રકારની પ્રતિસેવના શક્ય છે અને જો પ્રતિસેવના અપવાદ સ્વસ્થાન છે અને ઉત્સર્ગ પરસ્થાન છે. વસ્તુતઃ જેમકે રાગ-દ્વેષથી રહિત છે તો તેના માટે વિશેષ પ્રાયશ્ચિત્ત નથી પરંતુ અમે આગળ કહી ગયા છીએ કે આ બધું વ્યક્તિના સામર્થ્ય અને મૈથુનનું સેવન રાગ-દ્વેષના અભાવમાં નથી થતું. જેથી પરિસ્થિતિ પર નિર્ભર છે કે ક્યારેક આચરણીય- અનાચરણીય બ્રહ્મચર્યવ્રતની સ્કૂલનામાં તપ પ્રાયશ્ચિત્ત અપરિહાર્ય છે. જે (૧) બૃહત્કલ્પ ભાષ્ય પીઠિકા - ગા. ૩૨૨ (૩) દશવૈકાલિક - ૬/૧૪ (૨) બૃહત્કલ્પ ભાષ્યગાથા – ૩૨૩ - ૩૨૪. (૪) વ્યવહારસૂત્ર - ઉ.૮ For Private 286 sonal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ તો આવી સ્થિતિમાં મનાતા હતા. અપરાદિમાં ઉપલબ્ધ છે. ' સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ સ્મલના માટે તપ પ્રાયશ્ચિત્તનું વિધાન હોય તેને અપવાદ માર્ગ અર્ધવિનાશની નીતિનો પણ સ્વીકાર કર્યો છે. આ બાબતમાં નથી કહેવાતો. નિશીથભાષ્યના આધારે પંડિત દલસુખભાઈ જૈનાચાર્યોએ આ ઉપાય પણ બતાવ્યો છે કે આવા ભિક્ષ અથવા માલવણીયાનું કથન છે કે જો હિંસા આદિ દોષોનું સેવન સંયમના ભિક્ષુણીને અધ્યયન, લેખન, વૈયાવચ્ચ આદિ કાર્યોમાં એટલા રક્ષણ માટે કરાય તો તપ પ્રાયશ્ચિત્તનથી હોતું. પરંતુ અબ્રહ્યચર્ય વ્યસ્ત કરી દેવામાં આવે કે તેને કામવાસના જાગવાનો સમય જ સેવન માટે તો તપ કે છેદનું પ્રાયશ્ચિત્ત જ આવશ્યક છે. ન રહે.આ રીતે તેમણે કામ વાસના પર વિજય પ્રાપ્ત કરવાના જો કે બ્રહ્મચર્યવ્રતની સ્કૂલના માટે પ્રાયશ્ચિત્તવિધાન ઉપાય પણ બતાવ્યા છે. હોવાથી બ્રહ્મચર્યનો કોઈ અપવાદ સ્વીકારાયો નથી. પરંતુ તેનું સામાન્યત: ભિલુ માટે પારમેહના સપૂણ ત્યાગનુ વિધાન તાત્પર્ય એ નથી કે જૈનાચાર્યોએ તે બધી પરિસ્થિતિઓ પર વિચાર છે અને આ આધારે જ અચલતાની પ્રશંસા કરાઈ છે. સામાન્યતઃ નથી કર્યો, જેવી રીતે જીવનની રક્ષા અથવા સંઘની પ્રતિષ્ઠાને આચારાંગ આદિ સૂત્રોમાં ભિક્ષુ માટે અધિકતમ ત્રણ વસ્ત્રો અને ૨ થી ૨ અન્ય પરિમિત ઉપકરણ રાખવાની અનુમતિ છે, પરંતુ જો સુરક્ષિત રાખવા માટે શીલભંગ માટે વિવશ થવું પડે. નિશીથ' અન્ય પારમિત ઉપકરણ રાખવાના અનુમ મધ્યકાલીન જૈનસાહિત્યનો અને સાધુજીવનનું અધ્યયન કરીએ તથા બહત્કલ્પભાષ્યમાં આ ઉલ્લેખ છે કે જો એવો પ્રસંગ ઉત્પન્ન થાય કે જેમાં શીલભંગ અને જીવનરક્ષણ બંનેમાંથી એકજ વિકલ્પ 1 છે તો એ સ્પષ્ટ લાગે છે કે ધીરે-ધીરે ભિક્ષુ જીવનમાં રાખવા યોગ્ય વસ્તુની સંખ્યા વધતી જાય છે અને અન્ય પણ આચાર સંબંધી હોય તો એવી સ્થિતિમાં શ્રેષ્ઠતો એ જ છે કે મૃત્યુનો સ્વીકાર નિયમો સ્થિર નથી રહ્યા. માટે અપવાદિતરૂપમાં કેટલા અકરણીય કરવો પણ શીલભંગ ન કરવો. પરંતુ જો મૃત્યુ સ્વીકાર કરવામાં કાર્યો કરવા પણ વિહિત માની લીધા છે જે સામાન્યતઃ નિંદિત અસમર્થ હોવાના કારણે શીલભંગ કરે તો આવી સ્થિતિમાં મનાતા હતા. અપવાદમાર્ગ બાબતની વિસ્તૃત ચર્ચા નિશીથ શીલભંગ કરનાર ભિક્ષુના મનોભાવને લક્ષમાં રાખીને જ ભાષ્ય એવં નિશીથ ચૂર્ણિ આદિમાં ઉપલબ્ધ છે. પંડિત પ્રાયશ્ચિત્તનું નિર્ધારણ કરાય છે. જૈનાચાર્યોએ બ્રહ્મચર્યની સુરક્ષા દલસુખભાઈ માલવણીયાએ તેમના ગ્રંથ 'નિશીથ એક અધ્યયન' પર સર્વાધિક ભાર આપ્યો છે. માટે તેમણે ભિક્ષુ માત્ર મૈથુનનો ૪ - માં એવં ઉપાધ્યાય અમરમુનિજીએ નિશીથચૂર્ણિના તૃતીય નિષેધ નથી કર્યો પરંતુ ભિક્ષુ માટે નવજાત કન્યાનો અને ભિક્ષુણી ભાગની ભૂમિકામાં તેનું વિસ્તારથી વિવેચન કર્યું છે. જિજ્ઞાસુ માટે નવજાત કુમારનો સ્પર્શ પણ વજિત કર્યો છે. આગમમાં પાઠકગણ વિશેષ ત્યાં જોઈ શકે છે. નિશીથસૂત્ર હિન્દી વિવેચનમાં ઉલ્લેખ છે કે ભિક્ષુણીને કોઈપણ પુરુષ પછી ભલે તે પુત્ર કે પણ ઉત્સર્ગ અને અપવાદનું રૂપ સમજાવવામાં આવ્યું છે. પિતા કેમ નહોય પરંતુ તેનો સ્પર્શ કરે નહીં. પરંતુ અપવાદરૂપમાં “અનુયોગ વિશ્લેષણ એવું પ્રસ્તુત કૃતિ : શબ્દો બે એ વાત સ્વીકારાઈ છે કે નદીમાં ડૂબતી હોય તેવી અગર વિક્ષિપ્ત 1 પ્રકારના હોય છે. યૌગિક અને રૂઢ. તેમાંથી કેટલાય શબ્દોના ચિત્તવાળી ભિક્ષુણીને ભિક્ષુ સ્પર્શ કરી શકે છે. આ રીતે સર્પદંશ , અનેકઅર્થ થાય છે. ભિન્ન-ભિન્ન દેશકાળમાં ભિન્ન ભિન્ન કે કાંટો લાગી જવાથી તેની ચિકિત્સાનો અન્ય કોઈ ઉપાય ના 1 અર્થ પ્રસંગ અનુસાર પ્રચલિત રહેતા હોય છે. પરંતુ પ્રયોગ હોય ત્યારે ભિક્ષ કે ભિક્ષણી પરસ્પર એકબીજાને સહાય કરી કર્તાના આશય અનસાર એક અર્થ મુખ્ય રહે છે. તદનુસાર, શકે છે. અનુયોગ શબ્દના પણ બે અર્થ અપેક્ષિત છે :એ યાદ રાખવું જોઈએ કે ઉક્ત અપવાદ બ્રહ્મચર્યના (૧) સુત્રને અનુકુલ અર્થનો યોગ કરવો. ખંડનથી સંબંધિત નથી માત્ર સ્ત્રી-પુરુષના પરસ્પર સ્પર્શથી (૨) એક એક વિષયને અનુરૂપ (સદશ) વિષયોનો યોગ સંબંધિત છે. નિશીથ ભાષ્ય અને બૃહત્કલ્પભાષ્યના અધ્યયનથી કરવો. અર્થાત્ વર્ગીકૃત સંકલન કરવું. સ્પષ્ટ થઈ જાય છે કે જૈનાચાર્યોએ બ્રહ્મચર્યની સુરક્ષા પર કેટલી પ્રસ્તુત સંકલનમાં બીજા અર્થને અપેક્ષિત કરીને સંકલન ઉંડાણથી વિચાર કર્યો છે. જૈનાચાર્યોએ એ પ્રશ્ન પર પણ વિચાર યું છે. જેનો આધારના નિમ્ન પ્રયોગ છે. કર્યો છે કે એકબાજુ વ્યક્તિ શીલભંગ કરવા નથી ઈચ્છતો પરંતુ પર (૧) દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ. બીજીબાજુ વાસનાનો આવેગ એટલો તીવ્ર હોય છે કે તે પોતાની . (૨) દષ્ટિવાદનો એક વિભાગ અનુયોગ. જાત પર સંયમ નથી રાખી શકતો. આવી સ્થિતિમાં શું કરવું? (૩) ગણધર ગંડિકાનુયોગ, તપ ચંડિકાનુયોગ આદિ. આવી સ્થિતિમાં જૈનાચાર્યોએ સર્વનાશની અપેક્ષાએ (૧) નિશીથ એક અધ્યયન - મૃ. ૧૮ (૨) નિશીથ ગાથા - ૨૬૬-૨૬૭. (૩) બૃહત્કલ્પભાષ્ય ગાથા - ૪૯૪૬ - ૪૯૪૭ (૪) પંડિત દલસુખભાઈ માલવણીયા - નિશીથ એક અધ્યયન પૃ. ૨૩-૭૦ (૫) નિશીથ સૂત્ર ચૂર્ણિ – તૃતીય ભાગ ભૂમિકા પૃષ્ઠ ૭-૨૮ (૬) છેદસૂત્ર – પૃષ્ઠ ૭૪-૭૫ આગમ પ્રકાશન સમિતિ બાવર, Page #93 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના (e) આ પ્રયોગોથી એ જાણવા મળે છે કે જેમાં વિવલિત એક (૧૪) મgોને જ નિયોની, માવા વિભાગ વરિયે રે ! વિષયનું કથન હોય અગર એક વ્યક્તિનું જીવન હોય તો તેને ए ए अणु ओगस्स उ नामा एग ट्ठिआ पंचा ।। નામ સાથે અનુયોગ કે ગંડિકાનુયોગ શબ્દ જોડીને કહેવાય છે. बृहत्कल्पभाष्य । कोष पृ. ३४४ આચારાંગ, ઉવવાઈ આદિ સૂત્રોની ટીકામાં કહેવાયેલા अणुओयणं अणुओगो सुयस्स नियएण जमभिहेएण । ચાર અનુયોગને આધારભૂત માનીને પ્રસ્તુત કૃતિમાં સંપૂર્ણ वावारो वा जोगो, जो अणुसोओ अणुकूलो वा ॥ पृ. ३४४ આગમોને ચાર અનુયોગમાં વિભાજીત કર્યા છે. सुत्तत्थो खलु पढमो, बीओ निज्जुत्तो मीसिओ भणिओ । અનુયોગ શબ્દની ઉપલબ્ધ વ્યાખ્યાઓ : तइओ य निरवसेसो, एस विही भणिय अणुओगे । અભિધાન રાજેન્દ્રકોશના પ્રથમભાગમાં અનુયોગ શબ્દના પૃ. ૩૪૫/૧૪. અનેક અર્થ એવં અનેક પ્રયોગોની વિસ્તૃત વ્યાખ્યા પૃ. ૩૪૦ આ ઉપર્યુક્ત ઉદાહરણમાં સૂત્રના અર્થને સંક્ષિપ્ત અગર થી ૩૬૦ સુધી છે. વિસ્તૃત કહેવાની પદ્ધતિને અર્થાતુ વ્યાખ્યા કરવાની પદ્ધતિઓને થોડાં અર્થ અહીં આપીએ છીએ. અનુયોગ શબ્દથી પરિલક્ષિત કરાઈ છે. अणु सूत्रं, महान अर्थः ततो महतो अर्थस्य अणुना सूत्रेण નન્દી સૂત્રમાં અનુયોગ શબ્દના પ્રયોગ. યો મનુયો : પૃ. ૩૪૦/૨ (૧) રચીરઇSTમૂકો, પુ ર વિશ્વ હિં Il૩૨ા. પુયોજીને ચાલ્યાનમ્ પૃ. ૩૫૪/૧ अनुरूपो योगः अनुयोगः सुत्रस्य अर्थेन साद अनुरूपः सम्बन्धो (२) अयलपुरा निवसंते, कालियसुय अणुओगिए धीरे। ચાથાનનિત્યર્થ : પૃ. ૩૫૫/૨૨ વિંમવિ-સીદે, વાયા મુત્ત જે IIકશા (૪) आर्य वज्राद यावत् अपृथक्त्वे सति “सूत्रव्याख्या रूपः (3) जेसिं इमो अणुओगो पयरइ अज्जावि अड्ढ भरहम्मि ॥ ३७॥ ऐकोप्यनुयोगः क्रियमाणः प्रतिसूत्रं चत्वारि द्वाराणि भाषतेः (४) कालिय सुय अणुओगस्स धारए, धारए य पुवाणं । चरणकरणादींश्यतुरोऽपि अर्थात् प्रतिपादयति इत्यर्थः । हिमवंत समासमणे वन्दे नागज्जुणायरिए ॥ ३८|| gથજીત્યાનુયોરVાવ વ્યવછિન: સંતત: પ્રકૃતિ પર્વ છે (પ) વિંજ Tિ THો. અTTોને સિડા ધનિા ૪૧ चरण करणादीनामन्यतरो अर्थ: प्रतिसूत्रं व्याख्यायते, न । (5) सीलगुण गद्दियाणं अणुओग जुगपहाणाणं ॥४८॥ चत्वारोऽपि इत्यर्थः । નન્દી સૂત્રની આ ગાથાઓથી નિષ્કર્ષ નીકળે છે કે કાલિક મનુયોનો અર્થ વ્યથાનમ્ | પૃ. ૩૫૮/૨ સૂત્રની જે સંક્ષિપ્ત કે વિસ્તૃત વ્યાખ્યા કરાય છે તેની એક વિશિષ્ટ (૬) મધ્યચનાર્થ વનવિધિ અનુયો: મનુયોગ દ્વાર” પૃ. ૩૫૮ પદ્ધતિ હોય છે. જે આગમકાલથી સૂત્રોની સાથે જ શિષ્યોને (૭) ST૪ સામચિવશ્ય અનુયોર્ષ ચાધ્યાનાર્ય દ્વારા સમજાવાય છે તે વ્યાખ્યાઓ સહિત સૂત્ર વિસ્તૃત થઈ જતો હતા. इति अनुयोग द्वाराणि। તેને કંઠસ્થ કરવાનું ક્રમશઃ કઠિન થતું ગયું. માટે અનુયોગ પદ્ધતિથી (८) अनुयोगद्दाराई, महापुरस्सेव तस्स चत्तारि । કરવાવાળી વ્યાખ્યાયુક્ત કાલિક સૂત્રોને ધારણ કરવાવાળા મનુચfર સત્યT, TRહું તસ ૩ મદઉં || બહુશ્રત આચાર્યોએ અનુયોગધર. અનયોગ રક્ષક, અનુયોગિક. જુગાર” પૃ. ૩૫૮/૨ અનુયોગપ્રધાન આદિ વિશેષણોથી વિભૂષિત કરાયા છે. () संहितायपदं चेव. पयत्थो. पदविग्गहो। અહીં ગાથામાં પ્રયુક્ત અનુયોગ (વ્યાખ્યા પદ્ધતિ) રાત્રિ સિદ્ધીય, છત્રિરં વિદ્વિવવ . પૃ. ૩૫૫/૧૯ પહેલેથી પ્રચલિત હતી તેનું રક્ષણ અને ધારણ યુગપ્રધાન (૧૦) ૪ મનુયોગ થઈ મનેથ વિષય: સંમતિ તથાપિ આચાર્યોએ કર્યું હતું માટે આ ગાથાઓથી અનયોગના પ્રથકકરણ પ્રતિશાસ્ત્ર, તિ અધ્યયન, પ્રતિશ, પ્રતિ વાવર્ચ, પ્રતિપટું કે નવિનીકરણનો કંઈપણ સંકેત સમજવો ભ્રમપર્ણ છે. ૨, ૩પરિત્રાત્મનુયોગદારીના પૃ. ૩૫૯૧ ગાથા-૩૭ અનુસાર (નંદી રચનાના સમયે) જે સૂત્રોની (૧૧) અનુયોનિન - અનુયોrt Oાથાનમ્ પ્રપIT રૂતિ થાવત્ સ વ્યાખ્યા કંઠસ્થ પરંપરામાં ઉપલબ્ધ હતી તે બધી કંદિલાચાર્ય વત્ર તિ દ્વારા વ્યવસ્થિત એવું નિશ્ચિત કરાઈ હતી. अनुयोगी आचार्य :, अणुयोगी, लोगाणं संसयणासओ दढं અભિધાન રાજેન્દ્ર કોષમાંથી ઉદ્દધૃત નં.૪ અનુસાર પ્રત્યેક હતિ | અધ્યયનના પ્રત્યેક સૂત્રની વ્યાખ્યાઓ ચારે અનુયોગોના આધારે अणुओगधर - अनुयोगिकः। કરાતી હતી અર્થાત્ તે સૂત્રમાં તત્ત્વ શું કહ્યું છે ? તેનો (૧૨) મોકા પર: - સિદ્ધાન્ત ચાળાનનિષ્ઠ: સંમયાચરણથી શું સંબંધ છે?તેના માટે ઉદાહરણ શું છે? ઈત્યાદિ (૧૩) નંઢીસૂત્ર થી ૩૨ ટી/- મનિરીયા - યથાસંભવ ૨/૩ ૪ અનુયોગોમાં ઘટિત કરીને સમજાવતું હતું. “ત્રિી શ્રુતાનુયોજિન” – ત્રિભુતાનિયા થાળાને સમાનપાઠો(વિષયોના અનયોગ : સામાન્યરીતે પાઠક નિયુવત્તા: #શ્રુતાનિયોગ: તાન્ ! અથવા ail વિષયાનુસાર વર્ગીકરણને વાંચવામાં વિશેષ રુચિ રાખે છે. श्रुतानुयोग येषां विधत्ते इति कालिक श्रुतानुयोगिनः । Page #94 -------------------------------------------------------------------------- ________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ સમજવામાં પણ એક વિષયનું સંપૂર્ણ વર્ણન એકસાથે અત્યંત નિષ્કર્ષ એ છે કે આ આગમોની રચના પદ્ધતિ પણ વિષય સુવિધાજનક રહે છે. સ્વાધ્યાયશીલ પાઠકો અને અન્વેષક સંકલનમાં એક વિશેષ વિવક્ષાવાળી છે. છતાં પણ વિષયોના વિદ્યાર્થીઓ માટે તો વર્ગીકૃત વિષયોનું સંકલન અત્યંત ઉપયોગી સૂક્ષ્મ, સૂક્ષ્મતર વિભાજનની જિજ્ઞાષાવાળાને તેના અધ્યયનમાં થાય છે. કઠિનાઈનો અનુભવ થાય તે સ્વભાવિક છે. જેથી પ્રસ્તુત અનુ કે તેથી વર્ગીકત વિષયોના સંકલનની આવશ્યકતા એવં યોગ વિભાજન એક વિશિષ્ટ વિભાજનની પૂર્તિ માટે કરાયું છે. ઉપયોગિતા સદા મનાય છે. આગામોમાં પણ આ પદ્ધતિનું જ જોકે આ પ્રકારના વિભાજનની આવશ્યકતા પ્રાચીન અધિકાંશતઃ અવલંબન લેવાયું છે. સમયમાં પણ હતી. પરંતુ એવું વર્ગીકરણ કરવાનું સાહસ કોઈએ વિષયોનું વિભાજન અનેક દૃષ્ટિકોણથી કરાય છે. તે પણ ન કર્યું. કારણકે આવું કરવાથી સૂત્રોના અસ્તિત્વને નષ્ટ વિભાજનકતના દષ્ટિકોણ પર નિર્ભર છે. જેમકે- કરવાનું ભ્રમિત વાતાવરણ ઉપસ્થિત થવાનો ભય હતો (૧) જીવદ્રવ્યના વિષયનો અલગ વિભાગ કરવો. પરંતુ તેમાં પરંતુ તેમાં ન તો સૂત્રનું અસ્તિત્વ નષ્ટ કરવાનું છે અને નથી અન્ય કોઈ ક્રમ, ગતિ કે દંડકના વિભાજનનું લક્ષ્ય ન રાખવું આગમોના મૂલ્યોને હાસ કરવાના પરંતુ આગમોની ઉપયોગિતા (૨) ગતિઓની અપેક્ષાએ વિભાજન કરવું પરંતુ દંડકના ક્રમ કે વધારવાની છે. વ્યુત્ક્રમનું લક્ષ્ય ન રાખવું (૩) દંડકનું ક્રમથી વિભાજન કરવું આગમોનું સ્વતંત્ર અસ્તિત્વ પણ અલગ રહી જાય છે પરંતુ તેમાં બાર દેવલોક સાત નરક કે પાંચ તિર્યંચનો ક્રમ ન અને વિષયાનુસાર વર્ગીકરણવાળા ચાર અનુયોગરૂપ આ ચાર રાખવો. ઈત્યાદિ સ્થૂલથી સૂક્ષ્મ કે સૂક્ષ્મતર અપેક્ષિત વિભાજન અનુપમગ્રંથોનું અલગ મહત્ત્વ પણ સ્પષ્ટ છે. ઉપયોગિતાનુસાર કરી શકાય છે. અથવા - આ સાહસપૂર્ણ અને શ્રમપૂર્ણ કાર્યને વર્તમાનમાં ઉપાધ્યાય (૧) પ્રાયશ્ચિત્ત વિભાગોને એક સૂત્રમાં કહેવા, (૨) લઘુ, પ્રવર પંડિતરત્ન મુનિ શ્રી કનૈયાલાલજી કમલ” મ. સા. ગુરુ, માસિક, ચોમાસી આવિભાગોને ક્રમથી કરવા (૩) તેમાં સ્વેચ્છાએ કરેલ છે. અને બત્રીસસૂત્રોનું વિશિષ્ટ પદ્ધતિથી પણ પાંચમહાવ્રતોની અપેક્ષાથી વિભાજીત કરવા (૪) સમિતિ, વિષયાનુસાર વર્ગીકરણ કરીને સંયમીજીવનનાં પ૦વરસ શ્રતની ગુપ્તિ, દીક્ષા, સંઘ વ્યવસ્થા, સ્વાધ્યાય આદિ વિભાગોમાં અનુપમ સેવા કરી છે. તેમનું આ કાર્ય જૈનધર્મ અને જૈન વિભાજન કરવું ઈત્યાદિ અનેક પ્રકારે વિભાજન કરી શકાય છે. સાહિત્યના ઈતિહાસમાં અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આગમોના આગમોમાં કરાયેલી વિભાજન પદ્ધતિ પણ એક સાપેક્ષ સંદર્ભમાં આ એટલું મહાન કાર્ય છે કે ગત બે હજાર વરસના પદ્ધતિ છે, જેમકે – જૈનઈતિહાસમાં ન થઈ શક્યું હતું. આ મહાનકાર્ય માટે નિશ્ચિત (૧) આચારાંગમાં પ્રથમ શ્રતસ્કંધમાં સંયમના પ્રેરક વિષય છે. જ આખો જનસમાજ મુનિશ્રીનો આભારી છે. મુનિશ્રીએ માત્ર (૨) આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધમાં સાધુના અતિ આવશ્યક આ વર્ગીકરણનું જ મહાન કાર્ય નથી કર્યું પરંતુ તેની સાથે-સાથે આચારોનું વર્ણન છે. શબ્દાનુસારી હિન્દી અનુવાદ અને ગુજરાતી અનુવાદ આપીને (૩) સૂત્રકતાંગના પ્રથમ શ્રતસ્કંધમાં પ્રથમ અધ્યયનને છોડીને જે લોકોને પ્રાકૃતજ્ઞાન નથી પરંતુ વિષયવસ્તુ સમજવા માટે ઉત્સુક છે તેવા લોકો પર બહુ મોટું ઉપકાર કર્યો છે. મુનિશ્રીની આ શેષ બધા અધ્યયનોમાં સાધ્વાચારનું પ્રતિપાદન કરાયું છે. (૪) દશવૈકાલિકમાં મુનિજીવનનું પૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. જ્ઞાન સાધના તેમની કીર્તિને અખંડ રાખશે તેમાં કોઈ સંદેહ નથી. (૫) જ્ઞાતાથી વિપાક પર્યંતના સૂત્રોમાં વિવિધ ધર્મકથાઓ છે. હું સ્વયં પણ વ્યક્તિગત રૂપે મુનિશ્રીનો કૃતજ્ઞ છું કે તેમણે (૬) પ્રશ્નવ્યાકરણમાં પાંચ આશ્રવ, પાંચ સંવરનો વિષય તેની ભૂમિકા લખવાનો નિર્દેશ કરીને મને આગમોના અધ્યયનનો સંકલિત છે. એક અવસર પ્રદાન કર્યો. સાથે તેમનો એટલા માટે ક્ષમાપ્રાર્થી (૭) નંદીમાં જ્ઞાનનો વિસ્તૃત વિષય છે. છું કે પ્રસ્તુત ભૂમિકા માટે મેં તેમને ઘણી જ પ્રતિક્ષા કરાવી. જો (૮) ચાર છેદ સૂત્રોમાં પણ મુખ્ય આચાર સંબંધી વિષયોનું કે તેમાં મારા પ્રમાદ કરતાં મારી વ્યસ્તતા તથા બાહ્ય સંકલન છે. જેમાં નિશીથસૂત્રમાં તો આખામાં પ્રાયશ્ચિત્ત પરિસ્થિતિઓ જ અધિક બાધક રહી છે જેના કારણે હું આ કામ વિધાનોનું સંકલન છે. શીધ્ર પૂર્ણ ન કરી શક્યો. અંતમાં આ ભૂમિકાના લેખનમાં જેનોઆ રીતે અન્ય ઉપાંગ આદિ કેટલાય સૂત્ર એક એક જેનો પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ મળ્યો છે તે દરેકના પ્રત્યે પુનઃ વિષયના સંકલન યુક્ત છે. ઠાણાંગ, સમવાયાંગનું સંકલન આભાર વ્યક્ત કરું છું. સંખ્યાપ્રધાન છે. પરંતુ તેમાં વિષયોની વિભિન્નતા છે. ડો. સાગરમલ જૈન - ભગવતી સુત્ર આખું વિવિધ વિષયોના પ્રશ્નોત્તરનું સંકલન ભૂતપૂર્વ નિર્દેશક છે. ઉત્તરાધ્યયન સૂત્ર વિભિન્ન વિષયોનું ગદ્ય-પદ્યાત્મક સૂત્ર છે. શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન વારાણસી (ઉ.પ્ર.) For Private 89 sonal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - -- - - -- - -- - - - 'આગમ અનયોગ ટ્રસ્ટ, અમદાવાદ સહયોગી સદસ્યોની નામાવલિ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ ૮.. અમદાવાદ મુંબઈ અમદાવાદ મુંબઈ અમદાવાદ સાણંદ અમદાવાદ ૧૦. ૧૧. મુંબઈ વિશિષ્ટ સહયોગી : શ્રીમતી સૂરજબેન ચુન્નીભાઈ ધોરીભાઈ પટેલ, પાર્શ્વનાથ કોર્પોરેશન હસ્તે, સુપુત્ર શ્રી નવનીતભાઈ, પ્રવીણભાઈ, જયંતિભાઈ શ્રી બળદેવભાઈ ડોસાભાઈ પટેલ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે, શ્રી બળદેવભાઈ, બચુભાઈ, બકાભાઈ આઈડિયલ સીટ મેટલ સ્ટેપિંગ એન્ડ પ્રેસિંગ પ્રા.લિ....હસ્તે, શ્રી આર.એમ.શાહ શ્રી આત્મારામ માણિકલાલ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તે, શ્રી બળવત્તલાલ, મહેન્દ્રકુમાર, શાન્તિલાલ શાહ શ્રી હસમુખલાલ કસ્તુરચંદભાઈ શાહ શ્રી પ્રેમ ચુપ પીપલિયા કલા, શ્રી પ્રેમરાજ ગણપતરાજ બોહરા, હસ્તે શ્રી પૂરણચંદજી બોહરા શ્રી રાજમલ રિખબચંદ મેહતા ચેરીટેબલ ટ્રસ્ટ,...હસ્તે, શ્રી સુશીલાબેન રમણિકલાલ મહેતા શ્રી શ્રેણીકભાઈ કસ્તુરચંદ શેઠ શ્રી દિપચંદભાઈ ગાડી સાહેબ શ્રી યુ. એન. મહેતા સાહેબ શ્રી કોકીલાબેન જંયતિલાલ કાંતિલાલ પટેલ ૧૨. એક સદ્ગૃહસ્થ તરફથી...હસ્તે શ્રી ભરતભાઈ શેઠ ૧૩. શ્રી વાલકેશ્વર સ્થા. જૈન સંઘ શેઠ શ્રી ચુનીલાલ લધુભાઈ ગુંદીયાળાવાળા.. હસ્તે અરવિંદભાઈ ૧૫. શ્રી કે. ડી. શેઠ ચેરીટેબલ ટ્રસ્ટ.. હસ્ત જગદીશભાઈ કાંતિલાલ શેઠ ૧૬. શ્રી રસીકલાલ શાંતિલાલ રાજેન્દ્રભાઈ શ્રી હસમુખલાલ સી. શેઠ ૧૮. શ્રી રૂપાબેન શૈલેશભાઈ મહેતા . શ્રી પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ,...હસ્તે શ્રી નવનીતભાઈ ૨૦. શ્રી કાલુપુર કોમર્શિયલ કો.ઓ.બેંક લિ. ૨૧. શેઠશ્રી ચુન્નીલાલ નરભેરામ મેમોરિયલ ટ્રસ્ટ હસ્તે, શ્રી મનુભાઈ બેકરીવાલા, રૂબી મિલ ૨૨. શ્રી પ્રભુદાસભાઈ એન. વોરા ૨૩. શ્રી પી. એસ. લૂંકડ ચેરિટેબલ ટ્રસ્ટ....હસ્તે શ્રી પુખરાજજી લૂંકડા ૨૪. શ્રી ગાંધી પરિવાર.....હસ્તે, અમરચન્ટ રિખવચન્દ ગાંધી ૨૫. શ્રી ગુલશનરાયજી જૈન ૨૬. શ્રીચન્દજી જૈન, જૈન બન્યું શ્રી ઘેવરચંદજી કાનુગા, એલ્કોબક્સ પ્રા.લિ. ૨૮. શ્રીમતી તારાદેવી લાલચંદજી સિંધવી શ્રી થાનચંદ મેહતા ફાઉન્ડેશન.....હસ્તે, શ્રી નારાયણચંદજી મહેતા શ્રી ઉદયકુંવર ધર્મપત્ની શ્રી ઉમેદમલજી સાંડ....હસ્તે, શ્રી ગણેશમલજી મોહનલાલજી સાંડ ૩૧. શ્રીમતી સોહનકંવર ધર્મપત્ની ડો. સોહનલાલજી સંચેતી તથા સુપુત્ર શ્રી શાન્તિપ્રકાશ, મહાવીરપ્રકાશ, જિનેન્દ્રપ્રકાશ અને નગેન્દ્રપ્રકાશ સંચેતી શ્રી જેઠમલજી ચોરડિયા, મહાવીર ડ્રગ હાઉસ ૩૩. શ્રી શાન્તિલાલજી નાહર ૧૭. અમદાવાદ અમદાવાદ અમદાવાદ મુંબઈ પાલનપુર અમદાવાદ અમદાવાદ અમદાવાદ મુંબઈ મુંબઈ મુંબઈ હૈદરાબાદ દિલ્હી દિલ્હી જોધપુર કુશાલપુરા જોધપુર જોધપુર ૨૯. ૩૦. જોધપુર બેંગ્લોર અમદાવાદ For Private 90sonal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૩૪. ૩૫. ૩૬. ૩૭. ૩૮. ૩૯. '૪૦. ૪૧. ૪૨. ૪૩. ૪૪. ૪૫. ૪૬. ૪૭. ૪૮. ૪૯. ૫૦. ૫૧. પર. ૫૩. ૫૪. ૫૫. ૫. ૫૭. ૫૮. ૫૯. so. ૬૧. ૬૨. ૬૩. ૬૪. ૫. . ૬૭. ૮. ૬૯. ૭૦. ૭૧. ૭૨. ૭૩. ૭૪. ૭૫. ૭૬. શ્રી ભીમરાજી ઝવેરચંદજી શ્રી કમળાબેન હીરાલાલજી જીરાવાલા શ્રી જયંતીભાઈ સુંદરજીભાઈ ગોસલિયા ડૉ. શ્રી યોગેન્દ્રભાઈ શાંતિલાલ ભાવસાર શ્રી હિમ્મતલાલ શામળદાસ શાહ શ્રી મોહનલાલજી મુકનચંદજી બાલિયા શ્રી વિજયરાજજી બાલાબક્સજી બોહરા - સાબરમતી શ્રી અજયરાજજી કે. મહેતા - એલિસબ્રીજ શ્રી ચીમનભાઈ ડોસાભાઈ પટેલ....હસ્તે, નવનીતભાઈ કાંતાબેન જંયતિલાલ મનસુખલાલ લોખંડવાલા શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ (નગરશેઠનો વંડો) હસ્તે ભરતભાઈ શેઠ શ્રી સ્થા. જૈન સંઘ (નારણપુરા) અમદાવાદ...હસ્તે શાંતિભાઈ શ્રી સાણંદ સાર્વજનિક ટ્રસ્ટ....હસ્તે, શ્રી બલદેવભાઈ શ્રી પંજાબ જૈન ભ્રાતૃ સભા - ખાર શ્રી રતનકુમારજી જૈન, નિત્યાનન્દ સ્ટીલ રોલર મિલ શ્રી માણેકલાલજી રતનશી બગડીયા શ્રી હરીલાલ જયચંદ દોશી, વિશ્વ વાત્સલ્ય ટ્રસ્ટ શ્રી તેજરાજજી રુપરાજજી બમ્બ હસ્તે, શ્રી માણેકચન્દજી રુપ૨ાજજી બમ્બ શ્રીમતી સુગનીબાઈ મોતીલાલજી બમ્બ....હસ્તે, શ્રી ભીમરાજજી બમ્બ પીહવાલા શ્રી સ્થા. જૈન સંઘ, નવરંગપુરા શ્રી નંદુભાઈ મહાસુખભાઈ પટેલ શ્રી ભાઈલાલભાઈ હરિલાલ ગોસલિયા શ્રી ધીરજલાલ મોરબિયા શ્રી સ્થા. જૈન સંઘ (સોલા) શ્રી ધીરેશભાઈ ટી. શાહ શ્રી બંસીભાઈ શીવલાલ કાપડિયા શ્રી ગુલાબચંદજી માંગીલાલજી સુરાણા શ્રી નેમનાથજી જૈન શ્રી બાબુલાલજી ધનરાજજી મહેતા શ્રી હુકમીચંદજી મહેતા (એડવોકેટ) શ્રી કેશરીમલજી હીરાચંદજી તાતેડ સમદડીવાલે શ્રી આર.ડી. જૈન, જૈન તાર ઉદ્યોગ શ્રી દેશરાજજી પૂરણચંદજી જૈન શ્રી રોયલ સિન્થેટિકસ પ્રા.લિ. શ્રી વિરદીચંદજી કોઠારી શ્રી મદનલાલજી કોઠારી મહામંદિર શ્રી જંવતરાજજી સોહનલાલજી બાફના શ્રી ધનરાજજી વિમલકુમારજી રુણબાલ શ્રી જગજીવનદાસ રતનશી બગડીયા શ્રી સુગાલ એન્ડ દામાણી શ્રી મભીવરાજજી હજારીમલજી સાઙેરાવવાલે મે. મરુધર ઈલેકિટ્રકલ્સ હસ્તે, શ્રી અક્ષયકુમારજી સામસુખા - જોધપુરવાલા = શ્રી વિજયરાજજી મહેતા .... 91 સાંડેરાવ અમદાવાદ અમદાવાદ ખંભાત અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ ઈચલકરંજી (મહારાષ્ટ્ર) ભાદવાવાલા હૈદરાબાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ આબુરોડ અમદાવાદ અમદાવાદ અમદાવાદ સિકન્દ્રાબાદ ઈન્દૌર (મધ્યપ્રદેશ) સાદડી (મારવાડ) જોધપુર હુબલી દિલ્હી અમદાવાદ મુંબઈ કિશનગઢ જોધપુર બેંગ્લોર બેંગ્લોર દામનગર (ગુજરાત) નઈ દિલ્હી કોસમ્બા મુંબઈ અમદાવાદ Page #97 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા * = = સૂત્રાંક g LI – – હ ઇ ૭ 6 = = ટ ચરણાનયોગ”: ભાગ-૨ = = = = = = = = = = – – – – – – (૧) દીયા ) પ્રવજ્યા ગ્રહણ : વિધિ-નિષેધ-૧ ૧૬૩૦ ધર્માન્તરાય કર્મોના ક્ષયોપશમથી પ્રવ્રજ્યા ૧૬૩૧ પ્રવ્રજ્યા- પાલકની ચૌભંગી ૧૬૩૨ ત્રણ પ્રકારનાં સંયતો ૧૬૩૩ પ્રવ્રજ્યા યોગ્ય જનો ૧૩૪ પ્રવ્રજ્યા યોગ્ય પ્રહર ૧૩૫ પ્રવ્રજ્યા યોગ્ય વય ૧૬૩૬ પ્રવ્રજ્યા યોગ્ય દિશા ૧૬૩૭ પ્રવ્રજિત કરવા આદિનાં વિધિ-નિષેધ ૧૬૩૮ બાળક- બાલિકાને વડી દીક્ષા આદિનો વિધિ-નિષેધ ૧૬૩૯ પ્રવ્રજિત થનારનાં ઉપકરણોનું પ્રરૂપણ ૧૬૪૦ પ્રવ્રજ્યા માટે અયોગ્ય ૧૬૪૧ અસમર્થને પ્રવ્રજિત કરનારનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પ્રવ્રજ્યા (દીક્ષા)ના પ્રકાર-૨ ૧૬૪૨ વિવિધ પ્રકારની પ્રવ્રજ્યા ૧૬૪૩ પ્રવ્રજ્યાને કૃષિ (ખેતી) ની ઉપમા ૧૬૪૪ પ્રવ્રજ્યાને ધાન્યની ઉપમા ૧૬૪૫ મુંડનના પ્રકાર ૧૬૪૬ પ્રવ્રજ્યાના દસ પ્રકાર ૧૬૪૭ દુઃખનો અંત કરનારી પ્રવ્રજ્યા ઉપસ્થાપના વિધિ-નિષેધ-૩ ૧૬૪૮ વડી દીક્ષા આપવાનો કાળ પ્રમાણ ૧૬૪૯ ઉપસ્થાપનના વિધાનાદિ ૧૫૦ વડી દીક્ષા માટે યોગ્ય ૧૬૫૧ વડી દીક્ષા માટે અયોગ્ય ૧૬૫ર અયોગ્યને વડી દીક્ષા આપવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર (૨) સંયમી જીવન સંયમનું સ્વરૂપ-૧ ૧૫૩ સંયમનું સ્વરૂપ ૧૬૫૪ સંયમનું મહત્વ સંયમનાં પ્રકાર- ૨ ૧૬૫૫ પાંચ પ્રકારના ચારિત્ર અને તેની પરિભાષા ૧૬૫૬ છ પ્રકારની કલ્પસ્થિતિ ૧પ૭ સંયમનાં ભેદ-પ્રભેદ ૧૫૮ સંયમના પ્રકાર For Private 4ersonal Use Only ૯-૧૦ - ૧૦ ૧૦-૧૧ ૧૧ ૧૧ ૧૧ ૧૨. ૧૨ ૧૨-૧૫ ૧૫-૧૬ Page #98 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક L ૧૬૫૯ ૧૬૦ ૧૬૬૧ ૧૬૬૨ ૧૬૩ ૧૬૬૪ ૧૬૬૫ 9559 ૧૬૬૭ ૧૬૬૮ ૧૬૬૯ ૧૬૭૦ ૧૬૭૧ ૧૭૨ ૧૭૩ ૧૬૭૪ ૧૬૭૫ ૧૬૭૬ ૧૬૭૭ ૧૭૮ ૧૬૭૯ ૧૬૮૦ ૧૬૮૧ ૧૮૨ ૧૬૮૩ ૧૬૮૪ ૧૬૮૫ ૧૮૬ ૧૬૮૭ ૧૬૮૮ ૧૮૯ ૧૬૯૦ ૧૬૯૧ ૧૬૯૨ ૧૯૩ ૧૯૪ ૧૬૯૫ ૧૯૬ ૧૬૯૭ વિષય અસંયમના પ્રકાર ચારિત્રના પ્રકાર સમારંભ-અસમારંભથી સંયમ અસંયમના પ્રકાર સંયમ ગ્રહણ વિધિ-૩ સંયમ યોગ્ય જનો સંયમ યોગ્ય પ્રહર સંયમ યોગ્ય વય (અવસ્થા) યતનાવરણીય કર્મોના ક્ષયોપશમથી સંયમ સંયમીના લક્ષા- ૪ નિર્પ્રન્થનાં લક્ષણ અનારનાં લક્ષણ સંતોનાં લક્ષણ માહા આદિનાં લક્ષણ ત્યાગી-અત્યાગીનાં લક્ષણ સુસાધુનાં લક્ષણ ભિક્ષુનાં લક્ષણ મહર્ષિના લક્ષણ મુનિઓનાં લક્ષણ અમુનિ તથા મુનિનું સ્વરૂપ અનાત્મવાન અને આત્મવાન અણગારનાં ગુણ મૃતાદિ નિર્પ્રન્થનું સ્વરૂપ નિર્પ્રન્થોનાં પ્રશસ્ત લક્ષણ સંયમીની વિભિન્ન ઉપમાઓ – ૫ 1 શ્રમણની ઉપમાઓ સૂર્ય જેવા મહર્ષિ પક્ષી જેવા લઘુ-ભૂત વિહારી પક્ષી જેવા અપ્રતિબંધ વિહારી હાથીની જેમ ધૈર્યવાન મેરૂની જેમ ધૈર્યવાન બળદની જેમ ભવાટવીનો પારગામી સંયમનો ઉપદેશ તથા વિશિષ્ટ ચર્ચાઓ - ૬ નિર્પ્રન્થની દુઃખ શય્યાઓ નિર્પ્રન્થની સુખ શય્યાઓ સંયમ ગ્રહણનો ઉપદેશ સંયમથી દુર્ગતિનો નિરોધ જન્મ-મરણથી વિમુક્તિ સંયતીને વિનયનો ઉપદેશ સંયમની આરાધનાનો ઉપદેશ ગૃહસ્થોના વૈયાવૃત્યની તથા વંદનપૂજાની ઈચ્છાનો નિષેધ અધિકરણ વિવર્જન લ-પ્રિય પાપશ્રમણ પરિષહ જયનો ઉપદેશ For Private 93sonal Use Only પૃષ્ઠાંક ૧૬ ૧૬ ૧૭-૧૯ ૧૯ ૧૯ ૨૦ ૨૦-૨૧ ૨૧-૨૨ ૨૨-૨૩ ૨૩ ૨૩-૨૪ ૨૪ ૨૪-૨૬ ૨૬ ૩૦ ૩૦ ૩૦-૩૨ ૩૨-૩૩ ૩૩ ૩૩-૩૪ ૩૪-૩૫ ૩૬ ૩૬-૩૭ ३८ ૩૮ ३८ ૩૮ ४० ૪-૪૧ ૪૧-૪૨ ૪૩ ૪૪ ૪૪ ૪૪-૪૫ ૪૫-૪૯ ૪૯-૫૦ ૫૦ ૫૦ ૫૦-૫૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ -- સત્રાંક = પૃષ્ઠક ૫૧-૫૨ પર ૧૬૯૮ ૧૯૯ ૧૭૦૦ ૧૭૦૧ ૫૨-૫૩ ૫૩ ૫૪ ૫૪ ૫૪-૫૫ ૫૫ ૧૭૦૨ ૧૭૦૩ ૧૭૦૪ ૧૭૦૫ ૧૭૦૬ ૧૭૦૭ ૧૭૦૮ ૧૭૦૯ ૧૭૧૦ ૧૭૧૧ ૧૭૧૨ ૧૭૧૩ ૧૭૧૪ ૧૭૧૫ ૧૭૧૬ ૧૭૧૭ ૧૭૧૮ ૧૭૧૯ ૧૭૨૦ ૧૭૨ ૧ ૧૭૨૨ ૧૭૨૩ = = = = વિષય - - - - - - - = - =અધ્યાત્મ જાગરણથી મુક્તિ શ્રમણોની ત્રણ ભાવનાઓ શ્રમણોનાં બત્રીસ યોગ સંગ્રહ સંયમ યોગમાં આત્માની સ્થાપના સંયમી જીવનનાં અઢાર સ્થાન- ૭ સંયમનાં અઢાર સ્થાન પ્રથમ અહિંસા” સ્થાન બીજું “સત્ય” સ્થાન ત્રીજુ “અદત્ત” સ્થાન ચોથું બ્રહ્મચર્ય” સ્થાન પાંચમું "અપરિગ્રહ” સ્થાન છä "રાત્રિ ભોજન વિવર્જન” સ્થાન સાતમું પૃથ્વીકાય અનારંભ” સ્થાન આઠમું અકાય અનારંભ” સ્થાન નવમું "તેજકાય અનારંભ” સ્થાન દસમું "વાયુકાય અનારંભ” સ્થાન અગિયારમું "વનસ્પતિકાય અનારંભ” સ્થાન બારમું "ત્રસકાય અનારંભ” સ્થાન તેરમું 'અકથ્ય આહારાદિ વર્જન” સ્થાન ચૌદમું "ગૃહસ્થપાત્રમાં ભોજન નિષેધ” સ્થાન ગૃહસ્થના પાત્રમાં ભોજન કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પંદરમું "પલંક” નિષદ્યા વર્જન” સ્થાન ગૃહસ્થની શય્યા પર બેસવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર સોળમું ગૃહનિષદ્યા વર્જન” સ્થાન ગૃહનિષદ્યાનો અપવાદ સત્તરમું અસ્નાન” સ્થાન અઢારમું અવિભૂષા સ્થાન સંયમી જીવનનું ફળ- ૮ સર્વગુણ સંપન્નતાનું ફળ સામાયિકનું ફળ સંયમની આરાધનાનું ફળ ધર્મ આરાધનાનું પરિણામ સંવૃત ભિક્ષુનું ફળ નિર્ચન્થની મુક્તિ સુશ્રમણની સમાધિ અને કુશ્રમણની અસમાધિ અજ્ઞાની શ્રમણની ગતિ ભિક્ષુની અહિંસાનું પરિણામ ભિક્ષની હિંસાનુમોદનનું ફળ ભોગાશક્તિનું પરિણામ સુવતી સાધુનો સંસાર પાર કુશ્રમણની દુર્ગતિ અને સુશ્રમણની સદ્ગતિ મદ્ય સેવનનું અને વિવર્જન પરિણામ મદ્યાદિ-સેવનનું નિષેધ For Private 94rsonal Use Only ૫૭ ૫૭-૫૮ ૫૮. ૫૮ ૫૮-૫૯ પ૯ ૫૯ પ૯ ૫૯-૬૦ ૬૦-૬૧ ૬૧ ફ૨-૩ ૬૪ ૬૪-૬૫ ૧૭૨૪ ૧૭૨૫ ૧૭૨૬ ૧૭૨૭ ૧૭૨૮ ૧૭૨૯ ૧૭૩૦ ૧૭૩૧ ૧૭૩૨ ૧૭૩૩ ૧૭૩૪ ૧૭૩૫ ૧૭૩૬ ૧૭૩૭ ૧૭૩૮ ૬૬-૬૭ ૬૭-૬૮ ૬૮ Page #100 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૧૭૩૯ ૧૭૪૦ ૧૭૪૧ ૧૭૪૨ ૧૭૪૩ ૧૭૪૪ ૧૭૪૫ ૧૭૪૨ ૧૭૪૭ ૧૭૪૮ ૧૭૪૯ ૧૭૫૦ ૧૭૫૧ ૧૭૫૨ ૧૭૫૩ ૧૭૫૪ ૧૭૫૧ ૧૭૫૬ ૧૭૫૭ ૧૭૫૮ ૧૭૫૯ ૧૭૦ ૧૭૬૧ ૧૭૬૨ ૧૭૬૩ ૧૭૬૪ ૧૭૬૫ ૧૭૬૬ ૧૭૭ ૧૭૬૮ ૧૭૬૯ ૧૭૭૦ ૧૭૭૧ ૧૭૭૨ ૧૭૭૩ ૧૭૭૪ ૧૭૭૫ ૧૭૭૬ વિષય દિવસ રાત્રિક સમાચારી – ૧ સમાચારીનું મહત્વ દસ પ્રકારની સમાચારી સમાચારીનું પ્રવર્તન દિવસ સમાચારી પૌરુષી વિજ્ઞાન છ ક્ષય તિથિયો છ વૃદ્ધિ તિથિયો પાત્ર-પ્રતિલેખનાનો કાળ પ્રથમ પૌરુષીની સમાચારી પ્રતિલેખનાની વિધિ પ્રતિલેખનાના દોષ અન્ય્નાધિક પ્રતિલેખના પ્રતિલેખના-પ્રમત્ત વિરાધક પ્રતિલેખનામાં ઉપયુક્ત આરાધક તૃતીય પૌરુષી સમાચા૨ી ચતુર્થ પૌરુષી સમાચારી દૈવસિક પ્રતિક્રમણ સમાચારી નિદ્રાશીલ પાપશ્રમણ રાત્રિ-સમાચારી રાત્રિ પૌરુષી વિજ્ઞાન રાત્રિના ચતુર્થ પ્રહરની સમાચારી રાત્રિ પ્રતિક્રમણ સમાચારી ઉપસંહાર (૩)સમાચારી વર્ષાવાસ–સમાચારી - ૨ વર્ષાકાળ આવવા પર વિહારનો નિષેધ વર્ષાવાસને અયોગ્ય ક્ષેત્ર વર્ષાવાસ યોગ્ય ક્ષેત્ર વર્ષાવાસ પછી વિહારનો અયોગ્ય કાળ વર્ષાવાસ પછી વિહારનો યોગ્ય કાળ વર્ષાવાસ અવગ્રહ ક્ષેત્રનું પ્રમાણ વર્ષાવાસમાં વિહાર કરવાનો વિધિ-નિષેધ વર્ષાવાસમાં ગ્લાન હેતુ જવા માટે ક્ષેત્ર પ્રમાણ પહેલા-બીજ પ્રાવૃમાં વિહાર કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર વર્ષાવાસ આહાર સમાચારી – ૩ સર્વત્ર આચાર્યાદિની આજ્ઞાથી જવું, વગર આજ્ઞાએ જવું નહિ. ભિક્ષાચર્યા માટે જવા યોગ્ય ક્ષેત્ર ભિક્ષાચર્યાની દિશા કહીને ભિક્ષાર્થ જવાનું વિધાન નિત્યભોજીને ગોચરી જવાનું વિધાન નિત્યભોજી માટે સર્વ પેય ગ્રહણ કરવાનું વિધાન શ્રદ્ધાવાન ઘરોમાં અદષ્ટ પદાર્થ માંગવાનો નિષેધ 95 પૃષ્ઠાંક ×××× ૬૮-૬૯ 06-25 ७० ૭૦ ૭૦-૭૧ ૭૧ ૭૧ ૭૧ ૭૧-૭૨ ૭૨ ૭૨ ૭૨ ૭૩ ૭૩ ૭૩ ૭૩ ૭૩ ૭૪ ૭૪ ૭૪ ૭૪ ૐ ૐ છે ‰ ૭૫-૭૬ ૭૬ ૭૬ 66-56 ૭૭ * * * * * * Page #101 -------------------------------------------------------------------------- ________________ ---------------------------------- ' સૂત્રાંક વિષય પૃષ્ઠક | | ca ૮૧ ૧૭૭૭ ૧૭૭૮ ૧૭૭૯ ૧૭૮૦ ૧૭૮૧ ૧૭૮૨ ૧૭૮૩ ૧૭૮૪ ૮૧-૮૨ ૮૨-૮૩ ૧૭૮૫ ૧૭૮૬ ૧૭૮૭ ૧૭૮૮ ૧૭૮૯ ૧૭૯૦ ૧૭૯૧ ૧૭૯૨ ૧૭૯૩ આચાર્યની આજ્ઞાનુસાર ભક્ત-પાન ગ્રહણ કરવું અને આપવું. ગ્લાનને પૂછીને જે આહાર પાણી લાવવાનું વિધાન વિકૃતિ ગ્રહણ નિષેધ આચાર્યને પૂછીને જ વિકૃતિ ગ્રહણ કરવાનું વિધાન ગ્લાન માટે વિકૃતિ ગ્રહણ કરવાનું વિધાન વરસાદ પડવાથી પૂર્વ-ગૃહીત ભક્ત-પાનનાં ઉપયોગની વિધિ વરસાદ પડવાથી એક સ્થાનમાં નિર્મન્થ-નિર્ગન્ધિઓને રહેવાની વિધિ ભીનું શરીર હોય ત્યાં સુધી આહાર કરવાનો નિષેધ વર્ષાવાસ-તપ-સંલેખના સમાચારી - ૪ આચાર્યાદિને પૂછીને તપ કરવાનું વિધાન ઉપવાસ કરનારને પાણી ગ્રહણ કરવાનું વિધાન બે ઉપવાસ કરનારને પાણી ગ્રહણ કરવાનું વિધાન ત્રણ ઉપવાસ કરનારને પાણી ગ્રહણ કરનારનું વિધાન ચાર આદિ ઉપવાસ કરનારને ગરમ પાણી ગ્રહણ કરવાનું વિધાન ભક્ત પ્રત્યાખ્યાન કરનારને ગરમ પાણી ગ્રહણ કરવાનું વિધાન દત્તિની સંખ્યાઓનું વિધાન પર્યુષણમાં આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર આચાર્યાદિને પૂછીને પાદપોપગમન કરવાનું વિધાન વર્ષાવાસ સંબંધી પ્રકીર્ણક સમાચારી - ૫ ત્રણ ઉપાશ્રય ગ્રહણનું વિધાન શપ્યા તેમજ આસન ગ્રહણ કરવાનું વિધાન ત્રણ માત્રક પ્રહણ કરવાનું વિધાન વર્ષાવાસમાં પાત્ર અને વસ્ત્ર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર વર્ષાવાસમાં વસ્ત્ર સુકવવાનો વિધિ-નિષેધ ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિ પ્રતિલેખન આચાર્યાદિને પૂછીને ચિકિત્સા કરાવવાનું વિધાન પર્યુષણ પછી વાળ રાખવાનો નિષેધ પર્યુષણા પછી વાળ રાખવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પર્યુષણામાં કલહની ક્ષમાયાચના કરવાનું વિધાન સૂક્ષ્માષ્ટકની પ્રતિલેખનાનું વિધાન અકાળમાં પર્યુષણ કરવાનું તથા કાળમાં પર્યુષણ ન કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર સાંવત્સરિક સ્થવિર કલ્પની આરાધનાનું ફળ (૪) પ્રતિક્રમણ) ૮૭-૮૮ ૮૮-૮૯ ૧૭૯૪ ૧૭૯૫ ૧૭૯૬ ૧૭૯૭ ૧૭૯૮ ૧૭૯૯ ૧૮૦૦ ૧૮૦૧ ૧૮૦૨ ૧૮૦૩ ૧૮૦૪ ૧૮૦૫ ૧૮૦૬ ૯૦-૯૧ ૯૧ ૯૨-૯૬ ૧૮૦૭ ૧૮૦૮ ૧૮૦૯ ૧૮૧૦ ૧૮૧૧ ૧૮૧૨ આવશ્યક સ્વરૂપ-૧ ચાર પ્રકારનાં આવશ્યક છ પ્રકારનાં આવશ્યક પ્રતિક્રમણના પ્રકાર-૨ પાંચ પ્રકારના પ્રતિક્રમણ છ પ્રકારના પ્રતિક્રમણ અતિક્રમાદિના પ્રકાર અતિક્રમાદિની વિશુદ્ધિ શ્રમણ પ્રતિક્રમણ-૩ પ્રતિક્રમણ અને કાયોત્સર્ગ કરવાની પ્રતિજ્ઞા ૯૭ ૯૭-૯૮ ૯૮ ૯૮-૯૯ ૧૮૧૩ ૯૯ 96 Page #102 -------------------------------------------------------------------------- ________________ વિષય પૂાંક ? ૯૯ ૧૦૦ ૧૦૦ ૧૦૧ ૧૦૧ ૧૦૨ ૧૦૨ ૧૦૩ ૧૦૩-૧૦૭ ૧૦૭-૧૦૮ ૧૦૮-૧૦૯ ૧૦૯ ૧૦૯ ૧૦૯ • - - - - - - - - - - - - - - સૂત્રાંક ૧૮૧૪ સામાયિક સૂત્ર ૧૮૧૫ ગુરુવંદન સૂત્ર ૧૮૧૬ ગુરુ વંદનના દ્વાદશાવર્તન ૧૮૧૭. સમુચ્ચય અતિચારોનું પ્રતિક્રમણ સૂત્ર ૧૮૧૮ ઈર્યાપથિક પ્રતિક્રમણ સૂત્ર ૧૮૧૯ શયા દોષ નિવૃત્તિ સૂત્ર ૧૮૨૦ ગોચર-ચર્યા દોષ નિવૃત્તિ સૂત્ર ૧૮૨૧ સ્વાધ્યાય તથા પ્રતિલેખન શુદ્ધિ સૂત્ર ૧૮૨૨ તેત્રીસ પ્રકારના સ્થાનોનું પ્રતિક્રમણ સૂત્ર ૧૮૨૩ નિર્ચન્થ ધર્માતિચાર વિશુદ્ધિ સૂત્ર ૧૮૨૪ મરણાંતિક- સંલેખનાના અતિચાર, ૧૮૨૫ ક્ષમાપના સૂત્ર ૧૮૨૬ ઉપસંહાર સૂત્ર ૧૮૨૭ કાયોત્સર્ગ વિધિ સૂત્ર દસ પચ્ચકખાણ-૪ ૧૮૨૮ નવકારસી પ્રત્યાખ્યાન સૂત્ર ૧૮૨૯ પૌરુષી પ્રત્યાખ્યાન સૂત્ર ૧૮૩૦ બે પોરસી પ્રત્યાખ્યાન સૂત્ર ૧૮૩૧ એકાશન પ્રત્યાખ્યાન સૂત્ર ૧૮૩૨ એક સ્થાન પ્રત્યાખ્યાન સૂત્ર ૧૮૩૩ આયંબિલ પ્રત્યાખ્યાન સૂત્ર ૧૮૩૪ ઉપવાસ પ્રત્યાખ્યાન સૂત્ર ૧૮૩૫ દિવસ ચરિમ પ્રત્યાખ્યાન સૂત્ર ૧૮૩૬ ભવ ચરિમ પ્રત્યાખ્યાન સૂત્ર ૧૮૩૭ અભિગ્રહ પ્રત્યાખ્યાન સૂત્ર ૧૮૩૮ નિર્વિકૃતિક (નીવી) પ્રત્યાખ્યાન સૂત્ર ૧૮૩૯ સર્વ પ્રત્યાખ્યાન પારણ સૂત્ર પ્રત્યાખ્યાનનો પ્રકાર-૫ ૧૮૪૦ પ્રત્યાખ્યાનનાં પ્રકાર ૧૮૪૧ પ્રત્યાખ્યાનનાં ભેદ-પ્રભેદ ૧૮૪૨ સુપ્રત્યાખ્યાનની તથા દુપ્રત્યાખ્યાનીનું સ્વરૂપ ૧૮૪૩ જ્ઞાનપૂર્વક પ્રત્યાખ્યાન કરનારા પ્રતિક્રમણ ફળ- ૬ ૧૮૪૪ પ્રતિક્રમણનું ફળ પચ્ચકખાણ કળ - ૭ ૧૮૪૫ પ્રત્યાખ્યાનનું ફળ ૧૮૪૬ સંભોગ પ્રત્યાખ્યાનનું ફળ ૧૮૪૭ ઉપધિ પ્રત્યાખ્યાનનું ફળ ૧૮૪૮ આહાર પ્રત્યાખ્યાનનું ફળ ૧૮૪૯ કષાય પ્રત્યાખ્યાનનું ફળ ૧૮૫૦ યોગ પ્રત્યાખ્યાનનું ફળ ૧૮૫૧ શરીર પ્રત્યાખ્યાનનું ફળ ૧૮૫૨ સહાય પ્રત્યાખ્યાનનું ફળ For. Priva97 Personal Use Only ૧૧૦ ૧૧૦ ૧૧૦ ૧૧૦-૧૧૧ ૧૧૧ ૧૧૧ ૧૧૧-૧૧૨ ૧૧૨ ૧૧૨ ૧૧૨ ૧૧૨-૧૧૩ ૧૧૪ ૧૧૪-૧૧૫ ૧૧૫-૧૧૬ ૧૧૬-૧૧૭ ૧૧૭-૧૧૮ ૧૧૮ ૧૧૮ ૧૧૮ ૧૧૯ ૧૧૯ ૧૧૯ ૧૧૯ ૧૧૯ ૧૨૦ Page #103 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૧૮૫૩ ૧૮૫૪ ૧૮૫૫ ૧૮૫૬ ૧૮૫૭ ૧૮૫૮ ૧૮૫૯ ૧૮૬૦ ૧૮૬૧ ૧૮૬૨ ૧૮૬૩ ૧૮૬૪ ૧૮૬૫ ૧૮૬૬ ૧૮૬૭ ૧૮૬૮ ૧૮૯ ૧૮૭૦ ૧૮૭૧ ૧૮૭૨ ૧૮૭૩ ૧૮૭૪ ૧૮૭૫ ૧૮૭૬ ૧૮૭૭ ૧૮૭૮ ૧૮૭૯ ૧૮૮૦ ૧૮૮૧ ૧૮૮૨ ૧૮૮૩ ૧૮૮૪ ૧૮૮૫ ૧૮૮૬ ૧૮૮૭ ૧૮૮૮ વિષય ભક્ત પ્રત્યાખ્યાનનું ફળ સદ્ભાવ પ્રત્યાખ્યાનનું ફળ પ્રત્યાખ્યાન ભંગનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ગૃહસ્થ ધર્મ- ૧ શ્રમણોપાસકના પ્રકાર શ્રમણોપાસકના ચાર વિશ્રાંતિ સ્થાન સામાન્યરૂપે અતિચારોનું વિશુદ્ધિકરણ અલ્પાયુ બંધનું કારણ દીઘાર્યુ બંધનું કારણ અશુભ દીર્ઘાયુ બંધનું કારણ શુભ દીર્ઘાયુ બંધનું કારણ સમતિ સહિત બાર વ્રત-૨ સમ્યક્ત્વનું સ્વરૂપ અને અતિચાર સમ્યક્ત્વની પ્રધાનતા શ્રાવક-ધર્મના પ્રકાર ગૃહસ્થ-ધર્મ સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રતનું સ્વરૂપ અને અતિચાર સ્થૂળ મૃષાવાદ વિરમણ વ્રતનું સ્વરૂપ અને અતિચાર સ્થૂળ અદત્તાદાન વિરમણ વ્રતનું સ્વરૂપ અને અતિચાર સ્થૂલ મૈથુન વિરમણ વ્રતનું સ્વરૂપ અને અતિચાર પરિગ્રહ પરિમાણ વ્રતનું સ્વરૂપ અને અતિચાર દિશાવ્રતનું સ્વરૂપ અને અતિચાર ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતનું સ્વરૂપ અને અતિચાર પંદર કર્માદાન અનર્થદંડ વિરમણ વ્રતનું સ્વરૂપ અને અતિચાર સામાયિક વ્રતનું સ્વરૂપ અને અતિચાર લીધેલ સામયિકમાં લાગતી ક્રિયા સામાયિક પ્રવૃત્તનું મમત્વભાવ સામાયિક પ્રવૃત્તનું પ્રેમબંધન દેશાવકાસિક વ્રતનું સ્વરૂપ અને અતિચાર પૌષધ વ્રતનું સ્વરૂપ અને અતિચાર અતિથિ સંવિભાગ વ્રતનું સ્વરૂપ અને અતિચાર શ્રમણને શુદ્ધ આહાર દેવાનું ફળ અસંયતને આહાર દેવાનું ફળ શ્રાવક પ્રતિમા-૩ ઉપાસકની અગિયાર પ્રતિમાઓ શ્રમણોપાસકોની ત્રણ ભાવનાઓ શ્રાવકના પ્રત્યાખ્યાન-૪ પ્રત્યાખ્યાન પાલનનું રહસ્ય પ્રત્યાખ્યાનનું સ્વરૂપ અને તેના કરણયોગના ભંગ ગૃહસ્થ ધર્મનું ફળ-૫ શીલ રહિત અને શીલ સહિત શ્રમણોપાસકનાં પ્રશસ્ત-અપ્રશસ્ત 98 પૃષ્ઠાંક ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૧ ૧૨૧ ૧૨૨ ૧૨૨ ૧૨૨ ૧૨૨-૧૨૩ ૧૨૩ ૧૨૩ ૧૨૪ ૧૨૪ ૧૨૫ ૧૨૫ ૧૨૫-૧૨૬ ૧૨૬ ૧૨૬-૧૨૭ ૧૨૭ ૧૨૭ ૧૨૭-૧૨૮ ૧૨૮ ૧૨૮-૧૨૯ ૧૨૯ ૧૨૯-૧૩૦ ૧૩૦-૧૩૧ ૧૩૧ ૧૩૧ ૧૩૨ ૧૩૨-૧૩૩ ૧૩૩ ૧૩૩-૧૩૭ ૧૩૮-૧૩૯ ૧૩૯ ૧૩૯–૧૪૩ ૧૪૪ Page #104 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક L ૧૮૮૯ ૧૮૯૦ ૧૮૯૧ ૧૮૯૨ ૧૮૯૩ ૧૮૯૪ ૧૮૯૫ ૧૮૯૬ ૧૮૯૭ ૧૮૯૮ ૧૮૯૯ ૧૯૦૦ ૧૯૦૧ ૧૯૦૨ ૧૯૦૩ ૧૯૦૪ ૧૯૦૫ ૧૯૦+ ૧૯૦૭ ૧૯૦૮ ૧૯૦૯ ૧૯૧૦ ૧૯૧૧ ૧૯૧૨ ૧૯૧૩ ૧૯૧૪ ૧૯૧૫ ૧૯૧૬ ૧૯૧૭ ૧૯૧૮ ૧૯૧૯ ૧૯૨૦ વિષય સુવ્રતી ગૃહસ્થ અને તેની દેવગતિ અસંયતની ગતિ આજીવિક શ્રમણોપાસકોના નામ,કર્માદાન અને ગતિ આરાધક વિરાધક આરાધક-વિરાધકનું સ્વરૂપ-૧ આરાધકનું સ્વરૂપ વિરાધકનું સ્વરૂપ આરાધક નિÁન્ધ-નિર્સથી ૧૯૨૧ ૧૯૨૨ ૧૯૨૩ ૧૯૨૪ ૧૯૨૫ ભિક્ષુની આરાધના વિરાધના દૃષ્ટાંત દ્વારા આરાધક વિરાધકનું સ્વરૂપ શ્રુત અને શીલની અપેક્ષાએ આરાધક વિરાધકનું સ્વરૂપ આરાધક-અનારાધક નિર્ધન્ય આદિના ભાંગા આધાકર્મ આદિની વિપરીત પ્રરૂપણા આરાધના વિરાધનાના પ્રકાર-૨ આરાધનાના પ્રકાર જધન્ય-ઉત્કૃષ્ટ આરાધના વિરાધનાના પ્રકાર આરાધક - વિરાની ગતિ-૩ આરાધક-અનારંભી અણગાર આરાધક અપારંભી શ્રમણોપાસક આરાધક સંક્ષી પંચેન્દ્રિય તિર્યંચયોનિક વિરાધક એકાંત બાલ વિરાધક અકામ નિર્જરા કરનારા વિરાધક અકામ કષ્ટ ભોગવવાવાળા વિરાધક ભદ્રપ્રકૃતિના મનુષ્ય વિરાધક સ્ત્રીઓ વિરાધક બાળ તપસ્વી વિરાધક વાનપ્રસ્થ વિરાધક કન્દર્ષિક શ્રમણ વિરાધક પરિવ્રાજક વિરાધક પ્રત્યેનીક શ્રમણ વિરાધક આજીવિક વિરાધક આત્મોત્કર્ષક શ્રમણ વિરાધક નિહ્નવ કંદર્ષિક આદિ વિરાધક શ્રમણ વિરાધકોના સંયમનો વિનાશ નિદાન અનિદાનથી આરાધના-વિરાધના-૪ નિર્મળ્યે મનુષ્ય-સંબંધી ભોગો માટે નિદાન કરવું. નિર્ઝથીનું મનુષ્ય સંબંધી ભોગો માટે નિયાણું કરવું. નિર્ગન્ધનું સ્ત્રી સંબંધી નિદાનકરણ નિર્ગન્ધી પુરુષ સંબંધી નિદાનકરણ નિર્ગન્ધ-નિર્સથી વડે પરદેવી પરિચારાનું નિદાનકરણ For Private 99rsonal Use Only પૃથ્વક ૧૪૪ ૧૪૪-૧૪૫ ૧૪૫-૧૪૬ ૧૪૬-૧૪૭ ૧૪૭ ૧૪૭-૧૪૯ ૧૪૯-૧૫૦ ૧૫૦-૧૫૨ ૧૫૨-૧૫૩ ૧૫૩-૧૫૪ ૧૫૪-૧૫૫ ૧૫૫-૧૫૬ ૧૫૬-૧૫૭ ૧૫૭ ૧૫૭-૧૫૯ ૧૬૦-૧૬૧ ૧૧-૧૨ ૧૨ ૧૬૨-૧૩ ૧૬૩-૧૫ ૧૫ ૧૬-૧૭ ૧૬૭ ૧૬૮-૧૬૯ ૧૯ ૧૭૦-૧૭૩ ૧૭૩-૧૭૪ ૧૭૪ ૧૭૪ ૧૭૫ * ૧૭૬ ૧૭૬-૧૭૭ ૧૭૭-૧૮૦ ૧૮૦-૧૮૧ ૧૮૨ ૧૮૨-૧૮૩ ૧૮૩-૧૮૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ –––––– –––––– –––––– વિષય ––––––– - સૂત્રાંક __ પૃષ્ઠ 3 ૧૯૨૪ ૧૯૨૭ ૧૯૨૮ ૧૯૨૯ ૧૯૩૦ ૧૯૩૧ ૧૮૫-૧૮૬ ૧૮૬-૧૮૮ ૧૮૮-૧૯૦ ૧૯૦-૧૯૨ ૧૯૨-૧૯૩ ૧૯૩ ૧૯૩૨ ૧૯૩૩ ૧૯૩૪ ૧૯૩૫ ૧૯૩૬ ૧૯૩૭ ૧૯૩૮ ૧૯૩૯ ૧૯૪૦ નિર્ચન્વ-નિર્ઝન્થી દ્વારા સ્વદેવી પરિચારણાનું નિદાનકરણ નિર્ચન્વ-નિર્મન્થી દ્વારા સહજ દિવ્યભોગનું નિદાનકરણ શ્રમણોપાસક સંબંધી નિદાનકરણ શ્રમણ હોવા માટે નિદાનકરણ નિયાણા રહિતનો મોક્ષ તપની કૂળાકાંક્ષાનો નિષેધ બાળ પંડિત મરણથી આરાધના-વિરાધના - ૫ અનેક પ્રકારના મરણ બાળ મરણના પ્રકાર મરણના પ્રકાર અજ્ઞાનીઓનું બાળ મરણ બાળ મરણનું સ્વરૂપ પંડિત મરણનું સ્વરૂપ બાળમરણ અને પંડિતમરણનું ફળ વીતરાગ સંમત વેહાનસ બાળ મરણ બાળમરણની પ્રશંસાના પ્રાયશ્ચિત્ત સૂત્ર ૧૯૩-૧૯૪ ૧૯૪-૧૯૫ ૧૯૫ ૧૯૬ ૧૯૬-૧૯૭ ૧૯૭-૧૯૮ ૧૯૮ ૧૯૮ ૧૯૯ અનાચાર ૧૯૪૧ ૧૯૪૨ ૨૦૦ ૨૦૦ ૨૦૦-૨૦૨ ૨૦૨ ૨૦૨ ૧૯૪૩ ૧૯૪૪ ૧૯૪૫ ૧૯૪૬ ૧૯૪૭ ૧૯૪૮ ૧૯૪૯ ૧૯૫૦ ૨૦૨ ૨૦૨ ૨૦૩ ૨૦૩ ૨૦૩ ૧૯૫૧ ૧૯પર અનાચાર નિષેધ-૧ અનાચાર નિષેધ મૂછ અને અવિરતિનો નિષેધ અનાચાર પરિવાર ઉપદેશ-૨ ભિક્ષુના વિવિધ અનાચરણીય સ્થાન છ ઉન્માદ સ્થાન સામુદાનિક ગવેષણા ન કરનાર પાપશ્રમણ સ્વચ્છેદ વિહારી પાપભ્રમણ શ્રુત જ્ઞાનની ઉપેક્ષા અસંવિભાગી પાપશ્રમણ. આરંભજીવીની પાપાસક્તિ વારંવાર આહાર કરનારો પાપશ્રમણ. પ્રમાદ-નિષેધ - ૩ પ્રમાદ નિષેધ અપ્રમત્ત બની આચરણ કરવાનો ઉપદેશ પ્રમાદ પ્રકાર-૪ છ કલ્પના વિઘ્ન કરનારા સ્થાનો છ પ્રકારના પ્રમાદ દસ ધર્મના ઘાતક દસ ધર્મ વિશોધિ અઢાર પ્રકારના પાપ સ્થાન કેશિક આદિ અનાચાર-૫ ઔશિકાદિ બાવન અનાચારો શબલ-દોષએકવીસ શબલ દોષ 0 100. ૨૦૩-૨૦પ ૨૦૫-૨૦૬ ૨૦૬ ૧૯૫૩ ૧૯૫૪ ૧૯૫૫ ૧૯૫૬ ૧૯૫૭ ૨૦૬ ૨૦૬-૨૦૭ ૨૦૭ ૨૦૭-૨૦૮ ૧૯૫૮ ૨૦૮-૨૧૦ ૧૯૫૯ ૨૧૦-૨૧૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ –––– સૂત્રાંક વિષય પૃષ્ઠક | ૧૯૬૦ ૨૧૨ ૧૯૬૧ ૨૧૨-૨૦૧૬ ૧૯૬૨ ૨૧૬ ૧૯૬૩ ૧૯૬૪ ૧૯૬૫ ૨૧૭ ૨૧૭ ૨૧૭ ૧૯૬૬ ૧૯૬૭ ૧૯૬૮ ૧૯૬૯ ૧૯૭૦ ૧૯૭૧ ૧૯૭૨ ૧૯૭૩ ૧૯૭૪ ૧૯૭૫ ૧૯૭૬ ૧૯૭૭ ૨૧૭-૨૧૮ ૨૧૮-૨૧૯ ૨૧૯ ૨૧૯ ૨૨૦ ૨૨૦ ૨૨૦ ૨૨૦ ૨૨૧ ૨૨૧ - - - - અસમાધિસ્થાન-૭ વીશ અસમાધિસ્થાન મોહનીય સ્થાન - ૮ ત્રીસ મહામોહનીય સ્થાન ક્રિયા સ્થાન-૯ તેર ક્રિયા સ્થાન નિમિત્ત કથન - ૧૦ આઠ પ્રકારના મહાનિમિત્ત નિમિત્ત કથન નિષેધ નિમિત્તના પ્રયોક્તા પાપશ્રમણ કપાય નિષેધ - ૧૧ કમાય નિષેધ કષાયોને અગ્નિની ઉપમા આઠ પ્રકારના મદ મદ નિષેધ રૂપમદ નિષેધ લજ્જા નિષેધ કષાય અને ગર્વનો નિષેધ સામ્પરાયિક કર્મોનો ત્રિકરણ નિષેધ ક્રોધ - વિજયનું ફળ માન-વિજયનું ફળ માયા-વિજયનું ફળ લોભ-વિજયનું ફળ અનાચાર પ્રાયશ્ચિત્ત - ૧૨ વધુ હસવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર શિલ્પકલાદિ શીખવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અપશબ્દ અને કઠોરવચનનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અશાતનાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર સચિત્ત ગંધ સુંઘવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર કૌતક કર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ભૂતિકર્મ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પ્રશ્નાદિ કહેવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર લક્ષણ, વ્યંજન- સ્વપ્ન ફળ કહેવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર વિદ્યા આદિના પ્રયોગનું પ્રાયશ્ચિત્ત સૂત્ર માર્ગાદિ બતાવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ધાતુ અને નિધિ બતાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પોતે પોતાને આચાર્યના લક્ષણવાળો કહે તેનું પ્રાયશ્ચિત્ત સૂત્ર નિમિત્ત કથનનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ભયભીત કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર વિસ્મય કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર વિપર્યાસકરણનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર અન્યતીર્થિકોની પ્રશંસા કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર સ્વચ્છંદાચારીની પ્રશંસા અને વંદના કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર For Prito Personal Use Only ૨૨૧ ૨૨૧ ૨૨૧ ૨૨૧ ૨૨૨ ૨૨૨ ૨૨૨ ૨૨૨ રરર ૨૨૩ ૨૨૩ ૧૯૭૮ ૧૯૭૯ ૧૯૮૦ ૧૯૮૧ ૧૯૮૨ ૧૯૮૩ ૧૯૮૪ ૧૯૮૫ ૧૯૮૬ ૧૯૮૭ ૧૯૮૮ ૧૯૮૯ ૧૯૯૦ ૧૯૯૧ ૧૯૯૨ ૧૯૯૩ ૧૯૯૪ ૧૯૯૫ ૧૯૯૬ ૨૨૩ ૨૨૩-૨૨૪ ૨૨૪ ૨૨૪ ૨૨૪ ૨૨૪ ૨૨૫ ૨૨૫ ૨૨૫ ૨૨૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૧૯૯૭ ૧૯૯૮ ૧૯૯૯ ૨૦૦૦ ૨૦૦૧ ૨૦૦૨ ૨૦૦૩ ૨૦૦૪ ૨૦૦૫ ૨૦૦૬ ૨૦૦૭ ૨૦૦૮ ૨૦૦૯ ૨૦૧૦ ૨૦૧૧ ૨૦૧૨ ૨૦૧૩ ૨૦૧૪ ૨૦૧૫ ૨૦૧૬ ૨૦૧૭ ૨૦૧૮ ૨૦૧૯ ૨૦૨૦ ૨૦૨૧ ૨૦૨૨ ૨૦૨૩ ૨૦૨૪ ૨૦૨૫ ૨૦૨૬ ૨૦૨૭ ૨૦૨૮ ૨૦૨૯ ૨૦૩૦ ૨૦૩૧ ૨૦૩૨ ૨૦૩૩ ૨૦૩૪ સંઘ વ્યવસ્થા-૧ તીર્થનું સ્વરૂપ તીર્થ-પ્રવર્તનનો કાળ જિનના પ્રકાર વળીના પ્રકાર અર્હન્તના પ્રકાર રાન્તિક પુરુષોના પ્રકાર રાજ્ઞિક ઈન્દ્રોના પ્રકાર સ્થવિરના પ્રકાર મહાવ્રત ધર્મના પ્રવર્તકો દુર્ગમ-સુગમ સ્થાન પાંચ પ્રકારનો વ્યવહાર અનુજ્ઞાના પ્રકારો સમનુજ્ઞાના પ્રકારો ઉપસંપદાના પ્રકારો પદત્યાગના પ્રકારો ત્રણ પ્રકારની આત્મ રક્ષા જલાશય જેવા આચાર્ય આચાર્યના પ્રકાર વિષય સંઘ વ્યવસ્થા શિષ્યના પ્રકાર વિવિધ પ્રકારના ગણની વૈયાવૃત્ય કરનાર આચાર્યના અતિશય–૨ આચાર્યાદિના અતિશય સધ્ધિનો પ્રકાર ગણિ સંપદા આચાર સંપદા શ્રુત સંપદા શરીર સંપદા વચન સંપા વાચના સંપદા મતિ સંપદા પ્રયોગ સંપદા સંગ્રહ-પરિક્ષા સંપદા સાત સંગ્રહ- અસંગ્રહ સ્થાન નિર્ગન્ધ પદ–વ્યવસ્થા૩ આચાર્ય-ઉપાધ્યાય-પદ માટે યોગ્ય નિર્મન્થ આચાર્ય-ઉપાધ્યાય-પદ માટે અયોગ્ય નિર્પ્રન્થ એકપક્ષીય ભિક્ષુને પદ દેવાનું વિધાન ગ્લાન આચાર્યાદિ દ્વારા પદ દેવાનો નિર્દેશ સંયમ ત્યાગી જનાર આચાર્યાદિ દ્વારા પદ આપવાનો નિર્દેશ પાપજીવી બહુશ્રુતોને પદ દેવાનો નિષેધ 102 પૃષ્ઠોક ૨૨૬ * ૨૨૬ ૨૨૬ ૨૨૭ ૨૨૭ ૨૨૭ ૨૨૭ ૨૨૭-૨૨૮ ૨૨૮ ૨૨૮-૨૨૯ ૨૨૯ ૨૨૯ ૨૩૦ ૨૩૦ ૨૩૦ ૨૩૦ ૨૩૦-૨૩૧ ૨૩૧ ૨૩૨-૨૩૩ ૨૩૩-૩૪ ૨૩૪ ૨૩૪ ૨૩૪ ૨૩૪-૨૩૫ ૨૩૫ ૨૩૫ ૨૩૫ ૨૩૫-૨૩૬ ૨૩ ૨૩૬-૨૩૭ ૨૩૭-૨૩૮ ૨૩૮-૨૩૯ ૨૩૯ ૨૩૯ ૨૪૦ ૨૪૦-૨૪૧ ૨૪૧-૨૪૨ Page #108 -------------------------------------------------------------------------- ________________ ––––– - - - - - 1 - સૂત્રાંક વિષય પૃષ્ઠક ! ૨૦૩૫ ૨૦૩૬ ૨૦૩૭ ૨૦૩૮ ૨૦૩૯ ૨૦૪૦ ૨૦૪૧ ૨૦૪૨ ૨૦૪૩ ૨૪૨-૨૪૩ ૨૪૩-૨૪૪ ૨૪૪-૨૪૫ ૨૪૫ ૨૪૫ ૨૪૬ •૨૪૬ ૨૪૬-૨૪૭ ૨૪૭ ૨૦૪૪ ૨૦૪૫ ૨૦૪૬ ૨૦૪૭ ૨૦૪૮ ૨૦૪૯ ૨૪૮ ૨૪૮-૨૪૯ ૨૪૯ ૨૪૯ ૨૫૦ ૨૫૦-૨૫૧ ૨૫૧ ૨૦૫૦ ૨૦૫૧ ૨૦પર ૨૫૧ ૨૫૨ ૨૦૫૩ ૨૦૫૪ ------- આચાર પ્રકલ્પ વિસ્મૃતને પદ દેવાનો વિધિ-નિષેધ અબ્રહ્મસેવીને પદ દેવાનો વિધિ-નિષેધ સંયમનો ત્યાગ કરી જનારને પદ દેવાનો વિધિ-નિષેધ ઉપાધ્યાય પદ દેવાનો વિધિ-નિષેધ અનવસ્થાપ્ય અને પારાંચિત ભિક્ષુની ઉપસ્થાપના આચાર્યના નેતૃત્વ વિના વિહારનો નિષેધ ગણધારણ કરનાર યોગ્ય અણગાર ગણધારણ કરવાનો વિધિ-નિષેધ અગ્રણીના કાળ પામ્યા પછી ભિક્ષનું કર્તવ્ય નિર્ચન્હી પદ વ્યવસ્થા-૪ ગ્લાન પ્રવર્તિની દ્વારા પદ દેવાનો નિર્દેશ સંયમ પરિત્યાગ કરનારી પ્રવર્તિની દ્વારા પદ આપવાનો નિર્દેશ નિર્ચન્થી માટે આચાર્ય-ઉપાધ્યાય પદ યોગ્ય નિર્ઝન્ય આચાર પ્રકલ્પ વિસ્મૃત નિર્ચન્થીને પદ આપવાનો વિધિ-નિષેધ આચાર્યાદિનાં નેતૃત્વ વગર નિર્મન્થીને રહેવાનો નિષેધ અગ્રણી સાધ્વીનાં કાળ પામવા પર સાધ્વીનું કર્તવ્ય વિનય વ્યવહાર-૫ પ્રવ્રજ્યા-પર્યાયના અનુક્રમથી વંદનાનું વિધાન શૈક્ષ અને રત્નાધિકનો વ્યવહાર રત્નાધિકને અગ્રણી માનીને વિચરણનું વિધાન અધ્યાપન વ્યવસ્થાશ્રમણ માટે અધ્યયન ક્રમ આચાર પ્રકલ્પના અધ્યયન-યોગ્ય વયનો વિધિ-નિષેધ વિચરણ -વ્યવસ્થા-૭ આચાર્યાદિની સાથે રહેનાર નિર્ચન્થોની સંખ્યા પ્રવર્તિની આદિની સાથે વિચરણ કરનારી સાધ્વીઓની સંખ્યા એકલી નિર્ચન્થીને જવાનો નિષેધ નિર્ચન્વ-નિર્ચન્થીઓના વિચરણ ક્ષેત્રની મર્યાદા સાધુ-સાધ્વીઓને વિહાર કરવાનો વિધિ-નિષેધ વિકટ ક્ષેત્રમાં જવાનો વિધિ-નિષેધ રાત્રે ઉપાશ્રયની બહાર જવાનો વિધિ-નિષેધ સાધુ-સાધ્વીઓએ સાથે વિહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અંતઃપુરમાં પ્રવેશનાં કારણો નિર્મન્થ-નિર્ઝન્થીઓનાં સામૂહિક વ્યવહાર-૮ સાધુ-સાધ્વીના વાર્તાલાપનાં કારણો સાધુ-સાધ્વીએ એક સ્થાન પર સાથે રહેવાનાં કારણો અચલકને સચેલિકા સાથે રહેવાનાં કારણો સાધ્વીને આલંબન આપવાનું કારણ નિર્ચન્વ-નિર્ઝન્થીનાં સામૂહિક સાધર્મિક અત્યકર્મ નિર્ચન્વ-નિર્ઝન્થી દ્વારા પરસ્પર સેવાનું વિધાન પરસ્પર સેવા માટે વિધિ-નિષેધ પરસ્પર આલોચના માટે વિધિ-નિષેધ પરસ્પર પ્રશ્રવણ ગ્રહણ કરવાનો વિધિ-નિષેધ 103 ૨૫૩-૨૫૪ ૨૫૪ ૨૦૫૫ ૨૦૫૬ ૨૦પ૭ ૨૦૫૮ ૨૦૫૯ ૨૫૪-૨૫૫ ૨૫૫-૨૫૬ ૨૫૬ ૨૫૬ ૨૫૬ ૨૫૬ ૨૫૭ ૨૫૬ ૨૫૭-૧૫૮ ૨૦૬૦ ૨૦૬૧ ૨૦૧૨ ૨૦૧૩ ૨૦૬૪ ૨૦૫ ૨૦૬૬ ૨૦૬૭ ૨૦૬૮ ૨૦૬૯ ૨૦૭૦ ૨૦૭૧ ૨૦૭૨ ૨૫૮ ૨૫૮-૨૫૯ ૨૫૯ ૨૦ ૨૬૦ ૨૬૧ ૨૬૧ ૨૬૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ સૂત્રક ૨૦૦૩ ૨૦૭૪ ૨૦૦૫ ૨૦૦૬ ૨૦૦૭ ૨૦૦૮ ૨૦૦૯ ૨૦૮૦ ૨૦૮૧ ૨૦૮૨ ૨૦૮૩ ૨૦૮૪ ૨૦૮૫ ૨૦૮૬ ૨૦૮૭ ૨૦૮૮ ૨૦૮૯ ૨૦૯૦ ૨૦૯૧ ૨૦૯૨ ૨૦૯૩ ૨૦૯૪ ૨૦૯૫ ૨૦૯૬ ૨૦૯૭ ૨૦૯૮ ૨૦૯૯ ૨૧૦૦ ૨૧૦૧ ૨૧૦૨ ૨૧૦૩ ૨૧૦૪ ૨૧૦૫ ૨૧૦૬ ૨૧૦૭ ૨૧૦૮ ૨૧૦૯ ૨૧૧૦ વિષય સાંભોગિક સંબંધ વ્યવસ્થા-૯ સાધુઓનો પારસ્પરિક સંબંધ સંબંધ વિચ્છેદ કરવાનાં કારણો સંબંધ-વિચ્છેદ કરવાનો વિધિ-નિષેધ સમનોજ્ઞ-અસમનોશોનાં વ્યવહાર સમાન આચરણવાળાને સ્થાન ન દેવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો સંભોગ પ્રત્યાખ્યાનનું ફળ ગૃહસ્થની સાથેના વ્યવહાર-૧૦ સર્પદશં ચિકિત્સા માટે વિધિ-નિષેધ ગૃહસ્થ આદિની સાથે ભિક્ષા માટે જવાનો નિષેધ ગૃહસ્થ આદિની સાથે ભિક્ષા માટે જવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ગૃહસ્થ આદિને અશનાદિ આપવાનો નિષેધ માંગી-માંગીને યાચના કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ગૃહસ્થ પાસે ઉપધિ ઉચકાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ગૃહસ્થને આહાર આપવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ગૃહસ્થોની સાથે આહા૨ ક૨વાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ગણાપક્રમણ-૧૧ સાધુ દ્વારા ગણ-પરિત્યાગ આચાર્ય-ઉપાધ્યાય દ્વારા ગણ-પરિત્યાગ શ્રુતગ્રહણ માટે બીજા ગણમાં જવાનો વિધિ-નિષેધ સાંભોગિક વ્યવહાર માટે બીજા ગણમાં જવાનો વિધિ-નિષેધ સાંભોગિક વ્યવહાર માટે ગણ સંક્રમણનું પ્રાયશ્ચિત્ત સૂત્ર આચાર્યાદિને વાચના આપવા માટે બીજા ગણમાં જવાનો વિધિ-નિષે બીજા ગણમાંથી આવેલાને ગણમાં સમાવેશ કરવાનો વિધિ-નિષેધ એકલ વિહારચર્યા – ૧૨ એકલ વિહારીના આઠ ગુણ એકલા સાધુને રહેવાનો વિધિ-નિષેધ અપરિપકવ એકલા સાધુના દોષ અપવાદરૂપે અકેલા વિહારનું વિધાન એકાકી સાધુની પ્રશસ્ત વિહારચર્યા એકાકી સાધુની અપ્રશસ્ત વિહારચર્યા એકાકી વિહારીનું ગણમાં ફરી આગમન એકલ વિહારીને સમાધિ પાર્શ્વસ્થ આદિની સાથે વ્યવહાર વ્યવસ્થા-૧૩ પારિહારિકની સાથે ગોચરી જવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પાર્શ્વસ્થની સાથે આદાન-પ્રદાન કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો અવસન્તની સાથે આદાન-પ્રદાન કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો કુશીલની સાથે આદાન-પ્રદાન કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો સંશક્તની સાથે આદાન-પ્રદાન ક૨વાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો નિત્યકને આદાન-પ્રદાનનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો પાર્શ્વસ્થ વિહારીનું ગણમાં ફરી આગમન યથાછંદ વિહારીનું ગણમાં ફરી આગમન કુશીલ વિહારીનું ગણમાં ફરી આગમન 104 પૃષ્ઠાંક ૨૨ ૨૨-૨૬૩ ૨૬૩-૨૬૪ ૨૫ ૨૬૫ ૨૬૫-૨૬૬ ૨૬ ૨૬૬ ૨૬૬ ૨૦૭ ૨૦૭-૨૬૮ ૨૬૮ ૨૬૯ ૨૬૯ ૨૦૯-૨૦૦ ૨૭૦ ૨૭૦-૨૭૨ ૨૭૨-૨૭૪ ૨૭૪ ૨૭૪-૨૭૬ ૨૭૬-૨૭૮ ૨૦૮ ૨૭૮ ૨૭૮-૨૭૯ ૨૭૯ ૨૭૯-૨૮૦ ૨૮૦ ૨૮૦ ૨૮૧ ૨૮૧ ૨૮૨ ૨૮૨ ૨૮૩ ૨૮૩-૮૪ ૨૮૪ ૨૮૫ ૨૮૫ ૨૮ Page #110 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - વિષય ડાક - - - - સત્રાંક - - ૨૧૧૧ ૨૧ ૧૨ ૨૧૧૩ ૨૮૬ ૨૮૬ ૨૮૬ ૨૧૧૪ ૨૧૧૫ ૨૧૧૬ ૨૦૧૭ ૨૧૧૮ ૨૧૧૯ ૨૧૨૦ ૨૧૨૧ ૨૧૨૨ ૨૧૨૩ ૨૧૨૪ ૨૧૨૫ ૨૧૨૬ ૨૧૨૭ ૨૧૨૮ અવસગ્ન વિહારીનું ગણમાં ફરી આગમન સંશક્ત વિહારીનું ગણમાં ફરી આગમન અન્યલિંગ ગ્રહણ બાદ ગણમાં ફરી આગમન લેશ અને તેની ઉપશાંતિ - ૧૪ ક્લેશના પ્રકારો અસંક્લેશના પ્રકારો અહિતકારક સ્થાનો હિતકારક સ્થાનો ગણ-વિગ્રહનાં કારણો ગણમાં વિગ્રહ ન થવાનાં કારણો ક્લેશ ઉપશમનનો વિધિ-નિષેધ બીજાનાં અનુપશાંત રહેવાં છતાં પણ પોતે ઉપશાંત થવાનો નિર્દેશ અનુપશાંત સાધુને ફરીથી પોતાના ગણમાં મોકલવો ક્ષમાપનાનું ફળ ક્લેશ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો એકલા આગંતુક સાધુને નિર્ણય વગર રાખવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ક્લેશ કરનારની સાથે આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર કદાગ્રહીની સાથે આદાન-પ્રદાન કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો આગમ અનુસાર પ્રાયશ્ચિત્ત આપવા અને ગ્રહણ કરવાનું વિધાન ૨૮૬-૨૮૭ ૨૮૭ ૨૮૭ ૨૮૮ ૨૮૮ ૨૮૮-૨૮૯ ૨૮૯ ૨૮૯ ૨૯૦ ર૯૦ ૨૯૦ ૨૯૦ ૨૯૦-૨૯૧ ૨૯૧ ૨૯૧-૨૯૨ ( તપાચાર ૨૯૨-૧૯૩ ૨૯૩ ૨૯૪ તપનું સ્વરૂપ અને પ્રકરણ-૧ ૨૧૨૯ તપનું સ્વરૂપ ૨૧૩૦ તપનાં પ્રકારો ૨૧૩૧ આજીવિક તપનાં પ્રકારો અનશન-તપ-૨ ૨૧૩૨ અનશનનાં પ્રકારો ૨૧૩૩ ઈન્ગરિક તપનાં ભેદો ૨૧૩૪ તપસ્વી ભિક્ષુ માટે કલ્પનીય પાણી ૨૧૩૫ આજીવન અનશન ૨૧૩૬ સંલેખનાનો કાળક્રમ ૨૧૩૭ પંડિત મરણનું સ્વરૂપ ૨૧૩૮ પંડિત મરણનાં પ્રકાર ૨૧૩૯ ભક્ત-પ્રત્યાખ્યાન અનશન ૨૧૪૦ ભક્ત-પ્રત્યાખ્યાન અણગારનો પરભવમાં આહાર ૨૧૪૧ ઈંગિતમરણ અનશન ગ્રહણ વિધિ ૨૧૪૨ પાદોપગમન અનશન ગ્રહણ વિધિ ૨૧૪૩ પાદોપગમન અનશન ૨૧૪૪ અનશન ગ્રહણ કરવાની દિશાઓ ૨૧૪૫ અનશનનું ફળ અવમોદરિકા-૩ ૨૧૪૬ અવમોદરિકાનાં ભેદ ૨૧૪૭ દ્રવ્ય અવમોદરિકાનું સ્વરૂપ For Private 105 onal Use Only ૨૯૪ ૨૯૪-૨૯૫ ૨૯૫ ૨૯૫-૨૯૬ ૨૯૬ ૨૯૬ ૨૯૭ ૨૯૮-૨૯૯ ૨૯૯ ૨૯૯-૩૦૧ ૩૦૧ ૩૦૧-૩૦૨ ૩૦૨ ૩૦૨ ૩૦૨ ૩૦૨ Page #111 -------------------------------------------------------------------------- ________________ પઠક ૩૦૧-૩૦૩ ૩૦૪ ૩૦૪ ૩૦૪-૩૦૫ ૩૦૫ ૩૦૫ ૩૦૫-૩૦૯ ૩૦૯ ૩૭૯-૩૧૦ ૩૧૦ ૩૧૦-૩૧૧ ૩૧૨ ૩૧૨ — —સત્રાંક વિષય ૨૧૪૮ દ્રવ્ય અવમોદરિકાનાં ભેદ-પ્રભેદ ૨૧૪૯ ક્ષેત્ર અવમોદરિકા ૨૧પ૦ કાળ-અવમોદરિકા ૨૧૫૧ ભાવ-અવમોદરિકા ૨૧૫૨ પર્યવ-અવમોદરિકા ભિક્ષાચર્યા-૪ ૨૧૫૩ ભિક્ષાચર્યાનું સ્વરૂપ ૨૧૫૪ ભિક્ષાચર્યાના પ્રકારો રસ-પરિત્યાગ-૫ ૨૧૫૫ રસ-પરિત્યાગનું સ્વરૂપ ૨૧૫૬ રસ-પરિત્યાગનાં પ્રકારો કાય-કલેશ - ૬ ૨૧૫૭ કાય-ક્લેશનું સ્વરૂપ ૨૧૫૮ કાય-ક્લેશના પ્રકારો ૨૧૫૯ સાધ્વીઓ માટે આતાપનાનો વિધિ-નિષેધ ૨૧૬૦ સાધ્વીઓ માટે કાય-ક્લેશનો નિષેધ પ્રતિસંલીનતા-૭ ૨૧૬૧ પ્રતિસલીનતાનાં ભેદો ૨૧૬૨ ઈન્દ્રિય પ્રતિસલીનતાનાં ભેદો ૨૧૬૩ કષાય પ્રતિસલીનતાનાં ભેદો ૨૧૬૪ યોગ પ્રતિસલીનતાનાં ભેદો ૨૧૫ એકાંત શયનાસનનાં સેવનનું સ્વરૂપ ૨૧૬૬ વિવિક્ત શયનાસન સેવનનું ફળ ૨૧૬૭ અનેક પ્રકારનાં અપ્રતિસલીન પ્રતિમાઓ - ૮ (૧) ૨૧૬૮ અનેક પ્રકારની પ્રતિમાઓ ભિક્ષુ પ્રતિમાઓ - ૮ (૨) ૨૧૯ ભિક્ષુ પ્રતિમાઓ ૨૧૭૦ પ્રતિમા-આરાધના કાળમાં ઉપસર્ગ ૨૧૭૧ મહિનાની ભિક્ષુ પ્રતિમા ૨૧૭૨ પ્રતિમાપારીનો ભિક્ષાકાળ ૨૧૭૩ પ્રતિમાપારીની ગોચરચર્યા ૨૧૭૪ પ્રતિમધારીનો વસતિવાસ કાળ ૨૧૭૫ પ્રતિમાપારીની કલ્પનીય ભાષાઓ ૨૧૭૬ પ્રતિમા ધારીનાં કલ્પનીય ઉપાશ્રય ૨૧૭૭ પ્રતિમાધારી માટે કલ્પનીય સંસ્મારક ૨૧૭૮ પ્રતિમાધારીને સ્ત્રી-પુરુષનો ઉપસર્ગ ૨૧૭૯ પ્રતિમાધારીને અગ્નિનો ઉપસર્ગ ૨૧૮૦ પ્રતિમધારીને પૂંઠા આદિ કાઢવાનો નિષેધ ૨૧૮૧ પ્રતિમધારીને જંતુ આદિ કાઢવાનો નિષેધ ૨૧૮૨ સૂર્યાસ્ત પછી વિહારનો નિષેધ ૨૧૮૩ સચિત્ત ધરતી પાસે નિદ્રા લેવાનો નિષેધ ૨૧૮૪ મલાવરોધનો નિષેધ 106 ૩૧૩ ૩૧૩ ૩૧૪ ૩૧૪-૩૧૫ ૩૧૫ ૩૧૫ ૩૧૬ ૩૧૬-૩૧૭ ૩૧૭ ૩૧૮ ૩૧૮ ૩૧૮-૩૧૯ ૩૧૯ ૩૧૯ ૩૧૯-૩૨૦ ૩૨૦ ૩૨૦ ૩૨૦ ૩૨૦ ૩૨૧ ૩ર૧ ૩૨૧ ૩૨૧-૩૨૨ ૩૨૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ - 1 T ૨૧૮૫ ૨૧૮૬ ૨૧૮૭ ૨૧૮૮ ૨૧૮૯ ૨૧૯૦ ૨૧૯૧ ૨૧૯૨ ૨૧૯૩ ૨૧૯૪ ૨૧૯૫ ૨૧૯૬ ૨૧૯૭ ૨૧૯૮ ૨૧૯૯ ૨૨૦૦ ૨૨૦૧ ૩૨૨ ૩૨૨ ૩૨૨-૩૨૩ ૩૨૩ ૩૨૩ ૩૨૩ ૩ર૩ ૩ર૩ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪-૩૨૫ ૩૨૫ ૩૨૫ ૩૨૫ ૩૨૫-૩૨૬ ૩૨૬ ૨૨૦૨ ૨૨૦૩ ૨૨૦૪ ૨૨૦૫ ૨૨૦૬ ૨૨૦૭ ૨૨૦૮ ૨૨૦૯ વિષય સચિત્ત રજવાળા શરીરે ગોચરી જવાનો નિષેધ હાથ આદિ ધોવાનો નિષેધ દુષ્ટ અશ્વ આદિનાં ઉપદ્રવથી ભયભીત થવાનો નિષેધ ઠંડી અને ગરમી સહન કરવાનું વિધાન ભિક્ષુ પ્રતિમાઓની યોગ્ય આરાધના બે માસની ભિક્ષુ પ્રતિમા ત્રણ માસની ભિક્ષુ પ્રતિમા ચાર માસની ભિક્ષુ પ્રતિમા પાંચ માસની ભિક્ષુ પ્રતિમા છ માસની ભિક્ષુ પ્રતિમા સાત માસની ભિક્ષુ પ્રતિમા પ્રથમ સાત અહોરાત્રિની ભિક્ષુ પ્રતિમા દ્વિતીય સપ્ત અહોરાત્રિની ભિક્ષુ પ્રતિમા તૃતીય સપ્ત અહોરાત્રિની ભિક્ષુ પ્રતિમા અહોરાત્રિની ભિક્ષુ પ્રતિમા એક રાત્રિની ભિક્ષુ પ્રતિમા પ્રતિમા ગ્રહણ કરવાથી મુક્તિ એષણા પ્રતિમાઓ-૮ (૩). આહાર લેવાની સાત પ્રતિમાઓ પાણી લેવાની સાત પ્રતિમાઓ પ્રતિમા ધારણ કરનારનો વચન વિવેક સસ્તારક લેવાની ચાર પ્રતિમાઓ વસ્ત્ર લેવાની ચાર પ્રતિમાઓ પાત્ર લેવાની ચાર પ્રતિમાઓ ઊભા રહીને કાયોત્સર્ગ કરવાની ચાર પ્રતિમાઓ અવગ્રહ લેવાની સાત પ્રતિમાઓ દાંતી-પડિમાઓ-૮ (૪) સાત-સાત દિવસની ભિક્ષુ પ્રતિમા આઠ-આઠ દિવસની ભિક્ષુ પ્રતિમા નવ-નવ દિવસની ભિક્ષુ પ્રતિમા દસ-દસ દિવસની ભિક્ષુ પ્રતિમા બે પ્રકારની ચંદ્ર પ્રતિમા યવમધ્ય ચંદ્ર પ્રતિમા વજમધ્ય ચંદ્ર પ્રતિમા દાંતી પ્રમાણ નિરૂપણ મોક પ્રતિમા-વિધાન પ્રતિમા–સંગ્રહ-૮ (૫) પ્રતિમાઓનો સંગ્રહ વિનય વૈયાવૃત્યની પ્રતિમાઓ પ્રાયશ્ચિત્ત (ક) આત્યંતર તપ (૧). આવ્યંતર તપની પ્રરૂપણા આત્યંતર તપના ભેદ ૩ર૭-૩૨૮ ૩૨૯-૩૩૦ ૩૩૧ ૩૩૧-૩૩ર ૩૩૨-૩૩૩ ૩૩૩-૩૩૪ ૩૩૪-૩૩૫ ૩૩૫-૩૩૬ ૨૨૧૦ ૨૨૧૧ ૨૨૧૨ ૨૨૧૩ ૨૨૧૪ ૨૨૧૫ ૨૨૧૬ ૨૨૧૭ ૨૨૧૮ ૩૩૬ ૩૩૭ ૩૩૭ ૩૩૭ ૩૩૭ ૩૩૭-૩૪૨ ૩૪ર-૩૪૬ ૩૪૬-૩૪૭ ૩૪૭-૩૪૮ ૨૨૧૯ ૨૨૨૦ ૩૪૮ ૩૪૯ ૨૨૨૧ ૨૨૨૨ ૩૫૦ ૩૫૦ For Private & 107nal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૨૨૨૩ ૨૨૨૪ ૨૨૨૫ ૨૨૨૬ ૨૨૨૭ ૨૨૨૮ ૨૨૨૯ ૨૨૩૦ ૨૨૩૧ ૨૨૩૨ ૨૨૩૩ ૨૨૩૪ ૨૨૩૫ ૨૨૩૬ ૨૨૩૭ ૨૨૩૮ ૨૨૩૯ ૨૨૪૦ ૨૨૪૧ ૨૨૪૨ ૨૨૪૩ ૨૨૪૪ ૨૨૪૫ ૨૨૪૬ ૨૨૪૭ ૨૨૪૮ ૨૨૪૯ ૨૨૫૦ ૨૨૫૧ ૨૨૫૨ ૨૨૫૩ ૨૨૫૪ ૨૨૫૫ ૨૨૫૬ ૨૨૫૭ ૨૨૫૮ ૨૨૫૯ ૨૨૬૦ ૨૨૧ પ્રાયશ્ચિત્ત યોગ્ય ચારિત્ર પ્રાયશ્ચિત્ત યોગ્ય પ્રતિસેવનાના પ્રકાર પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ પ્રાયશ્ચિત્તના પ્રકાર આરોપણા - ૧ (ખ) વિષય આરોપણાના પાંચ પ્રકાર આરોપણાનાં અઠ્ઠાવીસ પ્રકાર બે માસ પ્રાયશ્ચિત્તની સ્થાપિત આરોપણા બે માસ પ્રાયશ્ચિત્તની પ્રસ્થાપિતા આ૨ોપણા વૃદ્ધિ એક માસ પ્રાયશ્ચિત્તની સ્થાપિત આરોપણા એક માસ પ્રાયશ્ચિત્તની પ્રસ્થાપિતા આરોપણા વૃદ્ધિ માસિક – ત્રૈમાસિક પ્રાયશ્ચિત્તની પ્રસ્થાપિતા આરોપણા વૃદ્ધિ આલોચના ૧ (ગ) આલોચનાનાં કારણો આલોચનાનાં દોષો આલોચના કરવાનો ક્રમ આલોચના સાંભળવાની યોગ્યતા આલોચના કરવાની યોગ્યતા સાધર્મિકોની આલોચના તથા પ્રસ્થાપના વિધિ આલોચના ન કરનારનું આર્તધ્યાન આલોચના કરવાનાં કારણો આલોચના ન કરવાનાં કારણો આલોચના ન કરવાનું ફળ આલોચના કરવાનું ફળ આલોચના ફળ કપટ સહિત તથા કપટ રહિત આલોચકને પ્રાયશ્ચિત્ત આપવાની વિધિ પ્રસ્થાપનામાં પ્રતિસેવના કરવાથી આરોપણા આલોચના અને પ્રાયશ્ચિત્ત-૧ (૫) આક્ષેપ લગાડનારનું પ્રાયશ્ચિત્ત અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્તને પાત્ર અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તને પાત્ર અનવસ્થાપ્ય ગ્લાન ભિક્ષુને લઘુ પ્રાયશ્ચિત્ત દેવાનું વિધાન છંદોપસ્થાપનીય પ્રાયશ્ચિત્તને પાત્ર પારાંચિત પ્રાયશ્ચિત્તને પાત્ર પારાંચિત ગ્લાન ભિક્ષુને લઘુ પ્રાયશ્ચિત્ત આપવાનું વિધાન લઘુ પ્રાયશ્ચિત્ત પાત્ર પ્રાયશ્ચિત્તનું ફળ આત્મનિંદાનું ફળ અનેક પ્રકારની ગાં આત્મગઠનું ફળ પારિધારિક તપ-૧ (૩) પારિહારિક અને અપારિહારિકોની નિથાદિ વ્યવહાર પારિહારિક અને અપારિધારિકોના પરસ્પર આહાર સંબંધી વ્યવહાર 108 પૃષ્ઠાંક ૩૫૦ ૩૫૧-૩૫૨ ૩૫૨ ૩૫૨-૩૫૩ ૩૫૩ ૩૫૩-૩૫૪ ૩૫૪-૩૫૫ ૩૫ ૩૫૭-૩૫૮ ૩૫૮-૩૫૯ ૩૫૯-૩૬૧ ૩૬૧ ૩૬૧-૩૬૨ ૩૬૨-૩૬૩ ૩૬૩-૩૪ ૩૪ ૩૬૪-૩૬૫ ૩૬૫ ૩૬૬ ૩૬-૩૭ ૩૬૭-૩૬૮ ૩૬૮-૩૯ ૩૬૯ ૩૬૯-૩૭૨ ૩૭૨-૩૭૬ 668 ૩૭૭ ૩૭૭ ૩૦૮ ૩૭૮ ३७८ ૩૭૯ ૩૭૯-૩૮૦ ૩૮૦ ૩૮૦ ૩૮૧ ૩૮૧ ૩૮૨ ૩૮૨-૩૮૪ Page #114 -------------------------------------------------------------------------- ________________ -- - - - - - - - - - - - - - - - - - - - - - - | ' સૂત્રાંક - - - વિષય Sઠાક ૩૮૪ ૩૮૪-૩૮૫ ૩૮૫ ૩૮૫ ૩૮૫-૩૮૬ ૩૮૬ ૩૮૬-૩૮૭ ૩૮૭-૩૮૯ ૩૮૯ ૩૯૦ ૩૯૦ ૨૨૬૨ પરિહારકલ્પમાં રહેતા રોગી ભિક્ષને અલ્પ પ્રાયશ્ચિત્ત આપવાનું વિધાન ૨૨૬૩ પરિહારકલ્પમાં રહેતા ભિક્ષની વૈયાવૃત્ય વૈયાવૃત્ય-૨ ૨૨૬૪ વૈયાવૃત્ય સ્વરૂપ ૨૨૬૫ વૈયાવૃત્ય કરનારની ચૌભંગી ૨૨૬ વૈયાવૃત્યના પ્રકાર ૨૨૬૭ વૈયાવૃત્ય વિધાન ૨૨૬૮ ગ્લાનનાં નિમિત્તે મોકલેલ આહારનો વિધિ- નિષેધ ૨૨૬૯ વિશિષ્ટ ચર્યામાં સેવા કરવાનો સંકલ્પ ૨૨૭૦ વૈયાવૃત્યનું ફળ ૨૨૭૧ વૈયાવૃત્ય ન કરનાર માટે પ્રાયશ્ચિત્ત સૂત્ર ૨૨૭૨ અસમર્થ પાસે સેવા કરાવનારનું પ્રાયશ્ચિત્ત સૂત્ર સ્વાધ્યાય-૩ ૨૨૭૩ સ્વાધ્યાયનાં ભેદ ૨૨૭૪ સૂત્ર શીખવાનાં હેતુઓ ૨૨૭૫ સ્વાધ્યાયનું ફળ ૨૨૭૬ અન્ય તીર્થિકાદિની સાથે સ્વાધ્યાય ભૂમિએ જવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૨૨૭૭ નિન્દ્રિત કુળમાં સ્વાધ્યાય આપવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૨૨૭૮ સૂત્ર વાચનાના હેતુ ૨૨૭૯ સૂત્ર વાચનાને માટે યોગ્ય ૨૨૮૦ સૂત્ર વાચનાને માટે અયોગ્ય ૨૨૮૧ સૂત્ર વાચનાનું ફળ ૨૨૮૨ તિરસ્કૃત કુળમાં વાચના આપવા-લેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૨૨૮૩ અવિધિથી વાચના આપવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૨૨૮૪ પાર્થસ્થાદિને વાચના આપવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૨૨૮૫ પ્રતિપ્રશ્નનું ફળ ૨૨૮૬ પરિવર્તનાનું ફળ ૨૨૮૭ અનુપ્રેક્ષાનું ફળ ૨૨૮૮ કથાના ભેદ ૨૨૮૯ પ્રવચનનું સ્વરૂપ ૨૨૯૦ ધર્મકથા માટે વિધિ-નિષેધ ૨૨૯૧ ધર્મકથા વિવેક ૨૨૯૨ ધર્મકથાનો પ્રભાવ ૨૨૯૩ ધર્મકથાનું ફળ રર૯૪ સ્ત્રી-સભામાં રાત્રે ધર્મકથા કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ધ્યાન - ૪ ૨૨૯૫ નિષિદ્ધ ધ્યાન અને વિહિત ધ્યાન ૨૨૯૬ ધ્યાનનાં ભેદ ૨૨૯૭ આર્તધ્યાનના ભેદ ૨૨૯૮ આર્તધ્યાન લક્ષણ ૨૨૯૯ રૌદ્ર ધ્યાનનાં ભેદ ૨૩) રૌદ્ર ધ્યાનનાં લક્ષણ ૨૩૦૧ ધર્મધ્યાનનાં ભેદ For Private 109sonal Use Only ૩૯૦-૩૯૧ ૩૯૧ ૩૯૧ ૩૯૨ ૩૯૨ ૩૯૨ ૩૯૨-૩૯૩ ૩૯૩ ૩૯૩ ૩૯૩ ૩૯૪ ૩૯૪-૩૯૫ ૩૯૫ ૩૯૫ ૩૯૬ ૩૯૬-૩૯૮ ૩૯૮ ૩૯૮ ૩૯૯-૪૦૧ ૪૦૧ ૪૦૧ ૪૦૧ ૪૦૨ ૪૦૨ ૪૦૨ ૪૦૨-૪૦૩ ૪૦૩ ૪૦૩ ૪૦૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ - દા સગક — — સત્રાંક L-- - ૨૩૦૨ ૨૩૦૩ ૨૩૦૪ ૨૩૦૫ ૨૩૦૬ ૨૩૦૭ ૨૩૦૮ ૪૦૪ ૪૦૪ ૪૦૪ ૪૦૪-૪૦૫ ૪૦૫ ૪૦૫ ૪૦૫-૪૦૬ ૨૩૦૯ ૨૩૧૦ ૨૩૧૧ — — — — - - - - - - - ધર્મધ્યાનનાં લક્ષણ ધર્મધ્યાનનાં આલંબન ધર્મધ્યાનની અનુપ્રેક્ષાઓ શુક્લધ્યાનના ભેદ શુક્લધ્યાનનાં લક્ષણ શુક્લ ધ્યાનનાં આલંબન શુક્લધ્યાનની અનુપ્રેક્ષાઓ કાયોત્સર્ગ-૫ વ્યુત્સર્ગનું સ્વરૂપ વ્યુત્સર્ગના ભેદ-પ્રભેદો કાયોત્સર્ગનું ફળ તપ, સમાધિ અને ફળતપાચરણનો ઉદ્દેશ્ય તપ આચરણનું ફળ તપાદિના ચોરોની દુર્ગતિ તપસ્વીઓ અને નારકીઓની કર્મનિર્જરાની તુલના તપથી પ્રાપ્ત ચારણલબ્ધિનું વર્ણન વીર્યાચાર ૪૦૬ ૪૦૬-૪૦૮ ૪૦૮ ૨૩૧૨ ૨૩૧૩ ૨૩૧૪ ૨૩૧૫ ૨૩૧૬ ૪૦૮ ૪૦૮-૪૦૯ ૪૦૯-૪૧૦ ૪૧૦-૪૧૨ ૪૧૨-૪૧૪ ૨૩૧૭ ૨૩૧૮ ૨૩૧૯ ૨૩૨૦ ૨૩૨૧ ૨૩૨૨ ૨૩૨૩ ૨૩૨૪ ૨૩૨૫ ૨૩૨ ૪૧૫ ૪૧૫ ૪૧૫-૪૧૬ ૪૧૬ ૪૧૬-૪૧૭ ૪૧૭-૪૧૮ ૪૧૮ ૪૧૮ ૪૧૮-૪૨૦ ૪૨૦ વીર્યનું સ્વરૂપ-૧ વીર્યનું સ્વરૂપ બાલવીર્ય આદિની વિરક્ષા બાલવીર્યનું સ્વરૂપ અજ્ઞ જ ઉપદેશને માટે લાયક છે સકર્મવીર્યનું સ્વરૂપ અકર્મવીર્યનું સ્વરૂપ પંડિત વીર્યનું સ્વરૂપ તિતિક્ષાથી મોક્ષ સમાધિવાળાની સિધ્ધગતિ ભ્રાન્ત ચિત્તવાળાની વીર્યહાનિ પરીષહ - જય-૨ પરીષહ સેહવાથી કર્મોનો ક્ષય પરીષહના પ્રકાર પરીષહ- પ્રરૂપણા (૧) ક્ષુધા પરીષહ (૨) પિપાસા- પરીષહ (૩) શીત-પરીષહ (૪) ઉષ્ણુ-પરીષહ (૫) દંશ-અશક-પરીષહ (૬) અચલ-પરીષહ અચેલત્વનું પ્રશસ્ત પરિણામ (૭) અરતિ-પરીષહ (૮) સ્ત્રી-પરીષહ ૪૨૦-૪૨૧ ૪૨૧ ૨૩ર૭ ૨૩૨૮ ૨૩૨૯ ૨૩૩૦ ૨૩૩૧ ૨૩૩ર ૨૩૩૩ ૨૩૩૪ ૨૩૩૫ ૨૩૩૬ ૨૩૩૭ ૨૩૩૮ ૪૨૧-૪૨૨ ૪૨૨ ૪૨૨ ૪રર ૪૨૨-૪૨૩ ૪૨૩ ૪૨૩-૪૨૪ ૪૨૪ ૪૨૪-૪૨૫ ૪૨૫-૪૨૭ For Private &110nal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક વિષય પૃષ્ઠક | ---- () ચર્યા-પરીષહ ૨૩૩૯ ૨૩૪૦ ૨૩૪૧ ૨૩૪૨ ૨૩૪૩ ૨૩૪૪ ૨૩૪૫ ૨૩૪૬ ૨૩૪૭ ૨૩૪૮ ૨૩૪૯ ૨૩પ૦ ૨૩પ૧ ૨૩પર ૨૩પ૩ ૨૩૫૪ ૨૩૫૫ ૨૩૫૬ ૨૩પ૭ ૪૨૮ ૪૨૮ ૪૨૮ ૪૨૮-૪૨૯ ૪૩૦ ૪૩૦ ૪૩૧ ૪૩૧ ૪૩૧ ૪૩૧ ૪૩૨ ૪૩૨ ૪૩૨ ૪૩૨ ૪૩૩ ૪૩૩ ૪૩૩-૪૩૪ ૪૩૪-૪૩૫ ૪૩૫ ૨૩૫૮ ૨૩૫૯ ૨૩૬૦ ૨૩૬૧ ૨૩૬૨ ૨૩૬૩ ૨૩૬૪ ૨૩૬૫ ૨૩૬૬ ૨૩૬૭ ૨૩૬૮ (૧૦) નિષદ્યા-પરીષહ (૧૧) શય્યા-પરીષહ (૧૨) આક્રોશ-પરીષહ (૧૩) વધ-પરીષહ (૧૪) યાચના-પરીષહ (૧૫) અલાભ-પરીષહ (૧૬) રોગ-પરીષહ (૧૭) તૃણ-સ્પર્શ-પરીષહ (૧૮) જલ-પરીષહ (૧૯) સત્કાર-પુરસ્કાર-પરીષહ (૨૦) પ્રજ્ઞા-પરીષહ (૨૧) અજ્ઞાન-પરીષહ (૨૨) દર્શન-પરીષહ બધા પરીષહ જીતવાનો નિર્દેશ પરીષહોથી અપરાજિત મુનિ પરીષહોથી પરાજિત મુનિ પરીષહ સહન કરનાર ભિક્ષુ પરીષહ જયનું ફળ ઉપસર્ગ-જય-૨ અનેક પ્રકારના ઉપસર્ગો દેવકૃત ઉપસર્ગ માનવકૃત ઉપસર્ગ તિર્યચકૃત ઉપસર્ગ અવિવેકથી ઉત્પન્ન ઉપસર્ગ પ્રતિકૂળ ઉપસર્ગ મોહસંગ સંબંધી ઉપસર્ગ ઉપસર્ગોથી અપીડિત મુનિ પૂર્વ પુરુષોનાં દષ્ટાંતથી સંયમ શિથિલ મુનિ પરીષહ સહનનો નિર્દેશ પરીષહ સહનનું ફળ પંચેન્દ્રિય વિરતિકરણ-૪ શબ્દની આસક્તિનો નિષેધ રૂપની આસક્તિનો નિષેધ ગંધની આસક્તિનો નિષેધ રસની આસક્તિનો નિષેધ સ્પર્શની આસક્તિનો નિષેધ વીર્યશક્તિ -૫ સમત્વ બુધ્ધિથી આત્મશક્તિનું સમુત્થાન આત્મવીર્યમાં ચાર અંગ-દુર્લભ આત્મબળથી કર્મક્ષય મુનિત્વથી કર્મક્ષય અપ્રમત્તભાવે કરણીય કૃત્યાદિ For Private 111 onal Use Only ૪૩૫ ૪૩૫ ૪૩૫ ૪૩૬ ૪૩૬ ૪૩૬ ૪૩૭-૪૩૯ ૪૩૯-૪૪૦ ૪૪૦-૪૪૧ ૪૪૧ ૪૪૧ ૨૩૯ ૨૩૭૦ ૨૩૭૧ ૨૩૭૨ ૨૩૭૩ ૪૪૧-૪૪૩ ૪૪૩-૪૪૪ ૪૪૪-૪૪૬ ૪૪-૪૪૭ ૪૪૮-૪૪૯ ૨૩૭૪ ૨૩૭૫ ૨૩૭૬ ૨૩૭૭ ૨૩૭૮ ४४८ ૪પ૦ ૪૫૦ ૪૫૦ ૪૫૦-૪૫૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ સૂર્ણાંક ૨૩૭૯ ૨૩૮૦ ૨૩૮૧ ૨૩૮૨ ૨૩૮૩ ૨૩૮૪ ૨૩૮૫ ૨૩૮૬ ૨૩૮૭ ૨૩૮૮ ૨૩૮૯ ૨૩૯૦ ૨૩૯૧ ૨૩૯૨ ૨૩૯૩ ૨૩૯૪ ૨૩૯૫ ૨૩૯૬ ૨૩૯૭ ૨૩૯૮ ૨૩૯૯ ૨૪૦૦ ૨૪૦૧ ૨૪૦૨ ૨૪૦૩ ૨૪૦૪ ૨૪૦૫ ૨૪૦૬ ૨૪૦૭ ૨૪૦૮ ૨૪૦૯ ૨૪૧૦ ૨૪૧ ૨૪૧૨ ૨૪૧૩ ૨૪૧૪ વિષય આજ્ઞાનુસાર આચરણ કરવાનો ઉપદેશ પ્રમાદ પરિત્યાગનો ઉપદેશ ત્રણ પ્રકારની ધર્મ જાગરણા એકત્વ અન્યત્વ ભાવના અનિત્ય ભાવના અશરણ ભાવના મૈત્રી ભાવના સંવર ભાવના સંયમમાં પરાક્રમ– $ પ્રજ્ઞાવાનોનાં પરાક્રમ પંડિતનું પરાક્રમ સમત્વદર્શીનું પરાક્રમ મુક્તાત્માનું સ્વરૂપ વીરપુરુષનું પરાક્રમ ભિક્ષુનું પરાક્રમ આત્મગુપ્ત ભિક્ષનું પરાક્રમ મેધાવી મુનિનું પરાક્રમ મહર્ષિનું પરાક્રમ પરિગ્રહ-પરિત્યાગમાં અપ્રમત્તનું પરાક્રમ કર્મભેદનમાં પરાક્રમ બાયોને કુશ કરવાનું પરાક્રમ બંધનમાંથી મુક્ત થવાનું પરાક્રમ લોકસ જ આત્મજ્ઞ આત્મવાદીનું સમ્યક્ પરાક્રમ જ્ઞાનાદિથી યુક્ત મુનિનું પરાક્રમ સમાધિ-ઈચ્છુક-શ્રમણનું પરાક્રમ સંયમમાં પરાક્રમ કરનારની મુક્તિ ધર્મમાં પરાક્રમ અંગે બકરાનું દૃષ્ટાંત ધર્મમાં પરાક્રમ માટે કોડી અને કેરીનું દૃષ્ટાંત ધર્મમાં પરાક્રમ માટે વણિકનું દૃષ્ટાંત ધર્મમાં પરાક્રમ માટે દિવ્ય-માનુષિક ભોગોની તુલના ધર્મમાં પરાક્રમ માટે ઉપદેશ ધર્મમાં પરાક્રમનો સમય વીતરાગ ભાવની પ્રરૂપણા - ૭ વીતરાગ ભાવની પ્રરૂપણા કર્મ નિર્જરાનું ફળ વીતરાગતાનું ફળ ઉપસંહાર ✰✰ For Private 112onal Use Only પૃષ્ઠોક ૪૫૧ ૪૫૧ ૪૫૨ ૪૫૨-૪૫૩ ૪૫૩ ૪૫૪ ૪૫૪ ૪૫૪ ૪૫૫ ૪૫૫ ૪૫૫-૪૫ ૪૫૬ ૪૫-૪૫૮ ૪૫૮ ૪૫૮-૪૫૯ ૪૫૯-૪૬૧ ૪૧ ૪૨ ૪૬૨ ૪૨-૪૬૩ ૪૬૩ ૪૩ ૪૪ ૪૪ ૪૪-૪૫ ૪૬૫-૪૬ ૪૬-૪૭ ૪૬૭ ૪૬૭-૪૬૮ ૪૬૮-૪૬૯ ૪૬૯ ૪૯ ૪૬૯-૪૭૨ ૪૭૨ ૪૭૨ ૪૭૨ . Page #118 -------------------------------------------------------------------------- ________________ चरणानुयोग (द्वितीय भाग) ( प्रथम भाग से आगे क्रमशः ) 馬路 wwwwww *0 ચરણાનુયોગ (यारित्रायार) Page #119 -------------------------------------------------------------------------- ________________ Page #120 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६३० धर्मन्तराय-कर्म-क्षयोपशमन द्वारा प्रव्रज्या दीक्षा १ (૧) દીક્ષા: પ્રવજયા ગ્રહણ વિધિ - નિષેધ - ૧ धम्मंतराय कम्मखओवसमेणं पव्वज्जा ધર્માન્તરાય કર્મોનો ક્ષયોપશમથી પ્રવજ્યા: * ૨૬૩૦. ૫. સોદવા નું મતે ! વેરિસ વ–નાવ– ૧૬૩૦. પ્ર. ભંતે ! કેવલી પાસેથી યાવત કેવલી પાક્ષિક तप्पक्खियउवासियाए वा केवलं मुण्डे भवित्ता ઉપાસિકા પાસેથી સાંભળ્યા વગર કોઈ જીવ अगाराओ अणगारियं पव्वएज्जा ? મુંડિત થઈને ગૃહસ્થાવાસને છોડીને પ્રવૃજિત થઈ શકે છે ? उ. गोयमा ! असोच्चा णं केवलिस्स वा-जाव- ઉ. ગૌતમ ! કેવલી પાસેથી વાવ કેવલી પાક્ષિક तप्पक्खियउवासियाए वा अत्थेगतिए केवलं मुंडे ઉપાસિકા પાસેથી સાંભળ્યા વગર કોઈ જીવ भवित्ता अगाराओ अणगारियं पव्वएज्जा । મુંડિત થઈ ગૃહસ્થાવાસને છોડીને પ્રવ્રજિત થઈ अत्थेगतिए केवलं मुंडे भवित्ता अगाराओ શકે છે અને કોઈ જીવ મુંડિત થઈ ગૃહસ્થાવાસને अणगारियं नो पव्वएज्जा । છોડીને પ્રવ્રજિત થઈ શકતો નથી. ૫. તે છેકેમત્તે પર્વ qદવે પ્ર. ભંતે! ક્યા પ્રયોજનથી એવું કહેવાય છે કે, કેવલી असोच्चा णं केवलिस्स वा-जाव-तप्पक्खिय પાસેથી યાવતુ કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળ્યા વગર કોઈ જીવ મંડિત થઈ उवासियाए वा अत्थेगतिए केवलं मुंडे भवित्ता ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રુજિત થઈ શકે છે, અને अगाराओ अणगारियं पव्वएज्जा, अत्थेगतिए કોઈ જીવ મુંડિત થઈ ગૃહસ્થાવાસને છોડી केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं नो પ્રવ્રજિત થઈ શકતો નથી ? पव्वएज्जा । उ. गोयमा ! जस्स णं धम्मंतराइयाणं कम्माणं ઉ. ગૌતમ ! જેના ધર્માન્તરાય કર્મોનો ક્ષયોપશમ खओवसमे कडे भवइ से णं असोच्चा થયો છે તે કેવલી પાસેથી યાવતુ કેવલી પાક્ષિક केवलिस्स वा-जाव-तप्पक्खिय-उवासियाए ઉપાસિકા પાસેથી સાંભળ્યા વગર મુંડિત થઈ वा केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રુજિત થઈ શકે છે. पव्वएज्जा । जस्स णं धम्मंतराइयाणं कम्माणं खओवसमे જેના ધર્માન્તરાય કર્મોનો ક્ષયોપશમ થયો નથી नो कडे भवइ, से णं असोच्चा केवलिस्स તે કેવલી પાસેથી યાવતુ કેવલી પાક્ષિક ઉપાસિકા वा-जाव-तप्पक्खिय-उवासियाए वा केवलं मुंडे પાસેથી સાંભળ્યા વગર મુંડિત થઈ ગૃહસ્થાવાસને भवित्ता अगाराओ अणगारियं नो पव्वएज्जा । છોડી પ્રવ્રજિત થઈ શકતો નથી. से तेणतुणं गोयमा ! एवं वुच्चइ - ગૌતમ ! આ પ્રયોજનથી એવું કહેવાય છે કે – असोच्चा णं केवलिस्स वा-जाव- तप्पक्खिय કેવલી પાસેથી વાવ, કેવલી પાક્ષિક ઉપાસિકા उवासियाए अत्थेगइए केवलं मुंडे भवित्ता પાસેથી સાંભળ્યા વગર કોઈ જીવ-મુંડિત થઈ अगाराओ अणगारियं पव्वएज्जा अत्थेगइए ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રજિત થઈ શકે છે અને केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं नो કોઈ જીવ મુંડિત થઈ ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રજિત થઈ શકતો નથી. Fધ્વજ્ઞા -વિ. સ. ૧, ૩. ૩૨ સુ. ૪ આ સૂત્રાંક ભાગ - ૧ થી આગળ ચાલુ છે. પહેલા ભાગમાં ૧૬૨૯ સુધી સૂત્ર છે. ૧. (ક) અણગાર ધર્મ પ્રાપ્તિ માટે ચારિત્રમોહનીય કર્મ અંતરાયભૂત બને છે, માટે ધર્માન્તરાય કર્મ ચારિત્ર મોહનીય કર્મ જ છે. તેના ક્ષયોપશમથી પ્રવજ્યા ગ્રહણ કરી શકાય છે. એમ જાણવું જોઈએ. (ખ) વિ. સ. ૯, ૩. ૩૧, સે. ૧૩. Page #121 -------------------------------------------------------------------------- ________________ २ चरणानुयोग - २ ૫. સોથ્વી ॥ મંતે ! વર્જિસવા-નાવ तप्पक्खिय - उवासियाए वा केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वज्जा ? ૩. ગોયમા ! સોવ્વાણું હિમ્સવાનાવतप्पक्खिय- उवासियाए वा अत्थेगतिए केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वज्जा, अत्थेगतिए केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं नो पव्वज्जा । प से केणट्टेणं भंते ! एवं वुच्चइ प्रव्रज्या - पालक चतुर्भंगी सोच्चा णं केवलिस्स वा जाव-तप्पक्खियउवासियाए वा अत्थेगतिए केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वज्जा, अत्थेगतिए केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं नो पव्वएज्जा ? उ. गोयमा ! जस्स णं धम्मंतराइयाणं कम्माणं खओवसमे कडे भवइ, से णं सोच्चा केवलिस्स वा - जाव-तप्पक्खियउवासियाए वा केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वज्जा । जस्स णं धम्मंतराइयाणं कम्माणं खओवसमे नो कडे भवइ, से णं सोच्चा केवलिस्स वा - जाव-तप्पक्खियउवासियाए वा केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं नो पव्वज्जा । से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ સોન્ના હું હિમ્સ વા-નાવ-તવ્િયउवासियाए वा अत्थेगइए केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वज्जा । अत्थेगइए केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं नो पव्वएज्जा । पव्वज्जा पालगस्स चउभंगो१६३१. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा -વિ. સ. ૧, ૩. ૩, મુ. ૩૨ (१) सीहत्ताए णाममेगे णिक्खते सीहत्ताए विहरइ, (२) सीहत्ताए णाममेगे णिक्खंते सियालत्ताए विहर, सूत्र १६३१ પ્ર. ભંતે ! કેવલી પાસેથી યાવત્ કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળી કોઈ જીવ મુંડિત થઈ ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રુજિત થઈ શકે છે ? ઉ. ગૌતમ ! કેવલી પાસેથી યાવત્ કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળી કોઈ જીવ મુંડિત થઈ ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રુજિત થઈ શકે છે અને કોઈ જીવ મુંડિત થઈ ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રુજિત થઈ શકતો નથી. પ્ર. ભંતે ! એવું ક્યા પ્રયોજનથી કહેવાય છે કે કેવલી પાસેથી યાવત્ કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળી કોઈ જીવ મંડિત થઈ ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રુજિત થઈ શકે છે. અને કોઈ જીવ મુંડિત થઈ ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રુજિત થઈ શકતો નથી ? ઉ. ગૌતમ ! જેનાં ધર્માન્તરાય કર્મોનો ક્ષયોપશમ થયો છે તે કેવલી પાસેથી યાવત્ કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળી મંડિત થઈ ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રુજિત થઈ શકે છે. જેના ધર્માન્તરાય કર્મોનો ક્ષયોપશમ થયો નથી તે કેવલી પાસેથી યાવત્ કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળી મંડિત થઈ ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રુજિત થઈ શકતો નથી. ગૌતમ ! આ પ્રયોજનથી એવું કહ્યું છે કે કેવલી પાસેથી યાવત્ કૈવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળી કોઈ જીવ મંડિત થઈ ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રુજિત થઈ શકે છે અને કોઈ જીવ મુંડિત થઈ ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રુજિત થઈ શકતો નથી. પ્રવ્રજ્યા - પાલકની ચૌભંગી : ૧૬૩૧. પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, જેમ કે - ૧. કોઈ પુરુષ સિંહવૃત્તિથી પ્રવ્રુજિત થાય છે, અને સિંહવૃત્તિથી જ વિચરે છે. અર્થાત્ સંયમનું દઢતાથી પાલન કરે છે. ૨. કોઈ પુરુષ સિંહવૃત્તિથી પ્રવ્રુજિત થાય છે, પરંતુ શિયાળ વૃત્તિથી વિચરે છે. અર્થાત્ દીનવૃત્તિથી સંયમનું પાલન કરે છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ सत्र १६३२-३४ (३) सीयालत्ताए णाममेगे णिक्खंते सीहत्ताए વિહરફ, (४) सीयालत्ताए णाममेगे णिक्खंते सीयालत्ताए વિહરફ । तिविहा संजया ૬૨. (૧) ને પુXફાર્ફ ો પછાળિવાતી, त्रिविध संयत -તાળ. ૪. ૪, ૩. રૂ, સુ. ૩૨૧ (૨) ને પુષ્ત્રકાર્ફ, પાળિવાતી, (૩) ને નો પુકાર્ફ, ખો પછાળિવાતી । से वि तारिसए सिया जे परिण्णाय लोगमण्णेસતિ । एयं णिदाय मुणिणा पवेदितं - हइ आणाकंखी पंडि अणि पुव्वावररायं जयमाणे सया सीलं संपेहाए सुणिया भवे अकामे अझंझे । -ઞ. સુ. ૬, ૬. ૧, ૩. ૨, સુ. ૨૮ दो ठाणाई परियाइत्ता आया केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइज्जा, તું ના-બારમે વેવ, પાદે ચેવ । पव्वज्जा जोग्गा जामा ૬ર૪, તો નામા પાત્તા, તં નહીં -તાળ. . ૬, ૩. ૧, સુ. ૧૪-૬ ૫૮મે નામે, માિમે નામ, પધ્ધિમે નામે ! तिहिं जामेहिं आया केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वज्जा, तं जहा दीक्षा ३ ૩. કોઈ પુરુષ શિયાળવૃત્તિથી પ્રવ્રુજિત થાય છે, પરંતુ સિંહવૃત્તિથી વિચરે છે. ૪. કોઈ પુરુષ શિયાળવૃત્તિથી પ્રવ્રુજિત થાય છે, અને શિયાળવૃત્તિથી જ વિચરે છે. ત્રણ પ્રકારનાં સંયતો : ૧૬૩૨. ૧. કેટલાક પહેલાં ત્યાગકર્મ અંગીકાર કરે છે, અને તે જ રીતે અંત સુધી પાલન પણ કરે છે, તે સાધનામાર્ગથી પતિત થતા નથી. पव्वज्जा जोग्गा जणा પ્રવ્રજ્યા યોગ્ય જનો : ૬૩. તો ટાળવું. અપરિયાફત્તા આયા નો વરું મુંડે મવિત્તા ૧૬૩૩. આરંભ અને પરિગ્રહ - આ બે સ્થાનોને જાણ્યા અને अगाराओ अणगारियं पव्वज्जा, તં નહીં-આરંભે સેવ, પ િવેવ । પરિત્યાગ કર્યા વગર આત્મા મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને અનગારાવસ્થાને પૂર્ણરૂપે પ્રાપ્ત કરી શકતો નથી. ૨. કેટલાક પ્રથમ ત્યાગ અંગીકાર કરે છે અને પછી પતિત થઈ જાય છે. ૩. કેટલાક પહેલાં ત્યાગમાર્ગ સ્વીકારતા નથી અને પાછળથી પતિત પણ થતા નથી. જે સંસારના પદાર્થોને જ્ઞપરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિક્ષાથી છોડે છે અને ફરી તેની ઈચ્છા કરે છે તે ગૃહસ્થની સમાન જ છે. એમ કેવળજ્ઞાન દ્વારા જા ણી તીર્થંકર દેવોએ કહ્યું છે કે - તીર્થંકરની આજ્ઞાના આરાધક થવાની ઈચ્છાવાળા આસક્તિ-રહિત સાધકે રાત્રિના પ્રથમ અને અંતિમ પ્રહરમાં ઉપયોગપૂર્વક હંમેશા શીલને મોક્ષનું અંગ જાણી તેનું પાલન કરવું જોઈએ. પરમતત્વને સાંભળી વાસના રહિત અને લાલસારહિત થવું જોઈએ. આરંભ અને પરિગ્રહ - આ બે સ્થાનોને જાણી અને પરિત્યાગ કરી આત્મા મુંડિત થઈને આગારાવસ્થાનો ત્યાગ કરીને અનગારાવસ્થાને પૂર્ણ રૂપે પ્રાપ્ત કરી શકે છે. પ્રવ્રજ્યા યોગ્ય પ્રહર : ૧૬૩૪, ત્રણ પ્રકારના યામ (પ્રહર) કહ્યા છે, જેમ કે, ૧. પ્રથમ યામ ૨. મધ્યમ યામ ૩. અંતિમ યામ ત્રણેય યામોમાં આત્મા મુંડિત થઈ ગૃહવાસનો પરિત્યાગ કરી પ્રવ્રુજિત થાય છે, જેમ કે Page #123 -------------------------------------------------------------------------- ________________ ४ चरणानुयोग-२ प्रव्रज्या-योग्य वय सूत्र १६३५-३७ पढमे जामे, मज्झिमे जामे, पच्छिमे जामे । १. प्रथम याममा २. मध्यम याममा -ठाणं. अ. ३, उ. २, सु. १६३ 3. अंतिम याममi. पव्वज्जा जोग्गा वया - પ્રવજ્યા યોગ્ય વય : १६३५. तओ वया पण्णत्ता, तं जहा ૧૬૩૫. ત્રણ પ્રકારની વય કહી છે, જેમ કે - पढमे वए, मज्झिमे वए, पच्छिमे वए । (१) प्रथम वय (२) मध्यम वय (3) मतिम वय. तिहिं वएहिं आया केवलं मुंडे भवित्ता अगाराओ ત્રણેય વયમાં આત્મા મુંડિત થઈ ગૃહવાસનો પરિત્યાગ अणगारियं पव्वइज्जा, तं जहा - उरीप्रति थायछ,भ3 - पढमे वए, मज्झिमे वए, पच्छिमे वए । (१) प्रथम वयम. (२) मध्यम वयमां -ठाणं. अ. ३, उ. २, सु. १६३ (3) मंतिम वयमi. पव्वज्जा जोग्गा दिसा પ્રવજ્યા યોગ્ય દિશા : १६३६. दो दिसाओ अभिगिज्झ कप्पति णिग्गंथाण वा १535. निग्रन्थ अने निन्थिनीसोने पूर्व सने उत्तर सा णिग्गंथीण वा पव्वावित्तए-पाईणं चेव, उदीणं चेव । બે દિશા તરફ મુખ રખાવી પ્રવ્રજિત કરવા. दो दिसाओ अभिगिज्झ कप्पति णिग्गंथाण वा નિર્ચન્થ અને નિર્ગન્થિનીઓને પૂર્વ અને ઉત્તર આ णिग्गंथीण वा, मुंडावित्तए, सिक्खावित्तए, उवठ्ठावित्तए, બે દિશા તરફ મુખ રાખી મુંડિત કરવા, શિક્ષા संभुंजित्तए, संवसित्तए, सज्झायमुद्दिसित्तए, सज्झायं આપવી, મહાવ્રતોમાં આરોપિત કરવા, આહારના समुद्दिसित्तए, सज्झायमणुजाणित्तए, आलोइत्तए, માંડલામાં સમાવેશ કરવો, સસ્તારકના માંડલામાં पडिक्कमित्तए, णिदित्तए, गरहित्तए, विउहित्तए, સંમિલિત કરવા, સ્વાધ્યાયનો ઉપદેશ આપવો. विसोहित्तए, अकरणयाए, अब्भुट्ठित्तए, अहारिहं સ્વાધ્યાયનો સમુદેશ આપવો, સ્વાધ્યાયની અનુજ્ઞા पायच्छित्तं तवोकम्मं पडिवज्जित्तए-पाईणं चेव, उदीणं આપવી, આલોચના આપવી, પ્રતિક્રમણ કરવું, નિન્દા કરવી, ગહ કરવી, પશ્ચાત્તાપ કરવો, વિશુદ્ધિ चेव । કરવી, સાવદ્ય પ્રવૃત્તિ ન કરવા માટે ઊભા થવું, -ठाणं. अ. २, उ. १, सु. ६६ (क) યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપ કર્મ સ્વીકાર કરવું. पव्यावणाईणं विहि-णिसेहो પ્રવ્રજિત કરવા આદિનાં વિધિ-નિષેધ १६३७. नो कप्पइ णिग्गंथाणं णिग्गंथिं अप्पणो अट्ठाए १६३७. निन्थिनीनीने पोतानी शिष्या नाभाटे पव्वावेत्तए वा, मुंडावेत्तए वा, सेहावेत्तए वा, प्रवाहित ७२वी, भुरित ७२वी, शिक्षित ७२वी, उवट्ठावेत्तए वा, संवासित्तए वा, संभुजित्तए वा, तीसे ચારિત્રમાં ફરી ઉપસ્થાપિત કરવી, તેમની સાથે રહેવું इत्तरियं दिसं वा, अणुदिसं वा उद्दिसित्तए वा, धारेत्तए અને સાથે બેસી ભોજન કરવું નિર્ચન્થોને કલ્પતું નથી. वा । તથા અલ્પકાળ માટે કે જીવન પર્યત પદ આપવું તથા તેને ધારણ કરવું કલ્પતું નથી. कप्पइ णिग्गंथाणं णिग्गंथिं अन्नेसि अट्ठाए पव्वावेत्तए બીજાની શિષ્યા બનાવવા માટે કોઈ નિર્ગન્થિનીને वा-जाव-संभुजित्तए वा, तीसे इत्तरियं दिसं वा, પ્રવ્રજિત કરવી યાવતુ સાથે બેસી ભોજન કરવા માટે अणुदिसं वा, उद्दिसित्तए वा, धारेत्तए वा । નિર્દેશ આપવો નિર્ચન્થને કહ્યું છે. તથા અલ્પકાળ માટે તથા જીવન પર્યત પદ આપવું કે ધારણ કરવું अल्पेछ. १. (क) जामा तिण्णि उदाहिया जेसु इमे आयरिया संबुज्झमाणा समुट्ठिया । -आ. सु. १, अ. ८, उ. १, सु. २०२ (ख) मज्झिमेणं वयसा वि, एगे संबुज्झमाणा समुहिता सोच्चा मेधावी वयणं पंडियाणं णिसामिया । -आ. सु. १, अ. ८, उ.३, सु. २०९ (क) Page #124 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६३८-३९ बालक-बालिका उपस्थापन विधि निषेध दीक्षा ५ नो कप्पइ णिग्गथीणं णिग्गंथं अप्पणो अट्ठाए पव्वावेत्तए वा-जाव-संभज्जित्तए वा. तीसे इत्तरियं दिसं वा, अणुदिसं वा, उद्दिसित्तए वा, धारेत्तए વી | कप्पइ णिग्गंथीणं णिग्गंथं अण्णेसिं अट्ठाए पव्वावेत्तए વા-નવ-સંમન્નિત્તા વા, તીસ રૂત્તરિય રિસે વા, अणुदिसं वा, उद्दिसित्तए वा, धारेत्तए वा । –વવ. ૩. ૭, . ૬-૬ નિર્ચન્થને પોતાના માટે પ્રવ્રજિત કરવો યાવતુ સાથે બેસી ભોજન કરવા માટે નિર્દેશ કરવો નિર્ઝન્થિનીને કલ્પતો નથી. તથા અલ્પકાળ માટે કે જીવન પર્યંત માટે પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. નિર્ગસ્થને બીજા (આચાર્ય યાવતુ ગણાવચ્છેદક) માટે ધ્વજિત કરવો યાવત સાથે બેસી ભોજન કરવા માટે નિર્દેશ કરવો નિગ્રંન્થિનીને કહ્યું છે. તથા અલ્પકાળ માટે કે જીવનપર્યત માટે પદ આપવું તથા તેને ધારણ કરવા માટે અનુજ્ઞા આપવી કલ્પ છે. કુલ લુડિયા વા ૩વકાવા વિદિ- fછે- બાળક-બાલિકાને વડી દીક્ષા આદિનો વિધિ-નિષેધ : ૨૬૩૮. નો BUE નિjથUT THથી વ qડ ૧૬૩૮, નિર્ચન્થ-નિર્ઝેન્થિનીઓને આઠ વર્ષથી ઓછી वा खुड्डियं वा अणट्ठवासजाय उवठ्ठावेत्तए वा ઉંમરવાળા બાળક-બાલિકાને વડી દીક્ષા આપવી અને संभुजित्तए वा । તેમની સાથે આહાર કરવો કલ્પતો નથી. कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा खुड्डगं वा નિર્ચ ન્થ-નિર્ઝન્થિનીઓને આઠ વર્ષથી વધારે खड्डियं वा साइरेगअट्ठवासजाय उवट्ठावेत्तए वा ઉમરવાળા બાળક-બાલિકાને વડી દીક્ષા આપવી અને संभुजित्तए वा । તેમની સાથે આહાર કરવો કહ્યું છે. –વવું. ૩. ૨૦, મુ. ૨૦-૨૨ पव्वयमाणस्स उवगरण परूवणा - પ્રવ્રજિત થનારનાં ઉપકરણોનું પ્રરૂપણ : ૨૬૩૬. ઉના પંથસ્મસ તપૂઢમયા સંપન્વયHITH #Mડુ ૧૬૩૯, ગૃહવાસનો ત્યાગ કરી પ્રથમ વાર પ્રવ્રજિત થનાર रयहरण-गोच्छग-पडिग्गहमायाए तिहिं कसिणेहिं નિર્ઝન્થને રજોહરણ, ગોચ્છક, પાત્ર તથા ત્રણ અખંડ वत्थेहिं आयाए संपव्वइत्तए । વસ્ત્ર પોતાની સાથે લઈને પ્રવ્રજિત થવું કહ્યું છે. से य पव्वोवट्ठिए सिया, एवं से नो कप्पइ रयहरण- જો તે પહેલાં દિક્ષિત થઈ ચૂકેલ હોય તો તેને गोच्छग-पडिग्गहमायाए तिहिं कासिणेहिं वत्थेहिं રજોહરણ, ગોચ્છક, પાત્ર તથા ત્રણ અખંડ વસ્ત્ર आयाए संपव्वइत्तए । લઈને પ્રવ્રજિત થવું કલ્પતું નથી. कप्पइ से अहापरिग्गहियाई वत्थाई गहाय-आयाए પરંતુ પૂર્વ ગૃહીત વસ્ત્રો લઈ આત્મભાવથી પ્રવ્રજિત संपव्वइत्तए । થવું કલ્પ છે. निग्गंथीए णं तप्पढमयाए संपव्वयमाणीए कप्पइ ગૃહવાસનો ત્યાગ કરી સર્વપ્રથમ પ્રવ્રજિત થનાર रयहरणगोच्छग-पडिग्गहमायाए चउहिं कसिणेहिं નિર્ઝેન્થિનીને રજોહરણ ગોચ્છક, પાત્ર તથા ચાર आयाए संपव्वइत्तए । અખંડ વસ્ત્ર પોતાની સાથે લઈને પ્રવ્રુજિત થવું કહ્યું છે. सा य पुव्वोवट्ठिया सिया एवं से नो कप्पइ रयहरण જો તે પહેલાં દીક્ષિત થઈ ચુકેલી હોય તો તેને गोच्छग-पडिग्गहमायाए चउहिं कसिणेहिं वत्थेहिं રજોહરણ, ગોચ્છક, પાત્ર તથા ચાર અખંડ વસ્ત્ર आयाए संपव्वइत्तए । લઈને પ્રવ્રજિત થવું કલ્પતું નથી. कप्पइ से अहापरिग्गहियाई वत्थाई गहाय-आयाए પરંતુ પૂર્વ ગૃહીત વસ્ત્રોને લઈ આત્મભાવથી संपव्वइत्तए । પ્રવ્રજિત થવું કલ્પ છે. - પ્પ. ૩. ૨, મુ. ૨૪- Page #125 -------------------------------------------------------------------------- ________________ ६ चरणानुयोग-२ प्रव्रज्या हेतु अयोग्य सूत्र १६४०-४२ पव्वज्जा अजोग्गा પ્રવજ્યા માટે અયોગ્ય : १६४०. तओ णो कप्पंति पव्वावेत्तए, ૧૬૪૦. ત્રણ વ્યક્તિઓને પ્રવ્રજ્યા આપવી કલ્પતી નથી, તે ગર્દી- (૨) પંડ, (૨) વાતિ, (૩) વીવે છે જેમકે – (૧) પંડક, (૨) વાતિક, (૩) કલબ. तओ णो कप्पंति मुंडावित्तए सिक्खावित्तए, ત્રણને મુંડિત કરવા, શિક્ષા આપવી, મહાવ્રતોમાં उवट्ठावित्तए, संभुज्जित्तए, संवासित्तए, तं जहा સ્થાપિત કરવા, તેમની સાથે આહાર આદિનો સંબંધ પંડ, વાતા, શીવ | રાખવો અને તેમની સાથે રહેવું અથવા તેમને સાથે રાખવા કલ્પતાં નથી, જેમ કે – -રૂા. . ૩ ૩. ૪. સુ. ૨૦૪ (૧) પંડક (૨) વાતિક (૩) કલીબર असमत्थपव्वावण-पायच्छित्त सुत्तं અસમર્થને પ્રવ્રજિત કરનારનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ૨૬ ૪૨. ને અવq Tય વા, ગાય વા, સવાસનું વા, ૧૬૪૧. જે ભિક્ષુ અયોગ્ય સ્વજનને, પરિજનને, ઉપાસકને કે अणुवासगं वा, अणलं पव्वावेइ पव्वावेंतं वा અનુપાસકને પ્રવ્રજિત કરે છે, (કરાવે છે) કરનારનું સારૂંન્નડું | અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્દઘાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૨૨, મુ. ૮૪ પ્રવજ્યા (દીસા) ના પ્રકાર : ૨ विविहविहा पव्वज्जा વિવિધ પ્રકારની પ્રવ્રજ્યા : १६४२. चउव्विहा पव्वज्जा पण्णत्ता, तं जहा ૧૬૪૨. પ્રવ્રજ્યા ચાર પ્રકારની કહી છે, જેમ કે – (૨) ફુદો પડિવદ્ધા, ૧. આ લોકના સુખની આકાંક્ષાપૂર્વક લેવામાં આવે તે પ્રવ્રજ્યા. (૨) પરોપડવં, ૨. પરલોક સંબંધી સુખની ઈચ્છાથી લેવામાં આવે તે પ્રવ્રજ્યા. (૩) દુદોસ્કોપડિવદા ૩. બંને લોકનાં સુખની ઈચ્છાથી લેવામાં આવે તે પ્રવ્રજ્યા. (૪) ગપ્પડવી | ૪, કોઈ પણ પ્રકારની કામનાથી રહિત થઈ લેવામાં આવે તે પ્રવ્રજ્યા. चउव्विहा पव्वज्जा पण्णत्ता, तं जहा ફરી પ્રવ્રજ્યાના ચાર પ્રકાર કહ્યા છે, જેમ કે - (8) પુરો ડિવદ્ધા, ૧. મનોજ્ઞ આહારાદિની પ્રાપ્તિ માટે લેવામાં આવે તે પ્રવ્રજ્યા. (૨) માગો પડવી, ૨. પરિવારની પ્રતિષ્ઠા વધારવા માટેની ઈચ્છાથી લેવામાં આવે તે પ્રવ્રજ્યા. (૩) યુગો પડવદ્ધા, ૩. ઉપરનાં બંને પ્રકારની ઈચ્છાથી લેવામાં આવે તે પ્રવ્રજ્યા. g, ૩, ૪, મુ. ૪–૨ ૨. પ્રથમ સામાન્ય નપુંસક છે, દ્વિતીય-તૃતીય વિશેષ પ્રકારના નપુંસકો છે. Jain Eદon Inતા. મેં. ૨, ૩. ૨, સે. ૨૬૬ Page #126 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६४३ (४) अप्पडिबद्धा चउव्विहा पव्वज्जा पण्णत्ता, तं जहा (૧) ઓવાય-પવના, (૨) અવાત-પવન્ના, (૩) સંગાર-પવન્ના, (૪) વિાદ-રૂ-પત્રના | चउव्विहा पव्वज्जा पण्णत्ता, तं जहा (૧) તુયાવત્તા, (૨) પુયાવત્તા, (૩) વુઞવત્તા, (૪) પરિપુયાવર્ત્તા । चउव्विहा पव्वज्जा पण्णत्ता, तं जहा (૧) ગડા, (૨) મડડ્યા, (૨) સીહવયા, (૪) સિયાડ્યા । १ (૧) વાવિયા, (ર) પરિવાવિયા, पव्वज्जाए किसी उवमा १६४३. चउव्विहा किसी पण्णत्ता, तं जहा -ઢાળ. ૩. ૪, ૩. ૪, સુ. ૧૯ (૩) નિવિતા, (૪) પરિગિવિતા । एवामेव चउव्विहा पव्वज्जा पण्णत्ता, तं जहा (૬) વાવિતા, -૨ ટાળ. ઞ. રૂ, ૩. ૨, સુ. શ્ प्रव्रज्या कृषि-उपमा दीक्षा ७ ૪. ઉપરની બંને પ્રકારની ઈચ્છાથી રહિત બની લેવામાં આવે તે પ્રવ્રજ્યા. ફરી પ્રવ્રજ્યા ચાર પ્રકારની કહી છે, જેમ કે ૧. સદ્-ગુરુઓની સેવાથી પ્રાપ્ત થનારી પ્રવ્રજ્યા. ૨. બીજાનાં કહેવાથી લેવામાં આવે તે પ્રવ્રજ્યા. ૩. પરસ્પર પ્રતિજ્ઞાબદ્ધ થવાથી લેવામાં આવે તે પ્રવ્રજ્યા. ૪. ઘર છોડીને પરદેશમાં જઈને લેવામાં આવે તે પ્રવ્રજ્યા. વળી, પ્રવ્રજ્યા ચાર પ્રકારની કહી છે, જેમ કે ૧. કષ્ટ આપીને દેવામાં આવે તે પ્રવ્રજ્યા. ૨. બીજા સ્થાને લઈ જઈને દેવામાં આવે તે પ્રવજ્યા. ૩. વાતચીત કરીને દેવામાં આવે તે પ્રવ્રજ્યા. ૪. સ્નિગ્ધ, મિષ્ટ ભોજન જમાડીને દેવામાં આવે તે પ્રવ્રજ્યા. ફરી, પ્રવ્રજ્યા ચાર પ્રકારની કહી છે, જેમ કે - ૧. નટની જેમ ધર્મકથા કહીને આજીવિકા મેળવવા માટે લેવાતી પ્રવ્રજ્યા. ૨. સુભટ સમાન બળ દર્શાવીને આજીવિકા મેળવવા લેવાતી પ્રવ્રજ્યા. = ૩. સિંહની જેમ બીજાને ભયભીત કરી આજીવિકા મેળવવા માટે લેવાતી પ્રવ્રજ્યા. ૪. શિયાળની જેમ નીચ વૃત્તિથી આજીવિકા મેળવવા માટે લેવાતી પ્રવ્રજ્યા. પ્રવ્રજ્યાને કૃષિ (ખેતી) ની ઉપમા : ૧૬૪૩. ખેતી ચાર પ્રકારની કહી છે, જેમ કે - ૧. એકવાર વાવેતર કરવામાં આવે તેવી ખેતી. ૨. ધાન્યના છોડને ઉખેડીને જેમાં ફરીથી રોપવામાં આવે તેવી ખેતી. ૩. ધાસ આદિને ઉખાડીને તૈયાર કરેલી ખેતી: ૪. ઘાસ આદિને અનેકવાર કાઢીને થનારી ખેતી. આ પ્રમાણે પ્રવ્રજ્યા પણ ચાર પ્રકારની કહી છે, જેમ કે - ૧. સામાયિકનું આરોપણ કરવામાં આવે તે, (નાની દિક્ષા) Page #127 -------------------------------------------------------------------------- ________________ ८ चरणानुयोग - २ (ર) પરિવાવિતા, (૩) વિતા, (૪) પરિĪિવિતા । पव्वज्जाए धण्णोवमा १६४४. चउव्विहा पव्वज्जा पण्णत्ता, तं जहा(૬) ધાવુંનિતમમાળા, (૨) ત્રવિરતિસમાળા, (૩) ધાવિવિશ્ર્વતમમાળા, (४) धण्णसंकड्ढित समाणा । -તાળ. ૬. ૪, ૩. ૪, સુ. ૧ मुण्डणस्सप्पगारा૬૪. પંચ મુડા પળત્તા, તં નહીં -ઢાળ ૬. ૪, ૩. ૪, મુ. રૂધ (૧) સોતિનિયમુંડે, (ર) રવિવવિયમુંડે, (૨) ધાળિવિયમુંડે, (૪) નિમિલિયમુંડે, (૬) સિયિમુંડે । पंच मुंडा पण्णत्ता, तं जहा प्रव्रज्या - धान्य उपमा (૧) જોદમુંડે, (૨) મળમુંડે, (૩) માથામુંડે, (૪) હોમમુંડે, (બ) સરમુંડે । दस पव्वज्जा पगारा ૨૬૪૬. સવિા પવ્વના પાત્તા, તં નહીં (૧) છવા, (ર) રોસા, (૩) પરિનુળા, (૪) સુવિખા, (૧) પડિસ્તુતા ચેવ, -તાળ. . ૬, ૩. ૩, સુ. ૪૪રૂ (૨-૩) (૬) સાળિયા (૭) રોિિળયા, (૮) માહિતા, (૬) દેવસળત્તી, (૧૦) વચ્છાનુધિયા | -તાળ. અ. ૨૦, સુ. ૭૨ सूत्र १६४४-४६ ૨. મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે તે, (મોટી દીક્ષા) ૩. એક જ વાર અતિચારોની આલોચનાથી આવેલી દીક્ષા. ૪. વારંવાર અતિચારોની આલોચનાથી આવેલી દીક્ષા. પ્રવ્રજ્યાને ધાન્યની ઉપમા : ૧૬૪૪. પ્રવ્રજ્યા ચાર પ્રકારની કહી છે, જેમ કે ૧. ખળામાં સાફ કરીને રાખેલી ધાન્યરાશી જેવી નિર્દોષ પ્રવ્રજ્યા. ૨. સાફ કરેલ પરન્તુ ખળામાં વિખરાયેલ અનાજની જેમ અલ્પ અતિચારવાળી પ્રવ્રજ્યા. ૩. ખળામાં બળદો દ્વારા કચરાયેલા ધાન્યની જેમ ઘણા અતિચારવાળી પ્રવ્રજ્યા. ૪. ખેતરમાંથી કાપીને ખળામાં લાવેલા ધાન્યની જેમ ઘણા અતિચારવાળી પ્રવ્રજ્યા. મુંડનના પ્રકાર : ૧૬૪૫. મુંડના પાંચ પ્રકાર કહ્યા છે, જેમ કે (૧) શ્રોત્રન્દ્રિય મુંડ, (૨) ચક્ષુરિન્દ્રિય મુંડ, (૩) ઘ્રાણેન્દ્રિય મુંડ, (૪) ૨સનેન્દ્રિય મુંડ, (૫) સ્પર્શેન્દ્રિય મુંડ. ફરી, મુંડના પાંચ પ્રકાર કહ્યા છે, જેમ કે (૧) ક્રોધ મુંડ, (૨) માનમુંડ, (૩) માયામુંડ, (૪) લોભમુંડ, (૫) શિરોમંડ. પ્રવજ્યાના દસ પ્રકાર : ૧૬૪૬. દસ પ્રકારથી પ્રવ્રજ્યા લેવામાં આવે છે, જેમ કે - (૧) પોતાની ઈચ્છાથી, (૨)રોષથી, (૩)દરિદ્રતાથી, (૪) સ્વપ્નનાં નિમિત્તથી, (૫) પહેલાં કરેલ પ્રતિજ્ઞાના કારણથી, (૬) પૂર્વજન્મના સ્મરણથી, (૭) રોગનાં નિમિત્તથી, (૮) અનાદરના કારણથી, (૯) દેવકૃત પ્રતિબોધથી, અને (૧૦) દીક્ષિત બનતા પુત્રના નિમિત્તથી લેવામાં આવતી પ્રવ્રજ્યા. Page #128 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६४७-४९ दुःख-अन्तकरण-प्रव्रज्या दीक्षा ९ ગુiતી પધ્વજ્ઞા દુઃખનો અંત કરનારી પ્રવ્રજ્યા : ૬૪૭. સુબેદ ને પામી , માં યુદ્ધહિં સિય | ૧૬૪૭. તમે એકાગ્ર મનથી જ્ઞાનીઓએ ઉપદેશેલો માર્ગ મારી जमायरन्तो भिक्खू दुक्खाणन्तकरो भवे ।। પાસેથી સાંભળો, જેનું આચરણ કરીને ભિક્ષુ દુઃખોનો નાશ કરે છે. गिहवासं परिच्चज्ज, पव्वज्जा मासिओ मणी । ગૃહવાસનો પરિત્યાગ કરીને પ્રવ્રજિત થયેલ મુનિ इमे संगे वियाणिज्जा, जेहिं सज्जन्ति गाणवा ।। એવા યોગોને જાણે જેમાં માણસો આસક્ત થાય છે. –૩૪ . ર૧, ગા. ૬-૨ ઉપસ્થાપના વિધિ - નિષેધ - ૩ उवट्ठावणं कालमाणं વડી દીક્ષા આપવાનો કાળ પ્રમાણ : १६४८. तओ सेहभूमिओ पण्णत्ताओ, ૧૬૪૮. નવદીક્ષિત શિષ્યની ત્રણ શૈક્ષ ભૂમિઓ કહી છે, તં નહીં- (૨) સત્ત-રાડિયા, (૨) રામસિયા, જેમ કે - (૧) સાત રાત્રિ દિવસ, (૨) ચાર માસ, (૩) છમ્મસિયા | (૩) છ માસ. छम्मासिया उक्कोसिया । છ માસમાં જેને આરોપિત કરાય છે તે ઉત્કૃષ્ટ चाउम्मासिया मज्झमिया । ચાર માસમાં જ જેને આરોપિત કરાય છે તે મધ્યમ सत्त-राइंदिया जहन्निया ।२ સાત દિન રાતમાં જ જેને આરોપિત કરાય છે તે –વવું. ૩. ૨૦, સુ. ૨૬ જઘન્ય. उवट्ठावण विहाणाई ઉપસ્થાપનનાં વિધાનાદિ : ૨૬૪૬. મારિય-૩વજ્ઞાણ સરમા પૂર્વ વડા પંવરીયામો ૧૬૪૯. આચાર્ય અથવા ઉપાધ્યાયનાં સ્મરણમાં હોવા છતાં कप्पागं भिक्खु नो उवट्ठावेइ, कप्पाए, अत्थियाई से પણ વડી દીક્ષાને યોગ્ય ભિક્ષને ચારપાંચ રાત પછી केइ माणणिज्जे कप्पाए, नत्थि से केइ छए वा, પણ વડી દીક્ષામાં ઉપસ્થાપિત ન કરે. તે સમયે જો પરિહારે વા | તે નવદીક્ષિતના કોઈ પૂજ્ય પુરુષની વડી દીક્ષા થવામાં વાર હોય તો તેને દીક્ષા છેદ અથવા તપ રૂપ કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. णत्थियाई से केइ माणणिज्जे कप्पाए, से सन्तरा જો તે નવદીક્ષિતના વડી દીક્ષા લેવા યોગ્ય કોઈ પૂજ્ય छए वा परिहारे वा । પુરુષ ન હોય તો તેને તે ચાર પાંચ રાત્રિ ઉલ્લંઘન કરવાનું છેદ અથવા તપ રૂપ પ્રાયશ્ચિત્ત આવે છે. आयरिय-उवज्झाए असरमाणे परं चउरायाओ આચાર્ય અથવા ઉપાધ્યાયની સ્મૃતિમાં ન રહેવાથી पंचरायाओ वा कप्पागं भिक्खु नो उवट्ठावेइ, कप्पाए, વડી દીક્ષાને યોગ્ય ભિક્ષને ચાર-પાંચ રાત પછી પણ अत्थियाइं से केइ माणणिज्जे कप्पाए, नत्थि से વડી દીક્ષામાં ઉપસ્થાપિત ન કરે, તે સમયે જો ત્યાં તે केइ छए वा, परिहारे वा । નવદીક્ષિતના કોઈ પૂજ્ય પુરુષની વડી દીક્ષા થવામાં વાર હોય તો તેને દીક્ષા છેદ અથવા તપરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. ૧. આ ગાથાઓની પહેલાંની ગાથાઓ મહાવ્રતોની સાથે જોડાયેલી છે માટે માનવની આસક્તિ માટે "સંગ” ના પ્રકાર ત્યાંથી જાણી લેવા. ૨. વાગે એ. , ૩. ૨, . ૨૬૭ (૨) Page #129 -------------------------------------------------------------------------- ________________ १० चरणानुयोग-२ उपस्थापना-योग्य सूत्र १६५०-५१ णत्थियाई से केइ माणणिज्जे कप्पाए, से संतरा छेए જો તે નવદીક્ષિતના વડી દીક્ષા લેવા યોગ્ય કોઈ પૂજ્ય વા, પરિહારે વા | પુરુષ ન હોય તો તેને તે ચાર, પાંચ રાત્રિ ઉલ્લંઘન કરવાનું છેદ અથવા તપ રૂપ પ્રાયશ્ચિત્ત આવે છે. आयरिय-उवज्झाए सरमाणे वा, असरमाणे वा परं આચાર્ય અથવા ઉપાધ્યાયને સ્મૃતિમાં રહેવા છતાં दसराय कप्पाओ कप्पागं भिक्खु नो उवट्ठावेइ कप्पाए, અથવા સ્મૃતિમાં ન રહેવાથી વડી દીક્ષાને યોગ્ય अत्थियाई से केइ माणणिज्जे कप्पाए, नत्थि से ભિક્ષને દસ દિવસ પછી પણ વડી દીક્ષામાં केई छेए वा, परिहारे वा । ઉપસ્થાપિત ન કરે. તે સમયે જો તે નવદીક્ષિતના કોઈ પૂજ્ય પુરુષની વડી દીક્ષા થવામાં વાર હોય તો તેને દીક્ષા છેદ અથવા તપ રૂપ પ્રાયશ્ચિત્ત આવતું નથી. णत्थियाई से केइ माणणिज्जे कप्पाए, संवच्छरं तस्स જો તે નવદીક્ષિતના વડી દીક્ષાને યોગ્ય કોઈ પૂજ્ય तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा-जाव- પુરુષ ન હોય તો તેને તે દસ રાત્રિનું ઉલ્લંઘન કરવામાં गणावच्छेइयत्तं वा उद्दिसित्तए ।। કારણે એક વર્ષ સુધી આચાર્ય યાવત ગણાવચ્છેદક પદ પર રહેવું કલ્પતું નથી. –વવ. ૩. ૪, . ૧–૧૭ उवट्ठावण जोग्गा વડી દીક્ષા માટે યોગ્ય : ૨૬૬૦. પૂર્વાવવIT નીવે દ૬ નો નિહિં TUM | ૧૬૫૦. જે જિન-પ્રજ્ઞપ્ત પૃથ્વીકાયિક જીવોમાં (જીવ છે તે अभिगयपुण्ण पावो, सो हु उवट्ठावणे जोग्गो ।। પ્રકારની) શ્રદ્ધા રાખે છે અને પુન્ય અને પાપને જાણે છે, તે વડી દીક્ષાને યોગ્ય છે. आउक्काइए जीवे, सद्दहइ जो जिणेहिं पण्णत्ते । જે જિન-પ્રજ્ઞપ્ત અપુકાયિક જીવોમાં શ્રદ્ધા રાખે છે अभिगयपुण्ण-पावो, सो हु उवट्ठावणे जोग्गो ।। અને પુન્ય અને પાપને જાણે છે, તે વડી દીક્ષાને યોગ્ય છે. तेउक्काइए जीवे, सद्दहइ जो जिणेहिं पण्णत्ते । अभिगयपुण्ण-पावो, सो हु उवट्ठावणे जोग्गो ।। જે જિન-પ્રજ્ઞપ્ત તેજસ્કાયિક જીવોમાં શ્રદ્ધા રાખે છે તથા પુન્ય પાપને જાણે છે, તે વડી દીક્ષાને યોગ્ય છે. वाउक्काइए जीवे, सद्दहइ जो जिणेहिं पण्णत्ते । જે જિન-પ્રજ્ઞપ્ત વાયુકાયિક જીવોમાં શ્રદ્ધા રાખે છે अभिगयपुण्ण-पावो सो हु उवट्ठावणे जोग्गो ।। અને પુન્ય પાપને જાણે છે, તે વડી દીક્ષાને યોગ્ય છે. वणस्सइकाइए जीवे, सद्दहइ जो जिणेहिं पण्णत्ते । જે જિન-પ્રજ્ઞપ્ત વનસ્પતિકાયિક જીવોમાં શ્રદ્ધા રાખે अभिगयपुण्ण-पावो, सो हु उवट्ठावणे जोग्गो ।। છે અને પુન્ય પાપને જાણે છે, તે વડી દીક્ષાને યોગ્ય છે. तसकाइए जीवे, सद्दहइ जो जिणेहिं पण्णत्ते । જે જિન-પ્રજ્ઞપ્ત ત્રસકાયિક જીવોમાં શ્રદ્ધા રાખે છે अभिगयपुण्ण-पावो, सो हु उवट्ठावणे जोग्गो ।।" અને અન્ય પાપને જાણે છે, તે વડી દીક્ષાને યોગ્ય છે. -ઢસ ષ. ૪, ૫, ૭-૬ર उवट्ठावणा अजोग्गा - વડી દીક્ષા માટે અયોગ્ય ૬૬. પુવિવારૂપ નીવે, ન સદંડ નો નિufé Tuઇત્તે | ૧૬૫૧. જે જિન- પ્રજ્ઞપ્ત પૃથ્વીકાયિક જીવોમાં (જીવ છે તે अणभिगयपुण्ण-पावो, ण सो उवट्ठावणा जोग्गो ।। પ્રકારની) શ્રદ્ધા રાખતા નથી અને પુન્ય પાપને જાણતા નથી, તે વડી દીક્ષાને અયોગ્ય છે. ૧. ઉપરોક્ત ગાથાઓ મહાવીર વિદ્યાલયની પ્રતિમાં છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६५२-५४ आउक्काइए जीवे, ण सद्दहइ जो जिणेहिं पण्णत्ते । अभिगयपुण्ण- पावो, ण सो उवट्ठावणा जोग्गो ।। ते उक्काइए जीवे, ण सद्दहइ जो जिणेहिं पण्णत्ते । अभिगयपुण्ण - पावो, ण सो उवट्ठावणा जोग्गो ।। अयोग्य उपस्थापना : प्रायश्चित्त सूत्र वाउक्काइए जीवे, ण सद्दहइ जो जिणेहिं पण्णत्ते । अभिगयपुण-पावो, ण सो उवट्ठावणा जोग्गो ।। वणस्सइकाइए जीवे, ण सद्दहइ जो जिणेहिं पण्णत्ते । अभिगयपुण्ण-पावो, ण सो उवट्ठावणा जोग्गो ।। तसकाइए जीवे, ण सद्दहइ जो जिणेहिं पण्णत्ते । अणभिगयपुण्ण-पावो, ण सो उवट्ठावणा जोग्गो ।। -સ. ગ. ૪, II. - अजोग्गस्स उवट्ठावण पायच्छित्त सुत्तं૬ર. ને મિલ્લૂ ગાયનું વા, ઝળાયાં વા, ડવામાં વા, अणुवासगं वा अणलं उवट्ठावेइ उवट्ठावेंतं वा સાપ્નર | तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । संजम सरूवं १६५३. एगओ विरइं कुज्जा, एगओ य पवत्तणं । असंजमे नियत्तिं च संजमे य पवत्तणं ।। संयमी जीवन ११ જે જિન-પ્રજ્ઞપ્ત અાયિક જીવોમાં શ્રદ્ધા રાખતા નથી અને પુન્ય પાપને જાણતા નથી, તે વડી દીક્ષાને અયોગ્ય છે. -૩ત્ત. મ. ૪, ૨. ૨ संजमस्स महत्तं१६५४. मासे मासे तु जो बालो, कुस्सग्गेणं तु भुंजए । न सो सुअक्खायधम्मस्स, कलं अग्घइ सोलसिं ।। -૩ત્ત. ઞ. ૬, . ૪૪ જે જિન-પ્રજ્ઞપ્ત તેજસ્કાયિક જીવોમાં શ્રદ્ધા રાખતા નથી તથા પુન્ય પાપને જાણતા નથી, તે વડી દીક્ષાને અયોગ્ય છે. જે જિન-પ્રજ્ઞપ્ત વાયુકાયિક જીવોમાં શ્રદ્ધા રાખતા નથી તથા પુન્ય પાપને જાણતા નથી તે વડી દીક્ષાને અયોગ્ય છે. જે જિન- પ્રજ્ઞપ્ત વનસ્પતિકાયિક જીવોમાં શ્રદ્ધા રાખતા નથી તથા પુન્ય પાપને જાણતા નથી, તે વડી દીક્ષાને અયોગ્ય છે. -નિ. ૩. o, સુ. ૮૧ (૨) સંયમી જીવન ઃ સંયમનું સ્વરૂપ - ૧ જે જિન-પ્રજ્ઞપ્ત ત્રસકાયિક જીવોમાં શ્રદ્ધા રાખતા નથી તથા પુન્ય પાપને જાણતા નથી, તે વડી દીક્ષાને અયોગ્ય છે. અયોગ્ય ને વડીદીક્ષા આપવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ઃ ૧૬૫૨. જે ભિક્ષુ અયોગ્ય સ્વજનને, પરિજનને, ઉપાસકને કે અનુપાસકને વડી દીક્ષા આપે છે, (અપાવે છે) આપનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક અનુદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. સંયમનું સ્વરૂપ : ૧૬૫૩. સાધકે એક સ્થાનથી નિવૃત્તિ અને એક સ્થાનમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. અર્થાત્ અસંયમમાં નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. સંયમનું મહત્ત્વ : ૧૬૫૪, બાળ-સાધક (અજ્ઞાની ઉગ્ર તપસ્વી) માસ-માસના ઉપવાસ કરે અને પારણે સોયની અણી પર રહે એટલો જ ખોરાક લે તો પણ સર્વજ્ઞ પ્રજ્ઞપ્ત ચારિત્રધર્મની સોળમી કળા (અંશ) ને પણ તે પામી શકતો નથી. Page #131 -------------------------------------------------------------------------- ________________ १२ चरणानुयोग-२ पंच प्रकार चारित्र-परिभाषा सूत्र १६५५-५७ સંચમનાં પ્રકાર – ૨ पंच चरित्ता, चरित्त-परिभासा य પાંચ પ્રકારનાં ચારિત્ર અને તેની પરિભાષા : १६५५. सामाइयत्थ पढम, छेओवट्ठावणं भवे बीयं । १७५५. (यारित्र पांय प्रा२न छ-) परिहारविसुद्धीयं, सुहुमं तह संपरायं च ।। (१) पडेj सामायि, (२) बी छटोवस्थापनीय, अकसायं अहक्खायं, छउमत्थस्स जिणस्स वा । (3)त्री परि६२ विशुद्धि, (४) योधुं सूक्ष्म संपराय, एयं चयरित्तकर, चारित्तं होइ आहियं ।। (૫) પાંચમું યથાવાત ચારિત્ર, જે સર્વથા કપાય રહિત હોય છે. તે છમસ્થ અને કેવલી બન્નેને હોય -उत्त. अ. २८, गा. ३२-३३ छ. साबध यास्त्रि भनां संययने रित (पाली) કરે છે, તેથી તેમને ચારિત્ર કહે છે. छव्विहा कप्पट्टिती છ પ્રકારની કલ્પસ્થિતિ : १६५६. छव्विहा कप्पट्टिती पण्णत्ता, तं जहा १६५७. ४८पनी स्थिति ७ ५७५२नी ४ी छ, ४ 3 - (१) सामाइयसंजयकप्पद्विती, १. सामायिक उपस्थिति (भयाहामो), (२) छेओवट्ठावणियसंजयकप्पद्विती, २. छोपस्थापनीय उपस्थिति, (३) णिव्विसमाण कप्पद्विती, 3. निर्विशमान उपस्थिति, (४) णिव्विट्ठकाइय कप्पट्टिती, ४. निविष्ट उपस्थिति, (५) जिणकप्पट्टिती, ૫. જિન કલ્પસ્થિતિ અને (६) थेरकप्पट्टिती। - कप्प. उ. ६, सु. २० 5. स्थविर उपस्थिति. संयमभेयप्पभेया - संयमन मेह-प्रमेह : १६५७. दुविहे संजमे पन्नत्ते, तं जहा १९५७. संयमनार मा छ, भ(१) सरागसंजमे चेव (२) वीयरागसंजमे चेव । १. स२॥२॥ संयम मने. २. वात२। संयम. __सरागसंजमे दुविहे पन्नत्ते, तं जहा સરાગ સંયમના બે પ્રકાર કહ્યા, જેમ કે(१) सुहुमसंपरायसरागसंजमे चेव, ૧. સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમ અને (२) बादरसंपरायसरागसंजमे चेव । २. पा६२ सं५२राय सग संयम. सुहुमसंपरायसरागसंजमे दुविहे पन्नत्ते, तं जहा- . સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમના બે પ્રકાર કહ્યા छ, भ(१) पढम-समय सुहुम-संपराय-सराग-संजमे चेव, ૧. પ્રથમ સમય સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમ અને (२) अपढम-समय-सुहुम-संपराय-सराग-संजमे ૨. અપ્રથમ સમય સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમ. चेव । अहवा (१) चरिमसमयसुहुमसंपरायसरागसंजमे चेव, અથવા ૧. ચરમ સમય સૂક્ષ્મ સંપરાય રાગ (२) अचरिमसमयसुहुमसंपरायसराग संजमे चेव ।। સંયમ અને ૨. અચરમ સમય સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમ. १. ठाणं, अ. ६, सु. ५३० Page #132 -------------------------------------------------------------------------- ________________ संयमी जीवन १३ सूत्र १६५७ संयम भेद-प्रभेद अहवा - सुहुमसंपरायसरागसंजमे दुविहे पन्नते, तं जहा(૨) વિકસમાણ વેવ, (૨) વિસુજ્ઞમાગ વેવ | बादरसंपरायसरागसंजमे दविहे पन्नत्ते, तं जहा અથવા - સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમના બે પ્રકાર કહ્યા છે, જેમ કે - ૧. સંકિલશ્યમાન સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમ અને ૨. વિશુધ્યમાન સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમ. બાદર સંપરાય સરાગ સંયમના બે પ્રકાર કહ્યા છે, જેમ કે૧. પ્રથમ સમય બાદર સંપરાય સરાગ સંયમ અને ૨. અપ્રથમ સમય બાદર સંપરાય સરાગ સંયમ. અથવા-૧. ચરમ સમય બાદર સંપરાય સરાગ સંયમ અને ૨. અચરમ સમય બાદર સંપરાય સરાગ સંયમ. અથવા - બાદર સંપરાય સરાગ સંયમના બે પ્રકાર કહ્યા છે, જેમ કે - (१) पढमसमयबादरसंपरायसरागसंजमे चेव, (२) अपढमसमयबादरसंपरायसरागसंजमे चेव । અઠ્ઠા – (૨) રિમ–સમયે–વીર–સંપર-સા'Iસંગને વેવ, (૨) ગરિમ–સમય–વાર–સંપરसराग-संजमे चेव । अहवा - बायरसंपरायसरागसंजमे दुविहे पन्नत्ते, तं जहा(૨) વિવાતિ વેવ, (૨) કપડવાતિ વેવ | ___ वीयरागसंजमे दुविहे पण्णत्ते, तं जहा(१) उवसंतकसाय वीयरागसंजमे चेव, (२) खीणकसायवीयरागसंजमे चेव । उवसंतकसायवीयरागसंजमे दुविहे पण्णत्ते, तं जहा(१) पढमसमयउवसंतकसायवीयरागसंजमे चेव, (२) अपढमसमयउवसंतकसायवीयरागसंजमे चेव । अहवा - (१) चरिमसमयउवसंतकसायवीयरागसंजमे चेव, (२) अचरिमसमय उवसंतसायवीयरागसंजमे વેવ | ૧. પ્રતિપાત બાદર સંપરાય સરાગ સંયમ અને ૨. અપ્રતિપાતી બાદર સં૫રાય સરાગ સંયમ. વીતરાગ સંયમ બે પ્રકારના કહ્યા છે, જેમ કે – ૧. ઉપશાન્ત કષાય વીતરાગ સંયમ અને ૨. ક્ષીણ કષાય વીતરાગ સંયમ. ઉપશાન્ત કષાય વીતરાગ સંયમના બે પ્રકાર કહ્યા છે, જેમ કે - ૧. પ્રથમ સમય ઉપશાંત કપાય વીતરાગ સંયમ અને ૨. અપ્રથમ સમય ઉપશાંત કપાય વીતરાગ સંયમ. અથવા - ૧ ચરમ સમય ઉપશાંત કષાય વીતરાગ સંયમ અને ૨. અચરમ સમય ઉપશાંત કષાય વીતરાગ સંયમ. खीणकसायवीयरागसंजमे दुविहे पन्नत्ते, तं जहा(૨) છ૩મસ્થીળસાયવીયરી /સંગને વેવ, (૨) વgિીળસાયવયરી સંગમે રેવ | छउमत्थ-खीण-कसाय-वीयराग-संजमे दुविहे પUત્તે, નહીં(१) सयंबुद्धछउमत्थखीणकसायवीयरागसंजमे વેવ, ક્ષીણકષાય વીતરાગ સંયમનાં બે પ્રકાર કહ્યા છે, જેમ કે - ૧. છમસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ અને ૨. કેવલી ક્ષીણકષાય વીતરાગ સંયમ. છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમના બે પ્રકાર કહ્યા છે, જેમ કે - ૧. સ્વયંબુદ્ધ- છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ અને Page #133 -------------------------------------------------------------------------- ________________ १४ चरणानुयोग-२ संयम-भेद-प्रभेद सूत्र १६५७ (२) बुद्धबोहियछउमत्थखीणकसाय वीयरागसंजमे ૨. બુદ્ધબોધિત-છદ્મસ્થ-ક્ષણિકષાય વીતરાગ चेव । संयम.. संयबुद्धछउमत्थखीणकसायवीयरागसंजमे दुविहे સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમના બે पण्णत्ते, तं जहा ५२. त्या छ, ठेभ: - (१) पढमसमयसयंबुद्धछउमत्थखीणकसायवीय- (૧) પ્રથમ સમય સ્વયંબદ્ધ છદ્મસ્થ ક્ષીણકપાય रागसंजमे चेव, (२) अपढमसमयसयंबुद्धछउमत्थ વીતરાગસંયમ અને (૨) અપ્રથમ સમય સ્વયંબુદ્ધ खीणकसायवीयरागसंजमे चेव । છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ. अहवा-(१) चरिमसमयसयंबुद्धछउमत्थखीणकसाय- अथवा - (१) य२मसमय स्वयंसुद्ध छभस्थ क्षीवीयरागसंजमे चेव, કષાય વીતરાગ-સંયમ અને (२) अचरिमसमयसयंबुद्धछउमत्थखीणकसायवीय- (૨) અચરમસમય સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય रागसंजमे चेव । वीतराग-संयम. बुद्धबोहियछउमत्थखीणकसायवीयरागसंजमे दुविहे બુદ્ધ બોધિત છદ્મસ્થ-ક્ષીણકષાય વીતરાગ સંયમના पण्णत्ते, तं जहा अप्रहार हा छ,भ - (१) पढमसमयबुद्धबोहियछउमत्थखीणकसायवीय- (૧) પ્રથમ સમય બુદ્ધબોધિત છદ્મસ્થ-ક્ષીણકષાય रागसंजमे चेव, વીતરાગ-સંયમ અને (२) अपढमसमयबुद्धबोहियछउमत्थखीणकसाय- (૨) અપ્રથમ સમય બુદ્ધબોધિત છદ્મસ્થ-ક્ષીણકપાય वीयरागसंजमे चेव । वीतराग-संयम. अहवा- (१) चरिमसमयबुद्धबोहियछउमत्थखीण અથવા- (૧) ચરમ સમય બુદ્ધ બોધિત છદ્મસ્થ कसायवीयराग संजमे चेव, ક્ષીણકષાય વીતરાગ-સંયમ અને (२) अचरिमसमयबुद्धबोहियछउमत्थखीणकसाय (૨) અચરમ સમય બુદ્ધ બોધિત છદ્મસ્થ ક્ષીણ કપાય वीयरागसंजमे चेव । वीतराग-संयम. केवलिखीणकसायवीयरागसंजमे दुविहे पण्णत्ते, કેવલી ક્ષીણકષાય વીતરાગ-સંયમના બે પ્રકાર કહ્યા तं जहा - छ, भ(१) सजोगिकेवलिखीणकसायवीयरागसंजमे चेव, (૧) સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ-સંયમ અને (२) अजोगिकेवलिखीणकसायवीयरागसंजमे चेव । (२) अयोगी उसी क्षी पाय वीतराग-संयम. सजोगिकेवलिखीणकसायवीयरागसंजमे दुविहे पन्नते, સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ સંયમના બે પ્રકાર तं जहा छया छ,भ3(१) पढमसमयसजोगिकेवलिखीणकसायवीयरागसंजमे (૧) પ્રથમ સમય સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ સંયમ અને (२) अपढमसमयसजोगिकेवलिखीणकसायवीयराग- (૨) અપ્રથમ સમય સયોગી કેવલી-ક્ષીણકષાય संजमे चेव । વીતરાગ સંયમ. अहवा – (१) चरिमसमयसजोगिकेवलिखीणकसाय- અથવા - (૧) ચરમ સમય સયોગી કેવલી ક્ષીણકષાય वीयराग संजमे चेव, વીતરાગ સંયમ અને (२) अचरिमसमयसजोगिकेवलिखीणकसायवीयराग (૨) અચરમ સમય સયોગી કેવલી ક્ષીણકષાય संजमे चेव । વીતરાગ સંયમ. चेव, Page #134 -------------------------------------------------------------------------- ________________ सूत्र संयमी जीवन १५ १६५८ संयम प्रकार अजोगिकेवलिखीणकसायवीयरागसंजमे दुविहे पन्नत्ते, तं जहा (१) पढमसमयअजोगिकेवलिखीणकसायवीयरागसंजमे चेव, (२) अपढमसमयअजोगिकेवलीखीणकसायवीयरागसंजमे चेव । अहवा - (१) चरिमसमयअजोगिकेवलिखीणकसायवीयरागसंजमे चेव, (२) अचरिमसमयअजोगिकेवलिखीणकसायवीयरागसंजमे चेव । અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ સંયમનાં બે પ્રકાર या छे, भ3(૧) પ્રથમ સમય અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ સંયમ અને (૨) અપ્રથમ સમય અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ સંયમ. અથવા - (૧) ચરમ સમય અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ સંયમ અને (૨) અચરમ સમય અયોગી કેવલી ક્ષીણ કપાય વીતરાગ સંયમ. -ठाणं अ. २, उ. १, सु. ६२ चउव्विहे संजमे पण्णत्ते, तं जहा (१) मणसंजमे, (२) वइसंजमे, (३) कायसंजमे, (४) उवगरणसंजमे । સંયમના ચાર પ્રકાર કહ્યા છે, જેમકે १. मन-संयम, २. वा-संयम, 3. आय-संयम भने ४. ७५४२९१-संयम. चउव्विहे चियाए पण्णत्ते, तं जहा (१) मणचियाए, (२) वइचियाए, (३) कायचियाए, (४) उवगरणचियाए । त्यागना या२ ५७१२ हा छ, म: १. मन-त्या, २. पाइ-त्या, 3. आय-त्या भने ४.७५४२५-त्या. चउव्विहा अकिंचणता पण्णत्ता, तं जहा (१) मणअकिंचणता, (२) वइअकिंचणता, (३) कायअकिंचणता, (४) उवगरणअकिंचणता । -ठाणं. अ. ४, उ. २, सु. ३१० (१-३) અકિંચનતાના ચાર પ્રકાર કહ્યા છે, જેમકે १. मन-मयिनता, २. पा- यनता, 3. आय- यनता भने ४.645२५-अडिंयनता. संयमप्पगारा१६५८. सत्तरसविहे संजमे पण्णत्ते, तं जहा (१) पुढवीकायसंजमे, (२) आउकायसंजमे, (३) तेउकायसंजमे, (४) वाउकायसंजमे, (५) वणस्सइकायसंजमे, (६) बेइंदियसंजमे, (७) तेइंदियसंजमे, (८) चउरिंदियसंजमे, (९) पचिंदियसंजमे, (१०) अजीवकायसंजमे, સંયમના પ્રકાર : ૧૬૫૮. સંયમ સત્તર પ્રકારના કહ્યા છે, જેમ કે - १. पृथ्वीय संयम, २. अ५१य संयम, 3. ते४-४ाय संयम, ४. वायुय संयम, ५. वनस्पतिय संयम, . न्द्रिय संयम, ७. तन्द्रिय संयम, ८. यौन्द्रिय संयम, ८. पंथेन्द्रिय संयम, १०. 40451य संयम, १. ठाणं अ. ८,सु. ६४७ Page #135 -------------------------------------------------------------------------- ________________ १६ चरणानुयोग -: -૨ (૧૨) પેહાસંનમે, (૧૨) ઉપેાસંનમે, (૧૨) અવહટુસંગમે, (૧૪) પમળાસંનમે, (૬) વસંગમે, (૧) મળસંગમે, (૭) ાયસંનમે । असंयमप्पगारा १६५९. सत्तरसविहे असंजमे पण्णत्ते, तं जहा (૧) પુવીગયઞસંગમે, (૨) આડાયઞસંગમે, (૨) તેડાયઞસંગમે, (४) वाउकाय असंजमे, (૬) વળસ્કાયઞસંગમે, (૬) વેલિયઞસંનમે, (૭) તેયિત્રસંનમે, (૧) વિડિયઞસંનમે, (૧૦) અનીવાયગસંનમે, (૨) પેહાપ્રસંનમે, (૧૩) અવર્ટુગસંનમે, (૪) અપ્પમન્નામસંનમે, (૧) મળઞસંનમે, (૬) વઞસંનમે, असंयम प्रकार -સમ. સ. ૭, સુ. રૈ (૮) ધરિંદ્રિયસમંનમે, (૨) ઉપેાઞસંનમે, (૭) જાયઅસંનમે 1 વ્રુત્તિસ-II ૬૬૦. પંચવિષે અમનમે પત્તે, તં નહીં (૧) સામાયસંનમે, (૨) છેવોવટ્ઠાવળિયસંનમે, (૩) પરિહારવિસુદ્ધિયસંનમે, (૪) સુહુનસંપરાતંનમે, (૯) અનવાયરિત્તસંનમે ! -સમ. સ. ૧૭, મુ. o -ઢાળ ઞ. ૧, ૩. ૨, સુ. ૪૨૮ सूत्र १६५९-६० પ્રેક્ષા સંયમ, (દરેક પ્રવૃત્તિ સંભાળીને કરવી) ૧૨. ઉપેક્ષા સંયમ, (અસંયમમાં પ્રવૃત્તિ કરનાર પ્રતિ ઉપેક્ષા ભાવ રાખવો) ૧૧. ૧૩. અપહૃત્ય સંયમ, (ઉચ્ચાર પ્રશ્રવણ આદિ વિધિયુક્ત પરઠવવા) ૧૪. પ્રમાર્જના સંયમ, ૧૬. વચન સંયમ, અસંયમના પ્રકાર : ૧૬૫૯. અસંયમ સત્તર પ્રકારના કહ્યા છે, જેમકે ૧. પૃથ્વીકાય અસંયમ, ૨. અકાય અસંયમ, ૩. તેજસ્કાય અસંયમ, ૪. ૫. ૬. ૭. ૯. વાયુકાય અસંયમ, વનસ્પતિકાય અસંયમ, ૧૦. અજીવકાય અસંયમ, ૧૧. પ્રેક્ષા અસંયમ, ૧૫. મનઃસંયમ, ૧૭. કાય સંયમ. બેઈન્દ્રિય અસંયમ, તેઈન્દ્રિય અસંયમ, ૮. ચૌઈન્દ્રિય અસંયમ, પંચેન્દ્રિય અસંયમ, ૧૩. અપહૃત્ય અસંયમ, ૧૪. અપ્રમાર્જના અસંયમ, ૧૫. મનઃ અસંયમ, ૧૬. વચન અસંયમ, ૧૨. ઉપેક્ષા અસંયમ, ૧૭. કાય અસંયમ. ચારિત્રના પ્રકાર : ૧૬૬૦. ચારિત્ર (સંયમ)ના પાંચ પ્રકાર છે, જેમકે - ૧. સામાયિક સંયમ, ૨. છેદોપસ્થાપનીય સંયમ, ૩. પરિહાર વિશુદ્ધિક સંયમ, ૪. સૂક્ષ્મ સંપરાય સંયમ અને ૫. યથાખ્યાત ચરિત્ર સંયમ. Page #136 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६६१ समारंभ-असमारंभ द्वारा संयम-असंयम प्रकार संयमी जीवन १७ समारंभ-असमारंभेण संयम असंयमप्पगारा સમારંભ-અસમારંભથી સંયમ અસંયમના પ્રકાર : १६६१. एगिदिया णं जीवा असमारंभमाणस्स पंचविहे संजमे १६६१. मेन्द्रिय योनो असमान २तो ® पाय कज्जति, तं जहा प्रारनी संयम ४३छ,भ(१) पुढविकाइयसंजमे, (२) आउकाइयसंजमे, १. पृथ्वीय संयम, २. अाय संयम, (३) तेउकाइयसंजमे, (४) वाउकाइयसंजमे, 3. ते४७य संयम, ४. वायुय संयम भने (५) वणस्सइकाइयसंजमे । ૫. વનસ્પતિકાય સંયમ. एगिदिया णं जीवा समारंभमाणस्स पंचविहे असंजमे એકેન્દ્રિય જીવોનો સમારંભ કરતો જીવ પાંચ પ્રકારનો कज्जति, तं जहा मसंयम २ छ, भ3(१) पुढविकाइयअसंजमे, (२) आउकाइयअसंजमे, १. पृथ्वीय असंयम, २. सपाय असंयम, (३) तेउकाइयअसंजमे, (४) वाउकाइयअसंजमे, 3. ते४ाय मसंयम, ४. वायुडायमसंयम भने (५) वणस्सइकाइयअसंजमे । ४. वनस्पतिय संयम, -ठाणं. अ. ५, उ. २, सु. ४२९ बेइंदिया णं जीवा असमारंभमाणस्स चउव्विहे संजमे બેઈન્દ્રિય જીવોનો આરંભ નહીં કરનારનો ચાર कज्जति, तं जहा अरनो संयम होय छे.भ(१) जिब्भामयातो सोक्खातो अववरोवित्ता भवइ, ૧. રસમય સુખનો વિયોગ ન કરવાથી, (२) जिब्भामएणं दुक्खेणं असंजोगित्ता भवइ, २. २समय :मनो संयोन ४२वाथी, (३) फासामयातो सोक्खातो अववरोवेत्ता भवइ, ૩. સ્પર્શમય સુખનો વિયોગ ન કરવાથી, (४) फासामएणं दुक्खेणं असंजोगित्ता भवइ । ४. स्पर्शमय हुमनी संयो। न ४२वाथी. बेइंदिया णं जीवा समारंभमाणस्स चउव्विहे असंजमे બેઈન્દ્રિય જીવોનો આરંભ કરનારનો ચાર પ્રકારનો कज्जति, तं जहा मसंयम होय छ, भ3 - (१) जिब्भामयातो सोक्खातो ववरोवित्ता भवइ, ૧. રસમય સુખનો વિયોગ કરવાથી, (२) जिब्भामएणं दुक्खेणं संजोगित्ता भवइ, २. २समय दु:नो संयो। ४२वाथी, (३) फासामयातो सोक्खातो ववरोवेत्ता भवइ, 3. २५शमय सुमनो वियो। ४२वाथी, (४) फासामएणं दुक्खेणं संजोगित्ता भवइ । ४. स्पर्शमय :मनो संयो। ४२पाथी. -ठाणं अ. ४, उ. ४, सु. ३६८ तेइंदिया णं जीवा असमारंभमाणस्स छव्विहे संजमे कज्जति, तं जहा(१) घाणामयातो सोक्खातो अववरोवेत्ता भवइ, (२) घाणामएणं दुक्खेणं असंजोएत्ता भवइ, (३) जिब्भामयातो सोक्खातो अववरोवेत्ता भवइ, (४) जिब्भामएणं दुक्खेणं असंजोएत्ता भवइ । (५) फासामयातो सोक्खातो अववरोवेत्ता भवइ, (६) फासामएणं दुक्खेणं असंजोएत्ता भवइ । તેઈન્દ્રિય જીવોનો આરંભ નહીં કરનારનો છ પ્રકારનો संयम होय छ, सेभ - १. प्रामय सुमनो वियोग न ४२वाथी, २. प्रामय हुनो संयोजन ४२पाथी, ૩. રસમય સુખનો વિયોગ ન કરવાથી, ४. २समय :मनो संयोग न ४२वाथी, ५. स्पर्शमय सुमनो वियोन ४२वाथी, 5. स्पर्शमय दु:मनो संयोन ४२वाया. Page #137 -------------------------------------------------------------------------- ________________ १८ चरणानुयोग-२ समारंभ-असमारंभ द्वारा संयम-असंयम प्रकार सूत्र १६६१ तेइंदिया णं जीवा समारंभमाणस्स छव्विहे असंजमे તેઈન્દ્રિય જીવોનો આરંભ કરનારનો છે પ્રકારનો कज्जति, तं जहा असंयम होय छे, म :(१) घाणामयातो सोक्खातो ववरोवेत्ता भवइ, १. प्रामय सुजनो वियोग ४२वाथी, (२) घाणामएणं दुक्खेणं संजोगेत्ता भवइ, २. प्रासमय :मनो संयो। ४२वाथी, (३) जिब्भामयातो सोक्खातो ववरोवेत्ता भवइ, 3. २समय सुमनो वियो। ४२वाथी, (४) जिब्भामएणं दुक्खेणं संजोगेत्ता भवइ, ४. २समय हुजनो संयो। ३२वाथी, (५) फासामयातो सोक्खातो ववरोवेत्ता भवइ, ५. स्पर्शमय सुजनो वियोग ४२वाथी, (६) फासामएणं दुक्खेणं संजोगेत्ता भवइ । 5. स्पर्शमय हु:मनो संयो। ४२पाथी. -ठाणं अ. ६, सु. ५२१ चउरिदिया णं जीवा असमारंभमाणस्स अट्ठविधे संजमे ચૌઈન્દ્રિય જીવોનો આરંભન કરનારનો આઠ પ્રકારનો कज्जति, तं जहा संयम डोय छ, भ3(१) चक्खुमातो सोक्खातो अववरोवेत्ता भवइ, ૧. ચક્ષુમય સુખનો વિયોગ ન કરવાથી, (२) चक्खुमएणं दुक्खेणं असंजोएत्ता भवइ, २. यक्षुभय दुःपनो संयोग न २qाथी, (३) घाणामातो सोक्खातो अववरोवेत्ता भवइ, 3. प्रामय सुमनोवियोशन ७२वाथी, (४) घाणामएणं दुक्खेणं असंजोएत्ता भवइ, ४. प्राएमय :मनो संयो। न २वाथी, (५) जिब्भामातो सोक्खातो अववरोवेत्ता भवइ, પ. રસમય સુખનો વિયોગ ન કરવાથી, (६) जिब्भामएणं दुक्खेणं असंजोएत्ता भवइ, ૬. રસમય દુઃખનો સંયોગ ન કરવાથી, (७) फासामातो सोक्खातो अववरोवेत्ता भवइ, ७. स्पर्शमय सुमनो वियोग न ४२वाथी, (८) फासामएणं दुक्खेणं असंजोएत्ता भवइ । ८. स्पर्शमय :नो संयोग न ४२पाथी. चउरिंदिया णं जीवा समारंभमाणस्स अट्ठविधे असंजमे ચૌઈન્દ્રિય જીવોનો આરંભ કરનારનો આઠ પ્રકારનો कज्जति, तं जहा असंयम होय छ, भ3(१) चक्खुमातो सोखातो ववरोवेत्ता भवइ, ૧. ચક્ષુમય સુખનો વિયોગ કરવાથી, (२) चक्खुमएणं दुक्खेणं संजोगेत्ता भवइ, २. यक्षुमय दुःनो संयोग ४२वाथी, (३) घाणामातो सोक्खातो ववरोवेत्ता भवइ, 3. प्रामय सुचनो वियो। ४२वाथी, (४) घाणामएणं दुक्खेणं संजोगेत्ता भवइ, ४. प्रासमय :मनो संयो। ४२पाथी, (५) जिब्भामातो सोक्खातो ववरोवेत्ता भवइ, ५. २समय सुभनो वियो। ४२वाथी, (६) जिब्भामएणं दुक्खणं संजोगेत्ता भवइ, 5. २समय :मनो संयो। ४२वाथी, (७) फासामातो सोक्खातो ववरोवेत्ता भवइ, ७. स्पर्शमय सुजनो वियो। ४२वाथी, (८) फासामएणं दुक्खेणं संजोगेत्ता भवइ । ८. २५शमय :मनो संयो। ४२वाथी. __ -ठाणं. अ. ८, सु. ६१५ पंचिंदिया णं जीवा असमारंभमाणस्स पंचविहे संजमे પંચેન્દ્રિય જીવોનો અસમારંભ કરતો જીવ પાંચ પ્રકારનો कज्जति, तं जहा संयम ४२ छ, भ3(१) सोतिंदियसंजमे, (२) चक्खिदियसंजमे, १. श्रोत्रन्द्रिय संयम, २. यक्षुरिन्द्रिय संयम, ૧ આ પ્રમાણે પંચેન્દ્રિયના સમારંભ-અસમારંભ માટે સુ. પ૩૧-૫૩૪, અહિંસા મહાવ્રત પૃ. ૨૮૮ પર જુઓ. Page #138 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६६२-६३ संयम योग्य जन संयमी जीवन १९ (३) घाणिदियसंजमे, (४) जिभिदियसंजमे, 3. धागेन्द्रिय संयम, ४. सेन्द्रिय संयम, (५) फासिदियसंजमे । ५. स्पशन्द्रिय संयम. पंचिंदिया णं जीवा समारंभमाणस्स पंचविहे असंजमे પંચેન્દ્રિય જીવોનો સમારંભ કરતો જીવ પાંચ પ્રકારનો कज्जति, तं जहा असंयम छ, भ3(१) सोतिदियअसंजमे, (२) चक्खिदियअसंजमे, १. श्रोत्रेन्द्रिय असंयम, २. यक्षुरिन्द्रियमसंयम, (३) घाणिदियअसंजमे, (४) जिभिदियअसंजमे, 3. प्रासन्द्रिय असंयम, ४. २सेन्द्रिय असंयम, (५) फासिंदियअसंजमे । ५. स्पर्शन्द्रिय असंयम. सव्वपाणभूयजीवसत्ता णं असमारंभमाणस्स पंचविहे સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોનો અસમારંભ संजमे कज्जति, तं जहा કરતો જીવ પાંચ પ્રકારનો સંયમ કરે છે, જેમ કે(१) एगिदियसंजमे, (२) बेइंदियसंजमे, १. भेन्द्रिय संयम, २. बेन्द्रिय संयम, (३) तेइंदियसंजमे, (४) चरिंदियसंजमे, 3. तेन्द्रिय संयम, ४. यौन्द्रिय संयम, (५) पंचिंदियसंजमे । ५. पंथेन्द्रिय संयम.. सव्वपाणभूयजीवसत्ता णं समारंभमाणस्स पंचविहे સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોનો સમારંભ કરતો असंजमे कज्जति, तं जहा ® पांय प्रा२नो मसंयम छ, भ है(१) एगिदियअसंजमे, (२) बेइंदियअसंजमे, १. मेन्द्रिय संयम, २. बेन्द्रिय असंयम, (३) तेइंदियअसंजमे, (४) चरिंदियअसंजमे, 3. तेन्द्रिय असंयम, ४. यौन्द्रिय असंयम, (५) पंचिंदियअसंजमे । ५. पंथेन्द्रिय असंयम. - ठाणं. अ. ५, उ. २, सु. ४३० સંચમ ગ્રહણ વિધિ – ૩ संजम जोग्गा जणा संयमयोग्य ४नी१६६२. दो ठाणाई अपरियाणेत्ता आया णो केवलेणं संजमेणं १७१२. माबेस्थानोने या अने त्यास विनामात्मा संजमेज्जा, तं जहा સંપૂર્ણ સંયમ દ્વારા સંયમિત થતો નથી – (१) आरंभे चेव, (२) परिग्गहे चेव । (१) मा भने (२) पर As. दो ठाणाई परियाणेत्ता आया केवलेणं संजमेणं આ બે સ્થાનોને જાણી અને ત્યાગ કરી આત્મા સંપૂર્ણ संजमेज्जा, तं जहा સંયમ દ્વારા સંયમિત થાય છે - (१) आरंभे चेव, (२) परिग्गहे चेव । (१) मा भने (२) परियाई. -ठाणं. अ. २, उ. १, सु. ५४-५५ संजम जोग्गा जामा સંયમ યોગ્ય પ્રહરઃ १६६३. तओ जामा पण्णत्ता, तं जहा १553. a t२॥ याम (४२) या छ, ४५ 3(१) पढमे जामे, (२) मज्झिमे जामे, (१) प्रथम याम, (२) मध्यम याम, (३) पच्छिमे जामे । (3) मंतिम याम. तिहिं जामेहिं आया केवलेणं संजमेणं संजमेज्जा, ત્રણેય યામોમાં આત્મા વિશુદ્ધ સંયમથી સંયમિત થઈ तं जहा शछ,भ(१) पढमे जामे, (२) मज्झिमे जामे, (१) प्रथम याममा, (२) मध्यम याममा, (३) पच्छिमे जामे । (3) मतिम याममi. -ठाणं अ. ३, उ. २, सु. १६३ . Page #139 -------------------------------------------------------------------------- ________________ २० चरणानुयोग-२ संयम योग्य वय (अवस्था) सूत्र १६६४-६५ संजम जोग्गा वया સંયમ યોગ્ય વય (અવસ્થા) १६६४. तओ वया पण्णत्ता, तं जहा १७१४. प्र.१२नी वय 302, 3(१) पढमे वए, (२) मज्झिमे वए, (१) प्रथम वय, (२) मध्यम वय, (३) पच्छिमे वए । (3) मंतिम वय. तिहिं वएहिं आया केवलेणं संजमेणं संजमेज्जा, ત્રણેય વયોમાં આત્મા વિશુદ્ધ સંયમથી સંયમિત થઈ शछ, भ3तं जहा - (१) पढमे वए, (२) मज्झिमे वए, (१) प्रथम क्यमi, (२) मध्यम वयमi, (३) पच्छिमे वए । (3) मतिम वयमi. -ठाणं अ. ३, उ. २, सु. १६३ जयणावरणिज्जकम्मखओवसमेण संजमं - યતનાવરણીય કર્મોના થયોપશમથી સંયમ : १६६५. प. असोच्चा णं भंते ! केवलिस्स वा-जाव- १७६५. प्र. भंते ! उसी पासेथी यावत पक्षी पाक्षिक तप्पक्खिय उवासियाए वा केवलेणं संजमेणं ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કોઈ જીવ संजमेज्जा ? સંયમ પાલન કરી શકે ? उ. गोयमा ! असोच्चा णं केवलिस्स वा-जाव- 6. गौतम ! दी पासेथी यावद उसी पाक्षिक तप्पक्खिय-उवासियाए वा अत्थेगइए केवलेणं ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કોઈ જીવ संजमेणं संजमेज्जा, अत्थेगइए केवलेणं संजमेणं સંયમ પાલન કરી શકે છે અને કોઈ જીવ સંયમ नो संजमेज्जा । પાલન કરી શકતો નથી. प. से केण?णं भंते ! एवं वुच्चइ प्र. मते ! ज्या प्रयोनथी मेडेवामां आवे छ :असोच्चा णं केवलिस्स वा-जाव- तप्पक्खिय કેવલી પાસેથી યાવતુ કેવલી પાક્ષિક ઉપાસિકા उवासियाए वा अत्थेगइए केवलेणं संजमेणं પાસેથી સાંભળ્યા વિના કોઈ જીવ સંયમ પાલન संजमेज्जा, अत्थेगइए केवलेणं संजमेणं नो કરી શકે છે અને કોઈ જીવ સંયમ પાલન કરી संजमेज्जा ? शतो नथी? उ. गोयमा ! जस्स णं जयणावरणिज्जाणं कम्माण ઉ. ગૌતમ! જેના તનાવરણીય કર્મોનો ક્ષયોપશમ खओवसमे कडे भवइ से णं असोच्चा થયો છે, તે કેવલી પાસેથી પાવત કેવલી પાક્ષિક केवलिस्स वा-जाव-तप्पक्खिय-उवासियाए ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના સંયમ પાલન वा केवलेणं संजमेणं संजमेज्जा । उरी शछे. जस्स णं जयणावरणिज्जाणं कम्माणं खओवसमे જેના તનાવરણીય કર્મોનો ક્ષયોપશમ થયો नो कडे भवइ से णं असोच्चा केवलिस्स નથી તે કેવલી પાસેથી યાવત્ કેવલી પાક્ષિક वा-जाव-तप्पक्खियउवासियाए वा केवलेणं ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના સંયમ પાલન संजमेणं नो सजेमेज्जा । કરી શકતો નથી. से तेणटेणं गोयमा ! एवं वुच्चइ ગૌતમ ! આ પ્રયોજનથી આવું કહેવામાં આવે અયતના પ્રમાદથી થાય છે, પ્રમાદ આશ્રવ છે. યતના અપ્રમાદથી થાય છે, અપ્રમાદ સંવર છે. સંવર એજ સંયમ છે. વીર્યાન્તરાયના ક્ષયોપશમથી અપ્રમત્તતા અને તેથી યતના અવશ્ય થાય છે. અહીં વીર્યાન્તરાયના ક્ષયોપશમને યતનાવરણીય કર્મનો ક્ષયોપશમ જાણવો જોઈએ. Page #140 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६६६ निर्ग्रन्थ लक्षण संयमी जीवन २१ असोच्चा णं केवलिस्स वा-जाव- तप्पक्खिय કેવલી પાસેથી યાવતુ કેવલી પાક્ષિક ઉપાસિકા उवासियाए वा अत्थेगइए केवलेणं संजमेणं પાસેથી સાંભળ્યા વિના કોઈ જીવ સંયમ પાલન संजमेज्जा । अत्थेगइए केवलेणं संजमेणं नो કરી શકે છે અને કોઈ જીવ સંયમ પાલન કરી संजमेज्जा । શકતો નથી. -विया. स. ९, उ. ३१, सु. ६ प. सोच्चा णं भंते ! केवलिस्स वा-जाव- પ્ર. ભંતે ! કેવલી પાસેથી યાવતુ કેવલી પાક્ષિક तप्पक्खिय-उवासियाए वा केवलेणं संजमेणं ઉપાસિકા પાસેથી સાંભળીને કોઈ જીવ સંયમ संजमेज्जा ? પાલન કરી શકે છે ? उ. गोयमा ! सोच्चा णं केवलिस्स वा-जाव ઉ. ગૌતમ ! કેવલી પાસેથી યાવત કેવલી પાક્ષિક तप्पक्खिय-उवासियाए वा अत्थेगइए केवलेणं ઉપાસિકા પાસેથી સાંભળી કોઈ જીવ સંયમ પાલન संजमेणं संजमेज्जा, अत्थेगइए केवलेणं संजमेणं કરી શકે છે અને કોઈ જીવ સંયમ પાલન કરી नो संजमेज्जा । शतो नथी. प. से केणटेणं भंते ! एवं वुच्चइ - प्र. भंते ! या प्रयो४नया मेडेवामां आवेछ :सोच्चा णं केवलिस्स वा-जाव- तप्पक्खिय કેવલી પાસેથી લાવત કેવલી પાક્ષિક ઉપાસિકા उवासियाए वा अत्थेगइए केवलेणं संजमेणं પાસેથી સાંભળી કોઈ જીવ સંયમ પાલન કરી संजमेज्जा, अत्थेगइए केवलेणं संजमेणं नो શકે છે અને કોઈ જીવ સંયમ પાલન કરી શકતો संजमेज्जागा ? नथी ? उ. गोयमा ! जस्स णं जयणावरणिज्जाणं कम्माणं ઉ. ગૌતમ ! જેના યતનાવરણીય કર્મોનો ક્ષયોપશમ खओवसमे कडे भवइ से णं सोच्चा केवलिस्स થયો છે તે કેવલી પાસેથી યાવતુ કેવલી પાક્ષિક वा-जाव-तप्पक्खियउवासियाए वा केवलेणं ઉપાસિકા પાસેથી સાંભળી સંયમ પાલન કરી શકે संजमेणं संजमेज्जा । जस्स णं जयणावरणिज्जाणं कम्माणं खओवसमे જેના યતનાવરણીય કર્મોનો ક્ષયોપશમ થયો नो कडे भवइ से णं सोच्चा केवलिस्स નથી, તે કેવલી પાસેથી યાવત કેવલી પાક્ષિક वा-जाव-तप्पक्खिय-उवासियाए वा केवलेणं ઉપાસિકા પાસેથી સાંભળી સંયમ પાલન કરી संजमेणं नो संजमेज्जा । शतोनथी. से तेणटेणं गोयमा ! एवं वुच्चइ ગૌતમ! આ પ્રયોજનથી આવું કહેવામાં આવે છે કેसोच्चा णं केवलिस्स वा-जाव- तप्पक्खिय કેવલી પાસેથી લાવતુ કેવલી પાક્ષિક ઉપાસિકા उवासियाए वा अत्थेगइए केवलेणं संजमेणं પાસેથી સાંભળી કોઈ જીવ સંયમ પાલન કરી संजमेज्जा । अत्थेगइए केवलेणं संजमेणं नो શકે છે અને કોઈ જીવ સંયમ પાલન કરી શકતો संजमेज्जा । -विया. स. ९, उ. ३१, सु. ३२ સંયમીના લક્ષણ - ૪ निग्गंथ लक्खणाई નિર્ચન્થનાં લક્ષણ : १६६६. पंचासवपरिन्नाया, तिगुत्ता छसु संजया । १555. पाय माश्रयोना रोनार, गुप्तिमीना पा२४, पंचनिग्गहणा धीरा, निग्गंथा उज्जुदसिणो ।। છકાય જીવોની રક્ષા કરનારા, પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ -दस. अ. ३, गा. ११ કરનારા, ધીર નિર્ચન્થ મોક્ષમાર્ગદર્શી હોય છે. _Jain Eduqtion Interविया. स. ९, उ. ३१, सु. १३ । नथी. Page #141 -------------------------------------------------------------------------- ________________ २२ चरणानुयोग - २ ते अणवकखमाणा अणतिवातेमाणा, अपरिग्गहेमाणा, णो परिग्गहावंति सव्वावंति च णं लोगंसि णिहाय दंडं पाणेहिं पावं कम्मं अकुव्वमाणे एस महं अगंथे वियाहिये । अणगार लक्षण ओए जुइमस्स खेत्तण्णे उववायं चयणं च णच्चा । -આ. સુ. શ્, મૈં. ૮, ૩. ૨, સુ. ૨૦૬ अणगार लक्खणा १६६७. तं णो करिस्सामि समुट्ठाए मत्ता मतिमं, अभयं विदित्ता तं जे णो करए एसोवरते, एत्थोवरए एस अणगारे ति पवुच्चति । –આ. સુ. , ૬. ૬, ૩. ૧, સુ. ૪૦ जणाणा पुट्ठा वि एगे णियट्टन्ति मन्दा मोहेणं પાછા | “ अपरिग्गहा भविस्सामो” समुट्ठाए लद्धे कामे अभिगाहति । अणाणाए मुणिणो पडिलेहंति । एत्थ मोहे पुणो पुणो सण्णा, णो हव्वाए, णो पाराए । विमुक्का हु ते નળા, जे जणा पारगामिणो लोभं अलोभेणं दुगुंछमाणे लद्धे कामे णाभिगाहति । विणा वि लोभं निक्खम्म, एस अकम्मे जाणति પાસતિ । पडिलेहाए णावकंखति, एस 'अणगारे' त्ति पवुच्चति । -. સુ. †, અ. ૨, ૩. ર્, સુ. ૭૦-૭૬ से बेमि से जहा वि अणगारे उज्जुकडे णियागपडिवन्ने अमायं कुव्वमाणे वियाहिते । सूत्र १६६७ તે (સાધુ) કામભોગની ઈચ્છાથી નિવૃત્ત થઈ કોઈપણ પ્રાણીની હિંસા કરતા નથી, તેમજ પરિગ્રહ પણ રાખતા નથી. માટે તેઓ સમસ્ત લોકમાં અપરિગ્રહી કહેવાય છે આ પ્રમાણે જે પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરવાથી પાપકર્મ કરતા નથી, તે મહાન નિગ્રંથ કહેવાય છે. એવા સાધુ રાગ દ્વેષથી રહિત, સંયમ અને મોક્ષનાં જ્ઞાતા છે, તેમજ જન્મમરણનાં સ્વરૂપને જાણી પાપનું આચરણ નથી કરતા. અનગારનાં લક્ષણ : ૧૬૬૭. બુદ્ધિમાન્ શિષ્ય જીવોનાં સ્વરૂપને જાણીને સંકલ્પ કરે કે "હું વનસ્પતિકાયની હિંસા નહી કરું” "પ્રત્યેક જીવ અભય ચાહે છે” એવું જાણીને જે હિંસા કરતા નથી, તે આરંભ નિવૃત્ત કહેવાય છે, તેજ જિન માર્ગમાં સ્થિત છે. તે જ “અણગાર” છે. અજ્ઞાની મોહથી ઘેરાયેલ કોઈ-કોઈ જીવ પરિષહ, ઉપસર્ગ આવતાં વીતરાગની આજ્ઞાનું ઉલ્લંઘન કરી સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે. "અમે પરિગ્રહથી રહિત થઈશું” એમ બોલી કેટલાક દીક્ષિત થવા છતાં પણ પ્રાપ્ત થયેલા કામભોગોનું સેવન કરે છે અને વીતરાગની આજ્ઞાથી વિપરીત આચરણ કરી મુનિવેશને લજાવે છે, અને કામભોગના ઉપાયોમાં તલ્લીન રહી વિષયોમાં અત્યંત આસક્ત થાય છે. તેઓ આ પાર કે પેલેપાર પહોંચી શકતા નથી. એજ સાધક વિમુક્ત છે, જે જ્ઞાન દર્શન અને ચારિત્રના પારગામી છે, જે નિર્લોભથી લોભને જીતી પ્રાપ્ત થયેલા કામભોગોને ઈચ્છતા નથી. જે પ્રથમથી જ લોભનો ત્યાગ કરીને ત્યાગી બને છે. તે કર્મથી રહિત થઈ સર્વજ્ઞ અને સર્વદર્શી બને છે. જે હિતાહિતનો વિચાર કરી વિષયોની ઈચ્છાઓથી પર રહે છે તે "અણગાર” કહેવાય છે. હે શિષ્ય ! હું તને કહું છું, કે જે જીવન-પ્રપંચોનો ત્યાગ કરી અણગાર બન્યા છે, જેમનું અંતઃકરણ સરળ છે, જેણે જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ મોક્ષમાર્ગ સ્વીકાર્યો છે. તથા છલ-કપટનો સર્વથા ત્યાગ કર્યો છે તે જ સાચા "અણગાર" કહેવાય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ सूत्र संयमी जीवन २३ १६६८-६९ संयत लक्षण जाए सद्धाए णिक्खंतो तमेव अणुपालिज्जा विजहित्ता विसोत्तियं । જે અણગારે શ્રદ્ધાથી સંયમ અંગીકાર કર્યો છે તેમાં કોઈપણ પ્રકારની શંકા નહીં કરતા યાવતજીવન તે શ્રદ્ધાનું પાલન કરે. આવો સંયમપંથ અનેક વીર પુરુષો દ્વારા લેવાયેલો છે. पणया वीरा महावीरेहिं । –આ. કુ. ૬, . , ૩. ૨, મુ. ૨૬-૨૨ संजयांण लक्खणं સંયતોનાં લક્ષણ : ૨૬૬૮. માયાવતિ હેતુ મત્તે મુવાડા | ૧૬૬૮. સંયમી સાધુ ગ્રીષ્મકાળમાં સૂર્યની આતાપના લે છે, वासासु पडिसंलीणा संजया सुसमाहिया ।। શીતકાળમાં વસ્ત્ર રહિત થઈને ઠંડી સહન કરે છે અને વર્ષાકાળમાં એક સ્થાન પર રહે છે. -સ. ૪. રૂ . ૨૨ माहणाईणं लक्खणाई માહણ આદિનાં લક્ષણ : ૨૬૬૬, p. હદં તે સંતે વU વસલ્ટિાઇ ત્તિ વક્વે-મહિને ૧૬૯. પ્ર. જે પુરૂષ દાન્ત, મુક્તિગમન યોગ્ય તથા શરીરના त्ति वा, समणे त्ति वा, भिक्खू त्ति वा, णिग्गंथे મમત્વના ત્યાગી છે તે શા માટે માહણ, શ્રમણ, त्ति वा ? तं नो बूहि महामुणी । ભિક્ષ અથવા નિગ્રંથ કહેવા યોગ્ય છે ? હે મહામુનિ ! આપ મને એ બતાવો. उ. एवं से दंते, दविए, वोसट्टकाए त्ति वच्चे () માર ત્તિ વી, (૨) સમ ત્તિ વી, (૩) भिक्खू त्ति वा, (४) णिग्गंथे त्ति वा, इति विरए सव्वपावकम्मे पेज्ज-दोस-कलहअब्भक्खाण पेसुन्न-परपरिवाय अरतिरतिमायामोस-मिच्छादसणसल्ल विरए, समिए, સહિ, સયાન ને સુ માળી “મા” त्ति वच्चे । ઉ. આ પ્રમાણે દમિતેન્દ્રિય, મુક્તિ-ગમન યોગ્ય તથા શરીરના મમત્વના ત્યાગી (૧) માહણ, (૨)શ્રમણ,(૩) ભિક્ષુ,(૪) નિર્ઝન્ય કહેવાય છે - જે સંયમી પુરૂષ સર્વ પાપ કર્મોથી વિરત થયેલો છે, રાગ, દ્વેષ, કલહ, કોઈને જૂઠો દોષ દેવો,ચુગલી કરવી, નિંદા કરવી, સંયમમાં ખેદ કરવો અને અસંયમમાં પ્રેમ રાખવો, પરને ઠગવું અને જૂઠું બોલવું તેમજ મિથ્યા દર્શન શલ્ય વગેરે પાપકર્મોથી દૂર થયો છે, પાંચ ગુપ્તિઓથી ગુપ્ત છે, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત છે, સદા ઈન્દ્રિયોને જીતનાર છે, કોઈ ઉપર ક્રોધ કરતો નથી, માન કરતો નથી તે માહણ' છે. જે શરીર વગેરેમાં આસક્ત નથી, જે સાંસારિક ફળની કામના કરતો નથી, કોઈપણ પ્રાણીનો ઘાત કરતો નથી, અસત્ય બોલતો નથી, મૈથુન અને પરિગ્રહથી રહિત છે, ક્રોધ, માન, માયા, લોભ તથા રાગ અને દ્વેષ કરતો નથી, જે જે કાર્યોથી કર્મબંધ થાય છે અથવા જે જે પોતાના આત્માના દ્વેષનું કારણ છે તે પ્રાણાતિપાત વગેરે કર્મોથી નિવૃત્ત બની ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરે છે તથા મુક્તિ પામવાની યોગ્યતા ધરાવે છે અને શરીરનું પરિશોધન કરતો નથી તે શ્રમણ' કહેવાય एत्थं वि समणे-अणिस्सिए अणिदाणे, आदाणं च, अतिवायं च, मुसावायं च, बहिद्धं च, कोहं च, माणं च, मायं च, लोभं च, पेज्जं च, दोसं च इच्चेवं जओ-जओ आयाणाओ अप्पणो पदोस हेऊ तओ-तओ आयाणाओ पुव्वं पडिविरए सिआ दंते दविए वोसट्ठकाए समणे त्ति वच्चे । છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ २४ चरणानुयोग-२ त्यागी अत्यागी लक्षण सूत्र १६७०-७१ एत्थ वि भिक्खू अणुन्नए, नावणए दंते, જે સાધુ અભિમાન રહિત છે, ગુરુજન પ્રત્યે વિનય दविए, वोसट्टकाए, संविधुणीय विरूवरूवे અને નમ્રતા રાખે છે, ઈન્દ્રિયો અને મનનું દમન કરે परीसहोवसग्गे, अज्झप्पजोगसुद्धादाणे, उवट्ठिए, છે, મુક્તિ પામવા યોગ્ય ગુણોથી યુક્ત રહે છે, શરીરનો ठियप्पा, संखाए परदत्तभोई, “भिक्खु” त्ति શૃંગાર કરતો નથી, નાના પ્રકારના પરિષહ અને વજો | ઉપસર્ગોને સહન કરે છે, જેનું ચારિત્ર અધ્યાત્મયોગના પ્રભાવથી નિર્મળ છે, જે સચ્ચારિત્રમાં ઉદ્યમશીલ છે અને મોક્ષમાર્ગમાં સ્થિત છે તથા સંસારને અસાર જાણે છે તેમજ બીજાએ આપેલી ભિક્ષાથી પોતાનો નિર્વાહ કરે છે, તે ભિક્ષુ” કહેવાય છે. સ્થ વિ Tળાથે-પને, વિક, યુદ્ધ, જે સાધુ રાગદ્વેષ રહિત રહે છે, આત્મા એકલો જ संछिण्णसोए, सुसंजते, सुसमिए, सुसामाइए, પરલોકમાં જાય છે તે તત્ત્વને જાણે છે, જે આશ્રવ દ્વારોને आयवायपत्ते, विऊ, दुहतो वि सोयपलिच्छिण्णे, રોકે છે, જે ઈન્દ્રિયો અને મનને વશમાં રાખે છે, જે णो पूया-सक्कार लाभट्ठी, धम्मट्ठी, धम्मविऊ, પાંચ પ્રકારની સમિતિઓથી યુક્ત છે, જે શત્રુ અને णियागपडिवण्णे, संमियं चरे, दंते, दविए, મિત્ર બન્નેમાં સમભાવ રાખે છે, જે આત્મસ્વરૂપ સમ્યફ વોકIS નિરંથે” ત્તિ વદવે | પ્રકારે જાણે છે, જે સમસ્ત પદાર્થોના સ્વભાવને જાણે છે, જેણે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે સંસારમાં ઊતરવાના સ્રોત અર્થાત્ માર્ગનું છેદન કર્યું છે, જે પૂજા-સત્કાર અને લાભની ઈચ્છા ન રાખતાં કેવળ ધર્મની ઈચ્છા રાખે છે, ધર્મને જાણે છે, મોક્ષમાર્ગને જેણે સ્વીકાર્યો છે,સમભાવથી વિચરે છે, જે જિતેન્દ્રિય અને મુક્તિ પામવા યોગ્ય છે તથા જેણે શરીરનો વ્યત્સર્ગ કરેલો છે, તે નિર્ચન્થ' કહેવાય છે. से एवमेव जाणह जमहं भयंतारो त्ति बेमि । આને એમ જ જાણો જે મેં ભગવાન પાસેથી સાંભળ્યું -સૂય. સુ. ૨, મ. ૨૬, સુ. દરર-ર૭ છે – એમ હું કહું છું. चाई-अचाई लक्खणं ત્યાગી- અત્યાગીનાં લક્ષણ : ૨૬૭૦, વત્થiધમર્ઝાર, રૂત્થીગો તથાળ વ | ૧૬૭). જે પુરૂષ વસ્ત્રો, ગંધ, આભૂષણો, સ્ત્રીઓ તથા મષ્ઠા ને ને મુંગંતિ, ને તે “વાડુ” ત્તિ પુર્વેક્ | શપ્યાઓ આદિને વિવશતાથી- પરાધીનતાના કારણે ભોગવતો નથી તે વાસ્તવમાં ત્યાગી કહેવાતો નથી. जे य कंते पिए भोए, लद्धे वि पिट्ठिकुव्वई । જે પુરુષ પ્રિય, મનને આકર્ષણ કરનાર ભોગોને પ્રાપ્ત साहिणे चयइ भोए, से हु “चाइ” त्ति वुच्चइ ।। થવા છતાં અને સ્વાધીન હોવા છતાં પણ ભોગમાં લાગેલી મનોવૃત્તિને પાછીવાળીને ત્યાગે છે, વાસ્તવમાં –સ. પ્ર. ૨ ના. ૨-૩ તે જ પુરૂષ ત્યાગી છે, એમ કહેવાય છે. सुसाहु लक्खणाई સુસાધુનાં લક્ષણઃ ૨૬૭૨. વં તે સંનતે વિમુત્તે નિ નિષ્પરિટ નિષ્ણમે, ૧૬૭૧. અપરિગ્રહવ્રતી સંયમી સાધુ ધન-ધાન્યાદિનો ત્યાગી, निन्नेह-बंधणे, सव्वपावविरए । આસક્તિરહિત, અપરિગ્રહમાં રુચિવાળો, મમત્વ રહિત, સ્નેહ-બંધનથી મુક્ત, સમસ્ત પાપોથી નિવૃત્ત, Page #144 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६७१ सुसाधु लक्षण વાસી-ચંદ્ર-સTMQ, સમ-તન-મનमुत्ता-लेट्ठे कंचणे, समे य माणावमाणणाए, समियरए, समितरागदोसे, समिए समितीस्, सम्मदिट्ठी । समे य जे सव्वपाण-भूतेसु से हु “મને” સુયધારણ નુ સંગ સુસાદૂ I सरणं सव्वभूयाणं, सव्वजगवच्छले, सच्चभौसगा य संसारतहिते य, संसार-समुच्छिन्ने, सततं मरणाणुपारए, पारगे य सव्वेसिं संसयाणं । पवयणमायाहिं अट्ठहिं अट्ठकम्मगंठीविमोयके, अट्ठमयमहणे, ससमयकुसले य भवति, सुहदुक्खनिव्विसेसे । अभितर-बाहिरंमि सया तवोवहाणंमि य सुठुजुत्ते, खंते, दंते य हियनिरते । संयमी जीवन २५ કુહાડીથી કપાયેલા ચંદનની જેમ સમબુદ્ધિ રાખનારો, તૃણ,મણિ,મુક્તા, માટીના ઢેફાં અને સોનાનાં ઢગલામાં સમાનભાવ રાખનાર, સન્માન અને અપમાનમાં સમતાનો ધારક, પાપકર્મરૂપી રજને શાંત કરનાર અથવા રાગદ્વેષને શાંત કરનાર, પાંચ સમિતિઓથી યુક્ત, સમ્યગુદૃષ્ટિ અને બધા જીવો પર સમભાવ રાખનાર છે તે જ “શ્રમણ” છે, શ્રત ધારક છે, સરળ છે, સંયત છે અને સુસાધુ છે. તે સાધુ સમસ્ત પ્રાણીઓ માટે શરણભૂત છે, સમસ્ત જગદ્વર્તી જીવોનો હિતૈષી છે, સત્યભાષી છે, સંસારનાં કિનારા પર સ્થિત છે, ભવપરંપરાને નષ્ટ કરનાર છે, નિરંતર થનાર બાળમરણનો પારગામી છે. અને બધા સંશયોથી રહિત થયેલ છે. જે આઠ પ્રવચન માતા દ્વારા આઠ કર્મોની ગ્રંથિને નષ્ટ કરનારો છે, આઠ મદોનું મંથન કરનારો છે અને જે સ્વસમયમાં નિષ્ણાત છે, તે સુખ-દુઃખ બંને અવસ્થાઓમાં સમાન રહે છે. જે આત્યંતર અને બાહ્ય તારૂપ ઉપધાનમાં સમ્યફ પ્રકારથી સદા ઉદ્યત રહેછે,ક્ષમાવાન, ઈન્દ્રિયવિજેતા, સ્વ-પર-હિતમાં સંલગ્ન રહે છે. ઈસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન-ભાંડમાત્ર-નિક્ષેપણા સમિતિ અને મલ-મૂત્ર-કફ-નાકનો મેલ, શરીરનો મેલ આદિ પરિષ્ઠાપના સમિતિથી યુક્ત, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિથી યુક્ત,ઈન્દ્રિયોનું દમન કરનાર, બ્રહ્મચર્યની સુરક્ષા કરનાર છે. સમસ્ત પરિગ્રહનો ત્યાગી, પાપથી લજા નાર, ધન્ય, તપસ્વી, ક્ષમાગુણના કારણે સહનશીલ, જિતેન્દ્રિય, સદ્દગુણોથી સુશોભિત, નિદાન રહિત, પરિણામોને સંયમ-પરિધિથી બહાર ન જવા દેનાર, અભિમાન સૂચક શબ્દોથી રહિત, સંપૂર્ણ રૂપથી દ્રવ્ય રહિત, સ્નેહબંધનને કાપનાર અને કર્મના લેપથી રહિત હોય છે. હે જબૂ! અપરિગ્રહથી સંવૃત્ત શ્રમણ આરંભ પરિગ્રહથી વિરત હોય છે, ક્રોધ, માન, માયા, લોભથી વિરત હોય છે. એક પ્રકારના અસંયમ યાવતુ તેત્રીસ પ્રકારની અશાતના - આ પ્રમાણે એકથી લઈ તેત્રીસ સંખ્યા સુધીનાં સ્થાનોમાં હિંસા આદી આશ્રવ-સ્થાનોથી નિવૃત્તિ તથા અવિરતિઓ અને એવા જ ઘણાં સ્થાન જે જિનેન્દ્ર ભગવાન દ્વારા ઉપદિષ્ટ, શાશ્વત,અવસ્થિત ભાવ છે તેમાં શંકા કાંક્ષાને દૂર કરીને ભગવાનનાં શાસનમાં શ્રદ્ધા રાખે છે.નિદાન-રહિત, ગર્વ-રહિત,આસક્તિ-રહિત અને મૂઢતા-રહિત થઈ મન, વચન, કાયાને ગુપ્ત રાખે છે. ईरियासमिए, भासासमिए, एसणासमिए, आयाणબંડ-મત્ત- નિવાસમા, ૩દવાર–પાસવखेल- सिंघाण-जल्ल-परिट्ठावणियासमिए, मणगुत्ते, वयगुत्ते, कायगुत्ते, गुतिदिए, गुत्तबंभयारी ।। વા, ભ્રષ્ન, ધને, તવસ્તી, વંતિવને, નિતિંદ્રિા, सोहिए, अणियाणे, अवहिल्लेसे, अममे, अकिंचणे, છિન્ન થે, નિરુવ | -પ. પુ. ૨, ૪, ૫, સુ. ૬ : जंबू ! अपरिग्गह-संवुडे य समणे आरंभ-परिग्गहाओ વિરતે, વિરતે શ્રોહ-માન-માયા-હોમ, અને સંસામેजाव-तेत्तीसा आसायणा एक्कादियं करेत्ता एक्कुत्तरियाए वुड्ढिए तीसाओ-जाव-उ भवे तिगाहिया, विरतिपणिहीसु अविरतीसु य, एवमाइएसु बहुसु ठाणेसु जिणपसत्थेसु, अवितहेसु सासयभावेसु अवट्ठिएसु संकं कंखं निराकरेत्ता सद्दहए सासणं भगवओ अणियाणे अगारवे अलुद्धे अमूढમ-વય–ાયત્તે | – ઈ. સ. ૨. મ. ૧, . ? Page #145 -------------------------------------------------------------------------- ________________ २६ चरणानुयोग-२ गामे - गामे एगरायं, नगरे-नगरे य पंचरायं दुइज्जते य जिइदिए जितपरीसहे निब्भओ, विऊ सचित्ताचित्तमीसकेहिं दव्वेहिं विरागंगते, संचयातो विरए, मुत्ते દુદ્દે, નિરવàનીવિય-મરળાસ-વિષ્વમુ∞, निस्संधं निव्वणं चरित्ते धीरे काएणं फासयंते, अज्झप्पज्झाणजुत्ते निहुए, एगे चरेज्ज धम्मं । -પ૪. સુ. ૨, મૈં. ૬, સુ. શ્ भिक्खुस्स लक्खणाई१६७२. निक्खम्ममाणाए बुद्धवयणे, निच्चं चित्तसमाहिओ भवेज्जा हत्थीण वसं न यावि गच्छे, पुढवी न खणे न खणावए, सीओदगं न अगणिसत्थं जहा सुनिसियं, वंतं नो पडियायइ जे स भिक्खू ।। भिक्षु लक्षण अनिलेण न वीए वीयावए, हरियाणि न छिंदे न छिंदावए । बीयाणि सया विवज्जयंतो, सच्चित्तं नाहारए जे स भिक्खू ।। पिए न पियावए I तं न जले न जलावए जे स भिक्खू ।। वहणं तस - थावराणं होइ, पुढवि तम्हा उद्देसियं न भुंजे, नो वि पए न पयावर जे स भिक्खू ।। रोइय नायपुत्तवयणे, अत्तसमे मन्नेज्ज छप्पि काए । पंच य फासे महव्वयाई, तण कट्ठ निस्सयाणं पंचासवसंवरे जे स भिक्खू ।। चत्तारि वमे सया कसाए धुवयोगी य हवेज्ज बुद्धवयणे अट्टणे निज्जायरूव-रयए, गिहिजोगं परिवज्जए जे स भिक्खू ।। I I सूत्र १६७२ તે અનગાર ગામડામાં એક રાત્રિ અને શહેરોમાં પાંચ રાત્રિ સુધી નિવાસ કરનાર, જિતેન્દ્રિય, પરીષહોને જીતનાર, નિર્ભય, વિદ્વાન, સચિત્ત અચિત્ત અને મિશ્ર દ્રવ્યોમાં વૈરાગ્યવાન, સંગ્રહથી વિરત, મુકત, પરિગ્રહના ભારથી હળવો, આકાંક્ષા-રહિત, જીવન-મરણની આશાથી મુક્ત, સંધિ અને વ્રણરૂપ દોષથી રહિત ચારિત્રવાળો, ધૈર્યવાન, શરીરથી ચારિત્રનું પાલન કરનાર, સદા અધ્યાત્મ ધ્યાનથી યુક્ત, ઉપશાંત,એકલો અર્થાત્ રાગદ્વેષ રહિત થઈ ધર્મનું આચરણ કરે. ભિક્ષુનાં લક્ષણ : ૧૬૭૨. જે ભગવાનની આજ્ઞાથી દીક્ષા લઈને સર્વજ્ઞના વચનોમાં સદા પ્રસન્ન-ચિત્ત હોય છે તથા સ્ત્રીઓના પાશ-બંધનમાં જે જકડાતો નથી અને વમી દીધેલા ભોગને પાછા ભોગવવાની ઈચ્છા રાખતો નથી, તે ભિક્ષુ છે. જે પૃથ્વીકાયને સ્વયં ખોદે નહિ, બીજા પાસે ખોદાવે નહિ, કાચું પાણી (સચિત્ત પાણી) સ્વયં પીવે નહિ, બીજાને પીવડાવે નહિ,તીક્ષ્ણ શસ્ત્રની સમાન અગ્નિને સ્વયં બાળે નહિ, બીજા પાસે બળાવે નહિ, તે ભિક્ષુ છે. પંખા આદિ સાધનથી સ્વયં પવન નાખે નહિ, બીજા પાસે પવન નખાવે નહિ, વનસ્પતિ (હરિતકાય) નું સ્વયં છેદન કરે નહિ, બીજા પાસે છેદન કરાવે નહિ. તેમજ માર્ગમાં સચિત્ત બીજો પડ્યાં હોય તો તેને છોડીને ચાલે અને ભિક્ષા પણ સચિત્ત હોય તો ગ્રહણ કરે નહિ, તે ભિક્ષુ છે. ભોજન બનાવવામાં પૃથ્વી, તૃણ,કાષ્ઠને આશ્રિત રહેલા ત્રસ-સ્થાવર જીવોનો વધ થાય છે માટે જે સાધુ ઔદ્દેશિક આહારને ભોગવે નહિ તથા સ્વયં પકાવે નહિ, બીજાને પકાવવાનું કહે નહિ, તે ભિક્ષુ છે. જે જ્ઞાતપુત્રના વચનોને પ્રિય જાણીને છ:કાય ના જીવોને પોતાના આત્માની સમાન માને છે તથા પાંચ મહાવ્રતોને પૂર્ણ રૂપથી પાળે છે અને પાંચેય આશ્રવોનો નિરોધ કરે છે, તે ભિક્ષુ છે. જે સદા ચારે કષાયોને ત્યાગે છે તથા તીર્થંકરનાં વચનોમાં ધ્રુવયોગી હોય છે, સોનું,ચાંદી ઈત્યાદિ ધનને ત્યજી દે છે અને ગૃહસ્થોની સાથે અધિક સંસર્ગને ત્યજે છે, તે ભિક્ષુ છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६७२ भिक्षु लक्षण संयमी जीवन २७ જે સમ્યક્દર્શી છે, સદા અપ્રમત્ત છે, જ્ઞાન, તપ અને સંયમમાં રહી તપથી પૂર્વ કર્મોને ક્ષીણ કરવાનો પ્રયત્ન કરે છે અને જે મન, વચન અને કાયાનો સંયમ રાખે છે, તે ભિક્ષુ છે. જે કલેશ ઉત્પન્ન કરનારી કથા કરે નહિ, કોઈ ઉપર ક્રોધ કરે નહિ, પોતાની ઈન્દ્રિયોને ચંચળ થવા દે નહિ, તેમજ સદા પ્રશાંત રહે, સંયમમાં ત્રણેય યોગ દૃઢતાપૂર્વક જોડે, ઉપશાંત રહે, કોઈનો પણ તિરસ્કાર કરે નહિ, તે ભિક્ષુ છે. सम्मद्दिट्ठी सया अमूढे, अत्थि हु नाणे तवे संजमे य । तवसा धुणइ पुराणपावणं, મU/વ@ાથ સુસંધુ ને ૪ મિg | -સ ઝ, ૨૦, II, ૨-૭ न य वुग्गहियं कहं कहेज्जा, न य कुप्पे निहूइंदिए पसंते ।। संजमधुवजोगजुत्ते, उवसंते अविहेडए जे स भिक्खू ।। -સ, . ૨૦, ગા. ૨૦ उवहिम्मि अमुच्छिए अगिद्धे, -નાય–jછે પુનપુત્રા | कय-विक्कय-सन्निहिओ विरए, सव्व-संगावगए य जे स भिक्खू ।। अलोल भिक्खू न रसेसु गिद्धे, કંઈ વરે નીવિય નમઃ | इड्ढि च सक्कारण पूयणं च, चए ठियप्पा अणिहे जे स भिक्खू ।। જે પોતાની ઉપધિમાં અમૂચ્છિત રહે, આસક્તિરહિત હોય, અજ્ઞાત કુળોમાંથી થોડો-થોડો કરીને શુદ્ધ આહારની ગોચરી લેનાર, ચારિત્રને અસાર કરનાર દોષોથી રહિત હોય, ક્રય-વિક્રય અને સંગ્રહથી વિરકતા રહે, સર્વ પ્રકારનાં સંગથી મુક્ત હોય, તે સાધુ છે. જે સાધુ લોલુપતા રહિત છે, રસમાં ગૃધ્ધ નથી, અજ્ઞાત કુલોમાં આહાર માટે જાય છે, સંયમ-રહિત જીવનને ઈચ્છતો નથી, જ્ઞાનાદિના વિષયમાં પોતાના આત્માને સ્થિત રાખે છે, છળથી રહિત છે, લબ્ધિ-પ્રમુખ ઋધ્ધિને, સત્કારને અને પૂજાને છોડે છે, તે સાધુ છે. બધા જીવોના પુણ્ય અને પાપ પૃથક પૃથફ છે, એવું જાણી જે બીજાને આ દુચરિત્રી છે” એમ કહે નહિ, અન્યને ક્રોધ થાય તેવાં વચન બોલે નહિ અને પોતાનો સ્વભાવ બીજા કરતાં ઊંચો છે એવું અભિમાન પણ ન કરે, તે સાધુ છે. न परं वएज्जासि अयं कुसीले, जेणऽन्ना कुप्पेज्ज न तं वएज्जा । जाणिय पत्तेयं पुण्णपावं, अत्ताणं न समुक्कसे जे स भिक्खू ।। - સ. મ. ૨૦, . ૨૬-૨૮ पवेयए अज्जपयं महामुणी, धम्मे ठिओ ठावयई परं पि । निक्खम्म वज्जेज्ज कुसीललिंग, न यावि हासं कुहए जे स भिक्खू ।। न देहवासं असई असासयं। सया चए निच्च हियट्ठियप्पा । छिदित्तु जाईमरणस्स बंधणं, उवेइ भिक्खू अपुणागमं गई ।। -સ. સ. ૨૦, ના. ૨૦–ર मोणं चरिस्सामि समिच्च धम्म, सहिए उज्जुकडे नियाणछिन्ने । જે મહામુનિ પરોપકારને માટે ઉપદેશ કરે છે, સ્વયં ધર્મમાં સ્થિત થઈને અન્યને પણ ધર્મમાં સ્થાપિત કરે છે, સંસારથી નીકળીને કુશીલ-લિંગને છોડી દે છે, હાસ્યજનક કુચેષ્ટાઓ કરતો નથી, તે ભિક્ષ છે નિત્યહિતરૂપ સમ્યફ દર્શનાદિમાં સુસ્થિત રહેનાર સાધુ અશુચિમય, અશાશ્વત-નશ્વર દેહવાસને હંમેશા છોડી દે છે તથા જન્મ-મરણના બંધનને છેદન કરીને અપુનરાગમન નામની ગતિને પ્રાપ્ત કરે છે, તે ભિક્ષુ છે. "ધર્મ સ્વીકારીને મુનિભાવનું આચરણ કરીશ”આ સંકલ્પ સાથે જે જ્ઞાન-દર્શનાદિ ગુણોથી યુક્ત રહે છે, આચરણ સરળ રાખે છે, જે નિદાનથી રહિત છે, Page #147 -------------------------------------------------------------------------- ________________ २८ चरणानुयोग - २ संथवं जहिज्ज अकामकामे, अन्नायएसी परिव्वए स भिक्खू ।। ओवरयं चरेज्ज लाढे, विरए वेयवियायरक्खिए पन्ने अभिभूय सव्वदंसी, जे कम्हिवि न मुच्छिए स भिक्खू ।। अक्कोसवहं विइत्तु धीरे, मुणी चरे लाढे, निच्चमायते । अव्वग्गमणे असंपहिट्ठे, जे कसिणं अहियासए स भिक्खू ।। पन्तं सयणासणं भइत्ता, अव्वग्गमणे असंपहिट्ठे, सी- उण्ह विविहं च दंसमसगं । नो सक्कियमिच्छई न पूयं, जे कसिणं अहियासए स भिक्खू ।। से संजए सुव्वए तवस्सी, नो वि य वन्दणगं कुओ पसंसं । जेण पुणं जहाइ जीवियं, सहिए आयगवेसए स भिक्खू ।। नरनारिं पजहे सया तवस्सी, भिक्षु लक्षण मोहं वा कसिणं नियच्छई । છિન્ન, સર મોમ, અન્તવિવું, सुमिणं, अंगवियारं सरस्स विजयं, न य कोऊहलं उवेइ स भिक्खू ।। लक्खणदण्डवत्थुविज्जं मन्तं मूलं विविहं वेज्जचिन्तं, जो विज्जाहिं न जीवई स भिक्खू ।। वमणविरेयणधूमणेत्तसिणाणं आउरे सरणं तिगिच्छियं च, तं परिन्नाय परिव्वए स भिक्खू ।। सूत्र १६७२ જે પરિચયનો ત્યાગ કરે છે, કામનાથી મુક્ત છે, પોતાની જાતિ વગેરેનો પરિચય આપ્યા વિના જે ભિક્ષાની શોધ કરે છે, અને અપ્રતિબદ્ધભાવે વિહાર કરે છે, તે ભિક્ષુ છે. જે રાગથી મુક્ત છે, સંયમમાં લીન છે, આશ્રવથી વિરત છે, શાસ્ત્રજ્ઞ છે, આત્મરક્ષક તેમજ પ્રાજ્ઞ છે, જે રાગદ્વેષને પરાજિત કરીને બધાને પોતાના જેવા ગણે છે, જે કોઈપણ વસ્તુમાં આસક્ત થતો નથી, તે ભિક્ષુ છે. કઠોર વચન તેમજ હિંસા-મારપીટને પોતાના પૂર્વ કર્મનું ફળ માની જે શાંત રહે છે, જે સંયમમાં શ્રેષ્ઠ છે, જેણે આશ્રવથી પોતાનું રક્ષણ કર્યું છે, વ્યાકુળતા તેમજ હર્ષાતિરેકથી રહિત છે, જે સમભાવથી બધું સહન કરે છે, તે ભિક્ષુ છે. જે સાધારણ શયન-આસનને સમભાવે સ્વીકારે છે, જે ઠંડી-ગરમી, માખી-મચ્છરાદિ અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં હર્ષિત કે વ્યથિત નથી થતો અને સર્વ સહન કરે છે, તે ભિક્ષુ છે. જે ભિક્ષુ સત્કાર, પૂજા, વંદનાની પણ અપેક્ષા નથી રાખતો, જે સંયત છે, સુવ્રતી છે, તપસ્વી છે, નિર્મળ આચરણવાળો છે, જે આત્મ-ખોજમાં લીન છે, તે ભિક્ષુ છે. સ્ત્રી હોય કે પુરૂષ, જેની સંગતિથી સંયમી જીવનમાં વિક્ષેપ આવે અને બધી રીતે મોહ ઉત્પન્ન થાય તેવા સંગથી તપસ્વી દૂર રહે. જે કુતૂહલ ન કરે, તે ભિક્ષુ છે. જે છિન્નવિદ્યા, સ્વરવિદ્યા, ભૌમ, આંતરિક્ષ, સ્વપ્ન, લક્ષણ, દંડ, વાસ્તુ વગેરે વિદ્યાઓથી અને અંગવિકાર શબ્દવિજ્ઞાન (પશુ-પક્ષીઓની બોલીનું જ્ઞાન) વગેરેથી જે આજીવિકા મેળવતો નથી, તે ભિક્ષુ છે. જે રોગાદિથી પીડાવા છતાં મંત્ર-મૂળ-જડી-બૂટી વગેરે આયુર્વેદ સંબંધી વિચારણા, વમન-વિરેચન, ધૂમ્રપાન પ્રયોગ, સ્નાન પ્રયોગ કે સ્વજનોનો આશ્રય અને ચિકિત્સાનો ત્યાગ કરીને અપ્રતિબદ્ધ ભાવે વિચરે છે, તે ભિક્ષુ છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६७२ भिक्षु लक्षण संयमी जीवन २९ खत्तियगणउग्गरायपुत्ता, माहणभोइय विविहा य सिप्पिणो । नो तेसिं वयइ सिलोगपूयं, तं परिन्नाय परिव्वए स भिक्खू ।। गिहिणो जे पव्वइएण दिट्ठा, अप्पव्वइएण व संथुया हविज्जा । तेसिं इहलोइयफलट्ठा, जो संथवं न करेइ स भिक्खू ।। सयणासणपाणभोयणं, विविहं खाइमं साइमं परेसिं । अदए पडिसेहिए नियण्ठे, जे तत्थ न पउस्सई स भिक्खू ।। જે ક્ષત્રિય ગણ, ઉગ્ર રાજકુળ, બ્રાહ્મણ કે ભોગ કુળના જનો, કે બધી જાતના કારીગરોની પૂજા તેમજ પ્રશંસા નથી કરતો પણ એને ત્યાજય સમજી સંયમ માર્ગમાં વિચરે છે, તે ભિક્ષુ છે. જે વ્યક્તિ પ્રવ્રજિત થયા પછીનો કે પહેલાંનો પરિચિત હોય તેની સાથે આ લોક સંબંધી ફળની પ્રાપ્તિ માટે જે સંબંધ ન રાખે, તે ભિક્ષુ છે. जं किंचि आहारपाणगं, विविहं खाइमं साइमं परेसिं लद्धं । जो तं तिविहेण नाणुकम्पे, मणवयकाय-सुसंवुडे स भिक्खू ।। શયન, આસન, પાન, ભોજન અને વિવિધ પ્રકારના ખાદ્ય અને સ્વાદ્ય પદાર્થો કોઈ ગૃહસ્થ ન આપે અથવા માંગવા છતાં ના પાડે તો જે નિગ્રંથ તેના પ્રત્યે દ્વેષ રાખતો નથી, તે ભિક્ષુ છે. ગૃહસ્થો પાસેથી જાત-જાતના અશન, પાન તેમજ ખાદ્ય-સ્વાદ્ય પદાર્થો મેળવીને જે મન-વચન-કાયાથી ત્રિવિધ અનુકંપા કરતો નથી, આશીર્વાદ વગેરે આપતો નથી, પણ મન, વચન અને કાયાથી પૂર્ણ સંવૃત રહે છે, તે ભિક્ષુ છે. ઓસામણ, જવનું બનેલું ભોજન, ઠંડું ભોજન, કાંજીનું પાણી, જવનું પાણી- જેવી નીરસ ભિક્ષાની જે નિંદા કરતો નથી, પણ ભિક્ષા માટે સાધારણ ઘરોમાં જાય છે, તે ભિક્ષુ છે. आयामगं चेव जवोदणं च, સીય વીર નવી | नो हीलए पिण्डं नीरसं तु, पन्तंकुलाई परिव्वए स भिक्खू ।। सद्दा विविहा भवन्ति लोए. दिव्वा माणुस्सगा तहा तिरिच्छा । भीमा भयभेरवा उराला, जो सोच्चा न विहिज्जई स भिक्खू ।। वादं विविहं समिच्च लोए, सहिए खेयाणुगए य कोवियप्पा । पन्ने अभिभूय सव्वदंसी उवसन्ते, अविहेडए स भिक्खू ।। સંસારમાં દેવ, મનુષ્ય અને પશુ-પક્ષીઓનાં જે અનેક પ્રકારનાં રૌદ્ર, અતિ ભયંકર, અદૂભુત અવાજ થાય છે તેમને સાંભળીને ભયભીત થતો નથી, તે ભિક્ષુ છે. લોક પ્રચલિત વિવિધ ધર્મ-વિષયક વાદોને જાણીને પણ જે જ્ઞાન દર્શનાદિ સ્વ-ધર્મમાં સ્થિર રહે છે, જેણે શાસ્ત્રોનો પરમ અર્થ જામ્યો છે, જે પ્રાજ્ઞ છે જેણે પરીષહને જીત્યા છે, જે બધા જીવો તરફ સમભાવ રાખે છે, જે ઉપશાન્ત છે, જે કોઈને પણ અપમાનિત કરતો નથી, તે ભિક્ષુ છે. જે શિલ્પજીવી નથી, જેનું ઘર નથી, જેના અંગત મિત્રો નથી, જે જિતેન્દ્રિય છે, જે બધી રીતે પરિગ્રહ-રહિત છે, જે અણુકષાયી છે (અર્થાતુ જેમાં ક્રોધાદિ કષાય મંદ છે, ) જે નીરસ અને પરિમિત આહાર લે છે, જે • ઘરવાસ છોડીને એકાકી વિચરે છે, તે ભિક્ષુ છે. असिप्पजीवी अगिहे अमित्ते, जिइन्दिए सव्वओ विप्पमुक्के । अणुक्कसाई लहुअप्पभक्खी चेच्चा, गिह एगचरे स भिक्खू ।। -૩૪. ઝ, ૨૬, II. ૬-૬૬ Page #149 -------------------------------------------------------------------------- ________________ ३० चरणानुयोग - २ हिरणं जायरूवं च, मणसा वि न पत्थए । समलेकंचणे भिक्खू, विरए कयविक्कए ।। 37. અ.રૂ, ર. ૨૩ विरया वीरा समुट्ठिया, ૧. कोहा काय रियाई पीसणा I पाणे ण हणंति सव्वसो, पावाओ विरयाऽ भिणिव्वुडा ।। सीओदग पडिदुगुछिणो, अपडिण्णस्स लवावसक्किणो । सामाइयमाहु तस्स जं, जो गिहिमत्तेऽसणं न भुंजइ ।। -સૂય. સુ. ૬, ૬. ૨, ૩. ૬, ગા. ૨ महेसिणं लक्खणाई 1 १६७३. परीसहरिऊदंता, धुयमोहा जिइंदिया सव्वदुक्खप्पहीणट्ठा, पक्कमंति महेसिणो ।। महर्षि लक्षण -સૂય. સુ. ૧, ૬. ૨, ૩. ૨, ગા. ૨૦ मुणी लक्खणा ૬૭૪. અરિસ્સું = હૈં, ાવેલું ચ હૈં, -સ. મ. રૂ, ગા. ૨૩ P करओ यावि समणुणे भविस्सामि एयावंति सव्वावंति लोगंसि, कम्मसमारंभा परिजाणियव्वा भवंति ।। अपरिण्णायकम्मे खलु अयं पुरिसे, जो इमाओ दिसाओ वा अणुदिसाओ वा, अणुसंचरति, सव्वाओ दिसाओ सव्वाओ अणुदिसाओ सहेइ, अणेगरूवाओ जोणीओ संधेति, विरूवरूवे फासे य, पडिसंवेदयति । I આદિ મધ્ય તથા અન્તની ક્રિયાથી અહીં નવ ક્રિયાઓ સમજવો જોઈએ – ૧. મેં ક્રિયા કરી હતી. ૨. ૪. હું ક્રિયા કરું છું. ૫. ૭. હું ક્રિયા કરીશ. ૮. પાંચમી અને નવમી ક્રિયાનો નિર્દેશ સૂત્રમાં થયો છે. सूत्र १६७३-७४ ક્રય-વિક્રયથી વિરકત ભિક્ષુ સોનું અને માટીને સમાન સમજીને સોના ચાંદીની મનથી પણ ઈચ્છા ન કરે. જે હિંસા વગેરે પાપોથી નિવૃત્ત છે, જેણે કષાયોને દૂર કર્યાં છે, જે નિરારંભી છે, ક્રોધ, માન, માયા અને લોભનું નિકંદન કરનાર છે, ત્રણ કરણ અને ત્રણ યોગથી કોઈ પણ પ્રાણીનો ઘાત કરતા નથી અને સાવધાનુષ્ઠાનથી રહિત છે તે સર્વે મુક્તાત્મા સમાન પરિશાંત છે. મહર્ષિના લક્ષણ : ૧૬૭૩. પરિષહરૂપી વૈરીઓને જિતનારા, મોહને દૂર કરનાર તથા ઈન્દ્રિયોને જિતનારા મહર્ષિઓ સર્વ પ્રકારના દુઃખોનો નાશ કરવા માટે પરાક્રમશીલ રહે છે. કરાવી હતી. કરાવું છું. કરાવીશ. જે સાધુ સચિત્ત પાણી પીતા નથી, જે પરલોક સંબંધી સુખોની અભિલાષા કરતા નથી, જે કર્મબંધન કરાવનાર કાર્યોથી દૂર રહે છે તથા જે ગૃહસ્થના પાત્રમાં ભોજન કરતા નથી તેમને જ તીર્થંકર ભગવાને સામાયિકચારિત્રી કહ્યા છે. મુનિઓનાં લક્ષણ : ૧૬૭૪. મેં કર્યું છે, હું કરાવું છું અને હું કરનારને અનુમોદન આપીશ-લોકમાં કર્મ બાંધવાના કારણભૂત ક્રિયાના ભેદો એટલાં જ જાણવાં જોઈએ. કર્મ અને કર્મબંધના સ્વરૂપને નહિં જાણનાર પુરૂષઆત્મા જ આ દિશાઓ અને વિદિશાઓમાં વારંવાર આવાગમન કરે છે અને સર્વ દિશાઓમાં તથા વિદિશાઓમાં કર્મોની સાથે ગમનાગમન કરે છે, અનેક પ્રકારની જીવ યોનિઓની સાથે પોતાનો સંબંધ સ્થાપિત કરે છે, વિવિધ પ્રકારના સ્પર્શો અને દુઃખોને વેદે છે. ૩. 9. ૯. અનુમોદન કર્યું હતું. અનુમોદન કરું છું. કરનારનું અનુમોદન કરીશ. Page #150 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६७४ मुनि लक्षण संयमी जीवन ३१ तत्थ खलु भगवया परिण्णा पवेदिता । તે (કર્મબંધનના કારણભૂત ક્રિયાઓના) વિષયમાં ભગવાને પરિજ્ઞા-વિવેક કહેલ છેइमस्स चेव जीवियस्स, ૧. આ જીવનના નિર્વાહ માટે, परिवंदण-मायण-पूयणाए, ૨. યશ, માન, પૂજા સત્કારને માટે, નાડું-મરણ-મોયUTI, ૩. જન્મ-મરણથી મુક્ત થવા માટે, दुक्खपडिग्घायहेउं । ૪. દુઃખોને દૂર કરવા માટે પ્રાણી પૂર્વોક્ત પાપમય - ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે. एतावं ति सव्वावंति लोगं सि कम्मसमारंभा લોકમાં આ સર્વ કર્મ-સમારંભો જાણવા અને ત્યાગવા परिजाणियव्वा भवंति । જોઈએ. जस्सेते लोगसि कम्मसमारंभा परिण्णाया भवंति से જેણે આ સમારંભોને જાણ્યા અને ત્યાગ્યા છે તે हु मुणी परिण्णाय-कम्मे त्ति बेमि । નિશ્ચયથી પરિજ્ઞાતક-વિવેકી અને આરાધક મુનિ છે. -મ. સુ. ૧, મ. ૨, ૩. ૨, સુ. ૪–૨ एवं से उहिते ठितप्पा अणिहे अचले चले તે સાવધાન રહેતો, આત્માને સ્થિત કરતો, રાગ-રહિત, अबहिलेस्से परिव्वए । પરિષહોથી ચંચળ ન થનાર સાધક, એક સ્થાનમાં ન વિચરતો, સંયમથી બહાર પોતાના વિચારો ન લાવતો મુનિ સંયમાનુષ્ઠાનમાં વિચરણ કરે. संखाय पेसलं दिट्ठिमं परिणिव्वुडे । જે મુનિ આ પવિત્ર ધર્મને જાણી સદનુષ્ઠાનનું આચરણ કરે છે તે મુક્તિને પ્રાપ્ત કરે છે. तम्हा संग ति पासहा । તે માટે આસક્તિના સ્વરૂપ અને વિપાકનો વિચાર કરો. गंथेहिं गढिता णरा विसण्णा कामक्कता । લોકો પરિગ્રહમાં ફસાયા છે અને કામભોગોથી આક્રાન્ત છે. तम्हा लूहातो णो परिवित्तसेज्जा । માટે સંયમથી ગભરાવું ન જોઈએ. जस्सिमे आरंभा सव्वतो सव्वताए सुपरिण्णाता भवंति વિવેકહીન તથા હિંસક વૃત્તિવાળા જે પાપકર્મોને કરતાં जस्सिमे लूसिणो णो परिवित्तसंति, से वंता कोधं च ભયભીત થતાં નથી, જ્ઞાનીજનો તે આરંભોનો સર્વથા माणं च मायं च लोभं च । एस तिउट्टे वियाहिते ત્યાગ કરે છે, ક્રોધ, માન, માયા અને લોભનો त्ति बेमि । પરિત્યાગ કરે છે અને કર્મબંધનથી મુક્ત થઈ જાય છે. कायस्स वियावाए एस संगामसीसे वियाहिए । से દેહનાશના ભય પર વિજય પ્રાપ્ત કરી લેવો એ हु पारंगमे मुणी । સંગ્રામનો અગ્રભાગ છે. મુનિ તેવા સંગ્રામનો પારગામી છે. अवि हम्ममाणे फलगावतट्टी कालोवणीते कंखेज्ज મુનિ કષ્ટોથી પીડિત થવા છતાં પણ લાકડાના છારું–ગાવ-સરીમેકી ત્તિ વેfમ | પાટિયાની જેમ અચળ રહે છે અને મૃત્યકાળ આવવા છતાં જ્યાં સુધી જીવ અને શરીર ભિન્ન-ભિન્ન ન થાય - . સુ. , પ્ર. ૬, ૩. ૧, સુ. ૨૨૭–૧૮(૩) ત્યાં સુધી મૃત્યુનું સ્વાગત કરવા માટે તૈયાર રહે છે. सुत्ता अमुणी मुणिणो सया जागरंति ।। અજ્ઞાની સદા સુખ છે અને મુનિ નિરંતર જાગૃત છે. लोगंसि जाण अहियाय दुक्खं । માટે લોકમાં અજ્ઞાન અહિતકર છે એવું જાણવું. समयं लोगस्स जाणित्ता एत्थ सत्थोवरते ।। મુનિ સર્વ આત્માઓને સમાન જાણી તેમની હિંસાથી દૂર રહે. –આ. સુ. ૧, મ. ૨, ૩. ૨, સુ. ૨૦૬ Page #151 -------------------------------------------------------------------------- ________________ ३२ चरणानुयोग - २ નસ્લિમે સદ્દા ય, વા ય, ગંધા ય, રસાય, જસા य अभिसमण्णागता भवंति से आतवं णाणवं वेयवं धम्मवं बंभवं । पण्णाणेहिं परिजाणंति लोगं, मुणी ति वच्चे धम्मविदु त्ति अंजू आवट्टसोए संगमभिजाणंति । -. સુ. શ્ન, મેં. ૩, ૩. , મુ. ૨૦૭ संधिं लोगस्स जाणित्ता आयओ बहिया पास । तम्हा ण हंता ण विघातए । अमुनि-मुनि-स्वरूप जमिणं अण्णमण्णवितिगिंछाए पडिलेहाए ण करेति पावं कम्मं किं तत्थ मुणी कारणं सिया ? આ. સુ. , અ. ૨, ૩. ૨, સુ. ૨૨ अलोलुए अक्कुहए अमाई, अपिसणे यावि अदीणवित्ती नो भावए नो वि य भावियप्पा, I अकोउहल्ले य सया स पुज्जो ।। साहू अगुणेऽसाहू, गिण्हाहि साहू गुणमुंचऽसाहू । वियाणिया अप्पगमप्पएणं, जो रागदोसेहिं समो स पुज्जो ।। तहेव डहरं व महल्लगं वा, इत्थी पुमं पव्वइयं गिहिं वा । नो हीलए नो विय खिसएज्जा, थंभं च कोहं च चए स पुज्जो ।। -સ. ૬. ૬, ૩. ૩, ગા. ૨૦-૨૨ અમુળી–મુળી સવં १६७५. दुव्वसु मुणी अणाणाए, तुच्छए गिलाति वत्तए । एस वीरे पसंसिए अच्चेति लोगसंजोगं । एस णाए सूत्र १६७५ જે પુરૂષે શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શોને યથાર્થરૂપે જાણી છોડી દીધા છે, તેજ આત્મસ્વરૂપનો જ્ઞાતા, જ્ઞાની, શાસ્ત્રવેત્તા, ધર્મવેત્તા અને બ્રહ્મચારી છે. જે પુરૂષ પોતાના જ્ઞાનબળથી સમગ્રલોકને જાણી લે છે, તેજ સાચો સાધુ કહેવાય છે. તે ધર્મને જાણનાર સ૨ળ હૃદય મુનિ જન્મ-મરણના ચક્રનો અને વિષયાભિલાષાનો સંબંધ જાણે છે. સાધક સુઅવસર જાણીને પ્રાણીઓને દુઃખ ઉત્પન્ન કરનારાં કાર્ય ન કરે, પોતાના સમાન જ અન્ય જીવોને જુએ. માટે કોઈ પણ જીવની હિંસા સ્વયં ન કરે, અન્ય પાસે કરાવે નહિ. જે એક-બીજાની શરમ, તેમજ લજજા ભયનો વિચાર કરી પાપકર્મ કરતો નથી. તે શું મુનિ કહેવાય ? અર્થાત્ તે મુનિ નથી. જે અલોલુપી, અકૌતુકી - મંત્ર યંત્રાદિ ઈન્દ્રજાળથી રહિત માયા અને ચાડી ચુગલીથી રહિત અદીન વૃત્તિવાન છે તથા સ્વયં પોતાની પ્રશંસા કરતો નથી તેમજ બીજા પાસે પ્રશંસા કરાવવાની ઈચ્છા પણ કરતો નથી અને કુતૂહલ પણ કરતો નથી તે જ ખરેખર પૂજ્ય છે. ગુણોથી સાધુ અને અગુણોથી અસાધુ હોય છે. સાધુ યોગ્ય ગુણોને ગ્રહણ કરી લે અને અસાધુ-યોગ્ય અવગુણોને છોડી દે. પોતાના આત્મા દ્વારા આત્માને નાના પ્રકારથી બોધિત કરે તથા રાગ અને દ્વેષના વિષયોમાં સમભાવ રાખે તે જ પૂજવા યોગ્ય છે. જે પોતાનો વડીલ હોય કે નાની વયનો હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, દીક્ષિત હોય કે ગૃહસ્થ હોય, કોઈની પણ નિંદા કે તિરસ્કાર કરે નહિ, તેમજ અહંકાર અને ક્રોધ આદિ કષાયોને તિલાંજલિ આપી દે, તે જ ખરેખર પૂજ્ય છે. અમુનિ તથા મુનિનું સ્વરૂપઃ ૧૬૭૫. તીર્થંકરની આજ્ઞાને નહિં માનનાર મુનિ મોક્ષ પ્રાપ્ત કરવા માટે અયોગ્ય છે. તે સાધક ચારિત્રથી શૂન્ય હોવાને કારણે ધર્મનું કથન કરવામાં લજ્જાનો અનુભવ કરે છે. વીતરાગની આજ્ઞાનો આરાધક બની, સંસારની જંજાળથી પાર થઈ જાય છે, તે જ વીર મુનિ પ્રશંસનીય છે, તે જ નાયક કહેવાય છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६७६-७७ अनात्मवान-आत्मवान संयमी जीवन ३३ जं दुक्खं पवेदितं इह माणवाणं तस्स दुक्खस्स कुसला परिण्णमुदाहरंति इति कम्मं परिण्णाय सव्वसो । મનુષ્યોનાં દુઃખ ઉત્પન્ન થવાનાં જે કારણો કહ્યાં છે, તે દુઃખના કારણોથી છૂટવા માટે કુશળ સાધક પ્રત્યાખ્યાન- પરિજ્ઞા દ્વારા કર્મોને જાણી આશ્રવ દ્વારોમાં પ્રવૃત્તિ ન કરે. જે પરમાર્થ દૂર છે, તે મોક્ષમાર્ગ સિવાય અન્યત્ર રમણ કરે નહિ. જે મોક્ષમાર્ગ સિવાય અન્યત્ર રમણ કરતો નથી તે પરમાર્થ દષ્ટા છે. जे अणण्णदंसी से अणण्णारामे. जे अणण्णारामे છે, અTUવંસી | –આ. સુ. ૧, ર, ૨, ૩, ૬, મુ. ૨૦૦-૨૦૨ संजयमणुस्साणं सुत्ताणं पंच जागरा पण्णत्ता, જે સંયત મનુષ્યો નિદ્રામાં હોય છે, ત્યારે તેમનાં પાંચ तं जहा જાગૃત કહ્યા છે, જેમકે(૨) સદ્દા, (૨) વી, (૩) ધા, (૪) રસા, ૧. શબ્દ, ૨. રૂ૫, ૩. ગંધ, ૪. રસ, () પાસા | ૫. સ્પર્શ. संजयमणुस्साणं सुत्ताणं पंच सुत्ता पण्णत्ता, જે સંયત મનુષ્યો જાગૃત હોય છે, ત્યારે તેમના પાંચ તે નહીં સુપ્ત કહ્યા છે, જેમકે(8) સદા, (૨) વી, (૩) ધા, (૪) રસી, ૧. શબ્દ, ૨. રૂ૫, ૩. ગંધ, ૪. રસ, (૫) પાસા | ૫. સ્પર્શ. असंजयमणुस्साणं सुत्ताणं वा, जागराणं वा जागरा અસંયત મનુષ્ય ભલે સુપ્ત હોય કે જાગૃત હોય તેના पण्णत्ता, त जहा પાંચ જાગૃત કહ્યા છે, જેમકે(૨) સદ્દા, (૨) રવી, (૩) ધા, (૪) રસી, ૧. શબ્દ, ૨. રૂ૫, ૩. ગંધ, ૪. રસ, (૫) Iક્ષા | ૫. સ્પર્શ. -તાઇi. . ૧, ૩. ૨ સુ. ૪રર अणत्तवओ अत्तवओयणा અનાત્માન અને આત્મવાન : ૨૬૭૬, છાણા ૩Uત્તવો હિતા અમુક અર7માણ ૧૬૭૬, અનાત્મવાન જીવોને માટે છ સ્થાન - અહિતકારી, अणीसेसाए अणाणुगामियत्ताए भवंति, तं जहा અશુભકારી, અક્ષાન્તિકારી, અકલ્યાણકારી અને અનાનુગામિકતાના નિમિત્ત રૂપ બને છે, જેમકે() પરિયા, (૨) રિયાલ્ટે, (૩) સુતે, ૧. પર્યાય (અવસ્થા અથવા દીક્ષામાં) ૨. પરિવાર, (૪) તવે, (૧) અમે, (૬) પૂરાસવારે | ૩. શ્રુત, ૪. તપ, ૫. લાભ અને ૬. પૂજા સત્કાર. छट्ठाणा अत्तववो हिताए सुभाए खमाए णीसेसाए આત્મવન જીવોને માટે છે સ્થાન હિત, શુભ, ક્ષમ, आणुगामियत्ताए भवंति, तं जहा નિઃશ્રેયસ તથા આનુગામિક્તાના નિમિત્ત રૂપ બને છે. જેમકે - (૨) પરિયા, (૨) પરિયા, (૩) સુતે, ૧. પર્યાય, ૨, પરિવાર, ૩. શ્રત, (૪) તવે, (૫) , (૬) પૂયાસવારે | ૪. તપ, ૫. લાભ, ૬. પૂજા-સત્કાર -ડા . ૬, સુ. ૪૬૬ अणगार गुणा અણગારનાં ગુણ : ૨૬૭૭. સત્તાવીસ મા IRIT પUUત્તા, તે નહીં- ૧૬૭૭. અણગારના સત્તાવીસ ગુણો કહ્યા છે, જેમ કે (૧) પતિવાત વેરમળ, (૨) મુસવા વેરળ, (૧) પ્રાણાતિપાત વિરમણ, (૨) મૃષાવાદ વિરમણ, Page #153 -------------------------------------------------------------------------- ________________ ३४ चरणानुयोग-२ मतादि निर्ग्रन्थ स्वरूप सूत्र १६७८ () છાવાળ વેરમળ, (૪) મેહુબ વેરમને, ૩. અદત્તાદાન વિરમણ, ૪. મૈથુન વિરમણ, (૧) પરિપદ વેર મળે, (૬) સોવિય નિદે, ૫. પરિગ્રહ વિરમણ, ૬. શ્રોત્રેન્દ્રિય નિગ્રહ, (૭) વિશ્વહિના પહે, (૮) પાકિય નિરેિ, ૭. ચક્ષુ ઈન્દ્રિય નિગ્રહ, ૮. ધ્રાણેન્દ્રિય નિગ્રહ, (૨) નિિિનારે, (૨૦) સિરિય નિ રે, ૯. રસેન્દ્રિય નિગ્રહ, ૧૦. સ્પર્શેન્દ્રિય નિગ્રહ, (૨૭) હોવો , (૨૨) માવો , ૧૧.ક્રોધ વિવેક, ૧૨. માન વિવેક, (૨૩) માયાવિવેછે, (૨૪) ટોમ વિવેકી, ૧૩.માયા વિવેક, ૧૪. લોભ વિવેક, (૫) માવસર્વે, (૨૬) રણ સરવે, ૧૫.ભાવ સત્ય, ૧૬. કરણ સત્ય, (૨૭) નો સર્વે, ૧૭.યોગ સત્ય, (મન-વચન-કાયાની સમ્યફ પ્રવૃત્તિ) (૧૮) ઉમા, (૧૬) વિરતા, ૧૮.ક્ષમાં, ૧૯. વિરાગતા, (૨૦) માસમાહરળતા, (૨૨) વસમાહરળતા, ૨૦.મનનો નિરોધ, ૨૧. વચનનો નિરોધ, (૨૨) છાસમાહરળતા, (૨૨) UTUસંપાયા, ૨૨.કાયાનો નિરોધ, ૨૩, જ્ઞાન સંપન્નતા, (૨૪) હંસા સંપUTયા, (ર) વરિત્તસંપUTયા, ૨૪.દર્શન સંપન્નતા, ૨૫. ચારિત્ર સંપન્નતા, (ર૬) વેળાવાસ થયા, ૨૬. વેદના સહન કરવી, (ર૭) મારતિયદિયામયથા || ૨૭.મારણાંતિક કષ્ટ સહન કરવું. -સમ, સમ. ર૭, સુ. ? मडाई णियंठ सरूवं - મૃતાદિ નિર્ગસ્થનું સ્વરૂપ ૨૬૭૮. ૫. મડર્ડ નં પતે ! નિર્વે જે નિરુદ્ધ વે, જે ૧૬૭૮. પ્ર. ભંતે! જેણે સંસારનો નિરોધ કર્યો નથી, સંસારનાં निरूद्ध भवपवंचे, णो पहीणसं सारे, णो પ્રપંચોનો વિરોધ કર્યો નથી. સંસારને ક્ષીણ કર્યો पहीणसंसारवेअणिज्जे, णो वोच्छिन्नसंसारे, णो નથી, સંસાર-વેદનીય કર્મને ક્ષીણ કર્યા નથી, જેનો वोच्छिन्नसंसारवेअणिज्जे, नो निट्ठियढे, नो સંસાર ક્ષીણ થયો નથી, સંસાર વેદનીય કર્મ ક્ષીણ निट्टियट्टकरणिज्जे पणरवि इत्तत्थं हव्वं થયાં નથી, જેનું પ્રયોજન સિદ્ધ થયું નથી, જેનું ગાડું ? કાર્ય પૂર્ણ થયું નથી, એવો પ્રાસુક આહાર કરનાર અણગાર શું ફરીથી મનુષ્યભવ આદિ ભાવોને પ્રાપ્ત કરે છે ? ૩. દંતા, જોયHI ! મડાને નિયંઠે-ગાવ–પુણવ ઉ. હા ગૌતમ ! એવો પ્રાસુક ભોજન કરનાર અણગાર इत्तत्थं हव्वं आगच्छइ । થાવત્ ફરીથી મનુષ્ય ભવ આદિ ભાવોને પ્રાપ્ત કરે છે. प. से णं भंते ! किं त्ति वत्तव्वं सिया, પ્ર. ભંતે ! તેને ક્યા શબ્દથી વર્ણવી શકાય ? ૩. સોયમા ! “પા” ત્તિ વત્તત્રં શિયા, ઉ. ગૌતમ ! તેને પ્રાણ” સંજ્ઞાથી વર્ણવી શકાય છે. પૂ” ત્તિ વત્તä સિયા, 'ભૂત' શબ્દથી ઓળખી શકાય છે. ની ત્તિ વત્તä સિયા, 'જીવ' શબ્દથી ઓળખી શકાય છે. સ” ત્તિ વત્તત્રં સિયા, સત્ત્વ' શબ્દથી ઓળખી શકાય છે. “વિખૂ’ ત્તિ વત્તત્રં સિંચા, વિજ્ઞ' શબ્દથી ઓળખી શકાય છે. “3” ત્તિ વત્તત્રં સિયા, “વેદ” શબ્દથી ઓળખી શકાય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६७८ मृतादि निर्ग्रन्थ स्वरूप पाणे, भूए, जीवे, सत्ते, विष्णू वेदे त्ति वत्तव्वं સિયા ! प. से केणट्टेणं भंते ! 'पाणे त्ति' वत्तव्वं સિયા-નાવ- વેદે ત્તિ વત્તવ્વ સિયા ? ૩. ગોયમા ! નમ્હા આળમફવા, પાળમરૢ વા, ગુસ્સસડ્ વા, બીસસડ્ વા, તદ્દા “પાળે” ત્તિ वत्तव्वं सिया, 66 નમ્ના મૂર્ત, મતિ, વિસ્પતિ ય તદ્દા “મૂ” ત્તિ वत्तव्वं सिया, जम्हा जीवे जीवति जीवत्तं आउयं च कम्म જીવનીતિ, તદ્દા “નીવે” ત્તિ વત્તત્રં સિયા, जम्हा सत्ते सुभासुभेहिं कम्मेहिं तम्हा "सत्ते” त्ति वत्तव्वं सिया, जम्हा तित्त- कडु - कसायंबिल - महुरे रसे जाणइ तम्हा 'विन्नू' त्ति वत्तव्वं सिया । जम्हा वेदे य सुह- दुक्खं तम्हा 'वेदे' त्ति वत्तव्वं સિયા, से तेणट्टेणं गोयमा ! “पाणे' त्ति वत्तव्वं સિયા-પાવ-વેદ્દે ત્તિ' વત્તવ્વ સિયા | પ. મડારૂં જું મંતે ! નિયંત્રે નિરુદ્ધભવે, નિરુદ્ધभवपवंचे - जाव-निट्ठि अट्ठकरणिज्जे णो पुणरवि इत्तत्थं हव्वं आगच्छइ ? ૩. દંતા, શૌયમા ! મડાર્ફ ાં નિયંઠે-ખાવ-નો रवि इत्थं हव्वं आगच्छ । ૧. સે ” મતે ! રુિં વત્તદ્વં સિયા ? ૩. ગોયમા ! “સિદ્ધે” ત્તિ વત્તવ્વ સિયા, “બુદ્ધ” ત્તિ વત્ત∞ સિયા, “મુત્તે” ત્તિ વત્તવ્વ સિયા, “પારા” ત્તિ વત્તવ્વ સિયા, “પરમ્પરા”ત્તિ વત્તવ્વ સિયા, સિદ્ધે, વુ, मुत्ते, परिनिव्वुडे, अंतकडे, सव्वदुक्खप्पहीणे त्ति वत्तव्वं सिया, -વિ. સ. ૨, ૩. o, મુ. ૮-૧ संयमी जीवन ३५ તથા પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ, વિજ્ઞ અને વેદ એ બધા શબ્દોથી પણ ઓળખી શકાય છે. પ્ર. ભંતે ! ક્યા પ્રયોજનથી તેને પ્રાણ યાવત્ વેદ શબ્દથી ઓળખી શકાય છે. ? ઉ. ગૌતમ ! કારણ કે તે બાહ્ય અને આત્યંતર શ્વાસોચ્છ્વાસ લે છે અને છોડે છે તે કારણે તેને પ્રાણ' શબ્દથી ઓળખી શકાય છે. તે ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે, એ કારણે 'ભૂત’ કહી શકાય છે. તે જીવે છે તથા જીવત્વ અને આયુકર્મનો અનુભવ કરે છે, માટે 'જીવ' કહી શકાય છે. તે શુભ અશુભ કર્મોથી સંબદ્ધ છે, માટે "સત્ત્વ” કહી શકાય છે. તે તીખા, કડવા, કસાયેલા, ખાટા અને મીઠા રસોને જાણે છે માટે તેને "વિજ્ઞ” કહી શકાય છે. તે સુખ- દુ:ખનું વેદન કરે છે, માટે તેને “વેદ” કહી શકાય છે. આ કારણથી ગૌતમ ! તેને "પ્રાણ" યાવત્ “વેદ” શબ્દોથી ઓળખી શકાય છે. પ્ર. ભંતે ! જે પ્રાસુક ભોજન કરનાર અણગાર સંસારનો નિરોધ કરી ચૂક્યા છે, ભવપ્રપંચનો નિરોધ કરી ચૂકયા છે યાવત્ જેનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે, તે ફરી મનુષ્યત્વ આદિ ભાવોને પ્રાપ્ત કરી શકતા નથી ? ઉ. હા ગૌતમ ! એવા પ્રાસુક ભોજન કરનાર અણગાર યાવત્ ફરી મનુષ્યત્વ આદિ ભાવોને પ્રાપ્ત કરી શકતા નથી. પ્ર. ભંતે ! તે શ્રમણનિર્ણન્થને કયાં કયાં નામથી ઓળખી શકાય છે ? ઉ. ગૌતમ ! તેને "સિદ્ધ” કહી શકાય છે, "બુદ્ધ” પણ કહી શકાય છે, "મુક્ત” પણ કહી શકાય છે, સંસા૨થી પાર થઈ ગયા છે તેમ કહી શકાય. અનુક્રમથી સંસારથી પાર થઈ ગયા છે, તેમ કહી શકાય છે, તથા સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત, અંતકૃત્ અને બધા દુઃખોનો નાશ કરનાર કહી શકાય છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ३६ चरणानुयोग-२ निर्ग्रन्थ प्रशस्त लक्षण सूत्र १६७९-८० निग्गंथाणं पसत्थ लक्खणा - નિર્ઝન્થોનાં પ્રશસ્ત લક્ષણ : ૨૬૭૧. . તે મૂળ મં! રવિવું, મgિછી, ૩૪મુછી, ૧૬૭૯. પ્ર. ભંતે ! શું લાઘવ, અલ્પ ઈચ્છા, અમૂચ્છ, अगेही, अपडिबद्धया समणाणं णिग्गंथाणं અનાસક્તિ અને અપ્રતિબધ્ધતા તે શ્રમણ નિર્ચન્હો पसत्थं ? માટે પ્રશસ્ત છે ? ૩. દંતા, યમ ! ત્રાવિય–ગાવ-અપવિંદ્વયા ઉ. હા, ગૌતમ ! લાઘવ યાવત્ અપ્રતિબધ્ધતા તે समणाणं निग्गंथाणं पसत्थं । શ્રમણ નિર્ઝન્થો માટે પ્રશસ્ત છે. प. से नूणं भंते ! अकोहत्तं अमाणत्तं अमायत्तं પ્ર. ભંતે ! ક્રોધરહિતતા, માનરહિતતા, માયા अलोभत्तं समणाणं निग्गंथाणं पसत्थं ? રહિતતા અને અલોભત્વ, શું શ્રમણ નિર્ચન્થો માટે પ્રશસ્ત છે? ૩. દંતા, નીયમી ! અલ્ટોરંતં–ગાવ-ગોવત્ત ઉ. હા, ગૌતમ! ક્રોધ રહિતતા યાવત્ અલોભત્વ તે समणाणं निग्गंथाणं पसत्थं । બધા શ્રમણ નિર્ઝન્યો માટે પ્રશસ્ત છે. प. से नूणं भंते ! कंखा-पदोसे खीणे समणे પ્ર. ભંતે! શું કાંક્ષાપ્રદોષ નાશ થવાથી શ્રમણ નિર્મન્થ निग्गंथे अंतकरे भवति, अंतिमसरीरिए वा, અંતકર્તા અથવા અંતિમ શરીરી હોય છે? અથવા बहुमोहे वि य णं पुव्वि विहरित्ता अह पच्छा પૂર્વાવસ્થામાં વધારે મોહ વાળો થઈને વિચરણ કરે અને પછી સંવરયુક્ત થઈ મૃત્યુ પ્રાપ્ત કરે તો संवुडे कालं करेति तओ पच्छा सिज्झतिजाव-अंतं करे ? શું તે સિદ્ધ થાય છે યાવતું બધા દુઃખોનો અંત કરે છે? . હંતા, યમ ! #g-vોને વળ–નાવ–સળ ઉ. હા, ગૌતમ! કાંક્ષાપ્રદોષ નાશ થઈ જવાથી યાવત. दुक्खाणमन्तं करेति । બધા દુઃખોનો અંત કરનાર બને છે. -વિયા. સ. ૨, ૩, ૬, સુ. ૨૬-ર સંચમીની વિભિન્ન ઉપમાઓઃ ૫ समणोवमाओ શ્રમણની ઉપમાઓ : ૨૬૮ વં સંન વિમુત્તે નિરોગાવ-નિરૂવવે ૧૬૮૦. આ પ્રમાણે તે સાધુ ધન આદિનાં લોભથી મુક્ત આસક્તિ રહિત યાવત્ કર્મનાં લેપથી રહિત, १. सुविमलवर-कसभायणं व मुक्कतोए, ૧. નિર્મળ કાંસાના પાત્રની જેમ સ્નેહ-બંધનથી રહિત, ૨. સને વિવ તિરંગો વિય–ર–રો-મોહે | ૨. શંખની જેમ શુદ્ધ અર્થાત્ રાગ-દ્વેષ અને મોહથી રહિત, ३. कुम्मे इव इंदिएसु गुत्ते । ૩. કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય, ४. जच्चकंचणं व जायसवे । ૪. ઉત્તમ સોનાની જેમ શુદ્ધ અર્થાત્ દોષ-રહિત, છે. પો+ઉRપત્ત વ નિરવ | ૫. કમળ-પત્રની સમાન નિર્લેપ, ૬. રાત્રે ફુવ લોકમાવાઈ ૬. ચંદ્રમાની જેમ સૌમ્ય સ્વભાવવાળો, ૭. સૂરોવ્ય વિસ્તરે | ૭. સૂર્યની જેમ તેજસ્વી, ૮. નર મન્તરે ઉરિવારે | ૮. પરિષહ સમયે મંદર પર્વત સમાન અચલ, ९. अक्खोभे सागरोव्व थिमिए । ૯. સમુદ્રની જેમ ગંભીર, Page #156 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६८० श्रमण उपमा संयमी जीवन ३७ १०. पुढवी व सव्वफास-विसहे । ૧૦. પૃથ્વી સમાન સંપૂર્ણ અનુકૂલ તેમજ પ્રતિકૂળ સ્પર્શીને સહેનારો, ११. तवसा वि व भासरासिछन्निव्वजाततेए । ૧૧. ભસ્મ રાશિથી આચ્છાદિત અગ્નિની જેમ તપ તેજ વાળો, १२. जलियहुयासणे वि व तेयसा जलंते । ૧૨. હોમ કરાયેલ અગ્નિ સમાન તેજસ્વી, १३. गोसीसचंदणं पि व सीयले सुगंधे य । ૧૩. ગોશીષ ચંદનની જેમ શીતલ અને શીલની સૌરભથી યુક્ત, ૨૪. હરયે ફુવ સમયમાવે | ૧૪. સરોવરની સમાન પ્રશાંત સ્વભાવવાળો, १५. उग्घसियसुनिम्मलं आयंसमंडलतलं व पागड- ૧૫. ઘસી ઘસીને ચમકાવેલ સફેદ દર્પણની સમાન ___ भावेणं सुद्धभावे । સ્વચ્છ અને પ્રકટ ભાવ વાળો, ૨૬. સુંગરોત્ર સોડીરે | ૧૬. હાથીની જેમ શક્તિ- સંપન્ન, १७. वसभेव्व जायथामे । ૧૭. વૃષભની જેમ લીધેલ વ્રતનો ભારે વહન કરનાર, १८. सीहे व जहा मिगाहिवे होति दुप्पधरिसे । ૧૮. મૃગાધિપતિ સિંહની સમાન પરીષહાદિથી અજેય (પરાક્રમી), १९. सारयसलिलं व सुद्धहियए । ૧૯. શરદઋતુના પાણી જેવો શુદ્ધ હૃદયવાળો, २०. भारंडे चेव अप्पमत्ते । ૨૦. ભારડ પક્ષીની જેમ અપ્રમાદી, २१. खग्गिविसाणं व एगजाते । ૨૧. ગેંડાનાં શિંગડાની જેમ એકાકી, ૨૨. રવાળું વેવ ૩૮T ૨૨. સ્થાણુ (સૂંઠા) ની જેમ કાયોત્સર્ગમાં સ્થિર, २३. सुन्नागारेव्व अपडिकम्मे । ૨૩. શૂન્યગૃહની જેમ શારીરિક સાજ સજ્જાથી રહિત, २४. सुन्नागारावणस्संतो निवाय-सरण-प्पदीप- ૨૪. વાયુ રહિત શૂન્ય ઘરમાં સ્થિત પ્રદીપની જેમ ज्झाणमिव निप्पकंपे । ધ્યાનમાં નિશ્ચલ, રપ. નાં પુરો વેવ ધારે | ૨૫. છુરીની જેવી ધારવાળો અર્થાતુ એક ઉત્સર્ગ માર્ગમાં જ પ્રવૃત્તિ કરનાર, २६. जहा अही चेव एगदिट्ठी । ૨૬. સાપની સમાન એકાગ્ર (મોક્ષ) દષ્ટિવાળો, ર૭. મા IIણં વેવ નિરીઝર્વે | ૨૭. આકાશની જેમ નિરાવલંબી, ૨૮. વિવિવ વ્યો વિપુમુવ | ૨૮. પક્ષીની જેમ મુક્તવિહારી, २९. कयपरनिलए जह चेव उरए । ૨૯. સાપની સમાન બીજા માટે નિર્મિત સ્થાનમાં રહેનાર, ३०. अपडिबद्धे अनिलोव्व । ૩૦. વાયુની જેમ અપ્રતિબધ્ધ, ३१. जीवोव्व अप्पडिहयगतो ।' ૩૧. જીવની જેમ અપ્રતિહત ગતિવાળો હોય છે. -પ. સુ. ૨, ગ ૨, . ૨૦ १. (क) से जहानामए अणगारा भगवंतो इरियासमिया-जाव-निरुवलेवा, ૨. સાવ મુવતીયા, २. संखो इव णिरंगणा, ३. जीवो इव अप्पडिहयगती ४. गगणतलं पिव निरालंबणा, Page #157 -------------------------------------------------------------------------- ________________ ३८ चरणानुयोग - २ सूरियसरिसो महेसी - १६८१. सन्नाणनाणोवगए महेसी, अणुत्तरं चरिउं धम्मसंचयं 1 अणुत्तरनाणधरे जसंसी, आभासई सूरिए वऽन्तलिक्खे ।। पक्खी विव लहुभूयविहारी १६८२. भोगे भोच्चा वमित्ता य, लहुभूयविहारिणो । आमोयमाणा गच्छन्ति, दिया कामकमा इव ।। - उत्त. अ. १४, गा. ४४ कुंजर इव धीरो१६८४. परीसहा दुव्विसहा अणेगे, પાના નં. ૩૭ અધૂરી ટિપ્પણ ચાલુ विहग इव अपडिबद्ध विहारी । १६८३. इयरो वि गुणसमिद्धो, तिगुत्तिगुत्तो तिदंडविरओ य विहग इव विप्पक्को, विहरइ वसुहं विगयमोहो ।। - उत्त. अ. २०, गा. ६० सीयन्ति जत्था बहुकायरा नरा । से तत्थ पत्ते न वहेज्ज भिक्खू, संगामसीसे इव नागराया (ख) ५. ७. ९. ११. १३. १५. १७. ५. -उत्त. अ. २१, गा. २३ ७. ९. ११. १३. १५. १७. वायुरिव अपडिबद्धा, पुक्खरपत्तं व निरुवलेवा, विहग इव विप्पमुक्का, 11 - उत्त. अ. २१, गा. १७ महर्षि लक्षण कंसपाईव मुक्कतोया, जीवो इव अप्पsिहयगई, भारंडपक्खी व अप्पमत्ता, वसभो इव जातत्थामा, मंदरो इव अप्पकंपा, चंदो इव सोमलेसा, १९. जच्चकणगं व जातरूवा, २१. सुहुतहुयासणो विव तेयसा जलंता । से जहाणामए अणगारा भवंति इरियासमिया - जाव-निरुवलेवा, १. ३. आदरिसफलगा इव पागडभावा, पुक्खरपत्तं व निरुवलेवा, अणिलो इव निरालया, सूरो इव दित्ततेया, विहग इव सव्वओ विप्पमुक्का, Jain Educatio(ग) उव. सु. २७ सारयसलिलं इव सुद्धहियया, भारंडपक्खी व अप्पमत्तो, १९. वसभो इव जायत्थामा, २१. वसुन्धरा इव सव्वफासविसहा, સૂર્ય જેવા મહર્ષિ : ૧૬૮૧. અનુત્તર ધર્મ સંચયનું આચરણ કરી, સદ્શાનથી ज्ञान भेजवी, अनुत्तर ज्ञानधारी, यशस्वी, महर्षि અંતરિક્ષમાં સૂર્યની જેમ પ્રકાશિત થાય છે. પક્ષી જેવા લઘુ-ભૂતવિહારી : १६८२. सत्यवान साधो लोग लोगवीने अने यथावसर તેનો ત્યાગ કરી લઘુભૂત થઈ વિચરે છે. પોતાની ઈચ્છા પ્રમાણે વિચરનાર પક્ષીની જેમ તેઓ પ્રસન્નતાપૂર્વક સ્વતંત્ર વિહાર કરે છે. પક્ષી જેવા અપ્રતિબંધવિહારી : ૧૬૮૩. ગુણો વડે સમૃધ્ધ, ત્રણે ગુપ્તિઓથી ગુપ્ત, ત્રણે દંડોથી વિરત, વિમુક્ત, મોહમુક્ત મુનિ, અપ્રતિબધ્ધ પક્ષીની જેમ ભૂતલ ૫૨ વિહાર કરે છે. હાથીની જેમ ધેર્યવાન ઃ ૧૬૮૪. અનેક અસહ્ય પરિષહ આવી પડતાં ઘણા કાયર માણસો દુ:ખી થાય છે, પણ ભિક્ષુ આવા પરિષહ આવતાં સંગ્રામમાં હાથીની જેમ વીરતાપૂર્વક દુઃખી થયા વિના સહન કરે છે. ६. ८. १०. १२. १४. १६. १८. २०. २. ४. ६. ८. १०. १२. १४. १६. १८. २०. २२. सूत्र १६८१-८४ सारदसलिलं व सुद्धहियया, कुम्मो इव गुत्तिंदिया, खग्गविसाणं व एगजाया, कुंजरो इव सोंडीरा, सीहो इव दुद्धरिसा, सागरी इव गंभीरा, सूरो इव दित्ततेया, वसुन्धरा इव सव्वफासविसहा, संख इव निरंगणा, जच्चकणगं पिव जायख्वा, - सूय. सू. २, अ. २, सु. ७१४ कुम्भो इव गुत्तिंदिया गगणमिव निरालंबणा, चंदो इव सोमलेसा, सागरो इव गम्भीरा, मन्दरो इव अप्पकंपो, खग्गविसाणं इव एगजाया, कुंजरो इव सोंडीरा, सीहो इव दुद्धरिसा, सुहुहुयासणी इव तेयसा जलंता । - उव. स. १२६ Page #158 -------------------------------------------------------------------------- ________________ संयमी जीवन ३९ (ટિપ્પણ પૃષ્ઠ ૩૦ થી ચાલુ) ત્રણે આગમોમાં વર્ણવેલી ઉપમાઓના સંખ્યાબેદ અને ક્રમની તાલિકા પ્રશનવ્યાકરણ સૂત્ર-(૩૧). સૂત્રકૃતાંગ સૂત્ર (૨૧). પપાતિક સૂત્ર (૨૨) ૧ કાંસ્યપાત્ર ૨ શંખ ૧ કાંસ્યપાત્ર ૨ શંખ ૧. કાંસ્યપાત્ર ૨. શંખ ૩ કુર્મ કનક ૧૯ કનક પદ્મપત્ર પદ્મપત્ર ૧૭ ચન્દ્ર ૧૮ સૂર્ય ૧૫ મંદરપર્વત ૧૬ સાગર ૨૦ પૃથ્વી ૪ કનક ૭ પદ્મપત્ર ૧૪ ચન્દ્ર ૧૧ સુર્ય ૧૪ મંદરપર્વત ૧૨ સાગર ૨૧ પૃથ્વી ૨૧ પ્રજ્વલિત અગ્નિ ૨૨ પ્રજ્વલિત અગ્નિ ૬. ચન્દ્ર ૭. સૂર્ય ૮. મંદર પર્વત ૯. સાગર ૧૦. પૃથ્વી ૧૧. ભસ્માચ્છાદિત અગ્નિ ૧૨. પ્રજ્વલિત અગ્નિ ૧૩. ચંદન ૧૪. હૃદ (સરોવર) ૧૫. દર્પણ ૧૬. કુંજર ૧૭. વૃષભ ૧૮. સિંહ ૧૯. શારદ સલિલ ૨૦. ભારડ પક્ષી ૨૧. ગેંડો ૨૨. સ્થાણુ (સૂંઠું) ૨૩. શૂન્યાગાર ૨૪. દીપક ૨૫. કુર (અસ્તરો) ૨૬. સર્પ ૨૭, ગગન ૨૮. વિહગ ૨૯. ઉરગ (સર્પ) ૩૦. વાયુ ૩૧. જીવ ૧૨ કુંજર ૧૩ વૃષભ ૧૪ સિંહ ૬ શારદ સલિલ ૧૧ ભાખંડ પક્ષી ૧૦ ગેંડો પ દર્પણ ૧૮ કુંજર ૧૯ વૃષભ ૨૦ સિંહ ૧૫ શારદ સલિલ ૧૭ ભારડ પક્ષી ૧૬ ગેંડો ગગન વિહગ ગગન ૧૩ વિહગ વાયુ ૯ ૩ વાયુ જીવ જીવ Page #159 -------------------------------------------------------------------------- ________________ ४० चरणानुयोग-२ मेरु समान धैर्यवान सूत्र १६८५-८७ मेरु इव अकम्पो - મેરુની જેમ વૈર્યવાન : १६८५. पहाय रागं च तहेव दोसं. ૧૬૮૫. વિચક્ષણ ભિક્ષુ હંમેશા રાગ - દ્વેષ અને મોહનો मोहं च भिक्खू सययं वियक्खणो । ત્યાગ કરીને વાયુથી અકંપિત મેરુની જેમ આત્મગુપ્ત બનીને પરિષહોને સહન કરે. मेरुव्व वाएण अकंपमाणो, परीसहे आयगुत्ते सहेज्जा ।। -૩૪. ઝ. ર૬, II. ૨૬ वसह इव संसार कतार पारगामी બળદની જેમ ભવાટવીનો પારગામી: १६८६. बहणे वहमाणस्स, कन्तारं अइवत्तई । ૧૬૮૬, ગાડુ ખેંચનાર સારો બળદ જેમ સારી રીતે જંગલને जोए वहमाणस्स. संसारो अइव પાર કરે છે, તેવી જ રીતે યોગ-સંયમમાં સંલગ્ન મુનિ -૩. પ્ર. ૨૭, સંસાર પાર કરે છે. સંયમનો ઉપદેશ તથા વિશિષ્ટ ચર્ચાઓ: ૬ निग्गंथस्स दुहसेज्जाओ નિર્ઝન્થની દુઃખશયાઓઃ १६८७. चत्तारि दुहसेज्जाओ पण्णत्ताओ, तं जहा- ૧૬૮૭. ચાર દુઃખશપ્યાઓ કહેવામાં આવી છે, જેમકે – १. तत्थ खलु इमा पढमा दुहसेज्जा (૧) પહેલી દુખશયા આ પ્રમાણે છે - से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए કોઈ એક મનુષ્ય પ્રવ્રજિત થઈને ગૃહસ્થાવાસનો ત્યાગ णिग्गंथे पावयणे संकिते कंखिते वितिगिच्छिते કરી અણગોરાવસ્થા અંગીકાર કરી, પછી નિર્ચન્થ भेयसमावण्णे कलुससमावण्णे णिग्गंथं पावयणं णो પ્રવચન પ્રત્યે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, ભેદ સમાપન્નતા અને કલુષભાવ-સંપન્નતાથી નિર્ચન્થ सद्दहति णो पत्तियति णो रोएइ, णिग्गंथं पावयणं પ્રવચન પ્રત્યે શ્રદ્ધા ન રાખે, વિશ્વાસ ન રાખે, રુચિ ન असद्दहमाणे अपत्तियमाणे अरोएमाणे मणं उच्चावयं રાખે તો આ રીતે નિર્ચન્જ પ્રવચન પર શ્રદ્ધા ન રાખતો, णियच्छति, विणिघातमावज्जति-पढमा दुहसेज्जा । વિશ્વાસ ન રાખતો, રુચિ ન રાખતો તે નિર્ઝન્થ માનસિક ઉતાર ચઢાવ અને વિનિઘાતને પામે છે. ૨. મહાવરા તોડ્યા દલૈજ્ઞા (૨) બીજી દુ:ખશયા આ પ્રમાણે છે - से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए કોઈ એક મનુષ્ય મુંડિત થઈને અગારાવસ્થાનો ત્યાગ सएणं लाभेणं णो तुस्सति, परस्स लाभमासाएति पीहेति કરી અણગારાવસ્થા ધારણ કરે છે, પરંતુ તે સ્વકીય पत्थेति अभिलसति, परस्स लाभमासाएमाणे पीहेमाणे લાભથી સંતુષ્ટ થતો નથી, પણ પરકીય લાભની આશા पत्थेमाणे अभिलसमाणे मणं उच्चावयं णियच्छइ, કરે છે, તેની સ્પૃહા કરે છે, પ્રાર્થના કરે છે. તેમજ અભિલાષા સેવે છે. આ પ્રમાણે પરના લાભનો विणिघातमावज्जति-दोच्चा दुहसेज्जा । આસ્વાદ લેતો, સ્પૃહા કરતો, તે નિર્ઝન્ય માનસિક અભિલાષા કરતો, ઉતાર ચઢાવ અને વિનિઘાતને પામે છે. ૧, બહુશ્રુત ભિક્ષુની ઉપમાઓ જ્ઞાનાચાર (ચરણાનુયોગ ભાગ-૧) પૃ. ૧૦૮, સુ, ૨૨૨ માં જુઓ. Page #160 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६८८ निर्ग्रन्थ-सुख-शय्या संयमी जीवन ४१ ३. अहावरा तच्चा दुहसेज्जा (૩) ત્રીજી દુ:ખશયા આ પ્રમાણે છે – से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए કોઈ એક મનુષ્ય મુંડિત થઈને અગારાવસ્થાનો ત્યાગ दिव्वे माणुस्सए कामभोगे आसाएइ पीहेति पत्थेति કરી અણગારાવસ્થા ધારણ કરે છે, છતાં પણ જો તે अभिलसति, दिव्वे माणुस्सए कामभोगे आसाएमाणे દેવતા અને મનુષ્ય સંબંધી કામભોગોની આશા કરે, पीहेमाणे पत्थेमाणे अभिलसमाणे मणं उच्चावयं સ્પૃહા કરે, પ્રાર્થના કરે અને અભિલાષા સેવે તો એ णियच्छति, विणिघातमावज्जति-तच्चा दुहसेज्जा । પ્રકારે દેવતા અને મનુષ્ય સંબંધી કામભોગોની આશા, સ્પૃહા, પ્રાર્થના અને અભિલાષા કરતો તે નિર્ઝન્થ મનના ઉતાર-ચઢાવ અને વિનિઘાતને પ્રાપ્ત કરે છે. ४. अहावरा चउत्था दुहसेज्जा (૪)ચોથી દુઃખશયા આ પ્રમાણે છે - से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए. કોઈ એક મનુષ્ય મુંડિત થઈને અગારાવસ્થાનો ત્યાગ तस्स णं एवं भवति કરી અણગારાવસ્થા અંગીકાર કરી એવો વિચાર કરે છે કે – जया णं अहमगारवासमावसामि तदाणमहं संवाहण જ્યારે હું ગૃહસ્થાવસ્થામાં હતો ત્યારે સેવકાદિ પાસે परिमद्दण-गातब्भंग-गातुच्छोलणाई लभामि जप्पभिई મારા શરીરને દબાવરાવતો, ચોળાવતો, તેના પર તેલ च णं अहं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए આદિનું માલિશ કરાવતો, સ્નાન કરાવતો હતો, પણ टप्पभिई च णं अहं संवग्हण-परिमद्दण-गातब्भंग જ્યારથી હું પ્રવ્રજિત થઈ ગયો છું ત્યારથી મને શરીર गातुच्छोलणाई णो लभामि । દબાવવાનો મોકો મળતો નથી, શરીરને ચોળાવવાનો, માલિશ કરાવવાનો, સ્નાન કરવાનો મોકો મળતો નથી. से णं संवाहणं-परिमद्दण-गातब्भंग गातुच्छोलणाई આ રીતે તે શરીર દબાવવાની, ચોળાવવાની, તેલ आसाएति पीहेति पत्थेति अभिलसति, આદિનું માલિશ કરવાની, સ્નાન કરવાની આશા કરે, સ્પૃહા કરે, પ્રાર્થના કરે, અભિલાષા કરે છે. से णं संवाहण-परिमद्दण-गातब्भंग-गातच्छोलणाई ત્યારે તે શરીર દબાવવાની, ચોળાવવાની, તેલ આદિનું आसाएमाणे पीहेमाणे पत्थेमाणे अभिलसमाणे मणं માલિશ કરાવવાની, સ્નાન કરાવવાની, આશા કરતો, उच्चावयं णियच्छति, विणिघातमावज्जति-चउत्था સ્પૃહા કરતો, પ્રાર્થના કરતો, અભિલાષા કરતો, તે દુહસે જ્ઞા | નિર્ચન્થ મનના ઉતાર-ચઢાવ અને વિનિપાતને પ્રાપ્ત કરે છે. -હા. . ૪, ૩. ૨, મુ. રર૧ = નર निग्गंथस्स सुहसेज्जाओ નિર્ચન્થની સુખશયાઓઃ १६८८. चत्तारि सुहसेज्जाओ पण्णत्ताओ, तं जहा ૧૬૮૮. સુખશય્યા ચાર કહેવામાં આવી છે, જેમ કે - १. तत्थ खलु इमा पढमा सुहसेज्जा (૧) પ્રથમ સુખશયા આ પ્રમાણે છે – से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए કોઈ એક મનુષ્ય મુંડિત થઈને અગારાવસ્થાનો ત્યાગ णिग्गं थे पावयणे णिस्सं किते णिक्कं खिते કરી અણગારાવસ્થાને સ્વીકાર કરે છે, તે નિર્ઝન્થ પ્રવચન પ્રત્યે નિ:શંક્તિ, નિઃકાંક્ષિત, નિવિચિકિત્સિત, णिव्वितिगिच्छए णो भेदसमावण्णे णो कलुससमावण्णे ભેદ સમાપન્નતા - રહિત અને કલુષ સમાપન્નતાથી णिग्गंथं पावयणं सद्दहइ पत्तियइ रोएइ, णिग्गंथं રહિત હોવાને કારણે તે નિર્ચન્જ પ્રવચન પર શ્રદ્ધા पावयणं सद्दहमाणे पत्तियमाणे रोएमाणे णो मणं રાખે છે, રુચિ રાખે છે, પ્રતીતિ રાખે છે, નિર્ઝન્થ उच्चावयं णियच्छति, णो विणिघातमावज्जति-पढमा પ્રવચનમાં શ્રદ્ધા રાખતો, પ્રતીતિ રાખતો, રુચિ રાખતો सुहसेज्जा । એવો તે પોતાના મનમાં સમતા ધારણ કરી ધર્મમાં સ્થિર થઈ જાય છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ४२ चरणानुयोग - २ निर्ग्रन्थ-सुख- शय्या २. अहावरा दोच्चा सुहसेज्जा से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए सएणं लाभेणं तुस्सति परस्स लाभं णो आसाएति णो पीहेति णो पत्थेइ, णो अभिलसति, परस्स लाभमणासाएमाणे अपीहेमाणे अपत्थे माणे अणभिलसमाणे णो मणं उच्चावयं णियच्छति, णो विणिघातमावज्जति - दोच्चा सुहसेज्जा । ३. अहावरा तच्चा सुहसेज्जा से णं मुण्डे भवित्ता अगाराओ अणगारियं पव्वइए दिव्वमाणुस्स कामभोगे णो आसाएति, णो पीहेति, णो पत्थेति, णो अभिलसति, दिव्वमाणुस्सए कामभोगे अणासाएमाणे अपीहेमाणे अपत्थेमाणे अणभिलसमाणे णो मणं उच्चावयं णियच्छति, णो विणिघात - मावज्जति - तच्चा सुहसेज्जा । ४. अहावरा चउत्था सुहसेज्जा से णं मुण्डे भवित्ता अगाराओ अणगारियं पव्वइए, तस्स णं एवं भवति - जइ ताव अरहंता भगवन्तो हट्ठा अरोगा बलिया कल्लसरीरा अण्णयराई ओरालाई कल्लाणाइं विउल्लाइं पयताइं पग्गहिताई महाणुभागाई कम्मक्खयकरणारं तवोकम्माई पडिवज्जंति, किमंग पुण अहं अब्भोवगमिओवक्कमियं वेयणं णो सम्म सहामि खमामि तितिक्खेमि अहियासेमि ? ममं च णं अब्भोवगमिओवक्कमियं सम्ममसहमाणस्स अक्खममाणस्स अतितिक्खेमाणस्स अणहियासेमाणस्स किं मण्णे कज्जति ? एगंतसो मे पावे कम्मे कज्जति । ममं च णं अब्भोवगमिओ वक्कमियं सम्मं सहमाणस्स खममाणस्स तितिक्खेमाणस्स अहियासेमाणस्स किं मण्णे कज्जति ? एतसो मे णिज्जरा कज्जति - चउत्था सुहसेज्जा । - ठाणं अ. ४, उ. ३, सु. ३२५ सूत्र १६८८ (૨)બીજી સુખશય્યા આ પ્રમાણે છે - કોઈ એક મનુષ્ય મંડિત થઈને પ્રવ્રજ્યા અંગીકાર કરે છે. ત્યારબાદ તે સ્વકીય લાભથી જ સંતુષ્ટ રહે છે, પરકીય લાભની આશા કરતો નથી, સ્પૃહા રાખતો नथी, प्रार्थना उरतो नथी, अभिलाषा राजतो नथी. પરકીય લાભની આશા, સ્પૃહા, પ્રાર્થના, અભિલાષા આદિથી રહિત બનેલો તે નિર્રન્થ પોતાના મનમાં સમતા ધારણ કરી ધર્મમાં સ્થિર થઈ જાય છે. (3)त्री सुजशय्या या प्रमाणे छे કોઈ એક પુરુષ મુંડિત થઈને પ્રવ્રજ્યા અંગીકાર કરે છે. ત્યારબાદ તે દેવતા અને મનુષ્ય સંબંધી કામભોગોની આશા કરતો નથી, સ્પૃહા કરતો નથી, પ્રાર્થના કરતો નથી, અભિલાષા કરતો નથી, આ રીતે દેવતા અને મનુષ્ય સંબંધી કામભોગોની આશાથી રહિત બનેલો, સ્પૃહાથી રહિત બનેલો, પ્રાર્થનાથી રહિત બનેલો, અભિલાષાથી રહિત બનેલો તે મનમાં સમતાને ધારણ કરે છે અને ધર્મમાં સ્થિર થઈ જાય છે. (४) योथी सुखशय्या जी प्रमाणे छे - કોઈ એક પુરુષ મંડિત થઈને પ્રવજ્યા ગ્રહણ કરે છે. તેના મનમાં એવો વિચાર આવે છે કે જો હૃષ્ટ, નિરોગી, બલિષ્ટ અને સ્વસ્થ શરીરવાળા અદ્વૈત ભગવાન अन्यतर, उहार, छुट्याएाडा२९, विपुल, सुसंयत, પ્રગૃહીત, મહાનુભાગ અને કર્મક્ષયકર એવી તપસ્યાઓ કરે છે, તો મારાથી આવ્યુપગામિકી અને ઔપક્રમિકી વેદનાનું સારી રીતે વેદન શા માટે ન થઈ શકે ? જો હું આ આભ્યપગામિકી અને ઔપક્રમિકી વેદનાને સારી રીતે સહન નહી કરું તો મારું શું થશે ? હું એકાન્તે પાપી બની જઈશ. જો હું આભ્યપગામિકી અને ઔપક્રમિકી વેદનાને સમતાભાવપૂર્વક સહન કરી લઈશ તો મારા માટે શું થશે ? મારી એકાન્તે નિર્જરા થશે. Page #162 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६८९ संयमग्रहण-उपदेश संयमी जीवन ४३ संजम गहण उवएसो સંયમગ્રહણનો ઉપદેશ : ૨૬૮૧. માદUT ggયા વૈજ્ઞા, ચંડારા અત્ વવશ્વસT | ૧૬૮૯. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચંડાળ, વર્ણસંકર, મુગલુબ્ધક (શિકારી) કપટપૂર્વક વ્યાપાર કરનાર અથવા एसिया वेसिया सुद्दा, जे आरम्भणिस्सिया ।। કલાજીવી, વૈશિક, શૂદ્ર જે પણ આરંભમાં આસક્ત રહે છે, परिग्गहे निविट्ठाणं, वेरं तेसिं पवड्ढई । જે પરિગ્રહમાં મૂચ્છિત રહે છે, તેના વૈરની વૃદ્ધિ થાય आरम्भसंभिया कामा, न ते दुक्खविमोयगा ।। છે. માટે આરંભ અને પરિગ્રહરૂપ કામભોગોમાં આસક્ત જીવો દુઃખોથી મુક્ત થઈ શકતા નથી. आघातकिच्चमाधातुं, नायओ विसएसिणो । મૃત વ્યક્તિનો અગ્નિ સંસ્કાર આદિ મરણક્રિયા કર્યા अन्ने हरंति तं वित्तं, कम्मी कम्मेहिं किच्चह ।। પછી સાંસારિક સુખની ઈચ્છા રાખનાર જ્ઞાતિવર્ગ અથવા અન્ય લોકો તેનું ધન લઈ લે છે, પરંતુ પાપ કર્મ કરીને ધન સંચય કરનાર તે મૃત વ્યક્તિ એકલો તે પાપનું ફળ ભોગવે છે. माया पिया ण्हुसा भाया, भज्जा पुत्ता य ओरसा । પોતાના કર્માનુસાર દુઃખ ભોગવતા પ્રાણી માટે માતા, णालं ते तव ताणाए, लुप्पंतस्स सकम्मणा ।। પિતા, પુત્રવધૂ, બંધુ, સ્ત્રી કે સગા પુત્રો કોઈ પણ રક્ષા કરી શકતાં નથી. एयमटुं सपेहाए, परमट्ठाणुगामियं । આ પ્રમાણે ઉપર્યુક્ત અર્થને સારી રીતે વિચારીને, निम्ममो निरहंकारो, चरे भिक्खू जिणाहितं ।। સમ્યગુ જ્ઞાન અને ચારિત્ર મોક્ષનો માર્ગ છે એવું જાણીને સાધુ મમતા અને અહંકારનો ત્યાગ કરીને જિનભાષિત ધર્મનું આચરણ કરે. चिच्चा वित्तं च पुत्ते य, णायओ य परिग्गरं । ધન, પુત્ર, જ્ઞાતિવર્ગ, પરિગ્રહ અને આંતરિક શોકને चेच्चाणं अंतगं सोयं, निरवेक्खो परिव्वए ।। છોડીને કોઈપણ સાંસારિક પદાર્થની અપેક્ષા નહીં રાખનાર સાધુ સંયમનું પાલન કરે. -સૂય. સુ. , , , ૨૭ पुरिसोरम पावकम्मुणा, पलियन्तं मणुयाण जीवियं । सन्ना इह काममुच्छिया, मोहं जंति नरा असंवुडा ।। -સૂય. સુ. , ઝ. ૨, ૩, ૬, . ૨૦ હે પુરુષ ! તું જે પાપકર્મથી યુક્ત છે, તેનાથી નિવૃત્ત થઈ જા. કારણ કે મનુષ્યોનું જીવન નાશશીલ છે. જે મનુષ્યો કામભોગ આદિમાં આસક્ત છે, તેમજ વિષયભોગમાં મુચ્છિત છે તે પુરુષો મોહને પ્રાપ્ત કરે છે. હે ભવ્યો ! તમે સમ્યગુ બોધ પ્રાપ્ત કરો. બોધ કેમ પ્રાપ્ત કરતા નથી ? મૃત્યુ પછી જ્ઞાન પ્રાપ્ત થવું દુર્લભ છે. વીતી ગયેલી રાત્રિઓ પાછી આવતી નથી અને જીવન ફરીથી મળવું સુલભ નથી. संबुज्झह किं न बुज्झह, संबोही खलु पेच्च दुल्लहा । णो हूवणमंति रातिओ, णो सुलभं पुणरावि जीवियं ।। -સૂય. સં. ૬, પૃ. ૨, ૩, ૬, TIL ? मायाहि पियाहि लुप्पई, णो सुलहा सुगइ य पेच्चओ । एयाइ भयाइ देहिया, आरंभा विरमेज्ज सुव्वइ ।। -સૂય. સુ. ૨, ઝ, ૨, ૩, ૬, I. રૂ. કોઈ મનુષ્ય માતા અને પિતા આદિના મોહમાં પડીને સંસારમાં ભ્રમણ કરે છે, તેવા જીવોને પરલોકમાં સુગતિ સુલભ નથી. માટે સુવ્રતી પુરુષ આ ભયોને જોઈને આરંભથી નિવૃત્ત થઈ જાય. Page #163 -------------------------------------------------------------------------- ________________ ४४ चरणानुयोग-२ संयम द्वारा दुर्गति-निरोध सूत्र १६९०-९२ संजमेण दुग्गइ निरोहो સંયમથી દુર્ગતિનો નિરોધ : १६९०. प. अधुवे असासयंमि, ૧૬૯૦. પ્ર. અધુવ, અશાશ્વત અને દુઃખગર્ભિત સંસારમાં संसारम्मि दुक्खपउराए । એવાં ક્યાં કાર્યો છે કે જેને આચરીને હું દુર્ગતિમાં ન જાઉં ? किं नाम होज्ज तं कम्मयं, जेणाई दोग्गइ न गच्छेज्जा ।। उ. विजहित्तु पुव्वसंजोगं, ઉ. પૂર્વનાં સંબંધો છોડ્યા પછી કોઈ સાથે સ્નેહ ન न सिणेहिं कहिंचि कुव्वेज्जा । કરે, સ્નેહ કરનારની સાથે પણ સ્નેહથી ન જોડાય असिणेह सिणेहकरेहिं, એવો સાધક બધા દોષોથી મુક્ત થઈ જાય છે. दोसपओसेहिं मुच्चए भिक्खू ।। तो नाण दसंणसमग्गो, हियनिस्सेसाए सव्वजीवाणं । કેવળજ્ઞાન અથવા કેવળદર્શનવાળા તથા મોહથી છૂટી तेसिं विमोक्खणट्ठाए, भासई मुणिवरो विगयमोहो ।। ગયા છે એવા (કપિલ મુનિએ) સર્વ જીવોના હિત તથા કલ્યાણ અર્થે પ્રતિબોધ દેવા માટે એમ કહ્યું છે - सव्वं गंथं कलह च, विप्पजहे तहाविहं भिक्ख । કર્મ બંધનના હેતુરૂપ બધા પ્રકારના પરિગ્રહનો તથા सव्वेसु कामजाएस, पासमाणो न लिप्पई ताई ।। કલેશનો મુનિ ત્યાગ કરે. કામ ભોગોના બધા પ્રકારોમાં દોષ દેખીને આત્મરક્ષક મુનિ તેમાં લિપ્ત ન બને. -૩૪. ઝ, ૮, . –૪ जम्म-मरणेण विमुत्ति જન્મ-મરણથી વિમુક્તિઃ ૨૬૨૨. તિલત તુ મેધાવી, ગાળ કોણી પીવાં | ૧૬૯૧. લોકમાં પાપકર્મોને જાણનારા પંડિત પુરુષ બધા तुटुंति पावकम्माणि, नवं कम्ममकुव्वओ ।। બંધનથી મુક્ત થઈ જાય છે. તથા નવીન કર્મ ન કરનારા મેધાવી પુરુષના (પૂર્વ સંચિત બધા) પાપ કર્મ નષ્ટ થઈ જાય છે. अकुव्वतो णवं नत्थि, कम्मं नाम विजाणइ । જે પુરુષ સમસ્ત ક્રિયાઓથી રહિત છે તેને નવીન विन्नाय से महावीरे, जेण जाति ण मिज्जती ।। કર્મબંધ થતો નથી. તે કર્મને જાણે છે એવો વીર પુરુષ સંસારમાં જન્મ લેતો નથી અને મરતો પણ નથી. -સૂય. સુ. ૧, પૃ. ૨૫, . ૬-૭ एत्थोवरए तं झोसमाणे । સાધક, સંયમમાં લીન રહી કર્મોને ખપાવે છે. કર્મના आयाणिज्जं परिण्णाय, परियारण विगिंचइ ।। સ્વરૂપને જાણી સાધુ પર્યાય દ્વારા કર્મોને દૂર કરવા પુરુષાર્થ કરે છે. –આ. સુ. ૧, ગ. ૬, ૩. ૨ . ૨૮૧ (1) संजयस्स विणयोवएसो સંયતી ને વિનયનો ઉપદેશઃ १६९२. राइणिएसु विणयं पउंजे, ૧૯૨. પોતાના જ્ઞાનમાં કે સંયમમાં જ્યેષ્ઠ હોય અને વયમાં डहरवि य जे परियाय जेट्ठा ।। નાના હોય છતાં પણ તેમનો વિનય કરનાર, તેમજ ગુણી જન સાથે નમ્ર વ્યવહાર કરનાર, સત્યવાદી, नियत्तणे वट्टइ सच्चवाई, વિનયી અને ગુરુજનોની નજીક રહેનાર અને ગુરુની ओवायवं वक्ककरे स पुज्जो ।। આજ્ઞાનુસાર વર્તનાર હોય તે સાધક પુજનીય છે. -સ. મ. ૨, ૩. રૂ 1. રૂ Page #164 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६९३ संयम-आराधना उपदेश संयमी जीवन ४५ निदं च बहुमन्नेज्जा, संपहासं विवज्जए । मिहो कहाहिं न रमे, सज्झायम्मि रओ सया ।। સાધુ નિદ્રાને બહુમાન ન આપે, અત્યંત હાસ્યને છોડી દે, પરસ્પર વિકથામાં તથા છુપી વાતોમાં રમે નહિ પણ સદા સ્વાધ્યાયમાં રત રહે. સદાકાલ આળસથી રહિત થઈને શ્રમણ ધર્મમાં ત્રણેય યોગોને જોડે, કારણ કે શ્રમણ ધર્મમાં યુક્ત સાધુ અનુત્તર મોક્ષને પ્રાપ્ત કરે છે. जोगं च समणधम्मम्मि, जुंजे अणलसो धुवं । जुत्तो य समणधम्मम्मि, अटुं लहइ अणुत्तरं ।। –૪, . ૮, . ૪–૪ર हत्थं पायं च कायं च, पणिहाय जिइंदिए । अल्लीण गुत्तो निसीए, सगासे गुरुणो मुणी ।। જિતેન્દ્રિય મુનિ હાથને, પગને તથા શરીરને સંકોચીને મન અને વાણીથી સંયત થઈને ઉપયોગપૂર્વક ગુરૂની સમીપમાં બેસે. આચાર્ય આદિની પડખે ન બેસે, આગળ કે પાછળ પણ ન બેસે. તે જ રીતે ગુરુદેવની સમીપે જાંઘ સાથે જાંઘ અડાડીને પણ બેસે નહી. न पक्खओ न पुरओ, नेव किच्चाण पिट्ठओ । न य ऊरूं समासेज्जा, चिट्ठज्जा गुरुणंतिए ।। - સ. સ. ૮, . ૪૪–૪, संजमस्स आराहणाए उवएसो સંયમની આરાધનાનો ઉપદેશ : ૨૬૨૩. ગીવિત ઉપકતો દિવા, અંત પાવંતિ સ્કૂUT | ૧૬૯૩. સાધુ પુરુષ અસંયમી જીવનથી નિરપેક્ષ બનીને સમસ્ત કર્મોનો અંત કરી દે છે, જેઓ પોતાના ઉત્તમ કર્તવ્ય कम्मुणा संमुहीभूया, जे मग्गमणुसासति ।। દ્વારા મોક્ષની સન્મુખ છે, તેઓ મોક્ષમાર્ગની પ્રરૂપણા કરે છે. अणुसासणं पुढो पाणे, वसुमं पूयणासए । ચારિત્રના ધારક, સંયમી જીવોની યોગ્યતાનુસાર अणासए जए दंते, दढे आरयमे हुणे ।। અનુશાસન કરે છે, પરંતુ તે પૂજાની અભિલાષા નહિ રાખનારા, યતનાવાનું, ઈન્દ્રિયોનું દમન કરનારાં, સંયમમાં દઢ અને મૈથુન આદિ વિષય ભોગોથી નિવૃત્ત પુરુષ મુક્તિની સન્મુખ હોય છે. णीवारे य न लोएज्जा, छिन्नसोते अणाविले । જે પુરુષ આશ્રવ દ્વારોથી નિવૃત્ત છે, નિર્મળ અને પ્રસન્ન अणाइले सया दंते. संधिपत्ते अणेलिसं ।। ચિત્તવાળો છે, તે પ્રલોભનનાં સ્થાનમાં લિપ્ત નથી. ઈન્દ્રિયો અને મનને વશ કરનારો તે પુરુષ અનુપમ ભાવ સમાધિને પ્રાપ્ત કરે છે. अणेलिसस्स खेतण्णे, ण विरुज्झेज्ज केणइ । અનુપમ તીર્થકરોક્ત ધર્મ પાળવામાં નિપુણ છે તે કોઈ मणसा वयसा चेव, कायसा चेव चक्खुमं ।। પણ પ્રાણી સાથે મન, વચન અને કાયાથી વિરોધ ન કરે. એવો સાધુ પરમાર્થદર્શી કહેવાય છે. से हु चक्खू मणुस्साणं, जे कंखाए तु अंतए । જેવી રીતે તીક્ષ્ણ મુરનો અંતિમ ભાગ-ધાર જ ચાલે છે अंतेणं खुरो वहती, चक्कं अंतेण लोट्टति ।। . અને રથનું પૈડું પણ અંતિમ ભાગથી અર્થાતુ છેડેથી ચાલે છે તેવી રીતે જે પુરુષ ભોગની ઈચ્છાનો અંત કરી નાખે છે, તે જ મનુષ્યો માટે ચક્ષુ સમાન- સન્માર્ગદર્શક બની જાય છે. अंताणि धीरा सेवंति, तेणं अंतकरा इहं । ધીર પુરુષ અંતકાંત આહારનું સેવન કરે છે, તેથી इह माणुस्सए ठाणे, धम्ममाराहिउं णरा ।। સંસારનો અંત કરે છે. આ મનુષ્યલોકમાં આવીને આવા જીવો ધર્મની આરાધના કરીને મુક્તિગામી થાય છે. -સૂય. સુ. , પ્ર. ૨૬, II. ૨૦–૨૬ Page #165 -------------------------------------------------------------------------- ________________ ४६ चरणानुयोग -: -ર્ आहत्तहियं समुपेहमाणे, सव्वेहिं पाणेहिं निहाय दंडं । नो जीवियं नो मरणाभिकंखी, परिव्वज्जा वलयाविमुक्के ।। -સૂય. મુ. , ૬. ૨, મુ. ૨૩ बहिया उड्ढमादाय, नावकखे कयाइ वि । पुव्वकम्म खयट्ठाए, इमं देहं समुद्धरे ।। संयम - आराधना उपदेश आघं मइमं अणुवीति धम्मं, अंजू समाहिं तमिणं सुणेह । अणि भिक्खू तु समाहिपत्ते, अणियाणभूते सुपरिव्वएज्जा -૩ત્ત. અ. ૬, . ૧૨ || -સૂય. સુ. , અ. ૨૦, . શ્ इत्थी या अरओ मेहुणा उ परिग्गहं चेव अकुव्वमाणे I अच्चावसु विसएसु ताई, णिस्संसयं भिक्खू समाहिपत्ते ।। सव्विदियाभिनिव्वुडे पयासु, -સૂય. સુ. ૬, ૬. ૨૦, . ૧૩ आहारमिच्छे मियमेसणीयं, सहायमिच्छे णिउणत्थ बुद्धि । निकेयमिच्छेज्ज विवेग जोगं, समाहि कामे समणे तवस्सी ।। पासाहिं पाणे य पुढो वि सत्ते, चरे मुणी सव्वतो विप्पमुक्के । -૩ત્ત. અ. ૩૨, . ૪ दुक्खेण अट्ठे परिच्चमाणे || -સૂય સુ. o, ૬. ૨૦, ગા. ૪ अभविसु पुरा वि भिक्खवो, आएसा वि भवंति सुव्वया । या गुणाई आहुते, कासवस्स अणुधम्मचारिणो || सूत्र १६९३ સાધુ ધર્મના યથાર્થ સ્વરૂપને જાણી અને જોઈને, સર્વ ત્રસ અને સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ કરે, જીવન અને મરણની અભિલાષા ન કરે, બંનેમાં સમભાવ ધારણ કરે તથા માયાથી વિમુક્ત થઈને વિચરે. ઉર્ધ્વલક્ષ રાખનાર સાધકે બાહ્ય વિષયોમાં આસક્તિ રાખવી ન જોઈએ. આ દેહને માત્ર પૂર્વ કર્મોને ખપાવવાના કામમાં લગાડી દેવો જોઈએ. કેવળજ્ઞાની ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન દ્વારા જાણીને સરળ અને મોક્ષદાયક ધર્મનું કથન કર્યું છે, 'હે શિષ્યો'! તમે એ ધર્મને સાંભળો. સાધુ સંયમનું પાલન કરતાં લૌકિક સુખોની અભિલાષા ન કરે, જીવોનો આરંભ ન કરે, પરંતુ સમાધિયુક્ત થઈ શુદ્ધ સંયમનું પાલન કરે. જે સાધુ સ્ત્રીઓ સાથે મૈથુન સેવન કરતો નથી તથા પરિગ્રહ રાખતો નથી, મનોજ્ઞ-અમનોજ્ઞ વિષયોમાં રાગદ્વેષ કરતો નથી, તેમજ પ્રાણીમાત્રની રક્ષા કરે છે તે નિઃસંદેહ સમાધિને પ્રાપ્ત કરે છે. શ્રમણ તપસ્વી સમાધિની આકાંક્ષા રાખતો હોય તો તેણે પરિમિત અને એષણીય આહારની ઈચ્છા રાખવી, તત્ત્વાર્થ જાણનાર નિપુણ સાથીને શોધે અને સ્ત્રી આદિથી રહિત વિવેક યુક્ત એકાન્ત સ્થાનમાં નિવાસ કરે. સાધુ સ્ત્રીના વિષયમાં પોતાની સમસ્ત ઈન્દ્રિયોને રોકીને જિતેન્દ્રિય બને, તથા સર્વ પ્રકારના બંધનથી મુક્ત થઈને શુદ્ધ સંયમનું પાલન કરે. લોકમાં પૃથક્ પૃથક્ પ્રાણી વર્ગ આર્ત અને દુઃખથી પીડિત છે તેને જુએ. હે સાધુઓ ! જે તીર્થંકરો પહેલાં થઈ ગયા છે અને જે ભવિષ્યકાળમાં થશે, તે બધા સુવ્રતી પુરુષોએ તથા ભગવાન ઋષભદેવ સ્વામીએ પણ આ ગુણોને મોક્ષનું સાધન બતાવેલ છે અને અનુસરણ પણ કરેલ છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६९३ संयम-आराधना उपदेश संयमी जीवन ४७ तिविहेण वि पाण मा हणे, आयहिते अणियाण संवुडे । મન, વચન અને કાયા એમ ત્રણેય યોગથી પ્રાણીની एवं सिद्धा अणंतगा, संपति जे य अणागयाऽवरे ।। હિંસા કરવી નહિ. આત્માના હિતમાં પ્રવૃત્ત રહીને સ્વર્ગાદિની ઈચ્છાથી રહિત બનીને ગુખેન્દ્રિય રહેવું. આ પ્રમાણે અનંત જીવ સિદ્ધ થયા છે, વર્તમાન કાળ માં સિદ્ધ થાય છે અને ભવિષ્યકાળમાં પણ અનંત જીવ સિદ્ધ થશે. एवं से उदाहु अणुत्तरनाणी, અનુત્તર જ્ઞાની, અનુત્તર દર્શી તથા અનુત્તર જ્ઞાન દર્શનના ધારક ઈન્દ્રાદિ દેવો દ્વારા પૂજનીય જ્ઞાતપુત્ર अणुत्तरदंसी अणुत्तर- नाणदंसणधरे । વૈશાલિક ભગવાન શ્રી વર્ધમાન સ્વામીએ આ પ્રમાણે अरहा णायपुत्ते भगवं, એમને કહ્યું હતું. वेसालीए वियाहिए ।। -સૂચ. યુ. ૨, . ૨ ૩. ૨, ગા. ૨૦-રર जाए सद्धाए निक्खंतो, परियायट्ठाणमुत्तमं । तमेव अणुपालेज्जा, गुणे आयरियसम्मए ।। -સ. સ. ૮, II. ૬૦ ભિક્ષુ જે શ્રદ્ધા અને વૈરાગ્યભાવથી પોતાના ઘરને છોડીને ઉત્તમ એવા ત્યાગની ભૂમિકાને પામ્યા છે તે જ શ્રદ્ધા અને દઢ વૈરાગ્યથી મહાપુરુષોએ બતાવેલા ઉત્તમ ગુણોમાં રહી સંયમ ધર્મનું પાલન કરે. सोच्चा भगवाणुसासणं, सच्चे तत्थ करेज्जुवक्कम । सव्वत्थ विणीयमच्छरे, उंछ भिक्खु विसुद्ध माहरे ।। सव्वं णच्चा अहिट्ठए, धम्मट्ठी उवहाणवीरिए । गुत्ते जुत्ते सदा जए, आय-परे परमाययट्ठिए ।। -સૂા. સુ. ૨, ઝ, ૨, ૩. રૂ1. ૨૪-૨૫ સાધુને ભગવાનની આગમવાણીને સાંભળીને તેમાં કહેલાં સત્ય-સંયમમાં ઉદ્યમી થવું, કોઈની ઉપર મત્સર ઈર્ષા ન કરવાં જોઈએ. તેમજ નિર્દોષ અને અલ્પ ભિક્ષા લાવવી જોઈએ. સાધુ બધી વસ્તુને જાણી સંવરનું આચરણ કરતાં ધર્માનુષ્ઠાન રૂપ તપ સાધનામાં સંલગ્ન રહે. મન, વચન અને કાયાનું ગોપન કરે, સદા પોતાના તથા બીજાના વિષયમાં યત્ન કરે તથા મોક્ષના અભિલાષી થઈને વિચરે. सुअक्खायधम्मे वितिगिच्छतिण्णे, लाढे चरे आयतुले पयासु । आयं न कुज्जा इह जीवियट्ठी, चयं न कुज्जा सुतवस्सि भिक्खू ।। -મૂય. સુ. ૨, ૪, ૨૦, શ્રત અને ચારિત્ર રૂપ ધર્મને સુંદર રીતે કહેનારા, તીર્થકરોએ પ્રતિપાદન કરેલા ધર્મમાં શંકા નહિ કરનારા ઉત્તમ તપસ્વી સાધુ બધા પ્રાણીઓને આત્મતુલ્ય માનીને સંયમનો નિર્વાહ કરે, આ લોકમાં જીવવાની ઈચ્છાથી આશ્રવોનું સેવન ન કરે, તેમજ ભવિષ્યકાળ માટે કર્માદિનો સંચય ન કરે. . રૂ गुत्ते तईए य समाहिपत्ते, लेसं समाहटु परिव्वएज्जा । गिह ण छाए ण वि छावएज्जा, सम्मिस्सिभावं पजहे पयासु ।। -સૂય. સુ. ૬, પૃ. ૨૦, T. ૨૧ વચનગુપ્તિનો ધારક સાધુ ભાવ સમાધિમાન કહેવાય છે. તે શુદ્ધ વેશ્યાને ગ્રહણ કરીને સંયમનું અનુષ્ઠાન કરે. પોતે ઘર સંબંધી સમારકામ કરે નહીં, બીજા પાસે કરાવે નહી તેમજ ગૃહસ્થોની સાથે સંપર્ક રાખે નહીં. Page #167 -------------------------------------------------------------------------- ________________ ४८ चरणानुयोग-२ संयम-आराधना उपदेश सूत्र १६९३ जहित्तु संगं च महाकिलेसं, દીક્ષિત થઈને મુનિ અત્યન્ત કષ્ટકારી મહામોહ અને महंत मोहं कसिणं भयावहं । પૂર્ણ ભયકારી સંગ (આસક્તિ) નો ત્યાગ કરીને परियायधम्मं चऽभिरोयएज्जा, પર્યાય-ધર્મ (સાધુતા)માં, મહાવ્રતમાં, પિંડવિશુદ્ધિ પાલનમાં અને પરિષહોને સમભાવથી સહન કરવામાં वयाणि सीलाणि परीसहे य ।। અભિરુચિ રાખે. अहिंस सच्चं च अतेणयं च, વિદ્વાન મુનિ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને तत्तो य बंभं अपरिग्गहं च । અપરિગ્રહ- આ પાંચ મહાવ્રતોને સ્વીકારી જિનોપદિષ્ટ ધર્મનું આચરણ કરે. पडिवज्जिया पंच महव्वयाई. चरेज्ज धम्म जिणदेसियं विदू ।। सव्वेहिं भूएहिं दयाणुकंपी, ઈન્દ્રિયોનું સમ્યફ સંવરણ કરનાર ભિક્ષુ બધા પ્રાણીઓ खंतिक्ख मे संजयब भयारी । તરફ કરુણાશીલ રહે. ક્ષમાશીલ બની દુર્વચન સહન सावज्जजोगं परिवज्जयंतो, કરે, સયત રહે, બ્રહ્મચારી રહે અને સદા સાવદ્યયોગનો ત્યાગ કરીને વિહાર કરે. चरेज्ज भिक्खू सुसमाहिइंदिए ।। कालेण कालं विहरेज्ज रहे, સાધુ સમયાનુસાર પોતાની શક્તિને જાણીને बलाबलं जाणिय अप्पणो उ । રાષ્ટ્રોમાં વિચરણ કરે, સ્વયંનું આત્મબળ જોઈને તપમાં सीहो व सद्देण न संतसेज्जा, પ્રવૃત્તિ કરે. સિંહની જેમ ભયોત્પાદક શબ્દ સાંભળીને પણ ભયભીત ન બને, અસભ્ય વચન સાંભળીને પણ वइजोग सोच्चा न असब्भमाहु ।। સામો અપશબ્દ ન બોલે. --૩૪. એ. ર૨, II. ૨૬–૨૪ वुसिए य विगयगेही आयाणं सम्म रक्खए । દસ પ્રકારની સાધુ સમાચારીમાં સ્થિત, આહાર વગેરેમાં चरिआसणसेज्जास, भत्तपाणे य अंतसो ।। ગૃદ્ધિરહિત મુનિ જ્ઞાન, દર્શન અને ચારિત્રની સમ્યફ પ્રકારે રક્ષા કરે અને ચાલવા બેસવા, સુવાના તથા આહાર-પાણીના વિષયમાં સદા વિવેક રાખે. एतेहिं तिहिं ठाणेहिं, संजए सततं मुणी । આ ત્રણે સ્થાનોમાં હંમેશા સંયમ રાખીને મુનિ ક્રોધ, उक्कसं जलणं णूमं, मज्झत्थं च विगिंचए ।। માન, માયા અને લોભનો ત્યાગ કરે. समिए य सया साहू, पंचसंवरसंवुडे । પાંચ સમિતિઓથી યુક્ત, પાંચ સંવરોથી સંવત તેમજ सिएहिं असिए भिक्खू, अमोक्खाय परिव्वएज्जासि ।। ગૃહસ્થોમાં આસક્તિ ન રાખનાર સાધુ મોક્ષની પ્રાપ્તિ સુધી સંયમનું પાલન કરે. -સૂય. સુ. , . ૨, ૩, ૪, T. ૨૨-૨૨ अणिएयवासो समुयाणचरिया, અનિયતવાસ, અનેક ઘરોથી ભિક્ષા ગ્રહણ કરવી તથા अण्णायउंछ पइरिक्कया य । અજ્ઞાત કુલોમાંથી અલ્પ આહાર આદિ લેવાં, એકાંત अप्पोवही कलहविवज्जणा य, સ્થાનમાં રહેવું, અલ્પ ઉપધિ રાખવી તેમજ કલહનો ત્યાગ કરવો- આ ઋષિઓની વિહારચર્યા છે, જે विहारचरिया इसिणं पसत्था ।। અત્યંત પ્રશસ્ત છે. - . . ૨, II. ૯ सुक्कज्झाणं झियाएज्जा, अनियाणे अकिंचणे । वोसट्टकाए विहरेज्जा जाव कालस्स पज्जओ ।। –૩૪. . રૂ૫, . ૨૬ મુનિ શુકલ અર્થાતુ વિશુદ્ધ આત્મ ધ્યાનમાં લીન રહે, નિદાન રહિત અને અકિંચન રહે, જીવનપર્યત શરીરની આસક્તિ છોડીને વિચરે. Page #168 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६९४ गृहस्थ-वैयावृत्य तथा वन्दन-पूजन-कामना निषेध संयमी जीवन ४९ सम अन्नयरम्मि संजमे, संसुद्धे समणे परिव्वए । સમ્યફ પ્રકારથી શુદ્ધ, જીવન પર્યત સંયમમાં સ્થિત રહે, जे आवकहा समाहिए, दविए कालमकासि पंडिए ।। તે સમાધિસ્થ પંડિત કાળ કરીને મુકત થાય છે. दूर अणुपस्सिया मुणी, तीतं धम्ममणागयं तहा । ત્રણ કાળને જાણનાર મુનિ, જીવના ભૂતકાળ તથા पुढे फरुसेहिं माहणे, अवि हण्णू समयंसि रीयइ ।। ભવિષ્યકાળને જાણી અભિમાન ન કરે. તેને કોઈ કટ વચન કહે, માર મારે તો પણ સમતા ભાવમાં જ વિચરે. पण्णसमत्ते सदा जए, समया धम्ममुदाहरे मुणी । સંપૂર્ણ પ્રજ્ઞાવાન મુનિ સદા કષાયોને જીતે, સમતા સાથે ધર્મનો ઉપદેશ આપે, કદી પણ સંયમની વિરાધના ન सुहुमे उ सदा अलूसए, णो कुज्झे णो माणि माहणे ।। કરે, ક્રોધિત ન થાય અને સન્માનિત થવા પર માન ન કરે. ઘણા માણસો દ્વારા નમનીય-પ્રશસિત ધર્મમાં સદા સાવધાન રહેનાર સાધુ, ધન, ધાન્યાદિ બાહ્ય પદાર્થોમાંથી મમત્વને હટાવી, સરોવરની સમાન સદા નિર્મળ બની કાશ્યપ ગોત્રી ભગવાન મહાવીરના ધર્મને પ્રકાશિત કરે. સંસારના અનંત પ્રાણીઓ છે. તે દરેક પ્રાણીને સમભાવથી જોનાર, સંયમમાં સ્થિત વિવેકી મુનિ તે પ્રાણીઓની હિંસાથી નિવૃત્ત થાય. बहुजण-णमणम्मि संवुडे, सव्वठेहिं णरे अणिस्सिते । हरए व सया अणाविले, धम्म पादुरकासि कासवं ।। बहवे पाणा पुढो सिया, पत्तेयं समयं समीहिया । जे मोणपदं उवहिते, विरतिं तत्थमकासि पंडिते ।। -સૂય. સુ. ૧, મ. ૨૩. ૨ I. ૪-૮ अमज्जमंसासि अमच्छरीया, अभिक्खणं निव्विगई गओ य । अभिक्खणं काउस्सग्गकारी, सज्झायजोगे पयओ हवेज्जा ।। न पडिन्नवेज्जा सयणाऽसणाई, सेज्जं निसेज्जं तह भत्तपाणं । गामे कुले वा नगरे व देसे, ममत्तभावं न कहिं चि कुज्जा ।। - સ. એ. ૨૦, પૂ. ૨, II. ૭-૮ મદ્ય અને માંસનો ત્યાગી, દ્વેષથી રહિત, વારંવાર વિગય રહિત આહાર પ્રાપ્ત કરનાર તથા વારંવાર કાયોત્સર્ગ કરનાર સાધુ સ્વાધ્યાય યોગમાં પ્રયત્નવાન થાય. સાધુ સંસ્કારક, આસન,વસતિ, સ્વાધ્યાય ભૂમિ તથા અન્ન પાણી આદિમાં આસક્તિ પૂર્વક કોઈ પ્રતિજ્ઞા ન કરે અને ગામમાં, નગરમાં, દેશમાં કે કુળમાં કોઈપણ સ્થાન પર મમત્વભાવ ન કરે. गिहत्थाण वेयावडियं तह वंदण पूयण कामणाणिसेहो१६९४. सव्वं जगं तु समयाणुपेही, पियमप्पियं कस्सइ नो करेज्जा । उट्ठाय दीणे तु पुणो विसण्णे, संपूयणं चेव सिलोयकामी ।। -સૂય. સુ. , મ, ૨૦, ના. ૭ गिहिणो वेयावडियं न कुज्जा, अभिवायण वंदण पूयणं च । ગૃહસ્થોના વૈયાવૃત્યની તથા વંદન પૂજાની ઈચ્છાનો નિષેધ : ૧૬૯૪. સર્વ જીવોને સમભાવથી જોનાર સાધુ કોઈ સાથે પ્રિય કે અપ્રિય સંબંધ ન રાખે. કારણ કે કોઈ સાધક પ્રવ્રજ્યા ધારણ કરીને પરિષહ અને ઉપસર્ગ આવતાં દીન અને ખિન્ન બની જાય છે, કોઈ પોતાની પૂજા પ્રશંસાના અભિલાષી બની જાય છે (જે બન્ને સાધક માટે ત્યાજ્ય સાધુ ગૃહસ્થની વૈયાવૃત્ય,અભિવાદન, વંદન અને પૂજનાદિ સત્કાર ન કરે, Page #169 -------------------------------------------------------------------------- ________________ ५० चरणानुयोग-२ अधिकरण विवर्जन सूत्र १६९५-९७ असंकिलिटेहिं समं वसेज्जा, સંકલેશ રહિત સાધુઓની સાથે નિવાસ કરે જેનાથી मुणी चरित्तस्स जओ न हाणी ।। ચારિત્રની હાનિ ન થાય. --दस. चू. २, गा. ९ इत्थियं पुरिसं वा वि, डहरं वा महल्लगं । મુનિ-વંદના કરનારા સ્ત્રીજન પાસેથી, પુરુષ પાસેથી, वंदमाणं न जाएज्जा, नो य णं फरुसं वए ।। બાળક પાસેથી કે વૃદ્ધા પાસેથી કોઈપણ પ્રકારની યાચના કરે નહિ, તેમજ (આહાર ન આપનારાઓને) કઠોર વચન પણ કહે નહિ. जे न वंदे न से कुप्पे, वंदिओ न समुक्कसे । જે ગૃહસ્થ વંદના કરે નહિ તેના પર કોપ કરે નહિ, एवमन्नेसमाणस्स सामण्णमणुचिट्ठई ।। વંદના કરે તો અહંકાર કરે નહિ. એ પ્રમાણે જિનાજ્ઞા -दस. अ. ५, उ. २, गा. २९-३० પ્રમાણે ચાલનારા સાધુનું સાધુપણું અખંડ રહે છે. अच्चणं रयणं चेव, वन्दणं पूयणं तहा । મુનિ અર્ચના (પુષ્પાદિથી પૂજા), રચના (સ્વસ્તિક इड्ढीसक्कारसम्माणं, मणसा वि न पत्थए ।। माहिनोन्यास), पन्ना , ५%, यि,सार भने સન્માનની મનથી પણ ઈચ્છા ન કરે. -उत्त. अ. ३५, गा. १८ अहिगरण णिसेहो१६९५. अहिगरण कडस्स भिक्खुणो, वयमाणस्स पासज्ज दारुणं । अढे परिहायती बहू, अहिगरणं न करेज्ज पंडिए ।। -सूय सु. १, अ. २, उ. २, गा. १९ અધિકરણ વિવર્જન : ૧૬૯૫. જે સાધુ કલહ કરનાર છે અને પ્રગટરૂપે ભયાનક વાક્ય બોલે છે તેના સંયમ તથા મોક્ષ નષ્ટ થઈ જાય છે માટે વિવેકી સાધુ કલહ ન કરે. कलहकारगो पावसमणो१६९६. विवाद च उदीरेइ, अहम्मे अत्तपन्नहा । वुग्गहे कलहे रत्ते, पावसमणे त्ति वच्चइ ।। -उत्त. अ. १७, गा. १२ કલહપ્રિય પાપશ્રમણ : १६८७.४ शांत 43सा विवाहने ३२ २३ ४३ छ, ४ सहायार રહિત છે, જે અધર્મમાં પોતાની બુદ્ધિને હણે છે, જે ખોટા આગ્રહ અને કજિયામાં વ્યસ્ત રહે છે તે પાપશ્રમણ કહેવાય છે. परीसहजय उवएसो परिष-यनो पहेश : १६९७. अरति रतिं च अभिभूय भिक्खू, ૧૬૯૭. સાધુ સંયમ સંબંધી અરતિ અને અસંયમ સંબંધી રતિનો तणाइफासं तह सीतफास । त्याने तुस्पर्श, शीत स्पर्श, स्पर्श, iस., उण्हं च दंसं च हियासएज्जा, મચ્છર વગેરે તેમજ સુગંધ અને દુર્ગધને સમભાવથી सुभिं च दुर्लिभ च तितिक्खएज्जा ।। सहन ७३. - सूय. सु. १, अ. १०, गा. १४ उवेहमाणो उ परिव्वएज्जा, સંયમી પ્રતિકૂળતાની ઉપેક્ષા કરતો આગળ વધે पियमप्पियं सव्व तितिक्खएज्जा । પ્રિયાપ્રિય અને અનુકૂળ-પ્રતિકૂળ બધા પરિષહોને न सव्व सव्वत्थऽभिरोयएज्जा, સહન કરે, જ્યાં જે જુએ તે બધાંની ઈચ્છા ન કરે, પૂજા કે ગહ પણ ન ઈચ્છે. न यावि पूयं गरहं च संजए ।। Page #170 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६९८ अध्यात्म जागरण द्वारा मुक्ति संयमी जीवन ५१ સંસારમાં માણસોના અનેક પ્રકારના છંદ (અભિપ્રાય) હોય છે. ભિક્ષુ તે બધા પોતે જાણે છે. તેથી તે દેવકૃત, મનુષ્યકૃત, તેમજ તિર્યંન્ચકૃત ભયોત્પાદક ભીષણ ઉપસર્ગોને સહન કરે. ઠંડી-ગરમી, મચ્છર-માંકડ, તૃણ સ્પર્શ વગેરે તેમજ બીજા અનેક પ્રકારના આંતક ભિક્ષુને સ્પર્શે ત્યારે તે કુત્સિત શબ્દ ન કહે, સમભાવે સહન કરે તથા પૂર્વકૃત કર્મોને ક્ષીણ કરે. अणेगछन्दा इह माणवेहिं, जे भावओ संपकरेइ भिक्खू । भयभेरवा तत्थ उइन्ति भीमा, दिव्वा मणुस्सा अदुवा तिरिच्छा ।। –૩૪. સ. ર૬, I. ૫-૧૬ सीओसिणा दंसमसा य फासा, आयंकाविविहा फुसन्ति देहं ।। अकुक्कुओ तत्थऽहियासएज्जा, रयाई खेवेज्ज पुरेकडाई ।। -૩. સ. ર૬, II. ૨૮ अणुन्नए नावणए महेसी, न यावि पूर्य गरहं च संजए । स उज्जुभावं पडिवज्ज संजए, निव्वाणमग्गं विरए उवेइ ।। अरइरइसहे पहीणसंथवे, विरए आयहिए पहाणवं । परमट्ठपएहिं चिट्ठई, छिन्नसोए अममे अकिंचणे ।। પૂજા-પ્રતિષ્ઠામાં ઉન્નત અને નિન્દામાં અવનત નહિ થનાર ભિક્ષુ મહર્ષિ, પૂજામાં લિપ્ત ન થાય. તે સમભાવી વિરત સંયમી સરળ બની નિર્વાણ માર્ગને પામે છે. જે અરતિ-રીતિને સહન કરે છે, સંસારી માણસોથી દૂર રહે છે, વિરકત છે, આત્મ-હિત-સાધક છે, સંયમશીલ છે, શોક રહિત છે, મમત્વહીન છે, અકિંચન છે- તે પરમાર્થ પદમાં (સમ્યગૂ દર્શનાદિ મોક્ષ-સાધનોમાં) સ્થિત હોય છે. પ્રાણી-રક્ષા કરનાર મુનિ મહાન યશસ્વી ઋષિઓએ સ્વીકારેલા, લેપાદિ કર્મ રહિત, અસંસ્કૃત-બી વગરના વિવિકત લયન (એકાન્ત સ્થાન) નું સેવન કરે અને શરીર વડે પરિષદો સહન કરે. विवित्तलयणाई भएज्ज ताई, निरोवलेवाइं असंथडाई । इसीहिं चिण्णाई महायसेहिं, काएण फासेज्ज परीसहाई ।। –૩૪. એ. ર૬, II. ર૦-રર अज्झत्थ जागरणाए मुत्ति૨૬૬૮. નો પુલ્વરત્તાવરરત્તાત્રે, संपेहए अप्पगमप्पएणं । किं मे कडं किं च मे किच्च सेसं, હિ સચ્છિન્ન સમયમ || किं मे परो पासइ किं च अप्पा, किं वाहं खलियं न विवज्जयामि । इच्चेव सम्मं अणुपासमाणो, સમયે નો પડિબંધ ના | | जत्थेव पासे कई दुप्पउत्तं, काएण वाया अदु माणसेणं । અધ્યાત્મ જાગરણથી મુક્તિ : ૧૬૯૮, સાધુ, રાત્રિના પ્રથમ પ્રહર અને અંતિમ પ્રહરમાં પોતાના આત્માની પોતાના આત્મા દ્વારા આલોચના કરે કે- મેં આજે શું કર્યું ? મારે શું કરવાનું બાકી છે ? મારાથી આચરવાનું શકય હોવા છતાં મે શું નથી આચર્યું ?' 'મારી સ્કૂલનાને અન્ય લોકો કઈ દૃષ્ટિથી જુએ છે? મારી સ્કૂલનાને હું કેવી રીતે જોઉં છું ? હું મારી સ્પલનાને શા માટે છોડતો નથી ?” આ પ્રમાણે વિચાર કરતો સાધુ ભવિષ્યમાં કોઈ દોષ ન કરે. બૈર્યવાન સાધુ કદી મન, વચન કાયાથી સ્કૂલના થાય તો તે જ સમયે, Page #171 -------------------------------------------------------------------------- ________________ ५२ चरणानुयोग-२ श्रमण-त्रय भावना सूत्र १६९९-१७०० तत्थेव धीरो पडिसाहरेज्जा, ઉત્તમ અશ્વ જેમ લગામથી તુરંત વશ થાય છે, તેમ ____ आइन्नओ खिप्पमिवक्खलीणं ।। પોતાના આત્માને વશ કરી સન્માર્ગે સ્થાપે. जस्सेरिसा जोग जिइंदियस्स, ઈન્દ્રિયજયી બૈર્યવાનું જે સત્પરુષના મન, વચન, धिईमओ सुप्पुरिसस्स निच्चं । કાયયોગ સદા આ પ્રકારના રહે છે તેને લોકમાં तमाहु लोए पडिबुद्धजीवी, પ્રતિબદ્ધજીવી કહે છે, તે સંયમી જીવન જીવે છે'. सो जीवई संजमजीविएणं ।। अप्पा खलु सययं रक्खियव्वो, સમગ્ર ઈન્દ્રિયો દ્વારા સુસમાહિત મુનિ દ્વારા આત્મા सव्विदिएहिं सुसमाहिएहिं । નિશ્ચયથી હમેશા રક્ષણીય છે, કારણ કે અરક્ષિત આત્મા अरक्खिओ जाइपहं उवेई, તો જન્મ-મરણના પથને પ્રાપ્ત થાય છે અને સુરક્ષિત सुरक्खिओ सव्वदुहाण मुच्चइ ।। આત્મા સર્વ દુઃખોથી મુક્ત થાય છે. –, રૃ. ૨ મા. ૨૨–૨૬ समणाणं तिविहा भावणा શ્રમણોની ત્રણ ભાવનાઓ: १६९९. तिहिं ठाणेहिं समणे णिग्गंथे महाणिज्जरे- ૧૬૯૯. ત્રણ કારણોથી શ્રમણ નિર્ચન્થ કર્મક્ષય કરનારો અને महापज्जवसाणे भवति, तं जहा ભવનો ક્ષય કરનારો હોય છે, જેમ કે – (१) कया णं अहं अप्पं वा बहुयं वा सुयं ૧. જ્યારે થોડા અથવા વધારે શ્રુતનું અધ્યયન अहिज्जिस्सामि? કરનારો બનીશ ? कया णं अहं एकल्लविहारपडिम उवसंपज्जित्ता ૨. કયારે હું એકાકી વિહાર પ્રતિમાને પ્રાપ્ત કરીને णं विहरिस्सामि ? વિચરીશ ? () યા ને કહ્યું માચ્છમ–ભારતિય-સંહ ૩. કયારે હું સર્વાન્તિમ મારણાન્તિક સંલેખનાનું झूसणा-झूसिते भत्तपाणपडियाइक्खिते पाओवगते સેવન કરીને, ભક્તપાનના પ્રત્યાખ્યાનપૂર્વક कालं अणवकखमाणे विहरिस्सामि ? મૃત્યુની આકાંક્ષા કર્યા વિના પાદપોપગમન સંથારો ધારણ કરીશ? एवं समणसा सवयसा सकायसा पागडेमाणे समणे આ પ્રકારની મન,વચન અને કાયાથી ભાવના निग्गंथे महाणिज्जरे महापज्जवसाणे भवति । ભાવતો શ્રમણ નિર્ચન્થ મહાનિર્જરાવાળો થઈ મહાપર્યવસાનવાળો થાય છે. -ડા મ. ૨, ૩, ૪, સુ. ર૦ (२) कया ण अर समणाणं बत्तीसं जोग-संगहा१७००. बत्तीसं जोगसंगहा पण्णत्ता, तं जहा (8) માછોયા, (૨) નિરવા, () બાવલું ઢધર્મયા, (૪) અખિન્નિોવાળે, () સિવા, (૬) નિષ્પડિ®મયા, (૭) મUTયતા, (૮) શસ્ત્રો , (૨) તિતિ, શ્રમણોનાં બત્રીસ યોગ સંગ્રહ : ૧૭00, બત્રીસ યોગ સંગ્રહ આ પ્રમાણે છે, જેમ કે ૧. દોષોની યથાર્થ આલોચના કરવી. ૨. આલોચના સાંભળીને બીજાને ન કહેવાય. ૩. આપત્તિ આવવા છતાં પણ ધર્મમાં દઢ રહેવું. ૪. નિઃસ્પૃહ થઈને તપ કરવું. શિક્ષા ગ્રહણ કરવી. ૬. શૃંગાર ન કરવો. ૭. ગુપ્ત તપ કરવું. ૮. લોભ ન કરવો. ૯. પરિષહો સહન કરવા. Page #172 -------------------------------------------------------------------------- ________________ सूत्र १७०१ (૧૦) મłવે, (૨) સુર્ફ, (૨) સમ્મલિકી, (૧૩) સમાહી, (૧૪) આયારે, (૧) વિનઓવ (૬) ધર્રર્ર, (૨૭) સંવેગે, (૮) પત્તી, (૧) સુવિત્તિ, (૨૦) સંવ, (२१) अत्तदोसोवसंहारे (રર) સવ્વામવિત્તયા, (ર૩) મૂળુળ-પત્ત્વવાળે, (૨૪) ઉત્તરમુળ-પવવવાળે, (ર) વિડસì, (૨૬) અપ્પમાડે, (૨૭) વાવે (૨૮) જ્ઞાળસંવરનોને ય, (२९) उदए मारणंतिए (૨૦) સંસ્થાળું = પરા, (૨) પાયચ્છિત્તરત્તિ ય, (૩૨) ઞાદળા યમરાંત, बत्तीस जोगसंगहा । संयम-योगे आत्म-स्थापना -સમ. સમ. ૨૨, મુ. संजम जोगे अप्पाणं ठवणा१७०१. इच्चेएहिं ठाणेहिं, जिणे दिट्ठेहिं સંન । धारयन्ते उ अप्पाणं, आमोक्खाए परिवएज्जासि ।। -સૂય. સુ. ર, ૩૬. ૬, ગા. ૩૩ संयमी जीवन ૧૦. સરળતા રાખવી. ૧૧. પવિત્ર વિચાર રાખવો. ૧૨. સમ્યક્ દૃષ્ટિ રાખવી. ૧૩. પ્રસન્ન રહેવું. ૧૪. પંચાચારનું પાલન કરવું. ૧૫. રત્નાધિકનો વિનય કરવો. ૧૬. ધૈર્ય રાખવું. ૧૭. વૈરાગ્ય ભાવ રાખવો. ૧૮. અધ્યવસાયોની એકાગ્રતા રાખવી. ૧૯. ધાર્મિક ક્રિયા વિધિપૂર્વક કરવી. ૨૦. સંવરની વૃદ્ધિ કરવી. ૨૧. પોતાના દોષોની શુદ્ધિ કરવી. ૨૨. સર્વ કામનાઓથી વિરક્ત થવું. ૨૩. મૂળ ગુણોનું શુદ્ધ પાલન કરવું. ૨૪. ઉત્તર ગુણોનું શુદ્ધ પાલન કરવું. ૨૫. કાયોત્સર્ગ કરવો. ૨૬. પ્રમાદનો ત્યાગ કરવો. ૨૭. સમાચા૨ીનું પાલન કરવું ૨૮. શુભ ધ્યાન કરવું. ૨૯. મરણાંત કષ્ટ આવે છતાં પણ ધર્મમાં દઢ રહેવું. ૩૦. સર્વ વિષય વાસનાનો ત્યાગ કરવો. ૩૧. દોષોનું પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થવું. ૩૨. ५३ અંતિમ સમયમાં સંલેખના કરીને પંડિતમરણથી મરવું. આ બત્રીસ યોગસંગ્રહ છે. સંયમ યોગમાં આત્માની સ્થાપના : ૧૭૦૧. જિનેન્દ્રોક્ત આ સ્થાનો વડે સંયત મુનિ આત્મદૃષ્ટિને ધારણ કરે અને જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી તેમાં સંયમશીલ બની રહે. ન Page #173 -------------------------------------------------------------------------- ________________ ५४ चरणानुयोग-२ संयम-स्थान सूत्र १७०२-०४ સંયમી જીવનનાં અઢાર સ્થાનઃ ૦ संजमस्स अट्ठारस ठाणाई સંયમના અઢાર સ્થાન : ૨૭૦૨. સમi મવિયા મહાવીરે સમUITM 1 થી ૧૭૦૨.શ્રમણ ભગવાન મહાવીરે આબાલ-વૃદ્ધ સમસ્ત सखड्डयविअत्ताणं अट्ठारस ठाणा पण्णत्ता, तं जहा- શ્રમણોના આચારસ્થાનો અઢાર કહ્યાં છે, જેમ કે - वयछक्कं कायछक्कं, अकप्पो गिहिभायणं । છ વ્રતનું પાલન, છકાય જીવોની રક્ષા, અકલ્પનીય વસ્ત્ર-પાત્ર આદિનો નિષેધ, ગૃહસ્થના ભાજન(પાત્ર) पलियंक निसिज्जा य, सिणाणं सोभवज्जणं ।। પલ્યક, નિષદ્યા, સ્નાન અને શરીર શુશ્રુષાનો ત્યાગ. -સમ. સ. ૧૮, યુ. ? दस अट्ठ य ठाणाई, जाई बालोऽवरज्झई । જે અજ્ઞાની સાધુ આ અઢાર સ્થાનોનો અપરાધ કરે છે तत्थ अन्नियरे ठाणे, निग्गंथत्ताओ भस्सई ।।। અથવા અઢાર સ્થાનોમાંથી કોઈપણ એક સ્થાનની -ઢસ. મ. ૬ . ૭ વિરાધના કરે તે નિર્ઝન્થપણાથી ભ્રષ્ટ થઈ જાય છે. पढमं 'अहिंसा' ठाणं१७०३. तत्थिमं पढमं ठाणं. महावीरेण देसियं । अहिंसा निउणं दिट्ठा, सव्वभूएसु संजमो ।। जावंति लोए पाणा, तसा अदुव थावरा । ते जाणमजाणं वा, न हणे णो वि घायए ।। सव्वे जीवा वि इच्छन्ति, जीविउं न मरिज्जिउं । तम्हा पाणवहं घोरं, निग्गंथा वज्जयंति णं ।। - સ. મ. ૬, II. ૮-૧૦ પ્રથમ “અહિંસા” સ્થાન : ૧૭૦૩. બધા જીવો સાથે સંયમપૂર્વક વર્તવું. તે જ ઉત્તમ પ્રકારની અહિંસા છે. અને ભગવાન મહાવીરે તેને જ અઢાર સ્થાનકોમાં પ્રથમ સ્થાને દર્શાવેલી છે. સંયમી સાધક આ લોકમાં જેટલાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેઓને જાણતા કે અજાણતાં હણે નહિ, હણાવે નહિ. સર્વ જીવો જીવવું ચાહે છે, કોઈપણ પ્રાણી મૃત્યુને ચાહતું નથી. માટે જે ભયંકર પાપરૂપે પ્રાણી હિંસા છે તેને નિર્ચન્જ પુરુષો સર્વથા ત્યાગી દે. આ વિશ્વમાં જેટલા ત્રસ અને સ્થાવર જીવો છે તેમને દુઃખ થાય તેવો મન, વચન તથા કાયાથી પ્રયોગ ન કરવો. जगनिस्सिएहि भएहिं तसनामेहिं थावरेहिं च । नो तेसिमारभे दंडं, मणसा वयसा कायसा चेव ।। –૩૪. સ. ૮, T. ૨૦ उड्ढं अहे य तिरियं दिसासु, तसा य जे थावर जे य पाणा । हत्थेहिं पाएहिं य संजमेत्ता, अदिण्णमन्नेसु य नो गहेज्जा ।। -સૂય. સુ. , મ. ૨૦, ના. ૨ ઊંચી-નીચી અને તિરછી દિશાઓમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેમને, પોતાના હાથ અને પગને સંયમમાં રાખીને, કોઈપણ પ્રકારની પીડા ન આપવી જોઈએ અને બીજાએ ન આપેલ પદાર્થો લેવા ન જોઈએ. વિતીય સર્વ કા– ૨૭૦૪. પૂળા પર વા, રોહા વા નર્ વા મા | हिंसगं न मुसं बूया, नो वि अन्नं वयावए ।। બીજુ “સત્ય” સ્થાન : ૧૭૦૪. સાધુ પોતાના માટે અથવા બીજાના માટે ક્રોધ વગેરેથી કે ભયથી પરને પીડાકારી મૃષાવાદ (અસત્ય) સ્વયં બોલે નહિ, બીજાને પણ બોલાવે નહિ. ૨. મ. એ. ૬, IT. ૭ Page #174 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૭૦–૦૭ तृतीय “अदत्त” स्थान संयमी जीवन ५५ मुसावाओ य लोगम्मि, सव्वसाहूहिं गरहिओ । આ લોકમાં મૃષાવાદને સર્વ સાધુ પુરુષોએ નિંદેલ છે. अविस्साओ य भूयाणं, तम्हा मोसं विवज्जए ।। અસત્યવાદી પુરુષ પ્રત્યેક જીવનો અવિશ્વાસપાત્ર બની રહે છે. માટે સાધુઓએ અસત્યનો સર્વથા ત્યાગ કરવો -રસ. , ૬, II. ૨૭– જોઈએ. તિર્થ ‘મને તા ત્રીજું “અદત્ત” સ્થાન : ૨૭૦૫. વિત્તમંતવત્ત વા, વા ન વા વહુ | ૧૭૦૫. સજીવ વસ્તુ કે નિર્જીવ વસ્તુ અલ્પ મૂલ્ય કે બહુ મૂલ્યવાન दंतसोहणमेत्तं पि, ओग्गहंसि अजाइया ।। વસ્તુ, અધિક તો શું ? દાંત ખોતરવાની સળીમાત્ર પણ तं अप्पणा न गेहंति, नो वि गेण्हावए परं । જે ગૃહસ્થના અધિકારમાં હોય તો તેની યાચના કર્યા વિના સાધુ સ્વયં ગ્રહણ કરે નહિ, બીજા પાસે ગ્રહણ अन्नं वा गेण्हमाणं पि, नाणजाणंति संजया ।। કરાવે નહિ, અન્ય ગ્રહણ કરતા હોય તેની અનુમોદના -સ. મ. ૬ ન. ૨૨–૬૪ પણ કરે નહિ. चउत्थं बंभचरियं ठाणं ચોથું બ્રહ્મચર્ય” સ્થાન : १७०६. अबंभचरियं घोरं, पमायं दुरहिट्ठियं । ૧૭૦૬. અબ્રહ્મચર્ય લોકમાં દુઃસાધ્ય, પ્રમાદના સ્થાનભૂત તથા नायरंति मुणी लोए, भेयाययणवज्जिणो ।। મહાભયંકર હોવાથી દુર્જન વ્યક્તિ દ્વારા તેનું સેવન કરાય છે. માટે સંયમનો ભેદ કરાવે તેવા સ્થાનોથી દૂર રહેનારા મુનિ તેનું આચરણ કદી પણ કરતા નથી. मूलमेयमहम्मस्स, महादोससमुस्सयं । આ અબ્રહ્મચર્ય અધર્મનું મૂળ છે તથા મહાદોષોનો સમૂહ तम्हा मेहुणसंसग्गं, निग्गंथा वज्जयंति णं ।। છે. માટે નિર્ઝન્થ મૈથુનના સંસર્ગનો સર્વથા ત્યાગ કરે. - સ. ૨, ૬, II. ૨૫-૧૬ પર ‘અપરિહિં – પાંચમું “અપરિગ્રહ સ્થાન : १७०७. बिडमुब्भेइमं लोणं, तिल्लं सप्पि च फाणियं । ૧૭૦૭. ભગવાન જ્ઞાતપુત્રના પ્રવચનોમાં રકત રહેનાર સાધુ न ते सन्निहिमिच्छन्ति, नायपुत्तवओरया ।। બિડ-લવણ તથા સમુદ્રના પાણીથી પાકતું મીઠું, તેલ તથા ઘી, ગોળ આદિ પદાર્થોને સંચય કરીને રાત્રિમાં રાખવાની ઈચ્છા કરતા નથી. लोहस्सेस अणुफासे, मन्ने अन्नयरामवि । આ સંચય લોભનો જ અનુસ્પર્શ (પ્રભાવ) છે. એથી जे सिया सन्निहीकामे, गिही पव्वइए न से ।। તીર્થકરાદિ માને છે કે જે કોઈ સાધુ થોડું માત્ર પણ સંચય કરવાની કદાચિત્ ઈચ્છા કરે તો તે સાધુ ગૃહસ્થ છે, સાધુ નથી. जं पि वत्थं व पायं वा, कंबलं पायपंछणं । સાધુ જે પણ વસ્ત્ર, પાત્ર, કંબલ અને રજોહરણ રાખે तं पि संजमलज्जट्ठा, धारेंति परिहरंति य ।। છે, તે પણ સંયમ અને લજ્જાને માટે જ ધારણ કરે છે અને પહેરે છે. न सो परिग्गहो वुत्तो, नायपुत्तेण ताइणा । જીવોની રક્ષા કરનાર જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે આ मुच्छा परिग्गहो वुत्तो, इइ वुत्तं महेसिणा ।। વસ્ત્ર-પાત્રાદિને પરિગ્રહ કહ્યો નથી. પરંતુ મૂછ અર્થાત વસ્તુઓના મોહને પરિગ્રહ કહ્યો છે. આ પ્રમાણે મહર્ષિઓએ ફરમાવ્યું છે. सव्वत्थुवहिणा बुद्धा, संरक्खणपरिग्गहे । તત્ત્વને જાણનાર સર્વ પ્રકારની ઉપધિ દ્વારા ટૂકાયના अवि अप्पणो वि देहम्मि, नायरंति ममाइयं ।। જીવોની રક્ષા માટે તથા પોતાના દેહના વિષયમાં પણ મમતા ભાવનું આચરણ કરતા નથી. - સ, ઝ, ૬, II. ૨૭–ર Page #175 -------------------------------------------------------------------------- ________________ ५६ चरणानुयोग-२ Sષ્ઠ “ત્ર મોગન વિવર્નન” સ્થાન सूत्र १७०८-१० કે રામોથળ-વિરમ ઠા છઠ્ઠ "રાત્રિ ભોજન વિવર્જન સ્થાનઃ १७०८. अहो निच्चं तवोकम्मं, सव्वबुद्धेहिं वण्णियं । ૧૭૦૮. અહો! સર્વ તત્ત્વવેત્તા તીર્થંકર દેવોએ સાધુઓને માટે जा य लज्जासमा वित्ती, एगभत्तं य भोयणं ।। નિત્ય તપકર્મ વર્ણવ્યું છે અને સંયમના નિર્વાહ માટે એક ભક્ત ભોજન કર્યું છે. संतिमे सुहमा पाणा, तसा अदुव थावरा । ત્રસ અને સ્થાવર અનેક સૂક્ષ્મ પ્રાણીઓ હોય છે કે જે जाई राओ अपासंतो, कहमेसणियं चरे ? ।। રાત્રિના સમયે જોઈ શકાતા નથી, તેથી રાત્રિના સમયે આહારની શુદ્ધ ગવેષણા કેવી રીતે થઈ શકે ? उदउल्लं बीयसंसत्तं, पाणा निवडिया महिं । પાણીથી ભીંજાયેલા અને બીજયુક્ત ભોજન તેમજ ઘણા दिया ताइं विवज्जेज्जा, राओ तत्थ कहं चरे ? ।। જંતુઓ માર્ગમાં ચાલ્યા જતા હોય છે તેઓને દિવસે તો જોઈ શકાય અને હિંસાથી બચી શકાય, પરંતુ રાત્રે ન દેખાવાથી કેમ ચાલી શકાય ? एयं च दोसं दळूणं, नायपुत्तेण भासियं । હિંસાત્મક દોષ થવાનું જાણીને જ્ઞાતપુત્ર ભગવાન सव्वाहारं न भुंजंति, निग्गंथा राइभोयणं ।। મહાવીરે કહ્યું છે કે – નિર્ઝન્ય રાત્રિના સમયે કોઈપણ પ્રકારના આહાર કે પાણી ઈત્યાદિને ભોગવતા નથી. -સ. પ્ર. ૬, T. રર-રક सत्तमं पुढविकाय-अणारंभ ठाणं સાતમું પૃથ્વીકાય અનારંભ સ્થાન : ૨૭૦૧. પુદ્ધવિયં ન હિતિ, માસી વયના ફાયસી | ૧૭૦૯. શ્રેષ્ઠ સમાધિવાળા સાધુ પૃથ્વીકાયની મનથી, વચનથી तिविहेण करणजोएण, संजया सुसमाहिया ।। અને કાયાથી ત્રણ પ્રકારના યોગ તથા ત્રણે કરણથી હિંસા કરતા નથી. पुढविकायं विहिंसंतो, हिंसई उ तयस्सिए । પૃથ્વીકાયની હિંસા કરનાર સાધક પૃથ્વીને આશ્રયે तसे य विविहे पाणे, चक्खुसे य अचक्खुसे ।। રહેલાં દૃષ્ટિએ દેખાય તેવા અને ન દેખાય તેવા ભિન્ન-ભિન્ન પ્રકારના અનેક ત્રસ અને સ્થાવર જીવોની પણ હિંસા કરે છે. तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्ढणं । માટે તે દોષ દુર્ગતિને વધારનાર છે તેવું જાણીને पुढविकायसमारंभं जावज्जीवाए वज्जए ।। પૃથ્વીકાયના સમારંભને સાધુ પુરુષ જીવન પર્યન્ત ત્યજી દે. -સ. . ૬, T. ર૬-૨૮ अट्ठमं 'आउकाय-अणारंभ ठाणं૭૬૦. આડા ન હિંતિ, માસા વયસ શ્રેયસ | तिविहेण करणजोएण, संजया सुसमाहिया ।। आउकायं विहिंसंतो, हिंसई उ तयस्सिए । तसे य विविहे पाणे, चक्खुसे य अचक्खुसे ।। આઠમું અપકાય અનારંભ” સ્થાન ૧૭૧૦. સુસમાધિવંત સાધુ અપૂકાયની મનથી, વચનથી તથા કાયાથી ત્રણ યોગ અને ત્રણ કરણથી હિંસા કરતા નથી. અપૂકાયની હિંસા કરનાર પુરુષ તેની હિંસા કરતો જળને આશ્રયે રહેલા નજરે દેખાતા અને ન દેખાતા તેવા ભિન્ન ભિન્ન પ્રકારના અનેક ત્રસ અને સ્થાવર જીવોની પણ હિંસા કરી નાખે છે. માટે તે પાપ દુર્ગતિને વધારનારું છે, તેમ જાણીને સાધુ પુરુષે જીવન પર્યન્ત અપૂકાયના સમારંભને ત્યજી દેવો જોઈએ. तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्ढणं । आउकायसमारंभ, जावज्जीवाए वज्जए ।। - સ. સ. ૬, II. ર૬-રૂ Page #176 -------------------------------------------------------------------------- ________________ सूत्र १७११-१३ नवम "तेजस्काय अनारंभ" स्थान संयमी जीवन ५७ नवमं तेउकाय-अणारंभ ठाणं१७११. जायतेयं न इच्छंति, पावगं जलइत्तए । तिक्खमन्नयरं सत्थं, सव्वओ वि दुरासयं ।। पाईणं पडिणं वा वि, उडढं अणदिसामवि । अहे दाहिणओ वा वि, दहे उत्तरओ वि य ।। નવમું "તેજસ્કાય અનારંભ” સ્થાન : ૧૭૧૧. સાધુ પુરુષો અગ્નિને પ્રજવલિત કરવા માટે ઈચ્છે નહિ, કારણ કે તે બીજા શસ્ત્રો કરતાં અતિ તીક્ષ્ણ શસ્ત્ર છે. અને તેને સહન કરવું તે સર્વથા દુષ્કર છે. અગ્નિ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચાર દિશાઓ, ચાર વિદિશાઓ ઉપર અને નીચે એમ દસે દિશામાં દરેક વસ્તુને બાળીને ભસ્મ કરી નાંખે છે. અગ્નિ પ્રાણીઓનો નાશ કરનાર છે માટે સંયમી પુરુષો પ્રકાશ માટે અથવા તાપ લેવા માટે પણ કદી જરામાત્ર પણ અગ્નિકાયનો આરંભ કરે નહિ. તે પાપ દુર્ગતિને વધારનારું છે. તેમ જાણીને સાધુ પુરુષ જીવન પર્યન્ત અગ્નિકાય સમારંભને ત્યજી દે. भूयाणमेसमाघाओ, हव्ववाहो न संसओ । तं पईवपयावट्ठा, संजया किंचि नारभे ।। तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्ढणं । तेउकायसमारंभं, जावज्जीवाए वज्जए ।। -સ. પ્ર. ૬, ૪. રૂર– રૂબ दसमं वाउकाय-अणारंभं ठाणं१७१२. अनिलस्स समारंभ, बुद्धा मन्नंति तारिसं । सावज्जबहुलं चेयं, नेयं ताईहिं सेवियं ।। तालियंटेण पत्तेण, साहाविहुयणेण वा । न ते वीइउमिच्छन्ति, वीयावेउण वा परं ।। દસમું "વાયુકાય અનારંભ સ્થાનઃ ૧૭૧૨. બહુ પાપકારી વાયુકાયના આરંભને પણ જ્ઞાની પુરુષો અગ્નિકાયના આરંભ જેવો દૂષિત માને છે. તેથી જ છ કાયના રક્ષક સંયમીઓએ વાયુકાયનું સેવન કરવું ન જોઈએ. માટે તાડપત્રના પંખાથી, સામાન્ય વીજણાથી, વૃક્ષની શાખા હલાવીને સંયમી પુરુષો પોતે પવન નાખતા નથી, બીજાની પાસે પવન નંખાવતા નથી. તેમજ સંયમીઓ પોતાની પાસે રહેલાં વસ્ત્ર, પાત્ર,કંબલ, રજોહરણાદિ વડે પણ વાયુની ઉદીરણા કરતા નથી. પરંતુ તેને ઉપયોગપૂર્વક સંયમ રક્ષણાર્થે ધારણ કરે છે. આવી રીતે આ દોષ દુર્ગતિને વધારનારો છે એમ જાણીને સંયમી જીવન પર્યન્ત વાયુકાયનો સમારંભ ન કરે. जंपि वत्थं व पायं वा, कंबलं पायपुंछणं । न ते वायमुईरंति, जयं परिहरंति य ।। तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्ढणं । वाउकायसमारंभ, जावज्जीवाए वज्जए ।। -સ. સ૬, જી. રૂદ્દ – ૩૬ एगादसमं वणस्सइकाय-अणारंमं ठाणं અગિયારમું "વનસ્પતિકાય અનારંભ સ્થાનઃ ૨૭૨૨. વાસ્મ ને ચિંતિ, નળસી વયના વાયરા | ૧૭૧૩. સુસમાધિવંત સંયમી પુરુષો મન,વચન અને કાયા એ तिविहेण करणजोएण, संजया सुसमाहिया ।। ત્રણ યોગથી અને ત્રણ કરણથી વનસ્પતિકાયની હિંસા કરતા નથી. वणस्सई विहिंसंतो, हिंसई उ तयस्सिए । કારણ કે વનસ્પતિની હિંસા કરનારા તે જીવ तसे य विविहे पाणे. चक्खसे य अचक्खसे ।। વનસ્પતિના આશ્રયે રહેલાં નજરે દેખી શકાય અથવા ન દેખી શકાય તેવા પણ અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરી નાખે છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ५८ चरणानुयोग-२ “त्रसकाय अनारंभ” स्थान सूत्र १७१४-१६ तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्ढणं । માટે આ દોષ દુર્ગતિને વધારનારો છે તેવું જાણીને वणस्सइसमारंभ, जावज्जीवाए वज्जए ।। સાધુ પુરષ જીવનપર્યન્ત વનસ્પતિકાયના આરંભનો પણ ત્યાગ કરે. –સ. સ. ૬, II. ૪૦-૪૨ વાર ‘તમય–ગMIf ai१७१४. तसकायं न हिसंति, मणसा वयसा कायसा । तिविहेण करणजोएण, संजया सुसमाहिया ।। तसकायं विहिंसंतो, हिंसई उ तयस्सिए । तसे य विविहे पाणे, चक्खुसे य अचक्खुसे ।। બારમું “ત્રસકાય અનારંભ” સ્થાન : ૧૭૧૪. સુસમાધિવંત સંયમી મન,વચન અને કાયાથી ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્રસકાયની હિંસા કરતા નથી. કારણ કે ત્રસકાયની હિંસા કરતો કરતો તે જીવ ત્રસકાયના આશ્રયે રહેલાં નજરે દેખી શકાય અથવા ન દેખી શકાય તેવાં પણ વિવિધ પ્રાણીઓની હિંસા કરી નાખે છે. માટે આ દોષ પણ દુર્ગતિને વધારનારો છે તેવું જાણીને સાધુ પુરુષ જીવન પર્યન્ત ત્રસકાયની હિંસા ન કરે. तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्ढणं । तसकायसमारंभ, जावज्जीवाए वज्जए ।। -ઢસ. એ. ૬, II, કરૂ–૪૬ तेरसमं 'अकप्पिय-आहाराइ-विवज्जणं ठाणं૨૭૧૫. નાડું ચત્તાર બોમ્બાર્ડ, સિUTSEીરમાનિ | ताई तु विवज्जतो, संजमं अणुपालए ।। पिंड सेज्जं च वत्थं च, चउत्थं पायमेव य । अकप्पियं न इच्छेज्जा, पडिगाहेज्ज कप्पियं ।। તેરમું "અકથ્ય આહારાદિ વર્જન” સ્થાનઃ ૧૭૧૫. જે ચાર આહારાદિ પદાર્થ સાધુઓને અભોજ્ય છે તે ચારેયને નિશ્ચય કરીને છોડતો તે સંયમનું પાલન કરે. जे नियागं ममायंति, कीयमुद्देसियाहडं । वह ते समणुजाणंति, इइ वुत्तं महेसिणा ।। આહાર,શય્યા,વસ્ત્ર અને પાત્ર એ ચારે વસ્તુઓ અકથ્ય હોય તેને સંયમી સાધુ ન ઈચ્છે, પણ જે કલ્પનીય હોય તેને જ ગ્રહણ કરે. જે કોઈ સાધુ નિત્ય આમંત્રિત આહાર, ખરીદેલ આહાર, ઔશિક આહાર તથા સાધુને માટે સન્મુખ લાવેલો આહાર ગ્રહણ કરે છે. તે સાધુ પ્રાણીવધની અનુમોદના કરે છે. આ પ્રમાણે મહર્ષિએ કહ્યું છે. તેથી સંયમમાં સ્થિર ચિત્તવાળા ધર્મજીવી નિન્ય પુરુષો ક્રત, ઔદેશિક કે આહત ઈત્યાદિ દોષવાળા આહાર પાણીને ગ્રહણ કરતા નથી. तम्हा असणपाणाई कीयमुद्देसियाहडं । वज्जयंति ठियप्पाणो, निग्गंथा धम्मजीविणा ।। – . . ૬ . ૪૬–૪૬ વોલનું નિહિ-માયા–અમુંબઈ તા१७१६. कंसेसु कंसपाएसु, कुंडमोएसु वा पुणो । भुंजतो असणपाणाई, आयारा परिभस्सइ ।। ચૌદમું ગૃહસ્થપાત્રમાં ભોજન નિષેધ"સ્થાનઃ ૧૭૧૬, જે સાધુ ગૃહસ્થના કાંસાની કટોરીમાં, કાંસાની થાળીમાં, કે માટીના વાસણમાં અન્ન પાણી આદિ ભોગવે છે તે સાધુ પોતાના આચારથી ભ્રષ્ટ થાય છે. તે ગૃહસ્થના વાસણો ધોવા પડે તો સચિત્ત પાણીની હિંસા થાય અને તે પાણીને ફેંકવાથી બીજા પણ ઘણા પ્રાણીઓનો નાશ થાય, માટે જ તીર્થંકરાદિ દેવોએ તેમાં અસંયમ કહ્યો છે. सीओदगसमारंभे, मत्तधोयणछड्डणे । जाई छन्नंति भूयाई, दिट्ठो तत्थ असंजमो ।। Page #178 -------------------------------------------------------------------------- ________________ सूत्र १७१७-२० गृहस्थ पात्र भोजन निषेध स्थान संयमी जीवन ५९ पच्छाकम्मं पुरेकम्मं, सिया तत्थ न कप्पइ । ગૃહસ્થના પાત્રોમાં જમવાથી પશ્ચાત્ કર્મ અને પુરાકર્મ एयमद्वं न भुंजंति, निग्गंथा गिहिभायणे ।। બંને પ્રકારના દોષો થવાનો સંભવ છે. તેથી સંયમીઓને તે પાત્રોમાં ભોજન કરવું કહ્યું નહિ. માટે નિર્ઝન્યો –સ. એ. ૬ . ૦–૧ર ગૃહસ્થના વાસણમાં ભોજન કરતા નથી. गिहिमत्ते भोयण करणस्स पायच्छित्त-सुत्तं ગૃહસ્થના પાત્રમાં ભોજન કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ૭૭. જે ઉમણૂ હિમત્તે મુંબડુ, મુંગત વા સMિ | ૧૭૧૭. જે ભિક્ષુ ગૃહસ્થના પાત્રમાં આહાર કરે છે, (આહાર કરાવે છે) આહાર કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) ૩થા || આવે છે. -નિ. ૩. ૨૨, સુ. ૨૦ पण्णरसमं पलियंक-अनिसेज्ज' ठाणं१७१८. आसंदीपलियंकेस्, मंचमासालएस् वा । अणायरियमज्जाणं, आसइत्तु सइत्तु वा ।। नासंदीपलियंकेसु, न निसेज्जा न पीढए । निग्गंथाऽपडिलेहाए, बुद्धवुत्तमहिट्ठगा ।। પંદરમુ અપભ્રંક નિષદ્યા વર્જન સ્થાન: ૧૭૧૮, ખાટલો, પલંગ, શણની દોરીથી બનાવેલો માચો તથા નેતરની આરામ ખુરશી વગેરે આસન પર બેસવા કે સુવાથી આર્ય ભિક્ષુઓને અનાચી નામનો દોષ લાગે છે. તીર્થંકરની આજ્ઞાના આરાધક નિર્ચન્હો પલંગ, ખાટલો, માચો કે તેવી નેતરની ખુરશી કે ગાદી પર બેસતા નથી. છતાં પણ વિશેષ સ્થિતિમાં બેસવું પડે તો તેનું પ્રતિલેખન સારી રીતે કરીને બેસે તથા સુવે. એ સર્વે આસન અપ્રકાશમય હોય છે, તેમાં રહેલ સૂક્ષ્મ જંતુઓનું પ્રતિલેખન કરવું મુશ્કેલ હોય છે. તેથી તેવા પલંગ મંચાદિ સાધુઓને માટે વિવર્જિત છે. गंभीरविजया एए, पाणा दुप्पडिलेहगा । आसंदीपलियंका य, एयमटुं विवज्जिया ।। –સ. મ. ૬, II. ૧૩–૧૯ गिही णिसेज्जाए णिसीयण पायच्छित्त-सुत्तं ગૃહસ્થની શય્યા પર બેસવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર: १७१९. जे भिक्खू गिहिणिसेज्जं वाहेइ, वाहेत वा ૧૭૧૯. જે ભિક્ષુ ગૃહસ્થના પલંગ આદિ પર બેસે છે, સાન | (બેસાડે છે), બેસાડનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । આવે છે. -f. ૩. ૨૨, સે. ૨૨ सोलसमं 'गिही-णिसेज्जा-वज्जणं ठाणं१७२०. गोयरग्गपविट्ठस्स, निसेज्जा जस्स कप्पई । इमेरिसमणायारं, आवज्जइ अबोहियं ।। विवत्ती बंभचेरस्स, पाणाणं अवहे वहो । वणीमगपडिग्घाओ, पडिकोहो अगारिणं ।। સોળમું "ગૃહનિષદ્યા વર્જન” સ્થાન : ૧૭૨૦. ગોચરી માટે પ્રવિષ્ટ સાધુ ગૃહસ્થનાં ઘરમાં બેસે છે તે અનાચારને અને અબોધિ રૂપ ફળને પામે છે. ગૃહસ્થોના ઘેર બેસવાથી બ્રહ્મચર્યનો નાશ, પ્રાણીઓનો વધ, સંયમનો ઘાત, ભિક્ષાચરોને અંતરાય અને ગૃહસ્થીઓને પણ ક્રોધનું કારણ થાય છે. સૂય. સુ. ૨, એ. ૨, ૩. ૨, T. ૨૦ Page #179 -------------------------------------------------------------------------- ________________ ६० चरणानुयोग-२ गृह निषद्या अपवाद सूत्र १७२१ अगुत्ती बंभचेरस्स, इत्थीओ यावि संकणं । ગૃહસ્થોના ઘેર બેસવાથી બ્રહ્મચર્યની અગુપ્તિ અને कुसीलवड्ढणं ठाणं, दूरओ परिवज्जए ।।। સ્ત્રીજનો પ્રતિ શંકા ઉત્પન્ન થાય છે. માટે કુશીલ વધારનાર સ્થાનને મુનિ દૂરથી જ ત્યજી દે. -સ. એ. ૬, ના. ૧૬–૧૮ गोयरग्गपविट्ठो उ, न निसीएज्ज कत्थइ । ગોચરીએ ગયેલો સાધુ કોઈ પણ સ્થળે બેસે નહિ તથા कहं च न पबंधेज्जा, चिट्ठित्ताण व संजए ।। ત્યાં ઊભા રહીને કે બેસીને કથા કરવાનો પ્રયત્ન પણ કરે નહિ. -. મ. ૧, ૩. ૨ T. ૮ अंतरगिहे णिसेज्जाए अववाओ ગૃહનિષદ્યાનો અપવાદ: ૨૭ર. નો પૂ નિથાળ વા નિ થીજ વી – સંતfrઉંસિ- ૧૭૨૧. નિર્ગળ્યો અને નિર્ઝર્થીિઓને ગૃહસ્થના ઘરમાં - () વિત્તિ , વા, (૨) રિસોડુત્ત વી, ૧. ઊભા રહેવું, ૨. બેસવું, (૨) તુફિત્ત વા, (૪) નિદ્દારૂત્તર વા, ૩. સૂવું, ૪. નિદ્રા લેવી, () Nછાડ્રણ વા, (૬) સM વા, ૫. ઊંઘ લેવી, ૬. અશન, (૭) પ વા, (૮) રામ વા, ૭. પાન, ૮. ખાદિમ, (૧) સામં વા નાહારમારિત્તા, (૧૦)કવાર વા, ૯. સ્વાદિમ આહાર કરવો, ૧૦. મળ, (૨૨) પાલવ વા, (૨૨) વેરું વા, ૧૧. મૂત્ર, ૧૨. ખોંખારો, (૧૩)સિયામાં વા રિફવેત્તા, ૧૩. શ્લેષ્મ પરઠવું, (૨૪) સન્નાર્થ વારિત્તા, ૧૪. સ્વાધ્યાય કરવો, (૧૫) જ્ઞાણે વી જ્ઞાત્તિ ૧૫. ધ્યાન કરવું, (૨૬) વીડસ વા ઢાળ ઢાડું ! ૧૬. કાર્યોત્સર્ગ કરી ઊભું રહેવું કલ્પતું નથી. अह पुण एवं जाणेज्जा बाहिए' जराजुण्णे, तवस्सी, પણ એવું જાણે કે-જો સાધુ વ્યાધિગ્રસ્ત હોય, दुब्बले, किलंते, मुच्छेज्ज वा, पवडेज्ज वा, एवं से વૃદ્ધ હોય, તપસ્વી હોય, દુર્બલ હોય, થાક કે ગભરાટથી कप्पइ अंतरगिहंसि चिट्ठित्तए वा-जाव-काउसग्गं वा યુક્ત હોય, અને તે મૂચ્છિત થઈ જાય, પડી જાય તો ठाणं ठाइत्तए । તેને ગૃહસ્થના ઘરમાં ઊભા રહેવું યાવતું કાર્યોત્સર્ગ કરી ઊભા રહેવું કહ્યું છે. णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अंतरगिहंसि- નિર્ચન્થ અને નિર્ગન્ધિઓને ગૃહસ્થનાં ઘરમાં વાવત जाव-चउगाहं वा पंचगाहं वा आइक्खित्तए वा, ચાર, પાંચ ગાથાઓ કરવી, તેનો અર્થ કરવો, ધર્મ विभवित्तए वा, किट्टित्तए वा, पवेइत्तए वा । કથા કરવી અને વિસ્તૃત વિવેચન કરવું કલ્પતું નથી. नन्नत्थ एगनाएणं वा, एगवागरणेणं वा, एगगाहाए वा, एगसिलोएण वा, से वि य ठिच्चा, नो चेव णं अठिच्चा । પરંતુ કોઈ કારણસર આવશ્યક હોય તો માત્ર એક ઉદાહરણ, એક પ્રશ્નોત્તર, એક ગાથા અથવા એક શ્લોક દ્વારા વિવેચન આદિ કહેવું કહ્યું છે. તે પણ ઊભા રહીને કહી શકે પરંતુ બેસીને નહિ. तिण्हमन्नयरागस्स, निसेज्जा जस्स कप्पई । जराए अभिभूयस्स वाहियस्स तवस्सिणो | - दस. अ. ६, गा. ५९ આ ગાથામાં વૃદ્ધ, વ્યાધિગ્રસ્ત અને તપસ્વી એ ત્રણેને અપવાદરૂપમાં ગૃહસ્થોના ઘેર બેસવાનું વિધાન છે પરંતુ બૃહત્ કલ્પ સૂત્રમાં દુર્બલ અને થાકેલાનો પણ ઉલ્લેખ મળે છે. જેમનો સમાવેશ વ્યાધિગ્રસ્તમાં જાણી શકાય છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ सूत्र १७२२–२४ “अस्नान” स्थान संयमी जीवन ६१ नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अंतरगिहंसि. इमाई पंच महव्वयाई सभावणाई, आइक्खित्तए वा, विभावित्तए वा, किट्टित्तए वा, पवेइत्तए वा । નિર્મન્થ અને નિર્ગન્ધિઓને ગૃહસ્થનાં ઘરમાં ભાવના સહિત પાંચ મહાવ્રતોનું કહેવું, અર્થ-વિસ્તાર અથવા મહાવ્રતાચરણના ફળનું કથન કરવું તેમજ વિસ્તૃત વિવેચન કરવું કલ્પતું નથી. પરંતુ કોઈ કારણસર જરૂરત પડે તો માત્ર એક ઉદાહરણ યાવતુ એક શ્લોકથી કથન આદિ કરવું કહ્યું છે. તે પણ ઊભા રહીને કહી શકે, પરંતુ બેસીને નહિ. नन्नत्थ एगनाएण वा-जाव-एगसिलोएण वा । से वि य ठिच्चा, नो चेव णं अठिच्चा ।। - g. ૩. ૩, ૪. ર૬-૨૨ सत्तरसमं असिणाणं ठाणं સત્તરમું "અસ્નાન” સ્થાન: १७२२. वाहिओ वा अरोगी वा. सिणाणं जो उ पत्थए । ૧૭૨૨. રોગી અથવા અરોગી જે કોઈ સાધુ સ્નાનની ઈચ્છા दुक्कतो होइ आयारो, जढो हवइ संजमो ।। કરે તો તેનો આચાર ભ્રષ્ટ થાય છે અને સંયમને હાનિ પહોચે છે. संतिमे सुहुमा पाणा, घसासु भिलुगासु य । ક્ષારવાળી ભૂમિ અથવા તિરાડવાળી ભૂમિમાં સૂક્ષ્મ जे उ भिक्खू सिणायंतो, वियडेणुप्पिलावए ।। પ્રાણીઓ રહેલા હોય છે. માટે જો ભિક્ષુ પ્રાસુક પાણીથી પણ સ્નાન કરે તો તે જીવોને પીડા પહોંચાડે છે. तम्हा ते न सिणायंति, सीएण उसिणेण वा । માટે શીતલ કે ઉષ્ણ, સચિત્ત કે અચિત્ત કોઈપણ जावज्जीवं वयं घोरं, असिणाणं महिट्ठगा ।। પાણીથી સંયમી પુરુષો સ્નાન કરતા નથી અને જીવન પર્યન્ત તેવા કઠિન અસ્નાન વ્રત'ને ધારણ કરે છે. सिणाणं अदुवा कक्कं, लोद्धं पउमगाणि य । સંયમી પુરુષ સ્નાન, સુગંધી ચંદન, લોધ્ર, કુંકુમ गायस्सुव्वट्ठणठाए, नायरंति कयाइ वि ।। પધ, કેસર વગેરે દ્રવ્યોથી કદી પણ પોતાના શરીરનું ઉબટન કરતા નથી. --. એ. ૬, , ૬૦–૬ર अट्ठारसमं अविभूसा' ठाणं અઢારમું “અવિભૂષા સ્થાન : ૨૭રરૂ. નળીમ્સ વા વિ મુડમ્સ, ટીદરોમ-નળિો | ૧૭૨૩. નગ્ન,કેશ લુચન કરનારા, દીર્ઘ રોમ તથા નખવાળા, मेहूणा उवसंतस्स, किं विभूसाए कारियं ? ।। મૈથુનથી સર્વથા વિરકત થયેલ સંયમીને વિભૂષા (શૃંગાર)નું શું પ્રયોજન હોય ? विभूसावत्तियं भिक्खू, कम्मं बंधइ चिक्कणं । વિભૂષાને નિમિત્તે ભિક્ષુ એવાં ચિકણાં કર્મો બાંધે છે, संसारसायरे घोरे, जेणं पडइ दुरुत्तरे ।। જેનાથી ભયંકર સંસારરૂપી સાગરમાં પડે છે. विभूसावत्तियं चेयं, बुद्धा मन्नंति तारिसं । તીર્થંકર દેવ વિભૂષા નિમિત્તે સંકલ્પ વિકલ્પ કરનારા सावज्जबहुलं चेयं, नेयं ताईहिं सेवियं ।। મનને પણ ઘણા પાપનું કારણ માને છે. તેથી છ કાયના રક્ષક સંયમીને વિભુષા આચરવા યોગ્ય નથી. - . . ૬, II. ૬૪-૬૬ સંચમી જીવનનું ફળ – ૮ सव्वगुण सम्पन्नयाए फलं સર્વ ગુણ સંપન્નતાનું ફળ ઃ ૭૨૪. ૫. સવ્વા સંપનયા નું અંતે ! નીવે દિ નાયડુ ? ૧૭૨૪. પ્ર. ભંતે! સર્વ ગુણ સંપન્નતાથી જીવને શું મળે છે? ૩. ધ્વગુણસંપન્ન vi મધુરવત્તિ નાયડુ | ઉ. સર્વ ગુણ સંપન્નતાથી જીવ અપુનરાવૃત્તિ (મુક્તિ) अपुणरावत्तिं पत्तए णं जीवे सारीरमाणसाणं પામે છે. મુક્તિ પામેલ જીવ શારીરિક અને दुक्खाणं नो भागी भवइ ।। માનસિક દુઃખોનો ભાગી બનતો નથી. -૩૪. ઝ. ૨૬, .Pr૪૬e & Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ६२ चरणानुयोग - २ सामाइय फलं ૧૭૨. ૫. સામાાં મતે ! નીવે નિળયરૂ ? उ. सामाइएणं सावज्जजोगविरइं जणय । संजमाराहणाए फलं १७२६. दुक्कराई करेत्ताणं, दुस्सहाई सहेत्तु य । के इत्थ देवलोसु, केई सिज्झति नीरया ।। खवित्ता पुव्वकम्माई, संजमेण तवेण य । सिद्धिमग्गमणुप्पत्ता, ताइणो परिनिव्वुडे ।। -૩ત્ત. ૬. ૨૬, મુ. ૨૦ खवेंति अप्पाणममोहंदसिणो, तवे रया संजम अज्जवे गुणे । धुणंति पावाई पुरेकडाई, नवाई पावाई न ते करेंति ।। ओवसंता अममा अकिंचणा, -૧. . ૨, ૨. ૨૪-૧ उउप्पसन्ने विमले व चंदिमा, तविज्जविज्जाणुगया जसंसिणो । सामायिक फल सिद्धि विमाणाई उवेंति ताइणो ।। -સ. ૬. ૬, . ૬૭-૬૮ एते ओघं तरिस्संति, समुद्दं य ववहारिणो । जत्थ पाणा विसण्णासी, किच्चंती सयकम्मुणा ।। तं च भिक्खू परिणाय, सुव्वते समिते चरे । मुसावायं च वज्जेज्जा, अदिण्णादाणं च वोसिरे ।। उड्ढमहे तिरियं वा, जे केई तस - थावरा । सव्वत्थ विरति कुज्जा, संति निव्वाणमाहितं ।। -સૂય. સૂ. ૬, ૬. ૨, ૩, ૪, ગા. ૧૮-૨૦ प. जे इमे भंते! अज्जत्ताए समणा निग्गंथा विहरंति, एते णं कस्स तेयलेस्सं वीयीवयति ? सूत्र १७२५-२६ સામાયિકનું ફળ : ૧૭૨૫. પ્ર. ભંતે! સામયિકની આરાધનાથી જીવને શું મળે છે ? ઉ. સામાયિકથી જીવ સાવદ્ય યોગની પ્રવૃત્તિથી વિરકત થાય છે. સંયમની આરાધનાનું ફળ : ૧૭૨૬. દુષ્કર ક્રિયાઓ કરીને અને દુઃસહ કષ્ટો સહન કરીને કેટલાક નિર્રન્થો અહીંથી મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તો કેટલાક કર્મરજથી સર્વથા રહિત થઈને સિદ્ધ થાય છે. સંયમ અને તપ દ્વારા પૂર્વોપાર્જિત કર્મોનો ક્ષય કરીને અને મોક્ષ માર્ગ પ્રાપ્ત કરીને છ કાયના રક્ષક સાધુઓ નિર્વાણને પામે છે. મોહ રહિત, તત્ત્વને જોનારા અને સંયમ, સરલતા તથા તપમાં ૨ક્ત નિગ્રંથો પૂર્વે કરેલા પાપોનો નાશ કરે છે અને નવા પાપોનું ઉપાર્જન કરતા નથી. એવા મુનિઓ શુદ્ધ આત્મસ્વરૂપને પામી જાય છે. હંમેશા ઉપશાંત, મમતા રહિત, અપરિગ્રહી આધ્યાત્મિક વિદ્યાને પ્રાપ્ત થયેલા, યશસ્વી તથા છકાયના જીવોનું પોતાની સમાન રક્ષણ કરનારા સંયમીઓ શરદ ઋતુના નિર્મળ ચંદ્રમાની સમાન કર્મફળથી વિશુદ્ધ થઈને મુક્તિને પ્રાપ્ત કરે છે અને (કર્મશેષ રહી જાય તો) વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે. સંસારરૂપ પ્રવાહમાં પડેલા પ્રાણીઓ પોતાનાં કર્મોથી દુઃખી થાય છે. જેમ વ્યાપારી હોડી દ્વારા સમુદ્રને પાર કરે છે, તેમ સાધુ સંસારરૂપ સાગરને પાર કરે છે. સુવ્રતવાન્ સાધુ અનુકૂળ અને પ્રતિકૂળ પરિષહોને જાણીને સમિતિપૂર્વક વિચરે. તે મૃષાવાદનો ત્યાગ કરે અને અદત્તાદાન આદિનો ત્યાગ કરે. ઉર્ધ્વદિશા, અધોદિશા અને તિરછી દિશામાં જે કોઈ પણ ત્રસ સ્થાવર જીવો છે તેઓની હિંસાનો ત્યાગ કરવો જોઈએ. એમ કરવાથી શાંતિ તથા નિર્વાણ પદની પ્રાપ્તિ થાય છે. પ્ર. ભંતે ! જે આ શ્રમણ નિગ્રંથો પાપકર્મથી નિવૃત્ત થઈ ગયેલાં છે. તેઓ કોની તેજોલેશ્યાનું અતિક્રમણ કરે છે ? Page #182 -------------------------------------------------------------------------- ________________ सूत्र १७२६ संयम आराधना फल संयमी जीवन ६३ उ. गोयमा ! मास परियाए समणे निग्गंथे वाणमंतराण देवाणं तेयलेस्सं वीयीवयति । दमासपरियाए समणे निग्गथे असरिंदवज्जियाणं भवणवासीण देवाणं तेयलेस्सं वीयीवयति । तिमासपरियाए समणे निग्गंथे असरकमाराण देवाणं तेयलेस्सं वीयीवयति ।। चउम्मासपरियाए समणे निग्गंथे गहगण नक्खत्ततारारूवाणं जोतिसियाण देवाणं तेयलेस्सं वीयीवयति । ઉ. ગૌતમ ! એક માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ચ થી વાર વ્યંતર દેવોની તે જો વેશ્યાનું અતિક્રમણ કરે છે. બે માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણનિગ્રંથો ચમરેન્દ્ર અને બલીન્દ્ર સિવાયના ભવનવાસી દેવોની તેજોવેશ્યાનું અતિક્રમણ કરે છે. ત્રણ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો અસુરકુમાર દેવોની તેજોલેશ્યાનું અતિક્રમણ કરે છે. ચાર માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ચથો ગ્રહગણ, નક્ષત્રો અને તારાઓ રૂપ જ્યોતિષ્ક દેવોની તેજોલેશ્યાનું અતિક્રમણ કરે છે. પાંચ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો જ્યોતિષ્કોના ઈન્દ્ર અને જ્યોતિષ્કરાજ ચંદ્ર અને સૂર્યની તેજોવેશ્યાનું અતિક્રમણ કરે છે. છ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો સૌધર્મ અને ઈશાન કલ્પવાસી દેવોની તેજલેશ્યાનું અતિક્રમણ पंचमासपरियाए समणे निग्गंथे चंदिमसरियाणं जोतिसियाण जोतिसराईण तेयलेस्सं वीयीवयति । छम्मासपरियाए समणे निग्गंथे सोहम्मीसाणाणं देवाणं तेयलेस्सं वीयीवयति । કરે છે. सत्तमासपरियाए समणे निग्गंथे सणंकुमार-माहिंदाणं देवाणं तेयलेस्सं वीयीवयति । अट्ठमासपरियाए बंभलोग-लंतगाणं देवाणं तेयलेस्सं વીથીવતિ | नवमासपरियाए समणे निग्गंथे महासुक्क-सहस्साराणं देवाणं तेयलेस्सं वीयीवयति । दसमासपरियाए समणे निग्गंथे आणय-पाणयआरण--अच्चुयाणं देवाणं तेयलेस्सं वीयीवयति । સાત માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો સનકુમાર અને મહેન્દ્ર કલ્પવાળા દેવોની તેજલેશ્યાનું અતિક્રમણ કરે છે. આઠ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો બ્રહ્મલોક અને લાંતક કલ્પવાસી દેવોની તેજલેશ્યાનું અતિક્રમણ કરે છે. નવ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો મહાશુક્ર અને સહઢાર કલ્પવાસી દેવોની તેજલેશ્યાનું અતિક્રમણ કરે છે. દસ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો આણત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પવાસી દેવોની તેજોલેશ્યાનું અતિક્રમણ કરે છે. અગિયાર માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો નવ રૈવેયક વિમાનોના દેવોની તેજોવેશ્યાનું અતિક્રમણ કરે છે. બાર માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો પાંચે અનુત્તરૌપપાતિક વિમાનવાસી દેવોની તેજલેશ્યાનું અતિક્રમણ કરે છે. ત્યારબાદ શુકલ લેયાવાળો અને પરમ શુકલ લેશ્યાવાળો સિદ્ધ થઈ જાય છે યાવતુ સમસ્ત દુ:ખોનો અંત કરે છે. एक्कारसमासपरियाए समणे निग्गथे गेवेज्जगाणं देवाणं तेयलेस्सं वीयीवयति । बारसमासपरियाए समणे निग्गंथे अणुत्तरोववाइयाणं देवाणं तेयलेस्सं वीयीवयति । तेणं परं सुक्क सुक्काभिजातिए भवित्ता ततो पच्छा सिज्झति-जाव-अंत करेति ।। -વિચા. સ. ૨૪, ૩. ૧, મુ. ૨૭ Page #183 -------------------------------------------------------------------------- ________________ ६४ चरणानुयोग-२ धर्म आराधना परिणाम सूत्र १७२७-३० धम्मराहणाए परिणामो ધર્મ આરાધનાનું પરિણામ : ૨૭ર૭. મUT Tયમપíતા, પદવુપનાવેસTI | ૧૭૨૭. જે મનુષ્ય ભવિષ્યના દુઃખની તરફ જોતા નથી, ते पच्छा परितप्पंति, खीणे आउम्मि जोव्वणे ।। વર્તમાનના સુખની ખોજમાં જ આસક્ત રહે છે, તે યૌવન અને આયુ ક્ષીણ થતાં પશ્ચાતાપ કરે છે. जेहिं कालं परक्कतं, न पच्छा परितप्पए । ધર્મોપાર્જનના સમયે જેમણે ધર્મોપાર્જન કર્યું છે, તેઓ ते धीरा बंधणुमुक्का, नावकंखंति जीवियं ।। પાછળથી પશ્ચાતાપ કરતા નથી. બંધનમુક્ત તે ધીર પુરુષો અસંયમી જીવનની ઈચ્છા પણ કરતા નથી. -સૂય. . . ૨, ૩. ૪ જા. ૨૪- तिहिं ठाणेहिं संपण्णे अणगारे अणादीयं, अणवदग्गं, અનાદિ, અનન્ત અને જેનો માર્ગ અતિશય લાંબો છે, दीहमद, चाउरतं संसारकतारं वीईवएज्जा. तं जहा જે ચાર ગતિવાળો છે એવા આ સંસાર રૂપ કાન્તારને ત્રણેય કારણોથી અણગાર પાર કરી શકે છે. જેમકે - (૨) ગવાયા, (૧) અનિદાનતા - ભોગ પ્રાપ્તિ માટે સંકલ્પ કરતા (२) दिट्ठिसंपण्णयाए, નથી. (૨) દષ્ટિ સંપન્નતા - સમ્યમ્ દષ્ટિથી. (૩) ગોવિહિયા | (૩) યોગવાહિતા - સમાધિસ્થ રહેવાથી. -સા. . ૨, ૩. , સુ. ૧૪૪ संवुड भिक्खुस्स फलं સંવૃત ભિક્ષુનું ફળ ૨૭૨૮. સંવુડમક્સ fમવરjો, ગં ટુવતું પુä મવાિ | ૧૭૨૮. અષ્ટવિધ કર્માશ્રવના કારણોને રોકી દેનાર ભિક્ષુને तं संजमओवचिज्जइ, मरणं हेच्च वयंति पंडिता ।। અજ્ઞાનવશ જે કર્મ બંધાઈ ગયેલા હોય તે સંયમથી નષ્ટ થઈ જાય છે. પંડિતપુરુષ મરણને લાધીને મોક્ષ -સૂય. સુ. , . ૨, ૩. રૂ . ? પ્રાપ્ત કરે છે. णिग्गंथ मुत्ति નિગ્રંથની મુક્તિ : १७२९. सीतोसिणच्चाई से णिग्गंथे, अरति-रतिसहे, ૧૭૨૯. નિગ્રંથ ઠંડી અને ગરમીને સહન કરે છે. અરતિ અને फारुसियं णो वेदेति, जागर-वेरोवरते वीरे, एवं दुक्खा રતિને સહન કરતો તે સંયમમાં કઠિનતાનો અનુભવ पमोक्खसि । કરતો નથી. તેવો મુનિ સદા જાગૃત રહે છે, વેર-વિરોધથી દૂર રહે છે. તે વીર દુઃખથી મુક્ત બની -ના. સુ. , ગ. ૨, ૩. ૨, મુ. ૦૭ () જાય છે. सुसमणस्स समाहि तह कुसमणस्स असमाहि સુશ્રમણની સમાધિ અને કુશ્રમણની અસમાધિ: १७३०. अहो य रातो य समुट्ठितेहिं, ૧૭૩૦. રાત-દિવસ ઉત્તમ અનુષ્ઠાન કરનારા તીર્થકરોથી ધર્મને પામીને પણ તીર્થકરોક્ત સમાધિ માર્ગનું સેવન तहागतेहिं पडिलब्भ धम्मं । ન કરનાર કોઈ અવિનીત શિષ્ય પોતાના ધર્મોપદેશકને समाहिमाघातमझोसयंता, કટુવચન કહે છે. सत्थारमेव फरुसं वयंति ।। विसोहियं ते अणुकाहयंते, . જે શુદ્ધ વીતરાગ માર્ગથી વિપરીત પોતાની રુચિ जे आतभावेण वियागरेज्जा । અનુસાર પ્રરૂપણા કરે છે તથા તીર્થકરના જ્ઞાનમાં શંકા अट्ठाणिए होति बहुगुणाणं, કરીને મિથ્યા ભાષણ કરે છે, તે ઉત્તમ ગુણોનાં પાત્ર जे णाणसंकाए मुसं वदेज्जा ।। બની શકતા નથી. जे यावि पुट्ठा पलिउंचयंति, જે કોઈના પૂછવા પર પોતાના ગુરુનું નામ આદિ છુપાવે _ आदाणमटुं खलु वंचयंति । છે. તે પોતાને મોક્ષથી વંચિત કરે છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ सूत्र १७३० सुश्रमण समाधि : कुश्रमण असमाधि संयमी जीवन ६५ असाहुणो ते इइ साधुमाणी, मायण्णि एहिति अणंतघं ।। जे कोहणे होइ जगट्ठभासी, विओसियं जे उ उदीरएज्जा । अंधे व से दंडपह गहाय, अविओसिए घासइ पावकम्मी ।। जे विग्गहीए अन्नायभासी, न से समे होति अझंझपत्ते । ओवायकारी य हिरीमणे य, एगंतदिट्ठी य अमाइरूवे ।। તે વસ્તુત: અસાધુ હોવા છતાં પોતાને સાધુ માને છે, તે માયાવી પુરુષ અનંતવાર જન્મ મરણને પ્રાપ્ત કરે છે. જે પુરુષ ક્રોધશીલ છે, બીજાના દોષો કહ્યા કરે છે તથા શાંત થયેલા કલહને પ્રદીપ્ત કરે છે તે પુરુષ પાપકર્મ કરનાર છે અને તે હંમેશા ઝગડામાં પડ્યો રહે છે. તે સાંકડા માર્ગથી જતા આંધળાની જેમ અનંત દુઃખનો ભાગી બને છે. જે પુરુષ કલહ કરે છે અને ન્યાયરહિત બોલે છે, તે સમતા મેળવી શકતો નથી. અને તે કલહરહિત પણ બની શકતો નથી. પરંતુ જે ગુરુની આજ્ઞાનું પાલન કરે છે અને પાપ કરવામાં ગુરુ વગેરેની લજ્જા રાખે છે, જે વીતરાગના વચનમાં એકાન્ત શ્રદ્ધાળુ હોય છે, તે પુરુષ અમાયી છે. ભૂલ થઈ જતાં ગુરૂ આદિ શિખામણ આપે ત્યારે જે ચિત્તવૃત્તિ શુદ્ધ રાખે તેજ પુરુષ વિનયાદિગુણ યુક્ત છે, સૂક્ષ્માર્થદશ છે, સંયમમાં પુરુષાર્થી છે, જાતિ સંપન્ન અને સંયમ પાળનાર છે. તે જ પુરુષ સમભાવી અને અમારી છે. જે પોતાને સંયમી અને જ્ઞાની માની પોતાની પરીક્ષા કર્યા વિના જ અભિમાન કરે છે. અને સ્વની પ્રશંસા કરે છે કે હું મોટો તપસ્વી છું.” એવું માની બીજાઓને પાણીમાં પડેલા ચંદ્રના પડછાયાની જેમ નિરર્થક માને છે. से पेसले सुहुमे पुरिसजाते, ધ્વાિણ વેવ સુ3gયારે | बहु पि अणुसासिते जे तहच्चा, समे हु से होति अझंझपत्ते ।। जे आवि अप्पं वसुमं ति मत्ता, સંgી વાતું અપરિદઈ ના | तवेण वाहं सहिउ त्ति मत्ता, अण्णं जणं पस्सति बिंबभूतं ।। एगंतकूडेण उ से पलेइ, ण विज्जती मोणपदंसि गोत्ते । जे माणणद्वेण विउक्कसेज्जा, वसुमण्णतरेण अबुज्झमाणे ।। जे माहणे जातिए खत्तिए वा, તદ ૩ પુત્તે તદ સ્ટેચ્છતી વી | जे पव्वइते परदत्तभोई, गोत्ते ण जे थब्भति माणबद्धे ।। અહંકાર કરનાર સાધુ એકાંત રૂપથી મોહમાં પડીને સંસારમાં ભ્રમણ કરે છે. જે માન-સન્માનની પ્રાપ્તિ માટે સંયમ તપસ્યા જ્ઞાન આદિનું અભિમાન કરે છે અને સંયમ ગ્રહણ કરીને પણ જ્ઞાન આદિનો મદ કરે છે, તે વાસ્તવમાં પરમાર્થને જાણતો નથી. કોઈ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય કુલમાં ઉત્પન્ન થયેલ હોય, ઉગ્રંકુલનું સંતાન હોય અથવા લિચ્છવી વંશમાં દીક્ષા ગ્રહણ કરીને બીજાનો આપેલો આહાર ખાય છે અને પોતાના ઊંચા ગોત્ર કુળનું અભિમાન કરતો નથી તે જ વીતરાગ માર્ગનો અનુયાયી છે. જાતિ અને કુળ પણ શરણભૂત થતા નથી. સમ્યક પ્રકારથી સેવન કરેલ જ્ઞાન અને સદાચાર સિવાય અન્ય કોઈપણ રક્ષા કરવામાં સમર્થ નથી. જે મુનિ દીક્ષિત થઈને પણ ગૃહસ્થના કર્મનું સેવન કરે છે તે સંસારથી પાર થઈ શકતો નથી. ण तस्स जाई व कुलं व ताणं, णण्णत्थ विज्जा-चरणं सुचिण्णं । णिक्खम्म जे सेवइऽगारिकम्म, ___ण से पारए होइ विमोयणाए ।। -સૂય. સુ. ૬, ઝ, ૨૩, T. ૨૨ Page #185 -------------------------------------------------------------------------- ________________ ६६ चरणानुयोग-२ अज्ञानी श्रमण गति सूत्र १७३१-३६ अण्णाणी समणस्स गई અજ્ઞાની શ્રમણની ગતિ : ૨૭૩, સમUI મુ ને વયમMI, TIMવદં મિયા માતા | ૧૭૩૧. પશુની જેમ અજ્ઞાની જીવો, પોતાને “અમે શ્રમણો मन्दा निरयं गच्छन्ति, बाला पावियाहिं दिट्ठीहिं ।। છીએ” એમ કહેવા છતાં પણ પ્રાણવધને સમજતા નથી તેથી તેમની પાપ દષ્ટિને કારણે તે અજ્ઞાનીઓ નરકમાં -૩૪. સ. ૮, II. ૭ જાય છે. भिक्खुस्स अहिंसा फलं ભિક્ષુની અહિંસાનું પરિણામ : ૧૭૩૨. પાળે નાડુવાળા, ૨ “gિ” ત્તિ વૃદઈ તડું | ૧૭૩૨, જીવોની હિંસા નહીં કરનારા સાધકને સમ્યક तओ से पावयं कम्म, निज्जाइ उदगं व थलाओ ।। પ્રવૃત્તિવાળા” કહેવામાં આવે છે. જેમ ઊંચે સ્થળેથી જળ આપો આપ સરી જાય છે, તેમ તેમના જીવનમાંથી –૩૪. સ. ૮, તા. ૬ પાપકર્મ સહેજે સરી જાય છે. भिक्खुस्स हिंसाणुमोयण फलं૨૭૩૩. “ન ટુ પાળવદ ગજુનાગે, मुच्चेज्ज कयाइ सव्वदुक्खाणं” । एवायरिएहिं अक्खायं, जेहिं इमो साहधम्मो पण्णत्तो ।। ભિક્ષુની હિંસાનુમોદનનું ફળ : ૧૭૩૩. જેમણે આ સાધુ ધર્મનો ઉપદેશ કર્યો છે એવા આર્ય પુરુષોએ કહ્યું છે કે - "પ્રાણી-વધનું અનુમોદન કરનાર કદી પણ મુક્તિને પામતો નથી.” –૩૪. પ્ર. ૮, II. ૮ भोगासत्ति परिणामो ભોગાસક્તિનું પરિણામ : હરૂ૪. મોમોવિલઇને નિસ્તેય દવદવધે ૧૭૩૪. આસક્તિ-જનક ભોગોમાં નિમગ્ન, હિત અને નિશ્રેયસમાં વિપરીત બુદ્ધિવાળો અજ્ઞાની, મંદ અને बाले य मन्दिए मूढे, बज्झई मच्छिया व खेलंमि ।। મૂઢ જીવ કફના બળખામાંની માખીની જેમ કર્મોમાં –૩૪. પ્ર. ૮, , , ફસાઈ પડે છે. सुव्वयाणं संसारुत्तारो સુવતી સાધુનો સંસાર પાર : ૨૭રૂ. સુપરિવથા 11, નો સન€T અધીરસિંદિ. ૧૭૩૫. કામભોગનો ત્યાગ કઠિન છે, અધીર જીવો સહેલાઈથી अह सन्ति सुव्वया साहू, जे तरन्ति अतरं वणिया व ।। તેને છોડી શકતા નથી. પરંતુ જેમ વણિક સમુદ્રને તરી જાય છે તેમ વ્રતધારી સાધકો તે કામભોગોનો –37. પ્ર. ૮, પૃ. ૬ સહેલાઈથી ત્યાગ કરી શકે છે. कुसमणस्स दुग्गई सुसमणस्स सुग्गई१७३६. एयारिसे पंच कुसीलऽसंवुडे, रूवंधरे मुणिपवराण हेट्ठिमे । अयंसिलोए विसमेव गरहिए, न से इह नेव परत्थलोए ।। કુકમણની દુર્ગતિ અને સુશ્રમણની સદ્ગતિઃ ૧૭૩૬. જે પૂર્વ વર્ણિત આચરણ કરે છે, તે પાટ્વસ્થ આદિ પાંચ કુશીલ ભિક્ષુઓ જેવા અસંવૃત છે, કેવળ મુનિવેશ ધારણ કરેલ નિકૃષ્ટ મુનિ છે. તે આ લોકમાં વિષની જેમ નિન્દનીય છે. તેમનો આ લોક અને પરલોક બન્ને બગડે છે. -૩૪. ઝ. ૨૭, II. ૨૦ सुहसायगस्स समणस्स, सायाउलगस्स निगामसाइस्स । જે સાધુ સુખના આસ્વાદનો ઈચ્છુક, શાતાને માટે उच्छोलणा पहोइस्स, दुल्लहा सुग्गइ तारिसगस्स ।। આકુળ, અત્યંત શયન કરનાર, કારણ વિના હાથ-પગ વારંવાર ધોનાર છે તેને ઉત્તમગતિ દુર્લભ છે. - . ન. ૪, II. રદ્દ Fol Private & Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ सूत्र १७३७ मद्य सेवन विवर्जन परिणाम संयमी जीवन ६७ વીરનિ નાળિ, નડી સંધાડી મંદિi | જીર્ણ વસ્ત્ર, મૃગચર્મ, નગ્ન અવસ્થા, જટાધારીપણું, एयाणि वि न तायंति, दुस्सीलं परियागयं ।। ગોદડી કે શિરમુંડન જેવા બાહ્યાચારોથી દૂરાચારી સાધુ નરકગતિમાં જતાં બચી શકતો નથી. पिंडोलए व्व दुस्सीलो, नरगाओ न मुच्चई । ભિક્ષા વૃત્તિવાળો સાધુ પણ કુશીલાચારી હોય તો भिक्खाए वा गिहत्थे वा, सुव्वए कमई दिवं ।। નરકગતિથી નથી બચતો, સાધુ હો કે ગૃહસ્થ પણ જો તે સુવતી હોય તો દિવ્ય ગતિને પ્રાપ્ત કરે છે. –૩૪. સ. ૧, T. ર–૨૨ जे वज्जए एए सया उ दोसे, જે સાધુ આ દોષોથી સદા દૂર રહે છે, તે મુનિઓમાં से सुव्वए होइ मुणीणमझे । સુવતી છે. તે આ લોકમાં અમૃતની જેમ પૂજાય છે. તેથી તે આ લોક તથા પરલોક બંને લોકની આરાધના अयंसि लोए अमयं व पूइए, કરે છે. आराहए लोगमिणं तहापरं ।। -૩૪. સ. ૨૭, રા. ર8 मज्ज सेवणस्स विवज्जणस्स य परिणामो૨૭૩૭. સુર વી વેર વાવ, વા મનમાં રાઁ | ससक्खं न पिवे भिक्खू, जसं सारक्खमप्पणो ।। पिया एगइओ तेणो, न मे कोइ वियाणइ । तस्स पस्सह दोसाइं, नियडिं च सणेह मे ।। वड्ढई सोंडिया तस्स, मायामोसं च भिक्खुणो । अयसो य अनिव्वाणं, सययं च असाया ।। निचुव्विग्गो जहा तेणो, अत्तकम्मेहिं दुम्मई । तारिसो मरणं ते वि, नाऽऽराहेइ संवरं ।। મધ સેવનનું અને વિવર્જનનું પરિણામ ૧૭૩૭. પોતાના સંયમરૂપી નિર્મળ યશનું રક્ષણ કરતો ભિક્ષુ સુરા (દ્રાક્ષનો આસવ), મેરક (મહુડાનો રસ) કે બીજા કોઈપણ માદક રસનું આત્મસાક્ષીએ સેવન ન કરે. મને કોઈ દેખતું નથી તેમ માની જે કોઈ ભિક્ષુ એકાંતમાં ચોરીથી માદક રસ પીએ છે, તેના દોષોને જુઓ અને તેની માયારૂપ વિકૃતિને મારી પાસેથી સાંભળો. તેવા ભિક્ષુની આસક્તિ માયા-મૃષાવાદ, અપયશ, અતૃપ્તિ અને નિરંતર અસાધુતા જ વધતી રહે છે. જેમ ચોર પોતાના દુષ્કર્મોથી નિત્ય ઉદ્વિગ્ન ચિત્તવાળો રહે છે, તેમ દુર્બુદ્ધિ ભિક્ષુ પોતાના દુષ્કર્મોથી અસ્થિર ચિત્તવાળો રહે છે. તે મુનિ મૃત્યુના અંત સુધી પણ સંવર ધર્મની આરાધના કરી શકતો નથી. તેવો (મદિરા પીનાર)સાધુ આચાર્યની આરાધના કરતો નથી અને સાધુઓની પણ આરાધના કરતો નથી. ગૃહસ્થો પણ તેની નિંદા કરે છે. કારણ કે તેઓ તેને દુષ્ટ ચારિત્રવાળો જાણે છે. આ પ્રમાણે દુર્ગણોને સેવનારો અને ગુણોને છોડી દેનાર સાધુ મરણના અંતે પણ સાચા સંવર ધર્મને આરાધી શકતો નથી. જે બુદ્ધિમાન સાધક સ્નિગ્ધ અને સ્વાદિષ્ટ ભોજનોને છોડી દઈને તપશ્ચર્યા કરે છે, જે મદ, અભિમાન તથા પ્રમાદથી નિવૃત્ત થઈ જાય છે, તે તપસ્વી બની વિકાસને માર્ગે અગ્રેસર થાય છે. आयरिए नाऽऽराहेइ, समणे यावि तारिसो । गिहत्थ वि णं गरहंति, जेण जाणंति तारिसं ।। एवं तु अगुणप्पेही, गुणाणं च विवज्जओ । तारिसो मरणंते वि, नाऽऽराहेइ संवरं ।। तवं कव्वइ मेहावी, पणीयं वज्जए रसं । मज्जप्पमायविरओ, तवस्सी अइउक्कसो ।। Page #187 -------------------------------------------------------------------------- ________________ ६८ चरणानुयोग - २ तस्स पस्सह कल्लाणं, अणेगसाहुपूइयं । विउलं अत्थसंजुत्तं, कित्तइस्सं सुह मे ।। एवं तु गुणप्पेही, अगुणाणं च विवज्जओ । तारिसो मरणं ते वि, आराहेइ संवरं ।। ૧. मद्यादि सेवन निषेध आयरिए आराहेइ, समणे यावि तारिसो । गिहत्था विणं पूयंति, जेण जाणंति तारिसं ।। માફ સેવળ-ખિલેો ૬૭૨૮. अमज्ज- मसासि अमच्छरिया, -સ. ૬. ૧, ૩. ૨, ૪. ૩૬-૪ अभिक्खणं निव्विगईगया य । अभिक्खणं काउसग्गकारी, सज्झायजोगे पयओ हवेज्जा ।। -સ. ૬. ૦, પૂ. ૨, ૩. ૭ समायारी महत्तं १७३९. सामायारिं पवक्खामि सव्वदुक्खविमोक्खाणि । जं चरिता ण निग्गंथा, तिण्णा संसार सागरं ।। दसविहा समायारी १७४०. पढमा आवस्सिया नामं, बिइया य निसीहिया । आपुच्छणा य तइया, चउत्थी पडिपुच्छणा ।। पंचमो छन्दणा नाम, इच्छाकारो य छट्ठओ । सत्तमो मिच्छकारो य, तहक्कारो य अट्ठमो ॥। अब्भुट्ठाणं च नवमं, दसमी उवसंपदा । एसा दसंगा साहूणं सामायारी पवेइया ।। १ -૩ત્ત. અ. ૨૬, ૪. ૨-૪ -૩ત્ત. અ. ૨૬, III. K सूत्र १७३८ - ४० ભિક્ષુના કલ્યાણ રૂપ સંયમ તરફ નજર કરો કે- જે અનેક ભિક્ષુઓથી પૂજાય છે તથા વિસ્તીર્ણ મોક્ષના અર્થથી યુક્ત બને છે. તેના ગુણોનું કીર્તન કરીશ, જેને મારી પાસેથી સાંભળો – ઉપ૨ોક્ત સદ્ગુણોનો ઈચ્છુક અને દુર્ગુણોનો ત્યાગી ભિક્ષુ મરણના છેડા સુધી સતત સંવર ધર્મનું આરાધન કરે છે. (૩) સમાચારી : દિવસ રાત્રિક સમાચારી-૧ સમાચારીનું મહત્વ : ૧૭૩૯. બધા દુઃખોથી મુક્ત કરનારી, જેનું આચારણ કરીને નિગ્રંથો સંસાર સાગરને તરી જાય છે, તે સમાચારીનું હું વર્ણન કરું છું – આવો શ્રમણ આચાર્યોને તથા બીજા સાધુઓને પણ આરાધે છે અને તેને આ પ્રમાણે ઉત્તમ ભિક્ષુ જાણીને ગૃહસ્થો પણ તેની પૂજા કરે છે. મદ્યાદિ-સેવનનું નિષેધ : ૧૭૩૮. સાધુએ મદ્ય અને માંસનો ભોગ ન ક૨વો જોઈએ, અમત્સરી (ઈર્ષારહિત) બનવું જોઈએ, સતત વિકૃતિઓનું સેવન છોડી દેવું જોઈએ, વારંવાર કાયોત્સર્ગ કરવો જોઈએ અને સ્વાધ્યાય-યોગમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. દસ પ્રકારની સમાચારી : ૧૭૪૦, પહેલી આવશ્યકી, ત્રીજી આપૃચ્છના, પાંચમી છન્દના, બીજી નૈષેધિકી, ચોથી પ્રતિપૃચ્છના, છઠ્ઠી ઈચ્છાકાર, સાતમી મિથ્યાકાર, આઠમી તથાકાર, દસમી ઉપસંપદા, નવમી અભ્યુત્થાન, જ્ઞાનીઓએ આ દસ અંગોવાળી સાધુઓની સમાચારી વર્ણવી છે. દસ પ્રકારની સમાચારી - ઉત્તરાધ્યયન અ. ૨૬, ગાથા ૨, ૩, ૪ સ્થાનાંગ અ. ૧૦, સૂત્ર ૭૪૯ ભગવતી શ. ૨૫, ૩. ૭, સૂત્ર ૧૯૪ સ્થાનાંગ અને ભગવતીમાં નામ અને ક્રમ સરખા છે. માટે ભગવતી અને ઉત્તરાધ્યયનની તાલિકા નીચે મુજબ જાણવી. (અધુરી ટિપ્પણ પાના નં. ૬૯ ઉ૫૨ છે.) Page #188 -------------------------------------------------------------------------- ________________ सूत्र १७४१-४२ समाचारी प्रवर्तन समाचारी ६९ समायारीए पव्वत्तणं - સમાચારીનું પ્રવર્તન : ૨૭૪૪. (૨) અમને માવસ્સિાં , ૧૭૪૧ (૧) પોતાના રહેઠાણથી બહાર જતાં “આવયિ ” નું ઉચ્ચારણ કરવું આવશ્યકી સમાચારી છે. (૨) કાળે શુન્ના નીદિય, (૨) પોતાના સ્થળે પ્રવેશ કરતાં અનિસિહિયં” નું ઉચ્ચારણ કરવું નૈષેધિકી સમાચારી છે. (૩) નપુછUT સયંવરજે, (૩) પોતાના કામ માટે ગુરુની રજા લેવી "આપૃચ્છના” સમાચારી છે. (૪) પરેશરને પડપુચ્છા , (૪) બીજાના કામ માટે ગુરુ પાસે રજા લેવી "પ્રતિપુચ્છના” સમાચારી છે. (५) छन्दणा दव्वमाएणं (૫) પૂર્વગૃહીત દ્રવ્યો માટે ગુરુ વગેરેને આમંત્રિત કરવા છન્દના” સમાચારી છે. (૬) ફુછીછારો ય સારી, બીજાનું કામ પોતાની સહજ અભિરુચિથી કરવું અને પોતાનું કામ કરાવવા બીજાને તેમની ઈચ્છા પ્રમાણે નમ્ર નિવેદન કરવું જ ઈચ્છાકાર” સમાચારી છે. (૭) મિચ્છીછારો ય નિન્દ્રા, (૭) દોષની નિવૃત્તિ માટે આત્મનિન્દા કરવી 'મિથ્યાકાર” સમાચારી છે. (૮) તહવારો પડસુ, (૮) ગુરુજનોનો ઉપદેશ સ્વીકારવો તથાકાર” સમાચારી છે. (૧) મુકામાં ગુરુપૂથી, (૯) ગુરુજનોના પૂજા-સત્કાર માટે આસનથી ઊઠી ઊભા થવું "અભ્યસ્થાન” સમાચારી છે. (૨૦) કચ્છને ૩વા | (૧૦) કોઈ વિશિષ્ટ પ્રયોજનથી બીજા આચાર્ય પાસે રહેવુ ઉપસંપદા” સમાચારી છે. एवं दु-पंचसंजुत्ता, सामायारी पवेइया । આ રીતે દસ પ્રકારની સમાચારીનું વર્ણન છે. –૩૪. ઝ. ર૬, ગ૧-૭ (૬). देवसिय समायारी - દિવસ સમાચારી : ૭૪૨. પુધ્વિનિ વડ6મા, મારુષ્ણ સમુકિ | ૧૭૪૨. સૂર્યોદય થતાં દિવસના પહેલા પહોરના ચતુર્થ ભાગમાં ભાડ-ઉપકરણોનું પ્રતિલેખન કરી, ગુરુને વંદના भण्डयं पडिलेहित्ता, वन्दित्ता य तओ गुरुं ।। કરીને(પાના નં. ૬૮ની અધુરી ટિપ્પણ આગળ ચાલુ....) ઉત્તરાધ્યયન સૂત્ર ભગવતી સૂત્ર આવયિકી ઈચ્છાકાર ઈચ્છાકાર આપુછણા નિધિની મિચ્છાકાર મિચ્છાકાર પડિપુછણા આપુછણા ૮, તહકાર તહકાર છંદણા પડિપુરસ્કૃણા અભ્યત્થાન આવેશ્યિકી નિમંત્રણ છંદણા ૧૦. ઉવસંપયા નૈધિકી ઉવસંપયા - જે જે ૮. * ૧૦. ; નવમી દશમી સમાચારીનો ક્રમ ત્રણે સૂત્રોમાં સરખો છે. બાકીના ક્રમમાં ફેરફાર જણાય છે. નવમી સમાચારીના નામનો ફેરફાર છે, પણ અર્થ એક જ છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ७० चरणानुयोग--२ पौरुषी विज्ञान पुच्छेज्ज पंजलिउडो, किं कायव्वं मए इहं ? । इच्छं निओइउं भंते ! वेयावच्चे व सज्झाए ।। वेयावच्चे निउत्तेणं, कायव्वं अगिलाय ओ । सज्झाए वा निउत्तेणं, सव्वदक्खविमोक्खणे ।। सूत्र १७४३-४५ હાથ જોડીને પૂછવું કે- હવે મારે શું કરવું ? ભંતે ! હું ઈચ્છું છું કે - આપ મને સ્વાધ્યાયની રજા આપો અથવા વૈયાવૃત્ય-સેવામાં નિયુક્ત કરો. વૈયાવૃત્યમાં નિયુક્ત કરે તો ગ્લાનિ વિના સેવા કરવી અથવા બધા દુઃખોથી મુક્ત કરનાર સ્વાધ્યાયમાં નિયુક્ત કરે તો ગ્લાનિ રહિત થઈ સ્વાધ્યાય કરે. વિચક્ષણ ભિક્ષુએ દિવસના ચાર ભાગ કરવા. તે ચારે ભાગમાં સ્વાધ્યાય વગેરે ઉત્તર ગુણોની આરાધના કરવી. પ્રથમ પહોરમાં સ્વાધ્યાય કરવો, બીજામાં ધ્યાન કરવું, ત્રીજામાં ભિક્ષાચરી અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરવો. दिवसस्स चउरो भागे, कुज्जा भिक्खू वियक्खणो । तओ उत्तरगुणे कुज्जा, दिणभागेसु चउसु वि ।। पढमं पोरिसिं सज्झायं, बीयं झाणं झियायई । तइयाए भिक्खायरियं, पुणो चउत्थीए सज्झायं ।। -૩ત્ત. . ર૬, II. ૮-૧૨ पोरिसी विण्णाणं૭૪૩. નાસાઢ માસે સુયા, પોસ માસે વડqયા | चित्तासोएसु मासेसु, तिपया हवइ पोरिसी ।। પૌરુષી વિજ્ઞાન : ૧૭૪૩. આષાઢ મહિનામાં દ્વિપદા પૌરુષી હોય છે, પોષ મહિનામાં ચતુષ્પદા અને ચૈત્ર તેમજ આસો માસમાં ત્રિપદા પૌરુષી હોય છે. સાત રાતમાં એક આંગળ, પક્ષમાં બે આંગળ અને એક મહિનામાં ચાર આંગળની વૃદ્ધિ અને હાનિ થાય છે. શ્રાવણથી પોષ સુધી વૃદ્ધિ થાય છે અને મહાથી અષાઢ સુધી હાનિ થાય છે. अंगुलं सत्तरत्तेणं, पक्खेणं य दुयंगुलं । वड्ढए हायए वावी, मासेणं चउरंगुलं ।। -૩૪. ઝ. ર૬, T. ૨૩-૨૪ छ ओमरत्ताओ છ ક્ષય તિથિઓ : १७४४. छ ओमरत्ता पण्णत्ता, तं जहा ૧૭૪૪, છ અવમરાત્ર (ક્ષયતિથિઓ) હોય છે, જેમ કે() તત પળે, (૧) તૃતીય પર્વ - અષાઢ કૃષ્ણપક્ષમાં, (૨) સત્તને પળે, (૨) સપ્તમ પર્વ - ભાદરવા કૃષ્ણપક્ષમાં, (૩) વારસ પર્વે, (૩) અગિયારમું પર્વ - કારતક કૃષ્ણ પક્ષમાં, (૪) ૫Uરસને પચ્ચે, (૪) પંદરમું પર્વ - પોષ કૃષ્ણ પક્ષમાં, (૧) મૂળવી પળે, (૫) ઓગણીસમું પર્વ - ફાગણ કૃષ્ણ પક્ષમાં, (૬) તેવી પૂર્વે | (૬) તેવીસમું પર્વ - વૈશાખ કૃષ્ણ પક્ષમાં. -તાઇi. ઝ. ૬, સુ. ૧૨૪ (8) छ अतिरत्ताओ - છ વૃદ્ધિ તિથિઓ : १७४५. छ अतिरत्ता पण्णत्ता, तं जहा ૧૭૪૫. છ અતિરાત્રિ હોય છે, જેમકે - (૨) વાથે પબ્લે, (૧) ચતુર્થ પર્વ - અષાઢ શુકલ પક્ષમાં, (૨) અને પળે, (૨) આઠમું પર્વ - ભાદરવા શુકલ પક્ષમાં, (૩) દુવાસ પર્વે, (૩) બારમું પર્વ - કારતક શુકલ પક્ષમાં, ૬. ૩૪. એ. ર૬, TI, ૨ | Page #190 -------------------------------------------------------------------------- ________________ सूत्र १७४६-४९ पात्र प्रतिलेखना काल समाचारी ७१ (૪) સીસને પળે, (૪) સોળમું પર્વ - પોષ શુકલ પક્ષમાં, () વીસ પુલ્વે, (૫) વસમું પર્વ - ફાગણ શુકલ પક્ષમાં, (૬) વડવી પળે | (૬) ચોવીસમું પર્વ - વૈશાખ શુકલ પક્ષમાં. -ડાળ પ્ર. ૬, સુ. ૧૨૪ (d) પત્તપદિ દારો પાત્ર- પ્રતિલેખનાનો કાળ : ૨૭૪૬, બેકાબૂ મસ૮ સવળ, છ ગુર્દ દિહ | ૧૭૪૬, જેઠ, અષાઢ અને શ્રાવણ આ પહેલા ત્રણમાં છ अट्ठहिं बीय तियंमी, तइए दस अट्ठहिं चउत्थे ।। આંગળ, ભાદરવો, આસો અને કારતક આ બીજા ત્રણમાં આઠ આંગળ; માગસર, પોષ અને મહા આ -૩૪. 4. ર૬, II. ૨૬ ત્રીજા ત્રણમાં દસ આંગળ; અને ફાગણ, ચૈત્ર, વૈશાખ આ ચોથા ત્રણમાં આઠ આંગળની વૃદ્ધિ કરવાથી પ્રતિલેખનની પૌરુષી થાય છે. पढम पोरिसी समायारी પ્રથમ પૌરુષની સમાચારી: ૨૭૪૭. બ્લિટ્ઝમ વડ6માંપડદત્તાન માં | ૧૭૪૭. દિવસના પહેલા ચોથા ભાગમાં પાત્રાદિ ઉપકરણોનું गुरुं वन्दित्तु सज्झायं, कुज्जा दुक्खविमोक्खणं ।। પ્રતિલેખન કરી ગુરુને વંદના કરી, દુઃખ મુક્ત જેનાથી થાય એવો સ્વાધ્યાય કરે. पोरिसीए चउब्भाए, वन्दित्ताण तओ गुरुं । પૌરુષીના ચતુર્થ ભાગમાં અર્થાત્ પોણી પૌરુષી વીતી अपडिक्कमित्ता कालस्स, भायणं पडिलेहए ।। જાય ત્યારે ગુરુને વંદના કરી, કાલનું પ્રતિક્રમણ કાયોત્સર્ગ કર્યા વિના જ ભાજન (પાત્ર)નું પ્રતિલેખન -૩૪. એ. ર૬, II. ર૪રર કરે. पडिलेहणा विही પ્રતિલેખનાની વિધિ : ૨૭૪૮. મુદપત્તિયં ડિદિત્તા, પરિહિન્ન જોઈ7 | ૧૭૪૮. મુખવસ્ત્રિકાનું પ્રતિલેખન કરીને ગોચ્છગનું પ્રતિલેખન કરે. આંગળીઓ વડે ગોચ્છગને પકડીને વસ્ત્રનું गोच्छ गलइयं गुलिओ, वत्थाई पडिले हए ।। પ્રતિલેખન કરે. उड्ढ थिरं अतुरियं, पुव्वं ता वत्थमेव पडिलेहे । ઊકડૂ આસને બેસે. પછી વસ્ત્ર ઊચું કરે. સ્થિર રાખે तो बिइयं पप्फोडे, तइयं च पुणो पमज्जेज्जा ।। અને ઉતાવળ કર્યા વિના તેનું પ્રતિલેખન કરે. આંખથી જુએ, બીજે વસ્ત્રને ધીરેથી ઝાટકે અને ત્રીજે વસ્ત્રનું પ્રમાર્જન કરે. अणच्चावियं अबलियं, अणाणबन्धि अमोसलिं चेव । પ્રતિલેખન કરતી વખતે શરીરને કે વસ્ત્રને નચાવે નહીં, छप्पुरिमा नव खोडा, पाणीपाणविसोहणं ।। વાળે નહિ. વસ્ત્રને નજરની બહાર ન જવા દે, વસ્ત્રનો ભીંત વગેરેને સ્પર્શ ન થવા દે. વસ્ત્રના છ પૂર્વ અને –૩૪. . ર૬, . રર-ર૬ નવ ખોટક કરે, જો કોઈ જીવ હોય તો તેને દૂર કરી વિશોધન કરે. पडिलेहणा दोसाई પ્રતિલેખનાના દોષ : ૨૭૪૬. (૨) બારમડી, (૨) સમૂદ્દા, ૧૭૪૯. (૧) આરભટા : ઉતાવળથી પ્રતિલેખન કરવું. वज्जेयव्वा य मोसली (३) नइया । (૨) સમ્મદ : કપડાં પર બેસીને પ્રતિલેખન કરવું. (૩) મોસલી : પ્રતિલેખન કરતાં વસ્ત્ર ઉપર નીચે, આમ તેમ કોઈ બીજા કપડા કે વસ્તુ સાથે સાંકળતાં રહેવું. Page #191 -------------------------------------------------------------------------- ________________ ७२ चरणानुयोग-२ अन्यूनाधिक प्रतिलेखना सूत्र १७५०-५२ पप्फोडाणा (४) चउत्थी, (૪) પ્રસ્ફોટના : ધૂળ ભરેલા વસ્ત્રને જોરથી વિવિFઉત્તા () વૈફલા (૬) છઠ્ઠા || ઝાટકવું. (પ) વિક્ષિપ્તા : પ્રતિલેખિત વસ્ત્રને અપ્રતિ લેખિત વસ્ત્રોમાં મૂકવું. (૬) વેદિકા : વિપરીત આસનમાં બેસીને પ્રતિલેખન કરવું. (૭) પઢિ૦ (૮) પર્વે (૨) સ્ત્રો, (૭) પ્રશિથિલ : વસ્ત્ર ઢીલું પકડવું. (૨૦) ગામોસા (૨૩) અને વધુ | (૮) પ્રલંબ : વસ્ત્રનું પ્રતિલેખન દુરથી કરવું. સુરૂ (૧૨) TET-1માય, (૯) લોલઃ પ્રતિલેગમાન વસ્ત્રને હાથ કે જમીન gિ Trોવાં (૩) શુના || સાથે ઘસવું. (૧૦) એકામશાઃ વસ્ત્રને વચ્ચેથી પકડીને એક નજરે -૩ત્ત. 4. ર૬, II. ર૬-૧૭ જ આખુ જોઈ જવું. (૧૧) અનેકરૂપ ધૂનના : વસ્ત્રને અનેક વાર ઝાટકવું. (૧૨) પ્રમાણ-પ્રમાદ : પ્રમાર્જનનું પ્રમાણ નવવાર કહ્યું છે. તેમાં પ્રમાદ કરવો. (૧૩) ગણનોપગણના: પ્રસ્ફોટન અને પ્રમાર્જનના નિર્દિષ્ટ પ્રમાણમાં શંકાને કારણે હાથને આંગળીના વેઢા ગણવા. अणूणाइरित्त-पडिलेहणा१७५०. अणूणाइरित्तपडिलेहा अविवच्चासा तहेव य । पढम पयं पसत्थं सेसाणि उ अप्पसत्थाई ।। અન્યૂનાધિક પ્રતિલેખનાઃ ૧૭૫૦. પ્રતિલેખનાનાં વિષયમાં શાસ્ત્રોક્ત વિધિથી ઓછુ ન કરવું, વધારે ન કરવું, અને વિપરીત ન કરવું. તેમાં પહેલો વિકલ્પ - ભેદ જ શુદ્ધ છે. બાકીના બીજા અશુદ્ધ છે. -૩૪. મ. ર૬, II. ૨૮ पडिलेहणा पमत्तो विराहओ પ્રતિલેખના-પ્રમત્ત વિરાધક: ૨૭૫૨. ડિત્રે સુતો, મહોઉં છુખરૂ નવરં વા | ૧૭૫૧.પ્રતિલેખન કરતી વખતે જે પરસ્પર વાતો કરે છે, देइ व पच्चक्खाणं, वाएइ सयं पडिच्छइ वा ।।। જનપદની કથા કરે છે, પ્રત્યાખ્યાન કરાવે છે, બીજાને ભણાવે છે કે પોતે ભણે છે, Tઢવી-૩ , તેઝ-વીઝ-વળ-તસા | તે આ પ્રકારે પ્રતિલેખનામાં પ્રમત્ત મુનિ પૃથ્વીકાય, पडिलेहणापमत्तो, छह पि विराहओ होइ ।। અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય આ છ કાયોનો વિરોધક બને છે. -૩૪. મ. ર૬, II. ર૬-૩૦ पडिलेहणा आउत्तो आराहओ પ્રતિલેખનામાં ઉપયુક્ત આરાધક: ૨૭૧૨. Tઢવી-ઝાડવા, તેમ-વીઝ-વસતસાળ | ૧૭૫૨. પ્રતિલેખનમાં અપ્રમત્ત મુનિ પૃથ્વીકાય, અપૂકાય, पडिलेहणाऽउत्तो, छण्हं आराहओ होइ ।। તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય તથા ત્રસકાય એ છ કાયોનો આરાધક હોય છે. -૩૪. ગ. ર૬, ગા. રૂ૦ Page #192 -------------------------------------------------------------------------- ________________ सूत्र १७५३-५७ तृतीय पौरुषी समाचारी समाचारी ७३ तइयाए पोरिसीए समायारी - તૃતીય પૌરુપી સમાચારી : १७५३. तइयाए पोरिसीए भत्तं पाणं गवेसए । ૧૭૫૩. આહારના છ કારણોમાંથી એક પણ કારણ ઊભું થતાં छण्हं अन्नयरागम्मि कारणंमि समुट्ठिए ।। ત્રીજા પહોરમાં ભક્તપાનની ગવેષણા કરે. -उत्त. अ. २६, गा. ३१ चउत्थीए पोरिसीए समायारी - ચતુર્થ પૌરુષી સમાચારીઃ १७५४. चउत्थीए पोरिसीए. निक्खिवित्ताण भायणं । ૧૭૫૪. ચોથા પહોરે પ્રતિલેખના કરી બધાં પાત્રો બાંધીને મૂકી દે. ત્યાર પછી જીવાદિ બધા ભાવોનો પ્રકાશિત सज्झायं तओ कुज्जा, सव्वभावविभावणं ।। કરતો સ્વાધ્યાય કરે. पोरिसीए चउब्भाए, वन्दित्ताण तओ गुरुं । પૌરુષીના ચોથા ભાગમાં ગુરુને વંદના કરી સ્વાધ્યાય पडिक्कमित्ता कालस्स, सेज्जं तु पडिलेहए ।। કાળનું પ્રતિક્રમણ કરી શવ્યાનું પ્રતિલેખન કરે. पासवणुच्चारभूमिं च, पडिलेहिज्ज जयं जई । યતનામાં પ્રયત્નશીલ મુનિ ફરી પ્રશ્રવણ અને काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्खविमोक्खणं ।। ઉચ્ચાર-ભૂમિનું પ્રતિલેખન કરે. ત્યાર પછી સર્વ -उत्त, अ. २६, गा. ३६-३८ દુ:ખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. देवसिय-पडिक्कमण समायारी દૈવસિક પ્રતિક્રમણ સમાચારી : १७५५. देवसियं च अईयारं, चिन्तिज्ज अणुपुव्वसो । १७५५. शान, शन भने यरित्र साथे संबंध रामनार नाणे य दंसणे चेव, चरित्तम्मि तहेव य ।। દિવસને લગતા અતિચારોનું અનુક્રમે ચિંતન કરે. पारिय-काउस्सग्गो, वन्दित्ताण तओ गुरुं । કાયોત્સર્ગ પૂર્ણ કરીને ગુરુને વંદના કરી અનુક્રમે देवसियं तु अईयारं, आलोएज्ज जहक्कम ।। દિવસના અતિચારોની આલોચના કરે. पडिक्कमित्तु निस्सल्लो, वन्दित्ताण तओ गुरुं । પ્રતિક્રમણ કરીને, નિઃશલ્ય થઈને ગુરુને વંદના કરે काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्खविमोक्खणं ।। ત્યાર પછી બધા દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. पारियकाउस्सग्गो, वन्दित्ताण तओ गुरुं । કાયોત્સર્ગ પૂરો કરી ગુરુને વંદના કરે પછી સ્તુતિ મંગળ “थुइमंगलं च काऊणं” कालं संपडिलेहए ।। (ણમોત્થર્ષનો પાઠ) કરીને સ્વાધ્યાય કાળનું પ્રતિલેખન -उत्त. अ. २६, गा. ३९-४२ णिदासीलो पावसमणो નિદ્રાશીલ પાપશ્રમણ : १७५६. जे के इमे पव्वइए, निद्दासीले पगामसो । १७५७.४ ओई प्रति यन. निद्राशाख २४ , पापान भोच्चा पेच्चा सुहं सुवइ, पावसमणि त्ति वच्चई ।। मा२।म छ, ते ५५श्रम उपाय छे. -उत्त. अ. १७, गा. ३ राईय समायारी - रात्रि-सभायारी: १७५७. रत्तिं पि चउरो भागे, भिक्खू कुज्जा वियक्खणो । १७५७. विद्वान भिक्षुभे रात्रिना या२ मा ४२वा. ते यारे तओ उत्तरगुणे कुज्जा, राइभाएसु चउसु वि ।। ભાગમાં સ્વાધ્યાયાદિ ઉત્તર ગુણોની આરાધના કરવી. पढमं पोरिसिं सज्झायं, बीयं झाणं झियायइ । પ્રથમ પહોરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં Gघसने योथाभांश स्वाध्याय ७३. . तइयाए निद्दमोक्खं तु, चउत्थी भुज्जो वि सज्झाय' ।। -उत्त. अ. २६, गा. १७-१८ १. उत्त. अ. २६, गा. ४३ ७३. Page #193 -------------------------------------------------------------------------- ________________ ७४ चरणानुयोग-२ रात्रि पौरुषी विज्ञान सूत्र १७५८-६१ राईय पोरिसी विण्णाणं રાત્રિ પૌરુપી વિજ્ઞાન : १७५८. जं नेइ जया रत्ति, नक्खत्तं तंमि नह-चउब्भाए । १७५८. नक्षत्र शतना पूर्ति ४२ता डोयतेयारे २मशन संपत्ते विरमेज्जा, सज्झायं पओस-कालम्मि ।। ચતુર્થ ભાગમાં આવે ત્યારે તે પ્રદોષકાળ કહેવાય છે. તે વખતે સ્વાધ્યાયમાંથી નિવૃત્ત થવું જોઈએ. तम्मेव य नक्खत्ते, गयण-चउब्भाग-सावसेसंमि । તે જ નક્ષત્ર જ્યારે આકાશના અંતિમ ચતુર્થ ભાગમાં वेरत्तियं पि कालं, पडिलेहित्ता मुणी कुज्जा ।। આવે ત્યારે રાત્રિનો અંતિમ ચોથો પહોર હોય છે. તેને વૈરાત્રિક કાળ જાણીને મુનિએ સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થવું. -उत्त. अ. २६, गा. १९-२० राईय-चउत्थीए पोरिसीए समायारी રાત્રિના ચતુર્થ પ્રહરની સમાચારીઃ १७५९. “पोरिसीए चउत्थीए, कालं तु पडिलेहिया । १७५८. योथा पटोरमा जनुं प्रतिमन रीने असंयत सज्झायं तओ कुज्जा, अबोहन्तो असंजए ।। વ્યક્તિઓને ન જગાડતા સ્વાધ્યાય કરે. पोरिसीए चउब्भाए, “वन्दिऊण तओ गुरु” । ચોથા પહોરના ચોથા ભાગમાં ગુરુને વંદના કરી पडिक्कमित्तु कालस्स, कालं तु पडिलेहए ।। કાળનું પ્રતિક્રમણ કરીને કાળનું પ્રતિલેખન કરે. आगए काय-वोस्सग्गे, सव्व-दुक्ख-विमोक्खणे । બધા દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગનો સમય થતાં काउस्सग्गं तओ कुज्जा, सव्व-दुक्ख-विमोक्खणं ।। સર્વ દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. -उत्त. अ. २६, गा. ४४-४६ राईय पडिक्कमण समायारी - રાત્રિ પ્રતિક્રમણ સમાચારી : १७६०. राइयं च अईयारं, चिन्तिज्ज अणुपुव्वसो । ૧૭૬૦. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપમાં લાગેલ, રાત્રિ સંબંધી नाणंमि दंसणंमि, चरित्तंमि तवंमि य ।। અતિચારોનું અનુક્રમે ચિંતન કરે. पारिय काउस्सग्गो, वन्दित्ताण तओ गुरूं । કાયોત્સર્ગ પૂરો કરી ગુરુને વંદના કરી, ફરી અનુક્રમે राइयं तु अईयारं, आलोएज्जा जहक्कम ।। રાત્રિ સંબંધી અતિચારોની આલોચના કરે. पडिक्कमित्तु निस्सल्लो, वन्दित्ताण तओ गुरूं । પ્રતિક્રમણ કરી, નિઃશલ્ય થઈને ગુરુને વંદના કરે. ત્યાર काउस्सग्गं तओ कुज्जा, सव्व-दुक्खविमोक्खणं ।। પછી બધા દુઃખથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. किं तवं पडिवज्जामि, एवं तत्थ विचिन्तए । કાયોત્સર્ગમાં ચિંતન કરે કે હું આજે કયું તપ काउस्सग्गं तु पारित्ता, करिज्जा जिणसंथवं ।। સ્વીકારું?” કાયોત્સર્ગ પૂરો કરી લોગસ્સનો પાઠ કરે. पारिय-काउस्सग्गो, वन्दित्ताण तओ गुरूं । કાયોત્સર્ગ પૂરો થતાં ગુરુને વંદના કરે. ત્યાર પછી तवं संपडिवज्जेत्ता, कज्जा सिद्धाण संथवं ।। યથોચિત તપનો સ્વીકાર કરી સિદ્ધોની (નમોત્થણ) -उत्त. अ. २६, गा. ४७-५१ स्तुति . उवसंहारो Guसंडार: १७६१. एसा सामायारी, समासेण वियाहिया । १७११. संक्षेपमा २मा समायारीsी छ. मेनु माय२५॥ ४रीने जं चरित्ता बहु जीवा, तिण्णा संसार सागरं ।। ઘણા જીવો સંસાર-સાગર તરી ગયા છે. - अभई . -त्ति बेमि । - उत्त. अ. २६, गा. ५२ Page #194 -------------------------------------------------------------------------- ________________ सूत्र १७६२-६४ वर्षाकाल आगमन विहार निषेध समाचारी ७५ वर्षावास - सभायारी - २ वासावासे संपत्ते विहार-णिसेहो વર્ષાકાળ આવવા પર વિહારનો નિષેધ : १७६२. अब्भुवगते खलु वासावासे अभिपविढे, बहवे पाणा १७१२. पातु मावी गई होय भने वा थवाथी । अभिसंभूया, बहवे बीया अहुणुब्भिण्णा, अंतरा से જીવ-જંતુઓ ઉત્પન્ન થઈ ગયા હોય, ઘણાં બીજ ઉગી मरगा बहुपाणा-जाव-मक्कडा-संताण गा, અંકુરિત થઈ ગયા હોય, માર્ગમાં ઘણા પ્રાણી ચાલતા अणभिक्कता, पंथा, णो विण्णाया मग्गा, सेवं હોય યાવત્ કરોળિયાનાં જાળાં થઈ ગયા હોય, વર્ષા णच्चा णो गामाणुगामं दूइज्जेज्जा', ततो संजयामेव આવવાથી માર્ગમાં ચાલવું મુશ્કેલ હોય, માર્ગ ઠીક वासावासं उवल्लिएज्जा ।। રીતે દેખાતો પણ ન હોય, એવી સ્થિતિ જાણીને સાધુએ એક ગામથી બીજે ગામ વિહાર કરવો ન - आ. सु. २, अ. ३. उ. १, सु. ४६४ જોઈએ. પરંતુ યતનાપૂર્વક વર્ષાવાસ (ચાતુર્માસ) व्यतीत ४२. वासावास-अजोग्गं खेत्तं વર્ષાવાસને અયોગ્ય ક્ષેત્ર : १७६३. से भिक्ख वा, भिक्खणी वा से ज्जं पूण जाणेज्जा- १७53. वर्षावास ७२वा माटे साधु अथवा साध्वी शाम गाम वा-जाव-रायहाणिं वा, યાવતું રાજધાનીના વિષયમાં એમ જાણે કે - इमंसि खलु गामंसि वा-जाव-रायहाणिंसि वा णो આ ગામ યાવત્ રાજધાનીમાં વિશાલ સ્વાધ્યાય ભૂમિ महती विहारभूमि, णो महती वियारभूमि । નથી, વિશાલ અંડિલ ભૂમિ પણ નથી. णो सुलभे पीढ-फलग-सेज्जा संथारए, णो सुलभे पाठी, पाट-42281, शय्या, संस्ता२४ माह फासुए-ऊंछे अहेसणिज्जे, સરળતાથી મળી શકતા નથી અથવા પ્રાસુક ઐષણીય આહાર-પાણી સુલભ નથી. बहवे जत्थ समण-माहण-अतिहि-किवण शाच्याहि अन्यतीथा साधु, ग्राम, तिथि, वणीमगा-उवागता, उवागमिस्संति य, अच्चाइण्णा ભિખારી અને દરિદ્રી આદિ પહેલાંથી જ આવેલ છે. वित्ती, णो पण्णस्स णिक्खमण पवेसाए-जाव બીજા પણ આવવાના છે. વસ્તી સઘન છે ત્યાં धम्माणुओग-चिंताए । પ્રજ્ઞાવાનું સાધુ-સાધ્વીની અવરજવર બરોબર નથી થાવત્ ધર્મચિંતન કરવું શક્ય નથી. सेवं णच्चा तहप्पगारं गाम वा-जाव-रायहाणिं वा તો આવું જાણી તે ગ્રામ યાવત્ રાજધાનીમાં णो वासावासं उवल्लिएज्जा । વર્ષાવાસ ન કરે. - आ. सु. २, अ. ३, उ. १, सु. ४६५ वासावासं-जोग्गं खेत्तं વર્ષાવાસ યોગ્ય ક્ષેત્ર : १७६४. से भिक्ख वा, भिक्खणी वा से ज्जं पुण १७१४. १५वास. ७२ना२ साधु साध्वी ग्राम यावत जाणेज्जा-गामं वा-जाव-रायहाणिं वा, રાજધાનીનાં સંબંધમાં એમ જાણે કેइमंसि खलु गामंसि वा-जाव-रायहाणिसि वा महती આ ગ્રામ યાવતુ રાજધાનીમાં વિશાલ સ્વાધ્યાય ભૂમિ विहारभूमि, महती वियारभूमि । छ, विशाल स्थरिस भूमि छे. सुलभे जत्थ-पीढ-फलग-सेज्जा-संथारए, सुलभे પાટ, પાટલા, શય્યા અને સંસ્તારક સુલભ છે, પ્રાસુક फासुए ऊंछे अहेसणिज्जे, ઐષણીક આહાર-પાણી પણ સુલભ છે. णो जत्थ बहवे समण-जाव-वणीमगा उवागया જ્યાં અન્યતીથી શ્રમણ યાવતુ ભિખારી ઘણા આવ્યા उवागमिस्संति य, अप्पाइण्णा-वित्ती, पण्णस्स નથી અને આવવાના પણ નથી. જ્યાં વસ્તી સઘન નથી. १. नो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा वासावासासु चारए । - कप्प. उ. १, सु. ३७ Page #195 -------------------------------------------------------------------------- ________________ ___ चरणानुयोग-२ वर्षावास पश्चात् विहार अयोग्य काल सूत्र १७६५-६८ णिक्खमण पवेसाए-जाव-धम्माणुओग-चिंताए । ત્યાં પ્રજ્ઞાવાન સાધુ કે સાધ્વીને અવરજવર કરવાનું સુલભ છે યાવત્ ધર્મચિન્તન કરવાનું શક્ય છે. सेवं णच्चा तहप्पगारं गाम वा-जाव-रायहाणिं वा એવું જાણી એવા ગ્રામ થાવ રાજધાનીમાં યતનાપૂર્વક ततो संजयामेव वासावासं उवल्लिएज्जा । વર્ષાવાસ કરવો જોઈએ. –આ. સુ. ૨, ૪. , ૩. ૨, ૩. ૪૬૬ वासावासाणंतर-विहार-अज्जोग्गं कालं વર્ષાવાસ પછી વિહારનો અયોગ્ય કાળ : ૨૭૬. પૂર્વ નાળા વૃત્તરિ મારી વાત-વHિTM ૧૭૬૫. જો સાધુ કે સાધ્વી એમ જાણે કે – વર્ષાવાસના ચાર वीतिक्कता, हेमंताण य पंच-दस-रायकप्पे परिवसिते, માસ વ્યતીત થઈ ચૂક્યા છે, અને હેમંતના પણ પાંચ अंतरा से मग्गा बहुपाणा-जाव-संताणगा, णो जत्थ કે દસ દિવસ વ્યતીત થઈ ગયા છે પરંતુ માર્ગ ઈંડા बहवे समण-जाव-वणीमगा उवागया उवागमिस्संति થાવત્ કરોળિયાનાં જાળાથી યુક્ત થઈ ગયો હશે. य । सेवं णच्चा णो गामाणुगाम दूइज्जेज्जा । ઘણા શ્રમણ યાવતુ વણીમક આદિ તે માર્ગથી આવ્યા ન હોય અને આવવાનાં પણ ન હોય તો એવું જાણી –ા . સુ. ૨ મ. ૨, ૩, ૬, સુ. ૪૬૭ ગ્રામાનુગ્રામ વિહાર ન કરે. वासावासाणंतर विहार जोग्गं कालं વર્ષાવાસ પછી વિહારનો યોગ્ય કાળ : ૨૭૬૬. ના પૂર્વ નાગેન્ગા-વત્તરિ મા વાસવાણામાં ૧૭૬૬. જો સાધુ કે સાધ્વી એમ જાણે કે- વર્ષાવાસના ચારે वीतिक्कंता, हेमंताण य पंच-दस-रायकप्पे परिवसिते. માસ વ્યતીત થઈ ગયા છે અને હેમંતના પાંચ કે દસ अंतरा से मग्गा अप्पंडा-जाव-संताणगा, बहवे, દિવસ વ્યતીત થઈ ગયા છે, માર્ગમાં ઈડા યાવત जत्थ समण-जाव-वणीमगा उवागया उवागमिस्संति કરોળિયાના જાળાં નથી. ઘણા શ્રમણ યાવત य । सेवं णच्चा ततो संजयामेव गामाणगामं ભિખારીઓની પણ તે માર્ગોમાં અવર જવર થઈ ગઈ છે અને આવનાર-જનાર પણ છે. તો એવું જાણી સાધુ યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરી શકે છે. –આ. સુ. ૨ મ. ૨, ૩, ૬, સુ. ૪૬૮ वासावासावग्गह खेतप्पमाणं વર્ષાવાસનાં અવગ્રહ યોગનું પ્રમાણ : ૨૭૬૭. વીસાવાસં પmોવિયા પૂર્ નિથાળ વ, ૧૭૬૭. વર્ષાવાસમાં રહેલ નિગ્રંથો અને નિગ્રંથિઓને ચારે निग्गंथीण वा सव्वओ समंता सक्कोसं जोयण' દિશાઓમાં તથા વિદિશાઓમાં એક કોશ સહિત એક उग्गहं ओगिण्हित्ताणं चिट्ठिउं, अहालंदमवि યોજન ક્ષેત્રનું સ્થાન (અવગ્રહ) ગ્રહણ કરીને રહેવું ૩ . કહ્યું છે. તે અવગ્રહની બહાર યથાલંદ કાળ' પણ રહેવું કલ્પતું નથી. –સ. . ૮, ૪. ૮ वासावासे विहार करण विहि णिसेहो વર્ષાવાસમાં વિહાર કરવાનો વિધિ-નિષેધ : ૭૬૮. જો qફ રજૂ થાળ વા, ળિથીજી ના ૧૭૬૮. નિગ્રંથ અને નિગ્રંથિઓને પ્રથમ પ્રાવૃત્ (ચોમાસા) पढमपाउसंसि गामाणुगामं दूइज्जित्तए । માં ગ્રામાનુગ્રામ વિહાર કરવો કલ્પતો નથી. पंचहिं ठाणेहिं कप्पइ, तं जहा પરંતુ પાંચ કારણોથી વિહાર કરવો કલ્પ છે. જેમ કે - (૨) મસિ વી, (૧) શરીર કે ઉપકરણ આદિના અપહરણનો ભય હોવાથી, (૨) સુવિરસિ વા, (૨) દુર્ભિક્ષ થવાથી, ૧. ચાતુર્માસમાં ૧૫ કિલોમીટર સુધી જવું કહ્યું છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ सूत्र १७६९-७० वर्षावास ग्लान हेतु गमन क्षेत्र प्रमाण समाचारी ७७ (૩) વ્વિરેન વ નું છોડું (૩) કોઈના દ્વારા વ્યથા પહોંચાડવાથી - (અથવા ગ્રામમાંથી કાઢી મૂકવાથી) (૪) શ્રોતિ વા કુળમાસ, (૪) પૂર આવવાથી, (૧) મદતા વા રિર્દ (૩વદ્વમાર્દિ) | (૫) અનાર્યો દ્વારા વિશેષ ઉપદ્રવ કરવાથી. वासावासं पज्जोसवियाणं णो कप्पइ णिग्गंथाण वा વર્ષાવાસમાં પર્યુષણ થયા પછી નિર્ગથ અને णिग्गंथीण वा गामाणुगामं दूइज्जित्तए । નિર્ગન્ધિઓને પ્રામાનુગ્રામ વિહાર કરવો કલ્પતો નથી. पंचहिं ठाणेहिं कप्पइ, तं जहा પરંતુ પાંચ કારણોથી વિહાર કરવા કહ્યું છે, જેમકે – () ગાયા, (૧) વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ માટે, (૨) દ્રાકયા, (૨) દર્શન-પ્રભાવક શાસ્ત્રનો અર્થ મેળવવા માટે, (૩) વરિત્તકેયી, (૩) ચારિત્રની રક્ષા નિમિત્તે, (४) आयरिए उवज्झाया वा से वीसुंभेज्जा, (૪) આચાર્ય કે ઉપાધ્યાય કાળધર્મ પામી જાય તો, (५) आयरिय-उवज्झायाण वा बहिया वेयावच्चं- (૫)બહારના કોઈ ક્ષેત્રમાં રહેલા આચાર્ય અથવા करणयाए । ઉપાધ્યાયની વૈયાવૃત્ય (સેવા) કરવા માટે. -તા. . ૧, ૩. ૨, મુ. ૪૨૩ (વિહાર કરવો કહ્યું છે) वासावासे गिलाण गमण खेत्तप्पमाणं વર્ષાવાસમાં ગ્લાન હેત જવા માટે ક્ષેત્ર પ્રમાણ : ૨૭૬૨. વાસાવા પનોવિયા થપ્પડુ નિપાંથા વાં, ૧૭૬૯, વર્ષાવાસમાં રહેલા નિર્ગથ-નિગ્રંથિઓને ગ્લાન निग्गंथीण वा गिलाणहेउं-जाव-चत्तारि पंच जोयणाई (રોગી) ના માટે ચાર પાંચ યોજન સુધી જઈને પાછું गंतुं पडिनियत्तए । આવવું કહ્યું છે. अंतरा वि से कप्पइ वत्थए, માર્ગમાં રાત્રે પણ રહેવું કહ્યું છે. नो से कप्पइ तं रयणि तत्थेव उवायणावित्तए । પરંતુ જ્યાં જાય ત્યાં રાત રહેવું કલ્પતું નથી. -સા. . ૮, . ૭૧ પ–વિતીયક્ષમ વિહાર મળ પત્તિ કુત્તા- પહેલા-બીજ પ્રવૃટમાં વિહાર કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર: ૨૭૭૦, ને વહૂ પઢ–પર િમાણુ'નું ટૂm૬, ૧૭૭૦. જે ભિક્ષુ પ્રથમ વર્ષાવાસ (સંવત્સરી પૂર્વે) માં ટૂર્નાત વા સાફM | ગ્રામનુગ્રામ વિહાર કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू वासावासंसि पज्जोसवियंसि दूइज्जइ, જે ભિક્ષુ વર્ષાવાસ હોવા છતાં (સંવત્સરી પછી) વિહાર दूइज्जतं वा साइज्जइ । કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૨૦, . ૪૦-૪૬ બૃહત્કલ્પ ઉદ્. ૧, સુ. ૩પની નિયુક્તિ ગા. ૨૭૩૪માં વર્ષાવાસ બે પ્રકારનાં કહેલ છે. (૧) પ્રાવૃત્ અને (૨) વર્ષારાત્ર. શ્રાવણ અને ભાદ્રપદ માસ "પ્રાવૃ” આશિવન અને કાર્તિક માસ "વર્ષારાત્ર” કહેવામાં આવે છે. નિશીથ ચૂર્ણિ ભાગ ૩, પૃ. ૭૭૪માં પણ એવું કહેલ છે. ઠાણાં અ. ૫, ૭, ૨, સુ. ૪૧૩ની ટીકા પૃ. ૩૦૮માં વર્ષાકાલનાં ચાર માસ પ્રાવૃત્ કહેલ છે. અથવા પ્રાવૃટ્રનાં બે ભાગ કરેલ છે. પ્રથમ પ્રાવૃત્ પચાસ દિવસનાં બીજા પ્રાવૃત્ સિત્તેર દિવસનાં. Page #197 -------------------------------------------------------------------------- ________________ ७८ चरणानुयोग-२ सर्वत्र आचार्यादि आज्ञा गमन : अनाज्ञा अगमन सूत्र १७७१-७२ વર્ષાવાસ આહાર સમાચારી - ૩ સંધ્યત્વ મારિયામાં માં અપIMIણ અમi– સર્વત્ર આચાર્યાદિની આજ્ઞાથી જવું, વગર આશાએ જવું નહિ. ૭૭૨. વાસાવા પનોવિા પિવરવૂ છિના Tદીવ@– ૧૭૭૧. વર્ષાવાસમાં રહેતા ભિક્ષુ ગૃહસ્થોના ઘરોમાં આહાર भत्ताए वा, पाणाए वा, निक्खमित्तए वा, पविसित्तए પાણી માટે નિષ્ક્રમણ અને પ્રવેશ કરવા ઈચ્છે તો - वा | नो से कप्पइ अणापुच्छित्ता, (૨) ગારિય વા, (૨) ૩ીય વા, (૩) થેરે વા, (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) સ્થવિર, (૪) પવત્તયે વા, (૫) જાળિ વા, (૬) બળદર વા, (૪) પ્રવર્તક, (૫) ગણિ, (૬) ગણધર અથવા (७) गणावच्छे अयं वा, जं च वा पुरओ काउं (૭) ગણાવચ્છેદક અથવા જેને અગ્રણી માનીને વિદડું | વિચરતા હોય તો તેને પૂછયા વગર આવવું - જવું કલ્પતું નથી. कप्पइ से आपच्छिउं-आयरियं वा-जाव- પરંતુ આચાર્ય યાવત્ ગણાવચ્છેદક અથવા જેને गणावच्छेअयं वा, जं च वा पुरओ काउं विहरइ- અગ્રણી માનીને વિચરતા હોય તો તેને જ પૂછીને આવવું-જવું કહ્યું છે. (આજ્ઞા લેવા માટે ભિક્ષુ આ પ્રમાણે કહે –). “इच्छामि ण भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे "હે ભંતે ! આપની આજ્ઞા મળવાથી ગૃહસ્થોના गाहावइकुलं भत्ताए वा, पाणाए वा, निक्खमित्तए ઘરોમાં આહાર-પાણી લેવા માટે નિષ્ક્રમણ પ્રવેશ વા, વસિત્ત, વા ?” કરવા ચાહુ છું.” ते य से वियरेज्जा, एवं से कप्पइ गाहावइकुलं જો આચાર્યાદિ આજ્ઞા આપે તો ગૃહસ્થોના ઘરોમાં भत्ताए वा, पाणाए वा, निक्खमित्तए वा. पविसित्तए આહાર-પાણી માટે નિષ્ક્રમણ-પ્રવેશ કરવો કલ્પ વી | ते य से नो वियरेज्जा. एवं से नो कप्पइ गाहावइ જો આચાર્યાદિ આજ્ઞા ન આપે તો ગૃહસ્થોનાં ઘરોમાં कुलं भत्ताए वा, पाणाए वा, निक्खमित्तए वा, આહાર-પાણી માટે નિષ્ક્રમણ પ્રવેશ કરવો કલ્પતો पविसित्तए वा । નથી. ૫. તે માથું તે ! પ્ર. હે ભંતે ! એવું શા માટે કહ્યું? उ. आयरिया पच्चवायं जाणंति । ઉ. આચાર્યાદિ આવનાર વિધ્વને જાણે છે. एवं विहारभूमिं वा, वियारभूमिं वा, अन्नं वा किंचि આ પ્રમાણે સ્વાધ્યાય ભૂમિ અને શૌચભૂમિ કે અન્ય પણ કોઈ પ્રયોજન માટે આચાર્યાદિની આજ્ઞા લઈને જ આવવું-જવું કહ્યું છે. एवं गामाणुगामं दूइज्जित्तए । આ પ્રમાણે પ્રામાનુગામ જવા માટે આચાર્યાદિની -ઢસા. ૮. ૮, . ૧૨– આજ્ઞા લઈને આવવું-જવું કહ્યું છે. भिक्खायरियाए गमण जोग्ग खेत्तं ભિક્ષાચર્યા માટે જવા યોગ્ય ક્ષેત્ર : ૨૭૭૨. વાસવાણં પનોવિયાઈ નિjથાળ વા, ૧૭૭૨. વર્ષાવાસમાં રહેલ નિર્ગથ-નિર્ગથિઓને એક કોશ निग्गंथीण वा सव्वओ समंता सकोसं जोयणं સહિત એક યોજન ક્ષેત્રમાં ચારે બાજુ ભિક્ષાચર્યા માટે भिक्खायरियाए गंतुं पडिनियत्तए । જવું અને આવવું કહ્યું છે. -ઢસા. . ૮, સુ. ૬ Page #198 -------------------------------------------------------------------------- ________________ सूत्र १७७३-७६ भिखारिया दिसंकहित्ता भिक्खट्ठागमण विहाणं૨૭૭૩. વાસાવાનું પત્ત્તોસવિયા નિથાળ વા, નિાંથીખ वा कप्पइ अण्णयरिं दिसं वा अणुदिसं वा अवगिज्झिय भत्तपाणं गवेसित्तए । ૧. સે મિાદુ મંતે ! उ. उस्सण्णं समणा भगवंतो वासासु तवसंपउत्ता મતિ । भिक्षाचर्या : भिक्षार्थ गमन विधान हेतु कथन तवस्सी दुब्बले किलंते मुच्छिज्ज वा, पवडिज्ज वा, तमेव दिसं वा अणुदिसं वा समणा भगवंतो पडिजागरंति । -સા. ૬. ૮, સુ. ૭૪ णिच्चभत्तियस्स गोअरकाल विहाणं૨૭૭૪, વાસાવાનું પત્ત્તોસવિયમ્સ નિષ્પમત્તિયમ્સ મિલ્લુસ્સે कप्पइ एगं गोअरकालं गाहावइकुलं भत्ताए वा, પાળાળુવા, નિવૃમિત્ત" વા, વિસિત્ત" વા। नऽन्नत्थ आयरिय-वेयावच्चेण वा, उवज्झायવેયાવત્ત્વે વા, તવસ્તિ-વેયાવર્ધ્વળ વા, શાળवेयावच्चेण वा, खुड्डएण वा अवजण जाणएणं । -વૈસા. ૬. ૮, સુ. ૧-૨૪ णिच्चभत्तियस्स सव्वपाणग- गहण - विहाणं૭૭. વાસાવાનું પખ્ખો વિયમ્સ નિષ્ચમત્તિયસ્સ મિવુક્ષ્મ कप्पंति सव्वाइं पाणगाई पडिगाहित्तए । -સા. ૬. ૮, સુ. ૨૦ सड्ढीकुलेसु अदिट्ठ जायणा णिसेहो - ૨૭૭૬. વાસાવાનું પજ્ઞોસવિયાળ અસ્થિ ળ થાળું તÇરાડું कुलाई कडाई पत्तिआई थिज्जाई वेसासियाई संमयाई बहुमयाई अणुमयाइं भवंति । तत्थ से नो कप्पइ अदक्खु वइत्तए “ अत्थि ते ગાડતો ! રૂમ વા, રૂમ વા” ૧. સે મિાદુ મંતે ! ૩. સદ્ધી નહી શિન્નડુ, તેયિં પિ ઝુન્ના | -૬સા. ૬. ૮, સુ. ૮ समाचारी ७९ ભિક્ષાચર્યાની દિશા કહીને ભિક્ષાર્થ જવાનું વિધાન : ૧૭૭૩. વર્ષાવાસમાં રહેલ નિગ્રંથ - નિથિઓને કોઈ એક દિશા કે વિદિશાનો નિશ્ચય કરીને આહાર પાણીની ગવેષણા કરવી કલ્પે છે. પ્ર. ભંતે ! તમે આવું શા માટે કહ્યું ? ઉ. વર્ષાકાળમાં શ્રમણ ભગવંતો પ્રાયઃ તપશ્ચર્યા કરતા રહે છે. માટે તે તપસ્વી દુર્બલ, કલાન્ત, મૂર્છિત થઈ જાય અથવા પડી જાય તો સાથે રહેલ શ્રમણ ભગવંત તે દિશામાં તેની શોધ કરી શકે છે. નિત્યભોજીને ગોચરી જવાનું વિધાન : ૧૭૭૪. વર્ષાવાસમાં રહેલ હંમેશા આહાર કરનાર ભિક્ષુ માટે એક ગોચર કાળનું વિધાન છે અને તેને ગૃહસ્થોના ઘરોમાં ભક્તપાન માટે એક વાર નિષ્ક્રમણ-પ્રવેશ કરવો કલ્પે છે. પરંતુ આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, ગ્લાનની વૈયાવૃત્ય કરનાર તથા અપ્રાપ્ત યૌવનવાળા નાના શિષ્યોને છોડીને (અર્થાત્ તેને અનેકવાર જવું કલ્પે છે.) નિત્યભોજી માટે સર્વ પેય ગ્રહણ કરવાનું વિધાન : ૧૭૭૫. વર્ષાવાસમાં રહેલ નિત્યભોજી ભિક્ષુ માટે બધા પ્રકારનું અચિત્ત પાણી ગ્રહણ કરવું કલ્પે છે. શ્રદ્ધાવાનૢ ઘરોમાં અષ્ટ પદાર્થ માંગવાનો નિષેધ : ૧૭૭૬. વર્ષાવાસમાં રહેનાર સાધુ-સાધ્વી આ પ્રકારનાં કુળોને જાણે-જેને સ્થવિરોએ પ્રતિબોધિત કર્યાં છે, જે પ્રીતિવાળા છે, દાન આપવામાં ઉદાર છે, વિશ્વસ્ત છે. જેમાં સાધુઓને દાન આપવા માટે નોકરોને પણ સ્વામી દ્વારા અનુમતિ આપવામાં આવી હોય છે. આવા કુળોમાં અદષ્ટ વસ્તુ માટે "હે આયુષ્મન્ ! તમારે ત્યાં આ વસ્તુ છે, તે વસ્તુ છે ?” એવું પૂછવું કલ્પતું નથી. પ્ર. ભંતે ! એવું શા માટે કહ્યું ? ઉ. શ્રદ્ધાળુ ગૃહસ્વામી માંગેલી વસ્તુને ખરીદીને લાવશે કે ચોરીને લાવશે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ८० चरणानुयोग-२ आचार्य आज्ञानुसार भक्त-पान ग्रहण एवं दान સૂત્ર ૭૭૭–૭૬ માર માળનુસરળ કાળા વાળ ૨- આચાર્યની આજ્ઞાનુસાર ભક્ત-પાન ગ્રહણ કરવું અને આપવું. ૭૭૭, વાસાવા પનોવિયાનું પ્રત્યે રૂચા વં વૃત્તપુત્રે ૧૭૭૭. વર્ષાવાસમાં રહેલ સાધુઓમાંથી કોઈ સાધુને આચાર્ય भवइ- “दावे भंते !” एवं से कप्पइ दावित्तए, नो આ પ્રમાણે કહે કે - હે ભંતે ! આજ તમે ગ્લાન से कप्पइ पडिगाहित्तए । સાધુ માટે આહાર લાવીને આપો !' તો લાવીને આપવું તેને કહ્યું છે. પરંતુ પોતે બીજા પાસેથી ગ્રહણ કરવું કલ્પતું નથી. वासावासं पज्जोसवियाणं अत्थेगइयाणं एवं वृत्तपुव्वं વર્ષાવાસમાં રહેલ સાધુઓમાંથી કોઈ સાધુને આચાર્ય નવ - “ડિશહેર અંતે !” વં તે પૂર્ આ પ્રમાણે કહે કે “હે ભંતે ! આજે તમે બીજા પાસેથી पडिगाहित्तए, नो से कप्पइ दावित्तए । આહાર ગ્રહણ કરો” તો પોતે ગ્રહણ કરવું કહ્યું છે, પરંતુ બીજાને આપવું કલ્પતું નથી. वासावासं पज्जोसवियाणं अत्थेगइयाणं एवं वृत्तपव्वं વર્ષાવાસમાં રહેલ સાધુઓમાંથી કોઈ સાધુને આચાર્ય भवइ-“दावे भंते ! पडिगाहेहि भंते !" एवं से આ પ્રમાણે કહે કે- “હે ભંતે ! તમે આજે ગ્લાન कप्पइ दावित्तए वि, पडिगाहित्तए वि । સાધુને આહાર લાવીને આપો અને ભંતે ! તમે બીજા પાસેથી ગ્રહણ પણ કરી લો.” તો લાવીને આપવું અને પોતે ગ્રહણ કરવું પણ કહ્યું છે. वासावासं पज्जोसवियाणं अत्थेगइयाणं एवं वृत्तपुव्वं વર્ષાવાસમાં રહેલ સાધુઓમાંથી કોઈ સાધુને આચાર્ય મવડું- “નો તાવે મંતે ! નો પડકાર મત્તે !” આ પ્રમાણે કહે કે- હે ભંતે ! આજે તમે ગ્લાન एवं से कप्पइ नो दावित्तए, नो पडिगाहित्तए । સાધુને આહાર લાવીને ન આપો. અને તમે પણ સા. . ૮, સુ. ૨૨– સ્વયં આહાર ગ્રહણ ન કરો.” તો આપવું પણ કલ્પતું નથી અને પોતે પણ ગ્રહણ કરવું કલ્પતું નથી. गिलाणं पुच्छित्ता एवं भत्तपाण गहण विहाणं ગ્લાનને પૂછીને જ આહાર પાણી લાવવાનું વિધાન : ૨૭૭૮, વાસવાણું પનોવિયા નો થપ્પડુ નિથાળ વ ૧૭૭૮, વર્ષાવાસમાં રહેલ નિગ્રંથ-નિગ્રંથિઓને ગ્લાન ભિક્ષની निग्गंथीण वा अपरिण्णएणं अपरिणयस्स अट्ठाए સૂચના વગર કે તેને પૂછ્યા વિના અશન, પાન, असणं वा, पाणं वा, खाइमं वा, साइमं वा, ખાદ્ય કે સ્વાદ્ય ગ્રહણ કરવું કલ્પતું નથી. पडिगाहित्तए । ૫. સે મિાહું તે ? પ્ર. ભંતે ! એવું શા માટે કહ્યું ? उ. इच्छा परो अपरिण्णए भंजिज्जा, इच्छा परो न ઉ. ગ્લાનની ઈચ્છા હોય તો તે અપરિજ્ઞપ્ત (વગર भुंजिज्जा । મંગાવેલ) આહાર લે, ઈચ્છા ન હોય તો ન લે. - સા. ૮. ૮, સુ. ૪૮ विगइ गहण णिसेहो વિકૃતિ ગ્રહણ નિષેધ : ૨૭૭૧, વીસાવાનું પmોવિયાનું નો પૂરૂ નિથાળ વા ૧૭૭૯. વર્ષાવાસમાં રહેલ હૃષ્ટપૃષ્ટ, નિરોગી તેમજ સશક્ત निग्गंथीण वा हट्ठाणं आरोग्गाणं बलिय - શરીરવાળા નિગ્રંથ - નિગ્રંથિઓને કોઈપણ सरीराणं अण्णयरीओ विगईओ आहारित्तए । વિકૃતિઓનો આહાર કરવો કલ્પતો નથી. -ઢસા. રુ. ૮, યુ. ૨૬ Page #200 -------------------------------------------------------------------------- ________________ सूत्र १७८०-८१ आचार्य आज्ञानुसार विकृति ग्रहण विधान समाचारी ८१ આયરિ પુછI પર્વ વિના સહ વિહા– આચાર્યને પૂછીને જ વિકતિ ગ્રહણ કરવાનું વિધાન : ૨૭૮૦. વીસાવાનું પુષ્પો વિg fમરહૂ છMા માર્યારં ૧૭૮૦. વર્ષાવાસમાં રહેલ ભિક્ષુ કોઈ વિગયનો આહાર કરવા विगई आहारित्तए । ચાહે તો - नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा-जाव- આચાર્ય યાવતુ ગણાવચ્છેદક અથવા જેને વડિલ गणावच्छेययं वा जं च वा पुरओ काउं विहरइ । માનીને વિચરણ કરી રહ્યા હોય તેને પૂછયા વગર લેવું કલ્પતું નથી. कप्पइ से आपुच्छित्ता आयरियं वा-जाव- પરંતુ આચાર્ય યાવત ગણાવચ્છેદક અથવા જેને તે गणावच्छेययं वा, जं वा पुरओ काउं विहरइ, વડિલ માની રહ્યા છે તેને પૂછીને લેવું કહ્યું છે. (આજ્ઞા લેવા માટે ભિક્ષ આ પ્રમાણે કહે-) “इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे "હે ભંતે ! આપની આજ્ઞા હોય તો કોઈ વિગયનો अन्नयरिं विगई आहारित्तए, तं एवइयं वा, एवइखुत्तो આહાર કરવા ચાહુ છું. તે પણ આટલી માત્રામાં અને વા ” આટલી વાર.” ते य से वियरेज्जा, एवं से कप्पइ अण्णयरिं विगई જો તે આજ્ઞા આપે તો કોઈ પણ વિગયનો આહાર નાદારિત્તા | કરવો કહ્યું છે. ते य से नो वियरेज्जा, एवं से नो कप्पइ अण्णयरिं જો તે આજ્ઞા ન આપે તો કોઈપણ વિગયનો આહાર विगई आहारित्तए । કરવો કલ્પતો નથી. ૫. તે મિ૬િ મતે ! પ્ર. ભંતે ! આવું કહેવાનું શું કારણ છે ? उ. आयरिआ पच्चवायं जाणंति । ઉ. આચાર્યાદિ આવનાર વિપ્નને જાણે છે. –સા. ૮. ૮, યુ. ૬૨ गिलाणट्ठा विगइ गहण विहाणं ગ્લાન માટે વિકૃતિ ગ્રહણ કરવાનું વિધાનઃ ૭૮૬. વાવીરૂં પનોવિયાનું પર્વ વૃત્તપુવૅ મવડું- ૧૭૮૧. વર્ષાવાસમાં રહેલ નિગ્રંથોમાંથી વૈયાવૃત્ય કરનાર નિગ્રંથ આચાર્યને પૂછે કે – 'अट्ठो भंते ! गिलाणस्स' હે ભંતે! આજ કોઈ ગ્લાન માટે પથ્યની આવશ્યકતા તે ય વન્ના – “અ” પુછવળે – “વાં મફો ?” से य वएज्जा - “एवइएणं अट्ठो गिलाणस्स" जं से पमाणं वयइ, से य पमाणओ चित्तव्वे । આચાર્ય કહે – "હા, આવશ્યકતા છે.” નિગ્રંથ પૂછે કેટલી માત્રામાં આવશ્યક છે?” આચાર્ય કહે - “આટલી માત્રામાં ગ્લાન માટે આવશ્યક છે.” આ પ્રમાણે તે જેટલું પ્રમાણ કહે તે પ્રમાણે લાવવું જોઈએ. વૈયાવૃત્ય કરનાર નિગ્રંથ ગૃહસ્થના ઘરે જઈને પથ્યની યાચના કરે તથા આવશ્યકતાનુસાર પ્રાપ્ત થવાથી . બસપર્યાપ્ત છે.” આ પ્રમાણે કહે - ગૃહસ્થ જો કહે "હે ભંતે ! આપ આવું શા માટે કહો से य विन्नवेज्जा, से य विन्नवेमाणे लभेज्जा, से य पमाणपत्ते होउ “अलाहि" इय वत्तव्वं सिया । से किमाहु भंते ! છો ?” ૧. (ક) તરૂણ અવસ્થામાં વિકૃતિ ગ્રહણનો નિષેધ છે પરંતુ ગ્લાન (રૂષ્ણ) અવસ્થામાં ગુરૂ આદિની આજ્ઞા લઈને વિગય ગ્રહણ કરવાનું કલ્પ છે. (ખ) ઉત્ત. અ. ૧૭, ગા. ૧પમાં વિગય સેવન કરવાવાળાને પાપી શ્રમણ' કહ્યો છે. (ગ) વિકૃતિનાં નવ પ્રકાર - ઠાણે અ. ૯, સુ. ૬૭૪માં બતાવ્યા છે. (૧) ઠાણ અ. ૪, ઉ.૧, સુ. ૨૭૪ માં ચાર મહાવિનયનું કથન છે. (ડ) વિકૃતિ ભક્ષણનું પ્રાયશ્ચિત્ત નિ.ઉ.૪, સુ. ૨૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ ८२ चरणानुयोग-२ वर्षानिवृत्त पूर्वगृहीत भक्त-पान उपयोगविधि सूत्र १७८२-८३ एवइएणं अट्ठो गिलाणस्स, ત્યારે નિગ્રંથ આ પ્રમાણે કહે “ગ્લાન સાધુને માટે मार४ पर्याप्त छ." सिया णं एवं वयंत परो वइज्जा - આ પ્રમાણે કહેવા છતાં પણ જો ગૃહસ્થ કહે કે – “पडिगाहेइ अज्जो ! "હે આર્ય ! હજી પણ ગ્રહણ કરો. ગ્લાનનાં पच्छा तुम भोक्खसि वा, पाहिसि वा ।" ઉપયોગમાં આવ્યા પછી તમે પણ ખાઈ લે જો કે પી सेलो.” एवं से कप्पइ पडिगाहित्तए, ગૃહસ્થ દ્વારા આ પ્રમાણે કહેવાથી વધારે પથ્ય લેવું पुत्फ छे. नो से कप्पइ गिलाणनीसाए पडिगाहित्तए । પરંતુ ગ્લાન નિમિત્તે વધારે ગ્રહણ કરવું કલ્પતું નથી. __ -दसा. द. ८, सु. १७ वुट्टिकाए णिवडिए पुव्वगहिय भत्त-पाणभक्खण-विहि- १२॥ ५वाची पूर्व-तम-पानना 6पयोगनीप: १७८२. वासावासं पज्जोसवियस्स निग्गंथस्स वा. निग्गंथीए १७८२. वर्भावासभा २८ निथ - मिथिम स्थानां वा, गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठस्स ઘરોમાં આહાર માટે ગયેલ હોય અને તે સમયે થોડોनिगिज्झिय-निगिज्झिय वुट्ठिकाए निवइज्जा, कप्पड़ થોડો વરસાદ આવવા લાગે તો તેને આરામ ગૃહ, से अहे आरामंसि वा, अहे उवस्सयंसि वा, अहे ઉપાશ્રય, વિકટ (ચારે બાજુથી ખુલ્લા ગૃહ) અને वियडगिहंसि वा, अहे रुक्खमूलंसि वा, વૃક્ષની નીચે આવીને ઊભા રહેવું કહ્યું છે. પરંતુ પૂર્વ- ગૃહીત ભક્તપાનથી ભોજનવેળાનું અતિક્રમણ उवागच्छित्तए' नो से कप्पइ पुव्वगहिएणं भत्त-पाणेणं કરવું કલ્પતું નથી. वेलं उवायणावित्तए । कप्पइ से पुव्वामेव वियडगं भुच्चा, पिच्चा पडिग्गहगं (અર્થાત્ સૂર્યાસ્ત પૂર્વ) નિર્દોષ આહાર ખાઈપીને संलिहिय-संलिहिय संपमज्जिय-संपमज्जिय एगाययं પાત્રોને લુછીને સાફ કરીને એકત્રિત કરે તથા સૂર્યાસ્ત भंडगं कटु सावसेसे सूरे जेणेव उवस्सए तेणेव પહેલાં જ્યાં ઉપાશ્રય હોય ત્યાં આવી જાય. પરંતુ उवागच्छित्तए । नो से कप्पड़ तं रयणिं तत्थेव त्यां (अन्यत्र)रात २३ अस्पतुं नथी. उवायणावित्तए । -दसा. द. ८, सु. ४४ वष्टिकाए णिवडिए निग्गंथ-णिग्गंथीणं एगयओ વરસાદ પડવાથી એક સ્થાનમાં નિર્ચન્વ-નિર્ગન્ધિઓને चिट्ठण विही २वानीविय: १७८३. वासावासं पज्जोसवियस्स निग्गंथस्स वा, निग्गंथीए १७८3.4[वास२. निय-निथिमी गृहस्थोना वा गाहावइकुलं पिंडवाय-पडियाए अणुपविठ्ठस्स ઘરોમાં આહાર માટે ગયેલ હોય અને તે સમય થોડીनिगिज्झय-निगिज्झय वुट्टिकाए निवइज्जइ, कप्पइ से થોડી વર્ષા આવવા લાગે તો તેમને આરામ-ગૃહ, अहे आरामंसि वा, अहे उवस्सयंसि वा, अहे वियड ઉપાશ્રય, વિકટગૃહ કે વૃક્ષની નીચે આવીને રહેવું કલ્પ છે. गिहंसि वा, अहे रुक्खमूलंसि वा उवागच्छित्तए । १. तत्थ नो कप्पइ एगस्स निग्गंथस्स, एगाए य (૧) પરંતુ ત્યાં એકલા નિગ્રંથને એકલી નિર્ઝન્થીની निग्गंथीए एगयओ चिट्ठित्तए । સાથે રહેવું કલ્પતું નથી. २. तत्थ नो कप्पइ एगस्स निग्गंथस्स दुण्हं (૨) એકલા નિગ્રંથને બે નિર્ગન્ધિઓની સાથે રહેવું निग्गंथीणं एगयओ चिट्ठित्तए । मुख्यतुं नथी. १. दसा. द. ८, सु. ४० Page #202 -------------------------------------------------------------------------- ________________ ठराए । सूत्र १७८४ आर्द्र शरीर : आहार-करण-निषेध समाचारी ८३ ३. तत्थ नो कप्पइ दुण्हं निग्गंथाणं एगाए य (3) निथाने मेंडली निथिनी साथे २३ निग्गंथीए एगयओ चिट्ठित्तए । ५] नथी. ४. तत्थ नो कप्पइ दुण्हं निग्गंथाणं, दुण्हं निग्गथीण (૪) બે નિગ્રંથોને બે નિગ્રંથિઓની સાથે રહેવું કલ્પતું य एगयओ चिट्ठित्तए । नथी. अत्थि य इत्थ केइ पंचमे खुड्डए खुड्डीया वा જો ત્યાં પાંચમી વ્યક્તિ બાળક કે બાલિકા કોઈ પણ હોય અથવા તે સ્થાન આવનાર જનારને સ્પષ્ટ દેખાતું अन्नेसिं वा संलोए सपडिदुवारे, एवं णं कप्पइ હોય તો તે સ્થાન પર એક સાથે રહેવું કહ્યું છે. एगयओ चिट्ठित्तए । वासावासं पज्जोसवियस्स निग्गंथस्स गाहावइकुलं વર્ષાવાસમાં રહેલ નિર્ગથ ગૃહસ્થોના ઘરોમાં આહાર पिंडवाय पडियाए अणुपविट्ठस्स निगिज्झय માટે ગયા હોય અને તે સમય થોડી-થોડી વર્ષા આવવા निगिज्झय वुट्ठिकाए निवइज्जा, कप्पइ से अहे લાગે તો તેને આરામગૃહ, ઉપાશ્રય, વિકટગૃહમાં કે आरामंसि वा, अहे उवस्सयंसि वा, अहे वियडगिर्हसि વૃક્ષની નીચે આવીને રહેવું કલ્પ છે. वा, अहे रुक्खमूलंसि वा उवागच्छित्तए । तत्थ नो कप्पइ एगस्स निग्गंथस्स एगाए य પરંતુ ત્યાં એકલા નિગ્રંથને એકલી સ્ત્રીની સાથે રહેવું आगारीए एगयओ चिट्ठित्तए । यतुं नथी. एवं चत्तारि भंगा भाणियव्वा । આ પ્રમાણે અર્થાત્ ઉપર પ્રમાણે ચાર ભંગ કહેવા मे. अत्थि या इत्थ केइ पंचमए थेरे वा, थेरियाइ वा, જો ત્યાં પાંચમો વ્યક્તિ સ્થવિર પુરુષ કે સ્થવિર સ્ત્રી अन्नेसिं वा संलोए सपडिदुवारे, एवं णं कप्पइ હોય અથવા તે સ્થાન આવનાર જનારને સ્પષ્ટ દેખાતું एगयओ चिट्ठित्तए । હોય તો તે સ્થાન પર એક સાથે રહેવું કહ્યું છે. एवं चेव निग्गंथीए अगारस्स य चत्तारि भंगा આ પ્રમાણે નિગ્રંથી અને ગૃહસ્થ પુરુષના ચાર ભંગ કહેવા જોઈએ. भाणियव्वा । -दसा. द. ८, सु. ४५-४७ उदउल्लकाएण आहार-णिसेहो ભીનું શરીર હોય ત્યાં સુધી આહાર કરવાનો નિષેધ : १७८४. वासावासं पज्जोसवियाणं नो कप्पइ निग्गंथाण वा. १७८४. वासभा २ निग्रंथ सनेनिन्थिमाने वर्धान। निग्गंथीण वा उदउल्लेण वा, ससिणिद्रेण वा પાણીથી પોતાનું શરીર ભીનું હોય કે વર્ષાનું પાણી काएणं असणं वा-जाव-साइमं वा आहारित्तए । પોતાના શરીરથી ટપકતું હોય તો અશન યાવતુ સ્વાદ્ય આહાર કરવો કલ્પતો નથી. प. से किमाहु भंते ? प्र. भंते !मेशा भाटे वाम माव्यु छ ? उ. सत्त सिणेहाययणा पण्णत्ता, तं जहा ઉ. શરીર પર પાણી રહેવાના સાત સ્થાન કહ્યાં છે, ठेभ:१. पाणी, २. पाणिलेहा, १. साथ भने, २. थनी ३मामी, ३. नहा, ४. नहसिहा, 3. नमसने, ४. नमनो मनमा, ५. भमुहा, ६. अहरोठा, ५. भ्रम२, ૬. દાઢી અને ७. उत्तरोट्ठा । ७. भू. अह पुण एवं जाणिज्जा-विगओदगे मे काए કદાચ જો તે એવું જાણે કે મારા શરીર પરથી વર્ષાનું छिन्नसिणेहे, एवं से कप्पइ असणं वा-जाव-साइमं પાણી ઊતરી ગયું છે અથવા વર્ષાનું પાણી સૂકાઈ ગયું वा आहारित्तए । -दसा. द. ८, सु. ४९ છે તો તેને અશન યાવતુ સ્વાદ્ય આહાર કરવા કહ્યું છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ८४ चरणानुयोग - २ आयरियाइएहिं आपुच्छित्ता तवोकम्म करण विहाणं१७८५. वासावासं पज्जोसविए भिक्खू इच्छेज्जा अण्णयरं ओरालं कल्लाणं सिवं धण्णं मंगलं सस्सिरीयं महाणुभावं तवोकम्मं उवसंपज्जित्ताणं विहरित्तए । नो से कप्पर अणापुच्छित्ता आयरियं वा - जावगणावच्छेययं वा जं च वा पुरओ काउं विहरइ । आचार्यादि आज्ञानुसार तप-करण विधान વર્ષાવાસ-તપ-સંલેખના સમાચારી कप्पर से आपुच्छित्ता आयरियं वा जावगणावच्छेययं वा जं च वा पुरओ काउं विहरइ । “ इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे अण्णयरं ओरालं - जाव - महाणुभावं तवोकम्मं उवसंपज्जित्ताणं विहरित्तए तं एवइयं वा, एवइखुत्तो वा ।" ते य से वियरेज्जा, एवं से कप्पइ अण्णयरं ओरालं- जाव - महाणुभावं तवोकम्मं उवसंपज्जित्ताणं विहरत्त । ले य से नो वियरेज्जा, एवं से नो कप्पइ अण्णयरं ओरालं- जाव - महाणुभावं तवोकम्मं उवसंपज्जित्ताणं विहरित्तए । प से किमाहु भंते ! उ. आयरिया पच्चवायं जाणंति । चउत्थभत्तियस्स पाणग गहण विहाणं१७८६. वासावासं पज्जोसवियस्स - चउत्थभत्तियस्स भिक्खुस्स कप्पति तओ पाणगाई पडिगाहित्तए, तं जहा(१) उस्सेइमं, (२) संसेइमं, (३) चाउलोदगं । (१) तिलोदगं वा, (३) जवोदगं वा, - दसा. द. ८, सु. ६४ छट्ठभत्तियस्स पाणग गहण विहाणं१७८७. वासावासं पज्जोसवियस्स छट्ठभत्तियस्स भिक्खुस्स कप्पति तओ पाणागाई पडिगाहित्तए, तं जहा (२) तुसोदगं वा, - दसा. द. ८, सु. ३० दसा. द. ८, सु. ३१ - ४ सूत्र १७८५-८७ આચાર્યાદિને પૂછીને તપ કરવાનું વિધાન : १७८५. वर्षावासमा रहेल भिक्षु उहाय अर्ध प्रहारनुं प्रशस्त, उल्याएर, शिवग्रह, धन्य९२, मंगल३य, श्रीयुक्त, મહાપ્રભાવક તપ-કર્મ સ્વીકા૨ ક૨વા ચાહે તો - આચાર્ય યાવત્ ગણાવચ્છેદક અથવા જેને ડિલ માનીને તે વિચરણ કરી રહ્યો હોય તેને પૂછયા વગર તપ-કર્મ સ્વીકાર કરવું કલ્પતું નથી. પરંતુ આચાર્ય યાવત્ ગણાવચ્છેદક અથવા જેને વિડલ માનીને વિચરણ કરી રહ્યો હોય તેને પૂછીને જ તપકર્મ સ્વીકા૨ ક૨વું કલ્પે છે. (આજ્ઞા લેવા માટે ભિક્ષુ આ પ્રમાણે પૂછે -) હે ભંતે ! આપની આજ્ઞા હોય તો અમુક પ્રકારનું પ્રશસ્ત યાવત્ મહાપ્રભાવક તપ-કર્મ સ્વીકા૨ ક૨વા ચાહુ છું, તે પણ આવા પ્રકારનું અને આટલી વાર. કદાચ જો તે આજ્ઞા આપે તો અન્યતર પ્રશસ્ત યાવત્ મહાપ્રભાવક તપ-કર્મ સ્વીકાર કરવું કલ્પે છે. , કદાચ જો તે આજ્ઞા ન આપે તો અન્યતર પ્રશસ્ત યાવત્ મહાપ્રભાવક તપ-કર્મ સ્વીકાર કરવું કલ્પતું नथी. प्र. हे लते ! खावु हेवानुं शुं आरए छे ? ઉ. આચાર્યાદિ આવનાર વિઘ્નને જાણે છે. ઉપવાસ કરનારને પાણી ગ્રહણ કરવાનું વિધાન ઃ १७८७ वर्षावासमा रहेस यतुर्थ लऊत (उपवास) १२नार ભિક્ષુને ત્રણ પ્રકારનાં પાણી લેવાં કલ્પ છે, જેમ કે - (१) उत्स्वेहिम, (२) संस्वेहिम, (3) जने योषानुं धोवा. બે ઉપવાસ કરનારને પાણી ગ્રહણ કરવાનું વિધાન : १७८७ वर्षावासमा रहेस षष्ठ भक्त (जे (उपवास) ४२नार ભિક્ષુને ત્રણ પ્રકારનું પાણી લેવું કલ્પે છે, જેમ કે - (१) तिलो६५, (२) तुषोऽङ जने (3) यवो६५. Page #204 -------------------------------------------------------------------------- ________________ सूत्र १७८८- ९१ अट्ठम भक्त पान ग्रहण विधान समाचारी ८५ अट्ठमभत्तियस्स पाणग गहण विहाणं ત્રણ ઉપવાસ કરનારને પાણી ગ્રહણ કરનારનું વિધાન : ૬૭૮૮. વાસાવાસ પત્ત્તોસવિયમ્સ અક્રમમત્તિયમ્સ મિલ્લુમ્સ ૧૭૮૮. વર્ષાવાસમાં રહેલ અષ્ટમ ભક્ત (ત્રણ ઉપવાસ) કરનાર ભિક્ષુને ત્રણ પ્રકારનું પાણી લેવું કલ્પે છે, જેમ કે - कप्पइ तओ पाणगाई पडिगाहित्तए, तं जहा (૧) આયામે વા, (૨) સૌવીરે વા, (૩) સુવિયડે વાત विगिट्ठभत्तियस्स उसिणोदग गहण विहाणं ૨૭૮૧. વાસાવાનું પપ્નોસવિયમ્સ વિશિદમત્તિયમ્સ મિલ્લુમ્સ कप्पर एगे उसिणवियडे पडिगाहित्तए । सेवि य णं असित्थे, नो वि य णं ससित्थे । -સા. ૬. ૮, મુ. ૩૩ સા. ૬. ૮, મુ. ૩૨ भत्त-पडियाइक्खियस्स उसिणोदग गहण - विहाणं૭૦. વાસાવાનું પજ્ઞોવિયર્સ મત્તપડિયાવિશ્ર્વયમ્સ भिक्खुस्स कप्पइ एगे उसिणवियडे पडिगाहित्तए । से विणं असित्थे, नो चेव णं ससित्थे । से वि य णं परिपुए, नो चेव णं अपरिपुए 1 सेवि य णं परिमिए, नो चेव णं अपरिमिए । सेवि य णं बहुसंपन्ने, नो चेव णं अबहुसंपन्ने । વસા. ૬. ૮, સુ. ૨૪ ૧. ૨. (૧) આયામ, (૩) શુદ્ધ વિકટ પાણી. (૨) સૌવીર અને ચાર આદિ ઉપવાસ કરનારને ગરમ પાણી ગ્રહણ કરવાનું વિધાન : વૃત્તિ"લા–વિહાળ૨૭૧૬. વાસાવાનું પત્ત્તોસવિયમ્સ સંાવત્તિયમ્સ ભિવષ્ણુસ્સે कप्पंति पंच दत्तीओ भोअणस्स पडिगाहित्तए, पंच पाणगस्स I । अहवा - चत्तारि भोअणस्स, पंच पाणगस्स अहवा - पंच भोअणस्स, चत्तारि पाणगस्स । तत्थ णं एगा लोणासायणमवि पडिगाहिआ सिया कप्पर से तद्दिवसं तेणेव भत्तद्वेणं पज्जोसवित्तए । नो से कप्पइ दुच्चपि गाहावइकुलं भत्ताए वा, પાળા" વા, નિવૃમિત્ત” વા, પવિસિત્તેર્ વા | --સા. હૈં. ૮, સુ. રૂપ વર્ષાવાસ સમાચારીમાં આ વિશેષ કથન છે. સામાન્ય કથન ઠાણાંગ સૂત્રમાં છે. માટે ચાતુર્માસમાં અથવા શેષકાળમાં ઉક્ત તપશ્ચર્યાઓમાં ઉક્ત પ્રાસુક જલ ગ્રહણ કરી શકે છે એવું જાણવું જોઈએ. દત્તિનું સ્વરૂપ વ્યવહાર સૂત્ર ઉ. ૯ માં પણ છે તે તપાચારમાં જુઓ. ૧૭૮૯. વર્ષાવાસમાં રહેલ ત્રણથી અધિક ઉપવાસ કરનાર ભિક્ષુએ એકમાત્ર ઉષ્ણ અચિત્ત જળ ગ્રહણ કરવું કલ્પે છે. તે પણ અન્નકણથી રહિત હોવું જોઈએ. અન્નકણથી યુક્ત નહીં. ભક્તપ્રત્યાખ્યાન કરનારને ગરમ પાણી ગ્રહણ કરવાનું વિધાન : ૧૭૯૦. વર્ષાવાસમાં રહેલ ભક્તપ્રત્યાખ્યાની ભિક્ષુને એક માત્ર ઉષ્ણ અચિત્ત પાણી ગ્રહણ કરવું કલ્પે છે. તે પણ અન્નકણરહિત હોય, અન્નકણયુક્ત નહીં. તે પણ ગાળેલું હોય, ગાળ્યા વગરનું ન હોય. તે પણ પરિમિત હોય, અપરિમિત ન હોય, તે પણ સારી રીતે ઉકાળેલું હોય, થોડું ઉકાળેલું ન હોય. દત્તિની સંખ્યાઓનું વિધાન : ૧૭૯૧. વર્ષાવાસમાં રહેલ તથા ત્તિઓની સંખ્યાનો નિયમ ધારણ કરનાર ભિક્ષુને આહારની પાંચ દત્તિઓ અને પાણીની પાંચ દત્તિઓ ગ્રહણ કરવી કલ્પે છે. અથવા - આહારની ચાર અને પાણીની પાંચ. અથવા - આહારની પાંચ અને પાણીની ચાર. તેમાં એક દત્તિ મીઠાની પડી જેટલી હોય તો પણ તે દિવસે તે જ આહારથી નિર્વાહ કરવો જોઈએ. પરંતુ તેણે ગૃહસ્થોના ઘરમાં આહાર પાણી માટે બીજીવાર નિષ્ક્રમણ પ્રવેશ કરવો કલ્પતો નથી. Page #205 -------------------------------------------------------------------------- ________________ ८६ चरणानुयोग-२ पर्युषण आहार करण प्रायश्चित्त सूत्र सूत्र १७९२-९३ पज्जोसवणाए आहारकरणस्स पायच्छित्त सुत्तं- પર્યુષણમાં આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર: ૨૭૬૨. ને fમવઘૂ પmોસવVIરૂરિયે મારા માદરે ૧૭૯૨. જે ભિક્ષુ પર્યુષણ અર્થાત્ સંવત્સરીના દિવસે અલ્પ आहारतं वा साइज्जइ । આહાર પણ કરે છે, (કરાવે છે) અને કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૨૦, મુ. ૪ આરિયાદ માછિત્તા પામવામાન વિહા– આચાર્યાદિને પૂછીને પાદપોપગમન કરવાનું વિધાન : ૭૬૩. વસાવા પmોવા fમવરÇ દિઈMા ૧૭૯૩. વર્ષાવાસમાં રહેલ ભિક્ષુએ મરણ-સમય પાસે अपच्छिम-मारणंतिय-संलेहणा-झूसणा झूसिए, આવવાથી સંલેખના દ્વારા કર્મ ક્ષય કરવું હોય, भत्त-पाण-पडियाइक्खिए, पाओवगए अणवकंखमाणे આહાર-પાણીનો ત્યાગ કરીને કાપેલ વૃક્ષની સમાન विहरित्तए वा, રહીને મૃત્યુની કામના ન કરતાં રહેવું હોય, निक्खमित्तए वा, पविसित्तए वा । ઉપાશ્રયથી નિષ્ક્રમણ - પ્રવેશ કરવો હોય, असणं वा-जाव-साइमं वा आहारित्तए, અશન યાવત્ સ્વાદ્યનો આહાર કરવો હોય, उच्चारं वा, पासवणं वा परिट्ठावित्तए, મળમૂત્રનો ત્યાગ કરવો હોય, सज्झायं वा करित्तए, સ્વાધ્યાય કરવો હોય, धम्मजागरियं वा जागरित्तए । અને ધર્મ જાગરણા કરવી હોય તો, नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा-जाव- આચાર્ય યાવતુ ગણાવચ્છેદક અથવા જેને વડિલ गणावच्छेययं वा, जं च वा परओ काउं विहरइ । માનીને વિચરણ કરી રહ્યા હોય તો તેને પૂછયા વગર ઉપર કહેલ કાર્ય કરવું કલ્પતું નથી. कप्पड़ से आपच्छित्ता आयरियं वा-जाव પરંતુ આચાર્ય પાવતુ ગણાવરચ્છેદકને અથવા જેને गणावच्छेययं वा, जं च वा पुरओ काउं विहरइ । વડિલ માનીને વિચરણ કરી રહ્યા હોય તો તેને પૂછીને કરવું કહ્યું છે. (આજ્ઞા લેવા માટે ભિક્ષુ આ પ્રમાણે કહે –). “इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे "હે ભંતે ! આપની આજ્ઞા હોય તો મરણ સમય अपच्छिम-मारणंतिय-संलेहणा-झूसणा झूसिए- નજીક આવવાથી સંલેખના દ્વારા કર્મક્ષય યાવતુ વાવ- ઇમ્પનારિયે વી કારિત્તા ” ધર્મજાગરણા કરવાની ઈચ્છા રાખું છું.” ते य से वियरेज्जा, एवं से कप्पइ अपच्छिम- કદાચ તે આજ્ઞા આપે તો મરણ સમય નજીક मारणं तिय-संले हणा-झूसणा झूसिए-जाव આવવાથી સંલેખના દ્વારા કર્મક્ષય યાવત્ ધર્મ જાગરણા धम्मजागरियं वा जागरित्तए । કરવી કહ્યું છે. ते य से नो वियरेज्जा एवं से नो कप्पइ કદાચ તે આજ્ઞા ન આપે તો મરણ સમય નજીક अपच्छिम-मारणंतिय-संलेहणा-झूसणा झूसिए આવવાથી સંલેખના દ્વારા કર્મક્ષય યાવતુ ધર્મ જાગરણા जाव- धम्मजागरियं वा जागरित्तए । કરવી કલ્પતી નથી. છે. તે વિમાદુ મતે ? પ્ર. હે ભંતે ! આવું કહેવાનું શું કારણ છે ? उ. आयरिया पच्चवायं जाणंति । ઉ. આચાર્યાદિ આવનારા વિનોને જાણે છે. - સા. ૬. ૮, સુ. Page #206 -------------------------------------------------------------------------- ________________ सूत्र १७९४-९५ त्रि-उपाश्रय ग्रहण विधान समाचारी ८७ વર્ષાવાસ સંબંધી પ્રકીર્ણક સમાચારી - ૫ तिण्हं उवस्सयाणं गहण-विहाणं ત્રણ ઉપાશ્રય ગ્રહણનું વિધાન : ૨૭૬૪. વાસાવાસં પનોવિયા નિnjથા વા નિVાંથી ૧૭૯૪. વર્ષાવાસમાં રહેલ નિગ્રંથ-નિગ્રંથિઓએ ત્રણ ઉપાશ્રય वा तओ उवस्सया गिण्हित्तए, ગ્રહણ કરવા જોઈએ. बे कुव्विया पडिलेहा, साइज्जिया पमज्जणा । બે ઉપાશ્રયોની ફક્ત પ્રતિલેખના કરવી તથા પ્રતિદિન ઉપયોગમાં આવનાર ઉપાશ્રયની પ્રાર્થના કરવી. – સા. ૬. ૮, યુ. ૭૩ सेज्जासण गहण विहाणं શયા તેમજ આસન ગ્રહણ કરવાનું વિધાન : ૨૭૬૬. વાવીરૂં ઉજ્ઞોવિયાનું નો નિjથાન વાં, ૧૭૯૫. વર્ષાવાસમાં રહેલ નિગ્રંથ અને નિગ્રંથિઓને શવ્યા निग्गंथीण वा अणभिग्गहिय सिज्जासणियाणं અને આસન ગ્રહણ કર્યા વગર રહેવું કલ્પતું નથી. हुत्तए, आयाणमेयं શપ્યા અને આસન નહિ રાખવા તે કર્મબંધનું કારણ છે, કારણ કે - १. अणभिग्गहिय सिज्जासणियस्स, (૧) શય્યા અને આસન નહિ ગ્રહણ કરનાર, ૨. ક્વીશુષ્ણ, (૨) એક હાથથી નીચા અને ચું ચું અવાજ કરનાર શપ્યા અને આસન રાખનાર, ३. अणुट्ठाबंधियस्स, (૩) હલતા શયા અને આસન રાખનાર, ૪. મિયાણળિયન્સ, (૪) પરિમાણથી અધિક શય્યા અને આસન રાખનાર, ५. अणातावियस्स, (૫) યથાસમય શય્યા અને આસનને તડકામાં નહિ સુકવનાર, ૬. અસમિયમ્સ, (૬) એષણા સમિતિ અનુસાર શય્યા અને આસન નહિ લેનાર, ७. अभिक्खणं-अभिक्खणं अपडिलेहणासीलस्स, (૭) શય્યા અને આસનની વારંવાર પ્રતિલેખના ન કરનાર તથા ८. अपमज्जणासीलस्स, तहा तहा संजमे दुराराहए (૮) શય્યા અને આસનની પ્રમાર્જના ન કરનાર મવડું | ભિક્ષુનો સંયમ દુરારાધ્ય હોય છે. अणायाणमेयं પરંતુ શય્યા અને આસન રાખવામાં કર્મબંધનું કારણ નથી, કારણ કે - १. अभिग्गहिय सिज्जासणियस्स, (૧) શય્યા અને આસન ગ્રહણ કરનાર, ૨. ૩દવીજુડ્રેયસ, (૨) એક હાથ ઊંચા અને ચું ચું અવાજ ન કરનાર શપ્યા અને આસન રાખનાર, ३. अट्ठाबंधियस्स, (૩) ન હલતા (સ્થિર) શય્યા અને આસન રાખનાર, ૪. મિયાણાયટ્સ, (૪) પરિમાણથી યુક્ત શય્યા અને આસન રાખનાર, ૫. માલવિયર્સ, (૫) યથાસમય શમ્યા અને આસનને તડકો આપનાર, ૬. સમયસે, (૬) એષણા સમિતિ અનુસાર શવ્યા અને આસન લેનાર, ७. अभिक्खणं-अभिक्खणं पडिलेहणासीलस्स, (૭) શમ્યા અને આસનની વારંવાર પ્રતિલેખના કરનાર, Page #207 -------------------------------------------------------------------------- ________________ ८८ चरणानुयोग-२ त्रि-मात्रक ग्रहण करण विधान सूत्र १७९६-९८ ८. पमज्जणासीलस्स तहा तहा संजमे सुआराहए (૮) શય્યા અને આસનની પ્રમાર્જના કરનાર भवइ । ભિક્ષુનો સંયમ સુ-આરાધ્ય હોય છે. -दसा. द. ८, सु. ६७ तिण्णि मत्तग गहण-विहाणं ત્રણ માત્રક ગ્રહણ કરવાનું વિધાન : मात्र १७९६. वासावासं पज्जोसवियाणं कप्पड निरगंथाण वा. १७८६. वर्षावासमा २८ निथ नियथिमोसे निग्गंथीण वा तओ मत्तगाई गिण्हित्तए, तं जहा अडए। २i स्पेछ,भ - १. उच्चार-मत्तए, (१) भणत्यागवानुं पात्र, २. पासवण-मत्तए, (२) भूत्र त्यागवानुं पात्र, ३. खेल-मत्तए, (3) ई त्यागवान पात्र. - दसा. द. ८, सु. ६९ पढमसमोसरणे पत्त-चीवर-गहण-पायच्छित्त सुत्तं - वर्षावासमा पात्र भने वस्त्र ASEL B२वानुं प्रायश्चित्त सूत्र : १७९७. जे भिक्खू पढम-समोसरणुद्देसे पत्त-चीवराई १७८७.४ भिक्षु यातुभास पात्र भने वस्त्र । ७३ , पडिग्गाहेइ पडिग्गाहेंतं वा साइज्जइ । (४२रावे छे) ४२ना२नु अनुमोहन ७३ छे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુઘાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त) सावेछ. -नि. उ. १०, सु. ४७ वासावासे वत्थ आतावण विहि-णिसेहो વર્ષાવાસમાં વસ્ત્ર સુકવવાનો વિધિ-નિષેધ : १७९८. वासावासं पज्जोसविए भिक्खू इच्छिज्जा वत्थं वा, १७८८.qावासमा २८ भिक्षु हाय वस्त्र, पात्र., जल, पडिग्गहं वा, कंबलं वा, पायपंछणं वा अण्णयरिं પાદપુંછનક કે કોઈ પ્રકારની ઉપધિને તડકામાં वा उवहिं आयावित्तए वा, पयावित्तए वा नो से થોડીવાર કે વધારે વાર સુધી સુકવવા ઈચ્છે તો એક कप्पइ एगं वा, अणेगं वा अपडिण्णवित्ता - કે અનેક ભિક્ષુઓને કહ્યા વગર, १. गाहावइकुलं भत्ताए वा, पाणाए वा, (૧) ગૃહસ્થોના ઘરોમાં આહાર-પાણીના માટે निक्खमित्तए वा, पविसित्तए वा । નિષ્ક્રમણ પ્રવેશ કરવો, २. असणं वा-जाव-साइमं वा आहारित्तए । (२) अशन यावत् स्वाधनो मा२ ४२वो, ३. बहिया विहारभूमिं वा, (૩) ઉપાશ્રયની બહાર સ્વાધ્યાય સ્થળમાં જવું. ४. वियारभूमि वा निहरित्तए, (४) भण-भूत्र त्यागवाना स्थानमा ४j, सज्झायं वा करित्तए, (५) स्वाध्याय ३२वो, ६. काउस्सग्गं वा, (5) योत्स[ ४२वो भने ७. ठाणं वा ठाइत्तए । (७) ध्यान ४२४८५ नथी. अत्थि य इत्थ केइ अभिसमण्णागए अहासण्णिहिए કદાચ ત્યાં આવેલ કે પાસે બેઠેલ એક કે અનેક મુનિ एगे वा, अणेगे वा कप्पइ से एवं वइत्तए હોય તો તેને આ પ્રમાણે કહેવું કહ્યું છે – “इमं ता अज्जो ! तुम मुहुत्तगं जाणेहिं जाव ताव હે આર્ય ! જ્યાં સુધી હું ગૃહસ્થોના ઘરોમાં આહાર अहं, गाहावइकुलं भत्ताए वा, पाणाए वा निक्खमित्तए પાણી માટે નિષ્ક્રમણ-પ્રવેશ કરે યાવત કાયોત્સર્ગ કે वा पविसित्तए या-जाव-काउस्सगं वा ठाणं वा ધ્યાન કરું, ત્યાં સુધી તડકામાં સુકવેલ આ ઉપકરણોનું ठाइत्तए ।” મુહૂર્ત સુધી ધ્યાન રાખજો. Page #208 -------------------------------------------------------------------------- ________________ सूत्र १७९९ - १८०१ य पडिसुणेज्जा, एवं से कप्पइ-जाव-ठाणं वा વાલ્ડ્સ" । ते य णो पडिसुणेज्जा, एवं से नो कप्पइ - जाव-ठाणं वा ठाइत्तए । उच्चार - प्रश्रवण भूमि प्रतिलेखन -વૈસા. ૬. ૮, સુ. ૬૬ उच्चार- पासवण भूमि पडिलेहणा ૨૧. વાસાવાસ પજ્ઞોસવિયાનું વ્વર્ નિĪથાળ વા, निग्गंधीण वा तओ उच्चार पासवण भूमिओ પડિÒત્તિળુ, હેમંત-નિમ્નામુ, ના ંવાસાસુ । — ૫. સે મિાદુ મંતે ! उ. वासासु णं उस्सण्णं पाणा य, तणा य, बीया ય, પગમા ય, દરિયાળિ ય મતિ । -સા. ૬. ૮, સુ. ૬૮ आयरियाइएहिं पुच्छित्ता तिमिच्छा विहाणं૮૦૦, વાસાવાસ પત્ત્તોસવિ મિલ્લૂ ચ્છિન્ના સાર तेइच्छियं आउट्टित्तए नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा - जाव-गणावच्छेययं वा जं वा पुरओ काउं विहरइ । कप्पर से आपुच्छित्ता आयरियं वा जावगणावच्छेययं वा जं वा पुरओ काउं विहर । “ इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे अण्णयरिं तेइच्छियं आउट्टित्तए" ते य से वियरेज्जा, एवं से कप्पइ अण्णयरिं तेइच्छियं आउट्टित्तए । ते य से नो वियरेज्जा, एवं से कप्पर अण्णयरिं तेइच्छियं आउट्टित्तए । ૧. સે મિાદુ મંતે ! उ. आयरिया पच्चवायं जाणंति । समाचारी ८९ કદાચ તે સ્વીકાર કરી લે તો તેને (નિષ્ક્રમણ પ્રવેશ) યાવત્ ધ્યાન કરવું કલ્પે છે. કદાચ તે સ્વીકાર ન કરે તો તેને (નિષ્ક્રમણ પ્રવેશ) યાવત્ ધ્યાન કરવું કલ્પતું નથી. -૬સા. ૬. ૮, સ્. ૭૦ ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિ પ્રતિલેખન : ૧૭૯૯. વર્ષાવાસમાં રહેલ નિગ્રંથ અને નિગ્રંથિઓને ત્રણ ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિઓની પ્રતિલેખના કરવાનું કલ્પે છે. હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં ત્રણ ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિની વર્ષાકાળની સમાન પ્રતિલેખના કરવી આવશ્યક નથી. પ્ર. ભંતે ! તમે આવું શા માટે કહ્યું ? ઉ. વર્ષાઋતુમાં પ્રાયઃ સર્વત્ર ત્રસ પ્રાણી, લીલું ઘાસ, બીજ શેવાળ અને લીલા અંકુર ઉત્પન્ન થઈ જાય છે. આચાર્યાદિને પૂછીને ચિકિત્સા કરાવવાનું વિધાન : ૧૮૦૦. વર્ષાવાસમાં રહેલ ભિક્ષુ કોઈ રોગની ચિકિત્સા કરાવવા ઈચ્છે તો આચાર્ય થાવત્ ગણાવચ્છેદક અથવા જેને વિંડલ માનીને તે વિચરણ કરી રહ્યા હોય તેને પૂછયા વગર ચિકિત્સા કરાવવાનું કલ્પતું નથી. પરંતુ આચાર્ય યાવત્ ગણાવચ્છેદક અથવા જેને ડિલ માનીને વિચરણ કરી રહ્યા હોય તેને પૂછીને જ ચિકિત્સા કરાવવી કલ્પે છે. (આજ્ઞા લેવા માટે ભિક્ષુ આ પ્રમાણે કહે - ) હે ભંતે ! આપની આજ્ઞા મળવાથી હું અમુક રોગની ચિકિત્સા કરાવવા ચાહું છું.” કદાચ જો આચાર્યાદિ આજ્ઞા આપે તો ચિકિત્સા કરાવવી કલ્પે છે. કદાચ જો આચાર્યાદિ આજ્ઞા ન આપે તો ચિકિત્સા કરાવવી કલ્પતી નથી. -સા. ૬. ૮, સુ. ૬ पज्जोसवणाओ परं केस रक्खण णिसेहो૮૦. વાસાવાનું પન્નોસવિયાળ નો વ્વરૂ નિાંથાળ વા૧૮૦૧, વર્ષાવાસમાં રહેલ નિગ્રંથ-નિગ્રંથિઓનું પર્યુષણા निग्गंथीण वा परं पज्जोसवणाओ गोलोमप्पमाणमित्ते (સંવત્સરી)ની રાત્રિના પછી ગાયના રોમ જેટલા પર્યુષણ પછી વાળ રાખવાનો નિષેધ : वि केसे तं रयणि उवाइणावित्तए । વાળ પણ રાખવા કલ્પતા નથી. પ્ર. ભંતે ! તમે આવું કેમ કહ્યું ? ઉ. આચાર્યાદિ આવનાર વિઘ્ન બાધાઓને જાણે છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ९० चरणानुयोग-२ पर्युषणा पश्चात् केश-रक्षण प्रायश्चित्त सूत्र सूत्र १८०२-०४ पज्जोसवणाओ परं केस-रक्खण पायच्छित्त सुत्तं- પર્યુષણા પછી વાળ રાખવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : १८०२. जे भिक्खू पज्जोसवणाए गोलोममायं पि बालाई १८०२.४ भिक्षु पर्युपए। पछी २॥यना रोम 2८॥ ५९॥ वाण उवाइणावेइ उवाइणावेंतं वा साइज्जइ । रामेछ, (२४ावेछ) 14ना२र्नु अनुमोदन ४३ छे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त) सावे.छ. -नि. उ. १०, सु. ४४ पज्जोसवाए अहिगरण खमावण विहाणं પર્યુષણામાં કલહની ક્ષમાયાચના કરવાનું વિધાન : १८०३. वासावासं पज्जोसवियाणं नो कप्पइ निग्गंथाण वा १८03.वासभा २ डेनिथ मने निथिसोने पर्य। निग्गंथीण वा परं पज्जोसवणाओ अहिगरणं (સંવત્સરી) પછી પૂર્વ વર્ષમાં થયેલ કલહને વિશે ફરી वइत्तए । કહેવું કલ્પતું નથી. जो णं निग्गंथो वा, निग्गंथी वा परं पज्जोसवणाओ જે નિગ્રંથ કે નિર્ગથી પર્યુષણા પછી પૂર્વ વર્ષમાં થયેલ अहिगरणं वयइ - से णं “अकप्पे णं अज्जो ! અધિકરણને કહે છે તો તેને કહેવાય કે "હે આર્ય ! वयसी ति" वत्तव्वे सिया । પૂર્વ વર્ષમાં થયેલ અધિકરણને કહેવું તમને કલ્પતું नथी." जो णं निग्गंथो वा, निग्गंथी वा परं पज्जोसवणाए એટલું કહેવા પર પણ જે નિગ્રંથ - નિગ્રંથી પૂર્વ વર્ષમાં अहिगरणं वयइ - से णं निज्जहियव्वे सिया । થયેલ અધિકરણને કહે છે, તેને સંઘમાંથી કાઢી મૂકવા . वासावासं पज्जोसवियाणं इह खलु निग्गंथाण वा, વર્ષાવાસમાં રહેલ નિગ્રંથ અને નિગ્રંથિઓમાં જે દિવસે निग्गंथीण वा अज्जेव कक्खडे-कडुए वुग्गहे કર્કશ, કટુ વચનથી કલેશ થયેલ હોય, તો તેણે તે જ समुप्पज्जिज्जा खमियव्वं खमावियव्वं, દિવસે ક્ષમાયાચના કરવી જોઈએ. उवसमियव्वं उवसमावियव्वं, સ્વયં ઉપશાંત થવું જોઈએ અને પ્રતિપક્ષીને પણ ઉપશાંત કરવો જોઈએ. सुमइ संपुच्छणा बहुलेणं होयव्वं । સરલ અને શુદ્ધ મનથી વારંવાર કુશલ ક્ષેમ પુછવા मे. जो उवसमइ तस्स अस्थि आराहणा, જે ઉપશાંત થાય છે તેની જ ધર્મારાધના થાય છે. जो नो उवसमइ तस्स नत्थि आराहणा । જે ઉપશાંત થતા નથી તેની ધર્મારાધના થતી નથી, तम्हा अप्पणा चेव उवसमियव्वं । માટે સ્વયંને તો ઉપશાંત બનાવી જ લેવા જોઈએ. प. से किमाहु भंते ! प्र. भंते ! साडेवानुं शुं ॥२९॥ छ ? उ. “उवसमसारं खु सामण्णं ।” 6. शांत थj४ संयमनोसार छे. -दसा. द. ८, सु. ७१-७२ अट्ठसुहम पडिलेहण विहाणं સૂક્ષ્માષ્ટકની પ્રતિલેખનાનું વિધાન : १८०४. वासावासं पज्जोसवियाणं इह खल निग्गंथाण वा. १८०४. वर्षावासमा २डेलनिग्रंथ सनेनिथिमाने सा16 निग्गंथीण वा, इमाई अट्ठ सुहमाई अभिक्खणं- સૂક્ષ્મ વારંવાર જાણવા યોગ્ય, જોવા યોગ્ય અને अभिक्खणं जाणियव्वाई पासियव्वाइं पडिलेहियव्वाई પ્રતિલેખન કરવા યોગ્ય છે, જેમ કે – भवंति, तं जहा(१) पाणसुहम, (२) पणगसुहुमं, (१) प्रा. सूक्ष्म, (२) पन सूक्ष्म, (३) बीअसुहुमं, (४) हरियसुहुमं, (3) ४ सूक्ष्म, (४) हरित सूक्ष्म, Page #210 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८०५-०६ (૫) પુસુમ, (૭) સુદુ, अकाल पयुर्षण करण एवं काल पर्युषण अकरण प्रायश्चित्त सूत्र समाचारी ९१ (૬) મંડલુમ, (૫) પુષ્પ સૂક્ષ્મ, (૬) અંડ સૂક્ષ્મ, (૮) દિકુટુH | (૭) લયન સૂક્ષ્મ અને (૮) સ્નેહ સૂક્ષ્મ -સ. ૬. ૮, સુ. ૧૦ अकाले पज्जोसवणा करणस्स काले पज्जोसवणा- અકાળમાં પર્યુષણ કરવાનું તથા કાળમાં પર્યુષણ ન કરવાનું अकरणस्स पायच्छित्त सुत्ताई પ્રાયશ્ચિત્ત સૂત્ર: १८०५. जे भिक्खू अपज्जोसवणाए पज्जोसवेइ ૧૮૦૫, જે ભિક્ષુ પર્યુષણનાં દિવસથી અન્ય દિવસમાં પર્યુષણ पज्जोसवेंतं वा साइज्जइ । કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पज्जोसवणाए ण पज्जोसवेइ, જે ભિક્ષુ પર્યુષણ (સંવત્સરી) નાં દિવસે પર્યુષણ ण पज्जोसवेंतं वा साइज्जइ । કરતા નથી (કરાવતા નથી) ન કરનારનું અનુમોદન કરે છે. जे भिक्ख अण्णउत्थियं वा, गारत्थियं वा જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થની સાથે પર્યુષણા पज्जोसवेइ, पज्जोसवेंतं वा साइज्जइ । કલ્પવાંચન કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક અનુદ્દઘાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૨૦, મુ. ૪૨ ૪૩, ૪૬ सांवच्छरिय थविरकप्पस्स आराहणा फलं સાંવત્સરિક સ્થવિર કલ્પની આરાધનાનું ફળ ૨૮૦૬, દોડવું સંવરિયું થેરષ્ઠનું અદક્ષત્ત |૧૮૦૬. આ સાંવત્સરિક સ્થવિર કલ્પનું સૂત્ર, કલ્પ અને માર્ગ अहामग्गं सम्मं काएण फासित्ता पालित्ता सोहित्ता અનુસાર સમ્યકૃતયા કાયાથી સ્પર્શ કરી, પાલન કરી, तीरित्ता किट्टित्ता आराहित्ता आणाए-अणुपालित्ता અતિચારોનું શોધન કરી, જીવન પર્યત આચરણ કરી, અન્યને કરવાનો ઉપદેશ આપીને ભગવાનની આજ્ઞા અનુસાર આરાધના કરી અને અનુપાલન કરી . अत्थेगइया समणा निग्गंथा तेणेव भवग्गहणेणं કેટલાક શ્રમણ નિગ્રંથો તો તે જ ભવમાં સિદ્ધ થાય सिझंति बुझंति मुच्चंति परिनिव्वाइंति सव्व- છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, નિર્વાણને પ્રાપ્ત दुक्खाणमंतं करंति । થાય છે અને સર્વ દુઃખોનો અંત કરે છે. अत्थेगइया दुच्चेणं भवग्गहणेणं-जाव-सव्व- કેટલાક બે ભવ ગ્રહણ કરીને પાવતુ સર્વદુઃખોનો અંત दुक्खाणमंत करंति । કરે છે. अत्थेगइया तच्चेणं भवग्गहणेणं-जाव-सव्व- કેટલાક ત્રણ ભવ ગ્રહણ કરીને યાવતુ સર્વ દુઃખોનો दुक्खाणमंतं करंति । सत्तट्ठ भवग्गहणाई पुण અંત કરે છે. પરંતુ ઉત્કૃષ્ટ સાત, આઠ ભવ ગ્રહણનું नाइक्कमति । તો કોઈ અતિક્રમણ કરતા નથી. -સા. ૬. ૮, સુ. ૭૬ * * * * * સૂક્ષ્માષ્ટકનું સ્વરૂપ તથા પ્રકાર પહેલા મહાવ્રતમાં લેવામાં આવ્યા છે પરંતુ જાણવા, જોવા અને પ્રતિલેખન રૂપ વિશે સમાચારી યુક્ત હોવાથી આ એક સૂત્ર અહીં લેવામાં આવ્યું છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ९२ चरणानुयोग - २ રવ્યિો આવH१८०७. प. से किं तं आवस्सयं ? चतुर्विध आवश्यक (૪) પ્રતિક્રમણ ઃ उ. आवस्सयं चउव्विहं पण्णत्तं तं जहा(૧) નામાવÆય, (૨) વવસ્તયં, (૩) દ્વ્યાવસયં, (૪) માવાવસ્મયં । प. से किं तं नामावस्सयं ? આવશ્યક સ્વરૂપ-૧ उ. नामावस्सयं जस्स णं जीवस्स वा, अजीवस्स વા, નીવાળ વા, અનીવાળ વા, તડુમયસ્ક વા, तदुभयाण वा “आवस्स” त्ति नाम कीर । से तं नामावस्सयं । * प. से किं तं ठेवणावस्सयं ? उ. ठवणावस्सयं - जण्णं कट्ठकम्मे वा, चित्तकम्मे વા, પોત્થમે વા, હેપ્પમ્પે વા, ગંથિને વા, વેશ્વિમે વા, પૂરિમે વા, સંધાને વા, સસ્તું વા, वराड वा, एगो वा, अणेगा वा सब्भावठवणाए वा, असब्भावठवणाए वा 'आवस्सए' त्ति ठवणा उविज्जति । से तं ठवणावस्सयं । प. नाम-ठवणाणं को पइविसेसो ? उ. नामं आवकहियं, ठवणा इत्तरिया वा होज्जा, आवकहिया वा I प. से किं तं दव्वावस्सयं ? उ. दव्वावस्सयं दुविहं पण्णत्तं तं जहा आगमओ य, नोआगमओ य (૬) (ર) प. से किं तं आगमओ दव्वावस्सयं ? 1 ૩. આામો લાવાય - નમ્માં “ગાવસ ત્તિ પર્વ સિવિવૃત્ત, હિત, નિત, મિત, પરિનિત, णामसमं, घोससमं, अहीणक्खरं, अणच्चक्खरं, अव्वाइद्धक्खरं, अक्खलियं, अमिलियं, अवच्चामेलियं, पडिपुण्णं, पडिपुण्णघोसं, कंठो विप्पमुक्कं गुरुवायणोवगयं । सूत्र ચાર પ્રકારનાં આવશ્યક : ૧૮૦૭. પ્ર. આવશ્યક કેટલાં પ્રકારનાં કહ્યાં છે ? ઉં. આવશ્યક ચાર પ્રકારના કહ્યાં છે, જેમ કે - (૧) નામ આવશ્યક,(૨) સ્થાપના આવશ્યક, (૩) દ્રવ્ય આવશ્યક, (૪) ભાવ આવશ્યક. પ્ર. નામ આવશ્યક કોને કહેવાય ? ઉ. પ્ર. ઉ. પ્ર. સ્થાપના આવશ્યક કોને કહેવાય ? ઉ. સ્થાપના આવશ્યક १८०७ નામ આવશ્યક-જે જીવનું કે અજીવનું, જીવોનું કે અજીવોનું, જીવાજીવનું કે જીવાજીવોનું 'આવશ્યક' નામ આપવામાં આવે તે નામ-આવશ્યક કહેવાય છે. કાષ્ઠની પુતળીમાં, ચિત્રમાં, પુસ્તકમાં, માટી આદિના લેપથી બનેલી, ગુંથેલી, વસ્ત્ર આદિમાં વીંટાયેલી, પુરિત કરેલી, સંગ્રહિત કરેલી, આકૃતિમાં, અક્ષમાં, કોડીમાં, એક કે અનેક પદાર્થના સદ્ભાવ કે અસદ્ભાવની સ્થાપનાથી આવશ્યક' એ નામની સ્થાપના કરવામાં આવે છે તેને સ્થાપના આવશ્યક કહેવાય છે. ઞામ અને સ્થાપનામાં અંતર શું છે ? નામ જીવનપર્યન્તનું હોય છે, જ્યારે સ્થાપના અલ્પકાળ તથા દીર્ઘકાળની પણ હોય છે. પ્ર. દ્રવ્ય આવશ્યક કેટલાં પ્રકારનાં કહ્યાં છે ? ઉ. દ્રવ્ય આવશ્યક બે પ્રકારનાં કહ્યા છે, જેમ કે૧. આગમથી દ્રવ્ય આવશ્યક અને ૨. નોઆગમથી દ્રવ્ય આવશ્યક. પ્ર. આગમથી દ્રવ્ય આવશ્યક કોને કહેવાય ? ઉ. આગમથી દ્રવ્યાવશ્યક - . "આવશ્યક” એવું પદ જેણે શીખેલું છે, ધારણ કરેલું છે, જાણેલું છે, પૂર્ણાક્ષર છે, સમ્યક્ પ્રકારે જાણેલું છે, સ્વનામ જેવું યાદ છે, શુદ્ધ ઉચ્ચારણ કરેલું છે, ન ઓછું ન વધુ એમ બધા જ અક્ષર જેનાં ક્રમબદ્ધ છે, અસ્ખલિત છે, અક્ષર મળેલાં નથી, અપુનરુક્ત છે, પ્રતિપૂર્ણ છે, પ્રતિપૂર્ણ સ્વરથી ઘોષિત છે, કંઠ અને હોઠથી સુપ્રયુક્ત છે, ગુરુ દ્વારા દીધેલી વાચનાથી યુક્ત છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८०७ चतुर्विध आवश्यक प्रतिक्रमण ९३ से ण तत्थ वायणाए, पुच्छणाए, परियट्टणाए, धम्मकहाए, णो अणुप्पेहाए । ૫. — ? उ. अणुवओगो दव्वमिति कटु । (१) णेगमस्स - एगो अणुवउत्तो आगमओ एगं दव्वावस्सयं, दोण्णि अणुवउत्ता आगमओ दोण्णि दव्वावस्सयाई, तिण्णि अणुवउत्ता आगमओ तिण्णि दव्वावस्सयाई, एवं जावइया अणुवउत्ता तावयाई ताई णेगमस्स आगमओ दव्वावस्सयाइ । (૨) વવ વવહાર વિ | (३) संगहस्स- एगो वा, अणेगा वा, अणुवउत्तो वा, अणुवउत्ता वा, आगमओ दव्वावस्सयं वा, दव्वावस्सयाणि वा से एगे दव्वावस्सए । જે વાચના, પૃચ્છના, પુનરાવૃત્તિ તથા ધર્મકથાથી યુક્ત છે પણ અનુપ્રેક્ષાથી યુક્ત નથી. પ્ર. તેનું કારણ શું ? ઉ. ઉપયોગ રહિત હોવું એ જ દ્રવ્ય-આવશ્યકનું કારણ છે, માટે અનુપ્રેક્ષાનો નિષેધ કરવામાં આવ્યો છે. ૧. નૈગમનય અનુસાર– ઉપયોગ રહિત એક વ્યક્તિ આગમથી એક દ્રવ્ય આવશ્યક છે, ઉપયોગ રહિત બે વ્યક્તિ આગમથી બે દ્રવ્ય આવશ્યક છે. ત્રણ ઉપયોગ રહિત વ્યક્તિ આગમથી ત્રણ દ્રવ્ય આવશ્યક છે. આ પ્રમાણે જેટલા ઉપયોગ રહિત વ્યક્તિ હોય તેટલા નૈગમનય અનુસાર આગમથી દ્રવ્ય આવશ્યક છે. ૨. વ્યવહારનય નૈગમનની જેમ વ્યવહાર નયના પણ દ્રવ્ય આવશ્યક જાણવા. ૩. સંગ્રહનય અનુસાર- એક હોય કે અનેક હોય, એક વ્યક્તિ ઉપયોગ રહિત હોય કે અનેક વ્યક્તિ ઉપયોગ રહિત હોય, આગમથી એક દ્રવ્ય આવશ્યક હોય કે અનેક દ્રવ્ય આવશ્યક હોય તે સંગ્રહનય અનુસાર એક દ્રવ્ય આવશ્યક છે. ૪. ઋજુત્રનય અનુસાર - એક વ્યક્તિ જે ઉપયોગ રહિત છે, તે જ એક દ્રવ્ય આવશ્યક છે. ઋજુસૂત્રનય જુદી-જુદી વ્યક્તિઓની વિવક્ષા કરતો નથી. ૫-૬-૭. શબ્દ આદિ ત્રણનય અનુસાર - જે જ્ઞાતા હોય અને ઉપયોગ રહિત પણ હોય એવું બની શકે નહિ. પ્ર. તેનું કારણ શું? ઉ. જે જ્ઞાતા છે તે (આ નયોની અપેક્ષાએ) ઉપયોગ રહિત હોતો નથી, જે ઉપયોગ રહિત છે તે જ્ઞાતા કહેવાતો નથી, માટે તે આગમથી દ્રવ્ય આવશ્યક નથી. આ આગમથી દ્રવ્ય આવશ્યક કહેવાય છે. પ્ર. નોઆગમથી દ્રવ્ય આવશ્યક કોને કહેવાય ? ઉ. નોઆગમથી દ્રવ્ય આવશ્યક ત્રણ પ્રકારના કહ્યા છે, જેમ કે (४) उज्जुसुयस्स- एगो अणुवउत्तो आगमओ एगं दव्वावस्सयं, पुहत्तं नेच्छइ । (५-६-७) तिण्हं सद्दनयाणं- जाणए अणुवउत्ते પ્રવધૂ | ૫. ઝીં ? उ. जइ जाणए अणुवउत्ते न भवइ, जइ अणुवउत्ते जाणए न भवइ, तम्हा णत्थि आगमओ दव्वावस्सयं । से तं आगमओ दव्वावस्सयं । प. से किं तं नोआगमओ दव्वावस्सयं ? उ. नोआगमओ दव्वावस्सयं- तिविहं पण्णत्तं, 1(૨) ગામે સરીર ૬ળ્યવસ, (૨) ભવિયસર વ્યાવસ, (३) जाणगसरीर भवियसरीर वइरित्तं दव्वावस्सयं । ૧, જ્ઞાયક શરીર દ્રવ્ય આવશ્યક, ૨. ભવ્ય શરીર દ્રવ્ય આવશ્યક, ૩. જ્ઞાયક શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય આવશ્યક. Page #213 -------------------------------------------------------------------------- ________________ ९४ चरणानुयोग-२ चार-प्रकार-आवश्यक सूत्र १८०७ प. से किं तं जाणगसरीर दव्वावस्सयं ? પ્ર. જ્ઞાયક શરીર દ્રવ્ય આવશ્યક - આવશ્યક કોને કહેવાય ? उ. जाणगसरीर दव्वावस्सयं - “आवस्सए" 6. शाय: शरी२-द्रव्य आवश्य: - आवश्य सेवा त्ति पदस्थाधिकार जाणगस्स जं सरीरयं ववगय પદના અર્થ અને અધિકારને જાણનારના મૃતદેહને चुत चावित चत्त देहं, जीव विप्पजढ, सेज्जागयं શય્યા પર, સંસ્મારક પર પડેલું જોઈ અથવા वा, संथारगयं वा, सिद्धसिलातलगयं वा पासित्ता સિદ્ધ - શિલા પર જોઈ કોઈ એક કહે કે – णं कोइ भणेज्जा । “अहो णं इमेणं सरीरसमुस्सएणं जिणदिटेणं અહો ! આ શરીરે સર્વજ્ઞ પ્રરૂપિત ભાવાનુસાર भावेण “आवस्सए” त्ति पयं आघवियं, पण्णवियं, આવશ્યક' એવું પદ કહ્યું. પ્રરૂપિત કર્યું, તેનું परूवियं दंसियं, निदंसियं, उवदंसियं । અધ્યયન કરાવ્યું, દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું અને उपदेश हीधो छ'. प. जहा को दिट्ठन्तो ? प्र. साविषयमा आई द्रष्टांत छ? उ. अयं महुकुंभे आसी, अयं घयकुंभे आसी । 6. भा भवनो शहतो, साधीनो ण हतो, એ દ્રષ્ટાંત સમજવા. से तं जाणगसरीर दव्वावस्सयं । એ જ્ઞાયક શરીર દ્રવ્ય આવશ્યક કહેવાય છે. प. से किं तं भवियसरीर दव्वावस्सयं ? પ્ર. ભવ્ય શરીર દ્રવ્ય આવશ્યક કોને કહેવાય ? उ. भवियसरीर दव्वावस्सयं - जे जीवे जोणि ઉ. ભવ્ય શરીર દ્રવ્ય આવશ્યક-જે જીવ યોનિથી जम्म-णणिक्खते इमेणं चेव सरीरसमुस्सएणं જન્મ લઈ ક્રમશ: વધતા શરીરને પ્રાપ્ત કરી आदत्तएणं जिणोवदिटेणं भावेणं “आवस्सए" જિન-કથિત ભાવાનુસાર આવશ્યક એવા પદને त्ति पयं सेयकाले सिक्खिस्सइ, न ताव ભવિષ્યમાં શીખશે, પરંતુ વર્તમાનમાં શીખતો सिक्खइ । नथी.. प. जहा को दिद्वन्तो ? प्र. मा विषयमा द्रष्टांत छ ? उ. अयं महुकुंभे भविस्सइ, अयं घयकुंभे भविस्सइ । ७. भा भवनो कुंभ शे, मा धानो कुंभ शे. मे. દ્રષ્ટાંત સમજવા. से तं भवियसरीर दव्वावस्सयं । એ ભવ્ય શરીર દ્રવ્ય આવશ્યક કહેવાય છે. प. से किं तं जाणगसरीर-भवियसरीर वइरित्ते પ્ર. જ્ઞાયક શરીર - ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય दव्वावस्सए ? मावश्यना 241 45२ छ ? उ. जाणगसरीर-भवियसरीर वइरित्ते दव्वावस्सए ઉ. જ્ઞાયક શરીર - ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય तिविहे पण्णत्ते, तं जहा मावश्यात्र प्रा२छ,भ3(१) लोइए, १. सौ3 (२) कुप्पावयणिए, २. दुधावयनि, (३) लोगुत्तरिए । 3. लोओत्त२ि४. प. से किं तं लोइयं दव्वावस्सयं ? પ્ર. લૌકિક દ્રવ્ય આવશ્યક કોને કહેવાય ? उ. लोइयं दव्वावस्सयं - जे इमे राईसर-तलवर ઉ. લૌકિક દ્રવ્ય આવશ્યક-જે રાજેશ્વર, નગરરક્ષક, माडंबिय-कोडुबिय-इब्भ-सेट्ठि-सेणावइ સીમારક્ષક, ગ્રામરક્ષક, ધનવાન શેઠ, सत्थवाहप्पभितिओ-कल्लं पाउप्पभायाए रयणीए સેનાપતિ, સાર્થવાહ આદિ રાત્રિ વીતી सुविमलाए फुल्लुप्पल-कमल कोमलुम्मि પ્રભાત થતાં, કોમળ ઉત્પલ કમળ ખીલતાં, તે ल्लियम्मि अहापंडुरे पभाए रत्तासोगप्प શ્વેતવર્ણ પ્રભાતમાં, રક્તવર્ણા અશોક, Page #214 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८०७ चतुर्विध आवश्यक प्रतिक्रमण ९५ गासकिंसुय-सुयमुह-गुंजद्धरागसरिसे कमलागर કેસુડાં, પોપટની ચાંચ તથા ચણોઠી જેવા રાતા नलिणिसंडबोहए, उट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि રક્તકમળ સમૂહ તથા નલિની ખંડને વિકસિત दिणयरे तेयसा जलते मुहधोयण-दंतपक्खालण કરનાર અને તેજથી જાજ્વલ્યમાન, સહસ્ત્ર तेल्ल-फणिह सिद्धत्थय-हरियालिय-उद्दाग કિરણવાળા સૂર્યનો ઉદય થતાં મોઢું ધોઈ, દંત પ્રક્ષાલન કરી, અરીસામાં જોઈ તેલ નાંખીને, કેશ धव-पप्फ मल्ल-गंध-तंबोल वत्थमाइयाई मोगाने, धूप, पुष्प, भामा, सुगन्ध, पान, वस्त्र दव्वावस्सयाई करेत्ता ततो पच्छा रायकुलं वा, ઈત્યાદિ દ્રવ્ય આવશ્યક કરીને રાજકુળ, દેવકુળ, देवकुलं वा, आरामं वा, उज्जाणं वा, समं वा, આરામ, ઉદ્યાન, સભા કે ક્રીડા સ્થળ પર જાય છે. पवं वा गच्छति । से तं लोइयं दव्वावस्सयं । તેને લૌકિક દ્રવ્ય આવશ્યક કહેવાય છે. प. से किं तं कुप्पावयणियं दव्वावस्सयं ? પ્ર. કુકાવચનિક આવશ્યક કોને કહેવાય ? उ. कुप्पावयणियं दव्वावस्सयं-जे इमे चरग-चीरिग 3. घावयनिक द्रव्य मावश्य - ४ चम्मखंडिय-भिच्छंडग-पंडरंग-गोतम-गोव्वतिय ત્રિદંડિ, દરિદ્ર ભિક્ષુ, ચર્મધારી, ભિખારી, વૈનયિક गिहिधम्म धम्मचिंतग-अविरुद्ध विरुद्ध-वुड्ढ ભિક્ષુ, ગૌતમ ગોત્રીય, ગોવ્રતિક, અવિરુદ્ધ सावगप्पभितयो पासंडत्था कल्लं पाउप्पभायाए ધર્મચિંતક, અવિરુદ્ધ વૃદ્ધ શ્રાવક, બ્રાહ્મણ વ્રતધારી रयणीए-जाव-तेयसा जलंते इंदस्स वा, खंदस्स આદિ રાત્રિ વીતતાં પ્રભાતમાં યાવત્ સૂર્યોદય वा, रुद्दस्स वा, सिवस्स वा, वेसमणस्स वा, थत ईन्द्र, २ॐन्ध, रुद्र, शिव,वैश्रमा, हेव, देवस्स वा, नागस्स वा, जक्खस्स वा, भूयस्स નાગ, યક્ષ, ભૂત, મુકુન્દ, પાર્વતી કે દુર્ગાદેવીને वा, मुगुदस्स वा, अज्जाए वा, को? किरियाए यंहननो५, माईन, सिंयन, ५५, पु०५, गंध, वा उवलेवण-सम्मज्जणाऽऽवरिसण-धूव માળા આદિ દ્રવ્ય આવશ્યક કરે છે. पुप्फ-गंधमल्लाइयाई दव्वावस्सयाई करेंति । से तं कुप्पावयणियं दव्वावस्सयं । તેને કુકાવચનિક આવશ્યક કહેવાય છે. प. से किं तं लोगुत्तरियं दव्वावस्सयं ? પ્ર. લોકોત્તરિક દ્રવ્ય આવશ્યક કોને કહેવાય ? उ. लोगुत्तरियं दव्वावस्सयं - जे इमे समणगुण- 3. खोत द्रव्य आवश्य - श्रमान मुक्क जोगी छक्कायनिरणुकंपा हया इव उद्दामा, ગુણોથી રહિત પ્રવૃત્તિવાળા, છકાયની અનુકંપા गया इव निरंकुसा, घट्ठा, मट्ठा, तुप्पोट्ठा, पंडरपड રહિત, અશ્વ જેવા સ્વચ્છંદી, નિરંકુશ હાથી पाउरणा, जियाण अणाणाए सच्छंद विहरिऊणं જેવા, કસરતી માલીશ કરેલા શરીરવાળા, ઘી उभओकालं आवस्सगस्स उवट्ठति । લગાડેલ કોમળ હોઠવાળા, ધોયેલા સ્વચ્છ વસ્ત્રોવાળા, જિનાજ્ઞાથી વિપરીત સ્વચ્છંદપણે વિચરણ કરી બે વાર આવશ્યક કરે છે. से तं लोगुत्तरियं दव्वावस्सयं । તેને લોકોત્તરિક દ્રવ્ય આવશ્યક કહે છે. से तं जाणगसरीर-भवियसरीर वइरितं આ શાયક-શરીર,ભવ્ય-શરીર વ્યતિરિકત दव्वावस्सयं । દ્રવ્ય આવશ્યક થયું. से तं नोआगमओ दव्वावस्सयं । આ નોઆગમથી દ્રવ્ય આવશ્યક થયું. से तं दव्वाववस्सयं । આ દ્રવ્ય આવશ્યક થયું. प. से किं तं भावावस्सयं ? अ. भाव आवश्य औने उपाय ? उ. भावावस्सयं दुविहं पण्णत्तं, तं जहा - 3. भाव मावश्यानां छ,भ(१) आगमतो य, (२) नोआगमतो य । (१) मामथी, (२) नोसामथी. Page #215 -------------------------------------------------------------------------- ________________ ९६ चरणानुयोग - २ प से किं तं आगमतो भावावस्सयं ? उ. आगमतो भावावस्सयं जाणए उवउत्ते । - से तं आगमतो भावावस्सयं । प से किं तं नोआगमतो भावावस्सयं ? उ. नोआगमतो भावावस्सयं तिविहं पण्णत्त, तं जहा (१) लोइयं, (२) कुप्पावयणियं, (३) लोगुत्तरियं । प से किं तं लोइयं भावावस्सयं ? चतुर्विध आवश्यक उ. लोइयं भावावस्सयं - पुव्वण्हे भारहं, अवरहे रामायणं । से तं लोइयं भावावस्सयं 1 प से किं तं कुप्पावयणियं भावावस्सयं ? उ. कुप्पावयणियं भावावस्सयं- जे इमे चरग चीरिग - जाव-पासण्डत्था इज्जंजलि - होमजप-उंदुरूक्क-नमोक्कार - माइयाई भावावस्सयाई करेंति । से तं कुप्पावयणियं भावावस्सयं । प से किं तं लोगुत्तरियं भावावस्सयं ? उ. लोगुत्तरियं भावावस्सयं जं णं इमं समणे वा, समणी वा, सावए वा, साविया वा तच्चित्ते, तम्मणे, तल्लेसे तदज्झवसिए, तत्तिव्वज्झवसाणे, तदट्ठोवउत्ते तदप्पियकरणे तब्भावणाभाविते अण्णत्थ कत्थइ मण अकरेमाणे उभओ कालं आवस्सयं करेंति । से तं लोगुत्तरियं भावावस्सयं । से तं नोआगमतो भावावस्सयं । से तं भावावस्सयं । तस्स णं इमे एगट्टिया णाणाघोसा णाणावंजणा णामधेज्जा भवंति । तं जहा गाहाओ (१) आवस्सयं, (२) अवस्सकरणिज्जं, 1 (३) धुवणिग्गहो, (४) विसोही य (५) अज्झयण छक्कवग्गो, (६) नाओ, (७) आराहणा, (८) मग्गो ।। समणेण सावएण य, अवस्सकायव्वयं हवति जम्हा | अंतो अहो निसिस्स व, तम्हा आवस्सयं से तं आवस्सयं ।। नाम || - अणु. सु. ९-२९ सूत्र પ્ર. આગમથી ભાવ આવશ્યક કોને કહેવાય ? ઉ. જે જાણકાર છે તથા ઉપયોગયુક્ત છે, તે આગમથી ભાવ આવશ્યક છે. १८०७ તેને આગમથી ભાવ આવશ્યક કહેવાય છે. प्र. नोखागमधी लाव आवश्यक होने उहेवाय ? ઉ. નોઆગમથી ભાવ આવશ્યકના ત્રણ પ્રકાર છે, प्रेम टु - (१) सोडि९, (२) आवयनि, ( 3 ) सोडोत्तरि. લૌકિક ભાવ આવશ્યક કોને કહેવાય ? પ્ર. 3. सौडिए भाव आवश्यक पूर्वाहूनमा महाભારતનું પારાયણ, અપરાહ્નમાં રામાયણનું પારાયણ, આ લૌકિક ભાવ આવશ્યક કહેવાય છે. પ્ર. કુપ્રાવચનિક ભાવ આવશ્યક કોને કહેવાય ? ઉ. કુાવચનિક ભાવ આવશ્યક - જે ત્રિદંડિ, રિદ્રી યાવત્ વ્રતી યજ્ઞ, હોમ, જપ, બળદની જેમ અવાજ ક૨વો, નમસ્કાર કરવો ઈત્યાદિ ભાવ આવશ્યક કરે છે. તેને કુપ્રાવચનિક ભાવ આવશ્યક કહેવાય છે. प्र. सोझेत्तरि भाव आवश्यक होने उडेवाय ? 3. बोडोत्तरिक भाव भावश्य! - ४ श्रमा, - શ્રમણી, શ્રાવક, શ્રાવિકા આવશ્યકમાં ચિત્ત તથા મન લગાવી, તલ્લીન બની ઉત્સાહયુક્ત આવશ્યક અર્થમાં ઉપયોગયુક્ત, પૂર્ણત: એકાગ્ર ભાવથી અન્ય કોઈપણ ચિંતનમાં મન ન લગાડતાં ઉભય કાળ આવશ્યક કરે છે. તે લોકોત્તરિક ભાવ આવશ્યક કહેવાય છે. આ નોઆગમથી ભાવ આવશ્યક છે. આ ભાવ આવશ્યક છે. (१) आवश्य, તે આવશ્યકના સમાન અર્થવાળા, જુદા જુદા ધ્વનિवाणा, विविध व्यंठनवाणा नाम छे, प्रेम डे - गाथार्थ - (२) अवश्य रशीय, (3) ध्रुव-नियर, (४) विशुद्धि, ( 4 ) छ अध्ययननो वर्ग, ( 9 ) शांत, (७) आराधना अने (८) मार्ग. આ શ્રમણ અને શ્રાવકને દિવસ અને રાત્રિના અંતમાં અવશ્યકરણીય હોય છે. માટે તેનું આવશ્યક’ नामछे. આ આવશ્યક છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८०८-१० छव्विहे आवस्सए १८०८. छव्विहे आवस्सए पण्णत्ते, तं जहा (૧) સામાä, (૨) ચડવીતત્વો, (૩) વંવળ, (૪) પડિમાં, (૬) ગડલ્લો, વાળ | (૬) आवस्सगस्स णं इमे अत्थाहिगारा भवंति, • તેં નહા (૬) સાવધ્નનોવિરતી, (૨) ૩વિત્તળ, पंचविहे पडिक्कमणे १८०९. पंचविहे पडिक्कमणे पण्णत्ते, तं जहा (૧) આસવવારપડિવામળે, (૨) મિ‰ત્તપડિ મળે, (રૂ) સાયપડિ મળે, (૪) નોાપડિઝમળે, (૩) મુળવો ય ડિવત્તી । (૪) હયિલ્સ નિર્ળા, (૬) વળતિનિષ્ઠ, (૬) મુળધારા ચેવ ।। “અનુ. સુ. ૭૩ પ્રતિક્રમણના પ્રકાર (૧) માવપડિ મળે । षड्विध आवश्यक -અણુ. સુ. ૭૪ छव्विहे पडिक्कमणे १८१०. छव्विहे पडिक्कमणे पण्णत्ते, तं जहा(૧) ૩વાર-પડિવમળે, (૨) પાસવળ-પડિવામળે, તાળ. ૬. ૧, ૩. રૂ, સુ. ૪૬૬ (૩) રૂત્તરિ-પડિવામળે, (૪) આવવહિય-પડિવામળે, છ પ્રકારનાં આવશ્યક : ૧૮૦૮. છ પ્રકારના આવશ્યક કહ્યા છે, જેમ કે – (૧) સામાયિક, (૨) ચતુર્વિંશતિસ્તવ, (૩) વંદના, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ, (૬)પ્રત્યાખ્યાન. આવશ્યકના અધિકારોના નામ આ પ્રમાણે છે, જેમ કે - प्रतिक्रमण (૧) સાવદ્યયોગવિરતિ, (૨) ઉત્કીર્તન, (૩) ગુણવત્પ્રતિપત્તિ, (૪) સ્ખલિતનિંદા, (૫) વ્રણચિકિત્સા અને (૬) ગુણધા૨ણા. – ર પાંચ પ્રકારના પ્રતિક્રમણ : ૧૮૦૯. પ્રતિક્રમણના પાંચ પ્રકાર કહ્યાં છે, જેમ કે - ९७ ૧. પ્રાણાતિપાત આદિ આશ્રવોથી આત્માને નિવૃત્ત કરવો. ૨. મિથ્યાત્વનો પરિત્યાગ કરવો. ૩. કષાયોથી આત્માને નિવૃત્ત કરવો. ૪. મન,વચન, કાયાની અશુભ પ્રવૃત્તિથી નિવૃત્ત કરવો. ૫. રાગ-દ્વેષના ભાવનો પરિત્યાગ કરવો. છ પ્રકારના પ્રતિક્રમણ : ૧૮૧૦. પ્રતિક્રમણના છ પ્રકાર કહ્યાં છે, જેમકે - ૧. ઉચ્ચાર પ્રતિક્રમણ - મળ ત્યાગ કર્યા બાદ ફરી પાછા આવીને ઈર્યાપથિકી સૂત્ર દ્વારા પ્રતિક્રમણ કરવું. ૨. પ્રશ્રવણ પ્રતિક્રમણ - મૂત્ર ત્યાગ કર્યા બાદ ફરી પાછા આવીને ઈર્યાપથિકી સૂત્ર દ્વારા પ્રતિક્રમણ કરવું. ૩. ઈત્વકિ પ્રતિક્રમણ - દૈવસિક, રાત્રિક આદિ પ્રતિક્રમણ કરવું. ૪. યાવત્કથિત પ્રતિક્રમણ - હિંસા આદિથી સર્વથા નિવૃત્ત થવું, અથવા આજીવન અનશન કરવું. Page #217 -------------------------------------------------------------------------- ________________ ९८ अतिक्रमादि प्रकार सूत्र १८११-१२ चरणानुयोग-२ (૧) નિિમિચ્છી-ડિવમળે, પ. યત્કિંચિત્ મિથ્યાદુકૃત પ્રતિક્રમણ – સાધારણ અયતના થતાં તેની વિશુદ્ધિ માટે મિચ્છામિ દુક્કડ' એ શબ્દોમાં ખેદ પ્રકટ કરવો. ૬. સ્વપ્નાંતિક પ્રતિક્રમણ - સૂઈને ઉડ્યા બાદ 'શયા દોષ નિવૃત્તિ સૂત્ર દ્વારા પ્રતિક્રમણ કરવું. (૬) સોમપતિય-વિમળ, -તા. . ૬, સુ. ૧૨૮ अइक्कमाईणं पगारा અતિક્રમાદિના પ્રકાર : १८११. तिविहे अइक्कमे पण्णत्ते, तं जहा ૧૮૧૧. અતિક્રમ (પ્રતિકૂળ આચરણનો સંકલ્પ)ના ત્રણ પ્રકાર કહ્યા છે, જેમ કે - (૨) પાન ગરૂમે, ૧. જ્ઞાન અતિક્રમણ, (૨) વંશવને, ૨. દર્શન અતિક્રમણ, (૩) ચરિત્ત ફક્સ | ૩. ચારિત્ર અતિક્રમણ. तिविहे वइक्कमे पण्णत्ते, तं जहा વ્યતિક્રમ (પ્રતિકુળ આચરણનો પ્રયત્ન)ના ત્રણ પ્રકાર કહ્યા છે, જેમ કે - () TIMવને, ૧. જ્ઞાન વ્યતિક્રમણ, (૨) હંસળવવરે, ૨. દર્શન વ્યતિક્રમણ, (૩) ચરિત્તવજ્જને | ૩. ચારિત્ર વ્યતિક્રમણ. तिविहे अइयारे पण्णत्ते, અતિચાર (આંશિક પ્રતિકૂળ આચરણ) ના ત્રણ પ્રકાર तं जहा કહ્યા છે, જેમ કે - (૨) બાળકયારે, ૧. જ્ઞાન અતિચાર, (૨) રંસગારે, ૨. દર્શન અતિચાર, (૩) ચરિત્તમારે | ૩. ચારિત્ર અતિચાર. तिविहे अणायारे पण्णत्ते, तं जहा અનાચાર (પૂર્ણ પ્રતિકૂળ આચરણ)ના ત્રણ પ્રકાર કહ્યા છે, જેમ કે – (૨) બાળકયારે, ૧. જ્ઞાન અનાચાર, (૨) હંસળગાયારે, ૨. દર્શન અનાચાર, (૩) પિત્તમાયારે | ૩. ચારિત્ર અનાચાર. -કાન મ. ૨, ૩, ૪, સે. ૨૬૮ अइकम्माईणं विसोही અતિક્રમાદિની વિશુદ્ધિઃ ૨૮૩૨. તિમવિશ્વમળ માહોના, પડિવમેના, ના, ૧૮૧૨. ત્રણ પ્રકારના અતિક્રમોની આલોચના કરે, પ્રતિક્રમણ गरहेज्जा, विउद्देज्जा, विसोहेज्जा, अकरणयाए કરે, નિંદા કરે, ગઈ કરે, પાપથી નિવૃત્ત બને, વિશુદ્ધિ अब्भुटेज्जा, अहारिहं तवोकम्मं पायच्छित्तं કરે, ફરી ન કરવાનો સંકલ્પ કરે, યથોચિત તારૂપ पडिवज्जेज्जा, तं जहा પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરે, જેમ કે - (3) Tiતવમસ, ૧. જ્ઞાનાતિક્રમણની, (૨) વંસતિવમસ, ૨. દર્શનાતિક્રમણની, (૩) ચરિત્તાતિ®મક્સ | ૩. ચારિત્રાતિક્રમણની. तिण्हं वइक्कमाणं-आलोएज्जा-जाव-अहारिहं ત્રણ પ્રકારના વ્યતિક્રમોની આલોચના કરે યાવતુ तवोकम्मं पायच्छित्तं पडिवज्जेज्जा. तं जहा યથોચિત કપરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરે, જેમ કે - Page #218 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८१३-१४ प्रतिक्रमण तथा कायोत्सर्ग करण प्रतिज्ञा प्रतिक्रमण ९९ (૧) UTUવેમસ, ૧. જ્ઞાન વ્યતિક્રમણની, (૨) ઢંસાવજ્જર્સ, ૨. દર્શન વ્યતિક્રમણની, (૨) ચરિત્તમક્સ | ૩. ચારિત્ર વ્યતિક્રમણની. तिण्हमतिचाराणं-आलोएज्जा-जाव-अहारिहं तवोकम्म ત્રણ પ્રકારના અતિચારોની આલોચના કરે યાવત. पायच्छित्तं पडिवज्जेज्जा, तं जहा યથોચિત તારૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરે, જેમ કે - (8) TM[તિવારક્સ, ૧. જ્ઞાનાતિચારની, (૨) હંસગતિવીરસ, ૨. દર્શનાતિચારની, (૩) વરિજ્ઞાતિ વીરસ્મ | ૩. ચારિત્રાતિચારની. तिहमणायाराणं-आलोएज्जा-जाव-अहारिहं तवोकम्म ત્રણ પ્રકારના અનાચારોની આલોચના કરે યાવત पायच्छित्तं पडिवज्जेज्जा, तं जहा યથોચિત તારૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરે, જેમ કે - (૨) – Mાયરલ્સ, ૧. જ્ઞાન અનાચારની, (૨) ઢસા-અપથારલ્સ, ૨. દર્શન અનાચારની, (3) વરિત્ત-સTયારસ | ૩. ચારિત્ર અનાચારની. -તા. મ. ૨, ૩, ૪, સુ. ૧૮ શ્રમણ પ્રતિક્રમણ – ૩ पडिक्कमण काउस्सग-करण-च पइण्णा१८१३. आवस्सही इच्छाकारेणं संदिसह भगवन् ! देवसी पडिक्कमणं ठाएमि, પ્રતિક્રમણ અને કાયોત્સર્ગ કરવાની પ્રતિજ્ઞા : ૧૮૧૩. હે ભંતે ! મને આજ્ઞા પ્રદાન કરો. હું દિવસ સંબંધી પ્રતિક્રમણ (આવશ્યક) કરવાની ઈચ્છા રાખું છું અને, જ્ઞાન, દર્શન,ચારિત્ર, તપ વિષયક દિવસ - સંબંધી અતિચારોનું ચિંતન કરવા માટે કાયોત્સર્ગ કરવા ચાહું છું. देवसी णाण-दसण-चरित्त-तव-अइयार चिंतणत्थं करेमि काउसग्गं । -સુન્નામે, ગાવ. . ૨, મુ. ? सामाइय सुत्तं સામાયિક સૂત્ર: ૨૮૧૪. અંતે ! સામાફિયં સેવં સવળું ૧૮૧૪. ભંતે! હું સામાયિક ગ્રહણ કરું છું. સર્વ સાવદ્ય (પાપકર્મ पच्चक्खामि, રૂપ) વ્યાપારનો ત્યાગ કરું છું. जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं, वायाए, काएणं જીવનપર્યન્ત ત્રણ કરણ, ત્રણ યોગથી અર્થાત્ મન, न करेमि, न कारवेमि, करतं पि अन्नं न વચન અને કાયાથી (સર્વ સાવધ પાપકર્મ) હું કરીશ समणुजाणामि, નહિ બીજા પાસે કરાવીશ નહિ અને કરનારનું અનુમોદન કરીશ નહિં. तस्स भंते ! पडिक्कमामि, निंदामि, गरिहामि, अप्पाणं ભંતે! હું પૂર્વકૃત પાપોથી નિવૃત્ત થાઉ છું, આત્મસાક્ષીએ वोसिरामि । તેની નિંદા કરું છું, આપની સાક્ષીએ તેની ગહ કરું છું - આવ. . ૨, ૩. ર તથા પાપકર્મ કરનાર આત્માની અતીત અવસ્થાનો પૂર્ણ રૂપથી ત્યાગ કરું છું. Page #219 -------------------------------------------------------------------------- ________________ १०० चरणानुयोग-२ गुरु वंदण सुत्तं૨૮૫. ટૂંછમ ઈમામો निसीहियाए, गुरु वन्दन सूत्र सूत्र १८१५-१६ ગુરુવંદન સૂત્ર: વં૩િ, બાવળા , ૧૮૧૫. હે ક્ષમાશીલ શ્રમણ ! હું પાપ- પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ મારા શરીર દ્વારા આપને યથાશક્તિ વંદન કરવા ચાહું अणुजाणह मे मिउग्गह, निसीहि, अहोकायं काय-संफासं, खमणिज्जो भे किलामो, अप्पकिलंताणं बहुसुभेणं भे दिवसो वइक्कतो ? માટે મને આપની ચારે તરફના અવગ્રહમાં (ત્રણ હાથ જેટલા ક્ષેત્રમાં) પ્રવેશ કરવાની આજ્ઞા આપો. હું અશુભ ક્રિયાઓનો ત્યાગ કરી, મારા મસ્તિષ્ક તથા હાથથી આપના ચરણોનો સમ્યફ રૂપે સ્પર્શ કરું છું. ચરણસ્પર્શ કરતાં આપને જે કંઈ પીડા ઉપજી હોય તો તે સંતવ્ય છે, માટે ક્ષમા કરો. શું ગ્લાનિ રહિત આપનો આજનો દિવસ ઘણા જ આનંદથી વ્યતીત થયો ? આપની તપ તથા સંયમરૂપ યાત્રા નિબંધ છે ? આપનું શરીર મન તથા ઈન્દ્રિયો નિબંધ છે? હે ક્ષમાશ્રમણ ગુરુદેવ! મારાથી દિવસ દરમ્યાન કોઈ ' અપરાધ થયો હોય તો હું ક્ષમા ચાહું છું. ભંતે! આવશ્યક ક્રિયા કરતી વેળાએ મારાથી કોઈ વિપરીત આચરણ થયું હોય તો હું તેનું પ્રતિક્રમણ કરું કત્તા છે ? जवणिज्जं चं भे ? खामेमि खमासमणो ! देवसियं वइक्कम, आवस्सिआए पडिक्कमामि છું. खमासमणाणं देवसियाए आसायणाए तित्तीसन्नयराए, जं किंचि मिच्छाए मणदुक्कडाए, वयदुक्कडाए, कायदुक्कडाए, कोहाए, माणाए, मायाए, लोभाए, सव्वकालियाए, सव्वमिच्छोवयाराए, सव्वधम्माइक्कमणाए, आसायणाए-जो मे अइयारो कओ तस्स खमासमणो ! पडिक्कमामि, निंदामि, गरिहामि अप्पाणं वोसिरामि । – વિ. . ૨, સુ. ૨૦ આ૫ ક્ષમાશ્રમણોની દિવસ સંબંધી તેત્રીસ આશાતનાઓમાંથી કોઈ એક પ્રકારની આશાતના મિથ્યાભાવથી, માનસિક દ્વેષથી, દુર્વચનથી, શારીરિક કુચેષ્ટાઓથી, ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, સર્વકાળ સંબંધી, સર્વ પ્રકારના મિથ્યા ભાવોથી, સર્વ પ્રકારના ધર્મોનું અતિક્રમણ કરનારી આશાતનાથી મેં કોઈ પણ પ્રકારના અતિચાર કર્યા હોય તો, તે ક્ષમાશ્રમણ, તેનું હું પ્રતિક્રમણ કરું છું, મનથી નિંદા કરું છું, આપની સમક્ષ તેની ગર્તા કરું છું તથા પાપકર્મ કરનાર આશાતનાયુક્ત એવા આત્માનો પરિત્યાગ કરે गुरुवंदणस्स दुवालसाक्तणाई१८१६. दुवालसावत्ते कितिकम्मे पण्णत्ते, તેં નહીં(8) ફુગોળવું, ગુરુ વંદનના દ્વાદશાવર્તન : ૧૮૧૬. કૃતિકર્મ (ગુરુવંદન) દ્વાદશાવર્તનયુક્ત બતાવેલ છે, જેમ કે – ૧. બે વાર નમન (ગુરુના અવગ્રહના પ્રવેશ સમયે) કરવું = ૨ ૨. ઉત્કટુક આસનથી મસ્તિષ્ક પાસે અંજલિ કરીને - બેસવું = ૧ ૩. બાર આવર્તન કરવા (ચાર વાર ત્રણ ત્રણ આવર્તન કરવા) = ૧૨ (૨) નાનાલું, () તિ –વરસાવવું, Page #220 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८१७-१८ (૪) વસિર, (૫) તિત્તિ , (૬) કુપવે, (૭) નિરીમાળ समुच्चय अतिचार प्रतिक्रमण सूत्र प्रतिक्रमण १०१ ૪. ચાર વાર મસ્તિષ્ક ઝુકાવવું (પ્રત્યેક આવર્તનત્રિક પછી) ૫. મન,વચન, કાયાની એકાગ્રતા રાખવી = ૬. બે વાર ગુરુ અવગ્રહમાં પ્રવેશ કરવો = ૨ ૭. એક વાર ગુરુ અવગ્રહમાંથી બહાર નીકળવું = ૧ –સમ સમ. ૨૨, મુ. ૨ _૨૫ ओघाइयारस्स पडिक्कमण सुत्तं સમુચ્ચય અતિચારોનું પ્રતિક્રમણ સૂત્ર ૧૮૭. છામિ ઢમ પરિમવું નો જે વસિગો મારો ૧૮૧૭. હું પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું. દિવસ દરમ્યાન મેં જે कओ काइओ वाइओ माणसिओ, કંઈ અતિચારો કર્યા છે તે (૧) કાયિક, (૨) વાચિક, (૩) માનસિક હોય, उस्सुत्तो उम्मग्गो अकप्पो अकरणिज्जो दुज्झाओ જે સૂત્ર વિરુદ્ધ હોય, મોક્ષમાર્ગના વિરુદ્ધ હોય, दुव्विचिंतिओ अणायारो अणिच्छियव्वो असमण- અકલ્પનીય હોય, ન કરવા યોગ્ય હોય. દુર્ગાનરૂપ પSીનો, હોય, દુચિંતન રૂપ હોય, અનાચરણીય હોય, અનિચ્છનીય હોય, શ્રમણ માટે અનુચિત હોય. नाणे तह दंसणे चरित्ते, सुए सामाइए, तिहं गुत्तीणं, જ્ઞાન, દર્શન ચારિત્રમાં, શ્રુતજ્ઞાન અને સામાયિક चउण्हं कसायाणं, पंचण्हं महव्वयाणं, छण्हं ચારિત્રમાં, ત્રણ ગુપ્તિઓ, ચાર કષાયો, પાંચ जीवनिकायाणं, सत्तण्हं पिंडे सणाणं, अट्ठण्हं મહાવ્રતો, છ જવનિકાયો, સાત પિંડેષણાઓ, આઠ पवयणमाऊणं, नवण्हं बंभचेरगुत्तीणं, दसविहे પ્રવચનમાતાઓ, નવ બ્રહ્મચર્ય ગુપ્તિઓ, દસ समणधम्मे, समणाणं जोगाणं जं खंडियं जं શ્રમણધર્મો તથા અન્ય બધા શ્રમણ યોગ્ય કર્તવ્યોની विराहियं तस्स मिच्छामि दक्कडं । અવહેલના કરી હોય, વિરાધના કરી હોય તો એ દુષ્કત મારા માટે મિથ્યા થાઓ. -બવ. ક. ૪, મુ. ૨૫ इरियावहिअ पडिक्कमण सुत्तं ઈર્યાપથિક પ્રતિક્રમણ સૂત્રઃ ૨૮૨૮, છામિ ડિમિ ; રુરિયાવદિયાએ વિરાટVIIT ૧૮૧૮. હું પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું, ગમનાગમન માર્ગમાં गमणाऽऽगमणे, पाणक्कमणे, बीयक्कमणे, हरिय ચાલતા જે જીવોની વિરાધના થઈ હોય, તે પ્રાણીઓ તમને મોસા-૩ત્તર-પ -ટૂ-મટ્ટિ પર ચાલીને, બીજોને કચડીને, વનસ્પતિને છૂંદીને, मक्कडा-संताणा-संकमणे, जे मे जीवा विराहिया, ઓસ, કીડીના દર, લીલ, સચિત્ત પાણી, સચિત્ત પૃથ્વી, કરોળિયાની જાળને કચડીને મેં જે જે જીવોની વિરાધના કરી હોય. एगिदिया, बेइंदिया, तेइंदिया, चउरिंदिया, पंचिंदिया, જે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચૌરેન્દ્રિય ને अभिहया, वत्तिया लेसिया संघाइया संघट्टिया પંચેન્દ્રિય જીવ સન્મુખ આવતા રોક્યા હોય, ધૂળ परियाविया किलामिया उद्दविया ठाणाओ ठाणं આદિથી ઢાંક્યા હોય, ભૂમિ પર મસળ્યા હોય, એકત્રિત संकामिया जीवियाओ ववरोविया तस्स मिच्छामि કર્યા હોય, સ્પર્શ કરીને પીડા દીધી હોય, પરિતાપના ડુડું | ઉપજાવી હોય, ઘાયલ કર્યા હોય, ઉપદ્રવિત કર્યા હોય, એક સ્થાનેથી બીજે સ્થાને મૂક્યા હોય, જીવ રહિત -ઝવ. મ. ૪, સુ. ૨૬ કર્યા હોય તો તેનું દુષ્કૃત્ય મારા માટે મિથ્યા થાઓ. (૧) "અહો” (૨) 'કા-ય” (૩) “કા - ય” (૪) ''જરા-મે” (૫) "જવણિ-જર્જ” (૬) "ચં-ભે” એમ છ પહેલીવાર અને છ બીજીવાર એમ કુલ બાર ” આવર્તન થાય છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ १०२ चरणानुयोग- २ सेज्जा अइयार विसोही सुत्तं१८१९. इच्छामि पडिक्कमिउं, शय्या दोष निवृत्ति सूत्र पगामसिज्जाए, निगामसिज्जाए, संथारा उव्वट्टणाए, परिवट्टणाए, आउट्टणाए, पसारणाए, छप्पइयसंघट्टणाए, कुइए, कक्कराइए, छीए, जंभाइए, आमोसे, ससरक्खामोसे, आउलमाउलाए सोअणवत्तियाए, इत्थी - विप्परियासियाए, दिट्टि - विप्परियासियाए, मण- विप्परियासियाए, पाणभोयण - विप्परियासियाए जो मे देवसिओ अइयारो कओ तस्स मिच्छामि दु -આવ. ૪. ૪, મુ. ૨૭ गोयरचरिया अइयार विसोहि सुत्तं१८२०. पडिक्कमामि गोयरचरियाए भिक्खायरियाए, 3ધાડ-વાડ-3 ધોડાદ્, સાળા-વર્છાदारासंघट्टणाए મંડિ-પાટ્ટુડિયા, દ્રષ્ટિ-પાટ્ટુડિયા, નવાपाहुडियाए, સં,િ સહસાગારે, અળેસા, पाणभोयणा, बीयभोयणाए, हरियभोयणाए, पच्छाकम्मियाए, पुरेकम्मियाए, अदिट्ठहडाए, વ-સંસકુઇડા,, ૫-સંસ-હડાઇ, પરિસાઽળિયાળુ, परिट्ठावणियाए, ओहासण- भिक्खाए, जं उग्गमेणं, उप्पायणेसणाए अपरिसुद्धं परिग्गहियं, परिभुक्तं वा, जं न परिट्ठवियं तस्स मिच्छा मि दुक्कडं -આવ. ૩૬. ૪, મુ. ૮ શય્યા દોષ નિવૃત્તિ સૂત્ર : ૧૮૧૯. હું પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું, सूत्र १८१९ - २० ઘણું સૂવાથી, વારંવાર ઘણુ સૂવાથી, પડખા ફેરવવાથી, વારંવાર પડખા ફેરવવાથી, અંગોપાંગને સંકોચવાથી, અંગોપાંગને ફેલાવવાથી, જૂ આદિનો સ્પર્શ કરવાથી. જોરથી ખાંસી ખાતાં, કઠોર શય્યા ૫૨ સૂતાં, જોરથી છીંકતા, બગાસાં ખાતાં, પ્રમાર્જન કર્યા વગર શરીરનો સ્પર્શ કરવાથી, સચિત્ત રજવાળા પદાર્થના સ્પર્શથી, આકુળવ્યાકુળ થવાથી, સ્વપ્ન નિમિત્તથી, સ્ત્રી સંબંધી વિપરીત પરિણામથી, દૃષ્ટિ સંબંધિત વિપરીત પ્રવૃત્તિથી, મન સંબંધી વિપરીત સંકલ્પથી, આહાર પાણીના વિપર્યાસથી, દિવસ સંબંધી જે કોઈ અતિચાર મેં કર્યા હોય તો તેનું દુષ્કૃત મારા માટે મિથ્યા થાઓ. ગોચરચર્યા દોષ નિવૃત્તિ સૂત્ર : ૧૮૨૦. હું પ્રતિક્રમણ કરું છું- ગોચરચર્યામાં, ભિક્ષાચર્યામાં (લાગેલા દોષ માટે), અધખુલા દરવાજા ખોલવાથી, કુતરા, વાછરડાં અને બાળકોને અથડાવાથી. અગ્રપિંડની ભિક્ષાથી, બલિકર્મની ભિક્ષાથી, સ્થાપનાની ભિક્ષાથી, સંદિગ્ધ આહાર લેવાથી, વિચાર્યા વિના આહાર લેવાથી, એષણા કર્યા વગર આહાર લેવાથી, પ્રાણીયુક્ત આહાર લેવાથી, બીજયુક્ત આહાર લેવાથી, લીલી વનસ્પતિયુક્ત આહાર લેવાથી, આહાર લીધા બાદ દાતા દ્વારા લાગેલા દોષથી, આહાર લેતાં પૂર્વે લાગેલા દોષથી, અદૃષ્ટ આહારાદિ લેવાથી, પાણી લાગેલો આહાર લેવાથી, સચિત્ત રજ લાગેલો આહાર લેવાથી, આહા૨ દેનાર માર્ગમાં પડતો આહાર દે તે લેવાથી, બહુ આહાર લાવીને પરઠાવી દેવાથી. વગર કા૨ણે વસ્તુને વારંવાર માંગીને લેવાથી, ઉદ્ગમ-ઉત્પાદન-એષણાના દોષથી યુક્ત, અશુદ્ધ આહાર ગ્રહણ કરવાથી તથા તેનો ઉપભોગ કરવાથી, ભૂલથી ગ્રહણ કરેલા અશુદ્ધ આહારને ન પરઠવવાથી જે દુષ્કૃત થયું છે, તે મારા માટે મિથ્યા થાઓ. Page #222 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८२१ - २२ सज्झाय पडिलेहणा विसोहि सुत्तं१८२१. पडिक्कमामि चाउक्कालं सज्झायस्स अकरणयाए उभओकालं भंडोवगरणस्स अप्पडिले हणाए, दुप्पडिलेहणाए, अप्पमज्जणाए, दुप्पमज्जणाए, अइक्कमे, वइक्कमे अइयारे, अणायारे, जो मे देवसिओ अइयारो कओ तस्स मिच्छा मि दुक्कडं । - आव. अ. ४, सु. १९ स्वाध्याय तथा प्रतिलेखन शुद्धि सूत्र तेत्तीसविह ठाणाई पडिक्कमण सुत्तं१८२२. पडिक्कमामि एगविहे असंजमे । पडिक्कमामि दोहिं बंधणेहिं (१) रागबंधणेणं, (२) दोसबंधणेणं' १. पडिक्कमामि तिहिं दंडेहिं (१) मणदंडेणं, (२) वयदंडेणं, (३) कायदंडेणं । २ २. पडिक्कमामि तिहिं गुत्तीहिं (१) मणगुत्तीए, (२) वयगुत्तीए, (३) कायगुत्तीए । ३. पडिक्कमामि तिहिं सल्लेहिं (१) मायासल्लेणं, (२) नियाणसलेणं, (३) मिच्छादंसणसल्लेणं । ४ ४. पडिक्कमामि तिहिं गारवेहिं (१) इड्ढीगारवेणं, ५ (३) सायागारवेणं । ५. पडिक्कमामि तिहिं विराहणाहिंह (१) णाणविराहणाए, (२) दंसणविराहणाए, (३) चरित्तविराहणाए । ६ (१) पडिक्कमामि चउहिं कसाएहिं ६. सम, सम. ३, सु. १ (२) रसगारवेणं, १. सम. सम. २, सु. १ २. (क) ठाणं. अ. ३, उ. १, सु. १३४ (५) ३. (क) ठाणं अ. ३, उ. १, सु. १३४ (१) ४. (क) ठाणं. अ. ३, उ. ३, सु. १८८ ५. (क) ठाणं. अ. ३, उ. ४, सु. २१५ સ્વાધ્યાય તથા પ્રતિલેખન શુદ્ધિ સૂત્ર : १८२१. हुं प्रतिभा रं छं. यारेय अणमां स्वाध्याय न ક૨વાથી, ઉભયકાળ પાત્ર તથા ઉપકરણનું પ્રતિલેખન ન કરવાથી, યોગ્ય રીતે પ્રતિલેખન ન કરવાથી, પ્રમાર્જન ન કરવાથી, યોગ્ય રીતે પ્રમાર્જન ન કરવાથી, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર કે અનાચાર સંબંધી જે કોઈ દિવસ સંબંધી અતિચાર લાગ્યા હોય તેનું દુષ્કૃત મારા માટે મિથ્યા થાઓ. प्रतिक्रमण १०३ તેત્રીસ પ્રકારના સ્થાનોનું પ્રતિક્રમણ સૂત્ર : ૧૮૨૨. એક પ્રકારના અસંયમથી નિવૃત્ત થાઉં છું. બે પ્રકારના બંધનથી લાગેલા દોષનું પ્રતિક્રમણ કરું छं. (१) रागना बंधनथी, (२) द्वेषना बंधनथी. ૧. ત્રણ પ્રકારના દંડથી લાગેલા દોષોનું પ્રતિક્રમણ કરું છું – (१) मनोहंडथी, (२) वयनहंडथी, (3) प्रायहंडथी. ૨. ત્રણ પ્રકારની ગુપ્તિઓથી લાગેલા દોષનું પ્રતિક્રમણ કરું છું - (१) मनोगुप्ति, (२) वयनगुप्ति, ( 3 ) अयगुप्ति. ૩. ત્રણ પ્રકારના શલ્યોથી થતાં દોષોનું પ્રતિક્રમણ छं - (१) मायाशस्यथी, (२) निधानशत्यथी, (3) मिथ्यादर्शनशस्यथी. ૪. ત્રણ પ્રકારના ગર્વથી લાગેલા દોષોનું પ્રતિક્રમણ કરું છું – (१) ऋद्धिना गर्वथी, (२) रसना गर्वथी, (3) साता-सुजना गर्वथी. ૫. ત્રણ પ્રકારની વિરાધનાથી થતાં દોષોનું પ્રતિક્રમણ अरं छं (१) ज्ञान विराधनाथी, (२) दर्शन विराधनाथी, ( 3 ) यारित्र विराधनाथी. (૧) ચાર પ્રકારના કષાયથી થતા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું - (ख) सम. सम. ३, सु. १ (ख) सम. सम. ३, सु. १ (ख) सम. सम. ३, सु. १ (ख) सम. सम. ३, सु. १ Page #223 -------------------------------------------------------------------------- ________________ __ १०४ चरणानुयोग-२ तेतीस प्रकार स्थान प्रतिक्रमण सूत्र सूत्र १८२२ (१) कोहकसाएणं, (२) माणकसाएणं, (१) ५ पाय, (२) भान पाय, (३) मायाकसाएणं, (४) लोहकसाएणं । (3) माया धाय, (४) दोलाय. (२) पडिक्कमामि चउहि सण्णाहि (૨) ચાર પ્રકારની સંજ્ઞાઓથી થતા જે પણ અતિચાર લાગેલા હોય તેનું પ્રતિક્રમણ કરું છું. (१) आहारसण्णाए, (२) भयसण्णाए, (१) माहार संज्ञा (२) मय संशा, (३) मेहुणसण्णाए, (४) परिग्गहसण्णाए । (3) भैथुन संसा, (४) परियड संज्ञा (३) पडिक्कमामि चउहिं विकहाहि (૩)ચાર પ્રકારની વિકથાઓથી થતા જે પણ અતિચાર લાગેલા હોય તેનું પ્રતિક્રમણ કરું છું(१) इत्थीकहाए, (२) भत्तकहाए, (१)स्त्री-था, (२) मात-था, (३) देसकहाए, (४) रायकहाए । (3)श-था, (४) २।४-थ.. (४) पडिक्कमामि चउहिं झाणेहिं (४)यार सरना ध्यानमाथी (प्रथम) मारना કરવાથી અને (પછીના) બે પ્રકારના ન કરવાથી, જે પણ અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું (१) अट्टेणं झाणेणं, (२) रुद्देणं झाणेणं, (३) धम्मेणं झाणेण, (४) सुक्केणं झाणेणं । (१) पडिक्कमामि पंचहिं किरियाहिं (१) काइयाए, (२) अहिगरणियाए, (३) पाओसियाए, (४) पारितावणियाए, (५) पाणाइवायकिरियाए । (२) पडिक्कमामि पंचहिं कामगुणेहि(१) सद्देणं, (२) रूवेणं, (३) गंधेणं, (४) रसेणं, (५) फासेणं ।। (३) पडिक्कमामि पंचहिं महव्वएहिं (१)मातध्यान, (२) रौद्र ध्यान, (3)धर्म ध्यान, (४) शुभ ध्यान. (૧) પાંચ ક્રિયાઓથી જે કોઈ અતિચાર લાગેલા હોય તેનું પ્રતિક્રમણ કરું છું (१) यिडी, (२) अधि२९डी, (3) प्राधिडी (४) पारितापनि, (५) प्रातिपात-या. (૨) પાંચ કામગુણોથી જે કોઈ અતિચાર લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું (१) श६, (२) ३५, (3) i4, (४) २४, (५) स्पर्श. (૩) પાંચ મહાવ્રતોનું સમ્યફ પ્રકારે પાલન ન કરવાથી જે કોઈ પણ અતિચાર લાગેલા હોય તેનું પ્રતિક્રમણ (१) पाणाइवायाओ वेरमणं, (२) मुसावायाओ वेरमणं, (३) अदिण्णादाणाओ वेरमणं, (४) मेहुणाओ वेरमणं, १. सर्व प्रातिपात-विरभा, २. सर्व भृषावा - वि२भएन, 3. सर्व महत्ताहान-विरमा, ४. सर्व भैथुन- विरमा, (ख) सम. सम. ४, सु. १ १. (क) ठाणं. अ. ४, उ. १, सु. २४९ २. सम. सम. ४, सु. १ ३. (क) ठाणं. अ. ४, उ. २, सु. २८२ ४. (क) ठाणं. अ. ४, उ. १, सु. २४७ ५. सम. सम. ५, सु. १ ६. (क) ठाणं. अ. ५, उ. १, सु. ३९० (ख) सम. सम. ४, सु. १ (ख) सम. सम. ४, सु. १ (ग) तपाचार (ख) सम. सम. ५ सु. १ Page #224 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८२२ (५) परिग्गहाओ वेरमणं । (४) पडिक्कमामि पंचहि समिईहिं (१) इरियासमिईए, (२) भासासमिईए, (३) एसणासमिईए, (४) आयाणभंडमत्तनिक्खेवणासमिईए, (५) उच्चार- पासवण - खेल - सिंघाणजल्ल परिट्ठावणियासमिईए (१) पडिक्कमामि छहिं जीवनिकाएहिं (१) पुढविकाएणं, (२) आउकाएणं, (३) तेउकाएणं, (४) वाउकाएणं, (५) वणस्सइकाएणं, (६) तसकाएणं । (२) पडिक्कमामि छहिं लेसाहिं अट्ठहिं मयट्ठाणेहि नवहिं भचेत् दसविहे समणधम्मे एक्कारसहि उवासग-पडिमाहिं, बारसहिं भिक्खु–पडिमाहिं' तेरसहि किरियाठाणेहिं, ११ चउद्दसेहिं भूयगामेहिं१२ (१) किण्हलेसाए, (२) नीललेसाए, (३) काउलेसाए, (४) तेउलेसाए, (५) पम्हलेसाए, (६) सुक्कलेसाए । पडिक्कमामि सत्तहिं भयाणेहिं ७ १. (क) ठाणं. अ. ५, उ. १, सु. ३८९ २. (क) ठाणं. अ. ५, उ. ३, सु. ४५७ ३. (क) ठाणं. अ. ६, सु. ४८० ४. (क) ठाणं. अ. ६, सु. ५०४ ५. (क) ठाणं. अ. ७, सु. ५४९ ६. (क) ठाणं. अ. ८, सु. ६०६ ७. (क) ठाणं. अ. ९, सु. ६६३ ८. (क) ठाणं. अ. १०, सु. ७१२ ९. (क) ठाणं. अ. १०, सु. ७५५ (ग) दसा. द. ६, सु. १-३० १०. (क) ठाणं. अ. १०, सु. ७५५ (ग) दसा. द. ७, सु. १-३९ ११. (क) अनाचार १२. सम सम १४, सु. १ तेतीस प्रकार स्थान प्रतिक्रमण सूत्र . १० -- ९ ५. सर्व परिग्रह - विरमला. (૪)પાંચ સમિતિઓનું સમ્યક્ પ્રકારે પાલન ન કરવાથી જે કોઈ અતિચાર લાગેલા હોય તેનું પ્રતિક્રમણ કરું છું (१) र्यासमिति, (२) भाषासमिति, प्रतिक्रमण ( 3 ) भेषा समिति, (४) साधान - लाएरमात्र निक्षेपक्षा समिति, ( 4 ) (उय्यार - प्रश्रवा - श्लेष्म, - सिंघाड़ा परिष्ठापनिअ समिति. (ख) सम. सम. ५, सु. १ (ख) सम. सम. ५, सु. १ (ख) सम. सम. ६, सु. १ (ख) सम सम ६, सु. १ (ख) सम सम. ७, सु. १ (ख) सम. सम. ८, सु. १ (ख) सम. सम. ९, सु. १ (ख) सम सम. १०, सु. १ (ख) सम सम ११, सु. १ (घ) गृहस्थ धर्म १०५ (૧) છ પ્રકારના જીવનિકાયોની હિંસાથી જે કોઈ અતિચાર લાગ્યા હોય તો તેનું પ્રતિક્રમણ કરું છું. - (१) पृथ्वी अय, (२) अयूडाय, (3) तेभ्स्य, (४) वायुअय, (च) वनस्पतिद्वाय, (9) सहाय (૨) ત્રણ અધર્મ લેશ્યાઓને કરવાથી તથા ત્રણ ધર્મ લેશ્યાઓને ન કરવાથી જે કોઈ અતિચાર લાગ્યા હોય તો તેનું પ્રતિક્રમણ કરું છું (१) द्रृष्णलेश्या, (२) नीललेश्या, (3) प्रयोतलेश्या, (४) तेभे सेश्या, (५) पहूमसेश्या, (5) शुललेश्या. સાત ભયના કારણોથી પ્રતિક્રમણ કરું છું. આઠ મદ સ્થાનોના સેવનથી, નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓનું સમ્યક્ પાલન ન કરવાથી, દસવિધ ક્ષમા આદિ શ્રમણ-ધર્મની વિરાધનાથી, અગિયાર શ્રાવકની પ્રતિમાઓની અશ્રદ્ધા તથા વિપરીત પ્રરૂપણા ક૨વાથી, બાર ભિક્ષુ પ્રતિમાઓની શ્રદ્ધા, પ્રરૂપણા તથા પ્રતિપાલના યોગ્ય રીતે ન કરવાથી, તેર ક્રિયાસ્થાનોને કરવાથી, ચૌદ પ્રકારના જીવોની હિંસા કરવાથી, (ख) सम सम १२, सु. १ (घ) संयमी जीवन (ख) सम सम १३, सु. १ (ग) चतुर्थ महाव्रत Page #225 -------------------------------------------------------------------------- ________________ १०६ चरणानुयोग-२ तेतीस प्रकार स्थान प्रतिक्रमण सूत्र सूत्र १८२२ पन्नरसहि परमाहम्मिएहिं? પંદર પરમાધાર્મિકો પ્રત્યે અશુભ પરિણામ કરવાથી, सोलसहिं गाहासोलसएहिं । સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રુત સ્કંધના ગાથા અધ્યયન સહિત સોળ અધ્યયનોમાં પ્રરૂપિત,ધર્માનુસાર આચરણ ન કરવાથી, सत्तरसविहे असंजमे, સત્તર પ્રકારના અસંયમોના આચરણથી, अट्ठारसविहे अबभे" અઢાર પ્રકારના અબ્રહ્મચર્યથી, एगूणवीसाए नायज्झयणेहि જ્ઞાતાસૂત્રના ઓગણીસમા અધ્યયનમાં પ્રતિપાદિત ભાવાનુસાર સંયમમાં ન રહેવાથી. वीसाए अमसाहिट्ठाणेहि, વીસ અસમાધિ-સ્થાનોના સેવનથી, इक्कवीसाए सबलेहिं, એકવીસ સબલ દોષના સેવનથી, बावीसाए परीसहेहिं બાવીસ પરિષહ સહન ન કરવાથી, तेवीसाए सूयगडऽज्झयणेहि સૂત્રકૃતાંગ સૂત્રના ત્રેવીસમા અધ્યયનમાં પ્રરૂપેલ આચરણ ન કરવાથી, चउव्वीसाए देवेहि, ચોવીસ દેવોની અવહેલના કરવાથી, पणवीसाए भावणाहिं, પાંચ મહાવ્રતોની પચ્ચીસ ભાવના અનુસાર આચરણ नवाथी, छव्वीसाए दसाकप्पववहाराणं उद्दे सणकालेहि.१२ દશાશ્રુતસ્કંધ, બૃહકલ્પ તથા વ્યવહાર-ઉક્ત સૂત્રત્રયીના છવ્વીસ ઉદ્દેશા કાળમાં પ્રતિપાદિત વિધિ-નિષેધોનું આચરણ ન કરવાથી, सत्तावीसाए अणगारगुणेहिं१३ સત્તાવીસ સાધુના ગુણનું પૂર્ણતઃ પાલન ન કરવાથી, अट्ठावीसाए आयारकप्पेहि આચાર-પ્રકલ્પ (આચારાંગ) ના આઠ અધ્યયન તથા નિશીથ સૂત્રના વીસ અધ્યયનોમાં પ્રતિપાદિત विधि- निधोनु माय२९॥ न ४२पाथी, एगूणतीसाए पावसुयपसंगेहि ઓગણત્રીસ પાપડ્યુતોનો પ્રયોગ કરવાથી, (ख) संयमी जीवन (ख) चतुर्थ महाव्रत (ख) धर्मकथानुयोग (ख) सम. सम. २०, सु. १ (ख) सम. सम. २१, सु. १ (ख) उत्त. अ. २ (ग) अनाचार (ग) अनाचार (ग) वीर्याचार १. सम. सम. १५, सु. १ २. सम. सम. १६, सु. १ ३. (क) सम. सम. १७, सु. १ ४. (क) सम. सम. १८, सु. १ ५. सम. सम. १९, सु. १ ६. (क) ठाणं. अ. १०, सु. ७५५ ७. (क) ठाणं अ. १०. सु. ७५५ (क) सम, सम. २२, सु. १ सम. सम. २३ सु. १ सम. सम. २४, सु. १ (क) सम. सम. २५, सु. १ सम, सम. २६, सु. १, (क) सम. सम. २७, सु. १ १४. सम. सम. २८, सु. १ १५. सम. सम. २९, सु. १ (ख) पांच महाव्रत (ख) संयमी जीवन Page #226 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८२३ निर्ग्रन्थ धर्मातिचार विशुद्धि सूत्र प्रतिक्रमण १०७ तीसाए महामोहणीयट्ठाणेहि મહામોહનીય કર્મના ત્રીસ સ્થાનોનું સેવન કરવાથી, एगतीसाए सिद्धाइगुणेहि સિદ્ધોના એકત્રીસ ગુણોની યોગ્ય શ્રદ્ધા, પ્રરૂપણા ન કરવાથી, बत्तीसाए जोगसंगहेहि બત્રીસ યોગ સંગ્રહોનું યથાર્થ આચરણ ન કરવાથી, तेत्तीसाए आसायणाहिं તેત્રીસ આશાતનાઓ કરવાથી, जो मे देवसिओ अइयारो कओ तस्स मिच्छामि મને જે દિવસ સંબંધી કોઈ પણ અતિચાર દોષ કુવઃ | લાગેલા હોય તે મારા પાપ નિષ્ફળ થાઓ. -ઝવ. . ૪, મુ. ૨૦– રદ્દ णिग्गंथ धम्माइयार विसोहि सुत्तं નિર્ઝન્ય ધમતિચાર વિશુદ્ધિ સૂત્ર : ૧૮રર. નો વડેવીલા તિસ્થયરામાં ૩સમાઈ–મહાવીર- ૧૮૨૩. ભગવાન ઋષભદેવથી લઈને ભગવાન મહાવીર पज्जवसाणाणं । સુધીના ચોવીસ તીર્થંકર દેવોને હું નમસ્કાર કરું છું. इणमेव निग्गंथं पावयणं આ નિર્ચન્જ પ્રવચનसच्चं, अणुत्तरं, केवलियं, पडिपुण्णं, नेआउयं, संसुद्ध, સત્ય છે, સર્વોત્તમ છે, કેવળજ્ઞાનીઓથી પ્રરૂપિત છે, सल्लकत्तणं, सिद्धिमग्गं, मुत्तिमग्गं निज्जाणमग्गं, મોક્ષ પ્રાપ્ત કરાવનાર ગુણોથી પરિપૂર્ણ છે, મોક્ષે निव्वाणमग्गं, अवितहमविसंदिद्ध, सव्वदुक्ख પહોંચાડનારું છે અથવા ન્યાયથી અબાધિત છે, પૂર્ણ શુદ્ધ છે, માયાદિ શલ્યોને નષ્ટ કરનારું છે, સિદ્ધિની प्पहीणमग्गं । પ્રાપ્તિનો ઉપાય છે, મુક્તિનું સાધન છે, મોક્ષ સ્થાનનો માર્ગ છે, પૂર્ણ શાંતિરૂપ નિર્વાણનો માર્ગ છે, અસત્ય રહિત-યથાર્થ છે, વિચ્છેદ-રહિત છે અથવા પૂર્વાપર વિરોધથી રહિત છે, સર્વ દુઃખોનો સંપૂર્ણ ક્ષય કરવાનો માર્ગ છે. इत्थं ठिआ जीवा सिझंति, बुझंति, मुच्चंति, આ નિર્ઝન્થ પ્રવચનમાં સ્થિર રહેનાર અર્થાત્ परिनिव्वायंति, सव्वदुक्खाणमंतं करेंति । તદનુસાર આચરણ કરનાર ભવ્ય જીવ સિદ્ધ થાય છે, સર્વજ્ઞ થાય છે, મુક્ત થાય છે, પૂર્ણ આત્મ-શાંતિને પ્રાપ્ત કરે છે તથા સંપૂર્ણ દુઃખોનો (સદાકાળ માટે) અંત કરે છે. तं धम्मं सद्दहामि, पत्तिआमि, रोएमि, फासेमि, હું આ નિર્ચન્જ પ્રવચન સ્વરૂપ ધર્મની શ્રદ્ધા કરું છું, પામ, અનુપમ | સભક્તિ સ્વીકારું છું. તેમાં રુચિ રાખું છું, તેની સ્પર્શના કરું છું, તેનું પાલન કરું છું, વિશેષ રૂપે નિરંતર પાલન કરું છું. तं धम्मं सद्दहतो, पत्तिअंतो, रोअंतो, फासंतो, पालंतो, હું પ્રસ્તુત જિન-ધર્મની શ્રદ્ધા કરતો, પ્રતીતિ કરતો, अणुपालंतो । તેમાં રુચિ રાખતો, તેનું આચરણ કરું, પાલન કરતો, વિશેષ રૂપે નિરંતર પાલન કરતો. तस्स धम्मस्स केवलिपण्णत्तस्स अब्भट्ठिओमि आराहणाए विरओमि विराहणाए । તે કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મની આરાધના કરવામાં પૂર્ણ રૂપે તત્પર છું તથા ધર્મની વિરાધનાથી પૂર્ણ રૂપે નિવૃત્ત થઉ છું. () સમ. સમ. ૨૦, સુ. ૧ (1) અનીવાર () તા. , ૨૦, મુ. ૭૧૯ સમ. સમ. ૨૨, મુ. ૬ () સમ. સ. ૩૨, મુ. ? (૪) સમ, સમ, ૩૩, કુ. ૬ (ख) संयमी जीवन (ख) ज्ञानाचार () શા. ૬. ૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ १०८ चरणानुयोग-२ मरणान्तिक संलेखना अतिचार सूत्र १८२४ (૨) અસંનાં રિમાન, સંન નં ૩વપજ્ઞામિ | ૧. અસંયમને જાણી ત્યાગું છું, સંયમનો સ્વીકાર કરું છું. (૨) ઝવપં રિઝમ, વંનં ૩વપજ્ઞાન | ૨. અબ્રહ્મને જાણી ત્યાગું છું, બ્રહ્મચર્યનો સ્વીકાર કરું છું. (३) अकप्पं परिआणामि, कप्पं उवसंपज्जामि । ૩. અકથ્યને જાણી ત્યાગુ છું, કથ્યનો સ્વીકાર કરું છું. (४) अन्नाणं परिआणामि, नाणं उवसंपज्जामि । ૪. અજ્ઞાનને જાણી ત્યાગું છું, જ્ઞાનનો સ્વીકાર કરું (५) अकिरियं परिआणामि, किरियं उवसंपज्जामि । ૫. અકૃત્યને જાણી ત્યાગું છું, કૃત્યનો સ્વીકાર કરું (६) मिच्छत्तं परिआणामि, सम्मत्तं उवसंपज्जामि । ૬. મિથ્યાત્વને જાણી ત્યાગું છું, સમ્યકત્વનો સ્વીકાર (७) अबोहिं परिआणामि, बोहिं उवसंपज्जामि । ૭. અબોધિને જાણી ત્યાગું છું, બોધિનો સ્વીકાર (८) अमग्गं परिआणामि, मग्गं उवसंपज्जामि । जं संभरामि, जं च न संभरामि, जं पडिक्कमामि, जं च न पडिक्कमामि, तस्स सव्वस्स देवसियस्स अइयारस्स पडिक्कमामि । समणोऽहं संजय-विरय-पडिहय-पच्चक्खायपावकम्मो, अनियाणो, दिट्ठिसंपन्नो, माया-मोसंविवज्जओ । ૮. હિંસાદિ અમાર્ગને જાણી ત્યાગું છું, અહિંસાદિ માર્ગ ને સ્વીકારું છું. જે દોષ સ્મૃતિમાં છે અને જે સ્મૃતિમાં નથી, જેનું પ્રતિક્રમણ થઈ ગયું છે અને જેનું પ્રતિક્રમણ થઈ શકયું નથી, તે સર્વ દિવસ સંબંધી અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. હું શ્રમણ છું, સંયમી છું, વિરત છું, પાપકર્મોને રોકનાર છું તથા પાપકર્મોનો ત્યાગ કરનાર છું, નિદાન-શલ્ય રહિત છું, સમ્યક્ દર્શન સહિત છું, માયા સહિત મૃષાવાદનો પરિહાર કરનાર છું. અઢી દ્વીપ અને બે સમુદ્રના પરિમાણવાળા મનુષ્ય ક્ષેત્રમાં અર્થાતુ પંદર કર્મભૂમિમાં જે પણ રજોહરણ, ગુચ્છગ તથા પાત્રના ધારણ કરનારા છે, પાંચ મહાવ્રત, અઢાર હજાર સંયમ ગુણોના ધારક તથા અક્ષત આચારના પાલક ત્યાગી સાધુ છે- એ સર્વને હું નથી અને મસ્તક નમાવી વંદન કરું છું. अड्ढाइज्जेसु दीवसमुद्देसु, पन्नरससु कम्मभूमीसु । जावंति केइ साहू, रयहरण-गुच्छ-पडिग्गह-धरा ।। पंचमहव्वय-धरा अट्ठारस सहस्स-सीलंगरहधरा ।। अक्खयायारचरित्ता, ते सव्वे सिरसा मणसा मत्थएण वंदामि ।। –આવ. સ. ૪ સુ. ર૭–૨ मारणन्तिय संलेहणा अइयार મરણાંતિક-સંલેખનાના અતિચાર : ૨૮ર૪. તયાાંતરે ૨ | મચ્છમ-મરતિય–સંહેTI- ૧૮૨૪, ત્યારબાદ અપશ્ચિમ-મરણાંતિક-સંલેખના- ઝોષણાझूसणा आराहणाए पंच अइयारा जाणियव्वा न આરાધનાના પાંચ અતિચારોને જાણવા જોઈએ તથા समायरियव्वा, तं जहा તેમનું આચરણ ન કરવું જોઈએ, તે આ પ્રમાણે છે(१) इहलोगासंसप्पओगे ૧. ઈહલૌકિક સુખની ઈચ્છા કરવી. (૨) પરટો/સંપૂરી, ૨. પરલૌકિક સુખની ઈચ્છા કરવી. . (૩) નીવિલાસંસપ્પો , ૩. જીવવાની ઈચ્છા કરવી. Page #228 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८२५-२७ क्षमापना सूत्र प्रतिक्रमण १०९ (૪) મરાસંપૂગોળે, (૫) ઋામમોસંસપૂગોળ | -મવિ. ૪. મરવાની ઈચ્છા કરવી. ૫. કામ ભોગોની ઈચ્છા કરવી. . ૧ સુ. ૧૭ खामणा सुत्तं ક્ષમાપના સૂત્ર : ૨૮રપ. રામ સવ્યેનીવા, સર્વે નવા મંતુ મે | ૧૮૨૫. હું સર્વ જીવોને ક્ષમા કરું છું, સર્વ જીવો મને પણ मित्ती मे सव्वभूएस, वेरं मझं न केणइ ।। ક્ષમા કરે, સર્વ જીવો પ્રત્યે મને મૈત્રી ભાવ છે, કોઈપણ જીવ પ્રત્યે મને વેરભાવ નથી. आयरिय-उवज्झाए-सीसे साहम्मिए कुल गणे य । આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુળ તથા जे मे केइ कसाया, सव्वे तिविहेण खामेमि ।। ગણ પ્રત્યે જો મેં કોઈ પણ કષાય કર્યા હોય તો તેની મન, વચન, કાયાથી હું ક્ષમાયાચના કરું છું. सव्वस्स समणसंघस्स, માથા પર અંજલિ ચઢાવી ભગવાન મહાવીરના भगवओ अंजलिं करीय सीसे । સંપૂર્ણ શ્રમણ સંઘની ક્ષમાયાચના કરું છું. તે સંઘ મને सव्वं खमावइत्ता, પણ ક્ષમા પ્રદાન કરે. खमामि सव्वस्स अहमवि ।। सव्वस्स जीवरासिस्स, भावओ धम्म निहियनियचित्तो । હું ધર્મમાં અનુરક્ત બની સમસ્ત જીવ-રાશિની ક્ષમા सव्वं खमावइत्ता, खमामि सव्वस्स अहमवि ।। યાચના કરું છું. તે જીવ-રાશિ મને પણ ક્ષમાદાન -ખાવ. . ૪, મુ. રૂર उवसंहार सुत्तं ઉપસંહાર સૂત્ર : ૨૮ર૬. વિમર્દ નાસ્ત્રોક્ગં, નિઃાં નહિમં તુ છિયે સખ્ત | ૧૮૨૬.આ પ્રમાણે હું સમ્યફ આલોચના, નિંદા, ગહ અને तिविहेणं पडिक्कतो, वंदामि जिण चउव्वीसं ।। જુગુપ્સા દ્વારા ત્રણ પ્રકારથી અર્થાત્ મન, વચન અને કાયાથી પ્રતિક્રમણ કરી, પાપોથી નિવૃત્ત થઈ, ચોવીસ -મવિ. . ૪, મુ. ૨૩ તીર્થંકર દેવોને વંદન કરું છું. काउस्सग्ग विहि सुत्तं કાયોત્સર્ગ વિધિ સૂત્ર : ૧૮ર૭, તરસ ૩૪૨૨ , પાદિછત્ત-૨૨ , ૧૮૨૭. આત્માની શ્રેષ્ઠતા માટે, પ્રાયશ્ચિત્ત માટે, વિશેષ विसोहि-करणेणं, विसल्ली-करणेणं, पावाणं कम्माणं નિર્મળતા માટે, શલ્ય-રહિત થવા માટે, પાપકર્મનો निग्घायणट्ठाए ठामि काउस्सग्गं । નાશ કરવા માટે આગળ કહેલા આગારોને છોડીને, હું કાયોત્સર્ગ કરું છું. अन्नत्थ ऊससिएणं, नीससिएणं, खासिएणं, छीएणं ઉચ્છવાસ, નિ:શ્વાસ, ખાંસી, છીંક, બગાસા, जंभाइएणं, उड्डुएणं, वायनिसग्गेणं, भमलीए, ઓડકાર, અપાનવાયુ, ચક્કર, પિત્તવિકારજન્ય મૂર્છા, पित्तमुच्छाए, सुहुमेहिं अंगसंचालेहिं, सुहुमेहि સૂક્ષ્મ રૂપે અંગોનું હલનચલન, સૂક્ષ્મ રૂપે કફનો खेलसंचालेहिं, सुहुमेहिं दिट्ठि संचालेहिं, एवमाइएहिं સંચાર, સુક્ષ્મરૂપે દષ્ટિ-ચલન ઈત્યાદિ આગારોથી आगारेहिं, अभग्गो, अविराहिओ, हुज्ज मे काउस्सग्गो । મારો કાયોત્સર્ગ ભગ્ન તથા અવિરાધિત થાઓ. जाव अरिहंताणं भगवंताणं. नमक्कारेणं न पारेमि. જ્યાં સુધી અરિહંત ભગવાનને નમસ્કાર ન કરું અર્થાત્ ताव कायं ठाणेणं, मोणेणं, झाणेणं, अप्पाणं નમો અરિહંતાણં ન બોલું, ત્યાં સુધી એક સ્થાન પર वोसिरामि । સ્થિર રહી, મૌન રહી ધર્મધ્યાનમાં ચિત્તની એકાગ્રતા કરી, પોતાના આત્માને પાપ વ્યાપારોથી પર કરું છું. -બવ. સ. ૧, મુ. રૂદ્દ-રૂ૭ Page #229 -------------------------------------------------------------------------- ________________ ११० चरणानुयोग-२ दस प्रकार प्रत्याख्यान સૂત્ર ૧૮૨૮-૩૨ દસ પચ્ચક્ખાણ - ૪ दसविह-पच्चक्खाण દસ પ્રકારનાં પ્રત્યાખ્યાન : (૨) ઇનોવાર–સરવે પ્રક્વલા–સુરં– (૧) નવકારસી પ્રત્યાખ્યાન સૂત્ર : ૨૮૨૮. ૩TV રે નમોવારવિં પંદgifમ, બ્રિાં ૧૮૨૮. સૂર્યોદય બાદ (એક મુહૂર્ત સુધી) નમસ્કાર સહિત fપ માદા–, પાળે, રૂમ, સારૂ | અશન, પાન ખાદ્ય, સ્વાદ્ય એ ચારેય પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરું છું. . અનWSTમોng, ૨. સદસા IM, ૧. અનાભોગ, ૨. સહસાકાર, वोसिरामि । આ બે આગારો સિવાય ચાર પ્રકારના આહારનો - ખાવ. . ૬, સુ. ૬૬ ત્યાગ કરું છું. (૨) વોરિણી પ્રવરલા–સુવં– (૨) પૌરૂષી પ્રત્યાખ્યાન સૂત્ર : ૧૮૨૨. ૩ [ સૂરે પરિસિં પંદવંgfમ, વāાં ૧૮૨૯. સૂર્યોદયથી લઈને પોરસી સુધી અશન, પાન, ખાદિમ, માદાર–બસ, પા, રવા, સામું | સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરું છું. १. अन्नत्थऽणाभोगेणं, २. सहसागारेणं, ૧. અનાભોગ, ૨. સહસાકાર, રૂ. ૫૭ના , ૪. વિસામોહેvi, ૩. પ્રચ્છન્નકાળ, ૪. દિશામોહ, ૫. સાદુવયોગે, ૫. સાધુવચન, ૬. સāમહિવત્તયારેણં, ૬. સર્વ-સમાધિપ્રત્યયાગાર. वोसिरामि । એ છ આગારો સિવાય પૂર્ણપણે ચારે આહારનો - ગાવ. 4, 6, સુ. ૬૭ ત્યાગ કરુ છું. (૩) પુરિમર્દ પવન-સુરં– (૩) બે પોરસી પ્રત્યાખ્યાન સૂત્ર : ૧૮રૂ. ૩/૫ સૂરે પુરમદું પંદવલ્લમ, પિ ૧૮૩૦. સૂર્યોદયથી લઈને દિવસના પૂર્વાર્ધ સુધી અર્થાત્ બે માહી–બસ, પાનું, , સામું | પ્રહર સુધી અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરું છું. ૨. અનWSજમો, ૨. સહસા રેન, ૧. અનાભોગ, ૨. સહસાકાર, રૂ. પચ્છનાઢેળ, ૪. વિસામોત્તેણં, ૩. પ્રચ્છન્નકાળ, ૪. દિશામોહ, ५. साहुवयणेणं, ६. महत्तरागारेणं, ૫. સાધુવચન, ૬. મહત્તરાકાર, ७. सव्वसमाहिवत्तियागारेणं, वोसिरामि । ૭. સર્વ-સમાધિપ્રત્યયાગાર. એ સાત આગારો -મવિ. . ૬, સુ. ૧૮ સિવાય પૂર્ણપણે ચારે આહારોનો ત્યાગ ના કરે છે. (૪) Iળ વાળ–સુત્ત (૪) એકાશન પ્રત્યાખ્યાન સૂત્ર : ૨૮૩૨. સર્વ પદવેqમ તિવિહં પિ આહીર મસળ, ૧૮૩૧. એકાશન તપ સ્વીકાર કરું છું, અશન, ખાદિમ, સ્વાદિમ gs, સાવું, એ ત્રણે પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરું છું. ૧. આ "નમસ્કાર-સહિત” પ્રત્યાખ્યાનનું સૂત્ર છે. સૂર્યોદયથી લઈને એક મૂહૂર્ત પછી જ્યાં સુધી નમસ્કાર (નમસ્કારમંત્ર) ન બોલે ત્યાં સુધી આહારાદિ ગ્રહણ ન કરવા તેને નવકારસી' કહેવાય છે. ૨. સૂર્યોદયથી લઈને એક પ્રહર દિવસ આવે ત્યાં સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો પોરસી' (પૌષી) પ્રત્યાખ્યાન છે. ૩. આ પૂર્વાર્ધ' પ્રત્યાખ્યાન માટેનું સૂત્ર છે, આમાં સૂર્યોદયથી લઈને દિવસના પૂર્વ ભાગ સુધી અર્થાતુ બે પ્રહર દિવસ ચઢે ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ કરવામાં આવે છે. ૪. ડોઢ પોરસી યા પૂર્વાર્ધ બાદ દિવસમાં એકવાર જમવું ત્યારબાદ ત્રણ આહારનો ત્યાગ કરવો "એકાશન” તપ થાય છે. એકાશનનો અર્થ છે - એક અશન એટલે દિવસ દરમિયાન એક જ વાર આહાર કરવો અથવા એક જ આસન પર એક જ વાર ભોજન કરવું. Page #230 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८३२-३४ एक स्थान प्रत्याख्यान सूत्र प्रतिक्रमण १११ . અન્નત્થSUITM, ૨. સરકા-IIM, ૧. અનાભોગ, ૨. સહસાકાર, ૩. સTVરિયા રે, ૪. આડંટ–પસાર, ૩. સાગારિકાકાર, ૪, આકુંચન પ્રસારણ, . -૩મુકાળમાં, ૬. પરિફાવળિયા રે, ૫. ગુરુઅભ્યત્થાન, ૬. પારિષ્ઠાપનિકાકાર. ૭. મહત્તર રે, ८. सव्वसमाहिवत्तियागारेणं, ૭. મહત્તરાકાર, ૮. સર્વ-સમાધિ પ્રત્યયાકાર, वोसिरामि । એ આઠ આગારો સિવાય પૂર્ણપણે ત્રણ આહારનો -ઝવ. ગ. ૬, મુ. ૨૬ ત્યાગ કરું છું. (૫) કાળ વિવા-સુરં– (૫) એક સ્થાન પ્રત્યાખ્યાન સૂત્રઃ ૨૮રર. ઝાસM TIકાળ પૂર્વે+વૃમિ, વાલ્વિદ પ ૧૮૩૨. એકાશન રૂપ એક સ્થાન ગ્રહણ કરું છું. અશન, મહાર–સ, પાપ, વાગ્યું, સારૂમું | પાન, ખાદિમ, સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનો પ્રત્યાખ્યાન કરું છું. १. अन्नत्थऽणाभोगेणं, २. सहसागारेणं, ૧. અનાભોગ, ૨. સહસાકાર, ૩. સીરિયા રે, ૪. મુકાઈને, ૩. સાગરિકાકાર, ૪. ગુરુએલ્યુત્થાન, ५. पारिट्ठावणियागारेणं, ६. महत्तरागारेणं, ૫. પારિષ્ઠાપનિકાકાર, ૬. મહત્તરાકાર, ७. सव्वसमाहिवत्तियागारेणं, वोसिरामि । ૭. સર્વ-સમાધિપ્રત્યયાકાર. એ સાતે આગાર સિવાય -બવ. 4. ૬, પૂર્ણપણે ચારે આહારનો ત્યાગ કરું છું. મુ. oo (૬) કવિ-વાણ-સુi (૬) આયંબિલ પ્રત્યાખ્યાન સૂત્ર : ૨૮૩૨. વિરું પદવ+gfE* તિવિé fપ –સ, ૧૮૩૩. આયંબિલ તપ સ્વીકાર કરું છું. અશન, ખાદિમ, વાડ્રમ, સામે | સ્વાદિમ એ ત્રણે આહારનો ત્યાગ કરું છું. ૨. અત્થSUITM, ૨. સદસ-રે, ૧. અનાભોગ, ૨. સહસાકાર, ૩. હેવીવે, ૪. ૩કિરવા , ૩. લેપાલેપ, ૪. ઉત્સિM-વિવેક. ૬. દિલ્થ સંસકે, ૬. પરિકવાયા , ૫. ગૃહસ્થસંસૃષ્ટ, ૬. પારિષ્ઠાપનિકાકાર, ७. महत्तरागारेणं, ८. सव्वसमाहिवत्तियागारेणं, ૭. મહત્તરાકાર, ૮. સર્વ-સમાધિપ્રત્યયાકાર. વોસિરામિ | એ આઠ આગારો સિવાય ત્રણે આહારનો ત્યાગ કરે - માવ. . ૬, મુ. ૨૦ (૭) મત્તિક-વરલા–સુi (૭) ઉપવાસ પ્રત્યાખ્યાન સૂત્ર : ૨૮૩૪. ૩ણ સૂરે ગત્તÉ પ્રમgfમ, વર્તાવ્યાં મારારં– ૧૮૩૪. સૂર્યોદયથી ઉપવાસ તપ ગ્રહણ કરું છું. અશન, પાન, બસ, પાનું, રવામં, સારૂમ | ખાદિમ, સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનો ત્યાગ ૨. બન્નત્થSUITM, ૨. સદHVI , ३. पारिट्ठावणियागारेणं, ४. महत्तरागारेणं, ૧. અનાભોગ, ૨. સહસાકાર, ૩. પારિષ્ઠાપનિકાકાર, ૪. મહત્તરાકાર, ૧. દિવસમાં એક વાર એક જ આસનથી ભોજન તથા પાણી ગ્રહણ કરવું ત્યારબાદ ચારે આહારનો ત્યાગ કરવો. એક સ્થાન” – એગલાણ તપ થાય છે. ૨. દિવસમાં એક જ વાર રૂક્ષ નીરસ તથા વિગય રહિત આહાર ગ્રહણ કરવો ત્યારબાદ ત્રણે આહારનો ત્યાગ કરવો "આયંબિલ” તપ કહેવાય છે. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, સાકર તથા પકવાન ઈત્યાદિ કોઈપણ પ્રકારના સ્વાદવાળું ભોજન આયંબિલમાં લેવાનો નિષેધ છે. ૩. અભક્તાર્થ = ઉપવાસ; અ = નહીં, ભક્ત = આહાર, અર્થ = પ્રયોજન, ત્રણેનો મળીને એવો અર્થ થાય છે કે ભક્તની આવશ્યકતા જ નથી જે વ્રતમાં તેને ઉપવાસ” કહેવાય. એક સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી ચારે આહારનો ત્યાગ કરવો તે ઉપવાસ તપ છે. પાણીનો આગાર રાખીને ઉપવાસ કરવો હોય તો પ્રત્યાખ્યાન સૂત્રમાં "ચઉવ્વિહં પિ આહાર”ના સ્થાન પર તિવિહં પિ આહાર” એવો પાઠ કહેવો જોઈએ. Page #231 -------------------------------------------------------------------------- ________________ ११२ चरणानुयोग-२ दिवस चरिम प्रत्याख्यान सूत्र सूत्र १८३५-३८ ५. सव्वसमाहिवत्तियागारेणं वोसिरामि । ૫. સર્વ-સમાધિપ્રત્યયાકાર. –ાવ. પ્ર. ૬, સુ. ૨૦૨ એ પાંચ આગાર સિવાય સર્વ પ્રકારના આહારનો ત્યાગ કરું છું. (૮) દિવસવારિ-પૂર્વવરવાળ-સુi (૮-ક) દિવસચરિમ પ્રત્યાખ્યાન સુત્ર : ૨૮૩૬. વિવર્સરમ પ્રદg' વધ્વë fપ બારારં- ૧૮૩૫. દિવસચરિમનું વ્રત ગ્રહણ કરું છું. અશન, પાન, બસ, પાખે, વા, સામું | ખાદિમ, સ્વાદિમ એ ચારે આહારનો ત્યાગ કરું છું. १. अन्नत्थऽणाभोगेणं, २. सहसागारेणं, ૧. અનાભોગ, ૨. સહસાકાર, ३. महत्तरागारेणं, ४. सव्वसमाहिवत्तियागारेणं, ૩. મહત્તરાકાર, ૪. સર્વ-સમાધિપ્રત્યયાકાર. વોસિરામિ | એ ચાર આગાર સિવાય સર્વ પ્રકારના આહારનો -બવ. . ૬, મુ. ૨૦૩ () ત્યાગ કરું છું. (૮-g) મવમિવાપ–સુત્ત (૮-ખ) ભવચરિમ પ્રત્યાખ્યાન સૂત્ર : ૨૮૩૬. મવમિં પદવgા વબ્રિાં પિ માદાર–ગઈ, ૧૮૩૬. ભવચરિમ ગ્રહણ કરું છું. અશન, પાન, પાદિમ, પા, રૂમ, સામ | સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરું છું. ૨. બન્નત્થSTમો, ૨. સદણા રે, ૧. અનાભોગ, ૨. સહસાકાર, ३. महत्तरागारेणं, ४. सव्वसमाहिवत्तियागारेणं, ૩. મહત્તરાકાર, ૪. સર્વ-સમાધિપ્રત્યયાકાર. वोसिरामि । એ ચાર આગાર સિવાય સર્વ પ્રકારના આહારનો -3/વ. . ૬, મુ. ૨૦૨ (૨) ત્યાગ કરું છું. (૧) મા–પવવા–સુd (૯) અભિગ્રહ પ્રત્યાખ્યાન સૂત્ર : ૨૮૩૭. માપદં પ્રવર વર્તાવ્યાં માદાર–સM, ૧૮૩૭. અભિગ્રહ ગ્રહણ કરું છું. અશન, પાન, પાદિમ, પાળ, રવીરૂમ, સારૂi | સ્વાદિમ, એ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરું છું. છે. અન્નત્થSTમો, ૨. સમારે, ૧. અનાભોગ, ૨. સહસાકાર, રૂ. મહત્તરારે, ૪. સવ્વસમરિવત્તિયાIIM. ૩. મહત્તરાકાર, ૪. સર્વ-સમાધિપ્રત્યયાકાર, વોસિરામિ | એ ચાર આગાર સિવાય અભિગ્રહ પૂર્તિ સુધી ચારે -વિ. . ૬, સં. ૨૦૪ આહારનો ત્યાગ કરું છું. (૨૦) વિવ્યિથા– વેવાણ-સુરં– (૧૦) નિર્વિકૃતિક (નવી) પ્રત્યાખ્યાન સૂત્ર : ૨૮૩૮, નિષ્યિો પૂર્વવરણમિ ૧૮૩૮ નિર્વિકૃતિક તપ સ્વીકાર કરું છું. (૧) મનમોni, (૨) સદસા રે, ૧. અનાભોગ, ૨. સહસાકાર, (૩) àવાસ્કેવેનું, (૪) દસ્થળ, ૩. લેપાલેપ, ૪. ગૃહસ્થ-સંસૃષ્ટ, (૧) વિવૃત્તવિવેni, (૬) પડુમવિUM, ૫. ઉત્સિતવિવેક, ૬. પ્રતીત્યપ્રક્ષિત, ૧. આ ચરિમ પ્રત્યાખ્યાન સૂત્ર છે. "ચરિમ” નો અર્થ અંતિમભાગ જાણવો. તેના બે પ્રકાર છે- દિવસનો પાછલો ભાગ અને ભવ અર્થાત્ આયુષ્યનો અંતિમ ભાગ. સૂર્યાસ્ત થતાં પહેલાં જ બીજા દિવસના સૂર્યોદય સુધી સાધુએ ચારે આહારનો ત્યાગ કરવો તથા ગૃહસ્થ ચાર અથવા ત્રણે આહારનો ત્યાગ કરવો દિવસ ચરિમ” પ્રત્યાખ્યાન છે. ૨. "ભવચરિમ” પ્રત્યાખ્યાનનો અર્થ છે જ્યારે સાધુને એમ જાણ થાય કે મારું આયુષ્ય અલ્પ છે તો માવજીવન માટે ચાર અથવા ત્રણે આહારનો ત્યાગ કરે અને સંથારો ગ્રહણ કરી સંયમની આરાધના કરે. ભવ ચરિમ પ્રત્યાખ્યાન જીવન સુધી સંયમ સાધનાનું ઉજ્વલ પ્રતીક છે. ભવ ચરિમ ચોવિહાર અથવા તિવિહાર બન્ને પ્રકારે થાય છે. ૩. ગવેષણાના સામાન્ય નિયમ સિવાય બીજી વ્યક્તિ, વસ્તુ અને વર્ણ આદિના સંકેતો સહિત ભિક્ષા ગ્રહણ કરવા માટે નિયમ ગ્રહણ કરવો. 'અભિગ્રહ’ તપ છે. સંકલ્પનો નિર્ણય કર્યા બાદ ઉપર મુજબના પાઠથી પ્રત્યાખ્યાન કરવામાં આવે છે. અભિગ્રહ પૂર્ણ થયા બાદ આહાર પ્રહણ કરવામાં આવે છે. જ્યાં સુધી અભિગ્રહ પૂર્ણ ન થાય ત્યાં સુધી અભિગ્રહ વિષયક સંકલ્પ અપ્રગટ રહે છે. ૪. (ક) દિવસમાં એક જ વાર વિગય રહિત આહાર કરવો નિર્વિકૃતિ (નવી) તપ કહેવાય છે. (ખ) મનમાં વિકાર ઉત્પન્ન કરે એવા પદાર્થોને વિગય” (વિકૃતિ) કહેવાય છે. વિકૃતિમાં દૂધ,દહી, માખણ, ઘી, તેલ, ગોળ, મધ ઈત્યાદિ પદાર્થોનો સમાવેશ થાય છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८३८ निर्विकृतिक (नीवी) प्रत्याख्यान सूत्र प्रतिक्रमण ११३ (૭) પરિવળિયા રે, (૮) મહત્તરી Ii ૭. પારિષ્ઠાપનિકાકાર, ૮. મહત્તરાકાર, (૨) સવ્વસમાવિત્તિયારે, ૯. સર્વ-સમાધિપ્રત્યયાકાર. वोसिरामि । એ નવ આગાર સિવાય સર્વ પ્રકારના વિગયોનો -ઝવ. પ્ર. ૬, મુ. ૦૧ પરિત્યાગ કરું છું. ૧૦. ૧. દશ પ્રત્યાખ્યાનના ૧૫ આગારોનું વિવેચન.... અનાભોગ – અત્યારે મને પ્રત્યાખ્યાન” છે. - એવું સર્વથા ભુલાઈ જાય અને કંઈ પણ ખવાઈ કે પીવાઈ જાય તો આ 'અનાભોગ આગાર છે. સહસાકાર– અનિચ્છાએ કોઈ પદાર્થ મોઢામાં ચાલ્યો જાય, એ સહસાકાર આગાર છે. જેમ કે-પાણી, છાશ આદિના છાંટા મોઢામાં ચાલ્યા જાય. અથવા કોઈ પરાણે મોઢામાં ઠાંસી દે અથવા બળજબરીથી ખવરાવી દે એને પણ સહસાકાર' આગાર જ જાણવો. પ્રચ્છન્નકાળ– વાદળ વગેરેના કારણે સૂર્ય ન દેખાવાથી પોરસનો નિશ્ચિત કાળ ન જાણવાથી પોરસીના પહેલાં જ પ્રત્યાખ્યાન પાળી લે તો પ્રચ્છન્નકાળઆહાર જાણવો. દિશામોહ– ભ્રમના કારણે પૂર્વ કે પશ્ચિમ દિશાનું યથાર્થ ભાન ન રહેવાથી પોરસી આવ્યા પહેલાં જ પોરસી આવી ગઈ એવું માની પોરસીનાં પ્રત્યાખ્યાન પાળી લે અને ખાઈ-પીઈ લે તો 'દિશામોહ” આગાર જાણવો. સાધુ વચન-- "પોરસી આવી ગઈ છે” એમ સાધુ પુરુષના કહેવાથી પોરસી આવ્યા વગર પ્રત્યાખ્યાન વાળી લેવાં-તે સાધુ વચન આગાર જાણવો. સર્વ સમાધિ પ્રત્યય આગાર– જ્યાં સુધી સમાધિભાવ છે ત્યાં સુધી પ્રત્યાખ્યાન છે, પ્રાણઘાતક ફૂલ આદિ રોગ નિમિત્તે અસમાધિવશ પ્રત્યાખ્યાન વાળી લેવા 'સર્વસમાધિ પ્રત્યય આગાર' જાણવો. મહત્તરાગાર- આચાર્યાદિ મહાપુરુષોની આજ્ઞાથી પ્રત્યાખ્યાન પાળી લેવાં તે મહત્તરાગાર આગાર' જાણવો. સાગારિક આગાર- એક આસન પર એકવાર ભોજન કરવાના પ્રત્યાખ્યાન હોવા છતાં ભોજન કરતી વેળાએ જો કોઈ ગૃહસ્થ આવે અને ઊઠવું પડે તેમજ બીજા સ્થાને ભોજન કરવું પડે તો 'સાગારિક આગાર' જાણવો. આકુંચન-પ્રસારણ આગાર– એકાસનથી ભોજન કરતાં બેઠાં બેઠાં જ પગને ખાલી ચડી જાય તો પગ લાંબો ટૂંકો કરવો પડે તે આકુંચન-પ્રસારણ’ આગાર છે. ગુરુ-અભુત્થાન આગાર - એકાસનમાં ભોજન કરતાં હોય અને ગુરુદેવ પધારે તો ઊભા થઈ ફરી બેસીને ભોજન કરવું તે 'ગુરુ અભ્યત્થાન આગાર' જાણવો. પારિષ્ઠાપનિકા આગાર - ઘણીવાર આહાર ગવેષક અસાવધાનીથી અથવા દાતાના અતિ આગ્રહથી અધિક આહાર આવી જાય, આહાર કર્યા બાદ શેષ વધી જાય તો બધા સાધર્મિક સાધુઓને આપી દે. કદાચ ત્યારબાદ પણ વધી જાય તો સ્થવિર ગુરુજનોની આજ્ઞાથી પ્રત્યાખ્યાનવાળા તે આહારનો ઉપયોગ કરે તે પારિષ્ઠાપનિકા આગાર' જાણવો. લેપાલેપ આગાર - આયંબિલમાં સરસ આહારનાં પ્રત્યાખ્યાન હોવા છતાં જો દાતા શાક, ઘો આદિ વિકૃતિથી ખરડાયેલા ચમચાને લૂછી લે અને તેનાથી આહાર ગ્રહણ કરે તો તે 'લેપાલેપ આગાર' જાણવો. ઉત્રિપ્ત વિવેક આગાર - આયંબિલ યોગ્ય નિરસ આહાર પર ગોળ આદિ પડ્યો હોય અને દાતા તેને ઉઠાવીને આપે તો તેને ગ્રહણ કરી શકાય છે- તે ઉત્સિM વિવેક આગાર' જાણવો. ૧૪. ગૃહસ્થ સંસુ આગાર - દાતાના હાથ આંગળા આદિ ઘી, તેલ,ગોળ આદિથી ખરડાયેલા હોય અને એ જ હાથથી આયંબિલના નિરસ આહારને આપે તે ગ્રહણ કરવાને ગૃહસ્થ સંસ્કૃષ્ટ આગાર' જાણવો. ૧૫. પ્રતીત્ય પ્રલિત આગાર - ઘઉં આદિનાં ભીજાવેલા કણિક પર ઘી, તેલ આદિ ચોપડેલ હોય અને રોટલી, પાપડ આદિ રુક્ષ ખાદ્ય વસ્તુ ગ્રહણ કરે તો તે પ્રતીય પ્રક્ષિત આગાર' જાણવો. આ પંદર આગારોમાં માત્ર ૬ આગાર સાધુ- સાધ્વીઓ માટે અનિવાર્ય છે. (૧) સાગારિક આગાર, (૨) પારિષ્ઠાપનિક આગાર, (૩) લેપાલેપ આગાર (૪) ઉત્સિત વિવેક આગાર, (૫) ગૃહસ્થ સંસ્કૃષ્ટ આગાર, (૬) પ્રતીત્યમ્રક્ષિત આગાર, બાકીના ૯ આગાર સાધુ- સાધ્વીઓ શ્રાવક – શ્રાવિકા બધા માટે ઉપયોગી છે. (૧) અનાભોગ આગાર, (૨) સહસાકાર આગાર, (૩) દિશામોહ આગાર, (૪) સાધુ વચન આગાર,(૫) આકુંચન પ્રસારણ આગાર, (૬) ગુરુ અભુત્થાન આગાર, (૭) મહત્તરાગાર આગાર, (૮) પ્રચ્છન્નકાળ આગાર, (૯) સર્વ સમાધિ પ્રત્યયાગાર. દશ પ્રત્યાખ્યાનોમાંથી પાંચ પ્રત્યાખ્યાન એવાં છે જેમાં પારિષ્ઠાપનિકા આગાર આવે છે, જેમ કે(૧) એકાસન, (૨) એકસ્થાન, (૩) આયંબિલ, (૪) ઉપવાસ, (૫) નિર્વિકૃતિક, બાકીના પાંચ પ્રત્યાખ્યાનોમાં પારિષ્ઠાપનિકા આગાર હોતો નથી, જેમ કે – (૧) નમસ્કાર સહિત (નૌકારસી) (૨) પૌરુસી, (૩) પૂર્વાર્ધ, (બે પોરસી) (૪) દિવસ-ચરિમ, (૫) અભિગ્રહ. ૧૩. Page #233 -------------------------------------------------------------------------- ________________ १९४ चरणानुयोग - २ સપન્નવવાળ—પાળ-મુત્તું સર્વ પ્રત્યાખ્યાન પારણ સૂત્ર : ૮૧.૩Ç સૂરે ‘નમુવાર-સયિ” પત્ત્વવાળ યં । ૧૮૩૯. સૂર્યોદય થયા પછી જે 'નમસ્કાર-સહિત' પ્રત્યાખ્યાન तं पच्चक्खाणं सम्मं कारण फासियं पालियं, સીરિય, વિટ્ટિય, મોર્ષિ, બન્યિ, એ ય ન આરાહિયં, तस्स मिच्छा मि दुक्कडं । કર્યા હતા. તે પ્રત્યાખ્યાન મન, વચન, કાયાથી, સમ્યક્ પ્રકારે સૃષ્ટ, પાલિત, તીરિત, કીર્તિન, શોધિત તથા આરાધિત કર્યા છે. જો સમ્યક્ પ્રકારે આરાધના ન કરી હોય તો તેનું દુષ્કૃત મારા માટે મિથ્યા થાઓ. -સુમે આવ, ૨૬, મુરબ્ધ ૧. पच्चक्खाणप्पगारा १८४० तिविहे पच्चक्खाणे पण्णत्ते, तं जहा सर्व प्रत्याख्यान पारण सूत्र १. मणसा वेगे पच्चक्खाति, २. वयसा वेगे पच्चक्रखाति ३. कायसा वेगे पच्चक्खाति, पावाणं कम्माणं પ્રત્યાખ્યાનના પ્રકાર अकरणयाए । अहवा परचक्खाणे तिविहे पण्णत्ते, तं जहा १. दीपेगे अद्धं पच्चक्खाति, २. रहस्संपेगे अद्धं पच्चक्खाति ३ ३. कार्ययेगे पडिसाहरति, पावाणं कम्माणं અગયાર | -તા, ૩. ', J. K ૧. સવાસુએ, ૨. વિવસુ, રૂ. અનુમામા એ, पंचविहे पच्चक्खाणे पण्णत्ते, तं जहा — ૨-રૂ. ડાળ. અર, ૩. ૨, મુ. ૧૨ ૫ પ્રત્યાખ્યાનના પ્રકાર : ૧૮૪૦. પ્રત્યાખ્યાન ત્રણ પ્રકારના કહ્યાં છે, યથા - પાપકર્મ ન કરવા માટે ૧. કોઈ મનથી પ્રત્યાખ્યાન કરે છે. ૨. કોઈ વચનથી પ્રત્યાખ્યાન કરે છે. ૩. કોઈ કાયાથી પ્રત્યાખ્યાન કરે છે. सूत्र १८३९ - ४० અથવા- પ્રત્યાખ્યાન ત્રણ પ્રકારના કહ્યાં છે, યથાપાપકર્મ ન કરવા માટે ૧. કોઈ લાંબા સમય માટે પાપકર્મોના પ્રત્યાખ્યાન કરે છે. ૨. કોઈ અલ્પ સમય માટે પાપકર્મોના પ્રત્યાખ્યાન કરે છે. ૩. કોઈ કાયાનો નિરોધ કરી કરે છે. અહીં 'નમુક્કાર સહિä' નમસ્કારિકાની સૂચના સામાન્ય શબ્દોથી આપવામાં આવી છે. એના સ્થાન પર જે પ્રત્યાખ્યાન લીધું હોય તેનું નામ લેવું જોઈએ. જેમ કે-પારસી રાખી હોય તો પોરિસી પચ્ચખાણમાં એમ કહેવું જોઈએ. પ્રત્યાખ્યાન પાળવાના છ અંગ બતાવ્યા છે. તે આ પ્રમાણે છે : ૧. ફાસિયં -વિધિ યુક્ત પ્રત્યાખ્યાન લેવાં ૨. પાલિયં - પ્રત્યાખ્યાનનો વારંવાર ઉપયોગ કરી સાવધાનીથી તેની રક્ષા કરવી. ૩. સોશિય- દોષ લાગે તો ત્યારે જ શુદ્ધિ કરવી. ૪. તીરિયં- લીધેલા પ્રત્યાખ્યાન પૂર્ણ થયા છતાં થોડીવાર પછી ભોજન કરવું. ૫. કિકય- પ્રત્યાખ્યાનની પ્રશંસા કરવી કે મારા પ્રત્યાખ્યાન પૂર્ણ થયા. પ્રત્યાખ્યાન પાંચ પ્રકારના કહ્યાં છે, યથા - ૧. શુદ્ધ શ્રદ્ધાપૂર્વક કરેલો ત્યાગ. ૨. વિનય પૂર્વક કરેલો ત્યાગ. ૩. 'વોસિરામિ' કહેતાં પ્રત્યાખ્યાન કરવા. ૬. આરાહિયં-સર્વદોષથી દૂર રહી આરાધના કરવી. જં ચ ન આરાહિયં – આ પ્રમાણે જો શુદ્ધ આરાધના ન થઈ હોય તો આલોચના તથા પ્રતિક્રમણ કરવાથી વ્રત શુદ્ધ થઈ જાય છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८४१ प्रत्याख्यान भेद-प्रभेद प्रतिक्रमण ११५ ४. अणुपालणासुद्धे, ५. भावसुद्धे । -ठाण. ૪. વિકટ સ્થિતિમાં પણ પ્રત્યાખ્યાનનું નિર્દોષ પાલન કરવું. ૫. રાગ-દ્વેષ રહિત થઈ શુદ્ધ ભાવથી પ્રત્યાખ્યાનનું પાલન કરવું. अ. ५, उ. ३, सु. ४६६ प्रत्याध्यानन मेह-प्रमेह: १८४१. प्र. मंत! प्रत्याध्यान 326 रन । छ ? ७. गौतम! प्रत्याज्यान प्रा२न छ, यथा ૧. મૂળગુણ પ્રત્યાખ્યાન, २. उत्तर प्रत्याध्यान.. પ્ર. ભતે! મૂળગુણ પ્રત્યાખ્યાન કેટલા પ્રકારનાં કહ્યાં पच्चक्खाण-भेयप्पभेया१८४१. प. कतिविहे णं भंते ! पच्चक्खाणे पण्णत्ते ? उ. गोयमा ! दुविहे पच्चक्खाणे पण्णत्ते, तं जहा__१. मूलगुणपच्चक्खाणे य,.. २. उत्तरगुणपच्चक्खाणे य । प. मूलगुणपच्चक्खाणे णं भंते ! कतिविहे पण्णत्ते ? उ. गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा १. सव्वमूलगुणपच्चक्खाणे य, २. देसमूलगुणपच्चक्खाणे य । प. सव्वमूलगुणपच्चक्खाणे णं भंते ! कतिविहे - पण्णत्ते ? उ. गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा १. सव्वाओ पाणाइवायाओ वेरमणं, २. सव्वाओ मुसावायाओ वेरमणं, ३. सव्वाओ अदिन्नादाणाओ वेरमणं, ४. सव्वाओ मेहुणाओ वेरमणं, ५. सव्वाओ परिग्गहाओ वेरमणं । प. देसमूलगुणपच्चक्खाणे णं भंते ! कतिविहे पण्णत्ते ? उ. गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा ७. गौतम! मे २न या छ, यथा - १. सर्वभूण प्रत्याध्यान, २. दृशभूणा प्रत्याज्यान. પ્ર. ભંતે! સર્વમૂળગુણ પ્રત્યાખ્યાન કેટલા પ્રકારનાં या छ ? 6. गौतम! पाय घडारन ह्या छ, यथा - १. सर्व प्रातिपात वि२९, ૨. સર્વ મૃષાવાદ વિરમણ, 3. सर्व महत्ताहान विरमा, ४. सर्व भैथुन विरभा, પ. સર્વ પરિગ્રહ વિરમણ. પ્ર. ભંતે! દેશમૂળગુણ પ્રત્યાખ્યાન કેટલા પ્રકારના 5 छे. 3. गौतम! पांय ७२ ४६i छ, यथा - १. थूलाओ पाणाइवायाओ वेरमणं-जाव-५. थूलाओ परिग्गहाओ वेरमणं । प. उत्तरगणपच्चक्खाणे णं भंते ! कतिविहे पण्णत्ते ? उ. गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा १. सव्वुत्तरगुणपच्चक्खाणे य, २. देसुत्तरगुणपच्चक्खाणे य । प. सव्वुत्तरगुणपच्चक्खाणे णं भंते ! कतिविहे पण्णत्ते ? उ. गोयमा ! दसविहे पण्णत्ते, तं जहा १-२ अणागतमइक्कत, ३. कोडीसहिई, ४. णियंटियं चेव, ૧. સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ યાવતુ ૫. સ્થૂળ પરિગ્રહ વિરમણ. પ્ર. ભંતે! ઉત્તરગુણ પ્રત્યાખ્યાન કેટલા પ્રકારનાં या छ ? ७. गौतम! . प्रा२नi si छ, यथा १. सर्व-उत्तरगुएरा प्रत्याभ्यान, २. देश-उत्तर प्रत्याध्यान. પ્ર. ભંતે! સર્વ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન કેટલા પ્રકારનાં 5 छ ? 6. गौतम! इस प्रश्न छ, यथा (१) अनागत, (२) मातsid, (3) टिसहित, (४) नियंत्रित, Page #235 -------------------------------------------------------------------------- ________________ ११६ चरणानुयोग - २ ५-६. सागारमणागारं, परिमाणकडं, साकेयं चेव, ७. ९. १०. अद्धाए पच्चक्खाणं भवे । प. देसुत्तरगुणपच्चक्खाणे णं भंते ! कतिविहे पण्णत्ते ? उ. गोयमा ! सत्तविहे पण्णत्ते, तं जहा १. दिसिव्वयं, २. उवभोग - परिभोगपरिमाणं, आराहणा य ३. अणत्थदंड - वेरमणं, ४. सामाइयं, ५. देसावगासियं, ७. अतिहिसंविभागो, अपच्छिममारणंतिय-संलेहणा झूसणा सुप्रत्याख्यानी: दुष्प्रत्याख्यानी स्वरूप ८. निरवसेसं, 1 - वि. स. ७, उ. २, सु. २-८ सुपच्चक्खाणी-दुपच्चक्खाणी सरूवं १८४२. प. से नूणं भंते ! सव्वपाणेहिं सव्वभूतेहिं सव्वजीवेहिं सव्वसत्तेहिं पच्चक्खाय इति वयमाणस्स सुपच्चक्खायं भवति ? दुपच्चक्खायं भवति ? ६. पोसहोववासो, उ. गोयमा ! “सव्वपाणेहिं - जाव- सव्वसत्तेहिं पुच्चक्खायं” इति वयमाणस्स सिय सुपच्चक्खायं भवति, सिय दुपच्चक्खायं भवति । इमे जीवा, इमे अजीवा, इमे तसा, इमे थावरा, प से केणणं भंते ! एवं वुच्चइ “सव्वपाणेहिंजाव- सव्वसत्तेहिं पच्चक्खायं" इति वयमाणस्स सिय सुपच्चक्खायं भवति, सिय दुपच्चक्खायं भवति ? १. ठाणं अ. १०, सु. ७४८ उ. गोयमा ! जस्स णं “सव्वपाणेहिं जावसव्वसत्तेहिं पच्चक्खायं" इति वयमाणस्स णो एवं अभिसमन्नागतं भवति सूत्र १८४२ ( 4 ) सागार, (9) अनागार, (७) परिभाशङ्कृत, (८) निरवशेष, (ए) संकेत, (१०) श्रद्धाप्रत्याय्यान प्र. भंते! देश-उत्तरगुएा प्रत्याख्यान उटसां प्रारना ह्या छे ? 3. गौतम! सात प्रहारना ह्या छे, यथा - १. हिशापरिभास, २. उपयोग - परिभोगपरिभाषा, 3. अनर्थहंडविरमा, ५. देशावासि ७. अतिथि संविभाग, તથા અપશ્ચિમ મારણાંતિક સંલેખના ઝોષણાआराधना. ४. सामायिक, 5. पौषधोपवास, સુપ્રત્યાખ્યાની તથા દુષ્પ્રત્યાખ્યાનીનું સ્વરૂપ : १८४२. प्र. हे भंते! में सर्व प्राएा, સર્વ लूत, સર્વ જીવ અને સર્વ સત્ત્વોની હિંસાના પ્રત્યાખ્યાન કર્યા છે' આ પ્રમાણે કહેનારને સુપ્રત્યાખ્યાન થાય છે કે દુષ્પ્રત્યાખ્યાન થાય છે ? ઉ. ગૌતમ! "મેં સર્વ પ્રાણ યાવત્ સર્વ સત્ત્વોની હિંસાનાં પ્રત્યાખ્યાન કર્યા છે”. આ પ્રમાણે કહેનારને કદાચિત્ સુપ્રત્યાખ્યાન થાય છે તથા કદાચિત્ દુષ્પ્રત્યાખ્યાન થાય છે. प्र. हे भंते! खेम प्रेम हेवाय छे - 'सर्व प्राश યાવત્ સર્વ સત્ત્વોની હિંસાનાં પ્રત્યાખ્યાન કર્યા છે'. આ પ્રમાણે ઉચ્ચારણ કરનારને કદાચિત્ સુપ્રત્યાખ્યાન થાય છે અને કદાચિત્ દુષ્પ્રત્યાખ્યાન થાય છે ? ઉ. ગૌતમ! મે સર્વ પ્રાણ યાવત્ સર્વ સત્ત્વોની હિંસાના પ્રત્યાખ્યાન કર્યા છે'. આ પ્રમાણે કહેનાર જે પુરુષને એવું જ્ઞાન નથી કેએ જીવ છે કે અજીવ છે. એ ત્રસ છે કે સ્થાવર છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८४३ ज्ञानपूर्वक प्रत्याख्यान करण प्रतिक्रमण ११७ तस्स णं “सव्वपाणेहिं-जाव-सव्वसत्तेहिं તે પુરુષ કહેનારને “સર્વ પ્રાણ યાવત સર્વ पच्चक्खायं” इति वयमाणस्स नो सुपच्चक्खायं સત્ત્વોનાં પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોતા નથી. પરંતુ भवति, दुपच्चक्खायं भवति । एवं खलु से દુપ્રત્યાખ્યાન હોય છે.માટે તે દુપ્રત્યાખ્યાની પુરુષ दुपच्चक्खाई सव्वपाणे हिं-जाव-सव्वसत्तेहिं મેં સર્વ પ્રાણ યાવત્ સર્વ સત્ત્વોની હિંસાના પ્રત્યાખ્યાન “पच्चक्खाय” इति वयमाणो नो सच्चं भासं भासति, કર્યા છે. આ પ્રમાણે કહેનારા સત્ય ભાષા બોલતા मोसं भासं भासइ, एवं खल से मुसावाती નથી. પરંતુ મૃષા ભાષા બોલે છે. તથા તે મૃષાવાદી સર્વ પ્રાણ યાવતુ સર્વ સત્ત્વો પ્રત્યે ત્રણ કરણ, ત્રણ सव्वपाणेहिं-जाव-सव्वसत्तेहिं तिविहं तिविहेणं યોગથી અસંયત, અવિરત, પાપકર્મથી અપ્રતિહત असंजय-अविरय-अपडिहय- पच्चक्खायपावकम्मे તથા પાપકર્મના અપ્રત્યાખ્યાની ક્રિયાઓથી યુક્ત સંવર सकिरिए असंवुडे एगंतदंडे एगंतबाले यावि भवति । રહિત એકાંત દંડ કારક તથા એકાંત બાળ હોય છે. जस्स णं “सव्वपाणेहि-जाव-सव्वसत्तेहिं पच्चक्खायं" મેં સર્વ પ્રાણ યાવત્ સર્વ સત્ત્વોની હિંસાના પ્રત્યાખ્યાન इति वयमाणस्स एवं अभिसमन्नागतं भवति । કર્યા છે એવું કહેનાર જે પુરુષને એવું જ્ઞાન હોય છે કેइमे जीवा, इमे अजीवा, એ જીવ છે કે અજીવ છે, इमे तसा, इमे थावरा, એ ત્રસ છે કે સ્થાવર છે, तस्स णं-जाव-सुपच्चक्खायं भवति, नो दुपच्चक्खायं તે પુરુષનાં યાવત્ પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે भवति । एवं खलु से सुपच्चक्खाई-जाव-एगंतपंडिते પણ દુપ્રત્યાખ્યાન હોતા નથી. માટે તે સુપ્રત્યાખ્યાની यावि भवति । થાવત્ એકાંત પંડિત હોય છે. से तेणदेणं गोयमा ! एवं वच्चइ-जाव-सिय માટે હે ગૌતમ! એવું કહેવાય છે કે યાવત્ કદાચિત્ सुपच्चकखायं भवति, सिय दुपच्चक्खायं भवति । સુપ્રત્યાખ્યાન હોય છે અને કદાચિત દુપ્રત્યાખ્યાન -વિ. સ. ૭, ૩. ૨ સુ. ? હોય છે. णाणपुव्वगपच्चक्खाणकारी જ્ઞાનપૂર્વક પ્રત્યાખ્યાન કરનારા : १८४३, चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा ૧૮૪૩. પુરુષ ચાર પ્રકારના કહેવાય છે, યથા - १. परिण्णायकम्मे नाममेगे नो परिण्णायसण्णे, ૧. કેટલાક પુરુષો પાપકર્મનો પરિત્યાગ કરે છે, પણ પાપભાવનાનો ત્યાગ કરતા નથી. २. परिण्णायसण्णे नाममेगे नो परिणायकम्मे, ૨. કેટલાક પુરુષો પાપભાવનાનો પરિત્યાગ કરે છે, પણ પાપકર્મનો પરિત્યાગ કરતા નથી. ३. एगे परिण्णायकम्मे वि. परिण्णायसपणे वि, ૩. કેટલાક પુરુષો પાપકર્મ અને પાપભાવના બંનેનો પરિત્યાગ કરે છે. ૪. જે નો પરિજીયને, નો પળાય છે. | ૪. કેટલાક પુરુષો પાપકર્મનો પણ પરિત્યાગ કરતા નથી અને પાપભાવનાનો પણ પરિત્યાગ કરતા નથી. चत्तारि परिसजाया पण्णत्ता, तं जहा પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, યથા - १. परिण्णायकम्मे नाममेगे नो परिण्णायगिहावासे, ૧. કેટલાક પુરુષ પાપકર્મનો પરિત્યાગ કરે છે, - ગૃહવાસનો પરિત્યાગ કરતા નથી. २. परिण्णायगिहावासे नाममेगे नो परिण्णायकम्मे. ૨. કેટલાક પુરુષ ગૃહવાસનો પરિત્યાગ કરે છે, પાપકર્મનો પરિત્યાગ કરતા નથી. ३. एगे परिण्णायकम्मे वि, परिण्णायगिहावासे वि, ૩. કેટલાક પુરુષો પાપકર્મ અને ગૃહવાસ બંનેનો પરિત્યાગ કરે છે. ४. एगे णो परिण्णायकम्मे. णो परिण्णायगिहावासे । ૪. કેટલાક પુરુષો પાપકર્મ અને ગૃહવાસ બંનેનો પરિત્યાગ કરતા નથી. Page #237 -------------------------------------------------------------------------- ________________ ११८ चरणानुयोग-२ प्रतिक्रमण फल चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. परिण्णायसण्णे नाममेगे नो परिण्णायगिरवासे, २. परिण्णायगिहावासे नाममेगे नो परिण्णायसण्णे, सूत्र १८४४-४६ પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, યથા૧. કેટલાક પુરુષો પાપભાવનાનો પરિત્યાગ કરે છે, ગૃહવાસનો પરિત્યાગ કરતા નથી. ૨. કેટલા પુરુષો ગૃહવાસનો પરિત્યાગ કરે છે, પાપ ભાવનાનો પરિત્યાગ કરતા નથી. ૩. કેટલાક પુરુષો પાપભાવના અને ગૃહવાસ બંનેનો પરિત્યાગ કરે છે. ૪. કેટલાક પુરુષો પાપભાવના અને ગૃહવાસ બંનેનો પરિત્યાગ કરતા નથી. ३. एगे परिण्णायसण्णे वि, परिण्णायगिहावासे वि, ४. एगे नो परिण्णायसण्णे, नो परिण्णायगिहावासे । -તા. . ૪, ૩. ૨, સુ. રર૭ પ્રતિક્રમણ ફળ – ૬ पडिक्कमण फलं પ્રતિક્રમણનું ફળ : ૨૮૪૪. ૫. ડિમોનું મસ્તે ! નીવે વિંદ્ર નાયડુ ? ૧૮૪૪. પ્ર. ભંતે! પ્રતિક્રમણથી જીવને શું પ્રાપ્ત થાય છે ? उ. पडिक्कमणेणं वयछिद्दाई पिहेइ । पिहियवयछिद्दे ઉ. પ્રતિક્રમણથી જીવ સ્વીકૃત વ્રતોના છિદ્રોને રોકે पुण जीवे निरुद्धासवे, असबलचरित्ते, अट्ठसु છે. આવા વ્રતોના છિદ્રને બંધ કરનાર જીવ पवयणमायासु उवउत्ते अपुहत्ते सुप्पणिहिए આશ્રવનો નિરોધ કરે છે, શુદ્ધ ચારિત્રનું પાલન વિદર | કરે છે, સમિતિ ગુપ્તિ રૂપ આઠ પ્રવચન -૩૪. એ. ર૧, . ૨૨ માતાની આરાધનામાં સાવધાન બને છે, સંયમયોગમાં એકરસ બની જાય છે અને સન્માર્ગે સમ્યફ સમાધિસ્થ થઈ વિચરે છે. પચ્ચખાણ ફળ – ૭ पच्चक्खाणं फलं પ્રત્યાખ્યાનનું ફળ : ૨૮૪૫. પ. પૂર્વવાળvi મસ્તે ! નીવે વિક્ર નાયડુ ? ૧૮૪૫. પ્ર. ભંતે! પ્રત્યાખ્યાનથી જીવ શું પ્રાપ્ત કરે છે ? ૩. પવરવાળાં માસવાર હું નિરુમડુ | ઉ. પ્રત્યાખ્યાનથી જીવ- આશ્રવ દ્વારોનો નિરોધ -૩૪. . ર૬, . કરે છે. संभोग-पच्चक्खाण-फलं સંભોગ પ્રત્યાખ્યાનનું ફળ : ૨૮૪૬, ૫. સંબ–પ્રદવને મંતે ! નીવે વુિં ૧૮૪૬. પ્ર. ભંતે! સંભોગના પ્રત્યાખ્યાનથી જીવ શું પ્રાપ્ત નાય ? કરે છે? उ. संभोग-पच्चकखाणेणं आलंबणाई खवेइ । ઉ. સંભોગના પ્રત્યાખ્યાનથી જીવ પરાવલંબી મટી निरालंबणस्स य आययट्ठिया जोगा भवंति । નિરાવલંબી થાય છે, નિરાવલંબ થવાથી તેના બધા પ્રયત્નો આત્મપ્રયોજન કરનારા બને છે. सएणं लाभेणं संतुस्सइ परलाभं नो आसादेइ, તે પોતે મેળવેલા લાભથી સંતુષ્ટ થાય છે, नो तक्केइ, नो पीहेइ, नो पत्थेइ, नो अभिलसइ । બીજાના લાભનો ઉપભોગ કરતો નથી. તેની परलाभं अणासायमाणे, अतक्केमाणे, अपीहेमाणे, કલ્પના કરતો નથી, સ્પૃહા કરતો નથી, अपत्थेमाणे, अणभिलसमाणे दुच्चं सुहसेज्ज પ્રાર્થના કરતો નથી, અભિલાષા કરતો નથી. उवसंपज्जित्ता णं विहरइ । બીજાના લાભનું આસ્વાદન, કલ્પના, પૃહા, પ્રાર્થના અને અભિલાષા ન કરનાર બીજી સુખ શયાને (પહેલી સુખશયા સંયમ) પ્રાપ્ત કરીને –૩૪. એ. ૨૬, મુ. રેલ વિહાર કરે છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८४७-५१ उपधि प्रत्याख्यान फल प्रतिक्रमण ११९ उवहि-पच्चक्खाण-फलं ઉપધિ પ્રત્યાખ્યાનનું ફળ : ૨૮૪૭. p. ૩દિપદghvi અન્ને ! ની વિ ૧૮૪૭. પ્ર. ભંતે ! ઉપધિ (વસ્ત્ર આદિ ઉપકરણો) ના નાયડુ ? પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે ? उ. उवहिपच्चक्खाणेणं उवहिमंतरेण य न ઉ. ઉપધિ (ઉપકરણ)ના પ્રત્યાખ્યાનથી જીવ संकिलिस्सइ । નિર્વિક્નપણે સ્વાધ્યાય કરે છે. ઉપધિ રહિત જીવ આકાંક્ષામુક્ત થઈને ઉપધિના અભાવમાં -૩૪. ગ. ર૬, મુ. રદ્દ કલેશ પામતો નથી. આહાર–પના – – આહાર પ્રત્યાખ્યાનનું ફળ : ૧૮૪૮. p. માદરપૂqqને પત્તે ! નીવે વિક્ર ૧૮૪૮. પ્ર. ભંતે ! આહારના પ્રત્યાખ્યાનથી જીવ શું પ્રાપ્ત નાય ? કરે છે ? उ. आहारपच्चक्खाणे णं जीवियासंसप्पओगं ઉ. આહારના પ્રત્યાખ્યાનથી જીવ જીવનની લાલસાवोच्छिदइ, जीवियासंसप्पओगं वोच्छिन्दित्ता કામનાના પ્રયત્નને વિછિન્ન કરે છે. જીવનની जीवे आहारमंतरेणं न संकिलिस्सइ । કામનાના પ્રયત્ન છોડીને તે આહારના –37. . ૨૨, . રૂ૭ અભાવમાં (તપસ્યા આદિમાં) પણ કલેશ પામતો નથી. સાથ–પવહાણ-પૂરું કપાય પ્રત્યાખ્યાનનું ફળ : ૨૮૪૬. ૫. સાયપદવતરણvi મસ્તે નીવે ૧૮૪૯, પ્ર. ભંતે ! કષાય (ક્રોધ - માન-માયા અને લોભ) जर्णयइ ? પ્રત્યાખ્યાનથી જીવ શું પ્રાપ્ત કરે છે ? ૩. સાયપદવUTvi વીયRITTEાવં નાયડુ | ઉ. કષાયના પ્રત્યાખ્યાનથી જીવને વીતરાગભાવ वीयरागभावपडिवन्ने य णं जीवे समसुहदुक्खे થાય છે. વીતરાગભાવથી જીવ સુખદુઃખમાં મવડું | સમાન બને છે. ૩૪. સ. ર૬, ૩. ૨૮ નો– પવા –પરું યોગ પ્રત્યાખ્યાનનું ફળ : ૨૮૧૦, ૫. નો પવરવાળે મસ્તે ! નીવે લિંક નાયડુ ? ૧૮૫૦. પ્ર. ભંતે ! યોગ પ્રત્યાખ્યાનથી જીવ શું પ્રાપ્ત કરે છે ? उ. जोगपच्चक्खाणेणं अजोगत्तं जणयइ । अजोगी ઉ. યોગ (મન, વચન, કાયાની પ્રવૃત્તિ) णं जीवे नवं कम्मं न बन्धइ पुव्वबद्धं પ્રત્યાખ્યાનથી તે અયોગત્વ પામે છે, અયોગી નિત્તરે | જીવ નવા કર્મોનો બંધ કરતો નથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. - ૩૪. . ર૬, સુ. ૩૬ સરીર–પન્નવસ્થા–પરું– શરીર પ્રત્યાખ્યાનનું ફળ : ૧૮૧૨. ૫. સરીર પર્વતને પત્તે ! ની લિંક ૧૮૫૧. પ્ર. ભંતે ! શરીર ત્યાગ કરવાથી જીવ શું પ્રાપ્ત કરે નાયડું ? उ. सरीर पच्चक्खाणेणं सिद्धाइसयगुणत्तं निव्वत्तेइ । ઉ. શરીરના પ્રત્યાખ્યાનથી જીવ સિદ્ધોના વિશિષ્ટ सिद्धाइसयगुणसंपन्ने य णं जीवे लोगग्गमुवगए ગુણ પ્રાપ્ત કરે છે. મુક્ત આત્માઓના અતિશય ગુણોયુક્ત જીવ લોકાઝમાં પહોંચીને પરમસખ परमसुही भवइ । પામે છે. -૩૪. . ૨૬, મુ. ૪૦ Page #239 -------------------------------------------------------------------------- ________________ १२० चरणानुयोग-२ सहाय प्रत्याख्यान फल सूत्र १८५२-५५ સહાય–વવા–પરું સહાય પ્રત્યાખ્યાનનું ફળ : ૨૮૫ર, p. HETયપદવતાં નીવે &િ ૧૮૫૨. પ્ર. ભંતે! સહાય પ્રત્યાખ્યાન (બીજાનો સહયોગ ન નાયડુ ? લેવા) થી જીવ શું પ્રાપ્ત કરે છે ? सहायपच्चक्खाणेणं एगीभावं जणयइ । ઉ. સહાય પ્રત્યાખ્યાનથી જીવ એકત્વભાવને પામે एगीभावभूए वि य णं जीवे एगग्गं भावेमाणे છે. એકત્વભાવ પામેલ સાધક એકાગ્રતાની अप्पसद्दे, अप्पझंझे, अप्पकलहे, अप्पकसाए, ભાવના કરતો, વિગ્રહકારી શબ્દ, વાફકલહ अप्पतुमंतुमे, संजमबहुले, संवरबहुले, समाहिए (ટંટો,) ક્રોધાદિ કષાય, તું-તું, હું--હું થી મુક્ત यावि भवइ । રહે છે, સંયમ અને સંવરમાં વ્યાપકતા પ્રાપ્ત કરીને સમાધિસંપન્ન બને છે. -૩૪. ઝ. ર૬, સુ. ૪૨ કત્ત–વવા–પરું ભક્ત પ્રત્યાખ્યાનનું ફળ : ૨૮ રૂ. કત્તવાળાં મસ્તે નીવે ફ્રિ નાયડુ ? ૧૮૫૩, પ્ર. ભંતે! ભક્ત પ્રત્યાખ્યાન (અનશન) થી જીવ શું પ્રાપ્ત કરે છે ? उ. भत्तपच्चक्खाणे णं अणे गाइं भवसयाई ઉ. ભક્ત પ્રત્યાખ્યાનથી જીવ અનેક પ્રકારના સેંકડો निरुम्भड ભવોના જન્મ-મરણનો વિરોધ કરે છે. -૩૪. ગ. ૨૨, મુ. ૪ર સમાવ-નવહાઈ–ઝરું સભાવ પ્રત્યાખ્યાનનું ફળ : ૨૮૬૪. પૂ. સદભાવ વર્તવાળાં બન્ને ! નીવે વિદ ૧૮૫૪. પ્ર. ભંતે! સદૂભાવ પ્રત્યાખ્યાન (પૂર્ણ સંવરરૂપ जणयइ ? શૈલેશી અવસ્થા) થી જીવ શું પ્રાપ્ત કરે છે ? उ. सब्भावपच्चक्खाणेणं अनियट्टि जणयइ । | ઉ. સદ્ભાવ પ્રત્યાખ્યાનથી જીવ અનિવૃત્તિ (શુક્લ अनियट्टि पडिवन्ने य अणगारे चत्तारि ધ્યાન) પામે છે. અનિવૃત્તિ પામેલ અણગાર केवलिकम्मसे खवेइ, तं जहा કેવળીના શેષ રહેલા ચાર કર્મોને ક્ષીણ કરે છે, યથા - (૨) વેખિન્ન, (૨) ૩માડવું, (૧) વેદનીય કર્મ, (૨) આયુષ્ય કર્મ, (૩) નામું, (૪) ગોયે | (૩) નામ કર્મ, (૪) ગોત્ર કર્મ. तओ पच्छा सिज्झइ, बुज्झइ, मुच्चइ, परिनिव्वाएइ ત્યારપછી તે સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય सव्वदुक्खाणं अन्तं करेइ । છે, પરિનિર્વાણને પામે છે અને બધા દુઃખોનો અંત –૩૪. . ૨૬, મુ. ૪૨ કરે છે. पच्चक्खाण-मंजण-पायच्छित्त-सुत्तं પ્રત્યાખ્યાન ભંગનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૮૧૬. ને વઘુ ગમgi Gi Vદવે+giri બંગડું ૧૮૫૫. જે ભિક્ષુ વારંવાર પ્રત્યાખ્યાન તોડે છે, (તોડાવે છે) भंजतं वा साइज्जइ । તોડનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) ૩થષેિ | આવે છે. -ર. ૩. ૨૨, મુ. ૨ Jain ૧icatioભકત પ્રત્યાખ્યાન અનશનનું વર્ણન અનશન તપ તપાચારમાં જુઓ, sonal Used Page #240 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८५६-५७ श्रमणोपासक प्रकार गृहस्थ-धर्म १२१ ગૃહસ્થ-ધર્મ गृहस्थ-धर्म- १ समणोवासगप्पगारा શ્રમણોપાસના પ્રકાર : १८५६. चत्तारि समणोवासगा पण्णत्ता, तं जहा ૧૮૫૬. શ્રમણોપાસક ચાર પ્રકારનાં કહ્યાં છે, યથા१. अम्मापिइसमाणे, २. भाइसमाणे, १. मातापिता समान,२. भासमान, ३. मित्तसमाणे, ४. सवत्तिसमाणे । 3. मित्र समान, ४. सपत्नी (शो) समान. चत्तारि समणोवासगा पण्णत्ता, तं जहा वजी, श्रमोपास या२ ५२i si छ, यथा१. अद्दागसमाणे, २. पडागसमाणे, १. ६५ समान, २. 40 समान, ३. खाणुसमाणे, ४. खरकंटयसमाणे ।। 3. हूं। समान, ४. ती! siel समान. -ठाणं. अ. ४, उ. ३, सु. ३२२ समणोवासगस्स चत्तारि आसासा શ્રમણોપાસકના ચાર વિશ્રાંતિ સ્થાન : १८५७. भारण्णं वहमाणस्स चत्तारि आसासा पण्णत्ता, १८५७. मारवाडी भाटे यार आश्वास. (विश्राम) स्थानीय तं जहा छ. भ१. जत्थ णं अंसाओ असं साहरइ, तत्थवि य से ૧. ભારને એક ખભેથી બીજે ખભે મૂકવો તે પહેલો एगे आसासे पण्णत्ते, माश्वास. २. जत्थवि य णं उच्चारं वा पासवणं वा परिठ्ठवेति, ૨. ભારને રાખીને લઘુ શંકા કે વડી શંકા કરે છે તે तत्थवि य से एगे आसासे पण्णत्ते, બીજો આસ્વાસ. ३. जत्थवि य णं णागकमारावासंसि वा, ૩. જ્યારે તે નાગકુમાર, સુવર્ણકુમાર આદિના सुवण्णकुमारावासंसि वा वासं उवेति, तत्थवि સ્થાનોમાં (રાત્રે) નિવાસ કરે છે તે ત્રીજો य से एगे आसासे पण्णत्ते, मावास. ४. जत्थवि य णं आवकहाए चिट्ठति, तत्थवि य ૪. જ્યારે તે કાર્યને સંપન્ન કરી ભારમુક્ત બને છે से एगे आसासे पण्णत्ते । ते योथो माश्यास. एवामे व समणोवासगस्स चत्तारि आसासा એ જ પ્રમાણે શ્રમણોપાસકના ચાર આશ્વાસ જાણવા पण्णत्ता, तं जहा होमे, यथा१. जत्थवि य णं सीलव्वय-गणव्वय-वेरमणं ૧. જ્યારે તે શીવ્રત, ગુવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન पच्चक्खाण-पोसहोववासाई पडिवज्जति, तत्थवि અને પૌષધોપવાસ સ્વીકાર કરે છે ત્યારે પહેલો य से एगे आसासे पण्णत्ते, આશ્વાસ કહેવાય છે. २. जत्थवि य णं सामाइयं दे सावगासियं ૨. જ્યારે તે સામાયિક તથા દેશાવકાસિક વ્રતનું सम्ममणुपालेइ, तत्थवि य से एगे आसासे સમ્યફ અનુપાલન કરે છે, તે બીજો આશ્વાસ पण्णत्ते, डेवाय छे. ३. जत्थवि य णं चाउद्दसट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु ૩. જ્યારે તે આઠમ, ચૌદશ, અમાસ અને પૂનમના पडिपुण्णं पोसहं सम्म अणुपालेइ, तत्थवि य દિવસે પરિપૂર્ણ- દિવસ-રાત પૌષધ વ્રતનું સમ્યક से एगे आसासे पण्णत्ते, અનુપાલન કરે છે તેને ત્રીજો આશ્વાસ કહેવાય. ४. जत्थवि य णं अपच्छिममारणंतियसलेहणा- ૪. જ્યારે તે અંતિમ મારણાંતિક સંખનાની झूसणा-झूसिते भत्तपाणपडियाइक्खिते पाओवगते આરાધના કરતાં ભક્ત પાનનો ત્યાગ કરી, कालमणवक्खमाणे विहरइ, तत्थवि य से एगे પાદોપગમન સંથારાનો સ્વીકાર કરી, મૃત્યુ માટે आसासे पण्णत्ते । પરવા રહિત બની વિહરણ કરે છે તેને ચોથો -ठाण. अ. ४, उ. ३, सु. ३१४ આશ્વાસ કહેવાય. Page #241 -------------------------------------------------------------------------- ________________ १२२ चरणानुयोग-२ सामान्यतः अतिचार विशुद्धिकरण सूत्र १८५८-६१ ओघाइयार विसोहीकरणं સામાન્યરૂપે અતિચારોનું વિશુદ્ધિકરણ : १८५८. इच्छामि ठामि काउसग्गं, जो मे देवसिओ अइआरो १८५८.९ योत्सर्ग ४२१. ७५ छु. में हवस. संधी कओ काइओ, वाइओ, माणसिओ, उस्सुत्तो, उम्मग्गो, अतियार होय,ते आयि, पाथि, मानसि, अकप्पो, अकरणिज्जो, दुज्झाओ, दुव्विचिंतिओ સૂત્ર વિરુદ્ધ, માર્ગ વિરુદ્ધ, અકલ્પનીય, ન કરવા अणायारो अणिच्छियव्वो असावगपावग्गो । नाणे योग्य, ध्यान, हुश्यितन, न मायरवा योग्य, न तह दंसणे चरित्ताचरित्ते सुए सामाइए तिहं गुत्तीणं, ७७१ योग्य, श्राव भाटे अनुथित, शान, र्शन, चउण्हं कसायाणं, पंचण्डं अणुव्वयाणं, तिण्हं यारित्रायरित्र, श्रुतशान, सामयिs, ३ अप्ति, ચાર કષાયની નિવૃત્તિ, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, गुणव्वयाणं, चउण्हं सिक्खावयाणं, बारस विहस्स ચાર શિક્ષાવ્રત તથા બાર પ્રકારના શ્રાવક ધર્મની જો सावगधम्मस्स जं खंडियं जं विराहियं तस्स मिच्छामि અવહેલના કરી હોય, વિરાધના કરી હોય તો તેનું दुक्कडं । દુષ્કૃત મારા માટે મિથ્યા થાઓ. -आव. अ. ४ अप्पाउबंध कारणाई અલ્પાયુ બંધનું કારણ : १८५९. तिहिं ठाणेहिं जीवा अप्पाउयत्ताए कम्मं पगरेति, तं जहा- १८५८. अरे अल्प आयु मधेछ, यथा - १. पाणे अतिवातित्ता भवति, १. प्राीमोनी हिंसा ४२वाथी, २. मुसं वदित्ता भवति, २. असत्य बोसपाथी, ३. तहारूवं समणं वा माहणं वा अफासुएणं ૩. તથારૂપ શ્રમણ- માહણને અપ્રાસુક, અનેષણીય अणेसणिज्जेणं असण-पाण-खाइम-साइमेणं અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય આહાર દાન पडिलाभेत्ता भवति, ४२वाथी. इच्चेतेहिं तिहिं ठाणेहिं जीवा अप्पाउयत्ताए कम्म આ ત્રણ કારણથી જીવ અલ્પ આયુષ્ય કર્મનો બંધ ७३छे. पगरेंति । __-ठाणं. अ. ३, उ. १, सु. १३३ (१) दीहाउबंध कारणाइं દીર્ધાયુ બંધનું કારણ : १८६०. तिहिं ठाणेहिं जीवा दीहाउयत्ताए कम्म पगरेंति, १८६०. ! 512 ®q. ही यु ना छ, तं जहा यथा१. णो पाणे अतिवातित्ता भवति, १. प्राीमोनी हिंसा न ४२वाथी, २. णो मुसं वदित्ता भवति, २. असत्य न बोलवाथी, ३. तहारूवं-समणं वा माहणं वा ૩. તથારૂપ શ્રમણ માહણને પ્રાસુક, એષણીય फासुयएसणिज्जेणं असण-पाण-खाइम-साइमेणं मशन,पान,पाध,स्वाध मारहान ४२वाथी, पडिलाभेत्ता भवति, इच्चेतेहिं तिहिं ठाणेहिं जीवा दीहाउयत्ताए कम्म એ ત્રણે પ્રકારે જીવ દીર્ઘ આયુષ્ય કર્મ બાંધે છે. पगरेंति । -ठाणं. अ. ३, उ. १, सु. १३३ (२) असुह दीहाउबंध कारणाइं અશુભ દીર્ધાયુ બંધનું કારણ : १८६१. तिहिं ठाणेहिं जीवा असुभदीहाउयत्ताए कम्मं पगरेति, १८५१. ९ मारे 9 अशुम हीायु धर्म मा छ, तं जहा यथा - १. पाणे अतिवातित्ता भवति, १. प्रायोनो पात ४२वाथी, २. मुसं वदित्ता भवति, २. असत्य बोलवाथी, Page #242 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८६२-६३ शुभ दीर्घायु बंधन कारण गृहस्थ-धर्म १२३ ३. तहारूवं समणं वा माहणं वा हीलित्ता णिदित्ता, 3. तथा३५ श्रम-भारानी अवहेलना, निहा, खिसित्ता, गरहित्ता, अवमाणित्ता अन्नयरेणं અવજ્ઞા, ગહ તથા અપમાન કરવાથી. તેમજ अमणुण्णेणं अपीइ-कारएणं असण-पाण समनोश, अनीति ४२ अशन, पान, जाध, खाइम-साइमेणं, पडिलाभेत्ता भवति, સ્વાદ્ય આહારનું દાન કરવાથી, इच्चेतेहिं तिहिं ठाणेहिं जीवा असुभदीहाउयत्ताए આ ત્રણ પ્રકારે જીવ અશુભ દીર્ધ આયુષ્ય કર્મનો कम्म पगरेंति । બંધ કરે છે. - -ठाणं. अ. ३, उ. १, सु. १३३ (३) सुह दीहाउबंध कारणाई શુભ દીર્ધાયુ બંધનું કારણ : १८६२. तिहिं ठाणेहिं जीवा सुभदीहाउयत्ताए कम्मं पगरेंति, १८७२. ! ॥०१. शुम हीघायु धर्ममा छ, तं जहा यथा - १. णो पाणे अतिवातित्ता भवति, १. प्रायोनी बात न ४२वाथी, २. णो मुसं वदित्ता भवइ, २. सत्य न बोलपाथी, ३. तहारूवं समणं वा माहणं वा वंदित्ता नमंसित्ता 3. तथा३५ श्रम। भाराने पंहन- नमस्२ री, सक्कारेत्ता सम्माणेत्ता कल्लाणं मंगलं देवयं તેનું સત્કાર સન્માન કરી, કલ્યાણરૂપ, મંગલરૂપ, चेइयं पज्जुवासेत्ता मणुण्णेणं पीइकारएणं असण દેવરૂપ તથા જ્ઞાનવંત માની તેની સેવાભક્તિ पाण-खाइम-साइमेणं पडिलाभेत्ता भवति । उरी, मनोज्ञ अने प्रीति२मशन,पान, पाय, સ્વાદ્ય આહારદાન કરવાથી. इच्चेतेहिं तिहिं ठाणेहिं जीवा सुभदीहाउयत्ताए कम्म આ ત્રણ પ્રકારે જીવ શુભ દીર્ધાયુ કર્મનો બંધ કરે છે. पगरेंति । -ठाणं. अ. ३, उ. १, सु. १३३ (४) સમકિત સહિત બાર વ્રત - ૨ समत्तसरूवं-अइयारा य સમ્યકત્વનું સ્વરૂપ અને અતિચાર : १८६३. से य सम्मत्ते पसत्थ-सम्मत्त-मोहणीय-कम्मा- १८५3. ते सभ्यत्व- प्रशस्त सभ्यत्व-मोडनीय अर्भाना णुवेयणोवसमखयसमत्थे पसम-संवेगाइलिंगे सुहे ઉદય, ઉપશમ અથવા ક્ષયથી નિષ્પન્ન થાય છે, आयपरिणामे पण्णत्ते । સમ-સંવેગ આદિ હેતુભૂત આત્માના શુભ પરિણામ સ્વરૂપ કહેવાય છે. सम्मत्तस्स समणोवासएणं पंच अइयारा पेयाला શ્રમણોપાસકને સમ્યક્ત્વના પાંચ અતિચાર જાણવા जाणियव्वा न समायरियव्वा, तं जहा યોગ્ય છે, પણ આચરવા યોગ્ય નથી. તે અતિચાર આ પ્રમાણે છે. १. संका, २. कंखा, १. शंst २.sial, ३. विइगिच्छा, ४. परपासंडपसंसा, 3. वियिउत्सा, ४. ५२-५13 प्रशंसा, ५. परपासंडसंथवे ।२ ५. ५२-५13-संस्तव. -आव अ. ६, सु. ६४-६५ १. विया. श. ५, उ. ६, सु. १-४ Page #243 -------------------------------------------------------------------------- ________________ १२४ चरणानुयोग-२ सम्यक्त्व प्रधानता सूत्र १८६४-६५ समत्त पाहण्णं સમ્યકત્વની પ્રધાનતા : १८६४. एयस्स पुण समणोवासगधम्मस्स मूलवत्थु सम्मत्तं । १८१४. ॥ श्रमपास धन भूण सभ्यत्व छ, ते तं निसग्गेण वा, अधिगमेण वा । સમ્યત્વ સ્વભાવથી કે ઉપદેશથી થાય છે. पंचातिचार विसुद्धं अणुव्वय-गुणव्वयाई च પાંચ અતિચારોથી વિશુદ્ધ, સમૃત્વ સહિત અણુવ્રત, अभिग्गहा, अन्ते य पडिमादओ विसेसकरणजोगा, ગુણવ્રત, અભિગ્રહ તથા અન્ય પ્રતિમા આદિ વિશેષ अपच्छिमा मारणंतिया । सलेहणाझोसणाराहणया ।। કરવા યોગ્ય ધાર્મિક આચાર તથા જીવનના અંત - आव. अ. ६, सु. ९४ સમયમાં કષાય ક્ષય, કર્મ ક્ષય માટે સંલેખના કરવી समणोवासगधम्मप्पगारा श्रा - ना २ : १८६५. अगारधम्म दुवालसविहं आइक्खइ, तं जहा- १८७५. भगवाने श्राप धना मार 4.5t२ मताव्याछ, यथा पंच अणुव्वयाई, तिण्णि गुणव्वयाई, चत्तारि પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત. सिक्खावयाई । पंच अणुव्वयाई, तं जहा પાંચ અણુવ્રત આ પ્રમાણે છે, યથા१. थूलाओ पाणाइवायाओ वेरमणं, १. स्थूण प्रतिपातथी निवृत्त थ. २. थूलाओ मुसावायाओ वेरमणं, २. स्थूण भृपावाच्या निवृत्त पुं. ३. थूलाओ अदिण्णादाणाओ वेरमणं, ૩. સ્થૂળ અદત્તાદાનથી નિવૃત્ત થવું, ४. सदारसंतोसे, . ४. स्वा२-संतोष होवो, ५. इच्छापरिमाणे । ५. छा-परिभास ४२, तिण्णि गुणव्वयाई, तं जहा ત્રણ ગુણવ્રત આ પ્રમાણે છે, યથા६. दिसिव्वयं, 5. हिव्रत-हिशानुं परिभा॥ ४२j, ७. उवभोगपरिभोगपरिमाणं, ७. मोग-परिमोग- परिभाषा व्रत, ८. अणत्थदंडवेरमणं । ८. अनर्थहथा निवृत्त थ. चत्तारि सिक्खावयाई, तं जहा ચાર શિક્ષાવ્રત આ પ્રમાણે છે, યથા९. सामाइयं, ८. सामायि व्रत, १०. देसावगासियं, १०. देशाशित, ११. पोसहोववासे, ૧૧. પૌષધોપવાસ વ્રત, १२. अतिहिसंविभागे । १२. मतिथि-संविमानत. अपच्छिमा मारणंतिया संलेहणाझूसणाराहणा । મરણ-સમયની અંતિમ સંલેખનાની આરાધના. अयमाउसो ! अगारसामाइए धम्मे पण्णत्ते । एयस्स હે આયુષ્મન્ ! એ ગૃહસ્થનો આચરણીય ધર્મ છે એ धम्मस्स सिक्खाए उवट्ठिए समणोवासए वा समणो- ધર્મનું અનુસરણ કરનાર શ્રમણોપાસક કે वासिया वा विहरमाणे आणाए आराहए भवइ । શ્રમણોપાસિકા આજ્ઞાના આરાધક હોય છે. -उवा. अ. १, सु. ११ एत्थ पुण समणोवासगधम्मे पंचाणुव्वयाई तिन्नि એ બાર પ્રકારના શ્રમણોપાસક ધર્મમાં પાંચ અણુવ્રત गुणव्वयाई आवकहियाई चत्तारि सिक्खावयाई અને ત્રણ ગુણવ્રત જીવન પર્યન્ત માટે ગ્રહણ કરવામાં इत्तरियाई । આવે છે તથા ચાર શિક્ષાવ્રત અલ્પકાળ માટે ગ્રહણ -आव. अ. ६, सु. ९३ કરવામાં આવે છે. ठाणं. अ. ५, उ. १, सु. ३८९ _Jain Education in उव. सु. ५७ . Page #244 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८६६-६८ स्थूल प्राणातिपात विरमण व्रत स्वरूप तथा अतिचार गृहस्थ-धर्म १२५ थूल-पाणाइवाय-विरमणस्स सस्वं अइयारा य- स्थूप usuald विरमा तनु स्व३५ भने मतियार : १८६६. थूलगपाणाइवायं समणोवासओ पच्चक्खाइ । से य १८५७. स्थूण प्रातिपातन श्रमपास प्रत्याध्यान. ४२ पाणाइवाए दुविहे पन्नत्ते, तं जहा છે, એ પ્રાણાતિપાત બે પ્રકારના કહ્યાં છે, યથા१. संकप्पओ य, २. आरम्भओ य, १. सं.८५थी, २. सामथी, तत्थ समणोवासओ संकप्पओ जावज्जीवाए તેમાં શ્રમણોપાસક સંકલ્પથી સ્થળ પ્રાણાતિપાતનું पच्चक्खाइ, नो आरम्भओ । જીવન પર્યન્ત પ્રત્યાખ્યાન કરે છે, આરંભથી સ્થૂળ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરતો નથી. थूलगपाणाइवायवेरमणस्स समणोवासएणं इमे पंच શ્રમણોપાસકે સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રતના પાંચ अइयारा जाणियव्वा, न समायरियव्वा । तं जहा- મુખ્ય અતિચાર જાણવા જોઈએ, તેનું આચરણ ન કરવું જોઈએ, તે આ પ્રમાણે છે१. बंधे, १. wig, २. वहे, २. भारपीट ४२वी, ३. छविच्छेए, 3. अंगोपांगनु छे४न ४२, ४. अइभारे, ४. अघि मा२. भरवो, ५. भत्त-पाण-वोच्छेए । ५. साहार-पाथी बंधवा . -आव. अ. ६, सु. ६६-६७ थूल-मुसावाय-विरमणस्स सरूवं अइयारा य- स्थूण भृपावाद वि२मा प्रतनु २१३५ मने मातिया२ : १८६७. थूलगमुसावायं समणोवासओ पच्चक्खाइ । से य १८५७. श्रभोपास स्थूण भृशावाहन प्रत्याध्यान ४३. छे. मुसावाए पंचविहे पन्नत्ते, तं जहा તે મૃષાવાદ પાંચ પ્રકારના કહ્યા છે, યથા१. कन्नालीए, १. उन्या संबंधी भूधापा, २. गोवालीए, ૨. ગાય આદિ પશુસંબંધી મૃષાવાદ, ३. भोमालीए, 3. भूमिसंधी भृपावाद, ४. नासावहारो, ४. था। ओणवी, ५. कूडसंक्खिज्जे । ५.४४ (मोटी) साक्षा. थूलगमुसावायवेरमणस्स समणोवासएणं पंच अइयारा શ્રમણોપાસકે ધૂળ મૃષાવાદ વિરમણના પાંચ મુખ્ય जाणियव्वा न समायरियव्वा । અતિચાર જાણવા જોઈએ. તેનું આચરણ ન કરવું तं जहा होय. ते सा प्रभारी छ१. सहसाऽब्भक्खाणे, १. ससा (4॥२ विया३) qg, २. रहस्साऽब्भक्खाणे, ૨. એકાંતમાં મંત્રણા કરનાર પર આરોપ લગાવવો, ३. सदारमंतभेए, 3. स्त्रीनी गुप्त वातो प्रगट १२वी, ४. मोसोवएसे, ४. मिथ्या उद्देश हेवो, ५. कूडलेहकरणेरे । ५. असत्य २५ समवो. -आव. अ. ६, सु. ६८-६९ थूल-अदत्तादाण-विरमणस्स सरूवं अइयारा य- स्थूण महत्तहान वि२४ तनु १३५ भने मातयार : १८६८. थूलगअदत्तादाणं समणोवासओ पच्चक्खाइ । से य १८६८. श्रभोपास स्थूण महत्ताहानना प्रत्याध्यान अदत्तादाणे दुविहे पन्नत्ते, तं जहा તે અદત્તાદાન બે પ્રકારનાં કહ્યાં છે, યથા छ १. उवा. अ. १, सु. ४५ २. उवा. अ. १, सु. ४६ Page #245 -------------------------------------------------------------------------- ________________ १२६ चरणानुयोग-२ स्थूल मैथुन-विरमण व्रत स्वरूप तथा अतिचार सूत्र १८६९-७० १. सचित्तादत्तादाणे य, १. सथित्त महत्तहान, २. अचित्तादत्तादाणे य । २. भयित्त महत्तहान. थलग अदिण्णादाणवेरमणस्स समणोवासएणं इमे શ્રમણોપાસકે સ્થૂળ અદત્તાદાન વિરમણના પાંચ મુખ્ય पंच अइयारा जाणियव्वा न समायरियव्वा । અતિચાર જાણવા જોઈએ, તેનું આચરણ ન કરવું तं जहा જોઈએ. તે આ પ્રમાણે છે१. तेणाहडे, १. योशनी वस्तु देवी, २. तक्करप्पओगे, २. योरने सहायता हेवी, ३. विरुद्ध-रज्जाइक्कमणे, 3. २०य विरुद्ध आर्य ४२j, ४. कूडतुल्ल-कूडमाणे, ४. पोट तोलमा५ राजवा, ५. तप्पडिरूवगववहारे । ૫. સારી વસ્તુ બતાવી ખરાબ વસ્તુ દેવી. -आव. अ. ६, सू. ७०-७१ थूल-मेहुण-विरमणस्स सरूवं अइयारा य- स्थूण भैथुन-विरमा प्रत- १३५ मने मतियार : १८६९. परदारगमणं समणोवासओ पच्चक्खाइ, सदारसंतोसं १८६८. श्रभोपास ५२स्त्री मानना प्रत्याभ्यान ४३ छ वा पडिवज्जइ । અને સ્વદારાથી સંતોષ કરે છે. से य परदारगमणे दुविहे पन्नत्ते, तं जहा પરસ્ત્રીગમન બે પ્રકારના કહ્યાં છે, યથા१. ओरालिय-परदारगमणे य, १. मोहरि ५२स्त्रीगमन, २. वेउव्विय-परदारगमणे य । २. वैयि ५२स्त्रीगमन. सदार-संतोसस्स समणोवासएणं इमे पंच अइयारा શ્રમણોપાસકે સ્વદાર- સંતોષ વ્રતના પાંચ મુખ્ય जाणियव्वा न समायरियव्वा, तं जहा અતિચાર જાણવા જોઈએ, પણ તેનું આચરણ ન કરવું જોઈએ. તે આ પ્રમાણે છે१. इत्तरियपरिग्गहियागमणे, ૧. નાની ઉંમરની સ્ત્રી સાથે ગમન કરવું. २. अपरिग्गहियागमणे, ૨. લગ્ન પહેલાં સ્ત્રીની સાથે ગમન કરવું. ३. अणंगकीडा, 3. अन्य मंगथी आमही. ४२वी, ४. परविवाहकरणे, ४. बीना शqai. ५. कामभोगतिव्वाभिलासे । ૫. કામભોગની તીવ્ર અભિલાષા કરવી. -आव. अ. ६, सु. ७२-७३ परिग्गह-परिमाणस्स सरूवं अइयारा य - પરિગ્રહ પરિમાણ વ્રતનું સ્વરૂપ અને અતિચાર : १८७०. अपरिमियपरिग्गहं समणोवासओ पच्चक्खाति, १८७०. श्रभोपास अपरिमित परिहना प्रत्याध्यान ३ इच्छापरिमाणं उवसंपज्जइ । છે અને ઈચ્છાઓનું પરિમાણ કરે છે. से य परिग्गहे दुविहे पन्नत्ते, तं जहा પરિગ્રહ બે પ્રકારનાં કહ્યાં છે, યથા१. सचित्तपरिग्गहे य, .. १. सयित्त परिह, २. अचित्तपरिग्गहे य । २. अयित्त परिग्रह. इच्छा परिमाणस्स समणोवासएणं इमे पंच अइयारा શ્રમણોપાસકે ઈચ્છા પરિમાણ વ્રતના પાંચ મુખ્ય जाणियव्वा, न समायरियव्वा, तं जहा અતિચાર જાણવા જોઈએ, તેનું આચરણ ન કરવું જોઈએ, તે આ પ્રમાણે છે१. खेत्त-वत्थु-पमाणाइक्कमे । ૧. ઘર તથા ખુલ્લી જમીનના પરિમાણનું અતિક્રમણ २९. १. उवा. अ. १, सु. ४७ २. उवा. अ. १, सु. ४८ Page #246 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८७१ - ७३ ૨. હિપ્ન-સુવĮ-પમાĪામે । રૂ. થળ-ધન-પમાળાને। ૪. દુપય-ચપ્પય-પમાળાને। ૧. ઝુવિય-પમાળામાં । ૨. ૩દ્ધિસિવણ, ૨. અહોવિસિવ, दिसिवय सरूवं अइयारा य १८७१. दिसिवए तिविहे पन्नत्ते, तं जहा -આવ. ૩૬ ૬, સુ. ૭૪-૭૬ - રૂ.તિરિયવિસિવ | दिसिव्वयस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा न समायरियव्वा, तं जहा १. उड्ढदिसिपमाणाइक्कमे । २. अहोदिसिपमाणाइक्कमे । ३. तिरियदिसिपमाणाइक्कमे । ૪. શ્વેત્તવુફ્તી, . સમંતરા।ર दिशा व्रत स्वरूप तथा अतिचार -આવ. ૬. ૬, સુ. ૭૬-૭૭ aभोग - परिभोग - परिमाणस्स सरूवं अइयारा य१८७२. उवभोगपरिभोगवए दुविहे पण्णत्ते, तं जहा૬. ભોયળો ય, ૨. મ્મો ય । भोयणओ समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा न समायरियव्वा, तं जहा ૨. સચિત્તાહારે, ૨. સવિત્તપડિનમ્બ્રાહારે, ३. अप्पउलिओसहिभक्खणया, ४. दुप्पउलिओसहिभक्खणया, .. તુષ્ઠોત્તિમસ્તુળયા । ડવા. ૬. ૧, સુ. ૪૨ ?. -આવ. અ. ૬, સુ. ૭૮-૭૨(૬) गृहस्थ-धर्म ૨. સોના ચાંદીના પરિમાણનું અતિક્રમણ કરવું. ૩. ધન-ધાન્યના પરિમાણનું અતિક્રમણ કરવું, ૪. દ્વિપદ-ચતુષ્પદના પરિમાણનું અતિક્રમણ કરવું, ૫. અન્ય સામગ્રીના પરિમાણનું અતિક્રમણ કરવું. १२७ દિશાવ્રતનું સ્વરૂપ અને અતિચાર : ૧૮૭૧. દિવ્રત ત્રણ પ્રકારનાં કહ્યા છે. યથા - ૧. ઉર્ધ્વ દિશા પ્રમાણ વ્રત, ૨. અધોદિશા પ્રમાણ વ્રત, ૩. તિર્યક્ દિશા પ્રમાણ વ્રત. શ્રમણોપાસકે દિશા વ્રતના પાંચ મુખ્ય અતિચાર જાણવા જોઈએ. પણ તેનું આચરણ ન કરવું જોઈએ, તે આ પ્રમાણે છે ૧. ઉર્ધ્વ દિશાના પરિમાણનું અતિક્રમણ કરવું. ૨. અધો દિશાના પરિમાણનું અતિક્રમણ કરવું. ૩. તિર્યક્ દિશાના પરિમાણનું અતિક્રમણ કરવું. ૪. એક દિશામાં ઘટાડીને બીજી દિશાનું ક્ષેત્ર વધારવું. ૫. ક્ષેત્ર પરિમાણ ભૂલી જવાથી આગળ ચાલ્યા જવું. ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતનું સ્વરૂપ અને અતિચાર : ૧૮૭૨. ઉપભોગ- પરિભોગ બે પ્રકારના કહ્યાં છે, યથા૧. ભોજનની અપેક્ષાએ, ૨. કર્મની અપેક્ષાએ. ભોજનની અપેક્ષાએ શ્રમણોપાસકે પાંચ અતિચાર જાણવા જોઈએ, તેનું આચરણ ન કરવું જોઈએ, તે આ પ્રમાણે છે पण्णरस कम्मादाणाइं પંદર કર્માદાન : ૮૭૩. ખ્મો નું સમળોવાસાં પળરસમ્ભાવ ખાડું ૧૮૭૩. કર્મની અપેક્ષાએ શ્રમણોપાસકે પંદર કર્માદાન જાણવા જોઈએ. તેનું આચરણ ન કરવું જોઈએ, યથા - जाणियव्वाइं न समायरियव्वाई, तं जहा ૧. પ્રત્યાખ્યાન ઉપરાંત સચિત્ત આહાર કરવો, ૨. સચિત્ત- સંયુકત આહાર કરવો, ૩. અપને પક્વ સમજીને ખાવું, ૪. અર્ધ પર્વને પૂર્ણ પક્વ સમજીને ખાવું, ૫. તુચ્છ વસ્તુઓનો આહાર કરવો. ૨. ડવા. ૬. , મુ. ૬૦ Page #247 -------------------------------------------------------------------------- ________________ १२८ चरणानुयोग-२ अनर्थदण्ड विरमण व्रत स्वरूप तथा अतिचार १८७४-७५ + ૪ છે ૨. સ્ત્ર , ૨. વMવને, રૂ. સાડીરુમે, ૪. પાડીને, . ડીમ્મ, ૬. તંતવાખિન્ને, ૭. ૦વવવાાિળે, ૮. રસવાળે, ૧. વિસેવાને, ૨૦. સવાણિજો, ११. जंतपीलणकम्मे, ૨૨. નિર્જન્મે, १३. दवग्गिदावणया, ૨૪સર—-તત્રા પરિસોસાયા, १५. असईजणपोसणया । -ઝવ. . ૬, ૪. ૦૬ (૨) ૧. અગ્નિ આરંભજન્ય કર્મ, વનસ્પતિ આરંભજન્ય કર્મ, ૩. વાહન નિર્માણ કર્મ, ૪. વાહન- ભાડું કમાવાના કર્મ, પૃથ્વી આરંભજન્ય કર્મ, ત્રસ જીવોના અવયવોનો વ્યાપાર, લાખ આદિ પદાર્થોનો વ્યાપાર, ૮. રસવાળા પદાર્થોનો વ્યાપાર, ૯. ઝેરીલા પદાર્થ અને શસ્ત્રોનો વ્યાપાર, ૧૦. પશુપક્ષી આદિના કેશનો વ્યાપાર, ૧૧. તલ, શેરડી પીલવાનાં કર્મ, ૧૨. વીંધવા અને ખસી કરવાનું કર્મ, ૧૩. જંગલ આદિમાં આગ લગાવવી, ૧૪. તળાવ, નદી, સરોવર આદિને સૂકવવાં, ૧૫. હિંસક જાનવરોનું અને દુરાચારી સ્ત્રીઓનું પોષણ કરવું. अणत्थदंड विरमणस्स सरूवं अइयारा य - અનર્થદંડ વિરમણ વ્રતનું સ્વરૂપ અને અતિચાર : १८७४. अणत्थदंडे चउव्विहे पन्नते. तं जहा ૧૮૭૪. અનર્થદંડ ચાર પ્રકારના કહ્યાં છે, યથા१. अवज्झाणाचरिए, ૧. આર્ત, રૌદ્ર ધ્યાન કરવું, ૨. પમાયાવરણ, ૨. પ્રમાદથી અવિવેકપૂર્ણ પ્રવૃત્તિ કરવી, ३. हिंसप्पयाणे, ૩. હિંસાના શસ્ત્રો દેવાં, ૪. વિખ્ખોવણે |. ૪. પાપકર્મની પ્રેરણા કરવી. अणट्ठदंडवेरमणस्स समणोवासएणं इमे पंच अइयारा શ્રમણોપાસકે અનર્થદંડ વિરમણના પાંચ મુખ્ય जाणियव्वा न समायरियव्वा, तं जहा અતિચાર જાણવા જોઈએ, પણ તેમનું આચરણ નહીં કરવું જોઈએ. તે આ પ્રમાણે છે9. $ , ૧. વિકારયુક્ત કથા કરવી, २. कुक्कुइए, ૨. શરીરથી હાસ્યકારક કુચેષ્ટાઓ કરવી, રૂ. મોરા, ૩. વાચાળતા બતાવવી, ૪. સંગુત્તાહિકારણે, ૪, હિંસાકારી શસ્ત્રોને જેમતેમ રાખવા, ५. उवभोग-परिभोगाइरित्ते । ૫. ખાદ્ય સામગ્રી આદિનો વધુ સંગ્રહ કરવો. -આવ મેં. ૬, સં. ૮૦–૮૨ सामाइय-सरूवं अइयारा य સામાયિક વ્રતનું સ્વરૂપ અને અતિચારઃ ૧૮૭૫, સTHISવું નામ વિશ્વ ગોવિજ્ઞUાં નિરવન- ૧૮૭૫. સાવદ્ય યોગનો પરિત્યાગ કરવો અને નિરવદ્ય યોગનું जोगपडिसेवणं च । આચરણ કરવું તેને સામાયિક કહેવાય છે. सामाइयस्स समणोवासएणं इमे पंच अइयारा શ્રમણોપાસકે સામાયિક વ્રતના પાંચ મુખ્ય અતિચાર जाणियव्वा न समायरियव्वा, तं जहा જાણવા જોઈએ અને તેનું આચરણ ન કરવું જોઈએ, તે આ પ્રમાણે છે. ૨. ૩વી. . ૨, સુ. ૨. ૩વી. . ૨, સે. ૨૨ Page #248 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८७६-७७ ૨. મળવુંનિહાળે, ૨. વયપુનિહાળે, રૂ. વ્હાયવુનિહાળે, ४. सामाइयस्स सइ अकरणया, ५. सामाइयस्स अणवट्ठियस्स करणया' । सामायिक करण क्रिया सामाइयकडस्स किरिया१८७६. प. समणोवासगस्स णं भंते ! सामाइयकडस्स समणोवस्सए अच्छमाणस्स तस्स णं भंते ! किं ईरियावहिया किरिया कज्जइ ? संपराइया किरिया कज्जइ ? ૩. શૌયમા ! નો ફરિયાવદિયા જિરિયા [ફ, संपराइया किरिया कज्जइ । ૧. સે છેળઢેળ મતે ! વં વુન્વ-નાવ-સંવરાડ્યો किरिया कज्जइ । उ. गोयमा ! समणोवासयस्स णं सामाइयकडस्स समणोवस्सए अच्छमाणस्स आया अहिगरणी भवति । आयाऽऽहिगरणवत्तियं च णं तस्स नो इरियावहिया किरिया कज्जइ, संपराइया किरिया कज्जइ । ते तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ - जावसंपराइया किरिया कज्जइ । -વિ. સ. ૭, ૩. ?, સુ. ૬ -આવ. ૬. ૬, સુ. ૮૨-૮૬ प. समणोवासगस्स णं भंते ! सामाइयकडस्स समणोवस्सए अच्छमाणस्स केइ भंडे अवहरेज्जा, से णं भंते ! तं भंडं अणुगवेसमाणे किं सभंड अणुगवेसइ ? परायगं भंडं अणुगवेसइ ? ૬. ડવા. ૬. o, મુ. उ. गोयमा ! सभंड अणुगवेसर, नो परायगं भंड अणुवेसे । ૫. તસ ાં મંતે ! તેહૈિં પીત્ત્રય-મુળ-વેરમળ पच्चक्खाण-पोसहोववासेहिं से भंडे अभंडे મતિ ? ૩. દંતા, મતિ | Jain Education Internationa गृहस्थ-धर्म १२९ ૧. મનથી અશુભ ચિંતન કરવું. ૨. વચનથી અશુભ શબ્દો બોલવા, ૩. કાયાથી અશુભ પ્રવૃત્તિ કરવી, ૪. સામાયિકનું સ્મરણ ન કરવું, ૫. દોષરહિત અને વિધિયુક્ત સામાયિક ન કરવું. લીધેલ સામાયિકમાં લાગતી ક્રિયા : ૧૮૭૬. પ્ર. હે ભંતે! સાધુના ઉપાશ્રયમાં બેસીને સામાયિક કરતા શ્રમણોપાસકને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે કે સામ્પરાયિકી ક્રિયા લાગે છે ? ઉ. ગૌતમ! તેને ઈર્યાપથિકી ક્રિયા લાગતી નથી, પણ સામ્પરાયિકી ક્રિયા લાગે છે. सामाइयकडस्स ममत्तभावं સામાયિક પ્રવૃત્તનું મમત્વભાવ : ૮૭૭. માનીવિયા નાં મતે ! થેરે માવંતે વં વયત્તિ- ૧૮૭૭. હે ભંતે! આજીવિક ગોશાલકના શિષ્ય સ્થવિર ભગવંતોને આ પ્રમાણે પૂછે છે કે પ્ર. સાધુના ઉપાશ્રયમાં બેસીને સામાયિક કરતા શ્રમણોપાસકના વસ્ત્રો આદિ સામાનનું કોઈ અપહરણ કરી લઈ જાય તો, સામાયિક પૂર્ણ થાય બાદ તે પોતાના સામાનની શોધ કરશે કે બીજાના સામાનની શોધ કરશે ? ઉ. ગૌતમ ! તે પોતાનો જ સામાન શોધશે, બીજાનો નહિ. પ્ર. હે ભંતે! શા કારણથી એવું કહેવામાં આવે છે કે યાવત્ સામ્પરાયિકી ક્રિયા લાગે છે ? ઉ. ગૌતમ! સાધુના ઉપાશ્રયમાં બેસીને સામાયિક કરતા શ્રમણોપાસકનો આત્મા કષાયયુક્ત હોય છે, જેનો આત્મા કષાયથી યુક્ત હોય છે, તેને ઈર્યાપથિકી ક્રિયા લાગતી નથી, પણ સામ્પરાયિકી ક્રિયા લાગે છે. હે ગૌતમ! એ કારણથી એવું કહેવામાં આવે છે કે યાવત્ સામ્પરાયિકી ક્રિયા લાગે છે. પ્ર. ભંતે ! એ શીલવ્રત, ગુણવ્રત, વિરમણ વ્રત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસને સ્વીકાર કરવા શ્રાવકના ભાંડ (સામાન) તેના માટે અભાંડ થઈ જાય છે ? ઉ. હા, (ગૌતમ ! ભાંડ તેના માટે અભાંડ) થઈ જાય છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ___ १३० चरणानुयोग-२ सामायिक प्रवृत्त प्रेमबंधन सूत्र १८७८ प. से केणं खाइणं अटेणं भंते ! एवं वच्चति પ્ર. ભંતે ! જો તે ભાંડ તેના માટે અભાંડ થતા હોય "सभंडं अणुगवेसइ नो परायगं भंड તો આપ એમ શા માટે કહો છો કે, તે શ્રાવક अणुगवेसइ ? પોતાના ભાંડનું અન્વેષણ કરે છે, બીજાના ભાંડનું અન્વેષણ કરતો નથી ? उ. गोयमा ! तस्स णं एवं भवति ઉ. ગૌતમ ! સામાયિક આદિ કરનાર તે શ્રાવકના મનમાં એવાં પરિણામ આવે છે કે“नो मे हिरण्णे, नो मे सुवण्णे, नो मे कंसे, 'હીરા મારા નથી, સોનું મારું નથી, કાંસુ મારું નથી, નો ફૂલે, નો મે વિરૂ૦ ઘણ- 1 વસ્ત્ર મારાં નથી, તથા વિપુલ ધન, કનક, રત્ન, રયા–મળ-મત્તિ-સંg-fસઢ-પવન્ટ મણિ, મોતી, શંખ, પ્રવાલ, પદ્મરાગાદિ મણિ रत्तरयण-मादीए, संतसारसावदेज्जे” ममत्तभावे ઈત્યાદિ વિદ્યમાન સારભૂત દ્રવ્ય મારાં નથી. પરંતુ पुण से अपरिण्णाए भवति । તેના મમત્વભાવનું પ્રત્યાખ્યાન હોતું નથી. से तेणटेणं गोयमा ! एवं वुच्चइ-सभंडं હે ગૌતમ ! માટે એમ કહેવામાં આવે છે કે- તે अणुगवेसइ, नो परायगं भंडं अणुगवेसइ । શ્રાવક પોતાના જ ભાંડનું અન્વેષણ કરે છે, બીજાના -વિ. સ. ૮, ૩. ૧, . ૨-૩ ભાંડનું અન્વેષણ કરતો નથી. सोमाइयकडस्स पेज्जबंधणं સામાયિક પ્રવૃત્તિનું પ્રેમબંધન : ૧૮૭૮. ૫. સમોવીસસ અંતે ! સામાફિયડસ ૧૮૭૮.પ્ર. હેમંત ! સાધુના ઉપાશ્રયમાં બેસીને સામાયિક समणोवस्सए अच्छमाणस्स केइ जायं चरेज्जा, કરતા શ્રમણોપાસકની પત્નીની સાથે કોઈ ભોગ से णं भंते ! किं जायं चरइ, अजायं चरइ ? ભોગવે છે તો શું તે શ્રાવકની સ્ત્રી પત્ની સાથે ભોગ ભોગવે છે કે બીજાની સાથે ? ૩. ગોયમા ! ગાય વર, તો મગાયું વડું | ઉ. ગૌતમ ! તે શ્રાવકની પત્નીને ભોગવે છે, બીજાની સ્ત્રીને ભોગવતા નથી. तस्स णं भंते ! तेहिं सीलव्वय-गुण-वेरमण પ્ર. હે ભંતે ! શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, पच्चक्खाण पोसहोववासेहिं सा जाया अजाया પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ કરવાથી શું તે भवइ ? શ્રાવકની પત્ની અપત્ની” થઈ જાય છે ? ૩. હંતા, મવડું | ઉ. હા, ગૌતમ ! શ્રાવકની તે પત્ની અપત્ની” થઈ જાય છે. प. से केणं खाइणं अतुणं भंते ! एवं वच्चइ પ્ર. હે ભંતે ! જયારે શ્રાવકની પત્ની અપત્ની થઈ “ગાય વર નો અનાર્ય વર ?” જાય છે,તો આપ એમ શા માટે કહો છો કે- તે વ્યભિચારી તેની પત્નીને ભોગવે છે, અપત્નીને નહિ ? ૩. યમ ! તમ્સ વું મવડું “ો માયા, ઉ. ગૌતમ ! તે શ્રાવકના મનમાં એવા પરિણામ णो मे पिया, णो मे भाया, णो मे भगिणी, આવે છે કે- 'માતા મારી નથી, પિતા મારા णो मे भज्जा, णो मे पुत्ता, णो मे धूया, णो मे નથી, ભાઈ મારા નથી, એને મારી નથી, સ્ત્રી सुण्हा,” पेज्जबंधणे पुण से अव्वोच्छिन्ने भवइ, મારી નથી, પુત્ર મારો નથી. પુત્રી મારી નથી, પુત્રવધુ મારી નથી. પરંતુ તેના પ્રત્યેનો પ્રેમ to 0 તૂટ્યો નથી. Page #250 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८७९-८० देशावकाशिक व्रत स्वरूप तथा अतिचार गृहस्थ-धर्म १३१ ते तेणटेणं गोयमा ! एवं वुच्चइ जायं चरइ, હે ગૌતમ ! એટલા માટે એમ કહું છું કે- તે नो अजायं चरइ । પુરૂષ તે શ્રાવકની પત્નીને ભોગવે છે, અપત્નીને - -વિ. સ. ૮, ૩. ૧, મુ. ૪-૧ નહિ. देसावगासिय-सरूवं अइयारा य દેશાવકાશિક વ્રતનું સ્વરૂપ અને અતિચાર : ૨૮૭૨. દિગ્વિ -વિસા પરિમાર ૧૮૭૯. ગ્રહણ કરેલા દિશાવ્રતનું પ્રતિદિન સંક્ષિપ્ત પરિમાણ देसावगासियं । કરવું દેશાવકાશિક વ્રત છે. देसावगासियस्स समणोवासएणं इमे पंच अइयारा શ્રમણોપાસકે દેશાવકાશિક વ્રતના પાંચ મુખ્ય जाणियव्वा, न समायरियव्वा, तं जहा અતિચાર જાણવા જોઈએ. પણ તેનું આચરણ ન કરવું જોઈએ, તે આ પ્રમાણે છે(8) મળવણપૂગોળ, ૧. મર્યાદા બહારની વસ્તુ મંગાવવી, (૨) સવUqોને, ૨. મર્યાદા વગરની વસ્તુ મોકલવી, (૨) સાબુવા, ૩. મર્યાદા બહાર શબ્દ-સંકેત કરવા, (૪) વીષુવા, ૪. મર્યાદા બહાર રૂપ-સંકેત કરવા, (૧) વાપોર ૭૫āવે ૫. મર્યાદા બહાર પુગલ ફેકી સંકેત કરવા. –ાવ. પ્ર. ૬, સુ. ૮૭-૮૮ पोसह-सरूवं अइयारा य - પૌષધ વ્રતનું સ્વરૂપ અને અતિચાર : १८८०. पोसहोववासे चउव्विहे पन्नत्ते, तं जहा- ૧૮૮૦. પૌષધોપવાસ વ્રતના ચાર પ્રકાર કહ્યાં છે, યથા - () મહારપોસ, ૧. આહાર ત્યાગનું પૌષધ, (૨) સરીરસવારપોસ, ૨. શરીર સત્કાર ત્યાગરૂપ પૌષધ, (૩) વંમવેરપોટ્ટ, ૩. બ્રહ્મચર્ય પૌષધ, (૪) એથ્વીવારપોસ | ૪. સાવદ્ય પ્રવૃત્તિ પરિત્યાગ પૌષધ. पोसहोववासस्स समणोवासएणं इमे पंच अइयारा શ્રમણોપાસકે પૌષધોપવાસ વ્રતના પાંચ મુખ્ય जाणियव्वा, न समायरियव्वा, तं जहा અતિચાર જાણવા જોઈએ. પણ તેનું આચરણ ન કરવું જોઈએ. તે આ પ્રમાણે છે(8) સપૂડિય–દુષ્પડિદિય-સિબ્બાસંથારે | ૧ શપ્પા સંસ્મારકની પ્રતિલેખના ન કરવી અથવા અવિધિથી કરવી. (२) अप्पमभज्जिय-दुप्पमज्जिय-सिज्जासंथारे । ૨. શય્યા સસ્તારકનું પ્રમાર્જન ન કરવું અથવા અવિધિથી કરવું. (૩) મMડિદિય-હુડદિય ૩. પરઠવાની ભૂમિનું પ્રતિલેખન ન કરવું અથવા ૩થ્વીરપાસવળપૂણી | અવિધિથી કરવું. (૪) અપ્પમન્ન-દુષ્પમ્બિય-૩-ક્યારપાસવળપૂણી | ૪. પરઠવાની ભૂમિનું પ્રમાર્જન ન કરવું અથવા અવિધિથી કરવું. () પોસહોવવીસસ સમે કાલુપા પાયા | ૫. પૌષધના નિયમોનું સમ્યફ પ્રકારે પાલન ન કરવું. -ઝાવ. પ્ર. ૬, ૩. ૮૬-૬૦ ૨. વી. એ. 8, મુ. ૬૪ Page #251 -------------------------------------------------------------------------- ________________ १३२ चरणानुयोग - २ अतिहि संविभागस्स सरूवं अइयारा य૮૮. અતિષિસંવિમાનો. નામ નાયાવાળું ખિન્નાનું अन्नपाणाईणं दव्वाणं देस-काल-सद्धासक्कारकमयं पराए भत्तीए आयाणुग्गहबुद्धीए संजयाणं दाणं । अतिहि'- संविभागस्स - समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा, न समायरियव्वा, तं जहा (૧) સચિત્તનિ૫ેવળયા, (૨) સચિત્તવિહળયા, (૩) ગજિમે, (૪) પરવવÈ, (५) मच्छरिया अतिथि संविभाग व्रत स्वरूप तथा अतिचार -આવ. અ. ૬, સુ. ૧-૬૨ समणस्स सुद्ध आहार दाणफलं१८८२. ૫. સમળોવાસા મતે ! તાવ સમળ વા माहणं वा फासुएणं एसणिज्जेणं असणं-पाणंસ્વામ-સામે, પડિગમેમાળે જિમતિ ? उ. गोयमा ! समणोवासएणं तहारूवं समणं वा माहणं वा जाव - पडिलाभेमाणे तहारूवस्स समणस्स वा माहणस्स वा समाहि उप्पाएति, समाहिकारएणं से तामेव समाहिं पडिलभति । प. समणोवासए णं भंते ! तहारूवं समणं वा माहणं वा जाव - पडिलाभेमाणे किं चयति ? ૩. ગોયમા ! બીવિયં-ચયંતિ, પુખ્વયં ચતિ, તુવર करेइ, दुल्लभं लभति, बोहिं बुज्झति तओ પન્ના સિાફ-પાવ-અંત ફ -વિ. સ. ૭, ૩. ૨, સુ. ૬-૨૦ प. समणोवासए णं भंते ! तहारूवं समणं वा माहणं वा फासुयएसणिज्जेणं असण-पाणखाइम - साइमेणं, पडिलाभेमाणे किं कज्जति ? सूत्र १८८१-८२ અતિથિ સંવિભાગવતનું સ્વરૂપ અને અતિચાર : ૧૮૮૧. દેશકાળ અનુસાર શ્રદ્ધા, સત્કાર સહિત પ૨મ ભક્તિ તથા આત્મ કલ્યાણની ભાવનાથી જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીરના સંતોને ભોજનપાણી આદિ દાન દેવું તે અતિથિ-સંવિભાગ વ્રત છે. શ્રમણોપાસકે અતિથિ-સંવિભાગ વ્રતના પાંચ મુખ્ય અતિચારો જાણવા જોઈએ, પણ તેનું આચરણ ન કરવું જોઈએ. તે આ પ્રમાણે છે ૧. વિવેક રહિત અચિત્ત વસ્તુ સચિત્ત પર રાખવી. ૨. વિવેક રહિત અચિત્ત વસ્તુ સચિત્તથી ઢાંકવી. ૩. વિવેક રહિત અસમયે ભિક્ષાદાનની ભાવના કરવી. ૪. વિવેક રહિત બીજા દ્વારા દાન દેવડાવવું. ૫. કષાયયુક્ત ભાવોથી દાન દેવું. શ્રમણને શુદ્ધ આહાર દેવાનું ફળ : ૧૮૮૨.પ્ર. હે ભંતે ! ઉત્તમ શ્રમણ અને માહણને પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ દ્વા૨ા પ્રતિલાભિત કરતા શ્રમણોપાસકને શું લાભ થાય છે ? ઉ. ગૌતમ ! તથારૂપ શ્રમણ કે માહણને યાવત્ પ્રતિલાભિત કરતાં શ્રમણોપાસક તથારૂપ શ્રમણ કે માહણને સમાધિ પહોંચાડે છે. તેને સમાધિ પ્રાપ્ત કરાવનાર શ્રમણોપાસક પોતે પણ તે જ સમાધિને પામે છે. પ્ર. હે ભંતે ! તથારૂપ શ્રમણ કે માહણને યાવત પ્રતિલાભિત કરતા શ્રમણોપાસક શું ત્યાગ કરે છે ? ઉ. ગૌતમ ! તે શ્રમણોપાસક જીવનનાં આધારભૂત અન્નપાનાદિનો ત્યાગ કરે છે, દુષ્યજ્ય વસ્તુનો ત્યાગ કરે છે, દુષ્કર કાર્ય કરે છે, દુર્લભ વસ્તુનો લાભ લે છે, બોધિ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તે સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુ:ખોનો અંત કરે છે. પ્ર. હે ભંતે ! તથારૂપ શ્રમણ કે માહણને પ્રાસુક તથા એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર દ્વારા પ્રતિલાભિત શ્રમણોપાસકને શું ફળ થાય છે ? કરનાર ૬. ડવા. અ. ૧, મુ. ૬ અહિંયા "અતિહિસંવિભાગસ" શબ્દના સ્થાન પર "અહાસંવિગસ્સ” શબ્દનો પ્રયોગ છે. ૨. ડવા. ૬. , મુ. ૬ Page #252 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८८३-८४ असंयत आहार दान फल गृहस्थ-धर्म १३३ उ. गोयमा ! एगंतसो से निज्जरा कज्जइ, नत्थि ઉ. ગૌતમ ! તે એકાંત રૂપથી નિર્જરા કરે છે, તેમજ य से पावे कम्मे कज्जइ । પાપકર્મનો બંધ કરતો નથી. प. समणोवासए णं भंते ! तहारूवं समणं वा પ્ર. હે ભંતે ! તથારૂપ શ્રમણ કે માહણને અપ્રાસુક माहणं वा अफासुएणं अणेसणिज्जेणं असण તથા અષણીય (આહાર દ્વારા પ્રતિલાભિત पाण-खाइम-साइमेणं, पडिलाभेमाणे किं શ્રમણોપાસકને કયા ફળની પ્રાપ્તિ થાય છે ? कज्जइ ? ૩. ગોયમાં વહુતરિયા રે નિમ્બર Mડું, ઉ. ગૌતમ ! તેને વધુ નિર્જરા થાય છે અને થોડાં अप्पतराए से पावे कम्मे कज्जइ ।। પાપકર્મનો બંધ થાય છે. -વિ ૪, ૮, ૩. ૬, સુ. -૨ મસંગથસ આહાર–લા–પરં– અસંયતને આહાર દેવાનું ફળ : ૧૮૮ર. ૫. સમોવાસા ઇ મતે ! તારવું અસંગ- ૧૮૮૩. પ્ર. હે ભંતે ! તથારૂપ અસંયત, અવિરત જેણે अविरय-अपडिहय-अपच्चक्खाय-पावकम्म પાપકર્મોને રોક્યા નથી તથા પાપનાં પ્રત્યાખ્યાન फासुएणं वा अफासुएणं वा एसणिज्जे वा પણ કર્યા નથી તેને પ્રાસુક કે અપ્રાસુક, એષણીય अणेसणिज्जेण वा, असण-पाण-खाइम-साइमेणं કે અષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ पडिलाभेमाणे किं कज्जइ ? આહાર દ્વારા પ્રતિલાભિત કરતાં શ્રમણોપાસકને શું ફળની પ્રાપ્તિ થાય છે ? ૩. યHI ! તો તે પાવે ને 13, - ઉ. ગૌતમ! તેને એકાન્ત પાપકર્મ થાય છે. નિર્જરા णत्थि से काइ निज्जरा कज्जइ જરા પણ થતી નથી. -વિ. સ. ૮, ૩. ૬, સે. ૨ શ્રાવક પ્રતિમા – ૩ एगादस-उवासगपडिमाओ ઉપાસકની અગિયાર પ્રતિમાઓ : १८८४. एक्कारस उवासग-पडिमाओ पण्णत्ताओ.२ ૧૮૮૪. ઉપાસકની અગિયાર પ્રતિમાઓ કહેવામાં આવી છે. તે નહીં યથા - (3) ઢસળાવ, ૧. દર્શન શ્રાવક પ્રતિમા, (૨) બંને, ૨. કૃતવૃત કર્મ પ્રતિમા, (૨) સામાફિયડે, ૩. સામાયિક કૃત પ્રતિમા, અહીં સંયતને સુગુરુભાવથી સન્માન કરી સર્વથા નિર્દોષ આહાર દેવાનું ફળ શ્રમણોપાસક માટે એકાન્ત નિર્જરા કહી છે. સામાન્ય સદોષ આહાર દેવાનું ફળ અલ્પ પાપ અધિક નિર્જરા કહી છે અને અસંયત (સન્યાસી)ને પૂજ્યભાવથી સદોષ-નિર્દોષ આહાર દેવાનું ફળ એકાન્ત પાપ કહ્યું છે. પરંતુ અન્ય અસંયત ભિખારી, પશુ-પક્ષી આદિને અનુકંપા બુદ્ધિથી આહાર દેવાનું ફળ શ્રમણોપાસક માટે અહીં એકાન્ત પાપ નથી કહ્યું. આગમોમાં નવ પ્રકારના પુણ્યનું કથન આવે છે. રાયપૂસેણિય” સૂત્રમાં પરદેશી રાજાએ શ્રમણોપાસક થયા બાદ દાનશાળાનો પ્રારંભ કર્યો હતો એવું વર્ણન મળે છે. દાનના સમ્બન્ધમાં મુનિયોને મૌન રહેવાનું જે વિધાન સૂત્રકૃતાંગમાં આવ્યું છે તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે દાનના કાર્યોમાં પુણ્ય નથી એવું પણ સાધુ ન કહે. એવું કહેનારા મુનિ પ્રાણિયોની આજીવિકાનો નાશ કરે છે. સારાંશમાં અસંયત ભિખારી, પશુ પક્ષી આદિને અનુકંપા બુદ્ધિથી આહાર દેવાનું ફળ એકાન્ત પાપ નથી પણ તથારૂપ સન્યાસી આદિને પૂજ્યભાવથી (ગુરુબુદ્ધિથી) આપવામાં એકાન્ત (મિથ્યાત્વરૂ૫) પાપ લાગે છે એવું સમજવું જોઈએ. સી. ૬. ૬, સુ. ૨–૨ Page #253 -------------------------------------------------------------------------- ________________ १३४ चरणानुयोग-२ एकादश उपासक प्रतिमा सूत्र १८८४ (૪) પોસદોવવાર, ૪. પૌષધોપવાસનિરત પ્રતિમા, (૫) કિયા વંશયારી, ત્તિ પરિમાડે, પ. દિવા બ્રહ્મચારી અને રાત્રિ-પરિમાણ કૃત પ્રતિમાં, (६) असिणाती, विअडभोइ, मोलिकडे, दिआ वि ૬. અસ્નાન, દિવસ ભોજન, મુકુલિકૃત દિવારાત્રિ राओ वि बंभयारी । બ્રહ્મચર્ય પ્રતિમા, (૭) વિત્તપરિપUTI, ૭. સચિત્ત-પરિત્યાગ પ્રતિમા, (૮) પ્રારંપરિપUTI, ૮. આરંભ-પરિત્યાગ પ્રતિમાં, (૧) સપરિપUTU, ૯. પ્રેષ્ય-પરિત્યાગ પ્રતિમા, (१०) उद्दिट्ठभत्तपरिण्णाए, ૧૦.ઉદ્દિષ્ટ ભક્ત પરિત્યાગ પ્રતિમા, (૨૨) મળમૂ યાવિ સમMISો ૧૧.શ્રમણભૂત પ્રતિમા. હે આયુષ્માનું શ્રમણ ! - સમ. ૨, મુ. ? ઉપાસક અગિયાર પ્રતિમાઓથી સંપન્ન હોય છે. पढमा उवासग पडिमा પ્રથમ ઉપાસક પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે – સંબૂ-ધમ્મુ––ાવિ મત | તે પ્રતિમાધારી શ્રાવક ધર્મમાં સંપૂર્ણ રુચિવાળો હોય છે. અર્થાતુ શ્રતધર્મ અને ચારિત્રધર્મમાં શ્રદ્ધા રાખનારો હોય છે. तस्स णं बहूई सीलवय-गुणवय-वेरमण પણ તે અનેક શીવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ पच्चक्खाण-पोसहोववासाई नो सम्मं पट्ठवियाई વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ આદિનો ભવતિ | સમ્યફ પ્રકારે ધારક હોતો નથી. से तं पढमा उवासग-पडिमा । એ પ્રથમ ઉપાસક પ્રતિમા છે. अहावरा दोच्चा उवासग पडिमा બીજી ઉપાસક પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે - सव्व धम्म-रुई यावि भवति । તે પ્રતિમાધારી શ્રાવક ધર્મમાં સંપૂર્ણ રુચિવાળો હોય છે. तस्स णं बहूई सीलवय-गुणवय-वेरमण- તેણે ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ पच्चक्खाण-पोसहोववासाई सम्मं पट्टवियाई વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ આદિ મર્વતિ | સમ્યફ પ્રકારે ધારણ કરેલાં હોય છે. से णं सामाइयं देसावगासियं नो सम्म अणुपालित्ता પરંતુ તે સામાયિક અને દેશાવકાશિક વ્રતનું સમ્યફ પ્રતિપાલન નથી કરતો. से तं दोच्चा उवासग-पडिमा । આ બીજી ઉપાસક પ્રતિમા છે. अहावरा तच्चा उवासग पडिमा ત્રીજી ઉપાસક પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે - સળં-ધષ્પ- યાવિ ભવ | તે પ્રતિમાધારી શ્રાવક ધર્મમાં સંપૂર્ણ રુચિવાળો હોય છે. પાંચમી પ્રતિમાનું નામ દશાશ્રુત સ્કંધમાં અને સમવાયાંગમાં જુદું જુદું છે. પરંતુ વર્ણવેલા વિષયાનુસાર દશાશ્રુત સ્કંધમાં કહેલ નામ વિશેષરૂપમાં સંગત પ્રતીત થાય છે. એક રાતની કાયોત્સર્ગ-પ્રતિમા” આ નામ દશાશ્રુતસ્કંધ સૂત્રના મૂળ પાઠમાં છે. આ પ્રતિમામાં શ્રાવક પૌષધના દિવસે સંપૂર્ણ રાત કાયોત્સર્ગ કરે છે. સમવાયાંગ સૂત્રમાં સૂચવેલું નામ યોગ્ય નથી. કારણ કે દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અને રાત્રે પરિમાણ કરવું.” તે પ્રતિમા ધોરણના પ્રારંભમાં જ આવશ્યક હોય છે માટે પાંચમી પ્રતિમામાં આ નિયમનું કોઈ મહત્વ રહેતું નથી. પ્રતિમા ધારણ કરતાં પહેલાં શ્રાવક વિશેષ વ્રત પ્રત્યાખ્યાન કરનાર તથા બાર વ્રતધારી શ્રાવક પણ હોય છે, પણ વિશેષ પ્રતિમા ધારી હોતો નથી. એ અપેક્ષાએ અહીં પૂર્વ પ્રતિમાઓમાં આગળની પ્રતિમાના વિષયભૂત વ્રત-નિયમનો નિષેધ કર્યો છે. મવડું | Page #254 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८८४ तस्स णं बहूई सीलवय - गुणवय - वेरमणपच्चक्खाण-पोसहोववासाई सम्मं पट्ठवियाई મતિ । से णं सामाइयं देसावगासियं सम्मं अणुपालित्ता મવડ્ । से णं चउद्दसि - अट्ठमि - उद्दिट्ठ- पुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं नो सम्मं अणुपालित्ता મવડ્ । से तं तच्चा उवासग-पडिमा । अहावरा चउत्था उवासग पडिमा - सव्व धम्म-रुई यावि भवइ । एकादश उपासक प्रतिमा तस्स णं बहूई सीलवय - गुणवय - वेरमणपच्चक्खाण-पोसहोववासाई सम्मं पट्ठवियाई મતિ । से णं सामाइयं देसावगासिय सम्मं अणुपालित्ता મવડ્ । से णं चउद्दसि - अट्ठमि - उद्दिट्ठ - पुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं सम्मं अणुपालित्ता भवइ । से णं एगराइयं काउस्सग पडिमं नो सम्म अणुपालित्ता भवइ 1 से तं चउत्था उवासग-पडिमा । अहावरा पंचमा उवासग-पडिमा - सव्व - धम्म-रुई यावि भवइ I તસ્સાં વઘૂસીવય-ગુણવય-વેમા-पच्चक्खाणं-पोस होववासाई सम्मं पट्ठवियाई મતિ । से णं सामाइयं देसावगासियं सम्मं अणुपालित्ता મવર્। से णं चउद्दसि - अट्ठमि - उद्दिट्ठ- पुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं सम्मं अणुपालित्ता भवइ । से णं एगराइयं काउस्सग पडिमं सम्मं अणुपालित्ता – મવડુ । से णं असिणाणए, वियडभोई, मउलिकडे दिया य राओ य बंभचेरं, णो सम्मं अणुपालित्ता भवइ । गृहस्थ-धर्म १३५ તેણે ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ આદિ સમ્યક્ પ્રકારે ધારણ કરેલા હોય છે. તે સામાયિક અને દેશાવકાશિક શિક્ષાવ્રતનો પણ સમ્યક્ પરિપાલક હોય છે. પરંતુ ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમ એ તિથિઓમાં પરિપૂર્ણ પૌષધોપવાસનો સમ્યક્ પરિપાલક હોતો નથી. આ ત્રીજી ઉપાસક પ્રતિમા છે. ચોથી ઉપાસક પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે - તે પ્રતિમાધારી શ્રાવક ધર્મમાં સંપૂર્ણ રુચિવાળો હોય છે. તેણે ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ આદિ સમ્યક્ પ્રકારે ધારણ કરેલા હોય છે. તે સામાયિક અને દેશાવકાશિક શિક્ષાવ્રતનો પણ સમ્યક્ પરિપાલક હોય છે. તે ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમ એ તિથિઓમાં પરિપૂર્ણ પૌષધોપવાસનો સમ્યક્ પરિપાલક હોય છે. પણ એક રાત્રિક કાયોત્સર્ગ પ્રતિમાનું સમ્યક્ પરિપાલન કરતો નથી. આ ચોથી ઉપાસક પ્રતિમા છે. - પાંચમી ઉપાસક પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે તે પ્રતિમાધારી શ્રાવક ધર્મમાં સંપૂર્ણ રુચિવાળો હોય છે. તેણે ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ આદિ સમ્યક્ પ્રકારે ધારણ કરેલા હોય છે. તે સામાયિક અને દેશાવકાશિક શિક્ષાવ્રતનો પણ સમ્યક્ પરિપાલક હોય છે. તે ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમ એ તિથિઓમાં પરિપૂર્ણ પૌષધોપવાસનો પણ સમ્યક્ પરિપાલક હોય છે. તે એક રાત્રિક કાયોત્સર્ગ પ્રતિમાનું પણ સમ્યક્ પાલન કરનારો હોય છે. પરંતુ અસ્નાન, દિવસ ભોજન. મુકુલિકરણ, દિવસ અને રાત્રિનાં બ્રહ્મચર્ય પાલનનું સમ્યક્ પરિપાલન કરનારો હોતો નથી. Page #255 -------------------------------------------------------------------------- ________________ १३६ चरणानुयोग--२ एकादश उपासक प्रतिमा सूत्र १८८४ से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं તે આ પ્રકારનું આચરણ કરીને વિચરતો જઘન્ય એક एगाहं वा, दुआई वा, तिआहं वा-जाव-उक्कोसेणं દિવસ, બે દિવસ કે ત્રણ દિવસ યાવતુ ઉત્કૃષ્ટ પાંચ पंच मासं विहरइ । માસ સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. से तं पंचमा उवासग-पडिमा । આ પાંચમી ઉપાસક પ્રતિમા છે. अहावरा छट्ठा उवासग-पडिमा છઠ્ઠી ઉપાસક પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે - सव्व-धम्म रुई यावि भवइ-जाव-से णं एगराइयं તે પ્રતિમાધારી શ્રાવક ધર્મમાં સંપૂર્ણ રુચિવાળો હોય काउसग्ग पडिम सम्म अणुपालित्ता भवइ । છે યાવતું એક રાત્રિક કાયોત્સર્ગ પ્રતિમાનું સમ્યક પરિપાલન કરે છે. से णं असिणाणए, वियडभोई, मउलिकडे, दिया य તે સ્નાન કરતો નથી, દિવસે ભોજન કરે છે, राओ य बंभयारी, ધોતિયાની ગાંઠ લગાવતો નથી, દિવસ અને રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરે છે. सचित्ताहारे से अपरिण्णाए भवइ । પરંતુ તે સચિત્ત આહારનો પરિત્યાગ કરતો નથી. से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं તે આ પ્રકારનાં આચરણ કરીને વિચરતો જઘન્ય एगाहं वा दुआरं वा, तिआहे वा-जाव-उक्कोसेणं એક દિવસ, બે દિવસ કે ત્રણ દિવસ યાવત્ ઉત્કૃષ્ટ छम्मासे विहरेज्जा । છ માસ સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. से तं छट्ठा उवासग-पडिमा । આ છઠ્ઠી ઉપાસક પ્રતિમા છે. अहावरा सत्तमा उवासग-पडिमा સાતમી ઉપાસક પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે - सव्व-धम्म-रुई यावि भवइ-जाव-दिया य राओ તે પ્રતિમાધારી શ્રાવક ધર્મમાં સંપૂર્ણ રુચિવાળો હોય य बंभयारी । છે યાવત્ તે દિવસે અને રાત્રે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. सचित्ताहारे से परिण्णाए भवति । તે સચિત્ત આહારનો પરિત્યાગી હોય છે. आरम्भे से अपरिण्णाए भवति । પરંતુ તે આરંભ કરવાનો પરિત્યાગી હોતો નથી. से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं આ પ્રમાણે વિચરણ કરતા તે જઘન્ય એક દિવસ, બે एगाहं वा, दुआहं वा, तिआहं वा-जाव-उक्कोसेणं દિવસ, ત્રણ દિવસ યાવતું ઉત્કૃષ્ટ સાત માસ સુધી सत्तमासे विहरेज्जा । આ પ્રતિમાનું પાલન કરે છે. से तं सत्तमा उवासग-पडिमा । આ સાતમી ઉપાસક પ્રતિમા છે. अहावरा अट्ठमा उवासग-पडिमा આઠમી ઉપાસક પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે - सव्व-धम्म-रुई यावि भवइ-जाव-दिया य राओ તે પ્રતિમાધારી શ્રાવક ધર્મમાં સંપૂર્ણ રુચિવાળો હોય य बंभयारी । છે યાવતુ તે દિવસે અને રાત્રે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. सचित्ताहारे से परिणाए भवइ । તે સચિત્ત આહારનો પરિત્યાગી હોય છે. आरम्भे से परिण्णाए भवइ । તે સર્વ આરંભોનો પરિત્યાગી હોય છે. पेसारम्भे से अपरिणाए भवइ । પણ બીજા પાસે આરંભ કરાવવાનો પરિત્યાગી હોતો નથી. ૧. પ્રારંભની ચાર પ્રતિમાઓનો કાળમાન અહીં કહ્યો નથી, પરંતુ ઉપાસકદશાની ટીકામાં એનો કાળ બતાવ્યો છે- તે આ પ્રમાણે છે-પ્રથમ પ્રતિમાં ઉત્કૃષ્ટ એક માસની, બીજી ઉત્કૃષ્ટ બે માસની, ત્રીજી ઉત્કૃષ્ટ ત્રણ માસની અને ચોથી ઉત્કૃષ્ટ ચાર માસની. Page #256 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८८४ एकादश उपासक प्रतिमा गृहस्थ-धर्म १३७ से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं આ પ્રમાણે વિચરણ કરતાં તે જધન્ય એક દિવસ, બે एगाहं वा, दुआई वा, तिआहं वा-जाव-उक्कोसेणं દિવસ કે ત્રણ દિવસ યાવતુ ઉત્કૃષ્ટ આઠ માસ સુધી अट्ठ मासे विहरेज्जा । આ પ્રતિમાનું પાલન કરે છે. से तं अट्ठमां उवासग-पडिमा । આ આઠમી ઉપાસક પ્રતિમા છે. अहावरा नवमा उवासग-पडिमा - નવમી ઉપાસક પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે - सव्व-धम्म-रुई यावि भवइ-जाव-दिया य राओ તે પ્રતિમાધારી શ્રાવક ધર્મમાં સંપૂર્ણ રુચિવાળો હોય य बंभयारी । છે યાવતુ તે દિવસે અને રાત્રે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. सचित्ताहारे से परिण्णाए भवइ । તે સચિત્ત આહારનો પરિત્યાગી હોય છે. आरम्भे से परिण्णाए भवइ । તે આરંભનો પરિત્યાગી હોય છે. पेसारम्भे से परिणाए भवइ । તે બીજાના દ્વારા આરંભ કરાવવાનો પરિત્યાગી હોય છે, उद्दिट्ठ-भत्ते से अपरिण्णाए भवइ । પણ ઉદ્િદષ્ટ ભક્તનો તે પરિત્યાગી હોતો નથી. આ પ્રમાણે વિચરણ કરતાં તે જઘન્ય એક દિવસ, બે દિવસ કે ત્રણ દિવસ યાવતું ઉત્કૃષ્ટ નવ માસ સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुआरं वा, तिआहे वा-जावउक्कोसेणं नव मासे विहरेज्जा । से तं नवमा उवासग-पडिमा । अहावरा दसमा उवासग-पडिमासव्व-धम्म-रुई यावि भवइ-जाव-उद्दिठ्ठ-भत्ते से परिणाए. भवइ । से णं खुरमुंडए वा, सिहा--धारए वा, तस्स णं आभट्ठस्स वा समाभट्ठस्स वा कप्पंति दुवे भासाओ भासित्तए । तं जहा(૨) ના વા નાખે, (૨) નાનું વા નો નાનું | से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुआई वा, तिआहं वा-जाव-उक्कोसेणं दस मासे विहरेज्जा । से तं दसमा उवासग-पडिमा । अहावरा एकादसमा उवासग-पडिमासव्व-धम्म-रुई यावि भवइ-जाव-उद्दिट्ठ-भत्ते से परिण्णाए भवइ । से णं खुरमुंडए वा, लुचसिरए वा, गहियायारभंडग-नेवत्थे जारिसे, આ નવમી ઉપાસક પ્રતિમા છે. દસમી ઉપાસક પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે - તે પ્રતિમાધારી શ્રાવક ધર્મમાં સંપૂર્ણ રચિવાળો હોય છે યાવતુ ઉદિષ્ટ ભક્તનો પરિત્યાગી હોય છે. તે માથાના વાળનું શસ્ત્રથી મુંડન કરાવે છે અથવા શિખા (ચોટલી) ધારણ કરે છે. કોઈના એક વાર કે અનેક વાર પૂછવાથી તેને બે ભાષા બોલવી કહ્યું છે. યથા - ૧. જો જાણતો હોય તો કહે, હું જાણું છું.' ૨. જો જાણતો નથી તો કહે, હું જાણતો નથી.' આ પ્રમાણે વિચરણ કરતો તે જઘન્ય એક દિવસ, બે દિવસ કે ત્રણ દિવસ યાવતું ઉત્કૃષ્ટ દસ માસ સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. આ દસમી ઉપાસક પ્રતિમા છે. અગિયારમી ઉપાસક પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે - તે પ્રતિમાધારી શ્રાવક ધર્મમાં સંપૂર્ણ રુચિવાળો હોય છે યાવત્ તે ઉદ્િદષ્ટ ભક્તનો પરિત્યાગી હોય છે. તે શસ્ત્રથી માથાનું મુંડન કરાવે છે અથવા કેશોનું લુચન કરે છે. તે સાધુનો આચાર, ભંડોપકરણ અને વેશભૂષા ગ્રહણ કરે છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ १३८ चरणानयोग-२ श्रमणोपासक त्रय भावना सूत्र १८८५ समणाणं निग्गंथाणं धम्मे पण्णत्ते तं सम्मं काएणं જે શ્રમણ નિગ્રન્થોનો ધર્મ છે તેનો સમ્યફ રૂપે કાયાથી फासेमाणे, पालेमाणे, पुरओ जुगमायाए पेहमाणे, સ્પર્શ કરતો, પાલન કરતો, ચાલતી વખતે ચાર હાથ दळूणं तसे पाणे उद्धटु पाए रीएज्जा, साहटु ભૂમિને જોતો, ત્રસ પ્રાણીઓની રક્ષા કરતો પગ पाए रीएज्जा, तिरिच्छे वा पायं कटु रीएज्जा, ઉપાડે, પગ સંકુચિત અથવા તીર્થો રાખી સાવધાનીથી सति परक्कमे संजयामेव परिक्कमेज्जा, नो उज्जुयं ચાલે. જો બીજો જીવરહિત માર્ગ હોય તો તે માર્ગ गच्छेज्जा । પર યતનાપૂર્વક ચાલે, પણ જીવ સહિત સીધા માર્ગથી न याल. केवलं से नायए पेज्जबंधणे अवोच्छिन्ने भवइ, एवं માત્ર સંબંધીજનોના પ્રેમબંધનો વિચ્છેદ ન થાય માટે से कप्पति नाय-विहिं एत्तए । તેને સંબંધી જનોના ઘરેથી ભિક્ષા લેવા જવું કહ્યું છે. तस्स णं गाहावइ-कुलं पिंडवाय-पडियाए જ્યારે તે ગૃહસ્થના ઘરમાં આહારપાણીની પ્રતિજ્ઞાથી अणुप्पविट्ठस्स कप्पति एवं वदित्तए પ્રવેશ કરે છે ત્યારે તેણે આ પ્રમાણે બોલવું કહ્યું છે“समणोवासगस्स पडिमापडिवन्नस्स भिक्खं 'प्रतिमाघारी श्रमपासने मिक्षा हो.' दलयह" तं च एयारूवेणं विहारेणं विहरमाणं केइ पासित्ता આ પ્રકારની ચર્ચાથી એને વિચરણ કરતો જોઈ કોઈ वदिज्जा पूछे - प. केइ आउसो ! तुम वत्तव्वं सिया ? प्र. आयुष्मन् ! तमे ओए। छो ? तभने | हेवाय ? उ. “समणोवासए पडिमा-पडिवण्णए अहमंसी" ઉ. હું પ્રતિમાધારી શ્રાવક છું.” આ પ્રકારે તેણે ति वत्तव्वं सिया ।। કહેવું જોઈએ. से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं આ પ્રમાણે વિચરણ કરતાં તે જધન્ય એક દિવસ, एगाहं वा, दुआई वा, तिआहं वा-जाव-उक्कोसेणं બે દિવસ કે ત્રણ દિવસ યાવતુ ઉત્કૃષ્ટ અગિયાર एक्कारसमासे विहरेज्जा । માસ સુધી વિચરણ કરે. से तं एकादसमा उवासग पडिमा । આ અગિયારમી ઉપાસક પ્રતિમા છે. एयाओ खलु ताओ थेरेहिं भगवंतेहिं एक्कारस વિર ભગવંતોએ આ અગિયાર ઉપાસક પ્રતિમાઓ उवासगपडिमाओ पण्णत्ताओ । उही छे. -दसा. द. ६, सु. १७-३० समणोवासगाळं तिविहा भावणा શ્રમણોપાસકોની ત્રણ ભાવનાઓ : १८८५. तिहिं ठाणेहिं समणोवासए महाणिज्जरे महापज्जवसाणे १८८५.३९ १२५ोथी श्रमशोपास भोनो क्षय भने भवति, तं जहा સંસારનો અંત કરનારા હોય છે, યથા - (१) कया णं अहं अप्पं वा बहयं वा परिग्गह ૧. ક્યારે હું થોડા કે ઘણા પરિગ્રહનો પરિત્યાગ परिचइस्सामि ? रीश ? (२) कया णं अहं मुंडे भवित्ता अगाराओ अणगारियं ૨. ક્યારે હું મુંડિત થઈ ગૃહસ્થપણામાંથી पव्वइस्सामि ? સાધુપણામાં પ્રવ્રુજિત થઈશ ? ૧. સૂત્ર ૨૯ એષણા સમિતિમાં જુઓ. Jain Education international Page #258 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८८६-८७ प्रत्याख्यान पालन रहस्य (३) कया णं अहं अपच्छिम-मारणंतिय- संलेहणा झूसणा - झूसिते भत्त-पाण-पडियाइक्खिते पाओवगते कालं अणवकखमाणे विहरिस्सामि ? एवं समणसा सवयसा सकायसा पागडेमाणे समणोवासए महाणिज्जरे महापज्जवसाणे भवंति । -તાળ.. રૂ, ૩. ૪, સુ. ૨૦ પન્નવાળ—પાહળ રહસ્યું૨૮૮૬. ૬. સમળોવાસનર્સ નં અંતે ! જુવામેવ तसपाणसमारंभे पच्चक्खाते भवति, पुढवि समारम्भे अपच्चखाते भवति, से य पुढविं खणमाणे अन्नयरं तस-पाणं- विहिंसेज्जा, से णं भंते ! तं वयं अतिचरति ? શ્રાવકના પ્રત્યાખ્યાન उ. णो इणट्ठे समट्ठे, नो खलु से तस्स अतिवायाए आउट्टति । प. समणोवासगस्स णं भंते ! पुव्वामेव वणस्सइसमारंभे पच्चक्खाते भवति, पुढविसमारंभे अपच्चक्खाते भवति, से य पुढवि खणमाणे अन्नयरस्स रुक्खस्स मूलं छिंदेज्जा, से णं भंते ! तं वयं अतिचरति ? ૩. જો ફળકે સમકે, नो खलु से तस्स अतिवायाए આપકૃતિ । -વિ. સ. ૭, ૩. ૨, સુ. ૭-૮ पच्चक्खाणं सरूवं तस्स करणजोगाण य भंगा૧૮૮૭, ૬. સમળોવાસાસ્ક મંતે ! પુામેવ સ્થૂ पाणाइवाए अपच्चक्खाए भवइ, से णं भंते ! पच्छा पच्चाइक्खमाणे किं करेति ? ૩. ગોયમા ! તીત પડિમતિ, પશુષ્પન્ન સંવતિ, अणागतं पच्चक्खाति । गृहस्थ-धर्म ૩. ક્યારે હું અપશ્ચિમ મારણાંતિક સંલેખનાની આરાધનાથી મુક્ત થઈ આહારપાણીનો પરિત્યાગ કરી પાદોપગમન, સંથારો સ્વીકાર કરી, મૃત્યુની આકાંક્ષા ન કરતો વિચરીશ ? આ પ્રમાણે મન, વચન અને કાયાના યોગથી પ્રગટરૂપે ભાવના કરતો શ્રમણોપાસક મહા નિર્જરા અને મહા પર્યવસાન વાળો હોય છે. - ४ પ્રત્યાખ્યાન પાલનનું રહસ્ય ઃ ૧૮૮૬. પ્ર. १३९ હે ભંતે ! જે શ્રમણોપાસકે પહેલેથી જ ત્રસ પ્રાણીઓના સમારંભના પ્રત્યાખ્યાન કરી લીધાં છે, પણ પૃથ્વીકાયના સમારંભના પ્રત્યાખ્યાન કર્યા નથી, એ શ્રમણોપાસકને પૃથ્વી ખોદતાં કોઈ ત્રસ જીવની હિંસા થઈ જાય તો હે ભગવન્ ! શું તેના વ્રતનું ઉલ્લંઘન થાય ખરું ? ઉ. ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, કારણ કે-તે ત્રસ જીવોના વધ માટે પ્રવૃત્ત નથી થતો. પ્ર. હે ભંતે ! જે શ્રમણોપાસકે પહેલેથી જ વનસ્પતિના સમારંભના પ્રત્યાખ્યાન કરી લીધાં છે, પણ પૃથ્વીકાયના સમારંભના પ્રત્યાખ્યાન કર્યા નથી. તે શ્રમણોપાસકને પૃથ્વી ખોદતાં કોઈ વૃક્ષનું મૂળ છેદાઈ જાય તો હે ભગવન્ ! શું તેના વ્રતનો ભંગ ગણાય ખરો ? ઉ. ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, કારણ કે-તે શ્રમણોપાસક તેના વધ માટે પ્રવૃત્ત નથી થતો. પ્રત્યાખ્યાનનું સ્વરૂપ અને તેના કરણયોગના ભંગ : ૧૮૮૭.પ્ર. હે ભંતે ! જે શ્રમણોપાસકે પહેલાં સ્થૂલ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કર્યા નથી તો હે ભગવન્ ! તે પછીથી પ્રત્યાખ્યાન કરીને શું કરે છે ? ઉ. ગૌતમ ! ગયા કાળમાં કરેલા પ્રાણાતિપાતનું પ્રતિક્રમણ કરે છે, વર્તમાન કાલીન પ્રાણાતિપાતનું સંવર કરે છે અને ભવિષ્યકાલીન પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરે છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ __१४० चरणानुयोग-२ प्रत्याख्यान स्वरूप तथा करणयोग भंग सूत्र १८८७ ૫. તીત ડિમાને વિં– પ્ર. અતીતકાળ સંબંધી પ્રાણાતિપાતનું પ્રતિક્રમણ કરતાં શું - ૧. તિવિદં વિહેvi વિક્રમતિ, ૧. ત્રણ કરણ, ત્રણ યોગથી, २. तिविहं दुविहेणं पडिक्कमति, ૨. ત્રણ કરણ, બે યોગથી, ३. तिविहं एगविहेणं पडिक्कमति, ૩. ત્રણ કરણ, એક યોગથી, ૪. સુવર્દ વિહેલું હિમતિ, ૪. બે કરણ, ત્રણ યોગથી, ५. दुविहं दुविहेणं पडिक्कमति, ૫. બે કરણ, બે યોગથી ६. दुविहं एगविहेणं पडिक्कमति, ૬. બે કરણ, એક યોગથી, ७. एक्कविहं तिविहेणं पडिक्कमति, ૭. એક કરણ, ત્રણ યોગથી, ૮. વિવિદ વિહેળું પડવમતિ, ૮. એક કરણ, બે યોગથી, ९. एक्कविहं एगविहेणं पडिक्कमति ? ૯. એક કરણ, એક યોગથી પ્રતિક્રમણ કરે છે ? उ. गोयमा ! तिविहं वा तिविहेणं पडिक्कमति ઉ. ગૌતમ ! તે ત્રણ કરણ અને ત્રણ યોગથી जाव-एक्कविहं वा, एक्कविहेणं पडिक्कमति । । પ્રતિક્રમણ કરે છે યાવત એક કરણ એક યોગથી પ્રતિક્રમણ કરે છે. (૨) તિવિદ્દ વા તિવિહેvi f મમાળે | (૩-ર) (૧) જયારે તે ત્રણ કરણ, ત્રણ યોગથી પ્રતિક્રમણ કરે છે, ત્યારે न करेति, न कारवेति, करेंतं णाणुजाणति, પોતે કરતો નથી, કરાવતો નથી, કરનારનું मणसा वयसा कायसा, અનુમોદન કરતો નથી. મનથી, વચનથી અને કાયાથી. (૧). (૨) ઉતરવાં વિહેvi f મમાળ, (૩-ર) (૨) જ્યારે તે ત્રણ કરણ, બે યોગથી પ્રતિક્રમણ કરે છે, ત્યારે १. न करेति, न कारवेति, करेंतं णाणुजाणति, ૧. પોતે કરતો નથી, કરાવતો નથી અને કરનારનું मणसा वयसा, અનુમોદન કરતો નથી, મનથી અને વચનથી. २. अहवा- न करेति, न कारवेति, करेंतं णाणुजाणति, ૨. અથવા - તે પોતે કરતો નથી, કરાવતો નથી मणसा, कायसा અને કરનારનું અનુમોદન કરતો નથી. મનથી અને કાયાથી. ૩. દવા-વરેફ, રવેડ, ઑતે બુઝાતિ, ૩. અથવા - પોતે કરતો નથી, કરાવતો નથી વયસા, છાયસ | અને કરનારનું અનુમોદન કરતો નથી. વચનથી અને કાયાથી. (૨-૪) (૩) તિવિ પ્રવિણં વનમાળે, (૨-૨) (૩)જ્યારે તે ત્રણ કરણ એક યોગથી પ્રતિક્રમણ કરે છે, ત્યારે १. न करेति, न कारवेति, करेंतं णाणुजाणति ૧. પોતે કરતો નથી, કરાવતો નથી, કરનારનું અનુમોદન કરતો નથી, મનથી. २. अहवा- न करेइ, न कारवेइ, करेंतं णाणुजाणति, ૨. અથવા પોતે કરતો નથી, કરાવતો નથી, વાસ, કરનારનું અનુમોદન કરતો નથી, વચનથી. માણ, Page #260 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८८७ प्रत्याख्यान स्वरूप तथा करणयोग भंग गृहस्थ-धर्म १४१ ३. अहवा - न करेति, न कारवेति, करेंतं ૩. અથવા - પોતે કરતો નથી, કરાવતો નથી, ___णाणुजाणति कायसा । કરનારનું અનુમોદન કરતો નથી, કાયાથી. (૫ -૭) (૪) વિહં તિવિદેખે દિવડ્ડમમાળે. (૨-૩) (૪)જ્યારે તે બે કરણ ત્રણ યોગથી પ્રતિક્રમણ કરે છે, ત્યારે ૨. ન રેડું, ન BIRવેતિ, મસા, વયસ, છાયા, ૧. પોતે કરતો નથી, બીજા પાસે કરાવતો નથી મનથી, વચનથી, કાયાથી. ૨. આવા - રેતિ, રેત નાણુગાડું, મસા, ૨. અથવા - પોતે કરતો નથી, કરનારનું અનુમોદન वयसा, कायसा, કરતો નથી. મનથી, વચનથી, કાયાથી. રૂ. મહવા - ન મારડું, વાત નાજુનાબડુ, મસા, ૩. અથવા - બીજા પાસે કરાવતો નથી, કરનારનું વયા, છાયા | અનુમોદન કરતો નથી. મનથી, વચનથી, કાયાથી, (૮-૧૦). (૧) સુવિ વિશેનું ઉત્તમ માળે, (૨-૨) (૫) જ્યારે બે કરણ બે યોગથી પ્રતિક્રમણ કરે છે, ત્યારે १. न करेति, न कारवेति, मणसा वयसा, ૧. પોતે કરતો નથી, બીજા પાસે કરાવતો નથી. મનથી અને વચનથી. २. अहवा - न करेति, न कारवेति, मणसा कायसा, ૨. અથવા - પોતે કરતો નથી, બીજા પાસે કરાવતો નથી. મનથી અને કાયાથી. ३. अहवा - न करेति, न कारवेति, वयसा कायसा, ૩. અથવા - પોતે કરતો નથી, બીજા પાસે કરાવતો નથી. વચનથી અને કાયાથી. ४. अहवा - न करेंति, करेंतं नाणुजाणइ, मणसा ૪. અથવા - પોતે કરતો નથી, કરનારનું અનુમોદન * વયસા, કરતો નથી – મનથી અને વચનથી. ५. अहवा - न करेंति, करेंतं नाणुजाणइ, मणसा ૫. અથવા - પોતે કરતો નથી, કરનારનું અનુમોદન कायसा, કરતો નથી - મનથી અને કાયાથી. अहवा- न करेति, करेत नाणुजाण, वयसा ૬. અથવા - પોતે કરતો નથી, કરનારનું અનુમોદન कायसा, કરતો નથી – વચનથી અને કાયાથી. ७. अहवा - न कारवेति, करेंतं नाणुजाणइ, मणसा ૭. અથવા - બીજા પાસે કરાવતો નથી, કરનારનું વયમાં, અનુમોદન કરતો નથી - મનથી અને વચનથી. ८. अहवा - न करावेति, करेंतं नाणुजाणइ, मणसा ૮. અથવા બીજા પાસે કરાવતો નથી, કરનારનું कायसा, અનુમોદન કરતો નથી – મનથી અને કાયાથી. ९. अहवा - न कारवेति, करेंतं नाणुजाणइ, वयसा ૯. અથવા - બીજા પાસે કરાવતો નથી, કરનારનું સા | અનુમોદન કરતો નથી - વચનથી અને કાયાથી. (૧૧-૧૯) (૬) સુવિહં વિદેખે ડિમાને, (૨–) (૬) જ્યારે તે બે કરણ એક યોગથી પ્રતિક્રમણ કરે છે, ત્યારે ૨. ને અતિ, ૨ ઝારવેતિ, મણકા, ૧. પોતે કરતો નથી, બીજા પાસે કરાવતો નથી - મનથી. २. अहवा - न करेति, न कारवेति, वयसा, ૨. અથવા - પોતે કરતો નથી, બીજા પાસે કરાવતો નથી - વચનથી. મનવા Page #261 -------------------------------------------------------------------------- ________________ १४२ चरणानुयोग - २ ર. અહવા - મૈં તિ, ન ારવુંતિ, ાયસા, ૪. અહવા - 7 રેતિ, ત નાબુનાળજ્ઞ, મળમાં, .. ૬. અવા - મૈં તિ, ત નાબુનાળ, ાયમા, અહવા - નાવેતિ, જ્વેત નાણુનાળડુ, મળસ, ૮. અહવા - ૧ વાવતિ, ત નાબુનાળદુ, વયા, ૭. ૬. अहवा - ન વસ્ત્રવતિ, ત નાબુનાળા, વાયા । (૭) વિદંતિવિદેનું પડિમમાળે, (–૨) . न करेति, मणसा वयसा कायसा, २. अहवा न कारवेति मणसा वयसा कायसा, ૨. प्रत्याख्यान स्वरूप तथा करणयोग भंग અહવા - 7 તિ, ત નાબુનાળ, વયસા, अहवा करें तं ાયસા । (૮) વિહં તુવિદેાં પડિવામમાળે 4. ૨. - ૧. न करेति, मणसा वयसा, ર. અહવા - નતિ, માસા ાયસા, ૨. અહવા - 7 રેતિ, વયસા ાયસા, ૪. આહવા - ૬ વેતિ, મળસા વયસા, અહવા - ન જાતિ, મળસા ાયસા, ૬. અહવા - નાવેતિ, વયસા ાયસા, ७. अहवा करेंतं नाणुजाणइ मणसा वयसा, ૮. અહવા - રેત નાણુઞાળજ્ઞ, મળસા ાયમા, नाणुजाणइ मणसा वयसा अहवा - करेंतं नाणुजाणइ, वयसा कायसा 1 सूत्र १८८७ ૩. અથવા - પોતે કરતો નથી, બીજા પાસે કરાવતો નથી - કાયાથી. -- ૪. અથવા – પોતે કરતો નથી, કરનારનું અનુમોદન કરતો નથી - મનથી. ૫. અથવા - પોતે કરતો નથી, કરનારનું અનુમોદન કરતો નથી - વચનથી. ૬. અથવા - પોતે કરતો નથી, કરનારનું અનુમોદન કરતો નથી - કાયાથી. ૭. અથવા - બીજા પાસે કરાવતો નથી, કરનારનું અનુમોદન કરતો નથી - મનથી. ૮. અથવા - બીજા પાસે કરાવતો નથી, કરનારનું અનુમોદન કરતો નથી - વચનથી. ૯. અથવા - બીજા પાસે કરાવતો નથી, કરનારનું અનુમોદન કરતો નથી - કાયાથી. (૨૦-૨૮) (૭)જ્યારે તે એક કરણ ત્રણ, યોગથી પ્રતિક્રમણ કરે છે, ત્યારે ૧. પોતે કરતો નથી - મનથી, વચનથી, કાયાથી. ૨. અથવા - બીજા પાસે કરાવતો નથી - મનથી, વચનથી, કાયાથી. - ૩. અથવા - કરનારનું અનુમોદન કરતો નથી . મનથી, વચનથી, કાયાથી. (૨૯-૩૧) (૮)જ્યારે તે એક કરણ, બે યોગથી પ્રતિક્રમણ કરે છે, ત્યારે ૧. પોતે કરતો નથી - મનથી, વચનથી. ૨. અથવા - પોતે કરતો નથી - મનથી, કાયાથી. ૩. અથવા - પોતે કરતો નથી - વચનથી, કાયાથી. બીજા પાસે કરાવતો નથી - મનથી, ૪. અથવા વચનથી. ૫. અથવા - બીજા પાસે કરાવતો નથી - મનથી, કાયાથી. - ૬. અથવા - બીજા પાસે કરાવતો નથી - કાયાથી. વચનથી, ૭. અથવા - કરનારનું અનુમોદન કરતો નથી - મનથી, વચનથી. ૮. અથવા - કરનારનું અનુમોદન કરતો નથી મનથી, કાયાથી. - - ૯. અથવા - કરનારનું અનુમોદન કરતો નથી - વચનથી, કાયાથી. (૩૨-૪૦) Page #262 -------------------------------------------------------------------------- ________________ सूत्र S १८८७ प्रत्याख्यान स्वरूप तथा करणयोग भंग गृहस्थ-धर्म १४३ (૧) પ્રજ્જવાં વહેલું ડિમો – (૨–૧) (૯)જયારે તે એક કરણ એક યોગથી પ્રતિક્રમણ કરે છે, ત્યારે ૨. ન રતિ માસા, ૧. પોતે કરતો નથી – મનથી. २. अहवा - न करेति वयसा, ૨. અથવા • પોતે કરતો નથી – વચનથી. ३. अहवा - न करेति कायसा, ૩. અથવા - પોતે કરતો નથી – કાયાથી. ૪. અહવા - ને રતિ માસા, ૪. અથવા - બીજા પાસે કરાવતો નથી - મનથી. ५. अहवा - न कारवेति वयसा, ૫. અથવા - બીજા પાસે કરાવતો નથી - વચનથી. ६. अहवा - न कारवेति कायसा, ૬. અથવા - બીજા પાસે કરાવતો નથી – કાયાથી ૭. અહવા - રુરંત નાજુનાડુ મળસી, ૭. અથવા - કરનારનું અનુમોદન કરતો નથી - મનથી अहवा • करेंतं नाणुजाणइ वयसा, ૮. અથવા - કરનારનું અનુમોદન કરતો નથી – વચનથી. ९. अहवा - करेंत नाणुजाणइ कायसा । ૯. અથવા - કરનારનું અનુમોદન કરતો નથી – કાયાથી. (૪૧-૪૯) प. पड्प्पन्नं संवरमाणे किं तिविहं संवरेइ-जाव- પ્ર. હે ભગવન્! વર્તમાનકાલીન સંવર કરતો શ્રાવક एगविहं एगविहेणं संवेरइ ? શું ત્રણ કરણ, ત્રણ યોગથી સંવર કરે છે ? યાવતુ એક કરણ, એક યોગથી સંવર કરે છે ? उ. एवं जहा पडिक्कममाणेणं एगूणपण्णं भंगा ઉં. જે પ્રમાણે પ્રતિક્રમણ સંબંધી ૪૯ ભાંગા કહ્યા, भणिया एवं संवरमाणेण वि एगूणपण्णं भंगा એ જ પ્રમાણે સંવર સંબંધી ૪૯ ભાંગા કહેવા માળિયળ | જોઈએ. प. अणागयं पच्चक्खमाणे किं तिविहं પ્ર. હે ભંતે ! ભવિષ્યકાલીન પ્રત્યાખ્યાન કરતો तिविहेणं पच्चक्खाइ-जाव-एगविहं एगविहेणं શ્રાવક શું ત્રણ કરણ, ત્રણ યોગથી પ્રત્યાખ્યાન पच्चक्खाइ ? કરે છે ? યાવતુ એક કરણ, એક યોગથી પ્રત્યાખ્યાન કરે છે ? उ. एवं ते चेव एगूणपण्णं भंगा भाणियव्वा । ઉ. અહીં પણ એ જ પ્રમાણ ૪૯ ભાંગા કહેવા જોઈએ. प. समणोवासगस्स णं भंते ! पुव्वामेव थूलमुसावादे પ્ર. હે ભંતે ! જે શ્રમણોપાસકે પહેલા સ્થૂળ अपच्चक्खाए भवइ, से णं भंते ! पच्छा મૃષાવાદના પ્રત્યાખ્યાન કર્યા નથી પણ પછીથી पच्चाइक्खमाणे किं करेति ? પ્રત્યાખ્યાન કરીને શું કરશે ? उ. एवं जहा पाणाइवायस्स सीयालं भंगसतं भणितं, ઉં. જે પ્રમાણે પ્રાણાતિપાતના વિષયમાં ૧૪૭ तहा मुसावायस्स वि भाणियव्वं । ભાંગા કહ્યા, એ જ પ્રમાણે મૃષાવાદના સંબંધમાં પણ ૧૪૭ ભાંગા કહેવા જોઈએ. एवं अदिण्णादाणस्स वि । एवं थूलगस्स मेहुणस्स એ જ પ્રમાણે સ્થૂલ અદત્તાદાનના વિષયમાં, એ वि, एवं थूलगस्स परिग्गहस्स वि सीयालं भंगसतं જ પ્રમાણે સ્થલ મૈથુનના સંબંધમાં, એ જ પ્રમાણે માળિયગં | સ્થૂલ પરિગ્રહના વિષયમાં પણ ૧૪૭ સૈકાલિક ભાંગા જાણવા જોઈએ. –વિ. સ. ૮, ૩. ૧, સુ. ૬-૮ ૧. ભૂતકાળના ૪૯ ભાંગા, વર્તમાન કાલના ૪૯ ભાંગા અને ભવિષ્યકાળના ૪૯ ભાંગા એમ ૧૪૭ કાલિક ભાંગા થયા. Page #263 -------------------------------------------------------------------------- ________________ १४४ चरणानुयोग - २ निस्सील सस्सील समणोवासगस्स पसत्था - अपसत्था૧૮૮૮, તો તાળા નિસીમ્સ વ્વિયમ્સ fo]ળમ્સ णिम्मेरस्स णिप्पच्चक्खाण-पोसहोवावासस्स गरहिता મતિ, તં નહીં १. अस्सि लोगे गरहिते भवइ, २. उववाए गरहिते भवइ, ३. आयाती गरहिता भवइ 1 शील रहित तथा शील सहित श्रमणोपासक प्रशस्त अप्रशस्त ગૃહસ્થ ધર્મનું ફળ तओ ठाणा सुसीलस्स सुव्वयस्स सगुणस्स समेरस्स सपच्चक्खाण पोसहोववासस्स पसत्था भवंति, તેં નહીં १. अस्सि लोगे पसत्थे भवइ, २. उववाए पसत्थे भवइ, રૂ. આયાતી પસંસ્થા મવદ્ । सुव्वई गिहत्थ तस्स देवगई य १८८९. अगारि - सामाइयंगाई, सड्ढी काएण फासए पोसह दुहओ पक्खं, एगरायं न हावए 11 । असंजयस्स गई १८९०. -ઢાળ ૬. ૩, ૩. ૨, સુ. ૨૬૬ વં સિવવા-સમાવર્ન, શિઃ-વાસે વિ મુક્ષુ | મુન્નરૂ છવિ-પાત્રો, છે નવું--સહોય || -૩ત્ત. અ. ૧, ૪, ૨૩-૨૪ गारं पि य आवसे नरे, अणुपुव्वं पाणेहिं संजए । समया सव्वत्थ सुव्वए, देवाणं गच्छे सलोगयं ।। -સૂય. સુ. શ્ન, ૩૬. ૨, ૩. ૩, ગા. ૨૩ ૧. નીવે ાં ભંતે ! અસંગતે અવિરતે અડિયपच्चक्खाय - पावकम्मे इतो चुए पेच्चा देवे સિયા ? ૩. ગોયમા ! પ્રત્યે પણ તેને સિયા, અસ્થાફ નો देवे सिया । = - ૫ सूत्र શીલ રહિત અને શીલ સહિત શ્રમણોપાસકનાં પ્રશસ્ત અપ્રશસ્ત : ૧૮૮૮. શીલ, વ્રત, ગુણ, મર્યાદા, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી રહિત પુરુષનાં ત્રણ સ્થાન અપ્રશસ્ત હોય છે, યથા १८८८- ९० ૧. આલોક (વર્તમાન) અપ્રશસ્ત હોય છે. ૨. ઉપપાત (દેવલોક તથા નર્કનો જન્મ) અપ્રશસ્ત હોય છે. ૩. આગામી જન્મ (મનુષ્ય તથા તિર્યંચ) અપ્રશસ્ત હોય છે. ૧. આલોક પ્રશસ્ત છે. ૨. ઉપપાત પ્રશસ્ત છે. ૩. આગામી જન્મ પ્રશસ્ત છે. શીલ, વ્રત, ગુણ, મર્યાદા, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી યુક્ત પુરુષનાં ત્રણ સ્થાન પ્રશસ્ત હોય છે, યથા - સુવ્રતી ગૃહસ્થ અને તેની દેવગતિ : ૧૮૮૯. શ્રદ્ધાળુ શ્રાવક ગૃહસ્થ ધર્મની સામાયિકના અંગોનું મન, વચન, કાયાથી પાલન કરે, બંને પક્ષોમાં યથાસમય (આઠમ, ચૌદશ, પૂનમ, અમાસ) પૌષધ કરે, જો પૂર્ણ પૌષધ ન કરી શકે તો રાત્રિ પૌષધ અવશ્ય કરે. આ પ્રમાણે વ્રત પાલન રૂપ શિક્ષાથી સંપન્ન સુવ્રતી શ્રાવક વ્યવહારમાં રહેવા છતાં પણ ઔદારિક શરીરથી મુક્ત થઈ દેવલોકમાં જાય છે. ગૃહવાસમાં રહેતો જે મનુષ્ય ક્રમશઃ પ્રાણીઓ પર સંયમ રાખે છે તથા સર્વત્ર સમતા રાખે છે તે સુવ્રતી દેવલોકમાં જાય છે. અસંયતની ગતિ : ૧૮૯૦, પ્ર. હે ભંતે ! અસંયત, અવિરત તથા જેણે પાપકર્મનો નિરોધ અને ત્યાગ કર્યો નથી, તે જીવ આ લોકથી મરીને શું પરલોકમાં દેવ થાય છે ? ઉ. ગૌતમ ! કોઈ જીવ દેવ થાય છે અને કોઈ જીવ દેવ થતો નથી. Page #264 -------------------------------------------------------------------------- ________________ सूत्र . १८९१ प. से केणणं भंते ! एवं वुच्चइ - अत्थेगइए देवे सिया, अत्थेगइए नो देवे सिया ? आजीविक श्रमणोपासक नाम, कर्मादान तथा गति ૩. ગોયમા ! ને મે નીવા THISSTR-૫-નિગમ રાયહાળિ-છેડબ્લડ-મડવ-રોળમુહ– पट्टणाऽऽसम - सन्निवेसेसु । अकामतण्हाए अकामछुहाए अकाम... बंभचेरवासेणं अकामसीतातव-दंसमसग अण्हाणगसेय- जल्ल-मल-पंकपरिदाहेणं अप्पतरो वा भुज्जतरो वा कालं अप्पाणं परिकिलेसंति, अप्पाणं परिकिलेसित्ता कालमासे कालं किच्चा अन्नतरेसु वाणमंतरेसु देवलोगेसु देवत्ताए उववत्तारो મતિ । -વિ. સ. ૧, ૩. , મુ. ર आजीविय समणोवासगाणं णामाई, कम्मादाणा, गई य૮૧. ' વહુ રિસા સમળોવાસા મતિ, તો વહુ एरिसगा आजीविओवासगा भवंति । आजीवियसमयस्स णं अयमट्ठे पण्णत्ते- अक्खीणपडिभोइणो सव्वे सत्ता, से हंता छेत्ता भेत्ता लुंपित्ता विलुंपित्ता उद्दवइत्ता आहारमाहारेंति । तत्थ खलु इमे दुवास आजीवियोवासगा भवंति, तं जहा ૨. તાÒ, ર. રૂ. ૩બિંદે, ૪. ૧. અવિષે, ૬. ७. नामुदए, ૮. णम्मुदए, ૨૦. સંવવાળુ, ૨. ગયર । ૧. મનુવારુ”, ૧. અયંપુછે, इच्चेते दुवालस आजीविओवासग अरहंतदेवतागा अम्मा पिउसुस्सूसगा पंचफल- पडिक्कंता, तं जहा तालपलंबे, સંવિદે, उदए, गृहस्थ-धर्म १४५ પ્ર. હે ભંતે ! એમ શા કારણથી કહો છો કે-કોઈ જીવ દેવ થાય છે અને કોઈ જીવ દેવ થતો નથી ? ઉ. ગૌતમ ! જે જીવ - (૧) ગ્રામ, (૨) આક૨, (૩) નગર, (૪) નિગમ, (૫) રાજધાની, (૬) ખેડો, (૭) કર્બટ, (૮) મડંબ, (૯) દ્રોણમુખ, (૧૦) પટ્ટણ, (૧૧) આશ્રમ (૧૨) સન્નિવેશ. ઈત્યાદિ સ્થાનોમાં અકામ તૃષાથી, અકામ ક્ષુધાથી, અકામ બ્રહ્મચર્ય પાલનથી, અકામ શીત, ઉષ્ણ, તથા ડાંસ મચ્છરો કરડવાના દુઃખોને સહન કરવાથી, અકામ અસ્નાન, પરસેવો, જલ્લ, મેલ તથા પંક દ્વારા થતા પરિદાહથી, થોડા કે ઘણા સમય સુધી પોતાની આત્માને કલેશિત કરે છે, તે પોતાના આત્માને કલેશિત કરી મૃત્યુ સમયે મૃત્યુ પામી વાણવ્યંતર દેવોમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. આજીવિક શ્રમણોપાસકોના નામ, કર્માદાન અને ગતિ ઃ ૧૮૯૧.જે આ પ્રમાણે ૪૯ ભાંગા વડે પ્રત્યાખ્યાન કરનારા શ્રમણોપાસકો હોય છે, પણ આજીવિકોપાસક એવા હોતા નથી. આજીવિકા (ગોશાલક) ના સિદ્ધાંતનો અર્થ એ છે કેસમસ્ત જીવો ચિત્તાહારી હોય છે. માટે તેઓ પ્રાણીઓને હણી, છેદન-ભેદન કરી, પાંખ આદિ કાપી, ચામડી આદિ ઉતારી જીવનથી રહિત કરી ખાય છે. આજીવિક મતમાં મુખ્ય બાર આજીવિકોપાસક છે. તેમનાં નામ આ પ્રમાણે છે - ૨. ૪. ૬. ૧. તાલ, ૩. ઉદ્વિધ, ૫. અવવિધ, ૭. નામોદય, ૯. અનુપાલક, ૧૧. અયંપુલ, ૧૨. કાતર. આ પ્રમાણે બાર આજીવિકોપાસક છે. તેમના દેવ ગોશાલક છે. તે માતાપિતાની સેવા કરનાર છે, તે પાંચ પ્રકારના ફળ ખાતા નથી. યથા તાલપ્રલંભ સંવિધ, ઉદય, ૮. નમોદય, ૧૦. શંખપાલક, Page #265 -------------------------------------------------------------------------- ________________ १४६ चरणानुयोग-२ आराधक स्वरूप सूत्र १८९२ () ૩વહિ, (૨) વડેfહં, () વોહિં, (૪) સતહિં, (૧) ઉબરના ફળ, (૨) વડના ફળ, (૩) બોર, (૫) ઉપ૮ણૂર્દિ, પડું-હા-છંદ્ર-મૂછવિવજ્ઞTI, (૪) શેતરના ફળ, (૫) પીપળાના ફળ, (૬) તથા अणिल्लंछिएहिं, अणक्कभिन्नेहिं, गोणेहिं, तस કાંદા-લસણ આદિ કંદમૂલના ત્યાગી હોય છે. ખાસ્સી, पाणविवज्जिएहिं खित्तेहिं वित्तिं कप्पे माणे તથા નાક ન નાઘેલા હોય એવા બળદોથી ત્રસ પ્રાણી विहरेंति । રહિત ખેતી દ્વારા આજીવિકા ચલાવે છે. एए वि ताव एवं इच्छंति, किमंग पुण जे इमे જ્યારે એ આજીવિકોપાસકોને પણ આવું અભિષ્ટ છે समणोवासगा भवंति, તો પછી આ શ્રમણોપાસક માટે તો કહેવું જ શું ? जेसिं नो कप्पंति इमाई पण्णरस कम्मादाणाई सयं તેમને તો પંદર કર્માદાન પોતે કરવા, બીજા પાસે करेत्तए वा, कारवेत्तए वा, करेंतं वा अन्नं કરાવવા અને કરાવનારનું અનુમોદન કરવું કલ્પતું समणुजाणेत्तए वा, तं जहा નથી. તે કર્માદાન આ પ્રમાણે છે – ૬. ડુંડા૦િ%ખે, ૨. વળwખે, રૂ. સાડીમે, ૧. અંગારકર્મ, ૨. વનકર્મ, ૩. શાકટિકકર્મ, ૪. માડીવમે. પોલીખે, ૬. દંતવાળિળે, ૪. ભાટીકર્મ, ૫. સ્ફોટકકર્મ, ૬. દંતવાણિજય, ૭. વન્ને, ૮. સવાબન્ને, ૭. લાક્ષાવાણિજય, ૮. કેશવાણીજય, ૧. રસવાળે, ૨૦. વિવાણિજ્યે, ૯. રસવાણિજય, ૧૦. વિષવાણિજય, ૨૨. ખંતપીને, ૨. નિ×છMખે, ૧૧. યંત્રપીડનકર્મ, ૧૨. નિલંછનકર્મ, १३. दवग्गिदावणया, ૧૩. દાવાગ્નિદાપનતા, ૨૪. સર––તરાયપરિસોસાયા, ૧૪. સર-દ્રહ-તડાગ-શોષણતા, १५. असतीपोसणया । ૧૫. અસતીપોષણતા. इच्चेते समणोवासगा सक्का सक्काभिजातीया એવા વ્રત પાલક શ્રમણોપાસક મત્સરભાવ-રહિત, भवित्ता कालमासे कालं किच्चा अन्नयरेसु देवलोएसु પવિત્ર ધાર્મિક જીવનથી યુક્ત, મરણ સમયે મૃત્યુ देवत्ताए उववत्तारो भवंति । પ્રાપ્ત કરી કોઈ દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. –વિ. સ. ૮, ૩. ૬, સુ. ૬-૪ આરાધક-વિરાધક આરાધક-વિરાધકનું સ્વરૂપ – ૧ आराहग सरूवं-' આરાધકનું સ્વરૂપ ઃ ૨૮૨૨. ૫. નૂi અંતે ! તમેવ સર્વ જી નિર્દિ ૧૮૯૨.પ્ર. ભંતે ! શું એ જ સત્ય અને શંકા રહિત છે, જે પડ્યું ? જિનેન્દ્ર ભગવાને કહ્યું છે ? उ. हता, गोयमा ! तमेव सच्चं णीसंकं जं जिणेहिं ઉ. હા, ગૌતમ ! એ જ સત્ય અને શંકા રહિત છે, पवेदितं ।२ જે જિનેન્દ્ર ભગવાને કહ્યું છે. ૧. . (ક) પ્રતિમા ધારણ કરનાર આરાધક કહેવાય છે. – સી. ૮. ૭, મુ. ૧–રપ (ખ) પાંચ પ્રકારનો વ્યવહાર કરનાર આરાધક કહેવાય છે. - સ. ૬. ૨૦, . ૧ (ગ) વિવેક પૂર્વક સત્યાદિ ચારે ભાષાઓના વતા આરાધક અને અવિવેકપૂર્વક ચાર ભાષાઓના વફતા વિરાધક હોય છે. प्रज्ञापना पद ११, सु. ८९९ (ઘ) પાપ શ્રમણ (દોષ સેવી) વિરાધક હોય છે અને જે શ્રમણ સમાચારી સહિત નિર્દોષ આચરણ કરે છે તે આરાધક હોય છે. (૪) સૂર્ય. સુ. ૧, મ. ૨, લા. રર૬ () ૩. એ. ૨૭, મા. ૨૨ (ડ) આલોચના ન કરનાર સાધક વિરાધક અને આલોચના કરનાર સાધક આરાધક હોય છે. - ડા–4. ૮, . ૧૨૭ (ચ) ઉપશાન્ત ન થનાર સાધક સંયમની આરાધના કરી શકતો નથી. જે ઉપશાન્ત હોય તેમની જ આરાધના થાય છે. - પ. ૩. ૨, મુ. ૨૬ ૨. મા. મું. ૨, , ૫, ૩, ૫, . ૨૬૮ Page #266 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८९३-९४ विराधक स्वरूप प. से नूणं भंते ! एवं मणं धारेमाणे, एवं पकरेमाणे, एवं चिट्टेमाणे, एवं संवरेमाणे आणाए आराहए भवति ? आराधक-विराधक १४७ પ્ર. હે ભંતે ! શું આ પ્રમાણે મનમાં ધારણ કરી, “ આચરણ કરી, પોતાનામાં સ્થિર રહી તથા સંવર કરતો પ્રાણી વીતરાગની આજ્ઞાનો આરાધક હોય ૩. દંતા, યમ ! વં માં થરમા-ગાવ ઉ. હા, ગૌતમ ! આ પ્રમાણે મનમાં ધારણ કરતો आराहए भवइ । યાવતુ વીતરાગની આજ્ઞાનો આરાધક હોય છે. -વિ. સ. ૨, ૩. , સુ. ૬ विराहग सरूवं વિરાધકનું સ્વરૂપ : ૨૮૨૩. બદમઠ્ઠી તુi fe 1 વાસ્તે પટ્ટી મgવયમાને- ૧૮૯૩. ધર્મરહિત સાધકને આચાર્ય આદિ એવી રીતે “હયપળે'', પાતમા, દળગો થઈવ સમyજ્ઞાનમઃ સાવધાન કરે છે - હે સાધક ! તું અધર્મનો અર્થી घोरे धम्मे उदीरिते । उवेहति णं अणाणाए । છે. બાલ-અજ્ઞ છે. આરંભનો અર્થી છે. પ્રાણીઓને મારો' એવો ઉપદેશ આપી રહ્યો છે અથવા તે સ્વયં પ્રાણીઓનો વધ કરે છે. તેમજ હિંસાની અનુમોદના કરી રહ્યો છે. ભગવાને એવા દુષ્કર્મ ધર્મની પ્રરૂપણા કરી છે, જે દુર્લભ છે. છતાં તે તેની ઉપેક્ષા કરે છે અને તેમની આજ્ઞાનું અતિક્રમણ કરી સ્વેચ્છાથી પ્રવૃત્તિ કરે છે. एस विसण्णे वितद्दे वियाहिते । આવો સાધુ કામભોગોમાં મૂર્ણિત અને હિંસામાં –ા . સુ. મ. ૬, ૩. ૪, સુ. ૧૨ તત્પર થયેલો કહેવાય છે. आराहगा णिग्गंथा-णिग्गंथीओ આરાધક નિર્ઝન્ય-નિર્મન્થી : ૨૮૧૪. (૨) પૂ. નિriા ૧ Tદાવરું પિંડવાડિયા[ ૧૮૯૪. (૧) પ્ર, ગુહસ્થના ઘરે આહાર માટે પ્રવેશેલા નિર્ઝન્ય पविटेणं अन्नयरे अकिच्चट्ठाणे पडिसेविए, तस्स દ્વારા કોઈ અકૃત્ય સ્થાનનું પ્રતિસેવન થઈ જાય णं एवं भवति इहेव ताव अहं एयस्स ठाणस्स અને તેના મનમાં એવો વિચાર આવે કે હું અહીં જ આ અકૃત્ય સ્થાનની આલોચના, आलोएमि, पडिक्कमामि, निंदामि, गरिहामि, પ્રતિક્રમણ,નિંદા અને ગહ કરું, તેના અનુબંધનું विउट्टामि, विसोहेमि अकरणयाए, अब्भुढेमि, છેદન કરું. જેથી વિશુદ્ધ બની ફરી એવું અકૃત્ય अहारिहं पायच्छित्तं तवोकम्म पडिवज्जामि । ન કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ બનું. તથા યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપ કર્મ સ્વીકાર કરું. तओ पच्छा थेराणं अंतियं आलोएस्सामि-जाव ત્યારબાદ સ્થવિરો પાસે આલોચના કરીશ યાવતુ तवोकम्म पडिवज्जिस्सामि । તપ કર્મ સ્વીકાર કરીશ.' से य संपट्ठिए असंपत्ते थेरा य अमुहा सिया, से એમ વિચાર કરી તે નિર્ચન્થ સ્થવિર મુનિની णं भंते ! किं आराहए विराहए ? પાસે જવા માટે રવાના થયો. પરંતુ સ્થવિર મુનિની પાસે પહોંચતા પહેલાં જ તે સ્થવિર મૂક થઈ જાય (બોલી ન શકે) અર્થાતુ પ્રાયશ્ચિત્ત ન આપી શકે, તો હે ભંતે ! તે નિર્ચન્થ આરાધક છે કે વિરાધક છે ? ૩. યમી ! માર|g, નો વિરાટણ | ઉ. ગૌતમ ! તે નિર્ગસ્થ આરાધક છે, વિરાધક નહિં. (२) प. से य संपट्ठिए असंपत्ते अप्पणा य (૨) પ્ર. સ્થવિર મુનિઓની પાસે જવા માટે રવાના पुव्वामेव अमुहे सिया, से णं भंते ! किं થયો, પરંતુ તેની પાસે પહોંચતા પૂર્વે જ પોતે आराहए, विराहए ? મૂક થઈ જાય, તો હે ભંતે ! તે નિર્ઝન્ય આરાધક છે કે વિરાધક ? Page #267 -------------------------------------------------------------------------- ________________ १४८ चरणानुयोग-२ आराधक निर्ग्रन्थ-निर्ग्रन्थी सूत्र १८९४ ૩. રોમા કારણ, નો વિરVE ? ઉ. ગૌતમ ! તે નિર્ચન્થ આરાધક છે, વિરાધક નહિં. (३) प. से य संपट्ठिए असंपत्ते थेरा य कालं (૩) પ્ર. સ્થવિર મુનિની પાસે જવા માટે રવાના करेज्जा, से णं भंते ! किं आराहए, विराहए ? થયો પરંતુ તેના પહોંચતા પૂર્વે જ સ્થવિર મુનિ કાળ કરી જાય, તો હે ભંતે ! તે નિર્ચન્થ આરાધક છે કે વિરાધક ? ૩. યમી ! કારણ, નો વિરાણું | ઉ. ગૌતમ ! તે નિગ્રંથ આરાધક છે, વિરાધક નહિં. (४) प. से य संपट्ठिए असंपत्ते अप्पणा य (૪) પ્ર. સ્થવિરમુનિ પાસે જવા માટે રવાના થયો पुव्वामेव कालं करेज्जा, પરંતુ ત્યાં પહોચ્યાં પૂર્વે જ પોતે કાળ કરી જાય, તો હે ભંતે ! તે નિર્ચન્થ આરાધક છે કે વિરાધક ? से णं भंते ! किं आराहए, विराहए ? ૩. ગોયમ ! મારી, નો વિરદg | ઉ. ગૌતમ ! તે નિગ્રન્થ આરાધક છે, વિરાધક નહિં. (५) प. से य संपट्ठिए संपत्ते, थेरा य अमुहा (૫) પ્ર. સ્થવિર મુનિ પાસે જવા માટે રવાના થયો सिया, से णं भंते ! किं आराहए, विराहए ? પરંતુ બીજા સ્થવિર પાસે પહોંચી ગયો ત્યારબાદ તે સ્થવિર મુનિ મૂક થઈ જાય, તો તે ભંતે ! તે નિર્ચન્થ આરાધક છે કે વિરાધક ? ૩. ગોયમાં મારાદ, નો વિરોહણ | ઉ. ગૌતમ ! તે નિગ્રંથ આરાધક છે, વિરાધક નહિં. (६) प. से य संपट्ठिए संपत्ते अप्पणा य पुवामेव (૬) પ્ર. સ્થવિર મુનિ પાસે જવા માટે રવાના થયો , अमुहे सिया, से णं भंते ! किं आराहए, પરંતુ સ્થવિરની સેવામાં પહોંચ્યા પછી તે પોતે विराहए ? મૂક થઈ જાય, તો તે ભંતે ! તે નિર્ઝન્થ આરાધક છે કે વિરાધક ? ૩. સોયમા ! મારી, નો વિરાપ | ઉ. ગૌતમ ! તે નિર્ચન્થ આરાધક છે, - વિરાધક નહિં. (७) प. से य संपट्ठिए संपत्ते थेरा य कालं (૭) પ્ર. સ્થવિર મુનિની પાસે જવા માટે રવાના करेज्जा, से णं भंते ! किं आराहए, विराहए ? થયો અને સ્થવિરની સેવામાં પહોંચ્યા પછી સ્થવિર મુનિ કાળ કરી જાય, તો તે નિર્ઝન્થ આરાધક છે કે વિરાધક છે ? ૩. યમ મારાહ, નો વિરહ | ઉ. ગૌતમ ! તે નિર્ચન્થ આરાધક છે, - વિરાધક નહિં. (८) प. से य संपट्ठिए संपत्ते अप्पणा य पुव्वामेव (૮)પ્ર. સ્થવિર મુનિની પાસે જવા માટે રવાના कालं करेज्जा, से णं भंते ! किं आराहए, થયો અને સ્થવિરની સેવામાં પહોંચ્યા બાદ તે વિરહિણ' ? પોતે કાળ કરી જાય, તો તે નિર્ઝન્થ આરાધક છે કે વિરાધક ? ૩. ગોયમ ! માર/g, નો વિરહ | ઉ. ગૌતમ ! તે નિર્ચન્થ આરાધક છે, વિરાધક નહિં. Page #268 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८९५ भिक्षु आराधना-विराधना आराधक-विराधक १४९ एवं बहिया वियारभूमि वा विहारभूमि वा આ પ્રમાણે ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિ કે સ્વાધ્યાય णिक्खंतेण वि एए चेव अट्ठ आलावगा ભૂમિ માટે બહાર નીકળેલા નિર્ગસ્થના પણ આ भाणियव्वा वि । આઠ આલાપક જાણવા જોઈએ. (૯-૧) एवं गामाणुगामं दूइज्जमाणेण वि एए चेव આ પ્રમાણે પ્રામાનુગામ વિહાર કરતા નિર્ગસ્થના अट्ट आलावगा माणियव्वा । પણ આ આઠ આલાપક જાણવા જોઈએ. (૧૨૪) एवं जहा णिग्गंथस्स तिण्णि गम्मा भणिया, જે પ્રમાણે નિર્ગસ્થના ત્રણ ગમક (ચોવીસ तहेव णिग्गंथीए वि एए चेव तिण्णि गमा આલાપક) કહ્યા તેજ પ્રમાણે નિર્ગન્ચિનાં પણ भाणियव्वा । ત્રણ ગમક કહેવા જોઈએ. प. से केणटेणं भंते ! एवं वुच्चइ-आराहए, પ્ર. ભંતે ! શા કારણથી એમ કહેવાય છે કે-તે नो विराहए ? આરાધક છે, વિરાધક નથી. ? उ. गोयमा ! से जहानामए केइ पुरिसे एगं महं ' ઉ. ગૌતમ! જેમ કોઈ પુરુષ વિશાળ માત્રામાં ઘેટાના उण्णालोमं वा, गयलोमं वा, सणलोमं वा, વાળ, હાથીના રોમ, શણના રેષા, કપાસના कप्पासलोमं वा, तणसूयं वा, दुहा वा, तिहा તાર અથવા ઘાસના સમૂહને બે, ત્રણ કે સંખ્યાત वा संखेज्जहा वा, छिंदित्ता अगणिकायंसि ટુકડા કરીને અગ્નિમાં નાંખે તો હે ગૌતમ ! पक्खिवेज्जा, से नूणं गोयमा ! छिज्जमाणे કાપતી વખતે તે કપાઈ ગયા, અગ્નિમાં નાંખતી छिन्ने, पक्खिप्पमाणे पक्खित्ते, डज्झमाणे વખતે તે નંખાઈ ગયાં કે બળતી વખતે બળી दड्ढे त्ति वत्तव्वं सिया ? ગયાં આ પ્રમાણે કહી શકાય ખરું? હંતા, વં ! છિન્નમને છિને-ગાવ-ટ્ટે (ગૌતમ સ્વામી)-હા, ભંતે ! કાપતી વખતે त्ति वत्तव्वं सिया । કપાઈ ગયા યાવતુ બળતી વખતે બળી ગયાં એમ કહી શકાય છે. से जहा वा केइ पुरिसे वत्थं अहयं वा, જેમ કોઈ પુરૂષ બિલકુલ નવા, ધોયેલા કે શાળ धोयं वा, तंतुग्गयं वा, मंजिट्ठादोणीए पक्खिवेज्जा, ઉપરથી તરત ઊતરેલા વસ્ત્રને મજીઠિયા રંગના से नूणं गोयमा ! उक्खिप्पमाणे उक्खित्ते, પાત્રમાં નાંખે તો હે ગૌતમ ! વસ્ત્રને ઉપાડતા पक्खिप्पमाणे पक्खित्ते, रज्जमाणे रत्ते त्ति वत्तव्वं ઉપાડાઈ ગયું, વસ્ત્રને નાખતા નંખાઈ ગયું सिया ? અથવા વસ્ત્રને રંગતા રંગાઈ ગયું. એમ કહી શકાય છે ? हंता, भगवं ! उक्खिप्पमाणे-जाव-रत्ते त्ति (ગૌતમ સ્વામી)-હા. અંતે વસ્ત્રને ઉપાડતા वत्तव्वं सिया । ઉપાડાઈ ગયું યાવતું વસ્ત્રને રંગતા રંગાઈ ગયું. આ પ્રમાણે કહી શકાય છે. से तेणतुणं गोयमा ! एवं वच्चइ-आराहए, (ભગવાન !) આ કારણે હે ગૌતમ! કહેવામાં नो विराहए । આવે છે કે (આરાધના માટે તત્પર બનેલા સાધુ કે સાધ્વી) આરાધક છે, વિરાધક નહિં. -વિ. સ. ૮, ૩. ૬, મુ. ૭–૨૨ भिक्खुस्स आराहणा-विराहणा ભિક્ષુની આરાધના વિરાધના : ૧૮૨૬. fમ+q ય મનયર દિવકા ડિસેવિત્તા, તે ૧૮૯૫. કોઈ ભિક્ષુ કદાચ અકૃત્ય સ્થાનનું સેવન કરી જો તે णं ठाणस्स तस्स अणालोइयऽपडिक्कते कालं करेति, અકૃત્ય સ્થાનની આલોચના તથા પ્રતિક્રમણ કર્યા થિ તરૂં બારદિપI | વગર કાળ કરી જાય તો તેની આરાધના થતી નથી. Page #269 -------------------------------------------------------------------------- ________________ १५० चरणानुयोग–२ से णं तस्स ठाणस्स आलोइयपडिक्कंते कालं करेति अत्थि तस्स आराहणा । दृष्टान्त द्वारा आराधक - विराधक स्वरूप भिक्खू य अन्नयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता, तस्स णं एवं भवति पच्छा वि णं अहं चरिमकालसमयंसि एयस्स ठाणस्स आलोएस्सामि - जाव पडिवज्जिस्सामि, से णं तस्स ठाणस्स अणालोइयऽपडिक्कंते कालं करेति नत्थि तस्स आराहणा I से णं तस्स ठाणस्स आलोइयऽपडिक्कंते कालं करेइ, अत्थि तस्स आराहणा । भिक्खू य अन्नयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता, तस्स णं एवं भवति " जइ ताव समणोवासगा वि कालमासे कालं किच्चा अन्नयरेसु देवलोगेसु देवत्ताए उववत्तारो भवंति किमंग पुण अहं अणपन्नियदेवत्तणं पि नो लभिस्सामि ?” त्ति कट्टु से णं तस्स ठाणस्स अणालोइयऽपडिक्कते कालं करेति, नत्थि तस्स आराहणा I से णं तस्स ठाणस्स आलोइयऽपडिक्कंते कालं करेति, अत्थि तस्स आराहणा । --વિયા. સ. ૧૦, ૩. ૨, સુ. ૭-૬ मायी णं तस्स ठाणस्स अणालोइयऽपडिक्कंते कालं करेइ, नत्थि तस्स आराहणा I अमायी णं तस्स ठाणस्स आलोइयऽपडिक्कते कालं करेइ, अत्थि तस्स आराहणा । -વિયા. સ. રૂ, ૩. ૨, મુ. (૨) प. कहं णं भंते ! जीवा आराहगा वा, विराहगा વા મયંતિ 2 सूत्र १८९६ જો તે ભિક્ષુ તે અકૃત્ય સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરીને કાળ કરે છે તો તેની આરાધના થાય છે. કદાચ તે ભિક્ષુએ કોઈ અકૃત્ય સ્થાનનું સેવન કરી લીધું હોય અને ત્યારબાદ તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થયો હોય કે હું મારા અંતિમ સમયમાં આ અકૃત્ય સ્થાનની આલોચના કરીશ યાવત્ તપરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરીશ. પરંતુ તે અકૃત્ય સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વગર કાળ કરી જાય તો તેની આરાધના થતી નથી. જો તે (અકૃત્ય સ્થાન સેવી ભિક્ષુ) આલોચના અને પ્રતિક્રમણ કરી કાળ કરે તો એની આરાધના થાય છે. કદાચ કોઈ ભિક્ષુએ કોઈ અકૃત્ય સ્થાનનું સેવન કરી લીધું હોય અને ત્યારબાદ એના મનમાં એવો વિચાર થાય કે 'શ્રમણોપાસક પણ કાળના અવસરે કાળ કરી કોઈ દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. તો શું હું અણપન્તિક દેવત્વ પણ ન પ્રાપ્ત કરી શકું ?' એમ વિચાર કરી જો તે અકૃત્ય સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વગર કાળ કરી જાય છે, તો તેની આરાધના થતી નથી. જો તે (અકૃત્યસેવી સાધુ) તે અકૃત્ય સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરી કાળ કરે છે તો તેની આરાધના થાય છે. दिट्ठन्तेण आराहग विराहग सरूवं દૃષ્ટાંત દ્વારા આરાધક વિરાધકનું સ્વરૂપ : ૮૬. તપ્ ાં ગોયમે સમળ મનવ મહાવીર ડ્વ વયાસી ૧૮૯૬. એક વાર ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવી૨ સ્વામીને આ પ્રમાણે પૂછયું - માયાવી મનુષ્ય તે સ્થાન (વૈક્રિયકરણરૂપ પ્રવૃત્તિપ્રયોગ) ની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વગર કાળ કરે છે તો તેની આરાધના થતી નથી. અમાયાવી મનુષ્ય તે વિરાધના સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરી કાળ કરે છે તો તેની આરાધના થાય છે. પ્ર. ભંતે ! જીવ કેવી રીતે આરાધક અને કેવી રીતે વિરાધક બને છે ? Page #270 -------------------------------------------------------------------------- ________________ ___सूत्र १८९६ दृष्टान्त द्वारा आराधक-विराधक स्वरूप आराधक-विराधक १५१ उ. गोयमा ! से जहाणामए एगसि समुद्दकूलंसि ઉ. ગૌતમ ! જેમ સમુદ્રના કિનારા પર દાવદ્રવ दावद्दवा नाम रुक्खा पण्णत्ता, किण्हा-जाव નામના વૃક્ષો હોવાનું કહેવાય છે તે કૃષ્ણવર્ણनिउरंबभूया, पत्तिया, पुप्फिया, फलिया, हरियग વાળા યાવત્ ગુચ્છાદાર ફૂલો, ફળોવાળા હોય रेरिज्जमाणा सिरीए अईव उवसोभेमाणा છે, તેમજ પાંદડાઓ, ફૂલો, ફળો અને લીલી उवसोभेमाणा चिट्ठन्ति । ઘટાથી મનોહર તેમજ સૌંદર્યથી અત્યન્ત સુશોભિત હોય છે. समणाउसो ! जया णं दीविच्चगा ईसि पुरवाया હે આયુષ્યમ– શ્રમણ ! જ્યારે દ્વીપ સંબંધી કેટલોક पच्छावाया, मंदावाया, महावाया वायंति तया णं સ્નિગ્ધ વાયુ, વનસ્પતિ માટે હિતકારી વાયુ, મંદ बहवे दावद्दवा रुक्खा पत्तिया-जाव-सिरीए अईव અને પ્રચંડ વાયુ ચાલતો હોય ત્યારે ઘણા દાવદ્રવ उवसोभेमाणा चिट्ठन्ति । વૃક્ષ પાંદડાઓ યાવતું સૌદર્યથી અત્યંત સુશોભિત હોય છે. अप्पे गइया दावद्दवा रुक्खा जुन्ना झोडा એમાંથી કેટલાક દાવદ્રવ વૃક્ષ જીર્ણ જેવા થઈ જાય परिसडियपंडुपत्त-पुप्फ-फला-सुक्करुक्खओविव છે, સડેલા પાંદડાવાળા, ખરેલા પાંદડાવાળા, પીળા मिलायमाणा-मिलायमाणा चिट्ठन्ति । પડેલા પાંદડાવાળા અને ફૂલ, ફળથી રહિત થઈ સૂકા વૃક્ષની જેમ મુરઝાયેલા હોય છે. एवामेव समणाउसो ! जे अम्हं निग्गंथो वा निग्गंथी તે જ પ્રમાણે તે આયુષ્મનું શ્રમણ ! જે મારા वा आयरियउवज्झायाणं अंतिए मुंडे भवित्ता આજ્ઞાનુવર્તી સાધુ કે સાધ્વી આચાર્ય - ઉપાધ્યાયની आगाराओ अणगारियं पव्वइए समाणे-बहूणं समणाणं, પાસે દીક્ષિત થઈ, ગૃહવાસનો ત્યાગ કરી, અણગાર बहूणं समणीणं, बहूणं सावयाणं, बहूणं सावियाणं ધર્મનો સ્વીકાર કરી ઘણા સાધુઓ, ઘણી સાધ્વીઓ, सम्म सहइ-जाव-अहियासेइ, ઘણા શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓના પ્રતિકૂળ વચનોને સમ્યક પ્રકારે સહન કરે છે યાવતુ વિશેષ રૂપથી સહન કરે છે. बहूणं अण्णउत्थियाणं, बहूणं गिहत्थाणं नो सम्म પરંતુ ઘણા અન્યતીર્થિક તથા ગૃહસ્થોના દુર્વચનોને सहइ-जाव-अहियासेइ, एस णं मए पुरिसे देसविराहए સમ્યફ પ્રકારે સહન કરતા નથી ભાવતુ વિશેષરૂપથી पण्णत्ते । સહન કરતા નથી. આવા પુરુષ અથવા સાધુ સાધ્વીને મેં દેશવિરાધક કહ્યા છે. समणाउसो ! जया णं सामुद्दगा ईसिं पुरेवाया, હે આયુષ્મનું શ્રમણ ! જ્યારે સમુદ્ર સંબંધી પૂર્વનો पच्छावाया, मंदावाया, महावाया वायंति, तया णं વાયુ, પશ્ચિમનો વાયુ, મંદ વાયુ કે વાવાઝોડુ થાય છે बहवे दावद्दवा रुक्खा जुण्णा झोडा-जाव ત્યારે ઘણા દાવદ્રવ વૃક્ષ અસ્તવ્યસ્ત થાય છે, ઝરી मिलायमाणा-मिलायमाणा चिट्ठन्ति । જાય છે યાવત્ મુરઝાઈ જાય છે. अप्पेगइया दावद्दवा रुक्खा पत्तिया पुप्फिया-जाव- એવી પરિસ્થિતિમાં પણ ઘણા દાવદ્રવ વૃક્ષ પત્ર, उवसोभेमाणा-उवसोभेमाणा चिट्ठन्ति । પુષ્પ યાવત્ અત્યંત શોભાયમાન રહે છે. एवामेव समणाउसो ! णो अम्हं णिग्गंथो वा તે જ પ્રમાણે તે આયુષ્યનું શ્રમણ ! જે મારા णिग्गंथी वा-जाव-पव्वइए समाणे बहूणं આજ્ઞાનુવર્તી સાધુ કે સાધ્વી યાવતુ દીક્ષિત થઈ ઘણા अण्णउत्थियाणं, बहू णं गिहत्थाणं सम्म અન્યતીર્થિકોના અને ઘણા ગૃહસ્થોના દુર્વચન સમ્યફ सहइ-जाव-अहियासेइ । बहूणं समणाणं, बहूणं પ્રકારે સહન કરે છે યાવતું વિશેષ રૂપે સહન કરે છે. समणीणं, बहूणं सावयाणं, बहूणं सावियाणं नो પણ ઘણા સાધુઓ, ઘણી સાધ્વીઓ, ઘણા શ્રાવકો તેમજ ઘણી શ્રાવિકાઓના દુર્વચન સમ્યક પ્રકારે સહન सम्म सहइ-जाव-अहियासेइ । एस णं मए पुरिसे કરતા નથી પાવત વિશેષરૂપે સહન કરતા નથી. देसाराहए पण्णत्ते । For Private & Personal uતેવા પુરુષોને મેં દશારાધક કહ્યાં છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ १५२ चरणानुयोग-२ श्रुत तथा शील द्वारा आराधक-विराधक स्वरूप सूत्र १८९७ समणाउसो ! जया णं नो दीविच्चगा नो सामुद्दगा હે આયુષ્મન્ શ્રમણ ! જ્યારે દ્વીપ તથા સમુદ્ર સંબંધી ईसिं पुरेवाया, पच्छावाया, मंदावाया, महावाया वायंति પૂર્વનો વાયુ, પશ્ચિમનો વાયુ, મંદ વાયુ કે વાવાઝોડું तया णं सव्वे दावद्दवा रुक्खा जुण्णा झोडा-जाव- થતું નથી ત્યારે બધા દાવદ્રવ વૃક્ષ જીર્ણ જેવા થાય છે मिलायमाणा-मिलायमाणा चिट्ठन्ति । યાવત મુરઝાઈ જાય છે. एवामेव समणाउसो ! जो अम्हं निग्गंथो वा તે જ પ્રમાણે તે આયુમનું શ્રમણ ! મારા निग्गंथी वा-जाव-पव्वइए समाणे बहणं समणाणं. (આજ્ઞાનુવર્તી) સાધુ કે સાધ્વી યાવતુ દીક્ષિત થઈ बहूणं समणीणं, बहूणं सावयाणं, बहूणं सावियाणं, ઘણા સાધુ, ઘણી સાધ્વીઓ, ઘણા શ્રાવકો, ઘણી बहणं अन्नउत्थियाणं, बहणं गिहत्थाणं नो सम्म શ્રાવિકાઓ, ઘણા અન્યતીર્થિકો અને ઘણા ગૃહસ્થોના सहइ-जाव-अहियासेइ । एस णं मए पुरिसे દુર્વચનને સમ્યફ પ્રકારે સહન કરતા નથી યાવતું सव्वविराहए पण्णत्ते । વિશેષરૂપે સહન કરતા નથી એવા પુરુષને મેં સર્વવિરાધક કહ્યાં છે. समणाउसो ! जया णं दीविच्चगा वि, सामद्दगा वि હે આયુષ્યનું શ્રમણ ! જ્યારે દીપ અને સમુદ્ર સંબંધી ईसिं पुरेवाया, पच्छावाया, मंदावाया, महावाया वायंति પૂર્વનો વાયુ, પશ્ચિમનો વાયુ, મંદ વાયુ કે વાવાઝોડું तया णं सव्वे दावद्दवा रुक्खा पत्तिया-जाव-सिरीए થાય છે ત્યારે બધા દાવદ્રવ વૃક્ષ ઘનઘોર ઘેરાયેલા अईव उवसोभेमाणा चिट्ठन्ति । થાવત્ સૌંદર્યથી સુશોભિત રહે છે. एयामेव समणाउसो ! जो अम्हं निग्गंथो वा એ જ પ્રમાણે તે આયુષ્યનું શ્રમણ ! જે મારા निग्गंथी वा-जाव-पव्वइए समाणे बहूणं समणाणं, (આજ્ઞાનુવર્તી) સાધુ કે સાધ્વી યાવતુ દીક્ષિત થઈ बहूणं समणीणं, बहूणं सावयाणं, बहूणं सावियाणं, ઘણા સાધુ, ઘણી સાધ્વીઓ, ઘણા શ્રાવકો, ઘણી बहूणं अन्नउत्थियाणं, बहूणं गिहत्थाणं सम्म શ્રાવિકાઓ, ઘણા અન્યતીર્થિકો, ઘણા ગૃહસ્થોના सहइ-जाव-अहियासेइ । एस णं मए पुरिसे દુર્વચન સમ્યફ પ્રકારે સહન કરે છે યાવત્ વિશેષરૂપે સહન કરે છે એવા પુરુષને મેં સર્વારાધક કહ્યા છે. सव्वाराहए पण्णत्ते समणाउसो । एवं खलु गोयमा ! जीवा आराहगा वा, विराहगा આ પ્રમાણે હે ગૌતમ ! જીવ આરાધક અથવા વિરાધક વી મતિ | થાય છે. –ણાયા. . ૨૨, સુ. ૨-૩ सय-सीलावेक्खया आराहग-विराहग सरूवं શ્રુત અને શીલની અપેક્ષાએ આરાધક વિરાધકનું સ્વરૂપ : ૨૮૧૭. રાયાિરે નરે–ગાવ-વુિં વયસી ૧૮૯૭, રાજગૃહી નગરમાં યાવત્ ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું - प. अन्नउत्थि याणं भंते ! एवमाइक्खंति-जाव-एवं પ્ર. ભંતે ! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે યાવત परूवेंति एवं खलु પ્રરૂપણા કરે છે કે - ૨. સીરું , ૧. શીલ જ શ્રેયસ્કર છે. ૨. સુર્ય હૈય, ૨. શ્રુત જ શ્રેયસ્કર છે. सयं सेयं सीलं सेयं, से कहमेयं भंते ! ૩. શીલ નિરપેક્ષ શ્રત અને શ્રુત નિરપેક્ષ વુિં ? શીલ શ્રેયસ્કર છે. અંતે ! શું આ એમનું કથન સત્ય છે ? उ. गोयमा ! जं णं ते अन्नउत्थिया एवमाइक्खंति ઉ, ગૌતમ ! અન્યતીર્થિક જે આ પ્રમાણે કહે છે. जाव-एवं पण्णवेंति, “जे ते एवमाहंसु मिच्छा થાવત્ જે આ પ્રમાણે પ્રરૂપણા કરે છે, એમનું તે વારં; ” માં TM Tોય ! આ કથન મિથ્યા છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે एवमाइक्खामि-जाव-एवं परुवेमि, एवं खलु કહું છું. યાવત્ પ્રરૂપણા કરું છું કે – ચાર પ્રકારના मए चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा પુરુષ હોય છે, જેમ કે - Page #272 -------------------------------------------------------------------------- ________________ सूत्र १८९८ आराधक अनाराधक निर्ग्रन्थादि भंग आराधक-विराधक १५३ १. सीलसंपन्ने नाम एगे णो सुयसंपन्ने । ૧. એક વ્યક્તિ શીલસંપન્ન છે, શ્રુતસંપન્ન નથી. २. सुयसंपन्ने नामं एगे णो सीलसंपन्ने । ૨. એક વ્યક્તિ શ્રુતસંપન્ન છે, શીલસંપન્ન નથી. ३. एगे सीलसंपन्ने वि, सुयसंपन्ने वि । ૩. એક વ્યક્તિ શ્રુતસંપન્ન પણ છે અને શિલસંપન્ન પણ છે. ૪. ને જો સીપને, જો સુસંપને | ૪. એક વ્યક્તિ શીલસંપન્ન પણ નથી અને શ્રુતસંપન્ન પણ નથી. १. तत्थ णं जे से पढमे पुरिसजाए से णं पुरिसे ૧. આમાંથી જે પ્રથમ પ્રકારનો પુરુષ છે તે શીલવાનું सीलवं, असुयवं, उवरए, अविनायधम्मे, एस છે, પણ શ્રુતવાનું નથી. તે પાપઆદિથી નિવૃત્ત णं गोयमा ! मए पुरिसे देसाराहए पण्णत्ते । છે પરંતુ ધર્મને વિશેષરૂપથી જાણતો નથી. તે ગૌતમ ! આવા પુરુષને હું દેશઆરાધક કહું છું. २. तत्थ णं जे से दोच्चे पुरिसजाए से णं पुरिसे ૨. આમાંથી જે બીજો પુરુષ છે તે પુરુષ શીલવાન असीलवं, सुयवं, अणुवरए, विन्नायधम्मे, एस નથી, પરંતુ શ્રુતવાનું છે. તે પાપાદિથી અનિવૃત્ત णं गोयमा ! मए पुरिसे देसविराहए पण्णत्ते । છે. પરંતુ ધર્મને વિશેષરૂપથી જાણે છે. હે ગૌતમ ! એવા પુરુષને મેં દેશવિરાધક' કહ્યો છે. ३. तत्थ णं जे से तच्चे पुरिसजाए से णं पुरिसे ૩. આમાંથી જે ત્રીજો પુરુષ છે, તે પુરુષ શીલવાન सीलवं, सुयवं, उवरए, विन्नायधम्मे, एस णं પણ છે અને શ્રુતવાનું પણ છે. તે પાપાદિથી गोयमा ! मए पुरिसे सव्वाराहए पण्णत्ते । નિવૃત્ત છે અને ધર્મનો પણ જ્ઞાતા છે. હે ગૌતમ ! એવા પુરુષને મેં સર્વઆરાધક' કહ્યો છે. ४. तत्थ णं जे से चउत्थे पुरिसजाए से णं पुरिसे ૪. આમાંથી જે ચોથો પુરુષ છે, તે પુરુષ શીલવાનું असीलवं, असुयवं, अणुवरए, अविण्णायधम्मे, પણ નથી અને શ્રતવાનું પણ નથી. તે પાપાદિથી एस णं गोयमा ! मए पुरिसे सव्वविराहए અનિવૃત્ત છે તથા ધર્મનો પણ જ્ઞાતા નથી. SUત્તેિ | હે ગૌતમ ! એવા પુરુષને મેં "સર્વવિરાધક કહ્યો છે. -વિયા. સ. ૮, ૩. ૨૦, સુ. –૨ आराहग-अणाराहग णिग्गंथाईणं भंगा આરાધક-અનારાધક નિર્ગસ્થ આદિના ભાંગા : १८९८. चत्तारि णिग्गंथा पण्णत्ता, तं जहा ૧૮૯૮. નિર્ચન્થ ચાર પ્રકારના કહ્યાં છે, જેમ કે – १. रातिणिए समणे णिग्गंथे महाकम्मे महाकिरिए ૧. કોઈ શ્રમણ નિર્ચન્થ દીક્ષા પર્યાયમાં જ્યેષ્ઠ હોવા अणातावी असमिते धम्मस्स अणाराहए भवति । છતાં પણ મહાકર્મોવાળો, મહાક્રિયાવાળો, અતપસ્વી અને સમિતિ રહિત હોવાના કારણે ધર્મને વિરાધક હોય છે. २. रातिणिए समणे णिग्गंथे अप्पकम्मे अप्पकिरिए ૨. કોઈ રાત્વિક શ્રમણ નિર્ગસ્થ અલ્પ કર્મોવાળો, आतावी समिए धम्मस्स आराहए भवति । અલ્પ ક્રિયાવાળો, તપસ્વી અને પાંચ સમિતિથી યુક્ત હોવાના કારણે ધર્મનો આરાધક હોય છે. ३. ओमरातिणिए समणे णिग्गंथे महाकम्मे महाकिरिए ૩. કોઈ નિર્ગસ્થ શ્રમણ દીક્ષા પર્યાયમાં નાનો હોવા अणातावी असमिते धम्मस्स अणाराहए છતાં પણ મહાકર્મવાળો, મહાક્રિયાવાળો, ભવતિ | અતપસ્વી અને સમિતિ રહિત હોવાના કારણે ધર્મનો વિરાધક હોય છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ १५४ चरणानुयोग-२ आधाकर्मादि विपरीत प्ररूपणा सूत्र १८९९ ४. ओमरातिणिए समणे णिग्गंथे अप्पकम्मे अप्पकिरिए आतावी समिते धम्मस्स आराहए મતિ | एवं चेव चत्तारि-समणोवासगा पण्णत्ताનાવ- મારાહમવડું || चत्तारि णिग्गंथीओ पण्णत्ताओ, तं जहा१. रातिणिया समणी णिग्गंथी महाकम्मा महाकिरिया अणायावी असमिता धम्मस्स अणाराहिया भवति । ૪. કોઈ અલ્પ દીક્ષા પર્યાયવાળો શ્રમણ નિર્મન્થ અલ્પ કર્મવાળો, અલ્પ ક્રિયાવાળો, તપસ્વી અને સમિતિઓથી યુક્ત હોવાના કારણે ધર્મનો આરાધક હોય છે. આ પ્રમાણે ચાર પ્રકારના શ્રમણોપાસક કહ્યાં છે થાવત્ આરાધક હોય છે. સાધ્વીઓના ચાર પ્રકાર કહ્યાં છે, જેમ કે – ૧. કોઈ રાત્વિક શ્રમણી નિર્ચન્દી મહાકર્મોવાળી, મહાક્રિયાવાળી, અતપસ્વિની અને સમિતિ રહિત હોવાના કારણે ધર્મની વિરાધિકા હોય २. रातिणिया समणी णिग्गंथी अप्पकम्मा ૨. કોઈ રાત્નિક શ્રમણી નિર્મન્થી અલ્પકર્મવાળી, अप्पकिरिया आतावी समिता धम्मस्स आराहिया અલ્પ ક્રિયાવાળી, તપસ્વિની અને સમિતિ સહિત ભવતિ | હોવાના કારણે ધર્મની આરાધિકા હોય છે. ओमरातिणिया समणी णिग्गंथी महाकम्मा ૩. કોઈ અવરાત્નિક શ્રમણી નિર્ચન્થી મહા महाकिरिया अणायावी असमिता धम्मस्स કર્મવાળી, મહા ક્રિયાવાળી, એતપસ્વિની અને अणाराहिया भवति । સમિતિ રહિત હોવાના કારણે ધર્મની વિરાધિકા હોય છે. ४. ओमरातिणिया समणी णिग्गंथी अप्पकम्मा ૪. કોઈ અવમરાત્વિક શ્રમણી નિર્ચન્થી અલ્પ अप्पकिरिया आतावी समिता धम्मस्स आराहिया કર્મવાળી, અલ્પ ક્રિયાવાળી, તપસ્વિની અને પર્વત | સમિતિ સહિત હોવાના કારણે ધર્મની આરાધિકા હોય છે. एवं चेव चत्तारि समणोवासियाओ पण्णत्ताओ- આ પ્રમાણે ચાર પ્રકારની શ્રમણોપાસિકાઓ કહી છે जाव- आराहिया भवइ । યાવત્ આરાધિકા હોય છે. -તા. પ્ર. ૪, ૩. સે, મુ. ૩૨૨ आहाकम्म आईणं विवरीय परूवणा આધાકર્મ આદિની વિપરીત પ્રરૂપણા : ૨૮૨૨. “પ્રાદમ્મિ અવને” ત્તિ માં પદારેત્તા મવતિ, ૧૮૯૯. "આધાકર્મી આહાર આદિ નિર્દોષ છે.' એવા પ્રકારની से णं तस्स ठाणस्स अणालोइय-अपडिक्कते काल ધારણા જો સાધુ મનમાં કરે અને આધાકર્મ આહારના करेति, नत्थि तस्स आराहणा । સંબંધમાં આલોચના તેમજ પ્રતિક્રમણ કર્યા વગર કાળ કરી જાય તો તેની આરાધના થતી નથી. से णं तस्स ठाणस्स आलोइयपडिक्कंते कालं જો તે એ સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરી करेति, अत्थि तस्स आराहणा । કાળ કરે તો તેની આરાધના થાય છે. एतेणं गमेणं नेयव्वं-कीयकडं, ठवियगं, रइयगं, આધાકર્મના આલાપક દ્રય અનુસાર ક્રિતિકૃત कंतारभत्तं, दुन्भिक्खभत्तं, वदलियामत्तं, गिलाणभत्तं, સ્થાપિત, રચિતક, કાન્તારભક્ત, દુર્ભિશભક્ત, सिज्जातरपिंडं, रायपिंडं । બઈલિકાભક્ત, ગ્લાનભક્ત, શયાતરપિંડ, રાજપિંડ એ સર્વ દોષથી યુક્ત આહારાદિના વિષયમાં જાણી લેવું જોઈએ. Page #274 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९०० आराधना प्रकार आराधक-विराधक १५५ “आहाकम्मं णं अणवज्जे” त्ति बहुजणमज्झे भासित्ता सयमेव परि जित्ता भवति-जाव-अत्थि तस्स બારણ | एतेणं गमेणं नेयव्वं-कीयकडं- जाव-रायपिंडं । “आहाकम्मं णं अणवज्जे” त्ति सयं अन्नमन्नस्स अणप्पदावेत्ता भवति-जाव-अत्थि तस्स आराहणा । ‘આધાકર્મી આહાર આદિ નિર્દોષ છે.” એમ જે સાધુ ઘણા લોકોની વચ્ચે કહે અને પોતે જ તે આધાકર્મી આહારનો ઉપયોગ કરે છે વાવતુ તેની આરાધના થાય છે, એ જ પ્રકારે ક્રેતદોષ યાવત્ રાજપિંડના આલાપક સમજવા જોઈએ. આધાકર્મી આહાર આદિ નિર્દોષ છે એવા પ્રકારનું કહી જે સાધુ બીજા સાધુને આપે છે તો યાવત્ તેની આરાધના થાય છે. એ જ પ્રમાણે ક્રતદોષ યાવતુ રાજપિંડના આલાપક જાણી લેવા જોઈએ. આધાકર્મી આહાર આદિ નિર્દોષ હોય છે. એવા પ્રકારની સાધુ ઘણા લોકોની વચ્ચે પ્રરૂપણા કરે યાવત તેની આરાધના થાય છે. એ જ પ્રમાણે ક્રતિદોષ યાવતુ રાજપિંડના આલાપક સમજી લેવા જોઈએ. एतेणं गमेणं नेयव्वं-कीयकडं-जाव-रायपिंडं । “आहाकम्मं णं अणवज्जे” त्ति बहुजणमज्झे पन्नवइत्ता भवति-जाव-अत्थि तस्स आराहणा । एतेणं गमेणं नेयव्वं-कीयकडं-जाव-रायपिंडं । -વિ. સ. ૧, ૩, ૬, ૪. ૨૫-૧૮ આરાધના વિરાધનાના પ્રકાર - ૨ ચારણ૫II१९००. दुविहा आराहणा पण्णत्ता, तं जहा ૨. ધમ્બયાર/હUT વેવ, २. केवलिआराहणा चेव । धम्मियाराहणा दुविहा पण्णत्ता, तं जहा१. सुयधम्माराहणा चेव, ૨. ચરિત્તાહિUT વેવ | केवलिआराहणा दुविहा पण्णत्ता, तं जहा१. अन्तकिरिया चेव, ૨. પૂવિમાવત્તિયા રેવ | -તા. મ. ૨, ૩. ૪ મુ. ૨૮ प. कइविहा णं भंते ! आराहणा पण्णत्ता ? उ. गोयमा ! तिविहा आराहणा पण्णत्ता, तं जहा આરાધનાનો પ્રકાર : ૧૯૦૦. આરાધનાના બે પ્રકાર કહ્યાં છે, જેમ કે - ૧. ધાર્મિક આરાધના, ૨. કેવલી આરાધના. ધાર્મિક આરાધનાના બે પ્રકાર કહ્યાં છે, યથા - ૧. શ્રતધર્મ આરાધના. ૨. ચારિત્રધર્મ આરાધના કેવલી આરાધનાના બે પ્રકાર કહ્યાં છે, યથા - ૧. અન્તક્રિયા રૂપ, ૨. કલ્પવિમાન ઉત્પત્તિ રૂપ. 3. ૨. ૩. UTIRI, ઢસારી, ચારિત્તા૨TI | પ્ર. ભંતે ! આરાધનાના કેટલા પ્રકાર કહ્યાં છે ? ઉ. ગૌતમ ! ત્રણ પ્રકાર કહ્યાં છે, યથા - ૧. જ્ઞાન આરાધના, ૨. દર્શન આરાધના, ૩. ચારિત્ર આરાધના. ૧. અહીં કેવલીથી શ્રુતકેવલી, અવધિજ્ઞાની, મનેઃ પર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની એ ચારે લેવામાં આવે છે. સ્થાનાંગ વૃત્તિકારે કહ્યું છે કે – “કૃતાર્વાધ મનેઃ પર્યાય વેઈજ્ઞાનીના રૂથે ત્રિી (સંજ્ઞા) સી વસાવારીના વેતિ જૈવલિયારાજનેતિ | Page #275 -------------------------------------------------------------------------- ________________ १५६ चरणानुयोग-२ जघन्य उत्कृष्ट आराधना सूत्र १९०१ प. णाणाराहणा णं भंते ! कइविहा पण्णत्ता ? प्र. मते ! शान मारापनाना 21 Ut२ ४i छ ? उ. गोयमा ! तिविहा पण्णत्ता, तं जहा 3. गौतम ! ए २. ४i छ, यथा - १. उक्कोसिया, २. मज्झिमा, १. उत्कृष्ट, २. मध्यम, ३. जहण्णा । 3. ४धन्य. प. दंसणाराहणा णं भंते ! कइविहा पण्णत्ता ? प्र. भंते ! दर्शन माराधनाना 3240 41२ ६i छ ? उ. गोयमा ! तिविहा पण्णत्ता, तं जहा ७. गौतम ! ! २ ६i छ, यथा - १. उक्कोसिया, २. मज्झिमा, १. उत्कृष्ट, २. मध्यम, ३. जहण्णा । 3. धन्य. प. चरित्ताराहणा ण भंते ! कइविहा पण्णत्ता ? प्र. मते ! यात्रि आराधनाना 240 41२ या छ ? उ. गोयमा ! तिविहा पण्णत्ता, तं जहा 6. गौतम ! ! १२ घi छ, यथा - १. उक्कोसिया, २. मज्झिमा, १. उत्कृष्ट, २. मध्यम, ३. जहण्णा । 3. ४धन्य. -वि. स. ८, उ. १०, सु. ३-६ जहण्णुक्कोसिया आराहणा धन्य-Gre माराधना : १९०१. प. जस्स णं भंते ! उक्कोसिया णाणाराहणा तस्स १८०१. प्र. भंते ! ४ ®पने उत्कृष्ट शान साधना थाय उक्कोसिया दंसणाराहणा ? जस्स उक्कोसिया છે તેને દર્શન ઉત્કૃષ્ટ આરાધના પણ થાય છે ? दंसणाराहणा तस्स उक्कोसिया णाणाराहणा ? જે જીવને ઉત્કૃષ્ટ દર્શન આરાધના થાય છે તેને ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના પણ થાય છે ? उ. गोयमा ! जस्स उक्कोसिया जाणाराहणा तस्स ઉ. ગૌતમ ! જે જીવને ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના થાય दंसणाराहणा उक्कोसिया वा अजहण्ण છે તેને દર્શન આરાધના ઉત્કૃષ્ટ અથવા મધ્યમ उक्कोसिया वा, होय छे. जस्स पुण उक्कोसिया दंसणाराहणा तस्स જે જીવને ઉત્કૃષ્ટ દર્શન આરાધના હોય છે તેને णाणाराहणा उक्कोसा वा जहण्णा वा, ઉત્કૃષ્ટ, જઘન્ય કે મધ્યમ જ્ઞાન આરાધના अजहण्णमणुक्कोसा वा ।। होय छे. प. जस्स णं भंते ! उक्कोसिया णाणाराहणा तस्स પ્ર. ભંતે ! જે જીવને ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના હોય उक्कोसिया चरित्ताराहणा ? जस्सुक्कोसिया છે, તેને ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધના હોય છે? જે चरित्ताराहणा तस्सुक्कोसिया णाणाराहणा ? જીવને ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધના હોય છે, તેને ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના હોય છે ? उ. जहा उक्कोसिया णाणाराहणा य दंसणाराहणा य भणिया तहा उक्कोसिया णाणाराहणा य चरित्ताराहणा य भाणियव्वा । ઉ. જે પ્રમાણે ઉત્કૃષ્ટ શાન આરાધના અને દર્શન આરાધનાના વિષયમાં કહ્યું, એ જ પ્રમાણે ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના અને ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધનાના વિષયમાં પણ જાણવું જોઈએ. Page #276 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९०२-०३ प जस्स णं भंते ! उक्कोसिया दंसणाराहणा तस्सुक्कोसिया चरित्ताराहणा ? जस्सुक्कोसिया चरिताराहणा तस्सुक्कोसिया दंसणाराहणा ? विराधना प्रकार उ. गोयमा ! जस्स उक्कोसिया दंसणाराहणा तस्स चरित्ताराहणा उक्कोसा वा जहण्णा वा अजहण्णमणुक्कोसा वा, जस्स पुण उक्कोसिया चरित्ताराहणा तस्स दंसणाराहणा णियमा उक्कोसा । - वि. स. ८, उ. १०, सु. ७-९ विराहणा पगारा १९०२. तओ विराहणाओ पण्णत्ताओ, तं जहा १. णाण विराहणाए २. दंसण विराहणाए ३. चरित विराहणाए । आराधक - विराधक १५७ अ. लते ! भेने उत्ष्ट दर्शन आराधना होय छे. તેને ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધના હોય છે ? જેને ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધના હોય છે તેને ઉત્કૃષ્ટ દર્શન આરાધના હોય છે ? १. सव्वाओ पाणाइवायाओ पडिविरया । २. सव्वाओ मुसावायाओ पडिविरया । ३. सव्वाओ अदिण्णादाणाओ पडिविरया । 3. गौतम ! भेने उत्ष्ट दर्शन आराधना होय छे, તેને ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય ચારિત્ર આરાધના હોય છે. ४. सव्वाओ मेहुणाओ पडिविरया । ५. सव्वाओ परिग्गहाओ पडिविरया । ६. सव्वाओ कोहाओ, ७. माणाओ, ८. मायाओ, ९. लोभाओ, १०. पेज्जाओ, ११. दोसाओ, १२. कलहाओ, १३. अब्भक्खाणाओ, १४. पेसुण्णाओ, १५. परपरिवायाओ, १६. अरइरईओ, १७. मायामोसाओ, १८. मिच्छादंसणसल्लाओ पडिविरया । જેને ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધના હોય છે, તેને નિયમથી ઉત્કૃષ્ટ દર્શન આરાધના હોય છે. વિરાધનાના પ્રકાર : १८०२. विराधनाना प्रकार ह्यां छे, यथा - -सम. सम. ३, सु. १ આરાધક-વિરાધકની ગતિ १. ज्ञान विराधना, २. हर्शन विराधना, उ. यारित्र विराधना. - आराहगा अणारंभा अणगारा આરાધક અનારંભી અણગાર : १९०३. से जे इमे गामागर-जाव-सण्णिवेसेसु मणुया भवति, १८०३. गाम, खाड२ यावत् सन्निवेशमां के मनुष्यो होय छे, यथा - तं जहा अणारंभा, अपरिग्गहा, धम्मिया, धम्माणुया, धम्मिट्ठा, धम्मक्खाई, धम्मप्पलोई, धम्मपलज्जणा, धम्मसमुदायारा, धम्मेणं चेव वित्तिं कप्पेमाणा, सुसीला सुव्वया, सुपडियाणंदा साहू | 3 भारंभ रहित, परिअड रहित, धार्मिङ, धर्मानुगामी, ધર્મિષ્ઠ, ધર્મની વાતો કરનારા, ધર્મનું અવલોકન २नारा, धर्मप्ररं४न, धर्मसमुहायारी, धर्मथी આજીવિકા ચલાવનાર, સુશીલ, સુવ્રતી, આત્માનંદી होय छे. ૧. સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી વિરક્ત હોય છે. ૨. સર્વ પ્રકારના મૃષાવાદથી વિરક્ત હોય છે. ૩. સર્વ પ્રકારના અદત્તાદાનથી વિરક્ત હોય છે. ૪. સર્વ પ્રકારના મૈથુનથી વિરક્ત હોય છે. ૫. તથા સર્વ પ્રકારના પરિગ્રહથી વિરક્ત હોય છે. समस्त 5. डोध, ७. मान, ८. भाया, ९. सोल, १०. राग, ११. द्वेष, १२. उसड, १३. सल्याच्यान, १४. पैशुन्य, १५. ५२ - परिवाह, १५. जरति- रति, १७. भायामृषा, १८. मिथ्यादर्शन - शस्यथी આજીવન વિકૃત હોય છે. १. पडिक्कमामि तिहिं विराहणाई, तं जहा - १. णाणविराहणाए, २. दंसणविराहणाए ३. चरित्तविराहणाए । - आव. अ. ४, सु. २२ (५) Page #277 -------------------------------------------------------------------------- ________________ १५८ चरणानुयोग - २ सव्वाओ आरम्भ समारम्भाओ पडिविरया । सव्वाओ करण-कारावणाओ पडिविरया । सव्वाओ पयण- पयावणाओ पडिविरया । સવાો હોટ્ટ-પિટ્ટા-તખ્ત-તાહવ-બંધ--પરિસિાઓ ડિવિયા । સવ્વાઓ હાળ-મદ્દા-વળા-વિહેવા-સદ્ आराधक अनारम्भ अणगार સિ-રસ-વ-ગંધ-મછારાઓ ડિવિયા । जे यावण्णे तहप्पगारा सावज्जजोगोवहिया कम्मंता परपाण-परियावणकरा कज्जंति, तओ वि पडिविरया जावज्जीवाए । से जहाणामए अणगारा भवंति - (૧) ફરિયાસમિયા, (૨) માસામિયા, (૩) ઇસાસમિયા, (૪) આયાળમંડ-મત્તવિવુંવળાસમિયા, (૬) ૩વાર--પાસવાखेल-सिंघाण- जल्ल परिट्ठावणिआ ममिया, મળસમિયા, વર્ડ્સમિયા, હાયસમિયા, મળમુત્તા, વગુત્તા, ાયપુત્તા, ગુત્તા, મુત્તિવિયા નુત્તવમયારી, વાર્ડ, છજ્જૂ, ધના, હંતિત્વમા, નિરૂંડિયા, સોહિયા, અળિયાળા, अप्पस्सुया, अबहिल्लेसा सुसामण्णरया, दंता, इणमेव निग्गंथं पावयणं पुरओकाऊं विहरति । तेसि णं भगवंताणं एएणं विहारेणं विहरमाणाणं अत्थेगइयाणं अनंते अणुत्तरे णिव्वाघाए निरावरणे कसि पडिपुणे केवलवरणाणदंसणे समुप्पज्जइ । ते बहूई वासाई केवलपरियागं पाउणंति, पाउणित्ता भत्तं पच्चक्खति पच्चक्खित्ता, बहूई भत्ताइं अणसणाए છેવુંતિ, છેવિત્તા, जस्सट्ठाए कीरइ नग्गभावे, मुंडभावे, अण्हाणए, અતંતવળ, જેસજો, વમત્તેરવાસે, અછત્તાં, ગળોવાદળાં, ભૂમિસેઝ્ઝા, સેન્ગા, વકસેના, પરઘરપવેમો, જીદ્ધાવદ્ધ, પર્દિ હીરુાઓ, નિવાસો, ઉપમાનો અંશ સંયમી પ્રકરણમાં જુઓ. ૧. सूत्र १९०३ સર્વ પ્રકારના આરંભ – સમારંભથી સમ્પૂર્ણ રીતે વિરક્ત હોય છે. કરવા તથા કરાવવાથી સમ્પૂર્ણ રીતે વિકૃત હોય છે. પકવવા તથા પકાવરાવવાથી સમ્પૂર્ણ વિરકૃત હોય છે. સમસ્ત પ્રકારના કૂટવું, પીટવું, તર્જન, તાડન, વધ, બંધ તથા કોઈને કષ્ટ દેવાથી સર્વથા વિરકૃત હોય છે. સ્નાન, મર્દન, અંગરાગ, વિલેપન, શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, માળા અને અલંકારથી સર્વથા વિરક્ત હોય છે. આ પ્રકારના બીજા પણ પાપ પ્રવૃત્તિવાળા, છલ પ્રપંચવાળા, બીજાના પ્રાણને પરિતાપ દેવા જેવાં જ કાર્ય છે તે સર્વ કાર્યથી વિરક્ત હોય છે. તે અણગાર ભગવંત - (૧) ઈર્યાસમિતિ સહિત, (૨)ભાષા સમિતિ સહિત, (૩)એષણા સમિતિ સહિત, (૪) ભંડો૫ક૨ણની યતના, (૫) મળ, મૂત્ર પંખાર આદિના મેલ ત્યાગની સમિતિ સહિત હોય છે. મન સમિતિ,વચન સમિતિ, કાય સમિતિ, મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ- સર્વ ક્રિયાઓને સંયમ કરનારા, ગુપ્ત-શબ્દ આદિ વિષયોમાં રાગ રહિત અંતર્મુખી, ગુપ્તેન્દ્રિય-ઈન્દ્રિય વિજેતા, ગુપ્ત બ્રહ્મચારીબ્રહ્મચર્યનું સમર્થન કરનારા, ત્યાગી, લજ્જાવાળા, ધન્ય, ક્ષમાધારી, જિતેન્દ્રિય, શોધન કરનારા, ઉદાસીન, સંયત વિચારવાળા, સુશ્રામણ્યરત, દાન્ત, માત્ર નિર્પ્રન્થ પ્રવચનમાં શ્રદ્ધા રાખી વિચરે છે. (તે અણગાર ભગવંતો)આ પ્રકારના આચારથી સંયમી જીવનનો નિર્વાહ કરતાં તેમાંથી કેટલાક ભગવંતોને અંત રહિત સર્વ શ્રેષ્ઠ, બાધા રહિત, આવરણ રહિત, સર્વાર્થ-ગ્રાહક, પરિપૂર્ણ, કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થાય છે. તેઓ તે કેવળ પર્યાયનું ઘણા વર્ષ સુધી પાલન કરે છે. પાલન કરીને અંતમાં ભક્તપ્રત્યાખ્યાન કરે છે. ભક્ત પ્રત્યાખ્યાન કરીને ઘણા વર્ષ સુધી અનશન કરે છે, અનશન કરીને - જે લક્ષથી તેઓ નગ્નભાવ, મુંડભાવ, અસ્નાન, અદંતધાવન, કેશલુંચન, બ્રહ્મચર્યવાસ, છત્રી તથા જોડાનું અગ્રહણ, ભૂમિ, ફલક તથા કાષ્ઠપટ્ટ પર શયન, પ્રાપ્ત અપ્રાપ્તની ચિંતા કર્યા વગર ભિક્ષા માટે પરગૃહ પ્રવેશ, બીજા દ્વારા થતી અવજ્ઞા, અપમાન, નિંદા, Page #278 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९०३ आराधक अनारम्भ अणगार आराधक-विराधक १५९ खिसणाओ, गरहणाओ, तज्जणाओ. तालणाओ परिभवणाओ, पव्वहणाओ, उच्चावया, गामकंटगा, बावीसं परीसहोवसग्गा अहियासिज्जति ।। तमट्ठमाराहित्ता चरिमेहिं उस्सासणिस्सासेहिं सिझंति, बुझंति, मुच्चंति, परिणिव्वाणयंति सव्वदुक्खाणमंतं રુતિ | जेसि पि य णं एगइयाणं णो केवलवरनाणदंसणे समुपज्जइ, ते बहूई वासाई छउमत्थपरियागं पाउणंति, पाउणित्ता आबाहे उप्पण्णे वा अणुप्पण्णे वा भत्तं पच्चक्खंति । ते बहूई भत्ताई अणसणाए छेदेंति, जस्सट्ठाए, कीरइ नग्गभावे-जाव-तमट्ठमाराहित्ता चरिमेहिं ऊसासणीसासेहिं अणंत, अणुत्तरं निव्वाघायं, निरावरणं, कसिणं, पडिपुण्णं केवलवरनाणदसणं उप्पादेंति, तओ पच्छा सिज्झिहिंति-जाव-सव्वदुक्खाणमंतं करेहिति । ખ્રિસના, ગહ, તર્જન, તાડન, પરિભવ, પ્રવ્યથા, ઘણાં ઓછાવત્તા ઈન્દ્રિયોના કષ્ટો, બાવીસ પ્રકારના પરિષહ અને ઉત્સર્ગ આદિને સ્વીકાર કરે છે - એ લક્ષને પૂર્ણ કરી તેઓ પોતાના અંતિમ ઉચ્છવાસ નિશ્વાસમાં સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણને પામે છે અને સર્વ દુઃખોનો અંત કરે છે. આ અણગારોમાંથી કેટલાકને કેવળજ્ઞાન, કેવળદર્શનની ઉત્પત્તિ થતી નથી. તેઓ ઘણા વર્ષ સુધી છદ્મસ્થ પર્યાયનું પાલન કરે છે. ત્યારબાદ કોઈ પ્રકારના રોગાદિ પીડા ઉત્પન્ન થાય કે ન થાય તો પણ ભક્ત પ્રત્યાખ્યાન કરે છે. ઘણા દિવસોનું અનશન કરે છે. અનશન સંપન્ન કરી જે હેતુથી કષ્ટપૂર્ણ સંયમ પથ સ્વીકાર કરેલો યાવતુ તેની આરાધના કરી પ્રયોજન સિદ્ધ કરી છેલ્લા ઉચ્છવાસ નિશ્વાસોમાં અંતરહિત, અનુપમ, વ્યાઘાત રહિત નિરાવરણ સકલ સંપૂર્ણ કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરે છે. ત્યારપછી સિદ્ધ થાય છે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરે છે. (તેમાં કેટલાકને તે ભવમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી) તેવા એક ભવાવતારી સંયમી પૂર્વ કર્મ બાકી રહેવાના કારણે કાલમાસે કાળ કરીને ઉત્કૃષ્ટ, સર્વાર્થ સિદ્ધ મહા વિમાનમાં દેવ પર્યાયે ઉત્પન્ન થાય છે. ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ એમની ગતિ, સ્થિતિ અને ઉપપાત હોય છે. एगच्चा पुण एगे भयंतारो पुव्वकम्मावसेसेणं कालमासे कालं किच्चा उक्कोसेणं सव्वट्ठसिद्धे महाविमाणे देवत्ताए उववत्तारो भवंति । तेहिं तेसिं गई, तहिं तेसिं ठिई, तहिं तेसिं उववाए UUUત્તે || प. तेसि णं भंते ! देवाणं केवइयं कालं ठिई qUUત્તા ? उ. गोयमा ! तेत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता ? પ્ર. હે ભંતે ! એ દેવોની સ્થિતિ કેટલા કાળ સુધીની હોય છે ? ઉ. ગૌતમ! એમની સ્થિતિ તેત્રીસ (૩૩) સાગરોપમ પ્રમાણ હોય છે. પ્ર. ભંતે ! એ દેવોને રિદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય અને પુરુષકાર પરાક્રમ હોય છે ? प. अत्थि णं भंते ! तेसि णं देवाणं इड्ढी इवा, जुई इ वा, जसे इ वा, बले इ वा, वीरिए इ वा, परिसक्कारपरक्कमे इ वा ? ૩. હંતા, સ્થિ | प. ते णं भंते ! देवा परलोगस्स आराहगा , ૩. હંતા, Oિ | ઉ. હા, હોય છે. પ્ર. ભંતે ! તે દેવ પરલોકના આરાધક હોય છે ? ઉ. હા, હોય છે. -૩૩. સુ. રવ –૨૨૬ Page #279 -------------------------------------------------------------------------- ________________ १६० चरणानुयोग-२ आराधक अल्पारंभी श्रमणोपासक सूत्र १९०४ आराहगा अप्पारंमा समणोवासगा આરાધક અલ્પારંભી શ્રમણોપાસક : ૨૨૦૪. સે ને IT TR–ગાવ-પાવે મયા મવંતિ, ૧૯૦૪. તેઓ ગામ, આકર યાવત્ સન્નિવેશ આદિમાં જે तं जहा-अप्पारंभा, अप्पपरिग्गहा, धम्मिया, धम्माणुया, મનુષ્યો રહે છે જેવા કે – અલ્પારંભી, અલ્પ પરિગ્રહી, धम्मिट्ठा, धम्मक्खाई, धम्मप्पलोई, धम्मपलज्जणा, ધાર્મિક, ધર્માનુયાયી, ધર્મિષ્ઠ, ધર્માવલંબી, ધર્મને धम्मसमुदायारा, धम्मेणं चेव वित्तिं कप्पेमाणा, सुसीला, ઉપાદેય માનનારા, ધર્માનુરાગી, ધર્મરૂપ ઉત્તમ આચારવાળા, ધર્મથી જ જીવન નિર્વાહ કરનારા, सुव्वया, सुप्पडियाणंदा । સુશીલ, સુવ્રતી તથા હંમેશા પ્રસન્ન ચિત્તે રહેનારા હોય છે. साहू हिं एगच्चाओ पाणाइवायाओ पडिविरया તેઓ સાધુ પાસેથી પ્રત્યાખ્યાન લઈને કેવળ એક સ્થળ जावज्जीवाए, एगच्चाओ अपडिविरया-जाव પ્રાણાતિપાતથી જીવન પર્યત નિવૃત્ત રહે છે પરંતુ સૂક્ષ્મ एगच्चाओ परिग्गहाओ पडिविरिया जावज्जीवाए, પ્રાણાતિપાતથી વિરફત થતા નથી યાવતુ પરિગ્રહથી एगच्चाओ अपडिविरिया । જીવન પર્યત અંશતઃ વિરફત અને અંશતઃ અવિરત હોય છે. एगच्चाओ कोहाओ, माणाओ, मायाओ, लोहाओ, એ જ પ્રમાણે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, पेज्जाओ, दोसाओ, कलहाओ, अब्भक्खाओ, કલેશ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પ૨પરિવાદ, पेसुण्णाओ, परपरिवायाओ, अरइरईओ, मायामोसाओ, અરતિ-રતિ, માયામૃષા, તેમજ મિથ્યાદર્શન શલ્યથી मिच्छादं सणसल्लाओ, एगच्चाओ पडिविरया જીવન પર્યત અંશતઃ વિરત અને અંશતઃ અવિરત जावज्जीवाए, एगच्चाओ अपडिविरया । હોય છે. एगच्चाओ आरंभसमारंभाओ पडिविरया जावज्जीवाए, આરંભ સમારંભથી જીવન પર્યંત અંશતઃ વિરત અને एगच्चाओ अपडिविरया, અંશતઃ અવિરત હોય છે. एगच्चाओ करणकारावणाओ पडिविरया जावज्जीवाए, કરવા કરાવવાથી જીવન પર્યંત અંશતઃ વિરત અને एगच्चाओ अपडिविरया, અંશતઃ અવિરત હોય છે. एगच्चाओ पयणपयावणाओ पडिविरया जावज्जीवाए, પચન પાચન ક્રિયાથી જીવન પર્યત અંશતઃ વિરત અને एगच्चाओ अपडिविरया, અંશત: અવિરત હોય છે. વાગો ગ્રો-વિટ્ટ-તન્નાતીત્રા-વૈદું- કોઈ કૂટવું, પીટવું, તર્જન, તાડન, વધ, બંધ, बंध-परिकिलेसाओ पडिविरया जावज्जीवाए, પરિફલેશથી જીવન પર્યત અંશતઃ વિરત અને અંશત: एगच्चाओ अपडिविरया, અવિરત હોય છે. દવાનો ઈ–મ- વUU–વિહેવા-સ કોઈ સ્નાન, મર્દન, અંગરાગ, વિલેપન, શબ્દ, સ્પર્શ, फरिस-रस-रूव-गंध- मल्लालंकाराओ पडिविरया રસ, રૂપ, ગંધ, માળા અને અલંકારથી જીવનપર્યત जावज्जीवाए, एगच्चाओ अपडिविरया, અંશતઃ વિરત અને અંશતઃ અવિરત હોય છે. जे यावण्णे तहप्पगारा सावज्जजोगोवहिया कम्मंता એ જ પ્રમાણે બીજા પણ જેટલા પાપપ્રવૃત્તિ સહિત परपाणपरियावणकरा कज्जति तओ वि एगच्चाओ તથા બીજાના પ્રાણોને કષ્ટ દેનારા કાર્ય છે તેનાથી પણ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अपडिविरया । જીવન પર્યત અંશે વિરત અને અંશે અવિરત હોય છે. तं जहा-समणोवासगा भवंति, अभिगयजीवाजीवा જે આ પ્રમાણે શ્રમણોપાસક છે-જીવાજીવના યથાર્થ उवलद्ध पुण्णपावा आसव-संवर-निज्जर-किरिया જ્ઞાતા હોય, પુણ્ય-પાપને યોગ્ય રીતે સમજતા હોય, આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ તથા अहिगरण-बंध-मोक्खकुसला ।' મોક્ષ તત્ત્વોમાં કુશળ હોય. ૧. ધર્મ શિલામાં ઉપસ્થિત શ્રાવક – શ્રાવિકા આજ્ઞાનાં આરાધક બને છે. - ઉવા. અ. ૧, સુ. ૧૧ Page #280 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९०५ आराधक संज्ञी पंचेन्द्रिय तिर्यंचयोनिक आराधक-विराधक १६१ असहेज्जाओ देवासुर-णाग-जक्ख-रक्खस- કોઈની પણ સહાયતાની અપેક્ષા વગર દેવ, અસુર, किन्नर-किंपुरिसगरुल-गंधव्व-महोरगाइएहिं देवगणेहिं નાગ, યક્ષ, રાક્ષસ, કિન્નર, ઝિંપુરુષ, ગરુડ, ગંધર્વ, निग्गंथाओ पावयणाओ अणइक्कमणिज्जा, મહોરગાદિ દેવગણો દ્વારા પણ નિર્ઝન્ય પ્રવચનથી જરા પણ ચલાયમાન થઈ શકે નહિ. निग्गंथे पावयणे णिस्संकिया, णिक्कंखिया, આ નિર્ચન્જ પ્રવચનમાં જે નિઃશંકિત, નિઃકાંક્ષી, निव्वितिगिच्छा लद्धट्ठा, गहियट्ठा, पुच्छियट्ठा, નિર્વિચિકિત્સક, લબ્ધાર્થ, ગૃહીતાર્થ, પૃષાર્થ, अभिगयट्ठां, विणिच्छियट्ठा, अट्ठिमिंजपेमाणुरागरत्ता, અભિગતાર્થ, વિનિશ્ચિતાર્થ હોય છે તે નિર્ચન્જ પ્રવચન પ્રત્યે રગરગમાં અનુરાગથી રંગાયેલા હોય છે. ‘ગયHIGHો ! નાથે પવયો, ૩, મયં પરમ, હે આયુષ્યન્ ! આ નિર્ચન્જ પ્રવચન જ સારરૂપ છે, सेसे अणढे,' ऊसियफलिहा अवंगुयदुवारा, चियत्तंते- એ જ પરમાર્થરૂપ છે, શેષ અનર્થનાં કારણ છે.” એવી उरपरघरदारप्पवेसा, चउद्दसट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु શ્રદ્ધા અને કથન કરનારા તેઓના ઘરના આગળિયા पडिपुण्णं पोसहं सम्म अणुपालेत्ता, ખુલ્લા હોય છે. અતિથિઓ માટે તેમના દ્વાર ખુલ્લા છે. રાજાના અંતઃપુરમાં અને પારકા ઘરોમાં જવા આવવામાં કોઈ તેમને અટકાવતું નથી. એવા શ્રમણોપાસકો ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમના દિવસે પ્રતિપૂર્ણ પૌષધ વ્રતનું યોગ્ય રીતે પાલન કરે છે. समणे निग्गंथे फासुय-एसणिज्जेणं असण-पाण- તેમજ શ્રમણ નિર્ઝન્થોને પ્રાસુક અને એષણીય અસન, खाइम-साइमेणं, वत्थपडिग्गह-कंबल-पायपुंछणेणं, પાન, ખાદિમ અને સ્વાદિમ- આ ચાર પ્રકારના ओसहभेसज्जेणं, पडिहारएण य पीढ-फलग-सेज्जा આહારથી તેમજ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોકન, संथारएणं, पडिलाभेमाणा विहरंति, विहरित्ता भत्तं ઔષધ, ભેષજ તથા પડિહારી (પાછી આપવા યોગ્ય) पच्चक्खंति, भत्तं पच्चक्खित्ता ते बहूई भत्ताई વસ્તુ જેવી કે બાજોઠ, પાટ, શય્યા, સંસ્કારક આદિ પ્રતિલાભિત કરતા વિચરે છે. વિચરતા અંતે अणसणाए छेदेंति, छेदित्ता आलोइयपडिक्कता ભક્તપ્રત્યાખ્યાન કરે છે. ભક્તપ્રત્યાખ્યાન કરતાં અનેક समाहिपत्ता कालमासे कालं किच्चा उक्कोसेणं अच्चुए ભક્તોનું અનશન દ્વારા છેદન કરે છે. છેદન કરીને कप्पे देवत्ताए उववत्तारो भवति । આલોચના પ્રતિક્રમણ કરી, સમાધિને પ્રાપ્ત થઈ કાલમાસે કોલ કરીને ઉત્કૃષ્ટ અચુત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. तहिं ते सिं गई-जाव-बावीसं सागरोव माई ત્યાં તેમના સ્થાનને અનુરૂપ ગતિ યાવતુ બાવીસ (૨૨) ૬િ-ગાવ-પરોક્ષ રહિ | સાગરોપમની સ્થિતિ કહી છે વાવતુ પરલોકના -૩૩. સુ. ૨૨૨-૧ર૪ આરાધક હોય છે. आराहगा सण्णिपंचिंदिय तिरिक्खजोणिया - આરાધક સંક્ષીપંચેન્દ્રિય તિયચયોનિકઃ ૨૨૦૫. છે ને ? સfouTય તિરિક્ષનોળિયા પુનત્તયા ૧૯૦૫. જે સંક્ષીપંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચયોનિને પ્રાપ્ત થાય છે, અવંતિ, તં નહીં-૨. નયરી, ૨. થરા, રૂ. ૩થરા | જેમ કે- (૧) જળચર, (૨) સ્થળચર, (૩) ખેચર. ते सि णं अत्थे गइयाणं सुभेणं परिणामे णं, તેમાં કેટલાકને પ્રશસ્ત અધ્યવસાય, શુભ પરિણામ, पसत्थेहिं अज्झवसाणेहिं, लेस्साहिं विसुज्झमाणीहिं, વિશુદ્ધ થતી વેશ્યાઓથી, જ્ઞાનાવરણીય તથા तयावरणिज्जाणं कम्माणं खओवसमेणं, ईहावूह- વિર્યાતરાય કર્મના ક્ષયોપશમથી ઈહા, બૃહ, માર્ગણા, मग्गण-गवेसणं करेमाणाणं सण्णीपुव्वजाइसरणे ગવેષણા કરતા-કરતા પૂર્વના સંજ્ઞીભવોનું જાતિસ્મરણ समुप्पज्जइ । જ્ઞાન ઉત્પન્ન થાય છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર चरणानुयोग-२ विराधक एकान्त बाल सूत्र १९०६-०७ तए णं समुप्पण्ण-जाइसरणा समाणा सयमेव જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી તે પોતે જ પાંચ पंचाणुव्वयाई पडिवज्जति-पडिवज्जित्ता, અણુવ્રત સ્વીકારે છે, સ્વીકારીને. बहू हिं सीलव्वय-गुण-वे रमण - पच्चक्खाण ઘણા પ્રકારના શીલવ્રત, ગુણવ્રત, વિરતિ, પ્રત્યાખ્યાન पोसहोववासेहिं अप्पाणं भावेमाणा, बहूई वासाई आउयं પૌષધોપવાસથી આત્માને ભાવિત કરતા-કરતા અનેક पालेंति, पालित्ता आलोइय- पडिक्कंता, समाहिपत्ता વર્ષો સુધી પોતાના આયુષ્યનું પાલન કરે છે. ત્યારબાદ कालमासे कालं किच्चा उक्कोसेणं सहस्सारे कप्पे તે પોતાના પાપસ્થાનની આલોચના કરી સમાધિ देवत्ताए उववत्तारो भवति । અવસ્થાને પ્રાપ્ત થાય છે. તથા કાલસમયે કાળ કરીને ઉત્કૃષ્ટ સહસ્ત્રાર કલ્પ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. तहिं तेसिं गई-जाव-अट्ठारस सागरोवमाई ठिई-जाव પોતાના સ્થાનને અનુરૂપ તેમની ગતિ હોય છે परलोगस्स आराहगा । યાવતું ત્યાં અઢાર સાગરોપમની સ્થિતિને પ્રાપ્ત કરે -૩વ. . ૨૮-૧૬ છે યાવત્ તે પરલોકના આરાધક હોય છે. विराहगा एगंत बाला વિરાધક એકાંત બાલ: ૨૨૦૬, ૫. નીવે અંતે ! અસંગા, વિરપુ, - ૧૯૦૬. પ્ર. ભંતે ! જે જીવ અસંયમી છે, અવિરત છે, पच्चक्खायपावकम्मे, सकिरिए, असंवुडे, एगंतदंडे, જેમણે પાપકર્મોના દ્વારને પ્રત્યાખ્યાનથી અટકાવેલ एगंतबाले, एगंतसुत्ते, ओसण्णतसपाणघाई નથી. જે સક્રિય છે, અસંવૃત્ત છે. પાપકર્મોની कालमासे कालं किच्चा णेरइएसु उववज्जति ? પ્રવૃત્તિઓથી પોતાને તથા બીજાને દંડિત કરનાર, એકાંત મિથ્યાદ્રષ્ટિ, મિથ્યાત્વની ઘોર નિદ્રામાં સૂતેલ, ત્રસ જીવોની હિંસામાં રત રહેનાર છે એવા જીવ કાળસમયે કાળ કરીને નારકીઓમાં ઉત્પન્ન થાય છે ? ૩. હંતા, ૩વવષ્યતિ | ઉ. હા, ગૌતમ ! તે નરકમાં ઉત્પન્ન થાય છે. -૩૩. સુ. ૬૭ विराहगा अकाम निज्जरा कारगा વિરાધક અકામ નિર્જરા કરનારા : ૨૦૦૭. ૫. વીવે નું મં! સંના વિરy અખંડિહથપ- ૧૯૦૭. પ્ર. ભંતે ! અસંયમી, અવિરતિ, પાપકર્મોને જેણે क्खायपावकम्मे इओ चुए पेच्चा देवे सिया ? પ્રત્યાખ્યાનથી અટકાવ્યા નથી એવો જીવ અહીંથી મૃત્યુ પામી બીજા જન્મમાં દેવ બને છે ? उ. गोयमा ! अत्थेगइया देवे सिया, अत्थेगइया णो ઉ. ગૌતમ! કેટલાક દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને તે સિયા | કેટલાક દેવલોકમાં ઉત્પન્ન થતા નથી. . જે ળકેમાં અંતે પર્વ વુડ્ર પ્ર. ભંતે ! આપ ક્યા કારણથી એમ કહો છો કે – “अत्थेगइया देवे सिया, अत्थेगइया णो देवे કેટલાક દેવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને સિયા ?” કેટલાક થતા નથી. ૩. જેથHI ! ને મે વીવા મીર–ર–fકામ ઉ. ગૌતમ! જે જીવ મોક્ષની અભિલાષા વગર અથવા સાયરાળ-૩-૦૩-મહેંવ-દ્રોણમુદ્દ કર્મ ક્ષયના લક્ષ વગર ગામ, ખાણ, નગર, पट्टणासम-संबाह-सण्णिवेसेसु अकामतण्हाए, નિગમ, રાજધાની, ગામડા, કબૂટ, મડંબ, अकामछुहाए, अकामबंभचेरवासेणं, अकाम દ્રોણ, ખ, પાટણ, આશ્રમ, સંબોધ અને સંન્નિવેશમાં, તુષા, ક્ષુધા, બ્રહ્મચર્ય, अण्हाणग-सीयायवदंसमसग-सेयजल्ल અસ્નાન, ઠંડી, તાપ, દંશ, મગ, પરસેવો, Page #282 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९०८ विराधक अकाम कष्टभोग आराधक-विराधक १६३ मल्ल-पंकपरितावेणं अप्पतरो वा भुज्जतरो वा રજ, મેલ, કાદવને દૂર નહિ કરવાથી તે પરિતાપને कालं अप्पाणं परिकिलेसंति, परिकिलेसित्ता થોડા કે ઘણા વખત માટે સહન કરે છે અને कालमासे कालं किच्चा अण्णयरेसु वाणमंतरेसु પોતાના આત્માને ફલેશિત કરે છે. તે કુલેશને देवलोएसु देवत्ताए उववत्तारो भवंति । तहिं પામીને કાળમાસે કાળ કરીને કોઈ એક વાણવ્યંતર तेसिं गई, तेहिं तेसिं ठिई, तहिं तेसिं उववाए દેવના દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં પUારે | તેમની પોતાની વિશેષ ગતિ સ્થિતિ તથા ઉપપાત હોય છે. प. तेर्सि णं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? પ્ર. ભંતે ! તે દેવોની કેટલા કાળની સ્થિતિ હોય છે? उ. गोयमा ! दसवाससहस्साई ठिई पण्णत्ता । ઉ. ગૌતમ ! ત્યાં તેની દસ હજા ૨વર્ષની સ્થિતિ હોય છે. प. अत्थि णं भंते ! तेसिं देवाणं इड्ढी इ वा, जुई પ્ર. ભંતે ! એ દેવોની રિદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય इ वा, जसे इ वा, बले इ वा, वीरिए इ वा, તથા પુરૂષાકાર પરાક્રમ હોય છે? पुरिसक्कारपरक्कमे इ वा ? ૩. હંતા, મOિ | ઉ. હા, ગૌતમ! એવું હોય છે. ૫. તે અંતે ટેવ પલ્ટો કાર ? પ્ર. ભંતે ! તે દેવો પરલોકના આરાધક હોય છે? ૩. જે ફળદ્દે સમકે ! ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, અર્થાત્ તે આરાધક નથી. -૩૬. સુ. ૬૮-૬૬ विराहगा अकाम परिकिलेसगा વિરાધક અકામ કષ્ટ ભોગવવાવાળા : ૨૨૦૮. સે ને રૂ મા ર–ગાવ-fropવેલે, મનુયા મવંતિ, ૧૯૦૮. જે આ જીવ ગામ, આકર યાવત્ સન્નિવેશમાં મનુષ્ય તે નહીં પર્યાયમાં ઉત્પન્ન થાય છે, યથા - ૨. ગંડુવા , ૧. જેના હાથ-પગ બાંધવામાં આવે. ૨. fણ ©વદ્ધા , ૨. જેને બેડીઓથી જકડવામાં આવે, . હડિવI, ૩. જેના પગ હેડ-બેડીના ચોકઠામાં નાંખવામાં આવે, ૪. વાર વિદ્ધા, ૪. જેને જેલમાં પૂરી દેવામાં આવે, ૫. સ્થfછUOT-II, ૫. જેના હાથ કાપી નાંખવામાં આવે, ૬. પછિUUTI, ૬. જેના પગ કાપી નાંખવામાં આવે, ૭. UTછv[VI, ૭. જેના કાન છેદવામાં આવે, ૮. નછિUMI, ૮. જેનું નાક છેદવામાં આવે, ૨. ખોછિપU/TI, ૯. જેના હોઠ દવામાં આવે, ૨૦. નિછિUT IT, ૧૦. જેની જીભ છેદવામાં આવે, ११. सीसछिण्णगा, ૧૧. જેનું માથુ છેદવામાં આવે, ૨૨. મુfછUU/T, ૧૨. જેનું મુખ છેદવામાં આવે, ૨૩. મછિMI, ૧૩. જેનું પેટ ચીરવામાં આવે, ૨૪, વૈ છfછUUTRIT ૧૪. જેનું ડાબા ખભાથી લઈને જમણી બગલના નીચેના ભાગ સહિત મસ્તક છેદી નાંખવામાં આવે, Page #283 -------------------------------------------------------------------------- ________________ १६४ चरणानुयोग-२ ૨૫. હિડપ્પડિયા, १६. णयणुप्पाडियगा, १७. दसणुप्पाडियगा, ૧૮. વજુષ્પડિયા, ૨૨. નેવચ્છUTTI, ૨૦. તંતુચ્છUMI, २१. कागणिमंसक्खावियगा, ૨૨. ઓર્ટવિયા, ૨૨. વિયTI, ૨૪. ધંસિયT, ર૯. પટિયે, ર૬, યિT, ર૭. પયિા , ર૮. સુત્રાયા, ર૧. સૂefમUT TI, ૩૦. રવિત્તિયા, રૂ. વરિયા, ૩૨. સીદપુછયTI, विराधक अकाम कष्टभोग सूत्र १९०८ ૧૫. જેનું હૃદય ચીરવામાં આવે, ૧૬. જેની આંખો કાઢી લેવામાં આવે, ૧૭. જેના દાંત તોડી નાંખવામાં આવે, ૧૮, જેના અંડકોષ કાઢી નાંખવામાં આવે, ૧૯. જેની ગરદન મરડી નાંખવામાં આવે, ૨૦. જેના ચોખાની જેમ કણ કણ કરવામાં આવે, ૨૧. જેના શરીરમાંથી કોમળ માંસ કાપી કાપીને ખવરાવવામાં આવે, ૨૨. જેને દોરડાથી બાંધી કૂવામાં લટકાવવામાં આવે, ૨૩. જેને ઝાડની ડાળીએ બાંધી લટકાવવામાં આવે, ૨૪. ચંદનની જેમ ઘસી નાંખવામાં આવે, ૨૫. દહીંની જેમ મંથન કરવામાં આવે. ૨૬. કાષ્ઠની જેમ કુહાડીથી ફાડા કરવામાં આવે, ૨૭. યંત્રમાં પીલવામાં આવે, ૨૮. શૂળી પર ચઢાવવામાં આવે, ૨૯. શૂળથી ફાડવામાં આવે, ૩૦. ક્ષારમાં નાંખી દેવામાં આવે, ૩૧. ભીના ચામડાથી બાંધી દેવામાં આવે, ૩૨. સિંહની પૂંછડી સાથે બાંધી દેવામાં આવે અથવા લિંગ કાપી નાંખવામાં આવે, ૩૩. દાવાગ્નિમાં બાળી નાંખવામાં આવે, ૩૩. વાદ્ધ, ૩૪. પંકોસUT, રૂ. પશેqત્ત, ૩૬. વયમયા, ૩૭. વસમય IT, ૨૮. ળિયામય!II, ૩૪. જે કાદવમાં ડૂબીને મરે, ૩૫. જેને કાદવમાં ખૂંચાડી દેવામાં આવે, ૩૬. જે ગળું ઘોંટીને મરે છે, ૩૭. જે આર્તધ્યાનથી દુઃખી થઈને મરે છે, ૩૮. જે નિયાણું (નિદાન) કરીને મરે છે, ૩૯. જે શલ્યથી પોતાના શરીરને વીંધીને મરે છે, ૪૦. જે પહાડ પરથી પડીને મરે છે, ૪૧. જે ઝાડ પરથી પડીને મરે છે, ૪૨. જે પર્વત પરથી ભૃગુપત કરીને મરે છે, ૪૩. જે પર્વતથી છલાંગ મારીને પડે છે, ૪૪. જે ઝાડ પરથી છલાંગ મારીને પડે છે, ૪૦. રિપડિયા, ૪૨. તરુપડિયા, ૪૨. મડિયા, ૪૩. ઉરિપર્વતો, ૪૪. તપદો, Page #284 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९०९ विराधक भद्रप्रकृति मनुष्य आराधक-विराधक १६५ ४५. मरुपक्खंदोलगा, ૪૫. જે પર્વત પરથી અદ્રશ્ય સ્થાન પર છલાંગ મારીને પડે છે, ૪૬. ગ૦પસિTI, ૪૬. જે પાણીમાં ડૂબીને મરે છે, ૪૭. નાપસિTI, ૪૭. જે અગ્નિમાં પ્રવેશીને મરે છે, ४८. विसभक्खिय ૪૮. જે વિષ ખાઈને મરે છે, ૪૬. સત્યવડિયTI, ૪૯. જે શસ્ત્રોના ઘાથી મરે છે, ૫૦. હાસિયા, ૫૦. જે વૃક્ષોની ડાળી પર લટકીને મરે છે, ૧૨. ઉપમા, ૫૧. જે ગીધાદિ દ્વારા ખવાયેલ મનુષ્ય, હાથી, ઉટ, ' ગધેડા આદિના હાડપિંજરમાં પ્રવેશી મૃત્યુ પામે, ૨. છતારમય, પ૨. જંગલમાં ખોવાઈને મરે, . સુમિ9મયTI, પ૩. દુર્ભિક્ષમાં ભૂખ તરસથી મરે, असंकिलिट्ठपरिणामा ते कालमासे कालं किच्चा આ મૃત્યુ સમયે જેના પરિણામ સંકિલષ્ટ ન હોય એવો अण्णयरेसु वाणमंतरेसु देवलोएसु देवत्ताए उववत्तारो જીવ મરણ પામી વાણવ્યંતર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન भवंति, तहिं तेसिं गई-जाव-बारसवासहस्साई થાય છે. ત્યાં તે લોકને અનુરૂપ તેની ગતિ થાય છે 8િ –નાન-પરેટોક્સિ વિરહ'T | થાવત્ તેની સ્થિતિ બાર હજાર વર્ષની હોય છે થાવત્ તે પરલોકના વિરાધક હોય છે. –૩૩. સુ. ૭૦ विराहगा भद्दपगइ जणा વિરાધક ભદ્રપ્રકૃતિના મનુષ્યઃ ૨૨૦૬. છે ને માર–ગાવ–સfoupવેસુ અનુયા મતિ, ૧૯૦૯. જે જીવ ગામ, આકર યાવત્ સન્નિવેશમાં મનુષ્ય તં નહીં થાય છે, યથા - ૨. પાડુમા , ૨. પાડવલંતા, ૧. પ્રકૃતિથી ભદ્ર, ૨. સ્વભાવથી ઉપશાંત, ३. पगइपतणुकोहमाणमायालोहा, ૩. સ્વભાવથી જેના ક્રોધ, માન, માયા, લોભ પાતળા છે, ४. मिउमद्दवसंपण्णा, ૪. મૃદુ, માર્દવ સંપન્ન, ૫. છીણા, ૬. વળીયા, ૫. ગુરુજનોનો આજ્ઞાપાલક, ૬. વિનયશીલ, ७. अम्मापिउसुस्सुसगा, ૭. માતાપિતાની સેવા કરનાર, ८. अम्मापिउणं अणइक्कमणिज्जवयणा. ૮. માતાપિતાના વચનોનું ઉલ્લંઘન ન કરનાર, . પછી, ૨૦. ગપ્પારામ, ૯. અલ્પ ઈચ્છાવાળો, ૧૦. અલ્પ હિંસા કરનાર, ११. अप्पपरिग्गहा, १२. अप्पेणं आरम्भेणं, ૧૧. અલ્પ પરિગ્રહી, ૧૨. અલ્પારંભી, १३. अप्पेणं समारम्भेणं, ૧૩. અલ્પસમારંભ, १४. अप्पेणं आरम्भसमारम्भेणं वित्तिं कप्पेमाणा । ૧૪. અલ્પ આરંભ, સમારંભથી આજીવિકા ચલાવવા વાળા, बहूई वासाई आउयं पालेंति, पालित्ता कालमासे कालं એવા જીવો ઘણા વર્ષો સુધી આયુષ્યનું પાલન કરે છે. किच्चा अण्णयरेसु वाणमंतरेसु देवलोगेसु देवत्ताए પાલન કરી કાલમાસે કાળ કરીને કોઈ એક વાણવ્યંતર ૩વવત્તારો મવતિ | તરં તેfસ ગરૂં–નાવ- દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં પોતાના चउद्दसवासहस्साई ठिई-जाव-परलोगस्स विराहगा । સ્થાનને અનુરૂપ તેની ગતિ થાય છે યાવત્ તેની સ્થિતિ ચૌદ હજાર વર્ષની હોય છે યાવત્ તેઓ પરલોકના –૩૩. સુ. ૭ વિરાધક હોય છે. It Page #285 -------------------------------------------------------------------------- ________________ ____ १६६ चरणानुयोग-२ विराधक स्त्रीजन सूत्र १९१० विराहगाओ इत्थियाओ વિરાધક સ્ત્રીઓ : ૨૨૨૦. તે ગામો મામો નમ:/૨–ગાવ-સfઈવે ૧૯૧૦. જે જીવ, ગામ, આકર વાવ સન્નિવેશમાં સ્ત્રીપણે इत्थियाओ भवंति, तं जहा ઉત્પન્ન થાય છે, યથા - ૨. સંતો અંતેરિયા, ૧. અંતઃપુરની રાણીઓ હોય, ૨. થપયાગો, ૨. જેમના પતિ પરદેશ ગયા હોય, ३. मयपइयाओ, ૩. જેમના પતિ મરી ગયા હોય, ૪. વાવવાનો, ૪. જે બાળવિધવા હોય, ५. छड्डियल्लियाओ, ૫. જે પતિ દ્વારા પરિત્યકતા હોય, ૬. માફવરયાઓ, છે. જેમનું પાલન પોષણ, રક્ષણ માતા દ્વારા થતું હોય, ૭. પિયgયાગો, ૭. જે પિતાથી રક્ષિત હોય, ૮. મારવિયાગો, ૮. જે ભાઈથી રક્ષિત હોય, ૨. પરૂવરયામો, ૯. જે પતિથી રક્ષિત હોય, १०. कुलघररक्खियाओ, ૧૦.જે પિતાના વંશજો દ્વારા રક્ષિત હોય, ११. ससुरकुलरक्खियाओ, ૧૧.જે સાસરાપક્ષ દ્વારા રક્ષિત હોય, १२. मित्तनाइनियगसंबंधिरक्खिायाओ, ૧૨.જે પતિ કે પિતા આદિના મિત્રો, સંબંધીઓ, પરિવારજનોથી રક્ષિત હોય. ૨૩. પૂર દ્ર-દિ-જૈસલ્ટ–નેમાગો, ૧૩.પરિસ્કારના અભાવમાં જેના નખ, કેશ, તેમજ બગલનાં વાળ વધી ગયા હોય, ૨૪. વવાય-પૂર્વ-પુણ-સંઘ-મલ્હારુંવારાગો, ૧૪.જે ધૂપ, પુષ્પ, ગંધ, માળા, અલંકારો ધારણ ન કરતી હોય, ૫. ૩EII-સે-ન—–—–પંક-પરિતાવિયાડો, ૧૫.જે અસ્નાન, પરસેવો, મેલ, કાદવથી કલેશ પામતી હોય, ૨૬. વવય-વીર-દ–વીય–સfu–તેરસ્ટ- ૧૬. જે દૂધ, દહી, માખણ, ઘી, તેલ, ગોળ, મીઠું, - T૪-ઝોન–મહુ-મન્ન-મસ-પરિવાદારો, મધ, મદ્ય, માંસ વર્જિત આહાર કરતી હોય. ૨૭. પૂચ્છો , ૧૭.જે અલ્પ ઈચ્છાવાન હોય, ૨૮. ગપ્પા , ૧૮.જે અલ્પ હિંસાવાળી હોય, १९. अप्पपरिग्गहाओ, ૧૯.જે અલ્પ પરિગ્રહી હોય, ૨૦. ૩Qાં સામે, ૨૦.જે અલ્પારંભી હોય, २१. अप्पेणं समारम्भेणं, ૨૧.જે અલ્પ સમારંભી હોય, २२. अप्पेणं आरंम्भ-समारंम्भेणं वित्तिं कप्पेमाणीओ, ૨૨ જે અલ્પ આરંભ-સમારંભથી પોતાની આજીવિકા ચલાવતી હોય, २३. अकामबंभचेरवासेणं, ૨૩.જે અનિચ્છાએ બ્રહ્મચર્યનું પાલન કરતી હોય, २४. तामेव पइसेज्जं णाइक्कमंति, ૨૪.જે પતિની શય્યાનું ઉલ્લંઘન ન કરતી હોય. Page #286 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९११ विराधक बाल तपस्वी आराधक-विराधक १६७ ताओ णं इत्थियाओ एयारूवेणं विहारेणं विहरमाणीओ એવા પ્રકારના આચરણથી પોતાની આજીવિકા बहूई वासाइं आउयं पालेंति, पालित्ता कालमासे कालं ચલાવતી સ્ત્રી ઘણા વર્ષોનું આયુષ્ય પૂર્ણ કરી કાલમાસે किच्चा अण्णयरेसु वाणमंतरेसु देवलोएसु देवत्ताए- કાળ કરી કોઈ એક વાણવ્યંતર દેવલોકમાં દેવરૂપે उववत्तारीओ भवति, तहिं तेसिं गई-जाव-चउसर्टि ઉત્પન્ન થાય છે. ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ તેની वाससहस्साई ठिई-जाव-परलोगस्स विराहगा । ગતિ હોય છે. યાવતુ તેની સ્થિતિ ચોસઠ હજાર વર્ષની હોય છે યાવત્ તે પરલોકની વિરાધક હોય છે. –૩૩. યુ. ૭ર विराहगा बाल तवस्सी વિરાધક બાળ તપસ્વી : ૨૨૨૨. જે ને માર–ગાવ-સાવેસેલું મyયા મવંતિ, ૧૯૧૧. જે જીવ ગામ, આકર યાવત્ સન્નિવેશમાં મનુષ્ય થાય तं जहा છે, યથા - ૧. ટવિયા, ( ૧. ઉદક દ્વિતીય - પાણી અને કોઈ એક અત્ન એમ બે દ્રવ્યો પર ટકનાર, ૨. તાતા , ૨. ઉદકતૃતીય - પાણી અને કોઈ બે અન્ન એમ ત્રણ દ્રવ્ય પર ટકનાર, ૨. 'સત્તમ, ૩. ઉદાસપ્તમ - પાણી અને કોઈ છ ખાદ્ય પદાર્થ એમ સાત દ્રવ્યો પર ટકનાર, ૪. પારસમા, ૪. ઉદકૈકાદશ - પાણી તથા દશ ખાદ્ય પદાર્થ એમ અગિયાર દ્રવ્યો પર ટકનાર, ૧. જોય, ૫. ગૌતમ - પ્રશિક્ષિત બળદને આગળ કરી ક્રીડા બતાવી જીવન નિર્વાહ કરનાર, ૬. નવ્વરૂ, ૬. ગોવ્રતિક - ગાયની સેવાનું વ્રત ધારણ કરનાર, ૭. ગિરિધમ્મુ, ૭. ગૃહસ્થધર્મી -અતિથિ સેવાકાર્યને જ કલ્યાણકારી માનનારા, ૮. ધર્માવત', ૮. ધર્મચિંતક - ધર્મશાસ્ત્રના સ્વાધ્યાયી, ૨. વિરુદ્ધ, ૯. અવિરુદ્ધ - વૈનયિક ભક્તિમાર્ગી, ૨૦. વિરુદ્ધ, ૧૦.વિરુદ્ધ - અક્રિયાવાદી - ક્રિયા વિરોધી, ૨૨. વૃદ્ધ, ૧૧.વૃદ્ધ - તાપસ. १२. सावगप्पभितयो, तेसि णं मणुयाणं णो कप्पंति ૧૨.શ્રાવક ધર્મશાસ્ત્રનો શ્રોતા બ્રાહ્મણ વગેરે હોય इमाओ नवरसविगइओ आहारेत्तए, तं जहा તેઓને નવ વિગય ખાવા યોગ્ય નથી હોતાં, તે આ પ્રમાણે - ૨. રીર, ૨, ૬, ૩. વીર્ય, ૪. દઉં, ૫. તેજું, ૧. દૂધ, ૨. દહીં, ૩, માખણ, ૪. ઘી, ૫. તેલ, ૬. કાળ, ૭. મહું, ૮. મi, . મં, ગો નાર્થી ૬. ગોળ, ૭. મધ, ૮. મદ્ય, ૯. માંસ માત્ર એક एक्काए सरिसवविगइए । ते णं मणुया अप्पिच्छा સરસવના તેલનો તેને ત્યાગ હોતો નથી. આ અલ્પ जाव-चउरासीई वाससहस्साई ठिई-जाव-परलोगस्स ઈચ્છાવાળા મનુષ્યોની યાવતું ચોર્યાસી હજાર વર્ષની विराहगा । સ્થિતિ હોય છે યાવતુ તેઓ પરલોકના વિરાધક હોય છે. -૩૬. સુ. કરે Page #287 -------------------------------------------------------------------------- ________________ १६८ चरणानुयोग-२ विराधक वानप्रस्थ सूत्र १९१२ વિરાધક વાનપ્રસ્થ : II વાપત્થા તાવિસા મત, ૧૯૧૨. જે આ જીવો કે જે ગંગાના તટ પર વસનાર વાનપ્રસ્થ તાપસો હોય છે, યથા - विराहगा वाणपत्था-- ૨૬૨૨. સે ને મે | I તે નહીં૨. રોત્તિયા, ૨. પત્તિયા, . ફોરિયા, सड्ढई, ૬. થા, ૭. સ્વડ, ૮. વંતુરયિા , ૬. ૩મMI, ૨૦. સમ્પન્ન II, ૨૨. નિમજ્જ II, ૨૨. સંપછી , ૨૩. વિરjખજૂ*I, ૨૪. ઉત્તરશૂTI, ૫. સંgધમII, ૨૬. સૂધમ+II, ૨૭. મિાહુદ્ધ, ૧૮. સ્થિતીવા, ૨૬. ૩દંડા, २०. दिसापोक्खिणो, ૨૨. વીક્રવાસો , ૨૨. વિવાસિનો, ૨૩. વેત્રવાસિનો, ૨૪. ન–વાસો , ર. +9મૂરિયા, २६. अंबुभक्खिणो, २७. वाउभक्खिणो, ૨૮. સેવા–વિમgો, ૨૨. મૂત્રાહીર, ૨૦. ક્વાહારી, . તયારી, ૧. અગ્નિહોત્રિક, ૨. વસ્ત્રધારક, ૩. ભૂમિ પર શય્યા કરનાર, ૪. યજ્ઞકારક, ૫. શ્રાદ્ધ કરનાર, ૬. પાત્ર ધારણ કરનાર, ૭. કુંડિકાધારી, ૮. ફળ-ફૂલભોજી, ૯. પાણીમાં એકવાર ડૂબકી લગાવી સ્નાન કરનાર, ૧૦.વારંવાર ડૂબકી લગાવી સ્નાન કરનાર, ૧૧. પાણીમાં થોડીવાર ડૂબકી મારી સ્નાન કરનાર, ૧૨.માટી આદિથી અંગને ઘસી સ્નાન કરનાર, ૧૩.ગંગાના દક્ષિણ તટ પર વસનાર, ૧૪.ગંગાના ઉત્તર તટ પર વસનાર, ૧૫.તટ પર શંખ વગાડી ભોજન કરનાર, ૧૬. તટ પર ઉભા રહી અવાજ કરી ભોજન કરનાર. ૧૭. મૃગનું માંસ ખાનારા, ૧૮. હાથીને મારીને તેનું માંસ ભોજન કરનારા, ૧૯. દંડાને ઉંચો કરી ફરનારા, ૨૦. દિશાઓમાં પાણી છાંટનારા, ૨૧. વૃક્ષની છાલના વસ્ત્રો પહેરનારા, ૨૨. ભોંયરામાં રહેનારા, ૨૩. સમુદ્ર તટના સમીપે ઉભા રહેનારા. ૨૪. પાણીમાં નિવાસ કરનારા, ૨૫. વૃક્ષની નીચે વસનારા, ૨૬. માત્ર પાણીનો આહાર કરનારા, ૨૭. વાયુભક્ષી, ૨૮. શેવાળભક્ષી, ૨૯. મૂળભક્ષી, ૩૦. કંદભક્ષી, ૩૧. વકુ-છાલનો આહાર કરનાર, Page #288 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९१३ विराधक कन्दर्पिक श्रमण आराधक-विराधक १६९ ૨૨. પત્તાહીર, ૩૨. પાનનો આહાર કરનાર, ૨૨. પુblહારા, ૩૩. પુષ્પનો આહાર કરનાર, ૩૪. હીરા, ૩૪. ફળનો આહાર કરનાર, રૂક. વીયાહારી, ૩૫. બીજનો આહાર કરનાર, ૨૬. પરિસડા--મૂર્ય-ત-પત્ત-પુષ્ણ ૩૬. પોતાની મેળે નીચે પડેલા કંદ, મૂળ, છાલ, फलाहारा, પાન, પુષ્પ, ફળનો આહાર કરનારા, ૩૭. નામિનિયમૂયા, ૩૭. જલનો અભિષેક કરવાથી જેમનાં શરીર કઠણ થઈ ગયાં છે તેવા, ૩૮. મથવUI[હિં, ૩૮. આતાપનાથી, ३९. पंचग्गितावेहिं, ૩૯, પંચાગ્નિતપથી, ૪૦. રૂપાસોન્દ્રિય, ૪૦. તપાવીને કોલસા જેવું શરીર બનાવનાર, ૪૨. ઇડુરોત્રિય, ૪૧. ભૂજેલ ચણાદિની સમાન, ४२. कट्ठसोल्लियं पिव अप्पाणं करेमाणा बहूई वासाई ૪૨. લાકડા જેવું શરીર બનાવનાર, એવા તાપસી परियागं पाउणंति, बहूई वासाई परियागं पाउणित्ता ઘણા વર્ષો સુધી વાનપ્રસ્થ પર્યાયનું પાલન કરે कालमासे कालं किच्चा उक्कोसेणं जोइसिएसु છે. પાલન કરતાં-કરતાં કાલમાસે કાળ કરી देवेसु देवत्ताए उववत्तारो भवंति । तहिं तेसिं ઉત્કૃષ્ટ જ્યોતિષી દેવલોકમાં દેવપણે ઉત્પન્ન गई-जाव-पलिओवमं वाससयसहस्समब्भहियं થાય છે. ત્યાં સ્થાનરૂપ તેમની ગતિ હોય છે યાવતુ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ Gિ–ગાવ–પરોસ વિર/દા | પ્રમાણની સ્થિતિ હોય છે યાવતુ તે પરલોકના -૩૬. સુ. ૭૪ વિરાધક હોય છે. विराहगा कंदप्पिया समणा વિરાધક કન્ટર્ષિક શ્રમણઃ ૨૨૨૩. તે ને THIR—નાવ–સળવેસુ ર્બિયા સમા ૧૯૧૩. જે ગામ, આકર યાવત્ સન્નિવેશમાં પ્રવ્રજિત શ્રમણ भवंति, तं जहा થાય છે, જેમ કે - . વિયા, ૧. કંદર્પિક - હાસ્યકારક, ૨. વજુહુયા, ૨. કોકુચિક - કુચેષ્ટા કરનાર, . મોરિયા, ૩. મૌખરિક - વાચાળ, ૪. ગીયરપ્રિયા, ૪. ગીતરતિપ્રિય - ગીતયુફત ક્રીડાને પસંદ કરનાર, ५. नच्चणसीला । ૫. નર્તનશીલ - નૃત્યની પ્રવૃત્તિવાળા, ते णं एएणं विहारेणं विहरमाणा बहई वासाई આ સર્વ પ્રકારે પોતપોતાના જીવનક્રમના અનુસાર सामण्णपरियाय पाउणंति, पाउणित्ता तस्स ठाणस्स આચરણ કરતા ઘણા વર્ષો સુધી શ્રમણ પર્યાયને अणालोइय अप्पडिक्कता कालमासे कालं किच्चा પાળે છે. પાલન કરીને અંત સમયે પોતાના उक्कोसेणं सोहम्मे कंदप्पिएसु देवेसु देवत्ताए उववत्तारो પાપસ્થાનોની આલોચના, પ્રતિક્રમણ કર્યા વગર કાળ भवति । तहिं तेसिं गई-जाव-पलिओवमं માસે કાળ કરીને ઉત્કૃષ્ટ પ્રથમ સૌધર્મ કલ્પમાં वाससयसहस्समब्भहियं ठिई-जाव-परलोगस्स દેવલોકમાં હાસ્યક્રીડાકારક દેવોમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ તેમની ગતિ વિરહમ | હોય છે યાવત એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની –૩૬. કુ. હવે સ્થિતિ હોય છે યાવત પરલોકના વિરાધક હોય છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ - ૬. હંસા, १७० चरणानुयोग-२ विराधक परिव्राजक सूत्र १९१४ विराहगा परिव्वायगा વિરાધક પવ્રિાજક ૨૨૬૪. સે ને જે મર–ગાવ-uિpવેનું રળીયTI ૧૯૧૪. જે ગામ આકર યાવત સન્નિવેશમાં અનેક પ્રકારના અવંતિ, તે નહીં પરિવ્રાજક હોય છે, જેમ કે. સંવા, ૧. સાંખ્ય-પુરુષ, ૨. નો, ૨. યોગી-યૌગિક અનુષ્ઠાન કરનારા, ૩. શ્રાવિત્ર, ૩. કાપિલ - નિરીશ્વર સામ્યવાદી, ૪. મિડબ્બા, ૪. ભાર્ગવ - ભૃગુ ઋષિની પર ૫. હંસ, ૬. પરમહંસા, ૬. પરમહંસ, ૭. વૈદુ કે, ૭. બહૂદક, ૮. રુથ્વિયા, ૮. કુટીચર, ૧. પરિવ્યાયા | ૯. કૃષ્ણપરિવ્રાજક, तत्थ खलु इमे अट्ठ माहणं-परिव्वायगा भवंति, એમાં આઠ બ્રાહ્મણ જાતિના પરિવ્રાજક હોય છે, તે તે નહીં- હા – આ પ્રમાણે - ગાથાર્થ१. कण्णे य २. करकंडे य, ३. अंबडे य ४. परासरे । ૧. કર્ણ, ૨. કર્કન્ડ, ૩. અંબડ, ૪. પારાશર, . v ૬. ડીવાયો વેવ, ૭, રેવત્તે ય ૮. નાર | ૫. કૃષ્ણ, ૬. દ્વૈપાયન, ૭. દેવગુપ્ત, ૮. નારદ. तत्थ खलु इमे अट्ठ खत्तियपरिव्वायगा भवंति, એમાંથી આઠ ક્ષત્રિય પરિવ્રાજક છે, જે આ પ્રમાણે છેતે નહીં– ગાહ – ગાથાર્થ૨. સી ૨. સિહારે , રૂ. નાગા ૪. મારું તિ યા ૧. શીલધી, ૨. શશિધર,૩. નગ્નક, ૪. ભગ્નક, . વિશે, ૬. રાયા/યા, ૭, રીયા સામે, ૮. વેતિ ચ | ૫. વિદેહ, ૬. રાજરાજ, ૭. રાજારામ, ૮. બલ. ते णं परिव्वायगा रिउव्वेद-यजुव्वेद-सामवेद- તે પરિવ્રાજકો ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ, અથર્વણવેદ, अहव्वणवेद इतिहास-पंचमाणं, निघण्टुछट्ठाणं, આ ચાર વેદ, પાંચમાં ઈતિહાસ, છઠું નિઘંટુ આ છે संगोवंगाणं सरहस्साणं चउण्हं वेदाणं सारगा पारगा શાસ્ત્રોનાં તથા બીજા જેટલા અંગ અને ઉપાંગ છે તેના धारगा, सडंगवी, सद्वितंतविसारया, संखाणे, सिक्खा, રહસ્યના જ્ઞાતા, વેદોના પ્રવર્તક, વેદોના પારગામી અને તેને સ્મરણ કરવામાં સક્ષમ તથા વેદોના છ એ कप्पे, वारगणे, छंदे, निरुत्ते, जोइसामयणे, अण्णेसु य અંગોના જ્ઞાતા, ષષ્ઠીતંત્રમાં વિશારદ, ગણિત, વિદ્યા, बहूसु बंभण्णएसु य सत्थेसु परिव्वायएसु य नएसु શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત, જયોતિષ શાસ્ત્ર सुपरिणिट्ठिया यावि होत्था । તથા બીજા અનેક બ્રાહ્મણ શાસ્ત્રોમાં અથવા વૈદિક વિદ્વાનોના વિચારોના સંકલનાત્મક ગ્રંથોમાં તેઓ પારંગત હોય છે. ते णं परिव्वायगा दाणधम्मं च सोयधम्मं च तित्थाभिसेयं આ પરિવ્રાજકો દાનધર્મ, શૌચધર્મ, તીર્થ અભિષેકની च आघवेमाणा, पण्णवेमाणा, परूवेमाणा विहरति । પ્રરૂપણા કરતા-કરતા વિશેષ રૂપથી સમજાવતા સમજાવતા, યુક્તિપૂર્વક પ્રરૂપણા કરતા-કરતા વિચરતા “जं णं अहं किं चि असुइ भवइ, तं णं उदएण य રહે છે. તેઓ કહે છે કે અમારા મત અનુસાર જે मट्टियाए य पक्खालियं समाणं सुई भवति । एवं કંઈ અપવિત્ર છે તે માટી લગાવી પાણીથી ધોવામાં આવે તો પવિત્ર થઈ જાય છે. આ પ્રમાણે અમે નિર્મળ Page #290 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९१४ विराधक परिव्राजक आराधक-विराधक १७१ खलु अम्हे चोक्खा, चोक्खायारा, सुई, सुइसमायारा દેહ અને નિર્મળ આચારવાળા છીએ. તેમજ પવિત્ર भवित्ता अभिसेयजलपूयप्पाणो अविग्घेणं सग्गं છીએ. પવિત્ર આચારવાળા છીએ. તેથી અભિમંત્રિત મિસ્સામો ” જળથી અમે અમને પવિત્ર કરીને નિર્વિઘ્નપણે સ્વર્ગમાં જઈશું.” तेसि णं परिव्वायगाणं णो कप्पइ १. अगडं वा, એ પરિવ્રાજકો માટે ૧. કૂવામાં, ૨. તળાવમાં, ૨. તાયે વી, રૂ, નડું વી, ૪. વાજિં વા, ૫. પો+રિળિ ૩. નદીમાં, ૪. વાવડીમાં, ૫. પુષ્કરિણીમાં, વા, ૬. હરિયે વા, ૭. ગુજ્ઞાથે વા, ૮. સર વા, ૬. દીધિંકામાં, ૭. ગુંજાલિકામાં ૮. સરોવરમાં, ९. सागरं वा ओगाहित्तए, णण्णत्थ अद्धाणगमणेणं । ૯. સમુદ્રમાં પ્રવેશ કરવો કલ્પતો નથી. ચાલતા માર્ગમાં આવે તો તેનો નિષેધ નથી. तेसि णं परिव्वायगाणं णो कप्पइ १. सगडं वा, २. रहं આ પરિવ્રાજકોને ૧. ગાડી, ૨. રથ, ૩. યાન, વા, રૂ. ના વા, ૪. વા, ૫. f é વા, ૪. યુગ્મ, (બે હાથ લાંબી પહોળી ડોળી જેવું યાન) ૬. થિન્દુિ વા, ૭. પવહvi વા, ૮. સીય વા, ૫. ગીલ્લી-શિવિકા, ૬. થિલ્લિ-ઘોડાની બગી, ९. संदमाणियं वा दुरूहित्ता णं गच्छित्तए । ૭. પાલખી, ૮. પરદાવાળી પાલખી, ૯. સ્કન્દમાનિકા- પુરુષ પ્રમાણ પાલખી પર ચઢીને જવું કલ્પતું નથી. तेसि णं परिव्वायगाणं णो कप्पइ १. आसं वा, એ પરિવ્રાજકોને ૧. ઘોડા, ૨. હાથી, ૩. ઊંટ, ૨. €િ વ, રૂ. ૩૬ વા, ૪. ગોળું વ, ૬, દિસં વા, ૪. બળદ, ૫. ભેંસ, ૬. ગર્દભ ઉપર સવાર થઈને ૬. ઉર વા, દિત્તા - મિત્તા, પારથ જવું કલ્પતું નથી. પરંતુ જબરદસ્તીથી કોઈ બેસાડી દે बलाभिओगेणं । તો તેનો નિષેધ નથી. तेसि णं परिव्वायगाणं णो कप्पइ તે પરિવ્રાજકોને - ૨. ન વેચ્છી ટુ વા, ૧. નાટક બતાવનારાઓના નાટક, ૨. નદૃાખેછી ડું વા, ૨. નાચનારાઓના નાચ, ૩. ન–પેદછી વા, ૩. દોરડા પર ચઢીને નચાતા નટના ખેલ, ૪. મmછી ડું વા, ૪. પહેલવાનોની કુસ્તી, ૧. મુકિયોચ્છી રૂ વા, ૫. મુક્કાબાજોના પ્રદર્શન, ૬. વે×વવેચ્છી રૂ વા, ૬. મશ્કરાઓની મશ્કરીઓ, ૭. વિવેદછી ડું વા, ૭. કથાકરોના કથાલાપ, ૮. કાપેછી ટુ વા, ૮. કૂદીને કે નદી આદિમાં તરીને પ્રદર્શન કરવાના ખેલ, ૬. જાસાચ્છી ડું વા, ૯. રાસ ગાવાવાળાનાં શૌર્યગીત, १०. आइक्खगपेच्छा इ वा, ૧૦. શુભાશુભ કહેનારનાં ચમત્કારો, ૨૨. કંgવેચ્છી ટુ વા, ૧૧. વાંસડા ઉપર ચઢીને ખેલ બતાવનારના ખેલ, ૨૨. મંgછી ફુવા, ૧૨. ચિત્રપટ દેખાડીને આજીવિકા ચલાવનારના કરતૂતો. १३. तूणइल्लपेच्छा इ वा, ૧૩. ટૂણ નામક તંતુ વાદ્ય વગાડી આજીવિકા ચલાવનારના કરતૂતો, ૨૪. તેવીfણયપેછી 3 વા, ૧૪. તંબુરો વગાડનારના ગીતો, Page #291 -------------------------------------------------------------------------- ________________ ___ १७२ चरणानुयोग-२ विराधक परिव्राजक सूत्र १९१४ ૨૫. મુચના ટુ વાં, ૧૫. તાળીઓ મનોવિનોદ કરનારનાં વિનોદપૂર્ણ ઉપક્રમ, १६. मागहपेच्छा इ वा, पेच्छित्तए । ૧૬. સ્તુતિ-ગાયકોના પ્રશસ્તિમૂલક કાર્યકલાપ જોવા કે સાંભળવા કલ્પતા નથી. तेसि णं परिव्वायगाणं णो कप्पइ हरियाणं १. लेसणया તે પરિવ્રાજકોને લીલી વનસ્પતિનો ૧. સ્પર્શ કરવો, વા, ૨. પટ્ટાયા વા, ૨. વા, ૪. ટૂલાય વા, ૨. સંઘર્ષણ કરવું. ૩. હાથ આદિ દ્વારા અવરોધ ५. उप्पाडणया वा करित्तए । કરવો, ૪. શાખાઓ, પત્તા આદિ ઊંચા કરવા કે મરડવા, ૫. ઉખાડવા કલ્પતા નથી. तेसि णं परिव्वायगाणं णो कप्पइ १. इत्थिकहा इ वा, એ પરિવ્રાજકોને ૧. સ્ત્રીકથા ૨. ભોજનકથા, २. भत्तकहा इ वा, ३. देसकहा इ वा, ४. रायकहा इ ૩. દેશકથા, ૪. રાજકથા, ૫. ચોરકથા, वा, ५. चोरकहा इ वा, ६. जणवयकहा इ वा, अणत्थदंड ૬. જનપદકથા, જે નિરર્થક છે તે કથાઓ કરવી રિન્તપ | કલ્પતી નથી. અર્થાત્ તે અનર્થદંડ કરનારી છે. तेसि णं परिव्वायगाणं णो कप्पइ १. अयपायाणि वा, આ પરિવ્રાજકો માટે ૧. લોખંડનું પાત્ર, ૨. કાંસાનું २. तउअपायाणि वा, ३. तंबपायाणि वा, પાત્ર, ૩. તાંબાનું પાત્ર, ૪. જસતનું પાત્ર, ૪. નસરુપયાળિ વ, ૬. સીસTTTTયાળ વા, ૫. સીસાનું પાત્ર, ૬. ચાંદીનું પાત્ર, ૭. સુવર્ણનું પાત્ર ६. रूप्पपायाणि वा, ७. सुवण्णपायाणि वा अण्णयराणि તથા બીજા અન્ય બહુમૂલ્ય પાત્ર રાખવાં કલ્પતા નથી. वा बहुमुल्लाणि धारित्तए, णण्णत्थ १. अलाउपाएण પરંતુ ૧. તુંબડાના, ૨. કાષ્ઠના, ૩.’ માટીના પાત્ર વા, ૨. પણ વા, ૩. ક્રિયા પાન વા | રાખવાં કહ્યું છે. ' तेसि णं परिव्वायगाणं णो कप्पइ १. अयबंधणाणि આ પરિવ્રાજકોને (૧) લોખંડના પાત્રનું બંધન, वा, २. तउअबंधणाणि वा, ३. तंबबंधणाणि वा, (૨) કાંસાના પાત્રનું બધૂન, (૩) તાંબાના પાત્રનું ४. जसदबंधणाणि वा, ५. सीसगबंधणाणि वा, બંધન, (૪) જસતના પાત્રનું બન્ધન, (૫) સીસાના ६. रूप्पबंधणाणि वा, ७. सवण्णबंधणाणि वा પાત્રનું બંધન, (૬)ચાંદીના પાત્રનું બંધન, (૭)સુવર્ણના अण्णयराणि वा बहमल्लाणि धारित्तए । પાત્રનું બંધન તથા બીજા અન્ય બહુમૂલ્ય પાત્રને બાંધીને રાખવું કલ્પતું નથી. तेसि णं परिव्वायगाणं णो कप्पइ णाणाविहवण्णरागरत्ताई તે પરિવ્રાજકોને અનેક પ્રકારના રંગોથી રંગાયેલા વસ્ત્રો वत्थाई धारित्तए, णण्णत्थ एगाए धाउरत्ताए । ધારણ કરવાં કલ્પતાં નથી. માત્ર ગેરુઆ રંગથી રંગેલા વસ્ત્રો જ કહ્યું છે. तेसि णं परिव्वायगाणं णो कप्पइ १. हारं वा, તે પરિવ્રાજકોને તાંબાની વીંટી સિવાય ૧. હાર, ૨. દ્ધિહીર વા, 3. પાવર્સ્ટ વી, ૪. મુત્તાવ&િ વા, ૨. અર્ધહાર, ૩. એ કાવલી, ૪. મુક્તાવલી, ૧. વળી& વા, ૬. થણાવ૮ વા, ૭. મુä વા, ૫. કનકાવલી, ૬. રત્નાવલી, ૭. મુરવી, (હારવિશેષ) ૮. 0મુવિં વા, ૬. પાત્ર વા, ૨૦. તિસરય વા, ૮. કંઠમુરવી, (કંઠ આભૂષણ વિશેષ) ૯. પ્રાલંબ, ११. कडिसुत्तं वा, १२. दसमुद्दिआणंतगं वा, १४. तुडियाणि ૧૦. ત્રણસરો હાર, ૧૧. કંદોરો, ૧૨. દસ વા, ૫. વા, ૨૬. If વા, ૨૭. વહorળ મુદ્રિકાઓ, ૧૩. કટક, ૧૪. બાજુબંધ, ૧૫, અંગદ, વા, ૧૮. મડદું વા, ૨૨. પૂજામf વા ઉપદ્ધિત્ત, ૧૬. કેયૂર, ૧૭. કુંડલ, ૧૮. મુકુટ તથા ૧૯. ચૂડામણિ णण्णत्थ एगेणं तंबिएणं पवित्तएणं ।। પહેરવાં કહ્યું નહિ. तेसि णं परिव्वायगाणं णो कप्पइ १. गंथिम, २. वेढिम, આ પવ્રિાજકોને ફલમાંથી એક કર્ણફૂલ કહ્યું છે, પણ ३. पुरिम, ४. संघाइमे चउव्विहे, मल्ले धारित्तए, ૧. ગુંથીને બનાવેલ, ૨. વેષ્ઠિત કરીને બનાવેલી, ૩. ફૂલોને પરસ્પર જોડીને બનાવેલી, ૪. પરસ્પર णण्णत्थ एगेणं कण्णपूरेणं । એકબીજાને ગુંચવીને બનાવેલી, આ ચાર પ્રકારની માળાઓ ધારણ કરવી કલ્પતી નથી. Page #292 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९१५ तेसि णं परिव्वायगाणं णो कप्पइ १. अगलुएण वा, ૨. ચંદ્રશેખ વા, રૂ. મેળ વા, ગાય અનુહ્રિપિત્ત”, rvice एक्का गंगामट्टियाए । विराधक प्रत्यनीक श्रमण तेसि णं परिव्वायगाणं कप्पइ मागहए पत्थए जलस्स पडिग्गाहित्तए, १. से वि य वहमाणे, णो चेव णं अवहमाणे २. से वि य थिमिओदए, णो चेव णं कमोद, ३. से वि य बहुप्पसण्णे, णो चेव णं अबहुप्पसणे, ४. से वि य परिपूए, णो चेव णं अपरिपूए, ५. से वि य णं दिण्णे, णो चेव णं अदिण्णे, ६. से वि य पिवित्तए, णो चेव णं हत्थ - पाय - चरु - चमस पक्खालणट्टयाए सिणाइत्तए વા | तेसि णं परिव्वायगाणं कप्पइ मागहए आढए जलस्स पडिग्गाहित्तए, से वि य वहमाणे, णो चेव णं अवहमाणे - जाव से वि य णं दिण्णे, णो चेव णं અવિળે, તે વિ ય રથ-પાય-જીરુ-ચમસपक्खालणट्टयाए, णो चेव णं पिबित्तए, सिणाइत्तए વા । ते णं परिव्वायगा एयारूवेणं विहारेणं विहरमाणा बहूई वासाई परियाय पाउणंति, बहूई, वासाइं परियायं पाउणत्ता कालमासे कालं किच्चा उक्कोसेणं बंभलोए कप्पे देवत्ताए उववत्तारो भवंति । तहिं तेसिं गई - जाव - दससागरोवमाई ठिई-जाव-परलोगस्स विराहगा । विराहगा पडिणीया समणा ૧૧૪૬. -૩૬. સુ. ૭-૮ સે ને રૂમે માદર-ખાવ-સળિવેસેતુ પબ્બડ્યા સમળા મવંતિ, તં નહા-૧. આયરિય-પડિળીયા, ૨. સવન્નાય-પડિળીયા, રૂ. ઝુ-ડિળીયા, ૪. ૧૫-પડિળીયા, ૬. આયરિય-૩વન્નાયાળ અયસારા, ૬. અવાગરા, ૭. અિિત્તા, बहूहिं असब्भावुब्भावणाहिं, मिच्छत्ताभिणिवेसेहि य अप्पाणं च परं च तदुभयं च वुग्गाहेमाणा, वुप्पाएमाणा विहरित्ता, बहूई वासाई सामण्णपरियागं पाउणंति आराधक - विराधक १७३ આ પરિવ્રાજકોને ગંગાની માટીના લેપ સિવાય ૧. અગર, ૨. ચંદન, ૩. કંકુ કે કેસરથી શરીરનો લેપ કરવો કલ્પતો નથી. એ પરિવ્રાજકોને મગધ દેશમાં પ્રચલિત પ્રસ્થ પ્રમાણ માત્ર જલગ્રહણ કરવું કલ્પે છે. ૧. તે જળ વહેતું હોય પણ તળાવ આદિનું રોકાયેલું જળ ન હોય. ૨. તે જળ સ્વચ્છ હોય, પણ ધૂળ કાદવવાળુ ન હોય, ૩. વળી સાફ અને નિર્મળ હોય પણ ડહોળું ન હોય, ૪. તે વસ્ત્રથી ગાળેલું હોય પણ અણગળ ન હોય, ૫. તે પણ દાતા દ્વારા અપાયેલું હોય પણ અદત્ત ન હોય, ૬. વળી તે જળ માત્ર પીવાના જ ઉપયોગમાં જ લે, હાથ, પગ, ભોજનપાત્ર તેમજ ચમચાં ધોવા માટે તેનો ઉપયોગ ન કરે. તેમજ સ્નાન માટે પણ ઉપયોગ ન કરે. આ પરિવ્રાજકોને મગધદેશીય આઢક પ્રમાણ જળ લેવું કલ્પે છે. તે પણ વહેતું હોય, તળાવ આદિમાં બંધાયેલું ન હોય યાવત્ દાતા દ્વારા અપાયેલું હોય પણ અદત્ત ન હોય, તો તેનાથી માત્ર હાથ, પગ, ભોજનપાત્ર, ચમચા ધોવા માટે કલ્પે છે. પરંતુ પાણી પીવા માટે તથા સ્નાન માટે લેવાનું કલ્પતું નથી. તે પરિવ્રાજકો આ પ્રકારના આચારનું એ જ પર્યાયમાં ઘણા વર્ષો સુધી પાલન કરે છે, પાલન કરીને કાલમાસે કાલ કરી વધારેમાં વધારે બ્રહ્મલોક નામના દેવલોકમાં દૈવ પર્યાયે ઉત્પન્ન થાય છે. ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ તેમની ગતિ હોય છે. યાવત્ દસ સાગરોપમની સ્થિતિ હોય છે યાવત્ તેઓ પરલોકના વિરાધક હોય છે. વિરાધક પ્રત્યેનીક શ્રમણ : ૧૯૧૫. તેઓ કે જે ગામ, આકર યાવત્ સન્નિવેશમાં પ્રવ્રુજિત સાધુ હોય, યથા - ૧. આચાર્યના વિરોધી, ૨. ઉપાધ્યાયના વિરોધી, ૩. કુલના વિરોધી, ૪. ગણના વિરોધી, ૫. આચાર્ય અને ઉપાધ્યાયના અપયશકારક, ૬. અવર્ણવાદ કરનારા, ૭. અપકીર્તિ કરનારા કે નિંદા કરનારા, અનેક અસત્ દોષોને પ્રગટ ક૨ના૨ તથા મિથ્યાત્વના આગ્રહથી પોતાને, બીજાને તથા સ્વપર બંનેને દુરાગ્રહમાં જોડનાર તથા અત્યંત મજબૂત કરનાર બની વિચરે છે. તેમજ ઘણા વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરે છે, Page #293 -------------------------------------------------------------------------- ________________ १७४ चरणानुयोग-२ विराधक आजीविक सूत्र १९१६-१७ पाउणित्ता तस्स ठाणस्स अणालोइय-अप्पडिक्कंता પાલન કરતા પોતાના પાપસ્થાનોની આલોચના, कालमासे कालं किच्चा उक्कोसेणं लंतए कप्पे પ્રતિક્રમણ ન કરતા કાલમાસે કોલ કરીને ઉત્કૃષ્ટ લાંતક देवकिब्बिसिएस देवकिब्बिसियत्ताए उववत्तारो દેવલોકમાં કિલ્વિષિક દેવોમાં કિલ્વિષિક દેવરૂપે ઉત્પન્ન અવંતિ | થાય છે. तहिं तेसिं गई-जाव-तेरससागरोवमाई ठिई-जाव- ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ તેમની ગતિ હોય છે. परलोगस्स विराहगा । થાવતુ તેર સાગરોપમ પ્રમાણે તેમની સ્થિતિ હોય છે. યાવત્ તેઓ પરલોકના વિરાધક હોય છે. -૩૩. સુ. ૨૭૭ विराहगा आजीविया - વિરાધક આજીવિક : ૨૨૨૬. છે ને મે માર–ગાવ-સાસુ માનીવિયા ૧૯૧૬. તેઓ જે કે ગામ, આકર યાવતુ સન્નિવેશમાં આજીવિક મત, તે નહીં (ગોપાલકના મતાનુયાયી) હોય છે, યથા - ૨. કુપાંતરિયા, ૨. તિતરિયા, રૂ. સત્તાંતરિયા, ૧. બે ઘરોનું અંતર રાખીને, ૨. ત્રણ ઘરોનું અંતર ४. उप्पलबेंटिया, ५. घरसमुदाणिया, ६. विज्जुयंतरिया, રાખીને, ૩. સાત ઘરોનું અંતર રાખીને ભિક્ષા લે છે, ૭. ક્યા સમળા, ૪. કમળના નાળની ભિક્ષા કરે છે, ૫. દરેક ઘરથી ભિક્ષા લે છે, ૬. વીજળી ચમકે ત્યારે ભિક્ષા માટે નથી ફરતા, ૭. માટીની કોઠી આદિમાં પ્રવિષ્ટ થઈ તપશ્ચર્યા કરે છે. ते णं एयारूवेणं विहारेणं विहरमाणा बहूई वासाई આ પ્રકારનું આચરણ કરતા ઘણા વર્ષો સુધી તે પર્યાયનું सामण्णपरियाय पाउणंति, पाउणित्ता कालमासे कालं પાલન કરે છે. પાલન કરીને કાલમાસે કાલ કરી ઉત્કૃષ્ટ किच्चा उक्कोसेणं अच्चुए कप्पे देवत्ताए उववत्तारो અશ્રુત દેવલોકમાં દેવપર્યાયે ઉત્પન્ન થાય છે. મવતિ | तहिं ते सिं गई-जाव-बावीसं सागरोवमाई ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ તેમની ગતિ હોય છે. ठिई-जाव-परलोगस्स विराहगा । યાવતુ બાવીસ સાગરોપમની એમની સ્થિતિ હોય છે –૩૩. સુ. ૨૦ યાવતુ તેઓ પરલોકના વિરાધક હોય છે. विराहगा अत्तुक्कोसिया समणा વિરાધક આત્મોત્કર્ષક શ્રમણઃ ૨૨૨૭. તે ને માર–ગાવ-સાસુ પવૅયા સમUT ૧૯૧૭. તે કે જેઓ ગામ, આકર યાવત્ સન્નિવેશમાં પ્રવ્રજિત મતિ, તે નહીં શ્રમણ હોય છે, યથા – ૨. મનુન્ક્રોશિયા, ૨. પરંપરિવાફા, રૂ. મૂપિયા, ૧. સ્વયંના પ્રશંસક, ૨. બીજાના નિંદક, ૩. ભસ્મ ૪. મુનો-મુનો હોયTRI, આપનારા, ૪. વારંવાર કૌતુક કર્મ કરનારા. ते णं एयारूवेणं विहारेणं विहरमाणा बहूई वासाई તે આ પ્રમાણે આચરણ કરતા વિચર છે. તેઓ ઘણા सामण्णपरियागं पाउणंति पाउणित्ता तस्स ठाणस्स વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરે છે. પાલન કરીને अणालोइय अपडिक्कंता कालमासे कालं किच्चा પોતાના પાપસ્થાનોની આલોચના, પ્રતિક્રમણ કર્યા उक्कोसेणं अच्चुए कप्पे आभिओगिएसु देवेसु देवत्ताए વિના કાલમાસે કાળ કરીને ઉત્કૃષ્ટ અય્યત દેવલોકમાં उववत्तारो भवंति । આભિયોગિક દેવપણે ઉત્પન્ન થાય છે. तहिं ते सिं गई-जाव-बावीसं सागरोवमाइं ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ તેમની ગતિ થાય છે –ગાવ-પરામ્ય વિરહિ | થાવતુ બાવીસ સાગરોપમની સ્થિતિ હોય છે યાવત -૩વ. . ૨૨ તેઓ પરલોકના વિરાધક હોય છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨. નીવપસિયા, રૂ. અવૃત્તિયા, सूत्र १९१८ विराहगा णिण्हगा વિરાધક નિહ્નવ : ૨૧૬૮.સે ને મે માર-ગાવ-સળિવેસેસુ ખિન્ના મવંતિ, ૧૯૧૮. તે કે જેઓ ગામ, આકર યાવત્ સન્નિવેશમાં તું નહીં નિદ્ભવ હોય છે, યથા - ૧. બહુરત ઘણા સમયોથી કાર્યની નિષ્પત્તિ ૧.વહુરા, ૪. સામુ∞ડ્યા, ૬. રોજિરિયા, ૬. તેરાસિયા, ૭. ગવદ્ધિયા, इच्चेए सत्त पवयणणिण्हगा केवलचरियालिंगसामण्णा, मिच्छादिट्ठी, बहूहिं असब्भावुब्भावणाहिं मिच्छत्ताभिणिवेसेहिं य अप्पाणं च परं च तदुभयं च वुग्गाहेमाणा वुप्पामाणा विहरित्ता, बहूइं वासाइं सामण्णपरियागं पाउणति, पाउणित्ता कालमासे कालं किच्चा उक्कोसेणं उवरिमेसु वेज्जेसु देवत्ताए उववत्तारो भवति, तहि तेसि गई - जाव - एक्कतीसं सागरोवमाई વિર્ડ-નાવ-પરોશસ્ત્ર વિરાહા | ૧. ૪. પ્રકૃતિ ભદ્ર, विराधक निह्नव એકાન્ત બાલ નરકગામી, -૩૬. સુ. ૨૨ પ્રસ્તુત : આરાધક-વિરાધક સંબંધી વર્ણનમાં ત્રણ આરાધક છે તથા તેર વિરાધક છેઅલ્પારંભી – અલ્પ પરિગ્રહી, આરાધક : ૧. સંશી તિર્યંચ પંચેન્દ્રિય, ૨. વિરાક : ૧. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, ૨. અલ્પારંભી અલ્પપરિગ્રહી શ્રમણોપાસક, ૩. અનારંભી અપરિગ્રહી શ્રમણ, ૪. એકાન્ત બાલ નરકગામી, ૫. અકામ નિર્જરા કરનારા, ૬. કેદી આદિ, ૨. ૫. .. ૧૧. માનનારા, ૨.જીવપ્રદેશિક – જીવ એક ચરમ સ્વરૂપ પ્રદેશ જ છે એમ માનનારા, ૩. અવ્યક્તિક-સંપૂર્ણ બાહ્ય વ્યવહારને શંકાશીલ માનનારા, - ૪. સામુચ્છેદિક-પ્રતિક્ષણ નરકાદિ અવસ્થાનો વિનાશ માનનારા, ૫. àક્રિય-એક સમયમાં બે ક્રિયાનો અનુભવ કરનારા, ઐરાશિક - જીવ, અજીવ અને મિશ્ર એમ ત્રણ રાશિ માનનારા, ૬. અકામ નિર્જરા કરનાર, સ્ત્રીઓ, કાન્તર્ષિક શ્રમણાદિ, આત્મ પ્રશંસક શ્રમણાદિ, X X X - ૭. અબદ્ધિક – જીવ અને કર્મનો બંધ થતો નથી. માત્ર સ્પર્શ માનનારા. आराधक - विराधक આ સાત પ્રવચન નિદ્ભવ છે. તેઓ માત્ર ચર્યાદિ ક્રિયા તથા વેષની અપેક્ષાએ સંયમી હોય છે, પરંતુ મિથ્યાદર્શી છે. અસત્ પ્રરૂપણા અને મિથ્યા આગ્રહથી પોતાને, બીજાને, સ્વ-૫૨ બંનેને ઉન્માર્ગમાં જોડે છે, પથભ્રષ્ટ કરીને વિચરે છે. તેમજ ઘણા વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરે છે. પાલન કરીને કાલમાસે કાળ કરીને ઉત્કૃષ્ટ ઉપરના ત્રૈવેયકમાં દેવપર્યાયે દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ એમની ગતિ હોય છે. યાવત્ એકત્રીસ સાગરોપમની સ્થિતિ હોય છે યાવત્ તેઓ પરલોકના વિરાધક હોય છે. 9. વાનપ્રસ્થ, ૧૦. પ્રત્યેનીક શ્રમણ, ૧૩. નિહ્નવ. આ ત્રણ આરાધક અને તેર વિરાધક આ પ્રમાણે કુલ સોળ શ્રેણિયોમાં વિભક્ત આત્માઓની મૃત્યુબાદ કઈ ગતિ થાય છે ? તેનો ઉલ્લેખ આ પ્રકરણમાં ઉવવાઈ સૂત્રમાંથી લેવામાં આવ્યો છે. વિયા, શ. ૧, ૩. ૨ માં પણ એજ વર્ણન છે. પરંતુ આ વિભાગમાં બતાવેલા વર્ણનમાં અને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના વર્ણનમાં થોડો ફેર છે-તેની જાણ ખાતર તાલિકા આપવામાં આવી છે. ઉવવાઈ સૂત્રમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં ૧૧. તિર્યંચ, ૪. ૨. અવિરાધિત સંયમી, અવિરાધિત સંયમાસંયમી, १७५ X X X 3. ૩. 9. ૯. પરિવ્રાજક, ૧૨. આજીવિક, અનારંભી-અપરિગ્રહી કેદી આદિ, બાળ તપસ્વી, (બાકીની ટિપ્પણ પાના નં. ૧૭૬ ૩૫૨) Page #295 -------------------------------------------------------------------------- ________________ १७६ चरणानुयोग-२ कंदप्पियाइ विराहगा समणा ૧૧.જ્વ્પોવડયાતર પીજી સહાવ હાસ વિાહિઁ। विम्हावेन्तो य परं कन्दप्पं भावणं कुणइ ।। कंदर्पिकादि विराधक श्रमण मन्ताजोगं काउं भूईकम्मं च जे पउंजन्ति । सायरसइड्ढिहेउं अभिओगं भावणं कुणइ || नाणस्स केवलीणं धम्मायरियस्स संघसाहूणं माई अवण्णवाई किब्बिसियं भावणं कुणइ ।। अणुबद्धरोसपसरो तह व निमित्तंमि होइ पडिसेवी । एएहिं कारणेहिं आसुरियं भावणं कुणइ ।। सत्थग्गहणं विसभक्खणं च, जलणं च जलप्पवेसो य अणायारभण्डसेवी जम्मणमरणाणि बंधंति 11 -ઙત્ત. ૧. ૨૬, ૪. ૨૬૨-૨૬૭ विराहगाणं संजमस्स अपद्धसो ૧૬૨૦. ૭. પ્રકૃતિ ભદ્ર ૮. કેટલીક સ્ત્રીઓ ૯. બાળ તપસ્વી 1 चव्विहे अवद्धंसे पण्णत्ते, तं जहा૧. આસુરે, ર. आभिओगे, રૂ. સંમોહે, देवकिब्बिसे, चउहिं ठाणेहिं जीवा आसुरत्ताए कम्मं पगरेंति, तं जहा ૪. . જોવસીહતા, २. पाहुडसीलताए, કંદર્ષિક આદિ વિરાધક શ્રમણ : ૧૯૧૯, જે કંદર્પ-કામકથા કરે છે, કૌકુત્ય-હાસ્યોત્પાદક કુચેષ્ટાઓ કરે છે તથા શીલ, સ્વભાવ, હાસ્ય અને વિકથાથી બીજાને વિસ્મિત કરે છે, તે કાંદર્પી ભાવનાનું આચરણ કરે છે. જે સુખ, રસ અને સમૃદ્ધિ માટે, યોગ અને ભૂતિકર્મનો પ્રયોગ કરે છે, તે આભિયોગી ભાવનાનું આચરણ કરે છે. ૭. જે જ્ઞાનની, કેવળજ્ઞાનીની, ધર્માચાર્યની, સંઘ તથા સાધુઓની નિંદા કરે છે, તે માયાવી કિવિષિકી ભાવનાનું આચરણ કરે છે. જે નિરંતર ક્રોધ વધારે છે અને નિમિત્ત વિદ્યાનો પ્રયોગ કરે છે તે એવી પ્રવૃત્તિઓથી આસુરી ભાવનાનું આચરણ કરે છે. જે શસ્ત્રથી, વિષ ખાવાથી, અગ્નિમાં બળીને તથા પાણીમાં ડૂબીને આત્મહત્યા કરે છે અને જે અમર્યાદિત ઉપકરણ રાખે છે, તે અનેક જન્મમરણનું બંધન કરાવનાર મોહીભાવનાનું આચરણ કરે છે. વિરાધકોના સંયમનો વિનાશ : (ટિપ્પણ પાના નં. ૧૭૫ ચાલું) X X X सूत्र ૧૯૨૦. ચાર પ્રકારથી સાધનાનો વિનાશ થાય છે, યથા - ૧. આસુર- અપધ્વંસ, ૨. આભિયોગ - અપધ્વંસ, ૩. સંમોહ - અપધ્વંસ, ૪. દેવકિલ્વિષ - અપધ્વંસ, ચાર સ્થાનોથી જીવ આસુરત્વ-કર્મનું ઉપાર્જન કરે છે, યથા ૧. કોપશીલતાથી, ૨. પ્રાકૃતશીલતા અર્થાત્ કલહકારી સ્વભાવથી, १९१९ - २० X X X તાપસ કાન્તર્ષિક શ્રમણ, ૮. ૯. ચરક પરિવ્રાજક, ૧૦. કિક્વિષિક ૧૨. આભિયોગિક, ૧૩. આજીવિક, ૧૪. દર્શન ભ્રષ્ટ વેષ ધારક, ૧. અસંયત ભવ્ય દ્રવ્ય દેવ, ૩. વિરાધિત સંયમી, ૫. ૧૦. વાનપ્રસ્થ, ૧૧. કાન્તર્ષિક શ્રમણ આદિ, ૧૨. સાંખ્ય આદિ પરિવ્રાજ્ક, ૧૩. પ્રત્યેનીક શ્રમણ ૧૪. આત્મપ્રશંસકાદિ ૧૫. આજીવિક ૧૬. નિન્હવ ૧૭. × X ૧૮.૪ X ૧૯. ૪ X ૨૦. x X 5. અસંશી, બન્ને આગમની મળી ૨૦(વીસ) પૃચ્છા થાય છે. ભગવતી સૂત્રમાં વીસમાંથી ચૌદની સંખ્યા મળે છે અને "વવાઈ સૂત્ર”માં ૧૬ની સંખ્યા મળે છે. દશ પૃચ્છા બન્ને આગમોમાં સરખી છે. પ્રજ્ઞાપના સૂત્ર પદ ૨૦ સૂત્ર ૧૪૭૦માં ભગવતી સૂત્રની જેમ જ ચૌદ પૃચ્છા છે. વિરાધિત સંયમા સંયમી, Page #296 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९२१ निर्ग्रन्थ द्वारा मनुष्य सम्बन्धीभोग हेतु निदानकरण आराधक-विराधक १७७ ३. संसत्ततवोकम्मेणं, ૩. સંસફતતપ-કર્મ-આહાર ઉપધિની પ્રાપ્તિ માટે તપ કરવાથી, ૪. ઉમિત્તાનીવિયા | ૪. નિમિત્ત-જીવિતા = નિમિત્ત આદિ બતાવીને આહારાદિ પ્રાપ્ત કરવાથી, . चउहि ठाणेहिं जीवा आभिओगहत्ताए कम्म पगरेंति, ચાર સ્થાનોથી જીવ આભિયોગીત્વ-કર્મનું ઉપાર્જન તં નહીં કરે છે, યથા - ૨. બાવકોસેન, ૧. આત્મોત્કર્ષ= આત્મગુણોનું અભિમાન કરવાથી, २. परपरिवाएणं, ૨. પર-પરિવાદ = બીજાનો અવર્ણવાદ બોલવાથી, ३. भूतिकम्मेणं, ૩. ભૂતિકર્મ-ભસ્મ લેપ આદિ દ્વારા ચિકિત્સા કરવાથી, ૪. ક્રોડયાળ | ૪. કૌતુકકરણ = મંત્રિત જળથી સ્નાન કરવાથી, चउहि ठाणेहिं जीवा सम्मोहत्ताए कम्मं पगरेंति, ચાર સ્થાનોથી જીવ સમોહત્વ-કર્મનું ઉપાર્જન કરે છે, તં નહીં યથા૨. ઉમ્મસળા ૧. ઉન્માર્ગ-દેશના = મિથ્યાધર્મની પ્રરૂપણા કરવાથી, २. मग्गंतराएणं, ૨. માર્ગાન્તરાય = મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત સાધકોને વિઘ્ન ઉત્પન્ન કરવાથી. ૩. માસંપૂગોળ, ૩. કામાશંસાપ્રયોગ = શબ્દાદિ વિષયોમાં અભિલાષા કરવાથી, ४. भिज्जाणियाण करणेणं । ૪. મિથ્યાનિદાનકરણ = આસક્તિપૂર્વક નિદાન કરવાથી, चउहि ठाणेहिं जीवा देवकिव्विसियत्ताए कम्मं पगरेंति, ચાર સ્થાનોથી જીવ દેવ કિલ્વિષિકત્વ-કર્મનું ઉપાર્જન કરે છે, યથા – १. अरहताणं अवण्णं वदमाणे, ૧, અરિહંતોનો અવર્ણવાદ બોલવાથી, २. अरहंतपण्णत्तस्स धम्मस्स अवणं वदमाणे, ૨. અરિહંત પ્રરૂપિત ધર્મનો અવર્ણવાદ બોલવાથી, ३. आयरियउवज्झायाणअवण्णं वदमाणे, ૩. આચાર્ય તથા ઉપાધ્યાયનો અવર્ણવાદ બોલવાથી, ४. चाउवण्णस्स संघस्स अवण्णं वदमाणे । ૪. ચતુર્વિધ સંઘનો અવર્ણવાદ બોલવાથી. -તા. મ. ૪, ૩. ૪, મુ. ર૧૪ નિદાન-અનિદાનથી આરાધના-વિરાધના – ૪ () ળિયાંથસ માણુ-પોક છવા મvi– નિર્ગળે મનુષ્ય-સંબંધી ભોગો માટે નિદાન કરવું? ૨૨૨૨. પર્વ વહુ સમUTIઉો થમે ૫Uv, ફળમેવ ૧૯૨૧. હે આયુમન્ શ્રમણ ! મેં ધર્મનું નિરૂપણ કર્યું છે. આ निग्गंथे पावयणे सच्चे, अणुत्तरे, पडिपुण्णे, केवले, નિર્ઝન્ય પ્રવચન જ સત્ય છે, શ્રેષ્ઠ છે, પ્રતિપૂર્ણ છે, संसुद्धे, णेआउए, सल्लकत्तणे, सिद्धिमग्गे, मुत्तिमग्गे, અદ્વિતીય છે, શુદ્ધ છે, ન્યાયયુક્ત છે, શલ્યનો સંહાર निज्जाणमग्गे, निव्वाणमग्गे, अवितहमविसंदिद्धे, કરનાર છે. સિદ્ધિ, મુક્તિ, નિર્માણ તથા નિર્વાણનો એ सव्वदक्खप्पहीणमग्गे । જ માર્ગ છે, તે જ યથાર્થ છે. એ જ શાશ્વત છે. તથા સર્વ દુઃખોનો અંત કરનાર આ જ માર્ગ છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ १७८ चरणानुयोग-२ निर्ग्रन्थ द्वारा मनुष्य सम्बन्धीभोग हेतु निदानकरण सूत्र १९२१ इत्थं ठिया जीवा सिझंति, बुझंति, मुच्चंति, આ સર્વ પ્રજ્ઞપ્ત ધર્મના આરાધક જીવ સિદ્ધ, બુદ્ધ, परिनिव्वायंति, सव्वदुक्खाणमंतं करेंति । મુક્ત થઈને નિર્વાણને પ્રાપ્ત થાય છે અને સર્વ દુઃખોનો અંત કરે છે. આ ધર્મની આરાધના માટે તત્પર બનેલા આરાધક સંયમ સાધનામાં પ્રવૃત્ત વિશુદ્ધ નિર્ચન્થને ભૂખ, તરસ, ઠંડી, ગરમી ઈત્યાદિ પરિષહ ઉપસર્ગ આદિની પીડાથી કામવાસનાનો પ્રબળ ઉદય થઈ જાય છે. ત્યારે તેઓ વિશુદ્ધ માતૃ-પિતૃ પક્ષવાળા, ઉગ્રવંશીય કે ભોગવંશીય રાજકુમારોને જુએ છે. એ (ભિક્ષુ) કેટલાક ઘરોમાં પ્રવેશ કરતાં નીકળતાં છત્ર, ઝારી આદિ ગ્રહણ કરેલા અનેક દાસ-દાસી, કિંકર અને કર્મકર પુરુષને આગળ ચાલતા જુએ છે. તે રાજકુમાર આગળ ઉત્તમ પ્રકારના અશ્વ, બંને તરફ હાથી અને પાછળ-પાછળ સુસજ્િજત બનેલો રથ ચાલે છે તથા તે પગે ચાલતા પુરુષોથી ઘેરાયેલો રહે છે. जस्स णं धम्मस्स निग्गंथे सिक्खाए उवहिए विहरमाणे, पुरा दिगिच्छाए, पुरा पिवासाए, पुरा सीताऽऽतवेहिं पुरा पुढेहिं विरूवरूवेहिं परीसहोवसग्गेहिं उदिण्णकामजाए यावि विहरेज्जा से य परक्कमेज्जा, से य परक्कमाणे पासेज्जा जे इमे उग्गपुत्ता महा-माउया भोगपुत्ता महा-माउया । ते सिं णं अण्ण यरस्स अतिजायमाणस्स वा निज्जायमाणस्स वा, पुरओ महं दास-दासी- किंकरकम्मकर-पुरिसा, छत्तं भिंगारं गहाय निग्गच्छंति । तयाणंतरं च णं पुरओ महाआसा आसवरा, उभओ तेसिं नागा नागवरा पिट्ठओ रहा रहवरा रहसंगेल्लि पुरिस पदांति परिक्खित्तं । से यं उद्धरिय-सेय-छत्ते, अब्भुगये भिंगारे, पग्गहिय તાંત્રિયટે, વીમ-સે-વાર-વીત્રવીયાળી | अभिक्खणं-अभिक्खणं अतिजाइ य निज्जाइ य सप्पभा । स पुव्वावरं च णं ण्हाए-जाव-सव्वालंकारविभूसिए, महति महालियाए कडागारसालाए. महति महालयसि सयणिज्जंसि दुहओ उण्णतेमज्झे णतगंभीरे वण्णओ सव्व रातिणिएणं जोइणा झियायमाणेणं, इत्थिગુમ-પરિવુડે મદયાહત-ટ્ટ-ય–વી- તંતીતરું-તાત્ક-તુડિય ઘા મુડુંગ–મુદ્રા-પડુપयाइय-रवेणं उरालाई माणुसगाई कामभोगाई भुंजमाणे विहरइ । तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुटुंति તેમજ ઉચું ઉપાડેલ શ્વેત છત્ર, ઝારી, તાડપત્રનો પંખો તથા શ્વેત ચામર વીંઝતા ચાલે છે. આ પ્રકારના વૈભવથી તે વારંવાર ગમનાગમન કરે છે. તે રાજકુમાર યોગ્ય સમયે સ્નાન કરી યાવતુ સર્વ અલંકારોથી વિભૂષિત બની વિશાળ રાજપ્રાસાદમાં બંને કિનારાઓથી ઉન્નત અને મધ્યમાં અવનત તથા ગંભીર (ઈત્યાદિ વર્ણન જાણવું)- આ પ્રમાણે જેમાં દીપક ઝગમગી રહ્યાં છે તેવા શયનકક્ષમાં, વનિતાગ્રંદથી ઘેરાયેલો (રાજકુમાર) આખી રાત કુશળ નર્તકોના નૃત્ય જુએ છે, ગાયકોના ગીત સાંભળે છે, તેમજ વાજિંત્ર, તંત્રી, તેલ, તાલ, ત્રુટિત, ઘન, મૃદંગ, માદલ ઈત્યાદિ મહાનું શબ્દ કરનારા વાદ્યોની મધુર ધ્વનિ સાંભળે છે. આ પ્રમાણે તે ઉત્તમ મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતો રહે છે. તે કોઈ એકને બોલાવે તો ચાર પાંચ બોલાવ્યા વગર જ ઉપસ્થિત થઈ જાય, અને તેઓ પૂછવા લાગે કે – હે દેવાનુપ્રિય! બોલો અમે શું કરીએ ? શું લાવીએ ? શું અર્પણ કરીએ ? અને કેવું આચરણ કરીએ ? આપની હાર્દિક અભિલાષા શું છે? આપને ક્યા પદાર્થ સ્વાદિષ્ટ લાગે છે ?” તેને જોઈ નિર્ઝન્થ નિયાણું કરે છે. યથા - “भण देवाणुप्पिया ! किं करेमो? किं उवणेमो? किं आहरेमो ? किं आचिट्ठामो ? किं भे हिय-इच्छियं ? किं ते आसगस्स सदति ? जं पासित्ता णिग्गंथे णिदाणं करेइ-- ૨. જ્ઞાતા. મ. ૨, મુ. ૪૭, પૃ ૧૦ (અંકાયુત્તાન) Page #298 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९२१ निर्ग्रन्थ द्वारा मनुष्य सम्बन्धीभोग हेतु निदानकरण आराधक-विराधक १७९ "जइ इमस्स सुचरिय-तव-नियम-बंभचेरवासस्स 'જો મારું તપ સમ્યફ પ્રકારે આચરાયું હોય, નિયમ कल्लाणे फलवित्ति-विसेसे अत्थि, तं अहमवि અને બ્રહ્મચર્યનું પાલન કલ્યાણકારી તેમજ વિશેષ आगमिस्साए इमाई एयारूवाइं उरालाई माणुस्सगाई ફળરૂપ હોય તો, હું પણ આગામી કાળમાં આ પ્રમાણે –મોડું મુંનમને વિદરમિ-સે તે સાદૂ ” જ ઉત્તમ મનુષ્યસંબંધી કામભોગોને ભોગવતો વિચરણ કરું. એ જ મારા માટે શ્રેયસ્કર છે.' एवं खलु समणाउसो ! निग्गंथे णिदाणं किच्चा तस्स હે આયુષ્યનું શ્રમણો ! તે નિર્ઝન્થ એવું નિયાણું કરી તે ठाणस्स अणालोइय-अप्पडिक्कते कालमासे कालं નિયાણા સંબંધી સંકલ્પોની આલોચના અને પ્રતિક્રમણ किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो કર્યા વગર જીવનની અંતિમ શ્રેણીમાં દેહ પરિત્યાગ भवति-महड्ढिएसु महज्जुएसु महब्बलेसु महायसेसु કરી મહાન ઋદ્ધિવાળા, મહાન યુતિવાળા, મહાન બળ महासुक्खेसु महाणुभागेसु दूरगईसु चिरट्ठितिएसु । વાળા, મહાન યશવાળા, મહાન સુખવાળા, મહાન પ્રભાવાળા, લાંબી ગતિ અને સ્થિતિવાળા કોઈ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. से णं तत्थ देवे भवइ महड्ढिए-जाव-'दिव्वाई भोग તે ત્યાં મહર્ધિક દેવ થાય છે યાવતુદેવ સંબંધી ભોગોને भोगाई भुंजमाणे विहरइ-जाव-से णं तओ देवलोगाओ ભોગવતો વિચરે છેયાવતુ તે આયુ, ભવ અને સ્થિતિનો आउक्खएणं, भवक्खएणं, ठिइक्खएणं, अणंतरं चयं ક્ષય થવાથી તે દેવલોકથી ચ્યવી શુદ્ધ માતૃપિતૃ પક્ષવાળા ઉગ્નકુળ કે ભોગકુળમાંથી કોઈ એક કુળમાં चइत्ता से जे इमे भवंति उग्गपुत्ता महामाउया भोगपुत्ता પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. महा-माउया, तेसिं णं अन्नयरंसि कुलंसि पुत्तत्ताए દિવાયત | से णं तत्थ दारए भवइ, सुकुमाल-पाणि-पाए, अहीण ત્યાં તે બાળક કોમળ હાથ પગવાળો, શરીર તથા પાંચેય पडिपुण्णं पंचिंदिय सरीरे, लक्खण-वंजण-गुणोववेए, આંગળીઓથી સંપૂર્ણ, શુભ લક્ષણ વ્યંજન-ગુણોથી ससिसोमागारे, कंते, पियदंसणे, सुरूवे । યુક્ત, ચંદ્રમા જેવો સૌમ્ય, કાન્ત, પ્રિયદર્શન અને સુંદર રૂપવાળો હોય છે. तए णं से दारए उम्मुक्क-बाल-भावे, विण्णाण- બાલ્યાવસ્થા વ્યતીત થતાં તેનાં જ્ઞાન વિજ્ઞાનની વૃદ્ધિ परिणयमित्ते, जोवणगमणुप्पत्ते सयमेव पेइयं दायं થતાં તે બાળક યૌવન અવસ્થાને પ્રાપ્ત કરે છે. ત્યારે તે પડિવાન્નતિ | પોતે પૈતૃક સંપત્તિનો માલિક બને છે. तस्स णं अतिजायमाणस्स वा णिज्जायमाणस्स वा, તે ક્યાંય જાય છે કે આવે છે ત્યારે આગળ છત્ર, ઝારી पुरओ महं दासी-दास किंकर-कम्मकर पुरिसा छत्तं લઈને અનેક દાસ, દાસી, નોકર, ચાકર ચાલે છે યાવત भिंगारं गहाय निग्गच्छति-जाव- तस्स णं एगमवि એકને બોલાવવાથી તેની સામે ચાર પાંચ વગર બોલાવ્યું आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुढेति જ આવીને ઊભા રહે છે, અને પૂછે છે કે દેવાનું“મા ટેવાfqયા ! ફ્રિ મો-નાવ’–વિંદ તે પ્રિય ! કહો અમે શું કરીએ ?યાવત તમને પદાર્થ સ્વાદિષ્ટ લાગે છે ?' ગાસક્સ સતિ ?” प. तस्स णं तहप्पगारस्स परिसजायस्स तहारूवे समणे પ્ર. આ પ્રકારની ઋદ્ધિવાળા તે પુરુષને તપ સંયમના वा माहणे वा उभओ कालं केवलिपण्णत्तं સાક્ષાત સ્વરૂપ કોઈ શ્રમણ-માહણ કેવલી પ્રરૂપિતા धम्ममाइक्खेज्जा? ધર્મ સંભળાવે ખરા ? ૩. હંતા, મોઝા | ઉ. હા, સંભળાવે. प. से णं पडिसुणेज्जा ? . પ્ર. તો તે સાંભળે ખરો? ટાઇi. . ૮, મુ. ૨૦ રૂ. એ જ નિયાણામાં જુઓ. ૨. તા. ૫. ૮, યુ. ૨૦ ૪. એ જ નિયાણામાં જુઓ. Page #299 -------------------------------------------------------------------------- ________________ १८० चरणानुयोग-२ निर्ग्रन्थी द्वारा मनुष्य सम्बन्धीभोग हेतु निदानकरण सूत्र १९२२ उ. णो इणढे समढे । अभविए णं से तस्स धम्मस्स 6. संभवनथी. २३ते मेधर्म-श्रवराने योग्य सवणयाए । नथी. से य भवइ महिच्छे-जाव-दाहिणगामी नेरइए તે મહા ઈચ્છાવાળો યાવત્ દક્ષિણદિશાવર્તી નરકમાં कण्हपक्खिए, आगमिस्साए दुल्लहबोहिए यावि કૃણ પાક્ષિક નૈરયિકરૂપે ઉત્પન્ન થાય છે. તથા भवइ । ભવિષ્યમાં તેને સમ્યકત્વની પ્રાપ્તિ પણ દુર્લભ डोयछे. तं एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे હે આયુષ્માન્ શ્રમણો! તે નિદાનશલ્યનું આ પાપકારી पावए फल-विवागे-जं णो संचाएइ केवलिपण्णत्तं પરિણામ છે, કે તે કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ પણ धम्म पडिसुणित्तए । કરી શકતો નથી.” -दसा. द. १०, सु. २२-२५ (२) णिग्गंथीए माणुस्सग भोगट्ठा णिदाणं करणं- (२)नन्धान मनुष्य संधी. मोगा माटे नयाjs: १९२२. एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते, इणमेव १८२२. हे मायुष्मान् श्रभो ! में धर्मनी प्र३५९॥ छ. मे निग्गंथे पावयणे सच्चे-जावरे-सव्वदुक्खाणं अंतं જ નિર્ચન્જ પ્રવચન સત્ય છે યાવત્ સર્વ દુઃખોનો करेंति । અંત કરે છે. जस्स णं धम्मस्स निग्गंथी सिक्खाए उवट्ठिया આ ધર્મની આરાધના માટે તત્પર બનેલી આરાધના विहरमाणी-जाव-पासेज्जा से जा इमा इत्थिया કરતી નિર્ચન્થી યાવત એક એવી સ્ત્રીને જુએ છે જે भवइ-एगा, एगजाया, एगाभरण-पिहाणा. तेल्ल-पेला પોતાના પતિને એક માત્ર પ્રાણપ્રિયા છે. તે એક સરખા इव सुसंगोपिता, चेल-पेला इव सुसंपरिगहिया, વસ્ત્ર, આભૂષણથી સજેલી છે તથા તેલની કૂપી, रयणकरंडकसमाणी । વસ્ત્રની પેટી અને રત્નના કરંડિયા સમાન સંરક્ષણીય છે અને સંગ્રહણીય છે. तीसे णं अतिजायमाणीए वा, निज्जायमाणीए वा पुरओ મહેલમાં જતાં આવતાં તેની આગળ છત્ર, ઝારી લઈને महं दासी-दास-किंकर-कम्मकर-पुरिसा छत्तं भिंगारं અનેક દાસી-દાસ, નોકર-ચાકર ચાલે છે, યાવતુ એકને गहाय निग्गच्छंति-जाव - तस्स णं एगमवि બોલાવવાથી તેની સામે ચાર પાંચ બોલાવ્યા વગર आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव જ આવીને ઊભા રહે છે અને પૂછે છે કેअब्भुतुति, “भण देवाणुप्पिया ! किं करेमो-जाव-किं 'हे देवानुप्रिये, मोसो सभे शुं शो ? यावत् आपने . ते आसगस्स सदति ?” કયા પદાર્થ સ્વાદિષ્ટ લાગે છે ?' जं पासित्ता निग्गंथी णिदाणं करेति, तं जहा - તેને જોઈ નિર્ચન્દી નિયાણું કરે છે, યથા - "जइ इमस्स सुचरिय-तव-नियम-बंभचेरवासस्स ‘જો મારું તપ સમ્યફ પ્રકારે આચરાયું હોય તો, નિયમ कल्याणे फलवित्तिविसेसे अत्थि, तं अहमवि અને બ્રહ્મચર્યનું પાલન કલ્યાણકારી તેમજ વિશેષ ફળ आगमिस्साए इमाइं एयारूवाइं उरालाई माणुस्सगाई રૂપ હોય તો, હું પણ આગામી કાળમાં આ પ્રમાણે कामभोगाई भुंजमाणी विहरामि से तं साहु ।' ઉત્તમ મનુષ્ય સંબંધી કામભોગોને ભોગતી વિચરણ . मे ४ भा२। माटे श्रेय९७२ .' एवं खलु समणाउसो ! निग्गंथी णिदाणं किच्चा तस्स હે આયુષ્માન્ શ્રમણો ! એવું નિયાણું કરીને તે નિયાણા ठाणस्स अणालोइय अप्पडिक्कता कालमासे कालं સંબંધી સંકલ્પોની આલોચના અને પ્રતિક્રમણ કર્યા किच्चा अण्णतरेसु देवलोएसु देवत्ताए उववत्तारा વગર જીવનની અંતિમ ક્ષણોમાં દેહ પરિત્યાગ કરી भवइ-जाव-दिव्वाई भोग भोगाई भुजमाणी કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે યાવતું દિવ્ય ભોગ ભોગવે છે. યાવતુ આયુષ્ય, ભવ અને विहरइ-जाव-सा णं ताओ देवलोगाओ १. सूय. श्रु. २, अ. २, सु. ५८-६१ (अंगसुत्ताणि) २-७. पहेनिया हुआओ. Page #300 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९२२ निर्ग्रन्थी द्वारा मनुष्य सम्बन्धीभोग हेतु निदानकरण आराधक-विराधक १८१ आउक्खएणं, भवक्खएणं, ठिइक्खएणं अणंतरं चयं સ્થિતિનો ક્ષય થવાથી તે દેવલોકથી ચ્યવી વિશુદ્ધ चइत्ता जे इमे भवंति उग्गपुत्ता महामाउया-भोगपुत्ता માતા-પિતા પક્ષવાળા ઉગ્રફળ કે ભોગકુળમાંથી કોઈ महामाउया एतेसिं णं अण्णयरंसि कुलंसि दारियत्ताए એક કુળમાં પુત્રીરૂપે ઉત્પન્ન થાય છે. पच्चायाति । सा णं तत्थ दारिया भवइ सुकुमाला-जाव-सुरूवा । ત્યાં તે બાલિકા સુકુમાર યાવતું સુંદર રૂપવાળી डोय छे. तए णं तं दारियं अम्मा-पियरो-उम्मुक्क-बालभावं, બાલ્યાવસ્થા વ્યતીત થતાં તથા વિજ્ઞાનની વૃદ્ધિ થવાથી विण्णाणपरिणयमित्तं, जोव्वणगमणुप्पत्तं, पडिरूवेणं તે બાલિકા યૌવન અવસ્થાને પ્રાપ્ત કરે છે. ત્યારબાદ सुक्केण पडिरूवस्स भत्तारस भारियत्ताए दलयंति । તેના માતાપિતા તેના જેવા સુંદર અને યોગ્ય પતિને કરિયાવર સહિત પત્નીરૂપે સોંપી દે છે. सा णं तस्स भारिया भवइ एगा, एगजाया, इट्ठा, कंता, ते तेना पतिना 5ष्ट, आन्त, प्रिय, मनोश, अत्यंत पिया, मणुण्णा, मणामा, धेज्जा, वेसासिया सम्मया भनी४२, धैर्यवाणी, विश्वासपात्र, संमत, बहुमत, बहुमया, अणुमया, रयण-करंडग-समाणा । અનુમત તથા રત્ન કડિયા સમાન માત્ર એક ભાર્યા डोय छे. तीसे णं अतिजायमाणीए वा निज्जायमाणीए वा पुरओ જતાં આવતાં તેની આગળ છત્ર, ઝારી લઈને અનેક महं दासी-दास-किंकर-कम्मकर पुरिसा छत्तं, भिंगारं દાસી-દાસ, નોકર-ચાકર ચાલે છે યાવતુ એકના गहाय निग्गच्छंति-जाव-तस्स णं एगमवि બોલાવવાથી તેની સામે ચાર પાંચ બોલાવ્યા વગર आणवे माणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव ઊભા રહે છે અને પૂછે છે કે, “હે દેવાનુપ્રિયે ! બોલો अब्भुट्टेति- “भण देवाणुप्पिया ! किं करेमो-जाव-किं અમે શું કરીએ ? યાવતુ આપને ક્યા પ્રકારના પદાર્થ स्वाहिरवागेछ ?' ते आसगस्स सदति ।” प. तीसे णं तहप्पगाराए इत्थियाए तहारूवे समणे પ્ર. તે ઋદ્ધિ સંપન્ન સ્ત્રીને કોઈ તપ સંયમનાં સાક્ષાત્ वा माहणे वा उभयकालं केवलिपण्णत्तं धम्म સ્વરૂપ શ્રમણ, માહણ બન્ને કાળ કેવલી-પ્રરૂપિત आइक्खेज्जा ? ધર્મ કહી શકે ખરા ? उ. हता, आइक्खेज्जा. 3. &l, श. प. सा णं पडिसुणेज्जा ? પ્ર. શું તે શ્રદ્ધાપૂર્વક સાંભળે ખરી ? उ. णो इणढे समढे । अभविया णं सा तस्स धम्मस्स ७. मे संभव नथी. ॥२५॥ ४ - ते धर्मश्रqए। भाटे सवणयाए । अयोग्य छे. सा य भवति महिच्छा-जाव-दाहिणगामिए णेरइए તે ઉત્કૃષ્ટ અભિલાષાઓવાળી યાવતુ દક્ષિણ દિશાવત कण्हपक्खिए आगमिस्साए दुल्लभबोहिया यावि નરકમાં કૃષ્ણપાક્ષિક નૈરયિકરૂપે ઉત્પન થાય છે તથા भवइ । ભવિષ્યમાં તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ દુર્લભ હોય છે. एवं खलु समणाउसो ! तस्स नियाणस्स इमेयारूवे હે આયુષ્માનું શ્રમણો ! તે નિદાનશલ્યનું આ પાપકારી पावए फल-विवागे-जंणो संचाएति केवलिपण्णत्तं પરિણામ છે કે તે કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ પણ धम्म पडिसुणित्तए । उरी शतीनथी.' -दसा. द. १०, सु. २६-२९ Ja१-४. ५j नियाj मो. Page #301 -------------------------------------------------------------------------- ________________ १८२ चरणानुयोग-२ निर्ग्रन्थ द्वारा स्त्रीत्व-हेतु निदानकरण सूत्र १९२३-२४ (૩) ળિria સ્થિરકા જિલ્લાનું મi- (૩) નિર્ગસ્થનું સ્ત્રી-સંબંધી નિદાનકરણ : ૨૨૨૩. પર્વ ઉજ્જુ સમાડો ! ઘણે પUત્તે, રૂમેવ ૧૯૨૩. હે આયુષ્માન્ શ્રમણો ! મેં ધર્મની પ્રરૂપણા કરી છે, એ निग्गंथे पावयणे सच्चे-जाव-सव्वदुक्खाणं अंतं જ નિર્ચન્જ પ્રવચન સત્ય છે યાવત્ સર્વ દુઃખોનો રુતિ | અંત કરે છે. जस्स णं धम्मस्स सिक्खाए निग्गंथे उवट्ठिए કોઈ નિર્ચન્થ કેવલી પ્રજ્ઞપ્ત ધર્મની આરાધના માટે विहरमाणे-जाव-पासेज्जा-से जा इमा इत्थिया આરાધના કરતો યાવતુ એક સ્ત્રીને જુએ છે - જે भवति-एगा, एगजाया जाव-जं पासित्ता निग्गंथे પોતાના પતિની એકમાત્ર પ્રાણપ્રિયા છે યાવતુ નિર્મન્થ निदाणं करेति તે સ્ત્રીને જોઈ નિયાણું કરે છે. “दुक्खं खलु पुमत्तणाए, "પુરુષનું જીવન દુઃખદાયી છે.” जे इमे उग्गपुत्ता महा-माउया, भोगपुत्ता महा-माउया, કારણ કે જે વિશુદ્ધ માતાપિતા પક્ષવાળા ઉગ્રવંશી કે एतेसिं णं अण्णतरेसु उच्चावएसु महासमर-संगामेसु ભોગવંશી પુરુષ છે તે કોઈ નાના મોટા યુદ્ધમાં જતા उच्चावयाई सत्थाई उरंसि चेव पडिसंवेदेति । तं હોય છે. તથા નાના મોટા શસ્ત્રોનો પ્રહાર વક્ષ:સ્થળ दुक्खं खलु पुमत्तणए, इत्थित्तणयं साहू ।” પર લાગવાના કારણે વેદનાથી વ્યથિત હોય છે. માટે પુરુષનું જીવન દુ:ખમય છે. અને સ્ત્રીનું જીવન સુખમય છે.' "जइ इमस्स सुचरिय तव-नियम-बंभचेरवासस्स 'જો મારું તપ સમ્યફ પ્રકારે આચરાયું હોય તો, નિયમ फलवित्तिविसेसे अत्थि तं अहमवि आगमेस्साए इमाई અને બ્રહ્મચર્યનું પાલન કલ્યાણકારી તેમજ વિશેષ एयारूवाई उरालाई इत्थिभोगाई भुंजमाणे विहरामि-से ફળરૂપે હોય તો હું પણ આગામી કાળમાં સ્ત્રી-સંબંધી તે સાર્દૂ ” ઉત્તમ કામભોગોને ભોગવતો વિચરણ કરું. એ જ મારા માટે શ્રેયસ્કર છે.” एवं खल समणाउसो ! णिग्गंथे णियाणं किच्चा तस्स હે આયુષ્માનું શ્રમણો ! એવું નિયાણું કરીને તે નિર્ચન્થ ठाणस्स अणालोइय अपडिक्कते-जाव -आगमेस्साए નિયાણા સંબંધી સંકલ્પોની આલોચના અને પ્રતિક્રમણ दुल्लहबोहिए यावि भवइ । કર્યા વગર યાવતુ તેને આગામી કાળમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ દુર્લભ થાય છે. एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे હે આયુષ્માન્ શ્રમણો ! તે નિદાનનું આ પાપકારી पावए फल विवागे जं नो संचाएइ केवलिपणणत्तं પરિણામ છે કે- તે કેવલિ પ્રરૂપિત ધર્મ ને સાંભળી પણ धम्म पडिसुणित्तए । શકતો નથી. - ઢસા ૯. ૨૦, મુ. ૨૦– રૂર (४) णिग्गंथीए पुमत्तट्ठा णियाण करणं - (૪) નિર્ઝન્થીનું પુરુષ-સંબંધી નિદાનકરણ : ૨૨૨૪. પર્વ વહુ માડી મા બન્ને પUત્તે રૂમેવ ૧૯૨૪. હે આયુષ્માન્ શ્રમણો ! મેં ધર્મની પ્રરૂપણા કરી છે. એ णिग्गंथे पावयणे सच्चे-जाव-५ सव्वदुक्खाणं अंतं જ નિર્ચન્જ પ્રવચન સત્ય છે યાવતુ સર્વ દુઃખોનો અંત ઋતિ | કરે છે. जस्स णं धम्मस्स निग्गंथी सिक्खाए उवट्ठिया विहरमाणी તે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મની આરાધના માટે કોઈ નિર્મન્થી जाव-पासेज्जा-जे इमे उग्गपुत्ता महामाउया भोगपुत्ता તત્પર બની વિચરે છે યાવતુ કોઈ પુરુષને જુએ છે, महामाउया-जाव-जं पासित्ता निग्गंथी णिदाणं જે વિશુદ્ધ માતાપિતા-પક્ષવાળા ઉગ્રવંશી કે ભોગવંશી રુતિ | છે યાવતું તેને જોઈ નિર્ચન્થી નિયાણું કરે છે કે – ૧-૩. પહેલું નિયાણું જુઓ ૫-૬. પહેલું નિયાણું જુઓ ૪. બીજું નિયાણું જુઓ ૭. મા. મુ. ૨, ૫, ૨, ૩. ૨, મુ. ૩૨૮ Page #302 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९२५ निर्ग्रन्थ-निर्ग्रन्थी द्वारा परदेवी-परिचारणा निदान करण आराधक-विराधक १८३ “दुक्खं खलु इत्थित्तणए, 'સ્ત્રીનું જીવન દુ:ખદાયી છે. दुस्संचराइं गामंतराई –जाव- सन्निवसंतराइं । કારણ કે કોઈ બીજા ગામમાં યાવત્ અન્ય સન્નિવેશમાં એકલી સ્ત્રી જઈ શકતી નથી. से जहानामए अंब-पेसियाइ वा, मातुलिग-पेसियाइ જેમ આંબા, બીજોરા. આંબાની ચીર. શેરડીની ગંડેરી. वा, अंबाडग-पेसियाइ वा, उच्छृखंडियाइ वा, संबलि અને શાલ્મલીનાં ચીરીયા, અનેક લોકો માટે સ્વાદિષ્ટ फलियाइ वा, बहुजणस्स आसायणिज्जा, पत्थणिज्जा, ગણાય છે, ઈચ્છનીય અને અભિલષિત હોય છે. पीहणिज्जा, अभिलसणिज्जा । વાવ સ્થિય વિ વદુનારૂ બાસાયણિજ્ઞા-નાવ – તેમ સ્ત્રીનું શરીર પણ અનેક પુરુષો માટે લોભાયમાન अभिलसणिज्जा तं दुक्खं खलु इत्थित्तणए, पुमत्तणए હોય છે યાવત્ અભિલષનીય હોય છે. માટે સ્ત્રીનું સાહૂ !” જીવન દુઃખમય છે અને પુરુષનું જીવન સુખમય છે.' “जइ इमस्स सुचरित-तव-नियम-बंभरवासस्स 'જો મારું તપ સમ્યફ પ્રકારે આચરાયું હોય, નિયમ फलवित्तिविसेसे अत्थि, तं अहमवि आगमेस्साइ इमाई અને બ્રહ્મચર્યનું પાલન કલ્યાણકારી તેમ જ વિશેષ ફળ एयारूवाई उरालाई पुरिस-भोगाई भुंजमाणी विहरामि-से રૂપે હોય તો હું પણ આગામી કાળમાં પુરુષ સંબંધી તે સહૂિ !” ઉત્તમ કામભોગોને ભોગવતી વિચરણ કરું. એ જ મારા માટે શ્રેયસ્કર છે.' एवं खलु समणाउसो ! णिग्गंथी णिदाणं किच्चा હે આયુષ્માન્ શ્રમણો! એવું નિયાણું કરીને તે નિર્ચન્થી तस्स ठाणस्स अणालोइय अप्पडिक्कंता-जाव નિયાણા સંબંધી સંકલ્પોની આલોચના અને પ્રતિક્રમણ आगमेस्साए दुल्लहबोहिया यावि भवइ । કર્યા વગર યાવત્ તેને આગામી કાળમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ દુર્લભ થાય છે. एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे હે આયુષ્માન્ શ્રમણો ! તે નિદાનશલ્યનું આ પાપકારી पावए फल-विवागे-जं नो संचाएइ केवलिपण्णत्तं પરિણામ છે, કે તે કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ પણ धम्म पडिसुणित्तए । કરી શકતી નથી. - સ. ૮. ૨૦, મુ. ૨૩-૨૪ (૫) fi ળિથી પવી પરિવાર નિદાન સમi – (૫) નિર્ચન્થ-નિર્ચન્થી વડે પરદેવીપરિચારણાનું નિદાનકરણઃ ૨૨૨૫. વુિં રઉર્દુ સમMઉસો ! મા ધખે પUUત્તે રૂપમેવ ૧૯૨૫. હે આયુષ્માનું શ્રમણો ! મેં ધર્મની પ્રરૂપણા કરી છે. એ णिग्गंथे पावयणे सच्चे-जाव-सव्वदुक्खाणमंतं જ નિર્ચન્જ પ્રવચન સત્ય છે યાવતું સર્વ દુઃખોનો અંત રુતિ | કરે છે. जस्स णं धम्मस्स निग्गंथो वा निग्गंथी वा सिक्खाए કોઈ નિર્ચન્થ કે નિર્ઝન્થી કેવલી પ્રજ્ઞપ્ત ધર્મની उवट्टिए विहरमाणे-जाव-से य परक्कममाणे આરાધના માટે તત્પર બનેલા વિચરણ કરે છે યાવત. माणुस्सेहिं कामभोगेहिं निव्वेयं गच्छेज्जा -- સંયમમાં પરાક્રમ કરતા મનુષ્ય સંબંધી કામભોગોથી વિરફત થઈ જાય અને એમ વિચારે કે – "माणुस्सगा खलु कामभोगा अधुवा, अणितिया, "માનવ સંબંધી કામભોગ અધ્રુવ છે, અનિત્ય છે, असासया, सडण-पडण-विद्धंसणधम्मा । અશાશ્વત છે અને સડવા ગળવાના સ્વભાવવાળા છે.” “વાર–પાસવ– –––સિધાળા-વાત 'મળ-મૂત્ર, શ્લેષ્મ મેલ, વાત-પિત્ત-કફ, શુક્ર અને पित्त-सुक्कसोणियसमुब्भवा ।। શોણિતથી ઉત્પન્ન થાય છે. ટુર્વ-સાસ-નિસાસા, દુરંત-મુત્ત-પુરિસ-પુuUTI, દુર્ગન્ધયુક્ત શ્વાસોચ્છવાસ તથા મળ-મૂત્રથી પરિપૂર્ણ वंतासवा, पित्तासवा, खेलासवा, पच्छा-पुरं च णं છે. વાત-પિત્ત અને કફનું દ્વાર છે. પહેલાં કે પછી માં વિપૂન€TMના ” અવશ્ય ત્યાજ્ય છે.” ૧, એ જ નિયાણું જુઓ. ૨-૫. પહેલું નિયાણું જુઓ. Page #303 -------------------------------------------------------------------------- ________________ १८४ चरणानुयोग-२ निर्ग्रन्थ-निर्ग्रन्थी द्वारा परदेवीपरिचारणा निदानकरण सूत्र १९२५ संति उड्ढं देवा देवलोयंसि, જે ઉપરના દેવલોકમાં દેવ રહે છે - ते णं तत्थ अण्णेसिं देवाणं देवीओ अभिमुंजिय તે ત્યાં બીજા દેવોની દેવીઓને પોતાના આધીન કરી अभिजंजिय परियारेति, अप्पणो चेव अप्पाणं તેની સાથે વિષય સેવન કરે છે, પોતે જ પોતાની विउव्विय-विउव्विय परियारेति, अप्पणिज्जियाओ વિકર્વિત દેવીઓ સાથે વિષય સેવન કરે છે, તેમજ देवीओ अभिमुंजिय-अभिमुंजिय परियारेति । પોતાની દેવીઓ સાથે પણ વિષય સેવન કરે છે.' “जइ इमस्स सुचरिय-तव-नियम-बंभचेरवासस्स 'જો મારું તપ સમ્યક્ પ્રકારે આચરાયું હોય, નિયમ कल्लाणे फल-वित्ति विसेसे अत्थि तं अहमवि અને બ્રહ્મચર્યનું પાલન કલ્યાણકારી અને વિશેષ आगमेस्साए एमाई एयारूवाइं दिव्वाइं भोग भोगाई ફળરૂપ હોય તો હું પણ આગામી કાળમાં ઉપરોકત મુંનમાળે વિદરમિ-તે તે સારૃ ” દિવ્યભોગોને ભોગવતો વિચરણ કરું. એ જ મારા માટે શ્રેયસ્કર છે.” एवं खलु समणाउसो ! णिग्गंथो वा णिग्गंथी वा હે આયુષ્માન્ શ્રમણો ! આ પ્રમાણે નિર્ઝન્થ કે નિર્મન્થી ળિયાનું દિગ્વા–નાર્વ-દેવે મવડું, દ્ધિા –ગાવ-૪ કોઈપણ પ્રકારનું નિયાણું કરી યાવત્ દેવરૂપે ઉત્પન્ન दिव्वाइं भोग भोगाई भुंजमाणे विहरइ । થાય છે. તે ત્યાં મહા ઋદ્ધિવાળો દેવ થાય છે યાવતું દિવ્યભોગોને ભોગવતો વિચરે છે. से णं तत्थ अण्णेसिं देवाणं देवीओ अभिजुंजिय- તે દેવ ત્યાં અન્ય દેવોની દેવીઓ સાથે વિષય સેવન अभिजुंजिय परियारेइ, अप्पणो चेव अप्पाणं કરે છે. પોતે જ પોતાની વિકર્વિત દેવીઓ સાથે વિષય विउव्विय-विउव्विय परियारेइ, अप्पणिज्जियाओ સેવન કરે છે. તેમજ પોતાની દેવીઓ સાથે પણ વિષય देवीओ अभिजुजिय-अभिजुजिय परियारेइ ।। સેવન કરે છે. से णं ताओ देवलोगाओ आउक्खएणं-जाव-३ पुमत्ताए આ દેવ તે દેવલોકથી આયુષ્ય પૂર્ણ કરીયાવત્ પુરુષરૂપે पच्चायाति-जाव-तस्स णं एगयमवि आणवेमाणस्स ઉત્પન્ન થાય છે યાવતુ તે એકને બોલાવે તો ચાર जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुढेंति-“भण પાંચ બોલાવ્યા વગર જ તેની પાસે આવે છે અને પૂછે देवाणुप्पिया ! किं करेमो-जाव- किं ते आसगस्स છે કે હે દેવાનુપ્રિય! બોલો અમે શું કરીએ ?યાવત આપને કયા પદાર્થ સ્વાદિષ્ટ લાગે છે ?' સતિ ” प. तस्स णं तहप्पगारस्स परिसजायस्स तहारूवे समणे પ્ર. આ પ્રમાણે ઋદ્ધિ સંપન્ન પુરુષને કોઈ તપ वा माहणे वा उभओ कालं केवपिण्णत्तं સંયમના સાક્ષાત્ સ્વરૂપ શ્રમણ-માહણ કેવલી પ્રરૂપિત ધર્મ કહી શકે ખરા ? धम्ममाइक्खेज्जा ? ૩. દંતા, નાજ્ઞા | ઉ. હા, કહી શકે. ૫. સે ઘડળજ્ઞા ? પ્ર. શું તે શ્રદ્ધાપૂર્વક સાંભળે ખરા? ૩. હંતા, પડળિક્ના / ઉ. હા, સાંભળે. ૫. તે i સળી, ઈજા, રોળી ? પ્ર. શું તે કેવલી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા, પ્રતીતિ કે રુચિ કરે ખરા? उ. णो तिणठे समढे । अभविए णं से तस्स ઉ. એ સંભવ નથી. કારણ કે તે સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મ धम्मस्स सद्दहणयाए । શ્રવણ માટે અયોગ્ય છે. से य भवति महिच्छे –जाव- दाहिणगामिए णेरइए તે ઉત્કૃષ્ટ અભિલાષાઓવાળા યાવતુ દક્ષિણ દિશાવર્તી कण्हपक्खिए आगमेस्साए दुल्लभबोहिए यावि કૃષ્ણ પાક્ષિક નૈરયિકરૂપે ઉત્પન્ન થાય છે. તથા મવતિ | ભવિષ્યમાં તેઓને સમ્યકત્વની પ્રાપ્તિ દુર્લભ હોય છે. ૧-૬. પહેલું નિયાણું જુઓ. Page #304 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९२६ निर्ग्रन्थ-निर्ग्रन्थी द्वारा स्वदेवी-परिचारणा निदान-करण आराधक-विराधक १८५ एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे હે આયુષ્માનું શ્રમણો ! તે નિદાનશલ્યનું આ પાપકારી पावए फलविवागे - जंणो संचाएति केवलि-पण्णत्तं પરિણામ છે કે-તે નિર્ઝન્થ-નિર્ઝન્થી કેવલી પ્રરૂપિત धम्मं सद्दहित्तए वा, पत्तियत्तिए वा रोइत्तए वा । ધર્મ પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ રાખી શકતા નથી. - दसा द. १०, सु. ३५-३७ (६) णिग्गंथ-णिग्गंथीए सगदेवी परिचारणानिदान करणं - (नन्य-नि-या द्वारा स्व:वा परियारuनु निन! : १९२६. एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते-जाव- १८२६. मायुष्मान् श्रम ! में धर्मना प्र३५५॥ ६॥ छ. से य परक्कममाणे माणुस्सएसु कामभोगेसु निव्वेयं થાવતુ સંયમની સાધનામાં પરાક્રમ કરતો નિર્ચન્થ गच्छेज्जा માનવ સંબંધી કામભોગોથી વિરકત થઈ જાય અને પછી એમ વિચારે કે"माणुस्सगा खलु कामभोगा अधुवा-जाव-२ “માનવ સંબંધી કામભોગ અધ્રુવ છે યાવતું ત્યાજ્ય છે. विप्पजहणिजा । संति उड्ढं देवा देवलोयंसि ते णं तत्थ णो अण्णेसिं જે ઉપરના દેવલોકના દેવ છે, તે ત્યાં અન્ય દેવોની देवाणं देवीओ अभिमुंजिय - अभिमुंजिय परियारेंति, દેવીઓ સાથે વિષય સેવન કરતા નથી. પરંતુ પોતાની अप्पणो चेव अप्पाणं विउव्वित्ता परियारेंति, વિકર્વિત દેવીઓ સાથે વિષય સેવન કરે છે. તથા अप्पणिज्जियाओ देवीओ अभिजुंजिय – अभिमुंजिय પોતાની દેવીઓ સાથે પણ વિષય સેવન કરે છે.” परियारेति ।” “जइ इमस्स सुचरिय-तव-नियम-बंभचेरवासस्स જો મારું તપ સમ્યફ પ્રકારે આચરાયું હોય તો, નિયમો कल्लाणे फलवित्ति विसे से अत्थि, अहमवि ને બ્રહ્મચર્યનું પાલન કલ્યાણકારી અને વિશેષ ફળરૂપ आगमेस्साए इमाई एयारूवाइं दिव्वाई भोग भोगाई હોય તો, હું પણ આગામી કાળમાં ઉપરોક્ત भुंजमाणे विहरामि, से तं साहू ।” દિવ્યભોગોને ભોગવતો વિચરણ કરે. એ જ મારા માટે શ્રેયસ્કર છે. एवं खलु समणाउसो ! णिग्गंथो वा णिग्गंथी वा હે આયુષ્માન્ શ્રમણો ! આ પ્રમાણે નિર્ઝન્થ કે નિર્ચન્દી णियाणं किच्चा-जाव-देवे भवइ महिड्ढिए-जाव - કોઈ પણ પ્રકારનું નિયાણું કરી યાવતુ દેવરૂપે ઉત્પન્ન दिव्वाई भोग भोगाइं भुंजमाणे विहरइ । થાય છે અને ત્યાં મહાદ્ધિવાળો દેવ થાય છે. યાવત દિવ્યભોગોને ભોગવતો વિચરે છે. से णं तत्थ णो अण्णेसिं देवाणं देवीओ अभिजुंजिय- તે દેવ ત્યાં અન્ય દેવીઓ સાથે વિષય સેવન કરતા अभिजंजिय परियारेइ, अप्पणो चेव अप्पाणं विउव्विय નથી. પોતે જ પોતાની વિકર્વિત દેવીઓ સાથે વિષય विउव्विय परियारेइ. अप्पणिज्जियाओ देवीओ સેવન કરે છે. તેમજ પોતાની દેવીઓ સાથે પણ વિષય अभिजुंजिय-अभिमुंजिय परियारेइ । સેવન કરે છે. से णं ताओ देवलोगाओ आउक्खएणं-जाव-"पुमत्ताए આ દેવ તે દેવલોકથી આયુષ્ય પૂર્ણ કરી પાવતુ પુરુષ पच्चायाति-जाव- तस्स णं एगमवि आणवेमाणस्स- રૂપે ઉત્પન્ન થાય છે યાવત તે એકને બોલાવે તો ચાર जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुटुंति “भण પાંચ બોલાવ્યા વગર જ તેની પાસે આવે છે. અને પૂછે देवाणुप्पिया ! किं करेमो-जाव- किं ते आसगस्स છે કે- હે દેવાનુપ્રિય બોલો, અમે શું કરીએ ? યાવત सयइ ।” આપને ક્યા પદાર્થ સ્વાદિષ્ટ લાગે છે ? प. तस्स णं तहप्पगारस्स परिसजायस्स तहारूवे समणे પ્ર. આ પ્રમાણે ઋદ્ધિ સંપન્ન તે પુરુષને કોઈ તપ वा माहणे वा उभओ कालं केवली पण्णत्तं સંયમના સાક્ષાત્ સ્વરૂપ શ્રમણ, માહણ બંને કાળ धम्म आइक्खेज्जा ? કેવલી-પ્રરૂપિત ધર્મ કહી શકે ખરા ? १-७ पडेलु नियाj मो. Page #305 -------------------------------------------------------------------------- ________________ १८६ चरणानुयोग-२ निर्ग्रन्थ-निर्ग्रन्थी द्वारा सहज-दिव्यभोग निदान करण सूत्र १९२७ ૩. હંતા, મારૂન્ના | ઉ. હા, કહી શકે. ૫. સે ને ! ડિસુજ્ઞા ? પ્ર. શું તે સાંભળે ખરા? ૩. દંતા ! પાંડમુળજ્ઞા | ઉ. હા, તે સાંભળે. 1. તે સજ્જા, પત્તિજ્ઞા, રજ્ઞા ? પ્ર. શું તે કેવલી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા, પ્રતીતિ કે રુચિ કરે ખરા ? उ. णो तिणद्वे समढे । अण्णत्थ रुई यावि भवति । ઉ. એ સંભવ નથી. કારણ કે તે અન્ય દર્શનમાં રુચિ રાખનાર છે. अण्णरुइमायाए से भवति અન્ય દર્શનનો સ્વીકાર કરવાથી આવા આચરણવાળો હોય છે - जे इमे आरणिया, आवसहिया गामंतिया, कण्हूइ જેમ કે-કોઈ પર્ણકુટિમાં રહેનારો અરણ્યવાસી તાપસ रहस्सिया । णो बहु-संजया, णो बहु-पडिविरया અને ગામની નજીકના ઉદ્યાનમાં રહેનારો તાપસ તથા सव्व-पाण-भूय-जीव-सत्तेस, अप्पणो सच्चामोसाई અદ્રશ્ય થઈને રહેનારા તાંત્રિક તથા અસંયત છે. જે एवं विपडिवदंति સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની હિંસાથી વિરફત હોતા નથી, તે સત્યમૃષાનો આ પ્રમાણે પ્રયોગ કરે છે, જેમ કે - “મર્દ ને સંતવ્વો, દંતધ્વી | "મને મારો નહિ, બીજાને મારો, अहं णं अज्जावेयव्वो, अण्णे अज्जावेयव्वा, મને આદેશ આપો નહિ, બીજાને આપો, अहं णं परियावेयव्वो, अण्णे परियावेयव्वा, મને દુઃખ આપો નહિ, બીજાને દુઃખી કરો, अहं णं परिघेतव्वो, अण्णे परिघेतव्वा, મને પકડો નહિ, બીજાને પકડો, अहं णं उवद्दवेयव्वो, अण्णे उवद्दवेयव्वा," મને ભયભીત કરો નહિ, બીજાને કરો.” एवामेव इत्थिकामे हिं मुच्छिया गढिया गिद्धा આ પ્રમાણે તે સ્ત્રી સંબંધી કામભોગમાં પણ अज्झोववण्णा-जाव-कालमासे काल किच्चा મૂચ્છિત - ગ્રથિત, મુગ્ધ તથા આસફત થઈ યાવતુ अण्णयरेसु आसुरिएसु किव्विसिएसु ठाणेसु उववत्तारो જીવનની અંતિમ ક્ષણોમાં દેહ ત્યાગી કોઈ અસુર લોકમાં મતિ | કિલ્વિષિક દેવપણે ઉત્પન્ન થાય છે. ततो विमुच्चमाणो भुज्जो एल-मूयत्ताए पच्चायति । ત્યાંથી તે દેહ ત્યાગી ફરી ઘેટા બકરાં જેવા મનુષ્યપણે મૂંગા તરીકે ઉત્પન્ન થાય છે. एवं खलु समणाउसो ! तस्स णिदाणस्स इमेयारूवे હે આયુષ્યમાનું શ્રમણો ! એ જ નિયાણાનું આ पावए फल-विवागे-जं णो संचाएति केवलि-पण्णत्तं પાપકારી પરિણામ છે કે-તે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ પ્રત્યે धम्मं सद्दहित्तए वा, पत्तिइत्तए वा, रोइत्तए वा ।। શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ રાખતા નથી. – સા. . ૨૦, સુ. ૨૮ (૭) fiા ળિથી સફળ દિવ્યખોન-વાળ મM-, (૭) નિર્ઝન્થ-નિર્ઝન્થી દ્વારા સહજ દિવ્યભોગનું નિદાનકરણઃ ૨૬૨૭. પર્વ ઉજ્જુ સમMISો! મા ધમ્મ TU-નવ–૨ ૧૯૨૭. હે આયુષ્યમાનું શ્રમણો ! મેં ધર્મનું પ્રરૂપણ કર્યું છે. य परक्कममाणे माणुस्सएसु काम-भोगेसु-निव्वेदं યાવતુ સંયમી આરાધનામાં પરાક્રમ કરતો નિગ્રન્થ માનવ છે ના | સંબંધી કામભોગોથી વિરક્ત થઈ જાય ત્યારે એમ વિચારે કે. સૂય. શ્રુ ૨, એ. ૨, મુ. ૧૬ ( મુત્તા). ૨. અહીં નિદાનકૃત એક પુરુષ સંબંધી પૃચ્છામાં વચ્ચે બહુવચનનો પાઠ શરૂ થઈ અંત સુધી બહુવચનમાં પૂર્ણ થાય છે. ત્યાં એમ જણાય છે કે લિપિ પ્રમાદથી કોઈ સંબંધ જોડનાર પાઠ છૂટી ગયો છે. ૩. પહેલું નિયાણું જુઓ. Page #306 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९२७ निर्ग्रन्थ-निर्ग्रन्थी द्वारा सहज-दिव्यभोग निदान करण आराधक-विराधक १८७ "माणुस्सग्गा खलु कामभोगा अधुवा-जावविप्पजहियव्वा । संति उड्ढे देवा देवलोगसि, ते णं तत्थ णो अण्णेसिं देवाणं देवीओ अभिमुंजिय-अभिमुंजिय परियारेइ, णो अप्पणो चेव अप्पाणं वेउव्विय-वेउव्विय परियारेइ, अप्पणिज्जियाओ देवीओ अभिमुंजिय-अभिजुंजिय परियारेइ ।” માનવ સંબંધી કામભોગ અધ્રુવ છે યાવત્ ત્યાજ્ય છે. જે ઉપરના દેવલોકના દેવ છે - ત્યાં તે અન્ય દેવોની દેવીઓ સાથે વિષય સેવન કરતા નથી તથા પોતાની વિકર્વિત દેવીઓની સાથે પણ વિષય સેવન કરતા નથી. પરંતુ પોતાની દેવીઓ સાથે કામક્રીડા કરે છે.' "जइ इमस्स सुचरिय-तव-नियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्ति विसे से अत्थि, अहमवि आगमेस्साए इमाई एयाख्वाइं दिव्वाइं भोग भोगाई भुंजमाणे विहरामि, से तं साहू ।” एवं खलु समणाउसो ! णिग्गंथो वा णिग्गंथी वा णियाणं किच्चा-जाव-२ देवे भवइ, महिड्ढि जाव-२ दिव्वाई भोग भोगाई भुंजमाणे विहरइ । से णं तत्थ णो अण्णेसिं देवाणं देवीओ अभिमुंजियअभिजुंजिय परियारेइ, णो अप्पणो चेव अप्पाणं विउव्विय-विउव्विय परियारेइ, अप्पणिज्जियाओ देवीओ अभिजुजिय अभिजुंजिय परियारेइ । से णं ताओ देवलोगाओ आउक्खएणं-जावपमुत्ताए पच्चायाति–जाव- तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुट्टेति “भण देवाणुप्पिया ! किं करेमो –जाव- किं ते आसगस्स सयइ ।” प. तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ कालं केवलीपण्णत्तं धम्ममाइक्खेज्जा ? જો મારું તપ સમ્યફ પ્રકારે આચરાયુ હોય, નિયમ અને બ્રહ્મચર્યનું પાલન કલ્યાણકારી અને વિશેષ ફળરૂપ હોય તો હું પણ આગામી કાળમાં ઉપરોક્ત દિવ્યભોગોને ભોગવતો વિચરણ કરું. એ જ મારા માટે શ્રેયસ્કર છે.' હે આયુષ્યમાન્ શ્રમણો ! આ પ્રમાણે નિર્ગસ્થ કે નિર્મન્થી કોઈ પણ પ્રકારનું નિયાણું કરી યાવત્ દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે ત્યાં મહા ઋદ્ધિવાળો દેવ થાય છે યાવતું દિવ્ય ભોગોને ભોગવતો વિચરે છે. તે દેવ અન્ય દેવોની દેવીઓ સાથે વિષય સેવન કરતો નથી, પોતે જ પોતાની વિકર્વિત દેવીઓ સાથે પણ વિષય સેવન કરતો નથી, પરંતુ પોતાની દેવીઓ સાથે વિષય સેવન કરે છે. આ દેવ તે દેવલોકથી આયુષ્ય પૂર્ણ કરી યાવત્ પુરુષરૂપે ઉત્પન્ન થાય છે. યાવતુ તે એકને બોલાવે તો ચાર પાંચ બોલાવ્યા વગર જ તેની પાસે આવે છે. અને પૂછે છે કે-હે દેવાનુપ્રિય બોલો, અમે શું કરીએ ? યાવત આપને ક્યા પદાર્થ સ્વાદિષ્ટ લાગે છે? પ્ર. આ પ્રમાણે ઋદ્ધિ સંપન્ન પુરુષને કોઈ તપ સંયમનાં સાક્ષાત્ સ્વરૂપ શ્રમણ, માહણ બન્ને કાળ કેવલી પ્રરૂપિત ધર્મ કહી શકે ખરા ? उ. हंता, आइक्खेज्जा । प. से णं ! पडिसुणेज्जा ? उ. हंता ! पडिसुणेज्जा । (3.81, 0.03. प्र. शुं ते सोमणे ५२८ ? 3. El, सोमणे. १-5. पडेडं नियाj (मो. Page #307 -------------------------------------------------------------------------- ________________ १८८ चरणानुयोग-२ श्रमणोपासक सम्बन्धी निदानकरण सूत्र १९२८ ૫. જે નં ૬Mા, પત્તિજ્ઞા, પ્રજ્ઞા ? પ્ર. શું તે કેવલી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા, પ્રતીતિ કે રુચિ કરે ખરા? ૩. દંતા ! સહેક્ઝા, ત્તિજ્ઞા, પ્રજ્ઞા | ઉ. હા, તે કેવલી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ રાખે. ૫. તે સીસ્ટન્વય-ગુણવ-વેરમ–પદવે+GIUM- પ્ર. શું તે શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, पोसहोववासाई पडिवज्जेज्जा ? પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ સ્વીકાર કરે ? उ. णो तिणढे समढे । से णं दंसणसावए भवति । ઉ. એ સંભવ નથી. એ માત્ર દર્શન શ્રાવક હોય છે. अभिगय जीवाजीवे-जाव-' अट्ठिमिज्जापेमाणु- તે જીવ અજીવનાં યથાર્થ સ્વરૂપના જ્ઞાતા હોય છે. रागरत्ते - થાવત્ તેના હાડ અને હાડની મજ્જામાં ધર્મ પ્રત્યે અનુરાગ હોય છે. “अयमाउसो ! निग्गंथे पावयणे अटे, एस परमटे, હે આયુષ્યમાન્ ! આ નિર્ચન્જ પ્રવચન જ જીવનમાં સેલે ઝળકે ” ઈષ્ટ છે. એ જ પરમાર્થ છે. બાકી બધું નિરર્થક છે.” से णं एयारूवेणं विहारेणं विहरमाणे बहूई वासाइं તે પ્રમાણે અનેક વર્ષો સુધી આગાર ધર્મની આરાધના समणोवासग – परियायं पाउणइ, पाउणित्ता कालमासे કરે છે અને આરાધના કરીને જીવનની અંતિમ ક્ષણોમાં कालं किच्चा अण्णतरेसु देवलोगेसु देवत्ताए उववत्तारो આયુષ્ય પૂર્ણ કરી કોઈ એક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન ભવતિ | થાય છે. एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे આ પ્રમાણે તે આયુષ્યમાનું શ્રમણો ! તે નિયાણાનું पावए फलविवागे ! - जं णो संचाएति सीलव्वय- આ પાપકારી પરિણામ છે કે તે શીલવ્રત, ગુણવ્રત, गणव्वय-वेरमण-पच्चक्खाण पोसहोववसाई વિરમણવ્રત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ કરી पडिवज्जित्तए । શકતો નથી. - સા. ૮. ૨૦, સુ. ૨૬-૪૨ (૮) સમોવાસનામવા લાખ ટન – (૮) શ્રમણોપાસક સંબંધી નિદાનકરણઃ ૨૨૨૮. ä વહુ મારૂસો ! મણ ઘણે પUત્તે-ગાવ-૪ ૧૯૨૮. હે આયુષ્યમાનું શ્રમણો ! મેં ધર્મની પ્રરૂપણા કરી છે से य परक्कममाणे दिव्वमाणुस्सएहिं कामभोगेहिं णिव्वेदं યાવત સંયમની સાધનામાં પરાક્રમ કરતો નિન્ય દિવ્ય અને માનષિક કામભોગોથી વિરકૃત થઈ જાય અને गच्छेज्जा પછી એમ વિચારે કે - "माणुस्सगा कामभोगा अधुवा-जाव-३ विप्पजहणिज्जा, માનવ સંબંધી કામભોગ અધ્રુવ છે યાવતુ ત્યાજ્ય છે. दिव्वा वि खलु कामभोगा अधुवा, अणितिया, દેવ સંબંધી કામભોગ પણ અધુવ છે, અનિત્ય છે, અશાશ્વત છે, ચંચળ સ્વભાવવાળા છે, જન્મ મરણને असासया, चलाचलण-धम्मा, पुणरागमणिज्जा पच्छा વધારનાર છે, પહેલાં કે પછી અવશ્ય ત્યાગવા पुव्वं च णं अवस्सं विप्पजहणिज्जा ।" યોગ્ય છે.' ૬. વિ. સ. ૨, ૩, ૫, સુ. ૨-૩. સાતવું નિયાણું જુવો Page #308 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९२८ जइ इमस्स सुचरिय-तव-नियम- बंभचेरवासस्स कल्लाणे फल-वित्तिविसे से अत्थि, अहमवि आगमेस्साए, जे इमे भवंति उग्गपुत्ता महामाउया भोगपुत्ता महामाउया तेसिं णं अन्नयरंसि कुलंसि पुमत्ताए पच्चायामि, तत्थ णं समणोवासए भविस्सामि १ अभिगय “जीवाजीवे - जाव- अहापरिग्गहिएणं तवोकम्मेणं अप्पाणं भावेमाणे विहरिस्सामि, से तं साहू ।” ३. ५ एवं खलु समणाउसो ! निग्गंथो वा निग्गंथी वा णिदाणं किच्चा - जाव - २ देवे भवइ महिड्दिए - जाव- दिव्वाइं भोग भोगाई भुंजमाणे विहरइ-जाव-' से णं ताओ देवलगाओ अउक्खएणं जाव- पुमत्ताए पच्चायाति - जाव- तस्स णं एगमवि आणवेमाणस्स जाव चतारि-पंच - अवुत्ता चेव अब्भुट्ठेति “भण देवाणुप्पिया ! किं करेमो - जाव- किं ते आसगस्स सयइ ।' ६ श्रमणोपासक सम्बन्धी निदानकरण प. तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ कालं केवलि - पण्णत्तं धम्ममाइक्खेज्जा ? ७ उ. हंता ! आइक्खेज्जा । प से णं पडिसुणेज्जा ? उ. हंता ! पडिसुणेज्जा । प. से णं सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा ? १. विया. श. २, उ. ५, सु. ११ २७. सातमुं निया दुख. उ. हंता ! सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा । आराधक - विराधक १८९ 'જો મારું તપ સમ્યક્ પ્રકારે આચરાયું હોય, નિયમ અને બ્રહ્મચર્યનું પાલન કલ્યાણકારી અને વિશેષ ફળરૂપ હોય તો હું પણ આગામી કાળમાં જે વિશુદ્ધ માતૃપિતૃ પક્ષવાળા ઉગ્રવશી કે ભોગવંશી કુળો છે ત્યાં પુરુષપણે ઉત્પન્ન થાઉં અને શ્રમણોપાસક બનું.' જીવાજીવના સ્વરૂપને જાણું યાવત્ ગ્રહણ કરેલા તપમાં આત્માને ભાવિત કરતો વિચરણ કરું. એ જ મારા માટે श्रेयस्५२ छे. ' હે આયુષ્માન્ શ્રમણો ! આ પ્રમાણે નિર્પ્રન્થ કે નિગ્રન્થી કોઈ પણ પ્રકારનું નિયાણું કરી યાવત્ દેવરૂપે ઉત્પન્ન થાય છે અને ત્યાં મહાઋદ્ધિવાળો દેવ થાય છે. યાવત ત્યાં દિવ્યભોગોને ભોગવતો વિચરે છે. યાવત્ તે દેવ દેવલોકથી આયુષ્ય પૂર્ણ કરી યાવત્ પુરુષરૂપે ઉત્પન્ન થાય છે યાવત્ તે એકને બોલાવે તો ચાર પાંચ બોલાવ્યા વગર જ તેની પાસે આવે છે. અને પૂછે છે કે-હે દેવાનુ प्रिय ! जोसो जमे शुं अरीखे ? यावत् आपने झ्या પદાર્થ સ્વાદિષ્ટ લાગે છે ?’ પ્ર. આ પ્રમાણે ઋદ્ધિ સંપન્ન તે પુરુષને કોઈ તપ સંયમના સાક્ષાત્ સ્વરૂપ શ્રમણ માહણ બન્ને કાળ કેવલી-પ્રરૂપિત ધર્મ કહી શકે ખરા ? 3. हाडडी राडे. प्रशुं ते सांगणे जरा ? 3. हा, सांगणे. પ્ર. શું તે કેવલી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા, પ્રતીતિ કે रुथि हरे जरा ? 3. हा, ते श्रद्धा, प्रतीति भने यि रे . Page #309 -------------------------------------------------------------------------- ________________ __१९० चरणानुयोग-२ श्रमण सम्बन्धी निदान करण सूत्र १९२९ प. से णं सीलव्वय-जाव-' पोसहोववासाइं प्र. शुं ते शीलवत. यावद पौषधोपवास. स्व.२ पडिवज्जेज्जा ? ३ छ? उ. हंता, पडिवज्जेज्जा । 3. &, ते स्वी२ ४३ छे. प. से णं मुंडे भवित्ता आगाराओ अणगारियं પ્ર. શું તે ગૃહવાસ છોડીને મુંડિત થાય છે ? તથા पव्वएज्जा ? અણગાર પ્રવ્રજ્યા સ્વીકાર કરે છે? उ. णो तिणढे समढे । से णं समणोवासए भवति 6. में संभव नथी. ते श्रमपास डोय छ, अभिगय-जीवाजीवे -जाव- पडिलाभेमाणे જીવાજીવનો જ્ઞાતા યાવત્ પ્રતિલાભિત થઈને विहरइ । वियरेछ. से णं एयारूवेणं विहारेणं विहरमाणे बहूणि वासाणि આવા પ્રકારના આચરણથી તે અનેક વર્ષો સુધી समणोवासग-परियागं पाउणइ, पाउणित्ता आबाहसि શ્રમણોપાસક પર્યાયનું પાન કરે છે. પાલન કરીને उप्पन्नंसि वा अणुप्पन्नंसि वा भत्तं पच्चक्खाएइ, भत्तं રોગ ઉત્પન્ન થાય કે ન થાય છતાં પણ ભક્તपच्चक्खाइत्ता बहूई भत्ताई अणसणाई छेदेइ, बहूई પ્રત્યાખ્યાન કરે છે. ભક્ત પ્રત્યાખ્યાન કરી અનેક भत्ताई अणसणाई छेदित्ता आलोइय पडिक्कंते समाहिपत्ते ભક્તોનું અનશનથી છેદન કરે છે. ઘણા ભક્તોનું અનશનથી છેદન કરીને આલોચના તથા પ્રતિક્રમણ कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवति । દ્વારા સમાધિને પામે છે તથા જીવનની અંતિમ ક્ષણોમાં દેહનો ત્યાગ કરી કોઈ દેવલોકમાં દેવ થાય છે. एवं खलु समणाउसो ! तस्स नियाणस्स इमेयारूवे હે આયુષ્યમાનું શ્રમણો ! એ જ નિયાણાનું આ પાપકારી पावफलविवागे-जं नो संचाएति सव्वाओ सव्वत्ताए પરિણામ છે કે તે ગૃહવાસનો ત્યાગ કરી સર્વથા મુંડિત मुंडे भवित्ता आगाराओ अणगारियं पव्वइत्तए । થઈ અણગાર પ્રવ્રજ્યા સ્વીકાર કરી શકતો નથી. -दसा. द. १०, सु. ४२-४६ (९) समणभवण णिदाण करणं श्रमशोवा भाटेनन५२ : १९२९. एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते-जाव-२ १८२८. 3 आयुष्यमन् श्रम ! में धन प्र३५९ पुथु छ. से य परक्कममाणे दिव्वमाणुस्सेहिं कामभोगेहिं યાવત સંયમની સાધનામાં પરાક્રમ કરતો નિર્ઝન્થ દિવ્ય निव्वेयं गच्छेज्जा માનવ સંબંધી કામભોગથી વિરક્ત થઈ જ્યારે તે એમ वियारे"माणुस्सगा खलु काम-भोगाअधुवा-जाव માનવ સંબંધી કામભોગ અધુવ છે યાવતુ ત્યાજ્ય છે. विप्पजहणिज्जा । दिव्वा वि खलु कामभोगा દિવ્ય કામભોગ પણ અધુવ યાવતુ ભવ પરંપરા अधुवा-जाव-'पुणरागमणिज्जा, पच्छा-पुव्वं च णं વધારનાર છે. તેમજ પહેલાં કે પછી અવશ્ય ત્યાજ્ય अवस्सं विप्पजहणिज्जा । "जइ इमस्स सुचरिय-तव-नियम-बंभचेरवासस्स 'જો મારું તપ સમ્યફ પ્રકારે આચરાયું હોય, નિયમ कल्लाणे फलवित्ति विसेसे अस्थि अहमवि आगमेस्साए અને બ્રહ્મચર્યનું પાલન કલ્યાણકારી અને વિશેષ जाई इमाई भवंति अंतकुलाणि वा, पंतकुलाणि वा, ફળરૂપ હોય તો હું પણ આગામી કાળમાં જે આ तुच्छकुलाणि वा, दरिद्द-कुलाणि वा, किवण-कुलाणि संत, प्रान्त, तु७४, हरिद्रण, पाग, वा, भिक्खाग-कुलाणि वा एएसणं अण्णतरंसि कुलंसि ભિક્ષુકુળ છે એમાંથી કોઈ એક કુળમાં પુરુષ બનું જેથી पुमत्ताए पच्चायामि एस मे आया परियाए सुणीहडे હું પ્રવ્રજિત થવા માટે સુવિધાપૂર્વક ગૃહસ્થાવાસ છોડી ई. ते सा श्रेय:४२ छे. भविस्सति, से तं साहू ।” १. सातभुनिया मो. २. विया. सं. २, उ. ५, सु. ११ ३-५. पहेतुं अथवा सातमुं नियाj मो. Page #310 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९२९ १ २ ३ ૪ एवं खलु समणाउसो ! णिग्गंथा वा णिग्गंथी वा ળિયાળ થ્થિા-નાવ તેવે ભવ, દ્ધિપ્—ગાવदिव्वाई भोग भोगाई भुंजमाणे विहरइ - जाव- सेणं ताओ देवलोगाओ आउक्खएणं- जाव- पुमत्ताए तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि - पंच अवुत्ता चेव अब्भुट्ठेति “भण देवाणुप्पिया ! किं करेमो-जाव-' किं ते आसगस्स સદ્ ?” ધ્ પન્નાયાતિ-નાવ प. तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ कालं केवलि-पण्णत्तं धम्मं आइक्खेज्जा ? श्रमण सम्बन्धी निदान करण ૩. હા, આવવુંના | ૧. મે ાં ડિમુળેગ્ગા ? ૩. દંતા ! પડિમુળના । ૧. મે ાં સહેન્ના, પત્તિપુખ્ખા, રોજ્જ્ના ? ૩. હતા, સદ્દòખ્ખા, પત્તિજ્જ્ઞા, રોજ્ના / ૧. સે ખં સીવ્વય-મુળય-વેમા-પવવવાળपोसहोववासाइं पडिवज्जेज्जा ? ૩. હતા, પડિવપ્નેના ? प से णं मुंडे भवित्ता आगाराओ अणगारिय पव्वइज्जा ? ૩. દંતા, પથ્વના | प. से णं तेणेव भवग्गहणेणं सिज्झेज्जा - जावसव्वदुक्खाणं अंत करेज्जा ? ૩. જો ફળકે સમદું | से णं भवइ-से जे अणगारा भगवंतो इरियासमिया --તાવ- बंभयारी । ८ ૧-૮. પહેલું અથવા સાતમું નિયાણું જુઓ. से णं एयारूवेणं विहारेणं विहरमाणे बहूई वासाई सामण्ण परियागं पाउणइ, बहूइं वासाइं सामण्ण परियागं पाउणित्ता आबाहंसि उप्पन्नंसि वा अणुप्पन्नंसि वा भत्तं पच्चक्खाएइ, भत्तं पच्चक्खाइत्ता, बहूई भत्ताई ૭ आराधक - विराधक १९१ હે આયુષ્મન્ શ્રમણો ! આ પ્રમાણે નિર્પ્રન્થ કે નિર્પ્રન્થી કોઈ પણ પ્રકારનું નિયાણું કરી યાવત્ દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે ત્યાં મહાન્ ઋદ્ધિવાળો દેવ થાય છે. યાવત્ દિવ્ય ભોગોને ભોગવતો વિચરે છે. યાવત્ આ દેવ તે દેવલોકથી આયુષ્ય પૂર્ણ કરી યાવત્ પુરુષ રૂપે ઉત્પન્ન થાય છે. યાવત્ તે એકને બોલાવે તો ચાર પાંચ બોલાવ્યા વગર જ તેની પાસે આવે છે અને પૂછે છે કેહે દેવાનુપ્રિય ! બોલો અમે શું કરીએ ? યાવત્ આપને ક્યા પદાર્થ સ્વાદિષ્ટ લાગે છે ? પ્ર. આ પ્રમાણે ઋદ્ધિ સંપન્ન પુરુષને કોઈ તપ સંયમના સાક્ષાત્ સ્વરૂપ શ્રમણ, માહણ બન્ને કાળ કેવલી પ્રરૂપિત ધર્મ કહી શકે ખરા ? ઉ. પ્ર. ઉ. હી, તે સાંભળે. પ્ર. શું તે કેવલી પ્રરૂપિત ધર્મ ૫૨ શ્રદ્ધા, પ્રતિતી અને રુચિ કરે ખરા ? હા, કહી શકે. શું તે સાંભળે ખરા ? ઉ. હા, તે કેવલી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા, પ્રતિતી અને રુચિ રાખે. પ્ર. શું તે શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ સ્વીકાર કરે ? ઉ. હા, તે સ્વીકાર કરે. પ્ર. શું તે ગૃહવાસનો ત્યાગ કરી મંડિત થઈ અણગાર પ્રવ્રજ્યા સ્વીકાર કરે ? ઉ. હા, તે અણગાર પ્રવ્રજ્યા સ્વીકાર કરે. પ્ર. શું તે એ જ ભવમાં સિદ્ધ થઈ યાવત્ સર્વદુઃખોનો અંત કરી શકે ? ઉ. એવું સંભવ નથી. આ અણગાર ભગવંત ઈર્યા-સમિતિનું પાલન કરનારા યાવત્ બ્રહ્મચર્યનું પાલન કરનારા હોય છે. આવા પ્રકારના આચરણથી તે અનેક વર્ષો સુધી સંયમ પર્યાયનું પાલન કરે છે. અનેક વર્ષો સુધી રોગ ઉત્પન્ન થાય કે ન થાય છતાં ભક્તપ્રત્યાખ્યાન કરે છે. ભક્તપ્રત્યાખ્યાન કરીને અનેક ભક્તોનું અનશનથી Page #311 -------------------------------------------------------------------------- ________________ १९२ चरणानुयोग-२ निदान रहित मुक्ति सूत्र १९३० अणसणाई छेदेइ, बहूई भत्ताई अणसणाई छेदेत्ता છેદન કરે છે, અનેક ભક્તોનું અનશનથી છેદન કરી आलोइय पडिक्कते समाहिपत्ते कालमासे कालं किच्चा આલોચના અને પ્રતિક્રમણ દ્વારા સમાધિને પામે છે. अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवति । તથા જીવનનાં અંતિમ સમયમાં દેહ ત્યાગ કરી કોઈ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. एवं खलु समणाउसो ! तस्स णिदाणस्स इमेयारूवे હે આયુષ્માનું શ્રમણો ! તે નિયાણાનું આ પાપકારી, पावए फल-विवागे जं नो संचाएइ तेणेव भवग्गहणेणं પરિણામ છે. તે આ જ ભવમાં સિદ્ધ થતા નથી યાવતુ. सिज्झित्तए-जाव-'सव्वदुक्खाणं अंतं करेत्तए । सर्वदमोनो संत शशता नथी.. -दसा. द. १०, सु. ४७-४९ णियाण रहियस्स विमुत्ति નિયાણા રહિતનો મોક્ષ : १९३०. एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते- १८30. भायमान श्रभो ! में धर्मनी ४३५९॥ ॐरी.छ. इणमेव निग्गंथे पावयणे सच्चे-जाव-२ सव्व- આ નિર્ચન્જ પ્રવચન સત્ય છે. યાવત્ સર્વ દુઃખોનો दुक्खाणमंतं करेंति । અંત કરે છે. जस्स णं धम्मस्स सिक्खाए निग्गंथे उवट्ठिए विहरमाणे આ ધર્મની આરાધના માટે તત્પર બની વિચરતો से य परक्कमेज्जा से य परक्कममाणे सव्वकाम-विरत्ते, નિર્ચન્થ તપ સંયમમાં પરાક્રમ કરતો, તપ સંયમની सव्वरागविरत्ते, सव्वसंगातीते, सव्वहा सव्व ઉગ્ર સાધના કરતાં સમયે કામરાગથી સર્વથા વિરફત सिणेहातिक्कते सव्वचरित्त परिवडे । થઈ જાય છે. સંયોગ, સ્નેહથી સર્વથા રહિત થઈ જાય છે તથા સંપૂર્ણ ચારિત્રની આરાધના કરે છે. तस्स णं भगवंतस्स अणुत्तरेणं णाणेणं, अणुत्तरेणं ઉત્કૃષ્ટ જ્ઞાન, દર્શન અને ચારિત્ર યાવત્ મોક્ષ માર્ગથી दसणेणं-जाव- अणुत्तरेणं परिनिव्वाणमग्गेणं अप्पाणं પોતાના આત્માને ભાવિત કરતાં એ અણગાર भावेमाणस्स अणंते, अणुत्तरे निव्वाघाए, निरावरणे, ભગવંતને અનંત, સર્વપ્રધાન, બાધા અને આવરણ कसिणे, पडिपुण्णे केवल-वर- नाण-दसणे રહિત સંપૂર્ણ પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન, કેવળદર્શન समुपज्जेज्जा । ઉત્પન્ન થાય છે. तए णं से भगवं अरहा भवति, जिणे, केवली, असमये ते सारित भगवंत नि, अली, सर्वश, सव्वण्ण, सव्वभाव-दरिसी, सदेवमणयासरस्स लोगस्स સર્વદર્શી થઈ જાય છે. તથા દેવ, મનુષ્ય, અસુર આદિ पज्जाए जाणइ, तं जहा दोना पायोनेछ. यथा - आगई, गई, ठिई, चवणं, उववायं, भुत्तं, पीयं, कडं, वोनी मागति, गति, स्थिति, यवन, उत्पत्ति पडिसेवियं, आवीकम्मं, रहोकम्मं, लवियं, कहियं તેમના ખાવાપીવાના પદાર્થો તેમજ તેમના દ્વારા સેવિત मणोमाणसियं । પ્રગટ કે ગુપ્ત, બધા પ્રકારની ક્રિયાઓ તથા વાર્તાલાપ, ગુપ્ત વાર્તાલાપ તેમજ માનસિક ચિંતનને પ્રત્યક્ષરૂપે જાણે છે અને જુએ છે. सव्वलोए सव्वजीवाणं सव्वभावाई जाणमाणे पासमाणे તે સંપૂર્ણ લોકમાં સ્થિત સર્વ જીવોના સર્વ ભાવોને विहरइ । (शात १ell)ीने, हेभान विय२५८ ४३ छे. से णं एयारूवेणं विहारेणं विहरमाणे बहई वासाई આ પ્રમાણે કેવલીરૂપે વિચરણ કરતા કેવલી ભગવંત केवलिपरियागं पाउणइ, पाउणित्ता अप्पणो અનેક વર્ષોના કેવલી પર્યાયને પામે છે. પામીને પોતાના आउसेसं आभोएइ, आभोएत्ता भत्तं पच्चक्खाएइ, આયુષ્યનો અંતિમ ભાગ જાણી તે ભક્તપ્રત્યાખ્યાન २. दुनिया मो. १. दसा. द. ५, सु. ६ ३. दसा. द. १०, सु. ३३ (नव सुत्ताणि) Page #312 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९३१-३२ तप फलाकांक्षा निषेध आराधक-विराधक १९३ पच्चक्खाइत्ता बहूई भत्ताई अणसणाई छेदेइ, तओ કરે છે. ભક્તપ્રત્યાખ્યાન કરી અનેક ભક્તોનું पच्छा चरमेहिं ऊसास-नीसासेहि सिज्झइ-जाव-' અનશનથી છેદન કરે છે. ત્યારબાદ તે અંતિમ सव्वदुक्खाणमंतं करेइ । શ્વાસોચ્છવાસ દ્વારા સિદ્ધ થાય છે યાવત સર્વ દુઃખોનો અંત કરે છે. एवं खलु समणाउसो ! तस्स अणिदाणस्स इमेयारूवे હે આયુષ્યમનું શ્રમણો! એ નિયાણા-રહિત સાધનામય कल्लाणे फल-विवागे जं तेणेव भवग्गहणेणं જીવનનું કલ્યાણકારક પરિણામ છે કે તે આ જ ભવમાં सिज्झति-जाव-सव्वदुक्खाणं अंतं करेइ । સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. तेए णं ते बहवे निग्गंथा य निग्गंथीओ य समणस्स ત્યારબાદ અનેક સાધુ-સાધ્વીઓએ શ્રમણ ભગવાન भगवओ महावीरस्स अंतिए एयमढे सोच्चा णिसम्म મહાવીર સ્વામી પાસેથી આ નિયાણાનું વર્ણન શ્રવણ समणं भगवं महावीरं वंदंति नमसंति, वंदित्ता नमंसित्ता કરી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર तस्स ठाणस्स आलोयंति पडिक्कमंति-जाव-अहारिह કર્યા અને પૂર્વત નિદાનશલ્યોની આલોચના પ્રતિક્રમણ पायच्छित्तं तवोकम्म पडिवज्जति । કરીયાવ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત સ્વરૂપ તપનો સ્વીકાર કર્યો. -સા, રુ. ૨૦, મુ. ૧૦–૧૪ तवस्स फलकंखा णिसेहो તપની કળાકાંક્ષાનો નિષેધ : ૨૩૨. તે વિજq forg, Qસમોરે, અમાળે, ના૧૯૩૧. જે ભિક્ષુ સાવદ્ય ક્રિયાઓથી રહિત હોય છે, અહિંસક, अलोभे, उवसंते, परिनिव्वुडे, णो आसंसं पुरओ ક્રોધ, માન, માયા અને લોભ રહિત હોય છે, ઉપશાંતા करेज्जा-“इमेण मे दिटेण वा, सुएण वा, मएण वा, તથા સમાધિયુક્ત થઈને રહે છે તથા ભવિષ્ય માટે विण्णाएण वा, इमेण वा सुचरिय-तवनियम કોઈ પણ પ્રકારની આકાંક્ષા ન કરે કે - “મારા આ बंभचेर-वासेणं, इमेण वा जायामायावुत्तिएणं धम्मेणं દર્શન, શ્રુત, મનન, વિજ્ઞાન, ઉત્તમ આચરણ, તપ, इतो चुते पेच्चा देवे सिया, कामभोगा वसवत्ती, सिद्धे નિયમ, બ્રહ્મચર્ય, સંયમયાત્રા તથા આહારની માત્રાના वा अदुक्खमसुहे, एत्थ वि सिया, एत्थ वि णो પાલનરૂપ ધર્મના ફળસ્વરૂપ અહીંથી શરીર છોડ્યા મિથી | બાદ હું દેવ બનું, બધા જ કામભોગ મારે આધીન થઈ જાય અથવા હું બધા જ સુખદુ:ખથી રહિત થઈ જાઉં.” -સૂય. સ. ૬, પૃ. ૬, . ૬૮૨ કારણ કે (આ પ્રમાણે આશંસા કરવા છતાં પણ) ફળ ની પ્રાપ્તિ ક્યારેક થાય છે અને ક્યારેક થતી નથી. માટે એવી આકાંક્ષા કરવી ન જોઈએ. બાળ પંડિત મરણથી આરાધના વિરાધના - ૫ अणेगविहा मरणा१९३२. सत्तरसविहे मरणे पण्णत्ते, तं जहा . વીમો , ૨. મોદિમ, ૩. આયંતિ મળે, ૪. વયમરો, ૫. વસમરણે, ૬. સંતો મળે, ૭. તમવરળ, ૮. વીમળ, ૧. પંડિતમને, ૨૦. વીસ્ટડિતમને, અનેક પ્રકારના મરણ : ૧૯૩૨. સત્તર પ્રકારના મરણ કહ્યાં છે, યથા - ૧. આવીચિ-મરણ, ૨. અવધિ-મરણ, ૩. આત્યંતિક-મરણ, ૪. વલય-મરણ, ૫. વશાર્ત-મરણ, ૬. અંતઃશલ્ય-મરણ, ૭. તદ્ભવ-મરણ, ૮. બાળ-મરણ, ૯. પંડિત-મરણ, ૧૦. બાળ પંડિત-મરણ, ૨. પહેલું નિયાણું જુઓ. Page #313 -------------------------------------------------------------------------- ________________ चरणानुयोग-२ बाल मरण प्रकार सूत्र १९३३ ૨૨. છેડમન્થરો, ૨૨. મિરને, ૧૧. છદ્મસ્થ-મરણ, ૧૨. કેવલી-મરણ, ૨૩. વેરા સમરને, ૨૪, નિપુકમળ, ૧૩. વહાણસ-મરણ, ૧૪. ગૃદ્ધ પૃષ્ટ-મરણ, १५. भत्तपच्चक्खाणमरणे, ૧૫. ભક્તપ્રત્યાખ્યાન-મરણ, ૨૬. નિગમને, १७. पाओवगमणमरणे । ૧૬. ઈંગિની-મરણ, ૧૭, પાદો ગમન-મરણ. સમ, સમ. ૨૭, સુ. बालमरणप्पगारा બાળ મરણના પ્રકાર : ૨૨૩૩. ૫. એ વિંદ તે વીમાને ? ૧૯૩૩, પ્ર. બાળ મરણના કેટલા પ્રકાર છે ? उ. बालमरणे दुवालसविहे पण्णत्ते, तं जहा ઉ. બાળ મરણના બાર પ્રકાર કહ્યાં છે, યથા - ૨. વયમરને, ૧. ગળું દબાવીને મરવું. ૨. વસટ્ટમરને, ૨. વિરહ વ્યથાથી પીડિત થઈને મરવું. अंतोसल्लमरणे, ૩. શરીરમાં તીર ભાલા આદિ શસ્ત્ર ઘુસાડીને મરવું. तब्भवमरणे, ૪. એજ ભવમાં ફરી ઉત્પન્ન થવાના સંકલ્પથી મરવું. गिरिपडणे, ૫. પર્વત પરથી પડીને મરવું. तरुपडणे, ૬. ઝાડ પરથી પડીને મરવું. ૭. કપૂવેસ, ૭. પાણીમાં ડૂબીને મરવું. जलणप्पवेसे, ૮. અગ્નિમાં બળીને મરવું. विसभक्खणे, ૯. ઝેર ખાઈને મરવું. ૨૦. સન્થોપISM, ૧૦.તલવાર આદિ શસ્ત્રોથી કપાઈને મરવું. वेहाणसे, ૧૧.ગળામાં ફાંસી ખાઈને મરવું. ૨૨. શિદ્ધ ? ૧૨. ગીધ આદિ પક્ષીઓ દ્વારા શરીરનું ભક્ષણ કરાવીને -વિ. સ. ૬૩, ૩. ૭, સુ. ૪૨ મરવું. दो मरणाई समणेणं भगवया महावीरेणं समणाणं શ્રમણ ભગવાનું મહાવીર દ્વારા શ્રમણ નિર્ઝન્યો માટે णिग्गंथाणं णो णिच्चं वन्नियाई, णो णिच्चं कित्तियाई, હંમેશા એ બે મરણ વર્ણિત, કીર્તિત, કથિત, પ્રશંસિત णो णिच्चं पूरयाई, णो णिच्चं पसत्थाई, णो णिच्चं તથા અનુમત નથી. યથા - अब्भणुण्णायाई भवंति, तं जहा૨. વયમરને વેવ, ૧. વલય મરણ : ગળું દબાવીને મરવું. २. वसट्टमरणे चेव, ૨. વશાર્ત મરણ : વિરહ વ્યથાથી દુઃખી થઈને મરવું. પર્વ - એ જ રીતે૨. ળિયામને વેવ, ૧. નિદાન મરણ : તપ-સંયમના ફલની કામના કરીને મરવું. २. तब्भवमरणे चेव, ૨. તદુભવ મરણ : વર્તમાન ભવને ફરી પ્રાપ્ત કરવાના સંકલ્પથી મરવું. ૧. વિયા, સં. ૨, ૩. ૨, . રદ્દ Page #314 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९३४ मरण प्रकार ૨. રિપડને વેવ, २. तरुपडणे चेव, ૨. કઈપૂરે દેવ, २. जलणप्पवेसे चेव, १. विसभक्खणे चेव, ૨. સત્યોપાડો વેવ, दो मरणाई-जाव-णो णिच्चं अब्भणुन्नायाइं भवंति, कारणेण पुणं अप्पडिकट्ठाई, तं जहा૧. વેદાળને વેવ, आराधक-विराधक १९५ ૧. ગીરિ પતન મરણઃ પહાડથી પડીને મરવું. ૨. તરુપતન મરણઃ ઝાડથી પડીને મરવું. ૧. જલ પ્રવેશ મરણ : પાણીમાં પ્રવેશીને મરવું. ૨. જલન પ્રવેશ મરણઃ અગ્નિમાં પ્રવેશીને મરવું. ૧. વિષાણ મરશઃ ઝેર ખાઈને મરવું. ૨. શસ્ત્રોત્પાદન મરણ: શસ્ત્રથી કપાઈને મરવું. બે મરણ પાવતુ સદા અનુમત નથી પરંતુ કારણવશાતુ નિષેધ પણ નથી, યથા૧. વેહાનસ મરણઃ બ્રહ્મચર્યની રક્ષા માટે ફાંસી દઈને મરવું. ૨. ગૃ૮ પૃષ્ઠ મરણ : હાથી આદિના મોટા કલેવરમાં પ્રવેશી ગીધથી પોતાનું માંસ ટોચાવડાવીને મરવું. ૨. દ્ધિપુકે વેવ | -તા. મ. ૨, ૩, ૪, સુ. ૨૩ मरणस्सप्पगारा१९३४. तिविहे मरणे पण्णत्ते, तं जहा (૨) વીમો , (૨) પંડયમ, (૨) વાપડિયમ | बालमरणे तिविहे पण्णत्ते, तं जहा8. હિતોન્સે. ૨. સંવિત્રિસે, ૩. ઉજ્જવનાતજો | पंडियमरणे तिविहे पण्णत्ते, तं जहा મરણના પ્રકાર : ૧૯૩૪. મરણના ત્રણ પ્રકાર કહ્યાં છે, યથા - (૧) બાળમરણ, (૨) પંડિત મરણ અને (૩) બાળ પંડિત મરણ. બાળ મરણ ત્રણ પ્રકારનાં કહ્યાં છે, યથા - ૧. સ્થિર સંકિલષ્ટ વેશ્યાવાળું, ૨. સંકલેશ વૃદ્ધિથી રહિત લેશ્યાવાળું, ૩. પ્રવર્ધમાન લેશ્યાવાળું. પંડિત મરણ ત્રણ પ્રકારનાં કહ્યાં છે, યથા૧. વિશુદ્ધ સ્થિર વેશ્યાવાળું, ૨. સંકલેશ રહિત લેશ્યાવાળું, ૩. પ્રવર્ધમાન વિશુદ્ધ વેશ્યાવાળું. બાળ પંડિત મરણના ત્રણ પ્રકાર કહ્યાં છે, યથા - ૧. સ્થિત લેશ્ય - સ્થિર વિશુદ્ધ વેશ્યાવાળું, ૨. અસંકિલષ્ટ લેશ્ય - સંકલેશથી રહિત લેશ્યાવાળું, ૩. અપર્યવજા ત લેશ્ય-અપ્રવર્ધમાન વિશુદ્ધ વેશ્યાવાળું. २. असंकिलिट्ठलेस्से, ३. पज्जवजातलेस्से । વાટડિયમરને તિવિદે પUારે, નદી- : ૨. હિતસે, २. असंकिलिट्ठलेस्से, ३. अपज्जवजातलेस्से । -તાઇ ગ. ૩ ૩. ૪, મુ. રરર अण्णवंसि महोहसि, एगे तिण्णे दुरुत्तरे । तत्थ एगे महापन्ने, इमं पण्हमुदाहरे ।। આ મહા પ્રવાહવાળા દુસ્તર સંસાર સમુદ્રને ઘણા મહાપુરુષો તરી ગયા છે. તેમાંના એક મહાપ્રજ્ઞ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ ઉપદેશ આપ્યો છેમૃત્યુના સમયે થતા બે સ્થાનો કહ્યાં છે, યથા - ૧. અકામ મરણ, ૨. સકામ મરણ. सन्तिमे य दुवे ठाणा, अक्खाया मारणन्तिया । अकाम-मरणं चेव, सकाम-मरणं तहा ।। Page #315 -------------------------------------------------------------------------- ________________ __१९६ चरणानुयोग-२ अज्ञानी : बालमरण सूत्र १९३५-३६ बालाणं अकामं तु, मरणं असई भवे । બાળજીવોના અકામ મરણ વારંવાર થાય છે. પરંતુ, पण्डियाणं सकामं तु, उक्कोसेणं सइं भवे ।। પંડિતોના સકામ મરણ ઉત્કૃષ્ટ એકવાર જ થાય છે. -૩૪. . , I. ૨- अण्णाणीणं बालमरणाई અજ્ઞાનીઓનું બાળ મરણઃ ૨૨૩૫. વીમા વસો ગામમરાન શેવ ચ વળ ! ૧૯૩૫. જે પ્રાણી 'જિન વચનોથી' પરિચિત નથી તે બિચારા मरिहिति ते वराया, जिणवयणं जे न जाणन्ति ।। અનેકવાર બાળમરણ તથા ઘણીવાર અકામ મરણથી મૃત્યુ પામતા હશે. -૩ત્ત. મ. ૩૬, ૪. રદ્દ बालमरण सरूवं બાળ મરણનું સ્વરૂપ : ૨૨૩૬. તથિ પઢમં ડા, મહાવીરેન રેસિ | ૧૯૩૬. ભગવાન મહાવીર સ્વામીએ એ બે સ્થાનોમાં પહેલું काम-गिद्धे जहा बाले, भिसं कराई कव्वइ ।। સ્થાન એ બતાવ્યું છે કે કામાસક્ત બાળજીવ અનેક પ્રકારના ક્રૂર કર્મ કરતા હોય છે. जे गिद्धे काम-भोगेसु, एगे कूडाय गच्छई । જે કામ ભોગમાં આસક્ત બને છે તે હિંસક અને અસત્ય न मे दिट्टे परे लोए, चक्ख-दिद्रा इमा रई ।। બોલનારો બને છે. તે કહે છે મેં પરલોક ને જોયો નથી. પરંતુ ઈહલૌકિક આનંદ તો આંખોની સામે જ છે. हत्थागया इमे कामा, कालिया जे अणागया । વર્તમાનનું સુખ હું પ્રત્યક્ષ ભોગવી રહ્યો છું અને को जाणइ परे लोए, अस्थि वा नत्थि वा पुणो ।। હસ્તગત છે. કોણ જાણે છે કે પરલોક છે કે નથી ?” “નોનું સદ્ધિ હોવું વાજે ઉમ્મરું ! ઘણા બાળજીવો ધૃષ્ટતાપૂર્વક એમ કહે છે કે જે ગતિ काम-भोगाणुराएणं, केसं संपडिवज्जई ।। બીજાની થશે એ જ મારી થશે” એમ વિચારી તે કામભોગમાં આસક્ત બની સંક્લેશ પામે છે. तओ से दण्डं समारंभई, तसेसु थावरेसु य । પછી તે ત્રસ અને સ્થાવર જીવો પર હિંસાનો પ્રયોગ अट्ठाए य अणट्ठाए, भूयगामं विहिंसई ।। કરતો પ્રયોજનથી કે વગર પ્રયોજન અનેક પ્રાણીઓની હિંસા કરે છે. हिंसे बाले मुसावाई, माइल्ले पिसुणे सढे । આવો હિંસા કરનારો અજ્ઞાની જીવ અસત્ય, भुंजमाणे सुरं मंसं, सेयमेयं ति मन्नई ।। માયા-કપટ, નિંદા-કુથલી અને દગાબાજી કરતો-કરતો છેવટે માંસ મદિરાનું સેવન કરતો થાય છે અને પોતે યોગ્ય કરે છે એમ માનતો થઈ જાય છે. कायसा वयसा मत्ते, वित्ते गिद्धे य इत्थिसु । પછી તે શરીરે મસ્ત થાય છે, બોલવામાં પણ વગર दुहओ मलं संचिणई, सिसुणागोव्व मट्टियं ।। વિચાર્યું બોલે છે, ધન અને સ્ત્રીઓમાં લંપટ બને છે તથા રાગ અને દ્વેષ બંનેથી એ પ્રમાણે કર્મમળનો સંચય કરે છે જેમ કાચબો મુખ અને શરીર બંનેથી માટીનો સંચય કરે છે. तओ पुट्ठो आयंकेणं, गिलाणो परितप्पई । પછી તે ભોગોમાં આસક્ત થઈને આતંક-રોગથી पभीओ परलोगस्स, कम्माणुप्पेहि अप्पणो ।। પીડાતો પોતાના કર્મોને તથા પરલોકને યાદ કરતો દુખથી ભયભીત બને છે. सूया मे नरए ठाणा, असीलाणं च जा गई । પછી તે વિચારે છે કે શીલ રહિત દૂર કર્મો કરનાર बालाणं कूर-कम्माणं, पगाढा जत्थ वेयणा ।। અજ્ઞાની જીવોને તીવ્ર વેદના ભોગવવા માટે નરક ગતિમાં જવું પડે છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९३७ पंडित मरण स्वरूप आराधक-विराधक १९७ तत्थोववाइयं ठाणं, जहा मेयमणुस्सुयं । आहाकम्मेहिं गच्छन्तो, सो पच्छा परितप्पई ।। जहा सागडिओ जाणं, समं हिच्चा महापहं । विसमं मग्गमोइण्णो, अक्खे भग्गंमि सोयई ।। एवं धम्मं विउक्कम्म, अहम्म पडिवज्जिया । बाले मच्चु-मुहं पत्ते, अक्खे भग्गे व सोयई ।। तओ से मरणन्तंमि, बाले सन्तस्सई भया । अकाम-मरणं मरई, धुत्ते व कलिणा जिए ।। –૩૪. મ. ૧, T. ૪–૨૬ એ નરકમાં ઉત્પન્ન થવાનું જે સ્થાન છે તે પણ મેં સાંભળ્યું છે.’ આયુષ્ય ક્ષીણ થવાથી તે બાળજીવ કરેલા કર્મોનો બદલો મેળવવા અનેક પ્રકારના મહા પરિતાપ વેઠે છે. જેમ કોઈ ગાડી હાંકનાર રાજમાર્ગ છોડીને વિકટ મા ગાડી હાંકે છે અને પછી ગાડીની ધૂંસરી તૂટી પડતાં શોક કરે છે. તેમ ધર્મનું ઉલ્લંઘન કરીને અધર્મના પંથે જનાર બાળ જીવ જ્યારે મૃત્યુના મુખમાં ઝડપાઈ જાય છે ત્યારે જેમ ધૂસરી તૂટ પડતા ગાડીવાન દુઃખી થાય છે તેમ તે દુઃખી થાય છે. જેમ જુગારી રમત રમતાં એક દાવમાં બધું હારી જાય છે તેમ અજ્ઞાની જીવ પોતાના દુષ્કર્મના ફળને સાંભળીને પરલોકના ભયથી ત્રાસી જાય છે અને અકામ મરણે મરે છે. આ લોકમાં જે સાધક આરંભમાં આસક્ત છે, આત્માને દંડનારા છે, જીવોની હિંસા કરનારા છે તેઓ ચિરકાળ માટે નરક વગેરે પાપલોકમાં જાય છે. અથવા તેઓ અસુર યોનિઓમાં ચાલ્યા જાય છે. આ જીવન તૂટ્યા પછી સંધાતુ નથી. છતાં પણ અજ્ઞાની મનુષ્યો પાપ કરવામાં ધૃષ્ટતા કરે છે, હિંસા આદિની પ્રવૃત્તિ કરે છે. અમને તો વર્તમાન સુખનું જ પ્રયોજન છે. પરલોકને કોણ જોઈને આવ્યું છે.?” जे इह आरम्भणिस्सिया, आयदंड एगंतलूसगा । गंता ते पावलोगयं, चिररायं असुरियं दिसं ।। ण य संखयमाह जीवियं, तह वि य बालजणो पगब्भई । पच्चुप्पण्णेण कारियं, के दर्छ परलोगगामए ।। -સૂય. સુ. ૧, ૪. ૨, ૩. રૂ . -૨૦ पंडिय-मरण सरूवं પંડિત મરણનું સ્વરૂપ : ૨૨૩૭. પૂર્વ અમ-મરાં વાટીને તે વે | ૧૯૩૭. આ રીતે અજ્ઞાનીઓના અકામ મરણનું વિવેચન કર્યું પત્તો સા–મમાં, ઇન્ફયા સુર રે || છે. હવે પછી જ્ઞાનીઓ માટે સકામ મરણનું વર્ણન કરું છું તે સાંભળોमरणं पि समुण्णाणं, जहा मे तमणुस्सुयं । ભગવાન પાસેથી મેં સાંભળ્યું છે કે સંયમી અને विप्पसण्णमणाद्याय, संजयाण वुसीमओ ।। જિતેન્દ્રિય પુણ્યાત્માઓના પંડિત મરણ આઘાત રહિત અને પ્રસન્નતા સહિત થાય છે. न इमं सव्वेसु भिक्खूसु, न इमं सव्वेसु गारिसु । આવું સકામ મરણ બધા ગૃહસ્થોને કે બધા સાધુઓને नाणा-सीला य गारत्था, विसम-सीला य भिक्खुणो ।। પ્રાપ્ત થતું નથી. કારણ કે ઘણા ગૃહસ્થ અનેક પ્રકારના આચારવાળા હોય છે. ત્યારે ઘણા ભિક્ષુઓ વિષમ આચારવાળા પણ હોય છે. सन्ति एगेहिं भिक्खूहिं, गारत्था संजमुत्तरा । કેટલાક સાધુઓની અપેક્ષાએ ગૃહસ્થો સંયમમાં गारत्थेहिं य सव्वेहिं, साहवो संजमुत्तरा ।। ચડિયાતા હોય છે. પણ શુદ્ધાચારી સાધુઓ બધા -૩. ૩. ૬, . ૭-ર૦ ગૃહસ્થોથી સંયમમાં શ્રેષ્ઠ હોય છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ १९८ चरणानुयोग-२ बालमरण-पंडितमरण फल सूत्र १९३८-३९ तेसिं सोच्चा सपुज्जाणं, संजयाणं वुसीमओ । સપુરુષો જેની પૂજા કરે છે એવા જિતેન્દ્રિય સંયમી न संतसन्ति मरणन्ते, सीलवन्ता बहुस्सुया ।। આત્માઓનું આ પ્રકારનું વર્ણન સાંભળીને શીલવાન અને બહુશ્રુત જીવ મરણ સમયે દુ:ખનો અનુભવ કરતો નથી. तुलिया विसेसमादाय, दया-धम्मस्स खन्तिए । મેધાવી સાધક બાળ મરણ અને પંડિત મરણની તુલના विप्पसीएज्ज मेहावी, तहा-भएणं अप्पणा ।। કરીને ઉત્તમ પ્રકારના સકામ મરણને ઈચ્છે તથા મરણ –૩૪. સ. ૧, . ર૬–૨૦ સમયે દયા તથા ક્ષમા ધર્મને અંગીકાર કરી પ્રસન્ન રહે. बालमरण-पंडियमरण फलं બાળમરણ અને પંડિતમરણનું ફળ: ૨૨૨૮. રુન્દ્રધુમfમોટi fધ્વસિય મદમસુદં ર | ૧૯૩૮, ૧. કાંદÍ, ૨. આભિયોગી, ૩. કિલ્વિષિકી, ૪. મોહી एयाओ दुग्गईओ, मरणम्मि विराहिया होन्ति ।।। અને ૫. આસુરી. આ પાંચ ભાવનાઓ દુર્ગતિ કરનાર છે. મૃત્યુ સમયે તે સંયમની વિરાધના કરે છે. मिच्छादसणरत्ता, सन्नियाणा हु हिंसगा । જે મરતી વખતે મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, इय जे मरन्ति जीवा, तेसिं पुण दुल्लहा बोही ।। નિદાનયુક્ત અને હિંસક દશામાં જે મરે છે તેમને બોધિ બહુ દુર્લભ છે. सम्मइंसणरत्ता अनियाणा सुक्कलेसमोगाढा । જે સમ્યફ દર્શનમાં અનુરક્ત છે, નિદાનરહિત છે અને इय जे मरन्ति जीवा, सुलहा तेसिं भवे बोही ।। શુક્લ લેગ્યામાં અવગાઢ-પ્રવિષ્ટ છે એવા જીવને મરતાં સમયે બોધિ સુલભ હોય છે. मिच्छादसणरत्ता सनियाणा कण्हलेसमोगाढा । જે મરતાં સમયે મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, નિદાન इय जे मरन्ति जीवा, तेसिं पुण दुल्लहा बोही ।। સહિત છે અને કૃષ્ણ લેશ્યામાં અવગાઢ છે એવા જીવને બોધિ બહુ દુર્લભ છે. जिणवयणे अणुरत्ता, जिणवयणं जे करेन्ति भावेणं । જે જિન વચનમાં અનુરક્ત છે, જે જિન વચનોનું अमला असंकिलिट्ठा, ते होन्ति परित्तसंसारी ।। ભાવપૂર્વક આચરણ કરે છે, તે નિર્મળ અને અસંમ્પિષ્ટ -૩૪. . ૩૬, . ર૬-ર૬૦ થઈને પરિત સંસારી અર્થાત્ અલ્પ જન્મ-મરણવાળો બને છે. जिणाणुमयं वेहाणस बालमरणं વિતરાગ સંમત વેહાનસ બાળ મરણ : ૨૨૩૧. નન્સ ને ઉપ+વુક્ષ પર્વ મવડ પુકી ઉચું મહરિ, ૧૯૩૯. જે ભિક્ષુને એવું લાગે કે હું અનુકૂળ પરિષહોથી આક્રાન્ત नालहमंसि सीतफासं अहियासेत्तए से वसुमं થઈ ગયો છું અને હું એને સહન કરવામાં અસમર્થ છું. सव्वसमण्णागतपण्णाणेणं अप्पाणेणं केइ अकरणयाए (આમ) પ્રજ્ઞાવાનું ત્યાગી જો અબ્રહ્મચર્યરૂપ, અકૃત્ય માટે તત્પર બને તો તે તપસ્વી ભિક્ષુ માટે એ જ યોગ્ય आउट्टे तवस्सिणो हु तं सेयं जमेगे विहमादिए । છે કે ફાંસીના માંચડે ચડી જવું સ્વીકાર કરે પણ દુરાચારનું સેવન ન કરે. तत्थावि तस्स कालपरियाए, से वि तत्थ એવું કરવાથી તેનું મરણ થઈ શકે છે અને તેનું મૃત્યુ वियंतिकारए । પણ મોહકર્મનો અંત કરનારું બને છે. इच्चेतं विमोहायतणं हियं सुहं खमं हिस्सेसयं આ પ્રમાણે મોહથી મુક્ત કરાવનારું મરણ ભિક્ષુ માટે आणुगामियं । હિતકારી, સુખકારી કર્મક્ષયના સામર્થ્યવાળું કલ્યાણકારી તથા પરલોકમાં સાથે આવનારું બને છે. -મા. સુ. ૨, પ્ર. ૮, ૩. ૪, મુ. ર4 Page #318 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९४० बालमरणप्रशंसा-प्रायश्चित्त आराधक-विराधक १९९ बालमरण-पसंसा-पायच्छित्त सत्तं બાળ મરણની પ્રશંસાના પ્રાયશ્ચિત્ત સૂત્રઃ १९४०. जे भिक्खू ૧૯૪૦. જે ભિક્ષુ - ૨. નિરિ–પSTITળ વા, ૧. પર્વતના દ્રશ્ય સ્થાન પરથી પડીને મરવું, ૨. મ-પSUITળ વ, ૨. પર્વતના અદ્રશ્ય સ્થાન પરથી પડીને મરવું, ૨. ઉપ-પડofણ વી, ૩. ખાઈ, કૂવા આદિમાં પડીને મરવું, ૪. ત–૫STળ વા, ૪. ઝાડ પરથી પડીને મરવું, . ર–પવવુંfખ વા, ૫. પર્વતના દ્રશ્ય સ્થાન પરથી કૂદીને મરવું, ૬. મ–પ+વંગળ વા, ૬. પર્વતના અદ્રશ્ય સ્થાન પરથી કૂદીને મરવું, ૭. પશુ-પ+વંgrfણ વૈ, ૭. ખીણ, કૂવા આદિમાં કૂદીને મરવું, ૮. તરુ-રિવંગન વા, ૮. ઝાડ પરથી કૂદીને મરવું, ૧. 1ઢ– પ ણ વા, ૯. પાણીમાં પ્રવેશ કરીને મરવું, ૨૦. ના-પસાળ વા, ૧૦. અગ્નિમાં પ્રવેશ કરીને મરવું, ૨૨. ન–પરdrળ વા, ૧૧. પાણીમાં કૂદીને મરવું, ૨૨. –પવરવં વા, ૧૨. અગ્નિમાં કૂદીને મરવું, ૨૩. વિસ–મgIળ વા, ૧૩. ઝેર ખાઈને મરવું, ૨૪. સન્થોપડા વ, ૧૪. તલવાર આદિ શસ્ત્રથી કપાઈને મરવું, ૨૧. વયમરાળ વા, ૧૫. ગરદન મરડીને મરવું, ૨૬. વન-મરણ વી, ૧૬. વિરહવ્યથાથી દુઃખી થઈને મરવું, ૭. તમવ-મ૨ણન વા, ૧૭. વર્તમાન ભવ મળે એવા સંકલ્પથી મરવું, ૨૮. સંતોસ ~- ળ વા, ૧૮. તીર, ભાલા આદિથી વિંધાઈને મરવું, ૨૨. વેદાન મરણ વા, ૧૯. ફાંસો લઈને મરવું, २०. गिद्ध पुट्ठमरणाणि वा । ૨૦. ગીધ આદિ પક્ષી દ્વારા શરીરનું ભક્ષણ કરાવી મરવું. अण्णयराणि वा तहप्पगाराणि बाल-मरणाणि पसंसइ આવા આત્મઘાતક બાળ મરણની તથા બીજા પણ पसंसंतं वा साइज्जइ । આવા બાળ મરણની જે પ્રશંસા કરે છે, (કરાવે છે, ) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને અનુદ્ધાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) अणुग्घाइयं । આવે છે. -નિ. ૩. , . ૬૨ Page #319 -------------------------------------------------------------------------- ________________ ર૦૦ વરણનુયો-૨ अनाचार निषेध सूत्र १९४१-४३ અનાચાર અનાચાર નિષેધ - ૧ अणायार णिसेहो અનાચાર નિષેધઃ ૨૨૪૨. ગાય નંબરં ૨, સુપને મેં વડું ! ૧૯૪૧. કુશળ બુદ્ધિવાળા આશુપ્રજ્ઞ પુરુષ આ અધ્યયનના अस्सि धम्मे अणायारं, नायरेज्ज कयाइ वि ।। વાક્યોને તથા બ્રહ્મચર્યને ધારણ કરીને કદી પણ ધર્મમાં -સૂય. સુ. ૨ ક. ૧, . ? અનાચારનું સેવન ન કરે. से जाणमजाणं वा, कद आहम्मियं पयं । જાણ્યે અજાણ્યે અધાર્મિક ક્રિયા અર્થાત સાધકને યોગ્ય संवरे खिप्पमप्पाणं, बीयं तं न समायरे ।। ન હોય તેવું વર્તન થઈ જાય તો તે પાપને ન છૂપાવતાં પ્રાયશ્ચિત્ત દ્વારા પાપની વિશુદ્ધિ કરે તથા બીજીવાર તે પાપકાર્યનું આચરણ નહિ કરે. अणायारं परक्कम, नेव गृहे न निण्हवे । અનાચારનું સેવન કર્યા બાદ તેને છુપાવે નહિ. તથા सूई सया वियडभावे, असंसत्ते जिंइदिए ।। અસ્વીકાર પણ કરે નહિ. પરંતુ સદા પવિત્ર, સ્પષ્ટ, અલિપ્ત અને જિતેન્દ્રિય રહે. - સ. મ. ૮, . ર–રૂર मुच्छा-अविरति य णिसेहो મૂછ અને અવિરતિનો નિષેધઃ ૨૬૪૨. તે મહૂ અહિં સમુચ્છિા , હિં અમુછિણ, ઘહિં ૧૯૪૨. જે ભિક્ષુ મનોહર શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શમાં अमुच्छिए, रसेहिं अमुच्छिए, फासेहिं अमुच्छिए, विरए આસક્ત રહેતો નથી. તથા ક્રોધ, માન, માયા, લોભ, कोहाओ, माणाओ, मायाओ, लोभाओ, पेज्जाओ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, ચુગલી, પરનિંદા, दोसाओ, कलहाओ, अब्भक्खाणाओ, पेसुण्णाओ, સંયમમાં અપ્રીતિ, અસંયમમાં પ્રીતિ, કપટ, અસત્ય परपरिवायाओ, अरतिरतीओ, मायामोसाओ, અને મિથ્યા દર્શનરૂપી શલ્યથી નિવૃત્ત થઈ જાય છે. તેથી તે સાધુ મહાન કર્મોના બંધનથી મુક્ત થાય છે. તે मिच्छादसणसल्लाओ इति से महता अदाणातो उवसंत ઉત્તમ સુસંયમમાં ઉપસ્થિત થાય છે તથા સંયમમાં उवहिते पडिविरते । લાગતા પાપોથી નિવૃત્ત થાય છે. -સૂય. . ૨, . ૬ સ. ૬૮૩ અનાચાર પરિવાર ઉપદેશ - ૨ भिक्खुस्स विविह अणायरणीय ठाणाई ભિક્ષુના વિવિધ અનાચરણીય સ્થાન ૨૨૪રૂ. ૨. ધોયો ૨. વેવ, રૂ. વત્થમ, ૪. વય / ૧૯૪૩. ૧. હાથ, પગ અને વસ્ત્ર આદિ ધોવા તથા ૨. તેને ५. वमणं ६. जणं पलिमथं, तं विज्ज परिजाणिया ।। રંગવા, ૩. બસ્તિકર્મ લેવા, ૪. જુલાબ લેવો, પ. વમન કરવું, ૬. આંખો આંજવી ઈત્યાદિ સંયમને નષ્ટ કરનારા કાર્યોને જાણી વિદ્વાન સાધક તેનો ત્યાગ કરે ૭. Tધ ૮. મેરુ ૨. સન ૨, ૭. શરીરમાં સુગંધિત પદાર્થ લગાવવા, ૮. પુષ્પમાળા १०. दंतपक्खालणं तहा ધારણ કરવી, ૯. સ્નાન કરવું, ૧૦. દંત પ્રક્ષાલન ११-१२ परिग्गहित्थिकम्मं च, કરવું, ૧૧. પરિગ્રહ રાખવો., ૧૨. સ્ત્રી સેવન કરવુંतं विज्जं परिजाणिया ઈત્યાદિ પાપનું કારણ જાણી જ્ઞાની મુનિ તેનો ત્યાગ કરે. ૨૩. સિઘં ૨૪. ઝીયાઉં, ૧૩. ઔદેશિક, ૧૪. ખરીદેલો, ૧૫. ઉધાર લાવેલ, ૨૫. પરિવં રેવ ૨૬. દઉં | ૧૬. આંચકીને લાવેલ, ૧૭. આધાકર્મી અથવા ૨૭. પૂતિ, ૨૮. ગોળનું , ૧૮. અનૈષણીય આહારને સંસારનું કારણ જાણી જ્ઞાની तं विज्जं परिजाणिया ।। મુનિ તેનો ત્યાગ કરે. Page #320 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९४३ भिक्षु हेतु विविध अनाचरणीय स्थान अनाचार २०१ १९-२०. आसूणिमक्खिरागं च, ૧૯. શક્તિવર્ધક રસાયણોનું સેવન કરવું, ૨૦. શોભા २१. गिद्धवं २२. घायकम्मगं । માટે આંખોમાં રંગ લગાવવો, ૨૧. વિષયોમાં આસક્ત થવું, ૨૨. જીવહિંસા કરવી, ૨૩. હાથપગ વગેરે २३. उच्छोलणं च २४. कक्कं च, ધોવા, ૨૪. શરીરે માલીશ કરવું, તે સર્વને કર્મબંધનનું तं विज्जं परिजाणिया ।। કારણ જાણી જ્ઞાની મુનિ તેનો પરિત્યાગ કરે, રપ. સંસારી, રદ્દ, વિgિ, ૨૫. ગૃહસ્થની સાથે સાંસારિક વાર્તાલાપ કરવો, ર૭. પસિયત | | ૨૬. અસંયમાનુષ્ઠાનની પ્રશંસા કરવી, ૨૭. જ્યોતિષના ૨૮. સીરિપ૬ ૨, પ્રશ્નનો ઉત્તર આપવો, ૨૮. શય્યાતરનો આહાર तं विज्जं परिजाणिया ।। લેવો, તે બધાને સંસારનું કારણ જાણી જ્ઞાની મુનિ તેનો ત્યાગ કરે. २९. अट्ठापदं ण सिक्खवेज्जा, ૨૯. સાધુ જુગાર ન શીખે, ૩૦. ધર્મ વિરુદ્ધ ભાષાનો ૨૦. વેદા ૨ નો વયે | પ્રયોગ ન કરે, ૩૧. હસ્તકર્મ ન કરે, ૩૨. વ્યર્થ ३१. हत्थकम्मं ३२. विवादं च, વાદવિવાદ ન કરે, તે સર્વને સંસારનું કારણ જાણી જ્ઞાની तं विज्जं परिजाणिया ।। મુનિ તેનો ત્યાગ કરે. ३३. पाणहाओ य ३४. छत्तं च, ૩૩. પગમાં પગરખાં પહેરવાં, ૩૪. છત્રી ઓઢવી, રૂ. નાયેિ, રદ્દ, વાવીયl | ૩૫. જુગાર રમવો, ૩૬. પંખાથી પવન નાંખવો, ૩૭. રવિરિ, ૨૮. અનર્મનં , ૩૭. ગૃહસ્થ આદિ પાસે પગ દબાવવા, तं विज्जं परिजाणिया ૩૮. સાધુઓના પરસ્પર શરીર પરિકર્મ કરવાં-તે સર્વને સંસારનું કારણ જાણી જ્ઞાની મુનિ તેનો પરિત્યાગ કરે. ३९. उच्चारं पासवणं हरितेसु ण करे मुणी । ૩૯. જ્ઞાની મુનિ વનસ્પતિ પર મળ-મૂત્રનો ત્યાગ ન કરે. ४०. वियडेण वा वि साहट्ट, णायमेज्ज कयाइ वि ।। ૪૦. બીજ વગેરે દૂર કરી અચિત્ત પાણીથી પણ આચમન ન કરે. ४१. परमत्ते अन्नपाणं च, ण भुज्जेज्जा कयाइ वि । ૪૧. ગૃહસ્થના વાસણમાં આહારપાણી ન કરે, ४२. परवत्थमचेलो वि, तं विज्जं परिजाणिया ।। ૪૨. વસ્ત્ર ન હોય તો પણ ગૃહસ્થના વસ્ત્ર કામમાં ન આ બધુ સંસારનું કારણ જાણી જ્ઞાની મુનિ તેનો ત્યાગ કરે. ४३. आसंदी ४४. पलियंके य, ૪૩. માંચી કે ખુરશી પર ન બેસે. ૪૪. પલંગ પર ન સૂવે. ४५. णिसिज्जं च गिहतरे । ૪૫. ગૃહસ્થના ઘરમાં ન બેસે. ૪૬. પુછi , ૪૭. સરખે , ૪૬. ગૃહસ્થના કુશળ સમાચાર ન પૂછે. ૪૭. કામક્રીડાનું तं विज्जं परिजाणिया ।। સ્મરણ ન કરે. તે સર્વ સંસારનું કારણ જાણી જ્ઞાની મુનિ તેનો ત્યાગ કરે. ૪૮. નાં ૪૬. વિત્તિ ૧૦. મિત્રો ૨ ના ય, ૪૮. સમગ્ર લોકમાં યશ, ૪૯. કીર્તિ, ૫૦. પ્રશંસા, ५१. वंदण ५२. पूयणा । ૫૧. વંદના, અને પર- પૂજા પ્રતિષ્ઠા ઈત્યાદિ જે सव्वलोयंसि जे कामा, કામનાઓ છે એ બધાને સંસારનું કારણ જાણી જ્ઞાની तं विज्जं परिजाणिया ।। મુનિ તેનો ત્યાગ કરે. Page #321 -------------------------------------------------------------------------- ________________ २०२ चरणानुयोग-२ छ उन्माद स्थान सूत्र १९४४-४७ ५३. जेणेहं णिव्वहे भिक्खू, अन्न-पाणं तहाविहं । ૫૩. આ જગતમાં જે આહારપાણીથી સાધુની સંયમયાત્રાનો નિર્વાહ થાય એવાં જ શુદ્ધ આહારપાણીને સાધુ ગ્રહણ કરે અને બીજાને આપે. ५४. अणुप्पदाणमन्नेसिं, तं विज्जं परिजाणिया ।। ૫૪. જે આહારપાણીથી સંયમનો વિનાશ થાય તેવું ન -સૂય. સુ. ૨, પ્ર. ૬, . ૨૨-૨૨ પોતે ગ્રહણ કરે ન બીજાને આપે. ५५. णण्णत्थ अंतराएणं, परगेहे ण णिसीयए । ૫૫. સાધુ રોગ આદિ કોઈ કારણ વગર ગૃહસ્થના ઘરમાં ન બેસે. વ૬. મરિય મિતું ક૭. નાતિવેરું હસે મુn || ૫૬. ગામના બાળકોની સાથે રમત ન રમે. પ૭. તેમજ મર્યાદાનું ઉલ્લંઘન કરીને ન હસે. -સૂય. સુ. ૨, ૪, ૬, II. ર૬ છે માયકાળારં છ ઉન્માદ સ્થાન : १९४४. छहिं ठाणेहिं आया उम्मायं पाउणेज्जा, तं जहा- ૧૯૪૪. છ કારણોથી આત્મા ઉન્માદને પામે છે, યથા – १. अरहंताणं अवण्णं वदमाणे । ૧. અરિહંતોનો અવર્ણવાદ કરવાથી. २. अरहंतपण्णत्तस्स धम्मस्स अवण्णं वदमाणे । ૨. અહ-પ્રજ્ઞપ્ત ધર્મનો અવર્ણવાદ કરવાથી. ३. आयरिय-उवज्झायाणं अवण्णं वदमाणे । ૩. આચાર્ય તથા ઉપાધ્યાયનો અવર્ણવાદ કરવાથી. ४. चाउव्वण्णस्स संघस्स अवण्णं वदमाणे । ૪. ચતુર્વિધ સંઘનો અવર્ણવાદ કરવાથી. . નgવે વેવ | ૫. યક્ષાવેશથી. ६. मोहणिज्जस्स चेव कम्मस्स उदएणं । ૬. મોહનીય કર્મના ઉદયથી. –તા. પ્ર. ૬, સુ. ૧૦૬ સામુવાળિય–વેલ મારો પાવરમ - સામુદાનિક ગવેષણા ન કરનાર પાપશ્રમણ : ૨૨૪૧. સ-નાપવું નેમેવું, નેચ્છ સામુળિયું | ૧૯૪૫. જે સંબંધીજનોના ઘરોમાં જ આહાર ગ્રહણ કરે છે, ગિનિસેનું ૨ વાઈફ, પાવનમો ત્તિ વૃદવ || બધા કુળોમાંથી ગોચરી લેતા નથી તથા ગૃહસ્થની શય્યા –૩૪. સ. ૭, T. ૨૬ પર બેસે છે તે પાપશ્રમણ કહેવાય છે. सछंद विहारी पावसमणो સ્વછંદવિહારી પાપશ્રમણ : १९४६. जे केइ उ पव्वइए णियंठे, ૧૯૪૬. પહેલાં જે કોઈ ધર્મ સાંભળી અત્યંત દુર્લભ બોધિલાભ ધમ્મ મુખિત્તા વિMવવને | મેળવી વિનય અર્થાત્ આચાર સંપન્ન થઈ નિર્ચન્થ सुदुल्लहं लहिउं बोहिलाभ, રૂપે પ્રવજિત થાય છે, પણ પાછળથી સુખ-સ્પૃહાને લીધે विहरेज्ज पच्छा य जहासुहं तु ।। સ્વછંદવિહારી બની જાય છે, તે પાપભ્રમણ કહેવાય છે. -૩૪. પ્ર. ૨૭, II. ? गुरुपरिभावए निच्चं पावसमणे त्ति वच्चई । જે ગુરની અવહેલના કરે છે, તે પાપશ્રમણ છે. -૩૪. સ. ૭, II. ૨૦ सुयणाणोवेक्खा શ્રુત જ્ઞાનની ઉપેક્ષા : १९४७. सेज्जा दढा पाउरणम्मि अत्थि, ૧૯૪૭. (આચાર્ય) ગુરુ તેને સ્વાધ્યાયની પ્રેરણા આપે ત્યારે તે उप्पज्जई भोत्तुं तहेव पाउं । (પાપશ્રમણ) દુર્મુખ બની કહે છે - મને રહેવા માટે जाणामि जं वट्टइ आउसु ! त्ति, સારો ઉપાશ્રય મળે છે, વસ્ત્રો પણ મારી પાસે છે, किं नाम काहामि सएण भन्ते ।। ખાવાપીવાનું પણ મળી રહે છે અને તે આયુષ્મન્ ! જે બને છે તે હું જાણું છું. ત્યારે બંને ! શાસ્ત્રોનું અધ્યયન -૩૪. પ્ર. ૭, I. ૨ કરીને હું શું કરીશ ?” Page #322 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९४८-५१ . असंविभागी पापश्रमण अनाचार २०३ असंविभागी पावसमणो અસંવિભાગી પાપશ્રમણ : ૨૨૪૮, વધુમાડું પકુદરે થન્ડે ટુર્વે મળT | ૧૯૪૮. બહુ જ માયાવી, વાચાળ, અભિમાની, લાલચી, અસંયમી, મળેલી વસ્તુઓનો પરસ્પર સંવિભાગ ન असंविभागी अचियत्ते, पावसमणि त्ति वुच्चई ।। કરનાર અને ગુરુ પ્રત્યે પ્રેમ ન રાખનાર પાપશ્રમણ -૩૪. . , ગા. ૨૨ કહેવાય છે. आरंभजीविस्स पावासत्ति આરંભજવીની પાપાસક્તિઃ ૨૨૪૧. માવતી યવંતી ઢોનિ માપનીવી, તેનું વેવ ૧૯૪૯. આ લોકમાં કેટલાક મનુષ્યો સાવદ્ય અનુષ્ઠાન કરનારા आरंभ जीवी । છે. તે વિષયોની અભિલાષાથી હિંસાનું આચરણ કરે છે. एत्थ वि बाले परिपच्चमाणे रमति पावेहि कम्मेहि અજ્ઞાની સાધક અસંયમી જીવનમાં પાપાનુષ્ઠાનથી असरणे सरणं ति मण्णमाणे ।। નિવૃત્ત થતો નથી. વિષય પિપાસામાં સંલગ્ન બની –આ. કુ. ૨, . ૧, ૩. , સુ. ૧૦ અશરણને શરણ માને છે. अट्टा पया माणव ! कम्मकोविया, હે મનુષ્ય ! જે પાપાનુષ્ઠાનથી નિવૃત્ત નથી, અજ્ઞાની जे अणुवरता अविज्जाए पलिमोक्खमाहु आवट्टमेव હોવા છતાં પણ મોક્ષની વાત કરે છે, એ દુ:ખી જીવો કર્મ કરવામાં જ કુશળ છે. આવા જીવો સંસારમાં જ अणुपरियट्टन्ति । પરિભ્રમણ કરે છે. - મા. સુ. ૧, . ૧, ૩. ૨, મુ. ૨૧૨ (1) अभिक्खणं आहारकारगो पावसमणो વારંવાર આહાર કરનારો પાપશ્રમણ : ૨૨૧૦. મળ્યું ત િયે સૂર, મદારે ગમgri | ૧૯૫૦. જે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આખો દિવસ ખાધા કરે चोइओ पडिचोएइ, पावसमणे त्ति वुच्चई ।। છે. અને એવું ન કરવું જોઈએ.’ એ પ્રમાણે કહેનાર ગુરુનો અનાદર કરી ઉપદેશ આપવા માંડે તો તે પાપ -૩૪. ક. ૨૭, T. ૨૬ શ્રમણ કહેવાય છે. પ્રમાદ નિષેધ - ૩ पमाय-णिसेहो પ્રમાદ નિષેધ : ૨૨૧૨. દુHપત્તા પુડુથ નહીં, નિવડ રાફના મદવા | ૧૯૫૧. કાળ વ્યતીત થતાં ઝાડનાં સૂકાં પાંદડાં સફેદ થઈને एवं मणुयाण जीवियं, समयं गोयम ! मा पमायए ।। ખરી પડે છે, એવું જ મનુષ્યનું જીવન છે, તેથી તે ગૌતમ ! સમય (ક્ષણ) માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ. कुसग्गे जह ओसबिन्दुए, थोवं चिट्ठइ लम्बमाणए । ડાળની અણી પર રહેલા પાણીના બિંદુની જેમ મનુષ્ય एवं मणुयाण जीवियं समयं गोयम ! मा पमायए ।। જીવન ક્ષણિક છે, તેથી હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ. इह इत्तरियम्मि आउए, जीवियए बहुपच्चवायए । આયુષ્ય અલ્પ છે, વિખ્તો ઘણા છે, તેમાં પૂર્વે બાંધેલા विहुणाहि रयं पुरेकडं, समयं गोयम ! मा पमायए ।। અસંખ્ય કર્મોને ખપાવવા છે, તેથી હે ગૌતમ ! એક –૩૪. મ. ૧૦, . ૧- ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ. परिजूइ ते सरीरयं, केसा पण्डुरया हवन्ति ते । તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ ધોળા થતા જાય से सोयबले य हायई, समयं गोयम ! मा पमायए ।। છે, શ્રવણશક્તિ ઘટતી જાય છે, માટે હે ગૌતમ ! એક ક્ષણભરનો પ્રમાદ કરીશ નહિ. Page #323 -------------------------------------------------------------------------- ________________ २०४ चरणानुयोग-२ प्रमाद निषेध परिजूरइ ते सरीरयं, केसा पण्डुरया हवन्ति ते । से चक्खुबले य हायई, समयं गोयम ! मा पमायए ।। परिजूरइ ते सरीरयं, केसा पण्डुरया हवन्ति ते । से घाणबले य हायई, समयं गोयम ! मा पमायए ।। परिजूरइ ते सरीरयं, केसा पण्डुरया हवन्ति ते । से जिब्भबले य हायई, समयं गोयम ! मा पमायए ।। परिजूरइ ते सरीरयं, केसा पण्डुरया हवन्ति ते । से फासबले य हायई, समयं गोयम ! मा पमायए ।। परिजूरइ ते सरीरयं, केसा पण्डुरया हवन्ति ते । से सव्वबले य हायई, समयं गोयम ! मा पमायए ।। –૩૪. સ. ૨૦, . ર–રદ્દ अकलेवरसेणिमुस्सिया, सिद्धिं गोयम ! लोयं गच्छसि । खेमं च सिवं अणुत्तरं, समयं गोयम ! मा पमायए ।। सूत्र १९५१ તારું શરીર નિર્બળ થતું જાય છે, વાળ ધોળા થતા જાય છે, આંખોની દષ્ટિ ક્ષીણ થતી જાય છે, તેથી તે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ. તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થવા માંડ્યાં છે, ધ્રાણશક્તિ જતી રહી છે, માટે હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ. તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યાં છે, જીભથી રસ શક્તિનો નાશ થઈ રહ્યો છે, માટે હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ. તારું શરીર દુર્બળ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યાં છે. તારી સ્પર્શેન્દ્રિય ક્ષીણ થઈ રહી છે. માટે છે ગૌતમ ! ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ. તારું શરીર ઘસાઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યાં છે, અને તમામ શક્તિઓ ક્ષીણ થઈ રહી છે, માટે તે ગૌતમ ! ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ. હે ગૌતમ! તું દેહ મુક્ત થઈ સિદ્ધત્વને પ્રાપ્ત કરાવનારી ક્ષપકશ્રેણીને મેળવીને ક્ષેમકુશળ અનુત્તર એવા સિદ્ધલોકને પ્રાપ્ત કરીશ. માટે હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ. સંયત, બુદ્ધ અને ઉપશાંત બનીને પૂર્ણ સંયમી થઈને ગામ અથવા નગરમાં વિચરણ કર અને શાંતિમાર્ગની વૃદ્ધિ કર, માટે હે ગૌતમ ! એક ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ. અર્થ તથા પદથી સુશોભિત તથા સુકથિત એવી પ્રભુની વાણીને સાંભળીને અને રાગ-દ્વેષનું છેદન કરીને શ્રી ગૌતમ સ્વામી સિદ્ધગતિને પ્રાપ્ત થયા. પ્રમાદીને સર્વ સ્થાનેથી ભય રહે છે, ત્યારે અપ્રમાદીને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. बुद्धे परिनिव्वुडे चरे, गामगए नगरे व संजए । सन्तिमग्गं च दूहए, समयं गोयम ! मा पमायए ।। बुद्धस्स निसम्म भासियं, सुकहियमट्ठपओवसोहियं । रागं दोसं च छिन्दिया, सिद्धिगई गए गोयमे ।। –૩૪. સ. ૨૦, . રૂ – ૩૭ सव्वओ.पमत्तस्स भयं, सव्वओ अप्पमत्तस्स पत्थि મયં | –આ. સુ. ૧, મ. ૨, ૩. ૪ સુ. ર૬ (૩) इच्चेवं समुट्ठिते अहोविहाराए, अंतरं च खलु इमं संपेहाए, धीरो मुहुत्तमवि णो पमायए , वओ अच्चेति जोव्वणं च, આ પ્રમાણે બુદ્ધિમાનું પુરુષ ઉત્તમ અવસર પામી સંયમના પાલનમાં ક્ષણ માત્રનો પણ પ્રમાદ ન કરે. કારણ કે યૌવન તથા વય વ્યતીત થઈ રહ્યાં છે. जीविते इह जे पमत्ता से हंता भेत्ता लुपित्ता विलुंपित्ता उद्दवेत्ता उत्तासयित्ता, अकडं करिस्सामि त्ति मण्णमाणे । જેને જીવનની ક્ષણભંગુરતાનું જ્ઞાન નથી તે અસંયમમય જીવનમાં પ્રમત્ત બની છેદન, ભેદન કરે છે, ચોરી, લૂંટફાટ તથા પ્રાણ હનન કરે છે, ઉપદ્રવ મચાવી ત્રાસ આપે છે. આજ સુધી કોઈએ નથી કર્યું એવું કાર્ય હું કરીશ.’ તેવા મનોરથ સેવે છે. –આ. સુ. ૧, મેં. ૨, ૩. . ૬-૬૬ Page #324 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९५२ अप्रमत्त आचरण करण उपदेश अनाचार २०५ असंखयं जीवियं मा पमायए, જીવનદોરી તૂટ્યા પછી સંધાશે નહિ. માટે પ્રમાદ કરશો जरोवणीयस्स हु नत्थि ताणं । નહિ, વૃદ્ધાવસ્થા આવતાં કોઈ હાથ નહિ ઝાલે. માટે एवं वियाणाहि जणे पमत्ते, વિચાર કરો કે પ્રમાદી, હિંસક અને સંયમ વગરના किण्णूविहिंसा अजया गहिन्ति ।। જીવનને કોનું શરણ મળશે ? -૩૪. પ્ર. ૪, TI, ? डहरा वुड्ढा य पासहा, गब्भत्था वि चयति माणवा । જેમ બાજ પક્ષી તેતર પક્ષીને ઉપાડી જાય છે, તેમ કાળ तेणे जह वट्टयं हरे, एवं आउखयम्मि तुट्टती ।। જીવને કોઈ પણ અવસ્થામાં ઉંચકી લે છે. કેટલાક બાલ્યાવસ્થામાં તો કેટલાક વૃદ્ધાવસ્થામાં મરી જાય -મૂય. સુ. ૨, . ૨ ૩. ૨, I. ૨ છે. કોઈ કોઈ તો ગર્ભાવસ્થામાં જ મરણને શરણ થઈ જાય છે. देवा गंधव्व-रक्खसा, असुरा भूमिचरा सिरीसिवा । દેવતા, ગંધર્વ, રાક્ષસ, અસુર, ભૂમિચર, ઉરગ, રાયા નર -માદUTI, ST તે વિ જયંતિ ટુરિયા II તિર્યંચ, રાજા, મનુષ્ય, શેઠ, બ્રાહ્મણ વગેરે સર્વ પ્રાણીઓ દુ:ખી થઈને પ્રાણોનો ત્યાગ કરે છે. જેમ તાલ વૃક્ષનું ફળ બંધન તૂટતા નીચે પડી જાય છે, તેમ કામભોગમાં આસક્ત તથા પરિવારના પરિચયમાં રત પ્રાણી આયુષ્યનો અંત થતાં મૃત્યુને પ્રાપ્ત કરે છે. कामेहि य संथवेहि य, गिद्धा कम्मसहा कालेण जंतवो । ताले जह बंधणच्चुते, एवं आउखयम्मि तुट्टती ।। -સૂય. સુ. , ગ, ૨ ૩ ૪ -૬-૬ अरई गण्डं विसूइया, आयंका विविहा फुसन्ति ते । विहडइ विद्धंसइ ते सरीरयं, समयं गोयम ! मा पमायए ।। વાયુ વિકાર આદિથી ચિત્તમાં ઉદ્વેગ, ગંડ-ગુમડાં, વિશૂચિકા, હેડકી,વમન તથા અન્ય ઘાતક રોગો શરીરમાં પેદા થઈ રહ્યાં છે, જેથી આ શરીર શક્તિ ગ્રસ્ત થઈને નાશવાન થઈ રહ્યું છે. માટે હે ગૌતમ ! ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ. -૩૪. ઝ. ૦, II. ૨૭ अपमत्तचरण उवएसो૨૨૫૨. સુસુ યાવિ ડિવું–નીવી, न वीससे पण्डिए आसुपन्ने । घोरा मुहुत्ता अबलं सरीरं, भारण्ड-पक्खी व चरेऽपमत्तो ।। चरे पयाई परिसंकमाणो, ___जं किंचि पासं इह मण्णमाणो । लाभन्तरे जीविय बूहइत्ता, पच्छा परिन्नाय मलावधंसी ।। અપ્રમત્ત બની આચરણ કરવાનો ઉપદેશ : ૧૯૫૨. આશુપ્રજ્ઞ જ્ઞાની સાધક પ્રમાદરૂપી ઘોર નિદ્રામાં સૂતેલા લોકોની વચ્ચે પણ જાગૃત રહે, પ્રમાદનો એક ક્ષણ પણ વિશ્વાસ કરતા નથી કારણ કે કાળ ભયંકર છે, શરીર સંપત્તિ ઘણી દુર્બળ છે. તેથી ભારડ પક્ષીની જેમ અપ્રમત્તપણે વિચરણ કરે. સાધક ડગલે અને પગલે દોષિત થવાની ભીતિ રાખીને નાનામાં નાના દોષના જાળમાંથી બચીને નિશદિન નવા ગુણો પ્રગટાવે. જ્યાં સુધી જ્ઞાનાદિનો લાભ લેવાય ત્યાં સુધી આહારાદિ દ્વારા શરીરનું રક્ષણ કરે, જ્યારે લાભનો અંતરાય દેખાય ત્યારે ધર્મ સાધના કરતાં દેહ છોડી દે. પૂરી રીતે કેળવાયેલ અને કવચધારી ઘોડાની જેમ સ્વચ્છંદતાનો નિરોધ કરનાર જે સાધકે પૂર્વ જીવનમાં વર્ષો સુધી અપ્રમાદપણે સંયમને સેવ્યો છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. छन्दं निरोहेण उवेइ मोक्खं, आसे जहा सिक्खिय-वम्मधारी । पुव्वाई वासाई चरेऽपमत्तो, तम्हा मुणी खिप्पमुवेइ मोक्खं ।। Page #325 -------------------------------------------------------------------------- ________________ २०६ चरणानुयोग-२ षट् कल्प विघ्न करण स्थान सूत्र १९५३-५५ स पुव्वमेवं न लभेज्ज पच्छा, જે પૂર્વ જીવનમાં અપ્રમત્ત બની જાગૃત રહેતા નથી તે સવમ સીસવ-વાયા | પાછલા જીવનમાં પણ અપ્રમત્ત બની જાગૃત રહી શકતા विसीयई सिढिले आउयंमि, નથી. પાછલા જીવનમાં અપ્રમત્ત દશામાં રહીશું” એવી कालोवणीए सरीरस्स भेए ।। મિથ્યા ભ્રમણામાં રહે છે તે મૃત્યુ સમયે અતિ દુ:ખી થઈને દેહ છોડે છે. खिप्पं न सक्केइ विवेगमेऊं, અલ્પ કાળમાં વિવેક પ્રાપ્ત થતો નથી. તેથી ક્રમે-ક્રમે ___तम्हा समुट्ठाय पहाय कामे । વાસનાઓનો ત્યાગ કરતાં કરતાં સન્માર્ગમાં સ્થિર समिच्च लोयं समया महेसी, થાય. માટે આત્મ રક્ષક મહર્ષિ લોકને જાણી સમત્વ अप्पाण-रक्खी चरेऽपमत्तो ।। દ્રષ્ટિથી અપ્રમાદપણે વિચરે. –૩૪. સ. ૪, ના. ૬-૨૦ પ્રમાદના પ્રકાર - ૪ छ कप्पस्स विग्घकरा ठाणा છ કલ્પના વિગ્ન કરનારા સ્થાનો : १९५३. कप्पस्स छ पलिमंथू पण्णत्ता, तं जहा--- ૧૯૫૩. કલ્પ = સાધ્વાચારના ઘાતક છ સ્થાન કહેવામાં આવ્યા છે, યથા - १. कोक्कुइए संजमस्स पलिमंथू । ૧. જોયા વગર કે પ્રમાર્જન કર્યા વગર કાયિક પ્રવૃત્તિ કરવી એ સંયમ ઘાતક છે. २. मोहरिए सच्चवयणस्स पलिमंथू । ૨. વાચાળતા- એ સત્ય વચન માટે ઘાતક છે. ३. चक्खुलोलुए ईरियावहियाए पलिमंथू । ૩. અહીં તહીં દેખતા ગમન કરવું ઈયસમિતિ માટે - ઘાતક છે. ४. तितिणिए एसणागोयरस्स पलिमंथू । ૪. આહાર આદિના અલાભથી ખિન્ન બની ચિડાવું, - એષણા સમિતિ માટે ઘાતક છે. ५. इच्छालोलुए मुत्तिमग्गस्स पलिमंथू । ૫. ઉપકરણ આદિ માટે અતિ લોભ તે અપરિગ્રહનો ઘાતક છે. ६. भिज्जानियाणकरणे मोक्खमग्गस्स पलिमंथू । ૬. લોભ વશ નિદાન (તપના ફળની કામના) કરવું, सव्वत्थ भगवया अनियाणया पसत्था । મોક્ષ માર્ગ માટે ઘાતક છે. કારણ કે ભગવાને –#. ૩. ૬, મુ. ૬ સર્વત્ર અનિદાનતા, નિસ્પૃહતા પ્રશસ્ત કહી છે. छव्विहे पमाए છ પ્રકારના પ્રમાદ : १९५४. छव्विए पमाए पण्णत्ते, तं जहा ૧૯૫૪. પ્રમાદના છ પ્રકાર છે, યથા - ૨. મનપમા, ૨. ઉપમા, ૧. મધ-પ્રમાદ, ૨. નિદ્રા-પ્રમાદ, ૩. વિસાયમા, ૪. સાયપHI ૩. વિષય-પ્રમાદ, ૪. કષાય-પ્રમાદ, ૫. નૂતપમા, ૬. પડિIમાણ | ૫. ધૃત-પ્રમાદ, ૬. પ્રતિલેખના-પ્રમાદ, -તા. પ્ર. ૬, મુ. ૧૦૨ दस धम्मघायगा દસ ધર્મના ઘાતક: १९५५. दसविधे उवघाते पण्णत्ते, तं जहा ૧૯૫૫. ઉપઘાત દસ પ્રકારનાં કહ્યાં છે, યથા૨. ૩ મોવધારે, ૧. ભિક્ષાસંબંધી ઉદ્ગમ દોષોથી થનારા ચારિત્રનો ઉપઘાત. ૨. તા , ૬, સુ. ૧૨૨ Page #326 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૧૬૧૭ दस धर्मविशोधी अनाचार २०७ २. उप्पायणोवघाते, ૨. ભિક્ષાસંબંધી ઉત્પાદન દોષોથી થતો ચારિત્રનો ઉપઘાત. ૩. વિધા ૩. ભિક્ષાસંબંધી એષણાના દોષોથી થતો ચારિત્રનો ઉપઘાત. ૪. પરિવહોવાને, ૪. વસ્ત્ર-પાત્રાદિના પરિકર્મથી થતો ચારિત્રનો ઉપઘાત. ५. परिहारणोवघाते, ૫. અકથ્ય ઉપકરણોના ઉપભોગથી થતો ચારિત્રનો ઉપઘાત. ૬. નવધાતે, ૬. પ્રમાદ આદિથી થતો જ્ઞાનનો ઉપઘાત. ૭. રંગોવધતે, ૭. શંકા આદિથી થતો દર્શનનો ઉપઘાત. ૮. વરિત્તીવધારે, ૮. સમિતિઓનું યથાવિધ પાલન ન કરવાથી થતો પરિગ્રહ મહાવ્રતનો ઉપઘાત. ૧. વયોવધતે, ૯, અપ્રીતિ કે અવિનયથી થતો વિનયગુણનો ઉપઘાત. १०. सारक्खणोवघाते । ૧૦.શરીર, ઉપાધિ આદિમાં મૂછ રાખવાથી થતો -તા. મ. ૧૦, . ૭૨૮ (૨) પરિગ્રહ મહાવ્રતનો ઉપઘાત. दस धम्मविसोहि દસ ધર્મવિશોધિ : १९५६. दसविधा विसोही पण्णत्ता, तं जहा ૧૯૫૬. વિશોધિના દસ પ્રકાર કહ્યા છે, યથા - ૨. ફાઈવસોહી, ૧. ઉદ્દગમની વિશોધિ, २. उप्पायणविसोही, ૨. ઉત્પાદનની વિશોધિ, ३. एसणाविसोही, ૩. એષણાની વિશોધિ, ૪. પરમ્નવસારી, ૪. પરિકર્મની વિશોધિ, ५. परिहरणविसोही ૫. પરિહરણની વિશોધિ, ૬. વિનોદી, ૬. જ્ઞાનની વિશોધિ, ૭. ટૂંસવિનોદી, ૭. દર્શનની વિશોધિ, ૮. વરિત્તવિલોહી, ૮. ચારિત્રની વિશોધિ, ૨. વર્તાવસારી, ૯. અપ્રીતિની વિશોધિ, ૨૦. સારવુંવિનોદી. ૧૦.સંરક્ષણ વિશોધિ-સંયમના સાધનભૂત ઉપકરણ -તા. . ૨૦ સુ. ૭૨૮ (૨). રાખવાથી થતી વિશોધિ. अट्ठारस पावट्ठाणा અઢાર પ્રકારના પાપસ્થાન : १९५७. अट्ठारस पावठाणा पण्णत्ता, तं जहा ૧૯૫૭. અઢાર પ્રકારના પાપસ્થાન કહ્યાં છે, યથા - ૨. પાપાડુવા, ૨. મુસીવી, ૧. પ્રાણાતિપાત, ૨. મૃષાવાદ, . મUિાળ, ૪. મેજુળ, ૩. અદત્તાદાન, ૪. મૈથુન, ૨. તા . ૩, ૩. ૪, સુ. ૨૭૮ ૩. તા , ૨, ૩, ૪, મુ. ૭૮ ૨. ૪. તા હા , ૬, ૩. ૨, સુ. ૪ર૬ એ, ૫, ૩. ૨, સુ. ૪રપ Page #327 -------------------------------------------------------------------------- ________________ २०८ ૮. માયા, ૨૨. તો, चरणानुयोग-२ औद्देशिकादि अनाचार सूत्र १९५८ પ. પરા છે, ૬. સ્ટોરે, પરિગ્રહ, ૬. ક્રોધ, ૭. માળે, ૭. માન, ૮. માયા, ૧. મે, ૨૦. વેજો, ૯. લોભ, ૧૦. રાગ, ૨૨. વરે, ૧૧. દ્વેષ, ૧૨. કલહ, ૨૩. અમgછે, पेसुण्णे, ૧૩. અભ્યાખ્યાન, (કલંક) ૧૪. પશુન્ય (ચાડી), ૨૬. પરંપરિવા, ૧૫. પર-પરિવાદ, (નિંદા) ૨૬. અરતિતિ, ૧૬. અરતિ-રતિ, (હર્ષશોક) ૨૭. માયાનો, ૧૭. માયામૃષા, १८. मिच्छादसणसल्ले । ૧૮. મિથ્યાદર્શનશલ્ય. -વિ. સ. ૨, ૩. ૬, . ૨૨ ૨૪. ઓદેશિક આદિ અનાચાર - ૫ ओद्देसियाई बावण्ण अणायाराई१९५८. संजमे सुट्ठिअप्पाणं, विप्पमुक्काण ताइणं । तेसिमेयमणाइण्णं, निग्गंथाण महेसिणं ।। ૧. उद्देसियं, ૩૬ ૨. છીયાવું, રૂ. નિયા, ૪. - fમદાળ | | ५. राइभत्ते ૬. સિપાને , ७. गंध ८. मल्ले य ૧. વીયો || १०. सन्निही ૧૨. ઉમિત્તે ય, ૨૨. રાયપડે, ૨૩. મિચ્છg | ઔશિકાદિ બાવન અનાચારો : ૧૯૫૮, સંયમમાં સ્થિત બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી રહિત, સ્વ-પરના રક્ષક, નિર્ચન્ય મહર્ષિઓ માટે આ અયોગ્ય આચારોના સ્થાન છે, (યથા-) ૧. શિક-સાધુના નિમિત્તે બનાવેલો આહાર લેવો, ૨. સાધુના નિમિત્તે ખરીદેલો આહાર લેવો, ૩. આમંત્રણ આપેલા ઘેરથી લીધેલો આહાર લેવો, ૪. સાધુના નિમિત્તે સામે લાવેલો આહાર લેવો, પ. રાત્રિ ભોજન કરવું, ૬. સ્નાન કરવું, ૭. સુગંધિત પદાર્થ સૂંઘવો, ૮. ફુલની માળા પહેરવી, ૯. પંખાદિ વીંઝવા, ૧૦. ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવો. ૧૧, ગૃહસ્થના પાત્રમાં ભોજન કરવું. ૧૨. રાજપિંડ ગ્રહણ કરવું, ૧૩. તમને શું જોઈએ છે ?” પૂછીને બનાવેલો આહાર લેવો, ૧૪. હાથપગ દબાવરાવવા, ૧૫. દાંતોનું પ્રક્ષાલન કરવું, ૨૪. સંવાદ, १५. दंतपहोयणा य, ૨. () વિ. સ. ૨, ૩, , સુ. ૧૦ () વિ. સ. ૨૭, ૩. ૨, સે. ૨૭ (૩) વિ. સ. ૭, ૩. ૨૦, મુ. દ્દ (૫) વિ. સ. ૨૮, ૩. ૪, સુ. ૨ Page #328 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९५८ ૬. સંપુચ્છળા, १७. देहपलोयणा य 11 ૧૮. અકાવણ્ ય, ૧૨. નાહીઇ, २०. छत्तस्स य धारणट्ठाए । २१. तेगिच्छं ૨૨. પાહા પાપ, ૨૨. સમારમં ચ ખોફનો || २४. सेज्जायरपिंडं च, ૨૫. આસવીપયિં / २६. गिहंतरनिसेज्जा य, ૨૭. ગાયક્ષુબટ્ટાનિ ય || २८. गिहिणो वेयावडियं जा य, ૨૦. આનીવત્તિયા । ३०. तत्तानिव्वुडभोइत्तं, રૂ. આપરસ્પર િય || રૂર. મૂર્છા, ૩૩. સિવેરે ય, રૂ૪. ૩oવંડ અનિવુડે । રૂ. તે રૂ૬. મૂળે ય, રૂપ, સવિત્ત છે, ૨૮. વીણ્ ય આમણ્ || ૧. સોવન્વÒ, ४०. सिंधवे लोणे ૪૨. રોમાહોને ય આમન્। ૪૨. સામુદ્દે, ૪રૂ. તંતુવારે ય, ૪૪. ગાહોને ય આમર્ || ૪૬. ધૂવળે ત્તિ, ૪૬. વમળે ય, ૪૭. વથીમ્મ, ૪૮. વિરેય । ૪૧. અનો, ૧૦. વતવળે ય, ૧૧. ગાયમા, ૬. સુય. સુ. ૨, ૬. o, સુ. ૬૮o औद्देशिकादि अनाचार ૧૬. ગૃહસ્થને કુશળક્ષેમ પૂછવા, ૧૭. દર્પણમાં મુખ નિરખવું. ૧૮. શતરંજ વગેરે રમતો રમવી, ૧૯. પાસા વડે જુગાર રમવો, ૨૦. છત્ર ધારણ કરવું, ૨૧. વ્યાધિ આદિની ચિકિત્સા કરાવવી, ૨૨. પગમાં પગરખાં પહેરવાં, ૨૩. અગ્નિનો સમારંભ કરવો, ૨૪. શય્યાતરનો આહાર લેવો, ૨૫. સાંગા, માંચા, પલંગ પર બેસવું, ૨૬. ગૃહસ્થના ઘરમાં બેસવું, ૨૭. શરીર પર પીઠી વગેરે ચોળવું, ૨૮. ગૃહસ્થની વૈયાવૃત્ય કરવી, ૨૯. જાતિ કુળ બતાવીને આહા૨ આદિ લેવો, ૩૫. કંદ, ૩૬. મૂળ, ૩૭. સચિત્ત ફળ, अनाचार ૩૦. સચિત્ત-અચિત્ત મિશ્રિત આહારાદિ લેવા, ૩૧. ભૂખ આદિથી પીડિત થઈને પૂર્વ ભુક્ત પદાર્થોનું સ્મરણ કરવું, ૩૨. સચિત્ત મૂળા, ૩૩. આદુ, ૩૪. ઈક્ષુખંડ, ૩૮. કાચા બીજ, ૩૯. સચિત્ત સંચળ, ૪૦. સિંધાલવણ, ૪૧. રોમકક્ષાર, ૪૨. સામુદ્રિક લવણ, ૪૩. ખારો, ૪૪. કાળુ મીઠું આ બધાનો ઉપયોગ કરવો, ૪૫. વસ્ત્રાદિને ધૂપ આપવો, ૪૬. વમન કરવું, ૪૭. બસ્તિકર્મ કરાવવું, ૪૮. જુલાબ લેવો, ૪૯. આંખોમાં અંજન આંજવું, ૫૦. દાંત રંગવા, ૫૧. શરીરને તેલ આદિનું માલીશ કરવું, २०९ Page #329 -------------------------------------------------------------------------- ________________ २१० सूत्र १९५९ चरणानुयोग-२ शबल दोष કર. વિમૂસળે? | सव्वमेयमण्णाइण्णं, निग्गंथाण महेसिणं । संजमम्मि य जुत्ताणं, लहुभूयविहारिणं ।। - સ. મ. ૨, II. -૨૦ ૫૨. શરીરને વિભૂષિત કરવું, જે સંયમમાં લીન અને વાયુની જેમ મુક્તવિહારી મહર્ષિ નિર્ચન્થ છે એના માટે આ સર્વે અનાચીર્ણ છે. શબલ - ઘોષ - ૬ एगवीसं सबला - એકવીસ શબલ દોષ? १९५९. एगवीसं सबला पण्णत्ता, तं जहा ૧૯૫૯. એકવીસ શબલ દોષ આ પ્રમાણે છે, યથા - १. हत्थकम्मं करेमाणे सबले । ૧. હસ્તકર્મ કરનાર શબલ દોષયુક્ત છે, २. मेहुणं पडिसेवमाणे सबले । ૨. મૈથુન સેવન કરનાર શબલ દોષયુક્ત છે, રૂ. ૨ – મોયાં મુંઝમને સવર્ડે | ૩. રાત્રિ ભોજન કરનાર શબલ દોષયુક્ત છે, ४. आहाकम्मं भुंजमाणे सबले । ૪. આધાકર્મી આહાર ખાનાર શબલ દોષયુક્ત છે, ५. रायपिंडं भुंजमाणे सबले । ૫. રાજપિંડ ખાનાર શબલ દોષયુક્ત છે, ६. उद्देसियं वा, कीयं वा, पामिच्चं वा, आच्छिज्ज ૬. સાધુના નિમિત્તે નિર્મિત કરેલો, સાધુ માટે મૂલ્યથી वा, अणिसिटुं वा, अभिहडं आहटु दिज्जमाणं ખરીદેલો, ઉધાર લાવેલો, દુર્બળ પાસેથી वा भुंजमाणे सबले । છીનવેલો, આજ્ઞા વગર લાવેલો અથવા સાધના સ્થાન પર લાવીને આપેલો આહાર ખાનાર શબલ દોષયુક્ત છે. ७. अभिक्खणं-अभिक्खणं पडियाइक्खियाणं ૭. વારંવાર પ્રત્યાખ્યાન કરી આહારાદિ ભોગવનાર भुजमाणे सबले । શબલ દોષયુક્ત છે. ८. अंतो छण्हं मासाणं गणाओ गणं संकममाणे ૮. છ મહિનાની અંદર-અંદર એક ગણથી બીજા સંવર્લ્ડ | ગણમાં જનારો શબલ દોષયુક્ત છે. ९. अंतो मासस्स तओ दगलेवे करेमाणे सबले । ૯. એક મહિનામાં ત્રણવાર ઉદક લેપ (જલ સંસ્પર્શ) કરનારો શબલ દોષયુક્ત છે. १०. अंतो मासस्स तओ माइट्ठाणे करेमाणे सबले । ૧૦. એક માસની અંદર ત્રણ વાર માયા કરનાર શબલ દોષયુક્ત છે. ૧. આગમોમાં શ્રમણ સંબંધી આચાર અને અનાચારો માટે અનેક સ્થાનો પર પ્રરૂપણા છે. ઘણા સ્થાનો પર સંખ્યાનો નિર્દેશ છે અને ઘણા સ્થાનો પર નથી. સ્થાનાંગમાં દશ યતિ ધર્મ, આચારાંગ શ્રુતસ્કંધ-૨,અ. ૧૫માં અને પ્રશ્નવ્યાકરણના પાંચમા સંવર દ્વારમાં પાંચ મહાવ્રતોની પચ્ચીસ ભાવનાઓ, દશવૈકાલિક અ.૬માં અને સમવાયાંગમાં અઢાર સ્થાન-આ પ્રમાણે નિર્દેશ પૂર્વક આચારોની આગમોમાં અનેક સ્થાનોમાં પ્રરૂપણા છે. વીસ અસમાધિસ્થાનોનો, ત્રીસ મહામોહનીય કર્મબન્ધનો, એકવીસ શબલ દોષનો દશાશ્રુતસ્કંધ અને સમવાયાંગમાં ઉલ્લેખ છે આ પ્રમાણે સંખ્યા નિર્દેશ પૂર્વક અનાચારોની આગમોમાં અનેક સ્થાન પર પ્રરૂપણા મળે છે. પરંતુ દશવૈકાલિક અ.૩માં ઉપર પ્રમાણે અનાચારોની સાથે સંખ્યાનો નિર્દેશ કરવામાં આવ્યો નથી, છતાં પણ તેની સાથે બાવન સંખ્યા જોડવામાં આવી છે, એ યોગ્ય નથી. કારણ કે જ્યાં પાઠમાં સંખ્યાનો નિર્દેશ ન હોય ત્યાં અલ્પ કે અધિક સંખ્યાની પ્રરૂપણા ભ્રામક હોય છે. જો અનાચારની સંખ્યાનો નિર્ણય હોય તો દશવૈકાલિકના ટીકાકાર કે ચૂર્ણિકાર આદિ વ્યાખ્યાકાર સંખ્યાનો ઉલ્લેખ અવશ્ય કરે છે. સમવાયાંગ આદિ આગમોમાં પણ બાવન સંખ્યાનો ઉલ્લેખ મળી આવે છે. પરંતુ અનાચારોની સાચી સંખ્યાનો ઉલ્લેખ કોઈ પણ આગમ કે વ્યાખ્યા - ગ્રંથોમાં મળતો નથી. માટે સાધના અનાચાર બાવન જ છે એમ માનવું ન જોઈએ. પરંતુ આગમમાં જ્યાં પણ જેટલા નિષેધ - કાર્યો છે તે સર્વે સાધુઓ માટે અનાચરણીય છે જેની સંખ્યા નિર્ધારિત થઈ શકે નહીં. Page #330 -------------------------------------------------------------------------- ________________ सूत्र शबल दोष अनाचार २११ १९५९ ११. सागारियपिंडं भुंजमाणे सबले । १२. आउट्टियाए पाणाइवायं करेमाणे सबले । १३. आउट्टियाए मुसावायं वदमाणे सबले । १४. आउट्टियाए अदिण्णादाणं गिण्हमाणे सबले । १५. आउट्टियाए अणंतरहियाए पुढवीए ठाणं वा, सेज्ज वा, निसीहियं वा चेएमाणे सबले । ૧૧. શય્યાતરના આહારાદિ ખાનાર શબલ દોષયુક્ત છે. ૧૨. જાણીજોઈને જીવોની હિંસા કરનાર શબલ દોષયુક્ત છે. ૧૩. જાણીજોઈને અસત્ય બોલનાર શબલ દોષયુક્ત છે. ૧૪. જાણીજોઈને અદત્ત વસ્તુ ગ્રહણ કરનાર શબલ દોષયુક્ત છે. ૧૫. જાણીજોઈને સચિત્ત પૃથ્વીની નજીકની ભૂમિ પર કાયોત્સર્ગ, શયન અને સ્વાધ્યાય આદિ કરનાર શબલ દોષયુક્ત છે. ૧૬. જાણીજોઈને સ્નિગ્ધ પૃથ્વી પર અને સચિત્ત રજથી યુક્ત પૃથ્વી પર કાયોત્સર્ગ, શયન અને સ્વાધ્યાય આદિ કરનાર શબલ દોષયુક્ત છે. ૧૭. જાણીજો ઈને સચિત્ત શીલા પર, સચિત્ત પથ્થરના ઢેફા પર, સડેલા કે ઉધઈ લાગેલા જીવયુક્ત કાષ્ઠ પર તથા ઈંડાયુક્ત યાવત કરોળીયાના જાળયુક્ત સ્થાન પર કાયોત્સર્ગ, શયન અને સ્વાધ્યાય કરનાર શબલ દોષયુક્ત १६. आउट्टियाए ससिणिद्धाए पुढवीए, ससरक्खाए पुढवीए ठाणं वा, सेज्ज वा, निसीहियं वा, चेएमाणे सबले । आउट्टियाए चित्तमंताए सिलाए, चित्तमंताए लेलुए, कोलावासंसि वा दारुए जीवपइट्ठिए, सअंडेजाव-मक्कडासंताणए, ठाणं वा, सेज्ज वा, निसीहियं वा चेएमाणे सबले । જાણીજોઈને કંદ, મૂળ, સ્કંધ, છાલ, કૂંપળ, પાંદડા, ૫ ૫, ફળ, બીજ અને લીલી વનસ્પતિનું ભોજન કરનાર શબલ દોષયુક્ત છે. ૨૮. બાદિયામૂત્રમય વ, ઇંદ્ર-માથાં વા, खंध भोयणं वा, तया भोयणं वा, पवाल-भोयणं વા, પત્ત-ભય વા, પુ –મય વી, फल-भोयणं वा, बीय-भोयण वा, हरिय-भोयणं वा भुंजमाणे सबले । १९. अंतो संवच्छरस्स दस दगलेवे करेमाणे सबले । २०. अंतो संवच्छरस्स दस माइट्ठाणाई करेमाणे सबले । ૧૯. એક વર્ષની અંદર દસ વાર ઉદક લેપ લગાવનાર શબલ દોષયુક્ત છે. ૨૦. એક વર્ષની અંદર દસ વાર માયા-સ્થાન સેવન કરનાર શબલ દોષયુક્ત છે ૨૧. જાણીજોઈને સચિત્ત ઠંડા પાણીથી ભીના હાથ, પાત્ર, ચમચા કે ભોજનથી અશન, પાન, ખાદિમ અને સ્વાદિમને લઈ ખાનાર શબલ દોષયુક્ત છે. २१. आउट्टियाए सीतोदय-वग्घारिय-हत्थेण वा, मत्तेण वा, दव्वीए वा, भायणेण वा, असणं वा पाणं वा, खाइमं वा, साइमं वा पडिगाहित्ता भुंजमाणे सबले ।' –ા . ર. ૨. રૂ. ૨ ૨. (૪) સમ. એમ. ૨૨, મુ. ૨ (ખ) સમવાયાંગમાં રાજપિંડ પાંચમું છે અને સાગારિયપિંડ અગિયારમું છે. દશાશ્રુતસ્કંધ માં સાગરિતપિંડ પાંચવું છે અને રાજપિંડ ગ્યારવું છે. સમવાયાંગ ૧૭માં સબલ દોષમાં ચિત્તમત્તાએ પુઢવીએ પાઠ વધારે છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ २१२ चरणानुयोग-२ असमाधिस्थान सूत्र १९६०-६१ આસમાધિસ્થાન – ૭ वीसं असमाहिट्ठाणा વીશ અસમાધિસ્થાન : १९६०. वीसं असमाहिट्ठाणा पण्णत्ता, तं जहा १८६०. वाश असमाधिस्थान मा प्रभाो छ, यथा - १. दवदवचारी यावि भवइ, ૧. જલ્દી જલ્દી ચાલવું, अप्पमज्जियचारी यावि भवइ । २. प्रमान [ १२ (अंधारामां) याल, दुप्पमज्जियचारी यावि भवइ । 3. उपेक्षा माथी प्रभाईन ४२j, अतिरित्त-सेज्जासणिए यावि भवइ । ૪. વધુ પડતા ઓઢવા-પાથરવાના રાખવાં, ५. रातिणिअ-परिभासी यावि भवइ । રત્નાધિકની સામે પરિભાષણ કરવું, ६. थेरोवघाइए यावि भवइ । ૬. સ્થવિરોને ઉપઘાત પહોંચાડવો, ७. भूओवघाइए यावि भवइ । ७. पृथ्वी महिला हिंसा ४२वी, ८. संजलणे यावि भवइ । ક્રોધભાવમાં બળવું, कोहणे यावि भवइ । ८. ओघ ४२वो, पिट्ठिमंसिए यावि भवइ । १०. पी8 पानि : ४२वी, ११. अभिक्खणं-अभिक्खणं ओहारइत्ता भवइ । ૧૧, વારંવાર નિશ્ચયાત્મક ભાષા બોલવી, १२. णवाणं अहिगरणाणं अणुप्पण्णाणं उप्पाइत्ता भवइ । ૧૨. નવા અનુત્પન્ન ક્લેશોને ઉત્પન્ન કરવા, १३. पोराणाणं अहिगरणाणं खामिअ-विउसवियाणं ૧૩. ક્ષમાપના દ્વારા ઉપસ્થિત થયેલા જૂના ક્લેશો ફરી पुणो उदीरेत्ता भवइ । १४. अकाले सज्झायकारए यावि भवइ । १४. साणे स्वाध्याय २वो, १५. ससरक्ख-पाणि-पाए यावि भवइ । ૧૫. સચિત્ત રજવાળા હાથ, પગ આદિનું પ્રમાર્જન ન કરવું, १६. सद्दकरे यावि भवइ । ૧૬. અનાવશ્યક બોલવું, અથવા જોર-જોરથી બલોવું १७. झंझकरे (भेदकरे) यावि भवइ । ૧૭. સંઘમાં ભેદભાવ થાય તેવું બોલવું, १८. कलहकरे यावि भवइ । १८. अग। २१, १९. सूरप्पमाण-भोई यावि भवइ । ૧૯, સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી કંઈને કંઈ ખાતા २डे, २०. एसणाए असमाहिए यावि भवइ ।। ૨૦. એષણા સમિતિથી અસમિત થવું. (અનેકણીય -दसा. द. १, सु. ३-४ ભક્તપાન આદિ ગ્રહણ કરવાં.) मोहनीय-स्थान -८ तीसं महा-मोहणिज्ज-ठाणाई ત્રીસ મહા મોહનીય સ્થાન : १९६१. “अज्जो!" त्ति समणे भगवं महावीरे बहवे निग्गंथा १८६१. श्रम। भगवान महावीर स्वामी साधु तथा य निग्गंथीओ य आमंतेत्ता एवं वयासी સાધ્વીઓને આમંત્રિત કરી આ પ્રમાણે કહ્યું“एवं खलु अज्जो ! तीसं मोहणिज्ज-ठाणाई जाई હે આર્યો ! જે સ્ત્રી કે પુરૂષ આ ત્રીસ મોહનીય સ્થાનોનું इमाई इत्थी वा पुरिसो वा अभिक्खणं-अभिक्खणं સામાન્ય કે વિશેષરૂપે વારંવાર આચરણ કરે છે, તે आयारेमाणे वा, समायारेमाणे वा मोहणिज्जत्ताए कम्म મોહનીય કર્મનો બંધ કરે છે. જે આ પ્રમાણે છેपकरेइ” तं जहा १. सम. सम. २०, सु. १ Page #332 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९६१ महा मोहनीय स्थान अनाचार २१३ ૨. ને હું તને પાળ, વમિત્તે વિદિશા | ૧. જે ત્રસ પ્રાણીઓને પાણીમાં ડૂબાડે કે પ્રચંડ उदएणाऽक्कम्म मारेइ, महामोहं पकव्वइ ।। વેગવાળા તીવ્ર પાણીના પ્રવાહમાં નાંખી તેમને મારે છે, તે મહામોહનીયકર્મનો બંધ કરે છે. पाणिणा संपिहित्ताणं, सोयमावारिय पाणिणं । ૨. જે પ્રાણીઓના મુખ, નાસિકા આદિ શ્વાસ લેવાના अंतो नदंतं मारेइ, महामोहं पकुव्वइ ।। વારોને હાથ આદિ વડે અવરૂદ્ધ કરી અવ્યક્ત શબ્દ કરતા પ્રાણીઓને મારે છે, તેને મહામોહનીય કર્મ બંધાય છે. ३. जायतेयं समारब्भ, बहुं ओरूम्भिया जणं । ૩. જે અનેક પ્રાણીઓને એક ઘરમાં પૂરી અગ્નિના अंतो घूमेणं मारेइ, महामोहं पकुव्वइ ।। ધૂમાડાથી મારે છે, તેને મહામોહનીય કર્મ બંધાય છે. ४. सीसम्मि जो पहणइ, उत्तमंगम्मि चेयसा । ૪. જે કોઈ પ્રાણીના ઉત્તમાંગ-માથાં પર શસ્ત્રનાં विभज्ज मत्थयं फाले, महामोहं पकुव्वइ ।। પ્રહારથી ભેદન કરે છે, તેને મહામોહનીય કર્મનો બંધ થાય છે. सीसं वेढेण जे केड, आवेढेड अभिक्खणं । ૫. જે તીવ્ર અશુભ પરિણામોથી કોઈ પ્રાણીના तिब्बासुभ - समायारे, महामोहं पकुव्वइ ।। મસ્તિષ્કને ભીનાં ચામડાનાં અનેક લપેટાથી લપેટે છે, તેને મહામોહનીય કર્મનો બંધ થાય છે. ૬. પુ-પુળો પffહણ, દળા ૩વર ન | ૬. જે કોઈ પ્રાણીને ફસાવીને ભાલા કે દંડથી મારી फलेण अदुव दंडेण, महामोहं पकुव्वइ ।। હસે છે, તેને મહામોહનીય કર્મનો બંધ થાય છે. ७. गूढायारी निगृहिज्जा, मायं मायाए छायए । ૭. જે કોઈ રહસ્યમય વર્તનથી પોતાના માયાચારને असच्चवाई णिण्हाइ, महामोहं पकुव्वइ ।। છુપાવે છે, જુઠું બોલે છે તેમજ આગમના યથાર્થ અર્થને છૂપાવે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ८. धंसेइ जो अमूएणं, अकम्म अत्तकम्मुणा । ૮. જે નિર્દોષ વ્યક્તિ પર ખોટા આક્ષેપ કરે છે, अदुवा तुमकासित्ति, महामोहं पकुव्वइ ।। પોતાના દુષ્કર્મોને તેના પર આરોપિત કરે છે અથવા 'તેં જ એવું કાર્ય કર્યું છે' એવું દોષારોપણ કરે છે, તેને મહામોહનીય કર્મનો બંધ થાય છે. जाणमाणो परिसाए, सच्चामोसाणि भासए । ૯. જે કલહપ્રિય છે અને ભરી સભામાં જાણીજોઈને अक्खीण झंझे-पूरिसे, महामोह पकव्वइ ।। મિશ્ર ભાષા બોલે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. १०. अणायगस्स नयवं, दारे तस्सेव धंसिया । ૧૦.જે કૂટનીતિજ્ઞ મંત્રી રાજાના હિતચિંતકોને विउलं विक्खोभइत्ताणं, किच्चा णं पडिबाहिरं ।। ભરમાવી અથવા બીજા કોઈ બહાને, રાજાને उवगसंतंपि, झंपित्ता, पडिलोमाहिं वग्गुहिं । રાજ્ય બહાર મોકલી રાજ્યલક્ષ્મીનો ઉપભોગ કરે भोग-भोगे वियारेइ, महामोहं पकुव्वइ ।। છે, રાણીઓના શીલભંગ કરે છે. વિરોધ કરનાર સામંતોનો તિરસ્કાર કરે છે તથા તેઓના ભોગ્ય પદાર્થોનો વિનાશ કરે છે, તેને મહામોહનીય કર્મનો બંધ થાય છે. ૨૬. અમારપૂ ને વેરૂં, “માર-મૂ ત્તિ હૈ” વા | ૧૧.જે બાળબ્રહ્મચારી ન હોવા છતાં પણ પોતાને બાળ इत्थी-विसय-सेवी य, महामोहं पकुव्वइ ।। બ્રહ્મચારી કહે છે, અને સ્ત્રી વિષયક ભોગોમાં વૃદ્ધ થાય છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨ Page #333 -------------------------------------------------------------------------- ________________ २१४ चरणानुयोग - २ ૨. અવંશયારી ને રૂં, गद्दहेव्व गवां मज्झे, अप्पणी अहिए बाले, मायामोस बहु भसे हत्थी - विसय-गेही य, महामोहं पकुव्व ૨. तीस महा मोहनीय स्थान “બંમયારી ત્તિ હૈં” વણ્ । विस्सरं नयइ नदं ।। I || I जं निस्सिए उव्वहइ, जस्साहिगमेण वा तस्स लुब्भइ वित्तम्मि, महामोहं पकुव्वइ १४. ईसरेण अदुवा गामेणं, अणीसरे ईसरीक । તસ્ય સંપય-હીસ્સ, સિરી ઋતુરુમાયા || ફૈસા-સેળ વિકે, જીસાવિત્ઝ-ચેયર્સ । जे अंतरायं चेएइ, महामोहं पकुव्वइ || || ૧. સપ્પી નહીં અંડડડ, મત્તાર નો વિદિત । सेनावई पसत्थारं, महामोहं पकुव्वइ || 1 १६. जे नायगं च रट्ठस्स, नेयारं निगमस्स वा सेट्ठि बहुरवं हंता, महामोहं पकुव्वइ ૨૧. १७. बहुजणस्स णेयारं, दीवत्ताणं च पाणिणं । एयारिसं नरं हंता, महामोहं पकुव्वर || १८. उवट्ठियं पडिविरयं, संजयं सुत्तवस्सियं । विउक्कम्म धम्माओ भंसेइ, महामोहं पकुव्वइ ।। 11 १९. तहेवाणंत - णाणीणं, जिणाणं वरदंसिणं I तेसिं अवण्णवं बाले, महामोहं पकुव्वइ ।। २०. नेयाइअस्स मग्गस्स, दुट्ठे अवयरइ बहु I तं तिप्पयन्तो भावेइ, महामोहं पकुव्वइ ।। आयरिय-उवज्झाएहिं, सुयं विणयं च गाहिए । ते चेव खिंसइ बाले, महामोहं पकुव्वइ ।। सूत्र १९६१ ૧૨.જે બ્રહ્મચારી ન હોવા છતાં પણ 'હું બ્રહ્મચારી છું’ એમ કહે છે, તે ગાયોના ટોળામાં જેમ ગધેડો બેસુરા અવાજમાં ભૂંકતો હોય છે તેવો છે અને પોતાના આત્માનું અહિત કરનાર તે મૂર્ખ માયા સહિત જુઠ્ઠું બોલી સ્ત્રીઓમાં આસક્ત રહે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૩.જે જેના આશ્રયથી આજીવિકા ચલાવે છે તથા જેની સેવાથી સમૃદ્ધ થયો છે, તેના જ ધનનું અપહરણ કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૪.જે કોઈ સ્વામીનો કે ગ્રામવાસીઓનો આશ્રય પામી ઊંચુ સ્થાન મેળવે છે અને જેની સહાયતાથી સર્વ સાધન-સંપન્ન બને છે (એવો મનુષ્ય) જો ઈર્ષ્યાવશ કલુષિતભાવે તે આશ્રયદાતાઓના લાભમાં અંતરાય ઉત્પન્ન કરે છે તો તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૫.જેમ સર્પિણી પોતાના ઈંડાને ખાય છે, એ જ પ્રમાણે જે પાલનકર્તા, સેનાપતિ તથા કલાચાર્ય કે ધર્માચાર્યને મારી નાંખે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૬.જે રાષ્ટ્રનાયકને, નિગમના નેતા તથા લોકપ્રિય શ્રેષ્ઠીને મારી નાંખે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૭.જે અનેક જનોના નેતાને તથા સમુદ્રમાં દ્વીપ સમાન અનાથજનોના રક્ષકને મારી નાંખે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૮.જે પાપથી વિરત દીક્ષાર્થી અને તપસ્વી સાધુને ધર્મથી ભ્રષ્ટ કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૯. જે અજ્ઞાની અનંત જ્ઞાન-દર્શન સંપન્ન જિનેન્દ્ર દેવનો અવર્ણવાદ-નિંદા કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨૦. જે દુષ્ટ આત્મા અનેક ભવ્ય જીવોને ન્યાય માર્ગથી ભ્રષ્ટ કરે છે તથા ન્યાય માર્ગની દ્વેષ સહિત નિંદા કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨૧. જે આચાર્ય કે ઉપાધ્યાય પાસેથી શ્રુત અને આચાર ગ્રહણ કરેલ છે, તેમની જ જે અવહેલના કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९६१ महा मोहनीय स्थान अनाचार २१५ ૨૨. आयरिय-उवज्झायाणं, सम्मं नो पडितप्पइ । अप्पडिपूयए थद्धे, महामोह पकुव्वइ ।। २३. अबहुस्सुए य जे केई, सुएणं पविकत्थइ । सज्झाय-वायं वयइ, महामाहं पकुव्वइ ।। २४. अतवस्सीए जे केइ, तवेण पविकत्थइ । सव्वलोय - परे तेणे, महामोहं पकुव्वइ ।। ર. સાદીરાકું ને ડું, છાપષ્મ ડેવફા | पभू न कणइ किच्चं, मज्झपि से न कव्वइ ।। सढे नियडी - पण्णाणे, कलुसाउल-चेयसे । अप्पणो य अ बोहीए. महामोहं पकव्वइ ।। ર૬. દિરડું, સંપjને પુળો-guળો | सव्व तित्थाण-भेयाए, महामोहं पकुव्वइ ।। ૨૨. જે વ્યક્તિ આચાર્ય ઉપાધ્યાયની સમ્યક્ પ્રકારે સેવા કરતો નથી તથા આદર સત્કાર કરતો નથી, અને અભિમાન કરે છે, તેને મહામોહનીય કર્મનો બંધ થાય છે. ૨૩. જે બહુશ્રુત ન હોવા છતાં પણ પોતાને બહુશ્રુત, સ્વાધ્યાયી અને શાસ્ત્રના રહસ્યોનો જ્ઞાતા કહે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨૪, જે તપસ્વી ન હોવા છતાં પણ પોતાને તપસ્વી કહે છે તે આ વિશ્વમાં સૌથી મોટો ચોર છે. તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨૫. જે સમર્થ હોવા છતાં પણ રોગીની સેવાનું મહાન કાર્ય કરતો નથી, પરંતુ એણે મારી સેવા કરી નથી માટે હું તેની સેવા શા માટે કરું ?” આવું કહેનાર મહામૂર્ખ, માયાવી, મિથ્યાત્વી તેમજ કલુષિત ચિત્તવાળો પોતાના આત્માનું જ અહિત કરે છે, એવો વ્યક્તિ મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨૬. ચતુર્વિધ સંઘમાં મતભેદ પેદા કરવા માટે જે સંકલેશના અનેક પ્રસંગો ઉપસ્થિત કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨૭. જે સ્નેહી કે મિત્રગણ માટે અધાર્મિક યોગ દ્વારા વશીકરણાદિનો વારંવાર પ્રયોગ કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨૮. જે મનુષ્ય સંબંધી અને દેવ સંબંધી ભોગોની અતૃપ્તિથી તેની વારંવાર અભિલાષા કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨૯. જે વ્યક્તિ દેવોની ઋદ્ધિ, ધૃતિ, યશ, વર્ણ અને બળ-વીર્યનો અવર્ણવાદ બોલે છે. તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૩૦. જે અજ્ઞાની જિનદેવની પૂજાની જેમ પોતાની પૂજાનો ઈચ્છુક બની દેવ, યક્ષ અને અસુરોને દેખતો ન હોવા છતાં પણ એમ કહે કે હું એ બધાને જોઉં છું.” એ મહામોહનીય કર્મનો બંધ કરે છે. એ મોહથી ઉત્પન્ન થનારા, અશુભ કર્મનું ફળ દેનારા, ચિત્તની મલિનતા વધારનારા દોષો બતાવેલ છે. માટે ભિક્ષુ તેનું આચરણ ન કરે, પણ આત્મ-ગવેષી બની વિચરે. २७. जे य आहम्मिए जोए, संपउंजे पुणो-पुणो । ૨૮. ય માગુરૂ ગોપ, મહુવા પીરછીફા तेऽतिप्पयंतो आसयइ, महामोहं पकुव्वइ ।। २९. इड्ढी जुई जसो वण्णो, देवाणं बलवीरियं । तेसिं अवण्णव बाले, महामोहं पकव्वइ ।। ३०. अपस्समाणो पस्सामि, देवे जक्खे य गुज्झगे । अण्णाणी जिण-पूयट्ठी, महामोहं पकुव्वइ ।। एते मोहगुणा वुत्ता, कम्मंता चित्त-वद्धणा । जे उ भिक्खू विवज्जेज्जा, चरिज्जत्तगवेसए ।। Page #335 -------------------------------------------------------------------------- ________________ २१६ चरणानुयोग-२ क्रियास्थान जं पि जाणे इतो पुव्वं, किच्चाकिच्चं बहु जढं । तं वंता ताणि सेविज्जा, जेहिं आयारवं सिया ।। आयार-गुत्ती सुद्धप्पा, धम्मे ठिच्चा अणुत्तरे । ततो वमे सए दोसे, विसमासीविसो जहा ।। सूत्र १९६२ ભિક્ષુ પૂર્વે કરેલા પોતાના કૃત્યાકૃત્યોને જાણી તેનો સંપૂર્ણ પરિત્યાગ કરે અને સંયમસ્થાનોનું સેવન કરે જેથી તે આચારવાનું બને. જે ભિક્ષુ પંચાચારના પાલનથી સુરક્ષિત છે, શુદ્ધાત્મા છે અને અનુત્તર ધર્મમાં સ્થિત છે, તે તેવી રીતે પોતાના દોષોનો ત્યાગ કરી દે જેવી રીતે આશિવિષ સર્પ વિષનું વમન કરી દે છે. આ પ્રમાણે દોષોનો પરિત્યાગ કરી શુદ્ધાત્મા ધર્માર્થી ભિક્ષુ મોક્ષના સ્વરૂપને જાણી આ લોકમાં કીર્તિ પ્રાપ્ત કરે છે અને પરલોકમાં સુગતિ પ્રાપ્ત કરે છે. જે દઢ પરાક્રમી શૂરવીર ભિક્ષુ સર્વ સ્થાનોને જાણી એ મોહ બંધનના કારણોનો ત્યાગ કરી દે છે તે જન્મ મરણનું અતિક્રમણ કરી દે છે અર્થાતુ સંસારથી મુક્ત થાય છે. सुचत्त-दोसे सुद्धप्पा, धम्मट्ठी विदितायरे । इहेव लभते कित्ति, पेच्चा य सुगति वरे ।। एवं अभिसमागम्म, सूरा दढ परक्कमा । सव्व-मोह-विणिमुक्का, जाइ-मरणमतिच्छिया ।।' -સા. રુ. ૬, II. ૨-૨૬ ક્રિયા સ્થાન - ૯ x 3 j 5 S तेरस किरिया ठाणा તેર ક્રિયા સ્થાન : १९६२. तेरस किरिया ठाणा पण्णत्ता, तं जहा ૧૯૬૨. તેર ક્રિયા સ્થાન કહ્યાં છે, યથા - ૨. ગાડે, ૧. સપ્રયોજન હિંસા, ૨. ગળફાડે, ૨. નિપ્રયોજન હિંસા, ૩. હિંસાવંડે, ૩. સંકલ્પયુક્ત હિંસા, अकम्हादंडे, ૪. અચાનક થનારી હિંસા, दिट्ठिविप्परिआसिआदंडे ૫. મતિભ્રમથી થનારી હિંસા, मुसावायवत्तिए, ૬. મૃષાવાદના નિમિત્તે થતી ક્રિયા. अदिण्णादाणवत्तिए, ૭. અદત્તાદાનના નિમિત્તે થતી ક્રિયા, अज्झथिए, ૮, બાહ્ય નિમિત્ત વગર પોતાના મનથી ઉત્પન્ન થતી ક્રિયા, ૧. માણત્તા , ૯. અભિમાન નિમિત્તે થતી ક્રિયા, मित्तदोसवत्तिए, ૧૦.મિત્ર પ્રત્યે અપ્રિય ભાવ નિમિત્તે થતી ક્રિયા, ૨૭. માથાવત્ત, ૧૧.માયાના નિમિત્તે થતી ક્રિયા, ૧૨. ટીમવત્તા , ૧૨.લોભના નિમિત્તે થતી ક્રિયા, १३. ईरियावहिए, नाम तेरसमे ।२ ૧૩.કષાય રહિત યોગના નિમિત્તે થતી ક્રિયા, -સમ, સમ, ૨૩, મુ. ૬ ૧. () સમ. સમ, રે, મુ. (g) દશા શ્રુતસ્કંધ અને સમવાયાંગ સૂત્રમાં સરખું વર્ણન છે. પરંતુ બીજા સ્થાનથી પાંચમાં સ્થાન સુધી ચાર સ્થાનોના ક્રમમાં અન્તર છે. જે લિપિદોષજન્ય જણાય છે. તેમાં અંતર આ પ્રમાણે છે. સમવાયાંગમાં દશાશ્રુતસ્કંધમાં (૧) શ્વાસ રોકીને મારવું ત્રણ છે બે છે. (૨) ધુમાડા આદિથી મારવું ચાર છે ત્રણ છે. (૩) માથું ચીરીને મારવું પાંચ છે ચાર છે. (૪) માથે ભીનું ચામડું બાંધીને મારવું બીજું છે પાંચ છે. બાકી બધાનો ક્રમ સરખો છે. ૨. સૂય, મુ. ૨, એ. ૨, મુ. ૨ Page #336 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९६३-६६ अट्ठविहा महाणिमित्ता १९६३. अट्ठविहे महाणिमित्ते पण्णत्ते, तं जहा(૧) મોમ, (૨) ૩Çાતે, (૩) સુવિળે, (૪) અંતવિવું, (૫) સંગે, (૬) સરે, (૭) વસ્તુળ, (૮) વંનળે णिमित्त वागरण णिसेहो१९६४. जे लक्खणं सुविणं पउंजमाणे, निमित्ते कोऊहल संपगाढे कुहेड विज्जा - सवदारजीवी, न गच्छई सरणं तम्मि काले --તાળ, ૩. ૮, સુ. ૬૦૮ अष्ट प्रकार महानिमित्त નિમિત્ત કથન - ૧૦ I || -૩ત્ત. અ. ૨, III. ૪૬ । जे लक्खणं च सुविणं च, अंगविज्जं च जे पउंजंति न हु ते समणा वुच्चंति, एवं आयरिएहिं अक्खायं ।। -૩ત્ત. 4. ૮, ૨. ૧૩ छिन्नं सर भोमं अंतलिक्ख, સુવિમાં જીવન- દંડ-વભુવિખ્ખું । अंगवियारं सरस्स विजय, जे विज्जाहिं न जीवई स भिक्खू ।। ૧. સમ. સમ. ર૬, મુ. o नक्खत्तं सुमिणं जोगं, निमित्त मंत भेसजं । गिहिणो तं न आइक्खे, भूयाहिगरणं पयं ।। -૩ત્ત. 4. o, III. ૭ निमित्तप्पओगी पावसमणो ૬૬૬૬. सयं गेहं परिचज्ज, परगेहंसि वावडे I निमित्तेण य ववहरई, पावसमणेति वच्चई ।। -૩ત્ત. ઞ. ૨૭, III. ૧૮ -સ. સ. ૮, . ૧ વસાય-ળિશેરો I १९६६. पलिऊंचणं च भयणं च, थंडिललुस्सयणाणि य धुणाऽऽदाणाई लोगंसि, तं विज्जं परिजाणिया ।। -સૂય. મુ. o, ૬. o, . આઠ પ્રકારના મહાનિમિત્ત : ૧૯૬૩, મહાનિમિત્ત આઠ પ્રકારના કહ્યાં છે. યથા - (૧) ભૌમ, (૨) ઉત્પાત, (ઉપદ્રવ)(૩)સ્વપ્ન, (૪) અંતરિક્ષ, (૫) અંગ, (૬) સ્વર, (૭) લક્ષણ, (૮) વ્યંજન (તલ-મસા આદિ). કષાય નિષેધ નિમિત્ત કથન નિષેધ : ૧૯૬૪. જે લક્ષણ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રનો પ્રયોગ કરે છે, જે નિમિત્ત શાસ્ત્ર અને કૌતુક- કાર્યમાં લાગેલો રહે છે, જે મિથ્યા આશ્ચર્ય ઉત્પન્ન કરનાર આશ્રવવાળી વિદ્યાઓથી આજીવિકા ચલાવે છે, તે મરણ સમયે કોઈનું પણ શરણ પામી શકતો નથી. अनाचार - २१७ જે સાધક લક્ષણ શાસ્ત્ર, સ્વપ્ન શાસ્ત્ર તથા અંગવિદ્યાનો પ્રયોગ કરે છે, તેને સાચા અર્થમાં શ્રમણ કહેવાનો નથી એવું આચાર્યોનું કહેવું છે. જે છેદન, સ્વર (ઉચ્ચારણ), ભૌમ, અંતરિક્ષ, સ્વપ્ન, લક્ષણ, દંડ, વાસ્તુવિદ્યા, અંગસ્ફુરણ અને સ્વર વિજ્ઞાન આદિ વિદ્યાઓ દ્વારા આજીવિકા ચલાવતો નથી, તે ભિક્ષુ છે. નિમિત્તના પ્રયોક્તા પાપશ્રમણ : ૧૯૬૫. જે પોતાનું ઘ૨ છોડી બીજાના ઘરમાં જઈ તેનું કાર્ય કરે છે તથા નિમિત્ત શાસ્ત્રથી શુભાશુભ બતાવી જીવન વ્યવહાર ચલાવે છે તે પાપશ્રમણ કહેવાય છે. નક્ષત્ર, સ્વપ્ન, વશીકરણ યોગ, નિમિત્ત, મંત્ર અને ભેષજ – એ જીવોની હિંસાના નિમિત્ત સ્થાન છે. માટે મુનિ ગૃહસ્થોને તેનાં ફલાફલ ન બતાવે. ૧૧ કષાય નિષેધ : ૧૯૬૬. માયા, લોભ, ક્રોધ અને માન સંસા૨માં કર્મબંધનું કારણ છે. તેથી વિદ્વાન્ સાધક જ્ઞપરિજ્ઞાથી જાણે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરે. Page #337 -------------------------------------------------------------------------- ________________ २१८ चरणानुयोग-२ कषाय अग्नि उपमा सूत्र १९६७ कोहं माणं च मायं च, लोभं च पाववड्ढणं । પોતાના આત્માનું હિત ઈચ્છતો હોય તો સાધક પાપને वमे चत्तारि दोसे उ, इच्छंतो हियमप्पण्णो ।। વધારનાર ક્રોધ, માન, માયા, લોભ એ ચાર દોષોને નિશ્ચયથી છોડી દે. कोहो पीई पणासेइ, माणो विणयनासणो । ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે माया मित्ताणि नासेइ, लोहो सव्वविणासणो ।। છે. માયા મિત્રતાનો નાશ કરે છે અને લોભ સર્વે સદ્ગુણોનો વિધ્વંસ કરે છે. उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे । ક્રોધને ક્ષમા વડે નાશ કરે, અભિમાનને માર્દવથી જીતે, मायं चऽज्जवभावेण, लोभं संतोसओ जिणे ।। સરળતાથી માયાને અને સંતોષથી લોભને જીતે. कोहो य माणो य अणिग्गहीया, ક્રોધ અને માનને વશ નહિ કરવાથી તથા માયા અને माया य लोभा य पवड्ढमाणा । લોભને વધારવાથી આ ચારેય કષાયો પુનર્ભવરૂપ चत्तारि एए कसिणा कसाया, વૃક્ષોના મૂળને સિંચન કરે છે. सिंचंति मूलाई पुणब्भवस्स ।। -ટ્સ. ગ, ૮, II. ૩૬-૩૬ जे यावि बहुस्सुए सिया, જે મનુષ્યો બહુશ્રુત હોય અર્થાત્ શાસ્ત્રજ્ઞ હોય તથા ___धम्मिए माहणे भिक्खुए सिया । ધાર્મિક બ્રાહ્મણ અને ભિક્ષુક હોય પરંતુ જો તે માયા अभिणूमकडेहिं मुच्छिए, કૃત અનુષ્ઠાનોમાં આસક્ત હોય તો તેઓ પોતાના तिव्वं से कम्मेहिं किच्चती ।। કર્મોથી દુઃખી થાય છે. अह पास विवेगमुट्ठिए, હે શિષ્ય ! જુઓ- કેટલાક સાધકો સંયમ સ્વીકાર કરવા ___ अवितिण्णे इह भासई धुतं । છતાં પણ કપાય વિજયમાં સફળ થતા નથી છતાં णाहिसि आरं कओ परं? મોક્ષની વાતો કરે છે. એમનો આ ભવ તો સુધરતો જ वेहासे कम्मेहिं किच्चई ।। નથી તો પરભવ કેવી રીતે સુધરશે ? અર્થાત્ તેઓ વચ્ચે જ કર્મોથી પીડાય છે. जइ वि य णिगिणे किसे चरे, ભલે, કોઈ પુરુષ નગ્ન (પરિગ્રહ રહિત) થઈને વિચરે जइ वि य भुंजिय मासमंतसो । અથવા મા ખમણની દીર્ધ તપસ્યા કરી શરીર કશ કરે. जे इहमायाइ मिज्जती, પરંતુ જો તે માયા આદિથી પરિપૂર્ણ છે તો आगंता गल्भायडणंतसो ।। અનંતકાળ સુધી જન્મ મરણનું દુઃખ ભોગવશે. -સૂય સુ. ૬, . ૨, ૩, ૬, T. ૭-૬ कसायाणं अग्गी उवमा કષાયોને અગ્નિની ઉપમા: ૨૨૬૭. ૫. સંપર્નાસ્ત્રિયા ધોરા, મળી વિકફ જોયમા | ૧૯૬૭. પ્ર. (કેશીકુમાર પૂછે છે) હે ગૌતમ ! પ્રાણી માત્રના जे डहन्ति सरीरत्था, कहं विज्झाविया तुमं? ।। શરીરમાં ઘોર (પ્રચંડ) અગ્નિ બળે છે અને આત્માના ગુણોને ભસ્મ કરી રહ્યો છે. તે અગ્નિને તમે કેવી રીતે શાંત કર્યો ? उ. महामेहप्पसूयाओ, गिज्झ वारि जलुत्तमं । ઉ. મહામેઘમાંથી ઉત્પન્ન થયેલ પાણીને લઈને મેં सिंचामि सययं तेउ, सित्ता नोवडहन्ति मे ।। તે અગ્નિને નિરંતર સિંચન કર્યો અને આવા પાણીથી ભીંજાયેલ અગ્નિ મને બાળતો નથી.' પ. ૩મી રૂ ગુત્તા ? વસી યમમબ્ધવી | પ્ર. તે અગ્નિ યો?” “કેશીએ ગૌતમને કહ્યું. केसिमेवं बुवंतं तु, गोयमो इणमब्बवी ।। કેશીના પૂછવાથી ગૌતમે આમ જવાબ આપ્યો - Page #338 -------------------------------------------------------------------------- ________________ १९६८-६९ अष्ट प्रकार मद अनाचार २१९ उ. कसाया अग्गिणो वृत्ता, सय-सील-तवो जलं । सुयधाराभिहया सन्ता, भिन्ना ह न डहन्ति मे ।। -उत्त. अ. २३, गा. ५०-५३ 6. पाय अग्नि छ. श्रुत, शाल अने त५ मे पाए। છે. શ્રત-શીલ-તપરૂપી જળધારાથી બુઝાયેલ અગ્નિ મને બાળતો નથી. अट्ठमयप्पगारा આઠ પ્રકારના મંદ : १९६८. अट्ठ मयट्ठाणा पण्णत्ता, त जहा-- १८६८. महना मा घर छ, यथा - (१) जातिमए, (२) कुलमए, (३) बलमए, (१) तिम, (२) मह, (3) मह, (४) रूवमए, (५) तवमए, (६) सुत्तमए, (४) ३५५६, (५) त५६, () श्रुतमा, (७) लाभमए, (८) इस्सरियमए । (७) तामह, (८) भैश्वर्यभ६. -ठाणं. अ. ८, सु. ६०६ मदणिसेहो મદ નિષેધ : १९६९. पण्णामयं चेव तवोमयं च, ૧૯૬૯, સાધુ પ્રજ્ઞામદ, તપોમદ, ગોત્રમદ અને ચોથો णिण्णाभए गोयमयं च भिक्खू । આજીવિકાનોમદ મનથી પણ ન કરે. જે આવો મદ आजीवगं चेव चउत्थमाहु, કરતો નથી તે જ પંડિત અને સર્વશ્રેષ્ઠ આત્મા છે. से पंडिते उत्तमपोग्गले से ।। एताई मदाई विगिंच धीरा, ધીર પુરૂષ ઉપરોક્ત મદ સ્થાનોને છોડી દે. કારણ કે___ण ताणि सेवंति सुधीरधम्मा । ધૈર્યવાનું સાધક એ જાતિ આદિ મદોનું ક્યારેય સેવન કરતા નથી, તેથી ઊંચ-નીચ બધા ગોત્રથી મુક્ત થયેલા ते सव्वगोत्तावगता महेसी, તે મહર્ષિઓ સર્વોત્તમ એવી મોક્ષ ગતિને પામે છે. उच्च अगोत्तं च गतिं वयंति ।। -सूय. सु. १, अ. १३, गा. १५-१६ न जाइमत्ते न य रूवमत्ते, જે જાતિનો મદ કરતો નથી, જે રૂપનો મદ કરતો નથી, न लाभमत्ते न सुएणमत्ते । જે લાભનો મદ કરતો નથી, જે શ્રુતનો મદ કરતો નથી તેમજ જે સર્વ પ્રકારના મદોને છોડી દઈને ધર્મધ્યાનમાં मयाणि सव्वाणि विवज्जइत्ता, धम्मज्झाणरए जे स भिक्खू ।। २त २ छ, ते ४ भिक्षु छे. -दस. अ. १०, गा. १९ न बाहिरं परिभवे, अत्ताण न समुक्कसे । સાધુ બીજા કોઈનો પણ તિરસ્કાર ન કરે અને પોતાની सुयलाभे न मज्जेज्जा, जच्चा तवसिबुद्धिए ।। प्रशंसा ५९॥ न ३२. श्रुत, दाम, ति, त५ तथा -दस. अ. ८, गा. ३० બુદ્ધિનો અહંકાર ન કરે. तयसं व जहाइ से रयं, इति संखाय मणी य मज्जई । જેમ સર્પ પોતાની કાંચળીને છોડવા યોગ્ય જાણી છોડી गोयण्णतरेण माहणे, अह सेयकरी अन्नेसि इंखिणी ।। દે છે તેમ સાધુ કર્મરૂપી રજ જે છોડવા યોગ્ય છે તેને છોડીદે છે એમ જાણી અહિંસકમુનિ ગોત્ર વગેરેનો મદ ન કરે તથા કલ્યાણનો નાશ કરનાર બીજાની નિંદા ५९ ३. जो परिभवई परं जणं, જે સાધક બીજાનો તિરસ્કાર કરે છે તે સંસારમાં બહુ संसारे परिवत्तई महं । કાળ સુધી પરિભ્રમણ કરે છે. પરનિંદા પાપનું કારણ अदु इंखिणिया उ पाविया, છે. એવું જાણી મુનિ કોઈ પણ પ્રકારનો અહંકાર ન इति संखाय मुणी ण मज्जई ।। -सूय सु. १, अ. २, उ. २, गा. १-२ Page #339 -------------------------------------------------------------------------- ________________ २२० चरणानुयोग-२ रूपमद निषेध સૂત્ર ૨૭૦-૭૩ વમળો – રૂપમદ નિષેધ : ૧૨૭૦, તે છે સરીર સત્તા, વUળે | ૧૯૭૦. મન, વચન અને કાયાથી જે શરીરના વર્ણ અને "मणसा कायवक्केण” सव्वे ते दुक्खसंभवा ।। રૂપમાં આસક્તિ રાખે છે, તે પોતાના માટે દુઃખ ઉત્પન્ન કરે છે. आवन्ना दीहमद्धाणं, संसारम्मि अणंतए । સાધકે પોતે જ આ અનંત સંસારનો લાંબો માર્ગ तम्हा सव्वदिसं पस्स, अप्पमत्तो परिव्वए ।। સ્વીકાર્યો છે. તેથી તેણે બધી જ દિશાઓને સારી રીતે જોઈને અપ્રમાદપણે વિચરવું જોઈએ. –૩૪ . ૬, . ૨૬-૧૨ લજ્જા નિષેધ : १९७१. जे यावि अणायगे सिया, ૧૯૭૧. ભલે કોઈ ચક્રવર્તી સમ્રાટ હોય કે પછી દાસનો પણ जे वि य पेसगपेसए सिया । દાસ હોય, પરંતુ જો તેણે સંયમ માર્ગ ધારણ કર્યો હોય जे मोणपदं उवट्ठिए, તો તેણે લજ્જા અને માન ત્યાગ કરી સમભાવથી णो लज्जे समयं सया चरे ।। સંયમનું આચરણ કરવું જોઈએ. -સૂય. સુ. ૨, . ૨, ૩. ૨, પા. વા–રવ–fણો – કષાય અને ગર્વનો નિષેધ १९७२. अतिमाणं च मायं च, तं परिण्णाय पंडिते । ૧૯૭૨, પંડિત મુનિ ક્રોધ, માન, માયા, લોભ તથા બધા गारवाणि य सव्वाणि, निव्वाणं संधए मणि ।।। પ્રકારના ગર્વોને જાણી તેનો પરિત્યાગ કરે તથા પોતે -જૂર. સુ. ૬, ઝ, ૬, , રૂદ્દ માત્ર નિર્વાણ માર્ગની સાધનામાં લાગી જાય. णिक्किचणे भिक्खू सुलूहजीवी, જે સાધુ અકિંચન છે, લુખ્ખો-સૂકો આહાર કરે છે, તે आजी जे गारवं होइ सिलोयगामी । જો ગર્વ અને પ્રશંસાની ઈચ્છા રાખતો હોય તો તેના वमेयं तु अबुज्झमाणे, બીજા બધા જ ગુણો તેનું પેટ ભરવાનું સાધન માત્ર છે. पुणो - पुणो विप्परियासुवेइ ।। તે પરમાર્થને નહિ સમજનાર અજ્ઞાની વારંવાર સંસારમાં પરિભ્રમણ કરે છે. जे भासवं भिक्खू सुसाधुवाई, જે સાધુ ભાષાવિદ્ છે, જે હિતકારી, મિતકારી તથા પડિહાપર્વ દોડું વિતરણ ૫ | પ્રિયકારી ભાષણ કરે છે, જે બુદ્ધિસંપન્ન છે, જે શાસ્ત્રમાં आगाढपण्णे सुविभावियप्पा, નિપુણ છે, જે સૂક્ષ્મ તત્ત્વોનો જાણકાર છે, જે अण्णं जणं पण्णया परिभवेज्जा ।। સંયમભાવમાં ભાવિત છે છતાં અજ્ઞાનવશ બીજાનો તિરસ્કાર કરે છે તે સમાધિને પામી શકતો નથી. एवं ण से होइ समाहिपत्ते, જે સાધુ પ્રજ્ઞાવાનું થઈને પણ પોતાની જાતિ, બુદ્ધિ जे पण्णवं भिक्खू विउक्कसेज्जा ।। આદિનું અભિમાન કરે છે અથવા જે લાભના अहवा वि जे लाभमयावलित्ते. અભિમાનથી મસ્ત થઈને બીજાની નિંદા કરે છે, તે अण्णं जणं खिसति बालपण्णे ।। બાલબુદ્ધિ સાધુ સમાધિ પ્રાપ્ત કરી શકતો નથી. -સૂય. સુ. ૨, પ્ર. ૨૩ ગા. ૨૨-૨૪ સામ્પરાયિક કર્મોનો ત્રિકરણ નિષેધ : ૨૨૭૩. તે મિ+q f ય રૂ સંપર િષ્મ "H, ળો ૧૯૭૩. જે સાધુ સંસાર ભ્રમણના કારણરૂપ સામ્પરાયિક तं सयं करेति, नेवऽन्नेणं कारवेति, अन्नं पि करेंतं (કપાય યુક્ત) કર્મને સ્વયં કરતો નથી, કરાવતો નથી, णाणुजाणति, इति से महता आदाणातो उवसंते उवट्टिते અને કરનારનું અનુમોદન કરતો નથી તે ભિક્ષુ મહાન पडिविरते । કર્મબંધથી નિવૃત્ત થાય છે તથા શુદ્ધ સંયમમાં રત અને -મૂય. . ૨, પ્ર. ૬, મુ. ૬૮૬ પાપોમાં વિરત બને છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९७४-७९ क्रोध-विजय फल अनाचार २२१ कोहविजय-फलं औध-विलयन : १९७४. प. कोहविजएणं भन्ते ! जीवे किं जणयइ ? १८७४. प्र. भंते ! -वि४यथी वने | भणे छ ? उ. कोहवियएणं खन्ति जणयइ, कोहवेयणिज्जं कम्मं 6. ओध-वि०४यथा वने शांति प्राप्त थाय छ.४थी न बन्धइ, पुव्वबद्धं च निज्जरेइ । ક્રોધ-વેદનીય કર્મનો બંધ થતો નથી તથા પૂર્વબદ્ધ -उत्त. अ. २९, सु. ६९ કર્મનીને નિર્જરા કરે છે. माणविजय-फलं भान- वियन३: १९७५. प. माणविजएणं भन्ते ! जीवे किं जणयइ ? १८७५. प्र. भंते ! भान-वि०४यथा वने शुं भणे छ ? उ. माणविजएणं मद्दवं जणयइ, माणवेयणिज्जं कम्मं 6. मान-वि०४यथी १ मृताने पामे छठेथी न बन्धइ, पुव्वबद्धं च निज्जरेइ । માન-વેદનીય કર્મનો બંધ થતો નથી. તથા પૂર્વબદ્ધ -उत्त. अ. २९, सु. ७१ કર્મની નિર્જરા થાય છે. मायाविजय-फलं भाया- वियन: १९७६. प. मायाविजएणं भन्ते ! जीवे किं जणयइ ? १८७.प्र. मंत! भाया-वि४यथी बने शं भजेछ? उ. मायाविजएणं उज्जुभावं जणयइ, मायावेयणिज्जं 6. भाया-वि०४यथी ताने पामेछ,४थी कम्मं न बन्धइ, पुव्वबद्धं च निज्जरेइ ।। માયા-વેદનીય કર્મનો બંધ થતો નથી તથા પૂર્વબદ્ધ __ -उत्त. अ. २९, सु. ७० કર્મની નિર્જરા કરે છે. लोभविजय-फलं सोम-विश्यतुंण: . १९७७. प. लोभविजएणं भन्ते ! जीवे कि जणयइ ? १८७७.प्र. मंत! सोम-वि४यथी बने शं भजेछ? लोभविजएणं संतोसीभावं जणयइ, लोभवेयणिज्ज 3. लोम-वि४यथी संतोष अनुभव छ,ठेथी कम्मं न बन्धइ, पुव्वबद्धं च निज्जरेइ । લોભ-વેદનીય કર્મનો બંધ થતો નથી તથા પૂર્વબદ્ધ કર્મની નિર્જરા કરે છે. - उत्त. अ, २९, सु. ७२ उ. અનાચાર પ્રાયશ્ચિત્ત - ૧૨ अइहास पायच्छित्त सुतं વધુ હસવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર: १९७८. जे भिक्खू मुहं विप्फालिय-विप्फालिय हसइ, हसंतं १८७८.४ भिक्षु भोढुं डीने हो२२थी से छे, (सावे छ) वा साइज्जइ । હસનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત). आवेछ. -नि. उ. ४, सु. २७ सिप्पाई सिक्खावणं पायच्छित्त सुत्तं શિલ્પકલાદિ શીખવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ १९७९. जे भिक्खू अण्णउत्थियं वा गारत्थियं वा - १८७८.४ भिक्षु अन्यतार्थ.5 3 डस्थने - (१) सिप्पं वा, (२) सिलोगं वा, (३) अट्ठावयं वा, (१) शि८५, (२) गुए। दीर्तन, (3) ॥२. २भयो, (४) कक्कडगं वा, (५) वुग्गहं वा, (४) ५४२ २भवी, (५) युद्ध ४२j, (६) सलाह वा सिक्खावेइ, सिक्खावें तं वा (5) ५५ २यना ४२वान शामवारे , (शीमा प्रबंध साइज्जइ । કરે છે) કે શીખવનારનું અનુમોદન કરે છે, तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । -नि. उ. १३, सु. १२ माछे. Page #341 -------------------------------------------------------------------------- ________________ २२२ चरणानुयोग-२ अपशब्द तथा कठोर वचन प्रायश्चित्त सूत्र सूत्र १९८०-८४ आगाढ-फरुसवयण पायच्छित्त सुत्ताई અપશબ્દ અને કઠોર વચનનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ १९८०. जे भिक्खू अण्णउत्थियं वा गारत्थियं वा आगाढं १८८०.४ भिक्षु अन्यतीर्थ स्थने भावेशम मावी वयइ, वयंतं वा साइज्जइ । વચન કહે છે, (કહેવરાવે છે, ) કહેનારનું અનુમોદન अरे छे. जे भिक्ख अण्णउत्थियं वा गारत्थियं वा फरुसं જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થને કઠોર વચન કહે છે, वयइ, वयंतं वा साइज्जइ । (उपरावे छ,) ना२नु अनुमोहन . जे भिक्ख अण्णउत्थियं वा गारत्थियं वा आगाढं જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થને આવેશવાળા કઠોર फरुसं वयइ, वयंतं वा साइज्जइ । વચન કહે છે, (કહેવરાવે છે, ) કહેનારનું અનુમોદન १२ छे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्धाइयं । आवे छे. -नि. उ. १३, सु. १३-१५ अच्चासायणा पायच्छित्त सुत्तं અશાતનાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : १९८१. जे भिक्खू अण्णउत्थियं वा गारत्थियं वा अण्णयरीए १८८१.४ भिक्षु अन्यतार्थ गृहस्थनी ६ ५५ प्रारे अच्चासायणाए अच्चाएइ अच्चासाएतं वा साइज्जइ । અશાતના કરે છે, (કરાવે છે, ) કરનારનું અનુમોદન ७३ छे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । मावेछ. नि. उ. १३, सु. १६. सचित्त गंध जिंघण पायच्छित्त सुत्तं सयित गंध सूंधवानु प्रायश्यित्त सूत्र: १९८२. जे भिक्खू सचित्त पइट्ठियं गंधं जिंघइ जिघंतं वा १८८२.४ मि. सायत्त पार्थभ. २८ गधने सूधे छे. साइज्जइ । (सूंधवानुं 5 छ,) इंधना२नु अनुमोहन ७२ छे. तं सेवमाणे आवज्जइ मासि यं परिहारट्ठाणं तेने भासि.5 अनुयाति परिक्षारस्थान (प्रायश्यित्त) अणुग्घाइयं । -नि. उ. १, सु. १० भावे छे. कोउगकम्मस्स पायच्छित्त सुत्तं કૌતુક કર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ १९८३. जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा १८८३.४ भिक्षु अन्यतार्थ गृस्थyौतु.४२७, (रावे कोउगकम्मं करेइ करेंतं वा साइज्जइ । छ,) ४२ना२नु अनुमोहन ४२ छे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । -नि. उ. १३, सु. १७ मापेछ. भूइकम्मकरणस्स पायच्छित्त सुत्तं भूति ४२वानुं प्रायश्चित्त सूत्र : १९८४. जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा भूइकम्म १८८४.४ भिक्षु अन्य तीर्थ स्थर्नु भूति: ४२ , करेइ, करेंतं वा साइज्जइ ।। (४२॥,) ४२ना२नु अनुमोहन ४२ छे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं तेने यातुसि.5 6धाति प२ि६८२२थान (प्रायश्यित्त) उग्घाइयं । -नि. उ. १३, सु. १८ सावछे. ૧, કૌતુકકર્મ = મૃતવત્સાની ચિકિત્સા માટે કરવામાં આવે એવો તાંત્રિક પ્રયોગ. ૨. ભૂતિકર્મ = દષ્ટિદોષ આદિની નિવૃત્તિ માટે તાંત્રિક પદાર્થોના સંમિશ્રણથી એક રક્ષાપોટલી તૈયાર કરવી ભૂતિકર્મ છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९८५-८८ प्रश्नादि कथन प्रायश्चित्त सूत्र अनाचार २२३ पसिणाइ-कहणस्स पायच्छित्त सुत्ताई પ્રશનાદિ કહેવાનાં પ્રાયશ્ચિત્ત સુત્ર: ૨૨૮૫. ને મિ+q ૩UCHથયા વા સ્થિયળ વ સિને ૧૯૮૫. જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થને કુતુહલપૂર્વક પ્રશન कहेइ, कहेंत वा साइज्जइ । પૂછે છે, (પુછાવે છે) પૂછનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થને કૂતુહલપૂર્વક પ્રશ્નોના पसिणापसिणं कहेइ, कहेंतं वा साइज्जइ । ઉત્તર દે છે, (દેવરાવે છે,) દેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । -નિ. ૩. શરૂ, મુ. ૨૬-૨૦ આવે છે. –વન–સુમિરણમાણસ પાછા સુરારં– લક્ષણ, વ્યંજન-સ્વપ્ન ફળ કહેવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૨૮૬. ને મિFq ગUન્થિયાળ વા થયા વા +gi ૧૯૮૬. જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થના (તેના શરીરની રેખા कहेइ, कहेंतं वा साइज्जइ । આદિ) લક્ષણોનું ફળ કહે છે, (કહેવડાવે છે, ) કહેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा वंजणं જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થના તલ, મસા આદિ कहेइ, कहेंतं वा साइज्जइ । વ્યંજનોનું ફળ કહે છે, (કહેવડાવે છે, ) કહેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा समिणं જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થના સ્વપ્નનું ફળ કહે છે कहेइ, कहेंतं वा साइज्जइ । (કહેવડાવે છે, ) કહેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્ત) ઉપાય | –નિ. ૩. ૨૩ જુ. રર-૨૪ આવે છે. विज्जाइ पउंजणस्स पायच्छित सुत्ताइं વિદ્યા આદિના પ્રયોગનું પ્રાયશ્ચિત્ત સૂત્ર: ૨૨૮૭. ને મિક્ષq ગઇU[Íત્યયા વા સ્થિયાળ વા વિન્ન ૧૯૮૭. જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થ માટે વિદ્યાનો પ્રયોગ पउंजइ, पउंजतं वा साइज्जइ । કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा मंतं' જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થ માટે મંત્રનો પ્રયોગ पउंजइ, पउंजतं वा साइज्जइ । કરે છે, (કરાવે છે, ) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा जोगं જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થ માટે યોગનો પ્રયોગ पउंजइ पउंजतं वा साइज्जइ । કરે છે, (કરાવે છે, ) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્ત) ૩ધા | - ન. ૩. ૨૨, મુ. રપ- ર૭ આવે છે. मग्गाइ पवेयणस्स पायच्छित्त सुत्तं માર્ગાદિ બતાવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ૨૨૮૮. મ+q ગઇUન્થિયાગ વી સ્થિયાણ વી નકાઇ, ૧૯૮૮. જે ભિક્ષુ માર્ગ ભૂલેલાને, દિશામૂઢ થયેલા કે વિપરીત मढाणं विप्परियासियाणं मग्गं वा पवेदेइ, संधि वा દિશામાં ગયેલા અન્યતીર્થિક કે ગૃહસ્થને માર્ગ બતાવે पवेदेइ, मग्गाओ वा संधि पवेदेइ, संधीओ वा मग्गं છે, માર્ગની સીમા બતાવે છે, અથવા સીમાથી માર્ગ पवेदेइ पवेदंतं वा साइज्जइ । બતાવે છે કે બતાવનારનું અનુમોદન કરે છે. ૧. પ્રશ્ન = પ્રશ્નવ્યાકરણમાં ત્રણસો ચોવીશ પ્રશ્નોમાંથી પુછેલા પ્રશ્નોનો ઉત્તર આપવો. ૨. પ્રશ્ના પ્રશ્ન = સ્વપ્ન શાસ્ત્રોથી સ્વપ્ન ફળ કહેવું. ૩. વિજ્જ = વિશેષ પ્રકારની સાધનાથી જે સિદ્ધ કરવામાં આવે તેને વિદ્યા” કહેવામાં આવે છે. ૪. મંd = જાપ કરવાથી જે સિદ્ધ થાય તેને "મંત્ર” કહેવાય છે. ૫. જાગે = વશીકરણ આદિના પ્રયોગ આયોગ” કહેવાય છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ २२४ चरणानुयोग-२ ___ धातु तथा निधि दर्शन प्रायश्चित्त सूत्र सूत्र १९८९-९२ तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । सावे. - नि. उ. १३, सु. २८ धाउ-णिहि पवेयणस्स पायच्छित सुत्ताई ધાતુ અને નિધિ બતાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ १९८९. जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा धाउं १८८८.४ मिसु अन्यतार्थ स्थने धातु जता छ, पवेदेइ पवेदंतं वा साइज्जइ ।। બતાવનારનું અનુમોદન કરે છે. जे भिक्ख अण्णउत्थियाण वा गारत्थियाण वा णिहिं જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થને નિધિ (ખજાનો) पवेदेइ पवेदंतं वा साइज्जइ । બતાવે છે, બતાવનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । भावेछ. -नि. उ. १३, सु. २९-३० अप्पणो आयरिय-लक्खण-वागरणस्स पायच्छित्त सुत्तं- पोते पोताने मायार्थना क्षमतेनुं प्रायश्चित्त सूत्र : १९९०. जे भिक्खू अप्पणो आयरियत्ताए लक्खणाई वागरेइ १८८०.४ भिक्षु पोताने मायार्थना सक्षवाणो से छ, वागरेत वा साइज्जइ । (हेवावे छ,) ना२नु अनुमोहन ७२ जे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । सावछ. -नि. उ. १७, सु. १३३ निमित्त वागरणस्स पायच्छित्त सुत्ताई નિમિત્ત કથનનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : १९९१. जे भिक्खू तीयं णिमित्तं वागरेइ वागरेंतं वा साइज्जइ । १८८१.४ भिक्षु अन्यतार्थि: 3 स्थने भूत संबंधी निमित्त जताछ, (बतावडा), जतावनारनु અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉધ્રાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । -नि. उ. १३, सु. २१ आवेछ. . जे भिक्खू पडुप्पण्णं निमित्तं वागरेइ वागरें तं वा જે ભિક્ષુ વર્તમાનકાળ સંબંધી નિમિત્ત કહે છે, (કહેવડાવે साइज्जइ । छ,) डेना२नु अनुमोदन ४२ छे. जे भिक्खू अणागयं निमित्तं वागरेइ वागरेंतं वा જે ભિક્ષુ ભવિષ્યકાળ સંબંધી નિમિત્ત કહે છે, साइज्जइ । (53वे ,) डेना२नु अनुमोहन ४३ जे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) अणुग्घाइयं । सावे छे. -नि. उ. १०, सु. ७-८ बीभावणस्स पायच्छित्त-सुत्ताई ભયભીત કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર: १९९२. जे भिक्खू अप्पाणं बीभावेइ बीभावेत वा साइज्जइ । १८८२.४ भिक्षु पोते ७३ छ, (७२।वे. छ,) ७२॥वना२र्नु અનુમોદન કરે છે. जे भिक्खू परं बीभावेइ बीभावेंतं वा साइज्जइ । જે ભિક્ષુ બીજાને ડરાવે છે, (ડરાવડાવે છે,) ડરાવડાવ નારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક અનુદ્દઘાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । -नि. उ. ११, सु. ६४-६५ (प्रायश्चित्त) आवे छे. Page #344 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९९३-९६ विस्मय करण प्रायश्चित्त सूत्र अनाचार २२५ विम्हावणस्स पायच्छित्त-सुत्ताई વિસ્મય કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ૨૨૨૩. ને મવહૂ ગપ્પા વિહાડ઼ વિઠ્ઠીવંત વા સાફMડું | ૧૯૯૩. જે ભિક્ષુ પોતાને વિસ્મિત કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू परं विम्हावेइ विम्हावेत वा साइज्जइ । જે ભિક્ષુ બીજાને વિસ્મિત કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચામસિક અનુદ્દઘાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૨૨, . ૬૬-૬૭ विप्परियासणस्स पायच्छित्त-सुत्ताई વિપર્યાસકરણનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૨૨૪. 3 મિÇ ગપ્પાનું વિધ્વરિયા વિપૂરિયામંત વા ૧૯૯૪. જે ભિક્ષુ પોતાને વિપરીત બનાવે છે, (બનાવડાવે છે,) સાન્નડું | બનાવનારનું અનુમોદન કરે છે. जे भिक्खू परं विप्परियासेइ विप्परियासतं वा साइज्जइ । જે ભિક્ષુ બીજાને વિપરીત બનાવે છે, (બનાવડાવે છે.) બનાવનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્દઘાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૨૨, મુ. ૬૮-૬૬ अण्णतित्थिय पसंसाकरणस्स पायच्छित सुत्तं અન્યતીર્થિકોની પ્રશંસા કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ १९९५. जे भिक्खू मुहवण्ण करेइ करेंत वा साइज्जइ । ૧૯૯૫.જે ભિક્ષુ અન્ય ધર્મ પ્રવર્તકોની પ્રશંસા કરે છે, (કરાવે છે, ) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચામસિક અનુદ્દઘાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -રિ. ૩. ૨૨, મુ. ૭૦ अहाछंद पसंसण पायच्छित्त सुत्ताई સ્વચ્છંદાચારીની પ્રશંસા અને વંદના કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૨૨૬. ને મવડૂ પ્રાછટું પસંસ પસંસંત વા સાન્ન | ૧૯૯૬. જે ભિક્ષુ "યથા છંદ” (સ્વચ્છંદાચારી)ની પ્રશંસા કરે છે, (કરાવે છે, ) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्ग्बू अहाछंद वंदइ वंदतं वा साइज्जइ । ને ભિક્ષુ યથાછંદ'ને વંદના કરે છે, (કરાવે છે.) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક અનુઘાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -R. ૩. , સૂ. ૮૨-૮૩ Page #345 -------------------------------------------------------------------------- ________________ २२६ चरणानुयोग - २ • तित्थ सरुवं १९९७. प० उ० - १. उ० तित्थपवत्तण कालं - १९९८. प० - जम्बुद्दीवे णं भंते ! दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं केवतियं कालं तित्थे अणुसज्जिस्सति ? गोयमा ! जंबुद्दीवे दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए ममं एक्कवीस वाससहस्साइं तित्थे अणुसज्जिस्सति । प० - जहा णं भंते ! जंबुद्दीवे दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं एकवीसं वाससहस्साइं तित्थे अणुसज्जिस्सति, तहा णं भंते ! जंबुद्दीवे दीवे भारहे वासे आगमेस्साणं चरिमतित्थगरस्स केवतिय कालं तित्थे अणुसज्जिस्सति ? उ० - गोयमा ! जावतिए णं उसभस्स अरहओ कोसलियस्स जिणपरियाए तावतियाई संखेज्जाई वासाई आगमेस्साणं चरिमतित्थगरस्स तित्थे अणुसज्जिस्सति । वि. स. २०, उ. ८, सु. १२-१३ जिणप्पगारा १९९९ तओ जिणा पण्णत्ता, तं जहा - तित्थं भंते ! तित्थं, तित्थगरे तित्थं ? गोयमा ! अरहा ताव नियमं तित्थगरे, तित्थ पुण चाउवण्णाइण्णे समणं संघे, तं जहा२. समणीओ, ४. सावियाओ वि. स. २०, उ. ८, सु. १४ १. समणा, ३. सावया, - पगारा - केवली २००० तओ केवली पण्णत्ता, तं जहा १. ओहिणाणजिणे, २. मणपज्जवणाणजिणे, ३. केवलणाणजिणे । ठाणं. अ. ३, उ. ४, सु. २२० तीर्थ स्वरूप સંઘ વ્યવસ્થા संघ व्यवस्था - ૧ १. ओहिणाण केवली, २. मणपज्जवणाण केवली, ३. केवलणाण केवली । - (क) वि. स. १६, उ. ६, सु. २१ (ख) चउव्विहे संघे पण्णत्ते, तं जहा (१) (२) समणीओ, समणा, ठाणं. अ. ३, उ. ४, सु. २२० (३) सावगा, सूत्र १९९७-२००० તીર્થનું સ્વરૂપ : १८८७. प्र. हे भगवन् ! 'तीर्थ'ने तीर्थ हेवाय तीर्थंकरने ? ઉ. ગૌતમ! અરહંત તો અવશ્ય તીર્થંકર છે અને ચાર વર્ણોથી યુક્ત શ્રમણસંઘ તીર્થ છે, જેમ કે १. श्रमा, २. श्रमशी ४. श्राविडा. 3. श्राव तीर्थ-प्रवर्तननो अण : १८८८. प्र. लगवन् ! कंजूदीय नामे द्वीपना भरत क्षेत्रमां આ અવસર્પિણી કાળમાં આપ દેવાનુપ્રિયનું તીર્થ કેટલા સમય સુધી રહેશે ? ઉ. ગૌતમ! જંબૂદ્વીપ નામે દ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં મારું તીર્થ એકવીશ હજાર વર્ષ સુધી રહેશે. પ્ર. ભગવન્ ! જે રીતે જંબુદ્વીપ નામે દ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં આપ દેવાનુપ્રિયનું તીર્થ એકવીશ હજાર વર્ષ સુધી રહેશે, તે રીતે જંબુદ્રીપ નામે દ્વીપના ભરત ક્ષેત્રમાં ભાવી તીર્થંકરોમાંના અંતિમ તીર્થંકરનું તીર્થ કેટલા કાળ સુધી અવિચ્છિન્ન રહેશે ? ઉ. ગૌતમ! કૌશલદેશોત્પન્ન ઋષભદેવ અરહંતનો જેટલો જિનપર્યાય છે તેટલા (એક લાખ પૂર્વ વર્ષમાં એકહજાર વર્ષ ઓછા) વર્ષ સુધી ભાવી તીર્થંકરોમાંના અંતિમ તીર્થંકરનું તીર્થ રહેશે. निना प्रकार : ૧૯૯૯. જિન ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમ કે - १. अवधिज्ञानी विन, २. मन: पर्यावज्ञानी भिन, 3. ठेवणज्ञानी विन. કેવળીના પ્રકાર : २०००. देवणी त्र प्रहारना उडेवामां खाव्या छे, प्रेम - १. अवधिज्ञानी ठेवणी, २. मनःपर्याय ज्ञानी ठेवणी, 3. वणज्ञानी ठेवणी, (४) सावियाओ । - ठा. अ. ४, उ. ४, सु. ३६३ Page #346 -------------------------------------------------------------------------- ________________ सूत्र २००१-०५ अर्हन्त प्रकार संघ व्यवस्था २२७ अरिहन्तपगारा અહંન્તના પ્રકાર : २००१. तओ अरहा पण्णत्ता, तं जहा ૨૦૦૧. અહિંન્ત ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમ કે – ૨. દિUIળ અરીં, ૧. અવધિજ્ઞાની અહેજો, २. मणपज्जवणाण अरहा, ૨. મન:પર્યાયજ્ઞાની અન્ત, રૂ. છેવટા અર€ | ૩, કેવળજ્ઞાની અહંન્ત. - તા. . ૨, ૩, ૪, મુ. રર૦ रायणिय पुरिसप्पगारा - રાત્વિક પુરુષોના પ્રકાર : ૨૦૦૨. તો પુરસજ્ઞાયા પUUત્તા, તે નઈ ૨૦૦૨. પુરુષ ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમ કે - ૨. પુરિસે, ૨. ટૂંખપુર, ૧. જ્ઞાન પુરુષ, ૨. દર્શન પુરુષ, રૂ. વરિપુરિ | – તા. . રૂ ૩, , . રૂ૭ ૩. ચારિત્ર પુરુષ. रायणियिंदप्पगारा રાત્વિક ઈન્દ્રોના પ્રકાર : ૨૦૦રૂ. તો વા FUUUત્તા, તે નદી ૨૦૦૩. ઈન્દ્ર ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમ કે - ૨. Ifકે, ૧. જ્ઞાનેન્દ્ર (વિશિષ્ટ શ્રુતજ્ઞાની કે કેવળી), ૨. ઢસળારે, ૨. દર્શનેન્દ્ર (ક્ષાયિક સમ્યફદૃષ્ટિ), રૂ, વિિત્ત | - તા. . ૩, ૩. ૨, મુ. ૨૭ ૩. ચારિત્રેન્દ્ર (યથાખ્યાત ચારિત્રવાનું). थविरप्पगारा - સ્થવિરના પ્રકાર : २००४. तओ थेरभूमिओ पण्णत्ताओ, तं जहा - ૨00૪. સ્થવિર ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે. જેમ કે - ૨. નીરું રે, ૨. સુય-થેરે, ૧. વય-અવિર, ૨. શ્રુત-સ્થવિર, . રિયા-થેરે | ૩. પર્યાય-સ્થવિર. ૨. સફવાસના સમને નાથે ઝાડું-થેરે | ૧. સાઠ વર્ષની વયના શ્રમણ-નિર્ચન્થ વય સ્થવિર છે. २. ठाण समवायांगधरे समणे निग्गंथे सुय-थेरे । ૨. સ્થાનાંગ-સમવાયાંગના ધારક શ્રમણ - નિર્ગુન્થ શ્રુત-સ્થવિર છે. ३. वीसवासपरियाए समणे निग्गंथे परियाय-थेरे । ૩. વીશ વર્ષની દીક્ષા-પર્યાયવાળા શ્રમણ- ૩. ૨૦, મુ. ૨૮ - નિર્ગસ્થ પર્યાય-સ્થવિર છે. दस थेरा पण्णत्ता, तं जहा - સ્થવિર દશ પ્રકારના હોય છે, જેમ કે૨. ગામથુરા, ૨. | થેરા, ૧. ગ્રામ સ્થવિર, ૨. નગર સ્થવિર, ૨. થરા, ૪. સિન્થથેરા, ૩. રાષ્ટ્ર સ્થવિર, ૪, પ્રશાસક સ્થવિર, ૬. થેરા, ૬. ITUTચેરી, ૫. કુલ સ્થવિર, ૬. ગણ સ્થવિર, ૭. સંઘથેરા, ૮. ગતિરા, ૭. સંઘ સ્થવિર, ૮. જાતિ સ્થવિર, ૨. સુગથરા, ૧૦, રિયાલથેરા | ૯. શ્રુત સ્થવિર, ૧૦. પર્યાય-સ્થવિર. - તા. . ૨૦, મુ. ૭૬૨ મદવયે- ધમ્મ - વિIT - મહાવ્રત ધર્મના પ્રવર્તકો : ૨૦૦૬. ૫૦ – Uસુ મંત પંસુ મહાવિઅરહંતા ૨00૫. પ્ર. હે ભગવન્! પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં અહંન્ત भगवंतो पंचमहव्वइयं सपडिक्कमणं धम्म ભગવંત પાંચ મહાવ્રત અને સપ્રતિક્રમણ पण्णवयंति ? ધર્મનો ઉપદેશ કરે છે ? Page #347 -------------------------------------------------------------------------- ________________ २२८ चरणानुयोग - २ दुर्गम सुगम स्थान __सूत्र २००६-०७ ૩૦ - છો ફર્સ્ટ ક્રમ | ઉ. (હે ગૌતમ !) એ અર્થ યોગ્ય નથી. एएसु णं पंचसु भरहेसु, पंचसु एरवएसु, પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રોમાં પ્રથમ અને पुरिमपच्छिमगा दुवे अरहंता भगवंतो અંતિમ એ બે તીર્થકરો પાંચ મહાવ્રત અને पंचमहव्वइयं सपडिक्कमणं धम्म સપ્રતિક્રમણ ધર્મનો ઉપદેશ કરે છે. पण्णवयंति । अवसेसा णं अरहंता भगवंतो चाउज्जामं બાકીના અરહંત ભગવંતો ચાર યામ રૂપ ધર્મનો धम्मं पण्णवयंति । एएसु णं पंचसु ઉપદેશ કરે છે અને પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં પણ महाविदेहेसु अरहंता भगवंतो चाउज्जामं અરહંત ભગવંતો ચાર યામ રૂપ ધર્મનો ઉપદેશ धम्मं पण्णवयंति । – વિ. . ર૦, ૩. ૮, . ૬ दुग्गम- सुगमठाणाई - દુર્ગમ- સુગમ સ્થાન : ૨૦૦૬. પંર વાળાડું પુરિમ-છHTTM નિબTM તુમ ૨૦૦૬. પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં પાંચ મત, તે નદી – સ્થાનો દુર્ગમ હોય છે, જેમ કે - ૧. દુકાળું, (૧) ધર્મતત્ત્વનું કથન કરવું દુર્ગમ હોય છે. ૨. કુવ્વમi, (૨) તત્ત્વને નય-વિભાગ દ્વારા સમજાવવાનું દુર્ગમ હોય છે. ૩. કુપર્સ, (૩) તત્ત્વનો યુક્તિપૂર્વક નિર્દેશ કરવો દુર્ગમ હોય છે. ૪. કુત્તિતિi, (૪) ઉપસર્ગ-પરીષહ આદિ સહન કરવા દુર્ગમ હોય છે. . દુરપુર | (૫) ધર્મનું આચરણ કરવું દુર્ગમ હોય છે. पंच ठाणाई मज्झिमगाणं जिणाणं सुगम भवंति, મધ્યવર્તી (બાવીસ) તીર્થંકરોના શાસનમાં પાંચ તે નહીં – સ્થાનો સુગમ હોય છે, જેમકે - ૨. સુકાવવું, (૧) ધર્મતત્ત્વનું વ્યાખ્યાન કરવું સુગમ હોય છે. ૨. સુવિí, (૨) તત્ત્વને નય-વિભાગ દ્વારા સમજાવવાનું સુગમ હોય છે. ૩. સુપ, (૩) તત્ત્વનો યુક્તિપૂર્વક નિર્દેશ કરવો સુગમ હોય છે. ૪. સુનિતિમવું, (૪) ઉપર્સગ-પરીષહ સહન કરવા સુગમ હોય છે. ૬. સુરપુર | - ડાઇ. એ. ૧, ૩. ૨, મુ. ૩૬૬ (૫) ધર્મનું આચરણ કરવું સુગમ હોય છે. पंचविहा ववहारा - પાંચ પ્રકારનો વ્યવહાર : ર૦૦૭, ૫૦ - શ્રવિદે અને અંતે ! વવહારે FUત્તે ? ૨૦૦૭. પ્ર. ભંતે ! વ્યવહાર (દોષાનુસાર પ્રાયશ્ચિત્તનો નિર્ણય) કેટલા પ્રકારનો કહેવામાં આવ્યો છે ? ૩૦ - HI ! પંવ વવારે પૂછજો, તેં નહીં – ઉ. ગૌતમ ! વ્યવહાર પાંચ પ્રકારનો કહેવામાં આવ્યો છે, જેમ કે – છે. આમ, ૨. સુત, રૂ. બાપ, (૧) આગમ, (૨) શ્રત, (૩) આજ્ઞા, ૪. ધીર, 4. ની | (૪) ધારણા, (૫) જીત. Page #348 -------------------------------------------------------------------------- ________________ सूत्र २००८-०९ अनुज्ञा प्रकार संघ व्यवस्था २२९ १. जहा से तत्थ आगमे सिया, आगमेण ववहारं (૧) જ્યાં આગમ (કેવલ જ્ઞાન ધારક યાવતુ નવ पट्ठवेज्जा । પૂર્વ ધારક) જ્ઞાની હોય ત્યાં તેમના નિર્દેશાનુસાર વ્યવહાર કરવો. २. णो से तत्थ आगमे सिया, जहा से तत्थ सुते (૨) જ્યાં આગમજ્ઞાની ન હોય તો ત્યાં શ્રુત सिया, सुएणं ववहारं पट्ठवेज्जा । (જઘન્ય આચાર પ્રકલ્પ ઉત્કૃષ્ટ નવપૂર્વથી ઓછા જ્ઞાતા) જ્ઞાનીના નિર્દેશાનુસાર વ્યવહાર કરવો. ३. णो से तत्थ सुए सिया, जहा से तत्थ आणा (૩) જ્યાં શ્રુતજ્ઞાની ન હોય તો ત્યાં ગીતાર્થોની सिया, आणाए ववहारं पट्ठवेज्जा । આજ્ઞાનુસાર વ્યવહાર કરવો. ४. णो से तत्थ आणा सिया, जहा से तत्थ धारणा (૪) જ્યાં ગીતાર્થોની આજ્ઞા ન હોય તો ત્યાં सिया, धारणाए ववहारं पट्ठवेज्जा । વિરોની ધારણાનુસાર વ્યવહાર કરવો. ५. णो से तत्थ धारणा सिया, जहा से तत्थ जीए (૫) જ્યાં સ્થવિરોની ધારણા જ્ઞાત ન હોય તો ત્યાં सिया, जीएणं ववहारं पट्ठवेज्जा । સર્વાનુમત પરંપરાનુસાર વ્યવહાર કરવો. इच्चेएहिं पंचहिं ववहारेहिं ववहारं पट्ठवेज्जा, આ પાંચ વ્યવહારો અનુસાર વ્યવહાર કરવો, તે નહીં જેમ કે - ૨. માળે, ૨. સુi, ૩. માળા, (૧) આગમ, (૨) શ્રુત, (૩) આજ્ઞા, ૪. થાર . નીui | (૪) ધારણા, (૫) જીત. जहा जहा से आगमे, सुए, आणा, धारणा, जीए, तहा આગમજ્ઞાની, શ્રુતજ્ઞાની, ગીતાર્થઆજ્ઞા, સ્થવિરોની तहा ववहारं पट्ठवेज्जा । ધારણા અને પરંપરા-આમાંથી જે સમયે, જે ઉપલબ્ધ હોય તે સમયે તેનાથી ક્રમશઃ વ્યવહાર કરવો. प० - से किमाहु भंते ? પ્ર. ભંતે ! આવું શા માટે કહ્યું ? ૩૦ - સામ સમ નિ થા | ઉ. શ્રમણ નિગ્રંથો આગમાનુસાર વ્યવહાર કરનારા હોય છે. इच्चेयं पंचविहं ववहारं जया-जया, આ પાંચ પ્રકારના વ્યવહારોમાંથી જ્યારેનહિં-નહિં, તયા-તયા, હિં-હિં ક્સિ જ્યારે, જે-જે વિષયમાં જે પ્રમુખ વ્યવહાર ओवस्सियं सम्म ववहरमाणे समणे निग्गंथे ઉપલબ્ધ હોય ત્યારે – ત્યારે, તે - તે વિષયમાં મધ્યસ્થ ભાવથી વ્યવહાર કરનાર શ્રમણ आणाए आराहए भवइ । નિર્ઝન્ય જિનાજ્ઞાનો આરાધક થાય છે. - વિ. સ. ૮, ૩. ૮, . ૮-૬ अणुण्णा पगारा - અનુજ્ઞાના પ્રકારો : २००८. तिविधा अणुण्णा पण्णत्ता, तं जहा-- ૨૦૦૮. અનુજ્ઞા (આજ્ઞા) ત્રણ પ્રકારની કહી છે, જેમ કે१. आयरियत्ताए, २. उवज्झायत्ताए, (૧) આચાર્યની, (૨) ઉપાધ્યાયની, રૂ, ગણિત્તાપ | - તા. 4. ૩, ૩. ૩, . ૨૮૦ (૩) ગણીની. समणुण्णा पगारा - સમનુજ્ઞાના પ્રકારો : २००९. तिविधा समणुण्णा पण्णत्ता, तं जहा - ૨૦૦૯. સમનુજ્ઞા (વિશેષ આજ્ઞા) ત્રણ પ્રકારની કહી છે, જેમ કે (૨) ઉપાધ્યાયની, ૨. મર્યારિત્તા, રૂ, ગણિત્તાપ | २. उवज्झायत्ताए, UT. . રૂ, ૩. ૨, મુ. ૨૮૦ (૧) આચાર્યની, (૩) ગણીની. - ૧. () તા. ૫, ૬, ૩. ૨, મુ. ૪રર (૩) વવ. ૩. ૨૦, ૪. ધ Page #349 -------------------------------------------------------------------------- ________________ २३० चरणानुयोग - २ उपसंपदा प्रकार सूत्र २०१०-१४ उवसंपया पगारा - ઉપસંપદાના પ્રકારો : २०१०. तिविधा उवसंपया पण्णत्ता, तं जहा - ૨૦૧૦. ઉપસંપદા (પાસે રહેવું) ત્રણ પ્રકારની કહી છે, જેમ કે - १. आयरियत्ताए, २. उवज्झायत्ताए, (૧) આચાર્યની, (૨) ઉપાધ્યાયની, ૩. પિત્તાપ | - તા. ૪. રૂ, ૩. રૂ, સુ. ૨૮૦ (૩) ગણીની. विजहणा पगारा પદત્યાગના પ્રકારો : २०११. तिविधा विजहणा पण्णत्ता, तं जहा - ૨૦૧૧. પદના પરિત્યાગ ત્રણ પ્રકારના કહ્યા છે, જેમ કે - १. आयरियत्ताए, २. उवज्झायत्ताए, (૧) આચાર્યના, (૨) ઉપાધ્યાયના, રૂ, ઉત્તા - તા. ૪. રૂં, ૩. રૂ, સુ. ૧૮૦ (૩) ગણીના. तिविहा आयरक्खा - ત્રણ પ્રકારની આત્મ-રક્ષા : २०१२. तओ आयरक्खा पण्णत्ता, तं जहा - ૨૦૧૨. ત્રણ પ્રકારની આત્મ-રક્ષા હોય છે, જેમ કે – १. धम्मियाए पडिचोयणाए पडिचोएत्ता भवति, (૧) અકરણીય કાર્યમાં પ્રવૃત્ત વ્યક્તિને ધાર્મિક બુદ્ધિથી પ્રેરિત કરવાથી થતી, २. सिणीए वा सिया । (૨) પ્રેરણા ન આપવાની સ્થિતિમાં મૌન ધારણ કરવાથી. ३. उट्टित्ता वा आताए एगतमवक्कमेज्जा । (૩) મૌન અને ઉપેક્ષા ન કરવાની સ્થિતિમાં - તા. 5. ૩, ૩. ૩, સુ. ૧૮૦ ત્યાંથી ઉઠીને સ્વયં એકાંત સ્થાનમાં ચાલ્યા જવાથી. हरदसमो आयरियो જલાશય જેવા આચાર્ય : ૨૦૧૩. હૈ વેમ, તે નર્યો – ૨૦૧૩, હું કહું છું, જેમ કે - એક સરોવર જે જળથી પૂર્ણ अवि हरए पडिपुण्णे चिट्ठति, समंसि भोमे, ભરેલ છે, સમતલ ભૂમિમાં સ્થિત છે, કાદવ રહિત उवसंतरए सारक्खमाणे । से चिट्ठति सोतमज्झए । છે અને જલચર પ્રાણીઓની રક્ષા કરતું સ્રોતની મધ્યમાં સ્થિત છે. से पास सव्वतो गुत्ते । पास लोए महेसिणो । जे હે શિષ્ય ! તેવી રીતે આચાર્ય જ્ઞાનરૂપી જળથી य पण्णाणमंता । पबुद्धा आरंभोवरता सम्ममेतं ति ભરેલ, સ્વભાવમાં સ્થિત, જીવોની રક્ષા કરતા पासहा । कालस्सकंखाए परिव्वयंति । નિર્દોષ ક્ષેત્રોમાં વિચરે છે. લોકમાં અનેક મહર્ષિઓ એવા છે કે – જે વિવેક યુક્ત, શ્રધ્ધાળુ, આરંભથી – મ. સુ. ૨, મ. ૧, ૩. ૧, મુ. ૨૬૬ નિવૃત્ત થઈ સમાધિ મરણની અભિલાષા રાખતા સતત સંયમમાં પુરુષાર્થ કરે છે. એમને તું જો ! आयरियप्पगारा - આચાર્યના પ્રકાર : २०१४. चत्तारि आयरिया पण्णत्ता, तं जहा - ૨૦૧૪. ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે, જેમ કે - १. पव्वावणायरिए नामेगे. नो उवट्ठावणायरिए, (૧) કોઈ આચાર્ય (કોઈ એક શિષ્યની અપેક્ષાએ) પ્રવ્રજ્યા આપનાર હોય છે, પરંતુ મહાવ્રતોનું આરોપણ કરનાર હોતા નથી. २. उवठ्ठावणायरिए नामेगे, नो पव्वावणायरिए, (૨) કોઈ આચાર્ય મહાવ્રતોનું આરોપણ કરનાર હોય છે, પરંતુ પ્રવ્રજ્યા આપનાર હોતા નથી. ३. एगे पव्वावणायरिए वि. उवट्ठावणायरिए वि, (૩) કોઈ આચાર્ય પ્રવ્રજ્યા આપનાર પણ હોય છે અને મહાવ્રતોનું આરોપણ કરનાર પણ હોય છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०१५ शिष्य प्रकार संघ व्यवस्था २३१ ४. एगे नो पव्वावणायरिए, नो उवट्ठावणायरिए (૪) કોઈ આચાર્ય પ્રવ્રજ્યા આપનાર પણ હોતા धम्मायरिए । નથી અને મહાવ્રતોનું આરોપણ કરનાર પણ હોતા નથી. પરંતુ ફક્ત ધર્મોપદેશ આપનાર હોય છે. चत्तारि आयरिया पण्णत्ता, तं जहा ફરીથી ચાર પ્રકારનાં આચાર્ય કહ્યા છે, જેમ કે – १. उद्देसणायरिए नामेगे, नो वायणायरिए, ૧. કોઈ આચાર્ય (કોઈ એક શિષ્યની અપેક્ષાએ) વાચના આપવાની આજ્ઞા દેનાર હોય છે, પરંતુ વાચના આપનાર હોતા નથી. २. वायणायरिए नामेगे, नो उद्देसणायरिए, ૨. કોઈ આચાર્ય વાચના આપનાર હોય છે, પરંતુ વાચના આપવાની આજ્ઞા દેનાર હોતા નથી. ३. एगे उद्देसणायरिए वि, वायणायरिए वि, ૩. કોઈ આચાર્ય વાચના આપનાર પણ હોય છે, અને વાચના આપવાની આજ્ઞા દેનાર પણ હોય છે. ४. एगे नो उद्देसणायरिए, नो वायणायरिए ૪. કોઈ આચાર્ય વાચના આપનાર પણ હોતા ધુમ્મારિ | ૧ - વવ. ૩. ૨૦, મુ. ૨૪-૨૫ નથી અને વાચા આપવાની આજ્ઞા આપનાર પણ હોતા નથી. તે ફક્ત ધર્માચાર્ય હોય છે. अंतेवासिस्सप्पगारा શિષ્યના પ્રકાર : २०१५. चत्तारि अंतेवासी पण्णत्ता, तं जहा - ૨૦૧૫. અંતેવાસી (શિષ્ય) ચાર પ્રકારનાં કહ્યા છે, જેમ કે - १. पव्वावणंतेवासी नामेगे, नो उवट्ठावणंतेवासी, (૧) કોઈ પ્રવ્રજ્યા શિષ્ય હોય છે, પરંતુ ઉપસ્થાપના શિષ્ય હોતો નથી. २. उवट्ठावणंतेवासी नामेगे, नो पव्वावणंतेवासी, (૨) કોઈ ઉપસ્થાપના શિષ્ય હોય છે, પરંતુ પ્રવ્રજ્યા શિષ્ય હોતો નથી. ३. एगे पव्वावणंतेवासी वि, उवट्ठावणंतेवासी वि, (૩) કોઈ પ્રવ્રજ્યા શિષ્ય પણ હોય છે અને ઉપસ્થાપના શિષ્ય પણ હોય છે. ४. एगे नो पव्वावणंतेवासी, नो उवट्ठावणंतेवासी, (૪) કોઈ પ્રવજ્યા શિષ્ય હોતો નથી અને धम्मंतेवासी । ઉપસ્થાપના શિષ્ય પણ હોતો નથી, પરંતુ ધર્મોપદેશથી પ્રતિબોધિત શિષ્ય છે. चत्तारि अंतेवासी पण्णत्ता, तं जहा ફરીથી અંતેવાસી ચાર પ્રકારના કહ્યા છે, જેમ કે – १. उद्देसणंतेवासी नामेगे, नो वायणंतेवासी, (૧) કોઈ ઉદ્દેશનાન્તવાસી હોય છે, પરંતુ વાચનાત્તેવાસી હોતો નથી. २. वायणंतेवासी नामेगे, नो उद्देसणंतेवासी, (૨) કોઈ વાચનાત્તેવાસી હોય છે, પરંતુ ઉદ્દેશ નાન્તવાસી હોતો નથી. ३. एगे उद्देसणंतेवासी वि, वायणंतेवासी वि, (૩) કોઈ ઉદ્દેશનાન્તવાસી પણ હોય છે અને વાચનાત્તેવાસી પણ હોય છે. ४. एगे नो उद्देसणंतेवासी, नो वायणंतेवासी, (૪) કોઈ ઉદ્દેશનાન્તવાસી હોતો નથી અને धम्मंतेवासी ।२ વાચનાન્તવાસી પણ હોતો નથી, પરંતુ - વવ. ૩. ૨૦, સુ. ૨૬-૧૭ ધર્મોપદેશથી પ્રતિબોધિત શિષ્ય હોય છે. ૨. તા. એ, ૪, ૩. ૨, મુ. રર૦ ૨. ટી. એ. ૪, ૩. ૨, મુ. ૩૨૦ Page #351 -------------------------------------------------------------------------- ________________ चरणानुयोग - २ विविहा गणवेयावच्च करा - २०१६. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा ૧. અકરે નામ ો, નો માળરે, ૨. માળરે નામં ો, નો ગજ્જરે, રૂ. પળે ઞફરે વિ, માળરે વિ, ૪. શે નો ગજ્જરે, નો માળરે । २३२ विविध प्रकार गण वैयावृत्य कारक चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा ૧. કરે નામ છો, તો માળ, ૨. માળરે નામ શે, નો કરે, રૂ. ો ાકરે વિ, મારે વિ, ૪. Ì નો ળકરે, નોં માળરે! चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा 2. સંજરે નામો, નો મારે, २. माणकरे नाम एगे, नो गणसंगहकरे, રૂ. ૫ે સંરે વિ, માળરે વિ, ૪. ત્યે નો સંહારે, નો માળ ! चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा ૨. ૧ળોરે નામ થશે, નો મારે, ૨. માળરે નામ Ì, નો નળસાર, રૂ. મે ળસોરે વિ, માળરે વિ, ૪. ો નો જળોદર, નો માળરે। चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૨. શળસોહિરે નામો, નો માળરે, सूत्र વિવિધ પ્રકારના ગણની વૈયાવૃત્ય કરનાર : ૨૦૧૬. ચાર પ્રકારનાં સાધુ પુરુષ કહ્યા છે, જેમ કે - ૧. કોઈ સાધુ કાર્ય કરે છે, પરંતુ માન કરતો નથી. ૨. કોઈ માન કરે છે, પરંતુ કાર્ય કરતો નથી. ૪. ૩. કોઈ કાર્ય પણ કરે છે અને માન પણ કરે છે. કોઈ કાર્ય પણ કરતો નથી અને માન પણ કરતો નથી. (ફરી) ચાર પ્રકારનાં (સાધુ) પુરુષ કહ્યા છે, જેમ કે૧. કોઈ ગણનું કામ કરે છે,પરંતુ માન કરતો નથી. ૨. કોઈ માન કરે છે, પરંતુ ગણનું કામ કરતો નથી. २०१६ ૩. કોઈ ગણનું કામ પણ કરે છે અને માન પણ કરે છે. ૪. કોઈ ગણનું કામ કરતો નથી અને માન પણ કરતો નથી. (ફરી) ચાર પ્રકારના (સાધુ) પુરુષ કહ્યા છે, જેમ કે - ૧. કોઈ ગણ માટે સંગ્રહ કરે છે, પરંતુ માન કરતો નથી. ૨. કોઈ માન કરે છે, પરંતુ ગણ માટે સંગ્રહ કરતો નથી. ૩. કોઈ ગણ માટે સંગ્રહ કરે છે અને માન પણ કરે છે. ૪. કોઈ ગણ માટે સંગ્રહ કરતો નથી અને માન પણ કરતો નથી. (ફરી) ચાર પ્રકારનાં (સાધુ) પુરુષ કહ્યા છે, જેમ કે - ૧. કોઈ ગણની શોભા કરે છે, પરંતુ માન કરતો નથી. ૨. કોઈ માન કરે છે, પરંતુ ગણની શોભા કરતો નથી. ૩. કોઈ ગણની શોભા પણ કરે છે અને માન પણ કરે છે. ૪. કોઈ ગણની શોભા કરતો નથી અને માન પણ કરતો નથી. (ફરી) ચાર પ્રકારનાં (સાધુ) પુરુષ કહ્યા છે, જેમ કે૧. કોઈ ગણની શુધ્ધિ કરે છે, પરંતુ માન કરતો નથી. Page #352 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०१७ आचार्यादि अतिशय संघ व्यवस्था २३३ २. माणकरे नाम एगे, नो गणसोहिकरे, ૨. કોઈ માન કરે છે, પરંતુ ગણની શુધ્ધિ કરતો નથી. રૂ. ને નહિરે જીવ, માળવારે વિ, ૩. કોઈ ગણની શુધ્ધિ પણ કરે છે અને માન પણ કરે છે. ૪. ને નો નહિરે, ન મારે | ૪. કોઈ ગણની શુધ્ધિ કરતો નથી અને માન – વવ. ૩. ૨૦, સુ. ૬-૦ પણ કરતો નથી. આચાર્યના અતિશય - ૨ आयरियाइ अइसया આચાર્યાદિના અતિશય : ર૦૧૭, જિ-૩વજ્ઞાચક્ષુ Twifસ સત્ત બહુસૈા ૨૦૧૭. ગણમાં આચાર્ય અને ઉપાધ્યાયનાં સાત અતિશય पण्णत्ता, तं जहा કહ્યા છે, જેમ કે - १. आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स पाए ૧. આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયની અંદર निगिज्झिय-निगिज्झिय पप्फोडेमाणे वा पमज्जेमाणे પોતાના પગની રજને કપડાથી ઝાપટે કે પ્રમાર્જન वा नाइक्कमइ । કરે તો જિનાજ્ઞાના વિરોધક ગણાતા નથી. २. आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स उच्चार ૨. આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયની અંદર पासवणं विगिंचमाणे वा विसोहेमाणे वा ઉચ્ચાર અને પ્રશ્રવણની (મળમૂત્રની) પરિષ્ઠાપના અથવા વિશોધના કરે તો તેઓ જિનાજ્ઞાના વિરાધક नाइक्कमइ । ગણાતા નથી. ३. आयरिय-उवज्झाए पभू इच्छा वेयावडियं करेज्जा, ૩. સશક્ત આચાર્ય અને ઉપાધ્યાયની ઈચ્છા થાય इच्छा णो करेज्जा । તો સેવા કરે અને ઈચ્છા ન થાય તો ન કરે તો પણ તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. ४. आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स एगरायं वा ૪. આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયની અંદર दुरायं वा एगओ वसमाणे नाइक्कमइ । (કોઈ વિશેષ કારણથી) એકથી બે રાત સુધી એકલા રહે તો તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. ५. आयरिय-उवज्झाए बाहिं उवस्सयस्स एगरायं वा ૫. આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયની બહાર दुरायं वा एगओ वसमाणे नाइक्कमइ ।' (કોઈ વિશેષ કારણથી) એક કે બે રાત સુધી રહે તો તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. ૬, ૩વરાતિસે | ૬. આચાર્ય અને ઉપાધ્યાય અન્ય સાધુઓ કરતાં વધારે સારાં ઉજ્જવલ વસ્ત્ર, પાત્રાદિનો ઉપયોગ કરતા હોય તો તેઓ જિનાજ્ઞાની વિરાધક ગણાતા નથી. ૭. મત્તાતિસે | ૭. આચાર્ય અને ઉપાધ્યાય સંવિભાગ કર્યા વગર - તા. ગ, ૭ સુ. ૧૭૦ વિશિષ્ટ આહાર કરે તો તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. गणावच्छेइयस्स णं गणंसि दो अइसेसा पण्णत्ता, तं जहा- ગણમાં ગણાવચ્છેદકના બે અતિશય કહ્યા છે, જેમ કે - १. गणावच्छेइए अंतो उवस्सयस्स एगरायं वा दुरायं ૧. ગણાવચ્છેદક ઉપાશ્રયની અંદર (કોઈ વિશેષ वा एगओ वसमाणे नाइक्कमइ । કારણથી) એક કે બે રાત એકલા રહે તો તેઓ જિનાજ્ઞાન વિરાધક ગણાતા નથી. ૨. () તા. ૨, ૫, ૩. ૨, મુ. ૪૨૮ 17) 31 ૩, ૬, ૪. ૧૦ Page #353 -------------------------------------------------------------------------- ________________ २३४ चरणानुयोग - २ २. गणावच्छेइए बाहिं उवस्सयस्स एगरायं वा दुरायं वा एगओ वसमाणे नाइक्कमइ । इड्ढी पगारा - २०१८. गणिड्ढी तिविहा पण्णत्ता, तं जहा १. णाणिड्ढी, २. दंसणिड्ढी, ३. चरित्तिड्ढी । अहवा - १. सचित्ता, २. अचित्ता, ३. मीसिता । ५. वायणा - संपया, ७. पओग-संपया, अट्ठमा संपया । आयार संपया - २०२०. प० गणि संपया - २०१९. अट्ठविहा गणि-संपया पण्णत्ता, तं जहा - १. आयार - संपया, २. सुय- संपया, ३. सरीर-संपया, ४. वयण-संपया, ६. मइ-संपया, ८. संगह - परिण्णा णामं ठाणं. अ. ८, सु. ६०१ उ० - सुय संपया २०२१. प० 양 गणिड्ढी तिविहा पण्णत्ता, तं जहा वव. उ. ६, सु. ११ ऋद्धि प्रकार ठाणं. अ. ३, उ. ४, सु. २१४ से किं तं आयार - संपया ? आयार - संपया चउव्विहा पण्णत्ता, तं जहा - १. संजम धुव-जोग - जुत्ते यावि भवइ, २. असंपग्गहिय- अप्पा, ३. अणियत - वित्ती, ४. वुड्ढ - सीले यावि भवइ । सेतं आयार संपया । १. दसा. द. ४, सु. १-२ - दसा. द. ४, सु. ३ से किं तं सुय - संपया ? सुय - संपया चउव्विहा पण्णत्ता, तं जहा १. बहुस्सुए यावि भवइ, २. परिचिय - सुए यावि भवइ, ३. विचित्त - सुए यावि भवइ, सूत्र २०१८-२१ ૨. ગણાવચ્છેદક ઉપાશ્રયની બહાર (કોઈ વિશેષ કારણથી) એક કે બે રાત એકલા રહે તો તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. ઋધ્ધિના પ્રકાર : २०१८. शि ऋधि भरा अझरनी उही छे, भेम डे - १. જ્ઞાન ૠધ્ધિ - વિશિષ્ટ શ્રુત-સંપદા ૨. દર્શન ૠધ્ધિ-પ્રભાવશાળી પ્રવચનશક્તિ આદિ. 3. यारित्र ऋध्धि - निरतियार यारित्र प्रतिपालना. अथवा गशि ऋषि त्र प्रहारनी उही छे, प्रेम - सथित्त ऋधि- शिष्य- परिवार आाहि. १. २. अति ऋद्धि-वस्त्र, पात्र, शास्त्र-संग्रहाहि . मिश्र ऋषि वस्त्राहि सहित शिष्य परिवाराहि. 3. गशि संपा : २०१८ मा प्रहारनी गणि-संयहा उही छे, भेभ } - १. खायार संपा, २. श्रुत संपा उ. शरीर संपा ४. वयन संघा, वासना संपा 5. मति संपदा, ७. प्रयोग संया, ८. संग्रह - परिज्ञा संपा. આચાર સંપદા : २०२०. प्र. लते ! खायार संपदा डेटा प्रहारनी छे ? 3. खायार संपदा यार प्रहारनी उही छे, भेट } - ૧. સંયમક્રિયાઓમાં ધ્રુવયોગથી યુક્ત થવું. २. जहंअर रहित थयुं. 3. अप्रतिषध विहार ९२वो. ૪. વૃધ્ધોની સમાન ગંભીર સ્વભાવવાળા થવું. તે આચાર સંપદા છે. श्रुत संपा : २०२१. प्र. संते ! श्रुत संपदा डेटला प्रारनी छे ? 3. श्रुतसंपदा यार प्रझरनी उही छे, प्रेम - १. अनेऽ शास्त्रोनां भार थपुं. ૨. સૂત્રાર્થથી સારી રીતે પરિચિત થવું. 3. स्व-समय अने पर - समयनां भएअर थधुं. Page #354 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०२२-२५ शरीर संपदा संघ व्यवस्था २३५ ૪. ધોર-વિદ્ધિવરા યાવિ મવડું | ૪. શુધ્ધ ઉચ્ચારણ કરનાર થવું. સે સં -સંપથી | - ઢસા. ૮. ૪, સુ. ૪ તે શ્રુત સંપદા છે. सरीर संपया - શરીર સંપદા : ર૦૨૨. ૫૦ - સે જિં તું સર સંપયા ? ૨૦૨૨. પ્ર. ભંતે ! શરીર સંપદા કેટલા પ્રકારની છે ? उ० - सरीर-संपया चउव्विहा पण्णत्ता, तं जहा ઉ. શરીર સંપદા ચાર પ્રકારની કહી છે, જેમ કે - १. आरोह-परिणाह-संपन्ने यावि भवइ, ૧. શરીરની લંબાઈ-પહોળાઈનું યોગ્ય પ્રમાણ હોવું २. अणोतप्प-सरीरे यावि भवइ, ૨. લજ્જાસ્પદ શરીરવાળા ન હોવું. ३. थिरसंघयणे यावि भवइ, ૩. શરીર સંહનન સુદઢ હોવું. ४. बहुपडिपुर्णिणदिए यावि भवइ । ૪. સર્વ ઈન્દ્રિયો પરિપૂર્ણ હોવી. से तं सरीर-संपया । તે શરીર સંપદા છે. - સ. ૮. ૪, સુ. ૧ वयण संपया - વચન સંપદા : २०२३. प० - से किं तं वयण-संपया ? ૨૦૨૩. પ્ર. ભંતે ! વચન સંપદા કેટલા પ્રકારની કહી છે ? उ० - वयण-संपया चउव्विहा पण्णत्ता, तं जहा ઉ. વચન સંપદા ચાર પ્રકારની કહી છે, જેમ કે - १. आदेय-वयणे यावि भवइ, ૧. સર્વજન- આદરણીય વજનવાળા હોવું. ૨. મધુર-વને યવ મવડું, ૨. મધુર વચનવાળા હોવું. . સિય-વને યાવિ મવડું, ૩. રાગદ્વેષ-રહિત વચનવાળા હોવું. ૪. બદ્રિ યાવિ મવડું | ૪. સંદેહ- રહિત વચનવાળા હોવું. से तं वयण-संपया । આ વચન સંપદા છે. - સી. રુ. ૪, મુ. ૬ वायणा संपया - વાચના સંપદા : २०२४. प० - से किं तं वायणा-संपया ? ૨૦૨૪. પ્ર. ભંતે ! વાચના સંપદા કેટલા પ્રકારની કહી છે ? उ० - वायंणा-संपया चउव्विहा पण्णत्ता, तं जहा ઉ. વાચના સંપદા ચાર પ્રકારની કહી છે, જેમ કે - ૨. વિનય દ્દસર્, ૧. શિષ્યની યોગ્યતાનો નિશ્ચય કરનાર હોવું, ૨. વિનય વીડુિ, ૨. વિચારપૂર્વક અભ્યાસ કરાવનાર હોવું, ३. परिनिव्वावियं वाएइ, ૩. યોગ્યતાનુસાર ઉપયુક્ત ભણાવનાર હોવું, ४. अत्थनिज्जावए यावि भवइ, ૪. અર્થ સંગતિ પૂર્વક નય-પ્રમાણથી ભણાવનાર તે તં વાયT સંપયા | - સા. ૮. ૪, સુ.૭ હોવું. તે વાચના સંપદા છે. मइ संपया - મતિ સંપદા : २०२५. प० - से कि तं मइ-संपया ? ૨૦૨૫. પ્ર. ભંતે! મતિ- સંપદા કેટલા પ્રકારની કહી છે ? उ० - मइ-संपया चउव्विहा पण्णत्ता, तं जहा ઉ. મતિ સંપદા ચાર પ્રકારની કહી છે, જેમ કે - ૨. ૩ |-મ-સંપયા, ૧. અવગ્રહ - સામાન્ય રૂપે અર્થને જાણવા. ૨. ઇ-મ-સંપા , ૨. ઈહામતિ સંપદા - સામાન્ય રૂપથી જાણેલ અર્થને વિશેષરૂપથી જાણવાની ઈચ્છા હોવી. ૩. વાય-મ-સંપયા, ૩. અવાય-ઈહિત વસ્તુનો વિશેષ રૂપથી નિશ્ચય કરવો. ૪. થાRT-મ-સંપયા | ૪. ધારણા – જ્ઞાતવસ્તુને કાલાન્તર સુધી સ્મરણમાં રાખવી. Page #355 -------------------------------------------------------------------------- ________________ २३६ चरणानुयोग - २ प्रयोग संपदा सूत्र २०२६-२७ प० - से किं तं उग्गह-मइ-संपया ? પ્ર. ભંતે ! અવગ્રહ- મતિસંપદા કેટલા પ્રકારની છે ? उ० - उग्गह-मइ-संपया छव्विहा पण्णत्ता, ઉ. અવગ્રહ- મતિસંપદા છ પ્રકારની કહી છે, નહીં જેમ કે – ૨. gિg fહેફ, ૧. પ્રશ્ન આદિને શીધ્ર ગ્રહણ કરવા. ૨. વહું છું, ૨. વધારે પ્રશ્નોને ગ્રહણ કરવા. . વવદ ૩દે, ૩. અનેક પ્રકારના પ્રશ્નોને ગ્રહણ કરવા. ૪. ધુવં દેવું, ૪. નિશ્ચિત રૂપથી ગ્રહણ કરવું. ૫. ગMિસિયં દેવું, ૫. કોઈના આધીન રહ્યા વગર પોતાની પ્રતિભાથી ગ્રહણ કરવું. ૬. અસદ્ધિ નટ્ટ | ૬. સંદેહ રહિત થઈને ગ્રહણ કરવું. एवं ईहा-मई वि। આ પ્રમાણે ઈહામતિસંપદા પણ છ પ્રકારની एवं अवाय-मई वि। હોય છે. આ પ્રમાણે અવાય-મતિ સંપદા પણ છ પ્રકારની હોય છે. प० - से किं तं धारणा-मइसंपया ? પ્ર. ભંતે! ધારણા - મતિસંપદા કેટલા પ્રકારની છે ? ૩. - થારનું-મર્-સંપયા છfશ્વરી પછUત્તા, ઉ. ધારણા મતિસંપદા છ પ્રકારની કહી છે, તે નહીં જેમ કે – ૨. હું ઘરેડું, ૧. ઘણા અર્થોને ધારણ કરવા. ૨. વેવિટું ઘરેરુ, ૨. અનેક પ્રકારના અર્થોને ધારણ કરવા. ૩. પરાણે ઘરેડું, ૩. જૂની વાતોને ધારણ કરવી. ૪. દુર થવું, ૪. મુશ્કેલમાં મુશ્કેલ વાતોને ધારણ કરવી. . ક્ષિ ઘરે, ૫. અનુક્ત અર્થને પોતાની પ્રતિભાથી ધારણ કરવો. ૬. અદ્ધિ ધરેડું | ૬. જાણેલ અર્થને સંદેહ-રહિત ધારણ કરવો. से तं मइ-संपया । તે મતિસંપદા છે. - HI. . ૪ કુ. ૮-ર पओग संपया પ્રયોગ સંપદા : ર૦ર૬, p. - જિં પા -સંપથી ? ૨૦૧૬. પ્ર. ભંતે ! પ્રયોગ-સંપદા કેટલા પ્રકારની છે ? उ. - पओग-संपया चउव्विहा पण्णत्ता, तं जहा ઉ. પ્રયોગ સંપદા ચાર પ્રકારની કહી છે, જેમ કે - १. आयं विदाय वायं पउंज्जित्ता भवइ, ૧. પોતાની શક્તિ જાણીને વાદ-વિવાદ કરવો. २. परिसं विदाय वायं पउंज्जित्ता भवइ, ૨. પરિષદનાં ભાવો જાણીને વાદ-વિવાદ કરવો. ३. खेत्तं विदाय वायं पउंज्जित्ता भवइ, ૩. ક્ષેત્ર જાણીને વાદ-વિવાદ કરવો. ४. वत्थु विदायं वायं पउंज्जित्ता भवइ, ૪. વસ્તુનાં (પ્રતિપાદ્ય) વિષય જાણીને વાદसे तं पयोग-संपया । વિવાદ કરવો. તે પ્રયોગ સંપદા છે. - સી. . ૪, હું ૨૩ संगह परिण्णा संपया - સંગ્રહ-પરિજ્ઞા-સંપદા : ૨૦૨૭. ૫. - જે જિં સંપાદ-UિT UTH સંપયા ? ૨૦૨૭. પ્ર. ભંતે ! સંગ્રહ-પરિજ્ઞા નામની સંપદા કેટલા પ્રકારની કહી છે ? उ. - संगह-परिण्णा णाम संपया चउव्विहा ઉ. સંગ્રહ પરિજ્ઞા નામની સંપદા ચાર પ્રકારની पण्णत्ता, तं जहा કહી છે, જેમ કે - १. बहुजण- पाउग्गयाए वासावासेसु खेत्तं ૧. વર્ષાવાસમાં અનેક મુનિજનોને રહેવા યોગ્ય पडिलेहित्ता भवइ, ક્ષેત્રનું પ્રતિલેખન કરવું. Page #356 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०२८ संग्रह - असंग्रह स्थान ૨. બહુના- પાડાયા! 'પાડિહારિય-પીઢफलग - सेज्जा संथारयं उग्गहित्ता भवइ, ३. कालेणं कालं समायरित्ता भवइ, ४. अहागुरु संपूएत्ता भवइ, से तं संगह परिण्णा णामं संपया । સા. ૬. ૪, સુ. ૪ २. आयरिय-उवज्झाए णं गणंसि आधारातिणियाए किति कम्मं सम्मं पउंजित्ता भवति, ३. आयरिय-उवज्झाए णं गणंसि जे सुत्तपज्जवजाते धारेति ते काले काले सम्ममणुप्पवाइत्ता भवति । ४. आयरिय उवज्झाए णं गणंसि गिलाणसेहवेयावच्चं सम्ममट्ठित्ता भवति । सत्त संगह - असंगहट्ठाणा - સાત સંગ્રહ-અસંગ્રહ સ્થાન : ૨૦૨૮. આયરિય-૩વન્ફ્રાયમ્સનું સિ સત્ત સંહિતાળા ૨૦૨૮. આચાર્ય અને ઉપાધ્યાય માટે ગણમાં સાત પાત્તા, તં નહીં १. आयरिय - उवज्झाए णं गणंसि आणं वा धारणं वा सम्मं परंजित्ता भवति, ५. आयरिय-उवज्झाए णं गणंसि आपुच्छियचारी यावि भवति, णो अणाणुपुच्छियचारी । ६. आयरिय-उवज्झाए णं गणंसि अणुप्पण्णाई उवगरणाई सम्मं उप्पात्ता भवति । ७. आयरिय-उवज्झाए णं गणंसि पुव्वुप्पण्णाई उवकरणाई सम्मं सारक्खेत्ता संगवित्ता भवति, णो असम्मं सारक्खेता संगवित्ता भवति । आयरिय-उवज्झायस्स णं गणंसि सत्त असंगहठाणा પાત્તા, તં નહીં १. आयरिय उवज्झाए णं गणंसि आणं वा धारणं वा णो सम्मं पउंज्जित्ता भवति । २. आयरिय-उवज्झाए णं गणंसि आधारातिणियाए किति कम्मं णो सम्मं पउंज्जित्ता भवति । ३. आयरिय- उवज्झाए णं गणंसि जे सुत्तपज्जवजाते धारति ते काले काले णो सम्ममणुप्पवात्ता भवति । ४. आयरिय-उवज्झाए णं गणंसि गिलाणसेहवेयावच्चं ो सम्ममट्ठित्ता भवति । संघ व्यवस्था ૨. અનેક મુનિજનો માટે પ્રાતિહારિક-પીઠશય્યા- અને સંસ્તારક ગ્રહણ કરવાં. २३७ ૩. સમયાનુસાર કાર્ય કરવું. ૪. ગુરુજનોનો યથાયોગ્ય પૂજા-સત્કાર કરવો. તે સંગ્રહ પરિજ્ઞા નામની સંપદા છે. સંગ્રહસ્થાન કહ્યાં છે, જેમ કે - ૧. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં આજ્ઞા અને ધારણનો સમ્યક્ પ્રયોગ કરે છે. ૨. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં મોટા નાનાના ક્રમથી વંદનાના સમ્યક્ પ્રકારે પ્રયોગ કરે છે. ૩. આચાર્ય અને ઉપાધ્યાય જે-જે સૂત્રપર્યવજાતોને ધારણ કરે છે, તેમની સમય-સમય ૫૨ ગણને સમ્યક્ વાચના આપે છે. ૪. આચાર્ય અને ઉપાધ્યાય ગણના ગ્લાન (બિમાર) તથા નવદીક્ષિત સાધુઓની યથોચિત સેવા માટે સતત જાગરૂક રહે છે. ૫. આચાર્ય અને ઉપાધ્યાય ગણને પૂછીને અન્ય પ્રદેશમાં વિહાર કરે છે, તેને પૂછ્યા વગર વિહાર કરતા નથી. ૬. આચાર્ય અને ઉપાધ્યાય ગણ માટે અનુપલબ્ધ ઉપકરણો યથાવિધિ ઉપલબ્ધ કરે છે. ૭. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં પ્રાપ્ત ઉપકરણોનું સમ્યક્ પ્રકારથી સંરક્ષણ તથા સંગોપન કરે છે, અસમ્યક્ પ્રકારથી સંરક્ષણ અને સંગોપન કરતા નથી. આચાર્ય તથા ઉપાધ્યાય માટે ગણમાં સાત અસંગ્રહ સ્થાન છે, જેમ કે - ૧. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં આજ્ઞા અને ધારણાનો સમ્યક્ પ્રયોગ કરતા નથી. ૨. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં યથારાત્મિક કૃતિકર્મનો સમ્યક્ પ્રયોગ કરતા નથી. ૩. આચાર્ય અને ઉપાધ્યાય જે--જે સૂત્રપર્યવજાતોને ધારણ કરે છે, તેમની યોગ્ય સમય ૫૨ ગણને સમ્યક્ વાચના આપતા નથી. ૪. આચાર્ય અને ઉપાધ્યાય ગ્લાન તથા નવદીક્ષિત સાધુઓની યથોચિત સેવા માટે સતત જાગરૂક રહેતા નથી. Page #357 -------------------------------------------------------------------------- ________________ २३८ चरणानुयोग-२ आचार्य - उपाध्याय पद योग्य निर्ग्रन्थ सूत्र २०२९ ५. आयरिय-उवज्झाए णं गणंसि अणापच्छियचारी ૫. આચાર્ય અને ઉપાધ્યાય ગણને પૂછયા વગર यावि भवइ, णो अणाणुपुच्छियचारी । અન્ય પ્રદેશોમાં વિહાર કરે છે, તેને પૂછીને વિહાર કરતા નથી. ६. आयरिय-उवज्झाए णं गणंसि अणुप्पण्णाई ૬. આચાર્ય અને ઉપાધ્યાય ગણ માટે અનુપલબ્ધ उवगरणाई णो सम्म उप्पाइत्ता भवति । ઉપકરણો યથાવિધિ ઉપલબ્ધ કરતા નથી. ७. आयरिय-उवज्झाए णं गणंसि पच्चुप्पण्णाण ૭. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં પ્રાપ્ત उवगरणाणं णो सम्मं सारक्खेत्ता संगोवेत्ता भवति । ઉપકરણોનું સમ્યક્ પ્રકારથી સંરક્ષણ અને સંગોપન તા. મ. ૭, સુ. ૧૪૪ કરતા નથી. નિર્ચન્જ પદ – વ્યવસ્થા – ૩ आयरिय उवज्झाय पदारिहा णिग्गंथा આચાર્ય-ઉપાધ્યાય-પદ માટે યોગ્ય નિર્ચન્થ : २०२९. पंचवास परियाए समणे णिग्गंथे ૨૦૨૯. પાંચ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ચન્થમાથાર-સુસજે, સંગમ-ભુસ, પવય-હુસજે, જો આચારકુશળ, સંયમકુશળ, પ્રવચનકુશળ, पण्णत्ति-कुसले, संगह-कुसले, उवग्गह-कुसले, પ્રજ્ઞપ્તિકુશળ, સંગ્રહકુશળ અને ઉપગ્રહકુશળ હોય. अक्खयायारे, अभिन्नायारे, असबलायारे, असंकिलिट्ठायारे, અક્ષત ચારિત્રવાળા, અભિન્ન ચારિત્રવાળા बहुस्सुए, बब्भागमे । અશબલ ચારિત્રવાળા અને અસંફિલષ્ટ આચારવાળા હોય, બહુશ્રુત તેમજ બહુ આગમજ્ઞ હોય. जहण्णेणं दसा-कप्प-ववहारधरे, कप्पइ आयरिय અને જઘન્ય દશા, કલ્પ અને વ્યવહારના ધારક उवज्झायत्ताए उद्दिसित्तए । હોય તો તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ આપવું કલ્પ છે. अट्ठवास-परियाए समणे निग्गंथे આઠ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ચન્થआयारकुसले, संजमकुसले, पवयणकुसले, જો આચારકશળ, સંયમકુશળ, પ્રવચનકુશળ, पण्णत्तिकुसले, संगहकुसले, उवग्गहकुसले, अक्खयायारे, પ્રજ્ઞપ્તિકુશળ, સંગ્રહકુશળ અને ઉપગ્રહકુશળ अभिन्नायारे, असबलायारे, असंकिलिट्ठायारे, बहुस्सुए, હોય, અક્ષત ચારિત્રવાળા, અભિન્ન ચારિત્રવાળા, बब्भागमे, અશબળ ચારિત્રવાળા અને અસંફિલષ્ટ આચારવાળા હોય, બહુશ્રુત તેમજ બહુ આગમજ્ઞ હોય, जहण्णेणं ठाणं-समवाय-धरे, कप्पइ आयरियत्ताए તેમજ જઘન્ય સ્થાનાંગ- સમવાયાંગનાં ધારક હોય उवज्झायत्ताए गणावच्छेइयत्ताए उद्दिसित्तए । તો તેને આચાર્ય, ઉપાધ્યાય અને ગણાવચ્છેદક પદ આપવું કહ્યું છે. निरुद्धपरियाए समणे निग्गंथे कप्पइ तद्दिवसं નિરુધ્ધ પર્યાયવાળા શ્રમણ નિર્ચન્થ જે દિવસે आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए । દીક્ષિત થાય તે જ દિવસે તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ આપવું કહ્યું છે. ૫. તે મિાહું પંતે ! ? પ્ર. હે ભંતે ! આવું કહેવાનું શું કારણ છે? उ. अत्थि णं थेराणं तहारूवाणि कुलाणि कडाणि, ઉ. સ્થવિરો દ્વારા તથારૂપથી ભાવિત, પ્રીતિ पत्तियाणि, थेज्जाणि, वेसासियाणि, सम्मयाणि, યુક્ત, સ્થિર, વિશ્વસ્ત, સમ્મત, પ્રમુદિત, सम्मुइकराणि, अणुमयाणि, बहुमयाणि भवंति । અનુમત અને બહુમત અનેક કુળ હોય છે. तेहिं कडेहिं, तेहिं पत्तिएहिं, तेहिं थेज्जेहिं, તે ભાવિત, પ્રીતિયુક્ત, સ્થિર, વિશ્વસ્ત, સમ્મત, तेहिं वेसासिएहिं, तेहिं सम्मएहिं, तेहिं सम्मुइकरेहिं, પ્રમુદિત, અનુમત અને બહુમત કુળમાંથી દીક્ષિતतेहिं अणुमएहि, तेहिं बहुमएहिं । Page #358 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०३०-३१ आचार्य-उपाध्याय पद अयोग्य निर्ग्रन्थ संघ व्यवस्था २३९ जं से निरुद्धपरियाए समणे निग्गंथे, જે નિરુધ્ધ પર્યાયવાળા શ્રમણ નિર્ચન્થ છે- તેને તે कप्पइ आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए तद्दिवसं । જ દિવસે આચાર્ય કે ઉપાધ્યાય પદ આપવું કહ્યું છે. – વવ. ૩. ૨, સુ. ૧, ૭, ૬ आयरिय-उवज्झायपदाऽणरिहा णिग्गंथा આચાર્ય-ઉપાધ્યાય પદ માટે અયોગ્ય નિર્ચન્ય : २०३०. सच्चेव णं से पंचवासपरियाए समणे निग्गंथे- ૨૦૩૦. પાંચ વર્ષની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ચન્થ - नो आयार-कुसले, नो संजम-कुसले, नो पवयण- જો આચાર, સંયમ, પ્રવચન, પ્રજ્ઞપ્તિ, સંગ્રહ અને कुसले, नो पण्णत्ति-कुसले, नो संगह-कुसले, नो ઉપગ્રહમાં કુશળ ન હોય તથા ક્ષત, ભિન્ન, શબલ उवग्गह-कुसले, खयायारे, भिन्नायारे, सबलायारे, અને સંકિલષ્ટ આચારવાળા હોય, અલ્પકૃત અને संकिलिट्ठायारे, अप्पसुए, अप्पागमे, नो कप्पइ અલ્પ આગમજ્ઞ હોય તો તેને આચાર્ય કે ઉપાધ્યાય आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए । પદ આપવું કલ્પતું નથી. सच्चेव णं से अट्ठवासपरियाए समणे णिग्गंथे આઠ વર્ષની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ઝન્થ - नो आयारकुसले, नो संजमकुसले, नो पवयणकुसले, જો આચાર, સંયમ, પ્રવચન, પ્રજ્ઞપ્તિ, સંગ્રહ અને नो पन्नत्तिकुसले, नो संगहकुसले, नो उवग्गहकुसले, ઉપગ્રહમાં કુશળ ન હોય તથા ક્ષત, ભિન્ન, શબલ खयायारे, भिन्नायारे, सबलायारे, અને સંકિલષ્ટ આચારવાળા હોય, અલ્પશ્રુત અને संकिलिट्ठायारचित्ते, अप्पसुए, अप्पागमे, અલ્પ આગમજ્ઞ હોય તો તેને આચાર્ય, ઉપાધ્યાય नो कप्पइ आयरियत्ताए, उवज्झायत्ताए, गणावच्छेइयत्ताए અને ગણાવચ્છેદક પદ આપવું કલ્પતું નથી. उद्दिसित्तए । निरुद्भवास परियाए समणे णिग्गंथे આચાર્યનાં દેવલોક થવાથી નિરૂધ્ધ વર્ષ कप्पइ आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए, પર્યાયવાળા શ્રમણ-નિગ્રન્થને આચાર્ય કે ઉપાધ્યાય समुच्छेयकप्पंसि । પદ આપવું કહ્યું છે. तस्स णं आयार-पकप्पस्स देसे अवट्ठिए, તેને આચાર પ્રકલ્પનો થોડો અંશ અધ્યયન કરવો से य “अहिज्जिस्सामि” त्ति अहिज्जेज्जा. બાકી હોય અને તે અધ્યયન પૂર્ણ કરવાનો સંકલ્પ एवं से कप्पइ आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए । રાખીને પૂર્ણ કરે તો તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ આપવું કલ્પ છે. से य “अहिज्जिस्सामि ” त्ति नो अहिज्जेज्जा, પરંતુ કદાચ તે શેષ અધ્યયન પૂર્ણ કરવાનો સંકલ્પ एवं से नो कप्पइ आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए । રાખીને પણ તે પૂર્ણ ન કરે તો તેને આચાર્ય કે - વવ. ૩. ૨, ૩, ૬, ૮, ૨૦ ઉપાધ્યાય પદ આપવું કલ્પતું નથી. एगपक्खियस्स भिक्खुस्स पद-दाण विहाणं એકપક્ષીય ભિક્ષુને પદ દેવાનું વિધાન - ર૦રૂર. પવિરdયસ પિવરવું પૂરું નારિયે- ૨૦૩૧. આચાર્ય કે ઉપાધ્યાયના સ્થાન પર એક પક્ષીય .उवज्झायाणं इत्तरियं दिसं वा, अणदिसं वा, અર્થાત્ એક જ આચાર્યની પાસે દીક્ષા અને શ્રુત उद्दिसित्तए वा, धारेत्तए वा, जहा वा तस्स गणस्स ગ્રહણ કરનાર ભિક્ષુને જ અલ્પકાળ માટે અથવા पत्तियं सिया । જીવનપર્યન્ત આચાર્ય કે ઉપાધ્યાયનાં પદ પર – વવ. ૩. ૨, મુ. ર૬ સ્થાપિત કરવા કે તેને તે પદ ધારણ કરવું કહ્યું છે. અથવા પરિસ્થિતિવશ ગણનું હિત હોય તો પણ કરી શકાય છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ २४० चरणानुयोग - २ ग्लान आचार्यादि द्वारा पद-दान निर्देश सूत्र २०३२-३३ गिलाण आयरियाइणा पद-दाण निद्देसो ગ્લાન આચાર્યાદિ દ્વારા પદ દેવાનો નિર્દેશ : ર૦રૂર. આરિ-૩વજ્ઞાણ નિરીમાને મન વાના- ૨૦૩૨, રોગગ્રસ્ત આચાર્ય કે ઉપાધ્યાય કોઈ પ્રમુખ સાધુને “अज्जो ! ममंसि णं कालगयंसि समाणंसी अयं કહે કે "હે આર્ય ! મારા મૃત્યુ પછી અમુક સાધુને સમુસિયળે ” મારા પદ પર સ્થાપિત કરજો. से य समुक्कसणारिहे समुक्कसियव्वे, જો આચાર્ય બતાવેલ તે સાધુ તે પદ પર સ્થાપિત કરવા યોગ્ય હોય તો તેને સ્થાપિત કરવા જોઈએ. से य नो समुक्कसणारिहे नो समुक्कसियव्वे, જો તે પદ પર સ્થાપિત કરવા યોગ્ય ન હોય તો તેને સ્થાપિત કરવા ન જોઈએ. अत्थि य इत्थ अन्ने केइ समुक्कसणारिहे से જો સંઘમાં અન્ય કોઈ સાધુ પદને યોગ્ય હોય તો समुक्कसियव्वे, તેને સ્થાપિત કરવા જોઈએ. नत्थि य इत्थ अन्ने केइ समुक्कसणारिहे से चेव જો સંઘમાં અન્ય કોઈ પણ સાધુ તે પદને યોગ્ય ન समुक्कसियव्वे, હોય તો આચાર્યે બતાવેલ સાધુને જ તે પદ પર સ્થાપિત કરવા જોઈએ. तंसि च णं समुक्किट्ठसि परो वएज्जा તેને તે પદ પર સ્થાપિત કર્યા પછી કોઈ ગીતાર્થ સાધુ કહે કે - “ દુમુવિટું તે પ્રશ્નો વિવાદિ ” "હે આર્ય ! તમે આ પદને અયોગ્ય છો! માટે આ तस्स णं निक्खिवमाणस्स नत्थि केइ छए वा પદને છોડી દો”. (આવું કહેવાથી) જો તે સાધુ તે પરિહારે વા | પદને છોડી દે તો તે દીક્ષા છેદ કે પરિહાર પ્રાયશ્ચિત્ત પાત્ર બનતો નથી. जे साहम्मिया अहाकप्पेणं नो उट्ठाए विहरति सव्वेसिं જો સાધર્મિક સાધુ કલ્પ અનુસાર તેને આચાર્યાદિ तेसिं तप्पत्तियं छेए वा परिहारे वा, પદ છોડવા માટે ન કહે તો તે બધા સાધર્મિક – વવ. ૩. ૪, સુ. ૨૨ સાધુઓ ઉપર કહેલ કારણથી દીક્ષા-છેદ કે પરિહાર- પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. ओहायमाण-आयरियाइणा पद-दाण निद्देसो સંયમ ત્યાગી જનાર આચાર્યાદિ દ્વારા પદ આપવાનો નિર્દેશ : ૨૦૨૩. મારા-૩વડ્યાણ દાયમાને ઝનયર વજ્ઞ- ૨૦૩૩. સંયમનો પરિત્યાગ કરીને જનાર આચાર્ય કે ઉપાધ્યાય કોઈ પ્રમુખ સાધુને કહે કે – “अज्जो ! ममंसि णं ओहावियंसि समाणंसि अयं હે આર્ય ! મારા ચાલ્યા ગયા બાદ અમુક સાધુને સમુસિયત્રે મારા પદ પર સ્થાપિત કરજો”. से य समुक्कसणारिहे समुक्कसियव्वे, જો આચાર્યે બતાવેલ સાધુ તે પદ પર સ્થાપન કરવા યોગ્ય હોય તો તેને સ્થાપિત કરવા જોઈએ. से य नो समुक्कसणारिहे नो समुक्कसियव्वे । જો તે પદ પર સ્થાપિત કરવા યોગ્ય ન હોય તો તેને સ્થાપિત ન કરવા જોઈએ. अत्थि य इत्थ अन्ने केइ समुक्कसिणारिहे से કદાચ સંઘમાં અન્ય કોઈ સાધુ તે પદને યોગ્ય હોય समुक्कसियव्वे । તો તેને સ્થાપિત કરવા જોઈએ. नत्थि य इत्थ अन्ने केइ समुक्कसणारिहे से चेव કદાચ સંઘમાં અન્ય કોઈ પણ સાધુ તે પદને યોગ્ય समुक्कसियव्वे । ન હોય તો આચાર્ય બતાવેલ સાધુને જ તે પદ પર સ્થાપિત કરવા જોઈએ. Page #360 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०३४ पापजीवी बहुश्रुत पद-दान निषेध संघ व्यवस्था २४१ तं सि च णं समुक्किट्ठसि परो वएज्जा તેને તે પદ પર સ્થાપિત કર્યા બાદ ગીતાર્થ સાધુ કહે કે – “दुस्समुक्किटुं ते अज्जो निक्खिवाहि ।” "હે આર્ય ! તમે આ પદને અયોગ્ય છો. માટે તમે तस्स णं निक्खिवमाणस्स नत्थि केइ छए वा આ પદને છોડી દો”. (આવું કહ્યા બાદ જો સાધુ તે પરિહારે વા | પદને છોડી દે તો તે દીક્ષા-છેદ કે પરિવાર પ્રાયશ્ચિત્તને પાત્ર બનતો નથી. जे साहम्मिया अहाकप्पेणं नो उट्ठाए विहरंति, જો સાધર્મિક સાધુ કલ્પ અનુસાર તેને આચાર્યાદિ सव्वेसिं तेसिं तप्पत्तियं छेए वा परिहारे वा । પદ છોડવા માટે ન કહે તો તે બધા સાધર્મિક - વવ. ૩. ૪, . ૨૪ સાધુઓ ઉપર કહેલ કારણથી દીક્ષા-છેદ કે પરિહાર પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. पावजीवी बहुस्सुयाणं पद-दाण निसेहो - પાપજીવી બહુશ્રુતોને પદ દેવાનો નિષેધ : ૨૦૩૪. ઉમરવૂ ય વંદુસુવેદમાં અને વહુની વહુ-૩ન૮- ૨૦૩૪. બહુશ્રુત, બહુ આગમજ્ઞ ભિક્ષુ અનેક પ્રગાઢ કારણો गाढेस कारणेस माई, मसावाई. असई. पावजीवी. હોવાથી જો અનેકવાર માયાપૂર્વક જુઠું બોલે અથવા जावज्जीवाए तस्स तप्पत्तिय नो कप्पइ आयरियत्त પાપશ્રતો વડે અપવિત્ર આજીવિકા કરે તો તેને वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा ઉપર કહેલ કારણોથી જીવનપર્યન્ત આચાર્ય યાવત ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું धारेत्तए वा । નથી. गणावच्छेइए बहुस्सुए बब्भागमे बहुसो बहु- બહુશ્રુત, બહુઆગમજ્ઞ ગણાવચ્છેદક અનેક आगाढा-गाढेसु कारणेसु माई, मुसावाई, असुई, પ્રગાઢો કારણો હોવાથી જો અનેક વાર માયાપૂર્વક पावजीवी, जावज्जीवाए तस्स तप्पत्तियं नो कप्पइ જુઠું બોલે અથવા પાપહૃતો વડે અપવિત્ર आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए આજીવિકા કરે તો તેને ઉપર કહેલ કારણોથી જીવન वा धारेत्तए वा । પર્યન્ત આચાર્ય યાવતુ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. आयरिय-उवज्झाए बहुस्सुए बब्भागमे बहुसो-बहु- બહુશ્રુત, બહુઆગમજ્ઞ આચાર્ય કે ઉપાધ્યાય અનેક आगाढा-गाढेसु कारणेसु माई, मुसावाई, असुई, પ્રગાઢ કારણો હોવાથી જો અનેક વાર માયા પૂર્વક पावजीवी, जावज्जीवाए तस्स तप्पत्तियं नो कप्पइ જુઠું બોલે અથવા પાપકૃત વડે આજીવિકા કરે તો आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए તેને ઉપર કહેલ કારણોથી જીવન પર્યન્ત આચાર્ય वा धारेत्तए वा । થાવત્ ગણવછેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. बहवे भिक्खुणो बहुस्सुया बब्भागमा बहुसो બહુશ્રુત, બહુઆગમજ્ઞ, અનેક ભિક્ષુ અનેક પ્રગાઢ बहु-आगाढा-गाढेसु कारणेसु माई, मुसावाई, असुई, કારણો હોવાથી જો અનેક વાર માયાપૂર્વક જાડું पावजीवी, जावज्जीवाए तेसिं तप्पत्तियं नो कप्पड़ બોલે અથવા પાપમૃત વડે આજીવિકા કરે તો તેને आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए ઉપર કહેલ કારણોથી જીવન પર્યન્ત આચાર્ય યાવતુ. वा धारेत्तए वा । ગણાવરચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. बहवे गणावच्छेइया बहुस्सुया, बब्भागमा, बहुसो બહુશ્રુત, બહુઆગમજ્ઞ અનેક ગણાવચ્છેદક અનેક बहु-आगाढा गाढेसु कारणेसु माई, मुसावाई, असुई, પ્રગાઢ કારણો હોવાથી જો અનેક વાર માયાપૂર્વક पापजीवी, जावज्जीवाए तेसिं तप्पत्तियं नो कप्पइ જાડું લે અથવા પાપ શ્રતો વડે આજીવિકા કરે તો आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए તેમને ઉપર કહેલ કારણોથી જીવન પર્યન્ત આચાર્ય वा धारेत्तए वा । થાવત્ ગણાવાદક પદ આપવું કે ધારણ કરવું Page #361 -------------------------------------------------------------------------- ________________ २४२ चरणानुयोग - २ आचार प्रकल्प विस्मृत पद-दान विधि-निषेध सूत्र २०३५ बहवे आयरिय-उवज्झाया बहुस्सुया बब्भागमा બહુશ્રુત, બહુઆગમજ્ઞ અનેક આચાર્ય કે ઉપાધ્યાય बहुसो बहु-आगाढा गाढेसु कारणेसु माई, मुसावाई, અનેક પ્રગાઢ કારણો હોવાથી જો અનેક વાર असुई, पापजीवी, जावज्जीवाए तेसिं तप्पत्तियं नो માયાપૂર્વક જુઠું બોલે અથવા પાપગ્રુતો વડે कप्पइ आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा આજીવિકા કરે તો તેમને ઉપર કહેલ કારણોથી उद्दिसित्तए वा धारेत्तए वा । જીવનપર્યન્ત આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. बहवे भिक्खुणो, बहवे गणावच्छेइया बहवे બહુશ્રુત, બહુઆગમજ્ઞ અનેક ભિક્ષુ અનેક आयरिय-उवज्झाया बहुस्सुया बब्भागमा बहुसो ગણાવચ્છેદક કે અનેક આચાર્ય કે ઉપાધ્યાય અનેક વહુ-કાIIઢા સાસુ રળતુ, મારૂં, મુસાવા, બસુ, પ્રગાઢ કારણો હોવાથી જો અનેકવાર માયાપૂર્વક पापजीवी, जावज्जीवाए तेसिं-तप्पत्तियं नो कप्पइ જુઠું બોલે અથવા પાપગ્રુતો વડે આજીવિકા કરે તો आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए તેમને ઉપર કહેલ કારણોથી જીવનપર્યન્ત આચાર્ય વ યાવતુ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું ધારેત્તવા | - વવ. ૩. ૨, સુ. ૨૨- ૨૬ કલ્પતું નથી. आयारकप्पपरिभट्ठस्स पद दाण विहि-णिसेहो આચાર પ્રકલ્પ વિસ્મૃતને પદ દેવાનો વિધિ-નિષેધ : ર૦રૂ૫. ઉના પંથમ્સ અને નવ-ર-તરુણરસ માથારપછQ ની નં ૨૦૩૫. નવદીક્ષિત બાળ તેમજ તરુણ નિર્ચન્થને જો આચાર अज्झयणे परिब्भटे सिया, से य पच्छियव्वे પ્રકલ્પ (નિશીથ આદિ) નું અધ્યયન વિસ્મૃત થઈ જાય તો તેને પૂછવું જોઈએ કે - “હે તે હારને અનો ! કાયારપછQ નામું હે આર્ય ! તમે કયા કારણથી આચાર પ્રકલ્પ अज्झयणे परिब्भटे ? किं आबाहेण उदाह पमाएणं ?" અધ્યયનને ભૂલી ગયા? શું વ્યાધિથી ભૂલી ગયા કે પ્રમાદથી ?” से य वएज्जा- “नो आबाहेणं, पमाएणं," जावज्जीवं જો તે કહે કે - આવ્યાધિથી નહિ પરંતુ પ્રમાદથી तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा-जाव- વિસ્મૃત થયું” તો તેને ઉપર કહેલ કારણથી गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । જીવનપર્યન્ત આચાર્ય થાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. से य वएज्जा- "आबाहेण, नो पमाएण, से य જો તે કહે કે - વ્યાધિથી વિસ્મૃત થયેલ છું, "संठवेस्सामित्ति” संठवेज्जा एवं से कप्पइ પ્રમાદથી નહી. હવે હું આચાર પ્રકલ્પ ફરીથી आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए કંઠસ્થ કરી લઈશ”. એવું કહીને કંઠસ્થ કરી લે તો वा धारेत्तए वा । તેને આચાર્ય યાવતું ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કહ્યું છે. से य संठवेस्सामि' त्ति नो संठवेज्जा, एवं से नो જો તે આચાર પ્રકલ્પને ફરીથી કંઠસ્થ કરી લેવા માટે कप्पइ आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दि કહે પણ કંઠસ્થ ન કરે તો તેને આચાર્ય યાવતુ સિત્ત, વા ધારેત્તા વા | – વેવ. ૩. ૫, . ૨૫ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. थेराणं थेरभूमिपत्ताणं आयार-पकप्पे नाम अज्झयणे વિરત્વ પ્રાપ્ત સ્થવિરને જો આચાર પ્રકલ્પ परिब्भटे सिया, कप्पइ तेसिं संठवेत्ताणं वा, અધ્યયન વિસ્મૃત થઈ જાય અને તે ફરીથી કંઠસ્થ असंठवेत्ताणं वा आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं કરે કે ન કરે તો પણ તેને આચાર્ય યાવતુ वा उद्दिसित्तए वा धारेत्तए वा ।। ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કહ્યું છે. थेराणं थेरभूमिपत्ताणं आयार-पकप्पे नाम अज्झयणे વિરત્વ પ્રાપ્ત વિરને જો આચાર પ્રકલ્પ परिब्भटे सिया कप्पइ तेसिं सन्निसण्णाणं वा, અધ્યયન વિસ્મૃત થઈ જાય તો તે બેઠેલ, શયન संत्यहाणं वा, उत्ताणयाण वा, पासिल्लयाण वा કરેલ, અર્ધશયન કરેલ અથવા પાર્વભાગથી શયન Page #362 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०३६ अब्रह्मसेवी पद-दान विधि-निषेध आयारपकप्पं नाम अज्झयणं दोच्चंपि तच्चंपि पडिपुच्छित्तए वा, पडिसारेत्तए वा । १ – વવ. ૩. ૧, સુ. ૨૭-૮ अबंभसेवीणं पय-दाण विहि- णिसेहो - २०३६. भिक्खू य गणाओ અવામ્મ મેદુળ ધમ્મ पडिसेवेज्जा, तिणि संवच्छराणि तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा- जाव- गणावच्छेइयत्तं वा उद्दित्तिए वा धारेत्तए वा । तिहिं संवच्छरेहिं वीइक्कतेहिं चउत्थगंसि संवच्छरंसि पट्ठियंसि ठियस्स उवसंतस्स, उवरयस्स, पडिविरयस्स, निव्विकारस्स एवं से कप्पइ आयरियत्तं वा जाव - गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । गणावच्छेइयत्तं गणावच्छेइए अनिक्खिवित्ता मेहुणधम्मं पडिसेवेज्जा, जावज्जीवाए तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव-गणावच्छेइयत्तं वा, उद्दिसित्तए वा धारेत्तए वा । गणावच्छेइए गणावच्छेइयत्तं निक्खिवित्ता मेहुणधम्मं पडिसेवेज्जा, तिणि संवच्छराणि तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा-जाव- गणावच्छेइयत्तं वा उद्दित्तिए वा धारेत्तए वा । तिहिं संवच्छरेहिं वीइक्कंतेहि चउत्थगंसि संवच्छरंसि पट्ठियंसि ठियस्स उवसंतस्स, उवरयस्स पडिविरयस्स, निव्विगारस्स एवं से कप्पइ आयरियत्तं वा जावगणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । आयरिय-उवज्झाए, आयरिय-उवज्झायत्तं अनिक्खिवित्ता मेहुणधम्मं पडिसेवेज्जा, जावज्जीवाए तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव - गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । संघ व्यवस्था કરેલ હોય તેણે પણ ફરી આચાર પ્રકલ્પ અધ્યયન માટે બે-ત્રણવાર પૂછીને શ્રવણ કરવું અને યાદ કરવું કલ્પે છે. आयरिय-उवज्झाए, आयरिय- उवज्झायत्तं निक्खिवित्तामेहुणधम्मं पडिसेवेज्जा, तिण्णि संवच्छराणि तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं વા-નાવगणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । २४३ અબ્રહ્મસેવીને પદ દેવાનો વિધિ-નિષેધ : ૨૦૩૬. જો કોઈ ભિક્ષ ગણને છોડીને મૈથુન- ધર્મનું પ્રતિસેવન કરે તો તેને ઉપર કહેલ કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. ત્રણ વર્ષ વ્યતીત થયા પછી અને ચોથા વર્ષમાં પ્રવેશ કરવાથી કદાચ તે વેદોદયથી ઉપશાંત, મૈથુનથી નિવૃત્ત, મૈથુન સેવનથી ગ્લાનિ-પ્રાપ્ત અને વિષય-વાસના રહિત થઈ જાય તો તેને આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પે છે. જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડીને મૈથુન ધર્મનું પ્રતિસેવન કરે તો તેને ઉપર કહેલ કારણથી જીવન પર્યન્ત આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડીને મૈથુનધર્મનું પ્રતિસેવન કરે તો તેને ઉપર કહેલ કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. ત્રણ વર્ષ વ્યતીત થયા પછી અને ચોથા વર્ષમાં પ્રવેશ કરવાથી જો તે ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ જાય તો તેને આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પે છે. જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાના પદને છોડ્યા વગર મૈથુન ધર્મનું પ્રતિસેવન કરે તો તેને ઉપર કહેલ કારણથી જીવન પર્યન્ત આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાના પદને છોડીને મૈથુન ધર્મનું પ્રતિસેવન કરે તો તેને ઉપર કહેલ કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. ૧. અલ્પકાળના દીક્ષિત સાધુ સ્થવિરસાધુને આચાર પ્રકલ્પ અધ્યયનનાં સ્મરણ કરાવે - તેની "પરિસારણ” સંજ્ઞા છે અને સ્થવિરસાધુ તેને સ્મરણ કરવે તે "પ્રતિચ્છન્ન” સંજ્ઞા છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ २४४ चरणानुयोग - २ संयम त्यागी पद-दान विधि-निषेध सूत्र २०३७ तिहिं संवच्छरेहिं वीइक्कंतेहिं चउत्थगंसि संवच्छरंसि ત્રણ વર્ષ વ્યતીત થયાં પછી અને ચોથા વર્ષમાં पट्ठियंसि ठियस्स, उवसंतस्स, उवरयस्स, પ્રવેશ કરીને જો તે ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત पडिविरयस्स, निव्विगारस्स, एवं से कप्पइ અને નિર્વિકાર થઈ જાય તો તેને આચાર્ય માવત आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કહ્યું છે. વી ધારેત્તા વા | - વૈવ. ૩. ૨, મુ. ૨૩-૧૭ ओहावियाणं- पद-दाण विहि-णिसेहो સંયમનો ત્યાગ કરી જનારને પદ દેવાનો વિધિ-નિષેધ : ર૦રૂ૭. ઉમ+q ) TUTો નવમ્ મહાજ્ઞા, તિUા ૨૦૩૭. જો કોઈ ભિક્ષુ ગણ અને સંયમનો પરિત્યાગ કરી, संवच्छराणि तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं વેષને છોડીને ચાલ્યો જાય અને ત્યારબાદ ફરીથી वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा દીક્ષિત થઈ જાય તો તેને ઉપર કહેલ કારણથી ત્રણ धारेत्तए वा । વર્ષ સુધી આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. तिहिं संवच्छरेहिं वीइक्कतेहिं चउत्थगंसि संवच्छरंसि ત્રણ વર્ષ વ્યતીત થયા પછી અને ચોથા વર્ષમાં पट्ठियंसि ठियस्स उवसंतस्स, उवरयस्स, પ્રવેશ કરતાં જો તે ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત पडिविरयस्स, निव्विगारस्स एवं से कप्पइ અને નિર્વિકાર થઈ જાય તો તેને આચાર્ય યાવતુ आयरियत्तं वा-जाव- गणावच्छेइयत्तं वा उद्दिसित्तए ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કહ્યું છે. વી ધારેત્તવી. गणावच्छेइए गणावच्छेइयत्तं अनिक्खिवित्ता જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડ્યા વગર ओहाएज्जा, जावज्जीवाए तस्स तप्पत्तियं नो कप्पइ સંયમનો પરિત્યાગ કરી ચાલ્યા જાય અને ત્યારબાદ आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए ફરીથી દીક્ષિત થઈ જાય તો તેને ઉપર કહેલ वा धारेत्तए वा । કારણથી જીવનપર્યન્ત આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. गणावच्छेइए गणावच्छेइयत्तं निक्खिवित्ता ओहाएज्जा. જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડીને તથા तिण्णि संवच्छराणि तस्स तप्पत्तियं नो कप्पइ સંયમનો પરિત્યાગ કરીને ચાલ્યા જાય અને आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए ત્યારબાદ ફરીથી દીક્ષિત થઈ જાય તો તેને ઉપર કહેલ કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવત वा धारेत्तए वा । ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતુ નથી. तिहिं संवच्छरेहिं वीइक्कतेहिं. चउत्थगंसि ત્રણ વર્ષ વ્યતીત થયા પછી અને ચોથા વર્ષમાં संवच्छरंसि पट्ठियंसि ठियस्स, उवसंतस्स, પ્રવેશ કરતાં જો તે ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત उवरयस्स. पडिविरयस्स, निव्विगारस्स एवं से અને નિર્વિકાર થઈ જાય તો તેને આચાર્ય યાવતુ कप्पइ आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કહ્યું છે. उद्दिसित्तए वा धारेत्तए वा । आयरिय-उवज्झाए आयरिय-उवज्झायत्तं अनिक्खिवित्ता જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાનું પદ છોડ્યા ओहाएज्जा, जावज्जीवाए तस्स तप्पत्तियं नो कप्पड़ વગર સંયમનો પરિત્યાગ કરી ચાલ્યા જાય અને ત્યારબાદ ફરીથી દીક્ષિત થઈ જાય તો તેને ઉપર आयरियत्तं वा-जाव-गणावच्छेइयत्तं वा उद्दिसित्तए કહેલ કારણોથી જીવન પર્યન્ત આચાર્ય યાવતુ वा धारेत्तए वा । ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતું નથી. आयरिय-उवज्झाए आयरिय-उवज्झायत्तं निक्खिवित्ता જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાનું પદ છોડીને ओहाएज्जा, तिण्णि संवच्छराणि तस्स तप्पत्तियं नो તથા સંયમનો પરિત્યાગ કરી ચાલ્યા જાય અને ત્યારબાદ ફરીથી દીક્ષિત થઈ જાય તો તેને ઉપર Page #364 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०३८-३९ कप्पइ आयरियत्तं वा- जाव- गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । तिहिं संवच्छरेहिं वीइक्कंतेहिं चउत्थगंसि संवच्छरंसि पट्ठियंसि ठियस्स, उवसंतस्स, उवरयस्स, पडिविरयस्स, निव्विगारस्स एवं से कप्पइ आयरियत्तं वा जाव-गणावच्छेइयत्तं वा उद्दित्तिए वा धारेत्तए वा । - વવ. ૩. ૨, સુ. ૮-૨૨ उवज्झाय पद- दाण विहि- णिसेहो - २०३८. तिवासपरियाए समणे निग्गंथे उपाध्याय पद-दान विधि - निषेध આયાહુલછે, સંગમસછે, પવવળતરે, પત્તિનુસછે, સાહસÒ, ડવાળુસરે, અવવયાયારે, મિન્નાયારે, असबलायारे, असंकिलिट्ठायारे, बहुस्सुए बब्भागमे, जहणेणं आयारपकप्प-धरे, कप्पइ उवज्झायत्ताए उद्दित्तिए । सच्चेव णं से तिवास परियाए समणे निग्गंथे- नो આયાર-ઝુસળે, નો સંગમÒ, નો પવયળસછે, नो पण्णत्तिकुसले, नो संगहकुसले, नो उवग्गहकुसले, જીયાયારે, મિન્નાયારે, સવાયારે, સિંિકાયારે, अप्पसुए, अप्पागमे नो कप्पइ उवज्झायत्ताए उद्दित्तिए । - વવ. ૩. ૨, સુ. ૨-૪ अणवटुप्प पारंचिय- भिक्खुस्स उवट्ठावणा२०३९. अणवट्ठप्पं भिक्खु अगिहिभूयं नो कप्पर तस्स गणावच्छेइयस्स उवट्ठावित्तए । अणवपं भिक्खु गिहिभूयं कप्पइ तस्स गणावच्छेइयस्स उवट्ठावित्तए । पारंचियं भिक्खु अगिरिभूयं नो कप्पइ तस्स गणावच्छेइयस्स उवट्ठावित्तए । पारंचियं भिक्खुं गिरिभूयं कप्पइ तस्स गणावच्छेइयस्स उवट्ठावित्तए । अणवपं भिक्खुं पारंचियं वा भिक्खुं अगिहिभूयं वा गिहिभूयं वा, कप्पर तस्स गणावच्छेइयस्स उट्ठावित्तए, जहा तस्स गणस्स पत्तियं सिया । -વવ. ૩. ૩, સુ. ૮-૨૨ संघ व्यवस्था २४५ કહેલ કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પતુ નથી. ત્રણ વર્ષ વ્યતીત થયા બાદ ચોથા વર્ષમાં પ્રવેશ કરીને જો તે ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ જાય તો તેને આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું કલ્પે છે. ઉપાધ્યાય પદ દેવાનો વિધિ-નિષેધ : ૨૦૩૮. ત્રણ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્પ્રન્થ - જો આચાર, સંયમ, પ્રવચન, પ્રજ્ઞપ્તિ, સંગ્રહ અને ઉપગ્રહ કરવામાં કુશળ હોય તથા અક્ષત, અભિન્ન, અશબલ અને અસંકિલષ્ટ આચારવાળા હોય, બહુશ્રુત તેમજ બહુ આગમજ્ઞ હોય અને જઘન્ય આચાર પ્રકલ્પધર હોય તો તેને ઉપાધ્યાય પદ આપવું કલ્પે છે. તે (ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્પ્રન્થ) જો આચાર, સંયમ, પ્રવચન, પ્રજ્ઞપ્તિ, સંગ્રહ અને ઉપગ્રહમાં કુશળ ન હોય તથા ક્ષત, ભિન્ન, શબલ અને સંકિલષ્ટ આચારવાળા હોય, અલ્પશ્રુત તેમજ અલ્પ આગમજ્ઞ હોય તો તેને ઉપાધ્યાય પદ આપવું કલ્પતું નથી, અનવસ્થાપ્ય અને પારાંચિક ભિક્ષુની ઉપસ્થાપના : ૨૦૩૯. અનવસ્થાપ્ય નામક નવમા પ્રાયશ્ચિત્તને પાત્ર ભિક્ષુને ગૃહસ્થ વેષ ધારણ કરાવ્યા વગર ફરીથી સંયમમાં ઉપસ્થાપના કરવી ગણાવચ્છેદકને કલ્પે નહી. અનવસ્થાપ્ય ભિક્ષુનું ગૃહસ્થ વેષ ધારણ કરાવી ફરીથી સંયમમાં ઉપસ્થાપન કરવું ગણાવચ્છેદકને કલ્પે છે. પારંચિત નામક દશમાં પ્રાયશ્ચિત્તને પાત્ર ભિક્ષુનું ગૃહસ્થ વેષ ધારણ કરાવ્યા વગર ફરીથી સંયમમાં ઉપસ્થાપન કરવું ગણાવચ્છેદકને કલ્પતું નથી. પારંચિત ભિક્ષુને ગૃહસ્થ વેષ ધારણ કરાવીને ફરીથી સંયમમાં ઉપસ્થાપન કરવું ગણાવચ્છેદકને કલ્પે છે. અનવસ્થાપ્ય ભિક્ષુને અને પારંચિત ભિક્ષુને (પરિસ્થિતિવશ ગણના હિત માટે) ગૃહસ્થનો વેષ ધારણ કરાવીને અથવા ગૃહસ્થનો વેષ ધારણ કરાવ્યા વગર જ ફરીથી સંયમમાં ઉપસ્થાપિત કરવાનું ગણાવચ્છેદક ને કલ્પે છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ २४६ चरणानुयोग - २ आचार्य नेतृत्व रहित विहार-निषेध सूत्र २०४०-४२ आयरिय अणिस्साए विहरण णिसेहो આચાર્યના નેતૃત્વ વિના વિહારનો નિષેધ : ર૦૪૦, થિક્સ નું નવ-ડદર-તરુલ્સ મરિવ- ૨૦૪૦. નવદીક્ષિત, બાળક કે તરુણ નિર્મન્થનાં આચાર્ય उवज्झाए वीसंभेज्जा । नो से कप्पइ अणायरिय અને ઉપાધ્યાયનું મૃત્યુ થઈ જાય તો તેને આચાર્ય उवज्झाइए होत्तए । અને ઉપાધ્યાય વગર રહેવું કલ્પતું નથી. कप्पइ से पुव्वं आयरियं उद्दिसावेत्ता तओ पच्छा તેણે પહેલાં આચાર્યની અને પછી ઉપાધ્યાયની उवज्झायं । નિશ્રામાં અધીનતા સ્વીકાર કરીને જ રહેવું જોઈએ. ૫. તે મિાહુ મંતે ? પ્ર. હે ભંતે ! આવું કહેવાનું શું કારણ છે ? ૩. ડુ-સંદિપ સમને નિરાશે, તે નઈં ઉ. શ્રમણ નિર્ઝન્ય બેનાં નેતૃત્વમાં જ રહે છે, જેમ કે8. માયરિપUા, ૨. વાપUT 5 | (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, - વવ. ૩. ૨, સુ. ? गणधारण अरिहा अणगारा ગણધારણ કરનાર યોગ્ય અણગાર : ૨૦૪૬ છ હાર્દૂિ સંપUો મUTVરે મરિન TU, ૨૦૪૧. છ સ્થાનોથી સંપન્ન અણગાર ગણને ધારણ કરવા धारित्तए, तं जहा સમર્થ હોય છે, જેમ કે - ૨. સદ્દી પુરિસનાતે, ૨. સર્વે પુરિસનાતે, ૧. શ્રધ્ધાશીલ પુરુષ, ૨. સત્યવાદી પુરુષ, ૩. મેહાવી પુરિસનાતે, ૪, વસુ પુરિસનાતે, ૩. મેધાવી પુરુષ, ૪. બહુશ્રુત પુરુષ, ૫. સત્તિમ, ૬. અપૂરો | ૫. શક્તિશાળી પુરુષ, ૬. કલહરહિત પુરુષ. - તા. 4. ૬, . ૪૭૧ गणधारण विहि-णिसेहो ગણધારણ કરવાનો વિધિ-નિષેધ : ર૦૪ર મ+q ય રૂછજ્ઞા થાત્ત, પાવં ૨ ૨૦૪૨. જો કોઈ ભિક્ષુ ગણને ધારણ કરવા (અગ્રણી अपलिछन्ने एवं से नो कप्पइ गणं धारित्तए । બનવા) ચાહે અને તે સુત્ર જ્ઞાન આદિ યોગ્યતાથી રહિત હોય તો તેને ગણધારણ કરવું કલ્પતું નથી. भगवं च से पलिछन्ने, જો તે ભિક્ષુ સૂત્રજ્ઞાન આદિ યોગ્યતાથી યુક્ત હોય તો તેને ગણધારણ કરવું કહ્યું છે. एवं से कप्पइ गणं धारेत्तए, भिक्ख य इच्छेज्जा गणं धारेत्तए, नो से कप्पड़ थेरे જો યોગ્ય ભિક્ષુ ગણધારણ કરવા ચાહે તો તેને अणापुच्छित्ता गणं धारेत्तए । વિરોને પૂછ્યા વગર ગણધારણ કરવું કલ્પતું નથી. कप्पइ से थेरे आपुच्छित्ता गणं धारेत्तए । વિરોને પૂછીને જ ગણધારણ કરવું કહ્યું છે. थेरा य से वियरेज्जा, एवं से कप्पइ गणं धारेत्तए । જો સ્થવિર અનુજ્ઞા પ્રદાન કરે તો ગણધારણ કરવું કલ્પ છે. थेरा य नो वियरेज्जा, एवं से नो कप्पइ गणं જે સ્થવિર અનુજ્ઞા પ્રદાન ન કરે તો ગણધારણ કરવું ધારે | કલ્પ નહીં. जं णं थेरेहिं अविइण्णं गणं धारेज्जा से सन्तरा छेए જો સ્થવિરોની અનુજ્ઞા પ્રાપ્ત કર્યા વગર જ वा परिहारे वा । ગણધારણ કરે છે. તો તે ઉપર કહેલ કારણથી દીક્ષા છેદ કે પરિહાર પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. जे साहम्मिया उठाए विहरंति, नत्थि ण तेसिं केइ छए પરંતુ તેની સાથે જે સાધર્મિક સાધુ વિચરે છે તે દીક્ષા वा परिहारे वा । - વવ. ૩. ૨, સુ. ૨-૨ છેદ કે પરિવાર પ્રાયશ્ચિત્તને પાત્ર બનતા નથી. Page #366 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०४३ अग्रणी काल पश्चात भिक्षु कर्तव्य संघ व्यवस्था २४७ vi પમુસ્લ વાજી |સમાને fમવરલુમ્સ ક્વિાડું- અગ્રણીના કાળ પામ્યા પછી ભિક્ષુનું કર્તવ્ય : ૨૦૪૩. કામાગુમ ટૂMIT fમવરવૂ = પુરો ટુ ૨૦૪૩. રામાનુગ્રામ વિહાર કરતા ભિક્ષુ જેને અગ્રણી विहरइ, से य आहच्च वीसंभेज्जा, अत्थि य इत्थ માનીને વિહાર કરતો હોય તેના કાળધર્મ થયા પછી अन्ने केइ उवसंपज्जणारिहे से उवसंपज्जियव्वे । શેષ ભિક્ષુઓમાં જે ભિક્ષુ યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા જોઈએ. नत्थि य इत्थ अन्ने केइ उवसंपज्जणारिहे तस्स જો અન્ય કોઈ ભિક્ષુ અગ્રણી થવાને યોગ્ય ન હોય अप्पणो कप्पाए असमत्ते कप्पइ से एगराइयाए અને પોતે પણ આચાર પ્રકલ્પનું અધ્યયન પૂર્ણ ન पडिमाए जण्णं जण्णं दिसं अन्ने साहम्मिया विहरंति કર્યું હોય તો તેણે માર્ગમાં વિશ્રામ માટે એક રાત્રિ तं णं तं णं दिसं उवलित्तए । રહીને જે દિશામાં અન્ય સ્વધર્મીઓ વિચરતા હોય તે દિશામાં જવું કલ્પ છે. नो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए । માર્ગમાં તેને વિચરણ કરવાનાં લક્ષ્યથી રહેવું કલ્પ નહીં. कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए । કદાચ રોગાદિનું કારણ હોય તો વધારે રહેવું કલ્પ છે. तंसि च णं कारणंसि निट्ठियंसि परो वएज्जा રોગાદિ સમાપ્ત થયા પછી કોઈ કહે કે – “वसाहि अज्जो ! एगरायं वा दुरायं वा” एवं से "હે આર્ય ! એક કે બે રાત વધારે રહો” તો તેણે कप्पइ एगरायं वा दुरायं वा वत्थए, नो से कप्पइ એક કે બે રાત રહેવું કહ્યું છે. પરંતુ એક કે બે परं एगरायाओ वा दुरायाओ वा वत्थए, जे तत्थ રાતથી વધારે રહેવું કલ્પતું નથી. જે ભિક્ષુ ત્યાં एगरायाओ वा दुरायाओ वा परं वसइ से संतरा छेए (કારણ સમાપ્ત થયા પછી પણ એક કે બે રાતથી वा परिहारे वा । વધારે રહે છે તે મર્યાદાના ઉલ્લંઘનનાં કારણે દીક્ષા છેદ કે પરિવાર પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. वासावासं पज्जोसविओ भिक्खू य जं पुरओ कटु વર્ષાવાસમાં રહેલ ભિક્ષુ જેને અગ્રણી માનીને રહે विहरइ से य आहच्च वीसंभेज्जा अत्थि य इत्थ છે તેનો કાળધર્મ થયા પછી શેષ ભિક્ષુઓમાં જે अन्ने केइ उवसंपज्जणारिहे से उवसंपज्जियव्वे । ભિક્ષુ યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા જોઈએ. नत्थि य इत्थ अन्ने केइ उवसंपज्जणारिहे तस्स જો અન્ય કોઈ ભિક્ષુ અગ્રણી થવા માટે યોગ્ય ન अप्पणो कप्पाए असमत्ते कप्पड़ से एगराइयाए હોય અને પોતે પણ નિશીથ આદિનું અધ્યયન પૂર્ણ पडिमाए जण्णं जणं दिसं अन्ने साहम्मिया विहरंति ન કર્યું હોય તો તેને માર્ગમાં વિશ્રામ માટે એક રાત્રિ तं णं तं णं दिसं उवलित्तए । રહેતા જે દિશામાં અન્ય સ્વધર્મીઓ વિચરતા હોય તે દિશામાં જવું કહ્યું છે. नो से कप्पड़ तत्थ विहारवत्तियं वत्थए । માર્ગમાં તેને વિહારના લક્ષ્યથી રહેવું કહ્યું નહીં. कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए । જો કે રોગાદિના કારણે વધારે રહેવું કહ્યું છે. तंसि च णं कारणंसि निट्ठियंसि परो वएज्जा રોગાદિના સમાપ્ત થયા પછી કોઈ કહે કે - “वसाहि अज्जो ! एगरायं वा दुरायं वा” एवं से હે આર્ય ! એક કે બે રાત વધારે રહો' તો તેને એક कप्पइ एगरायं वा दुरायं वा वत्थए । नो से कप्पइ કે બે રાત વધારે રહેવું કહ્યું છે. પરંતુ એક કે બે परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । રાતથી વધારે રહેવું કલ્પતું નથી. जे तत्थ एगरायाओ वा दुरायाओ वा परं वसइ, से જે ભિક્ષુ એક કે બે રાતથી વધારે રહે છે તે મર્યાદાનાં संतरा छए वा परिहारे वा । ઉલ્લંઘનના કારણે દીક્ષા છેદ કે પરિવાર પ્રાયશ્ચિત્તને -dવ. ૩. ૪, . ૨૨-૧ર પાત્ર બને છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ २४८ चरणानुयोग - २ ग्लान प्रवर्तिनी द्वारा पद-दान निर्देश सूत्र २०४४-४५ નિર્ચન્હી પદ વ્યવસ્થા – ૪ गिलाण पवत्तिणिणा पद-दाण णिद्देसो ગ્લાન પ્રવર્તિની દ્વારા પદ દેવાનો નિર્દેશ : ૨૦૪૪. પત્તળી ચ ાયમી અનય વMા- “મg | ૨૦૪૪. રૂષ્ણ પ્રવર્તિની કોઈ મુખ્ય સાધ્વીને કહે કે - હે મને હરિયાણ સમાપ રૂ સમુઠ્ઠસળી ” આર્ય ! મારા દેવલોક થયા પછી અમુક સાધ્વીને મારા પદ પર સ્થાપિત કરજો.” सा य समुक्कसिणारिहा समक्कसियव्वा । જો પ્રવર્તિનીએ બતાવેલ સાધ્વી એ પદ પર સ્થાપન કરવા યોગ્ય હોય તો તેને તે પદ પર સ્થાપિત કરવી જોઈએ. सा य नो समुक्कसिणारिहा नो समक्कसियव्वा । જો તે (સાધ્વી) તે પદ પર સ્થાપન કરવા યોગ્ય ન હોય તો તેને સ્થાપિત ન કરવા જોઈએ. अत्थि य इत्थ अन्ना काइ समुक्कसिणारिहा वा જો સમુદાયમાં અન્ય કોઈ સાધ્વી તે પદ માટે યોગ્ય समुक्कसियव्वा । હોય તો તેને સ્થાપિત કરવી જોઈએ. नत्थि या इत्थ अन्ना काइ समक्कसिणारिहा सा चेव જો સમુદાયમાં અન્ય કોઈ પણ સાધ્વી તે પદને समुक्कसियव्वा । યોગ્ય ન હોય તો પ્રવર્તિનીએ બતાવેલ સાધ્વીને જ તે પદ પર સ્થાપિત કરવી જોઈએ. ताए च णं समुक्किट्ठाए परा वएज्जा તેને તે પદ પર સ્થાપિત કર્યા પછી કોઈ ગીતાર્થ "दस्समुक्किळं ते अज्जे ! निक्खिवाहि" ताए णं સાધ્વી કહે કે- “હે આયેં ! તમે આ પદને માટે निक्खिवमाणाए नत्थि केइ छए वा परिहारे वा । અયોગ્ય છો માટે આ પદને છોડી દો” (આવું કહ્યા બાદ) જો તે તે પદને છોડી દે તો તે દીક્ષા છેદ કે પરિહાર પ્રાયશ્ચિત્તને પાત્ર બનતી નથી. जाओ साहम्मिणीओ अहाकप्पं नो उट्ठाए विहरंति જો સ્વધર્મી સાધ્વીઓ કલ્પ અનુસાર તેને પ્રવર્તિની सव्वासिं तासिं तप्पत्तियं छेए वा परिहारे वा । આદિ પદ છોડવા માટે ન કહે તો તે બધી સ્વધર્મી સાધ્વીઓ ઉપર કહેલ કારણથી દીક્ષા છેદ કે - વવ. ૩. ૧, મુ. ૨૨ પરિહાર પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. ओहायमाणी पवत्तिणिणा पद-दाण-निद्देसो સંયમ પરિત્યાગ કરનારી પ્રવર્તિની દ્વારા પદ આપવાનો નિર્દેશ : ૨૦૪૬. પત્તળીય દાયમા નર વજ્ઞા- “મણ | ૨૦૪૫. સંયમ પરિત્યાગ કરીને જનાર પ્રવર્તિની કોઈ મુખ્ય अज्जे ! ओहावियाए समाणीए इयं समक्कसियव्वा ।" સાધ્વીને કહે કે આ ! મારા ચાલ્યા જવાથી અમુક સાધ્વીને મારા પદ પર સ્થાપિત કરજો.” सा य समुक्कसिणारिहा समुक्कसियव्वा, જો તે સાધ્વી તે પદ પર સ્થાપન કરવા યોગ્ય હોય તો તેને તે પદ પર સ્થાપિત કરવી જોઈએ. सा य नो समुक्कसिणारिहा सो समुक्कसियव्वा । જો તે (સાધ્વી) તે પદ પર સ્થાપિત કરવા યોગ્ય ન હોય તો તેને સ્થાપિત ન કરવી જોઈએ. अत्थि य इत्थ अन्ना काइ समुक्कसिणारिहा सा જો સમુદાયમાં અન્ય કોઈ સાધ્વી તે પદ માટે યોગ્ય समुक्कसियव्वा । હોય તો તેને સ્થાપિત કરવી જોઈએ. नत्थि य इत्थ अन्ना काइ समुक्कसिणारिहा सा चेव જો સમુદાયમાં અન્ય કોઈ પણ સાધ્વી તે પદ માટે યોગ્ય ન હોય તો પ્રવર્તિનીએ બતાવેલ સાધ્વીને જ समुक्कसियव्वा । તે પદ પર સ્થાપિત કરવી જોઈએ. Page #368 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०४६-४७ निग्रंथी हेतु आचार्य-उपाध्याय पद योग्य निग्रंथि संघ व्यवस्था २४९ ताए य णं समुक्किट्ठाए परा वएज्जा તેને તે પદ પર સ્થાપિત કર્યા પછી કોઈ ગીતાર્થ “दुस्समुक्किलै ते अज्जे ! निक्खिवाहि ।” ताए णं સાધ્વી કહે કે - હે આર્યો તમે આ પદને માટે निक्खिवमाणाए नत्थि केइ छए वा परिहारे वा । અયોગ્ય છો, માટે આ પદને છોડી દો. (આ પ્રમાણે કહ્યા બાદ) જો તે તે પદને છોડી દે તો તે દીક્ષા-છેદ કે પરિહાર પ્રાયશ્ચિત્તને પાત્ર બનતી નથી. जाओ साहम्मिणीओ अहाकप्पं नो उट्ठाए विहरंति જો સ્વધર્મિણી સાધ્વીઓ કલ્પ અનુસાર તેને सव्वासिं तासिं तप्पत्तियं छए वा परिहारे वा । પ્રવર્તિની આદિ પદ છોડવા માટે ન કહે તો તે બધી - વવ. ૩. ૧, મુ. ૨૪ સ્વધર્મીણી સાધ્વીઓ ઉપર કહેલ કારણથી દીક્ષા-છેદ કે પરિવાર પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. णिग्गंथीए आयरिय-उवज्झाय पदारिह निग्गंथ નિગ્રંથી માટે આચાર્ય-ઉપાધ્યાય પદ યોગ્ય નિગ્રંથ : ર૦૪૬. તિવાસરિયા| સમને નિjથે તીરં વારંપરિયાણ ૨૦૪૬. ત્રીસ વર્ષના શ્રમણ પર્યાયવાળી નિગ્રંથીઓને समणीए निग्गंथीए कप्पइ उवज्झायत्ताए उद्दिसित्तए । ઉપાધ્યાય રૂપે ત્રણ વર્ષના શ્રમણ પર્યાયવાળા નિગ્રંથને સ્વીકાર કરવા કહ્યું છે. पंचवासपरियाए समणे निग्गंथे सट्ठिवासपरियाए સાઠ વર્ષના શ્રમણ પર્યાયવાળી નિગ્રંથિનીને समणीए निग्गंथीए कप्पइ आयरिय-उवज्झायत्ताए આચાર્ય કે ઉપાધ્યાય રૂપે પાંચ વર્ષના શ્રમણ उद्दिसित्तए । પર્યાયવાળા નિગ્રંથને સ્વીકાર કરવા કલ્પ છે. - વવ. ૩. ૭, મુ. ૨૬-૨૦ ગીયાર-પપ્પ-મહેંg fથી પર્વ-વા વિદિ-હિ- આચાર પ્રકલ્પ વિસ્મૃત નિગ્રંથીને પદ આપવાનો વિધિ નિષેધ : ૨૦૪૭. નિથી -નવ-૩ર-તરુણ માયર-૫ણે ના ૨૦૪૭. નવદીક્ષિત, બાળ તેમજ તરુણ નિર્ગથી જો આચાર अज्झयणे परिब्भदठे सिया, सा य पुच्छियव्वा પ્રકલ્પ અધ્યયન વિસ્મૃત થઈ જાય તો તેને પૂછવું જોઈએ કે - “केण भे कारणेणं अज्जे ! आयार-पकप्पे नामं હે આયેં ! તમે ક્યા કારણથી આચાર પ્રકલ્પ अज्झयणे परिब्भठे ? किं आबाहेणं उदाहु पमाएणं ?" અધ્યયન ભૂલી ગયા છો ? શું વ્યાધિથી ભૂલી ગયા છો કે પ્રમાદથી ?” सा य वएज्जा “नो आबाहेणं, पमाएणं” जावज्जीवं જો તે કહે કે હું વ્યાધિથી નહીં, પરંતુ પ્રમાદથી तीसे तप्पत्तियं नो कप्पड़ पवत्तिणित्तं वा ભૂલી ગઈ છું” તો તેને ઉપર કહેલ કારણથી જીવન गणावच्छेइणित्तं वा उद्दिसित्तए वा, धारेत्तए वा । પર્યત પ્રવર્તિની કે ગણાવચ્છેદિની પદ આપવા કે ધારણ કરવું કલ્પ નહિં. સાય વણઝા- “મવા, નો પHIM”- સ ય જો તે કહે કે આવ્યાધિથી વિસ્મૃત થઈ ગયું છે, "संठवेस्सामि” त्ति संठवेज्जा एवं से कप्पइ પ્રમાદથી નહીં. હવે હું ફરીથી આચાર પ્રકલ્પને पवत्तिणित्तं वा गणावच्छेइणित्तं वा उद्दिसित्तए वा, કંઠસ્થ કરી લઈશ.” એવું કહીને કંઠસ્થ કરી લે તો धारेत्तए वा । તેને પ્રવર્તિની કે ગણાવચ્છેદિની પદ આપવું કે ધારણ કરવું કહ્યું છે. सा य “संठवेस्सामि” त्ति नो संठवेज्जा, एवं से नो કદાચ તે આચાર પ્રકલ્પને ફરીથી કંઠસ્થ કરી कप्पइ पवत्तिणितं वा गणावच्छेइणित्तं वा લેવાનું કહીને પણ કંઠસ્થ ન કરે તો તેને પ્રવર્તિની સિત્તવા થાત્તા વા | - વવ. ૩. , . ૨૬ કે ગણાવચ્છેદિની પદ આપવું કે ધારણ કરવું કલ્પ નહીં. Page #369 -------------------------------------------------------------------------- ________________ २५० चरणानुयोग - २ आचार्यादि नेतृत्व रहित निग्रंथी विहार-निषेध सूत्र २०४८-४९ આરિફ મfજરસાણ ળિથી વિદર જિદો- આચાર્યાદિનાં નેતૃત્વ વગર નિગ્રંથીને રહેવાનો નિષેધ : ર૦ ૪૮ નિnjથu i નg-ડદર-તરુ આરિ-૩વન્ડાઈ ૨૦૪૮. નવદીક્ષિતા, બાલિકા કે તરુણી નિગ્રંથીનાં આચાર્ય. पवत्तिणी य वीसंभेज्जा नो से कप्पइ अणायरिय- ઉપાધ્યાય કે પ્રવર્તિનીનું કદાચ મૃત્યુ થઈ જાય તો उवज्झाइयाए अपवत्तिणियाए होत्तए । તેને આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની વગર રહેવું કલ્પ નહીં. कप्पइ से पव्वं आयरियं उद्दिसावेत्ता तओ उवज्झायं તેણે પહેલાં આચાર્યની પછી ઉપાધ્યાયની અને तओ पच्छा पवत्तिणिं । પછી પ્રવર્તિનીની નિશ્રામાં અધીનતા સ્વીકાર કરીને જ રહેવું જોઈએ. ૫. તે વિમાથું ? પ્ર. હે ભતે ! આવું કહેવાનું શું કારણ છે? उ. ति- संगहिया समणी निग्गंथी, तं जहा ઉ. શ્રમણી નિગ્રંથી ત્રણનાં નેતૃત્વમાં જ રહે છે, જેમકે – ૨. કારણ, ૨. ૩વજ્ઞાણે, (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, ૩. પર્વોત્તળ, | (૩) પ્રવર્તિની. - વવ. ૩. રૂ, સુ. ૨૨ ના પમુદાણ નિયાણ સમા નિયથી વિવાડું- અગ્રણી સાધ્વીનાં કાળ પામવા પર સાધ્વીનું કર્તવ્ય : ર૦૪૬. મામાનુITH ટૂMાળી froથી ય = પુરો ૩ ૨૦૪૯. રામાનુગ્રામ વિહાર કરતી સાધ્વીઓ જેને અગ્રણી विहरइ, सा य आहच्च वीसंभेज्जा अत्थि य इत्थ માનીને વિહાર કરી રહી હોય તેના દેવલોક થવાથી काइ अन्ना उवसंपज्जणारिहा सा उवसंपज्जियव्वा । શેષ સાધ્વીઓમાં જે સાધ્વી યોગ્ય હોય તેને અગ્રણી બનાવવી જોઈએ. नत्थि य इत्थ काइ अन्ना उवसंपज्जणारिहा तीसे य જો અન્ય કોઈ સાધ્વી અગ્રણી થવા યોગ્ય ન હોય अप्पाणो कप्पाए असमत्ते एवं से कप्पइ एगराइयाए અને પોતે પણ નિશીથ આદિનું અધ્યયન પૂર્ણ ન पडिमाए जण्णं जण्णं दिसं अन्नाओ साहम्मिणीओ કર્યું હોય તો તેને માર્ગમાં એક રાત્રિ રહીને જે विहरंति तण्णं तण्णं दिसं उवलित्तए । દિશામાં અન્ય સાધર્મિક સાધ્વીઓ વિચરતી હોય તે દિશામાં જવું કલ્પ છે. नो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए । માર્ગમાં તેને વિચરણનાં લક્ષથી રહેવું કહ્યું નહીં. कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए । જો કે રોગાદિનાં કારણથી રહેવું કહ્યું છે. तंसि च णं कारणंसि निट्ठियंसि परो वएज्जा રોગાદિનાં સમાપ્ત થયા પછી જો કોઈ કહે કે - “वसाहि अज्जे ! एगरायं वा दुरायं वा” एवं से "હે આર્યો ! એક કે બે રાત વધારે રહો” તો તેને એક कप्पइ एगरायं वा दुरायं वा वत्थए । नो से कप्पइ કે બે રાત રહેવું કહ્યું છે. પરંતુ એક કે બે રાતથી परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जा तत्थ વધારે રહેવું કલ્પતું નથી. જો સાધ્વી એક કે બે एगरायाओ वा दुरायाओ वा परं वसइ सा सन्तरा રાતથી વધારે રહે તો તે મર્યાદા ઉલ્લંઘનને કારણે छए वा परिहारे वा । દીક્ષા છેદ કે પરિહાર-પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. वासावासं पज्जोसविया निग्गंथी य जं पुरओ काउं વર્ષાવાસમાં રહેલી સાધ્વીઓ જેને અગ્રણી માનીને विहरइ, सा आहच्च वीसंभेज्जा, अत्थि य इत्थ काइ રહેતી હોય તેના કાળધર્મ થવાથી શેષ સાધ્વીઓમાં अन्ना उपसंपज्जणारिहा सा उपसंपज्जियव्वा । જે સાધ્વી યોગ્ય હોય તેને અગ્રણી બનાવવી જોઈએ. नत्थि य इत्थ काइ अन्ना उवसंपज्जणारिहा तीसे य જો અન્ય કોઈ સાધ્વી અગ્રણી થવા યોગ્ય ન હોય अप्पणो कप्पाए असमत्ते एवं से कप्पइ एगराइयाए અને પોતે પણ આચાર પ્રકલ્પનું અધ્યયન પૂર્ણ ન Page #370 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०५०-५१ प्रव्रज्या पर्याय अनुक्रम वन्दना विधान संघ व्यवस्था २५१ पडिमाए जणं जण्णं दिसं अन्नाओ साहम्मिणीओ કર્યું હોય તો તેણે માર્ગમાં એક રાત્રિ રહીને જે विहरंति तण्णं तण्णं दिसं उवलित्तए । દિશામાં અન્ય સાધર્મિક સાધ્વીઓ વિચરતી હોય તે દિશામાં જવું કહ્યું છે. नो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए । માર્ગમાં તેને વિચરણનાં લક્ષથી રહેવું કલ્પતું નથી. कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए। જો કે રોગાદિનાં કારણે રહેવું કહ્યું છે. तंसि च णं कारणंसि निट्ठियंसि परो वएज्जा રોગાદિનાં સમાપ્ત થઈ જવા પછી કોઈ કહે કે“वसाहि अज्जे ! एगरायं वा दुरायं वा”, एवं से છે આ ! એક કે બે રાત વધારે રહો” તો તેને એક कप्पइ एगरायं वा दुरायं वा वत्थए । नो. से कप्पइ કે બે રાત વધારે રહેવું કહ્યું છે. પરંતુ એક કે બે परं एगरायाओ वा दुरायाओ वा वत्थए। जा तत्थ રાતથી વધારે રહેવું કહ્યું નહિ. જો સાધ્વી એક કે બે एगरायाओ वा दुरायाओ वा परं वसइ सा संतरा छए રાતથી વધારે રહે તો તે મર્યાદાનાં ઉલ્લઘન ને वा परिहारे वा । કારણે દીક્ષા-છેદ કે પરિવાર પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. - વવ. ૩. ૧, મુ. ૨૨-૨૨ વિનય વ્યવહાર - ૫ ત્રિજ્ઞા રિયાલાપુરમેન ચંદ્ર વિદાળો- પ્રવ્રજ્યા-પર્યાયના અનુક્રમથી વંદનાનું વિધાન : ર૦૧૦. નિથાળ વા નિ થી વાં- મહારાજિયા ૨૦૫૦. નિગ્રંથો અને નિર્ગથિઓએ ચારિત્ર-પર્યાયના ક્રમથી મિં રેત્તા | – પૂ. ૩. રૂ, મુ. ર૦ વંદન કરવાં કહ્યું છે. सेहस्स राइणियस्स य ववहारा શૈક્ષ અને રત્નાવિકનો વ્યવહાર : ર૦૧૭, તો સામિયા પાયો વિદતિ, તં નહીં- મેરે ય, ૨૦૫૧. બે સાધર્મિક ભિક્ષુ એક સાથે વિચરતા હોય, જેમકે राइणिए य । અલ્પ દીક્ષા પર્યાયવાળા અને વધારે દીક્ષા પર્યાયવાળા. तत्थ सेहतराए पलिच्छन्ने, राइणिए अपलिच्छन्ने । તેમાં જો અલ્પ દીક્ષા પર્યાયવાળા શ્રુત સંપન્ન તથા શિષ્ય સંપન્ન હોય અને વધારે દીક્ષા પર્યાયવાળા શ્રુત સંપન્ન તથા શિષ્ય સંપન્ન ન હોય. सेहतराएणं राइणिए उवसंपज्जियव्वे, भिक्खोववायं છતાં પણ અલ્પદીક્ષા પર્યાયવાળાએ વધારે દીક્ષા च दलयइ कप्पागं । પર્યાયવાળાના વિનય- વૈયાવૃત્ય કરવા, આહાર લાવીને આપવો, સાથે રહેવું અને અલગ વિચરણ માટે શિષ્ય આપવો આદિ કર્તવ્યનું પાલન કરવું જોઈએ. दो साहम्मिया एगयओ विहरंति, तं जहा- सेहे य, બે સાધર્મિક ભિક્ષુ એક સાથે વિચરતા હોય, જેમકેराइणिए य । અલ્પ દીક્ષા પર્યાયવાળા અને વધારે દીક્ષા પર્યાયવાળા. तत्थ राइणिए पलिच्छन्ने, सेहतराए अपलिच्छन्ने । તેમાં જો વધારે દીક્ષા પર્યાયવાળા શ્રુતસંપન્ન તથા શિષ્ય સંપન્ન હોય અને અલ્પદીક્ષા પર્યાયવાળા શ્રુત સંપન્ન તથા શિષ્ય સંપન્ન ન હોય. इच्छा राइणिए सेहतरागं उवसंपज्जेज्जा, इच्छा नो તો વધારે દીક્ષા પર્યાયવાળાની ઈચ્છા હોય તો उवसंपज्जेज्जा, इच्छा भिक्खोववायं दलेज्जा અલ્પદીક્ષા પર્યાયવાળાની વૈયાવૃત્ય કરે, ઈચ્છા ન कप्पागं, इच्छा नो दलेज्जा कप्पागं । હોય તો ન કરે, ઈચ્છા હોય તો આહાર લાવીને – વવ. ૩. ૪, મુ. ર૪-રક આપે, ઈચ્છા ન હોય તો ન આપે. ઈચ્છા હોય તો સાથે રાખે, ઈચ્છા ન હોય તો ન રાખે. ઈચ્છા હોય તે અલગ વિચરણ માટે શિષ્ય આપે, ઈચ્છા ન હોય તો ન આપે. Page #371 -------------------------------------------------------------------------- ________________ २५२ चरणानुयोग - २ रत्नाधिक अग्रणी स्वीकार गमन विधान सूत्र २०५२ राइणियं उवसंपज्जित्ता विहार विहाणं રત્નાધિકને અગ્રણી માનીને વિચરણનું વિધાન : ૨૦૧૨. સો મિgો કયો વિદતિ, રો નું પૂરું ૨૦૫૨. બે ભિક્ષુ એક સાથે વિચરતા હોય તો તેમણે પરસ્પર अन्नमन्नं उवसंपज्जित्ताण विहरित्तए એકબીજાને સમાન માનીને સાથે વિચરવું કલ્પ નહીં, कप्पइ णं अहाराइणियाए अन्नमन्नं उवसंपज्जित्ताणं પરંતુ રત્નાધિકને અગ્રણી માનીને સાથે વિચરણ विहरित्तए । કરવું કહ્યું છે. दो गणावच्छेइया एगयओ विहरंति, नो णं कप्पड़ બે ગણાવચ્છેદક એક સાથે વિચરતા હોય તો તેમણે अन्नमन्नं उवसंपज्जित्ताणं विहरित्तए, પરસ્પર એકબીજાને સમાન માનીને સાથે વિચારવું કલ્પ નહીં, कप्पइ णं अहाराइणियाए अन्नमन्नं उवसंपज्जित्ताणं પરંતુ રત્નાધિકને અગ્રણી માનીને સાથે વિચરવું विहरित्तए। કલ્પ છે. दो आयरिय-उवज्झाया एगयओ विहरति, नो णं બે આચાર્ય કે બે ઉપાધ્યાય એક સાથે વિચરતા હોય कप्पइ अन्नमन्नं उवसंपज्जित्ताणं विहरित्तए। તો તેમણે પરસ્પર એકબીજાને સરખા માનીને સાથે વિચરવું કહ્યું નહીં, कप्पइ णं अहाराइणियाए अन्नमन्नं उवसंपज्जित्ताणं પરંતુ રત્નાધિકને અગ્રણી માનીને સાથે વિચરવું विहरित्तए । કલ્પ છે. बहवे भिक्खूणो एगयओ विहरंति, नो णं कप्पइ ઘણા બધા ભિક્ષુ એક સાથે વિચરતા હોય તો તેમણે अन्नमन्नं उवसंपज्जित्ताणं विहरित्तए । પરસ્પર એકબીજાને સરખા માનીને સાથે વિચરવું કલ્પ નહીં, कप्पइ णं अहाराइणियाए अन्नमन्नं उवसंपज्जित्ताणं પરંતુ રત્નાધિકને અગ્રણી માનીને સાથે વિચરવું विहरित्तए। કલ્પ છે. बहवे गणावच्छेइया एगयओ विहरंति, नो णं कप्पड़ ઘણા બધા ગણાવચ્છેદકો એક સાથે વિચરતા હોય अन्नमन्नं उवसंपज्जित्ताणं विहरित्तए । તો તેમણે પરસ્પર એકબીજાને સરખા માનીને સાથે વિચરવું કહ્યું નહીં, कप्पइ णं अहाराइणियाए अन्नमन्नं उवसंपज्जित्ताणं પરંતુ રત્નાધિકને અગ્રણી માનીને સાથે વિચરવું विहरित्तए । કલ્પ છે. बहवे आयरिय-उवज्झाया एगयओ विहरंति, नो णं ઘણા બધા આચાર્ય કે ઉપાધ્યાય એકસાથે વિચરતા कप्पइ अन्नमन्नं उवसंपज्जित्ताणं विहरित्तए । હોય તો તેમણે પરસ્પર એક બીજાને સરખા માનીને વિચરણ કરવું કહ્યું નહીં. कप्पइ णं अहाराइणियाए अन्नमन्नं उवसंपज्जित्ताणं પરંતુ રત્નાધિકને અગ્રણી માનીને વિચરણ કરવું विहरित्तए । કલ્પ છે. बहवे भिक्खूणो, बहवे गणावच्छेइया, बहवे ઘણા બધા ભિક્ષુ, ઘણા બધા ગણાવચ્છેદક અને आयरिय-उवज्झाया एगयओ विहरन्ति, नो णं कप्पइ ઘણા બધા આચાર્ય કે ઉપાધ્યાય એક સાથે વિચરતા अन्नमन्नं उवसंपज्जित्ताणं विहरित्तए । હોય તો તેમણે પરસ્પર એક બીજાને સરખા માનીને સાથે વિચરણ કરવું કહ્યું નહીં, कप्पइ णं अहाराइणियाए अन्नमन्नं उवसंपज्जित्ताणं પરત રત્નાધિકને અગ્રણી માનીને વિચરવું કલ્પ છે. વિરત્તા | –વવ. ૩. ૪, મુ. ર૬-૨૨ Page #372 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०५३ श्रमण हेतु अध्ययन क्रम संघ व्यवस्था २५३ અધ્યાપન વ્યવસ્થા – ૬ समणस्स अज्झयणकमो શ્રમણ માટે અધ્યયન ક્રમ : ર૦૫ રૂ. નિવાસ-પરિવાયત્ત સમUક્સ નિjથ7 Bgg ૨૦૫૩. ત્રણ વર્ષના દીક્ષા પર્યાયવાળા (યોગ્ય) શ્રમણ आयारपकप्पे नामं अज्झयणे उद्दिसित्तए । નિર્ચન્થને આચાર-પ્રકલ્પ નામનું અધ્યયન ભણાવવું કહ્યું છે. चउवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ ચાર વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ચન્થને सूयगडे नामं अंगे उद्दिसित्तए । સૂત્રકૃતાંગ નામનું બીજું અંગ ભણાવવું કલ્પ છે. पंचवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ- પાંચ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ચન્થને दसाकप्प-ववहारे उद्दिसित्तए। (૧) દશા, (૨) કલ્પ, (૩) વ્યવહાર સૂત્ર ભણાવવા કહ્યું છે. अट्ठवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ આઠ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિર્ચન્થને ठाणसमवाए उद्दिसित्तए। સ્થાનાંગ અને સમવાયાંગ સૂત્ર ભણાવવા કહ્યું છે. दसवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ દસ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિર્ચન્થને वियाहे नामं अंगे उद्दिसित्तए । વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) નામનું અંગ ભણાવવું કહ્યું છે. एक्कारसवास परियायस्स समणस्स णिग्गंथस्स અગિયાર વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણकप्पइ खुड्डिया विमाण-पविभत्ती, महल्लिया- નિર્ચન્થને યુલ્લિકા વિમાન પ્રવિભક્તિ, મહલ્લિકા विमाण-पविभत्ती, अंगचूलिया, वग्गचूलिया, વિમાન પ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગ ચૂલિકા वियाहचूलिया नामं अज्झयणे उद्दिसित्तए । અને વ્યાખ્યા ચૂલિકા નામનાં અધ્યયનો ભણાવવા કલ્પ છે. बारसवास परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ બાર વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિર્ચન્થને अरुणोववाए, गरुलोववाए, धरणोववाए, અરૂણોપપાત, ગરુડોપપાત, ધરણોપપાત, वरुणोववाए, वेसमणोववाए, वेलंधरोववाए नाम વરુણોપપાત, વૈશ્રમણોપપાત, વેલંધરોપપાત अज्झयणे उद्दिसित्तए । નામના અધ્યયનો ભણાવવા કહ્યું છે. तेरसवास- परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ તેર વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ- નિર્ગસ્થને उठाणसए, समटठाणसए. देविंदपरियावणिए. ઉત્થાનશ્રુત, સમુત્થાનશ્રત, દેવેન્દ્રપરિયાપનિકા नागपरियावणिए नाम अज्झयणे उद्दिसित्तए । અને નાગપરિયાપનિકા નામનાં અધ્યયનો ભણાવવા કહ્યું છે. चोद्दसवास- परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ ચૌદ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ- નિર્ગસ્થને सुमिणभावणा नाम अज्झयणे उद्दिसित्तए। સ્વપ્નભાવના નામનું અધ્યયન ભણાવવું કહ્યું છે. पन्नरसवास-परियायस्स समणस्स णिग्गंथस्स પંદર વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ- નિર્ચન્થને कप्पइ चारणभावणा नाम अज्झयणे उद्दिसित्तए। ચારણભાવના નામનું અધ્યયન ભણાવવું કહ્યું છે. सोलसवास-परियायस्स समणस्स णिग्गंथस्स સોળ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિર્ઝન્થને कप्पइ तेयणिसग्गे नामं अज्झयणे उद्दिसित्तए । તેજોનિસર્ગ નામનું અધ્યયન ભણાવવું કહ્યું છે. ૧. વ. ઉ. ૩,માં ત્રણ વર્ષની સંયમ પર્યાયવાળા ઉપાધ્યાય યોગ્ય સાધુને બહુશ્રુત બહુઆગમજ્ઞ કહ્યા છે તથા ઓછામાં ઓછા આચાર પ્રકલ્પ ધારણ કરનાર રહ્યા છે. માટે આ સૂત્રનો ભાવાર્થ આ પ્રમાણે જાણવો યોગ્ય છે કે-ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા યોગ્ય શિષ્યને ઓછામાં ઓછું તેનું વાંચન કરાવી દેવું જોઈએ. Page #373 -------------------------------------------------------------------------- ________________ २५४ चरणानुयोग -२ आचार प्रकल्प अध्ययन योग्य वय विधि-निषेध सूत्र २०५४-५५ सत्तरसवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ સત્તર વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ- નિર્મન્થને आसीविसभावणा णामं अज्झयणे उद्दिसित्तए । આશીવિષ ભાવના નામનું અધ્યયન ભણાવવું કલ્પ છે. अट्ठारसवास-परियायस्स समणस्स निग्गंथस्स અઢાર વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિર્ચન્થને कप्पइ दिदिविसभावणा णामं अज्झयणे દષ્ટિવિષ ભાવના નામનું અધ્યયન ભણાવવું સિત્તા | કલ્પ છે. एगूणवीसवास-परियायस्स समणस्स निग्गंथस्स ઓગણીસ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણकप्पइ दिठिवाए नामं अंगे उद्दिसित्तए । નિર્ચન્ધને દૃષ્ટિવાદ નામનું બારમું અંગ ભણાવવું કલ્પ છે. वीसवास परियाए समणे णिग्गंथे सव्वसुयाणुवाई વીસ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિર્ચન્થ મવડું || – વવ. ૩. ૨૦, સુ. ૨૪-૨૮ સર્વશ્રુતાનુવાદી થઈ જાય છે. અર્થાત્ સઘળાં શ્રુતશાસ્ત્રો તેને ભણાવવા કહ્યું છે. आयारपकप्पस्स अज्झयण जोग्गो वओ विहि-णिसेहो આચાર પ્રકલ્પના અધ્યયન-યોગ્ય વયનો વિધિ નિષેધ : ર૦૧૪. નો પૂરૂ ન થાળ વા નથી વા હુક્કાસ ૨૦૫૪. અવ્યંજનજાત (અપ્રાપ્ત યૌવન) બાળ ભિક્ષુ કે वा खुड्डियाए वा अव्वंजणजायस्स आयारपकप्पे ભિક્ષુણીને આચાર પ્રકલ્પ નામનું અધ્યયન णामं अज्झयणे उद्दिसित्तए। ભણાવવું નિર્ચન્થ અને નિગ્રંથિઓને કહ્યું નહિ. कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा खुड्डगस्स वा પરંતુ યૌવન-પ્રાપ્ત ભિક્ષુ-ભિક્ષુણીને આચારखुड्डियाए वा वंजणजायस्स आयारपकप्पे णामं પ્રકલ્પ નામનું અધ્યયન ભણાવવું નિર્મન્થ અને अज्झयणे उद्दिसित्तए । નિગ્રંથિઓને કહ્યું છે. – વવ. ૩. ૨૦, મુ. રર-રર વિચરણ-વ્યવસ્થા - 6 आयरियाइ सह णिग्गंथाणं संखा આચાર્યાદિની સાથે રહેનાર નિર્ચન્થોની સંખ્યા : ર૦૧૬. નો હપ્ન આરિ-૩વન્સાયક્સ Ifક્સ ૨૦૫૫. હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં આચાર્ય અને हेमन्त-गिम्हासु चारए । ઉપાધ્યાયને એકલા વિહાર કરવો કલ્પતો નથી. कप्पइ आयरिय-उवज्झायस्स अप्पबिइयस्स પરંતુ હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં આચાર્ય અને हेमन्त-गिम्हासु चारए । ઉપાધ્યાયને એક સાધુને સાથે લઈને વિહાર કરવો કહ્યું છે. नो कप्पड़ गणावच्छेइयस्स अप्पबिइयस्स हेमन्त હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં ગણાવચ્છેદકને એક गिम्हासु चारए । સાધુની સાથે વિહાર કરવો કલ્પતો નથી. कप्पइ गणावच्छेइयस्स अप्पतइयस्स हेमन्त પરંતુ હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં ગણાવચ્છેદકને બે गिम्हासु चारए । અન્ય સાધુની સાથે વિહાર કરવા કહ્યું છે. नो कप्पइ आयरिय-उवज्झायस्स अप्पबिइयस्स વર્ષાકાળમાં આચાર્ય અને ઉપાધ્યાયને એક સાધુની वासावास वत्थए । સાથે રહેવું કલ્પતું નથી. कप्पइ आयरिय-उवज्झायस्स अप्पतइयस्स પરંતુ વર્ષાકાળમાં આચાર્ય અને ઉપાધ્યાયને અન્ય वासावासं वत्थए । બે સાધુઓની સાથે રહેવું કહ્યું છે. नो कप्पइ गणावच्छेइयस्स अप्पतइयस्स वासावासं વર્ષાકાળમાં ગણાવચ્છેદકને બે સાધુઓની સાથે વસ્થા | રહેવું કલ્પતું નથી. Page #374 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०५६ प्रवर्तिनी आदि सहगमनकारी निर्ग्रन्थी संख्या संघ व्यवस्था २५५ कप्पइ गणावच्छेइयस्स अप्पचउत्थस्स वासावासं પરંતુ વર્ષાકાળમાં ગણાવચ્છેદકને અન્ય ત્રણ વસ્થા | સાધુઓની સાથે રહેવું કલ્પ છે. से गामंसि वा-जाव-रायहाणिसि वा-बहूणं आयरिय- હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં અનેક આચાર્ય અને उवज्झायाणं अप्पबिइयाणं, बहूणं गणावच्छेइयाणं ઉપાધ્યાયોને ગ્રામ યાવતુ રાજધાનીમાં પોતअप्पतइयाणं कप्पइ हेमंत-गिम्हासु चारए अन्नमन्नं પોતાની નિશ્રામાં એક - એક સાધુની સાથે અને निस्साए । અનેક ગણાવચ્છેદકોને બે-બે સાધુઓની સાથે રહેવું કલ્પ છે. સે ગામસિ વી-નવ-રીયfખસિ વી, વર્ષાઋતુમાં અનેક આચાર્ય અને ઉપાધ્યાયોને ગ્રામ आयरिय-उवज्झायाणं अप्पतइयाणं बहूणं થાવત્ રાજધાનીમાં પોત-પોતાની નિશ્રામાં ત્રણगणावच्छेइयाणं अप्पचउत्थाणं कप्पइ वासावासं ત્રણ સાધુની સાથે અને અનેક ગણાવચ્છેદકોને वत्थए अन्नमन्नं निस्साए । ચાર-ચાર સાધુઓની સાથે રહેવું કહ્યું છે. - વવ. ૩. ૪, . ૬-૨૦ પત્તિનિ ના સદ વિદરમાળt fથી સંવા- પ્રવર્તિની આદિની સાથે વિચરણ કરનારી સાધ્વીઓની સંખ્યા : ર૦૧૬. નો ઉપૂરું પર્વત્તિ ૩q-વિયા દેમંત- ૨૦૫૬. હેમન્ત અને ગ્રીષ્મ ઋતુઓમાં પ્રવર્તિની સાધ્વીને गिम्हासु चारए । એક અન્ય સાધ્વીને સાથે લઈ વિહાર કરવો કલ્પતો નથી. कप्पइ पवत्तिणीए अप्प-तइयाए हेमंत-गिम्हासु चारए । પરંતુ હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં પ્રવર્તિનીને અન્ય બે સાધ્વીને સાથે લઈ વિહાર કરવા કહ્યું છે. नो कप्पइ गणावच्छेइणीए अप्प-तइयाए हेमंत- હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં ગણાવચ્છેદિનીને અન્ય गिम्हासु चारए । બે સાધ્વીને સાથે લઈને વિહાર કરવો કલ્પતો નથી. कप्पइ गणावच्छेइणीए अप्प-चउत्थाए हेमंत- પરંતુ હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં ગણાવચ્છેદિનીને गिम्हासु चारए । અન્ય ત્રણ સાધ્વી સાથે લઈને વિહાર કરવો કહ્યું છે. नो कप्पइ पवत्तिणीए अप्प-तइयाए वासावासं वत्थए । વર્ષાવાસમાં પ્રવર્તિનીને અન્ય બે સાધ્વીઓની સાથે રહેવું કલ્પતું નથી. कप्पइ पवत्तिणीए अप्प-चउत्थाए वासावासं वत्थए । પરંતુ વર્ષાવાસમાં પ્રવર્તિનીને અન્ય ત્રણ સાધ્વીઓની સાથે રહેવું કહ્યું છે. नो कप्पड़ गणावच्छेइणीए अप्प-चउत्थाए वासावासं વર્ષાવાસમાં ગણાવચ્છેદિનીને અન્ય ત્રણ વસ્થણ || સાધ્વીઓની સાથે રહેવું કલ્પતું નથી. कप्पइ गणावच्छेइणीए अप्प-पंचमाए वासावासं પરંતુ વર્ષાવાસમાં ગણાવચ્છેદિનીને અન્ય ચાર વસ્થ | સાધ્વીઓની સાથે રહેવું કહ્યું છે. से गामंसि वा-जाव-रायहाणिंसि वा, बहूणं હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં અનેક પ્રવર્તિનીને ગ્રામ पवत्तिणीणं अप्प-तइयाणं, बहूणं गणावच्छेइणीणं થાવત્ રાજધાનીમાં પોત-પોતાની નિશ્રામાં બે- બે अप्प-चउत्थाणं कप्पइ हेमंत-गिम्हासु चारए અન્ય સાધ્વીઓની સાથે અને અનેક अन्नमन्नं नीसाए । ગણાવચ્છેદિનીને ત્રણ-ત્રણ અન્ય સાધ્વીઓની સાથે રહીને વિહાર કરવા કહ્યું છે. से गामंसि वा-जाव-रायहाणिंसि वा, बहूणं વર્ષાવાસમાં અનેક પ્રવર્તિની સાધ્વીઓને ગ્રામ पवत्तिणीणं अप्प-चउत्थाणं, बहूणं गणावच्छेइणीणं યાવતુ રાજધાનીમાં પોત-પોતાની નિશ્રામાં Page #375 -------------------------------------------------------------------------- ________________ २५६ चरणानुयोग - २ एकाकी निग्रंथी गमन निषेध सूत्र २०५७-६० अप्प-पंचमाणं कप्पइ वासावासं वत्थए अन्नमन्नं ત્રણ-ત્રણ અન્ય સાધ્વીઓની સાથે અને અનેક नीसाए । ગણાવચ્છેદિની સાધ્વીઓને ચાર-ચાર અન્ય સાધ્વીઓની સાથે રહેવું કહ્યું છે. - वव. उ. ५, सु. १-१० एगाणियाए णिग्गंथीए गमण णिसेहो એકલી નિર્ચન્થીને જવાનો નિષેધ : २०५७. नो कप्पइ निग्गंथीए एगाणियाए गाहावइकुलं २०५७. मेली साध्वीन माडा२ माटे गृहस्थना ५२मा पिण्डवाय पडियाए निक्खमित्तए वा पविसित्तए वा । આવવું-જવું કલ્પતું નથી. नो कप्पइ निग्गंथीए एगाणियाए बहिया वियारभूमि એકલી સાધ્વીને સ્પંડિલ ભૂમિ માટે તથા સ્વાધ્યાય वा, विहारभूमि वा, निक्खमित्तए वा पविसित्तए वा । માટે ઉપાશ્રયની બહાર જવું-આવવું કલ્પતું નથી. नो कप्पइ निग्गंथीए एगाणियाए-गामाणुगामं એકલી સાધ્વીને એક ગામથી બીજે ગામ જવું તથા दूइज्जित्तए वा, वासावासं वा वत्थए । વર્ષાવાસ કરવો કલ્પતો નથી. - कप्प. उ. ५, सु. १६-१८ णिग्गंथ णिग्गंधीण विहार खेत्त मेरा નિર્ચન્થ-નિગ્રન્જિઓના વિચરણ ક્ષેત્રની મર્યાદા : २०५८. कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा २०५८. निग्रन्थोने सने निन्थिमाने, पुरत्थिमेणं-जाव-अंगमगहाओ एत्तए, પૂર્વ દિશામાં અંગ-મગધ સુધી. दक्खिणेणं-जाव-कोसम्बीओ एत्तए, દક્ષિણ દિશામાં કોશામ્બી સુધી पच्चत्थिमेणं-जाव-थूणाविसयाओ एत्तए, પશ્ચિમ દિશામાં પૂણ દેશ સુધી उत्तरेणं-जाव-कुणालाविसयाओ एत्तए, ઉત્તર દિશામાં કુણાલ દેશ સુધી વિચરણ કરવું एतावताव कप्पड़, एतावताव आरिए खेत्ते, नो से कप्पइ एत्तो बाहिं, तेणं परं जत्थ नाण- दंसण- चरित्ताई उस्सप्पन्ति । - कप्प. उ. १, सु. ३१ એટલું જ વિચારવું કહ્યું છે. આટલું જ આર્યક્ષેત્ર છે, આનાથી બહાર વિચરવું કલ્પતું નથી. આ ઉપરાંત પણ જ્યાં જ્ઞાન, દર્શન તેમજ ચારિત્ર અર્થાત સંયમની ઉન્નતિ થાય ત્યાં વિચરવું કલ્પ છે. णिग्गंथ-णिग्गंधीणं विहार करण विहि-णिसेहो સાધુ-સાધ્વીઓને વિહાર કરવાનો વિધિ-નિષેધ : २०५९. नो कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा, वासावासास २०५८. साधु सने साध्वीमोने वासमा विहार ७२वो चारए । કલ્પતો નથી. कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा हेमन्त-गिम्हास સાધુ અને સાધ્વીઓને હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં चारए । વિહાર કરવો કહ્યું છે. - कप्प. उ. १, सु. ३७-३८ विइकिट्ठिय खेत्ते गमण विहि-णिसेहो વિકટ ક્ષેત્રમાં જવાનો વિધિ-નિષેધ : २०६०. नो कप्पइ निग्गंथीणं विइकिट्ठियं दिसं वा अणुदिसं २०७०. साध्वामीने नामति in विट क्षेत्रनी वा उद्दिसित्तए वा धारेत्तए वा । તરફ પોતે જવું કે અન્યને જવા માટે અનુજ્ઞા આપવી કલ્પતી નથી. कप्पइ निग्गंथाणं विइकिट्ठियं दिसं वा अणुदिसं પરંતુ સાધુને લાંબા અથવા અતિ લાંબા વિકટ वा उद्दिसित्तए वा धारेत्तए वा । ક્ષેત્રની તરફ પોતે જવું કે અન્યને જવા માટે અનુજ્ઞા - वव.उ. ७, सु. १०-११ આપવી કહ્યું છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०६१-६३ रात्री समय बहिर्गमन विधि-निषेध संघ व्यवस्था २५७ राइए बाहिं गमणस्स विहि-णिसेहो રાત્રે ઉપાશ્રયની બહાર જવાનો વિધિ-નિષેધ : २०६१. नो कप्पइ निग्गंथस्स एगाणियस्स राओ वा वियाले २०११. मेसा साधुमेरात्र विभा स्थउिस भूमि भाटे वा बहिया वियारभूमि वा विहारभूमि वा અથવા સ્વાધ્યાય માટે ઉપાશ્રયની બહાર જવું निक्खमित्तए वा पविसित्तए वा । આવવું કલ્પતું નથી. कप्पइ से अप्पबिइयस्स वा, अप्पतइयस्स वा, राओ પરંતુ એક અથવા બે સાધુઓની સાથે રાત્રે કે वा वियाले वा, बहिया वियारभूमि वा विहारभूमि वा વિકાળમાં સ્પંડિલ ભૂમિ માટે કે સ્વાધ્યાય માટે निक्खमित्तए वा पविसित्तए वा । ઉપાશ્રયની બહાર જવું આવવું કહ્યું છે. नो कप्पइ निग्गंथीए एगाणियाए राओ वा वियाले એકલી સાધ્વીએ રાત્રે કે વિકાળમાં અંડિલ ભૂમિ કે वा, बहिया वियारभूमि वा विहारभूमिं वा સ્વાધ્યાય માટે ઉપાશ્રયની બહાર જવું આવવું निक्खमित्तए वा पविसित्तए वा । पतुं नथी. कप्पड़ से अप्पबिइयाए वा, अप्पतइयाए वा, એક, બે કે ત્રણ સાધ્વીઓને સાથે લઈ રાત્રે કે अप्पचउत्थीए वा राओ वा वियाले वा, बहिया વિકાળમાં સ્થડિલ ભૂમિ કે સ્વાધ્યાય માટે वियारभूमिं वा विहारभूमि वा निक्खमित्तए वा ઉપાશ્રયની બહાર જવું આવવું કહ્યું છે. पविसित्तए वा । - कप्प. उ. १, सु. ४८-५१ णिग्गंथ-णिग्गंथीणं सहविहार पायच्छित्त सुत्तं- साधु-साध्वीमोथे साथे विहा२ १२वानुं प्रायश्चित्त सूत्र : २०६२. जे भिक्खू सगणिच्चियाए वा, परगणिच्चियाए वा, २०१२. 8 साधु पोताना नी 3 जीन रानी साध्वी णिग्गंथीए सद्धिं गामाणुगामं दूइज्जमाणे पुरओ સાથે આગળ અથવા પાછળ એક ગામથી બીજે गच्छमाणे, पिट्ठओरीयमाणे, ओहयमणसंकप्पे चिंता- ગામ વિહાર કરતાં સંકલ્પ-વિકલ્પ કરે છે, ચિંતાતુર सोयसागरसंपविठ्ठ, करयलपल्हत्थमुहे, अट्ठज्झाणोवगए, રહે છે, શોકાકુલ બને છે, હથેળીમાં મોટું રાખી विहारं वा करेइ-जाव-असमणपाउग्गं कहं कहेइ, આર્તધ્યાન કરે છે યાવતું સાધુને ન કહેવા યોગ્ય कहेंतं वा साइज्जइ । કામકથા કહે છે, અથવા કહેનારનું અનુમોદન तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त.) आवे छे. - नि. उ. ८, सु. ११ अंतेउर पवेसे कारणाई अंत:पुरमा प्रवेशन २ : २०६३. पंचहिं ठाणेहिं समणे णिग्गंथे रायंतेउरमणुपविसमाणे २०७3. पाय ॥२५॥थी श्रम निग्रन्थ २i मंत:पुरमा णाइक्कमति, तं जहा પ્રવેશ કરવા છતાં જિનઆજ્ઞાનું અતિક્રમણ કરતો नथी, भ3 - १. णगरे सिया सव्वतो समता गुत्ते, गुत्तदुवारे, बहवे (૧) જો નગર ચારે તરફથી ઘેરાયેલું હોય, તેના समण माहणा णो संचाएंति भत्ताए वा पाणाए वा દરવાજા બંધ હોય, ઘણા શ્રમણ-માહણ આહાર णिक्खमित्तए वा पविसित्तए वा तेसिं विण्णवणट्ठयाए પાણી માટે નગરની બહાર નીકળી શકતા ન હોય કે પ્રવેશી શકતા ન હોય ત્યારે તેમના પ્રયોજન માટે रायंतेउरमणुपविसेज्जा । રાજાનાં અંતઃપુરમાં પ્રવેશ કરી શકાય છે. २. पाडिहारियं वा पीढ-फलग-सेज्जा-संथारग (२) प्रतियRs, पी6, पाठोठ, शय्या, संस्ता२४ पच्चप्पिणमाण रायंतेउरमणुपविसेज्जा । પાછાં દેવા માટે રાજાનાં અંતઃપુરમાં પ્રવેશી शायछे. Page #377 -------------------------------------------------------------------------- ________________ २५८ चरणानुयोग - २ ३. हयस्स वा गयस्स वा दुट्ठस्स आगच्छमाणस्स भी रायंते उरमणुपविसेज्जा । ४. परो वा णं सहसा वा, बलसा वा, बाहाए गहाय-रायंतेउरमणुपविसेज्जा । साधु-साध्वी वार्तालाप कारण ५. बहिया वा णं आरामगयं वा, उज्जाणगयं वा रायंतेउरजणो सव्वतो समंता संपरिक्खित्ता णं संणिवेसिज्जा । इच्चेतेहिं पंचहि ठाणेहिं समणे णिग्गंथे रायंते उरमणुपविसेमाणे नाइक्कमति । ટાળે. . ૬, ૩. ૨, સુ. ૪ $. पंथं पुच्छमाणे वा, २. पंथं देसमाणे वा, રૂ. असणं वा जाव - साइमं वा दलयमाणे वा, ૪. ઝસાં વા-નાવ-સામં વા વેમાળે વા। ટાળ. મ. ૪, ૩. ૨, સુ. ૨૬૦ = णिग्गंथ - णिग्गंथीणं एत्थ आवास कारणाई ૨૦૬૮. પંદિ ટાળેર્દિ નિંથા વિંથીઞો ય ાયો ઢાળ वा, सेज्जं वा, णिसीहियं वा चेतेमाणा णातिक्कमंति, તેં નહીં णिग्गंथ - णिग्गंथीणं आलाव-संलाव कारणाइं સાધુ-સાધ્વીના વાર્તાલાપનાં કારણો : ૨૦૬૪. પર્દિ ટાળેર્દિ સિંથે નિથિ આવમાળે વા ૨૦૦૪. સાધુ ચાર કારણોથી સાધ્વી સાથે વાર્તાલાપ કરવા संलवमाणे वा णाइक्कमइ, तं जहा છતાં જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી, જેમ કે ૧. માર્ગ પૂછતાં, ૨. માર્ગ બતાવતાં, १. अत्थेगइया णिग्गंथा य णिग्गंथीओ य एगं महं अगामियं छिण्णावायं दीहमद्धमडविमणुपविट्ठा तत्थ एगयओ ठाणं वा, सेज्जं वा, णिसीहियं वा चेतेमाणा णातिक्कमंति । ૨. નિગ્રન્થ-નિગ્રન્થીઓનાં સામૂહિક વ્યવહાર २. अत्थेगइया णिग्गंथा य णिग्गंथीओ य गामंसि वा - जाव - रायहाणिंसि वा वास उवागता एगइया तत्थ उवस्सयं लभंति, एगइया णो लभंति, तत्थ एगयओ ठाणं वा, सेज्जं वा, णिसीहियं वा चेतेमाणा णातिक्कमति । अत्थेगइया णिग्गंथा य णिग्गंथीओ य ागकुमारावासंसि वा, सुवण्णकुमारावासंसि वा वासं सूत्र २०६४-६५ (૩) દુષ્ટ ઘોડા કે હાથી સામે આવવાથી ભયભીત બનેલો સાધુ રક્ષા માટે રાજાનાં અંતઃપુરમાં પ્રવેશી શકે છે. (૪) કોઈ બીજી વ્યક્તિ એકાએક અથવા બળજબરીથી પકડીને લઈ જાય તો રાજાનાં અંતઃપુરમાં પ્રવેશી શકાય છે. (૫) કોઈ સાધુ બહાર બગીચામાં કે ઉદ્યાનમાં રહેલ હોય અને ત્યાં રાજાનું અંતઃપુર (રાજાની રાણીઓ) આવી જાય તથા સર્વ તરફથી ઘેરીને બેસી જાય તો ત્યાં બેસી શકાય છે. આ પાંચ કારણોથી શ્રમણ-નિર્પ્રન્થ રાજાનાં અંતઃપુરમાં પ્રવેશ કરવા છતાં જિન આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. ૩. અશન યાવત્ સ્વાદ્ય આપતાં, ૪. ગૃહસ્થોનાં ઘરથી અશન યાવત્ સ્વાદ્ય અપાવતાં. સાધુ-સાધ્વીએ એક સ્થાન પર સાથે રહેવાનાં કારણો : ૨૦૬૫. પાંચ કારણોથી સાધુઓ અને સાધ્વીઓ એક સ્થાન પર અવસ્થાન કરતાં (રહેતાં), શયન અને સ્વાધ્યાય કરતાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી, જેમ કે - ૧. જો કોઈ સાધુઓ અને સાધ્વીઓ કોઈ મોટી, ગ્રામશૂન્ય, આવાગમન-રહિત લાંબા માર્ગવાળી અટવીમાં દાખલ થઈ જાય તો ત્યાં એક સ્થાન ૫૨ નિવાસ, શયન અને સ્વાધ્યાય કરવા છતાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. ૨. જો કોઈ સાધુઓ કે સાધ્વીઓ કોઈ ગ્રામ યાવત્ રાજધાનીમાં પહોંચે ત્યાં બંનેમાંથી કોઈ એક વર્ગને ઉપાશ્રય મળે અને બીજાને ન મળે તો ત્યાં તે એક જ સ્થાન પર નિવાસ, શયન અને સ્વાધ્યાય કરવા છતાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. ૩. જો કોઈ સાધુ-સાધ્વીઓ નાગકુમાર કે સુવર્ણકુમાર ઈત્યાદિના દેવાલયમાં નિવાસ માટે એકી સાથે Page #378 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०६६ अचेलक-सचेलिका सहवास कारण संघ व्यवस्था २५९ उवागता तत्थ एगयओ ठाणं वा सेज्जं वा. પહોંચે તો ત્યાં એક સ્થાન પર નિવાસ, શયન અને णिसीहियं वा, चेतेमाणा णातिक्कमंति । સ્વાધ્યાય કરવા છતાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. ४. आमोसगा दीसंति, ते इच्छंति णिग्गंथीओ ૪. જ્યાં ચોરોનો ઉપદ્રવ દેખાતો હોય અને તેઓ चीवरपडियाए पडिगाहित्तए तत्थ एगयओ ठाणं वा સાધ્વીઓના વસ્ત્રો ચોરવાની ઈચ્છા કરતા હોય તો सेज्जं वा, णिसीहियं वा चेतेमाणा णातिक्कमंति । ત્યાં સાધુ-સાધ્વીઓ એક સ્થાન પર નિવાસ, શય્યા અને સ્વાધ્યાય કરવા છતાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. ५. जुवाणा दीसंति, ते इच्छंति णिग्गंथीओ ૫. જ્યાં ગુંડા યુવકો હોવાની જાણ થાય અને તેઓ मेहणपडियाए पडिगाहित्तए, तत्थ एगयओ ठाणं वा સાધ્વીઓ સાથે બળાત્કારની ઈચ્છાથી તેઓને પકડવા ઈચ્છતા હોય તો ત્યાં સાધુ-સાધ્વીઓને એક सेज्ज वा णिसीहियं वा चेतेमाणा णातिक्कमति । સ્થાન પર નિવાસ, શય્યા અને સ્વાધ્યાય કરવા છતાં જિનાજ્ઞાનું અતિક્રમણ થતું નથી. इच्चेतेहिं पंचहिं ठाणेहिं णिग्गंथा णिग्गंथीओ य આ પાંચ કારણોથી સાધુ-સાધ્વીઓ એક સ્થાન પર एगयओ ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेतेमाणा નિવાસ, શયન અને સ્વાધ્યાય કરવા છતાં Mાતિમતિ | જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. – તા. પ્ર. , ૩. ૨ કુ. ૪૭ सचेलिया सह अचेलस्स संवसणं कारणाइं અચલકને સચેલિકા સાથે રહેવાનાં કારણો : ર૦૬૬પંહિં હં સકળે-ળિથે મત્કા, સસ્ટિયહિં ૨૦૬૬. પાંચ કારણોથી વસ્ત્રરહિત શ્રમણ - નિર્ગસ્થ સચેલક निग्गंथीहिं सद्धिं संवसमाणे णातिक्कमति, तं जहा નિર્ચન્થીઓની સાથે રહેવા છતાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતા નથી, જેમ કે – १. खित्तचित्ते समणे-णिग्गंथे णिग्गंथेहिं ૧. શોક આદિથી વિક્ષિપ્ત અચેલક શ્રમણअविज्जमाणेहिं “अचेलए सचेलियाहिं” णिग्गंथीहिं નિર્ચન્થ બીજા નિર્ચન્થોનાં અભાવમાં સચેલક सद्धिं संवसमाणे णातिक्कमति । સાધ્વીઓની સાથે રહેવા છતાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. २. दित्तचित्ते समणे-णिग्गंथे णिग्गंथेहिं ૨. હર્ષાતિરેકથી ઉન્મત્ત ચિત્તવાળો અચેલક શ્રમણ - अविज्जमाणेहिं “अचेलए सचेलियाहिं” णिग्गंथीहिं નિર્ચન્થ બીજા નિર્ચન્થોનાં અભાવમાં સચેલક सद्धिं संवसमाणे णातिक्कमति । સાધ્વીઓની સાથે રહેવા છતાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. ३. जक्खाइदेठ समणे-णिग्गंथे, णिग्गंथेहिं ૩. યક્ષાવિષ્ટ કોઈ અચેલક શ્રમણ - નિર્ગસ્થ બીજા अविज्जमाणे “अचेलए सचेलियाहिं” णिग्गंथीहिं નિર્ચન્થોનાં અભાવમાં સચેલક સાધ્વીઓની સાથે सद्धिं संवसमाणे णातिक्कमति । રહેવા છતાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. ४. उम्मायपत्ते समणे-णिग्गंथे, णिग्गंथेहिं ૪. વાયુના પ્રકોપાદિથી ઉન્માદને પ્રાપ્ત કોઈ अविज्जमाणेहिं “अचेलए सचेलियाहिं” णिग्गंथीहिं અચેલક શ્રમણ-નિર્ઝન્થ બીજા નિગ્રંથોનાં सद्धिं संवसमाणे णातिक्कमति । અભાવમાં સચેલક સાધ્વીઓની સાથે રહેવા છતાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. ५. णिग्गंथीपव्वाइए समणे, णिग्गंथेहिं ૫. નિર્ઝન્થી દ્વારા દીક્ષિત (પુત્ર આદિ) અચલક अविज्जमाणेहिं “अचेलए सचेलियाहिं” णिग्गंथीहिं શ્રમણ બીજા નિર્ચન્થોનાં અભાવમાં સચેલક सद्धिं संवसमाणे णातिक्कमति । સાધ્વીઓની સાથે રહેવા છતાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. – તા. ૪. ૧, ૩. ૨ સુ. ૪૭ Page #379 -------------------------------------------------------------------------- ________________ २६० चरणानुयोग - २ निग्रंथी आलंबन प्रदान कारण सूत्र २०६७-६८ णिग्गंथिं अवलंबणे कारणा સાધ્વીને આલંબન આપવાનું કારણ : ર૦૬૭, પંહિં ટાળહં સમને-f[rijથે Twifથ દિમા વ ૨૦૬૭. સાધ્વીને પાંચ કારણોથી શ્રમણ - નિર્ગસ્થ આલંબન अवलंबमाणे वा णातिक्कमति, तं जहा આપે તો જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. જેમ કે - १. णिग्गंथिं च णं अण्णयरे पसुजातिए वा, ૧. કોઈ પશુ કે પક્ષી સાથ્વી પર આક્રમણ કરે તો पक्खिजातिए वा, ओहावेज्जा, तत्थ णिग्गंथे णिग्गंथिं તે વેળા નિગ્રંથ તેને બચાવવામાં અથવા સહારો गिण्हमाणे वा अवलंबमाणे वा णातिक्कमति ।। દેવામાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. २. णिग्गंथे णिग्गंथिं दुग्गंसि वा, विसमंसि वा, ૨. દુર્ગમ કે વિષમ માર્ગમાં લપસતી કે પડી જતી पक्खलमाणिं वा, पवडमाणिं वा, गिण्हमाणे वा, સાધ્વીને પકડવા કે આલંબને આપવામાં નિન્ય अवलंबमाणे वा णातिक्कमति । જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. ३. णिग्गंथे णिग्गंथि सेयंसि वा, पणगंसि वा, पंकसि ૩. કાદવ, કીચડ કે કાંસમાં ફંસાયેલ કે પાણીમાં वा, उदगंसि वा, उक्कसमाणिं वा, उबुज्झमाणिं वा, પડતી કે ડુબતી સાધ્વીને પકડવા કે આલંબન गिण्हमाणे वा, अवलंबमाणे वा णातिक्कमति । દેવામાં નિર્મન્થ જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. ४. णिग्गंथे णिग्गंथिं णावं आरुहमाणिं वा, ૪. હોડી પર ચઢતી કે હોડીથી ઉતરતી સાધ્વીને ओरोहमाणिं वा गिण्हमाणे वा अवलंबमाणे वा પકડવા કે આલંબન આપવામાં નિર્ચન્ય જિનાજ્ઞાનું णातिक्कमति । અતિક્રમણ કરતો નથી. ५. खित्तचित्तं, दित्तचित्तं, जक्खाइटें, उम्मायत्तं, ૫. વિક્ષિપ્ત ચિત્તવાળી, ઉન્મત્ત ચિત્તવાળી, उवसग्गपत्तं, साहिगरणं, सपायच्छित्तं, ભૂતપ્રેતાદિથી પીડિત, ઉન્માદ પ્રાપ્ત, ઉપસર્ગથી भत्तपाणपडियाइक्खिय, अट्ठजायं वा णिग्गंथिं णिग्गंथे ભયભીત, કલહમાં સંલગ્ન, કઠોર પ્રાયશ્ચિત્તથી વિક્ષિપ્ત, અશન આદિ કે પાઢિયારી આદિનો લાભ गेण्हमाणे वा अवलंबमाणे वा णातिक्कमति ।। કે અલાભથી અશાંત ચિત્ત થયેલી સાધ્વીને નિર્ચન્થ - તા. સ. ૧, ૩. ૨, સુ. ૪૭ પકડવામાં કે સહારો દેવામાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. णिग्गंथ-णिग्गंथीणं साहम्मिय अंत किच्चाइं નિર્ઝન્ય-નિર્ચન્થીનાં સામૂહિક સાધર્મિક અત્યકર્મ : ર૬૮. છë સાહિં ળિથી fifથો ય સાહસ્મિથે ૨૦૬૮. છ પ્રકારે સાધુ અને સાધ્વી સાથે-સાથે પોતાના કાળ कालगतं समायरमाणा णाइक्कमंति, तं जहा ધર્મ પામેલા સાધર્મિકનાં અંતિમ સંસ્કાર કરવામાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી, જેમ કે - १. अंतोहिंतो वा बाहिं णीणेमाणा । ૧. તેને અંદરથી બહાર લાવે ત્યારે, २. बाहीहिंतो वा णिव्वाहिं णीणेमाणा । ૨. ઉપાશ્રયની બહાર લાવે ત્યારે, રૂ. ૩મા વા | ૩. સંભાળ લે ત્યારે, ૪. ડેવીસમા વી | ૪. મૃતદેહની સાથે રહીને રાત્રિ જાગરણ કરે ત્યારે, ५. अणुण्णवेमाणा वा । ૫. તેના સ્વજન કે ગૃહસ્થોને સંભાળે ત્યારે, ६. तुसिणीए वा संपव्वयमाणा । ૬. મૌન ભાવથી પરઠવવા લઈ જાય ત્યારે. - વાઈi. . ૬. સુ. ૪૭૭ ૨. () તા. ૨, ૬, સુ. ૪૭૬ (૩) ખૂ. ૩૬, મુ. ૭-૧૮ Page #380 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०६९-७१ निग्रंथ-निग्रंथि परस्पर वैयावच्च करण विधान संघ व्यवस्था २६१ fથ- ળિથી મM/-વેયાવન્દ વિદા- નિર્ગુન્થ-નિર્ચન્થી દ્વારા પરસ્પર સેવાનું વિધાન : ર૦૬૨. નિરંથ મ રિ-3| વા, કંટા વા, ૨૦૬૯, નિર્બન્ધનાં પગમાં તીણ શુષ્ક ટૂંઠ, કાંટા, તીક્ષ્ણ हीरए वा, सक्करे वा परियावज्जेज्जा तं च निग्गंथे કાષ્ઠ કે તીક્ષ્ણ પાષાણ-ખંડ લાગી જાય તો તેને नो संचाएइ नीहरित्तए वा विसोहेत्तए वा, तं च કાઢવામાં કે શોધન કરવામાં સાધુ સમર્થ ન હોય તે निग्गंथी नीहरमाणी वा विसोहेमाणी वा नाइक्कमइ । સમયે જો સાધ્વી તે કાઢે કે શોધન કરે તો જિનાજ્ઞાનું અતિક્રમણ કરતી નથી. निग्गंथस्स य अच्छिंसि पाणे वा, बीये वा, रए वा નિર્મન્થની આંખમાં મચ્છર આદિ જંતુ, બીજ કે परियावज्जेज्जा, तं च निग्गंथे नो संचाएइ नीहरित्तए રજ પડી જાય અને તેને કાઢવામાં કે શોધન કરવામાં वा. विसोहेत्तए वा. तं च निग्गंथी नीहरमाणी वा સાધુ સમર્થ ન હોય ત્યારે જો સાધ્વી કાઢે કે શોધન विसोहेमाणी वा नाइक्कमइ । કરે તો જિનાજ્ઞાનું અતિક્રમણ કરતી નથી. निग्गंथीए य अहे पायंसि खाण वा, कंटए वा, हीरए સાધ્વીનાં પગમાં તીક્ષ્ણ-કંટક, ઠુંઠું, શુષ્કકાંટા, वा, सक्करे वा, परियावज्जेज्जा, तं च निग्गंथी नो તીક્ષ્ણ કાષ્ઠ કે પત્થર લાગી જાય તો તેને કાઢવામાં संचाएइ, नीहरित्तए वा, विसोहेत्तए वा, तं च निग्गंथे કે શોધન કરવામાં સાધ્વી સમર્થ ન હોય ત્યારે જો नीहरमाणे वा विसोहेमाणे वा नाइक्कमइ । સાધુ તે કાઢે કે શોધન કરે તો જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. निग्गंथीए य अच्छिसि पाणे वा, बीये वा, रए वा સાધ્વીની આંખમાં મચ્છર આદિ જંતુ, બીજ કે રજ परियावज्जेज्जा, तं च निग्गंथी नो संचाएइ नीहरित्तए પડી જાય અને તેને કાઢવામાં કે શોધન કરવામાં वा, विसोहेत्तए वा, तं च निग्गंथे नीहरमाणे वा સાધ્વી સમર્થ ન હોય ત્યારે સાધુ તે કાઢે કે શોધન विसोहेमाणे वा नाइक्कमइ । કરે તો જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. – પૂ. ૩. ૬ સુ. ૨-૬ अण्णमण्ण वेयावच्च करण विहि-णिसेहो પરસ્પર સેવા માટે વિધિ-નિષેધ : ૨૦૭૦, ને નિjથા નિ બંથી ગો ય સંમોફયા સિયા, તો ૨૦૭૦. જે સાધુ અને સાધ્વીઓ સાંભોગિક છે, તેઓને कप्पइ अन्नमन्नेणं वेयावच्चं कारवेत्तए। પરસ્પર એકબીજાની વૈયાવૃત્ય કરવી કલ્પતી નથી. अत्थि य इत्थ णं केइ वेयावच्चकरे कप्पइ णं तेणं જો પોતાના પક્ષમાં કોઈ વૈયાવૃત્ય કરનાર હોય તો वेयावच्चं कारवेत्तए, તેના દ્વારા વૈયાવૃત્ય કરાવવી કલ્પે છે. नत्थि य इत्थ णं केइ वेयावच्चकरे, एवं णं कप्पइ જો પોતાના પક્ષમાં કોઈ વૈયાવૃત્ય કરનાર ન હોય अन्नमन्नेणं वेयावच्चं कारवेत्तए । તો સાધુ-સાધ્વીને પરસ્પર વૈયાવૃત્ય કરવી કહ્યું છે. –વવ. ૩. ૧, સુ. ૨૦ अण्णमण्ण आलोयणा करण विहि-णिसेहो પરસ્પર આલોચના માટે વિધિ-નિષેધ : ૨૦૭૨. ને નિરાંથી ય નથી ય મોડું સિયા, નો | ૨૦૭૧. જે સાધુ-સાધ્વીઓ સાંભોગિક છે, તેઓને પરસ્પર कप्पइ अन्नमन्नस्स अंतिए आलोएत्तए । એકબીજા માટે આલોચના કરવી કલ્પતી નથી. अत्थि य इत्थ णं केई आलोयणारिहे कप्पइ णं तस्स જો પોતાના પક્ષમાં કોઈ આલોચના સાંભળવા अंतिए आलोइत्तए, યોગ્ય હોય તો તેની પાસે આલોચના કરવી કલ્પ છે. नत्थि य इत्थ णं केइ आलोयणारिहे, एवं णं कप्पइ જો પોતાના પક્ષમાં આલોચના સાંભળવા યોગ્ય अन्नमन्नस्स अंतिए आलोएत्तए। કોઈ ન હોય તો સાધુ-સાધ્વીને પરસ્પર આલોચના કરવી કહ્યું છે. - વવ. ૩. ૧, ગુ. ૨૬ Page #381 -------------------------------------------------------------------------- ________________ २६२ चरणानुयोग - २ परस्पर प्रश्रवण ग्रहण विधि-निषेध सूत्र २०७२-७४ अण्णमण्णस्स मोय गहण विहि-णिसेहो પરસ્પર પ્રશ્રવણ ગ્રહણ કરવાનો વિધિનિષેધ : ૨૦૭૨. નો છપ્પ નિ થા વા નથી વ અનન્નસ ૨૦૭૨. સાધુઓ અને સાધ્વીઓને એકબીજાનાં મૂત્ર પીવા કે मोयं आपिवित्तए वा आयमित्तए वा, नन्नत्थ શરીરે લગાવવાં કલ્પતા નથી. માત્ર ઉગ્ર રોગ અને गाढाऽगाढेसु रोगायंकेसु । આતંકોમાં કલ્પ છે. – છપ્પ. ૩. ૫, ૭. ૪૬ સાંભોગિક સંબંધ વ્યવસ્થા - ૯ समणाणं अण्णमण्ण ववहारा સાધુઓનો પારસ્પરિક સંબંધ : २०७३. दुवालसविहे संभोगे पण्णत्ते, तं जहा ૨૦૭૩, સાધુના બાર વ્યવહાર (સંબંધ) છે. જેવા કે – उवहि सुय भत्तपाणे, अंजलीपग्गहे ति य । ૧. ઉપધિ-વસ્ત્ર પાત્ર આદિ આદાન-પ્રદાન વ્યવહાર, दायणे य निकाए य, अब्भुट्ठाणे ति आवरे ।। ૨. શ્રુત અધ્યયન- અધ્યાપન વ્યવહાર, ૩. ભક્ત-પાન-આદાન-પ્રદાન વ્યવહાર, ૪. અંજલિ પ્રગ્રહ અર્થાત્ એકબી જાને હાથ જોડવાનો વ્યવહાર, ૫. દાન-શિષ્ય આદિના આદાન-પ્રદાન વ્યવહાર, નિમંત્રણ પરસ્પર નિમંત્રણ આપવાનો વ્યવહાર, અભ્યત્થાન- ઊભા થઈને માન આપવાનો વ્યવહાર, कितिकम्मस्स य करणे, वेयावच्चकरणे ति य । ૮. કૃતિ કર્મ - પરસ્પર વંદન વ્યવહાર, समोसरण सन्निसेज्जा य. कहाए य पबंधणे ।। ૯. વૈયાવૃત્ય - પરસ્પર સેવા વ્યવહાર, ૧૦. સમવસરણ - સંમિલન – અન્યોન્ય મળવાનો -સમ. સ. ૨૨, મુ. ? વ્યવહાર, ૧૧. સંનિષદ્યા - આસન આપવાનો વ્યવહાર, ૧૨. કથા પ્રબંધ-એક સાથે બેસી ધર્મકથા કરવાનો વ્યવહાર, विसंभोगकरणे कारणा સંબંધ વિચ્છેદ કરવાનાં કારણો : ર૦૭૪. તિહિં સાહિં મળે-ળિથે સીમિયં સંપોનિયં ૨૦૭૪. ત્રણ કારણોથી શ્રમણ-નિર્ગસ્થ પોતાના સાધર્મિક, विसंभोगियं करेमाणे णातिक्कमति. સાંભોગિક સાધુને વિસાંભોગિક કરવા છતાં તે નહીં ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. જેમ કે – છે. સાથે વા હું, ૧. પોતે કોઈને પ્રતિકૂળ આચરણ કરતાં જુએ, २. सड्ढिस्स वा निसम्म, ૨. વિશ્વાસુ શ્રાવક કે સાધુને સાંભળે ત્યારે, ३. तच्चं मोसं आउट्टति, चउत्थं नो आउट्टति । ૩. ત્રણવાર અસત્ય ભાષણ ક્ષમ્ય હોય છે, ચોથીવાર અસત્ય ભાષણ ક્ષમ્ય હોતું નથી. માટે - હાઈ ઝ. ૨, ૩. ૨, મુ. ૨૮૦ ત્યારે વિસંભોગ કરે. Page #382 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०७५ संबंध विच्छेद करण विधि-निषेध संघ व्यवस्था २६३ पंचहिं ठाणेहिं समणे णिग्गंथे साहम्मियं संभोइयं પાંચ સ્થાનોથી શ્રમણ-નિર્ચન્જ પોતાના સાંભોગિક विसंभोइयं करेमाणे णातिक्कमति, तं जहा સાધર્મિકને વિસાંભોગિક કરે તો જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી, જેમ કે - છે. વરિયડ્ડvi પવિત્તા મવતિ | ૧. જે અકૃત્ય કાર્યનું પ્રતિસેવન કરે છે, ૨. પડિવિત્તા નો મારોuડું | ૨. જે અકૃત્ય કાર્યનું પ્રતિસેવન કરી આલોચના કરતો નથી. ३. आलोइत्ता णो पट्ठवेति । ૩. જે આલોચના કરવા છતાં પ્રાયશ્ચિત્ત સ્વીકારતો નથી. ૪. પર્યવેત્તા નો વિતિ | ૪. જે પ્રાયશ્ચિત્તનું સંપૂર્ણ પાલન કરતો નથી. ५. जाई इमाई थेराणं ठितिपकप्पाई भवंति ताई ૫. જે સ્થવિરોના આવશ્યક આચારથી વિપરીત अतियंचिय अतियंचिय पडिसेवेति, ‘से हंदहं દુષ્ટતાપૂર્વક આચરણ કરી કહે છે કે હું આ દોષોનું पडिसेवामि, किं मे थेरा करिस्संति ?' સેવન કરું છું, સ્થવિર મારું શું કરી શકશે ?” - તા. મ. ૧, ૩, ૬, કુ. ૩૬૮ णवहिं ठाणेहिं समणे णिग्गंथे साहम्मियं संभोइयं નવ કારણોથી શ્રમણ-નિર્ઝન્થ પોતાના સાધર્મિક विसंभोइयं करेमाणे णातिक्कमति, तं जहा સાંભોગિકને વિસાંભોગિક કરવા છતાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી, જેમ કે - . માયરિયડીયું | ૧. આચાર્યને પ્રતિકૂળ આચરણ કરનારને, २. उवज्झायपडिणीयं, ૨. ઉપાધ્યાયને પ્રતિકૂળ આચરણ કરનારને, રૂ. થેરપુષિીય, ૩. વીરને પ્રતિકૂળ આચરણ કરનારને, ૪. ડાં , ૪. કુળને પ્રતિકૂળ આચરણ કરનારને, ५. गणपडिणीयं, ૫. ગણને પ્રતિકૂળ આચરણ કરનારને, ૬, સંપડિયું, ૬. સંઘને પ્રતિકૂળ આચરણ કરનારને, ૭. નાપડિયું, ૭. સમ્યફ જ્ઞાનને પ્રતિકૂળ આચરણ કરનારને, ૮. ઢસાપડિયું, ૮. સમ્યફ દર્શનને પ્રતિકૂળ આચરણ કરનારને, ૨. ચરિત્તપડિયે | ૯. સમ્યફ ચારિત્રને પ્રતિકૂળ આચરણ કરનારને. - તા. પ્ર. ૬, સુ. ૬૬૨ विसंभोग करण विहि-णिसेहो સંબંધ-વિચ્છેદ કરવાનો વિધિ-નિષેધ : ર૦૭૬. ને વિનંથા 4 નિjથીગો ય સંમોફયા સિયા, નો [ ૨૦૭૫. જે સાધુ- સાધ્વી સાંભોગિક છે, તેમાંથી કોઈ એક ડું નિjથે પરોવવું પતિ મોડ્યું સાધુને પરોક્ષમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને विसंभोगं करेत्तए । વિસંભોગી કરવાનું કલ્પતું નથી. Page #383 -------------------------------------------------------------------------- ________________ २६४ चरणानुयोग - २ सम्बन्ध विच्छेद करण विधि-निषेध सूत्र २०७५ कप्पइ णं पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोगं પરંતુ પ્રત્યક્ષમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેને ફરે ત્ત, | વિસંભોગી કરવાનું કહ્યું છે. जत्थेव अन्नमन्नं पासेज्जा तत्थेव एवं वएज्जा જ્યારે એક બીજાને મળે ત્યારે જ આ પ્રમાણે કહે કે – “अहं णं अज्जो ! तुमए सद्धिं इमंमि कारणम्मि पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोगं करेमि।" से य पडितप्पेज्जा, एवं से नो कप्पइ पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोगं करेत्तए । से य नो पडितप्पेज्जा, एवं से कप्पइ पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोगं करेत्तए । जे णिग्गंथा य णिग्गंथीओ य संभोइया सिया, नो णं कप्पइ णिग्गंथीणं पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोग करेत्तए । कप्पइ णं पारोक्खं पाडिएक्कं संभोइयं विसंभोगं રેત્ત | "હે આર્ય ! હું અમુક કારણથી તમારી સાથે સાંભોગિક વ્યવહાર બંધ કરીને તમને વિસંભોગી કરું છું”. આ પ્રમાણે કહ્યા બાદ તે જો પશ્ચાત્તાપ કરે તો પ્રત્યક્ષમાં પણ તેની સાથે સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેને વિસંભોગી કરવાનું કલ્પતું નથી. જો તે પશ્ચાત્તાપ ન કરે તો પ્રત્યક્ષમાં તેની સાથે સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેને વિસંભોગી કરવાનું કલ્પ છે. જે સાધુ-સાધ્વીઓ સાંભોગિક છે, તેમાં સાધ્વીને પ્રત્યક્ષમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને વિસંભોગી કરવાનું કલ્પતું નથી. પરંતુ પરોક્ષમાં સાંભોગિક વ્યવહાર બંધ કરી તેને વિસંભોગિક કરવાનું કહ્યું છે. જ્યારે તેઓ પોતાના આચાર્ય કે ઉપાધ્યાયની સેવામાં પહોંચે ત્યારે તેમને આ પ્રમાણે કહે - "ભંતે ! હું અમુક સાધ્વીની સાથે અમુક કારણે પરોક્ષ રૂપમાં સાંભોગિક વ્યવહાર બંધ કરી તેને વિસંભોગિક કરવા ચાહું છું”. ત્યારે તે સાધ્વી જો (આચાર્ય, ઉપાધ્યાયની પાસે પોતાના દોષનું પ્રાયશ્ચિત્ત કરે તો) તેની સાથે પરોક્ષ રૂપમાં પણ સાંભોગિક વ્યવહાર બંધ કરવાનું કે તેની સાથે વિસાંભોગિક કરવાનું કલ્પતું નથી. જો તે પ્રશ્ચાત્તાપ ન કરે તો પરોક્ષ રૂપમાં તેની સાથે સાંભોગિક વ્યવહાર બંધ કરી તેને વિસાંભોગિક કરવાનું કહ્યું છે. जत्थेव ताओ अप्पणो आयरिय-उवज्झाए पासेज्जा तत्थेव एवं वएज्जा“अहं णं भंते ! अमुगीए अज्जाए सद्धिं इमम्मि कारणम्मि पारोक्खं पाडिएक्कं संभोइयं विसंभोगं રેમિ ” सा य पडितप्पेज्जा, एवं से नो कप्पइ पारोक्खं पाडिएक्कं संभोइयं विसंभोगं करेत्तए । सा य नो पडितप्पेज्जा, एवं से कप्पड़ पारोक्खं पाडिएक्कं संभोइयं विसंभोगं करेत्तए । -dવ. ૩. ૭, સુ. ૪-૧ Page #384 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०७६-७८ समनोज्ञ-असमनोज्ञ व्यवहार संघ व्यवस्था २६५ समणुण्णं- असमणुण्णाणं ववहारा સમનોજ્ઞ-અસમનોશોનાં વ્યવહાર : ર૦૭૬. એ સમgUUક્સ વ સક્ષમgUUક્સ વ મ ૨૦૭૬. સાધુ સમનોજ્ઞ (અસાંભોગિક) તથા અમનોજ્ઞ वा-जाव-साइमं वा, वत्थं वा-जाव-पायपुंछणं वा (શાકયાદિ) ને અસન યાવત્ સ્વાદ્ય, વસ્ત્ર યાવત્ णो पाएज्जा, णो णिमंतेज्जा, णो कुज्जा પાદપ્રીંછન આદરપૂર્વક આપે નહી, આમંત્રણ वेयावडियं-परं आढायमाणे । આપે નહીં તથા બીજી કોઈ પ્રકારની વૈયાવૃત્ય પણ કરે નહીં. धुवं चेतं जाणेज्जा- असणं वा-जाव-साइमं वा, શાકયાદિ ભિક્ષ મુનિને એમ કહે કે - હે મુનિ ! वत्थं वा-जाव-पायपुंछणं वा लभिय, भुजिय, पंथं આપને અશન યાવત્ સ્વાદ્ય, વસ્ત્ર ધાવતુ वियत्ता विओकम्म । પાદપ્રીંછન, મળ્યાં હોય કે ન મળ્યાં હોય, ઉપયોગ કર્યો હોય કે ન કર્યો હોય, માર્ગ સીધો હોય કે વક્ર હોય તો પણ અમારે ત્યાં અવશ્ય પધારજો.... विभत्तं धम्मं झोसेमाणे समेमाणे चलेमाणे पाएज्जा જાદા ધર્મનું આચરણ કરનાર તેઓ ક્યારેક वा, णिमंतेज्जा वा, कुज्जा वेयावडियं परं ઉપાશ્રયમાં આવીને કહે, કયારેક માર્ગમાં ચાલતાં अणाढायमाणे । કહે અથવા અશનાદિક આપે, અથવા આમંત્રણ આપે કે વૈયાવૃત્ય કરે તો મુનિ તેના આમંત્રણનો – મા. સુ. ૨, પ્ર. ૮, ૩. ૨, . ૨૬૬ આદર ન કરે. से समणुण्णे असमणुण्णस्स असणं वा-जाव-साइमं તે સમનોજ્ઞ (સુશીલ) શ્રમણ અમનોજ્ઞ (કુશીલ) वा, वत्थं वा-जाव-पायपुंछणं वा णो पाएज्जा, णो ભિક્ષુને અશન યાવત્ સ્વાદ્ય, વસ્ત્ર યાવત્ णिमंतेज्जा, णो कुज्जा वेयावडियं परं आढायमाणे । પાદપ્રીંછન આદરપૂર્વક ન આપે, આમંત્રણ ન આપે તથા તેમની વૈયાવૃત્ય પણ ન કરે. धम्ममायाणह पवेदितं माहणेणं मइमया समणुण्णे દાન ધર્મનાં સ્વરૂપને જાણી કેવળી ભગવાને समणुण्णस्स असणं वा-जाव-साइमं वा, वत्थं પ્રતિપાદિત કર્યું છે કે સમનોજ્ઞ સાધુ સમનોજ્ઞા वा-जाव-पायपुंछणं वा पाएज्जा, णिमंतेज्जा, कज्जा (સમાન આચારવાળા સાંભોગિક) સાધુને वेयावडियं परं आढायमाणे । આદરપૂર્વક અશન યાવતું સ્વાદ્ય, વસ્ત્ર યાવતુ પાદપ્રીંછન આદિ આપે, એમને દેવા માટે – મા. સુ. , પ્ર. ૮, ૩. ૨, ૩. ૦૭-૦૮ આમંત્રિત કરે તથા તેની વૈયાવૃત્ય પણ કરે. सरिसगस्स संवास अदाण पायच्छित्त सुत्ताई સમાન આચરણવાળાને સ્થાન ન દેવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૨૦૭૭. ને fથે ળિથસ સરિસTIક્સ “અંતે ઓવારે ૨૦૭૭. જે નિર્ચન્થ સમાન આચારવાળા નિર્ચન્યને પોતાના संते" ओवासं न देइ, न देंतं वा साइज्जइ । ઉપાશ્રયમાં અવકાશ હોવા છતાં પણ રહેવા માટે સ્થાન દેતો નથી અથવા ન દેનારનું અનુમોદન કરે છે. जा णिग्गंथी णिग्गंथीए सरिसियाए “अंते ओवासे જે સાધ્વી સમાન આચારવાળી સાધ્વીને પોતાના संते” ओवासं न देइ, न देंतं वा साइज्जइ। ઉપાશ્રયમાં અવકાશ હોવા છતાં પણ ઉતરવા માટે સ્થાન દેતી નથી. અથવા ન દેનારનું - વિ. ૩. ૨૭, સુ. ૨૨-૨૨૨ અનુમોદન કરે છે. (તેને ઉદ્ઘાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે.) संभोगे पच्चक्खाण फलं - સંભોગ પ્રત્યાખ્યાનનું ફળ : ર૦૭૮. ૫. સંબો પુષ્યવાળને મત્તે ! નીવે િનણય ? ૨૦૦૮. પ્ર. ભંતે ! સંભોગ- પ્રત્યાખ્યાન (એક માંડલિક આહારનો ત્યાગ) કરનાર જીવને શું પ્રાપ્ત થાય ? Page #385 -------------------------------------------------------------------------- ________________ २६६ चरणानुयोग - २ सर्पदंश चिकित्सा हेतु विधि-निषेध सूत्र २०७९-८१ उ. संभोगपच्चक्खाणेणं आलम्बणाई खवेइ। | ઉ. સંભોગ- પ્રત્યાખ્યાનથી જીવની પરાધીનતા निरालंबणस्स य आययटिठया जोगा भवन्ति । છૂટી જાય છે. એ પરાધીનતા છૂટવાના કારણે મુનિ પ્રત્યેક કાર્યમાં સ્વાવલંબી બની જાય છે. सएणं लाभेणं संतुस्सइ, परलाभं नो आसाएइ, नो તે પોતે જે કંઈ મળી જાય છે તેમાં જ સંતુષ્ટ થઈ तक्केइ, नो पीहेइ, नो पत्थेइ, नो अभिलसइ । જાય છે, બીજા મુનિઓના લાભનું આસ્વાદન કે परलाभं अणास्साए माणे, अतक्केमाणे, अपीहेमाणे ઉપભોગ કરતો નથી, કલ્પના, ચાહના, પ્રાર્થના, अपत्थेमाणे,अणभिलसमाणे दुच्चं सुहसेज्जं અને અભિલાષા કરતો નથી. આ પ્રમાણે બીજાના उवसंपज्जित्ताणं विहरइ । લાભનો આસ્વાદન, કલ્પના, સ્પૃહા, પ્રાર્થના અને અભિલાષા ન કરતાં બીજી સુખશયા સંયમ અને -૩૪. ર૬, ૩. રૂપ સ્વાવલંબન ને પ્રાપ્ત કરી વિચરણ કરે છે. ગૃહસ્થની સાથેના વ્યવહાર – ૧૦ सप्पदंस तिगिच्छाए विहि-णिसेहो સર્પદંશ ચિકિત્સા માટે વિધિનિષેધ : ર૦૭૬. નિરંથે ઘ ાં શો વા વિવાહે વ ી સૂન્ના, ૨૦૦૯. જો કોઈ સાધુ કે સાધ્વીને રાત્રે કે વિકાળમાં સર્પ ડંખ इत्थी वा पुरिसस्स ओमावेज्जा, पुरिसो वा इत्थीए મારે ત્યારે જો સ્ત્રી નિર્મન્થની અને પુરૂષ સાધ્વીની ओमावेज्जा, एवं से कप्पइ, एवं से चिट्ठइ, परिहारं સર્પદંશ ચિકિત્સા કરે તો આ પ્રમાણે એમને ઉપચાર च से नो पाउणइ, एस कप्पे थेरकप्पियाणं । કરાવવા કહ્યું છે. આ પ્રમાણે ઉપચાર કરાવવા છતાં પણ દોષ લાગતો નથી. તથા પ્રાયશ્ચિત્ત આવતું નથી. એવો સ્થવિરકલ્પી સાધુઓનો આચાર છે. एवं से नो कप्पइ, एवं से नो चिट्ठइ, परिहारं च જિનકલ્પવાળાને આ પ્રમાણે ઉપચાર કરવો કલ્પતો से पाउणइ एस कप्पे जिण-कप्पियाणं । નથી. આ પ્રમાણે ઉપચાર કરવાથી જિનકલ્પ રહેતો નથી તથા તેઓ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે, કારણ –વવ. ૩. ૧, મુ. ર કે- જિનકલ્પી સાધુઓનો એ જ આચાર છે. રિત્યિયાર્દિ સદ્ધિ વિના જમ fો - ગૃહસ્થ આદિની સાથે ભિક્ષા માટે જવાનો નિષેધ : ર૦૮૦. રે fમહૂ વ fમવરqી વી હોવફેરું પિંડવીયે ૨૦૮૦. ગૃહસ્થના ઘરમાં ભિક્ષા નિમિત્તે પ્રવેશ કરવાની पडियाए पविसित्त कामे णो अण्णउत्थिएण वा ઈચ્છાવાળા સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થની गारथिएण वा, परिहारिओ अपरिहारिएणं सद्धि સાથે ભિક્ષાર્થે જાય નહીં તથા પારિવારિક (ઉત્તમ) गाहावतिकुलं पिंडवाय पविसेज्ज वा णिक्खमेज्ज સાધુ, અપારિવારિક (પ્રાર્વસ્થ) સાધુની સાથે ભિક્ષા માટે આવે નહીં. વી ! - Mા. સુ. ૨ મ. ૨, ૩, ૬, ૭. રર૭ ત્યિયાદિ સદ્ધિ વિવ મા પાછા સુત્ત- ગૃહસ્થ આદિની સાથે ભિક્ષા માટે જવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ર૦૮૭. ને fમg ગUUMસ્થિUM વા થિUT વ ૨૦૮૧. જો સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થની સાથે તથા परिहारिओ वा अपरिहारिएण सद्धिं गाहावइकुलं પારિવારિક સાધુ, અપારિવારિક સાધુની સાથે पिंडवाय पडियाए णिक्खमइ वा पविसइ वा ગૃહસ્થનાં ઘરોમાં ભિક્ષા માટે જાય આવે અથવા णिक्खमंतं वा, पविसंतं वा साइज्जइ । જનારનું-આવનારનું અનુમોદન કરે, तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તો તેને ઉદ્ઘાતિક માસિક પરિહારસ્થાન - રિ. ૩. ૨, મુ. ૪૦ (પ્રાયશ્ચિત્ત) આવે છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०८२-८३ गृहस्थादि हेतु अशनादि दान निषेध संघ व्यवस्था २६७ गारत्थियाईणं असणाइ दाण णिसेहो ગૃહસ્થ આદિને અશનાદિ આપવાનો નિષેધ : २०८२. से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवाय २०८२. स्थन। ५२म मिक्षा भाटे प्रवेशे साधु पडियाए अणुपविठे समाणे णो अण्णउत्थियस्स સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થને તથા પારિહારિક वा गारत्थियस्स वा परिहारिओ अपरिहारियस्स वा સાધુ અપરિહારિક સાધુને અશન યાવતું સ્વાદ્ય ન असणं वा-जाव-साइमं वा देज्जा वा अणुपदेज्जा તો પોતે આપે અને ન બીજા દ્વારા અપાવે. वा । - आ. सु. २, अ. १, उ. १, सु. ३३० ओभासिय जयणाए पायच्छित्त सुत्ताई- भांगी-भागाने यायन। २i प्रायश्चित्त सूत्री : २०८३. से भिक्खू आगंतारेसु वा, आरामागारेसु वा, २०८3. 8 साधु धर्मशाणामीमां, धानडीमा, स्थानां गाहावइ-कुलेसु वा, परियावसहेसु वा अण्णउत्थियं ઘરોમાં અથવા આશ્રમોમાં અન્યતીર્થિક કે ગૃહસ્થ वा गारत्थियं वा असणं वा-जाव-साइमं वा પાસે અશન યાવતુ સ્વાદ્યની માંગી-માંગીને યાચના ओभासिय-ओभासिय जायइ जायंतं वा साइज्जइ । કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू आगंतारेसु वा-जाव-परियावसहेसु वा જે સાધુ ધર્મશાળાઓમાં યાવત્ આશ્રમોમાં, अण्णउत्थिया वा गारत्थिया वा असणं वा અન્યતીર્થિકો પાસે કે ગૃહસ્થો પાસે અશન યાવતુ जाव-साइमं वा ओभासिय-ओभासिय जायइ जायंत સ્વાદ્યની માંગી-માંગીને યાચના કરે છે, કરાવે છે, वा साइज्जइ । કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू आगंतारेसु वा-जाव-परियावसहेसु वा જે સાધુ ધર્મશાળાઓમાં યાવત્ આશ્રમોમાં, अण्णउत्थिणी वा गारत्थिणी वा असणं वा અન્યતીર્થિક કે ગૃહસ્થ સ્ત્રી પાસે અશન યાવત્ जाव-साइमं वा ओभासिय-ओभासिय जायइ जायंत સ્વાદ્યની માંગી-માંગીને યાચના કરે છે, કરાવે છે, वा साइज्जइ । કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू आगंतारेसु वा-जाव-परियावसहेसु वा જે સાધુ ધર્મશાળાઓમાં યાવતુ આશ્રમોમાં अण्णउत्थिणीओ वा गारत्थिणीओ वा असणं અન્યતીર્થિક કે ગૃહસ્થ સ્ત્રીઓ પાસે અશન યાવતુ वा-जाव-साइमं वा ओभासिय-ओभासिय जायइ સ્વાદ્યની માંગી-માંગીને યાચના કરે છે, કરાવે છે. जायंतं वा साइज्जइ । કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू आगंतारेसु वा-जाव-परियावसहेसु वा જે સાધુ ધર્મશાળાઓમાં યાવતું આશ્રમોમાં "कोउहल्ल वडियाए पडियागयं समाणं" કુતૂહલવશ અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે અશન अण्णउत्थियं वा गारत्थियं वा असणं वा-जाव થાવત્ સ્વાદ્યની માંગી-માંગીને યાચના કરે છે, साइमं वा ओभासिय-ओभासिय जायइ जायंतं वा रावे छे, ४२ना२नु अनुमोहन ४३ छे. साइज्जइ । जे भिक्खू आगंतारेसु वा-जाव-परियावसहेसु वा જે સાધુ ધર્મશાળાઓમાં યાવતું આશ્રમોમાં "कोउहल्ल वडियाए पडियागयं समाणं" કુતૂહલવશ અન્યતીર્થિકો પાસે કે ગૃહસ્થો પાસે अण्णउत्थिया वा गारत्थिया वा असणं वा-जाव અશન યાવતું સ્વાદ્યની માંગી-માંગીને યાચના કરે साइमं वा ओभासिय-ओभासिय जायइ जायंतं वा छ, ७२रावे छे, ४२नारनु अनुमोहन ४२ छे. साइज्जइ । जे भिक्खू आगंतारेसु वा-जाव-परियावसहेसु જે સાધુ ધર્મશાળાઓમાં યાવત્ આશ્રમોમાં वा "कोउहल्ल वडियाए पडियागयं समाणं" કુતૂહલવશ અન્યતીર્થિક કે ગૃહસ્થ સ્ત્રી પાસેથી अण्णउत्थिणी वा गारत्थिणी वा असणं वा-जाव અશન યાવતુ સ્વાદ્યની માંગી-માંગીને યાચના કરે साइमं वा ओभासिय-ओभासिय जायइ जायंतं वा छ, २॥ छ, ३२नारनुं अनुमोहन ४३ जे. साइज्जइ । Page #387 -------------------------------------------------------------------------- ________________ २६८ चरणानुयोग - २ गृहस्थ उपधि वहन करण प्रायश्चित्त सूत्र २०८४ जे भिक्खू आगंतारेसु वा-जाव-परियावसहेसु वा જે સાધુ ધર્મશાળાઓમાં યાવત્ આશ્રમોમાં “कोउहल्ल वडियाए पडियागयं समाणं” કુતૂહલવશ અન્યતીર્થિક કે ગૃહસ્થ સ્ત્રીઓ પાસેથી अण्णउत्थिणीओ वा गारत्थिणीओ वा असणं એશન યાવતું સ્વાદ્ય માંગી-માંગ ને યાચના કરે છે. वा-जाव-साइमं वा ओभासिय-ओभासिय जायइ કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. जायंत वा साइज्जइ । जे भिक्खू आगंतारेसु वा-जाव-परियावसहेसु वा જે સાધુ ધર્મશાળાઓમાં યાવતું આશ્રમોમાં अण्णउत्थिएण वा गारथिएण वा असणं वा-जाव અન્યતીર્થિક કે ગૃહસ્થ અશન યાવતુ સ્વાદ્ય સામેથી साइमं वा अभिहडं आहटु दिज्जमाणं पडिसेहेत्ता લાવીને આપે તો તેનો નિષેધ કરી પછી તેની तमेव अणुवत्तिय-अणुवत्तिय, परिवेढिय-परिवेढिय, પાછળ-પાછળ જઈને કે તેની આસપાસ કે સામે परिजविय-परिजविय, ओभासिय-ओभासिय जायइ જઈને કે મીઠાં વચન બોલી માંગી-માંગીને યાચના जायंत वा साइज्जइ । કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू आगंतारेसु वा-जाव-परियावसहेसु वा જે સાધુ ધર્મશાળાઓમાં યાવત્ આશ્રમોમાં अण्णउत्थिएहि वा गारथिएहिं वा असणं वा-जाव- અન્યતીર્થિક કે ગૃહસ્થો અશન યાવત્ સ્વાદ્ય સામેથી साइमं वा अभिहडं आहटु दिज्जमाणं पडिसेहेत्ता લાવીને આપે ત્યારે તેનો નિષેધ કરીને પછી તેની तमेव अणुवत्तिय अणुवत्तिय-जाव-ओभासिय પાછળ-પાછળ જઈને યાવતુ માંગી-માંગીને યાચના ओभासिय जायइ, जायंतं वा साइज्जइ । કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू आगंतारेसु वा-जाब-परियावसहेसु वा જે સાધુ ધર્મશાળાઓમાં યાવત્ આશ્રમોમાં अण्णउत्थिणीए वा गारत्थिणीए वा असणं वा અન્યતીર્થિક કે ગૃહસ્થ સ્ત્રી અશન યાવતું સ્વાદ્ય जाव-साइमं वा अभिहडं आहद दिज्जमाणं સામે લાવીને આપે ત્યારે તેનો નિષેધ કરી પછી पडिसेहेत्ता तमेव अणुवत्तिय अणुवत्तिय-जाव પાછળ-પાછળ જઈને યાવતું માંગી-માંગીને યાચના ओभासिय-ओभासिय जायइ जायंतं वा साइज्जइ । કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू आगंतारेसु वा-जाव-परियावसहेसु वा જે સાધુ ધર્મશાળાઓમાં યાવત્ આશ્રમોમાં अण्णउत्थिणीहिं वा गारत्थिणीहिं वा असणं वा અન્યતીર્થિક કે ગૃહસ્થ સ્ત્રી અશન યાવતુ સ્વાદ્ય जाव-साइमं वा अभिहडं आहट् दिज्जमाणं સામે લાવીને આપે ત્યારે તેનો નિષેધ કરી પછી पडिसेहेत्ता तमेव अणुवत्तिय-अणुवत्तिय-जाव તેની પાછળ- પાછળ જઈને યાવતું માંગી-માંગીને ओभासिय-ओभासिय जायइ जायंतं वा साइज्जइ । યાચના કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન ४२ . तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને ઉદ્ઘાતિક માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) - नि. उ. ३, सु. १-१२ आवे छे. गारत्थिएहिं उवहि वहावण पायच्छित्त सुत्ताई ગૃહસ્થ પાસે ઉપધિ ઉચકાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : २०८४. जे भिक्खू अन्नउत्थिएण वा गारत्थिएण वा उवहिं २०८४. ४ साधु अन्यतार्थ 3 Yeस्थ पासे ५/५ यावे वहावेइ, वहावेंतं वा साइज्जइ । છે કે ઉંચકાવવાનું અનુમોદન કરે છે. जे भिक्खू तण्णीसाए असणं वा-जाव-साइमं वा देइ જે સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે ઉપધિ देंत वा साइज्जइ। ઉચકાવવાનાં બદલે અશન યાવતું સ્વાદ્ય આપે છે, અપાવે છે કે આપનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ઉદ્ઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન उग्घाइयं । - नि. उ. १२, सु. ४०-४१ (प्रायश्चित्त) आवे छे. Page #388 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०८५-८७ गृहस्थ आहार दान प्रायश्चित्त सूत्र संघ व्यवस्था २६९ રત્યચા માદાર વાળ પાછિત્ત કુત્ત- ગૃહસ્થને આહાર આપવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ર૦૮૫. ને fમવÇ UMસ્થિય વા, રથિક્સ વી ૨૦૦૫. જે સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થને અશન યાવત્ असणं वा-जाव-साइमं वा देइ देंत वा साइज्जइ। સ્વાદ્ય આપે છે, અપાવે છે, આપનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ઉદ્ઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન उग्घाइयं । - રિ. ૩. ૨૫, મુ. ૭૧ (પ્રાયશ્ચિત્ત) આવે છે. રસ્વચ સદ્ધિ માદાર ર, પાયજીત્ત કુત્તાવું - ગૃહસ્થોની સાથે આહાર કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૨૦૮૬. ને મળું ગUત્થરં વા રત્થરં વી સદ્ધ ૨૦૦૬. જે સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થોની સાથે આહાર કરે भुंजइ भुंजतं वा साइज्जइ । છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. जे भिक्ख अण्णउत्थिएहिं वा गारत्थिएहिं वा જે સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થોથી ઘેરાયેલાં હોય आवेढिय-परिवेढिय भुंजइ भुंजतं वा साइज्जइ । છતાં આહાર કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारठाणं તેને ઉદ્ઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન ૩ધારૂછ્યું || -નિ. ૩. ૨૬, મુ. ૨૭-૨૮. (પ્રાયશ્ચિત્ત) આવે છે. ગણાપમણ - ૧૧ भिक्खुणा गणपरिच्चाओ સાધુ દ્વારા ગણ-પરિત્યાગ : २०८७. सत्तविहे गणावक्कमणे पण्णत्ते, तं जहा- ૨૦૮૭. સાત પ્રકારે ગણ પરિત્યાગ કહ્યો છે, જેમ કે - છે. સqધમ્મા રોfમ | ૧. સર્વશ્રત-ચારિત્ર ધર્મના પાલનની રૂચિ રાખું છું. (એ આ ગણમાં સંભવિત નથી, માટે તેનો પરિત્યાગ કરું છું.) २. एगइया रोएमि, एगइया णो रोएमि । ૨. આ ગણના કેટલાકમાં શ્રત-ચારિત્ર ધર્મના પાલનમાં રુચિ છે અને કેટલાકમાં રૂચિ નથી. (માટે ગણનો પરિત્યાગ કરું છું.) ३. सव्वधम्मा वितिगिच्छामि । ૩. આ ગણના સર્વશ્રુત ચારિત્ર ધર્મના પાલનમાં સંશય છે (માટે ગણનો પરિત્યાગ કરું છું.) ४. एगइया वितिगिच्छामि, एगइया नो वितिगिच्छामि । ૪. આ ગણનાં કેટલાકના મૃત-ચારિત્ર ધર્મના પાલનમાં સંશય છે અને કેટલાકમાં સંશય નથી. (માટે ગણનો પરિત્યાગ કરું છું.). ५. सव्वधम्मा जुहुणामि । પ. સર્વ શ્રુત-ચારિત્ર ધર્મ, યોગ્ય પાત્રને દેવા ચાહું છું. (આ ગણમાં પાત્રતાનો અભાવ હોવાથી ગણનો પરિત્યાગ કરું છું.) ६. एगइया जुहुणामि, एगइया णो जुहुणामि । ૬. કેટલાક શ્રુત-ચારિત્ર ધર્મ યોગ્ય પાત્રને દેવા ચાહું છું અને કેટલાક દેવા ચાહતો નથી. (આ ગણમાં યોગ્ય પાત્રનો અભાવ હોવાથી ગણનો પરિત્યાગ કરું છું.) Page #389 -------------------------------------------------------------------------- ________________ २७० चरणानुयोग - २ आचार्य-उपाध्याय द्वारा गण-परित्याग सूत्र २०८८-८९ ७. इच्छामि णं भंते ! एगल्लविहारपडिमं ૭. ભંતે ! હું એકલ વિહાર પ્રતિમા સ્વીકાર કરવા उवसंपज्जित्ताणं विहरित्तए। ઈચ્છું છું. માટે આ ગણનો પરિત્યાગ કરું છું.) - તા. ઝ. ૭, . ૧૪૨ आयरिय उवज्झाएहिं गणपरिच्चाओ આચાર્ય ઉપાધ્યાય દ્વારા ગણ-પરિત્યાગ : ર૦૮૮, પરં વારં કારિ-૩વજ્ઞાયન્સ વિ®મને ૨૦૮૮, પાંચ કારણોથી આચાર્ય-ઉપાધ્યાયનો ગણ પUત્તેિ, નહીં પરિત્યાગ કહ્યો છે. જેમ કે – १. आयरिय- उवज्झाए गणंसि आणं वा धारणं वा ૧. ગણમાં આચાર્ય કે ઉપાધ્યાયની આજ્ઞા કે णो सम्मं पउंजित्ता भवति । ધારણાનું પૂર્ણ પાલન ન થતું હોય તો તેઓ ગણનો પરિત્યાગ કરે છે. २. आयरिय-उवज्झाए गणंसि अधारायणियाए ૨. ગણમાં દીક્ષા પર્યાયના ક્રમથી વિનય તથા વંદન कितिकम्मं वेणइयं णो सम्म पउंजित्ता भवति । વ્યવહાર ન હોય તો આચાર્ય કે ઉપાધ્યાય ગણનો પરિત્યાગ કરે છે. ३. आयरिय-उवज्झाए गणंसि जे सयपज्जवजाते ૩. ગણમાં જેટલા શ્રતધરો છે તેઓ સમયधारेति, ते काले णो सम्ममणप्पवादेत्ता भवति । સમય પર (શિષ્ય સમુદાયને) આગમ વાચના ન દેતા હોય તો આચાર્ય કે ઉપાધ્યાય ગણનો પરિત્યાગ કરે છે. ४. आयरिय-उवज्झाए गणंसि सगणियाए वा ૪. ગણમાં સ્વગણ કે પરગણની સાથ્વીમાં परगणियाए वा णिग्गंथीए बहिल्लेसे भवति । આસક્તિ રાખનાર કોઈ હોય તો આચાર્ય કે ઉપાધ્યાય ગણનો પરિત્યાગ કરે છે. ५. मित्ते णातिगणे वा से गणाओ अवक्कमेज्जा, ૫. આચાર્ય કે ઉપાધ્યાયનાં મિત્ર કે સ્વજન ગણનો तेसिं संगहोवग्गहट्ठयाए गणावक्कमणे पण्णत्ते । પરિત્યાગ કરી દે તો તેઓ એમને ગણમાં લાવવા માટે અથવા એમના ઉપર ઉપકાર કરવા માટે - તા. સ. ૧, ૩. ૨ . ૪૩૬ ગણનો પરિત્યાગ કરે છે. સુય જwા મા- મા વિદિ-ળિો - ઋતગ્રહણ માટે બીજા ગણમાં જવાનો વિધિનિષેધ : ૨૦૮૬. ઉપવહૂ ય જો ગવવમ રૂછજ્જા નં ૧i ૨૦૦૯. જો કોઈ સાધુ પોતાના ગણનો પરિત્યાગ કરીને उवसंपज्जित्ता णं विहरित्तए, नो से कप्पइ બીજા ગણનાં શ્રુત ગ્રહણ કરવા ચાહે તો, તેનેअणापुच्छित्ता૨. મારિયું વા, ૨. ૩વાય વા, ૩. પવયં વા, ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. પ્રવર્તક, ૪. થર વા, ૫. વી, ૬. ગળદર વા, ૪. સ્થવિર, ૫. ગણી, ૬. ગણધર કે ७. गणावच्छेइयं वा अन्नं गणं उवसंपज्जित्ता णं ૭. ગણાવચ્છેદકને પૂછ્યા વગર બીજા ગણનો विहरित्तए । સ્વીકાર કરવો કલ્પતો નથી. कप्पइ से आपुच्छित्ता आयरियं वा-जाव- પરંતુ આચાર્ય યાવતુ ગણાવચ્છેદકને પૂછી બીજાનાં गणावच्छेइयं वा अन्नं गणं उवसंपज्जित्ता णं ગણનો સ્વીકાર કરવો કહ્યું છે. વિરત્ત 1 ते य से वियरेज्जा, एवं से कप्पड अन्नं गणं જો તેઓ આજ્ઞા આપે તો બીજાનાં ગણનો સ્વીકાર उवसंपज्जित्ता णं विहरित्तए । કરવા કહ્યું છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०८९ श्रुत ग्रहण हेतु अन्य गण-गमन विधि-निषेध संघ व्यवस्था २७१ ते य से नो वियरेज्जा, एवं से नो कप्पइ अन्नं गणं જો તેઓ આજ્ઞા ન દે તો બીજાના ગણનો સ્વીકાર उवसंपज्जित्ता णं विहरित्तए । કરવો કલ્પતો નથી. गणावच्छेयए य गणाओ अवक्कम्म इच्छेज्जा अन्नं જો ગણાવચ્છેદક પોતાના ગણને છોડી ઋતગ્રહણ गणं उवसंपज्जित्ता णं विहरित्तए માટે બીજા ગણનો સ્વીકાર કરવા ઈચ્છે તોनो से कप्पइ गणावच्छेइयत्तं अनिक्खिवित्ता अन्नं તેને પોતાના પદનો ત્યાગ કર્યા વિના બીજા ગણનો गणं उवसंपज्जित्ता णं विहरित्तए । સ્વીકાર કરવો કલ્પતો નથી. कप्पइ से गणावच्छेइयत्तं निक्खिवित्ता अन्नं गणं તેને પોતાના પદનો ત્યાગ કરી બીજા ગણનો उवसंपज्जित्ता णं विहरित्तए । સ્વીકાર કરવા કહ્યું છે. नो से कप्पइ अणापच्छित्ता आयरियं वा-जाव આચાર્ય યાવતું ગણાવચ્છેદકને પૂછ્યા વગર તેને गणावच्छेइयं वा अन्नं गणं उवसंपज्जित्ता णं બીજા ગણનો સ્વીકાર કરવો કલ્પતો નથી. विहरित्तए । कप्पड़ से आपच्छित्ता आयरियं वा-जाव-गणा- પરંતુ આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછીને वच्छेइयं वा अन्नं गणं उवसंपज्जित्ता णं विहरित्तए । બીજાના ગણનો સ્વીકાર કરવો કહ્યું છે. ते य से वियरेज्जा, एवं से कप्पइ अन्नं गणं જો તેઓ આજ્ઞા આપે તો તેને બીજાના ગણનો उवसंपज्जित्ता णं विहरित्तए । સ્વીકાર કરવો કહ્યું છે. ते य से नो वियरेज्जा एवं से नो कप्पइ अन्नं गणं જો તેઓ આજ્ઞા ન આપે તો તેને બીજાના ગણનો उवसंपज्जित्ता णं विहरित्तए । સ્વીકાર કરવો કલ્પતો નથી. आयरिय-उवज्झाए य गणाओ अवक्कम्म इच्छेज्जा આચાર્ય કે ઉપાધ્યાય જો પોતાના ગણનો પરિત્યાગ अन्नं गणं उवसंपज्जित्ता णं विहरित्तए કરી બીજાના ગણનો શ્રુત ગ્રહણ માટે સ્વીકાર કરવા ઈચ્છે તો - नो से कप्पइ आयरिय-उवज्झायत्तं अनिक्खिवित्ता તેઓને પોતાના પદનો ત્યાગ કર્યા વગર બીજાના अन्नं गणं उवसंपज्जित्ता णं विहरित्तए । ગણનો સ્વીકાર કરવો કલ્પતો નથી. कप्पइ से आयरिय-उवज्झायत्तं निक्खिवित्ता अन्नं પોતાના પદનો ત્યાગ કરી બીજાના ગણનો સ્વીકાર गणं उवसंपज्जित्ता णं विहरित्तए । કરવા કહ્યું છે. नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा-जाव આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછ્યા વગર તેમને गणावच्छेइयं वा अन्नं गणं उवसंपज्जित्ता णं બીજાના ગણનો સ્વીકાર કરવો કલ્પતો નથી. विहरित्तए । कप्पइ से आपुच्छित्ता आयरियं वा-जाव પરંતુ આચાર્ય યાવતુ ગણાવચ્છેદકને પૂછીને गणावच्छेइयं वा अन्नं गणं उवसंपज्जित्ता णं બીજાના ગણનો સ્વીકાર કરવો કલ્પ છે. विहरित्तए । ते य से वियरेज्जा, एवं से कप्पइ अन्नं गणं જો તેઓ આજ્ઞા આપે તો તેમને બીજાના ગણનો उवसंपज्जित्ता णं विहरित्तए ।। સ્વીકાર કરવા કહ્યું છે. ते य से नो वियरेज्जा, एवं से नो कप्पइ अन्नं गणं જો તેઓ આજ્ઞા ન આપે તો તેઓને બીજાના ગણનો સ્વીકાર કરવો કલ્પતો નથી. उवसंपज्जित्ता णं विहरित्तए । - ૩. ૪, . ૨૦-૨૨ એક ગણમાં અનેક આચાર્ય હોય તો ગણ છોડતાં પહેલાં તે બીજા મોટા આચાર્યને પૂછે છે અથવા બીજા પ્રમુખ ગણાવચ્છેદક આદિ કોઈ પદવીધર હોય તો તેઓને પૂછે છે. અથવા બીજા કોઈ પદવીધર ગણમાં ન હોય તો બીજાને આચાર્ય બનાવી ત્યારબાદ તેને પૂછીને આજ્ઞા લઈને બીજા ગણમાં જઈ શકે છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ २७२ चरणानुयोग - २ सांभोगिक व्यवहार हेतु अन्य गण-गमन विधि-निषेध सूत्र २०९० भिक्ख य गणाओ अवक्कम्म अन्नं गणं વિશેષ જ્ઞાન પ્રાપ્તિ માટે જો કોઈ સાધુ પોતાના उवसंपज्जित्ताणं विहरेज्जा, ગણનો પરિત્યાગ કરી બીજાના ગણનો સ્વીકાર કરી વિચરી રહ્યો હોય ત્યારે – तं च केइ साहम्मिए पासित्ता वएज्जा તેને તે ગણમાં જોઈ કોઈ સ્વધર્મી સાધુ પૂછે કે – ૫. રું મળ્યો૩વસંપન્નત્તા વિહરસિ ?” પ્ર. હે આર્ય ! તમે કોની નિશ્રામાં વિચરી રહ્યા છો ?” उ. जे तत्थ सव्वराइणिए तं वएज्जा । . ત્યારે તે એ ગણમાં દીક્ષામાં સૌથી મોટા હોય એમનું નામ કહે. 1. “ગદ અને ! રસ પૂર્ણ ?” પ્ર. ફરી પૂછે કે "હે ભંતે ! તમે ક્યા બહુશ્રુતની પ્રમુખતામાં છો ?” उ. जे तत्थ सव्व-बहुस्सुए तं वएज्जा, जं वा से ઉ. ત્યારે એ ગણમાં જે સૌથી વધુ બહુશ્રુત હોય भगवं वक्खइ तस्स आणा-उववाय-वयण निद्देसे એમનું નામ કહે તથા તેઓ જેમની આજ્ઞામાં રહેવા વિકિસ્સામ | - વવ. ૩. ૪, સુ. ૨૮ માટે કહે એમની જ આજ્ઞા અને તેમની નજીકમાં રહી તેમના વચનોના નિર્દેશાનુસાર હું રહીશ. એમ કહે. संभोग पडियाए अण्ण-गण-गमण-विहि-णिसेहो સાંભોગિક વ્યવહાર માટે બીજા ગણમાં જવાનો વિધિ નિષેધ : ર૦૧૦. ઉમરહૂ ય ગUTો અવઋગ્ય રૂછે ના નં 1 ૨૦૯૦. સાધુ પોતાના ગણમાંથી નીકળી બીજા ગણનો संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવા ઈચ્છે તોनो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा-जाव- તેને આચાર્ય યાવતુ ગણાવચ્છેદકને પૂછયા વગર गणावच्छेइयं वा, अन्नं गणं संभोगपडियाए બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર उवसंपज्जित्ता णं विहरित्तए । કરવો કલ્પતો નથી. कप्पइ से आपुच्छित्ता आयरियं वा-जाव- પરંતુ આચાર્ય યાવતુ ગણાવચ્છેદકને પૂછીને બીજા गणावच्छेइयं वा अन्नं गणं संभोगपडियाए ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો उवसंपज्जित्ता णं विहरित्तए । કલ્પ છે. ते य से वियरेज्जा, एवं से कप्पड अन्नं गणं જો તેઓ આજ્ઞા આપે તો બીજા ગણનો સાંભોગિક संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । વ્યવહાર માટે સ્વીકાર કરવા કહ્યું છે. ते य से नो वियरेज्जा, एवं से नो कप्पइ अन्नं गणं જો તેઓ આજ્ઞા ન આપે તો બીજા ગણનો संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । સાંભોગિક વ્યવહાર કરવો કલ્પતો નથી. जत्थुत्तरियं धम्मविणयं लभेज्जा एवं से कप्पइ अन्नं જો સંયમ ધર્મની ઉન્નતિ થતી હોય તો બીજા गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કલ્પ છે. जत्थुत्तरियं धम्मविणयं नो लभेज्जा, एवं से नो પરંતુ જો સંયમ ધર્મની ઉન્નતિ ન થતી હોય તો कप्पइ अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર विहरित्तए । કરવો કલ્પતો નથી. Page #392 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०९० सांभोगिक व्यवहार हेतु अन्य गण-गमन विधि-निषेध संघ व्यवस्था २७३ गणावच्छेइए य गणाओ अवक्कम्म इच्छेज्जा अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए नो से कप्पइ गणावच्छेइयत्तं अनिक्खिवित्ता अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । कप्पड़ से गणावच्छेइयत्तं निक्खिवित्ता अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । नो से कप्पइ अणापच्छित्ता आयरियं वा-जावगणावच्छेइयं वा अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । कप्पइ से आपुच्छित्ता आयरियं वा-जावगणावच्छेइयं वा अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । ते य से वियरेज्जा, एवं से कप्पइ अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । ते य से नो वियरेज्जा, एवं से नो कप्पइ अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । ગણાવચ્છેદક જો પોતાના ગણમાંથી નીકળીને બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવા याडेतोતેણે ગણાવચ્છેદક પદને છોડ્યા વગર બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કલ્પતો नथी. પરંતુ ગણાવદક પદને છોડીને બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કલ્પ છે. આચાર્ય યાવતુ ગણાવચ્છેદકને પૂછયા વગર બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો उत्पती नथी. પરંતુ આચાર્ય યાવતું ગણાવચ્છેદકને પૂછી બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો ४८पे छे. જો તેઓ આજ્ઞા આપે તો બીજા ગણને સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કહ્યું છે. જો તેઓ આજ્ઞા ન આપે તો બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કલ્પતો नथी.. જો સંયમ ધર્મની ઉન્નતિ થતી હોય તો બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો छल्पे छे. जत्थत्तरियं धम्मविणयं लभेज्जा, एवं से कप्पइ अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । પરંતુ જો સંયમ ધર્મની ઉન્નતિ ન થતી હોય તો બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કલ્પતો નથી. जत्थुत्तरियं धम्मविणयं नो लभेज्जा, एवं से नो कप्पइ अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । आयरिय-उवज्झाए य गणाओ अवक्कम्म इच्छेज्जा अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । नो से कप्पइ आयरिय-उवज्झायत्तं अनिक्खिवित्ता अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । कप्पड़ से आयरिय-उवज्झायत्तं निक्खिवित्ताणं अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा-जावगणावच्छेइयं वा अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । આચાર્ય કે ઉપાધ્યાય જો પોતાના ગણમાંથી નીકળીને બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવા ચાહે તો – તેમણે પોતાના પદનો ત્યાગ કર્યા વગર બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કલ્પતો નથી. પરંતુ પોતાના પદનો ત્યાગ કરીને બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કહ્યું છે. આચાર્ય યાવત ગણાવચ્છેદકને પૂછયા વગર તેમને બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કલ્પતો નથી. Page #393 -------------------------------------------------------------------------- ________________ २७४ चरणानुयोग - २ सांभोगिक व्यवहार हेतु गण संक्रमण प्रायश्चित्त सूत्र कप्पइ से आपुच्छित्ता आयरियं वा-जावगणावच्छेइयं वा अन्नं गणं संभोगपडियाए उवसंपज्जिन्त्ता णं विहरित्तए । ते य से वियरेज्जा, एवं से कप्पइ अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । तेय से नो वियरेज्जा, एवं से नो कप्पइ अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । जत्थुत्तरियं धम्मविणयं लभेज्जा, एवं से कप्पइ अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । जत्थुत्तरियं धम्मविणयं नो लभेज्जा, एवं से नो कप्पर, अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता गं विहरित्तए । - कप्प. उ. ४, सु. २३-२५ तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उघाइयं । नि. उ. १६, सु. १६ आयरियाणं वायणट्ठाए अण्ण-गण-गमण विहि- णिसेहो - - नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा जावगणावच्छेइयं वा अन्नं आयरियं-उवज्झायं उद्दिसावेत्तए । संभोग पडिया गण संकमण पायच्छित्त सुत्तं સાંભોગિક વ્યવહાર માટે ગણસંક્રમણનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : २०९१. जे भिक्खू वुसिराइयाओ गणाओ अवुसिराइयं गणं २०७१ ४ साधु विशेष यारित्र गुणसंपन्न गएरामाथी जल्प संकमइ, संकमंतं वा साइज्जइ । ચારિત્ર ગુણવાળા ગણમાં સંક્રમણ કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. कप्पर से आपुच्छित्ता आयरियं वा-जावगणावच्छेइयं वा अन्नं आयरिय उवज्झायं उद्दिसावेत् । ते य से वियरेज्जा एवं से कप्पइ अन्नं आयरियउवज्झायं उद्दिसावेत्तए । सूत्र २०९१-९२ પરંતુ આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછીને બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો उस्ये छे. ते य से नो वियरेज्जा एवं से नो कप्पइ अन्नं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए । જો તેઓ આજ્ઞા આપે તો બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કલ્પે છે. જો તેઓ આજ્ઞા ન આપે તો બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કલ્પતો नथी. જો ઉત્કૃષ્ટ શ્રુત તેમજ ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થતી હોય તો બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર ક૨વો કલ્પે છે. २०९२. भिक्खू य इच्छेज्जा, अन्नं आयरिय उवज्झायं २०८२ साधु भे जीभ गाना खायार्य के उपाध्यायने વાચના આપવા માટે (કે તેમનું નેતૃત્વ કરવા માટે) જવા ચાહે તો उसावेत्, - પરંતુ જો સંયમ ધર્મની ઉન્નતિ ન થતી હોય તો બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કલ્પતો નથી. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન ( प्रायश्चित्त) खावे छे. આચાર્યાદિને વાચના આપવા માટે બીજા ગણમાં જવાનો विधि निषेध : તેને પોતાના આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછ્યા વગર બીજા ગણના આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પતું નથી. પરંતુ પોતાના આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછીને બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પે છે. તેઓ જો આજ્ઞા આપે તો બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા જવું કલ્પે છે. તેઓ જો આજ્ઞા ન આપે તો બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પતું નથી. Page #394 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०९२ नो से कप्पइ तेसिं कारणं अदीवित्ता अन्नं आयरियउवज्झायं उद्दिसावेत्तए । आचार्यादि वाचना दान हेतु अन्य गण-गमन विधि - निषेध कप्पर से तेसिं कारणं दीवित्ता अन्नं आयरियउवज्झायं उद्दिसावेत्तए । गणावच्छेइए य इच्छेज्जा अन्नं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए, नो से कप्पइ गणावच्छेइयत्तं अनिक्खिवित्ता अन्नं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए । कप्पर से गणावच्छेइयत्तं निक्खिवित्ता अन्नं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए । नो से कप्पर अणापुच्छित्ता आयरियं वा - जावगणावच्छेइयं वा अन्नं आयरिय-उवज्झायं. उद्दिसावेत्तए । कप्पइ से आपुच्छित्ता आयरियं वा जावगणावच्छेइयं वा अन्नं आयरिय उवज्झायं उद्दिसावेत्तए । ते य से वियरेज्जा, एवं से कप्पइ अन्नं आयरियउवज्झायं उद्दिसावेत्तए । ते य से नो वियरेज्जा, एवं से नो कप्पर अन्नं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए । नो से कप्पइ तेसिं कारणं अदीवेत्ता अन्नं आयरियउवज्झायं उद्दिसावेत्तए । कप्पर से तेसिं कारणं दीवेत्ता अन्नं आयरियं वाउवज्झायं वा उद्दिसावेत्तए । आयरिय-उवज्झाए य इच्छेज्जा अन्नं आयरियउवज्झायं उद्दिसावेत्तए, नो से कप्पइ आयरिय-उवज्झायत्तं अनिक्खिवित्ता अन्नं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए । कप्पर से आयरिय उवज्झायत्तं निक्खिवित्ता अन्नं आयरिय उवज्झायं उद्दिसावेत्तए । नो से कप्पइ अणापुच्छित्ता आयरिय वा - जावगणावच्छेइयं वा अन्नं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए । संघ व्यवस्था २७५ તેમને કારણ બતાવ્યા વગર બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પતું નથી. પરંતુ તેમને કારણ બતાવીને જ બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા જવું કલ્પે છે. ગણાવચ્છેદક જો બીજા ગણના આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે (કે તેમનું નેતૃત્વ ક૨વા માટે) જવા ચાહે તો – તેમણે પોતાનું પદ છોડ્યા વગર બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પતું નથી. પરંતુ પોતાનું પદ છોડીને બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પે છે. પોતાના આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછ્યા વગર બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પતું નથી. પરંતુ પોતાના આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછીને બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પે છે. તેઓ જો આજ્ઞા 'આપે તો બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પે છે. તેઓ જો આજ્ઞા ન આપે તો બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પતું નથી. તેમને કારણ બતાવ્યા વગર બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પતું નથી. પરંતુ તેમને કારણ બતાવીને જ બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પે છે. આચાર્ય કે ઉપાધ્યાય બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે (કે તેમનું નેતૃત્વ કરવા માટે) જવા ચાહે તો - તેમણે પોતાનું પદ છોડ્યા વગર બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા જવું કલ્પતું નથી. પરંતુ પોતાનું પદ છોડીને બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પે છે. તેમણે પોતાના આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછ્યા વગર બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા જવું કલ્પતું નથી. Page #395 -------------------------------------------------------------------------- ________________ २७६ चरणानुयोग - २ अन्य गण आगत गण समावेश विधि सूत्र २०९३ कप्पइ से आपुच्छित्ता आयरियं वा-जाव- પરંતુ પોતાના આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને गणावच्छेइयं वा अन्नं आयरिय-उवज्झायं પૂછીને બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના उद्दिसावेत्तए । આપવા જવું કલ્પ છે. ते य से वियरेज्जा, एवं से कप्पइ अन्नं તેઓ જો આજ્ઞા આપે તો બીજા આચાર્ય કે आयरिय-उवज्झायं उद्दिसावेत्तए ।। ઉપાધ્યાયને વાચના આપવા જવું કલ્પ છે. ते य से नो वियरेज्जा, एवं से नो कप्पइ अन्नं તેઓ જો આજ્ઞા ન આપે તો બીજા આચાર્ય કે आयरिय-उवज्झायं उद्दिसावेत्तए । ઉપાધ્યાયને વાચના આપવા જવું કલ્પતું નથી. नो से कप्पइ तेसिं कारणं अदीवेत्ता अन्नं आयरिय- પોતાના આચાર્ય કે ઉપાધ્યાયને કારણ બતાવ્યા उवज्झायं उद्दिसावेत्तए । વગર બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા જવું કલ્પતું નથી. कप्पइ से तेसिं कारणं दीवेत्ता अन्नं आयरिय પરંતુ તેમને કારણ બતાવીને બીજા આચાર્ય કે उवज्झायं उद्दिसावेत्तए । ઉપાધ્યાયને વાચના આપવા જવું કહ્યું છે. - પૂ. ૩. ૪, મુ. ર૬-૨૮ अण्णगणाओ आगयाणं गणपवेसस्स विहि-णिसेहो બીજા ગણમાંથી આવેલાને ગણમાં સમાવેશ કરવાનો વિધિ નિષેધ : ર૦૧૩. નો પૂરું ના થાળ વા નિ થઇ વી નિtifથે ૨૦૯૩. ખંડિત, શબલ, ભ્રષ્ટ અને સંકિલષ્ટ આચારવાળી अण्णगणाओ आगयं खुयायारं, सबलायारं, બીજા ગણમાંથી આવેલી સાધ્વીને જ્યાં સુધી भिन्नायारं, संकिलिट्ठायारं तस्स ठाणस्स સેવાયેલા દોષોની આલોચના, પ્રતિક્રમણ, નિંદા, अणालोयावेत्ता अपडिक्कमावेत्ता, अनिंदावेत्ता, ગહ, વ્યુત્સર્ગ તથા આત્મશુધ્ધિ ન કરાવે અને अगरहावेत्ता, अविउट्टावेत्ता, अविसोहावेत्ता, ભવિષ્યમાં ફરી પાપસ્થાનનું સેવન ન કરવાની अकरणाए, अणब्भुट्ठावेत्ता, अहारिहं पायच्छित्तं પ્રતિજ્ઞા કરી દોષોનું પ્રાયશ્ચિત્ત ન સ્વીકારી લે ત્યાં अपडिवज्जावेत्ता उवट्ठावेत्तए वा, संभुजित्तए वा, સુધી સાધુ-સાધ્વીઓએ તેને ફરી ચારિત્રમાં ઉપસ્થાપિત કરવી, તેની સાથે સાંભોગિક વ્યવહાર संवसित्तए वा, तीसे इत्तरियं दिसं वा, अणुदिसं वा, કરવો તથા સાથે રાખવી કલ્પતી નથી તથા તેને उद्दिसित्तए वा धारेत्तए वा । અલ્પકાળ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવાનું કલ્પતું નથી. कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा निग्गंथि ખંડિત, શબલ, ભ્રષ્ટ અને સંકિલષ્ટ આચારવાળી, अन्नगणाओ आगयं खुयायारं, सबलायारं भिन्नायारं, બીજા ગણમાંથી આવેલી સાધ્વીને જ્યારે સેવાયેલા संकिलिट्ठायारं तस्स ठाणस्स आलोयावेत्ता, દોષોની આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગહ, पडिक्कमावेत्ता, निंदावेत्ता, गरहावेत्ता, विउट्टावेत्ता, વ્યુત્સર્ગ તથા આત્મશુધ્ધિ કરાવે અને ભવિષ્યમાં विसोहावेत्ता, अकरणाए अब्भुट्ठावेत्ता, अहारिहं ફરી પાપસ્થાન સેવન ન કરવાની પ્રતિજ્ઞા સાથે पायच्छित्तं पडिवज्जावेत्ता उवट्ठावेत्तए वा, દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરી લે તો संभुजित्तए वा, संवसित्तए वा, तीसे इत्तरियं वा, दिसं સાધુ-સાધ્વીઓએ તેને ફરી ચારિત્રમાં ઉપસ્થાપિત वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा । કરવી, તેની સાથે સાંભોગિક વ્યવહાર કરવો અને સાથે રાખવી કહ્યું છે તથા તેને અલ્પકાળ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવાનું કલ્પ છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०९३ अन्य गण आगत गण समावेश विधि-निषेध संघ व्यवस्था २७७ नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा निग्गंथं अन्नगणाओ आगयं खुयायारं-जाव-संकिलिट्ठायारं तस्स ठाणस्स अणालोयावेत्ता-जाव-अहारिहं पायच्छित्तं अपडिवज्जावेत्ता उवट्ठावेत्तए वा, सभुजित्तए वा, सवसित्तए वा, तस्स इत्तरिय दिस वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ખંડિત યાવતું સંકિલષ્ટ આચારવાળા બીજા ગણમાંથી આવેલ સાધુને જ્યાં સુધી તે સેવાયેલા દોષોની આલોચના યાવતુ દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત ન સ્વીકારી લે ત્યાં સુધી સાધુ- સાધ્વીઓએ તેને ફરી ચારિત્રમાં ઉપસ્થાપિત કરવો, તેની સાથે સાંભોગિક વ્યવહાર કરવો અને સાથે રાખવાનું કલ્પતું નથી તથા તેને અલ્પકાળ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવાનું કલ્પતું નથી. ખંડિત યાવતું સંકિલષ્ટ આચારવાળા બીજા ગણમાંથી આવેલા સાધુને યાવતુ દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકારી લે તો સાધુ-સાધ્વીઓએ તેને ફરી ચારિત્રમાં ઉપસ્થાપિત કરવાનું, તેની સાથે સાંભોગિક વ્યવહાર કરવો અને સાથે રહેવું કલ્પ છે તથા તેને અલ્પકાળ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવાનું કહ્યું છે. कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा निग्गंथं अन्नगणाओ आगयं खुयायारं वा-जावसंकिलिट्ठायारं तस्स ठाणस्स आलोयावेत्ता-जावअहारिहं पायच्छित्तं पडिवज्जावेत्ता उवट्ठावेत्तए वा, संभुजित्ताए वा, संवसित्तए वा, तस्स इत्तरियं दिसं वा, अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा । - વવ. ૩. ૬, સુ. ૨૮-ર जे निग्गंथा य निग्गंथीओ य संभोइया सिया, नो कप्पइ निग्गंथीणं निग्गंथे अणापच्छित्ता निग्गंथिं अन्नगणाओ आगयं खुयायारं-जाव-संकिलिट्ठायारं तस्स ठाणस्स अणालोयावेत्ता-जाव-अहारिहं पायच्छित्तं अपडिवज्जावेत्ता पुच्छित्तए वा, वाएत्तए वा, उवट्ठावेत्तए वा, संभुजित्तए वा, संवसित्तए वा, तीसे इत्तरियं दिसं वां अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा । जे निग्गंथा य निग्गंथीओ य संभोइया सिया कप्पड़ निग्गंथीणं निग्गंथे आपुच्छित्ता निग्गंथिं अन्नगणाओ आगयं खुयायारं-जाव-संकिलिट्ठायारं तस्स ठाणस्स आलोयावेत्ता - जाव - पायच्छित्तं पडिवज्जावेत्ता पुच्छित्तए वा, वाएत्तए वा, उवट्ठावेत्तए वा, संभुजित्तए वा, संवसित्तए वा, तीसे इत्तरियं दिसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा । જે સાધુ-સાધ્વીઓ સાંભોગિક છે અને સાધ્વી પાસે જો કોઈ બીજા ગણમાંથી ખંડિત યાવતું સંકિલષ્ટ આચારવાળી સાધ્વી આવે તો સાધુને પુછળ્યા વિના તથા એના પૂર્વસેવિત દોષોની આલોચના યાવત દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરાવ્યા વગર તેને સુખશાતા પૂછવી વાચના દેવી, ચારિત્રમાં ફરી ઉપસ્થાપિત કરવી, તેની સાથે બેસી આહાર કરવો તથા સાથે રાખવાનું કલ્પતું નથી તથા તેને અલ્પકાળ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવાનું કલ્પતું નથી. જે સાધુ-સાધ્વીઓ સાંભોગિક છે અને સાધ્વી પાસે જો કોઈ બીજા ગણની ખંડિત યાવતુ સંકિલષ્ટ આચારવાળી સાધ્વી આવે તો સાધુને પૂછી તથા સેવાયેલા દોષની આલોચના યાવતું દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરાવી તેને સુખસાતા પૂછવી વાચના દેવી, ચારિત્રમાં ફરી ઉપસ્થાપિત કરવી, તેની સાથે બેસી આહાર કરવો તથા સાથે રહેવું કહ્યું છે. તેને અલ્પકાળ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવાનું કહ્યું છે. જે સાધુ સાધ્વીઓ સાંભોગિક છે અને સાધુ પાસે જો કોઈ બીજા ગણની ખંડિત યાવતું સંકિલષ્ટ આચારવાળી સાધ્વી આવે તો સાધ્વીઓને પૂછીને કે પૂછયા વગર પણ સેવાયેલા દોષની આલોચના जे निग्गंथा य निग्गंथीओ य संभोइया सिया, कप्पइ निग्गंथाणं निग्गंथीओ आपुच्छित्ता वा, अणापुच्छित्ता वा, निग्गंथिं अन्नगणाओ आगयं खुयायारं-जावसंकिलिट्ठायारं तस्स ठाणस्स आलोयावेत्ता Page #397 -------------------------------------------------------------------------- ________________ २७८ चरणानुयोग - २ एकल विहारी : अष्ट गुण सूत्र २०९४-९६ जाव-पायच्छित्तं पडिवज्जावेत्ता पुच्छित्तए वा, वाएत्तए યાવતુ દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરાવી તેની वा, उवट्ठावेत्तए वा, संभुजित्तए वा, संवसित्तए वा, સુખશાતા પૂછવી, વાચના દેવી, ચારિત્રમાં ફરી तीसे इत्तरियं दिसं वा, अणुदिसं वा, उद्दिसित्तए वा, ઉપસ્થાપિત કરવી, તેની સાથે બેસી આહાર કરવો धारेत्तए वा, तं च निग्गंथीओ नो इच्छेज्जा, सयमेव તથા સાથે રહેવાની આજ્ઞા આપવી કહ્યું છે. તેને નિય હાઈi | –વેવ. ૩. ૭, . ૨-૨ અલ્પકાળ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવા કહ્યું છે. પરંતુ જો સાધ્વીઓ તેને રાખવા ન ચાહે તો તેણે ફરીથી પોતાના ગણમાં ચાલી જવું જોઈએ. એકલ વિહાર ચર્ચા - ૧૨ एगल्ल विहारिस्स अट्ठ गुणा - એકલ વિહારીના આઠ ગુણ : ૨૦૧૪. મäfજું કાર્દિ સંપાળે મળVIરે ૮ ૨૦૯૪. આઠ ગુણોથી સંપન્ન અનગાર એકલવિહાર विहारपडिमं उवसंपज्जित्ताणं विहरित्तए, तं जहा પ્રતિજ્ઞાનો સ્વીકાર કરી વિહાર કરવા માટે યોગ્ય થાય છે, જેમ કે - ૨. સદ્ધી પુસિગાતે, ૨. સર્વે પુરિસનાતે, ૧. શ્રદ્ધાવાન પુરુષ, ૨. સત્યશીલ પુરુષ, ૩. મેદાવી પુરિસનાતે, ૪. વૈદુમુત્તે પુરસનાતે, ૩. મેધાવી પુરુષ, ૪. બહુશ્રુત પુરુષ, ૫. સત્તિમ, ૫. શક્તિમાન પુરુષ, ૬. મMધારો, ૬. અલ્પ કષાય કે અલ્પ ઉપધિવાળો પુરુષ, ૭. fથતિ, ૭. ધૃતિમાન પુરુષ, ૮. વરિય સંપળે | ૮. વીર્ય (ઉત્સાહ) સંપન્ન પુરુષ. - તા. . ૮, સુ. ૧૬૪ एगागी समणस्स आवास विहि-णिसेहो એકલા સાધુને રહેવાનો વિધિ-નિષેધ : ર૦૧૬. તે સમંતિ વા-નવ-નિવેસિ વી નિર્બડી૨૦૯૫. જુદી-જુદી વાડ કે જુદા-જુદા કિલ્લાવાળા, જુદા-જુદા अभिनिद्वाराए अभिनिक्खमण-पवेसणाए, દરવાજા અને જુદા-જુદા નિષ્ક્રમણ-પ્રવેશવાળા ગ્રામ યાવતું સન્નિવેશમાં, नो कप्पइ बहुस्सुयस्स बब्भागमस्स एगणियस्स બહુશ્રુત અને વિશેષ આગમજ્ઞ સાધુને પણ એકલા भिक्खुस्स वत्थए किमंगपुण अप्पसुयस्स રહેવું કલ્પતું નથી તો અલ્પશ્રુત કે અલ્પ આગમજ્ઞ अप्पागमस्स ? સાધુને એકલા રહેવું કેવી રીતે કલ્પી શકે ? અર્થાત્ ન કલ્પી શકે. से गामंसि वा-जाव- सन्निवेसंसि वा एगवगडाए, એક વાડ કે એક કિલ્લાવાળા, એક દરવાજો કે એક एगदुवाराए, एगनिक्खमण पवेसाए, નિષ્ક્રમણ- પ્રવેશવાળા ગ્રામ યાવતું સન્નિવેશમાં, कप्पइ बहुस्सुयस्स बब्भागमस्स एगाणियस्स એકલા બહુશ્રુત કે વિશેષ આગમજ્ઞ સાધુને બન્ને भिक्खुस्स वत्थए दुहओ कालं भिक्खभावं સમય સંયમભાવના જાગૃતિ રાખીને રહેવું કહ્યું છે. ડિના THIક્સ | -વવ. . ૬, મુ. ૨૪- अवियत्त एगागी भिक्खुस्स दोसाइं અપરિપકવ એકલા સાધુના દોષ : ૨૦૧૬. THyTH ટૂMHIMણ ટુનાત ટુqવત ૨૦૯૬. જે સાધુ અપરિપકવ અવસ્થામાં હોય તેના માટે એકલા રામાનુગ્રામ વિહાર કરવો દુ:ખપ્રદ તથા भवति अवियत्तस्स भिक्खुणो । પતનનું કારણ બને છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०९७-९८ वयसा वि एगे बुइया कुप्पंति माणवा । उण्णतमाणे य णरे महता मोहेण मुज्झति । बाहा बहवे भुज्जो भुज्जो दुरतिक्कमा अजाणतो अपासतो । एवं ते मा होउ । एयं कुसलस्स दंसणं । अपवाद रूप एकाकी विहार विधान ઞ. સુ. હૈં, મૈં. ૬, ૩. ૪, મુ. ૬૨ अवाए एगागी विहार विहाणं२०९७. न वा लभेज्जा निउणं सहायं, । गुणाहियं वा गुणओ समं वा एक्को वि पावाइं विवज्जयन्तो, विहरेज्ज कामेसु असज्जमाणो गागी भिक्खुस्स पसत्था विहार चरिया२०९८. इहमेगेसिं एगचरिया होति । - ૩ત્ત. અ. ૨૨, ગા. ૧ तत्थितराइत्तरेहिं कुलेहिं सुद्धेसणाए सव्वेसणाए से मेधावी परिव्वए, सुब्भिं अदुवा दुब्भिं अदुवा तथ भेरवा पाणा पाणे किलेसंति । ते फासे पुट्ठो धीरो अहियासेज्जासि । ઞ.પુ. , ૬. ૬, ૩. ૨, સુ. ૮૬ एगे चरे ठाणमासणे, सयणे एगे समाहिए सिया । भिक्खू उवहाणवीरिए, वइगुत्ते अज्झप्पसंवुडे ।। સ. પૂ. ૨, મા. ૨૦ | णो पीहे णावऽवंगुणे, दारं सुन्नघरस्स संजते । पुट्ठो ण उदाहरे वयं न समुच्छे नो य संथरे तणं ।। संघ व्यवस्था २७९ કારણ કે કેટલાક સાધક પ્રતિકૂળ વચન સાંભળીને ક્રોધિત થઈ જાય છે. પોતાને મહાન માનવાના કારણે કોઈ અભિમાની સાધક પ્રબળ મોહમાં મૂઢ બની જાય છે. એવા અજ્ઞાની અતત્ત્વદર્શી માટે વારંવાર અનેક પરિષહ રૂપ વિઘ્નને પાર કરવા અત્યંત દુર્લભ હોય છે. તીર્થંકર ભગવાનનો એવો ઉપદેશ છે કે આવી અવસ્થા તમારી ન બને માટે અવ્યક્ત સાધકે ગુરુનાં સાન્નિધ્યમાં જ રહેવું જોઈએ. અપવાદરૂપે એકલા વિહારનું વિધાન : ૨૦૯૭. જો પોતાનાથી વિશેષ ગુણવાળો અથવા સમાન ગુણવાળો નિપુણ સાથી ન મળે તો પાપોને છોડતો તથા કામભોગોમાં અનાસકત રહેતો સાધુ એકલો જ વિચરે. એકાકી સાધુની પ્રશસ્ત વિહાર ચર્ચા ઃ ૨૦૯૮. આ જિનશાસનનું અનુસરણ કરનારા કેટલાક (પ્રતિમાધારી) સાધક એકલા વિચરે છે. એમાં મેધાવી સાધુ અંતપ્રાંત કુળોમાંથી શુધ્ધ એષણા તથા સર્વેષણા દ્વારા સંયમનું પાલન કરે. આહાર સુગંધી હોય અથવા દુર્ગંધી હોય તેને સમાન રૂપે ગ્રહણ કરે. એકાકી અવસ્થામાં જંગલી પશુઓ દ્વારા કોઈ ઉપદ્રવ થાય તો તેને ધૈર્યથી સહન કરે. સાધુ વચનગુપ્તિ, મનગુપ્તિ તથા તપોબળ સહિત વિચરણ કરે તથા કાયોત્સર્ગ, આસન અને શયન એકલાં જ કરે અને સમાધિમાં સંલગ્ન રહે. સાધુને શૂન્ય ઘરમાં રહેવાનો અવસર આવે તો તે શૂન્ય ઘરનું દ્વાર ખોલે નહિં તેમજ બંધ કરે નહીં. કોઈ પ્રશ્ન કરે તો મૌન રહે. તે ઘરનો કચરો સાફ કરે નહીં તેમજ ઘાસ વગેરે બીછાવે નહિ. (પરંતુ આવશ્યક સ્થાનને પૂંજીને બેસે અથવા સૂવે) Page #399 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ चरणानुयोग - २ एकाकी साधु अप्रशस्त विहार चर्या सूत्र २०९९-२१०० जत्थऽत्थमिए अणाउले, જ્યાં સૂર્ય અસ્ત થઈ જાય ત્યાં જ ક્ષોભ રહિત सम-विसमाणि मुणीऽहियासए । રોકાઈ જાય. અનુકૂળ કે પ્રતિકૂળ સ્થાન હોય તો चरगा अदुवा वि भेरवा, પણ સહન કરે. જો ત્યાં ડાંસ મચ્છર ઈત્યાદિ હોય અથવા (સિંહ આદિ) ભયાવહ પ્રાણીઓ હોય કે अदुवा तत्थ सिरीसिवा सिया ।। સર્પ આદિનાં દર હોય તો પણ ત્યાં જ રહી પરિષહોને સમ્યફ પ્રકારે સહન કરે. तिरिया मणुया य दिव्वगा, શૂન્યગૃહમાં રહેલા મહામુનિ તિર્યંચ, મનુષ્ય કે ૩વસTITI વિહાડદિયસિયા |. દેવતા સંબંધી ત્રિવિધ ઉપસર્ગો સહન કરે, પણ लोमादीयं पि ण हरिसे, ભયથી રુંવાડુંય ફરકવા દે નહીં. અર્થાત્ सुन्नागारगते महामुणी સમભાવથી સર્વ ઉપસર્ગોને સહન કરે. णो अभिकखेज्जा जीवियं, ઉપસર્ગો સહન કરતાં મુનિ જીવનની પરવા કર્યા णो वि य पूयणपत्थए सिया । વગર માન, સન્માનની અભિલાષા રાખ્યા વગર, अब्भत्थमुवेंति भेरवा, શુ ગૃહમાં રહેતાં રહેતાં ભયંકર ઉપસર્ગ સહન __सुन्नागारगयस्स भिक्खुणो કરવાના અભ્યાસી થઈ જાય છે. ।। उवणीततरस्स ताइणो, भयमाणस्स विवित्तमासणं । સંયમ સંપન્ન છ કાયના રક્ષક સાધુ વિવિકતसामाइयमाह तस्स जं, जो अप्पाणं भए ण दंसए ।। એકાંત સ્થાનનું સેવન કરે છે. તેમ કરતા ઉપસર્ગ આવવા છતાં પણ એવા મુનિના ચારિત્રને તીર્થંકરોએ સામાયિક ચારિત્ર કહ્યું છે. उसिणोदगतत्तभोइणो, धम्मट्ठियस्स मुणिस्स हीमतो ।। જે ઉષ્ણ જળ પીએ છે અથવા ઉષ્ણ જળને ઠંડુ કર્યા संसग्गि असाहु रायिहिं, असमाही उ तहागयस्स वि ।। વિના પીએ છે, જે શ્રુત અને ચારિત્ર ધર્મમાં સ્થિત છે, અસંયમથી લજ્જિત થનાર છે, એવા મુનિને – સૂય. સુ. ૨, પ્ર. ૨, ૩. ૨, 1. ૨૨-૨૮ રાજા વગેરેનો સંસર્ગ હિતકર નથી કારણ કે તે સંસર્ગ શાસ્ત્રોક્ત આચાર પાળનાર મુનિનો પણ સમાધિભંગ કરે છે. एगागी भिक्खुस्स अपसत्था विहार चरिया એકાકી સાધુની અપ્રશસ્ત વિહાર ચર્યા : ૨૦૧૧રૂમેનેજિં રિયા મતા સે વાંદે, વળે, ૨૦૯૯. આ સંસારમાં કેટલાય સાધુ એકલવિહારી થઈ જાય बहुमाए, बहुलोभे, बहुरते, बहुणडे, बहुसढे, છે. તે બહુ ક્રોધી, બહુ માની, બહુ માયાવી, બહુ बहुसंकप्पे, आसवसक्की, पलिओछण्णे, उहितवादं લોભી, બહુ પાપી, અનેક પાપોમાં રત, જગતને पवदमाणे, मा मे केइ अदक्खु, अण्णाण ઠગવા- નટની જેમ વેશ બદલનાર, ધૂર્ત, દુષ્ટ पमायदोसेणं । सततं मूढे धम्मं णाभिजाणति । અધ્યવસાયવાળા, હિંસાદિ આશ્રવોમાં વૃદ્ધ, દુષ્કર્મોથી યુક્ત હોવા છતાં પણ પોતાની પ્રશંસા કરે - મા. મુ. ૨, ૪, ૫, ૩. ૨, મુ. ૧૬ છે. અજ્ઞાન અને પ્રમાદના દોષથી કરેલા પાપોને છુપાવે છે. અમને કોઈ દુષ્કર્મ કરતાં ન જોઈ જાય” એવા વિચારથી તે એકલો વિચરે છે. સદા મૂઢ રહે છે તે ધર્મને જાણતો નથી. एकल विहारिस्स गणे पुणरागमण એકાકી વિહારીનું ગણમાં ફરી આગમન : ર૧૦૦. ઉમ+q Tગો નવગ્ન વિરારડમ ૨૧૦૦. જો કોઈ ભિક્ષુ ગણમાંથી નીકળીને એકલ વિહાર उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि ચર્યા ધારણ કરી વિચરણ કરે અને પછી તે ફરી તે तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए । ગણમાં ભળીને રહેવા ઈચ્છે તો Page #400 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१०१-०२ एकाकी विहारी समाधि संघ व्यवस्था २८१ पुणो आलोएज्जा, पुणो पडिक्कमेज्जा। તે વિચરણ કાળ સંબંધી પૂર્ણ આલોચના પ્રતિક્રમણ કરે. पुणो छेयपरिहारस्स उवट्ठाएज्जा। તથા આચાર્ય તેની આલોચના સાંભળી જે છેદ કે તપ રૂપ પ્રાયશ્ચિત્ત આપે તેનો સ્વીકાર કરે. गणावच्छेइए य गणाओ अवक्कम्म एगल्लविहारपडिम જો કોઈ ગણાવચ્છેદક, ગણમાંથી બહાર નીકળીને उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि એકલવિહારની પ્રતિજ્ઞાને ધારણ કરીને વિચરણ કરે तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, અને ત્યારબાદ પુનઃ તે જ ગણમાં ભળવા ઈચ્છે તો, पुणो आलोएज्जा, पुणो पडिक्कमेज्जा, તે વિચરણકાળ સંબંધી પૂર્ણ આલોચના પ્રતિક્રમણ કરે. पुणो छेयपरिहारस्स उवट्ठाएज्जा । તથા આચાર્ય તેની આલોચના સાંભળી જે છેદ કે તપરૂપી પ્રાયશ્ચિત્ત આપે તેનો સ્વીકાર કરે. आयरिय-उवज्झाए य गणाओ अवक्कम्म જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય ગણમાંથી બહાર एगल्लविहारपडिम उवसंपज्जित्ताणं विहरित्तए। એકલ વિહાર પ્રતિજ્ઞાને ધારણ કરી અને ફરી તે જ ગણમાં ભળવા ઈચ્છે તો - पुणो आलोएज्जा, पुणो पडिक्कमेज्जा, તે વિચરણકાળ સંબંધિ પૂર્ણ આલોચના પ્રતિક્રમણ કરે. पुणो छेयपरिहारस्स उवट्ठाएज्जा। તથા આચાર્ય તેની આલોચના સાંભળીને જે છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્ત આપે તેનો સ્વીકાર કરે. – વવ. ૩. ૨, મુ. ર૩-ર, एगागिस्स समाहिं એકલ વિહારીને સમાધિ : २१०१. एगत्तमेव अभिपत्थएज्जा, ૨૧૦૧. સાધુ એકત્વ ભાવનાની ઈચ્છા કરે. આવી એકત્વ एवं पमोक्खो ण मुसं ति पास । ભાવનાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. એકત્વ ભાવના एसप्पमोक्खो अमुसे वरे वी, મોક્ષ રૂપ છે, તે સત્ય છે અને શ્રેષ્ઠ છે. માટે જે એકત્વ ભાવના ભાવે છે તે ક્ષમાવાન, સત્યાગ્રહી અને अकोहणे सच्चरए तवस्सी ।। તપસ્વી બને છે. તે જ સમાધી ભાવને પ્રાપ્ત કરે છે. -સૂા. સુ. ૨, ૪. ૨૦, ગા. ૨૨ પાશ્વસ્થ આદિની સાથે વ્યવહાર વ્યવસ્થા – ૧૩ પરિહારિપ સદ વિઠ્ઠ જમા પાછા કુત્ત- પારિહારિકની સાથે ગોચરી જવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ર૧૦૨. ને વહૂ અરિહરિ રિહારિર્ચ વ્યા- ૨૧૦૨. જે અપારિહારિક સાધુ પારિહારિક સાધુને કહે કે - एहि अज्जो ! तुमं च अहं च एगओ असणं वा- "હે આર્ય! ચાલો તમે અને હું એક સાથે અશન जाव-साइमं वा पडिग्गाहेत्ता तओ पच्छा पत्तेयं-पत्तेयं થાવત્ સ્વાદ્ય લાવીએ ત્યારબાદ અલગ-અલગ भोक्खामो वा पाहामो वा जे तं एवं वंदइ वंदंतं वा ખાશું પીશું” જે એવું કહે છે, કહેવડાવે છે, પાન | કહેનારની અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને ઉદ્ઘાતિક માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) - રિ. ૩. ૪ કુ. ૨૨૨ આવે છે. ૧ પારિવારિક - મહાવ્રતોના કે સમિતિ-ગુપ્તિ આદિના અતિચારોનો સંપૂર્ણ પરિહાર કરનાર પારિહારિક કહેવાય છે અથવા પરિહાર તપ રૂપ પ્રાયશ્ચિત્ત વહન કરનાર પણ પારિહારિક કહેવાય છે. અપરિહારિક - મહાવ્રતોના કે સમિતિ-ગુપ્તિ આદિના અતિચારોનો સંપૂર્ણ પરિહાર ન કરનાર અપારિવારિક કહેવાય છે અથવા પરિહાર તપ રૂપ પ્રાયશ્ચિત્તને વહન ન કરનાર અપારિહારિક કહેવાય છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ २८२ चरणानुयोग - २ . पार्श्वस्थ सह आदान-प्रदान करण प्रायश्चित्त सूत्र २१०३-०४ पासत्थस्स आयाण-पयाण करण पायच्छित्त सुत्ताई- પાર્શ્વની સાથે આદાન-પ્રદાન કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : २१०३. जे भिक्खू पासत्थस्स संघाडयं देइ देंतं वा साइज्जइ । २१०३.४ साधु पावस्थने संघास (साधु) मापे छ, અપાવે છે, આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पासत्थस्स संघाडयं पडिच्छइ पडिच्छंतं જે સાધુ પાર્શ્વસ્થ પાસેથી સંઘાડા લે છે, લેવડાવે છે, वा साइज्जइ । લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને ઉઘાતિક માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) - नि. उ. ४, सु. २८-२९ भावे छे. जे भिक्ख पासत्थस्स असणं वा-जाव-साइमं वा देइ જે સાધુ પાર્શ્વસ્થને અશન યાવતું સ્વાદ્ય આપે છે, देंतं वा साइज्जइ। અપાવે છે, આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पासत्थस्स असणं वा-जाव-साइमं वा જે સાધુ પાર્શ્વસ્થ પાસેથી અશન યાવતુ સ્વાદ્ય લે पडिच्छइ पडिच्छंतं वा साइज्जइ। छ, सेवावे छ, सेना२नु अनुमोहन ७२ जे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ઉદ્ધાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન उग्घाइयं । -नि. उ. १५, सु. ७७-७८ (प्रायश्चित्त.) आवे छे. जे भिक्खू पासत्थस्स वत्थं वा, पडिग्गहं वा, कंबलं જે સાધુ પાસ્વસ્થને વસ્ત્ર, પાત્ર કામળી કે वा, पायपुंछणं वा देइ देंतं वा साइज्जइ । પાદપ્રીંછન આપે છે, અપાવે છે, આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पासत्थस्स वत्थं वा, पडिग्गहं वा, कंबलं જે સાધુ પાર્શ્વસ્થ પાસેથી વસ્ત્ર, પાત્ર, કામળી કે वा, पायपुंछणं वा पडिच्छइ पडिच्छंतं वा साइज्जइ। પાદપ્રીંછન લે છે, લેવડાવે છે, લેનારનું અનુમોદન ७३ . तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ઉદ્ઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન उग्घाइय । -नि. उ. १५, सु. ८९-९० (प्रायश्चित्त) सावे छे. ओसण्णस्स आयाण-पयाण करण पायच्छित्त सुत्ताई અવસાનની સાથે આદાન-પ્રદાન કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : २१०४. जे भिक्खू ओसण्णस्स संघाडयं देइ, देंतं वा २१०४.४ साधु सवसन्नने संघाउ मापे छ, सपावे , साइज्जइ । આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू ओसण्णस्स संघाडयं पडिच्छइ, पडिच्छंतं જે સાધુ અવસન પાસેથી સંઘાડા લે છે, લેવડાવે वा साइज्जइ । छ, नारनु अनुमोहन ४३ छे. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને ઉદ્ઘાતિક માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) - नि. उ. ४, सु. ३०-३१ सावे छे. जे भिक्खू ओसण्णस्स असणं वा-जाव-साइमं वा જે સાધુ અવસગ્નને અશન યાવતુ સ્વાદ્ય આપે છે, देइ, देंतं वा साइज्जइ । અપાવે છે, આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू ओसण्णस्स असणं वा-जाव-साइमं वा જે સાધુ અવસગ્ન પાસેથી અશન યાવતુ સ્વાદ્ય લે पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । छ, सेवावे छ, सेना२नु अनुमोहन ७३ छे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ઉદ્ઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન उग्घाइयं । -नि. उ. १५, सु. ७९-८० (प्रायश्चित्त) सावे छे. जे भिक्खू ओसण्णस्स वत्थं वा, पडिग्गहं वा, જે સાધુ અવસન સાધુને વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન कंबलं वा, पायपुंछणं वा, देइ, देंतं वा साइज्जइ। આપે છે, અપાવે છે, આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू ओसण्णस्स वत्थं वा, पडिग्गहं वा, જે સાધુ અવસગ્ન (કુશીલ) સાધુ પાસેથી વસ્ત્ર, कंबलं वा, पायपंछणं वा पडिच्छइ, पडिच्छंतं वा पात्र, स, पोछन छ, सेवावे छ, साइज्जइ। લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ઉદ્ઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન उग्घाइयं । -नि. उ. १५, सु. ९१-९२ (प्रायश्चित्त) सावेछ. Page #402 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१०५-०६ कुशील संग आदान-प्रदान करण प्रायश्चित्त संघ व्यवस्था २८३ સુસીસ માયા-પયા રખ છત્ત સુત્તાવું- કુશીલની સાથે આદાન-પ્રદાન કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો - ર૦૫. ને મનq લીસ્ટમ્સ સંપાડવું તે ફેંત વા સફિક્તડું | ૨૧૦૫. જે સાધુ કુશીલને સંઘાડો આપે છે, અપાવે છે, આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू कुसीलस्स संघाडयं पडिच्छइ पडिच्छंतं જે સાધુ કુશીલ પાસેથી સંઘાડો લે છે, લેવરાવે છે, वा साइज्जइ । લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને ઉદ્ઘાતિક માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) –નિ. ૩. ૪, ૪. રૂ૫-૨૨ આવે છે. जे भिक्खू कुसीलस्स असणं वा-जाव-साइमं वा જે સાધુ કુશીલને અશન યાવતું સ્વાદ્ય આપે છે, રે, વેંત વા સર્ફિન્ગ | અપાવે છે, આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खु कसीलस्स असणं वा-जाव-साइमं वा જે સાધુ કુશીલ પાસેથી અશન યાવતું સ્વાઘ લે છે, पडिच्छइ, पडिच्छत वा साइज्जइ। . લેવરાવે છે, લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ઉદ્ઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન ૩થી | -નિ. ૩. શ્વ, સુ. ૮૧-૮૨ (પ્રાયશ્ચિત્ત) આવે છે. जे भिक्खू कुसीलस्स वत्थं वा, पडिग्गहं वा, कंबलं જે સાધુ કુશીલને વસ્ત્ર, પાત્ર, કામળી કે वा, पायपुंछणं देइ, देंतं वा साइज्जइ । પાદપ્રીંછન આપે છે, અપાવે છે, આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू कुसीलस्स वत्थं वा, पडिग्गहं वा, कंबलं જે સાધુ કુશીલ પાસેથી વસ્ત્ર, પાત્ર, કામળી કે वा, पायपुंछणं वा पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । પાદપ્રીંછન લે છે, લેવરાવે છે કે લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ઉદ્ઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન પાયું | -નિ. ૩. , . -૧૪ (પ્રાયશ્ચિત્ત) આવે છે. સંસારૂ માયાન-પાન પર પાછા સુરાઉં- સંસક્તની સાથે આદાન-પ્રદાન કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ર૦૬. ને ઉર્દૂ સંસત્તસ્સ સંધાડાં દે, વ સાફM | ૨૧૦૬. જે સાધુ સંસક્તને સંઘાડો આપે છે, અપાવે છે, આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खु संसत्तस्स संघाडयं पडिच्छइ, पडिच्छंतं જે સાધુ સંસક્ત પાસેથી સંઘાડો લે છે, લેવડાવે છે, वा साइज्जइ। લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને ઉઘાતિક માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) -નિ. ૩. ૪, મુ. રૂદ્દ-૩૭ આવે છે. जे भिक्खू संसत्तस्स असणं वा-जाव-साइमं वा देइ, જે સાધુ સંસક્તને અશન યાવતું સ્વાદ્ય આપે છે, देंतं वा साइज्जइ। અપાવે છે, આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू संसत्तस्स असणं वा-जाव-साइमं वा જે સાધુ સંસક્ત પાસેથી અશન યાવતુ સ્વાદ્ય લે છે, पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । લેવડાવે છે, લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ઉદ્ધાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન ૩થાથે | -નિ. ૩. ૨૬, મુ. ૮૩-૮૪ (પ્રાયશ્ચિત્ત) આવે છે. जे भिक्खू संसत्तस्स वत्थं वा, पडिग्गरं वा, कंबलं જે સાધુ સંસક્તને વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન वा, पायपुंछणं वा देइ, देंत वा साइज्जइ। આપે છે, અપાવે છે, આપનારનું અનુમોદન કરે છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ २८४ चरणानुयोग - २ नित्यक आदान-प्रदान करण प्रायश्चित्त सूत्र सूत्र २१०७ जे भिक्खू संसत्तस्स वत्थं वा, पडिग्गहं वा, कंबलं જે સાધુ સંસક્તનાં વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન वा, पायपुंछणं वा पडिच्छइ, पडिच्छंतं वा લે છે, લેવડાવે છે, લેનારનું અનુમોદન કરે છે. साइज्जइ। तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ઉદ્ધાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન ૩થી | -નિ. ૩. ૨૬, . ૬૭-૬૮ (પ્રાયશ્ચિત્ત) આવે છે. Fતિયસ્ત માયાન-પાન પર પાછિત્ત સુત્તાÉ- નિત્યકને આદાન-પ્રદાનનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ર૬૦૭. ને મનવૂ નિતિયસ સંધીયું , સૈત વા સફિક્તડું | ૨૧૦૭. જે સાધુ નિત્યકને સંઘાડો આપે છે, અપાવે છે, આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू नितियस्स संघाडयं पडिच्छइ, पडिच्छंतं જે સાધુ નિત્યક પાસેથી સંઘાડો લે છે, લેવડાવે છે, वा साइज्जइ । લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને ઉદ્ધાતિક માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) - કિ. ૩. ૪, સુ. ૩૪-રૂક આવે છે. जे भिक्ख णितियस्स असणं वा-जाव-साइमं वा જે સાધુ નિત્યકને અશન યાવતુ સ્વાદ્ય આપે છે, ટે, વેંત વા કાન | અપાવે છે, આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू णितियस्स असणं वा-जाव-साइमं वा જે સાધુ નિત્યકથી અશન યાવતું સ્વાદ્ય લે છે, पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ। લેવડાવે છે, લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ઉઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન ધાફિય | – નિ. ૩ ૨૧, . ૮૧-૮૬ (પ્રાયશ્ચિત ) આવે છે. जे भिक्खू णितियस्स वत्थं वा, पडिग्गहं वा, कंबलं જે સાધુ નિત્યકને વસ્ત્ર, પાત્ર,કંબલ, પાદપ્રોઇન वा, पायपुंछणं वा देइ, देंतं वा साइज्जइ। આપે છે, અપાવે છે, આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू णितियस्स वत्थं वा, पडिग्गरं वा, कंबलं જે સાધુ નિત્યકનાં વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન वा, पायपुंछणं वा पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ ।' લે છે, લેવડાવે છે, લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ઉદ્ઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન उग्घाइयं । - નિ. ૩. ૨૬, રૂ. ૨૬-૬૬ (પ્રાયશ્ચિત્ત) આવે છે. ૧. નિશીથ ઉદ્દેશક-૧૩માં પાથ્વસ્થ આદિ ૯ પ્રકારના શિથિલાચારીઓને વંદનાદિ કરવાનાં ૧૮ પ્રાયશ્ચિત્ત સૂત્રો દર્શનાચારમાં લીધા છે. આ સંઘ વ્યવસ્થા” પ્રકરણમાં પણ તે સૂત્ર પ્રસંગ યોગ્ય છે. માટે તે સૂત્રોને અહીં જ સમજી લેવા જોઈએ. પાર્વસ્થાદિને વંદના કરવાથી, સંઘાડા દેવાથી, આહાર, વસ્ત્ર, પાત્રાદિ દેવાથી આવતા પ્રાયશ્ચિત્ત સૂત્રોનું કોષ્ટક : વંદન પ્રશંસાનો વ્યવહાર સંઘાડા દેવાનો વ્યવહાર નિ. ઉ. નિ, ઉ. (૧૦) અહાછંદા ગુરુ ચૌ. (૪) પાર્વસ્થ લઘુ માસિક (૧૩) પાર્વસ્થ લધુ. ચ. (૪) અવસગ્ન (૧૩) અવસન્ન (૪) કુશીલ (૧૩) કુશીલ (૪) સંસક્ત. (૧૩) સંસક્ત (૪) નિત્યક (૧૩) નિત્યક (૧૩) કાથિક (૧૩) પ્રાનિક (૧૩) મામક (૧૩) સાંપ્રસારિક જી ) (બાકીની ટીપ્પણ પા. નં. ૨૮૫ ઉપર) Page #404 -------------------------------------------------------------------------- ________________ संघ व्यवस्था सूत्र २१०८-०९ पासत्थ विहारिस्स गणे पुणरागमण પાર્શ્વસ્થ વિહારીનું ગણમાં ફરી આગમન : ૨૦૮. મિન્દૂ ય ાળાઓ સવવમ પાસસ્થવિહાર-પડિમ ૨૧૦૮. જો કોઈ સાધુ ગણમાંથી નીકળીને પાર્શ્વસ્થ ચર્યાને उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए अत्थि य इत्थ सेसे पुणो आलोएज्जा, पुणो पडिक्कमेज्जा, पुणो छेयपरिहारस्स उवट्ठाएज्जा । અંગીકાર કરીને વિચરે, ત્યારબાદ તે પાર્શ્વસ્થ વિહાર છોડી પોતાના ગણમાં પાછો આવવો ઈચ્છે તો જો તેનું ચારિત્ર શેષ હોય તો પૂર્વાવસ્થાની પૂર્ણ આલોચના તથા પ્રતિક્રમણ કરે. તથા આચાર્ય તેની આલોચના સાંભળી દીક્ષા છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્ત આપે તો તેનો સ્વીકાર કરે. - વવ. ૩. ૨, સુ. ૨૬ अहाछंद विहारिस्स गणे पुणरागमण૨૦૧. મિન્દૂ ય ાઓ અવમ અછંદ્ર વિહાર-પડિમં उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, अत्थि य इत्थ सेसे पुणो आलोएज्जा, पुणो पडिक्कमेज्जा, पुणो छेयपरिहारस्स उवट्ठाएज्जा । - વવ. ૩. o, સુ. ૨૭ આહાર વસ્ત્રાદિ દેવાનો વ્યવહાર (૧૫) પાર્શ્વસ્થ લઘુ ચૌમાસી 22 21 (૧૫) અવસન્ન (૧૫) કુશીલ (૧૫) સંસક્ત (૧૫) નિત્યક (૨) અવસન્ન (૩) કુશીલ (૪) સંસક્ત (૫) નિત્યક (૬) કાર્થિક (c) મામક (૯) સાંપ્રસારિક 22 (૧૦) યથાછંદ * पार्श्वस्थ - विहारी गण - पुनरागमन 27 1, 33 યથાછંદને વંદન વ્યવહારનું પ્રાયશ્ચિત્ત સૂત્ર નિ. ઉ. ૧૦માં છે. પરંતુ આહારાદિ લેવા-દેવા સંબંધી પ્રાયશ્ચિત્ત સૂત્રો ઉપલબ્ધ નથી. સંભવ છે કે કોઈ કાળે આ સૂત્રો લુપ્ત થઈ ગયા હશે. તેમને ઉ. ૧૦માં સમજી લેવા જોઈએ. માટે વંદન વ્યવહાર અનુસાર તેની સાથે આહારાદિ લેણદેણનું પણ ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત લેવું જેઈએ. પાર્શ્વસ્થ, અવસન્ત, કુશીલ, સંસક્ત અને યથાછંદ એ બધાને પોતાની આગમ વિરુદ્ધ પ્રવૃત્તિઓના કારણે ગચ્છથી જુદા કરવામાં આવે છે. અથવા તેઓ ઇચ્છે અને યત્કિંચિત સંયમી જીવન વ્યતિત કરતા હોય તો તેઓને પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થયા બાદ ગણમાં ફરીથી લઈ શકાય છે. પ્રાર્વસ્થાદિની પરિભાષા : (૧) પાર્શ્વસ્થ २८५ યથાછંદ વિહારીનું ગણમાં ફરી આગમન ઃ ૨૧૦૯. જો કોઈ સાધુ ગણમાંથી નીકળી યથા ંદ ચર્યાને અંગીકાર કરીને વિચરે ત્યારબાદ તે યથાસ્કંદ વિહાર છોડી પોતાના ગણમાં પાછો ભળવા ઈચ્છે તો જો તેનું ચારિત્ર શેષ હોય તો પૂર્વાવસ્થાની પૂર્ણ આલોચના તથા પ્રતિક્રમણ કરે. તથા આચાર્ય તેની આલોચના સાંભળી દીક્ષા છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્ત આપે તો તેનો સ્વીકાર કરે. (ટિપ્પણ પાનાં નં. ૨૮૪થી ચાલુ) : જે કારણ વગર કલ્પ મર્યાદાનો ભંગ કરી હંમેશા એક સ્થાને રહે છે તે "નિત્યક” કહેવાય છે. : જે સ્વાધ્યાયાદિ આવશ્યક કાર્યોની ઉપેક્ષા કરી વિકથાઓમાં સમય વ્યતિત કરે છે તે "કાથિક" કહેવાય છે. (૭) પ્રાશ્તિક-પ્રેક્ષણિક : જે નાટક, નૃત્ય આદિ દશ્ય જોવાની ઇચ્છા ધરાવતા હોય કે પ્રવૃત્તિ કરતા હોય તે “પ્રેક્ષણિક” કહેવાય છે. અથવા જે લૌકિક પ્રશ્નોની સમસ્યાઓનું સમાધાન કરતા રહે છે તે "પ્રાશ્તિક” કહેવાય છે. : જે શિષ્ય, ક્ષેત્ર, ઉપધિ આદિમાં મમત્વ રાખે છે તેને મામક કહેવાય છે. : જે લેવા – દેવાનું, ગમનાગમન આદિ લૌકિક કાર્યના મૂહુર્તો બતાવતા હોય છે અથવા એમાં વિશેષ રુચિ રાખતા હોય તેને "સાંપ્રસારિક” કહેવાય છે. ઃ જે આગમ વિરુદ્ધ સ્વચ્છંદતાથી પ્રરૂપણ કે આચરણ કરે છે તે "યથાછંદ” કહેવાય છે. ગચ્છથી જુદા વિચરીને ફરી ગચ્છમાં આવનારને (૧) એકલવિહાર ચર્યા વ્યવ. ઉ. ૧ (૨) પાર્શ્વસ્થ વિહાર ચર્ચા (૩) યથાછંદ વિહાર ચર્ચા (૪) કુશીલ વિહાર ચર્યા (૫) અવસન્ન વિહાર ચર્યા (૬) સંસક્ત વિહાર ચર્ચા (૭) પરપાષંડ લિંગ ધારણ. : જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનામાં જે પુરુષાર્થ કરતા નથી પણ અતિચાર અને અનાચારોમાં પ્રવૃત્તિ કરે છે તે "પાર્શ્વસ્થ" કહેવાય છે. : જે (સાધક) સંયમ સમાચારીથી વિરુદ્ધ કે અલ્પાધિક આચરણ કરે છે તે "અવસન્ત” કહેવાય છે. : સંયમી જીવનમાં જે મંત્ર, વિદ્યા, નિમિત્ત જ્ઞાન કે ચિકિત્સા આદિ નિષેધ કાર્ય કરે છે તેને કુશીલ કહેવાય છે. : જેની સાથે રહે એવા બની જાય - અર્થાત્ આચારવાળા સાથે રહે તે ઉન્નત આચારનું તે પાલન કરે છે અને જે શિથિલાચારવાળાની સાથે રહે ત્યારે શિથિલાચારી બને છે તેને “સંસક્ત” કહેવાય છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ २८६ चरणानुयोग - २ कुशील-विहारी गण-पुनरागमन सूत्र २११०-१४ कुसील विहारिस्स गणे पुणरागमण કુશીલ વિહારીનું ગણમાં ફરી આગમન : ર૬૨૦. બિq જાગો ગવન્મ લીવહારપરિમં ૨૧૧૦. જો કોઈ સાધુ ગણમાંથી નીકળી કુશીલ ચર્યા उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि અંગીકાર કરી વિચરે ત્યારબાદ તે કુશીલ વિહાર तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, अत्थि य इत्थ છોડી પોતાના ગણમાં ભળવા ઈચ્છે તો- જો તેનું सेसे, पुणो आलोएज्जा, पुणो पडिक्कमेज्जा, पुणो ચારિત્ર શેષ હોય તો પૂર્વાવસ્થાની પૂર્ણ આલોચના छेयपरिहारस्स उवट्ठाएज्जा ।। તેમજ પ્રતિક્રમણ કરે તથા આચાર્ય તેની આલોચના સાંભળી દીક્ષા છેદ કે પરૂપ પ્રાયશ્ચિત્ત આપે તો - વવ. ૩. ૬, મુ. ૨૮ તેનો સ્વીકાર કરે. ओसन्न विहारिस्स गणे पुणरागमण અવસન વિહારીનું ગણમાં ફરી આગમન : ૨૨૨. મરહૂ નાગો મવવન્મ મોનિવિદ્યારપરિમં ૨૧૧૧. જો કોઈ સાધુ ગણમાંથી નીકળી અવસગ્ન ચર્યા उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि અંગીકાર કરી વિચરે ત્યારબાદ તે અવસ— વિહાર तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, अत्थि य इत्थ છોડી પોતાના ગણમાં ભળવા ઈચ્છે તો - જો તેનું सेसे, पुणो आलोएज्जा, पुणो पडिक्कमेज्जा, पुणो ચારિત્ર શેષ હોય તો પૂર્વાવસ્થાની પૂર્ણ આલોચના छेय परिहारस्स उवट्ठाएज्जा । તેમજ પ્રતિક્રમણ કરે તથા આચાર્ય તેની આલોચના સાંભળી દીક્ષા છેદ કે પરૂપ પ્રાયશ્ચિત્ત આપે તો –વવ. ૩. ૨ . ર૬, તેનો સ્વીકાર કરે. संसत्त विहारिस्स गणे पुणरागमण સંસક્ત વિહારીનું ગણમાં ફરી આગમન : ર૧૨. ઉર્દૂ ય ગળાનો અવમ્ સંસત્તવિહારપરિમં ૨૧૧૨. જો કોઈ સાધુ ગણમાંથી નીકળી સંસક્ત ચર્યાને उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि અંગીકાર કરી વિચરે ત્યારબાદ તે સંસક્ત વિહાર तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, अत्थि य इत्थ છોડી પોતાના ગણમાં ભળવા ઈચ્છે તો- જો તેનું सेसे, पुणो आलोएज्जा, पुणो पडिक्कमेज्जा, पुणो ચારિત્ર શેષ હોય તો પૂર્વાવસ્થાની પૂર્ણ આલોચના छेयपरिहारस्स उवट्ठाएज्जा । તેમજ પ્રતિક્રમણ કરે તથા આચાર્ય તેની આલોચના સાંભળી દીક્ષા છેદ કે પરૂપ પ્રાયશ્ચિત્ત આપે તો –વવ. ૩. ૨, સે. ૨૦ તેનો સ્વીકાર કરે. अण्णलिंग गहणाणंतरे गणे पुणरागमण અન્યલિંગ ગ્રહણ બાદ ગણમાં ફરી આગમન : ર૦૧૩. પવરવૂ નામો સવમ પરંપસંદપડાં ૨૧૧૩. જો કોઈ સાધુ ગણમાંથી નીકળી કોઈ પરિસ્થિતિમાં उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं અન્યલિંગને ધારણ કરી વિહાર કરે અને કારણ पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, नत्थि સમાપ્ત થવા પર ફરી સ્વલિંગને ધારણ કરી ગણમાં णं तस्स तप्पत्तियं केइ छेए वा परिहारे वा, ભળવા ઈચ્છે તો તેને આલોચના સિવાય લિંગ नन्नत्थ एगाए आलोयणाए । પરિવર્તન માટે દીક્ષા છેદ કે પરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત હોતું નથી. – વવ. ૩. ૬, સુ. ૨૨ કલેશ અને તેની ઉપશાંતિ - ૧૪ संकिलेसप्पगारा કલેશના પ્રકારો : २११४. दसविधे संकिलेसे पण्णत्ते, तं जहा ૨૧૧૪. દસ પ્રકારનાં કલેશ કહ્યા છે, જેમ કે – ૨. ૩ર-જિસે, ૧. ઉપધિના નિમિત્તથી થનાર કલેશ, Page #406 -------------------------------------------------------------------------- ________________ सूत्र २११५-१६ असंक्लेश प्रकार , संघ व्यवस्था २८७ २. उवस्सय-संकिलेसे, ૨. ઉપાશ્રયના નિમિત્તથી થનાર કલેશ, ૩. સાથ-સંછિ, ૩. ક્રોધાદિન નિમિત્તથી થનાર કલેશ, ૪. પત્તપન-સંઝિસે, ૪. આહારાદિના નિમિત્તથી થનાર કલેશ, છે. મ-સંહિ , ૫. મનનાં નિમિત્તથી થનાર કલેશ, ૬. વ-સંન્ટિસે, ૬. વચનનાં નિમિત્તથી થનાર કલેશ, ૭. વાય- સે, ૭. શરીરનાં નિમિત્તથી થનાર કલેશ, ૮. Tળ-સંહિ, ૮. જ્ઞાનનાં નિમિત્તથી થનાર કલેશ, ૧. રંસ-ત્રેિ રે, ૯. દર્શનનાં નિમિત્તથી થનાર કલેશ, ૨૦. વરિત્ત-સંહિ? * - તા. 1. ૨૦ સુ. ૭૩૧ ૧૦. ચારિત્રનાં નિમિત્તથી થનાર કલેશ. असंकिलेसप्पगारा અસંકલેશનાં પ્રકારો : २११५. दसविहे असंकिलेसे पण्णत्ते, तं जहा ૨૧૧૫. અસંકલેશ (કલેશનો અભાવ) દશ પ્રકારના કહ્યા છે, જેમ કે - ૨. ૩વદિ–૩મજિયે, ૧. ઉપધિનાં નિમિત્તથી કલેશ ન થવો, २. उवस्सय-असंकिलेसे, ૨. ઉપાશ્રયનાં નિમિત્તથી કલેશ ન થવો, ૩. સાથે-રજિસે, ૩. કષાયનાં નિમિત્તથી કલેશ ન થવો, ૪. પત્તપા–મમંઝિસે, ૪. આહારાદિન નિમિત્તથી કલેશ ન થવો, છે. મU–અસંહિ, ૫. મનનાં નિમિત્તથી કલેશ ન થવો, ૬. વડું-મહિસે, ૬. વચનનાં નિમિત્તથી કલેશ ન થવો, ૭. – સંઢેિ , ૭. શરીરનાં નિમિત્તથી કલેશ ન થવો, ૮. T-અશ્વિ , ૮. જ્ઞાનનાં નિમિત્તથી કલેશ ન થવો, ૧. ટૂંસી–મસંજિત્વે, ૯. દર્શનનાં નિમિત્તથી કલેશ ન થવો, ૨૦. ચરિત્ત-સવિશે –તા. આ. ૨૦, સુ. કરૂ? ૧૦. ચારિત્રનાં નિમિત્તથી કલેશ ન થવો. अहितकारगा ठाणा અહિતકારક સ્થાનો : ર૬૨૬. તો કાળા ળિ થાળ વા fથા વા ૨૧૧૬. ત્રણ સ્થાન સાધુ અને સાધ્વી માટે અહિતકર, अहियाए, असुभाए, अक्खमाए, अणिस्सेयसाए, અશુભ, અક્ષમ (અયુક્ત), અકલ્યાણકર, અમુક્તિકર अणाणुगामियत्ताए, भवंति, तं जहा હોય છે, જેમ કે – 8. ફૂગળતા, ૧. આર્તસ્વરથી કરુણ રુદન કરવું. ૨. વેક્ટરળતા, ૨. શયા ઉપધિ આદિનાં દોષ પ્રગટ કરવા માટે ક્કળાટ કરવો. રૂ. સવજ્ઞાપતા | ૩. આર્ત અને રૌદ્રધ્યાન કરવું – તા. મ. ૨, ૩. ૩ જુ. ૪૮૮ ૨. તા. એ. ૨, ૩. ૪, સુ. ૧૨૮ | ૨. લાખ એ. ૨, ૩, ૪, સુ. ૨૬૮ / Page #407 -------------------------------------------------------------------------- ________________ २८८ चरणानुयोग - २ हितकारक स्थान सूत्र २११७-१९ हितकारगा ठाणा હિતકારક સ્થાનો : २११७. तओ ठाणा णिग्गंथाण वा णिग्गंथीण वा हियाए. २११७. ऋए। स्थान साधु सने साध्वी भाटे हित७२, शुल्म, सुहाए, खमाए, णिस्सेयसाए, आणुगामियत्ताए भवंति, ક્ષમ, કલ્યાણ તેમજ મુક્તિ-પ્રાપ્તિ માટે હોય છે, तं जहा - भ१. अकूअणता, १. मार्तस्वरमा ३२९ २६न न ७२. २. अकक्करणता, ૨. શય્યા આદિના દોષોને પ્રગટ કરવા માટે કકળાટ ન કરવો. ३. अणवज्झाणता । 3. मात-रौद्र ३५ ६ध्यान न ४२. - ठाणं. अ. ३. उ. ३, सु. १८८ गण दुग्गह कारणा गएरा-विग्रहन आरो: २११८. आयरिय-उवज्झायस्स णं गणंसि पंच वुग्गहट्ठाणा २११८. सायार्थ पाध्यायन म पांय वियर्ड पण्णत्ता, तं जहा - (सेश) स्थान बांछ, भ3 - १. आयरिय-उवज्झाए णं गणंसि आणं वा धारणं ૧. આચાર્ય કે ઉપાધ્યાય ગણમાં આજ્ઞા તથા वा णो सम्मं पउंजित्ता भवति । ધારણાનો સમ્યફ પ્રયોગ ન કરે. २. आयरिय-उवज्झाए णं गणंसि अहाराइ णियाए ૨. આચાર્ય કે ઉપાધ્યાય ગણમાં દીક્ષા પર્યાયનાં कितिकम्मं वेणतितं णो सम्मं पउंजित्ता भवति । ક્રમથી વંદન તથા વિનયનો સમ્યફ પ્રયોગ ન કરે. ३. आयरिय-उवज्झाए णं गणंसि जे सुत्तपज्जवजाते ૩. આચાર્ય કે ઉપાધ્યાય જેટલા સૂત્રાર્થનાં ધારક धारेति ते काले-काले णो सम्ममणुप्पवाइत्ता भवति । છે, તેટલાનું ગણમાં સમય-સમય પર સમ્યફ પ્રકારથી અધ્યાપન ન કરાવે. ४. आयरिय-उवज्झाए णं गणंसि गिलाणसेहवेयावच्चं ૪. આચાર્ય કે ઉપાધ્યાય ગણમાં ગ્લાન અને શૈક્ષની णो सम्ममब्भुट्टित्ता भवति । योग्य सेवा न ७३ (नरावे). ५. आयरिय-उवज्झाए णं गणंसि अणापुच्छियचारी પ. આચાર્ય કે ઉપાધ્યાય ગણને પૂછ્યા વગર यावि हवइ, णो आपुच्छियचारी । પ્રવૃત્તિ કરે, પૂછીને ન કરે. - ठाणं. अ. ५, उ. १, सु. ३९९ गण अवुग्गह कारणा - ગણમાં વિગ્રહ ન થવાનાં કારણો : २११९. आयरिय-उवज्झायस्स णं गणंसि पंच अवुग्गहट्ठाणा २११८. भायार्थ भने उपाध्याय भाटे म २२ न पण्णत्ता, तं जहा - થવાનાં પાંચ કારણ કહ્યાં છે, જેમ કે - १. आयरिय-उवज्झाए णं गणंसि आणं वा धारणं ૧. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં આજ્ઞા તથા वा सम्म पउंजित्ता भवति । ધારણાનો સમ્યફ પ્રયોગ કરતા હોય. २. आयरिय-उवज्झाए णं गणंसि अहाराइ णियाए ૨. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં યથારાત્વિક सम्मं किइकम्मं वेणइयं पउंजित्ता भवति । વંદન અને વિનય વ્યવહારનો સમ્યફ પ્રયોગ ताडोय. ३. आयरिय-उवज्झाए णं गणंसि जे सुत्तपज्जवजाते ૩. આચાર્ય અને ઉપાધ્યાય જે સૂત્રનો અર્થ धारेति ते काले-काले सम्म अणुप्पवाइत्ता भवति । પ્રકારોને ધારણ કરે છે, તેની યથાસમય ગણને સમ્યફ વાચના આપતા હોય. Page #408 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१२०-२१ ४. आयरिय - उवज्झाए णं गणंसि गिलाण सेह वेयावच्च सम्मं अब्भुट्ठित्ता भवति । ५. आयरिय - उवज्झाए णं गणंसि आपुच्छियचारी यावि भवति, णो अणापुच्छियचारी । તા. અ. ૧, ૩. ૨, સુ. ૧૬ - कलह उपशमन विधि - निषेध कलह उवसमणस्स विहि- णिसेहो કલેશ ઉપશમનનો વિધિ-નિષેધ : २१२०. नो कप्पइ निग्गंथाणं विइकिट्ठाई પાદુડારૂં ૨૧૨૦. સાધુઓમાં જો કલેશ થઈ જાય તો તેને દૂરનાં ક્ષેત્રમાં રહીને ઉપશમન કરવું અને ખમાવવું કલ્પતું નથી. विओसवेत्तए । - कप्पइ निग्गंथीणं विइकिट्ठाई पाहुडाई विओसवेत्तए । - વવ. ૩. ૭, સુ. ૧૨-૧૩ अण्णस्स अणुवसंते वि अप्पणो उवसमण णिद्देसो - १. इच्छाए परो आढाएज्जा, इच्छाए परो णो आढाएज्जा । २. इच्छाए परो अब्भुट्ठेज्जा, इच्छाए परो णो अब्भुज्जा । ३. इच्छाए परो वन्देज्जा, इच्छाए परो नो वन्देज्जा । ४. इच्छाए परो संभुजेज्जा, इच्छाए परो नो संभुजेज्जा । ५. इच्छाए परो संवसेज्जा, इच्छाए परो नो संवसेज्जा । ૩. ६. इच्छाए परो उवसमेज्जा, इच्छाए परो नो उवसमेज्जा । जो उवसमइ तस्स अत्थि आराहणा । जो न उवसमइ तस्स नत्थि आराहणा । तम्हा अप्पणा चेव उवसमियव्वं । .. से किमाहु भन्ते ! " उवसमसारं खु सामण्णं' I २१२१. भिक्खू य મહિારળ ટુ, તું મહિારનં ૨૧૨૧, ભિક્ષુ કોઈ સાથે કલેશ થવા છતાં તે કલેશને विओसवित्ताविओसवियपाहुडे । ઉપશાંત કરી પોતે સર્વથા કલેશ રહિત થઈ જાય ત્યારબાદ જેની સાથે કલેશ થયેલ હોય संघ व्यवस्था २८९ ૪. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં રોગી તથા નવદીક્ષિત સાધુઓની વૈયાવૃત્ય કરાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરતા હોય. ૫. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં બીજાને પૂછીને કાર્ય કરતા હોય, પૂછ્યા વગર કરતા ન હોય. q. ૩. , મુ. ૨૬ પરંતુ સાધ્વીઓમાં જો ક્લેશ થઈ જાય તો તેને દૂરનાં ક્ષેત્રમાં રહીને ઉપશમન કરવું અને ખમાવવું કલ્પે છે. બીજાનાં અનુપશાંત રહેવા છતાં પણ પોતે ઉપશાંત થવાનો નિર્દેશ : ૧. તેની ઈચ્છા હોય તો આદર કરે, ઈચ્છા ન હોય તો આદર ન કરે. ૨. તેની ઈચ્છા હોય તો તેના સન્માનમાં ઊઠે, ઈચ્છા ન હોય તો ન ઊઠે. ૩. તેની ઈચ્છા હોય તો વંદના કરે, ઈચ્છા ન હોય તો વંદના ન કરે. ૪. તેની ઈચ્છા હોય તો તેની સાથે ભોજન કરે, ઈચ્છા ન હોય તો ભોજન ન કરે. ૫. તેની ઈચ્છા હોય તો તેની સાથે રહે, ઈચ્છા ન હોય તો ન રહે. ૬. તેની ઈચ્છા હોય તો ઉપશાંત થાય, ઈચ્છા ન હોય તો ઉપશાંત ન થાય. જે ઉપશાંત થાય છે, તેની સંયમની આરાધના થાય છે. પરંતુ જે ઉપશાંત થતા નથી, તેની સંયમની આરાધના થતી નથી. માટે પોતે પોતાને જ ઉપશાંત કરી લેવો જોઈએ. ભંતે ! આવું કહેવાનું શું તાત્પર્ય છે ? ઉપશાંત રહેવું જ શ્રમણ જીવનનો સાર છે. પ્ર. ઉ. Page #409 -------------------------------------------------------------------------- ________________ २९० चरणानुयोग - २ अनुपशान्त भिक्षु पुनःस्वगण प्रस्थापन सूत्र २१२२-२६ મધુવસમસ્ત મસ્તુ પુરવ સમાને પદ્યવ - અનુપશાંત સાધુને ફરીથી પોતાના ગણમાં મોકલવો : ર૬૨૨. ઉપÇ 1 મહારને મહિરને ૨૧૨૨. સાધુ કલેશ કરીને તેને ઉપશાંત કર્યા વગર બીજા अविओसवेत्ता अन्नं गणं उवसंपज्जित्ताणं विहरित्तए, ગણમાં ભળવા ચાહે તો તે ગણના સ્થવિરે તેને પાંચ कप्पइ तस्स पंचराइंदियं छेयं कद परिणिव्वाविय દિવસ-રાતનો દીક્ષા-છેદ આપી અને તેને સર્વથા परिणिव्वाविय दोच्चं पि तमेव गणं पडिनिज्जाएयव्वे શાંત પ્રશાંત કરી ફરીથી તેના ગણમાં મોકલી આપે. અથવા જે ગણથી તે આવ્યો છે તે ગણને જે सिया, जहा वा तस्स गणस्स पत्तियं सिया । પ્રકારની પ્રતીતિ હોય, તેણે તે પ્રમાણે કરવું – M. ૩. ૧, મુ. જોઈએ. खमावणाफलं - ક્ષમાપનાનું ફળ : ર૭૨૩, ૫. gવાયા મને ! નીવે %િ નથ ? ૨૧૨૩. પ્ર. ભત્તે ! ક્ષમાપના કરવાથી જીવને શું મળે છે ? खमावणयाए णं पल्हायणभावं जणयइ । ઉ. ક્ષમાપના કરવાથી જીવ ચિત્તની પ્રસન્નતા पल्हायणभावमुवगए य सव्व-पाण પામે છે. ચિત્તની પ્રસન્નતાયુક્ત સાધક બધા भूय-जीव सत्तेसु, मित्तीभावमुप्पाएइ । પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વો સાથે મૈત્રીભાવ मित्तीभावमुवगए यावि जीवे भावविसोहिं પામે છે. મૈત્રીભાવ પામેલ જીવ, ભાવ काउण निब्भए भवइ । વિશુદ્ધિ કરીને નિર્ભય બને છે. - ૩ત્ત. . ર૬ ૩, ૨૬ अहिगरण करण पायच्छित्त सुत्ताई - કલેશ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ર૧૨૪. ને ઉપ+q Mવાડું પુષ્પUUTહું મદિરાડું ૩પ્પાપડું, ૨૧૨૪. જે સાધુ નવીન અનુત્પન્ન કલેશને ઉત્પન્ન કરે છે, उप्पाएंतं वा साइज्जइ । ઉત્પન્ન કરાવે છે, ઉત્પન્ન કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पोराणाई अहिगरणाई खामिय- જે સાધુ ક્ષમાપના દ્વારા ઉપશાંત જૂના ઝઘડાને विओसवियाई पुणो उदीरेइ, उदीरेंतं वा साइज्जइ । ફરીથી ઉત્તેજિત કરે છે, ઉત્તેજિત કરાવે છે, ઉત્તેજિત કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) - . ૩. ૪ કુ. રપ-ર૬, આવે છે. મારા સમ સંવસાવ છત્ત સુત્ત - એકલા આગંતુક સાધુને નિર્ણય વગર રાખવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : રરરક. ને ઉમ+q હયવસિય માર્ણ પરં તિરીયા ૨૧૨૫. જે સાધુ બહારથી આવેલ આગંતુક એકલા સાધુને अविफालेत्ता संवसावेइ, संवसावेंतं वा साइज्जइ । પૂછપરછ કરી નિર્ણય કર્યા વગર ત્રણ દિવસથી વધારે રાખે છે, રખાવે છે, રાખનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને અનુઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન अणुग्घाइयं । – નિ. ૩. ૨૦, . શરૂ (પ્રાયશ્ચિત્ત) આવે છે. સ્ત્રદ રિદ્ધિ સ્ટિં માહાર રખ પાયજીિત્ત સુનં- કલેશ કરનારની સાથે આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ર૭ર૬. ને મિકg સહિર વિમવિય પવું ૨૧૨૬. કોઈ સાધુ કલેશ કરી તેનું પોતે ઉપશમન ન કરે अकडपायच्छित्तं परं तिरायाओ विप्फालिय અને પ્રાયશ્ચિત્ત ન લે તો તેના સંબંધમાં પૂછપરછ अविप्फालिय संभुंजइ संभंजंतं वा साइज्जइ । કરીને કે પૂછપરછ કર્યા વગર ત્રણ દિવસથી વધારે તેની સાથે એક માંડલામાં બેસી જે સાધુ આહાર કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१२७-२८ कदाग्रही संग आदान-प्रदान करण प्रायश्चित सूत्र संघ व्यवस्था २९१ तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને અનુઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. - નિ. ૩. ૨૦, મુ. ૨૪ યુવા વર્જતા માયા-પયા ૨UT Tયછિત્ત સુરા- કદાગ્રહીની સાથે આદાન-પ્રદાન કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ર૧૨૭. ને ઉપ+વૂ વગર વજ્જતા કસો વી–ગાવ- ૨૧૨૭. જે ભિક્ષુ કદાગ્રહી ભિક્ષુઓને અને યાવત્ સ્વાદ્ય साइमं वा देइ, देंतं वा साइज्जइ । આપે છે, અપાવે છે, આપનારનું અનુમોદન કરે છે. जे भिक्ख वग्गह वक्कंताणं असणं वा-जाव-साइम જે ભિક્ષુ કદાગ્રહી ભિક્ષુઓની પાસેથી અશન वा पडिच्छइ, पडिच्छतं वा साइज्जइ । ચાવતું સ્વાદ્ય લે છે, લેવડાવે છે, લેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू वुग्गह वक्कंताणं वत्थं वा-जाव જે ભિક્ષુ કદાગ્રહથી અલગ વિચરનાર (નિન્ટવ पायपंछणं वा देइ, देंतं वा साइज्जइ । આદિ) ને વસ્ત્ર યાવત્ પાદપ્રોંછન આપે છે, અપાવે છે, આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू वुग्गह वक्कंताणं वत्थं वा - जाव - જે ભિક્ષુ કદાગ્રહી પાસેથી વસ્ત્ર વાવ પાદપ્રીંછન पायपुंछणं वा पडिच्छइ, पडिच्छतं वा साइज्जइ । લે છે, લેવડાવે છે, લેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू वुग्गह वक्कंताणं वसहिं देइ, देंतं वा જે ભિક્ષુ કદાગ્રહથી અલગ વિચરનાર (નિન્ટવ સાન્ન | આદિ) ને ઉપાશ્રય આપે છે, અપાવે છે, આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू वुग्गह वक्कंताणं वसहिं पडिच्छइ, જે ભિક્ષુ કદાગ્રહી પાસેથી ઉપાશ્રય લે છે, લેવડાવે पडिच्छंतं वा साइज्जइ । છે, લેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू बुग्गह वक्कंताणं वसहिं अणुपविसइ, જે ભિક્ષુ કદાગ્રહીના ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે, अणुपविसंतं वा साइज्जइ । કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू वुग्गह वक्कंताणं सज्झायं देइ, देंतं वा જે ભિક્ષુ કદાગ્રહીને વાચના આપે છે, અપાવે છે, સાડ઼Mડું | આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू वुग्गह वक्कंताणं सज्झायं पडिच्छइ, જે ભિક્ષુ કદાગ્રહી પાસેથી વાચના લે છે, લેવડાવે पडिच्छंतं वा साइज्जइ । છે, લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ઉદ્ઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન ૩થાશે | - નિ. ૩. ૨૬, રુ. ૭-૨ (પ્રાયશ્ચિત્ત) આવે છે. आगमाणुसारी पायच्छित्त दाण गहण विहाणो - આગમ અનુસાર પ્રાયશ્ચિત્ત આપવા અને ગ્રહણ કરવાનું વિધાન : ર૪૨૮. fમવરવૂ હિાર ટું, તે મદિર વિગોવેત્તા, ૨૧૨૮. જો કોઈ ભિક્ષુ કલેશ કરી તેને ઉપશાંત ન કરે તો – नो से कप्पइ गाहावइकुलं भत्ताए वा पाणाए वा તેને ગૃહસ્થોનાં ઘરોમાં આહાર-પાણી માટે निक्खमित्तए वा पविसित्तए वा, નિષ્ક્રમણ-પ્રવેશ કરવો કલ્પતો નથી. नो से कप्पइ बहिया वियारभूमि वा विहारभूमि वा તેને ઉપાશ્રયની બહાર સ્વાધ્યાય ભૂમિમાં કે निक्खमित्तए वा पविसित्तए वा, ઉચ્ચાર-પ્રશ્રવણભૂમિમાં જવું-આવવું કલ્પતું નથી. Page #411 -------------------------------------------------------------------------- ________________ २९२ चरणानुयोग - २ तप स्वरूप सूत्र २१२९ नो से कप्पइ गामाणुगामं वा दुइज्जित्तए, તેને પ્રામાનુગ્રામ વિહાર કરવો કલ્પતો નથી. गणाओ वा गणं संकमित्तए, वासावासं वा वत्थए । તેને એક ગણમાંથી ગણોત્તરમાં સંક્રમણ કરવું અને વર્ષાવાસ રહેવું કલ્પતું નથી. जत्थेव अप्पणो आयरिय-उवज्झायं पासेज्जा પરંતુ જ્યાં પોતાના બહુશ્રુત અને બહુઆગમજ્ઞ बहुस्सुयं, बब्भागम, कप्पइ से तस्संतिए आलोएत्तए, આચાર્ય અને ઉપાધ્યાય હોય તેમની પાસે पडिक्कमित्तए, निन्दित्तए, गरिहित्तए, विउट्टित्तए, આલોચના કરે, પ્રતિક્રમણ કરે, નિંદા કરે, ગહ विसोहित्तए, अकरणाए, अब्भट्ठित्तए, अहारिह કરે, પાપથી નિવૃત્ત થાય, પાપ ફળથી શુદ્ધ થાય, तवोकम्मं पायच्छित्तं पडिवज्जित्तए । ફરી પાપ કર્મ ન કરવા માટે પ્રતિજ્ઞાબધ્ધ થાય અને યથાયોગ્ય તપરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરે. से य सुएणं पट्ठविए आइयव्वे सिया, से य सुएणं તે પ્રાયશ્ચિત્ત જો શ્રુતાનુસાર આપે તો ગ્રહણ કરવું नो पट्ठविए नो आइयव्वे सिया । જોઈએ, શ્રુતાનુસાર ન આપે તો ગ્રહણ ન કરવું જોઈએ. से य सुएणं पट्ठविज्जमाणे नो आइयइ से જો શ્રુતાનુસાર પ્રાયશ્ચિત્ત આપે તો પણ જો સ્વીકાર निज्जूहियव्वे सिया । ન કરે તો તેને ગણથી બહાર કાઢવો જોઈએ. - પૂ. ૩. ૪, સુ. ૨૦ ૧. તપાચાર (બાહ્ય) તપનું સ્વરૂપ અને પ્રકાર – ૧ તવસવું - તપનું સ્વરૂપ : ર૬૨૨. નહીં ૩ પવ: વર્ષ, નવો સમન્વયં | ૨૧૨૯. જે તપાનુષ્ઠાન દ્વારા ભિક્ષુ રાગ-દ્વેષથી ભેગા થયેલાં खवेइ तवसा भिक्खू, तमेगग्गमणो सुण ।। પાપ-કર્મનો ક્ષય કરે છે એવા તપનાં સ્વરૂપને એકાગ્ર મનથી સાંભળો. पाणवह मुसावाया, अदत्त-मेहुण-परिग्गहा विरओ । પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, राईभोयण - विरओ, जीवो भवइ अणासवो ।। પરિગ્રહ અને રાત્રિભોજનથી વિરત જીવ આશ્રવરહિત હોય છે. पंचसमिओ तिगुत्तो, अकसाओ जिइन्दिओ । પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહિત, કષાય अगारवो य निस्सल्लो, जीवो होइ अणासवो ।। રહિત, જિતેન્દ્રિય, નિરભિમાની, નિઃશલ્ય જીવ અનાશ્રવ હોય છે. एएसिं तु विवच्चासे, रागदोस-समज्जियं । ઉપર કહેલી ધર્મસાધનાથી વિરુધ્ધ કર્મ આચરીને રાગદ્વેષથી અર્જિત કર્મોને મુનિ કેવી રીતે ક્ષીણ કરે जहा खवयइ भिक्खू, तं मे एगमणो सुण ।। છે, તે એકાગ્ર મનથી સાંભળો. जहा महातलावस्स, सन्निरुद्धे जलागमे । કોઈ મોટા તળાવમાં પાણીનો પ્રવાહ બંધ કરીને उस्सिचणाए तवणाए, कमेण सोसणा भवे ।। અને તેમાં રહેલ પાણીને બહાર કાઢીને તથા સૂર્યના તાપથી સુકાઈ જવાથી જે પ્રમાણે તેનું પાણી ક્રમશઃ ક્ષીણ થઈ જાય છે, Page #412 -------------------------------------------------------------------------- ________________ ॥ तवायारो ॥ बारसविहं मि वि तवे, सब्भिंतर बाहिरेकुसलदिट्ठ । अगिलाए अणाजीवी, णायव्वो सो तवायारो ॥ निशीथभाष्य, भाग-१, गा० ४२ ચરણાનુયોગ (तपायार) Page #413 -------------------------------------------------------------------------- ________________ Page #414 -------------------------------------------------------------------------- ________________ सुत्र २१३० तप प्रकार तपाचार २९३ एवं तु संजयस्सावि पावकम्म निरासवे । તેવી જ રીતે નવાં પાપકર્મોને રોકવાથી સંયમીના કરોડો ભવોનાં સંચિત કર્મો તપ દ્વારા નષ્ટ થઈ भवकोडी संचियं कम्म, तवसा णिज्जरिज्जई ।। हाय छे. - उत्त. अ. ३०, गा १-६ तेसि पि तवो सुद्धो, णिक्खंता जे महाकुला । જે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થઈ પ્રવ્રજ્યા અંગીકાર કરી अवमाणिते परेणं तु, ण सिलोग वयंति ते ।। સાધુ બને છે અને બીજાનાં દ્વારા અપમાનિત થવા છતાં પણ પોતાની પ્રશંસા ન કરે અર્થાતુ પોતાની - सूय. सु. १, अ. ८, गा. २४ મોટાઈનો પરિચય ન આપે તેનું તપ શુધ્ધ હોય છે. धुणे उरालं अणुवेहमाणे, चेच्चाण सोयं अणपेक्खमाणे ।। આશ્રવોને છોડી, કોઈ પ્રકારની અપેક્ષા ન રાખતા - सूय. सु. १, अ. १०, गा. ११ (ख) સાધુ વિવેકપૂર્વક ઔદારિક શરીરને કૃશ કરે. धुणिया कुलियं व लेववं, किसए देहमणसणादिहिं । લેપ કરેલી ભીંતનો લેપ કાઢી નાખી તેને પાતળી अविहिंसामेव पव्वए, अणुधम्मो मुणिणा पवेदितो ।। કરી દેવામાં આવે તે પ્રમાણે સાધુ અનશન વગેરે તપ વડે શરીરને કૃશ કરે તથા અહિંસા ધર્મનું પાલન કરે. તે મોક્ષાનુકૂળ ધર્મ છે. સર્વજ્ઞ ભગવાને તે ધર્મની પ્રરૂપણા કરેલ છે. सउणी जह पंसु गुंडिया, विधुणिय धंसयती सियं रयं । જેમ ધૂળથી ભરેલી પક્ષિણી પોતાનું શરીર કંપાવીને एवं दविओवहाणवं, कम्मं खवति तवस्सी माहणे ।। ધૂળને ઉડાડી દે છે, તે પ્રમાણે અનશનાદિ તપ કરનારા તપસ્વી સાધુ કર્મનો ક્ષય કરી દે છે. - सूय. सु. १, अ. २, उ. १, गा. १४-१५ तवप्पगारा तपनों आरो: २१३०. दुविहे तवे पण्णत्ते, तं जहा - २१30. त५ प्रश्न छ, - १. बाहिरए य, २. आभितरे य ।२ १. बाद, - २. मान्यत२. - वि. स. २५, उ. ७, सु. १९६ प. से किं तं बाहिरए ? प्र. पाय त५ शुंछ ? 3241 प्रा२ना छ ? उ. छव्विहे बाहिरए तवे पण्णत्ते, तं जहा - ७. पाहत५७ मारन ह्या छ,भ१. अणसणं, २. ओमोयरिया, १. अनशन, २. अवमोहरि, ३. भिक्खायरिया, ४. रसपरिच्चाए, ભિક્ષા ચર્યા, ४. २सपरित्या ५. कायकिलेसो, ६. पडिलीणता ।। ५. आय-लेश, 5. प्रतिसंखीनता. - वि. स. २५, उ. ७, सु. १९७ १. पाठान्तर - तेसि पि तवो ण सुद्धो, णिक्खंता जे महाकुला । जं नेवन्ने वियाणन्ति, णं सिलोगं पवेयए ।। (क) सो तवो दुविहो वुत्तो, बाहिरऽभतरो तहा । बाहिरो छव्विहो वुत्तो, एवमभंतरो तवो ।। - उत्त. अ. ३०, गा. ७ (ख) उत्त. अ. २८, गा. ३४ (ग) तेसिं णं भगवन्ताणं एएणं विहारेणं विहरमाणाणं इमे एयारूवे अभंतरबाहिरए तवोवहाणे होत्था । तं जहा - अभितरए छव्विहे, बाहिरए वि छव्विहे । - उव. सु. ३० ३. (क) ठाणं. अ. ६, सु. ५११ (ख) सम. सम.६, सु. १७ भिक्खायरिया के स्थान पर 'वित्ति संखेवो (ग) उत्त. अ. ३०, गा. ८ (घ) उव. सु. ३० Page #415 -------------------------------------------------------------------------- ________________ २९४ चरणानुयोग - २ आजीविक तप प्रकार सूत्र २१३१-३३ आजीवियतवप्पगारा આજીવિક તપનાં પ્રકારો : રરૂ. નાગવિયા વલ્વિદે તવે પૂછજો, તેં નહીં- ૨૧૩૧. આજીવિકોનાં તપ ચાર પ્રકારનાં કહ્યાં છે, જેમ કે - ૨. ૩ તવે, ૨. ઘોરતવે, ૧. ઉગ્રત૫, ૨. ઘોરતપ, . રળિખૂળતા, ૪. નિદ્રિયપસિંછીખતા | ૩. રસ પરિત્યાગ, ૪. જીર્વેન્દ્રિય પ્રતિસલીનતા. - તા. . ૪, ૩. ૨, મુ. ૨૦૬ અનશન-તપ-૨ अणसणप्पगारा२१३२. प. से किं तं अणसणे ? उ. अणसणे दुविहे पण्णत्ते, तं जहा - ૨. રૃત્તરિ, ૨. માવઠ્ઠહિ ય ? – વિ. સ. ર૧, ૩. ૭, મુ. ૨૬૮ इत्तरिया मरणकाला य, दुविहा अणसणा भवे । અનશનનાં પ્રકારો : ૨૧૩૨. પ્ર. અનશન શું છે અને તે કેટલા પ્રકારનાં છે? ઉં. અનશન બે પ્રકારનાં કહ્યાં છે, જેવાં કે – ૧. ઈવરિક-(મર્યાદિત સમય માટે આહારનો ત્યાગ) ૨. યાવત્રુથિક-(જીવન ભર માટે આહારનો ત્યાગ) इत्तरिया सावकंखा, निरवकंखा य बिइज्जिया ।। – ૩૪. ઝ. ૩૦, . ૬ इत्तरिय तवभेया - २१३३. प. से किं तं इत्तरिए ? उ. इत्तरिए अणेगविहे पण्णत्ते, तं जहा -- १. चउत्थभत्ते, ૨. છકમજો, રૂ. ૬મમત્તે, ૪. મમત્તે, ૬. કુવાસમત્તે, ૬. વડ૬મત્તે, ૭. સોબત્ત, ૮. મમમિત્તે, ૧. મસિમજો, ૨૦. રોમાસિમને, ૨૨. તેમસિમજો, ઈત્વરિક અને મરણપર્યન્ત આ પ્રમાણે અનશન બે પ્રકારનાં હોય છે. ઈતરિક અનશન-આહારની આકાંક્ષા સહિત હોય છે, યાવત્રુથિક અનશન - આહારની આકાંક્ષા રહિત હોય છે. ઈતરિક તપનાં ભેદો : ૨૧૩૩. પ્ર. ઈવરિક તપ શું છે અને તેનાં કેટલા પ્રકાર છે ? ઉ. ઈન્ગરિક તપ અનેક પ્રકારનાં કહ્યા છે, જેમ કે - ૧. ચતુર્થ ભક્ત- ઉપવાસ, ૨. ષષ્ઠ ભક્ત બે ઉપવાસ (છ8), ૩. અષ્ટમ ભક્ત- ત્રણ ઉપવાસ (અઠ્ઠમ), ૪. દશમ ભક્ત - ચાર દિવસના ઉપવાસ, પ. દ્વાદશ ભક્ત- પાંચ દિવસના ઉપવાસ, ૬. ચતુર્દશ ભક્ત છ દિવસના ઉપવાસ, ૭. ષોડશ ભક્ત- સાત દિવસનાં ઉપવાસ, ૮. અર્ધ માસિક ભક્ત - પંદર દિવસના ઉપવાસ, ૯. માસિક ભક્ત- એક મહિનાનાં ઉપવાસ, ૧૦. બે માસિક ભક્ત- બે મહિનાનાં ઉપવાસ, ૧૧. સૈમાસિક ભક્ત- ત્રણ મહિનાનાં ઉપવાસ, ૨. ૩૬. ૩. ૩૦ Page #416 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१३४-३५ तपस्वी भिक्षु हेतु कल्पनीय पानी तपाचार २९५ १२. चउमासिएभत्ते, ૧૨. ચાતુર્માસિક ભક્ત-ચાર મહિનાનાં ઉપવાસ, ૨૩. પર્વમમિત્તે, ૧૩. પંચમાસિક ભક્ત-પાંચ મહિનાનાં ઉપવાસ, १४. छम्ममासिएभत्ते, ૧૪. ષડૂમાસિક ભક્ત- છહ મહિનાનાં ઉપવાસ. से तं इत्तरिए । – ૩૩. સુ. ૨૦ આ ઈવરિક તપ છે. जो सो इत्तरिय तवो, सो समासेण वव्विहो । જે ઈવરિક તપ છે તે સંક્ષેપમાં છ પ્રકારનાં છે – सेढितवो पयरतवो, घणो य तह होइ बग्गो य ।। ૧. શ્રેણિ-તપ, ૨. પ્રતર-તપ, तत्तो य वग्गवग्गो उ, पंचमो छ?ओ पइण्णतवो । ૩. ઘન-તપ, ૪. વર્ગ-તપ, मणइच्छिय चित्तत्थो, नायव्वो होइ इत्तरिओ ।। પ. વર્ગ-વર્ગતપ, ૬. પ્રકીર્ણ-ત૫. – ૩૪. . ૨૦, . ૨૦–૨૨ આમ મનોવાંછિત અનેક પ્રકારના ફળ આપનાર ઈત્વરિક અનશન તપ છે. तवस्सी भिक्खुस्स कप्पणिज्ज पाणगाई - તપસ્વી ભિક્ષુ માટે કલ્પનીય પાણી : વડત્યપત્તિયસ ઇi fમg #Íતિ તો પાડું ૨૧૩૪. ચતુર્થ ભક્ત (એક ઉપવાસ) કરનાર ભિક્ષુને ત્રણ पडिगाहित्तए, तं जहा - પ્રકારનાં પાણી ગ્રહણ કરવા કલ્પે છે, જેમ કે – ૨. હસ્તે, ૧. ઉલ્વેદિમ - લોટનું ધોવણ, ૨. સને, ૨. સંસ્વેદિમ- ચઢેલા કેરડા આદિનું ધોવણ, ३. चाउलधोवणे । ૩. તÇલોદક - ચોખાનું ધોવણ. छट्ठभत्तियस्स णं भिक्खुस्स कप्पंति तओ पाणगाई ષષ્ઠ ભક્ત (બે ઉપવાસ) કરનાર ભિક્ષુને ત્રણ पडिगाहित्तए, तं जहा - પ્રકારનાં પાણી ગ્રહણ કરવાં કલ્પ છે, જેમ કે – ૨. તિસ્ત્રો, ૧. તિલોદક : તલ ધોયેલ પાણી, ૨. તુસોદ્રા, ૨. તુષોદક : ભૂસાનું ધોયેલ પાણી, ૨. નવો | ૩. યવોદક : જવ ધોયેલ પાણી. अट्ठमभत्तियस्स णं भिक्खस्स कप्पंति तओ पाणगाई અષ્ટમ ભક્ત (ત્રણ ઉપવાસ) કરનાર ભિક્ષુને ત્રણ पडिगाहित्तए, तं जहा - પ્રકારનાં પાણી લેવાં કહ્યું છે, જેમ કે – ૨. ગાયામણ, ૧. આયામક : બાફેલા ચોખાનું પાણી, ૨. સોવર, ૨. સૌવીરક : કાંજી, છાશની ઉપરનું પાણી, રૂ. સુવિય? | - તા. ૪. રૂ, સુ. ૧૮૮ ૩. શુદ્ધવિકટ : શુદ્ધ અચિત્ત ઠંડુ પાણી. आवकहिय अणसण - આજીવન અનશન : રરૂપ. ના સ સસ મરો, રવિદા ના વિયાદિથા | ૨૧૩૫. જે મરણ પર્યંતિક અનશન છે તે કાયચેષ્ટાને આધારે બે પ્રકારનાં છે, જેમ કે – (૧) સુવિચાર - શરીરની सवियारा अवियारा, कायचेटुं पई भवे ।। હલનચલન આદિ ક્રિયાયુક્ત, (૨) અવિચાર - શરીરની હલનચલન આદિક્રિયા રહિત. ૧. વિ. સં. ર, ૩. ૭, મુ. ૨૬૬ ૨. ભગવતી સૂત્ર તથા ઉવવાઈ સૂત્રમાં 'ઈત્તરિય” તપના અનેક ભેદ છે પણ ત્યાં વિશેષ સંખ્યાનો ઉલ્લેખ મળતો નથી. અહીં ઉત્તરાધ્યયન સૂત્રમાં ઇત્તરિય” તપના ભેદોની સંખ્યા ૬ બતાવી આગળ આ જ સંકલનમાં વિવિધ પ્રકારોમાં મળે છે એમ પણ કહ્યું છે માટે રત્નાવલી આદિ તપનો ઉલ્લેખ ઈવરિક તપમાં જ જાણવો જોઈએ. આ રત્નાવલી, કનકાવલી આદિ મહાતપ માટે ધર્મકથાનુયોગ સ્કંધ ૩, સૂત્ર ૨૬૮ થી ૨૭૯ સુધી પૃ. ૧૧૭ - ૧૨૦ જુઓ. Page #417 -------------------------------------------------------------------------- ________________ २९६ चरणानुयोग - २ संलेखना करण काल सूत्र २१३६-३७ अहवा सपरिकम्मा, अपरिकम्मा य आहिया । અથવા અન્ય પ્રકારથી પણ બે-બે ભેદ કહ્યા છે, જેમ કેनिहारीमनीहारी, आहारच्छेओ य दोसु वि ।। ૧. સપરિકર્મ - શરીરની પરિચર્યા યુક્ત, - ૩ત્ત. ૪. ૨૦, . ૧૨-૧૩ ૨. અપરિકર્મ - શરીરની પરિચર્યા રહિત. અથવા- (૧) નિહરિમ, (૨) અનિહરિમ આ બધા બે-બે ભેદોમાં આહારનો ત્યાગ નિશ્ચિત છે. संलेहणा करणकालं - સંલેખનાનો કાળક્રમ : ર૩૬. તો વહૂળ વાતાળ, સીમUOTHશુપાણ્યિ | ૨૧૩૬. ત્યારપછી અનેક વર્ષો સુધી શ્રમણ્યનું પાલન इमेण कमजोगेण, अप्पाणं संलिहे मुणी ।। કરીને મુનિ અનુક્રમે આત્માની સંલેખના કરે અર્થાત્ વિકારોને ક્ષીણ કરે. बारसेव उ वासाई, संलेहुक्कोसिया भवे । ઉત્કૃષ્ટ સંલેખના બાર વર્ષની છે, મધ્યમ એક संवच्छरं मज्झिमिया, छम्मासा य जहन्निया । વર્ષની અને જઘન્ય છ માસની છે. पढमे वासचउक्कम्मि, विगईनिज्जूहणं करे । (બાર વર્ષની સંલેખનામાં) પહેલા ચાર વર્ષમાં बिइए वासचउक्कम्मि, विचित्तं तु तवं चरे ।। વિગય વગેરેનો ત્યાગ કરે. બીજા ચાર વર્ષમાં વિવિધ પ્રકારનું તપ કરે. एगन्तरमायाम, कटु संवच्छरे दुवे । પછી બે વર્ષ સુધી એકાન્તર તપ કરે, અને तओ संवच्छरऽद्धं तु, नाऽइविगिटुं तवं चरे ।। પારણાનાં દિવસે આચાર્મ્સ (આયંબિલ) કરે. ત્યાર પછી અગિયારમે વર્ષ પહેલાં છ મહિના સુધી કોઈ પણ અતિરિકૃષ્ટ (કઠિન) તપ ન કરે. तओ संवच्छरऽद्धं तु, विगिटुं तु तवं चरे । ત્યાર પછીના છ મહિના સુધી વિકૃષ્ટ તપ કરે. આ परिमियं चेव आयाम, तमि संवच्छरे करे ।। આખા વર્ષ પરિમિત (પારણાંના દિવસે) આચાર્મ્સ કરે. कोडी सहियमायाम, कटु संवच्छरे मुणी । બારમા વર્ષમાં એક વર્ષ સુધી કોટી સાથે અર્થાત્ मासद्धमासिएणं तु, आहारेण तवं चरे ।। નિરંતર આચાર્મ્સ કરીને પછી મુનિ પક્ષ અથવા એક માસનું આહીરતપ અર્થાત્ અનશન કરે. - ૩૪. ક. ૩૬, T. ર૧૦-૧૧ पंडिय मरण सरूवं - પંડિત મરણનું સ્વરૂપ : રરૂ૭. ગળુપુલ્વેન વિમોરાડું, નાડું ધીરા સમાસન્ન | ૨૧૩૭. હું અનુક્રમથી પંડિત મરણનું સ્વરૂપ કહીશ. वसुमंतो मतिमंतो, सव्वं णच्चा अणेलिसं ।। વૈર્યવાન, બુદ્ધિમાન સંયમી ભિક્ષુ તેને પૂર્ણરૂપથી જાણી તથા સ્વીકાર કરી અનુપમ સમાધિને - મા. સુ. ૧, મેં. ૮, ૩ ૮, T. ? (૨૬) પ્રાપ્ત કરે. तओ काले अभिपेए, सडढी तालिसमन्तिए । જ્યારે મરણ સમય પ્રાપ્ત થાય તે સમયે જે શ્રદ્ધાથી મુનિ ધર્મનો સ્વીકાર કર્યો છે તેવી જ શ્રદ્ધાથી ભિક્ષુ વિજ્ઞાન-સિં, એવું સેક્સ #g | રોમાંચકારી મૃત્યુ-ભયને દૂર કરી ગુરુ સમીપ અનશન દ્વારા શરીરના ત્યાગની ઈચ્છા કરે. अह कालंमि संपत्ते, आघायाय समुस्सयं । મુનિ મરણ-કાળ આવી લાગતાં સંલેખના દ્વારા શરીરનો ત્યાગ કરે છે. ભક્ત પ્રત્યાખ્યાન, ઈગિત सकाम-मरणं मरइ, तिण्हमन्नयरं मुणी ।। મરણ કે પાદોપગમન આ ત્રણમાંથી કોઈ એકને – ૩ત્ત. . ૧, II. –રૂર સ્વીકાર કરી સકામ-મરણથી મરે છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१३८ पंडित मरण प्रकार तपाचार २९७ पंडिय मरणप्पगारा२१३८. प. से किं तं पंडियमरणे ? ૩. પડિયમરને કુવિ પUUારે, તે નહીં ૨. પાડોવામળે ,, २. भत्तपच्चक्खाणे य । प. से किं तं पाओवगमणे ? उ. पाओवगमणे दुविहे पण्णत्ते, तं जहा ૨. નીહા , २. अनीहारिमे य, नियमा अप्पडिकम्मे । से तं पाओवगमणे । પંડિત મરણનાં પ્રકાર : ૨૧૩૮. પ્ર. પંડિત મરણ શું છે ? ઉ. પંડિત મરણ બે પ્રકારનાં કહ્યાં છે, જેમ કે - ૧. પાદોપગમન : વૃક્ષની કપાયેલી ડાળીની જેમ નિશ્ચલ રહેવું. ૨. ભક્ત-પ્રત્યાખ્યાન : યાવતુ જીવન ત્રણ કે ચાર આહારનો ત્યાગ કરવો. પ્ર. પાદોપગમન (મરણો શું છે ? ઉ. પાદોપાગમન બે પ્રકારનાં કહ્યાં છે, જેમ કે – ૧. નિહારિમ : પ્રામાદિમાં કરવામાં આવેલ, ૨. અનિહરિમઃ જંગલ, ગુફા આદિમાં કરવામાં આવેલ. એ બંને નિયમથી અપ્રતિકર્મ હોય છે, આ પાદોપગમનનું સ્વરૂપ છે. પ્ર. ભક્ત પ્રત્યાખ્યાન (મરણ) શું છે? ઉ. ભક્ત પ્રત્યાખ્યાન મરણ બે પ્રકારનાં કહ્યાં છે, જેમ કે - ૧. નિહરિમ, ૨. અનિહરિમ. બંને નિયમથી સપ્રતિકર્મ હોય છે. આ ભક્ત પ્રત્યાખ્યાનનું સ્વરૂપ છે. प. से किं तं भत्तपच्चक्खाणे ? उ. भत्तपच्चक्खाणे दविहे पण्णत्ते. तं जहा . નીહરિને ય, ૨. કનીરામે , नियमा सपडिकम्मे । से तं भत्तपच्चक्खाणे । – વિયા. સં. ૨, ૩. ૨, મુ. ર૭-ર૬ प. से किं तं पाओवगमणे ? । उ. पाओवगमणे दुविहे पण्णत्ते, तं जहा ૨. વીયા , ૨. નિવ્વાલી ૧ | नियमा अप्पडिकम्मे । से तं पाओवगमणे । પ્ર. પાદોપગમન શું છે - તેના કેટલા ભેદ છે? ઉ. પાદોપાગમન બે પ્રકારનાં કહ્યાં છે, જેમ કે - ૧. વ્યાઘાતિમ: ઉપદ્રવનાં કારણે કરવામાં આવેલ, ૨. નિર્વાઘાતિમ વગર ઉપદ્રવે કરવામાં આવેલ, આ બંને નિયમથી અપ્રતિકર્મ હોય છે. આ પાદોપગમનનું સ્વરૂપ છે. પ્ર. ભક્ત પ્રત્યાખ્યાન શું છે? તેના કેટલા ભેદ છે? ઉ. ભક્ત પ્રત્યાખ્યાન બે પ્રકારનાં કહ્યાં છે, જેમ કે - ૧. વ્યાઘાતિમ, . નિર્વાઘાતિમ. એ બંને નિયમથી સપ્રતિકર્મ હોય છે. આ ભક્ત પ્રત્યાખ્યાન છે. प. से किं तं भत्तपच्चक्खाणे ? उ. भत्तपच्चक्खाणे दुविहे पण्णत्ते, तं जहा ૨. વાયા ને , ૨. નિવ્વીધીમે ચ | नियमा सपडिकम्मे । से तं भत्तपच्चक्खाणे । - ૩૩. સુ. રૂ. પંડિત મરણના આ બે પ્રકાર યાવત્રુથિક તપના જ બે ભેદ છે. જેનું વર્ણન ભગવતી સૂત્ર શ. ૨૫, ઉ. ૭ તથા ઉવવાઈ સૂત્રમાં આ પ્રમાણે છે. 5. સે કિં તે સાવ ? उ. आवकहिए दुविहे पण्णत्ते, तं जहापाओवगमणे य, ૨. શત્તપવરવ યા - વિવા. સં. ૨૬, ૩. ૭, સુ. ૨૦ ૦ (વ) ૩૩. મુ. ૩ ૦ (૪) વિયા, સે. ૨૩, ૩. ૭, મુ. ૪૨-૪૪ (૩) વિ. સં. ૨૬, ૩. ૭, મુ. ૨૦-૨૦૨ (T) ટાઇr. . ૨, ૩, ૪, મુ. ?? ૩ ૨. Page #419 -------------------------------------------------------------------------- ________________ २९८ चरणानुयोग - २ भक्त-प्रत्याख्यान अनशन सूत्र २१३९ भत्त-पच्चक्खाण-अणसणे ભક્ત-પ્રત્યાખ્યાન અનશન : ર૨૩૨. વિરં 1િ વિદ્રત્તા , બુદ્ધ ધમ્પક્સ પર | ૨૧૩૯. ધર્મનાં પારગામી તત્ત્વજ્ઞ મુનિ આવ્યંતર અને अणुपुव्वीए संखाए, कम्मुणा य तिउट्टति ।। બાહ્ય બંને પ્રકારની સંલેખના જાણી અનુક્રમથી વિચાર કરી આરાધના કરી કર્મોથી મુક્ત થઈ જાય છે. कसाए पयणुए किच्चा, अप्पाहारो तितिक्खए । સંખનાના ઈચ્છુક ભિક્ષુ કષાયોને કૃશ કરી, અલ્પાહારી બની ક્ષમાશીલ રહે. એમ કરતાં જો अह भिक्खू गिलाएज्जा, अहारस्सेव अंतियं ।। ગ્લાનિ પ્રાપ્ત થઈ જાય તો આહારનો ત્યાગ કરી તપ સ્વીકાર કરે. जीवियं णाभिकंखेज्जा. मरणं णो वि पत्थए । ભિક્ષુ ન તો જીવવાની આકાંક્ષા કરે અને ના दुहतो वि ण सज्जेज्जा, जीविते मरणे तहा ।। મરવાની અભિલાષા કરે, જીવન અને મરણ બંને અસ્વસ્થામાં સમભાવ રાખનાર મુનિ તેમાંથી કોઈની પણ ઈચ્છા ન કરે. मज्झत्थो णिज्जरापेही, समाहिमणुपालए । નિર્જરાના ઈચ્છુક મુનિ જીવન અને મરણમાં अंतो बंहि वियासेज्ज, अज्झत्थं सुद्धमेसए ।। મધ્યસ્થ ભાવ રાખી સમાધિ ભાવમાં રહે. કષાયાદિ આંતરિકબાહ્ય ઉપધિનો ત્યાગ કરી શુદ્ધ આત્મચિંતનમાં લીન રહે. जं किञ्चुवक्कम जाणे, आउखेमस्स अप्पणो । જો પોતાના આયુનાં ક્ષેમમાં જરા પણ ઉપક્રમ જણાય તો પંડિત મુનિ તે સંલેખના કાળની મધ્યમાં तस्सेव अंतरद्धाए खिप्पं, सिक्खेज्ज पंडिते ।। જ શીધ્ર પંડિત મરણનો સ્વીકાર કરી લે. गामे अदुवा रणे, थंडिलं पडिलेहिया । ગામમાં અથવા વનમાં અનશન યોગ્ય ભૂમિનું अप्पपाणं तु विण्णाय, तणाई संथरे मुणी ।। પ્રતિલેખન કરે, જીવજંતુ રહિત સ્થાન જાણી મુનિ ત્યાં ઘાસ પાથરી લે. अणाहारो तुवट्टेज्जा, पुट्ठो तत्थऽहियासए । પછી આહારનો ત્યાગ કરી સંસ્મારક પર શયન કરે. પરીષહો અને ઉપસર્ગોને સમભાવથી સહન णातिवेलं उवचरे, माणुस्सेहिं वि पुट्ठवं ।। કરે. મનુષ્ય આદિનાં ઉપસર્ગોથી પણ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન ન કરે. संसप्पगा य जे पाणा, जे य उड्ढमहेचरा । કીડી આદિ ફરતાં જંતુઓ, તેમજ ઉપર આકાશમાં भंजते मंससोणियं, ण छणे ण पमज्जए ।। ઉડનાર (પક્ષીઓ) હોય કે નીચે બીલોમાં રહેનાર (સર્પાદિ) હોય તે કદાચિત અનશનધારી મુનિના શરીરનાં માંસને કાપી ખાય અને લોહી પીવે તો મુનિ ન તો તેને મારે કે ન રજોહરણાદિથી પ્રમાર્જન કરે. पाणा देहं विहिंसंति, ठाणातो ण वि उब्भमे । આ પ્રાણી મારા શરીરનો જ નાશ કરી રહ્યું છે, જ્ઞાનાદિ આત્મગુણોનો નહી”. એવો વિચાર કરી आसवेहिं विवित्तेहिं, तिप्पमाणोऽहियासए ।। તેને ન હટાવે અને તે સ્થાનથી ઉઠીને બીજે સ્થાને ન જાય. આશ્રવોથી રહિત અધ્યવસાયો દ્વારા વેદનાને અમૃત સમાન સમજી સહન કરે. Page #420 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१४०-४१ भक्त प्रत्याख्यान अणगार परभव-आहार तपाचार २९९ गंथेहिं विवित्तेहिं, आयुकालस्स पारए । મુનિ બાહ્ય, આત્યંતર ગ્રંથિઓને છોડી અન્તિમ पग्गहियतरघं चेतं, दवियस्स वियाणतो ।। સમય સુધી શુધ્ધ ધ્યાનમાં રહે તથા પંડિત મરણને મોક્ષનું ઉત્તમ સાધન જાણી તેની આરાધના કરે. - મા. સુ. ૧, ગ, ૮, ૩. ૮, . ર મત્ત પ્રવાસ કરન્સ પરમ માદારો- ભક્ત પ્રત્યાખ્યાન અણગારનો પરભવમાં આહાર : ર૧૪૦. ૫. મત્તપર્વતરાયણ માં અંતે ! મારે મુચ્છિા ૨૧૪૦. પ્ર. ભંતે ! ભક્ત પ્રત્યાખ્યાન આહાર કરનાર गिद्धे गडिए अज्झोववण्णे आहारमाहारेइ अहे અણગાર જો એ અવસ્થામાં કાળ કરે તો જે પહેલાં णं वीससाए कालं करेइ, तओ पच्छा अपुच्छिए મુચ્છિત, ગૃધ્ધ, ગ્રથિત તથા અત્યંત આસક્ત થઈ जाव- अणज्झोववण्णे आहारमाहारेइ ? આહાર કરે છે ત્યારબાદ અમૂચ્છિત યાવતુ અનાસકત બની આહાર કરે ખરા ? उ. हंता, गोयमा ! भत्तपच्चक्खायए णं अणगारे ઉ. હા, ગૌતમ ! ભક્ત પ્રત્યાખ્યાન આહાર जाव-अणज्झोववण्णे आहारमाहारेइ । કરનાર અણગાર યાવતુ અનાસક્ત બની આહાર કરે છે. . તે વખકે મંતે ! વ ૩ “મત્તપદ ભંતે ! એમ શા માટે કહ્યું છે કે ભક્ત क्खायए णं अणगारे-जाव-अणज्झोववण्णे પ્રત્યાખ્યાન આહાર કરનાર અણગાર યાવતુ માદારHહારે ?” અનાસકત બની આહાર કરે છે ? उ. गोयमा ! भत्तपच्चक्खायए णं अणगारस्स ગૌતમ ! “ભક્ત પ્રત્યાખ્યાન અનશન मुच्छिए-जाव-अज्झोववण्णे आहारे भवइ, अहे કરનાર અણગાર જો એ અવસ્થામાં કાળ કરે णं वीससाए कालं करेइ, तओ पच्छा તો સ્વાભાવિક છે કે પહેલાં મૂચ્છિત યાવત્ अमुच्छिए-जाव-अणज्झोववण्णे आहारे भवइ । અત્યંત આસક્ત ભાવથી આહાર હોય છે. ત્યારબાદ અમૂચ્છિત યાવત્ અનાસક્ત ભાવથી આહાર હોય છે. से तेणतुणं गोयमा ! एवं वच्चइ-भत्तपच्चक्खायए णं માટે હે ગૌતમ ! એમ કહેવામાં આવ્યું છે કે ભક્ત अणगारे-जाव- अणज्झोववण्णे आहारमाहारेइ । પ્રત્યાખ્યાન અનશન કરનાર અણગાર યાવતું અનાસક્ત બની આહાર કરે છે. - વિ. . ૨૪, ૩. ૭ મુ. ૨૨ इंगिणीमरण अणसणस्स गहण विहि ઈગિતમરણ અનશન ગ્રહણ વિધિ : २१४१. अयं से अवरे धम्मे, णायपुत्तेण साहिते ।। ૨૧૪૧, જ્ઞાતપુત્ર મહાવીરે ઈગિત મરણમાં વિશિષ્ટતા બતાવી છે- આત્મ વ્યાપાર સિવાય બીજા પાસે ત્રણ आयवज्ज पडियारं, विजहेज्जा तिधा तिधा ।। કરણ, ત્રણ યોગથી વૈયાવૃત્ય ન કરાવે. हरिएसु ण णिवज्जेज्जा, थंडिलं मुणिआ सए । દર્ભ, અંકુરાદિ લીલોતરી ઉપર ન સૂવે. શુધ્ધ विउसेज्ज अणाहारो, पुट्ठो तत्थ अहियासए ।। ભૂમિને જાણી સૂવે. સર્વ ઉપધિને છોડી આહારનો સર્વથા ત્યાગ કરી, સંસ્તારક પર રહી પરીષહો અને ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરે. इन्दिएहिं गिलायतो, समियं साहरे मुणी । (નિરાહાર રહેવાથી) ઈન્દ્રિયોને શિથિલ જોઈ મુનિ સમભાવમાં રહી જે હલન ચલનાદિ ક્રિયાઓ કરે તે तहावि से अगरिहे, अचले जे समाहिए ।। નિન્દનીય નથી. હલનચલનાદિ કરતાં-કરતાં જે ભાવથી વિચલિત થતા નથી અને સમાધિવત છે તે અભિનન્દનીય છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ ३०० चरणानुयोग - २ इंगिनीमरण अनशन ग्रहण विधि सूत्र २१४१ अभिक्कमे पडिक्कमे, संकुचए पसारए । ઈગિત મરણની આરાધના કરનાર મુનિ શરીરની સમાધિ અને ધોરણ માટે નિયત ભૂમિમાં જઈ અને कायासाहारणट्ठाए, एत्थं वा वि अचेयणे ।। પાછો ફરી શકે છે. હાથ-પગ પસારી શકે છે. જો વિશેષ શક્તિ અને સહિષ્ણુતા હોય તો અચેતન પદાર્થની જેમ નિચ્ચેષ્ટ થઈ સ્થિત રહે. परिक्कमे परिकिलंते, अदुवा चिट्टे अहायते । જો બેઠા-બેઠા અથવા સૂતાં-સૂતાં થાકી જાય તો ठाणेण परिकिलंते, णिसीएज्ज य अंतसो ।। થોડા આંટા મારે અથવા ઊભો રહે યા ઈચ્છાનુસાર આસને બદલે. ઊભા-ઊભા થાકી જાય તો અંતે બેસી જાય યા સૂઈ જાય. आसीणेऽणेलिसं मरणं. इन्दियाणि समीरते । આવા અનુપમ મરણને સ્વીકારી મુનિ પોતાની ઈન્દ્રિયોને વિષયોથી નિવૃત્ત કરી સંયમમાં રાખે, कोलावासं समासज्ज, वितहं पादुरेसए ।। ટેકો લેવા માટે પાછળ પાટિયું રાખ્યું હોય અને તેમાં જીવ-જંતુ હોય તો તેને બદલી બીજા નિર્દોષ પાટિયાની ગવેષણા કરે. जतो वज्जं समुप्पज्जे, ण तत्थ अवलंबए । જે વસ્તુના અવલંબનથી પાપની ઉત્પત્તિ થાય તેનું ततो उक्कसे अप्पाणं. सव्वे फासे अहियासए ।। અવલંબન ન લેવું જોઈએ. પોતાના આત્માને પાપમય વ્યાપારથી દૂર કરે અને આવતા - આ. કુ. ૨, ૪, ૮, ૩. ૮, રા. ર૭-રૂર પરીષહોને સમભાવપૂર્વક સહન કરે. जस्स णं भिक्खुस्स एवं भवति જે મુનિને એવી પ્રતીતિ થાય કે - “से गिलामि च खलु अहं इमंमि समए इमं सरीरगं “હવે આ શરીરને ટકાવવા હું અસમર્થ છું” તો તે अणुपुव्वेण परिवहित्तए” से अणुपुव्वेणं आहारं ધીરે ધીરે આહારને ઓછો કરે. संवट्टेज्जा, अणुपुव्वेणं आहारं संवट्टित्ता कसाए पयणुए किच्चा, આહાર ઓછો કરી કષાયોને પાતળા કરે અને समाहियच्चे, फलगावयट्ठी, उट्ठाय भिक्खू શારીરિક વ્યાપારોને નિયમિત કરી લાકડાના પાટિયાની જેમ નિચ્ચેષ્ટ થઈ શારીરિક સંતાપથી अभिनिव्वुडच्चे । રહિત થઈ પંડિત મરણને માટે તૈયાર થઈ જાય. अणुपविसित्ता गामं वा-जाव-रायहाणिं वा तणाई આવા મુનિએ ગામ યાવતુ રાજધાનીમાં પ્રવેશ કરી जाएज्जा, तणाई जाइत्ता सेत्तमायाए एगंतमवक्कमिज्जा, ઘાસની યાચના કરવી જોઈએ. ઘાસ લઈ એકાંત एगतमवक्कमित्ता अप्पंडे-जाव-मक्कडा-संताणए સ્થાનમાં જવું જોઈએ. ત્યાં ઈડા, યાવત્ કરોળિયાનાં જાળાદિથી રહિત જમીનનું વારંવાર पडिलेहिय-पडिलेहिय, पमज्जिय-पमज्जिय तणाई પ્રતિલેખન કરે અને વારંવાર પ્રમાર્જન કરે, તેમ संथरेज्जा, तणाई संथरेत्ता एत्थ वि समए 'इत्तरिय કરી ઘાસની શૈયા પાથરે અને તેના પર ઈ–રિક શુના | અનશન અંગીકાર કરે.' तं सच्चं, सच्चवादी ओए तिण्णे छिण्णकहकहे તે અનશન સત્ય છે તે સ્વીકારનાર સત્યવાદી, आतीतढे अणातीते, પરાક્રમી, રાગ-દ્વેષ રહિત, સંસારથી તરેલાની સમાન, ભય અને શંકાથી મુક્ત જીવાદિના સ્વરૂપનો જ્ઞાતા સાંસારિક બંધનોથી રહિત હોય છે. चेच्चाण भिउरं कायं संविहूणिय विरूवरूवे તે મુનિ નશ્વર શરીરનો ત્યાગ કરી, વિવિધ परीसहोवसग्गे अस्सिविसंभणयाए भेरवमणुचिन्ने, પ્રકારનાં પરીક્ષણો અને ઉપસર્ગોની અવગણના કરી ભગવાનના વચન ઉપર શ્રદ્ધા રાખી કઠિનતાથી આચરવા યોગ્ય આ ઈગિત મરણનું આચરણ કરે છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१४२-४३ पादोपगमन अनशन ग्रहण-विधि तपाचार ३०१ तत्थावि तस्स कालपरियाए से वि तत्थ આ અનશનથી સમાધિમરણ પ્રાપ્ત કરે છે તે કાળા वियंतिकारए, પર્યાયની સમાન છે. ફુદવેતં વિમોહાયત, સુદં રjમ, fસૈયરૂં, તે મોહથી મુક્ત કરનાર અનશન ભિક્ષુને હિતકર, आणुगामियं । સુખકર, યોગ્ય કલ્યાણકર, પુણ્યમય છે. આવા – મા. સુ. ૬, ૪. ૮, ૩. ૬, ૪. રર૪ મરણને પ્રાપ્ત કરનાર સાધુ કર્મોને ખપાવે છે તે ભવાન્તરમાં પણ સાથે ચાલનાર (ફળદાયી) છે. पाओवगमण अणसण गहण विहि પાદોપગમન અનશન ગ્રહણ વિધિ : २१४२. जस्स णं भिक्खुस्स एवं भवति, ૨૧૪૨. મુનિને એવી પ્રતીતિ થાય કે – “से गिलामि च खलु अहं इमम्मि समए इमं सरीरगं "હું આ શરીરને અનુક્રમથી ધારણ કરવામાં अणुपुव्वेण परिवहित्तए” से अणुपुव्वेणं आहारं संवट्टेज्जा, અસમર્થ છું” ત્યારે તે ક્રમશઃ આહારને ઓછો કરે. अणुपुव्वेणं आहारं संवदे॒त्ता कसाए पयणुए किच्चा આહારને ઓછો કરી કષાયોને કૃશ કરે. શરીરનાં समाहियच्चे, फलगावयट्ठी, उट्ठाय भिक्खू વ્યાપારને નિયમિત કરી લાકડાના પાટિયાની જેમ अभिणिव्वुडच्चे, સહનશીલ બની મૃત્યુ માટે તૈયાર થઈ જાય. अणुपविसित्ता गामं वा-जाव-रायहाणिं वा तणाई શરીરની શુશ્રષાનો ત્યાગ કરી ગામ યાવતુ રાજजाएज्जा-जाव-तणाई संथरेत्ता एत्थ वि समए कायं ધાનીમાં જઈ ઘાસની યાચના કરે. યાવતુ ઘાસની च जोगं च इरियं च पच्चक्खाएज्जा । શૈયા બિછાવે. યોગ્ય સમયે તે પર બેસી શરીરનો, શરીરના વ્યાપારનો અને સૂક્ષ્મ હલનચલનનો ત્યાગ કરી દે. તે દવં-બાવ-રૂશ્વેત વિમોહાયતi , સુ, ઉમં, આ અનશન સત્ય છે. યાવત્ તે મોહથી મુક્ત णिस्सेयसं, आणुगामियं । કરાવનાર છે, તે ભિક્ષને હિતકર, સુખકર, કલ્યાણકર, કર્મોને ખપાવવામાં સમર્થ અને - પ. પુ. ૨, . ૮, ૩. ૭, . રર૮ ભવાંતરમાં ફળદાયી છે. पाओवगमण अणसणे પાદોપગમન અનશન : ર૪૩. વાતતરે સિયા, ને વં અનુપાઈ | ૨૧૪૩. આ પાદોપગમન અનશન ભક્ત પ્રત્યાખ્યાન અને सव्व-गाय-णिरोधे वि, ठाणातो ण वि उब्भमे ।। ઈગિત મરણની અપેક્ષાએ વિશિષ્ટ છે જે પૂર્વોક્ત વિધિથી તેનું પાલન કરે છે તે શરીરમાં તીવ્ર વેદના થવા છતાં પણ પોતાના સ્થાનથી દૂર જતો નથી. अयं से उत्तमे धम्मे, पुव्वट्ठाणस्स पग्गहे । પાદોપગમન સંથારો ઉત્કૃષ્ટ ધર્મ છે. કારણ કે अचिरं पडिलेहित्ता, विहरे चिट्ठ माहणे ।। પૂર્વોક્ત બંને મરણ કરતાં અધિક પ્રયત્નથી ગ્રાહ્ય છે. મુનિ નિર્દોષ ભૂમિને જોઈને પાદોપગમનની વિધિનું પાલન કરે અને કોઈ પણ અવસ્થામાં સ્થાનાન્તર ન કરે. अचित्तं तु समासज्ज, ठावए तत्थ अप्पगं । નિર્જીવ સ્થાન અને પાટિયાદિને પ્રાપ્ત કરી તેના પર મુનિ સ્થિત થાય. શરીરની મમતાનો સર્વથા ત્યાગ वोसिरे सव्वसो कायं, ण मे देहे परीसहा ।। કરી દે અને વિચાર કરે કે આ શરીર મારું નથી તેથી મારા શરીરમાં કોઈ પરિષહ નથી”. जावज्जीवं परीसहा, उवसग्गा य संखाय । જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી પરિષહ અને ઉપસર્ગ તો આવવાના છે. તે જાણી કાયાનો નિરોધ संवुडे देह भेदाए, इति पण्णेऽहियासए ।। કરનાર દેહભેદન માટે ઉદ્યત થયેલ બુધ્ધિમાન સાધુ સમભાવથી પરિષહોને સહન કરે. Page #423 -------------------------------------------------------------------------- ________________ ३०२ चरणानुयोग - २ अनशन ग्रहण करण दिशा सूत्र २१४४-४८ भेउरेसु णं रज्जेज्जा, कामेसु बहुतरेसु वि । મુનિ વિપુલ કામભોગોને નશ્વર જાણી તેમાં રાગ ન કરે. અચલ (કીર્તિરૂપ) મોક્ષનો વિચાર કરી કોઈ इच्छालोभं ण सेवेज्जा, धुववण्णं सपेहिया ।। પણ પ્રકારની ઈચ્છા ન કરે. सासएहिं णिमंतेज्जा, दिव्वमायं ण सद्दहे । આવા મુનિને કોઈ દેવ અક્ષય વૈભવ અથવા અનેક પ્રકારની ઋધ્ધિ ગ્રહણ કરવા માટે નિમંત્રણ આપે तं पडिबुज्झ माहणे, सव्वं नूमं विधूणिया ।। તો મુનિ તેમાં શ્રદ્ધા ન કરે. મુનિ સર્વ માયાને જાણી સત્ય સ્વરૂપને સમજી માયાથી દૂર રહે. सव्व हिं अमुच्छिए, आयुकालस्स पारए । સર્વ પદાર્થોમાં આસક્તિ નહિં રાખતાં તે મુનિ तितिक्खं परमं णच्चा, विमोहण्णतरं हितं ।। જીવનની પાર પહોંચી જાય છે. સહિષ્ણુતાને સર્વોત્તમ સમજી આ હિતકારી ત્રણે પંડિત મરણોમાંથી પોતાની - આ. સુ. ૨, ૫. ૮, ૩. ૮, મા. ૨૪-૪૦ યોગ્યતાનુસાર કોઈ પણ એક મરણને સ્વીકારે. अणसण गहणस्स दिसाओ અનશન ગ્રહણ કરવાની દિશાઓ : ર૧૪૪. તો વિક્ષાઓ માન્સ રુપૂત ના પંથા વા ૨૧૪૪. જે નિગ્રંથ અને નિગ્રંથીઓ અપશ્ચિમ મારણાન્તિક णिग्गंथीण वा अपच्छिममारणंतियसलेहणा झूसणा સંખનાની આરાધનાથી યુક્ત છે, જે ભક્તझुसियाणं, भत्तपाणपडियाइक्खित्ताणं पाओवगताणं પાનનું પ્રત્યાખ્યાન કરી ચૂકેલ છે, જે પાદોપગમન कालं अणवकंखमाणाणं विहरित्तए, तं जहा અનશનથી યુક્ત છે, જે મરણકાળની આકાંક્ષા ન ૨. પર્ફ વેવ, ર. ૩ીનું વેવ | કરતાં વિચરે છે, તેણે બે દિશાઓની તરફ મુખ – તાઇ. સ. ૨ ૩. ૨, સુ. ૬૬ (d) રાખવું જોઈએ. જેમ કે - ૧, પૂર્વ અને ૨. ઉત્તર. अणसण फलं અનશનનું ફળ : ર૬૪૬. નિગૂહિક્કન માહાર, છંધને ૩વટ્ટ | ૨૧૪૫. અંતિમ કાળધર્મ ઉપસ્થિત થતાં મુનિ આહારનો ત્યાગ ના માજીસ વહિ, પદૂ યુવણે વિમુખ્ય || કરીને મનુષ્ય શરીર છોડીને દુઃખોથી વિમુક્ત બને છે. - ૩ત્ત. મ. , ગા. ર૦ અવમોદરિકા-૩ ओमोयरियाए भेया અવમોદરિકાનાં ભેદ : २१४६. प. से किं तं ओमोयरिया ? ૨૧૪૬. પ્ર. અવમોદરિકા-ઊણોદરી શું છે? તેના કેટલા ભેદ છે? उ. ओमोयरिया दुविहा पण्णत्ता, तं जहा ઉ. ઊણોદરીના બે ભેદ કહ્યા છે, જેમ કે - ૨. વ્યોમોરિયા , ૧. દ્રવ્ય- અવમોદરિકા : ભૂખથી ઓછું ખાવું. ૨. માવોમોરિયા 5 ' વિ. સ. ર૫, ૩. ૭, મુ. ર૦૩ ૨. ભાવ-અવમોદરિકા : કષાય, સંકલેશ ઓછાં કરવાં. ओमोयरियं पंचहा, समासेण वियाहियं । દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પર્યાયનાં ભેદથી दव्वओ खेत्त-कालेणं, भावेणं पज्जवेहिं य ।। ઉણોદરી તપ સંક્ષેપમાં પાંચ પ્રકારનાં કહ્યાં છે. - ૩૪. એ. ૩૦, II. ૨૪ दबोमोयरिया सरूवं દ્રવ્ય અવમોદરિકાનું સ્વરૂપ : ર૪૭. નો નસ ૩ માદારો, તત્તો મં તુ નો રે | ૨૧૪૭. જે જેટલું ખાઈ શકે તેથી ઓછામાં ઓછું એક जहन्नेणेग-सित्थाई, एवं दव्वेण उ भवे ।। સિકથ અર્થાતુ (ગ્રાસ) પણ ઓછું ખાવું તે દ્રવ્ય-કણોદરી તપ છે. - ૩૪. એ. ૩૦, II. ૨૫ दव्योमोयरियाए भेयप्पभेया - દ્રવ્ય અવમોદરિકાનાં ભેદ-પ્રભેદ : २१४८. प. से किं तं दव्वोमोयरिया ? ૨૧૪૮. પ્ર. દ્રવ્ય અવમોદરિકા શું છે ? તેના કેટલા ભેદ છે? ૩. ટૂળ્યોમોરિયા તુવિદ પUUત્તા, તે નદી ઉ. દ્રવ્ય અવમોદરિકાનાં બે ભેદ કહ્યા છે, જેમ કે - ૨. ડવ, મુ. ૨૦ Page #424 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१४८ द्रव्य अवमोदरिका भेद-प्रभेद तपाचार ३०३ १. उवगरण-दव्वोमोयरिया य, ૧. ઉપકરણ-દ્રવ્ય અવમોદરિકા- વસ્ત્ર આદિ ઉપયોગી સામગ્રીનો અલ્પ ઉપયોગ કરવો. २. भत्तपाण-दव्वोमोयरिया य.. २. मत- पान सवमोहर - पाय, पेय પદાર્થોનો અલ્પ ઉપયોગ કરવો. प. से किं तं उवगरण-दव्वोमोयरिया ? પ્ર. ઉપકરણ દ્રવ્ય-અવમોદરિકા શું છે ? તેના 32 मे छ ? उ. उवगरण-दव्वोमोयरिया तिविहा पण्णत्ता, ઉ. ઉપકરણ દ્રવ્ય અવમોદરિકાનાં ત્રણ ભેદ तं जहा ४ा छ, हेभ१. एगे वत्थे, २. एगे पाए, १. मे वस्त्र राम, २. मे पात्र २ . ३. चियत्तोवकरण-साइज्जणया,२ ૩. ત્યક્ત (પરિભક્ત) ઉપકરણ ગ્રહણ से तं उवगरण-दव्वोमोयरिया । કરવું. આ ઉપકરણ-દ્રવ્ય અવમોદરિકા છે. प. से किं तं भत्तपाण-दव्वोमोयरिया ? प्र. ( मपान- द्रव्य भवमो६२७॥ शुंछ ? तेना 26 मे छ ? उ. भत्तपाण-दव्वोमोयरिया अणेगविहा पण्णत्ता, ભક્તપાન- દ્રવ્ય અવમોદરિકાનાં અનેક ભેદ तं जहा जताव्या छ,ठेव :१. अट्ठ कुक्कुडिअंडगप्पमाणमेत्ते कवले आहारं ૧. પોતાના મુખ પ્રમાણ આઠ કવલ आहारेमाणे अप्पाहारे । (ओगिया) माडार ४२वाथी सपा उपाय छे. २. दुवालस कुक्कुडि अंडगप्पमाणमेत्ते कवले आहारं ૨. પોતાના મુખ પ્રમાણે બાર કવલ આહાર आहारेमाणे अवड्ढ मोयरिया । કરવાથી અલ્પ અર્ધ ઊણોદરિકા કહેવાય છે. ३. सोलस कुक्कुडिअंडगप्पमाणमेत्ते कवले आहारं 3. पोताना भुभ प्रभार सोल (१६) ४५८ आहारेमाणे दुभागपत्तोमोयरिया । આહાર કરવાથી અર્ધ ઊણોદરી કહેવાય છે. ४. चउवीसं कुक्कुडिअंडगप्पमाणमेत्ते कवले आहारं ४. पोताना भुज प्रभाए। योवीस (२४) आहारेमाणे तिभागपत्ते, अंसिया ओमोयरिया । કવલ આહાર કરવાથી ત્રણ ભાગ આહાર અને એકભાગ ઊણોદરી કહેવાય છે. ५. एक्कतीसं कुक्कुडिअंडगप्पमाणमेत्ते कवले आहार પ. પોતાના મુખ પ્રમાણ એકત્રીસ (૩૧) કવલ आहारेमाणे किंचूणोमोयरिया । આહાર કરવાથી કિંચિત માત્ર ઊણોદરી કહેવાય છે. ६. बत्तीसं कुक्कुडिअंडगप्पमाणमेत्ते कवले आहारं ૬. પોતાના મુખ પ્રમાણે બત્રીસ (૩૨) કવલ आहारेमाणे पमाणपत्ते । આહાર કરવાથી પ્રમાણ મુજબ આહાર કહેવાય છે. ७. एत्तो एगेण वि घासेणं ऊणयं आहारमाहारेमाणे ૭. એક કવલ પણ અલ્પ આહાર समणे णिग्गंथे णो पकामभोइत्ति वत्तव्वं सिया । કરવાવાળો શ્રમણ નિર્ઝન્થ પ્રકામ ભોજી કહી શકાતો નથી. से तं भत्तपाण-दव्वोमोयरिया. सेत्तं दव्वोमोयरिया । આ ભક્તપાન-દ્રવ્ય અવમોદરિકા છે. આ દ્રવ્ય - वि. स. २५, उ. ७, सु. २०४-२०६ અવમોદરિકા છે. १. ભગવતી સૂત્ર અને ઔપપાતિક સૂત્રમાં આ ભેદ સરખા છે પરન્તુ ઠાણાંગ સૂત્રના ત્રીજા ઠાણામાં ઊણોદરી તપના ત્રણ ભેદ આ. પ્રમાણે કર્યા છે. तिविहा ओमोयरिया पण्णत्ता, तं जहा - (१) उवगरणोमोयरिया, (२) भत्तपाणोमोयरिया, (३) भावोमोयरिया । - ठाणं. अ. ३, उ. ३, सु. १८८ (क) २. ठाणं. अ. ३, उ. ३, सु. १८८ (ख) 3. (क) वि. स. ७, उ. १, सु. १९ ' (ख) उव. सु. ३० (ग) वव. उ. ८, सु. १७ Page #425 -------------------------------------------------------------------------- ________________ ३०४ चरणानुयोग - २ खेत्त ओमोयरिया २१४९. गामे नगरे तह रायहाणि, निगमे य आगरे पल्ली । क्षेत्र अवमोदरिका खेडे कब्बड - दोणमुह, पट्टण-मडम्ब संबाहे आसमपए विहारे, सन्निवेसे समाय- घोसे य 1 . ૨. थलि सेणा खंधारे, सत्थे संवट्ट- कोट्टे वाडे व रच्छासु व, घरेसु वा एवमित्तियं कप्पइ उ एवमाई, एवं खेत्तेण ऊ भवे 11 य खेत्तं । 11 11 पेडा य अद्धपेडा, गोमुत्ति - पयंगवीहिया चेव । सम्बुकावट्टाययगंतु, पच्चागया छट्ठा I - ૩ત્ત. ૬. ૩૦, . ૬૬-૬ काल ओमोयरिया २१५०. दिवसस्स पोरिसीणं चउण्हं पि उ जतिओ भवे कालो । एवं चरमाणो खलु, कालोमाणं मुणेयव्वो | | 1 अहवा तइयाए पोरिसीए, ऊणाइ घासमेसतो चभागूणाए वा, एवं कालेण ऊ भवे ૩ત્ત. . ૩૦, . ૨૦-૨૧ || भाव ओमोयरिया२१५१ इत्थी वा पुरिसो वा, अलंकिओवाऽणलंकिओ वा वि । अन्नयरवयत्थो वा, अन्नयरेणं व वत्थेणं अन्नेण विसेसेणं, वण्णेणं भावमणुमुयन्ते उ । एवं चरमाणो खलु, भावोमाणं मुणेयव्वो । 11 - ૩ત્ત. ૧. ૩૦, ૪. ૨૨-૨૨ प. से किं तं भावोमोयरिया ? ૩. ભાવોમોરિયા અનેવિા પાત્તા, તં નહા ક્ષેત્ર-અવમોદરિકા : ૨૧૪૯. ગામ, નગર, રાજધાની, નિગમ, આકર, પલ્લી, ખેડ, કર્વેટ, દ્રોણમુખ, પત્તન,મડંબ, સંબાધઆશ્રમપદ, વિહાર, સન્નિવેશ, સમાજ, ઘોષ,સ્થલી, સેના-શિબિર, સાર્થ, સંવર્ત, કોટ सूत्र २१४९-५१ પાડા, ગલી કે ઘર આદિ ક્ષેત્રોમાં "મારે નિર્ધારિત ક્ષેત્રોમાં ભિક્ષા માટે જવું કલ્પે છે” આવી પ્રતિજ્ઞા કરનારને ક્ષેત્રથી ઊણોદરી તપ છે. અથવા પ્રકારાન્તરે (૧) પેટા, (૨) અર્ધપેટા, (૩) ગોમૂત્રિકા, (૪) પતંગ-વીથિકા, (૫) શમ્બૂકાવર્તા અને (૬) જતાં-આવતાં. આ છ પ્રકારની પ્રતિજ્ઞાથી આહાર ગ્રહણ કરવો એ પણ ક્ષેત્રથી ઊણોદરી તપ છે. કાળ-અવમોરિકા : ૨૧૫૦. દિવસના ચાર પહોર હોય છે, તે ચાર પહોરમાં ભિક્ષાના નિયત સમયે ભિક્ષા માટે જવું એ કાળથી ઊણોદરી તપ છે. અથવા કંઈક ન્યૂન (ચોથો ભાગ વગેરે) ઓછો ભાગ કરીને, તૃતીય પહોરમાં ભિક્ષાની ઈચ્છા કરવી તે કાળથી ઊણોદરી તપ છે. ભાવ-અવમોરિકા : ૨૧૫૧. સ્ત્રી અથવા પુરુષ, અલંકૃત અથવા અનલંકૃત, વિશિષ્ટ આયુ અને રંગના વસ્ત્ર, અમુક રંગ અમુક તેમજ ભાવયુક્ત દાતા પાસે જ ભિક્ષા લેવી, બીજી રીતે નહીં. આ પ્રકારની ચર્યાવાળા મુનિને ભાવ ઊણોદરી તપ છે. પ્ર. ભાવ-અવમોદરિકા શું છે ? ઉ. () ડાળ. ઞ. ૬, સુ. ૪, () ૩વ. સુ. ૩૦ (ખ) વિવાહપણત્તિ તથા ઉવવાઈ સૂત્રમાં ઊણોદરી તપના બે ભેદ છે અને ઉત્તરાધ્યયનમાં ઊણોદરી તપના સંક્ષેપમાં પાંચ ભેદ છે. જો કે પાંચની અપેક્ષાએ બેની સંખ્યા ઓછી છે છતાં પણ વિવાહપણત્તિ અને ઉવવાઈ સૂત્રના બે ભેદમાં આહાર, ઉપકરણ અને કષાય આદિથી સર્વ પ્રકારે ઊણોદરીનું વર્ણન છે અને ઉત્તરાધ્યયનમાં માત્ર આહારની અપેક્ષાએ પાંચ ભેદનું વિવેચન કર્યું છે. ઉપકરણ અને કષાય ઊણોદરીનું કથન કરવામાં આવ્યું નથી. ભાવ-અવમોદરિકા અનેક પ્રકારની કહી છે, જેમ કે - (૩) પૈસા. ૬. ૭, સુ. ૬ Page #426 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१५२-५४ पर्यव अवमोदरिका तपाचार ३०५ अप्पकोहे, अप्पमाणे, अप्पमाए, अप्पलोहे, अप्पसद्दे, ક્રોધ, માન, માયા અને લોભની પ્રવૃત્તિ ઓછી अप्पझंझे, अप्पतुमंतुमे । से त्तं भावोमोयरिया । કરવી, ક્રોધ આદિના આવેશથી શબ્દ પ્રવૃત્તિને, से तं ओमोयरिया । કલહોત્પાદક વચનને તથા હુંકાર-તુકારાની પ્રવૃત્તિને ઓછી કરવી. આ ભાવ અવમોદરિકાનું - વિ. સ. ર૧, ૩. ૭, મુ. ૨૦૭ સ્વરૂપ છે. આ અવમોદરિકા છે. पज्जव ओमोयरिया પર્યવ-અવમોદરિકા : ર૬૬૨. બે ઉત્તે મમ્મિ ય, મહિલા ૩ ને માવા | ૨૧૫૨દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં જે જે પર્યાય કહ્યા છે एएहिं ओमचरओ, पज्जवचरओ भवे भिक्खू ।। તે બધાથી ઊણોદરી તપ કરનાર પર્યવચરક હોય છે. - ૩૪. સ. ૨૦, IT. ર૪ ભિક્ષાચર્ચા - ૪ भिक्खायरिया सरूवं ભિક્ષાચર્યાનું સ્વરૂપ : ર૫૩. વિદયર તુ તહીં સવ પ્રસંગો | ૨૧૫૩. આઠ પ્રકારનાં ગોચરાગ્ર, સપ્તવિધ એષણાઓ अभिग्गहा य जे अन्ने, भिक्खायरियमाहिया ।। અને બીજા અનેક પ્રકારનાં અભિગ્રહ તે ભિક્ષાચર્યા તપ કહેવાય છે. – ૩ત્ત. . ૩૦, II. ર4 भिक्खायरिया पगारा ભિક્ષાચર્યાના પ્રકારો : २१५४. प. से किं तं भिक्खायरिया १२ ૨૧૫૪. પ્ર. ભિક્ષા ચર્યા કેટલા પ્રકારની છે ? उ. भिक्खायरिया अणेगविहा पण्णत्ता, तं जहा ઉ. ભિક્ષા ચર્યા અનેક પ્રકારની કહી છે, જેમ કે૨. ઢવ્વામા હવર | ૧. દ્રવ્યની મર્યાદા માટે અભિગ્રહ કરી આહાર લેવો. ૨. ઉત્તપITહર | ૨. પ્રામાદિ ક્ષેત્રોમાંથી કોઈ એક ક્ષેત્રનો અભિગ્રહ કરી આહાર લેવો. રૂ. ાિમિ દિવરણ | ૩. દિવસના અમુક ભાગમાં આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૪. માવામાપહરણ | ૪. અમુક ઉંમર કે વર્ણવાળા પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૫. વિરવત્તરણ | - ૫. કોઈ અમુક વાસણમાં ભોજન કાઢનાર પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૬. વિત્તવરણ | દ. કોઈ અમુક વાસણમાં ભોજન નાખનાર પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૧. ઉત્ત. અ. ૩૦, ગા. ૧૯માં ક્ષેત્ર અવમોદરિકામાં ગોચરીના ૬ પ્રકાર કહ્યા છે. તેમજ દશા. દ. ૭, સુ. ૬માં પ્રતિભાધારી ભિક્ષુની ૬ પ્રકારની ગોચરી કહી છે. તેને જ અહીં એક અપેક્ષાએ આઠ પ્રકારની ભિક્ષાચરી કહી છે. સંખાવર્તના આત્યંતર અને બાહ્ય બે ભેદ કરવાથી તથા ગંjપ્રત્યાગતા ના જતાં સમયેઅને આવતાં સમયે' એમ બે ભેદ કરવાથી ગોચરીના આઠ પ્રકાર થાય છે. ૨. ભિક્ષાચર્યા” એ છ પ્રકારના બાહ્યતપોમાંથી એક પ્રકારનું તપ છે. અને એ નિર્જરાનો હેતુ છે છતાં પણ અભિગ્રહ યુક્ત ભિક્ષાચર્યા જ તપ છે માટે તેનું વર્ણન તપાચારમાં લેવામાં આવ્યું છે તથા સામાન્ય ભિક્ષાચર્યા એષણા સમિતિનો વિષય છે માટે તેનું સંપૂર્ણ વર્ણન "એષણા સમિતિ”માં આપ્યું છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ ___३०६ चरणानुयोग - २ भिक्षाचर्या प्रकार सूत्र २१५४ ૭. વિજઉત્ત-નિવઉત્તવ | ૮. સિવિરવત્ત-વિરવત્તવરણ | ૨. જ્ઞમાનવર | १०. साहरिज्जमाणचरए । ११. उवणीयचरए । १२. अवणीयचरए । ૭.કોઈ એક વાસણમાંથી ભોજન લઈ બીજા વાસણમાં નાખનારની પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૮. કોઈ એક વાસણમાં કાઢેલા ભોજનને બીજા વાસણમાં લેનાર પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૯, કોઈના માટે થાળીમાં પીરસેલો આહાર લેવાનો અભિગ્રહ કરવો. - ૧૦. થાળીમાં ઠારેલા ભોજનને બીજા વાસણમાં લેનાર પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૧૧. આહારની પ્રશંસા કરી આપનાર પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૧૨. આહારની નિંદા કરી આપનાર પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૧૩. જે આહારની પહેલાં પ્રશંસા કરે અને પછી નિંદા કરે તેની પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૧૪. જે આહારની પહેલાં નિંદા કરે અને પછી પ્રશંસા કરે તેની પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૧૫. ખરડાયેલા હાથ, પાત્ર કે ચમચાથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૧૬. સ્વચ્છ હાથ, પાત્ર કે ચમચાથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૧૭. દીધેલા પદાર્થથી ખરડાયેલા હાથ, પાત્ર કે ચમચા દ્વારા દીધેલો આહાર લેવા માટે અભિગ્રહ કરવો. ૧૮. અજ્ઞાત સ્થાન (જ્યાં સાધુની પ્રતિક્ષા ન થતી હોય) માંથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. १३. उवणीय-अवणीयचरए । १४. अवणीय-उवणीयचरए । ૫. સંસકુંવર | ૨૬. મયંકુવરણ ? १७. तज्जायसंसठ्ठचरए । ૨૮. પ્રાઈવર| અસંતૃષ્ટ ચરક - અલિપ્ત હાથ, પાત્ર કે ચમચાથી આહાર લેવાનો નિષેધ આ. શ્રુ. ૨, અ. ૧, ઉ. ૬, સુ. ૩૬૦માં તથા દશવૈકાલિક અ. ૫, ઉ. ૧, ગા. ૩૨માં છે. કારણ કે લિપ્ત હાથ આદિ ધોવાથી પશ્વાતુ કર્મ દોષ લાગે છે. જો એમ જાણ થાય કે પચાત કર્મ દોષ નથી લાગ્યો તો જ એ અભિગ્રહવાળો આહાર લઈ શકાય છે. સર્વ વ્યાખ્યાકારોએ એમ સ્પષ્ટીકરણ કરેલું છે. આચા. શ્ર. ૨, અ. ૧, ઉં. ૧૧માં પિંડેષણામાં પણ પહેલી પડિમાં છે. અસંતૃષ્ટ હાથ, પાત્ર કે ચમચાથી જ આહાર લેવો.” લા ચણા, ચોખા, જવ, જુવાર, મકાઈ આદિ ખાદ્ય પદાર્થ અલિપ્ત આહાર છે. એવો અલિપ્ત આહાર લેવાથી પશ્ચાત કર્મદોષની સંભાવના રહેતી નથી. ભિક્ષાદાતા જો વિવેકથી લિપ્ત પદાર્થ આપે તો એવા પદાર્થ લેવામાં પણ પશ્ચાત કર્યદોષ લાગતો નથી. આ અસંતૃપ્ત ચરક,” અભિગ્રહમાં એ જ પ્રમાણે વિવેકપૂર્વક આહાર લેવામાં આવે છે. Page #428 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१५४ भिक्षाचर्या प्रकार तपाचार ३०७ ૨૨. મોવર | ૨૦. ક્રિસ્ટમ ? २१. अदिट्ठलाभिए । ૨૨. પુ fમg | ૨૨. પુત્રમ | २४. भिक्खलाभिए । ૧૯. મૌન રાખી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૨૦. દેખાતો આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૨૧. ન દેખાતો આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૨૨. તમને શું જોઈએ ?” એમ પૂછી આપનાર પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૨૩. પૂછયા વગર આપનાર પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૨૪. “મને ભિક્ષા આપો” એમ કહેવાથી આપનાર પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૨૫. ભિક્ષા આપો”. એવું કંઈ કહ્યા વગર પોતાની મેળે આપનાર પાસેથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૨૬. આજનું બનેલું ન લેવાનો અભિગ્રહ કરવો. ૨૭. દાતા પાસે પડેલો આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૨૮. પરિમિત દ્રવ્યો લેવાનો અભિગ્રહ કરવો. ૨૯. એષણામાં કોઈ પણ અપવાદ સેવવો નહિ એવો અભિગ્રહ કરવો. ૩૦. દાતીનું પરિમાણ નક્કી કરીને આહાર લેવાનો અભિગ્રહ કરવો. આ ભિક્ષાચર્યા તપ કહેવાય. ર૧. મHdefમ २६. अण्णगिलायए । ર૭. ગોવરહિણ | ૨૮. મિય-પિંડવા , | २९. सुद्धेसणिए ।६ ૨૦. સંવિત્તિ , 19 से तं भिक्खायरिया ।। – વિ. ૪. ર૬, ૩. ૭, મુ. ર૦૮ (૧) દિઠ્ઠલાભિએ - ગુહસ્થના ઘરમાં જેટલાં ખાદ્ય પદાર્થ સામે દેખાય છે તેમાંથી જ પોતાની આવશ્યકતા અનુસાર આહાર લેવો "દિકલાભિએ” અભિગ્રહ છે. (૨) અદિકલાભિએ - ગૃહસ્થના ઘરમાં જે ખાદ્ય પદાર્થ સામે ન દેખાય એવા પડ્યા હોય તેમાંથી જ આહાર લેવો અદિકલાભિએ” અભિગ્રહ છે. (૩) ભિખલાભિએ – દાતા પોતાના તરફથી ભિક્ષા ન આપે એવી સ્થિતિમાં શ્રમણ પોતે ગૃહસ્થને કહે – "જો પ્રાસુક એષણીય શુદ્ધ આહાર હોય તો મને આપો” – એમ કહેવાથી જે આહાર દાતા દ્વારા મળે તે જ લેવો, તે અભિમુખલાભિએ અભિગ્રહ છે. અભિખલાભિએ - ભિક્ષુના કંઈ પણ કહ્યા વિના દાતા પોતે જ જો પ્રાસુક અને એષણીય આહાર આપે તે લેવો ''અભિફખલાભિએ” અભિગ્રહ છે. જો કે બધાં જ શ્રમણ ભિક્ષાવૃત્તિથી જ આહાર ગ્રહણ કરે છે. છતાં પણ ભિફખલાભિએ' અને અભિકમલાભિએ” એ બન્ને અભિગ્રહ છે માટે અહીં તેની વિશેષ વ્યાખ્યા કરવામાં આવી છે. (૫) અન્નગિલાયએ - જે ખાદ્ય પદાર્થ રુચિકર ન હોય એવો ખાદ્ય પદાર્થ અથવા ઘણા દિવસો પહેલાં બનેલો ખાદ્યપદાર્થ લેવો – એ અન્નગિલાયએ” અભિગ્રહ છે. (૬) સુદ્ધસણિએ - આહાર, ઉપાશ્રય, વસ્ત્ર, પાત્ર પીઠ, ફલગ આદિ આવશ્યક સામગ્રીની હંમેશા અપવાદ રહિત શુદ્ધ એષણા જ કરવી. એ "સુસણિએ” અભિગ્રહ છે. (૭) (૪) સૂય. સુ. ૨, ૪. ૨, સુ. ૭૬૪ () ૩૩. સુ. ૩૦ Page #429 -------------------------------------------------------------------------- ________________ ३०८ चरणानुयोग - २ भिक्षाचर्या प्रकार सूत्र २१५४ पंच ठाणाई समणेणं भगवया महावीरेणं समणाणं निग्गंथाणं-जाव-अब्भणुन्नायाई भवंति, तं जहा છે. ઉત્તવર, २. णिक्खित्तचरए, ३. अंतचरए, ૪. પંતવર, છે. ટૂંદવરઘુ | पंच ठाणाई समणेणं भगवया महावीरेणं समणाणं निग्गंथाणं-जाव-अब्भणुन्नायाई भवंति, तं जहा १. अण्णायचरए, २. अण्णगिलायचरए, શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિર્ચથો માટે પાંચ અભિગ્રહ સ્થાનની યાવતુ આજ્ઞા આપી છે, જેમ કે – ૧. ઉક્ષિપ્તચરક : રાંધવાનાં વાસણથી કાઢેલો આહાર ગ્રહણ કરવો. ૨. નિક્ષિપ્તચરક : રાંધવાનાં વાસણમાંથી આહાર ગ્રહણ કરવો. ૩. અત્તચરક પરિવારવાળાનું ભોજન પૂરું થયા બાદ વધેલા આહારને ગ્રહણ કરવો. ૪. પ્રાન્તચરક : તુચ્છ આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૫. રુક્ષચરક : રસ રહિત લેખો આહાર ગ્રહણ કરવો. શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિર્ઝન્થો માટે પાંચ અભિગ્રહ સ્થાનની યાવતું આજ્ઞા આપી છે, જેમ કે – ૧. અજ્ઞાતચરક : પોતાની જાતિ-કુળ ઈત્યાદિ બતાવ્યા વગર અથવા અજ્ઞાત ગૃહસ્થ પાસેથી આહાર લેવો. ૨. અન્નગ્લાયચરક : આજનો બનેલો ન હોય એવો આહાર લેવો. ૩. મૌનચરક : મૌન રહીને ભિક્ષા લેવી. ૪. સંતુષ્ટકલ્પિક : ખરડાયેલા હાથ કે ચમચા આદિથી ભિક્ષા લેવી. ૫. તજ્જાત-સંસ્કૃષ્ટ કલ્પિક : દીધેલા દ્રવ્યથી ખરડાયેલા હાથ આદિથી ભિક્ષા લેવી. શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિર્ચન્થ માટે પાંચ અભિગ્રહ સ્થાનની પાવતુ આજ્ઞા આપી છે, જેમ કે - ૧ઔપનિધિક : પાસે રાખેલા આહારને જ લેવો. ૨. શુદ્ધષણિક : નિર્દોષ આહારની જ ગવેષણા કરવી. ૩. સંખ્યાત્તિક : અલ્પ માત્રામાં દાતીનો નિયમ કરી આહાર લેવો. ૪. દષ્ટલાભિક : સામે રાખેલા આહારપાણી જ લેવાં. ૫. પૃષ્ઠલાભિક : શું લેશો ?” એવું પૂછવામાં આવે પછી જ ભિક્ષા લેવી. ૩. મોબવરH, ४. संसट्ठकप्पिए, ५. तज्जातसंसट्ठकप्पिए । पंच ठाणाई समणेणं भगवया महावीरेणं समणाणं निग्गंथाणं-जाव-अब्भणुन्नायाई भवंति, तं जहा ૬. ૩હિ , ૨. મુસળા, રૂ. સંવત્તિ ૪. વિદ્યામિ, ૫. પુર્વસ્ત્ર | Page #430 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१५५-५६ रस परित्याग स्वरूप तपाचार ३०९ पंच ठाणाई समणेणं भगवया महावीरेणं समणाणं . निग्गंथाणं-जाव-अब्भणुन्नायाइं भवंति, तं जहा . મર્યાવિત્રિા , ૨. દ્વિરૂપ, શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિર્ઝન્થો માટે પાંચ અભિગ્રહ સ્થાનની પાવતુ આજ્ઞા આપી છે, જેમ કે – ૧. આચામ્બિક : આયંબિલ કરનાર. ૨. નિર્વિકૃતિક : ઘી આદિ વિકૃતિઓનો ત્યાગ કરનાર. ૩. પૂર્વાર્ષિક : દિવસના પૂર્વાર્ધમાં આહાર ન કરવાના નિયમવાળો. ૪. પરિમિતપિન્ડપાતિક ઃ અલ્પ દ્રવ્યોની ભિક્ષા લેનાર. ૫. ભિન્નપિઝપાતિક ટુકડે- ટુકડા કરેલા પદાર્થોની ભિક્ષા લેનાર. ३. पुरिमड्ढिए, ૪. પરિપિંડવા, . મUUપંડવી - | . . , ૩, ૬, સુ. ર૬૬ સ-પરિત્યાગ – ૫ રસ પરિત્યાગનું સ્વરૂપ : ૨૧૫૫. દૂધ,દહીં,ઘી આદિ સ્નિગ્ધ ભોજન તથા રસોના ત્યાગને રવિવર્જન તપ કહેવાય છે. रस-परिच्चाय सरूवं२१५५. खीर-दहि-सप्पिमाई, पणीयं पाणभोयणं । परिवज्जणं रसाणं तु, भणियं रसविवज्जणं ।।। - ૩૪. સ. ૨૦, II. ર૬ રસ-પરિવાય-પર२१५६. प. से किं तं रसपरिच्चाए ? उ. रसपरिच्चाए अणेगविहे पण्णत्ते, तं जहा 2. નિવ્વી, ૨. Tય-રસ-રિવાપ, ३. आयंबिलिए રસ પરિત્યાગનાં પ્રકારો : ૨૧૫૬. પ્ર. રસ-પરિત્યાગ શું છે ? તે કેટલા પ્રકારનો છે ? ઉ. રસ-પરિત્યાગ અનેક પ્રકારનો છે, જેમ કે – ૧. નિર્વિકૃતિક : વિગય રહિત આહાર કરવો. ૨. પ્રણીત રસ પરિત્યાગ : અતિ સ્નિગ્ધ અને સરસ આહારનો ત્યાગ કરવો. ૩. આયંબિલ : લવણ આદિ ષસ તથા વિનય રહિત એક દ્રવ્યને અચિત્ત પાણીમાં પલાળી દિવસમાં એક જ વાર ખાવું. ૪. આયામ સિકથભોજી : ઓસામણ આદિનાં પાણીમાં રહેલા અન્ન કણોને ખાવા અથવા અત્યંત અલ્પમાત્રાના પદાર્થો લઈ આયંબિલ કરવું. ૫. અરસાહાર : નિરસ આહાર કરવો. ૬. વિરસાહાર : જૂના અનાજનો બનેલો આહાર લેવો. ૭. અન્નાહાર : ભોજન બાદ બચેલો આહાર કરવો. ૮. પ્રાન્તાહાર : તુચ્છ આહાર કરવો. ૪. ગાયામસિન્ધમોર્ડ, '. અરસાહારે ૬. વિરસહિરે, ७. अंताहारे ८. पंताहारे Page #431 -------------------------------------------------------------------------- ________________ ३१० चरणानुयोग - २ काय-क्लेश स्वरूप सूत्र २१५७-५८ ૯. રક્ષાહાર : લુખો આહાર કરવો. તેને રસ પરિત્યાગ કહેવાય છે. ૧. ટૂદાદા, से तं रसपरिच्चाए ।२ - વિ. સ. ર૧, ૩. ૭ કુ. ર૦૬ पंच ठाणाई समणेणं भगवया महावीरेणं समणाणं निग्गंथाणं-जाव-अब्भणन्नायाइं भवंति. तं जहा ૨. કરસનીવી, ૨. વિરસનીવી, શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિર્ગો માટે પાંચ અભિગ્રહ સ્થાનની પાવતુ આજ્ઞા આપી છે, જેમ કે૧. અરસજીવી : યાવત જીવન કે લાંબા કાળ માટે નિરસ આહાર કરવો. ૨. વિરમજીવી : યાવત્ જીવન કે લાંબા સમય માટે વિરસ આહાર લેવો. ૩. અંત્યજીવી : યાવતુ જીવન કે લાંબા સમય માટે વધેલો આહાર લેવો. ૪. પ્રાન્તજીવી : યાવતુ જીવન કે લાંબા સમય માટે તુચ્છ આહાર લેવો. ૫. રુક્ષજીવી : યાવતુ જીવન કે લાંબા સમય માટે રુક્ષ આહાર લેવો. ૩. અંતળવી, ૪. પંતગીવી, ૫. સ્કૂદનીવી, - તા. સ. ૧, ૩. ૨, મુ. ૩૬૬ કાય-કલેશ – ૬ कायकिलेस सरूवं કાય-ક્લેશનું સ્વરૂપ : ર૫૭. વીરાસાર્દુચા, નીવર્સ ૩ અરવલ્લી | ૨૧૫૭. આત્મા માટે (સુખકારક) વીરાસન આદિ उग्गा जहा धरिज्जन्ति, कायकिलेसं तमाहियं ।। આસનોનું સેવન કરવામાં આવે છે તે કઠિન હોવાથી કાય-ક્લેશ તપ કહેવાય છે. - ૩૪. સ. ર૦, . ર૭ अणेगविहे कायकिलेसे કાય-ક્લેશના પ્રકારો : ર૬૮. ૫. તે જિં તે વિશે ? ૨૧૫૮. પ્ર. કાય-ફ્લેશ શું છે? તેના કેટલા પ્રકાર છે? उ. कायकिलेसे अणेगविहे पण्णत्ते. तं जहा ઉ. કાય-ક્લેશ અનેક પ્રકારનો કહ્યો છે, જેમ કે - ૨. હાફિફા, ૧. સ્થાનસ્થિતિક : એક આસન પર સ્થિર રહેવું. २. उक्कुडुयासणिए, ૨. ઉલ્લુટુકાસનિક : ગાય દોહવા બેસે એવી રીતે ઉકડુ બેસીને માથા પર અંજલી કરવી. રૂ. મિટ્ટારું ૩. પ્રતિમા સ્થાયી : એક રાત આદિનો સમય નક્કી કરી કાયોત્સર્ગ કરવો. ૪. વીરાણ, ૪. વીરાસનિક : ખુરશી પર બેઠેલ વ્યક્તિ તેની નીચેથી ખુરશી ખસેડી લેતાં જે સ્થિતિ થાય છે એવા આસન પર સ્થિર રહેવું. ૫. નેનિg, ૫. નૈષધિક : પલોઠી વાળીને બેસવું. ૬. માયાવર, ૬. આતાપક : સૂર્યતાપ આદિની આતાપના લેવી. ૨. ટામાં , ૬. ૩. ૨, . રૂ૫૬માં અરસાહાર આદિ પાંચ પ્રકાર કહ્યા છે. ૨. ૩૩. મુ. ૩ ૦ Page #432 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१५८ काय-क्लेश प्रकार तपाचार ३११ ૭. વીડંડા, ૭, અપ્રાકૃતક : શરીરને વસ્ત્રાદિથી ઢાંકવું નહિ. ૮. આઝંડુય, ૮. અકવ્યક : ખંજવાળ આવવા છતાં શરીરને ખંજવાળવું નહિ. ९. अणिठूहए, ૯. અનિષ્ઠીવક : ઘૂંક, કફ આદિ આવવા છતાં પણ ઘૂંકવું નહિ. १०. सव्वगाय-परिकम्म-विभूसा य विप्पमुक्के, ૧૦. સર્વ-ગાત્ર પરિકર્મ તથા વિભૂષા- વિમુક્ત ઃ શરીરનાં બધાં જ સંસ્કાર, શૃંગાર આદિથી વિરકત રહેવું. से तं कायकिलेसे, આને કાય કલેશ કહેવાય છે. - વિ.સં. ર, ૩. ૭, ૪. ર૦ पंच ठाणाई समणेणं भगवया महावीरेणं समणाणं શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથો માટે પાંચ निग्गंथाणं-जाव-अब्भणुन्नायाई भवंति, तं जहा સ્થાન આચરવા યોગ્ય કહ્યા છે. યાવત્ સ્વીકાર્યા છે, જેમ કે૨. દંડાયેતિ, ૧. દંડાયતિક : દંડવતુ સીધા, લાંબા પગ કરીને સૂવું. ૨. સાંસારું ૨. લગનશાયી : માથું અને એડીને જમીન પર ટેકવી બાકી શરીરને ઉપર ઉઠાવીને સુવું. . ગાતાવ, ૩. આતાપક : ઠંડી અને ગરમી સહન કરવી. ४. अवाउडए, ૪. અપ્રાવૃતક : વસ્ત્ર રાખવા નહિ. ૫. ડુય, ૫. અકવ્યક : શરીર ખંજવાળવું નહીં. - . સ. ૧ ૩. ૨, મુ. ૨૬૬ पंच णिसिज्जाओ पण्णत्ताओ. तं जहा પાંચ બેસવાનાં પ્રકાર કહ્યા છે, જેમ કે१. उक्कुडया ૧. ઉત્કટુકા : નિતંબ ટેકવ્યા વગર પગ ટેકવીને બેસવું. ૨. નોદિયા, ૨. ગોદોહિકા ગાય દોહવા બેસનારની જેમ બેસવું. . સમપાયખુત્તા, ૩. સમપાદપુતા બંને પગ અને નિતંબને જમીન પર ટેકવીને બેસવું. ૪. પટિયા , ૪. પર્યકા : પલાંઠી વાળીને બેસવું. ५. अद्धपलियंका । પ. અર્ધ પર્યન્કા : અડધી પલાઠી વાળીને બેસવું. – તા. મ. ૧, ૩. ૬ . ૪૦૦ - ૨. (૧) ઉવ. . ૨ ૦ (ख) पंच ठाणाई समणेणं भगवया महावीरेणं समणाणं निग्गंथाणं-जाव-अब्भणुन्नायाई भवंति, तं जहा - (૧) ટાજાતિ, (૨) ૩ડુ માસTIg, (૩) ઘડિમારું (ક) વીરાસન, () ગેઝિg, I - ટાપ. ૫, ૬, ૩. ૨, મુ. ૩૬૬ (7) સત્તવિ વિશે guત્તે, તે નઈ - () ટાતિ, (૨) ૩વાડુયાળg, (૩) નિદ્રા (૪) વરાળિg, () સન્નિપુ, (૬) ટૂંડાતિg, (૭) ત્રાંસા / -ટાઈ. સ. ૭, ૪. ૧૬૪ Page #433 -------------------------------------------------------------------------- ________________ ३१२ चरणानुयोग - २ निग्रंथी हेतु आतापना विधि-निषेध सूत्र २१५९-६० णिग्गंथीणं णिसिद्धा विहियाय आयावणा સાધ્વીઓ માટે આતાપનાનો વિધિ-નિષેધ : ર૬૨. નો #પ્પ નિjથા વરિયા'મમ્સ વી-ગવ- ૨૧૫૯. સાધ્વીએ ગામની બહાર વાવત રાજધાનીની બહાર रायहाणिस्स वा उड्ढं बाहाओ पगिज्झिय-पगिज्झिय ભુજાઓને ઊંચી કરી, સૂર્યની સામે મુખ કરી તથા सूराभिमुहीए एगपाइयाए ठिच्चा आयावणाए એક પગે ઊભા રહી આતાપના લેવી કલ્પતી નથી. आयावेत्तए। कप्पइ से उवस्सयस्स अंतोवगड़ाए संघाडिया પરંતુ ઉપાશ્રયમાં અંદર પડદો લગાવી, હાથ નીચા पडिबद्धाए पलंबियबाह्याए समतलपाइयाए ठिच्चा રાખી, બંને પગોને સમતલ રાખી તથા ઊભા માયાવUTણ બાયવેત્તા |– પૂ. ૩. ૬, સુ. રર રહીને આતાપના લેવી કહ્યું છે. णिग्गंथीणं णिसिद्ध कायकिलेसे સાધ્વીઓ માટે કાય-કલેશનો નિષેધ : २१६०. नो कप्पइ निग्गंथीए ठाणाइयाए होत्तए । ૨૧૦. સાધ્વીએ ઊભા રહી કાયોત્સર્ગ કરવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीए पडिमट्ठाइयाए होत्तए । સાધ્વીએ એક રાત્રિ આદિ સમય નક્કી કરી કાયોત્સર્ગ કરવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीए उक्कड्यासणियाए होत्तए । સાધ્વીએ ઉત્કટુ આસનમાં સ્થિર રહી અભિગ્રહ કરવો કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीए निसज्जियाए होत्तए । સાધ્વીએ નિષદ્યાઓથી સ્થિર થઈ અભિગ્રહ કરવો કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीए वीरासणियाए होत्तए । સાધ્વીએ વીરાસનમાં રહી અભિગ્રહ કરવો કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीए दण्डासणियाए होत्तए । સાધ્વીએ દંડાસનમાં સ્થિર રહી અભિગ્રહ કરવો કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीए लगण्डसाइयाए होत्तए । સાધ્વીએ લકુટાસનમાં સ્થિર રહી અભિગ્રહ કરવો કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीए ओमंथियाए होत्तए । સાધ્વીએ ઊંધા સૂઈ સ્થિર રહેવાનો અભિગ્રહ કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीए उत्तासणियाए होत्तए । સાધ્વીએ ઉત્તાનાસનમાંથી સ્થિર રહી અભિગ્રહ કરવો કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीए अम्बखुज्जियाए होत्तए । સાધ્વીએ આમ્ર-કુન્નિકાસનમાં સ્થિર રહી અભિગ્રહ કરવો કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीए एगपासियाए होत्तए । સાધ્વીએ એક પડખે સૂવાનો અભિગ્રહ કરવો – પૃ. ૩. ૧, ગુ. રર-રૂર કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीए अचेलियाए होत्तए । સાધ્વીએ વસ્ત્ર રહિત રહેવું કલ્પતું નથી. नो कप्पइ निग्गंथीए अपाइयाए होत्तए । સાધ્વીએ પાત્ર રહિત રહેવું કલ્પતું નથી. नो कप्पइ निग्गंथीए वोसट्ठकाइयाए होत्तए । સાધ્વીએ નિશ્ચિત સમય માટે શરીરને વોસરાવીને રહેવું કલ્પતું નથી. - છપ્પ. ૩. ૧, મુ. ૨૬-૨૨ Page #434 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१६१-६२ प्रतिसंलीनता भेद तपाचार ३१३ प्रतिसंदीनता -७ पडिसंलीणयाए भेया પ્રતિસલીનતાનાં ભેદો : २१६१. प. से किं तं पडिसंलीणया ? २ १६१. प्र. प्रति संदीनता शुंछ ? तेन 240 45२ छ ? उ. पडिलीणया चउव्विहा पण्णत्ता, तं जहा 3. प्रतिसंहीनता यार प्रारीहीछे,भ१. इंदियपडिसलीणया, १. न्द्रिय प्रति संदीनता, २. कसायपडिसलीणया, २. उपाय प्रतिसंहीनता, ३. जोगपडिसंलीणया, 3. योग प्रतिसंदीनता, ४. विवित्तसयणासणसेवणया । ४. विवित शयनासन-सेवन प्रतिसंहीनता. - वि. स. २५, उ. ७, सु. २११ इंदिय पडिसंलीणयाए भेया ઈન્દ્રિય પ્રતિસંલીનતાનાં ભેદો : २१६२. प. से किं तं इंदियपडिसंलीणया ? ૨૧૬૨. પ્ર. ઈન્દ્રિય પ્રતિસલીનતા શું છે ? તેના કેટલા २छ ? उ. इंदियपडिसंलीणया पंचविहा पण्णत्ता, तं जहा ઉ. ઈન્દ્રિય પ્રતિસંલીનતાના પાંચ પ્રકાર કહ્યા છે. भ१. सोइन्दियविसयप्पयारनिरोहो वा, सोइन्दिय- ૧. શ્રોતેન્દ્રિયનાં વિષયમાં પ્રવૃત્તિનો નિરોધ वि सयपत्तेसु अत्थेसु रागदोसनिग्गहो वा । અથવા શ્રોત્રેન્દ્રિયના વિષયમાં રાગ-દ્વેષનો નિગ્રહ ७२वो. २. चक्खिदियविसयप्पयारनिरोहो वा, चक्खिदिय ૨. ચક્ષુરિજિયનાં વિષયમાં પ્રવૃત્તિનો નિરોધ विसयपत्तेसु अत्थेसु रागदोसनिग्गहो वा । અથવા ચક્ષુરિન્દ્રિયનાં વિષયમાં રાગદ્વેષનો નિગ્રહ ७२वो. ३. घाणिंदियविसयप्पयारनिरोहो वा. घाणिंदिय ૩. ધ્રાણેન્દ્રિયનાં વિષયમાં પ્રવૃત્તિનો વિરોધ કરવો विसयपत्तेसु अत्थेसु रागदोसनिग्गहो वा । અથવા ધ્રાણેન્દ્રિયના વિષયમાં રાગદ્વેષનો નિગ્રહ ७२वो. ४. जिभिंदियविसयप्पयारनिरोहो वा. जिन्भिंदिय ૪. રસેન્દ્રિયનાં વિષયમાં પ્રવૃત્તિનો નિરોધ विसयपत्तेसु अत्थेसु रागदोसनिग्गहो वा । અથવા રસેન્દ્રિયનાં વિષયમાં રાગદ્વેષનો નિગ્રહ ७२वो. ५. फासिंदियविसयप्पयारनिरोहो वा, फासिंदिय ૫. સ્પર્શેન્દ્રિયનાં વિષયમાં પ્રવૃત્તિનો નિરોધ विसयपत्तेसु अत्थेसु रागदोसनिग्गहो वा । અથવા સ્પર્શેન્દ્રિયના વિષયમાં રાગદ્વેષનો નિગ્રહ ४२वो. से तं इन्दियपडिसलीणया । આને ઈન્દ્રિય પ્રતિસંલીનતા તપ કહેવાય છે. - वि. स. २५, उ. ७, सु. २१२ (क) पंच पडिसंलीणा पन्नत्ता, तं जहा(१) सोतिंदियपडिसलीणे, (२) चक्खिदियपडिसलीणे, (५) फासिंदियपडिसंलीणे । (ख) उव. सु. ३० (३) घाणिदियपडिसलीणे, (४) जिभिदियपडिसंलोणे, - ठाणं. अ. ५, उ. २, सु. ४२७ Page #435 -------------------------------------------------------------------------- ________________ ३१४ चरणानुयोग - २ कषाय प्रतिसंलीनता भेद सूत्र २१६३-६४ कसाय पडिसंलीणयाए भेया કષાય પ્રતિસલીનતાનાં ભેદો : २१६३. प. से किं तं कसायपडिसंलीणया ? २१६३. प्र. 50 प्रतिसंतानता छ ? तेना 3241 प्रडार छ ? उ. कसायपडिसंलीणया चउव्विहा पण्णत्ता, तं जहा- ७. 50 प्रति संदीनताना या२ ५२ , ४५ 3१. कोहस्सुदयनिरोहो वा उदयपत्तस्स वा कोहस्स ૧. ક્રોધના ઉદયનો નિરોધ કરવો. અથવા विफलीकरणं । ઉદયમાન ક્રોધને નિષ્ફળ બનાવવો. २. माणस्सुदयनिरोहो वा उदयपत्तस्स वा माणस्स ૨. માનના ઉદયનો નિરોધ કરવો. અથવા विफलीकरणं । ઉદયમાન માનને નિષ્ફળ બનાવવું. ३. मायास्सुदयणिरोहो वा, उदयपत्तस्स वा मायाए ૩. માયાના ઉદયનો નિરોધ કરવો. અથવા विफलीकरणं । ઉદયમાન માયાને નિષ્ફળ બનાવવી. ४. लोहस्सुदयणिरोहो वा, उदयपत्तस्स वा लोहस्स ૪. લોભના ઉદયનો નિરોધ કરવો. અથવા विफलीकरणं । ઉદયમાન લોભને નિષ્ફળ બનાવવો. से तं कसायपडिसलीणया ।। તેને કષાય પ્રતિસલીનતા કહેવાય છે. - वि. स. २५, उ. ७, सु. २१३ जोगपडिसंलीणयाए भेया યોગ પ્રતિસલીનતાનાં ભેદો : २१६४. प. से किं तं जोगपडिसंलीणया ? ૨૧૬૪. પ્ર. યોગપ્રતિસલીનતા શું છે ? તેના કેટલા प्रा२ छ ? उ. जोगपडिसंलीणया तिविहा पण्णत्ता, तं जहा ઉ. યોગ પ્રતિસલીનતાનાં ત્રણ પ્રકાર કહ્યા છે, भ१. मणजोगपडिसंलीणया, १. मनोयोग-प्रतिदीनता, २. वयजोगपडिसलीणया, २.वयनयोग-प्रतिसंदीनता, ३. कायजोगपडिसलीणया ।२ । 3. अययोग-प्रतिसंहीनता. प. से किं तं मणजोगपडिसंलीणया ? પ્ર. મનોયોગ-પ્રતિસલીનતા શું છે? તેના કેટલા २ छ ? उ. मणजोगपडिसंलीणया तिविहा पण्णत्ता, 6. मनोयोग-प्रतिसंदीनतारनी हीछे, तं जहा भ१. अकुसलमणणिरोहो वा, १. अशुभ मननो निरो५ ४२वो. २. कुसलमणउदीरणं वा, २. शुभ मानना ७६२९॥ ४२वी. ३. मणस्स वा एगत्तीभाव करणं । 3. मानने से 1 ४२. से तं मणजोगपडिसंलीणया । તેને મનોયોગ-પ્રતિસલીનતા કહેવાય છે. प. से किं तं वयजोगपडिसंलीणया ? પ્ર. વચનયોગ-પ્રતિસંલીનતા શું છે ? તેના કેટલા प्रहरछे? (क) उव. सु. ३० (ख) चत्तारि पडिलीणा पन्नत्ता, तं जहा - (१) कोहपडिसंलीणे, (२) माणपडिसंलीणे, (३) मायापडिसंलीणे, (४) लोहपडिसलीणे । - ठाणं. अ. ४, उ. २, सु. २७८ चत्तारि पडिसंलीणा पण्णत्ता, तं जहा(१) मणपडिसंलीणे, (२) वइपडिसंलीणे, (३) कायपडिसंलीणे, (४) इंदियपडिसंलीणे । - ठा. अ. ४, उ. २, सु. २७८ . Page #436 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१६५-६६ एकान्त शयनासन सेवन स्वरूप तपाचार ३१५ उ. वयजोगपडिसलीणया तिविहा पण्णत्ता, तं जहा ઉ. વચનયોગ-પ્રતિસલીનતા ત્રણ પ્રકારની કહી છે, જેમ કે – १. अकुसलवयणिरोहो वा, ૧. અશુભ વચનનો નિરોધ કરવો. २. कुसलवयउदीरणं वा, ૨. સદ્-વચનનો અભ્યાસ કરવો. ___३. वइए वा एगत्तीभावकरणं । ૩. મૌન રહેવું. से तं वयजोगपडिसलीणया । તેને વચનયોગ-પ્રતિસંલીનતા કહેવાય છે. प. से किं तं कायजोगपडिसंलीणया ? પ્ર. કાયયોગ પ્રતિસંલીનતા શું છે? उ. कायजोगपडिसंलीणया ज णं सुसमाहिय पसंत ઉ. હાથ, પગ આદિ સુયોગ્ય રીતે શાંત કરીને તથા ___ साहरिय माणियाए कुम्मो इव गुत्तिदिए સંકોચીને કાચબાની જેમ ઈન્દ્રિયોનું ગોપન કરી अल्लीणे पल्लीणे चिट्ठइ। સારાયે શરીરને સંવૃત્ત કરી સુસ્થિર થવું તે કાયયોગ-પ્રતિસલીનતા છે. से तं कायजोगपडिसलीणया । આ કાયયોગ-પ્રતિસંલીનતા કહેવાય છે. से तं जोगपडिलीणया । આ યોગ-પ્રતિસંલીનતા છે. - વિ. સ. ર૬, ૩. ૭, સુ. ર૪-૨૨૧ विवित्त-सयणासण-सेवणया सरूवं એકાંત શયનાસનનાં સેવનનું સ્વરૂપ : ર૬. અન્તિમMવ, સ્થી - પણુવિજ્ઞ| ૨૧૬૫. જ્યાં કોઈની અવર-જવર ન હોય એવા એકાંત सयणासणसेवणया, विवित्तसयणासणं ।।। સ્થાનમાં તથા સ્ત્રી, પશુ આદિથી રહિત શયને તથા આસનનું સેવન કરવું તે વિવિક્ત શયનાસન તપ છે. - ૩૪. ઝ. ૩૦, ૪. ૨૮ प. से किं तं विवित्तसयणासण सेवणया ? પ્ર. વિવિક્ત શયનાસન સેવન શું છે? उ. विवित्त-सयणासण-सेवणया जं णं आरामेसु ઉ. ઉદ્યાન,બગીચો, પુષ્પ ફળ સહિત બગીચો, वा, उज्जाणेसु वा, देवकुलेसु वा, सहासु वा, દેવસ્થાન, સભાસ્થાન, પરબ, કય-વિક્રય યોગ્ય पवासु वा, पणियगिहेसु वा, पणियसालासु वा, વસ્તુઓ રાખવાનાં સ્થાનો, ક્રય-વિક્રય યોગ્ય વસ્તુઓ રાખવાની શાળાઓ, એવા સ્થાનો જે इत्थी-पसु-पंडगसंसत्त-विरहियासु वसहीसु સ્ત્રી, પશુ તથા નપુંસક રહિત હોય તેમાં પ્રાસુક फासुएसणिज्जं पीढ-फलग-सेज्जा-संथारगं એષણીય પીઠ, ફલક, શય્યા- સંસ્કારક પ્રાપ્ત કરી उवसंपज्जित्ताणं विहरइ । વિચરવું વિવિક્ત શયનાસન સેવન કહેવાય છે. से तं पडिसलीणया । આ પ્રતિસલીનતા કહેવાય છે. સે તે વદિ તવે | – વિ. સ. ર૬, ૩. ૭, સુ. ર૨૬ આ બાહ્યતાનું વર્ણન પૂરું થયું. विवित्तसयणासण सेवणया फलं વિવિક્ત શયનાસન સેવનનું ફળ : ર૬૬. પૂ. વિવિત્ત સયસથU મત્તે ! નીવે $િ ૨૧૬૬. પ્ર. ભંતે! વિવિક્ત શયનાસનનાં સેવનથી જીવ નાયડુ ? શું પ્રાપ્ત કરે છે ? उ. विवित्त सयणासणयाए णं चरित्तगुत्तिं जणयइ, વિવિક્ત શયનાસનનાં સેવનથી તે ચારિત્રની चरित्त गुत्ते य णं जीवे विवित्ताहारे, दढचरित्ते રક્ષા કરે છે. ચારિત્રની સુરક્ષા કરનાર જીવ एगंतरए मोक्खभाव पडिवन्ने अट्ठविह પૌષ્ટિક આહારનો પરિત્યાગ કરે છે અને દઢ ચારિત્રવાન એકાંતમાં રત, અંતઃકરણ દ્વારા कम्मगंठिं निज्जरेइ । મોક્ષ સાધનમાં લાગેલો હોવાથી તે આઠ - ૩૪. મ. ર૬, સુ. ૨૩ પ્રકારનાં કર્મોની ગ્રંથિને તોડે છે. 8. ઉવ. સં. ૨૦ Page #437 -------------------------------------------------------------------------- ________________ ३१६ चरणानुयोग - २ अप्रतिसंलीनता प्रकार सूत्र २१६७-६८ अणेगविहा अपडिसंलीणा અનેક પ્રકારનાં અપ્રતિસલીન : २१६७. चत्तारि अपडिसंलीणा पण्णत्ता, तं जहा २१.६७. प्रतिसंबीन या२ अरन या छ.१. कोहअपडिसंलीणे, २. माणअपडिसंलीणे, १. ओघ- प्रतिसंदीन, २. मान-प्रतिसंतान, ३. मायाअपडिसंलीणे ४. लोभअपडिसंलीणे । 3. माया-अतिसंदीन, ४. सोम-अतिसंदीन. चत्तारि अपडिसलीणा पण्णत्ता, तं जहा બીજી રીતે અપ્રતિસલીનનાં ચાર પ્રકાર કહ્યાં છે, ठेभ - १. मणअपडिलीणे, २. वइअपडिसलीणे, १. मन-मप्रतिसंदीन, २. वयन- अतिसंदीन, 3. अय-अप्रतिसंदीन, ४.न्द्रिय-मप्रतिसंदीन. ३. कायअपडिसंलीणे, ४. इन्दियअपडिसंलीणे । - ठाणं. अ. ४, उ. २, सु. २७८ पंच अपडिसंलीणा पण्णत्ता, तं जहा અપ્રતિસલીન પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમ કે - १. सोतिंदिय अपडिसलीणे, ૧. શ્રોત્રેન્દ્રિય-અપ્રતિસલીન : શુભ-અશુભ શબ્દોમાં રાગદ્વેષ કરનાર. २. चक्खिदिय अपडिसंलीणे, ૨. ચક્ષુરિન્દ્રિય-અપ્રતિસલીન : શુભ-અશુભ રૂપોમાં રાગદ્વેષ કરનાર, ३. घाणिंदिय अपडिसंलीणे, ૩. ધ્રાણેન્દ્રિય-અપ્રતિસંલીન : શુભ-અશુભ ગંધમાં રાગદ્વેષ કરનાર, ४. जिन्भिंदिय अपडिसंलीणे, ૪. રસેન્દ્રિય-અપ્રતિસંલીન : શુભ-અશુભ રસોમાં રાગદ્વેષ કરનાર. ५. फासिंदिय अपडिसंलीणे । ૫. સ્પર્શેન્દ્રિય-અપ્રતિસલીન: શુભ-અશુભ સ્પર્શોમાં _ - ठाणं. अ. ५, उ. २, सु. ४२७ રાગદ્વેષ કરનાર, प्रतिभामो-८ (१) अणेगविहाओ पडिमाओ - અનેક પ્રકારની પ્રતિમાઓ : २१६८. पंच पडिमाओ पण्णत्ताओ, तं जहा २१६८. प्रतिमामो पांय प्रा२नी 380 छ, ४भ - १. भद्दा, २. सुभद्दा, १. भद्रा प्रतिभा, २. सुभद्रा प्रतिमा, ३. महाभद्दा ४. सव्वतोभद्दा,१ 3. महाभद्रा प्रतिमा, ४. सर्वतोभद्रा प्रतिमा, ५. भद्दुत्तरपडिमा । ५. मद्रोत्तर प्रतिमा. - ठाणं. अ. ५, उ. १, सु. ३९२ चत्तारि पडिमाओ पण्णत्ताओ, तं जहा પ્રતિમા ચાર પ્રકારની કહી છે, જેમ કે – १. समाहिपडिमा, २. उवहाणपडिमा, १. समाथि प्रतिमा, २. ७५धान प्रतिमा, ३. विवेगपडिमा, ४. विउस्सग्गपडिमा ।२ 3. विवे प्रतिमा, ४. व्युत्स[ प्रतिभा. चत्तारि पडिमाओ पण्णत्ताओ, तं जहा વળી પ્રતિમા ચાર પ્રકારની કહી છે, જેમ કે – १. खुड्डिया मोयपडिमा, १. नानी भी प्रतिमा, (क) ठाणं. अ. ४, उ. १, सु. २५१ (ख) ठाणं अ. २, उ. ३, सु. ७७ (क) २. ठाणं. अ. २, उ. ३, सु. ७७ (ख) Page #438 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१६९ भिक्षु प्रतिमा तपाचार ३१७ २. महल्लिया मोयपडिमा, ૨. મોટી મોક પ્રતિમા, રૂ. 14મજ્ઞા, ૩. યવમધ્યા, ४. वइरमज्झा । ૪. વજમધ્યા. - સા. અ. ૪, ૩. ૨, મુ. ર૬ ભિક્ષુ પ્રતિમાઓ – ૮ (૨) भिक्खू पडिमाओ-२ ભિક્ષુ પ્રતિમાઓ : ર૬૬. વીરસ પિવરવુ-વિમા પુનત્તા, તે નહીં- ૨૧૬૯. બાર ભિક્ષુ પ્રતિમાઓ કહી છે, જેમ કે - ૨. માસિયા ઉમરવું પડા, ૧. માસિકી ભિક્ષુ-પ્રતિમા, ૨. રો-મસિયા મિg-fમા, ૨. દ્વિમાસિકી ભિક્ષુ-પ્રતિમા, ૩. તિ-મસિયા ઉમરવું-પડિમા, ૩. સૈમાસિકી ભિક્ષુ-પ્રતિમા, ૪. ૨૩-માસિયા મg-mડમાં, ૪. ચતુર્માસિકી ભિક્ષુ-પ્રતિમા, ૧. પં-મણિયા મરવું પડHI, ૫. પંચ માસિકી ભિક્ષુ-પ્રતિમા, ૬. ઇ-મસિયા મg-Tદમાં, ૬. ષમાસિકી ભિક્ષુ-પ્રતિમા, ૭. સત્ત-મણિયા મિg-ડિમી, ૭. સપ્તમાસિકી ભિક્ષુ-પ્રતિમા, ૮. પઢા--મસિયા રાડિયા fમg-ડિમા, ૮. પ્રથમ સપ્ત રાતદિવસ ભિક્ષુ-પ્રતિમા, ९. दोच्चा सत्त-राइंदिया भिक्ख-पडिमा ૯. દ્વિતીયા સપ્ત રાતદિવસ ભિક્ષુ-પ્રતિમા, १०. तच्चा सत्त-राइंदिया भिक्खु-पडिमा, ૧૦. તૃતીયા સપ્ત રાતદિવસ ભિક્ષુ-પ્રતિમા, ૨. હો રાફુચા વિવું-પડિHI, ૧૧. અહો રાત્રિની ભિક્ષુ-પ્રતિમા, १२. एग-राइया भिक्खु-पडिमा । ૧૨. એક રાતની ભિક્ષુ-પ્રતિમા. - મ. સ. ૨૨, મુ. ? ૨. તા. , ૨, ૩. ૩, સુ. ૭૭ (1) ઉપાસક પ્રતિમાઓના વર્ણન માટે ચારિત્રાચાર ગૃહસ્થ ધર્મ પ્રકરણ જુઓ. ૩. () સા. . ૭, ૩. ૧-૨ (ખ) દશાશ્રુતસ્કંઘની છઠ્ઠી દશામાં શ્રમણોપાસકની ૧૧ પ્રતિમાઓનું વર્ણન છે. તેમાંથી ૧, ૨, ૩ અને ૪ પ્રતિમાના આરાધના કાળનું સ્પષ્ટ વર્ણન મળતું નથી. પરંતુ પાંચમી પ્રતિમાથી અગિયારમી પ્રતિમા સુધીનો જઘન્ય અને ઉત્કૃષ્ટ આરાધના કાળ સ્પષ્ટ કહ્યો છે. એ ઉત્કૃષ્ટ કાળ આ પ્રકારે છે. પાંચમી પ્રતિમાનો ઉત્કૃષ્ટ આરાધના કાળ પાંચ મહિના અને છઠ્ઠી પ્રતિમાથી અગિયારમી પ્રતિમાનો ઉત્કૃષ્ટ આરાધના કાળ અગિયાર મહિના હોય છે. ઉપાસકદશાના ટીકાકારે આનંદ શ્રમણોપાસકનો સંપૂર્ણ પ્રતિમા આરાધના કાળ સાડા પાંચ વર્ષનો કહ્યો છે, ત્યાં પહેલી પ્રતિમાનો આરાધના કાળ ૧ માસ અને એ જ ક્રમે અગિયારમી પ્રતિમાની આરાધના કાળ અગિયાર માસ કહ્યો છે. દશાશ્રુતસ્કંધની સાતમી દશામાં ભિક્ષુની બાર પ્રતિમાઓનું વર્ણન છે, ત્યાં તેનો જઘન્ય ઉત્કૃષ્ટ આરાધના કાળ સ્પષ્ટ મળતો નથી. પરંતુ પહેલી ભિક્ષુ પ્રતિમાનું નામ માસિક ભિક્ષુ પ્રતિમા, બીજીનું દ્વિ-માસિક ભિક્ષુ પ્રતિમા અને એ જ ક્રમે સાતમી ભિક્ષુ પ્રતિમાનું નામ સપ્તમાસિકી ભિક્ષુ પ્રતિમા કહેવામાં આવ્યું છે. અને આઠમી-નવમી અને દસમીનું નામ પ્રથમ સપ્તઅહોરાત્રિની, દ્વિતીય સપ્તઅહોરાત્રિની, તૃતીય સપ્તઅહોરાત્રિની પ્રતિમા, અગિયારમીની એક અહોરાત્રિની અને બારમીની એક રાત્રિની ભિક્ષુ પ્રતિમા કહી છે. પરંતુ પહેલી પ્રતિમાની આરાધનાના વિધાનોમાં પ્રતિમા આરાધકને જાણીતા ક્ષેત્રોમાં એક રાતથી વધુ અને અજાણ્યા ક્ષેત્રોમાં એક કે બે રાતથી વધુ રહેવાથી દીક્ષા છેદ કે પરિહારતનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. માટે ચાર્તુમાસમાં આ પ્રતિમાઓની આરાધના થઈ શકતી નથી. ટીકાકાર આદિએ આ પ્રતિમાઓનો સંપૂર્ણ આરાધન કાળ બતાવ્યો નથી. માટે તેનું ત્રણ પ્રકારે અનુમાન કરી શકાય છે. (બાકી ટીપ્પણ પાના નં. ૩૧૮ ઉપર) ૨. કમ Page #439 -------------------------------------------------------------------------- ________________ માણ ३१८ चरणानुयोग - २ प्रतिमा-आराधना काल उपसर्ग सूत्र २१७०-७२ पडिमा आराहणकाले उवसग्गा પ્રતિમા-આરાધના કાળમાં ઉપસર્ગ : ર૭૦. ભવિષે | fમg-ડિમે ડિવનસ મળTI૪ ૨૧૭૦. શરીરની નિત્ય પરિચર્યા તથા મમત્વ ભાવથી निच्चं वोसट्ठकाए चियत्त-देहे जे केइ उवसग्गा રહિત એક મહિનાનાં ભિક્ષુ પ્રતિમાધારી ૩વવને જ્ઞા, તે નહીં અણગારને જો કોઈ ઉપસર્ગ આવે તો જેમ કે – दिव्वा वा, माणुसा वा, तिरिक्खजोणिया वा, ते દેવ સંબંધી, મનુષ્ય સંબંધી કે તિર્યંચ સંબંધી તો તે उप्पण्णे सम्मं सहेज्जा, खमेज्जा, तितिक्खेज्जा, યોગ્ય પ્રકારે સહન કરે, ક્ષમા કરે, દીનભાવ ન દિયાની | - I. . ૭, મુ. રૂ. રાખે, પણ વીરતાપૂર્વક સહન કરે. मासिया भिक्खु पडिमा મહિનાની ભિક્ષુ પ્રતિમા : ૨૨૭૬. મણિ છે મકરવું-પડિયું પરિવર્નન્સ અUTIIT ૨૧૭૧. મહિનાની ભિક્ષુ પ્રતિમધારી અણગારને એક દાંતી कप्पति एगा दत्ती भोयणस्स पडिगाहित्तए, एगा ભોજન અને એક દાંતી પાણી લેવાં કહ્યું છે. पाणगस्स । अण्णाय उच्छं, सुद्धोवहडं, એ પણ અજ્ઞાત સ્થાનથી અલ્પમાત્રામાં તથા બીજાના માટે બનાવેલ હોય તો - निज्जूहित्ता बहवे दुप्पय-चउप्पय-समण-माहण- તથા અનેક દ્વિપદ (મનુષ્ય) ચતુષ્પદ (પશુ) अतिहि-किविण-वणीमगे, શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ તથા ભિખારી ઈત્યાદિ ભોજન-ગ્રહણ કરી ચાલ્યા ગયા હોય ત્યારબાદ ગ્રહણ કરવું કલ્પ છે. कप्पइ से एगस्स भुंजमाणस्स पडिगाहित्तए । જ્યાં એક વ્યક્તિ ભોજન કરી રહ્યો હોય ત્યાંથી આહાર-પાણીની દાંતી લેવી કહ્યું છે. णो दुण्हं, णो तिण्हं, णो चउण्हं, णो पंचण्हं, णो પરંતુ બે,ત્રણ ચાર કે પાંચ એક સાથે બેસી ભોજન કરતાં गुव्विणीए, णो बालवच्छाए, णो दारगं पेज्जमाणीए । હોય ત્યાંથી લેવું કલ્પતું નથી. ગર્ભવતી, બાળવત્સા તથા ધવરાવતી સ્ત્રી પાસેથી લેવું કલ્પતું નથી. णो से कप्पइ अंतो एलुयस्स दो वि पाए साहट જેના બંને પગ ઉમરાની અંદર કે બંને પગ ઉંમરાની दलमाणीए, णो बाहिं एलुयस्स दो वि पाए साहटु બહાર હોય એવી સ્ત્રી પાસેથી લેવું કલ્પતું નથી. दलमाणीए। अह पुण एवं जाणेज्जा- एगं पायं अंतो किच्चा, एगं પરંતુ એમ જણાય કે એક પગ ઉમરાની અંદર અને पायं बाहिं किच्चा, एलुयं विक्खंभइत्ता, एवं से दलयति, कप्पति से पडिगाहित्तए, એક પગ ઉંમરાની બહાર છે આ પ્રમાણે ઉંમરો બે પગ વચ્ચે હોય અને તે દેવા ઈચ્છતી હોય તો લેવું કહ્યું છે. एवं से नो दलयति, नो से कप्पति पडिगाहित्तए । આ પ્રમાણે ન આપે તો લેવું કલ્પતું નથી. - રૂા . ૮. ૭, રૂ. ૪ पडिमापडिवण्णस्स गोयरकाला પ્રતિમાપારીનો ભિક્ષાકાળ : ર૭ર. મણિયે નં પરંg-ડમ વનર્સ મળ રસ ૨૧૭૨. એક મહિનાની ભિક્ષુ-પ્રતિમાધારી અણગાર માટે तओ गोयर-काला पण्णत्ता, तं जहा ભિક્ષાચર્યાનાં ત્રણ કાળ કહ્યા છે, જેમ કે – (પાના નં. ૩૧૭ પરની બાકી ટિપ્પણ). (૧) પહેલી પ્રતિમાથી સાતમી પ્રતિમા સુધી પ્રત્યેક પ્રતિમાના નામ પ્રથમ માસની ભિક્ષુ પ્રતિમા યાવતું સપ્તમ માસની ભિક્ષુ પ્રતિમા તેનો એક-એક માસ આરાધનકાળ માને તો આઠ મહિનામાં જ બાર પ્રતિમાઓની આરાધના થઈ શકે છે. (૨) પ્રાપ્તનામના અનુરૂપ કાળ તથા ચાર્તુમાસમાં આરાધના ન કરવાથી સંપૂર્ણ આરાધનાકાળ પાંચ માસે પૂર્ણ થાય છે. ચાર્તુમાસમાં પણ પ્રતિમાઆરાધના કરવી એમ માનવામાં આવે તો સંપૂર્ણ આરાધના કાળ બે વર્ષે અને પાંચ માસે પૂર્ણ થાય છે. આમાં પહેલું અનુમાન – સૂત્ર વિધાનથી છે, તે વિરોધ રહિત છે. બીજું અનુમાન અલ્પદીક્ષા પર્યાયવાળાના આરાધન વર્ણનથી તે વિરોધમાં છે. ત્રીજું અનુમાન પણ ચાતુર્માસમાં વિહાર કરવા માટે હોવાથી વિરોધી છે. ૨. વિયા. સ. ૨૦, ૩. ૨, સે. ૬ Page #440 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१७३-७५ १. आइमे, ३. चरिमे । १. १. आइमे चरेज्जा, नो मज्झे चरेज्जा, णो चरिमे चरेज्जा | २. मज्झे चरिज्जा, नो आइमे चरिज्जा, नो चरिमे चरेज्जा । ३. चरिमे चरेज्जा, नो आइमे चरेज्जा, नो मज्झिमे चरेज्जा । दसा. द. ७, सु. ५ पडिमा पडिवण्णस्स गोयर चरिया २१७३. मासियं णं भिक्खु-पडिमं पडिवन्नस्स अणगारस्स छव्विहा गोयरचरिया पण्णत्ता, तं जहा १. पेडा, २. अद्धपेडा, ३. गोमुत्तिया ४. पतंगवीहिया, ५. सं ६. गंतुपच्चागया ।१ २. मज्झे, प्रतिमाधारी गोचर चर्या ठाणं. अ. ६, सु. ५१४ - पडिमापडिवण्णस्स वसइ वसण कालो२१७४ मासियं णं भिक्खु-पडिमं पडिवन्नस्स अणगारस्स जत्थ णं केइ जाणइ कप्पर से तत्थ एगराइयं सत् । जत्थ णं केइ न जाणइ, कप्पइ से तत्थ एग-रायं वा, दु-रायं वा वत्तिए । नो से कप्पर एग - रायाओ वा, दु-रायाओ वा परं वत्थए । जे तत्थ एग-रायाओ वा, दु-रायाओ वा परं वसति, से संतरा छेए वा परिहारे वा । दसा. द. ७, सु. ७ पडिमा पडिवण्णस्स कप्पणिज्जाओ भासाओ२१७५. मासियं णं भिक्खु-पडिमं पडिवन्नस्स अणगारस्स कप्पति चत्तारि भासाओ भासित्तए, तं जहा - १. जायणी, २. पुच्छणी, दसा. द. ७, सु. ६ तपाचार ३१९ १. हिवसनो प्रथम भाग २ हिवसनो मध्यभाग, 3. हिवसनो अंतिम भाग. ૧. જો દિવસનાં પ્રથમ ભાગમાં ભિક્ષાચર્યા માટે જાય તો મધ્યમ અને અંતિમ ભાગમાં ન જાય. ૨. જો દિવસનાં મધ્ય ભાગમાં ભિક્ષાચર્ચા માટે જાય તો પ્રથમ અને અંતિમ ભાગમાં ન જાય. ૩. જો દિવસના અંતિમ ભાગમાં ભિક્ષાચર્યા માટે જાય તો પ્રથમ અને મધ્ય ભાગમાં ન જાય. પ્રતિમાધારીની ગોચર ચર્યા : ૨૧૭૩. એક મહિનાની ભિક્ષુ પ્રતિમાધારી અણગારની છ प्रारे गोयरी ही छे, भेभ } - ૧. ચારે તરફ પેટીના આકારે ભિક્ષા ચર્યા કરવી. ૨. અર્ધપેટીના આકારે ભિક્ષા ચર્યા કરવી. ૩. ગોમૂત્રિકાના આકારે ભિક્ષા ચર્યા કરવી. ૪. પતંગિયાના ગમનના આકારે ભિક્ષાચર્યા કરવી. ૫. શંખાવર્ત આકારે ભિક્ષાચર્યા કરવી. 5. ४तां-खावतां भिक्षा यर्या रवी. પ્રતિમાધારીનો વસતિવાસ કાળ : ૨૧૭૪. એક મહિનાની ભિક્ષુ પ્રતિમાધારી અણગારને જો કોઈ જાણતો હોય તો ત્યાં એક રાત રહેવું કલ્પે છે. જ્યાં કોઈ જાણતું ન હોય તો ત્યાં એક કે બે રાત રહેવું કલ્પે છે. પરંતુ એક કે બે રાતથી વધુ રહેવું કલ્પતું નથી. જો એક કે બે રાતથી વધુ રહે તો તે દીક્ષા છેદ કે પરિહાર તપનો પાત્ર બને છે. પ્રતિમાધારીની કલ્પનીય ભાષાઓ : ૨૧૭૫. એક મહિનાની ભિક્ષુ પ્રતિમાધારી અણગારને ચાર भाषाओ जोसवी उये छे, प्रेम - (१) यायनी : आहार खाहिनी यायना भाटे, (२) पृथ्छनी : आहार खाहिनी पृथ्छा भाटे, Page #441 -------------------------------------------------------------------------- ________________ ३२० चरणानुयोग - २ ३. अणुण्णवणी, ४. पुट्ठस्स वागरणी 12 पडिमा पडिवण्णस्स कप्पणीया उवस्सया२१७६. मासियं णं भिक्खु-पडिमं पडिवन्नस्स अणगारस्स कप्पर तओ उवस्सया पडिलेहित्तए, तं जहा १. अहे आराम - गिहंसि वा, २. अहे वियड - गिहंसि वा, प्रतिमाधारी कल्पनीय उपाश्रय दसा. द. ७, सु. ८ ३. अहे रुक्खमूल - गिहंसि वा, एवं तओ उवस्सया अणुण्णवेत्तए, उवाइणित्तए य । २ दसा. द. ७, सु. ९-११ पडिमा पडिवण्णस्स कप्पणीया संथारगा२१७७. मासियं णं भिक्खु-पडिमं पडिवन्नस्स अणगारस्स कप्पति तओ संथारगा पडिलेहित्तए, तं जहा - १. पुढवि सिलं वा, २. कट्ठ-सिलं वा, ३. अहां - संथडमेव वा संथारगं । ३ एवं तओ संथारगा अणुण्णवेत्तए, उवाइणित्तए य । - दसा. द. ७, सु. १२-१४ पडिमा पडिवण्णस्स इत्थी पुरिस उवसग्गो२१७८. मासियं णं भिक्खु-पडिमं पडिवन्नस्स अणगारस्स इत्थी वा, पुरिसे वा उवस्सयं उवागच्छेज्जा, णो से कप्पति तं पडुच्च निक्खमित्तए वा, पविसित्तए वा । दसा. द. ७, सु. १५ १. ठाणं. अ. ४, उ. १, सु. २३७ ३. ठाणं. अ. ३, उ. ४, सु. १९६ पडिमापडिवण्णस्स अगणी उवसग्गो२१७९. मासियं णं भिक्खु-पडिमं पडिवन्नस्स अणगारस्स . केइ उवस्सयं अगणिकाएणं झामेज्जा, णो से कप्पति तं पडुच्च निक्खमित्तए वा, पविसित्तए वा । तत्थ णं केइ बाहाए गहाय आगसेज्जा, नो से कप्पति तं अवलंबित्तए वा पलंबित्तए वा, कप्पति अहारियं रिइत्तए । दसा. द. ७, सु. १६ सूत्र २१७६-७९ (3) अनुज्ञापनी : आज्ञा सेवा माटे, (४) पृष्ठ व्याडरशी : प्रश्ननो उत्तर हेवा माटे. પ્રતિમાધારીનાં કલ્પનીય ઉપાશ્રયો : ૨૧૭૬. એક મહિનાની ભિક્ષુ પ્રતિમા ધારણ કરનાર અણગારને ત્રણ પ્રકારનાં ઉપાશ્રયોનું પ્રતિલેખન उखु उये छे. प्रेम डे - (૧) ઉદ્યાનમાં બનેલા ઘરમાં, (२) यारे तरइथी भुस्सा घरमा, (૩) ઝાડ નીચે અથવા ત્યાં બનેલા ઘરમાં આ પ્રમાણે ત્રણ ઉપાશ્રયની આજ્ઞા લેવી અને રહેવું કલ્પે છે. પ્રતિમાધારી માટે કલ્પનીય સંસ્તારક : ૨૧૭૭. એક મહિનાની ભિક્ષુ પ્રતિમા ધારણ કરનાર અણગારને ત્રણ પ્રકારના સંસ્તારકોનું પ્રતિલેખન ये छे, प्रेम - ( १ ) पत्थरनी शिक्षा, (२) लाडानी पाट, (3) पहेलेथी पाथरेल संस्तार5. એ જ પ્રમાણે ત્રણ સંસ્તારકની આજ્ઞા લેવી અને ગ્રહણ કરવી કલ્પે છે. પ્રતિમાધારીને સ્ત્રી-પુરુષનો ઉપસર્ગ : ૨૧૭૮. એક મહિનાની ભિક્ષુ-પ્રતિમાધારી અણગારને ઉપાશ્રયમાં જો કોઈ સ્ત્રી કે પુરુષ આવી જાય તો તેને જોઈ ઉપાશ્રયની બહાર જવું કે બહારથી અંદર આવવું કલ્પતું નથી. પ્રતિમાધારીને અગ્નિનો ઉપસર્ગ : ૨૧૭૯. એક મહિનાની ભિક્ષુ-પ્રતિમાધારી અણગારને ઉપાશ્રયમાં કોઈ અગ્નિ સળગાવે તો તેને ઉપાશ્રયની બહાર જવું કે બહારથી અંદર આવવું કલ્પતું નથી. જો કોઈ તેને બાવડું પકડી બળપૂર્વક બહાર કાઢવા ચાહે તો તેનો સ્વીકાર કે પ્રતિકાર કરવો કલ્પે નહિ પરંતુ ઈર્યા સમિતિ પૂર્વક બહાર નીકળી धुंस्ये छे. २. ठाणं. अ. ३, उ. ४, सु. १९६ Page #442 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१८०-८३ प्रतिमाधारी पादशल्य आदि निहरण निषेध तपाचार ३२१ पडिमापडिवण्णस्स खाणूआइ-णिहरण-णिसेहो- પ્રતિમધારીને લૂંઠાં આદિ કાઢવાનો નિષેધ : ર૧૮૦. માસિયે i fમમg-vi gf વનસ અMIRÍ ૨૧૮૦. એક મહિનાની ભિક્ષુ-પ્રતિમાધારી અણગારના पायंसि खाणू वा, कंटए वा, हीरए वा, सक्करए वा પગમાં જો તીક્ષ્ણ ઠુંઠું, લાકડું, તણખલું કે કાંટા, अणुपवेसेज्जा, नो से कप्पइ नीहरित्तए वा, કાચ કે કાંકરા વાગી જાય તો તેને કાઢવું કે વિશુદ્ધ विसोहित्तए वा, कप्पति से अहारियं रियत्तए । કરવું કલ્પતુ નથી, પરંતુ તેનાથી ઈર્યાસમિતિ પૂર્વક ચાલવું કહ્યું છે. - સા. . ૭, સુ. ૨૭ હિમા પરિવOFરૂ પાળીમા-દિર નિસેટો- પ્રતિમાપારીને જંતુ આદિ કાઢવાનો નિષેધ : ૨૨૮૨. મસિયું i fમg-ડિ ડિવનસ અUરસ્ત ૨૧૮૧. એક મહિનાની ભિક્ષુ-પ્રતિમધારી અણગારને अच्छिसि पाणाणि वा, बीयाणि वा, रए वा આંખમાં સૂક્ષ્મ જંતુ, બીજ, રજ આદિ પડી જાય તો परियावज्जेज्जा, नो से कप्पति नीहरित्तए वा તે કાઢવું કે વિશુદ્ધ કરવું કલ્પતું નથી. विसोहित्तए वा, कप्पति से अहारियं रियत्तए । પરંતુ તેને યતનાથી ઈર્યાસમિતિ પૂર્વક ચાલવું – સી. ૮. ૭, મુ. ૨૮ કલ્પ છે. सूरिए अत्थमिए विहार णिसेहो સૂર્યાસ્ત પછી વિહારનો નિષેધ : ર૮૨. માર્ષિ અi fમનg-હવનક્સ ૩ણ રસ નથૈવ ૨૧૮૨. એક મહિનાની ભિક્ષુ-પ્રતિમધારી અણગારને सूरिए अत्थमज्जा, વિહાર કરતાં સૂર્યાસ્ત થઈ જાય તોजलंसि वा, थलंसि वा, ત્યાં જળ હોય કે સ્થળ હોય, दुग्गंसि वा, निण्णंसि वा, દુર્ગમ સ્થાન હોય કે નીચું સ્થાન હોય, पव्वयंसि वा, विसमंसि वा, પર્વત હોય કે વિષમ સ્થાન હોય, ખાડો હોય કે ગુફા હોય, गड्डाए वा, दरिए वा, कप्पति से तं रयणी तत्थेव उवाइणावित्तए नो से છતાં પણ આખી રાત ત્યાં જ રહેવું કહ્યું છે પણ कप्पति पयमवि गमित्तए । એક પગલું પણ આગળ વધવું કલ્પતું નથી. कप्पति से कल्लं पाउप्पभाए रयणीए-जाव-जलंते રાત્રિ પૂરી થયા બાદ પ્રાત:કાળમાં યાવત્ पाइणाभिमुहस्स वा, दाहिणाभिमुहस्स वा, જાજ્વલ્યમાન સૂર્યોદય થયા બાદ પૂર્વ, દક્ષિણ, पडीणाभिमुहस्स वा, उत्तराभिमुहस्स वा अहारियं પશ્ચિમ કે ઉત્તર દિશા તરફ મુખ રાખી ઈર્ષા સમિતિ रियत्तए । પૂર્વક ગમન કરવું કહ્યું છે. – સી. ૮. ૭, સુ. ૨૬ सचित्त पुढवी समीवे णिद्दाइ णिसेहो સચિત્ત ધરતી પાસે નિદ્રા લેવાનો નિષેધ : ર૧૮રૂ, મસિ૬ i fમg-ડિH ડિવનક્સ અT-TTલ્સ ૨૧૮૩. એક મહિનાની ભિક્ષુ-પ્રતિમાધારી અણગારને णो से कप्पइ अणंतरहियाए पुढवीए निद्दाइत्तए वा સુર્યાસ્ત હોવાને કારણે જો સચિત્ત ધરતીની પાસે पयलाइत्तए वा । રોકાવું પડ્યું હોય તો તેને ત્યાં નિદ્રા લેવી કે ઉંઘવું કલ્પતું નથી. વત્રી વ્યા- “માયાળમેયં ” કેવળી ભગવાને કહ્યું છે કે આ કર્મબંધનું કારણ છે.” से तत्थ निद्दायमाणे वा, पयलायमाणे वा हत्थेहिं કારણ કે ત્યાં નિદ્રા લેતા કે ઉંઘ લેતાં પોતાના હાથ भूमिं परामुसेज्जा । આદિથી સચિત્ત પૃથ્વીને તે સ્પર્શ કરશે, જેનાથી પૃથ્વીકાયના જીવોની હિંસા થશે. Page #443 -------------------------------------------------------------------------- ________________ ३२२ चरणानुयोग - २ मलावरोध निषेध सूत्र २१८४-८७ अहाविहिमेव ठाणं ठाइत्तए । આથી તેણે સાવધાની પૂર્વક ત્યાં સ્થિર રહેવું કે - दसा. द. ७, सु. २० કાયોત્સર્ગ કરવો કહ્યું છે. मलावरोहण णिसेहो મલાવરોધનો નિષેધ : २१८४. उच्चार-पासवणेणं उब्बाहिज्जा, नो से कप्पति २१८४. हाय त्या तने भणभूत्रानी ist 2014 तो उगिण्हित्तए वा णिगिण्हित्तए वा। અટકાવવાનું કે રોકવું કલ્પતું નથી. कप्पति से पुव्वपडिलेहिए थंडिले उच्चार पासवणं પરંતુ પૂર્વ પ્રતિલેખિત ભૂમિ પર મળમૂત્રનો ત્યાગ वरिठ्ठावित्तए तमेव उवस्सयं आगम्म अहाविहमेव કરવો કલ્પે છે. અને ફરી તેને સ્થાન પર આવી ठाणं ठवित्तए । સાવધાની પૂર્વક સ્થિર રહેવું કે કાયોત્સર્ગ કરવો पे छे. -दसा. द. ७, सु. २० ससरक्खेण कायेण भिक्खायरियागमण णिसेहो સચિત્ત રજવાળા શરીરે ગોચરી જવાનો નિષેધ : २१८५. मासियं णं भिक्खु-पडिमं पडिवन्नस्स अणगारस्स २१८५. मे महीनानी भिक्षु-प्रतिभाधारी भरने नो कप्पति ससरक्खेणं कारणं गाहावइ-कुलं भत्ताए સચિત્ત રજવાળી કાયા સાથે ગૃહસ્થના ઘરે આહાર वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा । પાણી માટે જવું - આવવું કલ્પતું નથી. अह पुण एवं जाणेज्जा- ससरक्खे सेयत्ताए वा, જો એમ જાણ થાય કે શરીર પર લાગેલ સચિત્ત जल्लत्ताए वा, मल्लत्ताए वा, पंकत्ताए वा परिणते, રજ, સૂકો પરસેવો, મેલ કે કાદવ રૂપે પરિણત થઈ एवं से कप्पति गाहावइ-कुलं भत्ताए वा पाणाए वा ગયા છે, તો ગૃહસ્થના ઘરે આહાર-પાણી માટે જવું निक्खमित्तए वा पविसित्तए वा । આવવું કહ્યું છે. -दसा. द. ७, सु. २१ हत्थाइ पधोवण णिसेहो હાથ આદિ ધોવાનો નિષેધ : २१८६. मासियं णं भिक्खु-पडिमं पडिवन्नस्स अणगारस्स २१८७. मे मलिनानी भिक्षु-प्रतिमाघारी मारने नो कप्पति सीओदग-वियडेण वा, उसिणोदग અચિત્ત ઠંડા કે ગરમ પાણીથી હાથ, પગ, દાંત, वियडेण वा, हत्थाणि वा, पायाणि वा, दंताणि वा, નેત્ર કે મુખ એકવાર ધોવા કે વારંવાર ધોવાં કલ્પતાં अच्छीणि वा, मुहं वा, उच्छोलित्तए वा, पधोइत्तए वा । नथी. नऽन्नथ लेवालेवेण वा भत्तामासेण वा । પરંતુ કોઈ પ્રકારના લેપથી લિપ્ત બનેલો અવયવ - दसा. द. ७, सु. २२ હોય કે આહારથી ખરડાયેલો હાથ વગેરે હોય તો ધોઈ શુદ્ધ કરી શકાય છે. दुट्ठ आसाइ ओवयमाणे भय णिसेहो દુષ્ટ અશ્વ આદિનાં ઉપદ્રવથી ભયભીત થવાનો નિષેધ : २१८७. मासियं णं भिक्खु-पडिम पडिवन्नस्स अणगारस्स २१.८७. मे मलिनानी मि-प्रतिमाघारी २०२नी नो कप्पति आसस्स वा, हत्थिस्स वा, गोणस्स वा, सामे , हाथी, मह, भेंस, सिंह, वाघ, १२, हि५ो, शैछ, तरस, अष्टा५६, शियाण, महिसस्स वा, सीहस्स वा, वग्घस्स वा, विगस्स वा, जिलाओ, ससढुं, चित्तो, ठूतरो, गली भूड आर्टि दीवियस्स वा, अच्छस्स वा, तरच्छस्स वा, દુષ્ટ પ્રાણી આવી જાય તો તેનાથી ભયભીત થઈને परासरस्स वा, सीयालस्स वा. विरालस्स वा, એક પગલું પણ પાછળ હટવું કલ્પતું નથી. कोकंतियस्स वा, ससगस्स वा, चित्ताचिल्लडयस्स वा, सुणगस्स वा, कोलसुणगस्स वा, दुट्ठस्स आवयमाणस्स पयमवि पच्चोसकित्तए। Page #444 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१८८-९२ शीतातप-सहन विधान तपाचार ३२३ अदुट्ठस्स आवयमाणस्स कप्पइ जुगमित्तं જો કોઈ દુષ્ટતા રહિત પશુ સ્વાભાવિક पच्चोसकित्तए । માર્ગમાં સામે આવી જાય તો તેને માર્ગ દેવા માટે - સ. ૮. ૭, મુ. રર યુગમાત્ર અર્થાત્ ચાર હાથ પાછા હટવાનું કહ્યું છે. सीतातप सहण विहाणो ઠંડી અને ગરમી સહન કરવાનું વિધાન : ર૧૮૮. માસિયું છi fમરવું-પડિમે ઘડિવન્નર્સ અT ૨૧૮૮. એક મહિનાની ભિક્ષ-પ્રતિમાધારી અણગારને कप्पति छायाओ “सीयं ति” नो उण्हं एत्तए, उण्हाओ 'અહીં ઠંડી વધારે છે.” એમ વિચારી છાંયામાંથી “ઇદં તિ” નો છીયે | તડકે કે અહીં ગરમી વધારે છે.” એમ વિચારી તડકામાંથી છાંયામાં જવું કલ્પતું નથી. जं जत्थ जया सिया तं तत्थ अहियासए । પરંતુ ત્યાં જેવું હોય તેવું સહન કરવું જોઈએ. - ઢસા. ૮. ૭, મુ. ૨૪ पडिमाणं सम्मं आराहणं ભિક્ષુ પ્રતિમાઓની યોગ્ય આરાધના : ર૧૮૨. પર્વ ઉહુ સી મસિયા મg-uડમાં મહાસુd, ૨૧૮૯. આ પ્રમાણે એક મહિનાની ભિક્ષુ-પ્રતિમા સૂત્ર, अहाकप्पं, अहामग्गं, अहातच्चं, सम्म काएणं, કલ્પ અને માર્ગ અનુસાર યોગ્ય પ્રકારે કાયાથી फासित्ता, पालित्ता, सोहित्ता, तीरित्ता, किट्टइत्ता, સ્પર્શીને, પાલન કરીને, શોધન કરીને, પૂર્ણ आराहित्ता, आणाए अणुपालित्ता भवइ । કરીને, કીર્તન કરીને, આરાધન કરીને, જિનાજ્ઞા અનુસાર પાલન કરવામાં આવે છે. – સ. ૬. ૭, મુ. ર4 दो मासिया भिक्खु पडिमा બે માસની ભિક્ષુ પ્રતિમા ઃ ર૬૦. ઢો-મસિ fમg-દિમ પરિવનસ અનVIક્ષ- ૨૧૯૦. બે મહિનાની ભિક્ષુ-પ્રતિમા પ્રતિપન્ન અણગારને जाव-आणाए अणुपालित्ता भवइ। યાવતું તે પ્રતિમા જિનાજ્ઞાનુસારે પાલન કરવામાં આવે છે. नवरं-दो दत्तिओ भोयणस्स पडिगाहित्तए दो વિશેષમાં પ્રતિદિન બે દાંતી આહાર અને બે દાંતી પUTIણ | - સા. ૮. ૭, મુ. રદ્દ પાણી ગ્રહણ કરવા કહ્યું છે. तिमासिया भिक्खु पडिमा ત્રણ માસની ભિક્ષુ પ્રતિમા : ર૬૨૨. તિ-મસિ fમવરઘુ-પડ પડિવનસ અનVIRH- ૨૧૯૧. ત્રણ મહિનાની ભિક્ષુ પ્રતિમા પ્રતિપન્ન અણગારને जाव-आणाए अणुपालित्ता भवइ । થાવત્ તે પ્રતિમા જિનાજ્ઞાનુસાર પાલન કરવામાં આવે છે. नवरं-तओ दत्तिओ भोयणस्स पडिगाहेत्तए तओ વિશેષમાં પ્રતિદિન ત્રણ દાંતી આહાર અને ત્રણ પાળી દાંતી પાણી ગ્રહણ કરવા કહ્યું છે. ? –સા. ૮. ૭, મુ. ર૭ चउमासिया भिक्खु पडिमा ચાર માસની ભિક્ષુ પ્રતિમા : ર૬૬૨. વડ–મસયે વિમg-ડિ ડિવન ગાર- ૨૧૯૨. ચાર મહિનાના ભલુ-પ્રતિમા ન. ૨૧૯૨. ચાર મહિનાની ભિક્ષુ-પ્રતિમા પ્રતિપન્ન અણગારને जाव-आणाए अणुपालित्ता भवइ । થાવતું તે પ્રતિમા જિનાજ્ઞાનુસાર પાલન કરવામાં આવે છે. णवरं-चत्तारि दत्तिओ भोयणस्स पडिगाहेत्तए चत्तारि વિશેષમાં પ્રતિદિન ચાર દાંતી આહાર અને पाणगस्स । - સા. ૮. ૭, સુ. ૨૮ ચાર દાંતી પાણી ગ્રહણ કરવા કહ્યું છે. ૨. તા. એ, ૩, ૩. ૨, સૂ. ૧૮૮ Page #445 -------------------------------------------------------------------------- ________________ ३२४ चरणानुयोग - २ पंचमासिया भिक्खु पडिमा - २१९३. पंच मासियं भिक्खु-पडिमं पडिवन्नस्स अणगारस्सजाव आणाए अणुपालित्ता भवइ । णवरं पंच दत्तिओ भोयणस्स पडिगाहेत्तए पंच पाणगस्स १ पंचमासिकी भिक्षु प्रतिमा छः मासिया भिक्खु पडिमा - २१९४. छः मासियं भिक्खु-पडिमं पडिवन्नस्स अणगारस्सजाव आणाए अणुपालित्ता भवइ । दसा. द. ७, सु. २९ णवरं-छ दत्तिओ भोयणस्स पडिगाहेत्तए छ पाणगस्स । सत्तमासिया भिक्खु पडिमा - २१९५. सत्त मासियं भिक्खु-पडिमं पडिवन्नस्स अणगारस्सजाव आणाए अणुपालित्ता भवइ । - दसा. द. ७, सु. ३० णवरं सत्त दत्तिओ भोयणस्स पडिगाहेत्तए सत्त पाणगस्स । पढमा सत्त इंदिया भिक्खु पडिमा - २१९६. पढमं सत्त-राइदियं भिक्खु-पडिमं अणगारस्स- जाव-अहियासेज्जा । १. ठाणं. अ. ५, उ. २, सु. ४२४ - दसा. द. ७, सु. ३१. कप्पर से चउत्थेणं भत्तेणं अपाणएणं बहिया गामस्स वा - जाव - रायहाणि वा उत्ताणस्स वा, पासिल्लगस्स वा, नेसिज्जयस्स वा ठाणं ठाइत्तए । तत्थ से दिव्व- माणुस्स-तिरिक्खजोणिया उवसग्गा समुप्पज्जेज्जा, ते णं उवसग्गा पयलेज्ज वा, पवडेज्ज वा, णो से कप्पइ पयलित्तए वा पवडित्तए वा । तत्थ णं उच्चार- पासवणेणं उव्वाहिज्जा, णो से कप्पर उच्चार- पासवणं उगिहित्तए वा, णिगिहित्तए वा, कप्पर से पुव्व पडिलेहियंसि थंडिलंसि उच्चारपासवणं परिट्ठवित्तए, अहाविहिमेव ठाणं ठाइत्तए । सूत्र २१९३-९६ પાંચ માસની ભિક્ષુ પ્રતિમા : ૨૧૯૩. પાંચમાસની ભિક્ષુ-પ્રતિમા પ્રતિપન્ન અણગારને યાવત્ તે પ્રતિમા જિનાજ્ઞાનુસાર પાલન કરવામાં जावे छे. વિશેષમાં પ્રતિદિન પાંચ દાંતી આહાર અને પાંચ દાંતી પાણી ગ્રહણ કરવા કલ્પે છે. છ માસની ભિક્ષુ પ્રતિમા : ૨૧૯૪. છ માસની ભિક્ષુ-પ્રતિમા પ્રતિપન્ન અણગારને યાવત્ તે પ્રતિમા જિનાજ્ઞાનુસાર પાલન કરવામાં खावे छे. વિશેષમાં પ્રતિદિન છ દાંતી આહાર અને છ દાંતી પાણી ગ્રહણ કરવા ક૨ે છે. સાત માસની ભિક્ષુ પ્રતિમા : ૨૧૯૫. સાત માસની ભિક્ષુ પ્રતિમા પ્રતિપન્ન અણગારને યાવત્ તે પ્રતિમા જિનાજ્ઞાનુસાર પાલન કરવામાં खावे छे. પ્રથમ સાત અહોરાત્રિની ભિક્ષુ પ્રતિમા : पडिवन्नस्स २१८५ વિશેષમાં પ્રતિદિન સાત દાંતી આહાર અને સાત દાંતી પાણી ગ્રહણ કરવા કલ્પે છે. प्रथम सात हिवस-रातनी भिक्षु प्रतिभाधारी અણગાર યાવત્ શારીરિક સામર્થ્યથી સહન કરે. તેણે ચૌવિહાર ઉપવાસ કરી ગ્રામ યાવત્ રાજધાનીની બહાર ઉત્તાનાસન, પાર્શ્વસન નિષદ્યાસનથી કાયોત્સર્ગ કરી સ્થિર રહેવું જોઈએ. ત્યાં કદાચ દેવતા, મનુષ્ય કે તિર્યંચ સંબંધી ઉપસર્ગ આવે અને અણગારને ધ્યાનથી વિચલિત કરે કે પતિત કરે તો તેને વિચલિત કે પતિત થવું કલ્પતું नथी. જો મળ-મૂત્રની શંકા હોય તો તેને રોકવા કલ્પતાં નથી પણ પૂર્વ પ્રતિલેખનવાળા સ્થાન પર મળ-મૂત્ર ત્યાગવાં કલ્પે છે. ફરી યથાયોગ્ય પોતાના સ્થાન પર આવી કાયોત્સર્ગ કરવો કલ્પે છે. Page #446 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१९७-२२०० एवं खलु एसा पढमा सत्त-राइंदिया भिक्खु-पडिमा અજ્ઞાસુર્ય-નાવ-અનુપાહિત્તા મવરૂ। -વૈસા. વ. ૭, સુ. ૨૨ दोच्चा सत्तराइंदिया भिक्खु पडिमा - २१९७. एवं दोच्चा सत्त - राइंदिया वि । नवरं - दंडाइयस्स वा, लगडसाइस्स वा, उक्कुडुयस्स वा, ठाणं ठाइत्तए, सेसं तं चेव - जाव - अणुपालित्ता મવર । સા. ૬. ૭, સુ. ૨૩ तच्चा सत्तराइंदिया भिक्खु पडिमा - २१९८. एवं तच्चा सत्त - राइंदिया वि । द्वितीय सप्त अहोरात्री भिक्षु-प्रतिमा नवरं - गोदोहियाए वा वीरासणीयस्स वा, अंबखुज्जस्स वा, ठाणं ठाइत्तए । सेसं तं चेव - जाव- अणुपालित्ता મવર્ । अहोराइया भिक्खु पडिमा - २१९९. एवं अहोराइयावि । સા. ૬. ૭, સુ. ૨૪ नवरं छट्टेणंभत्तेणं अपाणएणं बहिया गामस्स वा-जाव-रायहाणिस्स वा ईसिं पब्भार गएणं कारणं दो वि पाए साहटु वग्घारिय- पाणिस्स ठाणं તાત્ત । સેસં ત જેવ-નાવ-અનુપાક્ત્તિા મવદ્ । -સા. હૈં. ૭, સુ. ૧ एगराइया भिक्खु पडिमा२२००. एग-राइयं भिक्खु-पडिमं पडिवन्नस्स अणगारस्सનાવ-અહિયાસેના कप्पर से अट्टमेणं भत्तेणं अपाणएणं बहिया गामस्स वा-जाव-रायहाणिस्स वा ईसिं पब्भार गएणं कारणं एग पोग्गलट्ठित्ताए दिट्ठीए अणिमिसनयणेहिं अहापणिहिऐहिं गुत्तेहिं सव्विदिएहिं गुत्तेहिं दो वि पाए साहट्टु वग्घारियपाणिस्स ठाणं ठाइत्तए । तत्थ से दिव्व- माणुस्स-तिरिक्खजोणिया उवसग्गा समुप्पज्जेज्जा ते णं उवसग्गा पयलेज्ज वा, पवडेज्ज वा नो से कप्पइ पयलित्तए वा पवडित्तए वा । तपाचार ३२५ આ પ્રમાણે પહેલી સાત રાત-દિવસની ભિક્ષુ પ્રતિમા યોગ્ય સૂત્ર યાવત્ જિનાજ્ઞાનુસાર પાલન કરવામાં આવે છે. દ્વિતીય સપ્ત અહોરાત્રિની ભિક્ષુ પ્રતિમા ઃ ૨૧૯૭. આ જ પ્રમાણે બીજી સાત દિવસ-રાતની ભિક્ષુ પ્રતિમાનું વર્ણન છે. વિશેષમાં આ પ્રતિમાના આરાધના કાળમાં દંડાસન, લકુટાસન અને ઉત્કૃટુકાસનમાં સ્થિર રહેવું જોઈએ. શેષ વર્ણન પૂર્વવત્ યાવત્ આ પ્રતિમા જિનાજ્ઞાનુસાર પાલન કરવામાં આવે છે. તૃતીય સપ્ત અહોરાત્રિની ભિક્ષુ પ્રતિમા : ૨૧૯૮. આ પ્રમાણે ત્રીજી સાત દિવસ-રાતની ભિક્ષુ પ્રતિમા માટે પણ એ જ વર્ણન છે. વિશેષમાં આ પ્રતિમાનાં આરાધના કાળમાં ગોદોહાસન, વીરાસન અને આમ્રકુબ્જાસનમાં સ્થિર રહેવું જોઈએ. શેષ વર્ણન પૂર્વવત્ યાવત્ આ પ્રતિમા જિનાજ્ઞાનુસાર પાલન કરવામાં આવે છે. અહોરાત્રિની ભિક્ષુ પ્રતિમા ઃ ૨૧૯૯. આ પ્રમાણે અહોરાત્રિની પ્રતિમાનું પણ વર્ણન છે. વિશેષમાં ચૌવિહાર છઠ્ઠુ કરીને ગ્રામ યાવત્ રાજધાનીની બહાર શરીરને થોડું ઝુકાવી, બંને પગને સંકોચી, બંને ભુજાઓને ગોઠણ સુધી લંબાવી કાયોત્સર્ગ ક૨વો જોઈએ. શેષ વર્ણન પૂર્વવત્ યાવત્ આ પ્રતિમા જિનાજ્ઞાનુસાર પાલન કરવામાં આવે છે. એક રાત્રિની ભિક્ષુ પ્રતિમા ઃ ૨૨૦૦. એક રાત્રિ ભિક્ષુ-પ્રતિમા અણગાર યાવત્ શારીરિક સમતાથી સહન કરે. ચૌવિહાર અઠ્ઠમ કરી ગ્રામ યાવત્ રાજધાનીની બહાર શરીરને જરા આગળ તરફ ઝુકાવી એક પદાર્થ પર દષ્ટી સ્થિર કરી અનિમેષ નેત્રે તથા અચલ અંગથી સર્વ ઈન્દ્રિયોને ગુપ્ત કરી, બંને પગને સંકોચી, બંને ભુજાઓને ગોઠણ સુધી લંબાવી કાયોત્સર્ગમાં સ્થિર રહેવું જોઈએ. કદાચ દેવતા, મનુષ્ય કે તિર્યંચ સંબંધી ઉપસર્ગ આવે અને અણગારને જો ઉપસર્ગથી ધ્યાનમાં ચલિત કે પતિત કરે તો ચલિત કે પતિત થવું કલ્પતું નથી. Page #447 -------------------------------------------------------------------------- ________________ ३२६ सूत्र २२०१ જો મળ-મૂત્રની શંકા હોય તો તેને રોકવા કલ્પતા નથી, પણ પૂર્વ પ્રતિલેખનવાળા સ્થાન પર મળ-મૂત્ર ત્યાગવા કહ્યું છે. ફરી યથાયોગ્ય સ્થાન પર આવી કાયોત્સર્ગ કરવો કહ્યું છે. चरणानुयोग - २ प्रतिमा ग्रहण मुक्ति तत्थ णं उच्चार-पासवणेणं उव्वाहिज्जा, नो से कप्पइ उच्चार-पासवणं उगिण्हित्तए वा णिगिणिहत्तए वा । कप्पइ से पुव्वपडिलेहियंसि थंडिलंसिउच्चार-पासवणं परिट्ठवित्तए । अहाविहिमेव ठाणं ठाइत्तए । एगराइयं भिक्खु-पडिमं सम्म अणणुपालेमाणस्स अणगारस्स इमे तओ ठाणा अहियाए, असुभाए, अक्खमाए, अणिसेस्साए, अणणुगामियत्ताए भवंति, तं जहा એક રાત્રિની ભિક્ષુ-પ્રતિમા યોગ્ય પ્રકારે પાલન ન થવાથી અણગાર માટે ત્રણ સ્થાન અહિતકર, અશુભ, અસામર્થ્યવાન, અકલ્યાણકારી તથા हुन भविष्यवाणां जने छ, भ3 १. उम्मायं वा लभेज्जा, (१) उन्माइनी प्राप्ति, २. दीहकालियं वा रोगायंकं पाउणिज्जा, (२) सानोरोगतभ४ मातंनी प्राप्ति, ३. केवलि-पण्णत्ताओ वा धम्माओ भंसिज्जा । (3) वणी प्र३पित धर्मथा न थj. एग-राइयं भिक्खु-पडिमं सम्मं अणुपालेमाणस्स એક રાત્રિની ભિક્ષુ-પ્રતિમા યોગ્ય પ્રમાણસર अणगारस्स इमे तओ ठाणा हियाए, सुहाए, खमाए, પાલન કરનાર અણગાર માટે ત્રણ સ્થાન, હિતકર, निस्सेसाए, अणुगामियत्ताए भवंति, तं जहा શુભ, સામર્થ્યવાનું, કલ્યાણકારી તથા સુખદ भविष्यवान बने , भ3 - १. ओहिनाणे वा से सम्पज्जेज्जा, (१) अवधिशाननी प्राप्ति, २. मण-पज्जवनाणे वा से समुपज्जेज्जा, (२) मन:पर्यवशाननी प्राप्ति, ___३. केवल-नाणे वा से असमुप्पन्नपुव्वे (3) अनुत्पन्न शाननी प्राप्ति. समुपज्जेज्जा । एवं खलु एगराइयं भिक्खु-पडिमं, अहासुत्तं, આ પ્રમાણે એક રાત્રિની ભિક્ષુ-પ્રતિમા સૂત્ર अहाकप्पं, अहामग्गं, अहातच्चं, सम्मं काएणं સહિત, કલ્પ સહિત, યોગ્ય માર્ગ તથા યથાતથ फासित्ता, पालित्ता, सोहित्ता, तीरित्ता, किट्टित्ता, ३५, अयाने स्पर्श २री, पालन री, शोधन री, પૂર્ણ કરી, કીર્તન કરી તથા આરાધના કરી आराहित्ता, आणाए अणुपालित्ता या वि भवति ।। જિનાજ્ઞાનુસાર પાલન કરવામાં આવે છે. - दसा. द. ७, सु. ३६-३९ पडिमागहणेणं विमुत्ति પ્રતિમા ગ્રહણ કરવાથી મુક્તિ : २२०१. पिण्डोग्गहपडिमासु, भयट्ठाणेसु सत्तसु । २२०१. ४ भिक्षु माहा२. अडानी सात प्रतिमामोमा जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मण्डले ।। તેમજ સાત ભય સ્થાનોમાં, સદા યતનાવાનું છે, તે - उत्त. अ. ३१, गा. ९ સંસારમાં પરિભ્રમણ કરતો નથી. उवासगाणं पडिमासु, भिक्खूणं पडिमासु य । જે ભિક્ષુ ઉપાસકોની અગિયાર પ્રતિમાઓ તથા जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मण्डले ।। ભિક્ષની બાર પ્રતિમાઓમાં સદા યતનાવાનું છે, તે પણ સંસારમાં પરિભ્રમણ કરતો નથી. - - उत्त. अ. ३१, गा. ११ १. ठाण. अ. ३, उ. ३, सु. १८८ Page #448 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२०२ आहार हेतु सात प्रतिमा એષણા પ્રતિમાઓ जाणेज्जा - सत्त पिंडेसणाओ- १ १. तत्थ खलु इमा पढमा पिंडेसणा- असंसट्टे हत्थे असंसमत्ते । तहप्पगारेण असंसद्वेण हत्थेण वा असणं वा, खाइमं वा, साइमं वा, નાના, પો વા સે વેષ્ના, पडिगाहेज्जा । पढमा पिंडेसणा । सत्त आहारेण पडिमाओ २२०२. इच्चेयाइं आयतणाई उवातिकम्म અન્ન મિવુ ૨૨૦૨. પૂર્વોકત પિંડેષણા સંબંધી દોષોને છોડવા ભિક્ષુ આ સાત પિંડેષણાઓ-આહારની પ્રતિમાઓ જાણે - २. अहावरा दोच्चा पिंडेसणा- संसट्ठे हत्थे, संस મત્તે । तहप्पगारेण संसट्टेण हत्थेण वा, मत्तएण वा, असणं વા, સ્વામં વા, સામ વા, સયં વા નું નાની, પરો વા સે લેખ્ખા, ાતુર્ય-નાવ-પડિયાદેન્ગા । જોવા पिंडेसणा । मत्तएण वा, सयं वा णं હ્રાસુર્ય-નાવ ૨. अहावरा तच्चा पिंडेसणा - इह खलु पाईणं વા-ખાવ-ડવીળ વા, સંતેઽતિયા સઠ્ઠા મતિ, તં નહીં-હાવતી વા-નાવ-મ્નરી વા | ૬. દાળ. ૬. ૭, સુ. ૬૪૯ सिं चणं अण्णतरेसु विरूवरूवेसु भायणजायेसु उवणिक्खित्तपुव्वे सिया, तं जहा થાળંતિ વા, પિતરાંતિ વા, સાંસિ વા, પરસિ વા, वरगंसि वा । अह पुणेवं जाणेज्जा - असंसट्ठे हत्थे, संसट्ठे मत्ते, संसट्टे वा हत्थे, असंसट्टे मत्ते । से य पडिग्गहधारी સિયા, પાણિ-પડિન વા, से पुव्वामेव आलोएज्जा “આડસો ! તિ વા માળિ ! તિ વા, તેન તુમ असंसण हत्थेण, संसद्वेण मत्तेण, संसद्वेण वा हत्थेण, असंसण मत्तेण अस्सि खलु पडिग्गहंसि वा, पाणिंसि वा णिह ओवित्तु दलयाहि ।” तहप्पारं भोयणजातं सयं वा णं जाएज्जा, परो वा से देज्जा फासुयं - जाव- पडिगाहेज्जा पिंडेसणा । 1 तच्चा ૮ (૩) આહાર લેવાની સાત પ્રતિમાઓ : (૧) પહેલી પિંડેષણા અચિત્ત વસ્તુથી હાથ લિપ્ત ન હોય અને પાત્ર પણ લિપ્ત ન હોય, એવા પ્રકારના (અર્થાત્ દાતાના) અલિપ્ત હાથ અને અલિપ્ત પાત્રથી અશન, ખાદ્ય, સ્વાદ્ય આહારની યાચના પોતે કરે અથવા ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણી યાવત્ ગ્રહણ કરે. આ પહેલી પિંડેષણા છે. तपाचार ३२७ - (૨) બીજી પિંડેષણા - અચિત્ત વસ્તુથી હાથ અને અચિત્ત પાત્ર દાતાના હાથ લિપ્ત હોય તો, એવા પ્રકારના દાતાના લિપ્ત હાથ અને લિપ્ત પાત્રથી અશન, ખાદ્ય, સ્વાદ્ય આહારની યાચના પોતે કરે અથવા ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણી યાવત્ ગ્રહણ કરે. આ બીજી પિંડેષણા છે. (૩) ત્રીજી પિંડેષણા આ ક્ષેત્રમાં પૂર્વ યાવત્ ઉત્તર દિશામાં ઘણા શ્રદ્ધાળુ પુરુષો છે, જેમકેગૃહપતિ યાવત્ દાસદાસીઓ. - તેમને ત્યાં વિવિધ પાત્રોમાં ભોજન રાખેલા હોય છે, જેમકે થાળીમાં, તપેલીમાં, કથરોટમાં, છાબડીમાં કે ઉત્તમ મૂલ્યવાન પાત્રમાં. સાધુ તે જોઈ એમ જાણે કે-ગૃહસ્થના હાથ લિપ્ત નથી, પાત્ર લિપ્ત છે. અથવા હાથ લિપ્ત છે, પાત્ર લિપ્ત નથી. ત્યારે તે પાત્ર રાખનાર અથવા પાણિપાત્ર સાધુ પહેલેથી જ તેને દેખીને કહે - "હે આયુષ્માન્ ગૃહસ્થ ! અથવા ભગિની ! તમે મને આ ભોજન અલિપ્ત હાથથી અને લિપ્ત પાત્રથી અથવા લિપ્ત હાથથી અને અલિપ્ત પાત્ર દ્વારા અમારા પાત્રમાં કે હાથમાં લાવીને આપો.” તેવા પ્રકારનું ભોજન સ્વયં યાચી લે અથવા યાચ્યા વિના ગૃહસ્થ લાવીને આપે તો તે પ્રાસુક જાણી યાવત્ ગ્રહણ કરે. આ ત્રીજી પિંડેષણા છે. Page #449 -------------------------------------------------------------------------- ________________ ३२८ चरणानुयोग - २ आहार हेतु सात प्रतिमा सूत्र २२०२ ४. अहावरा चउत्था पिंडेसणा-से भिक्खू वा- (૪) ચોથી પિંડેષણા - તે ભિક્ષુ યાવત્ પ્રવેશ जाव- समाणे सेज्जं पुण जाणेज्जा-पिहुयं वा, बहुरयं કરતાં એવું જાણે કે – ગૃહસ્થને ત્યાં સેકેલા કે ચૂરો वा, भुज्जियं वा, मथु वा, चाउलं वा, चाउलपलंब કરેલા અચિત્ત ઘઉં આદિની ધાણી, જુવાર-જવા વા, આદિની સેકેલી ધાણી તથા ચોખા કે તેના પૌવા છે. अस्सि खलु पडिग्गहियंसि अप्पे पच्छकम्मे अप्पे જેને ગ્રહણ કરતાં પાત્ર ખરડાતાં નથી, તેમજ पज्जवजाते । ફોતરા આદિ ઉડાડવા પડતાં નથી. तहप्पगारं पिहुयं वा-जाव-चाउलपलंबं वा सयं वा આ પ્રકારનાં ધાન્ય યાવતું સેકાયેલા અચિત્ત णं जाएज्जा परो वा से देज्जा फासुयं-जाव પદાર્થને જાણી સાધુ આ પ્રકારનું ભોજન સ્વયં पडिगाहेज्जा । चउत्था पिंडेसणा । વાચી લે અગર વાચ્યા વિના ગૃહસ્થ આપે તો પ્રાસુક જાણી યાવતું ગ્રહણ કરી લે. આ ચોથી પિંડેષણા છે. ५. अहावरा पंचमा पिंडेसणा- से भिक्खू वा- (૫) પાંચમી પિંડેષણા - તે ભિક્ષુ યાવતું પ્રવેશ जाव- समाणे उग्गहियमेव भोयणजातं जाणेज्जा, तं કરતાં એવું જાણે કે - ગૃહસ્થ પોતાના માટે કોઈ નહીં પાત્રમાં ભોજન કાઢેલ હોય, જેમ કે – सरावंसि वा, डिंडिमंसि वा, कोसगंसि वा । શકોરામાં, કાંસાની થાળીમાં કે માટીના વાસણમાં. अह पुणेवं जाणेज्जा-बहुपरियावण्णे पाणीसु પછી એવું પણ જાણે કે – સચિત્ત જળથી ધોયેલ રાવે | તેના હાથ અચિત્ત થઈ ચૂક્યા હોય તો, तहप्पगारं असणं वा, खाइमं वा, साइमं वा, सयं वा તેવા અશન, ખાદ્ય, સ્વાદ્ય આહારની સાધુ પોતે णं जाएज्जा परो वा से देज्जा, फासुयं-जाव યાચના કરે કે ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણીને पडिगाहेज्जा । पंचमा पिंडेसणा । થાવત્ ગ્રહણ કરી લે. આ પાંચમી પિંડેષણા છે. ૬. હાવરા છઠ્ઠા પિંડેસT- 2 f*q વા-ગાવ (૬) છઠ્ઠી પિંડેષણા-તે ભિક્ષુ યાવતુ પ્રવેશ કરીને समाणे पग्गहियमेव भोयणजातं जाणेज्जा जं च એવું જાણે કે ગૃહસ્થ પોતા માટે અથવા કોઈ બીજા सयट्ठाए पग्गहितं, च परट्ठाए पग्गहितं, માટે વાસણમાંથી ભોજન કાઢી ગ્રહણ કરેલ હોય. तं पायपरियावण्णं तं पाणिपरियावण्णं असणं वा, તેવા પ્રકારનું ભોજન ગૃહસ્થના પાત્રમાં હોય અથવા खाइमं वा, साइमं वा सयं वा णं जाएज्जा परो वा હાથમાં હોય તે અશન, ખાદ્ય, સ્વાદ્ય, સાધુ પોતે से देज्जा फासुयं-जाव-पडिगाहेज्जा। छट्ठा पिंडेसणा । યાચના કરે કે ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણીને યાવતું ગ્રહણ કરી લે. આ છઠ્ઠી પિંડેષણા છે. ७. अहावरा सत्तमा पिंडेसणा- से भिक्खू वा- (૭) સાતમી પિંડેષણા-તે ભિક્ષુ યાવતું પ્રવેશ કરીને जाव-समाणे उज्झित-धम्मिय भोयणजायं जाणेज्जा, એવું જાણે કે ગૃહસ્થ માટે ફેંકવા યોગ્ય આહાર છે. जं चऽण्णे बहवे दुपय-चउप्पय-समण-माहण કે જેને ઘણા દ્વિપદ, ચતુષ્પદ શ્રમણ, બ્રાહ્મણ, अतिहि-किवण-वणीमगा णावकखति । અતિથિ, કુપણ અને ભિખારી લોકો ઈચ્છે નહીં. तहप्पगारं उज्झित-धम्मियं भोयणजायं सयं वा णं એવા ફેંકવા યોગ્ય આહારની પોતે યાચના કરે जाएज्जा, परो वा से सेज्जा फासुयं-जाव અથવા ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણી યાવત્ पडिगाहेज्जा । ગ્રહણ કરી લે. सत्तमा पिंडेसणा । આ સાતમી પિંડેષણા છે. – મા. મુ. ૨, ૪. ૨, ૩. ૨૨, મુ. ૪૦૬ Page #450 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२०३ सप्त पानेषणा प्रतिमा तपाचार ३२९ सत्त-पाणेसण पडिमाओ પાણી લેવાની સાત પ્રતિમાઓ : २२०३. इच्चेयाइं आयतणाई उवातिकम्म अह भिक्खू २२०3. पूर्वोत. या संबंधी बने होपाने छोडdi भिक्षु जाणेज्जा-सत्त पाणेसणाओ-१ આ સાત પાણેષણા જાણે१. तत्थ खलु इमा पढमा पाणेसणा- असंसढे हत्थे, (१) पहेली पोप - अलिप्त राय भने असंसढे मत्ते । અલિપ્ત પાત્ર. तहप्पगारेणं असंसटेण हत्थेण वा, असंसटेण मत्तएण એવા પ્રકારના અર્થાત્ દાતાના અલિપ્ત હાથ અને वा पाणगजायं सयं वा णं जाएज्जा, परो वा से અલિપ્ત પાત્રથી પાણીની પોતે યાચના કરે અથવા देज्जा, फासुयं-जाव-पडिगाहेज्जा । पढमा पाणेसणा । ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણીને યાવતુ ગ્રહણ કરી લે. આ પ્રથમ પાણેષણા છે. २. अहावरा दोच्चा पाणेसणा-संसढे हत्थे, (૨) બીજી પાસેષણા - અચિત્ત વસ્તુથી હાથ અને संसढे मत्ते । અચિત્ત પાત્ર લિપ્ત હોય તો. तहप्पगारेण असंसटेण हत्थेण वा, असंसट्टेण मत्तएण એવા પ્રકારનાં અર્થાતુ દાતાના અલિપ્ત હાથ અને वा, पाणगजायं सयं वा णं जाएज्जा, परो वा से અલિપ્ત પાત્રથી પાણી પોતે યાચના કરે અથવા देज्जा, फासुयं-जाव-पडिगाहेज्जा। दोच्चा ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણીને યાવતું ગ્રહણ पाणेसणा । ले. माजी पोष॥छे. ३. अहावरा तच्चा पाणेसणा-इह खलु पाईणं (3) श्री शेष- क्षेत्रमा पूर्व यावत उत्तर वा-जाव-उदीणं वा संतेगतिया सड्ढा भवंति, तं દિશામાં કોઈ શ્રદ્ધાળુ વ્યક્તિ રહે છે, જેમ કેजहा-गाहावती वा-जाव-कम्मकरी वा । ગૃહપતિ યાવતુ દાસ-દાસી. तेसिं च णं अण्णतरेसु विरूवरूवेसु भायणजायेसु તેને ત્યાં વિવિધ પાત્રોમાં પાણી રાખેલ હોય, उवणिक्खित्त-पुव्वे सिया, तं जहा ठे - थालंसि वा, पिढरगंसि वा, सरगंसि वा, परगंसि वा, થાળીમાં, તપેલીમાં, કથરોટમાં, તાસમાં કે ઉત્તમ वरगंसि वा । મૂલ્યવાન પાત્રમાં. अह पुणेवं जाणेज्जा-असंसढे हत्थे, संसट्टे તે સમયે સાધુ એમ જાણે કે-ગૃહસ્થના હાથ અલિપ્ત मत्ते, संसट्टे वा हत्थे, असंसट्टे मत्ते । से य છે, પરંતુ પાત્ર લિપ્ત છે. અથવા હાથ લિપ્ત છે पडिग्गहधारी सिया पाणिपडिग्गहए वा, से पुव्वामेव અને પાત્ર અલિપ્ત છે- ત્યારે તે પાત્ર રાખનાર आलोएज्जा । અગર પાણિપાત્ર સાધુ પ્રથમ જ દેખીને તેને કહે “आउसो ! ति वा, भगिणी ! ति वा एतेण तुम असंसट्टेण हत्थेण, संसटेण मत्तेण, संसटेण वा हत्थेण, असंसट्टेण मत्तेण, अस्सि खलु पडिग्गहसि वा पाणिंसि वा णिहटु ओवित्तु दलयाहि । तहप्पगारं पाणगजायं सयं वा णं जाएज्जा, परो वा से देज्जा, फासुयं-जाव-पडिगाहेज्जा । तच्चा पाणेसणा । ४. अहावरा चउत्था पाणेसणा-से भिक्ख वा-जावसमाणे से ज्जं पण पाणगजायं जाणेज्जा. तं जहा 'હે આયુષ્યમાન ગૃહસ્થ ! અથવા ભગિની ! તમે આ અલિપ્ત હાથ અને અચિત્ત પાત્રથી અથવા અચિત્ત હાથ અને અલિપ્ત પાત્રથી લાવીને આ પાત્રમાં અથવા હાથમાં પાણી આપો.' આ પ્રમાણેનાં પાણીની પોતે યાચના કરે અથવા ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણીને યાવતું ગ્રહણ કરી લે. આ ત્રીજી પાસેષણા છે. (४) योथी ५५९॥ - ते भिक्षु यावत् प्रवेश કરીને એવું જાણે કે - १. ठाणं. अ. ७, सु. ५४५ Page #451 -------------------------------------------------------------------------- ________________ ३३० चरणानुयोग - २ सप्त पानेषणा प्रतिमा सूत्र २२०३ तिलोदगं वा, तुसोदगं वा, जवोदगं वा, आयामं वा, ત્યાં તલનું ધોવાણ, તુષનું ધોવણ, જવનું પાણી, सोवीरं वा, सुद्धवियडं वा । ચોખા આદિનું ઓસામણ, કાંજીનું પાણી કે શુદ્ધ અચિત્ત ઠંડું પાણી છે. अस्सि खल पडिग्गहियंसि अप्पे पच्छाकम्मे, अप्पे આમાંથી કોઈપણ પ્રકારનું પાણી ગ્રહણ કરવા છતાં પષ્ણવના | પાત્ર અન્ન આદિથી ખરડાયેલ રહેતું નથી તથા કંઈ ફેંકવું પણ પડતું નથી. तहप्पगारं तिलोदगं वा-जाव-सद्धवियड वा सयं वा એવા તલનું ધોવણ યાવતુ શુદ્ધ અચિત્ત ઠંડા णं जाएज्जा, परो वा से देज्जा, फासयं-जाव પાણીની પોતે યાચના કરે અથવા ગૃહસ્થ આપે તો पडिगाहेज्जा । चउत्था पाणेसणा । તેને પ્રાસુક જાણીને યાવતુ ગ્રહણ કરી લે. આ ચોથી પાણેષણા છે. ५. अहावरा पंचमा पाणेसणा- से भिक्खू वा- (૫) પાંચમી પાણેષણા - તે ભિક્ષુ યાવતું પ્રવેશ जाव-समाणे उग्गहियमेव पाणगजायं जाणेज्जा, કરીને એવું જાણે કે અહીં કોઈ પાત્રમાં પાણી રાખેલ તે નહીં છે, જેમ કે - सरावंसि वा, डिडिमंसि वा, कोसगंसि वा । શકોરામાં, કાંસાની થાળીમાં, માટીના વાસણમાં, अह पुणेवं जाणेज्जा-बहुपरियावण्णे पाणीसु પછી એવું જાણે કે - સચિત્ત જળથી આપનારના દ્રા | હાથ સચિત્ત પાણીથી અલિપ્ત થઈ ગયા હોય, પૂર્ણ સુકાઈ ગયા હોય, तहप्पगारं पाणगजायं सयं वा णं जाएज्जा, परो वा તેવા પ્રકારનાં પાણીની પોતે યાચના કરે અથવા से देज्जा, फासुयं-जाव-पडिगाहेज्जा । पंचमा ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણીને યાવતુ ગ્રહણ પાસિ | કરી લે. આ પાંચમી પાણેષણા છે. ६. अहावरा छट्ठा पाणेसणा- से भिक्खू वा-जाव- (૬) છઠ્ઠી પાણેષણા - તે ભિલુ યાવત્ પ્રવેશ समाणे पग्गहियमेव पाणगजायं जाणेज्जा-जं च કરીને એવું જાણે કે – ગૃહસ્થ પોતાના માટે અથવા सयट्ठाए पग्गहितं जं च परट्ठाए पग्गहितं । બીજાના માટે પાણી કાઢેલું છે. तं पायपरियावण्णं तं पाणिपरियावण्णं पाणगजायं તે ગૃહસ્થનાં પાત્રમાં કે હાથમાં રહેલ પાણી સાધુ सयं वा णं जाएज्जा परो वा से देज्जा, પોતે યાચના કરે અથવા તે ગૃહસ્થ આપે તો તેને फासुय-जाव-पडिगाहेज्जा । छट्ठा पाणेसणा । પ્રાસુક જાણીને યાવતું ગ્રહણ કરી લે. આ છઠ્ઠી પાણેષણા છે. ७. अहावरा सत्तमा पाणेसणा- से भिक्खू वा (૭) સાતમી પાસેષણા - તે ભિક્ષુ યાવત્ પ્રવેશ जाव-समाणे उज्झित धम्मियं पाणगजायं जाणेज्जा । કરીને એવું જાણે કે ગૃહસ્થ માટે ફેંકવા યોગ્ય जं चऽण्णे बहवे दुपय-चउप्पय-समण-माहण પાણી છે, જેને ઘણા પશુ-પક્ષી, મનુષ્ય, શ્રમણ, अतिहि-किवण-वणीमगा णावकखंति । બ્રાહ્મણ, અતિથિ, કૃપણ અને ભિખારી લોકો ઈચ્છે નહીં. तहप्पगारं उज्झितधम्मियं पाणगजायं सयं वा णं जाएज्जा, परो वा से देज्जा, फासुयं-जावपडिगाहेज्जा । सत्तमा पाणेसणा । - મા. સુ. ૨ ક. ૨ ૩. ૨૨, મુ. ૪૦૬ એવા ફેંકવા યોગ્ય પાણીની પોતે યાચના કરે અથવા ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણીને યાવતુ ગ્રહણ કરી લે. આ સાતમી પાણેષણા છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२०४-०५ पडिमा धारगस्स वयणं विवेगो ૨૨૦૪. ફન્વેયાસિં સત્તö પિંડેસગાળ, સત્તન્દ્ર પાળેસળાળ अण्णतरं पडिमं पडिवज्जमाणे णो एवं वदेज्जा“मिच्छा पडिवण्णा खलु एते भयंतारो, अहमेगे सम्म पडवण्णे” “जे एते भयंतारो एताओ पडिमाओ पडिवज्जित्ताणं विहरति, जे य अहमंसि एयं पडिमं पडिवज्जित्ताणं विहरामि सव्वेवि ते उ जिणाणाए उवट्ठित्ता अण्णोण्णसमाहीए, एवं च णं विहरति । ઞ. સુ. ૬, ૬. ૬, ૩. ૨૬, સુ. ૪૬૦ चत्तारि संथारेसण पडिमाओ ૨૨૦૮. ફQયારૂં આયતારૂં 3વાતિમ્મ અન્ન મિલ્લૂ जाणेज्जा - इमाहिं चउहिं पडिमाहिं संथारगं एसित्तए । १ १. तत्थ खलु इमा पढमा पडिमा से भिक्खू वा भिक्खुणी वा उद्दिसिय उद्दिसिय संथारगं जाएज्जा, तं जहा इक्कडं वा, कढणं वा, ૬. ૨. રૂ. જંતુયં વા, ૪. પરાં વા, मोरगं वा, प्रतिमा धारक - वचन - विवेक 4. ૬. તળું વા, ૭. ઝુલં વા, ૮. ભુખ્યાં વા, o. पिप्पलगं वा, ૨૦. પાછાં વા | से पुव्वामेव आलोएज्जा “આડો ! તિ વા, મળિી ! તિ વા, ટાહિતિ મે एतो अण्णतरं संथारगं ?” तहप्पगारं संथारगं सयं वा णं जाएज्जा, परो वा से લેખ્ખા, ખાતુર્ય-નાવ-ડિશાહેગ્ગા । પદ્મમા ડિમા। २. अहावरा दोच्चा पडिमा से भिक्खू वा भिक्खुणी वा पेहाए संथारगं जाएज्जा, तं जहा ૬. વાળ. ૩૬. ૪, ૩. ૩, મુ. રૂ પ્રતિમા ધારણ કરનારનો વચન-વિવેક : ૨૨૦૪. तपाचार આ સાત પિંડેષણાઓ અને સાત પાણેષણાઓમાંથી કોઈ પણ એક પ્રતિમાને ધારણ કરનાર મુનિ એવું ન કહે કે – “બીજા સાધુઓ સમ્યક્ પ્રકારથી પ્રતિમા વહન કરતા નથી. હું એકલો જ શુદ્ધ પ્રતિમાને વહન કરું છું.” તેણે એમ બોલવું જોઈએ- "આ સર્વ સાધુઓ ! જિનાજ્ઞા પ્રમાણે વિચરે છે. તે સર્વ જિનાજ્ઞામાં ઉદ્યત થતાં પરસ્પર સમાધિ ઉત્પન્ન કરીને વિચરી રહ્યા છે.” પ્રતિમાધારી સાધુ અભિમાની થઈને પ્રતિમા વહન ન કરનાર મુનિઓની નિંદા ન કરે. તેમજ પોતાની ઉત્કૃષ્ટતા પ્રગટ કરી અહંકાર ન કરે. સંસ્તારક લેવાની ચાર પ્રતિમાઓ : ૨૨૦૫. પૂર્વોક્ત શષ્યેષણા સંબંધી દોષોને છોડતા સાધુ આ ચાર પ્રતિમાઓથી સંસ્તારકની એષણા કરે - (૧) પહેલી પ્રતિમા – સાધુ અથવા સાધ્વી નામનો ઉલ્લેખ કરી-કરી સંસ્તારકની યાચના કરે, જેમ કે - ૧. ઈક્કડ નામના ઘાસનો સંથારો, ૨. ૩. ૪. વાંસની છાલથી બનેલ સંથારો, જંતુક નામના ઘાસનો સંથારો, ३३१ વરડા નામના ઘાસનો સંથારો, મોર પીંછનો સંથારો, ૫. ૬. ૭. કુશનો સંથારો, ૮. કર્ષક નામના ઘાસનો સંથારો જેનો કૂચડો બને છે, સાધારણ ઘાસનો સંથારો, ૯. પીપળાના પાનનો સંથારો, ૧૦. પરાળનો સંથારો. સાધુ પહેલાં જ વિચાર કરી લે અને કહે, - "હે આયુષ્મન્ ગૃહસ્થ અથવા બહેન ! શું તમે મને આ સંસ્તા૨કોમાંથી અમુક સંસ્તાક આપશો ?” આ પ્રકારના સંસ્તારકની પોતે યાચના કરે અથવા ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ કરી લે. આ પ્રથમ પ્રતિમા છે. (૨) બીજી પ્રતિમા સાધુ અથવા સાધ્વી સંસ્તા૨કને જોઈને યાચના કરે, જેમ કે - Page #453 -------------------------------------------------------------------------- ________________ ३३२ चरणानुयोग - २ वस्त्र हेतु चार प्रतिमा सूत्र २२०६ गाहावतिं वा-जाव-कम्मकरिं वा । ગૃહસ્થ યાવત્ કર્મચારિણીઓ. से पुव्वामेव आलोएज्जा- “आउसो ! ति वा તેમના પહેલાં જ આ પ્રમાણે કહે કે - હે भगिणि ! ति वा दाहिसि मे एत्तो अण्णतरं આયુષ્માન ગૃહસ્થ ! અથવા બહેન ! તમે મને સંથાર! ” આમાંથી કોઈ સંથારો આપશો ?” तहप्पगारं संथारगं सयं वा णं जाएज्जा, परो वा से આ પ્રમાણેનાં સંસ્મારકની પોતે યાચના કરે અથવા देज्जा, फासुयं-जाव-पडिगाहेज्जा । दोच्चा ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણીને યાવતું ગ્રહણ पडिमा । " કરી લે. આ બીજી પ્રતિમા છે. ३. अहावरा तच्चा पडिमा- से भिक्खु वा भिक्खणी (૩) ત્રીજી પ્રતિમા - સાધુ અથવા સાધ્વી જે वा जस्सुवस्सए संवसेज्जा जे तत्थ अहासमण्णागते, ઉપાશ્રયમાં રહ્યા તે ઉપાશ્રયમાં જો સસ્તારક તે નહીં વિદ્યમાન હોય,જેમકે - રૂડે વા-ગાવ-પલ્ટાન્ડે વા, ઈક્કડ નામના ઘાસનો યાવતું પરાળનો. तस्स लाभे संवसेज्जा, तस्स अलाभे उक्कुडुए वा જો તે ત્યાં પ્રાપ્ત થઈ જાય તો આજ્ઞા લઈને ગ્રહણ णेसज्जिए वा विहरेज्जा । तच्चा पडिमा । કરે. ન મળે તો ઉકડૂ આસને અથવા પલાંઠી આદિ આસનથી સ્થિત રહીને રાત્રી વ્યતીત કરે. આ ત્રીજી પ્રતિમા છે. ४. अहावरा चउत्था पडिमा-से भिक्ख वा भिक्खणी (૪) ચોથી પ્રતિમા - સાધુ અથવા સાધ્વી वा अहासंथडमेव संथारगं जाएज्जा, तं जहा ઉપાશ્રયમાં પહેલેથી બિછાવેલ સંસ્મારકની યાચના કરે, જેમ કે - पुढविसिलं वा, कट्ठसिलं वा अहासंथडमेव वा પૃથ્વીશિલા, કાષ્ટશિલા અથવા બિછાવેલા ઘાસનું संथारगं, સસ્તારક, तस्स लाभे संवसेज्जा, तस्स अलाभे उक्कुड्ए वा તે પ્રાપ્ત થતાં આજ્ઞા લઈને તેના ઉપર શયન કરે, णेसज्जिए वा विहरेज्जा । चउत्था पडिमा । ન મળે તો ઉકડૂ આસન કરી કે પલાંઠીવાળી ને બેસીને રાત્રી વ્યતીત કરે. આ ચોથી પ્રતિમા છે. इच्चेयाणं चउण्हं पडिमाणं अण्णतरं पडिमं આ ચાર પ્રતિમાઓમાંથી કોઈ એક પ્રકારની पडिवज्जमाणे-जाव-अण्णोण्णसमाहीए एवं च णं પ્રતિમા ધારણ કરનારા સાધુ યાવતુ પોતપોતાની વિતિ | સમાધી પૂર્વક વિચરે. – મા. મુ. ૨, મ. ૨, ૩. , મુ. ૪૬-૪૧૭ चत्तारि वत्थेसण पडिमाओ વસ્ત્ર લેવાની ચાર પ્રતિમાઓ : રર૦૬ રૂક્યૂયાડું ગાયતવુિં ૩વતમ્ મઢ મિથું ૨૨૦૬. પૂર્વોક્ત વચ્ચેષણા સંબંધી દોષોને છોડીને સાધુ આ ચાર પ્રતિમાઓથી વસ્ત્રની યાચના કરેजाणेज्जा-इमाहिं चउहिं पडिमाहिं वत्थं एसित्तए । १. तत्थ खलु इमा पढमा पडिमा- से भिक्खू वा (૧) પહેલી પ્રતિમા - સાધુ અથવા સાધ્વી નામ भिक्खुणी वा उद्दिसिय उद्दिसिय वत्थं जाएज्जा, ઉલ્લેખ કરી - કરીને વસ્ત્રની યાચના કરે, જેમ કેતે નહીં૨. મં િવા, ૨. પંજય વા, રૂ. સાળાં વા, (૧) જાંગમિક, (૨) ભાંગિક, (૩) સાવજ, ૪. પોત્તર વા, ૫. afમય વા, ૬, ૮૦%ડું વા | (૪) પોત્રક, (૫) ક્ષોમિક, (૬) તુલનિર્મિત વસ્ત્ર. तहप्पगारं वत्थं सयं वा णं जाएज्जा. परो वा से આ પ્રકારના વસ્ત્રની પોતે યાચના કરી અથવા ૨. તા . ૪, ૩. ૩, મુ. ૨૩૨ Page #454 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२०७ पात्र हेतु चार प्रतिमा तपाचार ३३३ देज्जा, फासुयं-जाव-पडिगाहेज्जा। पढमा पडिमा । ગૃહસ્થ પોતે આપે તો પ્રાસુક જાણીને યાવતું ગ્રહણ કરે. આ પ્રથમ પ્રતિમા છે. २. अहावरा दोच्चा पडिमा- से भिक्खू वा भिक्खुणी (૨) બીજી પ્રતિમા - સાધુ અથવા સાધ્વી વસ્ત્રને वा पेहाए वत्थं जाएज्जा, तं जहा- गाहावतिं પહેલાં જોઈને ગૃહસ્વામી યાવતુ દાસદાસી વગેરેને वा-जाव-कम्मकरिं वा, से पव्वामेव आलोएज्जा આ પ્રમાણે કહે- “હે આયુષ્યમાન ગૃહસ્થ ! અથવા “आउसो ति वा भगिणि ! ति वा दाहिसि मे एत्तो બહેન ! તમે મને આ વસ્ત્રોમાંથી કોઈ વસ્ત્ર अण्णतरं वत्थं, આપશો ?” तहप्पगारं वत्थं-सयं वा णं जाएज्जा, परो वा આ પ્રમાણે પોતે વસ્ત્રની યાચના કરે અથવા से देज्जा, फासुयं-जाव-पडिगाहेज्जा । दोच्चा ગૃહસ્થ આપે તો પ્રાસુક જાણીને યાવતું ગ્રહણ કરે. પSિHI | આ બીજી પ્રતિમા છે. ३. अहावरा तच्चा पडिमा- से भिक्खू वा-जाव- (૩) ત્રીજી પ્રતિમાને તે સાધુ યાવતું પ્રવેશ કરતાં समाणे सेज्ज पुण वत्थं जाणेज्जा, तं जहा વસ્ત્રના સંબંધમાં એવું જાણે – જેમ કે, અંદરના अंतरिज्जगं वा, उत्तरिज्जगं वा, ભાગમાં પહેરવાનું વસ્ત્ર અથવા ઉપરના ભાગમાં પહેરવાનું વસ્ત્ર. तहप्पगारं वत्थं सयं वा णं जाएज्जा, परो वा से એવા વસ્ત્રની પોતે યાચના કરે અથવા ગૃહસ્થ देज्जा फासुयं-जाव-पडिगाहेज्जा। तच्चा पडिमा । આપે તો તેને પ્રાસુક જાણીને યાવતું ગ્રહણ કરે. આ ત્રીજી પ્રતિમા છે. ४. अहावरा चउत्था पडिमा- से भिक्खू वा-जाव- (૪) ચોથી પ્રતિમા - તે ભિક્ષુ યાવતું પ્રવેશ કરતાં समाणे उज्झिय धम्मियं वत्थं जाणेज्जा, એવું જાણે કે- ગૃહસ્થ કાઢી નાખેલું વસ્ત્ર છે. जं चऽण्णे बहवे समण-जाव-वणीमगा णावकखंति, જેને ઘણા શ્રમણ યાવતું ભિખારી પણ લેવાની ઈચ્છા ન કરે. तहप्पगारं उज्झिय धम्मियं वत्थं सयं वा णं जाएज्जा, એવા ફેંકી દેવા યોગ્ય વસ્ત્રની પોતે યાચના કરે परो वा से देज्जा, फासयं-जाव-पडिगाहेज्जा । અથવા ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણીને યાવત્ चउत्था पडिमा । ગ્રહણ કરે. આ ચોથી પ્રતિમા છે. इच्चेयासिं चउण्हं पडिमाणं अण्णतरं पडिम આ ચાર પ્રતિમાઓમાંથી કોઈ એક પ્રતિમાને पडिवज्जमाणे-जाव-अण्णोण्णसमाहीए एवं च णं ધારણ કરનારા સાધુ યાવતુ પોતપોતાની સમાધી વિદતિ | પૂર્વક વિચરે. – મા. મુ. ૨ મ. ૨, ૩. , મુ. ૧૬-૧૬૦ चत्तारि पत्तेसण पडिमाओ પાત્ર લેવાની ચાર પ્રતિમાઓ : રર૦૭, રૂક્યૂયાડું ડાયતાડું ૩વાતિમ્ મદ ઉમરહૂ ૨૨૦૭. પૂર્વોક્ત વચ્ચેષણા સંબંધી દોષોને છોડીને સાધુ जाणेज्जा- इमाहिं चउहि पडिमाहिं पायं एसित्तए । આ ચાર પ્રતિમાઓથી પાત્રની યાચના કરે. १. तत्थ खलु इमा पढमा पडिमा- से भिक्ख वा (૧) પહેલી પ્રતિમા - સાધુ અથવા સાધ્વી નામ भिक्खणी वा उद्दिसिय-उद्दिसिय पायं जाएज्जा, तं ઉલ્લેખ પૂર્વક પ્રતિજ્ઞા કરીને પાત્રની યાચના કરે, નેહી જેમ કે – . ટાઉથપાયે વા, ૨. દારુપાયે વા, (૧) તુંબડાનું પાત્ર, (૨) કાષ્ટનું પાત્ર, ૩. ફિયાપાયે વી, (૩) માટીનું પાત્ર. ૨. તા. ૨, ૪, ૩. ૨, મુ. ૩૨ Page #455 -------------------------------------------------------------------------- ________________ ३३४ चरणानुयोग - २ स्थान कायोत्सर्ग करण चतुर प्रतिमा सूत्र २२०८ तहप्पगारं पायं सयं वा णं जाएज्जा, परो वा से આવા પાત્રની પોતે યાચના કરે અથવા ગૃહસ્થ देज्जा, फासुयं-जाव-पडिगाहेज्जा । पढमा पडिमा । આપે તો પ્રાસુક જાણીને યાવત્ પ્રહણ કરે. આ પહેલી પ્રતિમા છે. २. अहावरा दोच्चा पडिमा- से भिक्खू वा भिक्खुणी (૨) બીજી પ્રતિમા - સાધુ અથવા સાધ્વી પાત્રોને वा पेहाए पायं जाएज्जा, तं जहा- गाहावति પહેલાં જ જોઈને ગૃહપતિ યાવતુ દાસદાસી વગેરેને વા-ગાવ-મૂરિ વા, આ પ્રમાણે કહે - પુષ્યામેવ માહોન્ના- માડી ! ત વા, "હે આયુષ્યમાન ગૃહસ્થ અથવા બહેન ! શું મને भगिणी ! ति वा, दाहिसि मे एत्तो अण्णतरं पायं, तं આમાંથી અમુક પાત્ર આપશો ? જેમ કે - નંलाउयपायं वा-जाव-मट्ठियापायं वा, 'તુંબડાનું પાત્ર યાવતું માટીનું પાત્ર ?' तहप्पगारं पायं सयं वा णं जाएज्जा परो वा આ પ્રકારના પાત્રની પોતે યાચના કરે અથવા से देज्जा, फासुयं-जाव-पडिगाहेज्जा । दोच्चा ગૃહસ્થ આપે તો પ્રાસુક જાણીને યાવતું ગ્રહણ કરે. પડિHI | આ બીજી પ્રતિમા છે. ૩. મહાવરા તવા પડમાં- સે fમવઘુ વા-ગાવ- (૩) ત્રીજી પ્રતિમા - તે ભિક્ષુ યાવતું પ્રવેશ કરતાં समाणे सेज्जं पुणं पायं जाणेज्जा-संगतियं वा, એવું જાણે કે - ગૃહસ્થનું વાપરેલું પાત્ર છે અથવા वेजयंतियं वा, ઉપયોગમાં લઈ રહ્યા છે. तहप्पगारं पायं सयं वा णं जाएज्जा परो वा से એવા પાત્રની પોતે યાચના કરે અથવા તે ગૃહસ્થ देज्जा, फासुयं-जाव-पडिगाहेज्जा । तच्चा पडिमा । આપે તો પ્રાસુક જાણીને યાવત્ પ્રહણ કરે. આ ત્રીજી પ્રતિમા છે. ૪. બાવર વડOા પડમ- સે fમવરલૂ -ના (૪) ચોથી પ્રતિમા - તે ભિક્ષુ યાવત્ પ્રવેશ કરતાં समाणे उज्झिय धम्मियं पायं जाएज्जा- जं चऽण्णे એવું જાણે કે ગૃહસ્થ પાત્રનો ઉપયોગ કરીને કાઢી बहवे समण-जाव-वणीमगा णावकखंति, નાખ્યું છે જેને બીજા ઘણા શ્રમણ યાવત ભિખારી પણ લેવા ચાહતો નથી. तहप्पगारं पायं सयं वा णं जाएज्जा, परो वा से આવા પાત્રની પોતે યાચના કરે અથવા ગૃહસ્થ देज्जा, फासुयं-जाव-पडिगाहेज्जा । चउत्था पडिमा । આપે તો પ્રાસુક જાણીને યાવતું ગ્રહણ કરે. આ ચોથી પ્રતિમા છે. इच्चेयासिं चउण्हं पडिमाणं अण्णतरं पडिम આ ચાર પ્રતિમાઓમાંથી કોઈ એક પ્રતિમાને पडिवज्जमाणे-जाव-अण्णौण्णसमाहिए एवं च णं ધારણ કરનારા સાધુ યાવતુ પોતપોતાની વિક્રાંત ! સમાધિપૂર્વક વિચરે. - મા. સુ. ૨, પૃ. ૬, ૩. ૨, મુ. ૧૬૪-. चत्तारि ठाणं-काउस्सग पडिमा | ઊભા રહીને કાયોત્સર્ગ કરવાની ચાર પ્રતિમાઓ : ૨૨૦૮. ડ્રયાઝું માયતUTહું ૩વાતિમ્મ માં બિહૂ ૨૨૦૮. પૂર્વોક્ત સ્થાન સંબંધી દોષોને છોડીને ભિક્ષુ આ इच्छेज्जा-चउहिं पडिमाहिं ठाणं ठाइत्तए ।' ચાર પ્રતિમાઓમાંથી કોઈ એક પ્રતિમા વડે કાયોત્સર્ગ કરવાની ઈચ્છા કરે - १. तत्थिमा पढमा पडिमा-“अचित्तं खलु उवसज्जिस्सामि, (૧) તેમાં પ્રથમ પ્રતિમા આ છે- હું અચિત્ત મર્યાદિત अवलंबिस्सामि, काएण विप्परिकम्मिस्सामि, सवियारं ठाणं સ્થાનમાં રહીશ, દિવાલ વગેરેનો સહારો લઈશ, કક્ષામિ ત્તિ ” પત્રમાં પરિમા | હાથ-પગ વગેરેનું સંકુચન-પ્રસારણ કરીશ અને ત્યાં જ થોડું વિચરણ કરીશ.' આ પ્રથમ પ્રતિમા છે. ૨. તા. ૫, ૩. ૩, મુ. ૩૨ Page #456 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२०९ अवग्रह हेतु सात प्रतिमा तपाचार ३३५ ૨. ઉગદીવ દ્રોદ ડિમાં- “વત્ત રહુ (૨) ત્યારબાદ આ બીજી પ્રતિમા છે- હું અચિત્ત उवसज्जिस्सामि, अवलंबिस्सामि काएण મર્યાદિત સ્થાનમાં રહીશ, દિવાલ વગેરેનો સહારો विप्परिकम्मिस्सामि, णो सवियारं ठाणं ठाइस्सामि લઈશ, હાથ-પગ આદિનું સંકુચન-પ્રસારણ કરીશ. ત્તિ ” હોવા પડમા ! પરંતુ થોડું પણ વિચરણ નહીં કરું.” આ બીજી પ્રતિમા છે. 3. મહાવરા તવા પડમાં- “વિનં ૨gવું (૩) ત્યારબાદ ત્રીજી પ્રતિમા આ છે – હું અચિત્ત उवसज्जिस्सामि, अवलंबिस्सामि णो काएण મર્યાદિત સ્થાનમાં રહીશ, દિવાલ આદિનો સહારો विप्परिकम्मिस्सामि, णो सवियारं ठाइस्सामि त्ति।" લઈશ, પરંતુ હાથ-પગ આદિનું સંકુચન-પ્રસારણ તાં પરિમા | નહીં કરું તથા ભ્રમણ પણ નહીં કરું.’ આ ત્રીજી પ્રતિમા છે. ४. अहावरा चउत्था पडिमा-"अचित्तं खल (૪) ત્યારબાદ ચોથી પ્રતિમાં આ પ્રમાણે છે - હું उवसज्जिस्सामि, णो अवलंबिस्सामि, णो काएण અચિત્ત સ્થાનમાં સ્થિર થઈશ. તે સમયે ન તો विप्परिकम्मिस्सामि, णो सवियारं ठाणं ठाइस्सामि, દિવાલ આદિની સહાય લઉં ન હાથ-પગ આદિનું वोसट्ठकाए वोसट्ठकेस-मंसु-रोम–णहे संनिरुद्धं वा સંકુચન-પ્રસારણ કરું અને ન ભ્રમણ કરું. કિન્તુ હા હાજ્ઞામિ ત્તિ ” ઉત્થા હિમ | શરીરનું મમત્વ તથા કેશ, દાઢી-મૂછ, રોમ તથા નખ વગેરેનું પણ પ્રસાધન ત્યજીને સમ્યફ પ્રકારે કાયાનો નિરોધ કરી આ સ્થાનમાં કાયોત્સર્ગમાં સ્થિર રહીશ'. આ ચોથી પ્રતિમા છે. इच्चेयासिं चउण्हं पडिमाणं अण्णतरं पडिमं આ ચારે પ્રતિમાઓમાંથી કોઈ એક પ્રતિમા ધારણ पडिवज्जमाणे-जाव-अण्णोण्ण-समाहीए एवं च णं કરનાર સાધુ યાવતુ પોતપોતાની સમાધિ અનુસાર વિહરતિ | વિચરણ કરે છે. - . સુ. ૨ . ૮, ૩. ૨, મુ. ૬૨૮-૬૩૬ सत्त अवग्गह पडिमाओ અવગ્રહ લેવાની સાત પ્રતિમાઓ : રર૦૬. રૂશ્વેયારું તારું કવતિષ્ણ મદ ઉમરહૂ ૨૨૦૯. પૂર્વોક્ત અવગ્રહ સંબંધી દોષોનો પરિત્યાગ કરતાં जाणेज्जा इमाहिं सत्तहिं पडिमाहिं उग्गह ભિક્ષુ આ સાત પ્રતિમાઓ અનુસાર અવગ્રહ ગ્રહણ ओगिण्हित्तए-१ કરે१. जत्थ खलु इमा पढमा पडिमा- से आगंतारेसु (૧) પહેલી પ્રતિમા - તે સાધુ ધર્મશાળા યાવતુ वा-जाव-परियावसहेसु वा अणुवीइ उग्गहं પરિવ્રાજકોના આશ્રમમાં સમ્યફ વિચાર કરીને जाएज्जा-जाव-तेण परं विहरिस्सामो । पढमा અવગ્રહ યાચે. યાવત્ તે પછી વિહાર કરીશું. આ પડમા | પ્રથમ પ્રતિમા છે. २. अहावरा दोच्चा पडिमा-- जस्स णं भिक्खुस्स एवं (૨) બીજી પ્રતિમા - જે ભિક્ષને આ પ્રમાણે भवति “अहं च खलु अण्णेसिं भिक्खूणं अट्ठाए અભિગ્રહ હોય કે હું બીજા ભિક્ષુઓ માટે उग्गहं ओगिहिस्सामि, अण्णेसिं भिक्खणं उग्गहिते ઉપાશ્રયની આજ્ઞા માંગીશ અને તેઓ દ્વારા યાચેલા ઉપાશ્રયમાં રહીશ''- આ બીજી પ્રતિમા છે. उग्गहे उवल्लिस्सामि ।” दोच्चा पडिमा । ३. अहावरा तच्चा पडिमा- जस्स णं भिक्खुस्स एवं (૩) ત્રીજી પ્રતિમા - જે ભિક્ષુને આ પ્રમાણેનો भवति “अहं च खलु अण्णेसि भिक्खूणं अट्ठाए અભિગ્રહ હોય કે હું બીજા ભિક્ષુઓ માટે તો ૬. હા, , ૭, મુ. ૬૪, Page #457 -------------------------------------------------------------------------- ________________ ३३६ चरणानुयोग उग्गहं ओगिहिस्सामि, अण्णेसिं च उग्गहिते उग्गहे णो उवल्लिस्सामि ।” तच्चा पडिमा । १. - २ ४. अहावरा चउत्था पडिमा जस्स णं भिक्खुस्स एवं भवति “अहं च खलु अण्णेसिं भिक्खूणं अट्ठाए उग्गहं णो ओगिहिस्सामि, अण्णेसिं च उग्गहिते उग्गहे उवल्लिस्सामि" । चउत्था पडिमा । ५. अहावरा पंचमा पडिमा जस्स णं भिक्खुस्स एवं भवति “अहं च खलु अप्पणो अट्ठाए उग्गहं णो ओगिहिस्सामि, णो दोण्हं, णो तिण्हं, णो चउन्हं, णो पंचन्ह" । पंचमा पडिमा । ६. अहावरा छट्ठा पडिमा सेभिक्खू वा भिक्खुणी वा जस्सेव उग्गहे उवल्लिएज्जा, जे तत्थ अहासमण्णागते, तं जहा सप्तसप्ततिका भिक्षु प्रतिमा - इक्कडे वा - जाव- पराले वा, तस्स लाभे संवसेज्जा, तस्स अलाभे उक्कुडुए वा णेसज्जिए वा विहरेज्जा । छट्ठा पडिमा । ७. अहावरा सत्तमा पडिमा से भिक्खू वा भिक्खुणी वा अहासंथडमेव उग्गहं जाएज्जा, तं जहापुढविसिलं वा, कट्ठ सिलं वा अहासंथडमेव वा संथारगं तस्स लाभे संवसेज्जा, तस्स अलाभे उक्कुडुए वा सज्जिए वा विहरेज्जा | सत्तमा पडिमा । इच्चेयासिं सत्तण्हं पडिमाणं अण्णतरं पडिमं पडिवज्जमाणे - जाव- अण्णोण्ण- समाहीए एवं च णं विहरति । आ. सु. २, अ. ७, उ. २, सु. ६३३-६३४ (क) सम सम ४९, सु. १ सत्त- सत्तमिया भिक्खुपडिमा - २२१०. सत्त- सत्तमिया णं भिक्खुपडिमा एगूणपन्नाए राइदिएहिं गे छन्नउएणं भिक्खासणं अहासुत्तं - जाव- आणाए अणुपालित्ता भवइ । - हांती - पडिभाओो ठाणं. अ. ७, सु. ५४५ - सूत्र २२१० અવગ્રહ યાચીશ પરંતુ તેઓએ યાચના કરેલ સ્થાનોમાં રહીશ નહીં.” આ ત્રીજી પ્રતિમા છે. (૪) ચોથી પ્રતિમા - જે ભિક્ષુનો આ પ્રમાણેનો અભિગ્રહ હોય કે "હું બીજા ભિક્ષુઓ માટે અવગ્રહ યાચીશ નહીં, પરંતુ તેઓએ યાચેલા સ્થાનોમાં વાસ કરીશ.” આ ચોથી પ્રતિમા છે. (૫) પાંચમી પ્રતિમા - જે ભિક્ષુને આ પ્રમાણેનો અભિગ્રહ હોય કે હું મારા માટે અવગ્રહની યાચના अरीश, परंतु जीभ जे, हा यार हे पांच भाटे યાચના કરીશ નહીં.'' આ પાંચમી પ્રતિમા છે. (5) छठ्ठी प्रतिमा સાધુ અથવા સાધ્વી જે અવગ્રહની યાચના કરીને રહે છે, તે સ્થાનમાં पहेसांथी के शय्या-संस्तार5 विद्यमान होय, प्रेम - ઈક્કડ નામક તૃણ વિશેષ યાવત્ પરાળ આદિ તેવા સંસ્તારકનો ઉપયોગ કરે, નહીં તો ઉત્કટુકાસન કે પલાઠી આદિ આસનો દ્વારા રાત્રિ વ્યતીત કરે. આ છઠ્ઠી પ્રતિમા છે. (૭) સાતમી પ્રતિમા - સાધુ અથવા સાધ્વી જે સ્થાનની આજ્ઞા લીધી હોય તે સ્થાનમાં પૃથ્વીશિલા, કાશિલા તથા પરાળ આદિ આસનો પાથરેલાં હોય તો તેના પર આસન ગ્રહણ કરે, નહિ તો ઉત્કટુકાસન દ્વારા શય્યા વિના જ રાત્રિ વ્યતીત કરે. આ સાતમી પ્રતિમા છે. - આ સાત પ્રતિમાઓમાંથી કોઈ એક પ્રતિમાને ધારણ કરનાર સાધુ યાવત્ પોતપોતાની સમાધિપૂર્વક વિચરે. ८ (४) સાત-સાત દિવસની ભિક્ષુ પ્રતિમા : २२१०. सात-सात दिवसनी भिक्षु प्रतिभा भोगापयास (૪૯) અહોરાત્રમાં ભિક્ષામાં પ્રાપ્ત થયેલા આહારની, એકસો છનું (૧૯૬) દાંતીઓથી સૂત્રાનુરૂપ યાવત્ જિનાજ્ઞાનુરૂપ પાલન કરવામાં खावे छे. (ख) वव. उ. ९, सु. ३७ Page #458 -------------------------------------------------------------------------- ________________ सूत्र अट्ठ - अट्ठमिया भिक्खु पडिमा - ૨૧. अट्ठ- अट्ठमिया णं भिक्खु-पडिमा चउसट्ठीएराइदिएहिं दोहि य अट्ठासिंएहिं भिक्खासएहिं अहासुत्तं - जाव- आणाए अणुपालित्ता भवइ R ટાળ્યું. અ. ૮, સુ.૬૪૬ २२११-१५ नव-नवमिया भिक्खु पडिमा૨૨. નવ-નમિયાનું મિવુપડિમા પ્રાક્ષીદ્રાવિĒિ चउहिं य पंचुत्तरेहिं भिक्खासएहिं अहासुत्तं - जावआणा अणुपालित्ता भवइ । २ તાળ. . ૬, સુ. ૬૮૭ दस-दसमिया भिक्खु पडिमा - ર૩.૬ -સમિયાાં મિલવુડમા મેળ રાવિયસફ્ળ अद्ध छट्ठेहिं य भिक्खासएहिं अहासुत्तं जाव - आणाए अणुपालित्ता भवइ । ३ अष्ट- अष्टमिका भिक्षु प्रतिमा दुविहा चंदपडिमाओ २२१४. दो पडिमाओ पण्णत्ताओ, तं जहा १. जवमज्झा य चंदपडिमा, २. वइरमज्झा य चंदपडिमा ४ ૨. ૐ. ૨. ૪. -ઢાળ. ક્ર. ૧૦, સુ. ૭૭૭ जवमज्झा चंदपडिमा - રર. નવમા નં ચંડિમ ડિવનર્સીગળ ર# निच्चं मासं वोसट्टकाए चियत्तदेहे जे केइ परीसहोवसग्गा समुप्पज्जेज्जा दिव्वा वा, माणुस्सगा वा, तिरिक्खजोणिया वा, अणुलोमा वा, पडिलोमा વા, વવ. ૩. ૨, સુ. આઠ-આઠ દિવસની ભિક્ષુ પ્રતિમા ઃ ૨૨૧૧. આઠ-આઠ દિવસની ભિક્ષુ પ્રતિમા (૬૪) ચોસઠ અહોરાત્રમાં ભિક્ષામાં પ્રાપ્ત થયેલ આહારની (૨૮૮) બસો અઠ્ઠયાસી દાંતીઓથી સૂત્રાનુરૂપ યાવત્ જિનાજ્ઞાનુરૂપ પાલન કરવામાં આવે છે. નવ-નવ દિવસની ભિક્ષુ પ્રતિમા : ૨૨૧૨. નવ-નવ દિવસની ભિક્ષુ પ્રતિમા (૮૧) એકયાસી અહોરાત્રમાં ભિક્ષામાં પ્રાપ્ત થયેલ આહારની (૪૦૫) ચારસો પાંચ દાંતીઓથી સૂત્રાનુરૂપ યાવત્ જિનાજ્ઞાનુરૂપ પાલન કરવામાં આવે છે. દસ-દસ દિવસની ભિક્ષુ પ્રતિમા : ૨૨૧૩. દસ-દસ દિવસની ભિક્ષુ પ્રતિમા (૧૦૦) સો અહોરાત્રમાં ભિક્ષામાં પ્રાપ્ત થયેલ આહારની (૫૫૦) પાંચસો પચાસ દાંતીઓથી સૂત્રાનુરૂપ યાવત્ જિનાજ્ઞાનુરૂપ પાલન કરવામાં આવે છે. બે પ્રકારની ચંદ્ર પ્રતિમાઓ : ૨૨૧૪. બે પ્રતિમાઓ કહી છે, જેમકે (૧) યવમધ્ય ચંદ્ર પ્રતિમા, (૨) વજ્રમધ્ય ચંદ્ર પ્રતિમા. तपाचार ३३७ યવમધ્ય ચંદ્ર પ્રતિમા : ૨૨૧૫. (૩) (g) (૩) (H) સમ. સમ. ૬૪, મુ. o વવ. ૩. ૨, મુ. ૨૮ વવ. ૩. ૬, સુ. ૨ (i) સમ. સમ. ૮, મુ. રૈ () સમ. સમ. ૨૦૦, મુ. ફ્ વવ. ૩. ૧, મુ. ૪૦ (ગ) સપ્તસપ્તમિકા ભિક્ષુ પ્રતિમામાં પ્રથમ સાત દિવસોમાં આહારની એક-એક દાંતી ગ્રહણ કરવામાં આવે છે, બીજા સાત દિવસે આહારની બે-બે દાંતી ગ્રહણ કરવામાં આવે છે યાવત્ સાતમાં સાત દિવસોમાં આહારની સાત-સાત દાંતીઓ ગ્રહણ કરવામાં આવે છે. યવમધ્ય ચંદ્ર પ્રતિમા સ્વીકાર કરનાર અણગાર એક મહિના સુધી શરીરનાં પરિકર્મથી તથા શરીરના મમત્વથી રહિત થઈ રહે તથા દેવતા, મનુષ્ય અને તિર્યંચ સંબંધી અનુકૂળ કે પ્રતિકૂળ જેટલા પરિષહ કે ઉપસર્ગ આવે તે અષ્ટ અષ્ટમિકા ભિક્ષુ પ્રતિમામાં આઠ-આઠ દિવસે એક-એક દાંતીની વૃદ્ધિ કરવામાં આવે છે. નવ-નવમિકા ભિક્ષુ પ્રતિમામાં નવ-નવ દિવસે એક એક દાંતિની વૃદ્ધિ કરવામાં આવે છે. દશદશમિકા ભિક્ષુ પ્રતિમામાં દશ-દશ દિવસે એકએક દાંતીની વૃદ્ધિ ક૨વામાં આવે છે. વાળં. અ. ૨, ૩. રૂ, મુ. ૭૭ Page #459 -------------------------------------------------------------------------- ________________ ३३८ चरणानुयोग - २ यवमध्य चन्द्र प्रतिमा तत्थ अणुलोमा ताव वंदेज्जा वा, नमंसिज्जा वा, सक्कारेज्जा वा, सम्माणेज्जा वा, कल्लाणं, मंगलं, તેવાં, વે , ગુવાસેના, पडिलोमा ताव अन्नयरेणं दंडेण वा, अट्ठिणा वा, जोत्तेण वा, वेत्तेण वा, कसेण वा काए आउटेज्जा, ते सव्वे उप्पन्ने सम्मं सहेज्जा. खमेज्जा. तितिक्खेज्जा अहियासेज्जा ।। सूत्र २२१५ અનુકૂળ પરિષહ અને ઉપસર્ગ આ પ્રમાણે છે – કોઈ વંદન કરે કે નમન કરે, સત્કાર કરે કે સન્માન કરે, કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ કે જ્ઞાનરૂપ માની પર્યાપાસના કરે. પ્રતિકૂળ પરિષહ અને ઉપસર્ગ આ પ્રમાણે છે – દંડા, હાડકાં, જોતરું, નેતર અને ચાબુકથી શરીર પર પ્રહાર કરે. છતાં પણ અનુકૂળ, પ્રતિકૂળ ઉપસર્ગમાં સમભાવ રાખે, ક્ષમાભાવ રાખે, વીરતાપૂર્વક અને શાંતિથી સહન કરે. યવમધ્ય ચંદ્ર પ્રતિમાના આરાધક અણગારને, શુકલ પક્ષની પ્રતિપદા(એકમ)ના દિવસે આહાર અને પાણીની એક-એક દાંતી ગ્રહણ કરવી કલ્પ છે. આહારની આકાંક્ષા કરનાર બધાં જ માનવ, પશુ, પ્રાણી, આહાર લઈ ચાલ્યા ગયા હોય ત્યારબાદ અજ્ઞાત સ્થાનેથી શુદ્ધ, અલ્પ આહાર લેવો કલ્પ છે. जवमज्झं णं चंदपडिम पडिवन्नस्स अणगारस्स, सुक्कपक्खस्स पाडिवए से कप्पइ एगा दत्ती भोयणस्स पडिगाहेत्तए, एगा पाणस्स ।। सव्वेहिं दुप्पय चउप्पयाइएहिं आहारक्खीहिं सत्तेहिं पडिणियत्तेहिं, अन्नायउंछं सुद्धोवहडं । निज्जूहित्ता बहवे समण-जाव-वणीमगा । कप्पइ से एगस्स भुंजमाणस्स पडिग्गाहेत्तए नो दोण्हं, नो तिण्हं, नो चउण्हं, नो पंचण्हं । અનેક શ્રમણ યાવતું ભિખારી આહાર લઈને ચાલ્યા ગયા હોય અથવા ત્યાં ઊભેલા ન હોય તો આહાર લેવો કહ્યું છે. એક વ્યક્તિના ભોજનમાંથી આહાર લેવો કહ્યું છે, પરંતુ બે, ત્રણ, ચાર કે પાંચ વ્યક્તિનાં ભોજનમાંથી લેવો કલ્પતો નથી. ગર્ભવતી, બાળવત્સા અને ધવરાવતી સ્ત્રી પાસેથી આહાર લેવો કલ્પતો નથી. नो गुव्विणीए, नो बालवच्छाए, नो दारगं पेज्जमाणीए । नो अंतो एलुयस्स दो वि पाए साहटु दलमाणीए, नो बाहिं एलुयस्स दो वि पाए साह? दलमाणीए । अह पुण एवं जाणेज्जा- एगं पायं अंतो किच्चा, एगं पायं बाहिं किच्चा एलुयं विक्खम्मइत्ता જેના બંને પગ ઉમરાની અંદર કે બંને પગ ઉમરાની બહાર હોય તેની પાસેથી આહાર લેવો કલ્પતો નથી. પરંતુ એમ જણાય કે-એક પગ ઉમરાની અંદર અને એક પગ ઉમરાની બહાર છે તો આ પ્રમાણે ઉમરો બે પગની વચ્ચે હોવાથી તે દેવા ઈચ્છતી હોય તો લેવું કહ્યું છે. આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો ગ્રહણ કરે. જો આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ગ્રહણ ન કરે. एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा. णो आहारेज्जा । बिइयाए से कप्पइ दोण्णि दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, दोण्णि पाणस्स-जाव-एयाए एसणाए શુકલ પક્ષના બીજા દિવસે પ્રતિમાધારી અણગારને આહાર અને પાણીની બે-બે દાંતી લેવી કહ્યું છે. Page #460 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२१५ यवमध्य चन्द्र प्रतिमा एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । तइयाए से कप्पइ तिण्णि दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, तिणि पाणस्स जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । चउत्थीए से कप्पइ चउदत्तीओ भोयणस्स पडिगाहेत्तए, चउपाणस्स - जाव एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । पंचमी से कप्पइ पंचदत्तीओ भोयणस्स पडिगाहेत्तए पंचपाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । छट्ठीए से कप्पइ छ दत्तीओ भोयणस्स पडिगाहेत्तए छ पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । सत्तमीए से कप्पइ सत्त दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, सत्त पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । अट्ठमीए से कप्पइ अट्ठ दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, अट्ठपाणस्स - जाव- एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । नवमीए से कप्पइ नव दत्तीओ भोयणस्स पडिगात्तए, नव पाणस्स जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । तपाचार ३३९ યાવત્ આ પ્રકારનાં અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે. જો આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. ત્રીજના દિવસે આહાર અને પાણીની ત્રણત્રણ દાંતી ગ્રહણ કરવી કલ્પે છે યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, જો આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. ચોથના દિવસે આહાર અને પાણીની ચાર - ચાર દાંતી ગ્રહણ કરવી કલ્પે છે યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે. કદાચ (જો) આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. પાંચમના દિવસે આહાર અને પાણીની પાંચ- પાંચ દાંતી ગ્રહણ કરવી કલ્પે છે યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. છઠ્ઠના દિવસે આહાર અને પાણીની છ-છ દાંતી ગ્રહણ કરવી કલ્પે છે યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. સાતમના દિવસે આહાર અને પાણીની સાત- સાત દાંતી ગ્રહણ કરવી કલ્પે છે યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. આઠમના દિવસે આહાર અને પાણીની આઠ-આઠ દાંતી લેવી કલ્પે છે યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. નોમના દિવસે આહાર અને પાણીની નવ-નવ દાંતી ગ્રહણ કરવી કલ્પે છે ચાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. Page #461 -------------------------------------------------------------------------- ________________ ३४० चरणानुयोग - २ यवमध्य चन्द्र- प्रतिमा दसमीए से कप्पइ दस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, दस पाणस्स जाव एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । गारसमीए से कप्पइ एगारस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, एगारस पाणस्स जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । बारसमीए से कप्पइ बारस दत्तीओ भोयणस्स पडिगात्तए, बारस पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । तेरसमीए से कप्पर तेरस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, तेरस पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । चोदसमीए से कप्पइ चोद्दस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, चोद्दस पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । पन्नरसमीए से कप्पइ पन्नरस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, पन्नरस पाणस्स जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । बहुलपक्खस्स पाडिवए से कप्पति चोद्दस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, चउद्दस पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । बिइयाए से कप्पर तेरस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, तेरस पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । सूत्र २२१५ દસમના દિવસે આહાર અને પાણીની દસદસ દાંતી ગ્રહણ કરવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે. કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. અગિયારસના દિવસે આહાર અને પાણીની અગિયાર-અગિયાર દાંતી ગ્રહણ કરવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. બારસના દિવસે આહાર અને પાણીની બાર-બાર દાંતી ગ્રહણ કરવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. તેરસના દિવસે આહાર અને પાણીની તેર - તેર દાંતી ગ્રહણ કરવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે. કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. ચૌદશના દિવસે આહાર અને પાણીની ચૌદચૌદ દાંતી ગ્રહણ કરવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. પૂનમના દિવસે આહાર અને પાણીની પંદરપંદર દાંતી ગ્રહણ કરવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. કૃષ્ણપક્ષની પ્રતિપદા (વદિ એકમ)ના દિવસે આહાર અને પાણીની ચૌદ - ચૌદ દાંતી લેવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. બીજના દિવસે આહાર અને પાણીની તેરતેર દાંતી લેવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. Page #462 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२१५ यवमध्य चन्द्र प्रतिमा तपाचार ३४१ तइयाए से कप्पइ बारस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, बारस पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । ' t 1 લ. चउत्थीए से कप्पइ एक्कारस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, एक्कारस पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा ।। पंचमीए से कप्पइ दस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, दस पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । छट्ठीए से कप्पइ नव दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, नव पाणस्स- जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । सत्तमीए से कप्पइ अट्ठ दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, अट्ठ पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । ત્રીજના દિવસે આહાર અને પાણીની બાર-બાર દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. ચોથના દિવસે આહાર અને પાણીની અગિયાર-અગિયાર દાંતી લેવી કલ્પ છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. પાંચમના દિવસે આહાર અને પાણીની દસ-દસ દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. છઠ્ઠના દિવસે આહાર અને પાણીની નવ-નવ દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. સાતમના દિવસે આહાર અને પાણીની આઠ-આઠ દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. આઠમના દિવસે આહાર અને પાણીની સાત-સાત દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોની એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. નોમના દિવસે આહાર અને પાણીની છ-છ દાંતી લેવી કલ્પ છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી. એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતા આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. દસમના દિવસે આહાર અને પાણીની પાંચ-પાંચ દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. अट्ठमीए से कप्पइ सत्त दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, सत्त पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । नवमीए से कप्पइ छ दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, छ पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो આહારજ્ઞા || दसमीए से कप्पइ पंच दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, पंच पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । Page #463 -------------------------------------------------------------------------- ________________ ३४२ चरणानुयोग - २ वज्रमध्य चन्द्र प्रतिमा सूत्र २२१६ एक्कारसमीए से कप्पइ चउ दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, चउ पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । बारसमीए से कप्पइ तिण्णि दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, तिणि पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । तेरसमीए से कप्पइ दो दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, दो पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । અગિયારસના દિવસે આહાર અને પાણીની ચારચાર દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. બારસના દિવસે આહાર અને પાણીની ત્રણ-ત્રણ દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. તેરસના દિવસે આહાર અને પાણીની બે-બે દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. ચૌદશના દિવસે આહાર અને પાણીની એક-એક દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. અમાસના દિવસે તે ઉપવાસ કરે છે. આ પ્રમાણે તે જવમધ્ય ચંદ્ર પ્રતિમા સૂત્રાનુરૂપ યાવતુ જિનાજ્ઞાનરૂપ પાલન કરવામાં આવે છે. चउदसमीए से कप्पइ एगा दत्ती भोयणस्स पडिगाहेत्तए, एगा पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । आमावासाए से य अब्भत्तढे भवइ । एवं खलु एसा जवमज्झ चंदपडिमा अहासुत्तं-जावआणाए अणुपालिया भवइ । -વૈવ. ૩. ૨૦, સુ. - वइरमज्झा चंदपडिमा વજમધ્ય ચંદ્ર પ્રતિમા : ૨૨૬. વરમંડ્યું છે વૈદ્રપડિ પડિવનસ અTIFસ ૨૨૧૬. વજમધ્ય ચંદ્ર પ્રતિમા સ્વીકાર કરનાર અણગાર એક निच्चं मासं वोसट्ठकाए चियत्तदेहे जे केइ જમહિના સુધી શરીરના પરિકર્મથી તથા શરીરના परीसहोवसग्गा समुप्पज्जेज्जा-जाव-अहियासेज्जा । મમત્વથી રહિત થઈ રહે અને જે કોઈ પરીષહ તેમજ ઉપસર્ગ આવે યાવતું તેને શાંતિથી સહન કરે. वइरमज्झं णं चंदपडिम पडिवन्नस्स अणगारस्स, વજમધ્ય-ચંદ્ર પ્રતિમાના આરાધક અણગારને, बहलपक्खस्स पाडिवए से कप्पइ पन्नरस दत्तीओ કૃષ્ણ પક્ષની પ્રતિપદા (વદિ એકમ) ના भोयणस्स पडिगाहेत्तए पन्नरस पाणस्स-जाव-एयाए દિવસે પંદર-પંદર દાંતી આહાર અને પાણી લેવા एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. बिइयाए से कप्पइ चउद्दस दत्तीओ भोयणस्स બીજના દિવસે આહાર અને પાણીની ચૌદपडिगाहेत्तए, चउद्दस पाणस्स-जाव-एयाए एसणाए ચૌદ દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના Page #464 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२१६ एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । वज्र मध्य चन्द्र प्रतिमा तइयाए से कप्पर तेरस दत्तीओ भोयणस्स पडिगात्तए, तेरस पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । चउत्थीए से कप्पइ बारस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, बारस पाणस्स - जाव एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । पंचमीए से कप्पइ एगारस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, एगारस पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । छट्ठीए से कप्पर दस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, दस पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । नव दत्तीओ सत्तमीए से कप्पइ भोयणस्स पडिगाहेत्तए, नव पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । अट्ठमीए से कप्पइ अट्ठ दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, अट्ठ पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । नवमीए से कप्पइ सत्त दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, सत्त पाणस्स जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । दसमीए से कप्पइ छ दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, तपाचार ३४३ અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. ત્રીજના દિવસે આહાર અને પાણીની તેર - તેર દાંતી લેવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. + ચોથના દિવસે આહાર અને પાણીની બાર - બાર દાંતી લેવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. પાંચમના દિવસે આહાર અને પાણીની અગિયાર - અગિયાર દાંતી લેવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. છઠ્ઠના દિવસે આહાર અને પાણીની દસ-દસ દાંતી લેવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. સાતમના દિવસે આહાર અને પાણીની નવ-નવ દાંતી લેવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેનાં અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. આઠમના દિવસે આહાર અને પાણીની આઠ-આઠ દાંતી લેવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેનાં અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. નોમના દિવસે આહાર અને પાણીની સાત-સાત દાંતી લેવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. દસમના દિવસે આહાર અને પાણીની છ-છ દાંતી Page #465 -------------------------------------------------------------------------- ________________ ३४४ चरणानुयोग - २ वज्र मध्य चन्द्र-प्रतिमा सूत्र २२१६ छ पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । एगारसमीए से कप्पड़ पंच दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, पंच पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । बारसमीए से कप्पइ चउ दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, चउ पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । तेरसमीए से कप्पइ तिन्नि दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, तिन्नि पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । चउदसमीए से कप्पइ दो दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, दो भोयणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. અગિયારસના દિવસે આહાર અને પાણીની પાંચ-પાંચ દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. બારસના દિવસે આહાર અને પાણીની ચાર-ચાર દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. તેરસના દિવસે આહાર અને પાણીની ત્રણ-ત્રણ દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. ચૌદસના દિવસે આહાર અને પાણીની બે-બે દાંતી. લેવી કલ્પ છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. અમાસના દિવસે આહાર અને પાણીની એક-એક દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. શુકલ પક્ષની પ્રતિપદા (એકમ)ના દિવસે આહાર અને પાણીની બે-બે દાંતી લેવી કહ્યું છે. યાવતું આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. બીજના દિવસે આહાર અને પાણીની ત્રણ-ત્રણ દાંતી લેવી કહ્યું છે. યાવત આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. ત્રીજના દિવસે આહાર અને પાણીની ચાર-ચાર आमावासाए से कप्पइ एगा दत्ती भोयणस्स पडिगाहेत्तए, एगा पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । सुक्कपक्खस्स पडिवए से कप्पइ दो दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, दो पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । बिइज्जाए से कप्पइ तिन्नि दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, तिन्नि पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । तइयाए से कप्पइ चउ दत्तीओ भोयणस्स Page #466 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२१६ वज्र मध्य चन्द्र प्रतिमा तपाचार ३४५ पडिगाहेत्तए, चउ पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । चउत्थीए से कप्पइ पंच दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, पंच पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । पंचमीए से कप्पइ छ दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, छ पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो બીહારેના | छट्ठीए से कप्पइ सत्त दत्तीओ भोयणस्स पडिगाहेत्तए. सत्त पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । सत्तमीए से कप्पइ अट्ठ दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, अट्ठ पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. ચોથના દિવસે આહાર અને પાણીની પાંચ-પાંચ દાંતી લેવી કલ્પ છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. પાંચમના દિવસે આહાર અને પાણીની છ-છ દાંતી લેવી કલ્પ છે. યાવત આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. છઠ્ઠના દિવસે આહાર અને પાણીની સાત-સાત દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. સાતમના દિવસે આહાર અને પાણીની આઠ-આઠ દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. આઠમના દિવસે આહાર અને પાણીની નવ-નવ દાંતી લેવી કહ્યું છે. પાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. નોમના દિવસે આહાર અને પાણીની દસ-દસ દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. દસમના દિવસે આહાર અને પાણીની અગિયારઅગિયાર દાંતી લેવી કલ્પ છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. अट्ठमीए से कप्पइ नव दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, नव पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । नवमीए से कप्पइ दस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, दस पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । दसमीए से कप्पइ एगारस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, एगारस पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । Page #467 -------------------------------------------------------------------------- ________________ ३४६ सूत्र २२१७ चरणानुयोग - २ दत्ति प्रमाण निरूपण एगारसमीए से कप्पइ बारस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, बारस पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । અગિયારસના દિવસે આહાર અને પાણીની બાર-બાર દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. बारसमीए से कप्पइ तेरस दत्तीओ भोयणस्स બારસના દિવસે આહાર અને પાણીની તેર-તેર पडिगाहेत्तए, तेरस पाणस्स-जाव-एयाए एसणाए દાંતી લેવી કહ્યું છે. યાવતું આ પ્રમાણેના एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં णो लभेज्जा णो आहारेज्जा । આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. तेरसमीए से कप्पइ चउद्दस दत्तीओ भोयणस्स તેરસના દિવસે આહાર અને પાણીની ચૌદ-ચૌદ पडिगाहेत्तए, चउद्दस पाणस्स-जाव-एयाए एसणाए દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં णो लभेज्जा णो आहारेज्जा । આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. चउद्दसमीए से कप्पइ पन्नरस दत्तीओ भोयणस्स શુકલ પક્ષની ચૌદશના દિવસે આહાર અને पडिगाहेत्तए, पन्नरस पाणस्स-जाव-एयाए एसणाए પાણીની પંદર-પંદર દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત णो लभेज्जा णो आहारेज्जा । થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. पुण्णिमाए से य अब्भत्तढे भवइ । પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરે. एवं खलु एसा वइरमज्झा चंदपडिमा अहासुत्तं આ પ્રમાણે વજ-મધ્ય, ચંદ્ર પ્રતિમા સૂત્રાનુરૂપ जाव-आणाए अणुपालिया भवइ । યાવતુ જિનાજ્ઞાનરૂપ પાલન કરવામાં આવે છે. -વવ. ૩. ૨૦, સુ. ૩-૪ दत्तिपरिमाण निरूवणं - દાંતી પ્રમાણ નિરૂપણ : રરર૭. સંપત્તિયજ્ઞ, fમવુ પડદધરિ ૨૦૧૭. દાંતીઓની સંખ્યાનો અભિગ્રહ કરનાર પાત્રધારી गाहावइकुलं पिंडवाय पडियाए अणुपविट्ठस्स, નિગ્રંથ ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશ કરે ત્યારેजावइयं जावइयं केइ अन्तो पडिग्गहसि उवइत्ता (૧) આહાર આપનાર ગૃહસ્થ પાત્રમાં જેટલીવાર दलएज्जा तावइयाओ ताओ दत्तीओ वत्तव्वं सिया । ઝુકાવી આહાર આપે એટલી જ દાંતીઓ કહેવી. तत्थ से केइ छब्बएणं वा, दूसएणं वा, बालएणं वा, (૨) આહાર આપનાર ગૃહસ્થ જો છાબડીથી, अन्तो पडिग्गहंसि उवइत्ता दलएज्जा सव्वा वि णं વસ્ત્રથી કે ચાળણીથી અટકયા વગર પાત્રમાં सा एगा दत्ती वत्तव्वं सिया । ઝૂકીને આપે તેને એક જ દાંતી ગણવી. तत्थ से बहवे भंजमाणा सव्वे ते सयं सयं पिण्डं (૩) આહાર આપનાર ગૃહસ્થ ઘણા હોય અને એ साहणिय अन्तो पडिग्गहंसि उवइत्ता दलएज्जा, બધા પોતપોતાનો આહાર એકઠો કરી અટકયા सव्वा वि णं सा एगा दत्ति वत्तव्वं सिया । વગર પાત્રમાં ઝુકાવી આપે તેને પણ એક જ દાંતી ગણવી. संखादत्तियस्स णं भिक्खुस्स पाणिपडिग्गहियस्स દાંતીઓની સંખ્યાનો અભિગ્રહ કરતાં કરપાત્રભોજી गाहावइकुलं पिण्डवाय-पडियाए अणुपविट्ठस्स, નિર્ગથી ગૃહસ્થના ઘરે આહાર માટે પ્રવેશ કરે ત્યારે Page #468 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२१८ जावइयं जावइयं केइ अन्तो पाणिंसि उवइत्ता दलज्जा, तावइयाओ ताओ दत्तीओ वत्तव्वं सिया । तत्थ से केइ छब्बएणं वा, दूसएणं वा, वालएणं वा अन्तो पाणिंसि उवइत्ता दलएज्जा, सव्वा विणं सा एगा दत्ती वत्तव्वं सिया । मोक प्रतिमा-विधान तत्थ से बहवे भुंजमाणा सव्वे ते सयं सयं पिण्डं साहणिय अन्तो पाणिंसि उवइत्ता दलएज्जा सव्वा वि णं एगा दत्ती वत्तव्वं सिया । વવ. ૩. ૬, સુ. ૪૩-૪૪ मोयपडिमा विहाणं २२१८. दो पडिमाओ पण्णत्ताओ, तं जहा ૧. સ્ટુડ્ડિયા વા મોયડિમા, मोयपडिमा । २. महल्लिया वा खुड्डड्यं णं मोयपडिमं पडिवन्नस्स अणगारस्स कप्पइ પમ-સરય-ગજ સમસિ વા ચરમ-નિવાહ-ગसमयंसि वा, बहिया गामस्स वा जाव - सन्निवेसस्स વા વળત્તિ વા, વળવુ સિવા, પવયંત્તિ વા, पव्वयदुग्गंसि वा । भोच्चा आरुभइ, चोद्दसमेणं पारेइ, अभोच्चा आरुभइ, सोलसमेण पारेइ । जाए जाए मोए आगच्छइ, ताए ताए आईयव्वे । दिया आगच्छइ आईयव्वे, रत्तिं आगच्छइ नो आईव्वे । सपाणे मत्ते आगच्छइ नो आईयव्वे, अपाणे मत्ते आगच्छइ आईयव्वे । सबीए मत्ते आगच्छइ नो आईयव्वे, अबीए मत्ते आगच्छइ आईयव्वे । ससिद्धेि मत्ते आगच्छइ नो आईयव्वे, अससिणिद्धे मत्ते आगच्छइ आईयव्वे । तपाचार ३४७ (૧) આહાર આપતો ગૃહસ્થ જેટલીવાર ઝુકીને ભિક્ષુના હાથમાં આહાર આપે તેટલી જ દાંતીઓ ગણવી. (૨) આહાર આપતો ગૃહસ્થ છાબડીથી, વસ્ત્રથી કે ચાળણીથી રોકાયા વગર ભિક્ષુના હાથમાં જેટલો આહાર આપે એ બધો એક દાંતી ગણવો. (૩) આહાર આપનાર ગૃહસ્થ ઘણા હોય અને તેઓ બધો આહાર એકઠો કરી રોકાયા વગર ભિક્ષુના હાથમાં ઝુકીને આપે એ એક જ દાંતી ગણવી. મોક પ્રતિમા-વિધાન : ૨૨૧૮. બે પ્રતિમાઓ કહી છે, જેમ કે (૧) નાની પ્રશ્રવણ પ્રતિમા, (૨) મોટી પ્રશ્રવણ પ્રતિમા. નાની પ્રશ્રવણ પ્રતિમા શરદકાળનાં પ્રારંભમાં અથવા ગ્રીષ્મકાળનાં અંતમાં ગામથી બહાર યાવત્ સીમાની બહાર વનમાં કે વનદુર્ગમાં, પર્વત પર કે પર્વતદુર્ગમાં અણગારને ધા૨ણ ક૨વી કલ્પે છે. જો આહાર કર્યા બાદ એ જ દિવસે આ પ્રતિમા ધારણ કરવી હોય તો છ ઉપવાસે તેને પૂર્ણ કરાય છે. જો આહાર કર્યા વગર અર્થાત્ ઉપવાસના દિવસે આ પ્રતિમા ધારણ કરવી હોય તો સાત ઉપવાસે તેને પૂર્ણ કરાય. આ પ્રતિમામાં ભિક્ષુને જેટલીવાર લઘુનીતિ (પેશાબ) આવે તેને પીવામાં ઉપયોગ કરવો જોઈએ. દિવસે આવે તો પીવો અને રાત્રે આવે તો ન પીવો જોઈએ. કૃમિવાળો આવે તો ન પીવો, કૃમિ રહિત આવે તો પીવે. વીર્ય સહિત આવે તો ન પીવે, વીર્ય રહિત આવે તો પીવે. ચીકાશવાળો આવે તો ન પીવે, ચીકાશ વગરનો આવે તો પીવે. Page #469 -------------------------------------------------------------------------- ________________ ३४८ चरणानुयोग - २ प्रतिमा-संग्रह ससरक्खे मत्ते आगच्छइ आईयव्वे, अससरक्खे मत्ते आगच्छइ आईयव्वे । जावइए जावइए मोए आगच्छइ, तावइए तावइए सव्वे आईयव्वे, तं जहाમણે વ, વા વા | एवं खलु एसा खुड्डिया मोयपडिमा अहासुत्त-जावआणाए अणुपालित्ता भवइ । महल्लियं णं मोयपडिमं पडिवन्नस्स अणगारस्स कप्पइ से पढम-सरय-काल-समयंसि वा, चरमनिदाह-काल-समयंसि वा, बहिया गामस्स वाजाव- सन्निवेसस्स वा वणंसि वा, वणदुग्गंसि वा, पव्वयंसि वा, पव्वयदुग्गंसि वा, भोच्चा आरुभइ सोलसमेणं पारेइ, सूत्र २२१९ રકતકણવાળો આવે તો ન પીવે, રકતકણ વગરનો આવે તો પીવે. આ પ્રમાણે જેટલો આવે એ બધાનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કેઓછો હોય કે વધુ હોય. આ પ્રમાણે નાની પ્રશ્રવણ પ્રતિમા સૂત્રાનુરૂપ યાવત્ જિનાજ્ઞારૂપ પાલન કરવામાં આવે છે. મોટી પ્રશ્રવણ પ્રતિમા શરદકાળના પ્રારંભમાં કે ગ્રીષ્મકાળના અંતમાં ગામની બહાર લાવતુ સીમાની બહાર વનમાં કે વન દુર્ગમાં, પર્વત પર કે પર્વત દુર્ગમાં અણગારને ધારણ કરવી કહ્યું છે. अभोच्चा आरुभइ, अट्ठारसमेणं पारेइ । जाए जाए मोए आगच्छइ, ताए ताए आईयव्वे । જો આહાર કરી એ જ દિવસે પ્રતિમાને ધારણ કરે તો સાત ઉપવાસે તેને પૂર્ણ કરાય છે. જો આહાર કર્યા વગર અર્થાત્ ઉપવાસના દિવસે પ્રતિમાં ધારણ કરે તો આઠ ઉપવાસ પૂર્ણ કરાય છે. આ પ્રતિમાનાં ભિક્ષુએ જ્યારે પેશાબ આવે ત્યારે ઉપયોગ કરવો જોઈએ. જો દિવસના આવે તો પીએ, રાત્રે આવે તો ન પીએ યાવતુ આ પ્રમાણે મોટી પ્રશ્રવણ પ્રતિમા સૂત્રાનુરૂપ યાવતું જિનાજ્ઞાનુરૂપ પાલન કરવામાં આવે છે. दिया आगच्छइ आईयव्वे, रत्तिं आगच्छइ नो आईयव्वे-जाव-एवं खलु एसा महल्लिया मोयपडिमा अहासुत्तं-जाव-अणुपालित्ता भवइ । – વવ. ૩. ૬, સુ. ૪૧-૪૨ પ્રતિમા–સંગ્રહ-૮ (૫) पडिमा संगहो પ્રતિમાઓનો સંગ્રહ : २२१९. बाणउई पडिमाओ पण्णत्ताओ । १ ૨૨૧૯. પ્રતિમાઓ ૯૨ (બાણું) કહી છે. - સમ. સ. ૧૨ સુ. ૨ સમવાયાંગની ટીકામાં ૯૨ પડિકાઓનું વર્ણન છે. મૂળ પડિમા પાંચ૧. સમાધિ પડિમા, ૨ ઉપધાન પડિયા, ૩. વિવેક પડિયા, ૪. પ્રતિસલીનતા પડિયા, ૫. એકલવિહાર પડિમા. સમાધિ પડિમા બે પ્રકારની છે. ૧. શ્રુત સમાધિ પડિમા, ૨. ચારિત્ર સમાધિ પડિમા. શ્રત સમાધિ પડિમાના ૬૨ ભેદ છે. આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધમાં ૫ પડિયા, દ્વિતીય શ્રુતસ્કંધમાં ૩૭ પડિમાઓ, સ્થાનાંગમાં ૧૬ પડિમાઓ, વ્યવહાર સૂત્રમાં ૪ પડિયાએ, આ પ્રમાણે ૫ + ૩૭ + ૧૬ + ૪ = સર્વ મળીને ૬૨ પડિમાઓ થાય છે. - ઉપધાન પડિમાના ૨૩ ભેદ છે. - ભિક્ષુ પડિમાના ૧૨ ભેદ, (બાકી ટિપ્પણ પાનાં નં. ૩૪૯ ઉપર) Page #470 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२२० विनय वैयावृत्य प्रतिमा तपाचार ३४९ विणय वेयावच्च पडिमाओ | વિનય વૈયાવૃત્યની પ્રતિમાઓ : રરર૦. TV9 vયાવક્વન્મદિમાગો TUNIT ૨૨૨૦. પર વૈયાવૃત્યકર્મ પ્રતિમાઓ ૯૧ (એકાણું) - સમ સમ. ૨૬, ૫. ? કહી છે. (બાકી ટિપ્પણ પાના નં.૩૪૮ થી ચાલુ) શ્રમણોપાસક પડિમાના ૧૧ ભેદ એમ ૨૩ થયા. એક વિવેક પડિયા અને એક પ્રતિસલીનતા પડિમા એમ ૨૫ થયા, ૫ ચારિત્ર પડિમાઓ = સર્વ મળીને ૯૨ પડિમાઓ છે. આ ૯૨ ભેદ ટીકાકારે દશા. નિર્યુક્તિથી પ્રાપ્ત કરેલા છે. ટીકાકાર કૃત આ વિવેચનમાં પાંચ મૂળ પડિમાઓ ક્યા આગમમાં કહેવામાં આવી છે એનું સ્પષ્ટ વર્ણન નથી. પાંચ મૂળ પડિયાઓમાંથી પાંચમી એકલ વિહાર પડિમાને ૯૨ ભેદમાં લેવાનો નિષેધ કરી શેષ ચાર પડિકાઓ જ લેવી એમ વર્ણન જો એમ જ કહેવું હતું તો સ્થાનાંગ અ. ૪, ઉ. ૧માં ઉપરની ૪ પડિકાઓને મૂળ પડિમા શા માટે ન કહી ? સમવાયાંગ ટીકાકાર કૃત વર્ણનમાં પડિમાઓની સંખ્યાનો નિર્દેશ માત્ર છે. પરંતુ કયા આગમમાંથી કઈ પડિમાઓ અહીં લેવામાં આવી છે એનો સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. વિવેચનમાં નિર્દિષ્ટ પડિમાઓની સંખ્યા અને આગમમાં ઉપલબ્ધ પડિમાઓની સંખ્યા આ પ્રમાણે છે :નિર્દિષ્ટ સંખ્યા ઉપલબ્ધ સંખ્યાઆચારાંગ શ્રત. ૧માં - ૫ અભિગ્રહ - ૧૮ આચારાંગ શ્રત. ૨માં ૩૭ એષણા પડિમાઓ - ૩૭ ઠાણાંગ સૂત્રમાં – ૧૬ પડિમાઓ અને અભિગ્રહ - ૧૮ વવ. સૂત્રમાં – ૪ પડિમાઓ - ૧૫ દશાશ્રુત સૂત્રમાં - ૨૩ પડિમાઓ - ૨૩ ઉવવાય સૂત્ર - ૪ ભિક્ષાચરી અભિગ્રહ અન્ય બીજા અભિગ્રહ - ૩૦ પાંચ ચારિત્ર, વિવેક પડિયા અને પ્રતિસલીનતા પડિમા એ અભિગ્રહ નથી છતાં તેને પડિકાઓમાં ગણવામાં આવ્યા છે. દશાશ્રુતસ્કંધ દશા. ૭ની નિયુક્તિ અનુરૂપ આ ૯૨ પડિમાઓ અભિગ્રહ રૂપે છે માટે અહીં બીજી રીતે પણ ૯૨ પડિમાઓનો ક્રમ લેવામાં આવ્યો છે તે આ પ્રમાણે છે – આચા. શ્ર. ૨ માં - ૩૭ એષણા પડિમાઓ દશા. દ. ૭માં - ૧૨ ભિક્ષુ પડિમાઓ વવ. ઉ. ૯, ૧૦માં ૮ પડિમા (ચાર દાંતિ પડિમા, બે ચંદ્ર પડિયા, બે મોક પડિમા). સ્થાનાંગ - અ. પ ભદ્ર આદિ ૫ પડિમાઓ. ઔપપાતિક સૂત્ર (ભિક્ષાચરી તપ વર્ણન)માં ૩૦ અભિગ્રહ પડિમા. એ સર્વે મળીને ૯૨ પડિમાઓ છે. એ સર્વે અભિગ્રહ રૂપે છે. તેમજ આ સર્વ પડિમાઓ શ્રમણ માટે તપ રૂપમાં જ છે. પરવૈયાવૃત્ય પ્રતિમાઓ એકાણું (૯૧) કહી છે, જેમકે૧. દર્શન જ્ઞાન ચારિત્ર આદિ ગુણોવાળા પુરુષનો સત્કાર કરવો. એમના આવવાથી ઊભા થવું. વસ્ત્રાદિ આપીને સન્માન કરવું. એમને બેસવા માટે આસન આદિ બિછાવવા. આસનનું પ્રદાન કરવા તેમના આસન એકસ્થાનથી બીજા સ્થાને લઈ જવા. કૃતિ કર્મ કરવું – વંદના કરવી. અંજલી કરવી – હાથ જોડવા. ૮. ગુરુજન આવે ત્યારે સન્મુખ જઈ સ્વાગત કરવું. ગુરુજન આવે ત્યારે એમની પાછળ ચાલવું. ૧૦. એમના બેઠા બાદ બેસવું. એ દશ પ્રકારના શુશ્રુષા - વિનય છે. તેમજ (૧) તીર્થંકર, (૨) કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય, (૫) વિર, (૬) કુળ, (૭) ગણ, (૮) સંઘ, (૯) સાંભોગિક, (૧૦) ક્રિયા વિશેષ, (૧૧) વિશેષ મતિજ્ઞાની, (૧૨) શ્રુતજ્ઞાની, (૧૩) અવધિજ્ઞાની ,(૧૪) મનઃ પર્યવજ્ઞાની અને (૧૫) કેવળજ્ઞાની એ પંદર વિશેષ પુરુષોની, ૧. અશાતના ન કરવી, ૨. ભક્તિ કરવી, ૩. બહુમાન કરવું, ૪. ગુણાનુવાદ કરવા. એમ ચાર કર્તવ્ય ઉપર મુજબ પંદર પદ વાળાને કરવાથી (૧૫ x ૪ = ૦) સાઠ ભેદ થાય છે. (બાકી ટિપ્પણ પાના નં.૩૫૦ ઉપર) ફ - હું જે કં ૪ છે $ Page #471 -------------------------------------------------------------------------- ________________ ३५० चरणानुयोग - २ आभ्यन्तर तप प्ररूपण सूत्र २२२१-२३ પ્રાયશ્ચિત્ત (ક) આત્યંતર તપ (૧) અદ્વૈતર-તવ-qહવ આત્યંતર તપની પ્રરૂપણા : રરરર. પ્રો વહિરા તવો, સમાસેળ વિયરો | ૨૨૨૧. બાહ્યતા સંક્ષેપમાં કહ્યું. હવે હું અનુક્રમે આવ્યંતર તપ કહીશअब्भिन्तरं तवं एत्तो, वुच्छामि अणुपुव्वसो ।। – ૩ત્ત. . ૨૦ II. ૨૨ મિત-તલ-એ આત્યંતર તપના ભેદ : २२२२. प. से किं तं अभितरए तवे ? ૨૨૨૨. પ્ર. આત્યંતર તપ શું છે ? અને તેના કેટલા પ્રકાર છે ? उ. अभितरए तवे छव्विहे पण्णत्ते, तं जहा ઉ. આત્યંતર તપ છ પ્રકારના કહ્યાં છે, જેમ કે૨. છત્ત, ૨. વિનો, (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, ૩. વેરાવવું, ૪. સન્નાગો, (૩) વૈયાવૃત્ય, (૪) સ્વાધ્યાય, છે. લાખે, ૬. વિડસનો ? (૫) ધ્યાન, | (s) વ્યુત્સર્ગ. - . સ. ર૬, ૩. ૭, મુ. ૨૭ पायच्छित्त जोग्गा चरित्ता પ્રાયશ્ચિત્ત યોગ્ય ચારિત્ર : રરરર. વત્તા સુષ્મા પત્તા, તે નહીં ૨૨૨૩. ઘડા ચાર પ્રકારના કહ્યાં છે, જેમ કે. ઉપm, (૧) ભિન્ન (ફુટેલો) ઘડો, - ૨. નગરિણ, (૨) જર્જરિત (જૂનો) ઘડો, ૩. રિસારું, (૩) પરિશ્નાવી (ઝરતો) ઘડો. ૪. પરિસ્સા | (૪) અપરિગ્નાવી (ન ઝરતો) ઘડો. एवामेव चउव्विहे चरित्ते पण्णत्ते, तं जहा એ જ પ્રમાણે ચારિત્ર પણ ચાર પ્રકારનાં કહ્યાં છે, જેમ કે૧. ful, (૧) ભિન્ન-ચારિત્ર - મૂલ પ્રાયશ્ચિત્તને યોગ્ય. ૨. નર, (૨) જર્જરિત-ચારિત્ર - છેદ પ્રાયશ્ચિત્તને યોગ્ય. (બાકી ટિપ્પણ પાના નં. ૩૪૯ થી ચાલુ) સાત પ્રકારના ઔપચારિક વિનય કહ્યા છે૧. અભ્યાસન - વૈયાવૃત્યના યોગ્ય વ્યક્તિની પાસે બેસવું. ૨. છન્દોરનુવર્તન - એમના કહ્યા મુજબ કાર્ય કરવાં. ૩. કૃત પ્રતિકૃતિ - પ્રસન્ન બનેલા આચાર્ય અને સૂત્રાદિ આપશે એવા ભાવથી એમને આહારાદિ દેવા. ૪. કારિતનિમિત્તકરણ - વાંચેલ શાસ્ત્ર પદોનો વિશેષ રૂપે વિનય કરવો અને તેના અર્થ અનુરૂપ અનુષ્ઠાન કરવા. ૫. દુ:ખથી પીડિતની ગવેષણા કરવી. ૬. દેશ-કાળને જાણી તદનુકૂળ વૈયાવૃત્ય આપવી. ૭. રોગીના સ્વાથ્યને અનુકૂળ અનુમતિ આપવી. પાંચ પ્રકારના આચારોનું આચરણ કરાવનાર આચાર્ય પાંચ પ્રકારના હોય છે. એ સિવાય ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષ, ગ્લાન, ગણ, કુળ, સંઘ, સાધુ અને મનોજ્ઞ એમની વૈયાવૃત્યના ૧૪ પ્રકાર હોય છે. આ પ્રમાણે શુશ્રુષા વિનયના ૧૦ ભેદ, તીર્થંકરાદિની અનાશાતનાદિના ૬૦ ભેદ, ઔપચારિક વિનયના ૭ ભેદ અને આચાર્ય આદિની વૈયાવૃત્યના ૧૪ ભેદ, સર્વે મળીને ૧૦ + ૬૦ + ૭ + ૧૪ = ૯૧ એકાણું ભેદ થાય છે. () તા. . ૬, સુ. ૧૨૨ (g) સમ. સ. ૬, મુ. ૬ () ૩૩. સુ. ૩૦ (૫) ઉત્ત, એ. ૩૦, . ૩૦ Page #472 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२२४ રૂ. પરિસ્સારૂં, ૪. અરિસાઈ | पायच्छित्त-जोग्गा-पडिसेवणष्पगारा ૨૨૨૪. ૫. વિા ખં મતે ! ડિસેવા પ′ત્તા ? ૨. ૩. ગોયમા ! દ્રવિદા પડિસેવળા પĪત્તા, તું બહા o. दप्प રૂ. . प्पमाद ४. आउरे ૬. ડોને, आवतीति य संकिण्णे ૭. સમારે, ૮. भय o. प्पदोसा य १०. वीमंसा १ प्रायश्चित्त योग्य प्रतिसेवन प्रकार ઢાળ. મ. ૪, ૩. ૪, સુ. ૩૬૦ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा વિ. સ. ર, ૩. ૭, સુ. ૨૦ . વાળ. સ. ૧૦, સુ. ૭રૂર . • संपागडपडिसेवी णामेगे, णो पच्छण्णपडिसेवी, ર. पच्छण्णपडिसेवी णामेगे, णो संपागडपडिसेवी, ३. एगे संपागडपडिसेवी वि, पच्छण्णपडिसेवी वि, ४. एगे णो संपागडपडिसेवी, णो पच्छण्णपडिसेवी । તાળ. ઞ. ૪, ૩. ૨, સુ. ૨૭૨ तपाचार ३५१ (૩) પરિસાવી-ચારિત્ર-સૂક્ષ્મ અતિચાર વાળું. (૪) અપરિસાવી-ચારિત્ર - સર્વથા નિર્દોષ ચારિત્ર. પ્રાયશ્ચિત્ત યોગ્ય પ્રતિસેવનાના પ્રકાર : ૨૨૨૪. પ્ર. ભંતે ! પ્રતિસેવના (દોષ સેવન) કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! દશ પ્રકારની કહી છે, જેમ કે (૧) દર્ષ પ્રતિસેવના - અહંકારના કારણે દોષ સેવન. આળસના કારણે દોષ (૩) અનાભોગ પ્રતિસેવના-અસાવધાનીના કારણે દોષ સેવન. (૨) પ્રમાદ પ્રતિસેવના સેવન. (૪) આતુર પ્રતિસેવના - ભૂખ તરસ આદિ પીડાના કારણે દોષ સેવન. આપત્તિમાં દોષનું ક્ષેત્રની સંકીર્ણતાના - (૭)સહસાકાર પ્રતિસેવના - અકસ્માત અજાણતા અનિચ્છાએ દોષ સેવન. (૮) ભય પ્રતિસેવના - ભયથી દોષ સેવન. (૯) પ્રદ્વેષ પ્રતિસેવન રાગ કે દ્વેષથી દોષ સેવન. (૫) આપતુ પ્રતિસેવના સેવન. (૬) સંકીર્ણ પ્રતિસેવના કારણે દોષ સેવન. - (૧૦) વિમર્શ પ્રતિસેવના - શિષ્યની પરીક્ષા માટે દોષ સેવન. પુરુષ ચાર પ્રકારના કહ્યાં છે, જેમ કે - (૧) કોઈ પુરુષ પ્રત્યક્ષ દોષ સેવન કરે છે. પરંતુ ગુપ્ત દોષ સેવન કરતો નથી. (૨) કોઈ પુરુષ ગુપ્તદોષનું સેવન કરે છે. પરંતુ પ્રત્યક્ષ દોષનું સેવન કરતો નથી. (૩) કોઈ પુરુષ પ્રત્યક્ષ દોષનું પણ સેવન કરે છે અને ગુપ્તનું પણ સેવન કરે છે. (૪) કોઈ પુરુષ પ્રત્યક્ષ દોષનું પણ સેવન કરતો નથી અને ગુપ્તનું પણ કરતો નથી. Page #473 -------------------------------------------------------------------------- ________________ ३५२ चरणानुयोग - २ प्रायश्चित्त स्वरूप सूत्र २२२५-२६ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा પુરુષ ચાર પ્રકારના કહ્યાં છે, જેમ કે१. संपागडपडिसेवी णाममेगे, (१) प्रत्यक्ष होध सेवन ४२नार, २. पच्छण्णपडिसेवी णाममेगे (२) अप्रत्यक्ष होष सेवन ४२नार, ३. पडुप्पण्णणंदी णाममेगे, (૩) ઈષ્ટ પદાર્થની ઉપલબ્ધી થવાથી આનંદ મનાવનાર, ४. णिस्सरणणंदी णाममेगे । (४) बीना यादया पाथी आनंद मनावनार. -ठाणं. अ. ४, उ. २, सु. २९२ (१) पायच्छित्त सरूवं પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ : २२२५. आलोयणारिहाईयं, पायच्छित्तं तु दसविहं । २२२५. मालोयना-योग्य ४ि ६स २i प्रायश्चित्त - जे भिक्खू वहई सम्मं, पायच्छित्तं तमाहियं ।। છે. ભિક્ષુ જેમનું સમ્યફ પ્રકારે પાલન કરે છે, તે પ્રાયશ્ચિત્ત તપ છે. _ - उत्त. अ. ३०, गा. ३१ पायच्छित्तप्पगारा પ્રાયશ્ચિત્તના પ્રકાર : २२२६. प. से किं तं पायच्छित्ते ? २२२६. प्र. प्रायश्चित्त शंछ ? तेन। 2015२छ ? उ. दसविहे पायच्छित्ते पण्णत्ते, तं जहा ७. प्रायश्चित्त ६. प्रा२i si छ, भ3१. आलोयणारिहे, (१) मालोयना योग्य, २. पडिक्कमणारिहे, (२) प्रतिभए योग्य, ३. तदुभयारिहे, (3)बने योग्य, ४. विवेगारिहे, (४) विवे योग्य, ५. विउसग्गारिहे, (५) व्युत्सग योग्य, ६. तवारिहे,२ (9) त५ योग्य, ७. छेदारिहे, (७) छे योग्य, ८. मूलारिहे। (८) भूख योग्य, अणवट्ठप्पारिहे (४) अनवस्थाप्य योग्य, १०. पारंचियारिहे । (१०) पाथि योग्य. - वि. स. २५, उ. ७, सु. १९५ चउबिहे पायच्छित्ते पण्णत्ते, तं जहा પ્રાયશ્ચિત્ત ચાર પ્રકારના કહ્યાં છે, જેમ કે१. णाण-पायच्छित्ते, (१) शान३५ प्रायश्चित्त, २. दसण पायच्छित्ते, (२) शन३५ प्रायश्चित्त, ३. चरित्त पायच्छित्ते,६ (3) यात्रि३५ प्रायश्चित्त, ४. वियत्तकिच्चे पायच्छित्ते । (४) तार्थ३५ प्रायश्चित्त, १. ठाणं. अ. ३, उ. ४, सु. १९८ २. ठाणं. अ. ६, सु. ४८९ ३. ठाण. अ. ८, सु. ६०५ ४. ठाणं. अ. ९, सु. ६८८ ५. (क) वि. स. २५, उ. ७, सु. २१८ (ख) ठाणं. अ. १०, सु. ७३३ (ग) उव. सु. ३० ६. ठाणं. अ. ३, उ. ४, सु. २०३ Page #474 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२२७-२८ आरोपणा पंच प्रकार तपाचार ३५३ चउबिहे पायच्छित्ते पण्णत्ते, तं जहा પ્રાયશ્ચિત્ત ચાર પ્રકારનાં કહ્યાં છે, જેમ કે૨. ડિસેવMI પર્યાદછત્તે, (૧) પ્રતિસેવના પ્રાયશ્ચિત્ત (દોષ સેવન પ્રાયશ્ચિત્ત) २. संजोयणा पायच्छित्ते, (૨) સંયોજના પ્રાયશ્ચિત્ત ઃ (અનેક સંયુક્ત દોષોનું પ્રાયશ્ચિત્ત) . મારવા પછિત્તે, (૩) આરોપણા પ્રાયશ્ચિત્ત : (વહન કરાવવામાં આવેલ પ્રાયશ્ચિત્ત) ૪. ત્રિરંવUTI પાછિત્તે | (૪) પરિકુંચના પ્રાયશ્ચિત્ત ઃ (દોષ છૂપાવવામાં - તા. . ૪, ૩. ૨, સુ. ર૬ર અપાયેલું પ્રાયશ્ચિત્ત) पंचविहे आयारकप्पे पण्णत्ते, तं जहा આ ચાર પ્રકલ્પ પાંચ (નિશીથ સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત) ૨. મસિ ૩ધાતા, પ્રકારનાં કહ્યાં છે, જેમ કે२. मासिए अणुग्घातिए, (૧) માસિક-ઉદ્યાતિક-લઘુમાસરૂપ પ્રાયશ્ચિત્ત, ३. चाउम्मासिए उग्घातिए, (૨) માસિક-અનુદ્યાતિક-ગુરુમાસરૂપ પ્રાયશ્ચિત્ત, (૩) ચાતુર્માસિક - ઉદ્યાતિક – લઘુ ચારમાસરૂપ ४. चाउम्मासिए अणुग्घातिए, પ્રાયશ્ચિત્ત, (૪) ચાતુર્માસિક-અનુદ્યાતિક ગુરૂ ચાર માસરૂપ પ્રાયશ્ચિત્ત, છે. આ વUT | - તા. મ. ૧, ૩. ૨ કુ. ૪રૂર (૫) આરોપણા વહન પ્રાયશ્ચિત્ત આરોપણા-૧ (ખ) पंच-विहा आरोवणाરરર૭. મારવા પંવહ પUUત્તા, તું નહીં . પવિયા, ૨. વયા, ૩. સિMI, ૪. અસિM, ૬. હાડદડા | તા. મ. ૧, ૩. ૨, મુ. ૪૨૨ अट्ठावीसइ-विहा आरोवणा२२२८. अठ्ठाविसइविहे आयारपकप्पे पण्णत्ते, तं जहा આરોપણાના પાંચ પ્રકાર : ૨૨૨૭. આરોપણા પાંચ પ્રકારની કહી છે, જેમ (૧) પ્રસ્થાપિતા આરોપણા - વહન કરાવાતી આરોપણા, (૨) સ્થાપિતા આરોપણા - થોડા સમય માટે સ્થાપિત કરાયેલી આરોપણ, (૩) કૃષ્ના આરોપણા - નિરનુગ્રહ પરિપૂર્ણ આરોપણા, (૪) અકૃત્ના આરોપણા - અનુગ્રહ યુકત અપૂર્ણ અપાનારી આરોપણા, (૫) હાડકડા આરોપણા : પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થતાં જ કરાવવામાં આવેલી આરોપણા. આરોપણાનાં અઠ્ઠાવીસ પ્રકાર : ૨૨૨૮, આચાર પ્રકલ્પ અઠયાવીસ પ્રકારનાં કહ્યાં છે, જેમ કે(૧) એક માસની આરોપણા, (૨) એક માસ અને પાંચ દિવસની આરોપણા, (૩) એક માસ અને દસ દિવસની આરોપણા, (૪) એક માસ અને પંદર દિવસની આરોપણા, (૫) એક માસ અને વીસ દિવસની આરોપણા, १. मासिया आरोवणा, सपंचरायमासिया आरोवणा, ૩. સસરાયમસિથ મારોવUT, ४. सपण्णरसरायमासिया आरोवणा, ૧. સવીસરાયમસિયા ગાયોવUTI, Page #475 -------------------------------------------------------------------------- ________________ ३५४ चरणानुयोग - २ द्विमासिक प्रायश्चित्त स्थापिता आरोपणा सूत्र २२२९ ६. सपंचवीसइरायमासिया आरोवणा, (૬) એક માસ પચ્ચીસ દિવસની આરોપણા. ७. दोमासिया आरोवणा, (૭) બે માસની આરોપણા, ૮. સાંવરીયોમાંસિયા મારવા, (૮) બે માસને પાંચ દિવસની આરોપણા, ९. सदसरायदोमासिया आरोवणा, (૯) બે માસને દસ દિવસની આરોપણા, १०. सपण्णरसरायदोमासिया आरोवणा, (૧૦) બે માસને પંદર દિવસની આરોપણા, ११. सवीसइरायदोमासिया आरोवणा, (૧૧) બે માસને વીસ દિવસની આરોપણા. १२. संपचवीसइरायदोमासिया आरोवणा, (૧૨) બે માસને પચ્ચીસ દિવસની આરોપણા, १३. तेमासिया आरोवणा, (૧૩) ત્રણ માસની આરોપણા, १४. सपंचरायतेमासिया आरोवणा, (૧૪) ત્રણ માસને પાંચ દિવસની આરોપણા, १५. सदसरायतेमासिया आरोवणा, (૧૫) ત્રણ માસને દસ દિવસની આરોપણા. १६. सपण्णरसरायतेमासिया आरोवणा, (૧૬) ત્રણ માસને પંદર દિવસની આરોપણા, १७. सवीसइरायतेमासिया आरोवणा, (૧૭) ત્રણ માસને વીસ દિવસની આરોપણા, १८. सपंचवीसइरायतेमासिया आरोवणा, (૧૮) ત્રણ માસને પચ્ચીસ દિવસની આરોપણા, १९. चउमासिय आरोवणा, (૧૯) ચાર માસની આરોપણા, २०. सपंचरायचउमासिया आरोवणा, (૨૦) ચાર માસને પાંચ દિવસની આરોપણા, २१. सदसरायचउमासिया आरोवणा, (૨૧) ચાર માસને દસ દિવસની આરોપણા, २२. सपण्णरसरायचउमासिया आरोवणा, (૨૨) ચાર માસને પંદર દિવસની આરોપણા, २३. सवीसइरायचउमासिया आरोवणा, (૨૩) ચાર માસને વીસ દિવસની આરોપણા, २४. सपंचवीसइरायचउमासिया आरोवणा, (૨૪) ચાર માસને પચ્ચીસ દિવસની આરોપણા, ર૬. રૂપાયા મારવા, (૨૫) ઉદ્ઘાતિકી આરોપણા, २६. अणुग्घाइया आरोवणा, (૨૬) અનુદ્ધાતિકી આરોપણા, ૨૭. સUT બારોવUTI, (૨૭) કૃત્ના આરોપણા, ૨૮. અસTI ઝારીવા | (૨૮) અકૃત્ના આરોપણા. - અમ. સ. ૨૮, અ. दो मासियस ठविया-आरोवणा બે માસ પ્રાયશ્ચિત્તની સ્થાપિત આરોપણા : રરર૧. ઇમ્માિં રહી કા પÉવા મારે અંતરા રો ૨૨૨૯. છ માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર કદાચ मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे અંતમાં પ્રયોજન હેતુ અથવા કારણથી બેમાસ सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે सवीसइराइया दोमासा । તો તેને ઓછું કે વધારે નહિ એમ વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યાર બાદ ફરીથી દોષ સેવન કરી લે તો બે માસને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે. Page #476 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२२९ द्विमासिक प्रायश्चित्त स्थापिता आरोपणा तपाचार ३५५ पंचमासियं परिहारट्ठाणं पट्टविए अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जाअहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरितं तेण परं सवीसइराइया दो मासा । चाउम्मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जाअहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं सवीसइराइया दो मासा । तेमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जाअहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं सवीसइराइया दो मासा । પંચ-માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ અથવા કારણથી બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે નહીં એમ વિસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યાર બાદ ફરીથી દોષ સેવન કરી લે તો બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે. ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ અથવા કારણથી બે માસ પ્રાયશ્ચિત્ત-યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારબાદ ફરીથી દોષ સેવન કરી લે તો બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્રમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળનાં પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ અથવા કારણથી બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારબાદ ફરીથી દોષ સેવન કરી લે તો બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે. બે માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળનાં પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ અથવા કારણથી બેમાસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારબાદ ફરીથી દોષ સેવન કરી લે તો બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે. માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળનાં પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ અથવા કારણથી બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારબાદ ફરીથી દોષ સેવન કરી લે તો બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે. दो मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जाअहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअठं सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं सवीसइराइया दो मासा । मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जाअहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअठं सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं सवीसइराइया दो मासा । - નિ. ૩. ૦, સુ. ર૭-ર૬ Page #477 -------------------------------------------------------------------------- ________________ ३५६ चरणानुयोग - २ द्विमासिक प्रायश्चित्त प्रस्थापिता आरोपणा वृद्धि सूत्र २२३० दो मासियस पट्टविया आरोवणा वुड्ढि બે માસ પ્રાયશ્ચિત્તની પ્રસ્થાપિતા આરોપણા વૃદ્ધિ : રરર૦, વીસાયં હો મસિયં પરિહારને પવિણ ૨૨૩૦. બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન કરનારા अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળનાં પ્રારંભમાં, आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ અથવા કારણથી બે માસ પ્રાયશ્ચિત યોગ્ય દોષનું સેવન કરીને आदिमज्झावसाणे सअठं सहेउं सकारणं આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં अहीणमइरित्तं तेण परं सदसराया तिण्णिमासा । વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત આવે છે જેને મેળવતાં ત્રણ માસ અને દસ રાત્રિની પ્રસ્થાપના થાય છે. सदसराइय-तेमासियं परिहारठाणं पठविए अणगारे ત્રણ માસ અને દસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता કરનારા અણગાર કદાચ જો પ્રાયશ્ચિત્ત વહનકાળનાં પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ અથવા आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा કારણથી બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન आदिमज्झावसाणे सअठं सहेउं सकारणं કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે વીસ अहीणमइरित्तं तेण परं चत्तारि मासा । રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને મેળવતાં ચાર માસની પ્રસ્થાપના થાય છે. चाउम्मासियं परिहारट्ठाणं पठविए अणगारे अंतरा ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा- પ્રાયશ્ચિત્ત વહન કાળનાં પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ અથવા કારણથી બે માસ अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે सअठं सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं તો તેને ઓછું કે વધારે ન આવતાં વીસ રાત્રિની सवीसइराइया चत्तारि मासा । આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને મેળવતાં ચાર માસ અને વીસ દિવસની પ્રસ્થાપના થાય છે. सवीसराइय चाउम्मासियं परिहारट्ठाणं पट्ठविए ચાર માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળનાં પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેત અથવા आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा કારણથી બે માસ પ્રાયશ્ચિત યોગ્ય દોષનું સેવન आदिमज्झावसाणे सअठं सहेउं सकारणं કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન अहीणमइरित्तं तेण परं सदसराया पंचमासा । આવતાં વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને મેળવતાં પાંચ માસ અને દસ દિવસની પ્રસ્થાપના થાય છે. सदसराइय पंचमासियं परिहारट्ठाणं पट्ठविए પાંચ માંસ અને દસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળનાં પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ અથવા आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा કારણથી બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન आदिमज्झावसाणे सअळं सहेउं सकारणं કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન अहीणमइरित्तं तेण परं छम्मासा । આવતાં વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે - નિ. ૩. ર૦, મુ. ર૭-૨? છે. જેને મેળવતાં છ માસની પ્રસ્થાપના થાય છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२३१ मासिस्स ठविया आरोवणा રર. છમ્માસિયં પરિહારકાળી પટ્ટવિ બળરે અંતરા मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जाअहावरा पक्खिया आरोवणा आदिमज्झावसा सअट्ठ सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं दिवड्ढो मासो । एक मास प्रायश्चित्त स्थापित आरोपणा पंच मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जाअहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं दिवड्ढोमासो । चाउम्मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं दिवड्ढो મારો ! तेमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासिय परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा- अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं दिवड्ढो मासो । दो मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअहं सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं दिवड्ढोमासो । तपाचार ३५७ એક માસ પ્રાયશ્ચિત્તની સ્થાપિત આરોપણા : ૨૨૩૧. છ-માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ અથવા કારણથી માસિકપ્રાયશ્ચિત્તયોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષ (પખવાડિયા)ની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારબાદ ફરીથી દોષનું સેવન કરી લે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. પંચ-માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી માસિક-પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષ (પખવાડિયા)ની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારબાદ ફરીથી દોષનું સેવન કરે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષ (પખવાડિયા)ની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારબાદ ફરીથી દોષનું સેવન કરી લે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્રણ માસ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી ને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષ (પખવાડિયા)ની આ૨ોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારબાદ ફરીથી દોષનું સેવન કરી લે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. બે માસ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષ (પખવાડિયા)ની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારબાદ ફરીથી દોષનું સેવન કરી લે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. Page #479 -------------------------------------------------------------------------- ________________ ३५८ चरणानुयोग - २ एक मास प्रायश्चित्त प्रस्थापिता आरोपणा वृद्धि सूत्र २२३२ मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा- अहावरा પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेडं અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી એકમાસ सकारणं अहीणमइरित्तं तेण परं दिवड्ढो मासो । પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષની - નિ. ૩. ર૦, મુ. રર-રૂ૭ આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારબાદ ફરીથી દોષનું સેવન કરી લે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. मासियस पट्टविया आरोवणा वुड्ढि એક માસ પ્રાયશ્ચિત્તની પ્રસ્થાપિતા આરોપણા વૃદ્ધિ : રરરર. વિવઢમાસિયં પરિદારક્ાાં પવણ મારે અંતર ૨૨૩૨. દોઢ માસ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे અંતમાં પ્રયોજન, હેત કે કારણથી માસિક सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं दो પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષની માસ | આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ભેળવતાં બે માસની પ્રસ્થાપના થાય છે. दोमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा બે માસ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી માસિક सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે अड्ढाइज्जा मासा । તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ભેળવતાં અઢી માસની પ્રસ્થાપના થાય છે. अड्ढाइज्ज-मासियं परिहारट्ठाणं' पट्ठविए अणगारे અઢી માસ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा- પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી માસિક सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે तिण्णिमासा । તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ભેળવતાં ત્રણ માસની પ્રસ્થાપના થાય છે. तेमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं ત્રણ માસ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा પ્રાયશ્ચિત્ત વહન કાળનાં પ્રારંભમાં, મધ્યમાં કે पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं અંતમાં પ્રયોજન, હેત કે કારણથી માસિક सकारणं अहीणमइरित्तं तेण परं अद्भट्ठा मासा । પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ભેળવતાં સાડા ત્રણ માસની પ્રસ્થાપના થાય છે. अछुट्ठमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा સાડા ત્રણ માસ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा જો પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે Page #480 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२३३ मासिक-द्वैमासिक प्रायश्चित्त प्रस्थापिता आरोपणा वृद्धि तपाचार ३५९ पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી માસિક सकारणं अहीणमइरित्तं तेण परं चत्तारिमासा । પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ભેળવતાં ચાર માસની પ્રસ્થાપના થાય છે. चाउम्मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा ચાર માસ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી માસિક सकारणं अहीणमइरित्तं तेण परं अडढपंचमासा । પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ભેળવતા સાડાચાર માસની પ્રસ્થાપના થાય છે. अड्ढ-पंच-मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे સાડાચાર માસ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे અંતમાં પ્રયોજન, હેત કે કારણથી માસિક सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષની पंचमासा । આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ભેળવતા પાંચ માસની પ્રસ્થાપના થાય છે. पंच-मासियं परिहारट्ठाणं पट्टविए अणगारे अंतरा પાંચ માસ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી માસિક सकारणं अहीणमइरित्तं तेण परं अद्धछट्ठा मासा । પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરી ને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ભેળવતાં સાડા પાંચ માસની પ્રસ્થાપના થાય છે. अद्ध-छ?-मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे સાડા પાંચ માસ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર. अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा જો પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे અંતમાં પ્રયોજન, હેત કે કારણથી માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે सअटुं सहेउं सकारणं. अहीणमइरित्तं तेण परं તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ભેળવતાં છ - નિ. ૩. ૨૦, સુ. ૨૮-૪૬ માસની પ્રસ્થાપના થાય છે. મસિયસ મસિયસ ય પવિયા મારવા યુદ્ધ- માસિક-માસિક પ્રાયશ્ચિત્તની પ્રસ્થાપિતા આરોપણા વૃદ્ધિ : રરરર તો મસિયં પરિહારકા કૂવા અUTI અંતર ૨૨૩૩. બે માસ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે पक्खिया आरोवणा-आदिमज्झावसाणे सअटुं सहेउं અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી માસિક सकारणं अहीणमइरितं. तेण परं अड्ढाइज्जा પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષની માસા | આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ભેળવતા અઢી માસની પ્રસ્થાપના થાય છે. Page #481 -------------------------------------------------------------------------- ________________ ३६० चरणानुयोग - २ मासिक-द्वैमासिक प्रायश्चित्त प्रस्थापिता आरोपणा वृद्धि अड्ढाइज्ज - मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दोमासिय परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा- अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहे सकारणं अहीणमइरित्तं, तेण परं सपंचराइया तिण्णिमासा । सपंचराइय-तेमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जाअहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं सवीसइराइया तिणि मासा । सवीसइराइय तेमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दोमासिय परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा- अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेउं सकारण अहीणमइरित्तं, तेण परं सदसराइया चत्तारि मासा । सदसराइय- चाउम्मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जाअहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअट्टं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं पंचूणा पंचमासा | पंचूण-पंच-मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दोमासिय परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा- अहावरा वीसइराइया आदिमज्झावसाणे सअट्ठ सहेउं अहीणमइरित्तं, तेण परं अद्धछट्ठामासा । आरोवणा सकारणं सूत्र २२३३ અઢી માસ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ભેળવતાં ત્રણ માસ અને પાંચ રાત્રિની પ્રસ્થાપના થાય છે. ત્રણ માસ અને પાંચ રાત્રિ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી એક માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ભેળવતાં ત્રણ માસ અને વીસ રાત્રિની પ્રસ્થાપના થાય છે. ત્રણ માસ અને વીસ રાત્રિ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ભેળવતાં ચાર માસ અને દસ રાત્રિની પ્રસ્થાપના થાય છે. ચાર માસ અને દસ રાત્રિ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જે પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી એક માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરી ને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ભેળવતાં પાંચ માસમાં પાંચ દિવસ ઓછાની પ્રસ્થાપના થાય છે. પાંચ માસમાં પાંચ દિવસ ઓછા પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળનાં પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ભેળવતાં સાડાપાંચ માસની પ્રસ્થાપના થાય છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ तपाचार ३६१ सूत्र २२३४-३५ आलोचना कारण अद्धछट्ठमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीण मइरित्तं, तेण परं छम्मासा । સાડા પાંચ માસ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળનાં પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી એક માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ભેળવતાં છ માસની પ્રસ્થાપના થાય છે. - નિ. ૩. ૨૦, મુ. ૪૭-૧૩ આલોચના – ૧ (ગ) आलोयणा कारणा આલોચનાનાં કારણો : રરર૪. તિહિં ઢાળ િમયી માય માટોપન્ના, ૨૨૩૪, ત્રણ કારણોથી માયાવી માયા કરીને આલોચના કરે पडिक्कमेज्जा, शिंदेज्जा, गरिहेज्जा, विउद्देज्जा, છે- પ્રતિક્રમણ કરે છે, નિંદા કરે છે, ગહ કરે છે, विसोहेज्जा, अकरणयाए अब्भुटेज्जा, अहारिहं વ્યાવૃત્તિ કરે છે, વિશુદ્ધિ કરે છે, ફરી એવું નહિ કરું पायच्छित्तं तवोकम्म पडिवज्जेज्जा, तं जहा એવું કહેવા ઉદ્યત થાય છે, યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપ:કર્મ સ્વીકાર કરે છે, જેમ કે१. मायिस्स णं अस्सिं लोगे गरहिते भवति । (૧) માયાવી માટે આ લોક ગહિત થાય છે. २. उववाते गरहिते भवति, (૨) પરલોક ગતિ થાય છે. ३. आयाती गरहिता भवति, (૩) ભાવિ જીવન ગહિત થાય છે. तिहिं ठाणेहिं मायी मायं कटु आलोएज्जा- ત્રણ કારણોથી માયાવી માયા કરીને આલોચના કરે વાવ-તવોમં પડવમ્બ્રજ્ઞા, નહીં છે યાવતુ તપ કર્મ સ્વીકાર કરે છે, જેમ કે१. अमायिस्स णं अस्सिं लोगे पसत्थे भवति, (૧) સરળ મનુષ્યનું વર્તમાન જીવન પ્રશસ્ત થાય છે. ૨. ૩વવા પસન્થ પતિ, (૨) પરલોક પ્રશસ્ત થાય છે. ૩. ગાયતી પત્થા મતિ, (૩) ભાવિ જીવન પ્રશસ્ત થાય છે. तिहिं ठाणेहिं मायी मायं कटु आलोएज्जा- ત્રણ કારણોથી માયાવી સયા કરીને આલોચના કરે जाव-तवोकम्म पडिवज्जेज्जा, तं जहा છે યાવતુ તપ કર્મ સ્વીકાર કરે છે, જેમકે – 8. TIMયાણ, (૧) જ્ઞાન માટે, ૨. ટુંકેયા, (૨) દર્શન માટે, . પિત્તકથા | (૩) ચારિત્ર માટે: – ડા. એ. ૩, ૩. ૩, મુ. ૨૭૬ आलोयणा दोसा આલોચનાનાં દોષો : २२३५. दस आलोयणादोसा पण्णत्ता, तं जहा-- ૨૨૩૫. આલોચનાનાં દસ દોષો કહ્યા છે, જેમ કે - ૨. કાવ૫ત્તા, (૧) સેવા આદિ દ્વારા પ્રસન્ન કરીને આલોચના કરવી. છે. તા. ૨, ૮, મુ. ૬૬૭ (7) Page #483 -------------------------------------------------------------------------- ________________ ३६२ चरणानुयोग - २ ૨. અનુમાનત્તા, રૂ. નં વિક, ૪. વાયાં ચ, ૬. સુહુમ વા, ૬. છળ, ૭. સાડતાં, ૮. વહુનાં, ૧. અન્વત્ત, ૬૦. તસ્તેવી आलोचना करण क्रम आलोयणा करण-कमो इच्छेज्जा २२३६. भिक्खू य અન્નયર અત્ત્વિકાળે ડિસેવિત્તા आलोएत्तए, जत्थेव अप्पणो आयरिय उवज्झाए पासेज्जा, तस्संतियं आलोएज्जा- जाव- अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जेज्जा । -ઢાળં. અ. ૧૦, સુ. ૭રૂર नो चेव अप्पणो आयरिय-उवज्झाए पासेज्जा, जत्थेव संभोइयं साहम्मियं पासेज्जा - बहुस्सुयं बब्भागमं तस्संतियं आलोएज्जा- जाव- अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जेज्जा । नो चेव संभोइयं साहम्मियं पासेज्जा बहुस्सुयं बब्भागमं जत्थेव अन्नसंभोइयं साहम्मियं पासेज्जा बहुस्सुयं बब्भागमं तस्संतियं आलोएज्जा - जावअहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जेज्जा । છુ. વિ. સ. ૨, ૩. ૭, મુ. ?? नो चेव णं अन्नसंभोइयं साहम्मियं पासेज्जा बहुस्सुयं बब्भागमं जत्थेव सारूवियं पासेज्जा सूत्र २२३६ (૨) "હું દુર્બળ છું, મને થોડું પ્રાયશ્ચિત્ત આપો” આ ભાવથી વિનંતિ કરીને આલોચના કરવી. (૩) દૈષ્ટ દોષની આલોચના કરવી. (૪) ફક્ત મોટા દોષોની આલોચના કરવી. (૫) ફક્ત નાના દોષોની આલોચના કરવી. (૬) એ પ્રમાણે આલોચના કરવી કે ગુરુ સાંભળી ન શકે. (૭) મોટે મોટેથી બોલીને આલોચના કરવી. (૮) એકની પાસે આલોચના કરી ફરી તે દોષની બીજાની પાસે આલોચના કરવી. (૯) અગીતાર્થની પાસે આલોચના કરવી. (૧૦)પોતાના જેવા દોષવાળા પાસે આલોચના કરવી. આલોચના કરવાનો ક્રમ : ૨૨૩૬. ભિક્ષુ કોઈ અકૃત્યસ્થાનનું પ્રતિસેવન કરી તેની આલોચના કરવા ચાહે તો જયાં પોતાના આચાર્ય કે ઉપાધ્યાય હોય ત્યાં તેમની પાસે આલોચના કરે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપઃકર્મ સ્વીકાર કરે. જો પોતાના આચાર્ય કે ઉપાધ્યાય ઉપલબ્ધ ન હોય તો જ્યાં સાંભોગિક (સમાન સમાચારીવાળા) સાધર્મિક સાધુ હોય તેમાં જે "બહુશ્રુત તેમજ બહુ આગમજ્ઞ હોય” તેમની પાસે આલોચના કરે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપ:કર્મ સ્વીકાર કરે. જો સાંભોગિક સાધર્મિક બહુશ્રુત બહુ આગમજ્ઞ સાધુ ઉપલબ્ધ ન હોય તો જયાં બીજા સાંભોગિક સાધર્મિક સાધુ હોય તેમાં, જે "બહુશ્રુત અને બહુ આગમજ્ઞ હોય” તેમની પાસે આલોચના કરે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપઃકર્મ સ્વીકાર કરે. જો અન્ય સાંભોગિક સાધર્મિક બહુશ્રુતબહુઆગમજ્ઞ સાધુ ઉપલબ્ધ ન હોય તો જ્યાં પોતાના સારૂપ્ય સાધુ હોય તેમાં Page #484 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२३७ बहुस्सुयं बब्भागमं तस्संतियं आलोएज्जा-जावअहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जेज्जा । नो चेव णं सारुवियं पासेज्जा बहुस्सुयं बब्भागम, जत्थेव समणोवासगं पच्छाकडं पासेज्जा- बहुस्सुयं बभागमं, कप्पर से तस्संतिए आलोएत्तए वा जावअहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जेत्तए वा । आलोचना श्रवण योग्यता नो चेव णं समणोवासगं पच्छाकडं पासेज्जाबहुस्सुयं बब्भागमं, जत्थेव सम्मं भावियाई चेइयांई पासेज्जा, कप्पइ से तस्संतिए आलोएज्जा वा पडिक्कमेत्तए वा जाव - अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जेत्तए वा । नो चेव णं सम्मं भावियाइं चेइयाई पासेज्जा - बहिया गामस्स वा जाव - सन्निवेसस्स वा पाईणाभिमुहे वा, उदीणाभिमुहे वा, करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु एवं वएज्जा “વડ્યા મે અવરાહા, -વવુત્તો અદ્દે અવરો” अरिहंताणं सिद्धाणं अन्तिए आलोएज्जा-जावअहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जेज्जा । વવ. ૩. o, મુ. ૨૨ રૂ. વવહારવું, ૪. એવી तपाचार ३६३ જે "બહુશ્રુત-બહુ આગમજ્ઞ હોય” તેમની પાસે આલોચના કરે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપ:કર્મ સ્વીકાર કરે. જો સારૂપ્ય સાધુ બહુશ્રુત અને બહુ આગમજ્ઞ ઉપલબ્ધ ન હોય તો જ્યાં પશ્ચાત્કૃત (સંયમત્યાગી) શ્રમણોપાસક મળે અને તે બહુશ્રુત અને બહુ આગમજ્ઞ હોય તો તેમની પાસે આલોચના કરે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપઃકર્મ સ્વીકાર કરે. જો પશ્ચાત્કૃત શ્રમણોપાસક બહુશ્રુત અને બહુઆગમજ્ઞ ઉપલબ્ધ ન હોય તો જ્યાં સમ્યક્ ભાવિત જ્ઞાની પુરુષ (સમભાવી- સ્વ-૫૨-વિવેકી સમ્યક્ દૃષ્ટી વ્યક્તિ) મળે તો તેની પાસે આલોચના કરે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપઃકર્મ સ્વીકાર કરે. आलोयणा सवण जोग्गा આલોચના સાંભળવાની યોગ્યતા : ૨૨૭. વસહિં વાળેદિ સંપને અમારે અદિતિ ઞજોયાં ૨૨૩૭. દસ સ્થાનોને જાણનાર અણગાર આલોચના पडिच्छित्तए, तं जहा સાંભળવા યોગ્ય હોય છે, જેમ કે - ૧. આયારવું, ૨. આહારવું, જો સમ્યક્ ભાવિત જ્ઞાની પુરુષ ન મળે તો ગામ યાવત્ સન્નિવેશની બહાર પૂર્વ કે ઉત્તર દિશાની તરફ અભિમુખ થઈ હાથ જોડીને મસ્તક નમાવી આવર્તન કરે અને મસ્તક પર અંજલી કરીને આ પ્રમાણે બોલે - "આટલા મારા દોષ છે અને આટલીવાર મેં દોષોનું સેવન કર્યું છે.” આ પ્રમાણે બોલીને અરિહંત અને સિદ્ધોની પાસે આલોચના કરે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપઃકર્મ સ્વીકાર કરે. (૧) આચારવાન્ : જે જ્ઞાન આદિ પંચાચારથી યુક્ત હોય, (૨) આધારવાન્ : આલોચના લેનારના જેની આલોચના કરવાની છે તે બધા દોષોનો જાણકા૨ હોય. (૩) વ્યવહારવાન્: આગમ આદિ પાંચ વ્યવહારો ને જાણનારા હોય, (૪) અપગ્રીડક : લજ્જા અને શરમને છોડાવવામાં કુશળ હોય, Page #485 -------------------------------------------------------------------------- ________________ ३६४ चरणानुयोग - २ ૧. પશુવ્વપ, ૬. અરિસ્સારૂં, ૭. નિષ્નાવ”, ૮. ગવાયસી, ૬. પિયધર્મો, ૨૦. ૬૪ધર્મો । છું. बहुआगम विन्नाणा, समाहिउप्पायगा य गुणगाही । एएण कारणेणं, अरिहा आलोयणं सोउं [1 ૧. નાસંવળે, રૂ. વિળયસંપળ્યે, ૧. વંસળસંપળે, ૭. અંતે, ૧. અમાયી, आलोचना करण योग्यता -વાળ. અ. ૨૦, મુ. ૭૩૨ (૪) ઢાળ. ૬. ૮, મુ. ૬૦૪ (૧) ઝાળ. ગ. ૮, મુ. ૬૦૪ ૨. ઉત્ત. ઞ. રૂ૬, ગા. ર૬ર साहम्मियाणं आलोयणा तह पट्टवणा विहीરર૬. વો સાઇમ્બિયા ાયો વિરતિ, ફ્ળ તત્ત્વ અન્નયાં अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, ठवणिज्जं ठवइत्ता करणिज्जं वेयावडियं । ૨. બ્રુસંપળે, ૪. Īળસંવળે, ૬. ચરિત્તસંપળે, आलोयणा करण जोग्गा આલોચના કરવાની યોગ્યતા : ૨૮. દર્દિ રાદિ સંપળે અળારે હિફ્ત્તોસં ૨૨૩૮. દસ ગુણોથી યુક્ત અણગાર આલોચના કરવા आलोइत्तए, तं जहा યોગ્ય હોય છે, જેમ કે - ૮. તે, ૨૦. અપઘ્ધાળુતાવી । -ઢાળં. અ. ૧૦, મુ. ૭૩૨ सूत्र २२३८-३९ (૫) પ્રભુર્વક : આલોચના કરાવવામાં સમર્થ હોય, (૬) અપરિશ્રાવી : આલોચના કરનારનાં દોષ બીજાની સામે પ્રકટ કરનાર ન હોય. (૭) નિર્યાપક : પ્રાયશ્ચિત્ત અનુસાર તપાચરણ કરી શકે એવું પ્રાયશ્ચિત્ત દેનાર હોય. (૮) અપાયદર્શી : આલોચના ન કરનારનાં દુષ્ફળોને બતાવનાર હોય. (૯) પ્રિયધર્મા : ધર્મમાં પ્રેમ રાખનાર હોય, ધર્મ પ્રત્યે અત્યંત અનુરાગી હોય. (૧૦) દેઢધર્મા : આપત્તિકાળમાં પણ ધર્મમાં દઢ રહેનાર હોય, જે અનેક શાસ્ત્રોના જાણકાર હોય, આલોચના કરનારાના ના મનમાં સમાધિ ઉત્પન્ન કરનારા હોય અને ગુણગ્રાહી હોય તેઓ પોતાના ગુણોના કારણે આલોચના સાંભળવા યોગ્ય બને છે. (૧) જાતિ સંપન્ન, (૩) વિનય સંપન્ન, (૫) દર્શન સંપન્ન, (૭) ક્ષાન્ત, (૯) અમાયી, (૨) કુળ સંપન્ન, (૪) જ્ઞાન સંપન્ન, (૬) ચારિત્ર સંપન્ન, (૮) દાન્ત, (૧૦) અપશ્ચાત્તાપી. સાધર્મિકોની આલોચના તથા પ્રસ્થાપના વિધિ : ૨૨૩૯. બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય અને તેમાંથી જો એક સાધુ કોઈ અકૃત્ય સ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને પ્રાયશ્ચિત્ત તપમાં સ્થાપિત કરીને અન્ય સાધર્મિક ભિક્ષુએ તેની વૈયાવૃત્ય કરવી જોઈએ. (૬) (૬) વિ. સ. ૧, ૩. ૭, સુ. ૧૨૨ વિ. સ. ૨૬, ૩. ૭, મુ. ૨૨ Page #486 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२४० आलोचना अकरण आर्तध्यान तपाचार ३६५ दो साहम्मिया एगयओ विहरंति, दो वि ते अन्नयरं બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય અને તે अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, एगं तत्थ બંને સાધુ કોઈ અકૃત્ય સ્થાનની પ્રતિસેવના કરીને कप्पाणं ठवइत्ता एगे निव्विसेज्जा, अह पच्छा से वि આલોચના કરે તો તેમાંથી એકને કલ્પાક (અગ્રણી) निव्विसेज्जा । સ્થાપિત કરે અને એક પરિવાર તપ રૂપ પ્રાયશ્ચિત્તને વહન કરે. તેનું પ્રાયશ્ચિત્ત પૂરું થયા પછી તે (અગ્રણી) પણ પ્રાયશ્ચિત્તને વહન કરે. बहवे साहम्मिया एगयओ विहरंति, एगे तत्थ ઘણા બધા સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય अन्नयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा અને તેમાંથી એક સાધુ કોઈ અકૃત્ય સ્થાનની ठवणिज्जं ठवइत्ता करणिज्ज वेयावडियं । પ્રતિસેવના કરીને આલોચના કરે તો (તેમાં જે પ્રમુખ સ્થવિર હોય) તે પ્રાયશ્ચિત્ત વહન કરાવે અને બીજા ભિક્ષુને તેની વૈયાવૃત્ય માટે સ્થાપિત કરે. बहवे साहम्मिया एगयओ विहरंति, सव्वे वि अन्नयरं ઘણા બધા સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, एगं तत्थ અને તે બધા કોઈ અકૃત્ય સ્થાનની પ્રતિ સેવના कप्पागं ठवइत्ता अवसेसा निव्विसेज्जा, अह पच्छा કરીને આલોચના કરે તો તેમાંથી કોઈ એકને વિ નિવ્વસેના | - વવ. ૩. ૨, સુ. -૪ કલ્પાક સ્થાપિત કરીને શેષ બધા પ્રાયશ્ચિત્ત વહન કરે. પછીથી તે કલ્પાક સાધુ પણ પ્રાયશ્ચિત્ત વહન કરે. अणालोयणस्स अट्टझाणं આલોચના ન કરનારનું આર્તધ્યાન : २२४०. मायी णं मायं कटु, से जहाणामए - ૨૨૪૦. અકરણીય કાર્ય કર્યા બાદ માયાવી અંદરને અંદર બળે છે, જેવી રીતે - अयागरेति वा, तंबागरेति वा, तउआगरेति वा, લોખંડને ગાળવાની ભઠ્ઠી, તાંબાને ગાળવાની सीसागरेति वा, रुप्पागरेति वा, सुवण्णागरेति वा, ભઠ્ઠી, જસતને ગાળવાની ભઠ્ઠી, સીસ ગાળવાની तिलागणीति वा, तुसागणीति वा, भुसागणीति वा, ભઠ્ઠી, ચાંદી ગાળવાની ભઠ્ઠી, સોનું ગાળવાની णलागणीति वा, दलागणीति वा, सोडियालिंछाणि ભઠ્ઠી, તલની અગ્નિ, ઘાસની અગ્નિ, ભૂસાની વા, ખંડિયાત્કિંછાણ વા, ગોશ્યિા૪િછળ વા, અગ્નિ, નળની અગ્નિ, પાંદડાની અગ્નિ, कुंभारावाएति वा, कवेल्लुआवाएति वा, इट्टावाएति મદીરાનો ચૂલો, ભંડિકાનો ચૂલો, ગોલિકાનો वा, जंतवाड-चुल्लीति वा, लोहारंबरिसाणि वा । ચૂલો, ઘડાની ભઠ્ઠી, ખપ્પરોની ભઠ્ઠી, ઇંટોની ભઠ્ઠી, ગોળ બનાવવાની ભઠ્ઠી, લોઢાની ભઠ્ઠી. તપતી, જવાળામય, કિંશુકનાં ફૂલ જેવી લાલ, હજારો ઉલ્કાઓ તથા હજારો જવાલાઓને છોડતી, હજારો અગ્નિકણોને ફેંકતી, અંદરને અંદર બળતી હોય છે, તે જ પ્રમાણે માયાવી માયા કરી અંદરને અંદર બળે છે. तत्ताणि, समजोतिभूताणि, किंसुकफुल्लसमाणाणि उक्कासहस्साई विणिम्मुयमाणाई-विणिम्मुयमाणाई, जालासहस्साई पमुंचमाणाई-पमुंचमाणाई, इंगालसहस्साई पविक्खिरमाणाई-पविक्खिरमाणाई, अंतो-अंतो। झियायंति, एवामेव मायी मायं कटु अंतो अंतो શિયાડું | जंवि य णं अण्णे केइ वदंति तंपि य णं નથી ગાત, “મને પસંહિનામમિજિજ્ઞામિ ” -હા. ૩. ૮, મુ. ૫૬૭ () જો કોઈ અન્ય પુરુષ પરસ્પર વાત કરે છે, તો માયાવી સમજે છે કે આ મારા વિષયમાં શંકા કરે છે.” Page #487 -------------------------------------------------------------------------- ________________ ३६६ चरणानुयोग - २ आलोयणा करणकारणाइं २२४१. अट्ठहिं ठाणेहिं मायी मायं कटु आलोएज्जा - जावअहारिहं पायच्छित्तं तवोकम्मं पडिवज्जेज्जा, तं जहा ૬. ર. मायिस्स णं अस्सि लोए गरहिते भवति, उववाए गरहिते भवति, आयाती गरहिता भवति । १ आलोचना करण कारण રૂ. ४. एगमवि मायी मायं कट्टु णो आलोएज्जाजाव - अहारिहं पायच्छित्तं तवोकम्मं णो पडिवज्जेज्जा णत्थि तस्स आराहणा । ५. एगमवि मायी मायं कट्टु आलोएज्जा - जावतवोकम्मं पडिवज्जेज्जा, अत्थि तस्स आराहणा । ६. बहुओवि मायी मायं कट्टु णो आलोएज्जाजाव - तवोकम्मं णो पडिवज्जेज्जा, णत्थि तस्स आराहणा । ७. बहुओवि मायी मायं कट्टु आलोएज्जा- जावतवोकम्मं पडिवज्जेज्जा, अत्थि तस्स आराहणा । ૮. आयरिय-उवज्झायस्स वा मे अतिसेसे णाणदंसणे समुप्पज्जेज्जा से य मममालोएज्जा मायी णं एसे । ટાળે. ૧. ૮, મુ. ૧૧૭ (C) आलोयणा अकरण कारणाइं ૨૨૪૨. તિહિં ટાળેäિ માથી માથું ટુ નો બોખ્ખા, ો पडिक्कमेज्जा, णो णिंदेज्जा, णो गरहेज्जा, णो विउट्टेज्जा, णो विसोहेज्जा, णो अकरणयाए अब्भुट्टेज्जा, णो अहारिहं पायच्छित्तं तवोकम्मं ડિવન્ગેઝ્ઝા, તું નહીં ૧. અરિંતુ વાદ, ૨. રેમિ વાદ, રૂ. રુસ્સિામિ ચાઉં, છુ. ઝાળ. બ. ૨, ૩. ૩, સુ. ૧૭૬ सूत्र २२४१-४२ આલોચના કરવાનાં કારણો : ૨૨૪૧. આઠ કારણોથી માયાવી માયા કરીને તેની આલોચના કરે છે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપ:કર્મ સ્વીકાર કરે છે, જેમ કે (૧) માયાવીનો આ લોક ગર્પિત હોય છે. (૨) પરલોક ગર્ધિત હોય છે. (૩) ભવિષ્ય ગર્પિત હોય છે. (૪) જે માયાવી એક પણ માયાચાર કરીને આલોચના કરતો નથી યાવત્ તપઃકર્મ સ્વીકાર કરતો નથી તેની આરાધના થતી નથી. (૫) જે માયાવી એકપણ વાર માયાચાર કરીને આલોચના કરે છે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અને તપઃકર્મ સ્વીકાર કરે છે તેની આરાધના થાય છે. (૬) જે માયાવી અનેકવાર માયાચાર કરીને તેની આલોચના કરતો નથી યાવત્ તપઃકર્મ સ્વીકાર કરતો નથી તેની આરાધના થતી નથી. (૭) જે માયાવી અનેકવાર માયાચાર કરીને આલોચના કરે છે. યાવત્ તપઃકર્મ સ્વીકાર કરે છે, તેની આરાધના થાય છે. (૮) મારા આચાર્ય કે ઉપાધ્યાયને અતિશય જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થઈ જાય તો તે જાણી લે કે આ માયાવી છે. આલોચના ન કરવાનાં કારણો ઃ ૨૨૪૨. ત્રણ કારણોથી માયાવી માયા કરીને તેની આલોચના કરતો નથી, પ્રતિક્રમણ કરતો નથી, નિંદા કરતો નથી, ગહ કરતો નથી, વ્યાવૃત્તિ કરતો નથી, વિશુદ્ધિ કરતો નથી, ફરી એવું નહિ કરું એવું કહેવા ઉદ્યત થતો નથી, યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપકર્મનો સ્વીકાર કરતો નથી, જેમ કે (૧) મેં અકરણીય કાર્ય કર્યું છે. (૨) હું અકરણીય કાર્ય કરી રહ્યો છું. (૩) હું અકરણીય કાર્ય કરીશ. Page #488 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२४३ आलोचना अकरण फल तपाचार ३६७ तिहिं ठाणेहिं मायी मायं कटु णो ત્રણ કારણોથી માયાવી માયા કરીને તેની आलोएज्जा-जाव-तवोकम्मं णो पडिवज्जेज्जा, આલોચના કરતો નથી યાવતુ તપ કર્મનો સ્વીકાર तं जहा ४२तो नथी,भ:१. अकित्ती वा मे सिया, (१) भारी भीति थशे.. २. अवण्णे वा मे सिया, (२) भारी सववाह (निंह) थशे. ३. अविणए वा मे सिया । (3) मा सविनय (अपमान) थशे. तिहिं ठाणेहिं मायी मायं कटु णो आलोएज्जा ત્રણ કારણોથી માયાવી માયા કરીને તેની जाव-तवोकम्मं णो पडिवज्जेज्जा. तं जहा- ' આલોચના કરતો નથી યાવતુ તપ કર્મનો સ્વીકાર २तो नथी, भ3१. कित्ती वा मे परिहाइस्सइ, (१) भारी त ओछी थ६४. २. जसे वा मे परिहाइस्सइ, (२) भारो यशोछो थशे. ३. पूयासक्कारे वा मे परिहाइस्सइ ।१ (3) भा२i -A२ ओ७i थ६ ४. __ -ठाणं. अ. ३, उ. ३, सु. १७६ आलोयणा अकरण फलं આલોચના ન કરવાનું ફળ : २२४३. मायी णं मायं कटु अणालोइय-अपडिक्कते २२४3. ओ मायावी माया न तेनी भादोयना कालमासे कालं किच्चा अण्णतरेस देवलोगेस પ્રતિક્રમણ કર્યા વગર જ કાળ-માસમાં કાળ કરીને देवत्ताए उववत्तारो भवति, तं जहा- णो महिड्ढि કોઈ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. પરંતુ તે एस-जाव-णो चिरद्वितिएस से णं तत्थ देवे भवइ. મહાદ્ધિવાળા યાવતું દીર્ઘસ્થિતિવાળા દેવલોકમાં णो महिड्ढिए-जाव-णो चिरविइए । ઉત્પન્ન થતો નથી. તે દેવ થાય છે. પરંતુ મહાદ્ધિવાળો યાવતું દીર્ઘસ્થિતિવાળો દેવા थती नथी. जावि य से तत्थ बाहिरब्भंतरिया परिसा भवति, દેવલોકમાં તેની જે બાહ્ય અને આત્યંતર सावि य णं णो आढाति, णो परिजाणाति, णो પરિષદ હોય છે, તે પણ તેને માન આપતી નથી, महरिहेणं आसणेणं उवणिमंतेति, भासं पि य से સ્વામી રૂપે પણ માનતી નથી અને મહાન વ્યક્તિને भासमाणस्स-जाब-चत्तारि पंचदेवा अणुत्ता चेव યોગ્ય આસન પર બેસવા માટે નિમંત્રણ કરતી अब्भुट्टेति “मा बहुं देवे ! भासउ भासउ ।” નથી. જ્યારે તે ભાષણ પ્રારંભ કરે છે, ત્યારે ચાર, પાંચ દેવ કહ્યા વગર ઊભા થઈ કહે છે, કે "हे हेव ! बहुजोरशो नाडं, बहुजोरशो नहिं." से णं ततो देवलोगाओ आउक्खएणं, भवक्खएणं, ફરી તે દેવ આયુક્ષય,ભવક્ષય અને સ્થિતિક્ષય ठितिक्खएणं, अणंतरं चयं चइत्ता इहेव माणुस्सए અનન્તર દેવલોકમાંથી ચ્યવીને મનુષ્ય ભવમાં भवे जाई इमाई कुलाई भवंति, तं जहा- अंतकुलाणि भावी मंतण, प्रांत, तु७११, हरिद्रण, वा, पंतकुलाणि वा, तुच्छकुलाणि वा, दरिद्दकुलाणि ભિક્ષુકુળ, કૃપણકુળ અથવા એવા પ્રકારના બીજા નીચકુળમાં મનુષ્ય રૂપમાં ઉત્પન્ન થાય છે. वा, भिक्खागकुलाणि वा, किवणकुलाणि वा, तहप्पगारेसु कुलेसु पुमत्ताए पच्चायाति । १. ठाणं. अ. ८, सु. ५९७ (क) Page #489 -------------------------------------------------------------------------- ________________ ३६८ चरणानुयोग - २ आलोचना करण फल सूत्र २२४४ से णं तत्थ पुमे भवति दुरुवे दुवण्णे दुग्गंधे दुरसे ત્યાં તે કરૂપ, કુવર્ણ, દુર્ગંધભર્યા દેહવાળો, અનિષ્ટ दुफासे अणिढे अंकते अप्पिए अमणुण्णे, हीणस्सरे, - રસ અને કઠોર સ્પર્શવાળો પુરૂષ હોય છે. તે दीणस्सरे, अणिट्ठस्सरे, अंकतस्सरे, अप्पियस्सरे, અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને अमणुण्णस्सरे, अमणामस्सरे अणाएज्जवयणे અમનોહર હોય છે, તે હીનસ્વર, દીનસ્વર, पच्चायाते । અનિષ્ટસ્વર, અકાંતસ્વર, અપ્રિયસ્વર, અમનોજ્ઞવર, અરુચિકરસ્વર અને અનાદેય વચનવાળો હોય છે. जावि य से तत्थ बाहिरब्भंतरिया परिसा भवति, ત્યાં તેની જે બાહ્ય આવ્યેતર પરિષદ હોય છે, તે सावि य णं णो आढाति-जाव-चत्तारि पंच जणा પણ તેનો આદર કરતી નથી થાવત્ ચાર-પાંચ अणुत्ता चेव अब्भुढेंति “मा बहुं अज्जउत्तो ! મનુષ્ય કહ્યા વગર જ ઊભા થઈને કહે છે. માસ૩-માસ૩ ” આર્યપુત્ર ! વધારે ન બોલો, વધારે ન બોલો.” -વાપી. એ. ૮, મુ. ૫૬૭ () आलोयणा करण फलं આલોચના કરવાનું ફળ : રર૪૪. માયી નું માથું હું માહોય તે-ગાવ- ૨૨૪૪. કોઈ માયાવી માયા કરીને તેની આલોચના, चिरहितिएसु । से णं तत्थ देवे भवति, महिड्ढिए- પ્રતિક્રમણ કરી યાવતુ દીર્ઘસ્થિતિવાળા દેવલોકમાં जाव-चिरहितिए । ઉત્પન્ન થાય છે, ત્યાં તે મહાઋદ્ધિવાળો યાવતુ દીર્ઘસ્થિતિવાળો દેવ થાય છે. हार-विराइय वच्छे कडक-तुडित थंभित-भुए अंगद- તેનું વક્ષ:સ્થળ હારથી સુશોભિત હોય છે. તે कंडल- मट्ठ-गंडतल-कण्णपीढधारी विचित्तहत्थाभरणे. હાથમાં તોડા તથા બાજુબંધ પહેરે છે. તેના विचित्तवत्थाभरणे, विचित्तमालामउली कल्लाणग કાનોમાં ચંચળ તથા ગાલ સુધી સ્પર્શ કરનાર કુંડલ પવર-વલ્થ-પરિહર્ત, વસ્ત્રા-પેવર-જાંઘ મલ્હા હોય છે, તે સુંદર હાથનાં આભૂષણ સુંદર णुलेवणंधरे-भासुरबोंदी पलंब-वण-मालधरे, दिव्वेणं વસ્ત્રાભૂષણો, સુદર માળાઓ અને માગલિક તેમજ वण्णेणं, दिव्वेणं गंधेणं, दिव्वेणं रसेणं, दिव्वेणं ઉત્તમ વસ્ત્રો પહેરે છે. તે માંગલિક, શ્રેષ્ઠ, फासेणं, दिव्वेणं संघातेणं, दिव्वेणं संठाणेणं, સુગંધિત પુષ્પ અને વિલેપનને ધારણ કરે છે. તેનું दिव्वाए-इड्ढीए, दिव्वाए जुईए, दिव्वाए पभाए, શરીર તેજસ્વી હોય છે. તે લાંબી લટકતી માળાઓ दिव्वाए छायाए, दिव्वाए अच्चीए, दिव्वेणं तेएणं, ધારણ કરે છે. તે દિવ્યવર્ણ, દિવ્ય ગંધ, દિવ્ય રસ, दिव्वाए लेसाए, दस दिसाओ उज्जोवेमाणे, દિવ્ય સ્પર્શ, દિવ્ય સંઘાત, દિવ્ય સંસ્થાન અને દિવ્ય पभासेमाणे, महयाहतय-णट्ट-गीत-वादित-तंती-तल ઋદ્ધિથી યુક્ત હોય છે. તે દિવ્યદ્યુતિ, દિવ્યપ્રભા, ताल-तुडित-धण-मुइंग-पडुप्पवाइय-खेणं-दिव्वाई દિવ્યક્રાંતિ, દિવ્યઅર્ચિ, દિવ્ય તેજ અને દિવ્ય भोगभोगाई भुंजमाणे विहरइ। લેશ્યાથી દસે દિશાઓને ઉદ્યોતિત કરે છે, પ્રભાવિત કરે છે, તે નાટકો, ગીતો તથા કુશળ વાદકો દ્વારા જોરથી વગાડાતાં વાજિંત્ર-તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ઘન અને મૃદંગની મોટી ધ્વનિથી યુક્ત દિવ્ય ભોગોને ભોગવતો રહે છે. जावि य से तत्थ बाहिरब्भंतरिया परिसा भवति, ત્યાં તેની બાહ્ય-આત્યંતર પરિષદ હોય છે, તે પણ सावि य णं आढाइ-जाव-चत्तारि पंच देवा अणुत्ता તેનો આદર કરે છે યાવત્ ચાર-પાંચ દેવ વગર કહ્યું વેવ અમુäતિ “વહું ! બાસ૩-પાસ૩ ” જ ઊભા થઈને કહે છે – દેવ ! વધારે બોલો, વધારે બોલો.” Page #490 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२४५-४६ आलोचना फल तपाचार ३६९ से णं ताओ देवलोगाओ आउक्खएणं-जाव-चइत्ता इहेव माणुस्सए भवे जाई इमाई कुलाई भवंतिअड्ढाई दित्ताई वित्थिण्ण विउल-भवणसयणासणं-जाणावाहणाई बहुधण-बहुजायरुवरययाइं आओग-पओग-संपउत्ताई, विच्छिड्डिय પર પત્તપાપડું, વંદુવાણી-રાસ-નો- દિસ-વેસ્ટયप्पभूयाई, बहुजणस्स अपरिभूयाई, तहप्पगारेसु कुलेसु पुमत्ताए पच्चायाति । से णं तत्थ पुमे भवति सुरुवे, सुवण्णे, सुगंधे, सुरसे, સુરે, ક્રે, તે, , મguળે, મMામે, મહીસરે, अदीणस्सरे, इट्ठस्सरे, कंतस्सरे, पियस्सरे, मणुण्णस्सरे, मणामस्सरे, आदेज्जवयणे पच्चायाते । ફરીથી તે દેવ આયુક્ષય યાવતુ દેવલોકમાંથી ચ્યવીને અહીં મનુષ્યભવમાં સમ્પન્ન, દીપ્ત, વિસ્તીર્ણ અને વિપુલ ભવન, શયન, આસન, યાન અને વાહનવાળા, બહુધન, બહુસુવર્ણ અને બહુ ચાંદીવાળા, આયોગ અને પ્રયોગમાં સંપ્રયુક્ત, અવશેષ પ્રચુર ભક્તપાનનો હંમેશા ત્યાગ કરનાર, અનેક દાસ-દાસી, ગાય-ભેંસ ઘેટાં આદિ રાખનાર અને ઘણા વ્યક્તિઓ દ્વારા અપરાજિત એવા ઉચ્ચકુળમાં મનુષ્યરૂપમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે સુરૂપ, સુવર્ણ, સુગંધ અને સુસ્પર્શવાળો હોય છે. તે ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ અને મન ગમતો હોય છે. તે ઉચ્ચ સ્વર, પ્રખર સ્વર, ઈષ્ટસ્વર, કાંતસ્વર, પ્રિયસ્વર, મનોજ્ઞસ્વર, રુચિકરસ્વર અને આદેય વચનવાળો હોય છે. ત્યાં તેની જે બાહ્ય-આત્યંતર પરિષદ હોય છે તે પણ તેનો આદર કરે છે. યાવતુ ચાર-પાંચ મનુષ્ય વગર કહે જ ઊભા થઈ જાય છે અને કહે છે - "હે આર્યપુત્ર ! હજી વધારે બોલો, વધારે બોલો.” जावि य से तत्थ बाहिरब्भंतरिया परिसा भवति, सा वि य णं आढाति-जाव-चत्तारि पंच जणा अणुत्ता વેવ સમુäતિ “વહુમMવજો માસ૩-માસ૩ ” -ડા. એ. ૮, સુ. ૧૬૭ (૩) आलोयणा फलं આલોચના ફળ : ૨૨૪૫. ૫. ોિય || | મત્તે ! ગીવે જિં નાયડુ ? ૨૨૪૫. પ્ર. ભંતે ! આલોચનાથી જીવને શું મળે છે? उ. आलोयणाए णं मायानियाणं मिच्छादसणसल्लाणं 3. આલોચનાથી તે મોક્ષમાર્ગમાં વિનરૂપ અને मोक्खमग्गविग्घाणं अणन्तसंसारवद्धणाणं અનન્ત સંસાર વધારનાર, માયા, નિદાન उद्धारणं करेइ । उज्जुभावं च णं जणयइ । અને મિથ્યાદર્શનરૂપ શલ્યો કાઢી નાખે છે, उज्जुभावपडिवन्ने य णं जीवे अमाइ ઋજુભાવ પામે છે. ઋજુભાવ પ્રાપ્ત કરેલ इत्थीवेय-नपुंसगवेयं च न बन्धइ । पुव्वबद्धं જીવ માયા રહિત બને છે. તેથી સ્ત્રીવેદ, च णं निज्जरेइ । નપુંસકવેદનો બંધ કરતો નથી અને પૂર્વ બાંધેલ આવા વેદની નિર્જરા કરે છે. – ૩૪. એ. ર૧, . ૭ વંચિય-મપત્રિય-સાત્રિોચસ છત્ત તાજ કપટ સહિત તથા કપટ રહિત આલોચકને પ્રાયશ્ચિત્ત વિહી આપવાની વિધિ : રર૪૬, ને બિનવું મસિ રિહરાનું ઘડિવિના ૨૨૪૬. જે ભિક્ષુ એકવાર માસિક પરિહારસ્થાનની आलोएज्जा, अपलिउंचिय आलोएमाणस्स मासियं, પ્રતિલેખના કરીને આલોચના કરે તો તેને पलिउंचिय आलोएमाणस्स दोमासियं । માયા-રહિત આલોચના કરવાથી એક માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરવાથી બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. जे भिक्खू दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता જે ભિક્ષુ એકવાર દ્વિમાસિક પરિહારસ્થાનની आलोएज्जा, अपलिउंचिय आलोएमाणस्स दो પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયા રહિત આલોચના કરવાથી બે માસનું પ્રાયશ્ચિત્ત Page #491 -------------------------------------------------------------------------- ________________ ३७० चरणानुयोग - २ कपट - सहित तथा कपट-रहित आलोचक प्रायश्चित्त दान - विधि मासियं, पलिउंचियं आलोएमाणस्स तेमासियं । जे भिक्खू तेमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचिय आलोएमाणस्स तेमासियं, पलिउंचिय आलोएमाणस्स चाउम्मासियं । जे भिक्खू चाउम्मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचिय आलोएमाणस्स चाउम्मासियं, पलिउंचिय आलोएमाणस्स पंचमासियं । जे भिक्खू पंचमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचिय आलोएमाणस्स पंचमासियं, पलिउंचिए आलोएमाणस्स छम्मासियं । ते परं पलिउंचिए वा, अपलिउंचिए वा ते चेव छम्मासा । जे भिक्खू बहुसो वि मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचिय आलोएमाणस्स मासिय, पलिउंचिय आलोएमाणस्स दो मासियं । जे भिक्खू बहुसो वि दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचिय आलोएमाणस्स दो માસિયં, पलिउंचिय आलोएमाणस्स तेमासियं । जे भिक्खू बहुसो वि ते मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचिय आलोएमाणस ते માસિયં, पलिउंचिय आलोएमाणस्स चाउम्मासियं । जे भिक्खू बहुसो वि चाउम्मासियं परिहारट्ठाणं सूत्र २२४६ આવે છે અને માયા સહિત આલોચના કરવાથી ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. જે ભિક્ષુ એકવાર ત્રૈમાસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયા રહિત આલોચના કરવાથી ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરવાથી ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. જે ભિક્ષુ એકવાર ચાતુર્માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરવાથી ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે અને માયાસહિત આલોચના કરવાથી પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. જે ભિક્ષુ એકવાર પંચમાસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયા-રહિત આલોચના કરવાથી પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયાસહિત આલોચના કરવાથી છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. આ ઉપરાંત માયા સહિત કે માયા રહિત આલોચના કરવાથી પણ તે જ રીતે છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. જે ભિક્ષુ અનેકવાર માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયા-રહિત આલોચના કરવાથી એક માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા-સહિત આલોચના કરવાથી બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. જે ભિક્ષુ અનેકવાર દ્વિમાસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરવાથી બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા-સહિત આલોચના કરવાથી ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. જે ભિક્ષુ અનેકવાર ત્રૈમાસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરવાથી ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા-સહિત આલોચના કરવાથી ચાર માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. જે ભિક્ષુ અનેકવાર ચાતુર્માસિક પરિહારસ્થાનની Page #492 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२४६ कपट - सहित तथा कपट-रहित आलोचक प्रायश्चित्त दान - विधि अपलिउंचिय पलिउंचिय पडिसेवित्ता आलोएमाणस्स आलोएमाणस्स पंचमासियं । आलोएज्जा, चाउम्मासिय जे भिक्खू बहुसो वि पंचमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचिय आलोएमाणस्स पंचमासियं, आलोएमाणस्स छम्मासियं । पलिउंचिय तेण परं पलिउंचिय वा अपलिउंचिए वा ते चेव छम्मासा । जे भिक्खू मासियं वा जाव - पंचमासियं वा एएसिं परिहारट्ठाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा । अपलिउंचिय आलोएमाणस्स मासियं वा जावपंचमासियं वा, पलिउंचिय आलोएमाणस्स दो માસિયં વા-નાવ-છમ્માસિયં વા। तेण परं पलिउंचिय वा अपलिउंचिए वा ते चेव छम्मासा । जे भिक्खू बहुसो वि मासियं वा जाव - बहुसो वि पंचमासियं वा, एएसिं परिहारट्ठाणाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा अपलिउंचिय आलोएमाणस्स मासियं वा जावपंचमासियं वा, पलिउंचिय आलोएमाणस्स दो માસિયં વા-નાવ-ઇમ્મસિય વા | तेण परं पलिउंचिए वा अपलिउंचिए वा ते चेव छम्मासा । जे भिक्खू चाउम्मासियं वा, साइरेग चाउम्मासियं वा, तपाचार ३७१ પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરવાથી ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે અને માયાસહિત આલોચના કરવાથી પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. જે ભિક્ષુ અનેકવાર પંચમાસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરવાથી પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયાસહિત આલોચના કરવાથી છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તે ઉપરાંત માયા-સહિત કે માયા-રહિત આલોચના કરવાથી પણ તે જ રીતે છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. જે ભિક્ષુ માસિક યાવત્ પંચ માસિક આ પરિહાર સ્થાનોમાંથી કોઈ પરિહારસ્થાનની એકવાર પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને - માયા રહિત આલોચના કરવાથી આસેવિત પરિહારસ્થાન અનુસાર એક માસ યાવત્ પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરવાથી આસેવિત પરિહારસ્થાન અનુસાર બે માસ યાવત્ છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તે ઉપરાંત માયા-સહિત કે માયા-રહિત આલોચના ક૨વાથી તે જ રીતે છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. જે ભિક્ષુ માસિક યાવત્ પંચમાસિક આસેવિત પરિહાર સ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની અનેકવાર પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયા-રહિત આલોચના કરવાથી આસેવિત પરિહારસ્થાન અનુસાર માસિક યાવત્ પંચમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા-સહિત આલોચના ક૨વાથી આસેવિત પરિહારસ્થાન અનુસાર ત્રૈમાસિક યાવત્ છમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. તે ઉપરાંત માયા-સહિત અથવા માયા-રહિત આલોચના કરવાથી તે જ છ માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. જે ભિક્ષુ ચાતુર્માસિક અથવા ચાતુર્માસિકથી સહેજ Page #493 -------------------------------------------------------------------------- ________________ ३७२ चरणानुयोग - २ प्रस्थापना प्रतिसेवना करण आरोपणा पंचमासियं वा, साइरेग- पंचमासियं वा, एएसिं परिहारट्ठाणाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा अपलिउंचिय आलोएमाणस्स चाउम्मासियं वा, साइरेग चाउम्मासियं पंचमासियं વા, वा साइरेग- पंचमासियं वा, पलिउंचिय आलोएमाणस्स पंचमासियं वा, साइरेग पंचमासियं वा, छम्मासियं वा, तेण परं पलिउंचिए वा अपलिउंचिए वा ते चेव छम्मासा । जे भिक्खू बहुसो वि चाउम्मासियं वा, बहुसो वि साइरेग- चाउम्मासियं वा, बहुसो वि पंचमासियं वा, बहुसो वि साइरेग- पंचमासियं वा, एएसिं परिहारट्ठाणाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा अपलिउंचिय आलोएमाणस्स चाउम्मासियं वा, સાશ-ચાડમ્માસિય વા, પંચમસિય વા, સારાपंचमासियं वा, पलिउंचिय आलोएमाणस्स पंचमासियं વા, સાળ-પંચમતિય વા, છમ્માસિય વા | तेण परं पलिउंचिए वा, अपलिउंचिए वा ते चेव છમ્માસા । ૧. નિ. ૩. ર૦, મુ. -૬ વવ. ૩. o, સુ. -૪ पट्ठवणाए पडिसेवणाकरणे आरोवणा૨૨૪૭. ને મિલ્લૂ ડમ્માસિયં વા, સાશ-વાસમ્માસિયં વા, पंचमासियं वा, साइरेग-पंचमासियं वा, एएसिं परिहारट्ठाणाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा सूत्र २२४७ વધારે, પંચમાસિક અથવા પંચમાસિકથી સહેજ વધારે-આ પરિહાર સ્થાનોમાંથી કોઈ એક પરિહાર સ્થાનની એક વાર પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને - માયા-રહિત આલોચના કરવાથી આસેવિત પરિહારસ્થાન અનુસાર ચાતુર્માસિક અથવા ચાતુર્માસિકથી સહેજ વધારે પંચમાસિક અથવા પંચમાસિકથી સહેજ વધારે પ્રાયશ્ચિત્ત આવે છે અનેમાયા-સહિત આલોચના કરવાથી આસેવિત પરિહારસ્થાન અનુસાર પંચમાસિક અથવા પંચમાસિકથી સહેજ વધારે અથવા છ માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. તે ઉપરાંત માયા-સહિત અથવા માયા-રહિત આલોચના કરવાથી તે જ છ માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. જે ભિક્ષુ અનેકવાર ચાતુર્માસિક અથવા અનેકવાર ચાતુર્માસિકથી સહેજ વધારે, અનેક વાર પંચમાસિક અથવા અનેકવાર પંચમાસિકથી સહેજ વધારે પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયા-રહિત આલોચના કરવાથી આસેવિત પરિહારસ્થાન અનુસાર ચાતુર્માસિક અથવા ચાતુર્માસિકથી સહેજ વધારે, પંચમાસિક અથવા પંચમાસિકથી સહેજ વધારે પ્રાયશ્ચિત્ત આવે છે અનેમાયા-સહિત આલોચના કરવાથી પંચમાસિક અથવા પંચમાસિકથી સહેજ વધારે અથવા છ માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. તે ઉપરાંત માયા-સહિત અથવા માયા-રહિત આલોચના કરવાથી તે જ છ માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. પ્રસ્થાપનામાં પ્રતિસેવના કરવાથી આરોપણા : ૨૨૪૭. જે ભિક્ષુ ચાતુર્માસિક અથવા ચાતુર્માસિકથી સહેજ વધારે, પંચમાસિક અથવા પંચમાસિકથી સહેજ વધારે-આ પરિહાર સ્થાનોમાંથી કોઈ એક પરિહાર સ્થાનની એકવાર પ્રતિસેવના કરીને આલોચના કરે તો Page #494 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२४७ अपलिउंचिय आलोएमाणे ठवणिज्जं ठवइत्ता करणिज्जं वेयावडियं । ठविए वि पडिसेवित्ता, से वि कसिणे तत्थेव आरुहेयव्वे सिया । १. पुव्वि पडिसेवियं पुव्वि आलोइयं, पुव्वि पडिसेवियं पच्छा आलोइयं, ર. રૂ. पच्छा पडिसेवियं पुव्वि आलोइयं, पच्छा पडिसेवियं पच्छा आलोइयं, ૪. . अपलिउंचिए अपलिउंचियं, ર. प्रस्थापना प्रतिसेवना करण आरोपणा अपलिउंचिए पलिउंचियं, ३. पलिउंचिए अपलिउंचियं, ४. पलिउंचिए पलिउंचियं, आलोएमाणस सव्वमेयं सकयं साहणिय आरूहेयव्वे,. जे एयाए पट्ठवणाए पट्ठविए निव्विसमाणे पडिसेवेइ, ते वि कसिणे तत्थेव आरुहेयव्वे सिया । जे भिक्खु चाउम्मासयं वा, साइरेग चाउम्मासियं वा, पंचमासियं वा, साइरेग- पंचमासियं वा, एएसिं परिहारट्ठाणाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, तपाचार ३७३ માયા-રહિત આલોચના કરવાથી આસેવિત પ્રતિસેવના અનુસાર પ્રાયશ્ચિત્ત રૂપ પરિહાર તપમાં સ્થાપિત કરીને તેની યોગ્ય વૈયાવૃત્ય કરવી જોઈએ. જો તે પરિહાર તપ રૂપમાં સ્થાપિત થવા છતાં પણ કોઈ પ્રકારની પ્રતિસેવના કરે તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં ઉમેરી દેવું જોઈએ. (૧) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના કરી હોય. (૨) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પછી આલોચના કરી હોય. (૩) પાછળથી પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના કરી હોય. (૪) પાછળથી પ્રતિસેવિત દોષની પાછળથી આલોચના કરી હોય. (૧) માયા રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા રહિત આલોચના કરી હોય. (૨) માયા રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા સહિત આલોચના કરી હોય. (૩) માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા રહિત આલોચના કરી હોય. (૪) માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા સહિત આલોચના કરી હોય. આમાંથી કોઈપણ પ્રકારના ભંગથી આલોચના કરવાથી તેના બધા સ્વકૃત અપરાધનાં પ્રાયશ્ચિત્તને ભેગાં કરીને પૂર્વપ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં ઉમેરી દેવાં જોઈએ. જો આ પ્રાયશ્ચિત્ત રૂપ પરિહાર તપમાં સ્થાપિત થઈને વહન કરતા પણ ફરી કોઈ પ્રકારની પ્રતિસેવના કરે તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વપ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં આરોપિત કરવું જોઈએ. જે ભિક્ષુ ચાતુર્માસિક અથવા ચાતુર્માસિકથી સહેજ વધારે, પંચમાસિક અથવા પંચમાસિકથી સહેજ વધારે-આ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને - Page #495 -------------------------------------------------------------------------- ________________ ३७४ चरणानुयोग - २ प्रस्थापना प्रतिसेवना करण आरोपणा सूत्र २२४७ पलिउंचिय आलोएमाणे ठवणिज्ज ठवइत्ता करणिज्जं વેયાવડિયું | ठविए वि पडिसेवित्ता, से वि कसिणे तत्थेव आरूहेयव्वे सिया । १. पुव्विं पडिसेवियं पुव्विं आलोइयं, २. पुव्वि पडिसेवियं पच्छा आलोइयं, ३. पच्छा पडिसेवियं पुव्विं आलोइयं । ४. पच्छा पडिसेवियं पच्छा आलोइयं । १. अपलिउंचिए अपलिउंचियं, માયા-સહિત આલોચના કરવાથી આસેવિત પ્રતિસેવના અનુસાર પ્રાયશ્ચિત્તરૂપ પરિહાર તપમાં સ્થાપિત કરીને તેની યોગ્ય વૈયાવૃત્ય કરવી જોઈએ. જો તે પરિહાર તપમાં સ્થાપિત થવા છતાં પણ કોઈપણ પ્રકારની પ્રતિસેવના કરે તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં સમ્મિલિત કરવું જોઈએ. (૧) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના કરી હોય, (૨) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પછી આલોચના કરી હોય, (૩) પછીથી પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના કરી હોય, (૪) પછીથી પ્રતિસેવિત દોષની પછીથી આલોચના કરી હોય, (૧) માયા-રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા-રહિત આલોચના કરી હોય, (૨) માયા-રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા-સહિત આલોચના કરી હોય, (૩) માયા-સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા-રહિત આલોચના કરી હોય, (૪) માયા-સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા-સહિત આલોચના કરી હોય, આમાંથી કોઈપણ પ્રકારના ભંગથી આલોચના કરવાથી તેના બધાં સ્વકૃત અપરાધનાં પ્રાયશ્ચિત્તને સંયુક્ત કરીને પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં સમ્મિલિત કરવાં જોઈએ. જો આ પ્રાયશ્ચિત્ત રૂપ પરિહાર તપમાં સ્થાપિત થઈને વહન કરીને પણ ફરીથી કોઈ પ્રકારની પ્રતિસેવના કરે તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વપ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં આરોપિત કરવું જોઈએ. જે ભિક્ષુ ચાતુર્માસિક અથવા ચાતુર્માસિકથી સહેજ વધારે, પંચમાસિક અથવા પંચમાસિકથી સહેજ વધારે-પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની અનેકવાર પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને २. अपलिउंचिए पलिउंचियं, ३. पलिउंचिए अपलिउंचियं, ४. पलिउंचिए पलिउंचियं । आलोएमाणस्स सव्वमेयं सकयं साहणियं आरूहेयव्वे जे एयाए पट्ठवणाए पट्ठविए निव्विसमाणे पडिसेवेइ से विकसिणे तत्थेव आरूहेयव्वे सिया । जे भिक्खू बहुसो वि चाउम्मासियं वा, बहुसो वि साइरेग-चाउम्मासियं वा, बहुसो वि पंचमासियं वा, बहुसो' वि साइरेग-पंचमासियं वा, एएसिं परिहारट्ठाणाणं अन्नयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा Page #496 -------------------------------------------------------------------------- ________________ सूत्रे २२४७ प्रस्थापना प्रतिसेवना करण आरोपणा तपाचार ३७५ अपलिउंचिय आलोएमाणे ठवणिज्ज ठवइत्ता માયા-રહિત આલોચના કરવાથી આસેવિત करणिज्जं वेयावडियं । પ્રતિસેવના અનુસાર પ્રાયશ્ચિત્તરૂપ પરિહાર તપમાં સ્થાપિત કરીને તેની યોગ્ય વૈયાવૃત્ય કરવી જોઈએ. ठविए वि पडिसेवित्ता से विकसिणे तत्थेव જો તે પરિહાર તપમાં સ્થાપિત થવા છતાં પણ કોઈ आरूहेयव्वे सिया । પ્રકારની પ્રતિસેવના કરે તો તેને સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં સમ્મિલિત કરવું જોઈએ. १. पुव्वि पडिसेवियं पुव्वि आलोइयं, (૧) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના કરી હોય, २. पुव्वि पडिसेवियं पच्छा आलोइयं, (૨) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પછી આલોચના કરી હોય, ३. पच्छा पडिसेवियं पुव्वि आलोइयं, (૩) પછીથી પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના કરી હોય, ४. पच्छा पडिसेवियं पच्छा आलोइयं । (૪) પછીથી પ્રતિસેવિત દોષની પછીથી આલોચના કરી હોય, १. अपलिउंचिए अपलिउंचियं, (૧) માયા-રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા-રહિત આલોચના કરી હોય, ૨. અપત્રિવિણ વુિંવિર્ય, (૨) માયા-રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા-સહિત આલોચના કરી હોય, ३. पलिउंचिए अपलिउंचियं, (૩) માયા-સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા-રહિત આલોચના કરી હોય, ૪. પત્રણ પત્રિવુંવિર્ય | (૪) માયા-સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા-સહિત આલોચના કરી હોય, आलोएमाणस्स सव्वमेयं सकयं साहणियं આમાંથી કોઈપણ પ્રકારનાં ભંગથી આલોચના आरूहेयव्वे । કરવાથી તેના બધા સ્વકૃત અપરાધનાં પ્રાયશ્ચિત્ત સંયુક્ત કરીને પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં સંમિલિત કરવાં જોઈએ. जे एयाए पट्ठवणाए पट्ठविए निव्विसमाणे पडिसेवेइ, જો આ પ્રાયશ્ચિત્તરૂપ પરિહાર તપમાં સ્થાપિત से कसिणे तत्थेव आरूहेयव्वे सिया । થઈને વહન કરતા છતાં પણ ફરી કોઈ પ્રકારની પ્રતિસેવના કરે તો તેના સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વપ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં આરોપિત કરવા જોઈએ. जे भिक्खू बहुसो वि चाउम्मासियं वा, बहुसो वि જે ભિક્ષુ ચાતુર્માસિક અથવા ચાતુર્માસિકથી સહેજ साइरेग-चाउम्मासियं वा, बहुसो वि पंचमासियं वा, વધારે, પંચમાસિક અથવા પંચમાસિકથી સહેજ बहुसो वि साइरेग-पंचमासियं वा, एएसिं વધારે-આ પરિહારસ્થાનોમાંથી કોઈ એક परिहारट्ठाणाणं अन्नयरं परिहारट्ठाणं पडिसेवित्ता પરિહારસ્થાનની અનેકવાર પ્રતિસેવન કરીને आलोएज्जा આલોચના કરે તો તેને Page #497 -------------------------------------------------------------------------- ________________ ३७६ चरणानुयोग - २ प्रस्थापना प्रतिसेवना करण आरोपणा सूत्र २२४७ पलिउंचिय आलोएमाणे ठवणिज्ज ठवइत्ता करणिज्ज માયા-સહિત આલોચના કરવાથી આસેવિત વિવિદ્ય | પ્રતિસેવના અનુસાર પ્રાયશ્ચિત્તરૂપ પરિહાર તપમાં સ્થાપિત કરીને તેની યોગ્ય વૈયાવૃત્ય કરવી જોઈએ. ठाविए वि पडिसेवित्ता से वि कसिणे तत्थेव જો તે પરિવાર તપમાં સ્થાપિત થવા છતાં પણ કોઈ आरूहेयव्वे सिया । પ્રકારની પ્રતિસેવના કરે તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં સમ્મિલિત કરવું જોઈએ. १. पुट्वि पडिसेवियं पुब्वि आलोइयं, (૧) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના કરી હોય, २. पुट्वि पडिसेवियं पच्छा आलोइयं, (૨) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પછી આલોચના કરી હોય, ३. पच्छा पडिसेवियं पुट्वि आलोइयं, (૩) પાછળથી પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના કરી હોય, ४. पच्छा पडिसेवियं पच्छा आलोइयं । (૪) પાછળથી પ્રતિસેવિત દોષની પાછળથી આલોચના કરી હોય, १. अपलिउंचिए अपलिउंचियं, (૧) માયા-રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા-રહિત આલોચના કરી હોય, २. अपलिउंचिए पलिउंचियं, (૨) માયા-રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા-સહિત આલોચના કરી હોય, ३. पलिउंचिए अपलिउंचियं, (૩) માયા-સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા-રહિત આલોચના કરી હોય, ૪. ત્રિવિણ ત્રિવિર્ય | (૪) માયા-સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા-સહિત આલોચના કરી હોય, आलोएमाणस्स सव्वमेयं सकयं साहणियं આમાંથી કોઈપણ પ્રકારનાં ભંગથી આલોચના आरूहेयव्वे । કરવાને કારણે તેના બધા સ્વકૃત અપરાધના પ્રાયશ્ચિત્ત સંયુક્ત કરીને પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં સમ્મિલિત કરવા જોઈએ. जे एयाए पट्ठवणाए पट्ठविए निव्विसमाणे पडिसेवेइ, જો આ પ્રાયશ્ચિત્તરૂપ પરિહાર તપમાં સ્થાપિત से विकसिणे तत्थेव आरूहेयव्वे सिया ।' થઈને વહન કરતા છતાં પણ ફરી કોઈ પ્રકારની પ્રતિસેવના કરે તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત -વેવ. ૩. ૨, સુ. ૨૫-૧૮ પણ પૂર્વપ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં આરોપિત કરવું જોઈએ. ?. નિ. ૩. ૨૦, મુ. ૬ ૭-૨૦ Jain education Internalonal Page #498 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२४८-५० आक्षेप करण प्रायश्चित्त तपाचार ३७७ આલોચના અને પ્રાયશ્ચિત્ત – ૧ (ઘ) अक्खेव-कराणं पायच्छित्तं આક્ષેપ લગાડનારનું પ્રાયશ્ચિત્ત : २२४८. कप्पस्स छ पत्थारा पण्णत्ता, तं जहा ૨૨૪૮. કલ્પ સાધ્વાચારનાં છ વિશેષ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત स्थान या छ, भ3१. पाणाइवायस्स वायं वयमाणे, (१) प्रातिपातनी सारोप सगाववाथी, मुसावायस्स वायं वयमाणे. (२) मृषावाहनो मारो साथी, ३. अदिन्नादाणस्स वायं वयमाणे, (3) महत्ताहाननो मारोप साववाथी, ४. अविरइयावायं वयमाणे, (४) ब्रह्मयर्थ मा ३२वानो मारोप साववाथी, ५. अपुरिसवायं वयमाणे, (૫) નપુંસક થવાનો આરોપ લગાવવાથી, ६. दासवायं वयमाणे । (5) स डोवानो मारो५ साथी. इच्चेए छ कप्पस्स पत्थारे पत्थरेत्ता सम्म સંયમના આ વિશેષ પ્રાયશ્ચિત્ત સ્થાનોના આરોપ अप्पडिपूरेमाणे तट्ठाणं पत्ते सिया ।। લગાવીને તેને સમ્યક્ પ્રમાણિત ન કરનાર સાધુ તે જ પ્રાયશ્ચિત્ત સ્થાનનાં ભાગી થાય છે. - कप्प. उ. ६, सु. २ अणुग्घाइय पायच्छित्तारिहा અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્તને પાત્ર : २२४९. पंच अणुग्धाइया पण्णत्ता, तं जहा ૨૨૪૯. પાંચ અનુદ્ધાતિક (ગુરુ) પ્રાયશ્ચિત્તને પાત્ર કહ્યા छे, ४१. हत्थ कम्मं करेमाणे, (१) स्त. ४२२, २. मेहुणं पडिसेवेमाणे, (२) भैथुन-सेवन ४२नार, ३. राई भोयणं भुंजमाणे, (3) रात्रिभोधन ४२नार, ४. सागारियपिंडं भुजेमाणे, (४) शय्यातरपिंड माना२, ५. रायपिंडं भुजेमाणे । (५) २।४पिंड पाना२. -ठाण. अ. ५, उ. २, सु. ४१४ अणवठप्प पायच्छित्तारिहा અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તને પાત્ર : २२५०. तओ अणवठ्ठप्पा पण्णत्ता, तं जहा ૨૨૫૦. ત્રણ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે, જેમકે - १. साहम्मियाण तेण्णं करेमाणे, (१) साधमिलोनी योरी ४२नार, २. अण्णधम्मियाणं तेण्णं करेमाणे, (२) अन्य भाभीनी योरी ४२नार, ३. हत्थातालं दलयमाणे ।३ (૩) હસ્તતાલ દેનાર અર્થાત્ મારવાનો પ્રયોગ -ठाणं. अ. ३, उ. ४, सु. २०३ ५२नार. १. ठाणं. अ. ६, सु. ५२८ २. (क) ठाणं. अ. ३, उ. ४, सु. २०३ (ख) कप्प. उ. ४, सु. १ ३. (क) कप्प उ. ४, सु. ३ (ख) ठाणं. अ. ३, उ. ४, सु. २०३ Page #499 -------------------------------------------------------------------------- ________________ ३७८ चरणानुयोग - २ अनवस्थाप्य ग्लान भिक्षु लघु प्रायश्चित्त दान-विधि सूत्र २२५१-५३ માવઠq-f–ારૂ-હુપત્તિ -લાભ-વિદા- અનવસ્થાપ્ય ગ્લાન ભિક્ષુને લઘુ પ્રાયશ્ચિત્ત દેવાનું વિધાન : રર૧૨. ગUવદુi fપવું ગિટાયHTM નો પૂરૂં તરૂં ૨૨૫૧. અનવસ્થાપ્ય ભિક્ષુ (નવમ પ્રાયશ્ચિત્ત વહન કરનાર गणावच्छेइयस्स निज्जूहित्तए । अगिलाए तस्स સાધુ) જો રોગાદિથી પીડીત હોય (એવું પ્રાયશ્ચિત્ત करणिज्जं वेयावडियं-जाव-तओ रोगायंकाओ વહન ન કરી શકતા હોયતો તેને ગણથી બહાર विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए नामं કરવો કલ્પતો નથી. પરંતુ જ્યાં સુધી તે રોગથી ववहारे पट्ठवियव्वे सिया । મુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાન ભાવે વૈયાવૃત્ય કરાવવી જોઈએ. ત્યારબાદ -dવ. ૩. ૨, મુ. ૭ (ગણાવચ્છેદક) તે અનવસ્થાપ્ય સાધુને અલ્પ પ્રાયશ્ચિત્ત આપે. छेओवट्ठावणा पायच्छित्तारिहा છેદોપસ્થાપનીય પ્રાયશ્ચિત્તને પાત્ર : રર૧૨. ઉમÇ ય નાગો ગર્વ— મોદાળી, તે ૨ ૨૫૨. જો કોઈ સાધુ ગણમાંથી નિકળીને સંયમનો ત્યાગ इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं કરી દે અને બાદ તે ફરી તે જ ગણનો સ્વીકાર કરવા विहरित्तए, नत्थि णं तस्स तप्पत्तियं केइ छए वा ઈચ્છે તો તેના માટે કેવળ છેદોપસ્થાપન’ परिहारे वा, नन्नत्थ एगाए छेओवट्ठावणियाए । પ્રાયશ્ચિત્ત હોય છે, તે ઉપરાંત તેને દીક્ષા-છેદ કે પરિહાર તપ આદિ કોઈ પ્રાયશ્ચિત્ત હોતું નથી. -વવું. ૩. ૨, સે. ૨૨ पारंचिय पायच्छित्तारिहा પારાંચિત પ્રાયશ્ચિત્તને પાત્ર રર,રૂ, વહિં ઠTUTE TO THi Tof grid ૨૨૫૩. પાંચ કારણોથી શ્રમણ નિગ્રંથ પોતાના સાધર્મિક करेमाणे णातिक्कमति, तं जहा પારાંચિત (દશમું) પ્રાયશ્ચિત્ત દે તો તે ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી, જેમ કે – १. कुले वसति कुलस्स भेदाए अब्भुढेत्ता भवति । (૧) જે સાધુ જે કુળમાં રહે છે, તેમાં ભેદ પાડવાનો પ્રયત્ન કરે તો, २. गणे वसति गणस्स भेदाए अब्भुढेत्ता भवति । (૨) જે સાધુ જે ગણમાં રહે છે, તેમાં ભેદ પાડવાનો પ્રયત્ન કરે તો, રૂ, હિંસfe, (૩) જે સાધુ કુળ કે ગણનાં સભ્યનો ઘાત કરવા ઈચ્છે તો, ૪. છિદ્રવેદી, (૪) જે સાધુ કુળ કે ગણના સભ્યો તેમજ અન્ય જનોનો છીદ્રાન્વેષી હોય, ५. अभिक्खणं अभिक्खणं पसिणायतणाई पउंजित्ता (૫) જે વારંવાર અંગુષ્ઠ આદિ પ્રશ્નવિદ્યાનો મવતિ | –તા. ૪, ૫, ૩. ૨, ૩. ૨૧૮ પ્રયોગ કરે. तओ पारंचिया पण्णत्ता, तं जहा ત્રણ પારાંચિત પ્રાયશ્ચિત્તને પાત્ર છે, જેમ કે૨. કુકે પારિ, (૧) દુષ્ટ પારાચિક, २. पमत्ते पारंचिए, (૨) પ્રમત્ત પારાચિક, ३. अन्नमन्नं करेमाणे पारंचिए ।१ (૩) પરસ્પર મૈથુન સેવી પારાચિક. –ા. ૩. , ૩, ૪, સે. ૨૦૨ ૨. #M. ૩. ૪, સુ. ૨ Page #500 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२५४-५५ पारंचित ग्लान भिक्षु लघुप्रायश्चित्त दान-विधान तपाचार ३७९ પાવિય ત્રાસ ચંદુપાયજીિત્ત-કાળ-વિહા- પારાંચિત ગ્લાન ભિક્ષુને લઘુ પ્રાયશ્ચિત્ત આપવાનું વિધાન : રર૧૪. પવિર્ય ઉમરવું ત્રિામાં નો વપૂરૂં તસ ૨૨૫૪. પારાંચિત ભિક્ષુ (દસમું પ્રાયશ્ચિત્ત વહન કરનાર गणावच्छेइयस्स निज्जहित्तए । अगिलाए तस्स સાધુ) જો રોગાદિથી પીડિત હોય એવા પ્રાયશ્ચિત્ત करणिज्जं वेयावडियं-जाव-तओ रोगायंकाओ ને વહન ન કરી શકતો હોય) તો ગણાવચ્છેદકે તેને विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए नाम ગણમાંથી બહાર કરવો કલ્પતો નથી. પરંતુ જ્યાં સુધી તે રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી તેની ववहारे पट्टवियव्वे सिया । અગ્લાન ભાવે વૈયાવૃત્ય કરાવવી જોઈએ. -- . ૩. ૨, મુ. ૮ ત્યારબાદ (ગણાવચ્છેદક) તે પારાંચિત ભિક્ષને અલ્પ પ્રાયશ્ચિત્ત આપે. लहुपायच्छित्त जोग्गा લઘુ પ્રાયશ્ચિત્તને પાત્ર : રરક. વિવિરં મિતું સ્ટિયમM નો પૂરૂ તરૂં ૨૨૫૫. વિક્ષિપ્ત ચિત્તવાળા ગ્લાન ભિક્ષુને ગણની બહાર गणावच्छेइयस्स निज्जूहित्तए अगिलाए तस्स કાઢવો તેના ગણાવચ્છેદકને કલ્પતું નથી. જ્યાં करणिज्जं वेयावडियं-जाव-तओ रोगायंकाओ સુધી તે રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી તેની विप्पमक्को तओ पच्छा तस्स अहालसए नाम અગ્લાનભાવે વૈયાવૃત્ય કરાવવી જોઈએ. ववहारे पट्टवियव्वे सिया । ત્યારબાદ તેને (ગણાવચ્છેદક) અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. दित्तचित्तं भिक्खुं गिलायमाणं नो कप्पइ तस्स દિપ્ત ચિત્તવાળા ગ્લાન ભિક્ષુને ગણની બહાર गणावच्छेइयस्स निज्जूहित्तए अगिलाए तस्स કાઢવો તેના ગણાવચ્છેદકને કલ્પતું નથી. જ્યાં करणिज्जं वेयावडियं-जाव-तओ रोगायंकाओ સુધી તે રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી તેની विप्पमुक्को तओ पच्छा तस्स अहालहुसए नाम અગ્લાનભાવે વૈયાવૃત્ય કરાવવી જોઈએ. तवहारे पट्टवियव्वे सिया । ત્યારબાદ તેને (ગણાવચ્છેદક) અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. जक्खाइटुं भिक्खु गिलायमाणं नो कप्पइ तस्स યક્ષાવિષ્ટ ગ્લાન ભિક્ષુને ગણની બહાર કાઢવો गणावच्छेइयस्स निज्जूहित्तए । अगिलाए तस्स તેના ગણાવચ્છેદકને કલ્પતું નથી. જ્યાં સુધી તે करणिज्जं वेयावडियं-जाव-तओ रोगायंकाओ રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાન ભાવે विप्पमुक्को तओ पच्छा तस्स अहालहुसए नामं વૈયાવૃત્ય કરાવવી જોઈએ. ત્યારબાદ તેને ववहारे पट्टवियव्वे सिया । (ગણાવચ્છેદક) અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે उम्माय-पत्तं भिक्खं गिलायमाणं नो कप्पड़ तस्स गणावच्छेइयस्स निज्जूहित्तए । अगिलाए तस्स करणिज्जं वेयावडियं-जाव-तओ रोगायंकाओ विप्पमुक्को तओ पच्छा तस्स अहालहुसए नामं ववहारे पट्टवियव्वे सिया । ઉન્માદ પ્રાપ્ત ગ્લાન ભિક્ષને ગણની બહાર કાઢવો તેના ગણાવચ્છેદકને કલ્પતું નથી. જ્યાં સુધી તે રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે વૈયાવૃત્ય કરાવવી જોઈએ. ત્યારબાદ તેને (ગણાવચ્છેદક) અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. ઉપસર્ગ પ્રાપ્ત ગ્લાન ભિક્ષને ગણની બહાર કાઢવો તેના ગણાવચ્છેદકને કલ્પતું નથી. જ્યાં સુધી તે રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે વૈયાવૃત્ય કરાવવી જોઈએ. ત્યારબાદ તેને (ગણાવચ્છેદક) અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. उवसग्ग-पत्तं भिक्खु गिलायमाणं नो कप्पइ तस्स गणावच्छेइयस्स निज्जूहित्तए । अगिलाए तस्स करणिज्जं वेयावडियं-जाव-तओ रोगायंकाओ विप्पमुक्को तओ पच्छा तस्स अहालहुसए नामं ववहारे पट्टवियव्वे सिया । Page #501 -------------------------------------------------------------------------- ________________ ३८० चरणानुयोग - २ प्रायश्चित्त फल सूत्र २२५६-५७ साहिगरणं भिक्खं गिलायमाणं नो कप्पइ तस्स કલહ યુક્ત ગ્લાન ભિક્ષુને ગુણની બહાર કાઢવો गणावच्छेइयस्स निज्जहित्तए अगिलाए तस्स તેના ગણાવચ્છેદકને કલ્પતું નથી. જ્યાં સુધી તે करणिज्जं वेयावडियं-जाव-तओ रोगायंकाओ રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે विप्पमुक्को तओ पच्छा तस्स अहालहुसए नामं વિયાવુત્ય કરાવવી જોઈએ. ત્યારબાદ તેને ववहारे पट्टवियव्वे सिया ।। (ग ) अ५ प्रायश्चित्तमा प्रस्थापित ४३. सपायच्छित्तं भिक्खु गिलायमाणं नो कप्पइ तस्स પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત ગ્લાન ભિક્ષુને ગણની બહાર गणावच्छेइयस्स निज्जूहित्तए । अगिलाए तस्स કાઢવો તેના ગણાવચ્છેદકને કલ્પતું નથી જ્યાં સુધી करणिज्ज वेयावडियं-जाव-तओ रोगायंकाओ તે રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી તેની विप्पमुक्को तओ पच्छा तस्स अहालहुसए नामं અગ્લાનભાવે વૈયાવૃત્ય કરાવવી જોઈએ. ववहारे पट्टवियव्वे सिया । ત્યારબાદ તેને (ગણાવચ્છેદક) અલ્પ પ્રાયશ્ચિત્તમાં प्रस्थापित ४३. भत्तपाणपडियाइक्खियं भिक्खं गिलायमाणं नो कप्पइ ભક્ત પ્રત્યાખ્યાની ગ્લાન ભિક્ષને ગણની બહાર तस्स गणावच्छेइयस्स निज्जहित्तए । अगिलाए तस्स કાઢવો તેના ગણાવચ્છેદકને કલ્પતું નથી. જ્યાં करणिज्जं वेयावडियं-जाव-तओ रोगायंकाओ સુધી તે રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી તેની विप्पमुक्को तओ पच्छा तस्स अहालहुसए नाम અગ્લાન ભાવે વૈયાવૃત્ય કરાવવી જોઈએ. ववहारे पट्टवियव्वे सिया ।। ત્યારબાદ તેને (ગણાવચ્છેદક) અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે अट्ठ-जायं भिक्खु गिलायमाणं नो कप्पइ तस्स પ્રયોજનાવિષ્ટ (આકાંક્ષા યુક્ત) ગ્લાન ભિક્ષુને गणावच्छेइयस्स निहित्तए। अगिलाए तस्स ગણની બહાર કાઢવો તેના ગણાવચ્છેદકને કલ્પતું करणिज्ज वेयावडियं-जाव-तओ रोगायंकाओ નથી. જ્યાં સુધી તે રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી विप्पमुक्को तओ पच्छा तस्स अहालसए नामं તેની અગ્લાનભાવે વૈયાવૃત્ય કરાવવી જોઈએ. ત્યારબાદ તેને (ગણાવચ્છેદક) અલ્પ પ્રાયશ્ચિત્તમાં ववहारे पट्टवियव्वे सिया । -वव. उ. २, सु. ९-१७ પ્રસ્થાપિત કરે. पायच्छित्त फलं પ્રાયશ્ચિત્તનું ફળ : २२५६. प. पायच्छित्त-करणेणं भन्ते ! जीवे किं जणयइ ? २२५७. प्र. मते ! प्रायश्चित्त ४२वाथी बने शुभणे छ ? उ. पायच्छित्तकरणेणं पावकम्म विसोहिं जणयइ, ઉ. પ્રાયશ્ચિત્તથી જીવ પાપ કર્મ દૂર કરે છે અને निरइयारे यावि भवइ । सम्मं च णं पायच्छित्तं ધર્મ સાધનાને નિરતિચાર બનાવે છે. સારી पडिवज्जमाणे मग्गं च मग्गफलं च विसोहेइ, રીતે પ્રાયશ્ચિત્ત કરનાર સાધક માર્ગ (સમ્યકત્વ) અને માર્ગફળ (જ્ઞાન) ને નિર્મળ आयार च आयार फलं च आराहेइ । કરે છે. આચાર (ચારિત્ર) અને આચાર ફળ - उत्त अ. २९, सु. १८ (भुहित) नी माराधना ४२ छ. अत्त-णिंदा-फलं આત્મનિંદાનું ફળ : २२५७. प. निन्दणयाए णं भन्ते ! जीवे किं जणयइ ? २२५७. प्र. मंते ! मात्भनिहाथी बने | भणे छ ? उ निन्दणयाए णं पच्छाणुतावं जणयइ । (3. मात्मनिहाथी प्रश्यात्ता५ थाय छ, पच्छाणुतावेणं विरज्जमाणे करणगुणसे ढिं પશ્ચાત્તાપથી થનાર વૈરાગ્યથી કરણ ગુણ-શ્રેણી મળે છે, કરણગુણ શ્રેણીથી पडिवज्जइ । करणगुणसेढी पडिवन्ने य णं અનગાર મોહનીય કર્મ નષ્ટ કરે છે. अणगारे मोहणिज्ज कम्मं उग्घाएइ । - उत्त. अ. २९, सु. ८ Page #502 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२५८-५९ विविहा गरहा २२५८. तिविहा गरहा पण्णत्ता, तं जहा १. माणसा वेगे गरहति, ૨. વયસા વેશે રતિ, ३. कायसा वेगे गरहति-पावाणं कम्माणं अकरणयाए । અહવા-પરદા તિવિદા વાત્તા, તં નહીં ૧. વીપને અદ્ધ રતિ, २. रहस्संपेगे अद्धं गरहति, ३. कायपेगे पडिसाहरति- पावाणं कम्माणं अकरणाए । -તાળ. અ. રૂ, ૩. ૬, સુ. શ્ चउव्विहा गरहा पण्णत्ता, तं जहा १. उवसंपज्जामित्तेगा गरहा, २. वितिगिच्छामित्तेगा गरहा, ३. जं किंचिमिच्छामित्तेगा गरहा, गर्हा प्रकार ४. एवं पि पण्णत्तेगा गरहा । -તાળ. ૪. ૪, ૩. ૨, સુ. ૨૮૮ अत्त गरहणा फलं २२५९. प. गरहणयाए णं भन्ते ! जीवे किं जणयइ ? उ. गरहणयाए णं अपुरस्कारं जणयइ 1 अपुरस्कारगए णं जीवे अप्पसत्थेहिंतो, जोगेहिंतो नियत्तेइ पसत्थे य पवत्तइ पसत्थजोगपडिवन्ने य णं अणगारे अणन्त घाइपज्जवे खवे । - પુત્ત. ઞ. ર૬, સુ. ૬ I પાપ કર્મોને ન કરવા માટે અનેક પ્રકારની ગર્હ : ૨૨૫૮. ગહના ત્રણ પ્રકાર કહ્યા છે, જેમ કેપાપકર્મો ન કરવા માટે - (૧) કોઈ મનથી ગર્હા કરે છે, (૨) કોઈ વચનથી ગર્હા કરે છે, (૩) કોઈ કાયાથી ગર્હા કરે છે. અથવા - ગહના ત્રણ પ્રકાર કહ્યા છે, જેમ કે - तपाचार – ૩૮૨ (૧) કોઈ દીર્ઘકાળ સુધી પાપ-કર્મોની ગાઁ કરે છે. (૨) કોઈ અલ્પકાળ સુધી પાપ-કર્મોની ગહ કરે છે. (૩) કોઈ કાયાને પાપ-કર્મથી નિવૃત્ત કરી લે છે. ગહનાં ચાર પ્રકાર કહ્યા છે, જેમ કે - (૧) પોતાના દોષ પ્રગટ કરવા માટે ગુરુની સમીપ જાઉં- આ પ્રમાણેનો વિચાર કરવો, તે એક ગહ્યું છે. (૨) પોતાના નિન્દનીય દોષોનું નિરાકરણ કર્યુંઆ પ્રમાણેનો વિચાર કરવો તે બીજી ગર્હ છે. (૩) જે કંઈપણ મેં અસદ્ આચરણ કર્યું છે, તે મારું મિથ્યા થાઓ, આ પ્રકારના વિચારથી પ્રેરિત થઈ એવું કહેવું તે ત્રીજી ગર્હ છે. (૪) એવું પણ ભગવાને કહ્યું છે કે-પોતાના દોષની ગર્હ કરવાથી દોષોની શુદ્ધિ થાય છે- એવો વિચાર કરવો તે ચોથી ગર્હ છે. આત્મગહનું ફળ : ૨૨૫૯. પ્ર. ભંતે ! આત્મા-ગર્હાથી જીવને શું મળે છે ? ઉ. આત્મ ગહથી જીવને અપુરસ્કાર-અવજ્ઞા થાય, અવજ્ઞાથી તે અપ્રશસ્ત કામો ન કરેસારાં કામ કરે. એવો અણગાર જ્ઞાન દર્શનાદિ અનન્ત ગુણોનો ઘાત કરનાર જ્ઞાનાવરણાદિ કર્મોના અનન્ત પર્યાયોનો ક્ષય કરે છે. Page #503 -------------------------------------------------------------------------- ________________ ३८२ चरणानुयोग - २ पारिहारिक-अपारिहारिक परस्पर निषद्यादि सम्बन्धी व्यवहार सूत्र २२६०-६१ પારિવારિક તપ-૧ (ડ). पारिहारिय-अपारिहारियाणं णिसेज्जाइ ववहारो પારિવારિક અને અપારિહારિકોનો નિષદ્યાદિ વ્યવહાર : રર૬૦. વેદવે પરિહરિયા વદવે અપરિણિા ફુદ ના ૨૨૬૦. અનેક પારિવારિક ભિક્ષુ અને અનેક અપારિવારિક एगयओ अभिनिसेज्ज वा, अभिनिसीहियं वा चेइत्तए, ભિક્ષુ જો એક સાથે રહેવા કે બેસવા ઈચ્છે તો नो से कप्पइ थेरे अणापुच्छित्ता एगयओ સ્થવિર ભિક્ષને પૂછયા વગર એક સાથે રહેવું કે એક अभिनिसेज्जं वा अभिनिसीहियं वा चेइत्तए । સાથે બેસવું કલ્પતું નથી. कप्पड़ णं थेरे आपुच्छित्ता एगयओ अभिनिसेज्जं वा સ્થવિર ભિક્ષુને પૂછીને જ તેઓ એક સાથે રહી શકે अभिनिसीहियं वा चेइत्तए । છે કે બેસી શકે છે. थेरा य णं वियरेज्जा, एवं कप्पइ एगयओ જો સ્થવિર ભિક્ષુ આજ્ઞા આપે તો તેઓને એક સાથે अभिनिसेज्जं वा अभिनिसीहियं वा चेइत्तए । રહેવું કે એક સાથે બેસવું કહ્યું છે. थेरा य णं वियरेज्जा, एवं णं णो कप्पइ एगयओ સ્થવિર ભિક્ષુ આજ્ઞા ન આપે તો તેમને એક સાથે अभिनिसेज्जं वा अभिनिसीहियं वा चेइत्तए । રહેવું કે બેસવું કલ્પતું નથી. जो णं थेरेहिं अविइण्णे, अभिनिसेज्जं वा જો સ્થવિરની આજ્ઞા વગર તેઓ એક સાથે રહે કે अभिनिसीहियं वा चेएइ, से संतरा छेए वा બેસે તો તેઓને તે મર્યાદા-ઉલ્લંઘન માટે દીક્ષા-છેદ કે પરિહાર તપ પ્રાયશ્ચિત્ત આવે છે. परिहारे वा । – વર્ષ. ૨, સુ. ૨૬ પરિહરિક-અપરિહારિયા મgrow માહાર વવદા- પારિવારિક અને અપારિવારિકોના પરસ્પર આહાર સંબંધી વ્યવહાર : રર૬૨. વહવે પરિદરિયા વદવે અપરિયિા છેઝા ૨૨૬૧. અનેક પારિહારિક અને અનેક અપારિરિક ભિક્ષુ एगयओ एगमासं वा, दुमासं वा, तिमासं वा, જો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ માસ પર્યત એક चाउमासं वा, पंचमासं वा वत्थए । ते अन्नमन्नं સાથે રહેવા ઈચ્છે તો પારિહારિક ભિક્ષુ પારિહારિક संभुजंति, अन्नमन्नं नो संभुंजति । मासते, ભિક્ષુની સાથે અને અપારિવારિક ભિક્ષુ तओ-पच्छा सव्वे वि एगयओ संभुंजंति । અપારિવારિક ભિક્ષુની સાથે બેસીને આહાર કરી શકે છે અને પારિવારિક ભિક્ષુ અપારિવારિક ભિક્ષની સાથે બેસીને આહાર કરી શકતા નથી. પરંતુ છ માસ તપના અને એક માસ પારણાનો પસાર થયા પછી બધા (પારિહારિક અને અપારિવારિક)ભિક્ષુ એક સાથે બેસીને આહાર કરી શકે છે. परिहार-कप्पट्ठियस्स भिक्खस्स नो कप्पइ असणं અપારિહારિક ભિક્ષુએ પારિવારિક ભિક્ષુ માટે वा-जाव-साइमं वा दाउं वा अणुप्पदाउं वा । અશન યાવતુ સ્વાદ્ય આહાર આપવો કે નિમંત્રણ કરીને આપવું કલ્પતું નથી. थेरा य णं वएज्जा-“इमं ता अज्जो ! तुम एएसिं જો સ્થવિર કહે કે- હે આર્ય ! તમે એ પારિવારિક देहि वा अणुप्पदेहि वा", ભિક્ષુઓને આહાર આપો અથવા નિમંત્રણ કરીને આપો.” Page #504 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२६१ पारिहारिक-अपारिहारिक परस्पर आहार सम्बन्धी व्यवहार तपाचार ३८३ एवं से कप्पइ दाउं वा, अणुप्पदाउं वा । कप्पइ से लेवं अणुजाणावेत्तए, ગળુનાળ૬ મતે ! વાઈ” एवं से कप्पइ लेवं समासेवित्तए । परिहार-कप्पट्ठिए भिक्ख सएणं पडिग्गहेणं वहिया अप्पणो वेयावडियाए गच्छेज्जा, थेरा य णं વજ્ઞી | “पडिग्गाहेहि अज्जो ! अहं पि भोक्खामि वा પાનિ વા” एवं से कप्पइ पडिग्गाहेत्तए । એવું કહેવા પર તેઓને આહાર આપવો કે નિમંત્રણ કરીને આપવું કહ્યું છે. પરિહાર કલ્પસ્થિત ભિક્ષુ જો લેપ (ધૃતાદિ વિકૃતિ) લેવા ઈચ્છે તો સ્થવિરની આજ્ઞાથી તેને લેવું કલ્પ છે. હે ભંતે ! મને ધૃતાદિ વિકૃતિ લેવાની આજ્ઞા પ્રદાન કરો.” આ પ્રમાણે સ્થવિર પાસેથી આજ્ઞા લીધા પછી તેને વૃતાદિ વિકૃતિનું સેવન કરવું કલ્પ છે.” પરિહારકલ્પમાં સ્થિત ભિક્ષુ પોતાના પાત્રોને ગ્રહણ કરી પોતાના માટે આહાર લેવા જાય, તેને જતાં જોઈને સ્થવિર કહે કે"હે આર્ય ! મારા યોગ્ય આહાર પાણી પણ લેતા આવજો, હું પણ ખાઈશ પીશ.” એવું કહેવા પર તેને સ્થવિર માટે આહાર લાવવો કલ્પ છે. અપારિવારિક વિરને પારિવારિક ભિક્ષુનાં પાત્રમાં અશન યાવત્ સ્વાદ્ય ખાવાનું તથા પિવાનું કલ્પતું નથી. तत्थ नो कप्पइ अपरिहारिएणं परिहारियस्स पडिग्गहसि असणं वा-जाव-साइमं वा भोत्तए वा પાયા વી | कप्पइ से सयंसि वा, पडिग्गहंसि, सयंसि वा पलासगंसि, सयंसि वा कमण्डलगंसि, सयंसि वा खुब्भगंसि वा, सयंसि वा पाणिंसि उद्धटु-उद्धटु भोत्तए वा पायए वा । પરંતુ તેને પોતાના પાત્રમાં, પલાશક (પડિયા) માં જલપાત્રમાં, બન્ને હાથમાં અથવા એક હાથમાં લઈને ખાવું કે પીવું કહ્યું છે. एस कप्पो अपरिहारियस्स परिहारियाओ । परिहारकप्पट्ठिए भिक्खू थेराणं पडिग्गहेणं बहिया थेराणं वेयावडियाए गच्छेज्जा थेरा य णं वएज्जा આ અપારિવારિક ભિક્ષુનો પારિવારિક ભિક્ષની અપેક્ષાએ આચાર કહ્યો છે. પરિહારકલ્પમાં રહેતા ભિક્ષુ સ્થવિરના પાત્રોમાં તેના માટે આહાર પાણી લેવા જાય ત્યારે સ્થવિર તેને કહે કે – હે આર્ય ! તમે પોતાના માટે પણ સાથે લઈ આવજો, ત્યારબાદ ખાઈ પીઈ લે જો.” “पडिग्गाहेहि अज्जो ! तमंपि पच्छा भोक्खसि वा પરિસિ વી” एवं से कप्पइ पडिग्गाहेत्तए । तत्थ नो कप्पइ परिहारिएणं अपरिहारियस्स पडिग्गहंसि असणं वा-जाव-साइमं वा भोत्तए वा પાયા વા | એમ કહેવાથી તેને સ્થવિરના પાત્રોમાં પોતાના માટે આહાર લેવો કહ્યું છે. અપારિહારિક સ્થવિરના પાત્રમાં પારિવારિક ભિક્ષુને અશન યાવત્ સ્વાદ્ય ખાવાનું કે પીવાનું કલ્પતું નથી. Page #505 -------------------------------------------------------------------------- ________________ ३८४ चरणानुयोग - २ परिहारकल्पस्थित रूग्ण भिक्षु हेतु अल्प प्रायश्चित्त दान-विधान कप्पर से सयंसि वा पडिग्गहंसि सयंसि वा पलासगंसि, सयंसि वा कमण्डलगंसि, सयंसि वा खुब्भगंसि सयंसि वा पाणिंसि उद्धट्टु - उद्धट्टु भोत्तर वा पायए वा । एस कप्पो परिहारियस्स अपरिहारियाओ । - વવ. ૩. ૨, સુ. ૨૭-૨૦ પરિહાર—ક્રિયમ્સ નિઝાળમ્સ હદુ પાયછિત્ત વાળ વિજ્ઞાનં-પરિહારકલ્પમાં રહેતા રોગી ભિક્ષુને અલ્પ પ્રાયશ્ચિત્ત આપવાનું વિધાન : १. से य संथरेज्जा ठवणिज्जं ठवइत्ता करणिज्जं वेयावडियं । ૨૨૬૨. પરિહાર-ક્રિમિલ્લૂ નિગમાને અન્નયાં ૨૨૬૨. પરિહાર તપ રૂપ પ્રાયશ્ચિત્ત કરનાર ભિક્ષુ જો રોગ अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, થવાથી કોઈ અકૃત્ય સ્થાનની પ્રતિસેવના કરી આલોચના કરે તો-તેના પ્રાયશ્ચિત્તનાં સંબંધમાં ત્રણ વિકલ્પ છે, २. से य नो संथरेज्जा अणुपरिहारिएणं तस्स करणिज्जं वेयावडियं । ३. से य संते बले अणुपारिहारिएणं कीरमाणं वेयावडियं साइज्जेज्जा, से वि कसिणे तत्थेव आरुहेयव्वे सिया । परिहार- कप्पट्ठियं भिक्खुं गिलायमाणं नो कप्पइ तस्स गणावच्छेइयस्स निज्जूहित्तए । अगिलाए तस्स करणिज्जं वेयावडियं जाव-तओ रोगायंकाओ विप्पक्को । तओ पच्छा तस्स अहालहुसए नाम વવારે પકવિયત્વે સિયા । -વવ. ૩. ૨, સુ. -૬ परिहारकप्पट्ठिए भिक्खू बहिया थेराणं वेयावडियाए गच्छेज्जा, से य आहच्च अइक्कमेज्जा, तं च जाणिज्जा- अप्पणो आगमेणं, अन्नेसिं वा अंतिए सोच्चा, तओ पच्छा तस्स अहालहुसए नामं ववहारे विव्वे सिया । q. ૩. ૧, સુ. परिहारकप्पट्ठियस्स वेयावडियं भिक्खुस्स कप्पइ आयरिय उवज्झायाणं तद्दिवसं एगगिहंसि पिंडवाय दवावेत्तए । सूत्र २२६२-६३ પરંતુ તેને પોતાના જ પાત્રમાં પલાશકમાં, કમંડલમાં, બંને હાથમાં કે એક હાથમાં લઈ ખાવું-પીવું કલ્પે છે. २२६३. परिहारकप्पट्ठियस्स Uj આ પારિહારિક ભિક્ષુનો અપારિહારિક ભક્ષુની અપેક્ષાએ આચાર કહ્યો છે. (૧) જો તે પરિહાર તપ કરવામાં સમર્થ હોય તો આચાર્યાદિ પરિહાર તપરૂપ પ્રાયશ્ચિત્ત તથા તેની આવશ્યક સેવા કરાવે. (૨) જો તે અસમર્થ હોય તો આચાર્યાદિ તેની વૈયાવૃત્ય માટે અનુપારિહારિક ભિક્ષુને મોકલે. (૩) જો તે પારિહારિક ભિક્ષુ સબળ હોવા છતાં પણ અનુપારિહારિક ભિક્ષુથી વૈયાવૃત્ય કરાવે, તો તેનું પ્રાયશ્ચિત્ત પણ પૂર્વ પ્રાયશ્ચિત્તની સાથે મેળવી દે. પરિહાર તપ રૂપ પ્રાયશ્ચિત્ત કરનાર ભિક્ષુ જો રોગાદિથી પીડિત થાય તો ગણાવચ્છેદક કે તેને ગણથી બહા૨ ક૨વો કલ્પતો નથી. પરંતુ જ્યાં સુધી તે રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાન ભાવથી વૈયાવૃત્ય કરવી જોઈએ.ત્યારબાદ ગણાવચ્છેદક તે પારિહારિક ભિક્ષુને અલ્પ પ્રાયશ્ચિત્ત આપે. પરિહારકલ્પમાં રહેતા ભિક્ષુ જો સ્થવિરોની વૈયાવૃત્ય માટે ક્યાંય બહાર જાય અને જો કોઈ દોષનું સેવન કરી લે એવું સ્થવિર પોતાના જ્ઞાનથી કે બીજા પાસેથી સાંભળવાથી જાણી લે તો વૈયાવૃત્ય બાદ તેને અલ્પ પ્રાયશ્ચિત્ત આપે. પરિહારકલ્પમાં રહેતા ભિક્ષુની વૈયાવૃત્ય : ૨૨૬૩. જે દિવસે પરિહાર તપ સ્વીકાર કરે તે દિવસે પરિહાર કલ્પમાં રહેતા ભિક્ષુને એક ઘરેથી આહાર અપાવવો આચાર્ય કે ઉપાધ્યાયને કલ્પે છે. Page #506 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२६४-६६ तेणं परं नो से कप्पर असणं वा जाव - साइमं वा दाउ वा अणुप्पदाउं वा कप्पड़ से अन्नयरं वेयावडियं करेत्तए, तं जहा ૩ડ્ડાવળું વા, નિસીયાવળવા, તુયટ્ટાવાં વા, उच्चार पासवण - खेल - जल्लसिंघाणाणं विगिंचणं वा विसोहेणं वा करेत्तए । अह पुण एवं जाणेज्जा - छिन्नावाएसु पंथेसु आउरे झिंझिए पिवासिए तवस्सी दुब्बले, किलंते मुच्छेज्ज वा पवडेज्ज वा, एवं से कप्पर असणं वाખાવ-સામ વા વાયું વા, અણુપ્પવાડે વા। પ્પ. ૩. ૨, સુ. ૩૨-૨૨ वेयावच्च सरूवं ૨૨૬૪. આયરિયમાઇ, वेयावच्चम्मिदसविहे I आसेवणं जहायामं, वेयावच्चं तमाहियं ।। वैयावृत्य स्वरूप નોંધ : વિનય માટે જુઓ, જ્ઞાનાચાર-ચરણાનુયોગ પહેલો ભાગ, પાના નં. ૭૦ થી ૯૯ સુધી. વૈયાવૃત્ય-૨ वेयावच्च करण चउभंगो - २२६५. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा - પુત્ત. અ. ૨૦, ૨. ૨૨ . आतवेयावच्चकरे णाममेगे, णो परवेयावच्चकरे, ર. परवेयावच्चकरे णाममेगे, णो आतवेयावच्चकरे, ३. एगे आतवेयावच्चकरे वि, परवेयावच्चकरे वि, ४. एगे णो आतवेयावच्चकरे, णो परवेयावच्चकरे । -ઢાળ. મ. ૪, ૩. રૂ, સુ. ૨૧ वेयावच्च पगारा २२६६. तिविहे वेयावच्चे पण्णत्ते, तं जहा ૬. आयवेयावच्चे, ૨. પરવેયાવન્તે, तपाचार ત્યારબાદ તેને અશન યાવત્ સ્વાદિમ દેવું કે વારંવાર દેવું કલ્પતું નથી. પરંતુ આવશ્યક હોય તો વૈયાવૃત્ય કરવી કલ્પે છે, જેમ કે પરિહારકલ્પમાં રહેતા ભિક્ષુને ઉપાડે, બેસાડે, પડખું બદલે, મળ-મૂત્ર, શ્લેષ્મ આદિ પરઠે, મળ-મૂત્ર આદિથી ખરડાયેલા ઉપકરણોને શુદ્ધ કરે. જો આચાર્ય કે ઉપાધ્યાય એમ જાણે કે-રોગી, ભૂખ્યો, તરસ્યો, તપસ્વી દુર્બળ અને દુ:ખી થઈ આવતા-જતાં માર્ગમાં ક્યાંય મુચ્છિત થઈ પડી જશે તો અશન યાવત્ સ્વાદ્ય દેવાં કે વારંવાર દેવાં કલ્પે છે. ३८५ વૈયાવૃત્ય સ્વરૂપ : ૨૨૬૪. આચાર્ય આદિને લગતાં દસ પ્રકારનાં વૈયાવૃત્ય (સેવા)નું યથાશક્તિ સેવન કરવું તે વૈયાવૃત્ય તપ છે. વૈયાવૃત્ય કરનારની ચૌભંગી : ૨૨૬૫. પુરુષનાં ચાર પ્રકાર કહ્યાં છે, જેમ કે – (૧) કોઈ પોતાની સેવા કરે છે, પણ બીજાની સેવા કરતો નથી. (૨) કોઈ બીજાની સેવા કરે છે, પણ પોતાની સેવા કરતો નથી. (૩) કોઈ પોતાની સેવા કરે છે, અને બીજાની પણ સેવા કરે છે. (૪) કોઈ પોતાની સેવા કરતો નથી, અને બીજાની પણ સેવા કરતો નથી. વૈયાવૃત્યના પ્રકાર : ૨૨૬૬. વૈયાવૃત્યનાં ત્રણ પ્રકાર કહ્યાં છે, જેમકે (૧) આત્મ વૈયાવૃત્ય - પોતાની સેવા, (૨) પર વૈયાવૃત્ય - બીજાની સેવા, Page #507 -------------------------------------------------------------------------- ________________ ३८६ चरणानुयोग - २ वैयावृत्य-विधान सूत्र २२६७-६८ ३. तदुभयवेयावच्चे । (3) तमय वैयावृत्य - बनेनी सेवा. -ठाणं. अ. ३, उ. ३, सु. १९४ प. से किं तं वेयावच्चे ? प्र. वैयावृत्य शुंछ ? तेन। 24 मे छ ? उ. वेयावच्चे दसविहे पण्णत्ते, तं जहा- . 3. वैयावृत्यन। ६. प्र.२ ४६ छ, भ3१. आयरिय-वेयावच्चे, (१) मायार्थ - वैयावृत्य, २. उवज्झाय-वेयावच्चे, (२) उपाध्याय - वैयावृत्य, ३. थेर-वेयावच्चे, (3) स्थविर - वैयावृत्य, ४. तवस्सी-वेयावच्चे, (४) तपस्वी - वैयावृत्य, ५. गिलाण-वेयावच्चे, (५) रोगी - वैयावृत्य, ६. सेह-वेयावच्चे, (6) शैक्ष - वैयावृत्य, ७. कुल-वेयावच्चे, (७) दुआ - वैयावृत्य, ८. गण-वेयावच्चे, (८) २५ - वैयावृत्य, ९. संघ-वेयावच्चे, (e) संघ - वैयावृत्य, १०. साहम्मिय-वेयावच्चे १ (१०) साधर्मि: - वैयावृत्य. -वि.स. २५, उ. ७, सु. २३५ वेयावच्च विहाणं वैयावृत्य विधान : २२६७. इमं च धम्ममादाय, कासवेण पवेदितं । २२७७. ॥२५५ोत्रीय भगवान महावीर स्वामी डेला कुज्जा भिक्खू गिलाणस्स, अगिलाए समाहिए ।।२ આ ધર્મને ગ્રહણ કરીને પ્રસન્નચિત્ત મુનિ ગ્લાનિ -सूय सु. १, अ. ३, उ. ३, सु. २० રહિત બની રોગી સાધુની સેવા કરે. वित्ते अचोइए निच्चं, खिप्पं हवइ सुचोइए । વિનયી ગણાતો પ્રસિદ્ધ શિષ્ય ગુરુ દ્વારા પ્રેરિત ન जहोवइटुं सुकयं, किच्चाई कुव्वई सया ।।। થવા પર પણ કાર્ય કરવા માટે સદા તત્પર રહે છે. પ્રેરણા થવાથી તો તત્કાળ યથોપદિષ્ટ કાર્ય સારી -उत्त. अ. १, गा. ४४ રીતે સંપન્ન કરે છે. गिलाणट्टापेसियं आहारस्स विहि-णिसेहो ગ્લાનનાં નિમિત્તે મોકલેલ આહારનો વિધિ-નિષેધ : २२६८. भिक्खागा णामेगे एवमाहंसु समाणे वा वसमाणे वा २२६८. मेड स्थानमा २डेला अथवा भास ८५ मा २८ गामाणुगामं दूइज्जमाणे वा मणुण्णं भोयणजातं કે પ્રામાનુગ્રામ વિચરતાં આવેલા સંભોગી અથવા लभित्ता વિસંભોગી સાધુ મનોજ્ઞ ભોજન પ્રાપ્ત કરીને કોઈ साधुओने 53“से य भिक्ख गिलाइ, से हंदह णं तस्साहरह से य "આ આહાર આપ લઈ લેજો અને આપની સાથે જે भिक्खू णो भुंज्जेज्जा तुमं चेव णं भुंजेज्जासि ।” બીમાર મુનિ છે તેમને આપજો. જો બીમાર મુનિ તેનો ઉપભોગ ન કરે તો આપ ઉપભોગ કરી લેજો.” १. (क) वव. उ. १०, सु. ३९ (ख) उव. सु. ३० (ग) ठाण. अ. १०, सु. ७१२ (घ) ५२-वैयावृत्य प्रतिमा ८१ ५८२ ५। छे. - सम. सम. ९१, सु. १ (ड) ठाणं. अ. १०, सु. ७१२ तथा ठाणं. अ. ५, उ. १, सु. ३९७ तथा वि. श. २५, उ. ७, सु. २३५मा ७५२05. 3म છે. પરંતુ ઉવવાઈ અને વ્યવહાર સૂત્રમાં કંઈક વ્યુત્ક્રમથી દસ પ્રકારની વૈયાવૃત્ય કહી છે. २. सूय. सु. १, अ. ३, उ. ४, गा. २१ Page #508 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२६९ “સે તિતો- “મોવવામિ” ત્તિ ટુ પડેંપિયपलिउंचिय आलोएज्जा, तं जहा- “इमे पिंडे, इमे लोए, इमे त्तित्तए, इमे कडुयए, इमे कसाए इमे अंबिले, इमे महुरे, णो खलु एत्तो किंचि वि गिलाणस्स सदति” त्ति माइट्ठाणं संफासे । णो एवं करेज्जा । तहाठितं आलोएज्जा जहाठितं गिलाणस्स सदति, तं जहा - तित्तयं तित्तए ति वा जाव - महुरं महुरेति । विशिष्ट चर्या सेवा करण संकल्प भिक्खागा णामेगे एवमाहंसु समाणे वा वसमाणे वा गामाणुगामं दूइज्जमाणे वा मणुण्णं भोयणजातं लभित्ता “ से य भिक्खू गिलाइ, से हंदह णं तस्साहरह, सेय भिक्खू णो भुंज्जेज्जा, आहरेज्जासि ।” તે ય - “ખો હજુ મે અંતરાપ્ઞરિસ્સમિ।” -ઞ. સુ. ૨, અ. ૨, ૩. ૧, સુ. ૪૦૭-૪૦૮ विसिट्ठ चरियाए सेवाकरण संकप्पा २२६९. जस्स णं भिक्खुस्स अयं पगप्पे, अहं च खलु पडिण्णत्तो अपडिण्णतेहि गिलाणो अगिलाणेहिं अभिकंख साहम्मिएहिं कीरमाणं वेयावडियं साइज्जिस्सामि, अहं वावि खलु अपडिण्णत्तो पडिण्णत्तस्स अगिलाणो गिलाणस्स अभिकंख साहम्मियस्स कुज्जा वेयावडियं करणाए । १. आहट्टु परिण्णं आणक्खेस्सामि आहडं च सातिज्जिस्सामि, २. आहटु परिणं आणक्खेस्सामि आहडं च नो सातिज्जिस्सामि, ३. आहटु परिण्णं नो आणक्खेस्सामि आहडं च सातिज्जिस्सामि । तपाचार ३८७ મનોજ્ઞ આહારમાં લોલુપ ભિક્ષુ "હું જ એકલો આ આહાર ખાઈ લઉં” એમ વિચારી તેને છુપાવી બીમાર મુનિને કહે- 'આ ભોજન લૂખું છે. સૂકુ છે, તીખું છે, કડવું છે, તુરું છે, ખાટું છે, મીઠું છે. આ રોગી માટે યોગ્ય નથી.' તો તેવો પાપાચારી સાધુ માતૃસ્થાનનો સ્પર્શ કરે છે. એમ કરાય નહિ પરંતુ જેવું ભોજન લાવ્યા હોય તેવું રોગીને બતાવે અને હોય તેવું જ કહે, જેમકે- તીખું હોય તો તીખું યાવત્ મીઠાને મીઠું કહે. એક સ્થાનમાં રહેલા અથવા માસકલ્પ આદિ રહેલા અથવા ગ્રામાનુગ્રામ વિચરતા આવેલા સંભોગી અને વિસંભોગી સાધુઓમાં કોઈ ભિક્ષુ મનોજ્ઞ-આહાર પાણી પ્રાપ્ત કરીને કહે - આપના સાથી કોઈ મુનિ રોગી છે. આ મનોજ્ઞ આહાર લઈ તેને આપજો. જો રોગી મુનિ તેનો ઉપયોગ ન કરે તો તમે અમારી પાસે પાછો લઈ આવજો.' તો આહાર લેનાર મુનિ ઉત્તર દે કે- "જો કોઈ અંતરાય નહિ હોય તો પાછો લાવીને આપને આપી જઈશ.” વિશિષ્ટ ચર્ચામાં સેવા કરવાનો સંકલ્પ : ૨૨૬૯. કોઈ સાધુની આ આચાર મર્યાદા (પ્રતિજ્ઞા) હોય કે- "હું બીમાર થાઉં તો બીજા સાધુઓને સેવા કરવાનું કહીશ નહિ, પરંતુ સમાન સમાચારીવાળા નીરોગી સાધુ કર્મનિર્જરાના ઉદ્દેશ્યથી સ્વેચ્છાપૂર્વક મારી સેવા કરે તો હું એ સેવાનો સ્વીકાર કરીશ. જો હું સ્વસ્થ હોઉં તો બીજા સહધર્મી અસ્વસ્થ શ્રમણોની સ્વેચ્છાપૂર્વક નિઃસ્વાર્થભાવથી કર્મનિર્જરા માટે સેવા કરીશ.” કોઈ સાધુ આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે કે (૧) હું બીજા સાધુઓ માટે આહારાદિ લાવીશ અને બીજા આહારાદિ લાવ્યા હોય તેને સ્વીકારીશ. (૨) હું બીજા સાધુઓ માટે આહારાદિ લાવીશ પરંતુ બીજા સાધુઓ લાવ્યા હોય તે નહિ લઉં. (૩) હું બીજા સાધુઓ માટે નહિ લાવું પરંતુ બીજા લાવ્યા હશે તે સ્વીકારીશ. Page #509 -------------------------------------------------------------------------- ________________ ३८८ चरणानुयोग - २ ४. आहट्टु परिण्णं णो आणक्खेस्सामि आहडं च णो सातिज्जिस्सामि । विशिष्ट चर्या सेवा करण संकल्प लाघवियं आगमाणे तवे से अभिसमण्णागते મત્તિ । जहेतं भगवता पवेदितं तमेव अभिसमेच्चा सव्वतो सव्वताए सम्मत्तमेव समभिजाणिया । एवं से अहाकिट्टियमेव धम्मं समभिजाणमाणे संते विरते सुसमाहितलेस्से । तत्थावि तस्स कालपरियाए से वि तत्थ वियन्तिकारए । इच्चेयं विमोहायतणं हितं सुहं खमं णिस्सेयसं आगामियं । ઞ. સુ. ૧, ૬. ૮, ૩. , સુ. શ્ १. जस्स णं भिक्खुस्स एवं भवति - अहं च खलु असं भिक्खूणं असणं वा जाव - साइमं वा आहटु दलयिस्सामि आहडं च सातिज्जिस्सामि ।' २. जस्स णं भिक्खुस्स एवं भवति- 'अहं च खलु अण्णेसिं भिक्खूणं असणं वा जाव - साइमं आहट्टु दलयिस्सामि आहडं च णो सातिज्जिस्सामि' वा I ३. जस्स णं भिक्खुस्स एवं भवति- 'अहं च खलु अण्णेसिं भिक्खूणं असणं वा जाव - साइमं आहट्टु णो दलयिस्सामि आहडं सातिज्जिस्सामि' | वा च ४. जस्स णं भिक्खुस्स एवं भवति - 'अहं च खलु अण्णेसिं भिक्खूणं असणं वा जाव - साइमं वा आहट्टु णो दलयिस्सामि आहडं च णो सातिज्जिस्सामि' । अहं च खलु तेण अहातिरित्तेण- अहेसणिज्जेणं अहापरिग्गहिएण असणेणं वा जाव - साइमेण वा अभिकख साहम्मियस्स कुज्जा वेयावडियं करणाए । सूत्र २२६९ (૪) હું બીજા માટે લાવીશ નહિ અને બીજા લાવ્યા હશે તેનો સ્વીકાર પણ કરીશ નહિ. આ ચાર પ્રતિજ્ઞાઓમાંથી કોઈ પ્રતિજ્ઞા અંગીકાર કરીને સાધુ લાઘવને પ્રાપ્ત કરી તપને પ્રાપ્ત કરે છે. ભગવાને જે રૂપમાં આનું પ્રતિવાદન કર્યું છે, તેને તે જ રૂપમાં જાણીને બધા પ્રકારથી સર્વથા સમત્વનું આચરણ કરે. આ પ્રમાણે તે ભિક્ષુ તીર્થંકરો દ્વારા ઉપદિષ્ટ ધર્મને સમ્યક્ રૂપથી જાણતાં અને આચરણ કરતાં શાંત, વિરત અને વિશુદ્ધ લેશ્યાવાળો થઈ દેહનો ત્યાગ કરે પણ પ્રતિજ્ઞાનો ભંગ ન કરે. કદાચિત્ પ્રતિજ્ઞાપાલનમાં મરણ થઈ જાય તો તેનું તે મરણ અનશન પ્રાપ્ત મરણ સમાન છે. તે કર્મક્ષયનું કારણ છે. તે નિર્મોહતાનું સ્થાન છે, હિતકર છે, સુખકર છે, સક્ષમ છે, કલ્યાણકારી છે, ભવાન્તરમાં પુણ્યનું કારણ છે. (૧) કોઈ મુનિની એવી પ્રતિજ્ઞા હોય કે- 'હું બીજા સાધુઓને અશન યાવત્ સ્વાદ્ય લાવી આપીશ અને તેના દ્વારા લાવેલા આહારનો સ્વીકાર કરીશ.' (૨) કોઈ મુનિની એવી પ્રતિજ્ઞા હોય કે- 'હું અશન યાવત્ સ્વાદ્ય લાવી બીજા મુનિઓને આપીશ પણ તે મુનિઓ દ્વારા લાવેલનો સ્વીકાર નહિ કરું.’ (૩) કોઈ મુનિની એવી પ્રતિજ્ઞા હોય કે- 'હું અશન યાવત્ સ્વાદ્ય લાવી બીજા મુનિઓને આપીશ નહિ પણ બીજા મુનિઓ લાવ્યા હશે તે લઈશ.' (૪) કોઈ મુનિની એવી પ્રતિજ્ઞા હોય કે- 'હું અશનાદિ યાવત્ સ્વાદ્ય લાવીને બીજા મુનિઓને આપીશ નહિ અને બીજા લાવ્યા હશે તે લઈશ નહિ.’ હું પોતાની આવશ્યકતાથી વધારે એષણીય તેમજ લાવેલ અશન યાવત્ સ્વાદ્યમાંથી કોઈ સાધર્મિક સાધુ લેવા ચાહે તો તેને વૈયાવૃત્યની ભાવનાથી આપીશ. Page #510 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२७० वैयावृत्य-फल तपाचार ३८९ अहं वावि तेण अहातिरित्तेण अहेसणिज्जेण અથવા કોઈ સાધર્મિક મુનિ પોતાની આવશ્યકતા अहापरिग्गहिएण असणेणं वा-जाव-साइमेण वा તથા અધિક અશન યાવતુ પાન લાવે અને अभिकख साहम्मिएहिं कीरमाणं वेयावडियं તેમાંથી વૈયાવૃત્ય ભાવનાથી આપવા ઈચ્છે તો હું सातिज्जिस्सामि । સ્વીકારીશ. लाघवियं आगममाणे-जाव-सम्मत्तमेव समभिजाणिया આમાંથી કોઈ પણ પ્રતિજ્ઞા ધારણ કરનાર ભિક્ષુ - મા. સુ. ૧, ગ. ૮, ૩. ૭, મુ. રર૭ લાઘવ પ્રાપ્ત કરીને યાવત્ સમત્વનું આચરણ કરે છે. वेयावच्च फलं વૈયાવૃત્યનું ફળ : રર૭૦, પંë ડાર્દિ સમh for jથે મહાન્નરે ૨૨૭૦. પાંચ સ્થાનો વડે શ્રમણ-નિગ્રંથ મહાન નિર્જરા महापज्जवसाणे भवति, तं जहा કરનાર તથા મહાપર્યવસાન કરનાર (પરિત સંસારી) બને છે, જેમકે - १. अगिलाए आयरिय वेयावच्चं करेमाणे, (૧) ગ્લાનિ-રહિત બની આચાર્યની વૈયાવૃત્ય કરવાથી, २. अगिलाए उवज्झाय वेयावच्चं करेमाणे, (૨) ગ્લાનિ-રહિત બની ઉપાધ્યાયની વૈયાવૃત્ય કરવાથી, ३. अगिलाए थेरे वेयावच्चं करेमाणे, (૩) ગ્લાનિ-રહિત બની સ્થવિરની વૈયાવૃત્ય કરવાથી, ४. अगिलाए तवस्सि वेयावच्चं करेमाणे (૪) ગ્લાનિ-રહિત બની તપસ્વીની વૈયાવૃત્ય કરવાથી, ५. अगिलाए गिलाण वेयावच्चं करेमाणे । (૫) ગ્લાનિ-રહિત બની રોગી-મુનિની વૈયાવૃત્ય કરવાથી. पंचहिं ठाणेहिं समणे निग्गंथे महाणिज्जरे પાંચ સ્થાનો વડે શ્રમણ-નિગ્રંથ મહાન કર્મનિર્જરા महापज्जवसाणे भवति, तं जहा કરનાર અને મહાપર્યવસાન કરનાર બને છે, જેમકે१. अगिलाए सेहवेयावच्चं करेमाणे, (૧) ગ્લાનિ-રહિત બની નવદીક્ષિતની વૈયાવૃત્ય કરવાથી, २. अगिलाए कुलवेयावच्चं करेमाणे, (૨) ગ્લાનિ-રહિત બની કુળ (એક આચાર્યનાં શિષ્ય સમૂહની) ની વૈયાવૃત્ય કરવાથી, રૂ. સ્ટાપ વેચવā રેમાળ, (૩) ગ્લાનિ-રહિત બની ગણની વૈયાવૃત્ય કરવાથી, ૪. TOાઈ સંધાવવૅ કરેમાળ, (૪) ગ્લાનિ-રહિત બની સંઘની વૈયાવૃત્ય કરવાથી, ५. अगिलाए साहम्मियवेयावच्चं करेमाणे ।। (૫) ગ્લાનિ-રહિત બની સાધર્મિકની વૈયાવૃત્ય -ડાઇ. એ. ૬, ૩. ૨, મુ. ૩૨૭ કરવાથી, प. वेयावच्चेणं भन्ते ! जीवे किं जणयइ ? પ્ર. ભંતે ! વૈયાવૃત્યથી જીવને શું મળે છે? उ. वेयावच्चेणं तित्थयरनामगोत्तं कम्मं निबन्धइ । ઉ. વૈયાવૃત્યથી જીવ તીર્થંકર નામ ગોત્ર બાંધે છે. - ઉત્ત. એ. ૨૬, મુ. ૪, ૧. વ4, ૩. ૨૦, મુ. ૪૦-૪૨ Page #511 -------------------------------------------------------------------------- ________________ ३९० चरणानुयोग - २ वैयावृत्य अकरण हेतु प्रायश्चित्त सूत्र सूत्र २२७१-७३ वेयावच्चअकरणाइ पायच्छित्त सुत्ताई વૈયાવૃત્ય ન કરનાર માટે પ્રાયશ્ચિત્ત સૂત્ર : રર૭૨. ને મિતq fટi સોન્લી દિવા જ સફ ળ ૨૨૭૧. જે ભિક્ષુ આ રોગી છે', એમ સાંભળવા છતાં કે गवसंतं वा साइज्जइ । જાણવા છતાં તેની ગવેષણા કરતો નથી અથવા ન કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू गिलाणं सोच्चा णच्चा उम्मग्गं वा पडिपहं જે ભિક્ષુ આ રોગી છે” એમ સાંભળવા છતાં કે वा गच्छइ गच्छंतं वा साइज्जइ । જાણવા છતાં ઉન્માર્ગથી કે અન્ય માર્ગથી જાય છે, કે જનારનું અનુમોદન કરે છે. जे भिक्खू गिलाण-वेयावच्चे अब्भुट्ठिए सएणं જે ભિક્ષુ રોગીની સેવા માટે તૈયાર થયો છે પણ लाभेणं असंथरमाणे जो तस्स न पडितप्पइ न પોતાના લાવેલા આહારથી રોગી સંતુષ્ટ થતો નથી पडितप्पंतं वा साइज्जइ । તેનો ખેદ પણ પ્રકટ કરતો નથી અથવા ન કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू गिलाण-वेयावच्चे अब्भुट्ठिए गिलाण-- જે ભિક્ષુ રોગીની સેવા માટે તૈયાર થયેલો છે તેને पाउग्गे दव्वजाए अलब्भमाणे णो तं न पडियाइक्खइ રોગી માટે યોગ્ય પદાર્થ ન મળવાથી તેને ફરી न पडियाइक्खंतं वा साइज्जइ । આહારનું પૂછતો નથી અથવા ન પૂછનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. – નિ. ૩. ૨૦, મુ. રૂદ્દ-૩૨ असमत्थेण वेयावच्चकारावण पायच्छित्त सुत्तं અસમર્થ પાસે સેવા કરાવનારનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : રર૭૨. ને વિક્વ નાયબ વી મનાયા વા, ૩વાસM વા, ૨૨૭૨. જે ભિક્ષુ અસમર્થ સ્વજન પાસે, બીજા પાસે, अणवासएण वा अणलेण वेयावच्चं कारेड कारेंतं वा ઉપાસક પાસે કે અનુપાસક પાસે વૈયાવૃત્ય કરાવે છે साइज्जइ । કે કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. - નિ. ૩. ૨૨, ૩. ૮૬ સ્વાધ્યાય-૩ सज्झायभेया २२७३. प. से किं तं सज्झाए ? ૩. પંવિહે સન્ની નિત્તે, તે નહીં૨. વાયા , સ્વાધ્યાયનાં ભેદ : ૨૨૭૩. પ્ર. સ્વાધ્યાય શું છે? અને તેના કેટલા પ્રકાર છે? ઉ. સ્વાધ્યાયનાં પાંચ પ્રકાર કહ્યાં છે, જેમ કે(૧) વાચના : યોગ્ય સમયે શ્રુતાગમનું અધ્યયન તેમજ અધ્યાપન કરવું. (૨) પ્રતિપૃચ્છના : અધ્યયન કરેલા વિષયમાં વિશેષ સ્પષ્ટીકરણ માટે પૂછવું. ૨. પાડપુચ્છUT, Page #512 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२७४-७५ सूत्र शिक्षण हेतु तपाचार ३९१ રૂ, રિયટ્ટ, (૩) પરિવર્તન : શીખેલા જ્ઞાનને વારંવાર યાદ કરવું. ૪. મનુષ્પહા, (૪) અનુપ્રેક્ષા : આગમતત્ત્વનું ચિંતન, મનન કરવું. ५. धम्मकहा, (૫) ધર્મકથા : શ્રતધર્મની વ્યાખ્યા કરવી. તે તં સલ્ફાહુ | - વિ. . ર૬, ૩. ૭, મુ. ૨૩૬ આ સ્વાધ્યાયનું સ્વરૂપ છે. સુર-સિરવા-હેનો સૂત્ર શીખવાનાં હેતુઓ : २२७४. पंचहिं ठाणेहिं सुत्तं सिक्खेज्जा, तं जहा- ૨૨૭૪. પાંચ કારણોથી શ્રુત શીખવું જોઈએ, જેમકે - ૨. ખાટ્ટયા, (૧) જ્ઞાનાર્થ : નવા-નવા તત્ત્વોનાં જ્ઞાન માટે, २. दंसणट्ठयाए, (૨) દર્શનાર્થ : શ્રદ્ધાની સમૃદ્ધિ માટે, . ચરિત્તયાણ, (૩) ચારિત્રાર્થ : ચારિત્રની નિર્મળતા માટે, ४. वुग्गहविमोयणट्ठायाए, (૪) યુટ્ઠહ વિમોચનાર્થ દુરાગ્રહ છોડવા માટે. ५. जहत्थे वा भावे जाणिस्सामीत्ति कटु । (૫) યથાર્થભાવ જ્ઞાનાર્થ યથાર્થભાવોને જાણવા -J. . ૬, ૩. ૩, મુ. ૪૬૭ માટે, सज्झाय फलं સ્વાધ્યાયનું ફળ : રર૭૬. ૫. સન્નાને મસ્તે ! નીવે જીરું નય ? ૨૨૭૫. પ્ર. ભંતે ! સ્વાધ્યાયથી જીવને શું મળે છે? उ. सज्झाए नाणावरणिज्ज कम्मं खवेइ । ઉ. સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે. – ૩ત્ત. . ૨૨, મુ. ૨૦ तवं चिमं संजमजोगयं च, જે મુનિ તપ, સંયમ-યોગ અને સ્વાધ્યાય-યોગમાં सज्झायजोगं च सया अहिट्ठए । સતત અનુષ્ઠાન કરતો હોય છે, તે તેનાથી ઘેરાયેલ સંપૂર્ણ શસ્ત્રોથી સુસજ્જિત શૂરવીર सूरे व सेणाए समत्तमाउहे, પુરુષની જેમ પોતાની અને બીજાની રક્ષા કરવામાં अलमप्पणो होइ अलं परेसिं ।। સમર્થ હોય છે. सज्झाय सज्झाणरयस्स ताइणो, સ્વાધ્યાય અને સતધ્યાનમાં રત, છ કાયનાં રક્ષક, अपावभावस्स तवे रयस्स । પાપથી રહિત ભાવવાળા, તપમાં રત મુનિનો પૂર્વજન્મકૃત કર્મ મળ એજ રીતે વિશુદ્ધ થાય છે, જે विसुज्झई जंसि मलं पुरेकडं, પ્રમાણે અગ્નિ વડે તપાવેલ સુવર્ણનો મેલ. समीरियं रुप्पमलं व जोइणा ।। से तारिसे दुक्खसहे जिइदिए, જે પૂર્વોક્ત ગુણોથી યુક્ત છે, પરિષદોને સહન सुयेण जुत्ते अममे अकिंचणे । કરનાર છે, જિતેન્દ્રિય તથા શ્રતથી યુક્ત છે. મમત્વ विरायई कम्मघणम्मि अवगए. તથા પરિગ્રહથી રહિત છે તે કર્મરૂપી વાદળોને कसिणऽब्भपुडावगमे व चंदिमे ।। હટાવીને શુદ્ધ સ્વરૂપે શોભે છે, જેવી રીતે સંપૂર્ણ –સ. એ, ૮, પા. દૂર-દૂર અભ્ર પટલથી (વાદળ સમૂહથી) મુક્ત ચંદ્રમા શોભા પામે છે. ૧. () ૩૩. સુ. ૩૦ (૩) તા. એ, ૫, ૩. ૩, સુ. ૪૬૬ () ૩૪. એ. ૨૦, TI, ૩૪ (૫) વિશેષ વિસ્તાર જ્ઞાનાચારમાં જુઓ. Page #513 -------------------------------------------------------------------------- ________________ ३९२ चरणानुयोग - २ अन्यतीर्थिकादि संग स्वाध्याय भूमि गमन प्रायश्चित्त सूत्र सूत्र २२७६-७९ સન્માયમૂgિ Mચિયા સદ્ધિગમન પાછા કુત્ત- અન્ય તીર્થિકાદિની સાથે સ્વાધ્યાય ભૂમિએ જવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : રર૭૬. ઉપવૂ અળસ્થળ વા સ્થિM T ૨૨૭૬. જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થની સાથે તથા परिहारिओ वा अपरिहारिएण सद्धिं बहिया પારિહારિક સાધુ અપારિવારિક સાધુની સાથે वियारभूमि वा विहारभूमि वा निक्खमइ वा, पविसइ સ્વાધ્યાય ભૂમિમાં, કે ઈંડિલભૂમિમાં પ્રવેશ કરે છે वा, निक्खमंतं वा, पविसतं वा साइज्जइ । કે નિષ્ક્રમણ કરે છે, (પ્રવેશ કરાવે છે, નિષ્ક્રમણ કરાવે છે) પ્રવેશ કરનારનું કે નિષ્ક્રમણ કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) ૩થા | આવે છે. – નિ. ૩. ૨, સુ. ૪૨ દુઝિક સુસુ સનાય દેસT Tયfજીત્ત - વિન્દિત કુળમાં સ્વાધ્યાય આપવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : રર૭૭. ને પવરવૂ સુછિયે સન્નાયે દ્દલ સંત ૨૨૭૭. જે ભિક્ષુ તિરસ્કૃત કુળોમાં સ્વાધ્યાયનો ઉદ્દેશ (મૂળ वा साइज्जइ । પાઠ વાંચન કરવું) કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન उग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. - નિ. ૩. ૨૬, મુ. ૩૦ सुत्त वायणा हेउणो२२७८. पंचहिं ठाणेहिं सुत्तं वाएज्जा, तं जहा ૨. સંપાદક્યા , २. उवग्गहट्ठयाए, ૩. ઉન્નરક્યા, ४. सुत्ते वा मे पज्जवयाते भविस्सइ । સૂત્ર-વાચનાના હેતુ : ૨૨૭૮. પાંચ કારણોથી સૂત્રની વાચના આપવી જોઈએ, જેમકે - (૧) શિષ્યોને શ્રુત-સંપન્ન બનાવવા માટે, (૨) શિષ્ય વર્ગ પર ઉપકાર કરવા માટે, (૩) કર્મોની નિર્જરા માટે, (૪) વાચના આપવાથી મારું શ્રુત પરિપુષ્ટ થશે, તે વિચારથી. (૫) શ્રત ભણવા-ભણાવવાની પરંપરા અવિચ્છિન્ન રાખવા માટે. ५. सुत्तस्स वा अवोच्छित्ति-णयट्ठयाए । -ડા. એ. ૫, ૩. ૩, સુ. ૪૬૭ सुयवायणिज्जा२२७९. चत्तारि वायणिज्जा पण्णत्ता, तं जहा ૨. વિપી, સૂત્ર વાચનાને માટે યોગ્ય : ૨૨૭૯, ચાર વ્યક્તિ વાંચના આપવા યોગ્ય હોય છે. જેમ કે (૧) વિનીત સૂત્રાર્થ દાતા પ્રતિવંદનાદિ વિનયભાવ કરનાર, (૨) વિકૃતિ અપ્રતિબદ્ધ : ધૃતાદિ વિકૃતિયોમાં આસક્તિ ન રાખનાર, ૨. વિમતિપડિવધે, Page #514 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२८०-८२ सूत्र वाचन हेतु अयोग्य तपाचार ३९३ ३. विओसवियपाहुडे, (3) व्यवशमित प्रामृत-७५शांत shiml, ४. अमाई । (४) समायावी. - ठाणं. अ. ४, उ. ३, सु. ३२६ सुय अवायणिज्जा સૂત્ર વાચનાને માટે અયોગ્ય : २२८०. चत्तारि अवायणिज्जा पण्णत्ता, तं जहा ૨૨૮૦. ચાર વ્યક્તિ વાંચના આપવા યોગ્ય હોતા નથી, ठेभ - १. अविणीए, (१) अविनीत: संत्राहाता प्रति वहनाहि વિનયભાવ ન કરનાર, २. विगइ-पडिबद्धे, (૨) વિકૃતિ પ્રતિબદ્ધ ધૃતાદિ વિકૃતિયોમાં આસક્ત રહેનાર, ३. अविओसविय पाहुडे, (3) अव्यशमित प्रामृत : अनुपशांत. Yastu, ४. मायी ।२ -ठाणं. अ. ४, उ. ३, सु. ३२६ (४) भायावी. सुयवायणाए फलं સૂત્ર વાચનાનું ફળ : २२८१. प. वायणाए णं भन्ते ! जीवे किं जणयइ ? २२८१. प्र. मत ! पायन (अध्यायन)थी बने | भणे छ ? उ. वायणाए निज्जरं जणयइ, सुयस्स य 6. वायनाथी भीनी नि। ७३ छ, अणासायणाए वट्टइ, सुयस्स अणासायणाए वट्टमाणे શ્રુતજ્ઞાનની અશાતનાના દોષ દૂર કરે છે. तित्थधम्म अवलम्बइ, तित्थधम्म अवलम्बमाणे શ્રુતજ્ઞાનની અશાતનાના દોષ દૂર થવાથી महानिज्जरे महापज्जवसाणे भवइ । તીર્થધર્મનું અવલંબન કરે છે. તીર્થધર્મનું અવલંબન લઈને કર્મોની મહાનિર્જરા કરે છે અને - उत्त. अ. २९, सु. २१ महापर्यवसान (संसारनी मंत) ४३ छे. दुगुंछिय कुले-वायणादाणादाण पायच्छित्त सुत्ताई- तिरस्कृत युगमा वाय आपका-संवानुं प्रायश्चित्त सूत्र : २२८२. जे भिक्खू दुगुंछिय कुलेसु सज्झायं वाएइ, वाएंतं वा २२८२.४ भिक्षु तिरस्कृत मुगोमा स्वाध्यायनी वायना साइज्जइ । (सूत्रार्थ) मा छे, (पावे. छ) मापनारर्नु અનુમોદન કરે છે. जे भिक्खू दुगुंछिय कुलेसु सज्झायं पडिच्छइ, જે ભિક્ષુ તિરસ્કૃત કુળોમાં સ્વાધ્યાયની વાચના લે पडिच्छंतं वा साइज्जइ । छे, (वडावे छे) नारनी भनुमोहना रे छे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન उम्घाइयं । - नि. उ. १६, सु. ३१-३२ (प्रायश्चित्त) आवे छे. -कप्प. उ. ४, सु. ११ १. (क) तओ कप्पंति वाएताए, तं जहा - (१) विणीए, (२) नो विंगइ पडिबद्धे, (३) विओसविय पाहुडे । (ख) ठाणं अ. ३, उ. ४, सु. २०४ . २. (क) तओ नो कप्पंति वाएत्तए, तं जहा - (१) अविणीए, (२) विगइ-पडिबद्धे, (३) अविओसविय पाहुडे । (ख) ठाणं. अ. ३, उ. ४, सु. २०४ - कप्प. उ. ४, सु. १० Page #515 -------------------------------------------------------------------------- ________________ ३९४ चरणानुयोग - २ अविधि वाचना दान प्रायश्चित्त सूत्र सूत्र २२८३-८४ अविहीए वायणा-दाणे पायच्छित्त-सुत्ताई અવિધિથી વાચના આપવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૨૮૩. ને ઉપવહૂ દેફિસ્ટારું સમોસUTહું મવપત્તા ૨૨૮૩. જે ભિક્ષુ પ્રારંભનાં સમોસરણ (અંગસૂત્ર, શ્રુતસ્કંધ, उवरिल्लाई समोसरणाई वाएइ वायंतं वा साइज्जइ । અધ્યાય, ઉદ્દેશક)ની વાચન ન આપતાં ત્યારબાદનાં સમોસરણ (ઉપાંગ આદિ)ની વાચના (અપાવે છે), આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू णवबंभचेराई अवाएत्ता उत्तमं सुयं वाएइ જે ભિક્ષ નવ બ્રહ્મચર્ય (આચારાંગ સૂત્ર પ્રથમ वायंतं वा साइज्जइ । શ્રુતસ્કંધ) ની વાચના ન દેતાં દસૂત્ર આદિની વાચના આપે છે, (અપાવે છે), આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अपत्तं वाएइ वाएं वा साइज्जइ । જે ભિક્ષુ અયોગ્યને વાચના આપે છે, (અપાવે છે) આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पत्तं ण वाएइ ण वाएंतं वा साइज्जइ । જે ભિક્ષુ યોગ્યને વાચના આપતો નથી, અપાવતો નથી), ન આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अव्वत्तं वाएइ वाएंतं वा साइज्जइ । જે ભિક્ષુ અવ્યક્ત (અપ્રાપ્ત યૌવન વયવાળા) ને વાચના આપે છે, (અપાવે છે), આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू वत्तं न वाएइ न वाएंतं वा साइज्जइ ।' જે ભિક્ષુ વ્યક્ત (પ્રાપ્ત યૌવન વયવાળા) ને વાચના આપતો નથી, (અપાવતો નથી), ન આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू दोण्हं सरिसगाणं एक्कं संचिक्खावेइ, જે ભિક્ષુ બે સમાન યોગ્યતાવાળા શિષ્યોમાંથી एक्कं न संचिक्खावेइ, एक्कं वाएइ, एक्कं न वाएइ, એકને સુશિક્ષિત કરે છે અને એકને કરતો નથી, तं करतं वा साइज्जइ । એકને વાચના આપે છે, એકને વાચના આપતો નથી અથવા આવું કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू आयरिय-उवज्झाएहिं अविदिण्णं गिरं જે ભિક્ષુ આચાર્ય અને ઉપાધ્યાયે આપ્યા વગર आइयइ आइयंतं वा साइज्जइ । વાચના લે છે, (લેવડાવે છે), લેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अण्णउत्थियं वा गारत्थियं वा वाएइ જે ભિક્ષુ અન્યતીર્થિકો કે ગૃહસ્થોને વાચના આપે वाएंत वा साइज्जइ । છે, (અપાવે છે), આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अण्णउत्थियं वा गारत्थियं वा पडिच्छइ જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસેથી વાચના લે पडिच्छत वा साइज्जइ । છે, (લેવડાવે છે), લેનારની અનુમોદના કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન ૩થાથે | - ન. ૩. ૨૨, મુ. ૨૭–૨૦ (પ્રાયશ્ચિત્ત) આવે છે. पासत्थाईणं वायणा दाणे पायच्छित्त सुत्ताई પાર્શ્વસ્થાદિને વાચના આપવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૨૮૪. ને ઉમરહૂ પત્થ વાક્ વાત વા સર્ફિન્નડું | ૨૨૮૪. જે ભિક્ષુ પાર્શ્વસ્થને વાચના આપે છે, (અપાવે છે) આપનારનું અનુમોદન કરે છે. ૧. ભાષ્ય માં ૨૧-૨૨ અને ૨૫-૨૬ સુ. ૧૯-૨૦ ના સમાન છે, પુનરાવૃત્તિ થઇ છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२८५-८६ प्रतिप्रश्न फल जे भिक्खू पासत्थं पडिच्छइ पडिच्छतं वा साइज्जइ । जे भिक्खू ओसणं वाएइ वाएंतं वा साइज्जइ । जे भिक्खू ओसण्णं पडिच्छइ पडिच्छंतं वा साइज्जइ । जे भिक्खू कुसीलं वाएइ वाएंतं वा साइज्जइ । जे भिक्खू कुसीलं पडिच्छइ पडिच्छंतं वा साइज्जइ । जे भिक्खू संसत्तं वाइ वाएंतं वा साइज्जइ । जे भिक्खू संसत्तं पडिच्छइ पडिच्छंतं वा સાનફ્ । जे भिक्खू णितियं वाइ वायंतं वा साइज्जइ । जे भिक्खू णितियं पडिच्छइ पडिच्छंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । નિ. ૩. ૧૧, મુ. રૂ- ૪૦ पडिपुच्छणा फलं૨૮. ૧. ડિપુચ્છળયાદ્ ાં ભંતે ! નીવે જિં ખાય ? उ. डिपुच्छणा णं सुत्तत्थ-तदुभयाइं विसोइ । कंखामोहणिज्जं कम्मं वोच्छिन्दइ । -૩ત્ત. ઞ. ર, મુ. રર परियट्टणा फलं ર૮૬. ૧. પરિયટ્ટમ્ નં મંતે ! નીવે નિં નળયર્ ? उ. परियट्टणाए णं वंजणाई जणयइ, वंजणलद्धिं च उप्पाएइ । પુત્ત. ૬. ર, સુ. ર૩ तपाचार ३९५ જે ભિક્ષુ પાર્શ્વસ્થ પાસેથી વાચના લે છે, (લેવડાવે છે), લેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ અવસન્તને વાચના આપે છે, (અપાવે છે), આપનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ અવસન્ન પાસેથી વાચના લે છે, (લેવડાવે છે), લેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ કુશીલને વાચના આપે છે, (અપાવે છે), આપનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ કુશીલ પાસેથી વાચના લે છે, (લેવડાવે છે), લેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સંસક્તને વાચના આપે છે, (અપાવે છે), આપનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સંસક્ત પાસેથી વાચના લે છે, (લેવડાવે છે), લેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ નિત્યકને વાચના આપે છે, (અપાવે છે), આપનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ નિત્યક પાસેથી વાચના લે છે, (લેવડાવે છે), લેનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. પ્રતિપ્રશ્નનું ફળ : ૨૨૮૫. પ્ર. ભંતે ! પ્રતિપ્રશ્ન કરવાથી જીવને શું મળે છે ? ઉ. પ્રતિપ્રશ્ન કરવાથી તેના સૂત્ર, અર્થ અને ઉભય સંબંધી સંદેહો દૂર થાય છે અને કાંક્ષામોહનીય કર્મનો નાશ થાય છે. પરિવર્તનાનું ફળ : ઉ. ૨૨૮૬. પ્ર. ભંતે ! પરિવર્તનાથી જીવને શું મળે છે ? પરિવર્તનાથી જીવ અક્ષરોને ઉત્પન્ન કરે છે. અર્થાત્ સ્મૃતને પરિપક્વ અને વિસ્મૃતને યાદ કરે છે તથા વ્યંજનલબ્ધ (પદાનુસારિણી લબ્ધિ) પ્રાપ્ત કરે છે. Page #517 -------------------------------------------------------------------------- ________________ ३९६ चरणानुयोग - २ अणुप्पेहा फलं २२८७. प. अणुप्पेहाए णं भंते ! जीवे किं जणयइ ? उ. अणुप्पेहाए णं आउयवज्जाओ सत्तकम्मपगडीओ घणियबन्धणबद्धाओ सिढिलबन्धणबद्धाओ पकरेइ । दीहकालट्ठियाओ हस्सकालट्ठिइयाओ पकरेइ । तिव्वाणुभावाओ मन्दाणुभावाओ पकरेइ । बहुपएसग्गाओ अप्पपएसग्गाओ पकरे । आउयं च णं कम्मं सिय बन्धइ, सिय नो बन्धइ । असायावेयणिज्जं च णं कम्मं नो भुज्जो भुज्जो उवचिणाइ, अणाइयं च णं अणवदग्गं दीहमद्धं चाउरन्त संसार कन्तारं खिप्पामेव वीइवयइ । उत्त. अ. २९, सु. २४ कहाए भेया २२८८. तिविहा कहा पण्णत्ता, तं जहा १. अत्थकहा, २. धम्मकहा, ३. कामकहा । तिविहे धम्मे पण्णत्ते, तं जहा १. सुयधम्मे, ३. अत्थिकायधम्मे । अनुप्रेक्षाफल - ठाणं. अ. ३, उ. ३, सु. १९४ २. विक्खेवणी, ३. संवेगणी, २. चरित्तधम्मे, चउव्विहा कहा पण्णत्ता, तं जहा१. अक्खेवणी, - ठाणं. अ. ३, उ. ३, सु. १९४ (९) अनुप्रेक्षानुं इज : २२८७. प्र. ઉ. सूत्र २२८७-८८ भंते! अनुप्रेक्षाथी कवने शुं भजे छे ? અનુપ્રેક્ષાથી જીવ આયુષ્ય-કર્મ છોડીને શેષ જ્ઞાનાવરણાદિ સાત કર્મોની પ્રકૃતિના પ્રગાઢ બંધનોને શિથિલ કરે છે. તેમની દીર્ઘકાલીન સ્થિતિને અલ્પકાલીન કરે છે. તેમના તીવ્ર રસાનુભાવને મંદ કરે છે. તેમના બહુ પ્રદેશોને અલ્પ પ્રદેશી કરે છે. આયુષ્ય કર્મનો બંધ કદાચિત્ કરે છે, કદાચિત્ डरतो नथी. અસાતા-વેદનીય કર્મનો ફરી-ફરી ઉપચય નથી झरतो. તે અનાદિ અનંત, દીર્ઘમાર્ગી તથા ચાર ગતિરૂપ સંસાર અટવીને તરત જ પાર કરે છે. ईथाना लेह : २२८८. स्थात्रा प्रहारनी उही छे, वेশ (૧) અર્થકથા : ધન ઉપાર્જન સંબંધી કથા (२) धर्मस्था : धर्म भावनानी था, ( 3 ) प्रमथा : प्रभवासनात्म स्था. धर्मनां त्र प्रहार ह्या छे, ठेभडे (१) श्रुतधर्म, ( 3 ) खस्तिप्राय धर्म. (२) यारित्र धर्म, કથાનાં ચાર પ્રકાર કહ્યા છે, જેમકે - (૧) આક્ષેપણી : જ્ઞાન અને ચારિત્રના આકર્ષણ ઉત્પન્ન કરે એવી કથા. (२) विक्षेपसी : सन्मार्गनी स्थापना उरे खेवी था, (3) संवेगिनी : कवननी नश्वरता, हुः तथा વૈરાગ્ય ઉત્પન્ન કરવાવાળી કથા, Page #518 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२८८ ૪. નિવ્વપ્નની । अक्खेवणी कहा चउव्विहा पण्णत्ता, तं जहा૧. આયાર અવેવળી, २. ववहार अक्खेवणी, ३. पण्णत्ति अक्खेवणी, ૪. વિકિવાય અવુંવળી । विक्खेवणी कहा चउव्विहा पण्णत्ता, तं जहा ૧. સસમય છ્હેતિ, સસમય હેત્તા, પસમયે હેતિ, २. परसमयं कहेत्ता, ससमयं ठावतित्ता भवति, ३. सम्मावातं कहेति, सम्मावातं कहेत्ता, मिच्छावातं દેતિ, ४. मिच्छावातं कहेत्ता, सम्मवातं ठावतित्ता भवति । संवेगणी कहा चउव्विहा पण्णत्ता, तं जहा ૧. ફદહોયસંવેગળી, ૨. પરોાસંવાળી, રૂ. ખાતસરીરસંવેગળી, ૪. પરસરીરસંવેગળી | णिव्वेज्जणी कहा चउव्विहा पण्णत्ता, तं जहा कथा भेद १. इहलोगे दुच्चिन्ना कम्मा इहलोगे दुहफलविवागसंजुत्ता भवंति, २. इहलोगे दुच्चिन्ना कम्मा परलोगे दुहफलविवागसंजुत्ता भवंति, तपाचार ३९७ (૪) નિર્વેદની : મૃતકર્મો શુભાશુભ ફળ બતાવીને સંસાર પ્રત્યે ઔદાસિન્ય કરે એવી કથા, આક્ષેપણી કથાના સાત પ્રકાર કહ્યા છે, જેમકે (૧) આચાર-આક્ષેપણી : સાધુ અને શ્રાવકનાં આચારના વર્ણનવાળી કથા, (૨) વ્યવહાર-આક્ષેપણી : વ્રતોનાં દોષથી થતાં પ્રાયશ્ચિત્તનાં વર્ણનની કથા, (૩) પ્રજ્ઞપ્તિ-આક્ષેપણી : મધુર વચનોથી સંશય દૂર કરનારી કથા, (૪) દૃષ્ટીપાત-આક્ષેપણી : યોગ્યતા અનુસાર વિવિધનયોથી તાત્ત્વિક નિરૂપણ કરતી કથાઓ. વિક્ષેપણી કથાના ચાર પ્રકાર કહ્યા છે, જેમકે (૧) વક્તા પોતાના સિદ્ધાંતને પ્રતિપાદન કરી ત્યારબાદ બીજાનાં સિદ્ધાંતની કથા કહે, (૨) બીજાનાં સિદ્ધાંતની પ્રરૂપણા કરી પછી પોતાના સિદ્ધાંતની સ્થાપના કરે. (૩) વક્તા સમ્યવાદની પ્રરૂપણા કર્યા બાદ મિથ્યાવાદની પ્રરૂપણા કરે. (૪) વક્તા મિથ્યાવાદની પ્રરૂપણા કર્યા બાદ સમ્યવાદની સ્થાપના કરે. સંવેગની કથાના ચાર પ્રકાર કહ્યા છે, જેમકે (૧) ઈહલોક સંવેગની : જીવનની અસારતા, અનિત્યતા બતાવતી કથા, (૨) પરલોક સંવેગની-દેવાદિ ભાવોમાં જે અનેક પ્રકા૨નાં દુઃખોનો અનુભવ થાય છે તેની કથા, (૩) આત્મ-શરીર સંવેગની : પોતાના શરીરની અચિ દર્શાવતી કથા, (૪) પર-શરીર સંવેગની : બીજાનાં શરીરની અશુચિ દર્શાવતી કથા. નિર્વેદની કથાના ચાર પ્રકાર કહ્યા છે. જેમકે (૧) આ લોકમાં કરેલા દુષ્કર્મ, આ લોકમાં જ દુઃખરૂપે ફળ દેનારા હોય છે તેની કથા, (૨) આ લોકમાં કરેલા દુષ્કર્મ, પરલોકમાં દુઃખરૂપે ફળ દેનારા બને છે તેની કથા, Page #519 -------------------------------------------------------------------------- ________________ ३९८ चरणानुयोग - २ ३. परलोगे दुच्चिन्ना कम्मा इहलोगे दुहफलविवागसंजुत्ता भवंति, ४. परलोगे दुच्चिन्ना कम्मा परलोगे दुहफलविवागसंजुत्ता भवंति, प्रवचन - स्वरूप १. इहलोगे सुच्चिन्ना कम्मा इहलोगे सुहफलविवागसंजुत्ता भवंति, २. इहलोगे सुच्चिन्ना कम्मा परलोगे सुहफलविवागसंजुत्ता भवंति, ३. परलोगे सुच्चिन्ना कम्मा इहलोगे सुहफलविवागसंजुत्ता भवति, ४. परलोगे सुच्चिन्ना कम्मा परलोगे सुहफलविवागसंजुत्ता भवंति । ठाणं. अ. ४, उ. २, सु. २८२ पवयण सरूवं २२८९. इमं च णं सव्वजगजीव- रक्खणदयट्टयाए पावयणं भगवया सुकहियं, अन्तहियं, पेच्चा भावियं, आगमेसिभद्दं, सुद्धं, णेयाउयं, अकुडिलं, अणुत्तरं सव्वदुक्खपावाण विउसमणं । प. सु. २, अ. १, सु. ६ प. पवयणं भंते ! पवयणं, पावयणी पवयणं ? उ. गोयमा ! अरहा ताव नियमं पावयणी, पवयणं पुण दुवालसंगे गणिपिडगे, तं जहाआयारो-जाव- दिट्ठिवाओ । विया. स. २०, उ. ८, सु. १५ 1 धम्मकहाए विही णिसेहो२२९०. से भिक्खू धम्मं किट्टमाणे णो अन्नस्स हेउं धम्मं आइक्खेज्जा, णो पाणस्स हेउं धम्मं आइक्खेज्जा, णो वत्थस्स हेउं धम्मं आइक्खेज्जा, णो लेणस्स हेउ धम्मं आइखेज्जा, णो सयणस्स हेउं धम्मं आइक्खेज्जा, णो अन्नेसिं विरूय-रूवाणं कामभोगाणं हे धम्ममाइक्खेज्जा, अगिला धम्ममाइक्खिज्जा, roणत्थ कम्मणिज्जरट्टयाए धम्मं आइक्खेज्जा । - सूय. सु. २, अ. १, सु. ६९० सूत्र २२८९-९० (૩) પરલોકમાં કરેલા દુષ્કર્મ, આ લોકમાં દુઃખરૂપ ફળ દેનારા બને તેની કથા, (૪) પરલોકમાં કરેલા દુષ્કર્મ, પરલોકમાં દુઃખરૂપ ફળ દેનારા બને તેની કથા, (૧) આ લોકમાં કરેલા શુભકર્મ, આ લોકમાં જ સુખમય ફળ દેનારા બને છે. (२) खा लोङमा रेसा शुभर्म, परलोङमां સુખમય ફળ દેનારા બને છે. (૩) પરલોકમાં કરેલા શુભકર્મ, આ લોકમાં સુખમય ફળ દેનારા બને છે, (૪) પરલોકમાં કરેલા શુભકર્મ, પરલોકમાં સુખમય ફળ દેનારા બને છે. પ્રવચનનું સ્વરૂપ : २२८८. खा अवयन श्रमश भगवान महावीरे ४गतनां સર્વજીવોની રક્ષા, દયા માટે યોગ્યરૂપે કહ્યું છે. આ પ્રવચન આત્મા માટે હિતકારી, પરલોક હિતકર, भविष्यई माटे उल्याए|अरी, शुद्ध, न्याययुक्त, મુક્તિપ્રાપ્તિનાં સફળ માર્ગરૂપ,સર્વોત્તમ તથા સર્વ દુ:ખો અને પાપોને ઉપશાંત કરનારું છે. प्र. संते ! प्रवयनने अवयन उहे छे ? } પ્રવચની ને પ્રવચન કહે છે ? 3. गौतम ! अरिहंत तो नियमतः प्रवयनी छे. અને દ્વાદશાંગ ગણીપિટક પ્રવચન છે, જેમકેઆચારાંગ યાવત્ દષ્ટિવાદ. ધર્મકથા માટે વિધિ-નિષેધ : २२८०. धर्मनो उपदेश खायतो साधु-आहार भाटे, पाशी માટે, વસ્ત્રો માટે, સ્થાન અથવા શય્યા માટે તથા વિવિધ પ્રકારના કામભોગ પ્રાપ્ત કરવા માટે ઉપદેશ ન આપે. દીનતાપૂર્વક ઉપદેશ ન આપે પણ પ્રસન્નતાપૂર્વક ધર્મોપદેશ કહે. માત્ર કર્મનિર્જરાના હેતુથી જ ઉપદેશ આપે. Page #520 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२९१ धर्मकथा विवेक तपाचार ३९९ धम्मकहाविवेगो ધર્મકથા વિવેક : ૨૨૬૨. નહીં પુછાસ વેથતિ ત તુચ્છસ સ્થતિ | ૨૨૯૧. સાધક જેમ સંપન્ન વ્યક્તિને ધર્મ-ઉપદેશ આપે છે, તે જ રીતે રંકાદિને ઉપદેશ આપે છે. जहा तुच्छस्स कत्थति तहा पुण्णस्स कत्थति । જેમ રંકાદિને ઉપદેશ આપે છે, તેવો જ ઉપદેશ સંપન્ન વ્યક્તિને આપે છે. अवि य हणे अणादीयमाणे । एत्थं पि जाण सेयं અન્યથા તેઓ ઉપદેશને સાંભળી ક્રોધી બની ति णत्थि। ઉપદેશકને મારવા લાગે તેથી એ જાણ્યા વિના ઉપદેશ આપવામાં કલ્યાણ નથી કેकेऽयं पुरिसे कं च णए । આ શ્રોતા કોણ છે? અને કયા દેવને નમસ્કાર કરે છે, (કયા સિદ્ધાંતને માને છે.) - મા. સુ. ૨, એ. ૨, ૩, ૬, મુ. ૧૦૨ दयं लोगस्स जाणित्ता पाईणं पडीणं दाहिणं उदीणं આગમના જ્ઞાતા મુનિ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને आइक्खे विभए किट्टए वेदवी । ઉત્તર દશામાં સ્થિત જીવોને અનુકંપા બુદ્ધિથી ધર્મનો ઉપદેશ આપે, ધર્મના ભેદ-પ્રભેદોને સમજાવે અને ધર્મનો મહિમા બતાવે. से उठ्ठिएसु वा अणुट्ठिएसु वा सुस्सूसमाणेसु તે મુનિ ધર્મશ્રવણની ઈચ્છાવાળા અથવા સેવાपवेदए-संति, विरतिं, उवसमं, णिव्वाणं, सोयवियं, શુશ્રુષા કરનાર મુનિઓ અને ગૃહસ્થોને શાંતિ, अज्जवियं, मद्दवियं, लाघवियं, अणतिवत्तियं । વિરતિ, ઉપશમ, નિર્વાણ, શૌચ-નિર્લોભતા, આર્જવ, માર્દવ-નમ્રતા અને પરિગ્રહત્યાગનો યથાર્થ બોધ આપે. सव्वेसिं पाणाणं, सव्वेसिं भूताणं, सव्वेसिं जीवाणं, તે મુનિ વિચાર કરીને સર્વ પ્રાણીઓ, ભૂતો, સત્ત્વો सव्वेसिं सत्ताणं अणुवीइ भिक्खू धम्ममाइक्खेज्जा । અને જીવોને ધર્મનું સ્વરૂપ કહે. अणुवीइ भिक्खू धम्ममाइक्खमाणे णो अत्ताणं વિચાર કરી ધર્મોપદેશ આપનાર મુનિ એ ધ્યાનમાં आसाएज्जा, णो परं आसाएज्जा, णो अण्णाई पाणाई રાખે કે તે ઉપદેશ આપતાં પોતાના આત્માની भयाई जीवाई सत्ताई आसाएज्जा । આશાતના ન કરે, બીજાની આશાતના ન કરે અને અન્ય કોઈ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વની પણ આશાતના ન કરે. से अणासायए अणासायमाणे वज्जमाणाणं भूताणं કોઈ પ્રાણીને આશાતના ન પહોચાડતાં ધર્મ जीवाणं सत्ताणं जहा से दीवे असंदीणे एवं से भवति કહેનારા તે મહામુનિ સંસાર-પ્રવાહમાં ડૂબતા सरणं महामुणी । પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્ત્વો માટે અસંદીન -- ભા. સુ. ૧, , ૬, ૩. ૫, . ૨૬-૧૨૭ દ્વીપ (ડૂબે નહીં તેવા દ્વીપ)ની જેમ શરણભૂત હોય છે. आघाति णाणी इह माणवाणं संसारपडिवण्णाणं જ્ઞાનીજન સંસારવર્તી, (સારી રીતે સમજનાર) संबुज्झमाणाणं विण्णाणं पत्ताणं । હિતાહિતની સમજ રાખનાર મનુષ્યોને આ પ્રકારે ધર્મોપદેશ આપે છે. Page #521 -------------------------------------------------------------------------- ________________ ४०० चरणानुयोग - २ धर्मकथा विवेक सूत्र २२९१ अट्टा वि संता अदुवा पमत्ता । अहासच्चमिणं त्ति बेमि । णाऽणागमो मच्चुमुहस्स अत्थि, इच्छापणीता वंकाणिकेया, कालग्गहीता णिचये णिविट्ठा पुढोपुढो जाई पकप्पेंति । આર્તધ્યાનથી પીડિત અને પ્રમાદમાં ફસાયેલા પણ ધર્માચરણ કરી શકે છે. આ વાત બિલકુલ સાચી છે એમ હું કહું છું. મૃત્યુના મુખમાં પડેલા પ્રાણીને મૃત્યુ નહીં આવે એવું તો નથી. છતાં પણ ઈચ્છાને વશમાં થયેલ, અસંયમમાં લીન બનેલ પ્રાણી કાળના મુખમાં પડ્યો હોવા છતાં કર્મોનો સંગ્રહ કરવામાં તલ્લીન બનીને જન્મ પરંપરાને વધારે છે. આ સંસારમાં એવા કેટલાક પ્રાણીઓ છે જેઓને જન્મ-મરણના સ્થાનોનો ઘણો સંપર્ક થાય છે અને તેઓ અનેક દુઃખોનો અનુભવ કરે છે. इहमेगेसिं तत्थ तत्थ संथवो भवति । अहोववातिए फासे पडिसंवेदयंति। – મા. સુ. ૨, ૩, ૪, ૩. ૨, મુ. ૨૩૪-૨૩ केसिंचि तक्काइ अबुज्झ भावं, खुड्डं पि गच्छेज्जा असद्दहाणे । आयुस्स कालातियारं वघातं, लद्धाणुमाणे य परेसु अढे ।। कम्मं च छंदं च विगिंच धीरे, विणएज्ज उ सव्वतो आयभावं । रूवेहिं लुप्पंति भयावहेहिं, વિન્ગ સાહાય તરંથાવહિં || પોતાની બુદ્ધિથી ધર્મના ઉપદેશનો અભિપ્રાય સમજ્યા વિના કોઈક ક્રોધિત બની જાય છે અને ક્રોધમાં આવીને સાધુનો વધ પણ કરી નાંખે, માટે સાધુ અનુમાનથી બીજાનો અભિપ્રાય જાણીને ધર્મનો ઉપદેશ આપે. બુદ્ધિમાન સાધુ શ્રોતાઓના કર્મ અને અભિપ્રાયને જાણીને ધર્મનો ઉપદેશ આપે અને તેમના મિથ્યાત્વને દૂર કરે. તેમને સમજાવે કે- મનોહર રૂપ ભય આપનારું છે, તેમાં લુબ્ધ થનારો મનુષ્ય નાશ પામે છે.” આ પ્રમાણે વિદ્વાન પુરુષ શ્રોતાઓનો અભિપ્રાય જાણીને ત્રસ અને સ્થાવર જીવોનું હિત થાય તેવો ઉપદેશ આપે. સાધુ ઉપદેશ આપતાં પૂજા અને પ્રશંસાની કામના ન કરે, કોઈની પ્રિય અને અપ્રિય એવી કથા ન કહે તથા બધા અનર્થોને વર્જીને આકુળતા રહિત અને કષાય રહિત બનીને ઉપદેશ આપે. न पूयणं चेव सिलोयकामी, पियमप्पियं कस्सइ णो कहेज्जा । सव्वे अणठे परिवज्जयन्ते, अणाउले या अकसाइ भिक्खू ।। -સૂય. સુ. ૧, ૨. ૨૨, મા. ૨૦-રર ओबुज्झमाणे इह माणवेसु आघाइ से णरे जस्स इमाओ जाईओ सव्वओ सुपडिलेहियाओ भवंति आघाइ से णाणमणेलिसं । જ્ઞાની પુરુષ સંસારના સ્વરૂપને જાણી મનુષ્યને ધર્મનો ઉપદેશ આપે, જેણે જન્મ-મરણના સ્થાનોને સારી રીતે જાણી લીધાં છે, તે જ અનુપમ જ્ઞાનનો બોધ આપી શકે છે. એવા પાપોના ત્યાગી, સમાધિભાવથી યુક્ત, પ્રજ્ઞાવાન પુરુષ જે કોઈ ધર્મ શ્રવણ માટે ઉપસ્થિત હોય તેને મુક્તિનો માર્ગ બતાવે છે. से किट्टति तेसिं समुट्ठिताणं निक्खित्तदंडाणं समाहियाणं पण्णाणमंताणं इह मुत्तिमग्गं । ૧. આ સૂત્રનો બાકી ભાગ (અંશ) ચારિત્રાચાર (ચરણા. ભાગ-૧) પાના નં. ૨૦૯માં જુઓ. Page #522 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२९२-९४ एवं पेगे महावीरा विप्परिक्कमति । આ. સુ. શ્, અ. ૬, ૩. o, મુ. ૭૭-૨૭૮ आयगुत्ते सया दंते, छिण्णसोए अणासवे I जे धम्मं सुद्धमक्खाति, पडिपुण्णमणेलिसं 11 धर्मकथा प्रभाव -સૂય. સુ. ૩, અ. ૧૧, ગા. ૨૪ जे भिक्खू मायणे अण्णतरं दिसं वा अणुदिसं वा पडिवण्णे धम्मं आइक्खे विभए किट्टए उवट्ठितेसु वा अणुवतेिसु वा सुस्समाणेसु पवेदए । संतिं विरतिं उवसमं निव्वाणं सोयवियं अज्जवियं मद्दवियं लाघवियं अणंतिवातियं सव्वेसिं पाणाणं- जाव-सत्ताणं अणुवीर किट्टर धम्मं । -સૂય. સુ. ૨, ૬. o, સુ. ૬૮o धम्मका पभावो ૨૧૨. હ હુ ત“ મિલ્લુસ્સે અંતિય થ સોવા णिसम्म उट्ठाय वीरा अस्सि धम्मे समुट्ठिता, जे ते तस्स भिक्खुस्स अंतियं धम्मं सोच्चा णिसम्म सम्म उट्ठाण उट्ठाय वीरा अस्सि धम्मे समुट्ठित्ता, ते एवं सव्वोवगता, ते एवं सव्वोवरता, ते एवं सव्वोवसंता, ते एवं सव्वत्ताए परिनिव्वुडे -સૂય. સુ. ૨, ઞ. o, સુ. ૬ धम्मकहा फलं ૨૨૧૩.૬. धम्मकहाए णं भन्ते ! जीवे किं जणयइ ? उ. धम्मकहाए णं निज्जरं जणयइ । धम्मकहाए णं पवयणं पभावेइ । पवयणपभावे णं जीवे आगमिस्स भद्दताए कम्मं निबन्ध | -સત્ત. ૧. ૨૬, સુ. ર૬ इत्थि परिसाए रयणीए धम्मकहाकरण पायच्छित्त सुत्तं૨૨૧૪. બે મિન્દૂ રાખો વા, વિયારે વા, સ્થિમા, इत्थि संसत्ते, इत्थि - परिवुडे अपरिमाणाए कहं कहेइ, कहतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अघायं । – ન. ૩. ૮, સુ. ૨૦ तपाचार ४०१ આવા જે મહાવીર છે, તે જ (સંયમ માર્ગમાં) પરાક્રમી બને છે. આત્મગુપ્ત, દમિતેન્દ્રિય તેમજ સંસારના પ્રવાહને બંધ કરનાર, આશ્રય રહિત જે પુરુષ છે તે જ પરિપૂર્ણ અને અનુપમ શુદ્ધ ધર્મનો ઉપદેશ આપી શકે છે. મર્યાદાનો જ્ઞાતા સાધુ કોઈ પણ દિશા અને વિદિશામાં જઈને ધર્મનો ઉપદેશ કરે, ધર્મને ભિન્ન ભિન્ન રીતે સમજાવે અને ધર્મનું કીર્તન કરે. ધર્મ સાંભળવા ઉદ્યત થયેલા કે ઉપસ્થિત થયેલા મનુષ્યોને શાંતિ, વિરતિ, ઈન્દ્રિયનિગ્રહ, શૌચ, સરળતા, મૃદુતા, લઘુતા અને અહિંસા ધર્મનો ઉપદેશ આપે અને સમસ્ત ભૂતો યાવત્ સત્ત્વોના હિત માટે ધર્મનું કીર્તન કરે. ધર્મકથાનો પ્રભાવ ઃ ૨૨૯૨. આ જિન શાસનમાં સાધુ પાસેથી ધર્મ શ્રવણ કરી ધર્માચરણ કરવા માટે ઉદ્યત કોઈ વીર પુરુષ અર્હત્ ધર્મમાં ઉપસ્થિત થાય છે. એવા ધર્મમાં ઉદ્યત બનેલા વીર પુરુષ મોક્ષમાર્ગનાં સર્વ સાધનોથી સંપન્ન બની જાય છે, સર્વ પાપોથી વિરામ પામી સંપૂર્ણ શાંતિને પામે છે અને સમસ્ત કર્મોનો ક્ષય કરી પરિનિર્વાણને પ્રાપ્ત કરે છે. ધર્મકથાનું ફળ : ૨૨૯૩. પ્ર. ભંતે ! ધર્મકથાથી જીવને શું મળે છે ? ૩. ધર્મકથાથી જીવ કર્મોની નિર્જરા કરે છે અને પ્રવચનની પ્રભાવના કરે છે. પ્રવચનની પ્રભાવના કરનાર જીવ ભવિષ્યમાં શુભફળ આપનાર કર્મોનો બંધ કરે છે. સ્ત્રી-સભામાં રાત્રે ધર્મકથા કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૨૯૪. જે ભિક્ષુ રાત્રે કે સંધ્યાકાળે (૧) સ્ત્રીનાં ટોળામાં, (૨) સ્ત્રીવાળા ટોળામાં, (૩) સ્ત્રીઓ દ્વારા ઘેરાઈને વિશેષ કથા કહે છે, (કહેવડાવે છે) કહેનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક અનુદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ ४०२ चरणानुयोग - २ निषिद्ध ध्यान तथा विहित ध्यान सूत्र २२९५-९८ ध्यान-४ णिसिद्ध झाणा-विहित झाणा નિષિદ્ધ ધ્યાન અને વિહિત ધ્યાન : २२९५. अट्टरुद्दाणि वज्जित्ता, झाएज्जा सुसमाहिए । २२४५. योग्य मुनि मार्त मने रौद्र ध्यान सिवाय ४ धर्म અને શુકલ ધ્યાન ધરે છે, જ્ઞાતીજન તેને જ ધ્યાન धम्मसुक्काई झाणाई, झाणं तं तु बुहावए ।। हेछ. - उत्त. अ. ३०, गा. ३५ झाण भेया ધ્યાનનાં ભેદ : २२९६. प. से किं तं झाणे ? २२८६. प्र. ध्यान शुंछ, तेना 24 मे छ ? उ. झाणे चउव्विहे पन्नत्ते, तं जहा 6. ध्यान (251 चिंतन) नां यार मे छ, भ१. अट्टे झाणे, (१) आतध्यान : राहि भावनाथी अनुप्रेरित ध्यान, २. रोद्दे झाणे, (२) शैद्रध्यान : सिहि भावनाथी अनुष्ठित ध्यान, ३. धम्मे झाणे, (3) भध्यान :धर्मभावनाथी अनुप्राशित ध्यान, ४. सुक्के झाणे २ (૪) શુકલધ્યાન શુભાશુભથી પર આત્મોન્મુખ - वि. स. २५, उ. ७, सु. २३७ शुद्ध ध्यान. अट्टझाण भेया આર્તધ્યાનનાં ભેદ : २२९७. अट्टे झाणे चउव्विहे पण्णत्ते, तं जहा- २२८७. मातध्यान यार प्रा२न या छ, भ3 १. अमणुण्णसंपयोगसंपउत्ते, तस्स विप्पयोग (૧) અમનોજ્ઞ વસ્તુની પ્રાપ્તિ થતાં તેના सतिसमन्नागते यावि भवति, વિયોગની ચિંતા કરવી, २. मणुण्णसंपयोगसंपउत्ते, तस्स अविप्पयोग (૨) મનોજ્ઞ વસ્તુની પ્રાપ્તિ થતાં તેના सतिसमन्नागते यावि भवति, અવિયોગની ચિંતા કરવી, ३. आयंकसंपयोगसंपउत्ते, तस्स विप्पयोग (3) मातं (रोग) 24। ५२ तेना वियोगनी सतिसमन्नागते यावि भवति, ચિંતા કરવી, ४. परिझुसियकामभोगसंपउत्ते, तस्स अविप्पयोग (૪) પ્રીતિ ઉત્પન્ન કરનાર કામભોગ આદિની सतिसमन्नागते यावि भवति ।३ પ્રાપ્તિ થતાં તેના અવિયોગની ચિંતા કરવી. ___ -वि. स. २५, उ. ७, सु. २३८ अट्ट झाण लक्खणा આર્તધ્યાનનાં લક્ષણ : २२९८. अट्टस्स णं झाणस्स चत्तारि लक्खणा पन्नत्ता, २२८८. मातध्यानन या२ १ ३i छ, भ3 तं जहा१. कंदणया, (१) ४न - मा ४२j, (ख) ठाणं. अ. ४, उ. १, सु. २४७ १. उत्त. अ. ३४, गा. ३१ २. (क) सम. सम. ४, सु. १ ३. ठाणं. अ. ४, उ. १, सु. २४७ Page #524 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२९९-२३०१ रौद्रध्यान भेद तपाचार ४०३ ૨. સૌથયા, (૨) શોચનતા - શોક કરવો, ૩. તિqળયા, (૩) તપનતા - આસું પાડવા, ૪. પરિફ્લેવાયા ? (૪) પરિદેવનતા - વારંવાર વિલાપ કરવો. - વિ. સ. ર, ૩. ૭, મુ. ૨૩૨ रूद्द झाण भेया રૌદ્ર ધ્યાનનાં ભેદ : २२९९. रोहे झाणे चउव्विहे पन्नत्ते. तं जहा ૨૨૯૯. રૌદ્રધ્યાનનાં ચાર ભેદ કહ્યા છે, જેમ કે૨. હિંસાનુબંધી, (૧) હિંસાનુબંધી હિંસાને ઉદ્દેશી એકાગ્ર ચિંતન કરવું. ૨. મોસાળુવધી, (૨) મૃષાનુબંધી : અસત્યને ઉદ્દેશીને નિરંતર ચિંતન કરવું. ૩. તેયાનુવંશી, (૩) સ્તેયાનુબંધી ઃ ચોરી સંબંધી એકાગ્ર ચિંતન કરવું. ४. सारक्खणाणुबंधी ।२ (૪) સંરક્ષણાનુબંધી : ધનઆદિનાં સંરક્ષણહેતુ -વિ. સ. ર૬, ૩. ૭, મુ. ૨૪૦, અનિષ્ટ ચિંતન કરવું. रूद्द झाण लक्खणा રૌદ્ર ધ્યાનનાં લક્ષણ : રરૂoo. રોસ્સ ફાળ વારિ +]TI પત્તા, ન€- ૨૩૦૦. રૌદ્ર ધ્યાનનાં ચાર લક્ષણ કહ્યાં છે, જેમ કે૨. સન ટો, (૧) ઓસન દોષ : હિંસાદિ કોઈ એક દોષમાં પ્રવૃત્ત રહેવું, ૨. દુદ્દો, (૨) બહુલદોષઃ હિંસાદિ ઘણા દોષોમાં પ્રવૃત્ત રહવું. ३. अण्णाणदोसे, (૩) અજ્ઞાનદોષ : અજ્ઞાનનાં કારણે હિંસાદિમાં ધર્મ-બુદ્ધિથી પ્રવૃત્તિ કરવી. ४. आमरणंतदोसे ।३ (૪) આમરણાત્ત દોષ ઃ હિંસાદિ કાર્યોનો મરણ -વિ. સ. ર, ૩. ૭, મુ. ૨૪ સુધી પશ્ચાત્તાપ ન કરવો તેમજ તેમાં પ્રવૃત્ત રહેવું. ધમ્માન મેય- • ધર્મધ્યાનનાં ભેદ : રરૂ૦૨. બન્ને સાથે વલ્વિદે ઘઉપૂડોયારે પુનત્તે, તે ન€- ૨૩૦૧. ધર્મધ્યાન ચાર પ્રકાર (ચાર પદો)માં વિભાજિત થાય છે, જેમ કે૨. ગાવિનવે, (૧) આજ્ઞાવિચય : તત્ત્વોનું ચિંતન કરવું. ૨. અવાવાયે, (૨) અપાયરિચય : આશ્રવોનું ચિંતન કરવું. ૩. વિવા વિનવે, (૩) વિપાકવિચય : કર્મોનું ચિંતન કરવું. ૪. સહવન | – વિ. સ. ર૬, ૩. ૭, મુ. ૨૪ર (૪) સંસ્થાનવિચય : લોક દ્વીપ-સમુદ્ર આદિનું ચિંતન કરવું. ૨. (૪) ૩૧. મુ. રૂ૦, માં ચોથું લક્ષણ વિલવણયા” છે. (૩) તા. . ૪, ૩. ૨, મુ. ૨૪૭ ૨. તા. ૫, ૪, ૩. ૨, . ૨૪૭ ૩. તા. ૨, ૪, ૩. ૨, ૪. ૨૪૭ Page #525 -------------------------------------------------------------------------- ________________ ४०४ चरणानुयोग - २ धम्मझाण लक्खणा ૨૩૦૨. ૨૩૦૩. धम्मस्स णं झाणस्स चत्तारि लक्खणा पण्णत्ता, તેં નહીં ૨. આબાડું, ૨. નિસTMડું, રૂ. સુત્તš, ૪. ઓઢર્ફે धम्मझाणस्स आलंबणा ૧. ૨. धर्मध्यान लक्षण ૬. વયળા, ૨. પડિપુચ્છના, રૂ. પરિયટ્ટા, ૪. થમ્મા | - વિ. સ. ર, ૩. ૭, સુ. ૨૪૩ ધર્મધ્યાનનાં આલંબન : થમ્મસ ખંજ્ઞાળમ્સ વત્તરિ મરુંવળા વળત્તા, ૨૩૦૩. ધર્મધ્યાનનાં ચાર પ્રકાર કહ્યાં છે, જેમ કે तं जहा વિ. સ. ૨, ૩. ૭, સુ. ૨૪૪ सुक्कझाण भेया २३०५. सुक्के झाणे चउव्विहे चउप्पडोयारे पन्नत्ते, तं जहा १. पुहत्तवियक्के सवियारी, -વિ. સ. ર, ૩. ૭, સુ. ૨૪ ઉવ. સુ. ૩૦ માં ચોથા લક્ષણ “નવસર્વ” છે. ઉવ. સુ. ૩૦માં બીજા આલંબન (પુચ્છણા) છે. ધર્મધ્યાનનાં લક્ષણ : ૨૩૦૨. ધર્મધ્યાનનાં ચાર લક્ષણ કહ્યાં છે, જેમ કે धम्मझाणस्स अणुप्पेहाओ ધર્મધ્યાનની અનુપ્રેક્ષાઓ : રરૂ૦૪, ધમ્મસ્મ નું જ્ઞાળમ્સ વત્તરિ અનુષ્લેષામો પળત્તાઓ, ૨૩૦૪. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ કહી છે, જેમ કે તં નહીં૨. ાત્તાબુવ્વત્તા, ૨. શિષ્યાળુષ્પત્તા, રૂ. અસરખાનુપ્તેહા, ૪. સંસારાનુવ્વદા । सूत्र २३०२-०५ : (૧) આજ્ઞારુચિ ઃ વીતરાગની આજ્ઞામાં રુચિ હોવી. (૨) નિસર્ગરુચિ ઃ તત્ત્વો પર સ્વાભાવિક શ્રદ્ધા હોવી. : (૩) સૂત્રરુચિ : આગમોનાં શ્રવણ અને સ્વાધ્યાયમાં રુચિ હોવી, (૪) અવગાઢરુચિ : ધર્મોપદેશ શ્રવણમાં રુચિ હોવી, (૧) વાચના, (૨) પૃચ્છના, (૩) પરિવર્તના, (૪) ધર્મકથા. (૧) એકત્વાનુપ્રેક્ષા : આત્મા-એકત્વ ભાવનું ચિંતન કરવું. (૨) અનિત્યાનુપ્રેક્ષા ઃ શરીર આદિના અનિત્ય ભાવનું ચિંતન કરવું. (૩) અશરણાનુપ્રેક્ષા : આત્માની અશરણ દશાનું ચિંતન કરવું. (૪) સંસારાનુપ્રેક્ષા : સંસાર પરિભ્રમણનું ચિંતન કરવું. શુકલધ્યાનના ભેદ : ૨૩૦૫. શુકલધ્યાનનાં ચાર પ્રકાર અને ચતુપ્રત્યાવતાર કહ્યાં છે, જેમકે (૧) પૃથક્ત્વ-વિતર્ક-સવિચારી એક દ્રવ્ય વિષયક અનેક પર્યાયનાં વિષયમાં ચિંતન કરવું. Page #526 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३०६-०८ शुक्लध्यान भेद तपाचार ४०५ ૨. ઉત્તવયવ વિયારી, (૨) એકત્વ-વિતર્ક-અવિચારી કોઈ એક પદાર્થનાં ગુણ કે પર્યાયનું ચિંતન કરવું. ३. सुहुमकिरिए अनियट्टी, (૩) સૂક્ષ્મક્રિયા અનિવઃ યોગનિરોધની પ્રવૃત્તિમાં આત્મપરિણામ અવસ્થા, ४. समोछिन्नकिरिए अप्पडिवाई ।। (૪) સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતી ઃ સર્વ યોગ – વિ. ૪, ૫, ૩. ૭, સુ. ર૪૬ નિરોધ થયા બાદ ચૌદમા ગુણસ્થાનની અવસ્થા. सुक्कझाण लक्खणा શુકલ ધ્યાનનાં લક્ષણ : ૨૨૦૬. સુwટ્સ | શાઈસ વત્તારિ ૦ર૩ || પુનત્તા, ૨૩૦૬. શુકલ ધ્યાનનાં ચાર લક્ષણ કહ્યાં છે, જેમ કે તે નહીં૨. રવંતી, (૧) ક્ષમા, ૨. મુત્તી, (૨) નિર્લોભતા, રૂ. અન્ન, (૩) સરળતા, ૪. મદ્દવે | (૪) મૃદુતા. -વિ. સં. ર, ૩. ૭, સુ. ૨૪૭ सुक्कझाणस्स आलंबणा શુકલ ધ્યાનનાં આલંબન : - ર૩૦૭. સુવ®ક્સ | જ્ઞાઈ|ક્સ વેત્તારિ આવUTI પુનત્તા, ૨૩૦૭. શુકલ ધ્યાનનાં ચાર આલંબન (આધાર) કહ્યાં છે, तं जहा જેમ કે (૧) અવ્યથ : વ્યાકુળ ન થવું, ૨. ગોહે, (૨) અસંમોહીઃ દેવાદિત માયામાં મોહિત ન થવું., ૩. વિવેરો, (૩) વિવેક જડ-ચેતનનાં ભેદનો અનુભવ કરવો, ४. विओसग्गे २ ર્ગ : શરીર અને ઉપધિમાં અનાસક્ત - વિ. સ. રપ, ૩. ૭, મુ. ૨૪૮ રહેવું. सुक्कझाणस्स अणुप्पेहाओ શુકલધ્યાનની અનુપ્રેક્ષાઓ : રર૦૮. સુક્ષ્મ | જ્ઞાનસ વત્તા િ.પુવૅદાઓ પુનત્તા, ૨૩૦૮. શુકલ ધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ કહી છે, જેમ કે તે નહીં१. अणंतवत्तियाणुप्पेहा, (૧) અનન્તવનિતતાનુપ્રેક્ષા : અનંત ભવ પરંપરાનું ચિંતન કરવું. २. विप्परिणामाणुप्पेहा, (૨) વિપરિણામનુપ્રેક્ષા પદાર્થોમાં વિપરિણમનનું ચિંતન કરવું. ૧. ઉવ. સુ. ૩૦. માં શુક્લધ્યાનના પ્રકારોમાં ૩-૪ પ્રકારમાં સ્થાનાન્તર ‘અનિયટ્ટી'ની સ્થાને “અપ્પડિવાઈ' અને અપડિવાઇના સ્થાને અનિયટ્ટી છે. ૨. ઉવ. સુ. ૩૦.માં શુક્લધ્યાનના લક્ષણોનું આલમ્બન અને આલમ્બનોને લક્ષણ કહેવામાં આવેલ છે. Page #527 -------------------------------------------------------------------------- ________________ व्युत्सर्ग स्वरूप ४०६ चरणानुयोग - २ ३. असुभाणुप्पेहा, सूत्र २३०९-१० (૩) અશુભાનુપ્રેક્ષા : સંસારનાં અશુભ સ્વરૂપનું ચિંતન કરવું. (૪) અપાયાનુપ્રેક્ષા : વિવિધ અપાયોનું ચિંતન કરવું, આ ધ્યાનનું સ્વરૂપ છે. ૪. વાયાકુખે | से तं झाणे १ - વિ. સ. ર૬, ૩. ૭, મુ. ૨૪૬ કાયોત્સર્ગ-૫ विउसग्गसरूवं વ્યુત્સર્ગનું સ્વરૂપ : રરૂ૦૧. સાસણવાળ વા, ને ૩ ઉમÇ 7 વાવ | ૨૩૦૯. સૂવા, બેસવા તેમજ ઊભા રહેવામાં જે ભિક્ષુ कायस्स विउस्सग्गो, छट्ठो सो परिकित्तिओ ।। શરીરની વ્યર્થ ચેષ્ટા નથી કરતો, શરીર ચેષ્ટાના આ ત્યાગને વ્યુત્સર્ગ કહે છે. તે આત્યંતર તપ – ૩ત્ત, એ, ૩૦, II. ૩૬ નામનું છઠ્ઠ તપ છે. विउसग्गस्स भेयप्पभेया વ્યુત્સર્ગના ભેદ-પ્રભેદો : २३१०. प. से किं तं विओसग्गे ? ૨૩૧૦. પ્ર. વ્યુત્સર્ગ શું છે? તેના કેટલા ભેદ છે? उ. विओसग्गे दुविहे पण्णत्ते, तं जहा ઉ. વ્યુત્સર્ગના બે ભેદ બતાવ્યા છે, જેમ કે૨. બ્યવોને, ૨ ભાવોસ ચ | (૧) દ્રવ્ય - વ્યુત્સર્ગ, (૨) ભાવ - વ્યુત્સર્ગ. प. से किं तं दव्वविओसग्गे ? પ્ર. દ્રવ્ય-બુત્સર્ગ શું છે? તેના કેટલા ભેદ છે? उ. दव्वविओसग्गे चउव्विहे पण्णत्ते. तं जहा ઉ. દ્રવ્ય-બુત્સર્ગના ચાર ભેદ કહ્યાં છે, જેમ કે૨. Turવિમોસાને, (૧) ગણ-બુત્સર્ગઃ ગણ તથા ગણનાં મમત્વનો ત્યાગ, ૨. રીવોને, (૨) શરીર-વ્યુત્સર્ગઃ દેહ તથા દેહસંબંધી મમતાનો ત્યાગ, રૂ. ૩વોને, (૩) ઉપધિ-વ્યુત્સર્ગ : ઉપધિ તેમજ શરીર પ્રસાધનોનો ત્યાગ, ४. भत्तपाणविओसग्गे । (૪) ભક્ત-પાન-બુત્સર્ગ : આહાર-પાણીની સે નં વ્યવિમોસા | આસક્તિનો ત્યાગ, આ દ્રવ્ય વ્યુત્સર્ગનું વિવેચન છે. प. से किं तं भावविओसग्गे ? પ્ર. ભાવ વ્યુત્સર્ગ શું છે અને તેના કેટલા ભેદ છે? उ. भावविओसग्गे तिविहे पण्णत्ते, तं जहा ઉ. ભાવ વ્યુત્સર્ગના ત્રણ પ્રકાર કહ્યા છે, જેમ કેकसायविओसग्गे, (૧) કષાય-બુત્સર્ગ, ૨. સંસારવિમોસને, (૨) સંસાર-વ્યુત્સર્ગ, રૂ. pષ્ણવોને | (૩) કર્મ-બુત્સર્ગ. प. से किं तं कसायविओसग्गे ? પ્ર. કષાય-બુત્સર્ગ શું છે અને તેના કેટલા પ્રકાર છે? उ. कसायविओसग्गे चउव्विहे पण्णत्ते, तं जहा ઉ. કષાય-બુત્સર્ગના ચાર પ્રકાર કહ્યા છે, જેમકે. () Sci. X. ૪, ૩. ૨, સે. ૨૪૭ (૩) વ. સં. ૨૦ Page #528 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३१० व्युत्सर्ग भेद-प्रभेद तपाचार ४०७ ૨. હોર્દીવોને, ૨. માવોસ, ૩. માવોસ, ૪. હોવીસ | से तं कसायविओसग्गे । प. से किं तं संसार विओसग्गे ? उ. संसारविओसग्गे चउव्विहे पण्णत्ते. तं जहा૨. ગેરફ સંસારવિમોસને, २. तिरिय संसारविओसग्गे, ३. मणुय संसारविओसग्गे, ४. देव संसारविओसग्गे । से तं संसारविओसग्गे । प. से किं तं कम्मविओसग्गे ? (૧) ક્રોધ-વ્યુત્સર્ગ-ક્રોધનો ત્યાગ, (૨) માન-બુત્સર્ગ-અહંકારનો ત્યાગ, (૩) માયા-વ્યુત્સર્ગ-કપટનો ત્યાગ, (૪) લોભ-બુત્સર્ગ-લાલચનો ત્યાગ. આ કષાય વ્યુત્સર્ગનું સ્વરૂપ છે. પ્ર. સંસાર વ્યુત્સર્ગ શું છે અને તેના કેટલા પ્રકાર છે? ઉં. સંસાર વ્યુત્સર્ગના ચાર પ્રકાર કહ્યા છે, જેમ કે(૧) નારકી-સંસાર-બુત્સર્ગઃ નરકગતિ બાંધવાનાં કારણોનો ત્યાગ, (૨) તિર્યંચ-સંસાર-વ્યુત્સર્ગઃ તિર્યંચગતિ બાંધવાનાં કારણોનો ત્યાગ, (૩) મનુષ્ય-સંસાર-વ્યુત્સર્ગ: મનુષ્યગતિ બાંધવાનાં કારણોનો ત્યાગ. (૪) દેવસંસાર-વ્યુત્સર્ગ : દેવગતિ બાંધવાનાં કારણોનો ત્યાગ, આ સંસાર-બુત્સર્ગનું સ્વરૂપ છે. પ્ર. કર્મ વ્યુત્સર્ગ શું છે અને તેના કેટલા પ્રકાર છે? ઉ. કર્મ વ્યુત્સર્ગના આઠ પ્રકાર કહ્યા છે, જેમ કે(૧) જ્ઞાનાવરણીય-કર્મ-વ્યુત્સર્ગ : (આત્માના જ્ઞાનગુણને આવરનાર કર્મબંધના કારણોનો ત્યાગ) (૨) દર્શનાવરણીય-કર્મ-વ્યત્સર્ગ : (આત્માના દર્શનગુણને આવરનાર કર્મબંધના કારણોનો ત્યાગ) (૩) વેદનીય-કર્મ-વ્યત્સર્ગ : (સાતા-અસાતા વેદના કરનાર કર્મબંધના કારણોનો ત્યાગ) (૪) મોહનીય-કર્મ-વ્યુત્સર્ગ (આત્માની સ્વપ્રતીતિ ગુણના આવરનાર કર્મબંધના કારણોનો ત્યાગ) (૫) આયુષ્ય-કર્મ-વ્યત્સર્ગ (કોઈ ભવ - પર્યાયમાં રોકી રાખનાર કર્મપુલોના બંધના કારણોનો ત્યાગ). (૬) નામ-કર્મ-વ્યુત્સર્ગ : (આત્માના અપૂર્તત્વ ગુણના આવરનાર કર્મબંધના કારણોનો ત્યાગ). (૭) ગોત્ર-કર્મ-વ્યુત્સર્ગ : (આત્માના અગુરુલઘુત્વ ગુણના આવરનાર કર્મબંધના કારણોનો ત્યાગ) उ. कम्मविओसग्गे अट्ठविहे पण्णत्ते, तं जहा-- ૨. વિરક્તિમ્મવિઓને, २. दरिसणावरणिज्जकम्मविओसग्गे, ३. वेयणिज्जकम्मविओसग्गे, ४. मोहणिज्जकम्मविओसग्गे, ५. आउयकम्मविओसग्गे, ૬. મમ્મવિગોને, ૭. યમ્ભવોને, Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ चरणानुयोग - २ ૮. અંતરાય વિગેસશે। सेत्तं कम्मविओसग्गे, से त्तं भावविओसग्गे काउसग्ग फलं ર૧૧. प. काउस्सग्गेणं भन्ते ! जीवे किं जणयइ ? कायोत्सर्ग फल વિ. સ. ૨, ૩. ૭, સુ. ૨૦-૨૧ पायच्छित्तं उ. काउसग्गेणं तीयपडुप्पन्नं विसोहेइ, विसुद्धपायच्छित्ते य जीवे निव्वुयहियए ओहरिय भारो व्व भारवहे पसत्थज्झाणोवगए सुसुणं विहर ।। -૩ત્ત. ૧. ર૬, મુ. ૨૪ तवाचरण उद्देसो २३१२. चउव्विहा खलु तवसमाही भवइ, तं जहा १. नो इहलोगट्ठयाए तवमहिट्ठेज्जा, २. नो परलोगट्टयाए तवमहिठ्ठेज्जा, રૂ. નો િિત્ત-વળ-સદ્-સિછોશકયા તવહા, ४. नन्नत्थ निज्जरट्ठयाए तवमहिट्ठेज्जा । ૩. ડેવ. મુ. ૨૦ चउत्थं पयं भवइ । भवय य इत्थ सिलोगोविविहगुणतवोर य निच्च, भवइ निरासए निज्जरट्ठिए । तवसा धुणइ पुराणपावगं, जुत्तो सया तवसमाहिए તપ સમાધિ અને ફળ તવ-સરળ હતું २३१३. अभिगम चउरो समाहिओ, सुविसुद्धो सुसमाहियप्पओ । विउलहियसुहावहं पुणो, कुव्वइ सो पयखेममप्पणो ।। 11 -૧. ૧. ૧, ૩. ૪, સુ. ૧-૨૦ सूत्र २३११-१३ (૮) અંતરાય-કર્મ-વ્યુત્સર્ગ : (આત્માના શક્તિરૂપ ગુણના આવરનાર કર્મપુદ્ગલોનો બંધના કારણોનો ત્યાગ) આ કર્મ વ્યુત્સર્ગ છે. આ પ્રમાણે ભાવ વ્યુત્સર્ગનું વિવેચન છે. કાયોત્સર્ગનું ફળ : ૨૩૧૧. પ્ર. ભત્તે ! કાયોત્સર્ગ (ધ્યાનની મુદ્રા)થી જીવને શું મળે છે. ઉ. કાયોત્સર્ગથી જીવ અતીત અને વર્તમાનના પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારોનું વિશોધન કરે છે. એવું કરનાર વ્યક્તિ ભારને નીચે રાખનાર ભાર-વાહકની જેમ સ્વસ્થ શરીરવાળા થઈ જાય છે. અને પ્રશસ્ત ધ્યાનમાં સ્થિર થઈને સુખપૂર્વક વિચરણ કરે છે. - G તપાચરણનો ઉદ્દેશ્ય : ૨૩૧૨, તપ સમાધિનાં ચાર પ્રકાર છે, જેમકે (૧) આ લોકનાં સુખ નિમિત્તે તપ ન કરવું જોઈએ. (૨) પરલોકનાં સુખ નિમિતે તપ ન કરવું જોઈએ. (૩) કીર્તિ, યશ, પ્રસિદ્ધિ અને પ્રશંસા માટે તપ ન કરવું જોઈએ. (૪) નિર્જરા સિવાય બીજા કોઈ ઉદ્દેશ્યથી પણ તપ ન કરવું જોઈએ. આ ચતુર્થ પદ છે. તેના ઉપર અહીં એક શ્લોક છે. સદા વિવિધ પ્રકારના ગુણથી યુક્ત તપમાં અનુરક્ત રહેનાર મુનિ પૌદ્ગલિક પ્રતિફળની ઈચ્છાથી રહિત હોય છે. તે નિર્જરાનો અર્થી હોય છે, તે તપ દ્વારા પુરાતન પાપકર્મોનો નાશ કરે છે. તપ આચરણનું ફળ : ૨૩૧૩. જે ચાર પ્રકારની સમાધિને જાણી સુવિશુદ્ધ થઈ ચિત્તની સુસમાધિ સાધે છે, તે પરમ હિતકારી અને એકાંત સુખકારી મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરે છે. Page #530 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३१४ तपादि चोर दुर्गति तपाचार ४०९ जाइमरणाओ मुच्चई, इत्थथं च चयइ सव्वसो । તે જન્મ અને મરણથી છૂટી જાય છે, નરકાદિ અવસ્થાઓને છોડી દે છે. તે શાશ્વત સિદ્ધ થાય છે सिद्धे वा भवइ सासए, देवे वा अप्परए महिड्ढिए ।। અથવા અલ્પ કર્મજ રહેવાના કારણે મહાન –સ. મ. ૨, ૩, ૪, સે. ૨૩-૨૪, I. ૬-૭ ઋદ્ધિશાળી દેવ બને છે. पच्छा वि ते पयाया, खिप्पं गच्छंति अमरभवणाई । જેમને તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય પ્રિય છે जेसि पिओ तवो संजमो य, खन्ती य बम्भचेरं च ।। તેવા પાછલી વયમાં પણ સંયમમાર્ગમાં ગયેલા સાધકો શીઘ્રતાથી સ્વર્ગ ને પ્રાપ્ત કરે છે. -સ. એ. ૪, ના. ર૭ अह जे संवुडे भिक्खू, दोण्हं अन्नयरे सिया । સંયમી સાધુની બે અવસ્થા થાય છે - (૧) સર્વ सव्वदुक्ख-प्पहीणे वा, देवे वावि महिड्ढिए ।। દુઃખોથી મુક્તિ, (૨) ઋદ્ધિ-સિદ્ધિવાળી દેવગતિ. उत्तराई विमोहाई, जुइमन्ताणुपुव्वसो । દેવલોકના આવાસો ઉત્તમ, મોહ રહિત અને ઉત્તરોત્તર યક્ષાદિ દિવ્ય જીવોની વસતિવાળા समाइण्णाई जक्खेहिं, आवासाइं जसंसिणो ।। હોય છે. दीहाउया इड्ढिमत्ता, समिद्धा काम-रूविणो । આ યશસ્વી દેવો દીર્ધાયુ, તેજસ્વી, ઋદ્ધિશાળી अहुणोववन्नो-संकासा, भुज्जो अच्चिमालि-प्पभा ।। હોય છે તથા પોતાની ઈચ્છાનુસાર રૂપ ધારણ કરે છે. વળી તરતના જન્મેલાની જેવી ભવ્યકાંતિવાળા તેમજ સૂર્ય સમાન તેજસ્વી હોય છે. ताणि ठाणाणि गच्छन्ति, सिक्खित्ता संजमं तवं । હિંસાથી નિવૃત્ત અને તપ તેમજ સંયમનાં અભ્યાસી भिक्खाए वा गिहत्थे वा, जे सन्ति परिनिव्वुडा ।। જીવો સાધુ હોય કે ગૃહસ્થ હોય છતાં ઉત્તમ દેવલોક આવાસો (સ્થાનોમાં જાય છે. - ૩ત્ત. . , . ર૬-૨૮ खवेत्ता पुव्वकम्माई, संजमेण तवेण य । સર્વ દુઃખોથી મુક્ત થવા માટે મહર્ષિ સંયમ અને તપ દ્વારા પૂર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત सव्वदुक्खप्पहीणट्ठा, पक्कमन्ति महेसिणो ।। કરે છે. – ૩૪. એ. ર૮, T. રૂદ્દ एयं तवं तु दुविहं, जे सम्मं आयरे मुणी । આમ જે પંડિત મુનિ બંને પ્રકારના તપનું સમ્યફ सो खिप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पण्डिए ।।। આચરણ કરે છે તે શીધ્ર સર્વ સંસારથી વિમુક્ત બને છે. – ૩૪. એ. ૩૦, . ૩૭ तवाइ-तेणाणं दुग्गइ તપાદિના ચોરોની દુર્ગતિ : ર૩૪. તવતેને ઉત્તેજે, વિતેને રે | ૨૩૧૪. જે મનુષ્ય તપનો ચોર, વચનનો ચોર, રૂપનો आयारभावतेणे य, कुव्वई देवकिब्बिसं ।। ચોર, આચાર અને ભાવનો ચોર હોય છે, તે કિલ્વેિષક દેવોમાં ઉત્પન્ન થાય છે. लभ्रूण वि देवत्तं, उववन्नो देवकिब्बिसे । કિલ્પિષક દેવ જાતિમાં ઉત્પન્ન થયેલો દેવત્વને तत्था वि से न याणाइ, किं मे किच्चा इमं फलं ।। પ્રાપ્ત કરીને પણ જાણતો નથી કે- હું શું કરીને આ ફળને પામ્યો છું.” Page #531 -------------------------------------------------------------------------- ________________ ४१० चरणानुयोग - २ तपस्वी-नारकी कर्मनिर्जरा-तुलना सूत्र २३१५ तत्तो वि से चइत्ताणं, लब्भिही एलमूयगं । તે કિલ્પિષક દેવ ત્યાંથી શ્રુત થઈને મુંગા બકરા नरयं तिरिक्खजोणिं वा, बोही जत्थ सुदुल्लहा ।। વગેરેની યોનિને પામે છે અથવા નરક યોનિમાં કે તિર્યંચ યોનિમાં ગમન કરે છે, જ્યાં સંબોધ સમ્યકત્વની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. एयं च दोसं दळूणं, नायपुत्तेण भासियं ।। જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે કહેલ પૂર્વોક્ત દોષને જાણી બુદ્ધિમાન સાધક લેશમાત્ર પણ માયા - अणुमायं पि मेहावी, मायामोसं विवज्जए ।। મૃષા ન કરે. - સ. . ૫, ૩. ૨, II. ૪૬-૪૨ तवस्सियाणं णेरइयाणं कम्मणिज्जरणयाए तुलणा- તપસ્વીઓ અને નારકીઓની કર્મનિર્જરાની તુલના : રરૂ૨૫. p. નાવડ્યું મં! મનપટાયા સમને નિjથે ૨૩૧૫. પ્ર. ભંતે ! પઠુષિત (અમનોજ્ઞ) આહાર કરનારા कम्मं निज्जरेइ, एवइयं कम्मं नरएस् नेरइया वासेण શ્રમણ નિગ્રંથ જેટલાં કર્મોની નિજરા કરે છે એટલા वा, वासेहिं वा, वाससएहिं खवयंति ? જ કર્મ નરકોમાં રહેતા નારકીય જીવો એક વર્ષમાં, અનેક વર્ષોમાં કે સો વર્ષમાં ક્ષય કરે ખરા ? ૩. નો ઉતાકે સમકે | ઉ. ગૌતમ ! આમ કહેવું યોગ્ય નથી. प. जावइयं णं भंते ! चउत्थभत्तिए समणे निग्गंथे પ્ર. ભંતે ! જેટલાં કર્મોની ચતુર્થ ભક્ત (એક कम्मं निज्जरेइ, एवइयं कम्म नरएसु नेरइया ઉપવાસ) કરનાર શ્રમણ-નિગ્રંથ નિર્જરા કરે છે, वास-सएणं वा, वास-सएहिं वा, वास-सहस्सेण वा એટલા જ કર્મોની નિર્જરા નરકોમાં રહેલ નારક જીવ સો વર્ષમાં કે સેંકડો વર્ષમાં કે હજાર વર્ષમાં खवयंति ? કરી શકે ખરા ? ૩. નો તિકે સમરે ! ઉ. ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. प. जावइयं णं भंते ! छट्ठभत्तिए समणे निग्गंथे પ્ર. અંતે ! બે ઉપવાસ કરનારા શ્રમણ-નિગ્રંથ कम्म निज्जरेइ, एवइयं कम्मं नरएस नेरइया જેટલાં કર્મોની નિર્જરા કરે છે એટલા જ કર્મોની વાસદસેળ વા, વીસ-સર િવ , વીસ-સાથે નિર્જરા નરકમાં રહેલ નારકી જીવ, એક હજાર सहस्सेण वा खवयंति ? વર્ષમાં, હજારો વર્ષમાં કે લાખ વર્ષમાં કરી શકે ખરા ? ૩. નો તિળકે સમકે | ઉ. ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. प. जावइयं णं भंते ! अट्ठमभत्तिए समणे निग्गंथे પ્ર. ભંતે ! જેટલા કર્મોની નિર્જરા ત્રણ ઉપવાસ कम्मं निज्जरेइ, एवइयं कम्मं नरएसु नेरइया કરનારા શ્રમણ-નિગ્રંથ કરે છે એટલા જ કર્મોની નિર્જરા નરકોમાં રહેલ નારક જીવ એક લાખ વાસ-સ-સદસ્લેખ વી, વીસ-વ-સહસ્તેટિં વા, વર્ષમાં, અનેક લાખો વર્ષોમાં કે કરોડ વર્ષોમાં કરી वासकोडीए वा खवयन्ति ? શકે ખરા ? ૩. નો તિળકે સમદ્ | ઉ. ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. प. जावइयं णं भंते ! दसमभत्तिए समणे निग्गंथे પ્ર. ભંતે ! ચાર ઉપવાસ કરનાર શ્રમણ-નિગ્રંથ कम्मं निज्जरेइ, एवइयं कम्मं नरएस नेरइया જેટલાં કર્મોની નિર્જરા કરે છે એટલા કર્મોની वास-कोडीए वा वास कोडीहिं वा, નિર્જરા નરકમાં રહેલ નરકી જીવ, એક કરોડ वास-कोडाकोडीए वा खवयंति ? વર્ષમાં કે કરોડો વર્ષમાં કે કોટાકોટિ વર્ષોમાં કરી શકે ખરા ? Page #532 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३१५ ૩. નો તિકે સમદે । प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ- जावइयं अन्नगिलायए समणे निग्गंथे कम्मं निज्जरेइ, एवइयं कम्मं नरएसु नेरइया वासेणं वा, वासेहिं वा, वास-सणं नो વા, खवयन्ति - जाव - वास कोडाकोडीए वा नो खवयन्ति ? तपस्वी एवं नारकी कर्मनिर्जरा ૩. ગોયમા ! સેનાનામ! -પુરિસે ખુને, जराजज्जरियदेहे, सिढिलतयावलि तरंग-संपणिદ્વાત્તિ, પવિરહ-પરિસડિય-વંત-સેઢી, ૩મિત્ત, તખ્તામિહ”, મારે, પુંલ્લિ", પિવાસ, ટુવ્વÒ, किलंते, एगं महं कोसंबगंडियं सुक्कं जडिलं गंठिल्लं चिक्कणं वाइद्धं अपत्तियं मुंडेणं परसुणा अवक्कमेज्जा, तए णं से महंताई महंताई सद्दाई करेइ, नो महंताई महंताई दलाई अवद्दालेइ । एवामेव गोयमा ! नेरइयाणं पावाई कम्माई गाढीकाई चिक्कणी - कयाई सिलिट्ठी- कयाइं खिलीभूताइं भवंति, संपगाढं पि य णं ते वेदणं वेदेमाणा नो महानिज्जरा णो महापज्जवसाणा भवंति । २. से जहानामए केइ - पुरिसे अहिकरणिं आउडेमाणे महया महया सद्देणं, महया - महया घोसेणं, महया महया परंपराघाएणं, नो संचाएइ तीसे अहिगरणिए केइ अहाबायरे पोग्गले परिसाडित्तए, एवामेव गोयमा ! नेरइयाणं पावाई कम्माई गाढीकियाइं - जाव - नो महापज्जवसाणाई भवंति । રૂ. से जहानामए केइ - पुरिसे तरुणे बलवं - जावमेहावी निउणसिप्पोवगए एगं महं सामलिगंडियं ૩ ં, મનડિ ં, ગતિસ્ત્ય, અત્તિવાં, ઝવા, सपत्तियं तिक्खेण परसुणा अक्कमेज्जा, तए णं से पुरिसे नो महंताई महंताई सद्दाई करेइ महंताई महंताई दलाई अवद्दाले । एवामेव गोयमा ! समणाणं निग्गंथाणं अहाबायराई कम्माई सिढिलीकयाइं निट्ठियाइकयाई विप्परिणामियाई खिप्पामेव परिविद्धत्थाई भवंति । जावइयं ताइयं पि T-તુલના ઉ. ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. પ્ર. ભંતે ! એમ શા માટે કહો છો કે અન્નગ્લાયક શ્રમણ નિર્પ્રન્થ જેટલા કર્મોનો ક્ષય કરી શકે છે તેટલાં જ કર્મોનો નારકીનાં જીવ નરકમાં એક વર્ષ, અનેક વર્ષ કે સો વર્ષમાં પણ ક્ષય કરી શકતાં નથી યાવત્ ક્રોડાનુ ક્રોડી વર્ષ સુધી ક્ષય કરી શકતો નથી. तपाचार ४११ ઉ. ગૌતમ ! જેમ કોઈ વૃદ્ધ,જરાથી જર્જરિત શરીરવાળો, કરચલીથી વ્યાપ્ત શરીરવાળો, કેટલાક દાંતો પડી જવાથી બોખા મુખવાળો, ગરમીથી વ્યાકુળ, તૃષ્ણાથી પીડિત, ભૂખથી પીડિત, શારીરિક અને માનસિક કલેશવાળો દુર્બળ થાકેલો પુરુષ હોય તે એક મોટી કોશંબ નામના વૃક્ષની સુકાયેલી, વક્રગાંઠવાળી ચિકાશવાળી નિરાધાર લાકડી ૫૨ કુહાડીથી પ્રહાર કરે, પ્રહાર કરતાં-કરતાં તે પુરુષ મોટેથી હુંકાર ક૨વા છતાં પણ અનેક ટુકડા કરી શકતો નથી. એ જ પ્રમાણે હે ગૌતમ ! નરકનાં જીવો પોતાના કર્મ ગાઢ અને ચીકણા કરેલા હોવાથી અને નિધત્ત તથા નીકાચિત કરેલાં હોવાથી તેઓ સમ્પ્રગાઢ વેદનાને ભોગવવા છતાં પણ મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળા હોતા નથી. (૨) જેમ કોઈ પુરુષ મોટા શબ્દો વડે મહાઘોષ વડે એરણને ઘનની ચોટ મારે છે, બહુ વધારે આઘાત કરે છે પણ એરણના સ્થૂલ પુદ્ગલો ને તોડવામાં સમર્થ નથી થતો. એજ પ્રમાણે હે ગૌતમ ! નરકનાં જીવો પોતાના કર્મ ગાઢા બાંધેલા હોય છે યાવત્ તે મહાપર્વવસાનવાળા હોતા નથી. (૩) જેમ કોઈ તરુણ બળવાન યાવત્ મેધાવી તથા નિપુણ, શિલ્પકાર એક મોટા શાલ્મલી વૃક્ષની લીલી, કોમળ, ગાંઠ રહિત, ચીકાશ રહિત સીધી, આધાર સહિત લાકડી પર તીક્ષ્ણ ધારવાળી કુહાડીથી પ્રહાર કરતો જોર જોરથી હુંકાર ન કરતો હોય છતાં અનેક ટુકડા કરી શકે છે. એ જ પ્રમાણે કે ગૌતમ ! શ્રમણ નિગ્રંથોના સ્થૂળ કર્મો મંદ વિપાકવાળા, સત્તા વગરના પરિણામિત કરાયેલા, જલ્દી નાશ પામનારા હોય છે. માટે સામાન્ય Page #533 -------------------------------------------------------------------------- ________________ ४१२ चरणानुयोग - २ तप द्वारा प्राप्त चारणलब्धि वर्णन सूत्र २३१६ ते वेदणं वेदेमाणा महानिज्जरा महापज्जवसाणा વેદનાનું વેદન કરવા છતાં પણ શ્રમણ નિગ્રંથ भवति । મહાનિર્જરા અને મહાપર્યાસનવાળા હોય છે. ४. प. से जहा वा केइ पुरिसे सुक्कतणहत्थगं ૪. પ્ર. ગૌતમ! જેમ કોઈ પુરુષ સુકા ઘાસનો પુળો जायतेयंसि पक्खिवेज्जा से नूणं गोयमा ! से सुक्के અગ્નિમાં નાખે તો તે સૂકા ઘાસનો પૂળો જલ્દી तणहत्थए जायतेयंसि पक्खित्ते समाणे खिप्पामेव બળી જાય છે? मसमसाविज्जइ ? उ. हंता, मसमसाविज्जइ । ७. हा मंत!षणीय छे. एवामेव गोयमा ! समणाणं निग्गंथाणं अहाबायराई એ જ પ્રમાણે હે ગૌતમ ! શ્રમણ નિગ્રંથોનાં સ્થૂળ कम्माई सिढिलीकयाई-जाव-महापज्जवसाणा भवंति । કર્મ મંદ થાય છે યાવતુ તે મહાપર્યાવસાનને પ્રાપ્ત थाय छे. ५. प. से जहानामए केइ पुरिसे तत्तंसि अयकल्लंसि (૫) પ્ર. ગૌતમ જો કોઈ પુરુષ તપેલી લોઢી પર उदगबिंदु पक्खिवेज्जा से नूणं गोयमा ! से પાણીનાં ટીપાં નાંખે તો નાંખતાની સાથે તે તપેલી उदगबिंद तत्तसि अयकवल्लसि पक्खित्ते समाणे લોઢી પર ટીપાં જલ્દીથી ભ્રષ્ટ થઈ જાય છે ? खिप्पामेव विद्धंसं आगच्छइ ? उ. हंता, विद्धंसं आगच्छइ । 3. , मते ! ते ४८ही नष्ट थ य छे. एवामेव गोयमा ! समणाणं निग्गंथाणं अहाबायराई એ જ પ્રમાણે હે ગૌતમ ! શ્રમણ નિગ્રંથોના कम्माई सिढिलीकयाई-जाव-महापज्जवसाणा भवंति । સ્થૂળકર્મ શિથિલ થાય છે યાવતું મહાપર્યવસાનને પ્રાપ્ત થાય છે. से तेण?णं गोयमा ! एवं वुच्चइ-जावइयं આ કારણથી હે, ગૌતમ ! એવું કહ્યું છે કે- અન્ન अन्नगिलायए समणे निग्गंथे कम्मं निज्जरेइ एवइयं ગ્લાયક શ્રમણ-નિગ્રંથ જેટલાં કર્મોનો ક્ષય કરે છે कम्मं नरएसु नेरइया-जाव-वास-कोडाकोडीए वा नो તેટલા કર્મોનો ક્ષય નારકીનાં જીવો નરકમાં યાવતુ खवयंति । - वि. स. १६, उ. ४, सु. २-७ કોટાકોટી વર્ષમાં પણ કરતા નથી. तवेणपत्त चारण लद्धिस्स वण्णओ તપથી પ્રાપ્ત ચારણલબ્ધિનું વર્ણન : २३१६. प. कतिविहा णं भंते ! चारणा पण्णत्ता ? २३१७. . भंते ! य॥२५॥ना 241 4.5.२ ४६। छे ? उ. गोयमा ! दुविहा चारणा पण्णत्ता, तं जहा 6. गौतम ! या२९॥ना प्रा२ या छ, भ3१. विज्जाचारणा य, २. जंघाचारणा य । (१) विद्याया२९॥ अने. (२) घाया२९. प. से केणतुणं भंते ! एवं वुच्चइ-विज्जाचारणे- प्र. मंते ! विद्याया२५ भुनिने विद्याया२९॥" ॥ विज्जाचारणे ? भाटे हे छ ? उ. गोयमा ! तस्स णं छटठंछटठेणं अणिक्खित्तेणं 6. गौतम ! ४ भुनि निरंत२७-७नी तपस्या तवोकम्मेणं विज्जाए लद्धिं खममाणस्स સાથે, પૂર્વશ્રત રૂપ વિદ્યા દ્વારા ઉત્તરગુણલબ્ધિ विज्जाचारणलद्धी नामं लदी समुप्पज्जइ । અર્થાત્ તપોલબ્ધિ મેળવનાર હોય છે, તેમને વિદ્યાચરણલબ્ધિ નામની લબ્ધિ પ્રાપ્ત થાય છે. से तेणतुणं गोयमा ! एवं वुच्चइ-विज्जाचारणे માટે હે ગૌતમ ! તેઓ વિદ્યાચરણ કહેવાય છે. विज्जाचारणे । प. विज्जाचारणस्स णं भंते ! कहं सीहा गती, कहं પ્ર. ભંતે ! વિદ્યાચરણની ગતિ કેવી તીવ્ર હોય છે सीहे गतिविसए पण्णत्ते ? અને તે તીવ્ર ગતિનો વિષય કેવો હોય છે ? Page #534 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३१६ ૩. ગોયમા ! ગયાં નંબુદ્દીવેટીવે-નાવकिंचिविसेसाहिए परिक्खेवेणं । देवे णं महिड्ढीएનાવ-મહેસવવું-નાવ-ફળામેવ-ફળામેવત્તિ ટુ केवलकप्पं जंबुद्दीवं दीवं तिहिं अच्छरानिवाएहिं तिक्खुत्तो अणुपरियट्टित्ता णं हव्वमागच्छेज्जा, विज्जाचारणस्स णं गोयमा ! तहा सीहा गती, तहा सीहे गतिविसर पण्णत्ते तप द्वारा प्राप्त चारण-लब्धि वर्णन प. विज्जाचारणस्स णं भंते ! तिरियं केवतियं गतिविस पण्णत्ते ? उ. गोयमा ! से णं इओ एगेणं उप्पाएणं माणुसुत्तरे पव्व समोसरणं करेति, करेत्ता तहिं चेइयाई वंदति दत्ता बितिणं उप्पाउणं नंदीसरवरे दीवे समोसरणं करेति, करेत्ता तहिं चेइयाई वंदति, वंदित्ता तओ पडिनियत्तति, पडिनियत्तित्ता इहमागच्छइ, आगच्छित्ता इह चेइयाई वंदति । विज्जाचारणस्स णं गोयमा ! तिरियं एवतिए गतिविसए पण्णत्ते । प. विज्जाचारणस्स णं भंते ! उड्ढं केवतिए गतिविस पण्णत्ते ? उ. गोयमा ! से णं इओ एगेणं उप्पाएणं नंदणवणे समोसरणं करेति, करेत्ता तहिं चेइयाइं वंदति, वंदित्ता बितिएण उप्पारणं पंडगवणे समोसरणं करेति, करेत्ता तहिं चेइयाई वंदति, वंदित्ता तओ पडिनियत्तति, पडिनियत्तित्ता इहमागच्छइ, आगच्छित्ता इहं चेइयाई वंदति । विज्जाचारणस्स णं गोयमा ! उड्ढ एवतिए गतिविस पण्णत्ते । से णं तस्स ठाणस्स अणालोइयपडिक्कंते कालं करेति नत्थि तस्स आराहणा । से णं तस्स ठाणस्स आलोइय पडिक्कंते कालं करेति अत्थि तस्स आराहणा । ૧. સે òળકેન્દ્ર ભંતે ! વં પુષ્પ-ગંધાવરણેजंघाचरणे ? तपाचार ४१३ ઉ. ગૌતમ! આ જંબુદ્વીપ નામનો દ્વીપ જે સર્વદ્વીપોમાં (વચ્ચે છે) યાવત્ તેની પરિધિ (ત્રણ લાખ સોળ હજાર બસો સત્યાવીસ યોજનથી) કંઈક વિશેષાધિક છે. આ જંબુદ્વીપની ચારે તરફ કોઈ મહાઋદ્ધિવાળો દેવ યાવત્ મહાસૌષ્યવાળો દેવ યાવત્ "હું આમ ફરીને આવું છું” એવો વિચાર કરીને ત્રણ ચપટી લગાડવામાં જેટલો સમય લાગે છે એટલા સમયમાં જંબૂઢીપ દ્વીપની ત્રણવાર પ્રદક્ષિણા કરીને પોતાના સ્થાને પાછો આવી જાય છે. હે ગૌતમ ! એવી તીવ્ર ગતિ વિદ્યાચારણની હોય છે અને આવો તે તીવ્ર ગતિનો વિષય છે. પ્ર. ભંતે ! વિદ્યાચારણની તિર્થગૃતિનો વિષય કેટલો વિશાળ કહ્યો છે ? ઉ. ગૌતમ ! એક જ વારમાં ઉત્પાત (ઊડીને) માનુષોત્તર પર્વત ૫૨ સમોવસરણ કરે છે, ત્યારબાદ ચૈત્યો (જ્ઞાનીઓ)ની વંદના કરે છે, વંદના કરી ત્યાંથી બીજા ઉત્પાતમાં નન્દીશ્વર દ્વીપમાં સમોવસરણ કરે છે, ફરી ત્યાં ચૈત્યો (જ્ઞાનીઓ)ને વંદન કરે છે. ત્યાંથી વંદના કરી ફરી પાછા અહીં આવે છે, આવીને ચૈત્યો (જ્ઞાનીઓ)ની વંદના કરે છે. ગૌતમ ! વિદ્યાચારણની તિર્યંન્ગતિના વિષયમાં આમ જાણવું. પ્ર. ભંતે ! વિદ્યાચારણની ઉર્ધ્વગતિનો વિષય કેટલો વિશાળ કહ્યો છે ? ઉ. ગૌતમ! અહીંથી તે વિદ્યાચારણ એક નંદનવનમાં સમોવસરણ કરે છે. ત્યાં ચૈત્યો (જ્ઞાનીઓ)ની વંદના કરે છે. વંદના કરી બીજા ઉત્પાતથી પંડક વનમાં સમોસરણ કરે છે. ત્યાં પણ એ જ પ્રમાણે વંદન કરે છે. ત્યારબાદ ફરી પાછા અહીં આવે છે. અહીં આવીને ચૈત્યો (જ્ઞાનીઓ)ને વંદના કરે છે આ પ્રમાણે હે ગૌતમ! વિદ્યાચારણની ઉર્ધ્વગતિનો વિષય જાણવો. જો વિદ્યાચરણ મુનિ એ તે સ્થાનની આલોચના તથા પ્રતિક્રમણ કર્યા વગર કાળધર્મને પામી જાય તો તેની ચારિત્રની આરાધના થતી નથી. પરંતુ જો આલોચના અને પ્રતિક્રમણ કરીને કાળધર્મ પામે તો તેની આરાધના થાય છે. પ્ર. ભંતે ! જંઘાચારણને જંઘાચારણ” શા માટે કહે છે ? Page #535 -------------------------------------------------------------------------- ________________ ४१४ चरणानुयोग - २ तप द्वारा प्राप्त चारणलब्धि वर्णन सूत्र २३१६ ઉ. ગૌતમ ! નિરંતર અઠ્ઠમ-અટ્ટમની તપસ્યા દ્વારા આત્માને ભાવિત કરતાં મુનિને અંધાચારણ. નામની લબ્ધિ ઉત્પન્ન થાય છે. માટે ગૌતમ! તેને જંઘાચારણ” કહેવાય છે. उ. गोयमा ! तस्स णं अट्ठमंअट्ठमेणं अणिक्खित्तेणं तवोकम्मेणं अप्पाणं भावेमाणस्स जंघाचारणलद्धी नाम लद्धी समुप्पज्जति । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ-जंघाचारणे-जंघाचारणे ।। प. जंघाचारणस्स णं भंते ! कहं सीहा गति, कहं सीहे गतिविसए पण्णत्ते ? उ. गोयमा ! अयण्णं जंबुद्दीवे दीवे एवं जहेव विज्जाचारणस्स. नवरं-तिसत्तखत्तो अणपरियट्टित्ता णं हव्वमागच्छेज्जा, जंघाचारणस्स णं गोयमा ! तहा सीहा गति तहा सीहे गतिविसए पण्णत्ते । प. जंघाचारणस्स णं भंते ! तिरियं केवतिए गतिविसए पण्णत्ते ? उ. गोयमा ! से णं इओ एगेण उप्पाएणं रुयगवरे दीवे समोसरणं करेति, करेत्ता तहिं चेइयाई वंदति वंदित्ता तओ पडिनियत्तमाणे बितिएणं उप्पाएणं नंदीसरवरदीवे समोसरणं करेति. करेत्ता तहिं चेइयाई वंदति, वंदित्ता इहमागच्छड. आगच्छित्ता इहं चेइयाई वंदति ! जंघाचारणस्स णं गोयमा ! तिरियं एवतिए गतिविसए पण्णत्ते । પ્ર. ભંતે ! જંઘાચારણની તીવ્ર ગતિ કેવી હોય છે ? અને તે તીવ્ર ગતિનો વિષય કેટલો હોય છે ? ઉ. ગૌતમ ! આ જંબુદ્વીપ નામનો દીપ યાવતુ (જેની પરિધિ ત્રણ લાખ સોળ હજાર બસો સત્યાવીશ યોજનથી) કંઈક વિશેષાધિક છે. આદિ સંપૂર્ણ વર્ણન વિદ્યાચારણની જેમ જાણવું. વિશેષમાં કોઈ મહર્તિક યાવતુ ચપટી વગાડે એટલા સમયમાં સંપૂર્ણ જંબુદ્દીપની એકવીસ વાર પ્રદક્ષિણા કરી પાછા ફરે છે. હે ગૌતમ ! જંઘાચારણની તીવ્રગતિ અને તે ગતિનો વિષય આટલો જાણવો. પ્ર. ભંતે ! જંઘાચારણની તિર્યગતિનો વિષય કેટલો કહ્યો છે ? ઉ. ગૌતમ ! અહીંથી તે એક ઉત્પાત ટુચકવર દ્વીપ સમોસરણ કરે છે, ત્યારબાદ ત્યાં ચૈત્યો (જ્ઞાનીઓ)ની વંદના કરે છે. ત્યાંથી બીજા ઉત્પાત દ્વારા નંદનવનમાં સમોવસરણ કરે છે. ત્યાં પણ ચેત્યો (જ્ઞાનીઓ)ને વંદના કરે છે. ત્યાંથી ફરી પાછા અહીં આવે છે. અહીં આવીને ચૈત્યો (જ્ઞાનીઓ)ની વંદના કરે છે. હે ગૌતમ ! જંઘાચારણની તિર્યગ્નતિના વિષયમાં આ પ્રમાણે જાણવું. પ્ર. ભંતે ! જંઘાચારણની ઉર્ધ્વગતિનો વિષય કેટલો કહ્યો છે ? ઉ. ગૌતમ! અહીથી એક ઉત્પાત તે પંડકવનમાં સમવસરણ કરે છે. ત્યાં ચૈત્યો (જ્ઞાનીઓ)ને વંદના કરે છે. ત્યારબાદ બીજા ઉત્પાત દ્વારા નંદનવનમાં સમવસરણ કરે છે. ત્યાં પણ ચૈત્યો (જ્ઞાનીઓ)ની વંદના કરે છે. ત્યાંથી ફરી પાછા અહીં આવે છે. આ જંઘાચારણની ઉર્ધ્વગતિનો વિષય જાણવો. प. जंघाचारणस्स णं भंते ! उडढं केवतिए गतिविसए पण्णत्ते ? उ. गोयमा ! से णं इओ एगेणं उप्पाएणं पंडगवणे समोसरणं करेति, करेत्ता तहिं चेइयाई वंदति वंदित्ता तओ पडिनियत्तमाणे बितिएणं उप्पाएणं नंदणवणे समोसरणं करेति, करेत्ता तहिं चेइयाइं वंदति, वंदित्ता इहमागच्छइ, आगच्छित्ता इह चेइयाइं वंदति, जंघाचारणस्स णं गोयमा ! उडढं एवतिए गतिविसए પUારે | से णं तस्स ठाणस्स अणालोइय-पडिक्कते कालं करेति नत्थि तस्स आराहणा । से णं तस्स ठाणस्स आलोइय-पडिक्कते कालं करेति अत्थि तस्स સારહિ | – વિ. સ. ર૦, ૩. ૨. જો તે જંધાચારણ મુનિએ તે (પ્રમાદ) સ્થાનની આલોચના તથા પ્રતિક્રમણ કર્યા વગર કાળધર્મ પામી જાય તો તેના ચારિત્રની આરાધના થતી નથી, પરંતુ જો આલોચના અને પ્રતિક્રમણ કરીને કાળધર્મ પામે તો તેની આરાધના થાય છે. Page #536 -------------------------------------------------------------------------- ________________ ॥ वीरियायारो ॥ अणिगूहियबलवीरिओ, परक्कमती जो जहुत्तमाउत्तो । जुञ्जइ य जहत्थामं, णायव्वो वीरियायारो 网 11 निशीथभाष्य, भाग-१, गा० ४३ ૫ ચરણાનુયોગ (वीर्यायार) (愛路 Page #537 -------------------------------------------------------------------------- ________________ Page #538 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३१७-१९ वीर्य स्वरूप વીર્યાચાર વીર્યનું સ્વરૂપ : ૧ वीरिय सरूवं २३१७. दुहा चेयं सुयक्खायं वीरियं ति पवुच्चति । किं नु वीरस्स वीरत्तं, केण वीरो ति वुच्चति ।। कम्ममेगे पवेदेंति, अकम्मं वा वि सुव्वता I एतेहिं दोहिं ठाणेहिं, जेहिं दिस्संति मच्चिया ।। पमा कम्ममाहंसु, अप्पमायं तहाऽवरं तब्भावादेसतो वा वि, बालं पंडितमेव वा -સૂય. સુ. ૬, ૬. ૮, ૧. ૧-૩ I बालवीरियाईणं विवक्खा ૨૮.૫. ઞળડયિા નં મંતે ! વંઞવ્રુતિ, વં भासंति, एवं पण्णवेंति, एवं परुवेंति “समणा पंडिया, समणोवासया बालपंडिया" ? जस्स णं एगपाणाए वि दंडे अणिक्खित्ते से णं “एगंतबाले” ત્તિ વત્તવ્વ સિયા। સે મેય મતે ! વં ? 11 उ. गोयमा ! जं णं ते अण्णउत्थिया एवं आइक्खंति- जाव- एगंतबाले त्ति वत्तव्वं सिया, जे ते एवमाहंसु, मिच्छं ते एवमाहंसु । बालवीरियसरूवं २३१९. जे याऽबुद्धा महाभागा, वीरा असम्मत्तदंसिणो । असुद्धं तेसिं परक्कंतं, सफलं होइ सव्वसो ।। अहं पुण गोयमा ! एवं आइक्खामि - जाव - परुवेमि “ एवं खलु समणा 'पंडिया', समणोवासगा 'बालपंडिया' जस्स णं एगपाणाए वि दंडे णिक्खित्ते से णं णो एगंतबाले त्ति वत्तव्वं सिया” । વિ. સ. ૧૭, ૩. ૨, સુ. ૨૦ સૂર્ય. સુ. શ્, મૈં. ૮, ૪. ૨૨ चुते हु बाले गब्भातिसु रज्जति ! अस्सि चेतं पवुच्चति रूवंसि वा छणंसि वा । -. સુ. , ઞ. , ૩. રૂ, સુ. ૬ વીર્યનું સ્વરૂપ : ૨૩૧૭. તીર્થંકર ભગવાને વીર્યનાં બે ભેદ કહ્યા છે. વીર પુરુષનું વીરત્વ શું છે ? અને શા કારણથી તે વીર કહેવાય છે ? वीर्याचार ४१५ તીર્થંકર ભગવાને બે પ્રકારનાં વીર્ય કહ્યાં છે(૧) કર્મવીર્ય અને (૨) અકર્મવીર્ય. મૃત્યુલોકના માનવીઓ આ બે ભેદમાં જ સમાવેશ પામે છે. તીર્થંકર ભગવાને પ્રમાદને કર્મ કહેલ છે અને અપ્રમાદને અકર્મ કહેલ છે. તેથી પ્રમાદીને "બાલ-વીર્ય” કહેલ છે અને અપ્રમાદીને "પંડિતવીર્ય” કહેલ છે. બાલવીર્ય આદિની વિવક્ષા : ૨૩૧૮. પ્ર. ભંતે ! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે, વિશેષ રૂપમાં કહે છે. આ પ્રમાણે બતાવે છે. વિશેષ પ્રકારે પ્રરૂપિત કરે છે કે-"શ્રમણ છે તેઓ પંડિત છે. જેઓ શ્રમણોપાસક છે તે બાલપંડિત છે.” જેણે એક પણ પ્રાણીના વધનું પ્રત્યાખ્યાન કર્યુ છે તે એકાંતબાલ છે. તો ભંતે! તેઓનું આમ કહેવું સત્ય છે ? ઉ. હે ગૌતમ! અન્યતીર્થિકોએ જે આ પ્રમાણે કહ્યું છે કે "શ્રમણ પંડિત છે યાવત્ એકાંતબાલ છે.” તેઓનું તે પ્રમાણે કહેવું તે મિથ્યા છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું યાવત્ પ્રરૂપિત કરું છું કે "શ્રમણ પંડિત છે અને શ્રમણોપાસક બાલપંડિત છે અને જેણે એક પણ પ્રાણીનાં વધની વિરતિ કરી છે તે જીવ એકાંત બાલ કહેવાતો નથી.” (પરંતુ તે બાલ પંડિત કહેવાય છે) બાલવીર્યનું સ્વરૂપ : ૨૩૧૯. જે વીર પુરુષ અબુધ્ધ અને અસમ્યકત્વદર્શી છે તેનું પરાક્રમ અશુધ્ધ અને સર્વથા કર્મબંધનું કારણ છે. ધર્મથી પતિત થઈ અજ્ઞાની જીવ ગર્ભાદિકના દુઃખોનો અનુભવ કરે છે. આ જિનશાસનમાં એવું કહ્યું છે કે-"જે રૂપાદિ વિષયોમાં આસક્ત થાય છે તે હિંસામાં પ્રવૃત્ત થાય છે. Page #539 -------------------------------------------------------------------------- ________________ ४१६ चरणानुयोग - २ - अज्ञ उपदेशयोग्य सूत्र २३२०-२१ उम्मुं च पासं इह मच्चिएहिं, આ મનુષ્યલોકમાં મનુષ્યોની સાથેની સ્નેહજાળથી. आरंभजीवी उभयाणुपस्सी । સદા દૂર રહેવું ! કારણ કે ગૃહસ્થ હિંસાદિ આરંભથી જીવિકા કરે છે, આ લોક અને પરલોકમાં कामेसु गिद्धा णिचयं करेंति, વિષય સુખોની લાલસા કરે છે, વિષય ભોગોમાં संसिंच्चमाणा पुणरेंति गब्भं ।। આસક્ત થઈ કર્મનું બંધન કરે છે તથા કર્મથી લિપ્ત થઈ વારંવાર જન્મ-મરણ કરે છે. अवि से हासमासज्ज, हंता णंदीति णण्णति । તે અજ્ઞાની પ્રાણી હાસ્ય-વિનોદમાં આસક્ત થઈ अलं बालस्स संगेणं, वेरं वड्ढेति अप्पणो ।। પ્રાણીઓનો વધ કરવામાં આનંદ માને છે. એવા અજ્ઞાનીના સંગથી બચવું જોઈએ. આવા સંગથી - મા. સુ. ૧, મ. ૨, ૩. ૨, સે. ૨૨૨-૨૨૪ અન્ય આત્માઓ સાથે વેર વધે છે. बालो ही उवएस जोग्गो અજ્ઞ જ ઉપદેશને માટે લાયક છે : २३२०. उद्देसो पासगस्स णत्थि । ૨૩૨૦. તત્ત્વને સમજનાર માટે ઉપદેશની આવશ્યકતા નથી. बाले पुण णिहे कामसमणुण्णे असमितदुक्खे दुक्खी । જે અજ્ઞાની છે, કામ-ભોગોમાં આસક્ત છે, दुक्खाणमेव आवटें, अणुपरियट्टति । ભોગેચ્છા જેની શાંત થઈ નથી-તે સદા દુઃખી થઈ વિટંબણાના ચક્રમાં ભ્રમણ કરે છે. – મ. સુ. ૧, ૩, ૨, ૩. રે, સં. ૮૦ सकम्मवीरिय सरूवं સકર્મવીર્યનું સ્વરૂપ : રરર. સત્યને સુશિવવંતિ, તિવાવાય પાનું | ૨૩૨૧. કોઈ અજ્ઞાની જીવ પ્રાણીઓનો ઘાત કરવા શસ્ત્ર एगे मंते अहिज्जंति, पाणभूयविहेडिणो ।। તથા ધનુર્વિદ્યાદિનો અભ્યાસ કરે છે અને કોઈ પ્રાણી તથા ભૂતોના વિનાશક મંત્રોનું અધ્યયન કરે છે. माइणो कटु मायाओ, कामभोगे समारंभे । માયાવી પુરુષ છળકપટ કરીને કામભોગનું हंता छेत्ता पकत्तित्ता, आयसायाणुगामिणो ।। સેવન કરે છે તથા પોતાના સુખની ઈચ્છા કરનારા તે જીવો પ્રાણીઓનો ઘાત કરે છે, છેદન કરે છે અને ચીરે છે. मणसा वयसा चेव, कायसा चेव अंतसो । અસંયમી જીવ મન,વચન અને કાયાથી અશક્ત હોવા છતાં પણ આ લોક અને પરલોક એમ બન્ને आरतो परतो यावि, दुहा वि य असंजता ।। માટે પોતે પ્રાણીઓનો ઘાત કરે છે, અને બીજાઓ પાસે કરાવે છે. वेराई कुव्वती वेरी, ततो वेरेहिं रज्जती । પ્રાણીનો ઘાત કરનારા જીવ અનેક જીવોની સાથે અનેક જન્મો માટે વેર બાંધે છે, કારણ બીજા पावोवगा य आरंभा, दुक्खफासा य अंतसो ।। જન્મમાં તે જીવ તેને મારે છે. તે પ્રમાણે વૈરની પરંપરા ચાલે છે. જીવહિંસા પાપ ઉત્પન્ન કરે છે અને અંતે દુઃખ આપે છે. संपरागं णियच्छंति, अत्तदुक्कडकारिणो । સ્વયં પાપ કરનારા જીવો સાંપરાયિક કર્મ બાંધે છે રાગ અને દ્વેષના આશ્રયથી તે અજ્ઞાની જીવો બહુ राग-दोसस्सिया बाला, पावं कुव्वंति ते बहुं ।। પાપ કરે છે. • Page #540 -------------------------------------------------------------------------- ________________ . सूत्र २३२२ अकर्म वीर्य स्वरूप एवं सकम्मवीरियं, बालाणं तु पवेदितं I एतो अकम्मवीरियं, पंडियाणं सुणेह मे 11 સૂય. સુ. ‰, ઞ. ૮, Tા. ૪-૬ अकम्मवीरिय सरूवं२३२२. दविए बंधणुम्मुक्के, सव्वतो छिण्णबंधणे I पणोल्ल पावगं कम्मं, सल्लं कंतति अंतसो ।। याउयं सुक्खायं, उवादाय समीहते I भुज्जो भुज्जो दुहावासं, असुभत्तं तहा तहा 11 ठाणी विविहठाणाणि चइस्संति न संसओ अणितिए अयं वासे, णायएहिं य सुहीहि य | | एवमायाय मेहावी, अप्पणो गिद्धिमुद्धरे आरियं उवसंपज्जे सव्वधम्ममकोवियं सहसम्मुइए णच्चा, धम्मसारं सुणेत्तु वा समुट्ठित्ते अणगारे, पच्चक्खाय पावए जहा कुम्मे सअंगाई, सए देहे समाहरे एवं पावाइं मेधावी, अझप्पेण समाहरे 1 I ૧. પાતાંતર – ખુમાળ ૪ માય ચ, તે પરિાય પંડિપ્। सूयं मे इहमेगेसिं, एयं वीरस्स वीरियं ।। 11 जं किंचुवक्कम जाणे, आउक्खेमस्स अप्पणो । तस्सेव अंतरा खिप्पं, सिक्खं सिक्खेज्ज पंडिते ।। T || 1 I साहरे हत्थ - पादे य, मणं सव्विदियाणि य पावगं च परीणामं, भासादोसं च तारिसं 11 अणु माणं च मायं च तं परिण्णाय पंडिए । सातागार व णिहुते, उवसंते णिहे चरे 11 वीर्याचार ४१७ આ અજ્ઞાની પ્રમાદી જીવોનું સકર્મવીર્ય કહ્યું. હવે પંડિતોનું અકર્મવીર્ય મારી પાસે સાંભળો. અકર્મવીર્યનું સ્વરૂપ : ૨૩૨૨. મોક્ષાર્થી પુરુષ કષાયરૂપ બંધનથી મુક્ત હોય છે અને સમસ્ત બંધનોને છોડીને પાપ કર્મનો ત્યાગ કરી પૂર્ણરૂપથી શલ્યોને-કર્મોને કાપી નાખે છે. મોક્ષમાર્ગને ગ્રહણ કરીને પંડિત પુરુષો ચિંતન કરે છે કે-"પ્રાણી વારંવાર નરક આદિના દુ:ખો ભોગવે છે અને જેમ જેમ દુઃખો ભોગવે છે તેમ તેમ તેના અશુભ ધ્યાનની વૃધ્ધિ થાય છે”. વિવિધ સ્થાનોના અધિકારી જીવો પોતપોતાના સ્થાનોને છોડી દેશે તેમાં સંશય નથી. જ્ઞાતિજનો અને મિત્રોની સાથેનો નિવાસ પણ અનિત્ય છે. આવો અનિત્યતાવો વિચાર કરીને બુધ્ધિમાન્ પુરુષ મમતાનો ત્યાગ કરે તથા કુતીર્થિક ધર્મોથી અદ્ભૂષિત આ આર્યધર્મને ગ્રહણ કરે. નિર્મળ બુધ્ધિ વડે અથવા ગુર્વાદિકથી સાંભળીને ધર્મના સત્ય સ્વરૂપને જાણીને જ્ઞાનાદિ ગુણોના ઉપાર્જનમાં તત્પર સાધુ પાપનો ત્યાગ કરે. જ્ઞાની પુરુષ જો કોઈપણ પ્રકારે પોતાના આયુષ્યનો ક્ષયકાળ જાણે તો તે આયુષ્યનો ક્ષય થયા પહેલાં જ સંલેખનારૂપ શિક્ષાને ગ્રહણ કરે. જેમ કાચબો પોતાના અંગોને પોતાના દેહમાં સંકોચીને રાખે છે, તે જ પ્રમાણે બુધ્ધિમાન પુરુષ આત્મલીનતાથી પોતાના પાપોને સંકોચી લે છે (અર્થાત્ સમસ્ત પાપોનો ત્યાગ કરે છે) સાધુ પોતાના હાથ,પગ,મન અને પાંચ ઈન્દ્રિયોની ચેષ્ટાઓને સંકુચિત કરે અથવા ગોપવીને રાખે, પાપમય પરિણામ અને પાપમય ભાષાનો પણ ત્યાગ કરે. પંડિત પુરુષ લેશમાત્ર પણ માન અને માયા ન કરે. માન અને માયાનું અશુભફળ જાણીને સુખશીલતા અને પ્રતિષ્ઠા નો ત્યાગ કરે તથા ક્રોધનો ત્યાગ કરી નિષ્કપટ ભાવથી વિચરે. Page #541 -------------------------------------------------------------------------- ________________ ४१८ चरणानुयोग - २ पंडितवीर्य स्वरूप सूत्र २३२३-२५ पाणे य णाइवातेज्जा, अदिण्णं पि य णादिए । પ્રાણીઓની હિંસા ન કરે, અદત્ત વસ્તુ પ્રહણ ન सादियं ण मुसं बूया, एस धम्मे वुसीमतो ।। કરે, કપટ સહિત જૂઠું ન બોલે, એ જ જિતેન્દ્રિય પુરુષનો ધર્મ છે. अतिक्कम ति वायाए, मणसा वि ण पत्थए । સંયમી મુનિ વચનથી અથવા મનથી પણ કોઈ सव्वतो संवुडे दंते, आयाणं सुसमाहरे ।। જીવને પીડા આપવાની ઈચ્છા ન કરે, પરંતુ બહારથી અને અંદરથી ગુપ્ત રહી ઈન્દ્રિયોનું દમન કરીને સારી રીતે સંયમનું પાલન કરે. कडं च कज्जमाणं च, आगमेस्सं च पावगं । પોતાના આત્માનું પાપથી ગોપન કરનાર જિતેન્દ્રિય પુરુષ ભૂતકાળમાં કોઈએ કરેલા, વર્તમાનકાળમાં सव्वं तं णाणुजाणंति, आयगुत्ता जिइंदिया ।। કરાતાં અને ભવિષ્યકાળમાં કરબના હોય એવા - સૂય. સુ. ૧, મેં. ૮, ૫. ૨૦-૨૨ પાપકર્મોને અનુમોદન આપતા નથી. पण्डियवीरिय सरूवं પંડિત વીર્યનું સ્વરૂપ : રરરર. ને વ યુદ્ધ મામા, વીરા સમળિો | ૨૩૨૩. જે વીર પુરુષ બુધ્ધ અને સમ્યકત્વદર્શી છે सुद्धं तेसिं परक्कंतं, अफलं होइ सव्वसो ।। તેના પરાક્રમ શુધ્ધ અને સર્વથા કર્મબંધથી મુક્ત હોય છે. -મૂય. સુ. ૨, ૪, ૮, TI. રર तितिक्खया मोक्खं તિતિક્ષાથી મોક્ષ : ર૩ર૪. મઘુપિંડન પાણિ, નવું માન્ન મુવ્વતે | ૨૩૨૪. સુવ્રત પુરુષ અલ્પભોજન કરે, અલ્પ જલપાન કરે, થોડું બોલે, સદા ક્ષમાશીલ, શાંત, દાંત અને खंतेऽभिनिव्वुडे दंते, वीतगेही सदा जये ।।। અનાસક્ત બનીને સદા સંયમમાં પુરુષાર્થ કરે. झाणजोगं समाहटु, कायं विउसेज्ज सव्वसो । સાધુ ધ્યાનયોગને ગ્રહણ કરીને સર્વ પ્રકારથી तितिक्खं परमं णच्चा. आमोक्खाए परिव्वएज्जासि ।। શરીરનો વ્યુત્સર્ગ કરે. પરિષહ, ઉપસર્ગમાં સહિષ્ણુતા રાખવી તે ઉત્તમ છે એવું જાણીને - સૂય. સુ. ૧, ગે, ૮, T. ર-ર૬ મોક્ષની પ્રાપ્તિ સુધી તે સંયમની સાધનામાં પરાક્રમ કરે. समाहिजुत्तस्स सिद्धगई સમાધિવાળાની સિધ્ધગતિ : રરર૬. મય વિત્ત સમવાય, જ્ઞાપ સમUપનડું | ૨૩૨૫. રાગ-દ્વેષ રહિત, નિર્મળ ચિત્ત થયા બાદ એકાગ્રરૂપ ધ્યાન ઉત્પન્ન થાય છે તથા શંકા-રહિત ધર્મમાં धम्मे ठिओ अविमणो, निव्वाणमभिगच्छइ ।। સંલગ્ન આત્મા નિર્વાણને પ્રાપ્ત કરે છે. ण इमं चित्तं समादाय, भुज्जो लोयंसि जायइ । આ પ્રમાણે ચિત્ત-સમાધિને ધારણ કરનાર આત્મા વારંવાર લોકમાં ઉત્પન્ન થતો નથી અને પોતાને अप्पणो उत्तमं ठाणं, सण्णि-णाणेण जाणइ ।। ઉત્તમ સ્થાનને જાતિ સ્મરણ જ્ઞાનથી જાણી લે છે. अहातच्चं तु सुमिणं, खिप्पं पासेइ संवुडे । સંવૃત્ત-આત્મા યોગ્ય સ્વપ્ન જોઈ તરત સંપૂર્ણ सव्वं वा ओहं तरति, दुक्खाओ य विमुच्चइ ।। સંસાર સમુદ્રથી પાર થઈ જાય છે. તેમજ શારીરિક અને માનસિક દુઃખોથી મુક્ત થાય છે. पंताई भयमाणस्स, विवित्तं सयणासणं । અલ્પ આહાર કરનાર, અંત-પ્રાંત-ભોજી વિવિક્ત अप्पाहारस्स दंतस्स, . देवा दंसेति ताइणो ।। શયન-આસનસેવી, ઈન્દ્રિય-નિગ્રહી, છકાય જીવોનાં રક્ષક, સંયત સાધુને દેવ-દર્શન થાય છે. Page #542 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३२५ समाधि द्वारा सिद्धगति સવ્વામ-વિરત્ત", खमतो तओ से ओही भवइ, संजयस्स तवस्सिणो भय-भेरवं I | | तवसा अवहड लेस्सस्स, दंसणं परिसुज्झइ । उड्ढं अहे तिरियं च सव्वं समणुपस्सति । । I सुसमाहियलेस्सस्स, अवितक्कस्स भिक्खुणो सव्वतो विप्पमुक्कस्स, आया जाणइ पज्जवे ।। जया से णाणावरणं, सव्वं होइ खयं गयं । तया लोगमलोगं च, जिणो जाणति केवली || I जया से दंसणावरणं, सव्वं होइ खयं गयं तया लोगमलोगं च, जिणो पासति केवली ।। पडिमाए विसुद्धाए, मोहणिज्जे खयं गए I असेसं लोगमलोगं च पासेति सुसमाहिए ।। जहा मत्थय सूइए, हताए हम्मइ तले , एवं कम्माणि हम्मंति, मोहणिज्जे खयं गए ।। । सेणावइम्मि निहए, जहा सेणा पणस्सति एवं कम्माणि णस्संति, मोहणिज्जे खयं गए ।। धूमहीणो जहा अग्गी, खीयति से निरिंधणे । एवं कम्माणि णस्संति, मोहणिज्जे खयं गए ।। सुक्क - मूले जहा रुक्खे, सिंचमाणे ण रोहति एवं कम्मा ण रोहंति, मोहणिज्जे खयं गए ।। । जहा दड्ढाणं बीयाणं, न जायंति पुणंकुरा । कम्म बीएसु दड्ढेसु न जायंति भवंकुरा ।। चिच्चा ओरालियं बोंदिं, नाम गोयं च केवली । आउयं वेयणिज्जं च, छित्ता भवति नीरए ।। वीर्याचार ४१९ સર્વ કામ ભોગોથી વિરક્ત, ભીમ-ભૈરવ (ભયંકર) પરીષહ-ઉપસર્ગોનાં વિજેતા, તપસ્વી સંયતને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેણે તપ દ્વારા અશુભ લેશ્યાઓનો ત્યાગ કર્યો છે તેનું અવધિદર્શન અતિવિશુધ્ધ થાય છે. તથા ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્યશ્ર્લોકમાં રહેતા જીવાદિ સર્વ પદાર્થોને તે જોવા લાગે છે. સુસમાધિયુક્ત પ્રશસ્ત લેશ્યાવાળા, વિકલ્પરહિત ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરનાર અને સર્વબંધનોથી મુક્ત આત્મા મનનાં પર્યાયોને જાણે છે અર્થાત્ મન:પર્યવજ્ઞાની થઈ જાય છે. જ્યારે તેનાં સંપૂર્ણ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે ત્યારે તે કેવલ્ય જ્ઞાન પામી જિન બની સમસ્ત લોક અને અલોકને જાણે છે. જ્યારે તેનાં સંપૂર્ણ દર્શનાવરણીય કર્મનો ક્ષય થાય છે ત્યારે તે કેવલ્ય જ્ઞાન પામી તે જિન બની સમસ્ત લોક અને અલોકને જુએ છે. ભિક્ષુ પ્રતિમાઓની વિશુધ્ધ રૂપથી આરાધના કરવાથી તથા મોહનીય કર્મનાં ક્ષય થવાથી તે સુયોગ્ય આત્મા સંપૂર્ણ લોક અને અલોકને જુએ છે. જે પ્રમાણે તાલવૃક્ષનાં અગ્રભાગનું તીક્ષ્ણ શસ્ત્ર દ્વારા છેદન કરવાથી સંપૂર્ણ તાલ વૃક્ષ ધરાશાયી બને છે, એ જ પ્રમાણે મોહનીય કર્મનો ક્ષય થતાં સર્વ કર્મોનો નાશ થાય છે. જેમ સેનાપતિનાં મૃત્યુથી સારી ય સેના અસ્તવ્યસ્ત થઈ જાય છે, તેમ મોહનીય કર્મનાં ક્ષયથી શેષ સર્વ કર્મોનો નાશ થાય છે. જેમ ધુવાડા રહિત અગ્નિ બળતણના અભાવે શાંત થાય છે, તેમ જ મોહનીય કર્મનો ક્ષય થતાં શેખ સર્વ કર્મોનો ક્ષય થાય છે. જેમ સુકાઈ ગયેલા મૂળવાળું વૃક્ષ જલસિંચનથી પણ હર્યુભર્યું થતું નથી તેમજ મોહનીય કર્મનાં ક્ષયે શેષ કર્મ ઉત્પન્ન થતાં નથી. જેમ બળેલા બીજ ફરી ઉત્પન્ન થતાં નથી તેમજ કર્મબીજનાં નાશથી ભવબીજ ઉત્પન્ન થતાં નથી. ઔદારિક શરીરનો ત્યાગ કરી નામ, ગોત્ર,આયુ અને વેદનીય કર્મને છેદી કેવલી ભગવાન કર્મ રજથી સર્વથા મુક્ત બને છે. Page #543 -------------------------------------------------------------------------- ________________ ४२० चरणानुयोग - २ एवं अभिसमागम्म, चित्तमादाय आउसो !| सेणि- सुद्धिमुवागम्म, आया सोधिमुवेहइ 11 –સા. ૬. ધ, સુ. ૬, ગા. ૧-૨૭ भ्रान्तचित्त वीर्य हानि विब्भंत चित्ताणं वीरियहाणी - ર૩ર૬. મિળેળ નો નળ રિસ્ક્રમિ ? ત્તિ મળમાળા વં૨૩૨૬. पेगे वदित्ता, मातरं पितरं हेच्चा णातओ य परिग्गहं, वीरायमाणा समुट्ठा अविहिंसा सुव्वता दंता । पस्स दीणे उप्पइय पडिवयमाणे । वसट्टा कायरा जणा लूगा भवंति । अहमेगेसिं सिलोए पावए भवति - “से समणविब्भंते, સે સમવિભંતે ।” पासहेगे समण्णागतेहिं सह असमण्णागए, णममाणेहिं अणममाणे, विरतेहिं अविरते, दवितेहिं अदविते । अभिसमेच्चा पंडिते मेधावी णिट्टियट्ठी वीरे आगमेणं सदा परिक्कमेज्जासि । ઞ. સુ. શ્ન, અ. ૬, ૩. ૪, સુ. ૨૩-૧૨ न य संखयमाहु जीवियं, परीसहेहिं कम्मखओ २३२७. ण वि ता अहमेव लुप्पए, लुप्पंती लोगंसि पाणिणो । एवं सहिएऽधिपासते, अणिहे से पुट्ठोऽधिसाए ।। -સૂર્ય. સુ. શ્, અ. ૨, ૩. ૧, મા. ૩ सूत्र २३२६-२७ હે આયુષ્યમાન્ શિષ્ય! આ પ્રમાણેનાં સમાધિનાં ભેદોને જાણી રાગ-દ્વેષ રહિત ચિત્તે ક્ષપક શ્રેણીને પ્રાપ્ત કરી આત્મા વિશુધ્ધ બને છે અર્થાત્ મોક્ષ પદને પામે છે. ભ્રાન્ત ચિત્તવાળાની વીર્યહાનિ : तह वि य बालजणे पगब्भती । "ઓ આત્મન્ ! આ સ્વાર્થી સ્વજનોથી મારું શું કલ્યાણ થવાનું છે ?” આવું માનતા અને કહેતા કેટલાક લોકો માતા-પિતા, જ્ઞાતિજનો અને પરિગ્રહનો ત્યાગ કરે છે અને ત્યાગી બની વીર પુરુષની સમાન આચરણ કરતાં દીક્ષિત થાય છે, અહિંસક બને છે, સુવ્રતધારી બને છે અને દાન્ત બને છે. સંયમમાં આગળ વધવા છતાં પણ તીવ્ર કર્મોના ઉદયને કારણે દીન બની સંયમમાં પતિત થનારને તું જો. ઈન્દ્રિયોને વશ થવાથી દુ:ખી, સત્ત્વહીન મનુષ્ય વ્રતોનો નાશ કરનાર બને છે. આ કારણથી કેટલાંક સાધકોની અપકીર્તિ થાય છે કે– "આ શ્રમણ ધર્મથી પતિત થયો છે, આ શ્રમણ ધર્મથી પતિત થયો છે”. પરીષહ-જય-૨ વળી જુઓ ! કેટલાંક સાધકો ઉગ્ર-વિહારીઓની સાથે રહેવા છતાં પણ શિથિલાચારી બને છે, વિનયવાનોની સાથે રહેવા છતાં પણ અવિનયી બને છે, વિતીઓ સાથે રહેવા છતાં પણ અવિરત બને છે, પવિત્ર પુરુષોની સાથે રહીને પણ અપવિત્ર બને છે. આ સર્વ સંયમ ભ્રષ્ટતાના પરિણામોને જાણીને પંડિત, બુધ્ધિમાન સાધુ સદા જિનભાષિત આગમાનુસાર પરાક્રમ કરે. પરીષહ સહેવાથી કર્મોનો ક્ષય : ૨૩૨૭. "આ સંસારમાં હું એકલો દુ:ખોથી પીડાતો નથી, પરંતુ લોકમાં બીજા અનેક પ્રાણીઓ વ્યથા પામી રહ્યા છે”. આ પ્રમાણે બુધ્ધિમાન સાધુ વિચારે અને તે પરિષહ આવવા છતાં પણ રાગદ્વેષથી રહિત થઈ સમભાવે તેને સહન કરે. તૂટેલું આયુષ્ય ફરી સાંધી શકાતું નથી. છતાં પણ અજ્ઞાનીજનો પાપ કરવાની ધૃષ્ટતા કરે છે. તે Page #544 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३२८-२९ परीषह प्रकार वीर्याचार ४२१ बाले पावेहिं मिज्जती, અજ્ઞાનીજન પોતાના પાપકર્મોથી મરતા જાય છે. __इति संखाय मुणी ण मज्जती ।। એવું જાણીને મુનિ મદ કરતો નથી. छंदेण पलेतिमा पया, बहुमाया मोहेण पाउडा । ઘણી માયા કરનારી તથા મોહથી આચ્છાદિત પ્રજા वियडेण पलेति माहणे, सीउण्हं वयसा हियासए ।। પોતાની જ સ્વચ્છંદતાથી વિભિન્ન ગતિઓમાં જાય છે. પરંતુ મુનિ નિષ્કપટતાથી સંયમમાં પ્રવૃત્તિ કરે ___-सूय. सु. १, अ. २, उ. २, गा. २१-२२ છે. તેમજ મન, વચન, કાયાથી શીતઉષ્ણ આદિ પરીષહોને સહન કરે છે. परीसहप्पगारा પરીષહના પ્રકાર : २३२८. बावीसं परीसहा पण्णत्ता, तं जहा २३२८. परीषडयावीस. हा छ,भ१. दिगिच्छा-परीसहे, २. पिवासा परीसहे, १. क्षुधा-५२४, २. पिपासा ५ , ३. सीय-परीसहे, ४. उसिण-परीसहे, 3. शीत , ४. ५९। पशबह, ५. दंस-मसय-परीसहे, ६. अचेल-परीसहे, ५. ईश-भ७ ५018, 5. मयेर पड, ७. अरइ-परीसहे, ८. इत्थी -परीसहे, ७. सति परीड, ८. स्त्री पशषड, ९. चरिया-परीसहे १०. निसीहिया-परीसहे, ८. या परीष, १०. निषधा परीष, ११. सेज्जा-परीसहे, १२. अक्कोस-परीसहे, ११. शय्या परीबर्ड, १२. माोश परी, १३. वह-परीसहे, १४. जायणा-परीसहे, १३. १५ ५, १४. यायना पड, १५. अलाभ-परीसहे, १६. रोग-परीसहे, १५. सवाल परीषड, १६. रो॥ परीष, १७. तणफास-परीसहे, १८. जल-परीसहे, १७. तृ-स्पर्श परी, १८. ४ ५048, १९. सक्कारपुरक्कार-परीसहे, २०. पन्ना-परीसहे, १८. सत्॥२-५२२६८२ परीधर, २०. प्रशा- , २१. अन्नाण-परीसहे, २२. दंसण-परीसहे ।। २१. मशान परीष, २२. शन पी. -सम. सम. २२, सु. १ परीसह परूवणा परीष४-५३५॥ २३२९. परीसहाणं पविभत्ती, कासवेणं पवेइया । २३२८. श्य५ गोत्रीय भगवान महावी३ परीघहोना तं भे उदाहरिस्सामि, आणुपुव्वि सुणेह मे ।। ભેદો બતાવ્યા છે તે હું તમને અનુક્રમથી કહું છું તે समणो! -उत्त. अ. २, गा. ३ (क) उत्त. अ. २, सु. २ () સમવાયાંગ અને ઉત્તરાધ્યયનમાં ૧૯ પરીષહોના નામ ક્રમ સમાન છે. ફક્ત ૨૦મા, ૨૧મા અને ૨૨મા - પરીષહોના નામમાં વ્યુત્ક્રમ છે. સમવાયાંગ ઉત્તરાધ્યયન (२०) अण्णाण परीसह, (२०) पण्णा परीसह, (२१) दंसण परीसह, (२१) अण्णाण परीसह, (२२) पण्णा परीसह, (२२) दंसण परीसह । જુદા-જુદા પ્રકાશનોમાં આ નામોનાં જુદા-જુદા ક્રમ મળે છે. Page #545 -------------------------------------------------------------------------- ________________ ४२२ चरणानुयोग - २ क्षुधा परीषह सूत्र २३३०-३३ . યુદ પૂરી દે (૧) ક્ષુધા પરીષહ : ર૩રૂ૦, દિffછા TTT , તવણી પિવરવું થામવં | ૨૩૩૦. ભૂખથી પીડિત થાય તો પણ મનોબળથી યુક્ત તપસ્વી ભિક્ષ, ફળઆદિનું સ્વયં છેદન ન કરે, બીજા न छिन्दे न छिन्दावए, न पए न पयावए ।। પાસે છેદન ન કરાવે, તે ન પોતે પકાવે અને ન અન્ય દ્વારા પકાવરાવે. काली पव्वंगसंकासे, किसे धमणि संतए । લાંબી ભૂખ સહન કરવાને કારણે કાગડાની જાંઘ मायन्ने असण-पाणस्स, अदीण-मणसो चरे ।। સમાન શરીર દુર્બળ થઈ જાય, કુશ થઈ જાય, ધમનીઓ સ્પષ્ટ નજરે પડવા લાગે તો પણ - ૩૪. એ. ૨, T. ૪-૬ અશન અને પાણીની માત્રાને જાણનાર સાધક અદીનભાવથી વિચરણ કરે. ૨. ઉપવાસ પરસિદે (૨) પિપાસા-પરીષહ : २३३१. तओ पुट्ठो पिवासाए, दोगुंछी लज्ज-संजए । ૨૩૩૧. અસંયમથી અરુચિ રાખનાર લજ્જાવાન સંયમી ભિક્ષુ તરસથી પીડિત થાય તો પણ સચિત્ત પાણીનું सीओदगं न सेविज्जा, वियडस्सेसणं चरे ।। સેવન ન કરે પરંતુ અચિત્ત પાણીની શોધ કરે. छिन्नावाएसु पंथेसु, आउरे सुपिवासिए । એકાંત નિર્જન માર્ગોમાં પણ તીવ્ર પ્યાસથી વ્યાકુળ परिसुक्कमुहे दीणे, तं तितिक्खे परीसहं ।। થાય, અત્યંત ગળું સુકાતું હોય તો પણ મુનિ -૩૪. એ. ૨. ૬-૭ અદીનભાવથી તરસના કષ્ટને સહન કરે. રૂ. રીય પરીદે (૩) શીત-પરીષહ : રરરર. ઘરન્ત વિયં સૂઇ, સીયું જુસ UTયા | ૨૩૩૨. વિરક્ત અને અનાસક્ત થઈ વિચરતા મુનિને नाइवेलं मणी गच्छे, सोच्चा णं जिणसासणं ।। શીતકાળમાં શીતનું કષ્ટ થાય જ છે તો પણ આત્મજયી જિનશાસનને સમજીને પોતાની યથોચિત મર્યાદાઓનું ઉલ્લંઘન ન કરે. न मे निवारणं अत्थि, छवित्ताणं न विज्जई । ઠંડી લાગવાથી મુનિ એવું ન વિચારે કે મારી પાસે अहं तु अग्गि सेवामि, इइ भिक्खू न चिन्तए ।। ટાઢ-નિવારણ માટે યોગ્ય મકાન આદિ કોઈ સારું સાધન નથી, શરીરને ઠંડી આદિથી બચાવવા માટે –૩૪. એ. ૨, . ૮-૧ કંબલ આદિ વસ્ત્ર પણ નથી. તો હું શા માટે અગ્નિનું સેવન ન કરું ? जया हेमंतमासम्मि, सीतं फुसति सवातगं । જ્યારે હેમંત ઋતુમાં ઠંડી બધા અંગોમાં સ્પર્શે છે तत्थ मंदा विसीयन्ति, रज्जहीणा व खत्तिया ।। ત્યારે મંદ સાધુઓ વિષાદને પ્રાપ્ત થાય છે, જેમ -સૂય. સુ. ૧, મેં. ૨, ૩, , . ૪ રાજ્યથી ભ્રષ્ટ થયેલ ક્ષત્રિય વિષાદને અનુભવે છે. ૪. કfસ રીસહે (૪) ઉષ્ણ-પરીષહ : રરર૩. સિન-પરિયાવેd, પરિહાન તન્ગ | ૨૩૩૩. ગરમ ભૂમિ, રિલા અને લૂ અદના પરિતાપથી, धिंसु वा परियावेणं, सायं नो परिदेवए ।। તરસના દાહથી, ગ્રીષ્મકાલીન સૂર્યના પરિતાપથી, અત્યંત પીડિત થવાથી પણ મુનિ ઠંડક આદિના સુખ માટે આકુળતા ન કરે. उण्हाहितत्ते मेहावी, सिणाणं नो वि पत्थए । ગરમીથી પરેશાન થાય તો પણ મેધાવી મુનિ गायं नो परिसिंचेज्जा, न वीएज्जा य अप्पयं ।। સ્નાનની ઈચ્છા ન કરે, પાણીથી શરીરને સિંચિત ન - ૩ત્ત, એ. ૨, II. ૨૦-૧૨ કરે, પંખા આદિથી હવા ન કરે. Page #546 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३३४-३५ दंस-मसक परीसह वीर्याचार ४२३ पुढे गिम्हाभितावेणं, विमणे सुप्पिवासिए । ગ્રીષ્મ ઋતુની તીવ્ર ગરમીથી પીડિત થઈને તથા तत्थ मंदा विसीयंति, मच्छा अप्पोदए जहा ।। તરસથી પીડિત થઈ મંદ સાધક વિષાદને પ્રાપ્ત કરે -સૂય. સુ. ૧, મ. ૨, ૩. 8, IT. છે જેવી રીતે જળના અભાવમાં માછલાં. दंसमसय परीसहे (૫) દંશ-મશક-પરીષહ : ૨૩૨૪. પુટ્ટો ય સંસમHઈ, સમરે મહામુળી | ૨૩૩૪. મહામુનિ ડાંસ તથા મચ્છરોનો ઉપદ્રવ થવા છતાં नागो संगाम-सीसे वा, सूरो अभिहणे परं ।। પણ સમભાવ રાખે. જેવી રીતે હાથી યુધ્ધના મોરચા પર બાણોની પરવા કર્યા વગર શત્રુઓને હણે છે, તેવી રીતે મુનિ પણ પરીષહોની પરવા બિલકુલ ન કરતાં રાગદ્વેષરૂપી અંતરંગ શત્રુઓને હણે. न संतसे न वारेज्जा, मणं पि न पओसए । ડાંસ-મચ્છ૨ પરીષહનો વિજેતા સાધક ડાંસ उवेहे न हणे पाणे, भुंजते मंस-सोणियं ।। મચ્છરોથી સંત્રસ્ત ન થાય, તેને હટાવે નહીં, તેના પ્રતિ મનમાં દ્રષ પણ ન લાવે. માંસ અને લોહી -૩૪. એ. ૨, T. ૨૨-૧૩ પીનાર ડાંસ મચ્છરોની ઉપેક્ષા કરે, તેને મારે નહીં. पुट्ठो य दंस-मसएहिं, तणफासमचाइया । દેશ-મશક પરીષહથી પીડિત તથા તૃણની શયાના न मे दिढे परे लोए, जइ परं मरणं सिया ।। સ્પર્શને સહન કરવામાં અસમર્થ સાધુ એવો વિચાર કરે છે કે પરલોક તો મેં જોયો નથી. પરંતુ આ -સૂય. સુ. ૨, એ. રૂ, ૩. ૨, II. ૨૨ કષ્ટથી મરણ તો પ્રત્યક્ષ દેખાય છે”. ૬. એ પરીસ (૬) અચેલ-પરીષહ : રરરૂપ. પરનુomહિં વર્જ્યોહિં, હો+gfમ ત્તિ સર્વસ્ત્ર | ૨૩૩૫. વસ્ત્રો અતિ જીર્ણ થઈ જવાથી હવે હું અચેલક થઈ अदुवा सचेलए होक्खं, इइ भिक्खू न चिंतए ।। જઈશ અથવા નવાં વસ્ત્ર ફરી મળશે તો હું પાછો સચેલક થઈ જઈશ.” એવું મુનિ ન વિચારે. एगया अचेलइ होइ, सचेले यावि एगया । વિભિન્ન અને વિશિષ્ટ પરિસ્થિતિઓના કારણે एयं धम्मं हियं नच्चा, नाणी नो परिदेवए ।। મુનિ ક્યારેક અચલક થાય છે અને કયારેક સચેલક થાય છે એ બંને સ્થિતિઓ યથાપ્રસંગ સંયમધર્મ - ઉત્ત. . ૨ . ૨૪-૨૫ માટે હિતકારી છે. એમ સમજીને મુનિ ખેદ ન કરે. जे भिक्खू अचेले परिवुसिते तस्स णं एवं भवति જે ભિક્ષુ વસ્ત્રરહિત થઈ આ પ્રમાણેનો સંકલ્પ કરે છે કે – “चाएमि अहं तण-फासं अहियासित्तए, सीतफासं હું તૃણ ઘાસનો સ્પર્શ સહન કરી શકું છું, अहियासित्तए, तेउफासं अहियासित्तए, दंस ઠંડી-ગરમીને સહન કરી શકું છું, ડાંસ-મચ્છરની मसगफासं अहिया सित्तए, एगतरे अण्णतरे વેદના સહન કરી શકું છું, એક અથવા અનેક પ્રકારના विरूवरूवे फासे अहियासित्तए, हिरियपडिच्छादणं च કટો સહન કરવામાં સમર્થ છું, પરંતુ લજ્જાના हं णो संचाएमि अहियासित्तए” एवं से कप्पति કારણે વસ્ત્રનો ત્યાગ કરવા અસમર્થ છું”. એવા कडिबंधणं धारित्तए । સાધુને કટિવસ્ત્ર (ચોલપટ્ટક) ધારણ કરવું કહ્યું છે. अहवा तत्थ परक्कमंतं भज्जो अचेलं तणफासा અથવા અચેલક થઈ વિચરનાર સાધુને જો ફરી फुसंति, सीतफासा फुसंति, तेउफासा फुसंति, दंस તૃણસ્પર્શની વેદના, ઠંડી-ગરમીની વેદના, मसगफासा फुसंति, एगतरे अण्णतरे विरूवख्वे ડાંસ-મચ્છરની વેદના થાય, એક યા અનેક फासे अहियासेति । પ્રકારનાં કષ્ટો આવે તો તેને સારી રીતે સહન કરે. Page #547 -------------------------------------------------------------------------- ________________ ४२४ चरणानुयोग - २ अचेलत्व प्रशस्त परिणाम सूत्र २३३६-३७ अचेले लाघवियं आगममाणे । तवे से આ પ્રમાણે તે અચેલક ભિક્ષુ હળુકર્મી હોવાના अभिसमण्णागते भवति । કારણે કાય-કલેશ” આદિ તપ લાભને પામે છે. जहेयं भगवया पवेदितं तमेव अभिसमेच्चा सव्वतो માટે જેવું ભગવાને પ્રતિપાદન કરેલું છે તેવું જાણીને सव्वयाए सम्मत्तमेव समभिजाणिया । સાધક સર્વ પ્રકારે સર્વાત્મના સમત્વ ભાવે યોગ્ય આચરણ કરે. – મા. . , એ. ૮, ૩. ૭, ૩. રર-૨૨૬ एवं खु मुणी आदाणं सुयक्खातधम्मे विधूतकप्पे શુધ્ધ ધર્મનું આચરણ કરનાર અને આચારનું णिज्झोसइत्ता । પાલન કરનાર મુનિ કર્મક્ષય કરવામાં આત્મશક્તિ લગાવે છે. जे अचेले परिवुसिते तस्स णं भिक्खुस्स णो एवं જે મુનિ અચેલક રહે છે તેને એવી ચિંતા હોતી નથી મવતિ“परिजुण्णे मे वत्थे, वत्थं जाइस्सामि, सुत्तं "મારું વસ્ત્ર જીર્ણ થઈ ગયું છે. હું નવા વસ્ત્રની યાચના जाइस्सामि, सुइं जाइस्सामि, संधिस्सामि, કરું. સીવવા માટે દોરા લાવું, સોય લાવું. વસ્ત્ર सीविस्सामि, उक्कसिस्सामि, वोक्कसिस्सामि, સાધીશ, સીવીશ, બીજું વસ્ત્ર જોડીશ, આ વસ્ત્રને પરિસ્લિામિ, પાળિસામિ ” ઓછું કરીશ, આને પહેરીશ અથવા શરીર ઢાંકીશ”. अदुवा तत्थ परक्कमंतं भुज्जो अचेल तणफासा સંયમમાં પરાક્રમ કરનાર વસ્ત્રરહિત મુનિને તૃણ फुसंति, सीतफासा फुसंति, तेउफासा फुसंति, સ્પર્શનું દુઃખ પ્રાપ્ત થાય છે, કયારેક ઠંડીનું, ક્યારેક दंस-मसगफासा फसंति एगतरे अण्णयरे विरूवरूवे ગરમીનું દુ:ખ પ્રાપ્ત થાય છે, કયારેક ડાંસफासे अहियासेति । મચ્છરાદિ વિવિધ પ્રતિફળ પરીષહ આવે તેને પણ તે સહન કરે. अचेले लाघवं आगममाणे तवे से अभिसमण्णागए આ પ્રમાણે તે અચેલક ભિક્ષુ હળુકર્મી હોવાના ભવતિ | કારણે કાય-કલેશ' આદિ તપ-લાભને પામે છે . जहेयं भगवया पवेदितं । तमेव अभिसमेच्चा માટે જેવું ભગવાને પ્રતિપાદન કરેલું છે તેવું જાણી सव्वतो सव्वताए सम्मत्तमेव समभिजाणिया । સાધક સર્વ પ્રકારે સર્વાત્મના સમત્વભાવે યોગ્ય – મી. સુ. ૨, એ. ૬, ૩. , સુ. ૧૮૭ આચરણ કરે. अचेलस्स पसत्थ परिणामो અચલત્વનું પ્રશસ્ત પરિણામ : २३३६. पंचहिं ठाणेहिं अचेलए पसत्थे भवति, तं जहा- ૨૩૩૬. પાંચ સ્થાનથી અચેલક પ્રશસ્ત હોય છે, જેમ કે – ૨. અપ્પ પડિહા, ૧. એની પ્રતિલેખના અલ્પ હોય છે, ૨. ત્રીવા પસન્થ, ૨. એનું લાઇવ પ્રશસ્ત હોય છે, રૂ. વે વેસિT, ૩. એનું રૂપ વિશ્વાસ યોગ્ય હોય છે, ૪. તવે અguતે, એનું તપ જિનાનુસાર હોય છે, ૫. વિડન્ડે કિનારે | ૫. એનો ઈન્દ્રિયનિગ્રહ વિશેષ હોય છે. -ડા. એ. ૫, ૩. ૩, સુ. ૪૫ ૭. સર પરીસદે (૭) અરતિ-પરીષહ : રરર૭. માપુITH રીયત, ગળTT વઘi | ૨૩૩૭. એક ગામથી બીજે ગામ વિચરતાં અકિંચન અણગારના મનમાં સંયમ પ્રતિ કયારેય અરતિ કે अरई अणुप्पविसे, तं तितिक्खे परीसहं ।। અરુચિ ઉત્પન્ન થાય તો તે પરીષહને સહન કરે. Page #548 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३३८ अरई पिट्ठओ किच्चा, विरए आयरक्खिए । धम्मारामे निरारम्भे, उवसन्ते मुणी चरे ।। स्त्री परीषह --3ત્ત. અ. ૨, ગા. ૧૬-૧૭ ૮. રૂચી પરીસદે २३३८. संगो एस मणुस्साणं, जाओ लोगंसि इथिओ | जस्स एया परिन्नाया, सुकडं तस्स सामण्णं ।। एवमादाय मेहावी, पंकभूया उ इत्थिओ । नो ताहिं विणिहन्नेज्जा, चरेज्जत्तगवेसए 11 −3ત્ત. અ. ૨, ૬. ૧૮-૧૨ जहा नई वेयरणी, दुत्तरा इह सम्मता । एवं लोगंसि नारीओ दुत्तरा अमईमया ।। जेहिं नारीण संजोगा, पूयणा पिट्ठओ कया । सव्वमेयं निराकिच्चा, ते ठित्ता सुसमाहिए ।। -સૂય. સુ. શ્ન, અ. ૨, ૩. ૪, ૧. ૧૬-૧૭ जे मातरं च पितरं च विप्पजहाय पुव्वसंयोगं । एगे सहिते चरिस्सामि, आरतमेहुणे विवित्तेसी ।। सुहुमेण तं परक्कम्म, छन्नपदेण इत्थिओ मंदा । उवायं पिताओ जाणिंसु, जह लिस्संति भिक्खुणो एगे ।। पासे भिसं निसीयंति, अभिक्खणं पोसवत्थं परिहिंति । काय आहे विदंसेंति, बाहुमुद्धट्टु कक्खमणुव्वज्जे ।। सयणाऽऽसणेहिं जोग्गेहिं, इत्थीओ एगया निमंतेंति । एताणि चेव से जाणे, पासाणि विरूवरूवाणि ।। वीर्याचार ४२५ વિષયાસક્તિથી વિરકત રહેનાર, આત્મભાવની રક્ષા કરનાર, ધર્મમાં રમણ કરનાર, આરંભ-પ્રવૃત્તિથી દૂર રહેનાર નિરારંભી મુનિ અરતિનો પરિત્યાગ કરી ઉપશાંત ભાવથી વિચરે. (૮) સ્ત્રી-પરીષહ : ૨૩૩૮. લોકમાં જે સ્ત્રીઓ છે તે પુરુષો માટે આસક્તિ છે. એમ જે જાણે છે તેનું શ્રમણપણું- સાધુત્વ સુકૃત અર્થાત્ સફળ થાય છે. "બ્રહ્મચારી માટે સ્ત્રીઓ પંક-કીચડ સમાન છે”. મેધાવી મુનિ આ વાતને સમજીને કોઈપણ પ્રકારે સંયમી જીવનનો વિનિઘાત ન થવા દે. પરંતુ આત્મસ્વરૂપની શોધમાં વિચરે. જેમ તીવ્ર વેગથી વહેતી અને વિષમ તટવાળી વૈતરણી નદીને પાર કરવી બહુ જ કઠિન છે તેમ જ વિવેકહીન પુરુષો માટે સ્ત્રીઓ દુસ્તર છે. જે પુરુષો સ્ત્રીસંસર્ગ અને કામશૃંગાર છોડી દે છે તે અનુકૂળ અને પ્રતિકૂળ સર્વ ઉપસર્ગોને જીતીને સંવરરૂપ સમાધિમાં સ્થિત થાય છે. જે ભિક્ષુ માતા-પિતા વગેરેના પૂર્વ સંબંધને છોડીને એવું વિચારે છે કે - "હું એકલો આત્મસ્થ અને મૈથુન વર્જિત રહીને એકાંત સ્થાનમાં વિચરીશ”. અવિવેકી સ્ત્રીઓ છળથી તે સાધુની પાસે આવી કપટથી કે ગૂઢાર્થક શબ્દોથી ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. તે સ્ત્રીઓ એવા ઉપાયો પણ જાણે છે કેજેથી કોઈ સાધુ તેમનો સંગ કરી બેસે છે. તે સ્ત્રીઓ સાધુની ઘણી નિકટ બેસે છે તથા કામને ઉત્પન્ન કરનાર સુંદર વસ્ત્રો ઢીલા કરી વારંવાર સંકોરે છે. શરીરનાં ઘા આદિ અધોભાગને દેખાડે છે અને હાથ ઊંચો કરી કાંખ બતાવે છે. ક્યારેક સ્ત્રીઓ એકાંતમાં પલંગ તથા ઉત્તમ આસન પર બેસવા સાધુને નિમંત્રણ આપે છે પરંતુ ભિક્ષુ તેને વિવિધ પ્રકારના પાશબંધન જાણી સ્વીકાર ન કરે. Page #549 -------------------------------------------------------------------------- ________________ ४२६ चरणानुयोग 1 नो तासु चक्खु संधेज्जा, नो वि य साहसं समभिजाणे नो सद्धियं पि विहरेज्जा, एवमप्पा सुरक्खिओ होइ ।। - ૨ स्त्री परीषह आमंतियं ओसवियं वा, भिक्खु आयसा निमंतेति । एताणि चेव से जाणे, सद्दाणि विरूवरूवाणि ।। मणबंधणेहिं णेगेहिं, कलुणविणीयमुवगसित्ताणं । अदु मंजुलाई भासंति, आणवयंति भिन्नकहाहिं ।। सीहं जहा व कुणिमेणं, णिब्भयमेगचरं पासेणं । एवित्थिया उबंधंति, संवुडं एगतियमणगारं ।। अह तत्थ पुणो नमयंति, रहकारुव्व णेमिं आणुपुव्वीए । बद्धे मिए व पासेणं, फंदते वि ण मुच्चती ताहे ।। સૂર્ય. સુ. શ્, ૩. ૪, ૩. ૧, ના. ?-૨ सुतमेयमेवमेगेसिं, इत्थीवेदे त्ति हु सुअक्खायं । एवं पि ता वदित्ताणं, अदुवा कम्मुणा अवकरेंति ।। अन्नं मणेण चिंतेंति, अन्नं वायाइ कम्मुणा अन्नं । तम्हाण सद्दहे भिक्खु, बहुमायाओ इत्थिओ णच्चा || जुवती समणं बूया, चित्तलंकारवत्थगाणि परिहेत्ता । विरता चरिस्सहं लूहं, धम्ममाइक्खणे भयंतारो ।। अदु साविया पवादेण, अहगं साधम्मिणी य समणाणं । जतकुम्भे जहा उवज्जोती, संवासे विदू विसीएज्जा ।। सूत्र २३३८ સાધુ તે સ્ત્રીઓ ઉપર દૃષ્ટિ ન કરે અને દુષ્કૃત્ય કરવાનો સ્વીકાર ન કરે. તેમની સાથે વિહાર ન કરે. આ પ્રમાણે સાધુનો આત્મા સુરક્ષિત રહે છે. સ્ત્રીઓ સાધુને સંકેત કરીને અને વાર્તાલાપ વડે વિશ્વાસ ઉત્પન્ન કરીને ભોગ ભોગવવા નિમંત્રણ આપે છે. પરંતુ સાધુ તે શબ્દોને વિવિધ પ્રકારનાં પાશબંધન સમજી સ્વીકાર ન કરે. સ્ત્રીઓ સાધુના ચિત્તને હરવા માટે અનેક ઉપાય કરે છે. તે કરુણ વાક્યો બોલીને વિનીતભાવ દેખાડી સાધુ પાસે આવે છે તથા મધુર ભાષણ કરીને કામ સંબંધી આલાપ દ્વારા સાધુને પોતાને વશ કરે છે. જેમ શિકારી એકાકી નિર્ભય વિચરનાર સિંહને માંસનું પ્રલોભન આપી પાશમાં બાંધી લે છે. તે પ્રમાણે સ્ત્રીઓ સંવૃત્ત અણગારને પોતાની મોહજાળમાં ફસાવી દે છે. જેમ ૨થકાર પૈડાના આરાને અનુક્રમે નમાવે છે તે પ્રમાણે સ્ત્રીઓ સાધુને પોતાને વશ કરીને પોતાના ઈષ્ટ અર્થમાં ઝૂકાવી દે છે. જેમ પાશમાં બંધાયેલ મૃગ ઉછળવા કૂદવા છતાં પણ છૂટી શકતો નથી તેમ સાધુ પણ સ્ત્રીના પાશમાં બંધાયા પછી છૂટી શકતો નથી. લોકશ્રુતિમાં સાંભળવામાં આવ્યું છે અને સ્ત્રીવેદ (કામશાસ્ત્ર) માં પણ કહ્યું છે કે-સ્ત્રીઓ "હવે હું આવું કરીશ નહિં”. એવું બોલીને પણ અપકાર કરે છે. સ્ત્રીઓ મનમાં બીજું વિચારે છે, વાણીથી બીજું કહે છે અને કાર્યમાં વળી બીજું જ કરે છે. માટે સાધુ ઘણી માયા કરનારી સ્ત્રીઓને જાણીને તેમના પર વિશ્વાસ ન કરે. કોઈ યુવતી વિચિત્ર વસ્ત્રાલંકાર પહેરીને સાધુ પાસે આવીને કહે છે કે-ભયથી બચાવનાર સાધુ! હું વિરક્ત બનીને સંયમ પાળીશ માટે મને ધર્મ કહો”. અથવા શ્રાવિકા હોવાથી સાધુની સાધર્મિણી છું’. એવું કહીને સ્ત્રીઓ સાધુ પાસે આવે છે. જેમ અગ્નિ પાસે લાખનો ઘડો પીગળવા લાગે છે તે પ્રમાણે સ્ત્રી-સંસર્ગથી વિદ્વાન પુરુષ પણ સંયમથી શિથિલ થઈ જાય છે. Page #550 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३३८ स्त्री परीषह वीर्याचार ४२७ जतुकुम्भे जोतिमूवगूढे, आसुऽभितत्ते णासमुपयाति । एवित्थियाहिं अणगारा, संवासेण णासमुवयन्ति ।। कुव्वंति पावगं कम्मं, पुट्ठा वेगे एवमाहंसु । नाहं करेमि पावं ति, अंकेसाइणी ममेस त्ति ।। बालस्स मंदयं बितियं, जं च कडं अवजाणई भुज्जो । दुगुणं करेइ से पावं, पूयणकामए विसण्णेसी ।। संलोकणिज्जमणगारं, आयगतं णिमंतणेणाऽऽहंसु । वत्थं व ताइ ! पायं वा, अन्न पाणगं पडिग्गाहे ।। णीवारमेय बुझेज्जा, णो इच्छे अगारमागंतुं । बद्धे ये विसयपासेहिं, मोहमागच्छती पुणो मंदे ।। - સૂય. સુ. ૨, . ૪, ૩. , II. ર૩-૩ एयं खु तासु विण्णप्पं, संथवं संवासं च चएज्जा । तज्जातिया इमे कामा, वज्जकरा य एवमक्खाता ।। જેમ અગ્નિથી સ્પર્શાવેલો લાખનો ઘડો શીધ્ર તપ્ત બનીને શીધ્ર નષ્ટ થઈ જાય છે. તે પ્રમાણે અણગાર સ્ત્રીના સંસર્ગથી શીધ્ર સંયમભ્રષ્ટ થઈ જાય છે. કોઈ ભ્રષ્ટાચારી સાધુ પાપકર્મ કરે છે પણ આચાર્ય વગેરેના પૂછવા પર કહે છે કે- "હું પાપકર્મ કરતો નથી. આ સ્ત્રી તો બાળપણથી મારા ખોળામાં શયન કરનારી છે”. તે મૂર્ખની બીજી મૂર્ખતા એ છે કે-તે પાપકર્મ કરીને પાછો તેનો ઈન્કાર કરે છે. એ પ્રમાણે તે બમણું પાપ કરે છે. તે સંસારમાં પોતાની પૂજા ઈચ્છે છે અને અસંયમની ઈચ્છા કરે છે. દેખાવમાં સુંદર આત્મજ્ઞાની સાધુને સ્ત્રીઓ આમંત્રણ આપીને કહે છે કે-“હે ભવસાગરથી રક્ષા કરનારા સાધક ! આપ આ વસ્ત્ર, પાત્ર, અન્ન અને પાન ગ્રહણ કરો”.. પૂર્વોક્ત પ્રકારના પ્રલોભનને સાધુ ભુંડને લલચાવનાર ચોખા વગેરે અન્નની સમાન જાણે. વિષયપાશમાં બંધાયેલો અજ્ઞાની પુરુષ મોહ પામે છે. ઉપરના દોષોને જાણીને સ્ત્રીઓ સાથે પરિચય કે સહવાસ ન કરે. સ્ત્રી સંસર્ગથી ઉત્પન્ન થતાં કામભોગો પાપને ઉત્પન્ન કરનાર છે” એમ તીર્થંકર દેવોએ કહ્યું છે. સ્ત્રી સંસર્ગથી પૂર્વોક્ત અનેક પ્રકારના ભય પ્રાપ્ત થાય છે. માટે સ્ત્રી સહવાસ કલ્યાણકારી નથી. તેથી સ્ત્રી તથા પશુનો શ્રમણ પોતાના હાથથી સ્પર્શ પણ ન કરે. વિશુદ્ધ વેશ્યાવાન, સંયમની મર્યાદામાં સ્થિત જ્ઞાની સાધુ મન, વચન અને કાયાથી પરક્રિયાનો ત્યાગ કરે. જે સ્ત્રી સંબંધી પરીષહોને સહન કરે છે તે જ સાધુ છે. જેમણે સ્ત્રીસંપર્ક જનિત રજ અર્થાત્ કર્મોને દૂર કર્યા છે તથા જે રાગ દ્વેષથી રહિત છે તેવા વીર પ્રભુએ પૂર્વોક્ત વાત કહી છે. માટે નિર્મળ ચિત્તવાળા તેમજ સ્ત્રી સંપર્ક-વર્જિત સાધુ મોક્ષ પર્યન્ત સંયમના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે. एवं भयं ण सेयाए, રૂતિ સે અપૂનિમિત્તા | णो इत्थि णो पसु भिक्खू, सुविसुद्धदलेस्से मेधावी, परकिरियं वज्जए णाणी । मणसा वयसा कायेणं, सव्वफाससहे अणगारे ।। इच्चेवमाहु से वीरे, धूतरए धूयमोहे से भिक्खू । तम्हा अज्झत्थविसुद्धे, सुविमुक्के आमोक्खाए परिव्वएज्जासि ।। - સૂય. સુ. ૧, ૩, ૪, ૩. ૨, II. ૨૬-૨૨ Page #551 -------------------------------------------------------------------------- ________________ ४२८ चरणानुयोग - २ चर्या परीषह सूत्र २३३९-४२ ૧. રિયા પર સહે (૯) ચર્યા-પરીષહ : રરરર. | જીવ રે ઢે, પપૂર પરીસરે | ૨૩૩૯. શુદ્ધ ચર્યાથી પ્રશંસિત મુનિ એકાકી જ પરીષહોને જીતી ગામ,નગર,નિગમ અથવા રાજધાનીમાં गामे वा नगरे वावि, निगमे वा रायहाणिए ।। આસકિત રહિત થઈ વિચરણ કરે. असमाणो चरे भिक्खू, नेव कुज्जा परिग्गरं । ભિક્ષુ ગૃહસ્થનો પરિચય રાખ્યા વગર વિચરે અને असंसत्तो गिहत्थेहिं. अणिएओ परिव्वए ।। પરિગ્રહ ન રાખે, ગૃહસ્થોથી અનાસકતપણે અને ગૃહબંધનથી રહિત થઈને વિચરે. – ૩ત્ત. મેં. ૨, . ર૦-ર ૨૦. ળિસાહિત્ય પુરી (૧૦) નિષદ્યા-પરીષહ : ર૩૪૦. સુસાને સુન રે વ, g-મૂત્રે મો | ૨૩૪૦. સ્મશાનમાં, સૂના ઘરમાં અને વૃક્ષના મૂળમાં એકાકી મુનિ અચપળ ભાવથી બેસે, આસપાસના अकुक्कुओ निसीएज्जा, न य वित्तासए परं ।। અન્ય કોઈ પ્રાણીને કષ્ટ ન આપે. तत्थ से चिट्ठमाणस्स, उवसग्गम्मि धारए । ઉક્ત સ્થાનોમાં બેસતાં જો કયારે પણ કોઈ ઉપસર્ગ આવી જાય તો તેને સમભાવથી ધારણ કરે. પરંતુ संकाभीओ न गच्छेज्जा, उठेत्ता अन्नमासणं ।। અનિષ્ટની શંકાથી ભયભીત થઈ ત્યાંથી ઊઠી અન્ય – ૩ત્ત. મ. ૨, T. રર-ર૩ સ્થાન પર ન જાય. ૨. સેન્ન પુરીદે (૧૧) શય્યા-પરીષહ : ર૩૪૨. ૩ીવહિં સૈજ્ઞાહિં, તવસ્સી ઉમરવું થામવું | ૨૩૪૧. ઊંચી-નીચી અથવા સારી તથા ખરાબ શય્યાના नाइवेलं विहन्नेज्जा, पावदिट्ठी विहन्नई ।। કારણે તપસ્વી અને સક્ષમ ભિક્ષુ, સંયમ-મર્યાદાનો ભંગ ન કરે અથવા હર્ષ-શોક ન કરે, પાપ દષ્ટિવાળા સાધુ જ હર્ષ-શોકથી અભિભૂત થઈ મર્યાદાને તોડે છે. पइरिक्कुवस्मयं लभु, कल्लाणं अदुव पावगं । સ્ત્રી-પશુ વગેરેથી રહિત એકાંત ઉપાશ્રય મેળવી किमेगरायं करिस्सइ, एवं तत्थ हियासए ।। ભલે તે સારો હોય કે ખરાબ, તેમાં મુનિએ સમભાવથી વિચાર કરી રહેવું જોઈએ કે આ એક -૩૪. . ૨, T. ૨૪-ર, રાતમાં શું થવાનું છે? અથવા આથી મને શું સુખ દુ:ખ થઈ જવાનું છે?” १२. अक्कोस परीसहे (૧૨) આક્રોશ-પરીષહ : રરૂ૪૨. ગોસેન પો fમવર, ન તેસિં સંનà | ૨૩૪૨. જો કોઈ ભિક્ષુને ગાળ આપે તો તેના પ્રતિ ક્રોધ ન सरिसो होइ बालाणं, तम्हा भिक्खू न संजले ।। કરે. ક્રોધ કરનાર અજ્ઞાનીઓ જેવા હોય છે એટલે ભિક્ષુ આક્રોશકાળમાં સંજવલિત ન થાય, અર્થાત્ ક્રોધિત ન થાય. सोच्चाणं फरुसा भासा, दारुणा गाम-कण्टगा । દારુણ રામકંટક (કાંટા)ની જેમ ભોંકાય તેવી કઠોર तसिणीओ उवेहेज्जा, न ताओ मणसीकरे ।। ભાષાને સાંભળીને મુનિ મૌન રહીને ઉપેક્ષા કરે, તેને મનમાં પણ ન લાવે. --૩૪. મેં. ૨, T. ર૬-૧૭ अप्पेगे पडिभासन्ति, पाडिपंथियमागता । કોઈ સાધુના દ્રષી પુરુષ સાધુને જોઈને કહે છે કે ભિક્ષા માગીને જીવનનિર્વાહ કરનારા આ લોકો पडियारगया एते, जे एते एवजीविणो ।। પોતાના પૂર્વ કર્મના ફળ ભોગવે છે.” Page #552 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३४२ अप्पेगे वई जुंजंति, नगिणा पिंडोलगाहमा । मुंडा कंडूविणट्टगा, उज्जल्ला असमाहिया 11 एवं विप्पडिवण्णेगे, अप्पणा तु अजाणगा I तमाओ ते तमं जंति, मंदा मोहेण पाउडा || -સૂય. સુ. ૧, ૬. ૩, ૩. ૧, ૧. ૧-૧૧ आक्रोश परीषह तमेगे परिभासंति, भिक्खुयं साहुजीविणं , जे ते उ परिभासंति, अन्तर ते समाहिए ।। संबद्ध समकप्पा हु, अन्नमन्नेसु मुच्छित्ता । पिंडवायं गिलाणस्स, जं सारेह दलाह य || एवं तुब्भे सरागत्था, अन्नमन्नमणुव्वसा नट्ठ- सप्पह- सब्भावा, संसारस्स अपारगा -સૂય. સુ. શ્, ૬. રૂ, ૩. રૂ, શા. ૮-૧૦ एते सद्दे अचायन्ता, गामेसु नगरेसु वा 1 तत्थ मंदा विसीयन्ति, संगामंसि व भीरुणो ।। -સૂય. સુ. શ્ન, અ. ૨, ૩. ૩, ૧. ૭ सक्का सहेउं आसाए कंटया, अओमया उच्छहया नरेणं 1 अणासए जो उ सहेज्ज कंटए, वईमए कण्णसरे स पुज्जो ।। मुहुत्तदुक्खा हु हवंति कंटया, अओमया ते वि तओ सुउद्धरा । वायादुरुत्ताणि दुरुद्धराणि, वेणुबंधीणि महब्भयाणि || समावयंता वयणाभिधाया, कण्णगया दुम्मणियं णं । धम्मो त्ति किच्चा परमग्गसूरे, जिइदिए जो सहई स पुज्जो || 1 11 -૧. સ. ૬, ૩. ૩, ગા. ૬-૮ वीर्याचार ४२९ ઘણા લોકો સાધુને જોઈને એવા વચનનો પ્રયોગ કરે છે - “આ નગ્ન છે, પરપિંડપ્રાર્થી છે, મુંડિત છે, ખસના રોગથી તેના અંગો સડી ગયા છે, ગંદા છે, અશોભનીય છે અને અસમાધિ ઉત્પન્ન કરનાર છે.” આ પ્રમાણે સાધુનો અને સન્માર્ગનો દ્વેષ કરનાર સ્વયં અજ્ઞાની, મોહથી આવૃત્ત થયેલ મૂર્ખ પુરુષ અંધકારથી નીકળી ફરી અંધકારમાં જાય છે. એટલે કે કુમાર્ગગામી થાય છે. એવો વિચાર કરી સાધુ તેના પર દ્વેષ ન કરે, સમભાવ રાખે. સંયમજીવી સાધુના વિષયમાં કેટલાક લોકો આક્ષેપ વચનો કહે છે. પરંતુ આક્ષેપ કરનારાઓ સમાધિથી દૂર રહે છે. તેઓ કહે છે- ' તમારો વ્યવહાર ગૃહસ્થ સમાન છે. તમે પણ પરસ્પર આસક્ત છો. કારણ કે બીમાર સાધુ માટે આહાર લાવીને આપો છો.’ 'આ પ્રમાણે તમે રાગથી યુક્ત છો અને પરસ્પર એકબીજાને આધીન છો, તેથી તમે સન્માર્ગથી તથા સદ્ભાવથી રહિત છો. માટે તમે સંસારને પાર કરી શકો તેમ નથી.’ જેમ કાયર પુરુષ સંગ્રામમાં વિષાદને પ્રાપ્ત કરે છે તેમ ગામ અથવા નગરમાં રહેલ પૂર્વોક્ત શબ્દો સહન કરવામાં અસમર્થ મંદમતિ પ્રવ્રુજિત સાધક પણ વિષાદને પામે છે. મનુષ્ય દ્રવ્ય પ્રાપ્તિની આશાથી લોઢાના કંટકોને કદાચ સહન કરે છે, પણ જે સાધુ કાનોમાં બાણ જેવા તીક્ષ્ણ વચનરૂપ કંટકોને કોઈપણ જાતની આશા વિના સહન કરે છે, તે જ સાધુ પૂજ્ય બને છે. લોહમય કંટક તો અલ્પકાળ સુધી જ દુઃખ દેનારા હોય છે અને પછી શરીરમાંથી સુખપૂર્વક કાઢી શકાય છે. પરંતુ કટુ વચન રૂપી કંટક સહજતાથી કાઢી શકાતા નથી, વૈરભાવનો બંધ કરાવનાર છે તથા મહાભયકારી છે. સામે આવેલા કઠિન વચન રૂપી પ્રહાર કર્મેન્દ્રિયમાં પ્રવેશતા જ દૌર્મનસ્ય ભાવને ઉત્પન્ન કરે છે. જે વીર પુરુષોના પરમાગ્રણી ઈન્દ્રિયોને જીતનારા તે વચનના પ્રહારોને સહન કરે છે તે જ પરમ પૂજ્ય હોય છે. Page #553 -------------------------------------------------------------------------- ________________ - ४३० चरणानुयोग - २ वध परीषह सूत्र २३४३-४४ રૂ. ૩૬ પરીસહે (૧૩) વધ-પરીષહ : ર૩૪૩. હો સંગ ઉપવઘુ મi fપ ગોર | ૨૩૪૩. મારવાથી, પીટવાથી પણ ભિક્ષુ ક્રોધ ન કરે અને બીજી દુર્ભાવનાઓથી મનને પણ દૂષિત ન કરે. तितिक्खं परमं नच्चा, भिक्खू धम्मं विचिंतए ।। તિતિક્ષા-ક્ષમાને સાધનાનું શ્રેષ્ઠ અંગ જાણી મુનિ ધર્મનું ચિંતન કરે. समणं संजयं दन्तं, हणेज्जा कोइ कत्थई । સંયત અને દાન્ત-શ્રમણને જો કોઈ ક્યાંય મારે તો नत्थि जीवस्स नासु त्ति, एवं पेहेज्ज संजए ।। તેણે એમ ચિંતન કરવું જોઈએ કે "આત્માનો નાશ થવાનો નથી.” –૩૪. એ. ૨, તા. ર૮-૨૨ अप्पेगे झुंझुयं भिक्खू, सुणी दंसति लूसए । ભિક્ષાર્થે ભ્રમણ કરતા સાધુને કોઈ ક્રૂર કૂતરા વગેરે પ્રાણી કરડે તો તે વખતે મંદ સાધક तत्थ मंदा विसीयन्ति, तेउपुट्ठा व पाणिणो ।। અગ્નિથી દાઝેલા ગભરાયેલા પ્રાણીની જેમ દુઃખી -સૂય. સુ. ૧, , ૩, ૩. ૨, T. ૮ બની જાય છે. आयदण्डसमायारा, मिच्छासंठिय भावणा । આત્મા દંડનો ભાગી થાય એવા આચારનું સેવન हरिसप्पदोससमावण्णा, केइय लूसंतिऽणारिया ।। કરનાર, મિથ્યાત્વના કારણે વિપરીત ચિત્ત વૃત્તિવાળા તથા રાગ દ્વેષથી યુક્ત કોઈ અનાર્ય મનુષ્ય સાધુને પીડા પહોંચાડે છે. अप्पेगे पलियंतंसि, चारो चोरोत्ति सुव्वयं । કોઈ અનાર્ય દેશના સીમા પર વિચરનાર बंधंति भिक्खुयं बाला, कसायवयणेहि य ।। સુવ્રતધારી સાધુને આ જાસુસ છે. ચોર છે” એમ કહીને દોરી આદિથી બાંધી દે છે અને કઠોર વચન કહીને હેરાન કરે છે. तत्थ दंडेण संवीते, मुट्ठिणा अदु फलेण वा । ત્યાં લાકડીથી, મુઠ્ઠીથી, થપ્પડથી મારે છે, ત્યારે અજ્ઞાની સાધક જ્ઞાતિજનોને યાદ કરે છે જેમ णातीणं सरती बाले, इत्थी वा कुद्धगामिणी ।। ક્રોધિત થઈ ઘરેથી નીકળી જનાર સ્ત્રી કષ્ટ આવવા -સૂર્ય. યુ. ૨, પ્ર. ૨, ૩. 8, . ૨૪-૧૬ - પર જ્ઞાતિજનોને યાદ કરે છે. हम्ममाणो न कुप्पेज्जा, वुच्चमाणो न संजले । સાધુને કોઈ લાકડી અથવા મુઠ્ઠી આદિથી મારે અથવા કઠોર વચન કહે તો તેના ઉપર ક્રોધ ન કરે, सुमणो अहियासेज्जा, ण य कोलाहलं करे ।। કોઈ ગાળ આપે તો હૃદયમાં બળે નહી. -સૂય. . ૧, મ. ૧, T. રૂર પ્રસન્નતાપૂર્વક બધુ સહન કરે, કોલાહલ પણ ન કરે. १४. जायणा परीसहे (૧૪) યાચના પરીષહ : ૨૨૪૪. ડુ વહુ નો નિર્વ, ગળTRY Tબg | ૨૩૪૪. વાસ્તવમાં અણગાર ભિક્ષુની આ ચર્યા હંમેશા सव्वं से जाइयं होइ, नत्थि किंचि अजाइयं ।। દુષ્કર જ હોય છે, કારણ કે તેને બધું યાચનાથી મળે છે, તેની પાસે કંઈ પણ અયાચિત હોતું નથી. गोयरग्गपविठ्ठस्स, पाणी नो सुप्पसारए । ગોચરી માટે ઘરમાં પ્રવિષ્ટ સાધુને ગૃહસ્થની સામે હાથ લાંબો કરવો તે સરળ નથી. માટે આગ્રહવાસ જ सेओ अगार-वासुत्ति, इह भिक्खु न चिन्तए ।। શ્રેષ્ઠ છે.” એવું મુનિ ચિંતન ન કરે. –૩૪. એ. ૨, ગા. ૩૦-૩૨ Page #554 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३४५-४८ अलाभ परीषह वीर्यचार ४३१ सया दत्तेसणा दुक्खं, जायणा दुप्पणोल्लिया । બીજા વડે અપાતી વસ્તુની જ એષણા કરવાનું कम्मत्ता दुब्भगा चेव, इच्चाहंसु पुढो जणा ।। દુઃસહ છે. સાધારણ અજ્ઞાની મનુષ્ય પણ ભિક્ષા માટે ફરતાં સાધુઓને જોઈને કહે છે. આ દુર્ભાગી -સૂર્ય. સુ. ૨, એ. ૨, ૩. , T. ૬ પોતાના પૂર્વકૃત કર્મનું ફળ ભોગવે છે.” १५. अलाभ परीसहे અલાભ-પરીષહ : રરૂ૪૫. ઘરેણું પામેના, બોયને નિષ્ક્રિય | ૨૩૪૫. ગૃહસ્થોના ઘરોમાં ભોજન તૈયાર થઈ જવાથી लद्धे पिण्डे अलद्धे वा, नाणुतप्पेज्ज संजए ।। આહારની એષણા કરે. આહાર થોડો મળે અથવા કયારેક ન મળે, પણ સંયમી મુનિ તેના માટે અનુતાપ ન કરે. अज्जेवाहं न लब्भामि, अवि लाभो सुए सिया । ''આજે મને કંઈ મળ્યું નહીં, સંભવ છે કે કાલ जो एवं पडिसंचक्खे, अलाभो तं न तज्जए ।। મળી જાય”- જે એમ વિચાર કરે તેને અલાભ કષ્ટ દેતો નથી. -૩ત્ત. . ૨, ગા. રર-રૂર ૨૬. રોના પરીદે (૧૬) રોગ-પરીષહ : રર૪૬. નર્વી ઉપૂર્ઘ દુરવું, વેમાને સુપ્રિ | ૨૩૪૬. કર્મોના ઉદયથી રોગ ઉત્પન્ન થાય છે. એવું જાણી વેદનાથી પીડિત થવાથી પણ દીન ન બને, अदीणो ठावए पन्नं, पुट्ठो तत्थहियासए ।। વ્યાધિથી વિચલિત પ્રજ્ઞાને સ્થિર રાખે અને પ્રાપ્ત પીડાને સમભાવથી સહન કરે. तेगिच्छं नाभिनन्देज्जा, संचिक्खऽत्तगवेसए । આત્મગવેષક મુનિ ચિકિત્સાનું અનુમોદન ન કરે, एवं खु तस्स सामण्णं, जं न कुज्जा न कारवे ।। સમાધિપૂર્વક રહે. એ જ એનું સાધુપણું છે કે તેને રોગ ઉત્પન્ન થવાથી ચિકિત્સા ન કરે, ન કરાવે. –૩૪. એ. ૨, ૫. ૩૪-રૂપ ૧૭, તપાસ પૂરી (૧૭) તૃણ-સ્પર્શ-પરીષહ : રરૂ૪૭, ૩૦સે ટૂહસ, સંનયમ્સ તો | ૨૩૪૭. અચેલક અને રુક્ષશરીરી સંયત તપસ્વી સાધુને ઘાસ तणेसु सयमाणस्स, होज्जा-गाय-विराहणा ।। પર સૂવાથી શરીરને કષ્ટ થાય છે. आयवस्स निवाएणं, अउला हवइ वेयणा । ગરમી પડવાથી બહુ વેદના થાય છે. એમ જાણીને एवं नच्चा न सेवन्ति, तन्तुजं तण-तज्जिया ।। પણ તૃણ-સ્પર્શથી પીડિત મુનિ વસ્ત્ર ધારણ કરતા નથી. -૩૪. એ. ૨, IT. ૩૬-૩૭ ૨૮. નન્ટ રીસ (૧૮) જલ-પરીષહ : ૨૨૪૮. ક્રિસ્ટિન IIT મેહાવી, પછે વ ર વી | ૨૩૪૮. ગ્રીષ્મ ઋતુમાં મેલથી, રજથી અથવા તાપથી શરીર प्रिंसु वा परितावेणं, सायं नो परिदेवए ।। લિપ્ત થઈ જવાથી મેધાવી મુનિ સુખ માટે વિલાપ ન કરે. वेएज्ज निज्जरा-पेही, आरियं धम्मऽणुत्तरं । નિર્જરાર્થી મુનિ અનુત્તર આર્ય ધર્મને મેળવીને जाव सरीरभेदो त्ति, जल्लं काएण धारए ।। શરીર-વિનાશની અંતિમ ક્ષણો સુધી શરીર પર મેલને રહેવા દે અને તેને સમભાવથી સહન કરે. -ઉત્ત. એ. ૨, T. ૨૮-૩૨ Page #555 -------------------------------------------------------------------------- ________________ ४३२ चरणानुयोग - २ सत्कार-पुरस्कार परीषह सूत्र २३४९-५२ १९. सक्कार पुरक्कार परीसहे (૧૯) સત્કાર-પુરસ્કાર-પરીષહ : ૨૨૪૧. વાયામ", સામી કૃષ્ણા નિમન્તi | ૨૩૪૯. રાજા દ્વારા કે શાસક વર્ગીય લોકો દ્વારા કરેલા અભિવાદન, સત્કાર અને નિમંત્રણને જે કોઈ અન્ય जे ताई पडिसेवन्ति, न तेसिं पीहए मुणी ।। ભિક્ષુ સ્વીકાર કરે છે તેની મુનિ સ્પૃહા ન રાખે. अणुक्कसाई अप्पिच्छे, अन्नाएसी अलोलुए । નિરહંકારની વૃત્તિવાળા, અલ્પ ઈચ્છાવાળા, અજ્ઞાત કુળોથી ભિક્ષા લેનાર, અલોલુપ ભિક્ષુ रसेसु नाणुगिज्झेज्जा, नाणुतप्पेज्ज पन्नवं ।। રસોમાં આસકત ન બને, પ્રજ્ઞાવાનું સાધુ બીજાને -૩ત્ત. એ. ૨, II. ૪૦-૪૨ સમ્માન મળતું જોઈ અનુતાપ ન કરે. २०. पण्णा परीसहे (૨૦) પ્રજ્ઞા-પરીષહ : રર૧૦. તે નૂ પુષ્યિ HISTTTP– ડી | ૨૩૫૦. મેં ખરેખર પૂર્વકાળમાં અજ્ઞાનરૂપ ફળ આપનાર जेणाहं नाभिजाणामि, पुट्ठो केणइ कण्हुई ।। અપકર્મ કર્યા છે. જેનાથી હું કોઈ દ્વારા કોઈપણ વિષયમાં પૂછવાથી કંઈપણ ઉત્તર દેવામાં સમર્થ નથી. अह पच्छा उइज्जन्ति, कम्मा णाणफला कडा । અજ્ઞાનરૂપ ફળ આપનાર પૂર્વકૃત કર્મ પરિપકવ થવાથી ઉદયમાં આવે છે.” આ પ્રકારે કર્મના एवमस्सासि अप्पाणं, नच्चा कम्म-विवागयं ।। વિપાકને જાણી મુનિ પોતાને આશ્વાસન આપે. -૩ત્ત. 1. ૨, II. ૪૨-૪૩ २१. अन्नाण परीसहे (૨૧) અજ્ઞાન-પરીષહ : ૨૩૧૨. નિરકૃવિરો, મેદુગો સુસંધુડો | ૨૩૫૧. "હું વ્યર્થમાં જ મૈથુનાદિ સાંસારિક સુખોથી વિરકત जो सक्खं नाभिजाणामि, धम्मं कल्लाण पावगं ।। થયો. ઈન્દ્રિય અને મનનું સંવરણ કર્યું. કારણ કે ધર્મ કલ્યાણકારી છે કે પાપકારી છે – આ હું પ્રત્યક્ષ તો કંઈ જોઈ શકતો નથી”. (એવું મુનિ ન વિચારે.) तवोवहाणमादाय, पडिमं पडिवज्जओ । તપ અને ઉપધાનને સ્વીકાર કરું છું, પ્રતિમાઓનું પણ પાલન કરી રહ્યો છું. આ પ્રકારે વિશિષ્ટ एवं पि विहरओ मे, छउमं न नियट्टई ।। સાધનાપથ પર વિચરવા છતાં મારા જ્ઞાનાવરણાદિ –૩૪. એ. ૨, T. ૪૪-૪, કર્મોનાં આવરણો દૂર થતાં નથી”. એવું ચિંતન ન કરે. २२. दंसण परीसहे (૨૨) દર્શન-પરીષહ : રર૧૨. નથિ મૂળ રે હો ઠ્ઠી વાવ તવસ્પિળો | ૨૩૫૨. "નિશ્ચયથી જ પરલોક નથી, તપસ્વીની ઋધ્ધિ પણ નથી અથવા હું તો ધર્મના નામ પર ઠગાઈ ગયો अदुवा वंचिओ मि त्ति, इइ भिक्खू न चिन्तए ।। છું”. એવું ભિક્ષુ ચિંતન ન કરે. अभू जिणा अत्थि जिणा, अदुवा वि भविस्सई । અપૂર્વકાળમાં જિન થયા હતા, વર્તમાનમાં જિન છે. मुसं ते एवमाहंसु, इइ भिक्खू न चिन्तए ।। અને ભવિષ્યમાં જિન થશે એવું જે કહે છે તે ખોટું બોલે છે” - ભિક્ષુ એવું ચિંતન ન કરે. - ડૉ. . ૨, T. ૪૬-૪૭ Page #556 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३५३-५५ सर्व परीषह विजय निर्देश वीर्याचार ४३३ सव्व परीसहजय निद्देसो બધા પરીષહ જીતવાનો નિર્દેશ : રર૩. પરીસર સર્વે, કાસળ પવેયા | ૨૩૫૩. કાશ્યપ-ગોત્રીય ભગવાન મહાવીરે આ બધા ને +q - વિફનેત્ની, પુદો જેવું | પરીષહોનું પ્રરૂપણ કર્યું છે. તેમને જાણી કયાંય કોઈપણ પરીષહથી આક્રાન્ત થવા છતાં ભિક્ષુ –૩૪. એ. ૨, TD. ૪૮ તેનાથી પરાજિત ન થાય. परीसह अपराजिओ मुणी પરીષહોથી અપરાજિત મુનિ : રર૪. મરનેસ સમi Jયું ત i | ૨૩૫૪, ગૃહરહિત,એષણાનું પાલન કરવામાં તત્પર, સંયમધારી તપસ્વી સાધુ પાસે આવી તેમના डहरा वुड्ढा य पत्थए, अवि सस्से ण य तं लभे जणा ।। પુત્ર-પૌત્ર, માતા-પિતા વગેરે દીક્ષા છોડી દેવાનું કહે તેમજ ગૃહવાસમાં રહેવાની પ્રાર્થના કરતાં કરતાં થાકી જાય તો પણ સાધુ સ્નેહીજનોને આધીન ન થાય. जइ कालुणियाणि कासिया, સાધુના માતા-પિતા વગેરે તેમની પાસે આવી जइ रोवंति व पुत्तकारणा । કરુણાજનક વચન બોલે અથવા પુત્ર માટે રૂદન કરે તો પણ સંયમ પાલન કરવામાં તત્પર તે સાધુને दवियं भिक्खुं समुट्टितं, તેઓ ડગાવી શકતા નથી, તેમજ ગૃહવાસમાં णो लब्भति ण संठवित्तए ।। સ્થાપિત કરી શકતા નથી. जइ वि य कामेहिं लाविया, સાધુના સંબંધીઓ સાધુને વિષયભોગનું પ્રલોભન जइ णेज्जाहि ण बंधिई घरं ।। આપે અથવા તેને બાંધીને ઘરે લઈ જાય પણ જો તે સાધુ અસંયમી જીવનની ઈચ્છા ન કરતો હોય તો जइ जीविय णावकंखए, તેઓ તેમને વશ કરી શકતા નથી અને ગૃહસ્થ णो लब्भंति ण संठवित्तए ।। * ભાવમાં પણ સ્થાપિત કરી શકતા નથી. -સૂય. . , . ૨, ૩. , ના. ૨૬-૧૮ परीसहपराजिओ मुणी२३५५. सेहति य णं ममाइणो, माया पिया य सुता य भारिया । पोसाहि णे पासओ तुम, लोयं परं पि जहाहि पोसणे ।। अन्ने अन्नेहिं मुच्छित्ता, मोहं जंति नरा असंवुडा । विसमं विसमेहिं गाहिया, ते पावेहिं पुणो पगब्भिता ।। પરીષહોથી પરાજિત મુનિ ૨૩૫૫. સાધુને પોતાના પુત્ર,માતા,પિતા, પત્ની વગેરે શિક્ષા આપે છે અને કહે છે - હે પુત્ર ! તું ઘણો સમજદાર છે માટે અમારું પાલન કર, અમને છોડીને તું પરલોક પણ બગાડી રહ્યો છે, માટે અમારું પાલન કર”. કોઈ કોઈ કાયર પુરુષો સંબંધીજનોના ઉપદેશથી (માતા, પિતા, પુત્ર વગેરેમાં) મૂતિ બની મોહને વશ બને છે. તેઓ અસંયમી પુરુષો દ્વારા અસંયમને ગ્રહણ કરી ફરી પાપકારી કાર્ય કરવામાં લાગી જાય છે. -સૂય. . ૧, સે. ૨, ૩, ૬, II. ૨૬-૨૦ Page #557 -------------------------------------------------------------------------- ________________ ४३४ चरणानुयोग - २ परीषह सहन कर्ता भिक्षु सूत्र २३५६ સંતત્તા હેસટો, વંકચેરપરનિયા | કેશલોચથી સંતપ્ત અને કામવિકારથી પરાજિત तत्थ मंदा विसीयन्ति, मच्छा पविट्ठा व केयणे ।। મૂર્ણ પુરુષ દીક્ષા ધારણ કરીને એવો દુઃખી થાય છે, જેમ જાળમાં ફસાયેલી માછલી દુઃખી થાય છે. -સૂય. સુ. ૧, . ૨, ૩. 8, . ૨૩ परीसहसहगो भिक्खू પરીષહ સહન કરનાર ભિક્ષુ : રરક૬. તે હેતુ વા, હિતરેહુ વા, ગમેવા, મંતરે, વા, ૨૩૫૬. મુનિને ઘરોમાં, ગામોમાં અથવા ગામોની णगरेसु वा, णगरंतरेसु वा, जणवएसु वा, આસપાસમાં, નગરીમાં, નગરીઓના અંતરાળમાં, જનપદોમાં, જનપદોના અંતરાળમાં, કોઈ કોઈ जणवयंतरेसु वा, संतेगतिया जणा लूसगा भवंति વેષી મનુષ્ય ઉપસર્ગ કરે અથવા અન્ય કોઈપણ अदुवा फासा फुसंति । ते फासे पुट्ठो धीरो પ્રકારનું સંકટ આવી જાય તો સમદ્રષ્ટિ સાધક अहियासए ओए समितदंसणे । સમભાવપૂર્વક તેને સહન કરે. -. . ૨, એ. ૬, ૩. ૫, મુ. ૨૨૬ जो सहइ हु गामकंटए, જે ઈન્દ્રિયોને કંટક સમાન દુ:ખ ઉત્પન્ન કરનાર (૧) આક્રોશમય વચનોને. (૨) પ્રહારોને अक्कोस पहार-तज्जणाओ य । તર્જનાઓને અને (૪) વૈતાલાદિના અત્યંત भय-भेरवसद्दसप्पहासे, ભયાનક શબ્દયુક્ત અટ્ટહાસ્યાદિને સહન કરે છે समसुह-दुक्खसहे य जे स भिक्खू ।। તથા સુખ અને દુ:ખમાં સમભાવ રાખી સહન કરે છે- તે ભિક્ષુ છે. पडिमं पडिवज्जिया मसाणे, જે શ્મશાનમાં પ્રતિમા અંગીકાર કરીને ત્યાં અત્યંત नो भीयए भयभेरवाइं दिस्स । ભયાનક દ્રશ્ય જોઈને ભયભીત થતો નથી, જે विविहगुणतवोरए य निच्चं, વિવિધ ગુણો અને તપોમાં રત રહે છે અને જે શરીરની પણ મમતા કરતો નથી- તે જ ભિક્ષુ છે. __न सरीरं चाभिकंखए जे स भिक्खू ।। असई वोसट्ठचत्तदेहे, જે મુનિ વારંવાર દેહનો વ્યુત્સર્ગ અને ત્યાગ કરે છે, કોઈનાં દ્વારા આક્રોશ વચન કહેવા પર, માર अक्कुढे व हए व लूसिए वा । મારવા અથવા કષ્ટ આપવા પર પૃથ્વી સમાન पुढवि समे मुणी हवेज्जा, ક્ષમાશીલ બની રહે છે, નિદાન કરતો નથી અને अनियाणे अकोउहल्ले य जे स भिक्खू ।। કુતુહલવૃત્તિ રહિત છે- તે ભિક્ષુ છે. अभिभूय काएण परीसहाई, જે શરીરથી પરીષહોને જીતીને પોતાના આત્માનો સમુદ્ધરે નડ્રિપદીઓ ગપ્પN | જન્મ-મરણના પથમાંથી ઉદ્ધાર કરે છે તથા જન્મ विइत्तु जाइमरणं महब्भयं, મરણ રૂપ સંસારના મૂળને મહાભયકારી જાણીને શ્રામણ્યમાં તથા તપમાં રત રહે છે- તે જ ભિક્ષુ છે. तवे रए सामणिए जे स भिक्खू ।। - સ. મ. ૨૦, . ૧૨-૧૪ अणुस्सुओ उरालेसु, जयमाणो परिव्वए । સાધુ મનોહર શબ્દાદિ વિષયોમાં ઉત્સુક ન થાય. चरियाए अप्पमत्तो, पुट्ठो तत्थऽहियासए ।। પરંતુ યતનાપૂર્વક સંયમનું પાલન કરે, ભિક્ષાચરી તથા વિહાર વગેરેમાં પ્રમાદ ન કરે, તેમજ -સૂય. સુ. ૨, એ. ૬, II. ૩૦ ઉપસર્ગ તથા પરીષહોની પીડા થવા પર સમભાવથી સહન કરે. Page #558 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३५७-६० परीषहजय फल वीर्याचार ४३५ एते भो कसिणा फासा, फरुसा दुरहियासया । હે શિષ્યોપૂર્વોક્ત કઠોર અને દુઃસહ પરીસહોથી हत्थी वा सरसंवीता, कीवाऽवसगता गिहं ।। પીડિત થઈ અસમર્થ સાધુ સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે- જેમ બાણોથી વિંધાયેલ હાથી સંગ્રામમાંથી -સૂય. મુ. , એ. ૨, ૩, ૬, . ૨૭ ભાગી જાય છે. परीसहजयफलं પરીષહજયનું ફળ : २३५७. खुहं पिवासं दुस्सेज्जं, सीउण्हं अरई भयं । ૨૩૫૭. ભૂખ, પિપાસા, દુઃશયા, ઠંડી અને ગરમી, અરતિ अहियासे अव्वहिओ, देहे दक्खं महाफलं ।। તથા ભયને દીન ભાવથી રહિત સાધુ સમભાવે સહન કરે, કારણ કે સમભાવથી સહન કરેલાં -સ. એ. ૮, T. ર૭ શારીરિક દુઃખ મોક્ષરૂપ મહાફળદાયક હોય છે. ઉપસર્ગ-જય-૨ अणेगविहा उवसग्गा અનેક પ્રકારના ઉપસર્ગો : २३५८. चउव्विहा उवसग्गा पण्णत्ता, तं जहा ૨૩૫૮. ઉપસર્ગ ચાર પ્રકારનાં કહ્યાં છે, જેમ કે - ૨. દ્િવ્વી, (૧) દેવકૃત ઉપસર્ગ, ૨. માળુતા, (૨) મનુષ્યકૃત ઉપસર્ગ, ૩. તિરિવર્ષનોળિયા, (૩) તિર્યંચકૃત ઉપસર્ગ, ૪. બાયસંન્ના | (૪) સ્વકૃત ઉપસર્ગ. –ા. ૩, ૪, ૩. ૪, સું. રૂદ્ર (૨) दिव्वा उवसग्गा દેવકૃત ઉપસર્ગ : ર૩૬. હિથ્વી ૩વસી II રવિદ પત્તા, તે નહીં- ૨૩૫૯. દેવકૃત ઉપસર્ગનાં ચાર પ્રકાર કહ્યાં છે, જેમ કે૨. હાસી, (૧) કુતૂહલ વશ કરેલ ઉપસર્ગ, ૨. પોસા, (૨) પૂર્વભવનાં વેરથી કરેલ ઉપસર્ગ, રૂ. વીમા, (૩) પરીક્ષા માટે કરેલ ઉપસર્ગ, ૪. ઢિોવેનીયા . (૪) લેખ આદિ કારણોથી કરેલ ઉપસર્ગ. –8ાઈ. . ૪, ૩. ૪, સુ. ૩૬ (૨) माणुसा उवसग्गा માનવકૃત ઉપસર્ગ : ર૩૬૦. મધુસી ૩વસTI વલ્વિET TUત્તા, તે નહીં- ૨૩૬૦. માનવકૃત ઉપસર્ગનાં ચાર પ્રકાર કહ્યાં છે, જેમ કે૨. હાસી, (૧) હાસ્યથી કરેલ ઉપસર્ગ, ૨. પોસા, (૨) દ્વેષથી કરેલ ઉપસર્ગ, ૩. વીમા, (૩) પરીક્ષાર્થે કરેલ ઉપસર્ગ, ૪. યુસી ડિલેવાયા || (૪) કુશીલસેવન માટે કરેલ ઉપસર્ગ. -8. . ૪, ૩. ૪, મુ. રૂદ્ર (૨) Page #559 -------------------------------------------------------------------------- ________________ ४३६ चरणानुयोग - २ तिरिक्खजोणिया उवसग्गा २३६१. तिरिक्खजोणिया उवसग्गा चउव्विहा पण्णत्ता, तं जहा ૧. મયા, ૨. પોસા, રૂ. આહારહેવું, ૪. અવન્ય-હેન સારવાયા | तीर्यंचकृत उपसर्ग -ઢાળ. ઞ. ૪, ૩. ૪, સુ. ૬૨ (૪) -ડાળ. ત્ર. ૪, ૩. ૪, સુ. રૂદ્દ (૬) पडिकूलोवसग्गा २३६३. सूरं मन्नति अप्पाणं, जाव जेतं न पस्सति जुज्झतं दढधम्माणं, सिसुपाले व महारहं अविवेगुब्भुया उवसग्गा અવિવેકથી ઉત્પન્ન ઉપસર્ગ : ર૬ર.આયસંવેયખિન્ના ૩વસમાં પડબ્બિા પત્તા, ૨૩૬૨. સ્વકૃત ઉપસર્ગ ચાર પ્રકારનાં કહ્યાં છે, તું નહીં જેમ કે ૧. ઘટ્ટળતા, આંખમાં રજ જવાથી તથા મસળવાથી થનાર કષ્ટ, ૨. પવડળતા, અવિવેકથી ચાલતાં કે પડી જતાં થનાર કષ્ટ, રૂ. થંભળતા, ૪. હેમળતા । 1 || ' पयाता सूरा रणसीसे, संगामम्मि उवट्ठिते माता पुत्तं ण याणाइ, जेतेण परिविच्छए ।। एवं सेहे वि अप्पुट्ठे, भिक्खाचरिया अकोविए । सूरं मन्नति अप्पाणं, जाव लूहं न सेवई ।। -સૂય. સુ. ૧, ઞ. ૨, ૩. o, સુ. -રૂ તિર્યંચકૃત ઉપસર્ગ : ૨૩૬૧. તિર્યંચકૃત ઉપસર્ગનાં ચાર પ્રકાર કહ્યાં છે, જેમ કે सूत्र २३६१-६३ (૧) (૨) (૩) (૪) (૧) ભયથી કરેલ ઉપસર્ગ, (૨) દ્વેષથી કરેલ ઉપસર્ગ, (૩) આહાર માટે કરેલ ઉપસર્ગ, (૪) પોતાના બાળકો કે નિવાસસ્થાનની રક્ષા માટે કરેલ ઉપસર્ગ. હાથ-પગ શૂન્ય થવાથી થનાર કષ્ટ, સંધિ-વાતનાં કારણે થના૨ કષ્ટ. પ્રતિકૂળ ઉપસર્ગ : ૨૩૬૩. જ્યાં સુધી દઢ સામર્થ્યવાળા કોઈ વિજેતા પુરુષનું દર્શન થતું નથી, ત્યાં સુધી કાયર પુરુષ પોતાને શૂરવીર સમજે છે- જેમ કૃષ્ણ વાસુદેવને યુધ્ધમાં આવતા જોઈને ક્ષોભ પામેલો શિશુપાલ. પોતાને શૂરવીર માનનાર વાસ્તવમાં કાયર પુરુષ યુધ્ધના અગ્રભાગમાં તો જાય છે. પરંતુ વિકટ સંગ્રામમાં માતા પોતાની ગોદમાથી પડી ગયેલા બાળકનું પણ જેમ ભાન ભૂલી જાય છે તેમ સંગ્રામમાં વિજયી પુરુષ દ્વારા ઘાયલ થતાં દીન બની જાય છે. એવી જ રીતે ભિક્ષાચરીમાં અકુશલ તથા પરીષહો અને ઉપસર્ગોથી સ્પષ્ટ નહીં થયેલો નવદીક્ષિત સાધુ જ્યાં સુધી સંયમની કઠિનતાઓનો અનુભવ કરતો નથી ત્યાં સુધી જ શૂરવીર સમજે છે. Page #560 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३६४ मोह संग सम्बन्धी उपसर्ग वीर्याचार ४३७ मोहजासंगा उवसग्गा મોહસંગ સંબંધી ઉપસર્ગ : રર૬૪૩ સુદ 11, fમવqi ને દુત્તરી | ૨૩૬૪. સૂક્ષ્મ સ્નેહાદિ સંબંધનો સંગ ભિક્ષુઓ માટે દુસ્તર હોય છે. કેટલાક પુરુષો તેને લીધે વિષાદ પામે છે. जत्थ एगे विसीयंति, ण चयंति जावित्तए ।। તેથી સંયમપૂર્વક પોતાનો નિર્વાહ કરવામાં સમર્થ -સૂર્ય. . , . ૩, ૩. ૨, સુ. ૨ થતા નથી. अप्पेगे णायओ दिस्स, रोयंति परिवारिया । સાધુને જોઈને તેના માતા-પિતા આદિ સ્વજન તેની પાસે જઈ રડવા લાગે છે અને કહે છે - હે તાત! તું पोसणे तात पुट्ठोऽसि, कस्स तात चयासि णे ।। અમારું પાલન પોષણ કર. અમે તારું પાલન પોષણ કર્યું છે તું શા માટે અમને છોડી દે છે?” पिता ते थेरओ तात. ससा ते खड्डिया इमा । પરિવારના લોકો સાધુને કહે છે- હે તાત! તારા भायरा ते सगा तात, सोयरा किं चयासि णे ।। પિતા વૃધ્ધ છે. આ તારી બહેન નાની છે. આ તારા પોતાના સહોદર ભાઈઓ છે. તો પણ તું અમને શા માટે છોડી રહ્યો છે ?” मातरं पितरं पोस, एवं लोगो भविस्सइ । હે પુત્ર! માતાપિતાનું પાલન કર તો જ તારો આ एयं खु लोइयं ताय, जे पोसे पिउ-मातरं ।। લોક અને પરલોક સુધરશે. પોતાના માતા-પિતાનું પાલન કરવું એ લૌકિક આચાર છે.” उत्तरा महुरुल्लावा, पुत्ता ते तात खुडुगा । છે તાત! ઉત્તરોત્તર જન્મેલાં આ તારા પુત્રો મધુરભાષી અને નાના છે. તારી પત્ની પણ भारिया ते णवा तात, मा सा अण्णं जणं गमे ।। નવયૌવના છે. તેથી તે કયાંક પરપુરુષ પાસે ચાલી ન જાય.” एहि ताय घरं जामो, मा तं कम्म-सहा वयं । હે તાત! એક વાર ઘરે ચાલ. તું ઘરનું કાંઈ बीयं पि तात पासामो, जामु ताव सयं गिहं ।। કામકાજ કરીશ નહીં. અમે બધું કરી લેશું. એક વખત તું ઘરેથી નીકળી ભલે ગયો, હવે ફરીવાર ઘરે આવી જા.” गंतुं तात पुणाऽऽगच्छे, ण तेणऽसमणो सिया । "હે તાત! એક વખત ઘરે આવી સ્વજનોને મળી ફરી પાછો આવી જજે. તેથી કાંઈ તું અશ્રમણ થઈ अकामगं परक्कम्मं, को ते वारेउमरहति ? ।। જવાનો નથી. ગૃહકાર્યોમાં ઈચ્છારહિત તથા પોતાની રુચિ પ્રમાણે કાર્ય કરતાં તને કોણ રોકી શકે ? ” जं किंचि अणगं तात, तं पि सव्वं समीकतं । હે તાત! તારી ઉપર જે દેવું હતું તે પણ અમે સરખે ભાગે વહેંચી લીધું છે અને તારા વ્યવહાર માટે हिरण्णं ववहारादी, तं पि दासामु ते वयं ।। જેટલા ધનની જરૂરત હશે તે પણ અમે તને આપીશું.” इच्चेव णं सुसेहंति, कालुणिय समुट्ठिया । આ પ્રમાણે બંધુ-બાંધવ કરુણ બનીને સાધુને विबद्धो, नातिसंगेहिं, ततोऽगारं पधावति ।। શિખામણ આપે છે. ત્યાર પછી તે જ્ઞાતિજનોના સંગથી બંધાયેલો ભારે કર્મી આત્મા પ્રવજ્યા છોડી પાછો ઘેર ચાલ્યો જાય છે. Page #561 -------------------------------------------------------------------------- ________________ ४३८ चरणानुयोग - २ मोह संग सम्बन्धी उपसर्ग सूत्र २३६४ जहा रुक्खं वणे जायं, मालुया पडिबंधति । જેમ જંગલમાં ઉત્પન્ન થયેલ વૃક્ષને લતા બાંધી લે एवं णं पडिबंधति, णायओ असमाहिणा ।। છે તે જ પ્રમાણે સાધુને તેનો સ્વજનવર્ગ ચિત્તમાં અશાંતિ ઉત્પન્ન કરી સ્નેહપાશમાં બાંધી લે છે. विबद्धो णातिसंगेहिं, हत्थी वा वि नवग्गहे । જ્યારે તે સાધુ સ્વજન વર્ગના સ્નેહમાં બંધાઈ જાય पिट्ठतो परिसप्पति, सूतीगो व्व अदूरगा ।। છે ત્યારે તેઓ તેને નવા પકડેલા હાથીની જેમ સારી રીતે રાખે છે. તેમજ નવી વીમાયેલી ગાય પોતાના વાછરડાની પાસે જ રહે છે તેમ પરિવાર વર્ગ તેની પાસે જ રહે છે. एते संगा मणुस्साणं, पाताला व अतारिमा । માતા-પિતા વગેરે સ્વજન વર્ગનો સ્નેહ મનુષ્યો कीवा जत्थ य कीसंति, नातिसंगेहिं मुच्छिता ।। માટે સાગરની જેમ દુસ્તર છે. આ સ્નેહમાં પડીને અસમર્થ પુરુષ કલેશ પામે છે. तं च भिक्खू परिण्णाय, सव्वे संगा महासवा । બધા સ્નેહ સંબંધો કર્મનાં મહાઆશ્રવદ્વાર છે. સર્વજ્ઞદેવ દ્વારા પ્રરૂપિત સર્વોત્તમ ધર્મને સાંભળીને जीवितं नाभिकखेज्जा, सोच्चा धम्ममणुत्तरं ।। સાધુ અસંયમી જીવનની ઈચ્છા ન કરે. अहिमे संति आवट्टा, कासवेण पवेदिता । કાશ્યપ ગોત્રી ભગવાન મહાવીર સ્વામીએ આ बुद्धा जत्थावसप्पंति, सोवंति अबुहा जहिं ।। સંગોને આવર્ત કહેલ છે. જ્ઞાની પુરુષ તો તેથી દૂર થઈ જાય છે. પરંતુ અજ્ઞાની તેમાં આસક્ત થઈને " -સૂય. યુ. ૨, . ૨, ૩. ૨, મુ. ૨-૧૪ દુઃખી થાય છે. रायाणो रायमच्चा य, माहणा अदुव खत्तिया । રાજા, રાજમંત્રી, બ્રાહ્મણ તથા અન્ય ક્ષત્રિય વગેરે निमंतयंति भोगेहिं, भिक्खुयं साहुजीविणं ।। ઉત્તમ આચારથી જીવન જીવનારા સાધુને ભોગ ભોગવવા માટે નિમંત્રિત કરે છે. हत्थऽस्स रह जाणेहिं, विहारगमणेहि य । "હે મહર્ષિ ! તમે આ હાથી,ઘોડા, રથ અને પાલખી भुंज भोगे इमे सग्घे, महरिसी पूजयामु तं ।। વગેરે પર બેસી ઉદ્યાન આદિમાં ચાલો. તમે આ પ્રશંસનીય ભોગ ભોગવો. અમે તમારો સત્કાર કરીએ છીએ”. वत्थगंधमलंकारं, इत्थीओ सयणाणि य । 'હે આયુષ્યનું શ્રમણ ! વસ્ત્ર, ગંધ, અલંકાર, भुंजाहिमाई भोगाई, आउमो पूजयामु સ્ત્રીઓ અને શૈયાને ભોગવો. આ દરેક ચીજથી तं ।। અમે તમારો સત્કાર કરીએ છીએ”. जो तुमे नियमो चिण्णो, भिक्खुभावम्मि सुव्वता । હે સુવતી! તમે જે મહાવ્રત વગેરે નિયમોનું अगारमावसंतस्स, सव्वो संवज्जिए तहा ।। અનુષ્ઠાન કર્યું છે; તે બધું ગૃહવાસમાં રહેવા છતાં પણ તે જ પ્રમાણે રહેશે”. चिरं दूइज्जमाणस्स, दोसो दाणिं कुतो तव । . સાધુ! આપ ચિરકાળથી સંયમમાં વિચરણ કરી इच्चेव णं निमंतेति, नीवारेण व सूयरं ।।। રહ્યા છો એટલે હવે ભોગ ભોગવવામાં આપને દોષ કેવી રીતે લાગે ?' તે ભિક્ષને આ પ્રમાણે નિમંત્રણ કરે છે, જેમ ચોખા નાખીને સુવરને લલચાવે છે. Page #562 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३६५ उपसर्ग द्वारा अपीडित मुनि वीर्याचार ४३९ चोइया भिक्खुचरियाए, अचयंता जवित्तए । સાધુની સમાચારીનું પાલન કરવામાં આચાર્ય દ્વારા પ્રેરિત તે શિથિલ સાધુ એમજ વિષાદને પામે છે, तत्थ मंदा विसीयन्ति, उज्जाणंसि व दुब्बला ।। જેમ ચઢાણવાળા માર્ગમાં દુર્બળ બળદ પડી જાય છે. अचयंता व लूहेण, उवहाणेण तज्जिता । જેમ ચઢાણવાળા માર્ગમાં ઘરડો બળદ કષ્ટ પામે છે तत्थ मंदा विसीयंति, उज्जाणंसि जरग्गवा ।। તેમ સંયમનું પાલન કરવામાં અસમર્થ તેમજ તપસ્યાથી પીડિત મંદ સાધુ સંયમ માર્ગમાં કલેશ પામે છે. एवं निमंतणं लटुं, मुच्छिया गिद्ध इत्थीसु । આમંત્રણ મળતાં કામભોગમાં આસક્ત, સ્ત્રીમાં अज्झोवेवण्णा कामेहिं, चोइज्जंता गिहं गया ।। મોહિત અને વિષયભોગમાં દત્તચિત્ત પુરુષો સંયમ પાળવા માટે ગુર્વાદિ વડ પ્રેરણા કરવા છતાં ફરી -સૂય. સુ. ૧, . ૩, ૩. ૨, પા. ૨૫-૨૨ ગૃહસ્થ બની જાય છે. उवसग्ग अणाहओ मुणी ઉપસર્ગોથી અપીડિત મુનિ : ર૩૬૬. નદી સંમાર્જન્મ, પિકતો પીરુ પૂરિ | ૨૩૫. જેમ કોઈ કાયર પુરુષ યુધ્ધના સમયે કોનો પરાજય થશે તે કોણ જાણે છે ?” એવું વિચારીને वलयं गहण नूमं, को जाणेइ पराजयं ।। પ્રાણ બચાવવા માટે પાછળની બાજુએ ખાડો, ગહન સ્થાન કે કોઈ છાનું સ્થાન જોઈ રાખે છે. मुहुत्ताणं मुहुत्तस्स, मुत्तो होति तारिसो । વળી તે ડરપોક એવું વિચારે છે કે ઘણા મુહૂર્તોમાં पराजियाऽवसप्पामो, इति भीरु उवेहति ।। એક મુહૂર્ત એવું પણ આવે કે જેમાં પરાજિત થઈને હું છુપાઈ શકું. માટે તે સ્થાન પહેલેથી જ શોધી રાખે છે. एवं तु समणा एगे, अबलं नच्चाण अप्पगं । તેમ કોઈ કોઈ કાયર શ્રમણ જીવનપર્યન્ત સંયમ अणागतं भयं दिस्स, अवकप्पंतिमं सुयं ।। પાલનમાં પોતાને અસમર્થ જાણીને ભવિષ્યકાલીન ભયની કલ્પના કરીને જ્યોતિષ વગેરે શાસ્ત્રોને શીખે છે જેથી પોતાની રક્ષા થઈ શકે. को जाणति विओवातं, इत्थीओ उदगाओ वा । વળી તે કાયર સાધુ વિચારે છે કે સ્ત્રી સેવનથી चोइज्जता पवक्खामो, न णे अत्थि पकप्पितं ।। અથવા કાચાપાણીનો ઉપભોગ કરવાથી હું કેવી. રીતે સંયમથી ભ્રષ્ટ થઈ જઈશ તે કોણ જાણે છે ? મારી પાસે પૂર્વોપાર્જિત દ્રવ્ય પણ નથી. માટે કોઈનાં પૂછવાથી કંઈ નિમિત્ત વગેરે બતાવી મારી આજીવિકા ચલાવીશ”. इच्चेवं पडिलेहंति, वलाइ पडिलेहिणो । સંયમ પાલનમાં સંશય કરનાર અને સન્માર્ગને નહી वितिगिच्छ समावण्णा, पंथाणं व अकोविया ।। જાણનારા સાધુઓ યુધ્ધમાં સુરક્ષિત સ્થાનનું અન્વેષણ કરનાર પુરુષની જેમ આજીવિકાના સાધનનો વિચાર કરતા રહે છે. जे उ संगामकालम्मि, नाता सूरपुरंगमा । જે પુરુષો જગત પ્રસિધ્ધ અને વીરોમાં અગ્રગણ્ય છે ण ते पिट्ठमुवेहंति, किं परं मरणं सिया ।। તેઓ યુધ્ધના સમયે પોતાની રક્ષા માટે પાછળ નજર કરતા નથી. તેઓ સમજે છે કે- મૃત્યુ સિવાય બીજું શું થઈ શકવાનું હતું ?' Page #563 -------------------------------------------------------------------------- ________________ ४४० चरणानुयोग - २ पूर्व पुरूष दृष्टांत द्वारा संयम शिथिल मुनि सूत्र २३६६ एवं समुट्ठिए भिक्खू, वोसिज्जा गारबंधणं । તે પ્રમાણે જે ભિક્ષુ ગૃહસ્થીના બંધનોને છોડીને તથા आरंभं तिरियं कटु, अत्तत्ताए परिव्वए ।। સાવઘક્રિયાનો ત્યાગ કરી સંયમમાં ઉદ્યત થયા છે તે -સૂય. સુ. ૧, મેં. ૨, ૩. ૩, II. ૨-૭ મોક્ષ પ્રાપ્તિ માટે સંયમમાં પરાક્રમ કરે. પુત્ર પુરવિદ્યુતે મંતોમુળા- પૂર્વ પુરુષોનાં દષ્ટાંતથી સંયમ શિથિલ મુનિ : ર૩૬૬, માદંશુ મદા,રિસા, પુવિ તત્તતવધUTI | ૨૩૬૬. કેટલાંક અજ્ઞાની પુરુષો કહે છે કે- “અતીત કાળમાં उदएण सिद्धिमावण्णा, तत्थ मंदे विसीयती ।। ઉગ્ર તપસ્વી મહાપુરુષોએ કાચા પાણીનો ઉપભોગ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે”. આ સાંભળીને મૂર્ખ સાધુ સંયમ પાળવામાં કષ્ટનો અનુભવ કરવા લાગે છે. अभुंजिया णमी वेदेही, रामउत्ते य भुंजिया । વિદેહ જનપદના રાજા નમિરાજર્ષિએ આહાર बाहुए उदगं भोच्चा, तहा तारागणे रिसी ।। છોડીને, રામપુત્રે સદા આહાર કરીને, બાહુ અને તારાગણ નામના ઋષિએ જળનું પાન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. आसिले देविले चेव, दीवायण महारिसी । આસિલ, દેવિલ, મહર્ષિ વગેરે દ્વૈપાયન તથા पारासरे दगं भोच्चा, बीयाणि हरियाणि य ।। પારાશર ઋષિએ કાચું પાણી, બીજ અને લીલી વનસ્પતિનો ઉપભોગ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. एते पुव्वं महापुरिसा, आहिता इह संमता । પ્રાચીન કાળમાં આ મહાપુરુષો લોક વિખ્યાત હતા भोच्चा बीओदगं सिद्धा, इति मेयमणुस्सुतं ।।। અને અત્યારે પણ પ્રસિદ્ધ છે તેઓ સચિત્ત જળ તથા બીજનો ઉપભોગ કરીને મોક્ષે ગયા છે. એવું મેં સાંભળ્યું છે”. तत्थ मंदा विसीयंति, वाहछिन्ना व गद्दभा । આ રીતે ખોટી વાતો સાંભળી મંદમતિ સાધુ पिट्ठतो परिसप्पंति, पीढसप्पी व संभमे ।। વિષાદને પામે છે. ભારથી પીડા પામેલ ગધેડાની જેમ તે સંયમમાં દુઃખનો અનુભવ કરે છે. તેમજ -સૂય. સુ. ૨, . ૨, ૩, ૪, ૫. ૨-૬ કોઈ પાંગળો માણસ જેમ લાકડીના સહારે ચાલે છે તેમ સંયમમાં તે પાછળ રહી જાય છે. इहमेगे उ भासंति, सातं सातेण विज्जती । કેટલાક દાર્શનિક કહે છે કે - "સુખથી જ સુખની जे तत्थ आरियं मग्गं, परमं च समाहियं ।। પ્રાપ્તિ થાય છે”. પરંતુ વાસ્તવમાં જે તીર્થકરો દ્વારા પ્રરૂપિત માર્ગ છે તેનાથી જ પરમ સમાધિ પ્રાપ્ત થાય છે. मा एवं अवमन्नंता, अप्पेणं लुम्पहा बहुं । જિન શાસનની અવગણના કરીને તુચ્છ વિષય एतस्स अमोक्खाए, अयहारिव्व जूरहा ।। સુખના લોભથી અનન્ત, અક્ષય, અવ્યાબાધ સુખને ન છોડો. જો તમે અસત્ પક્ષને છોડશો નહીં, તો સોનું છોડીને લોટું લેનારા વણિકની જેમ પશ્ચાત્તાપ કરશો. पाणाइवाए वट्टन्ता, मुसावाए असंजता ।। સુખથી સુખ મળે છે એવું માનનારા લોકો अदिन्नादाणे वट्टन्ता, मेहुणे य परिग्गहे ।। જીવહિંસા, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનું સેવન કરે છે. તેઓ સર્વ પાપોમાં પ્રવૃત્ત –સૂય. સુ. ૧, મ. ૨, ૩. ૨, મા. ૬-૮ થઈ સંયમહીન બની જાય છે. Page #564 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३६७-६९ परीषह सहन निर्देश वीर्याचार ४४१ एवमेगे तु पासत्था, पण्णवेंति अणारिया । સ્ત્રીઓને વશ થયેલ અજ્ઞાની અને જિન શાસનથી इत्थीवंसं गता बाला, जिणसासणपरम्मुहा ।। વિમુખ સન્માર્ગ ભ્રષ્ટ કોઈ અનાર્ય લોકો આ પ્રમાણે કહે છેजहा गंडं पिलागं वा, परिपीलेज्ज मुहत्तगं । જેમ ગુમડાં કે ફોલ્લાને દબાવીને તેમાંથી પરુ કાઢી નાખવાથી થોડીવારમાં જ પીડા દૂર થઈ જાય एवं विण्णवणित्थीसु, दोसो तत्थ कुतो सिया ।। છે તેમ સહવાસ કર્યા પછી કામ-પીડા શાંત થઈ જાય છે. માટે તેમાં શું દોષ છે ?” जहा मंधादए नाम, थिमितं भुंजती दगं । જેમ ઘેટું કે બકરું પાણીને હલાવ્યા વિના ધીમેથી પીએ છે અને પોતાની તુષા મિટાવે છે તેમ एवं विण्णवणित्थीसु, दोसो तत्थ कुतो सिया ।। સમાગમની પ્રાર્થના કરનારી સ્ત્રી સાથે સમાગમ કરવામાં શું દોષ છે!” जहा विहंगमा पिंगा, थिामतं भुंजती दगं । જેમ કપિંજલ-પિંગા નામની પક્ષિણી આકાશમાં જ एवं विण्णवणित्थीसु, दोसो तत्थ कुतो सिया ।। પાણીને હલાવ્યા વિના પીએ છે તેથી કોઈ જીવને કષ્ટ થતું નથી તેજ પ્રમાણે સમાગમની પ્રાર્થના કરનારી સ્ત્રી સાથે ભોગ ભોગવવામાં શું દોષ છે ?” एवमेगे उ पासत्था, मिच्छादिट्ठी अणारिया । પૂર્વોક્ત પ્રકારે મૈથુન સેવનને નિરવદ્ય બતાવનારા પુરુષો પાટ્વસ્થ છે, મિથ્યાદૃષ્ટિ છે તથા અનાર્ય છે. अज्झोववन्ना कामेहिं, पूतणा इव तरुणए ।। જેમ પૂતના ડાકણ તરુણ ઉપર આસક્ત રહે છે તે જ -સૂય. . , ગ રૂ, ૩. ૪, IT. ૧-૨૩ પ્રમાણે તેઓ કામભોગોમાં અત્યંત આસક્ત રહે છે. उवसग्गसहण निद्देसो પરીષહ સહનનો નિર્દેશ : રર૬૭. સંય સૐ ધર્મો, નવુ | ૨૩૬૭, સમ્ય દષ્ટિ, શાંત મુનિ મોક્ષ આપવામાં કુશળ એવા આ ઉત્તમ ધર્મને જાણીને ઉપસર્ગોને સહન उवसग्गे नियमित्ता, आमोक्खाए परिव्वएज्जासि ।। કરે અને જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી -સૂય. સુ. ૧, મ. ૨, ૩, ૪, T. રર સંયમનું અનુષ્ઠાન કરતા રહે. उवसग्गसहण फलं પરીષહ સહનનું ફળ : ર૩૬૮. વિલ્વે ૨ ૩વસો, તદા તૈરિછg | ૨૩૬૮. દેવ, તિર્યંચ અને મનુષ્ય સંબંધી ત્રણ પ્રકારનાં जे भिक्खू सहई निच्चं, से न अच्छइ मण्डले ।। ઉપસર્ગોને જે સાધુ સદા સહન કરે છે તે -૩ત્ત. . ૩૨, II. ૬ સંસારચક્રમાં રહેતો નથી. પંચેન્દ્રિય વિરતિકરણ - ૪ सद्दासत्तिणिसेहो२३६९. सोयस्स सइं गहणं वयन्ति, तं रागहेडं तु मणुन्नमाहु । ___ तं दोसहेउं अमणुन्नमाहु, समो य जो तेसु स वीयरागो ।। શબ્દની આસક્તિનો નિષેધ : ૨૩૬૯. શ્રોત્રનો ગ્રાહ્ય શબ્દ છે. જે શબ્દ રાગ ઉત્પન્ન કરે છે તે મનોજ્ઞ છે. જે દ્વેષ ઉત્પન્ન કરે તે અમનોજ્ઞા કહેવાય. જે શબ્દોમાં સમભાવ ધારણ કરે છે તે વીતરાગ છે. ૨. સૂય. સુ. ૨, એ. ૨, ૩. ૩, Ta. ૨૨ Page #565 -------------------------------------------------------------------------- ________________ ४४२ चरणानुयोग - २ शब्द आसक्ति निषेध सूत्र २३६९ सद्दस्स सोयं गहणं वयन्ति, શ્રોત્ર શબ્દનો ગ્રાહક છે અને શબ્દ ગ્રાહ્ય છે. જે सोयस्स सई गहणं वयन्ति । રાગ ઉત્પન્ન કરે તે મનોજ્ઞ અને દ્વેષનું કારણ બને रागस्स हेडं समणुन्नमाहु, તે અમનોજ્ઞ કહેવાય. दोसस्स हेउं अमणुन्नमाहु ।। सद्देसु जो गिद्धिमुवेइ तिव्वं, જે મનોજ્ઞ શબ્દમાં તીવ્રરૂપે આસક્ત હોય તે __ अकालियं पावइ से विणासं । રાગાતુર અકાળે નાશ પામે છે. જેમ શબ્દમાં रागाउरे हरिणमिगे व मुद्धे, અતૃપ્ત-મુગ્ધ હરણ મૃત્યુ પામે છે. ___ सद्दे अतित्ते समुवेइ मच्चुं ।। जे यावि दोसं समुवेइ तिव्वं, જે અમનોજ્ઞ શબ્દ તરફ તીવ્ર દ્વેષ રાખે છે. તે તેજ तस्सिक्खणे से उ उवेइ दुक्खं । વખતે પોતાના દુર્દાન્ત દ્વેષને કારણે દુઃખી થાય છે दुद्दन्तदोसेण सएण जन्तू, તેમાં શબ્દનો દોષ નથી. __ न किंचि सदं अवरज्झई से ।। एगन्तरत्ते रुइरंसि सद्दे, જે પ્રિય શબ્દમાં અત્યંત આસકત હોય છે અને अतालिसे से कुणई पओसं । અપ્રિય શબ્દ પ્રત્યે દ્વેષ કરે છે તે અજ્ઞાની દુઃખી दुक्खस्स संपीलमुवेइ बाले, થાય છે. વીતરાગ મુનિ એમાં લિપ્ત થતો નથી. न लिप्पई तेण मुणी विरागो ।। सद्दाणुगासाणुगए य जीवे, શબ્દની ઈચ્છાનો અનુગામી અનેક પ્રકારે ચરાચર चराचरे हिंसइ गरुवे । જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને મુખ્ય चित्तेहिं ते परियावेइ बाले, માનનાર કિલષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે તેમને દુઃખ पीलेइ अत्तगुरु किलिडे ।। आपे छ, पी3 छे. सद्दाणुवाएण परिग्गहण, શબ્દમાં અનુરાગ અને મમત્વના કારણે શબ્દના उप्पायणे रक्खणसन्निओगे ઉત્પાદનમાં, સંરક્ષણમાં, સન્નિયોગમાં તથા વ્યય वए विओगे य काहं सुहं से ? અને વિયોગમાં તેને સુખ ક્યાં ? તેને ઉપભોગ વખતે પણ તૃપ્તિ મળતી નથી. संभोगकाले य अतित्तिलाभे ।। सद्दे अतित्ते य परिग्गहे य, શબ્દમાં અતૃપ્ત અને પરિગ્રહમાં આસક્ત વ્યક્તિ सत्तोवसत्तो न उवेइ तुष्टुिं । સંતુષ્ટ થતો નથી. અસંતોષને લીધે તે દુઃખી થાય છે. લોભગ્રસ્ત વ્યક્તિ બીજાની શબ્દવાન વસ્તુ अतुट्ठिदोसेण दुही परस्स, योरेछ. लोभाविले आययई अदत्तं ।। तण्हाभिभूयस्स अदत्तहारिणो, શબ્દ અને પરિગ્રહમાં અતૃપ્ત, તૃષ્ણાથી પરાજિત सद्दे अतित्तस्स परिग्गहे य । વ્યક્તિ બીજાની વસ્તુઓ ચોરે છે. લોભના દોષથી मायामुसं वड्ढइ लोभदोसा, . તેનું કપટ અને જૂઠ વધે છે, કપટ અને જૂઠ વધવા છતાં પણ તે દુ:ખથી મુક્ત થતો નથી. तत्थावि दुक्खा न विमुच्चई से ।। मोसस्स पच्छा य पुरत्थओ य, જૂઠ બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતી पओगकाले य दुही दुरन्ते । વખતે પણ તે દુઃખી થાય છે. તેનો અંત પણ एवं अदत्ताणि समाययन्तो, દુઃખમય છે. આમ શબ્દમાં અતૃપ્ત વ્યક્તિ ચોરી ___ सद्दे अतित्तो दुहिओ अणिस्सो ।। ७२तो भी थाय छ, आश्रयहीन ने छे. Page #566 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३७० रूप आसक्ति निषेध वीर्याचार ४४३ सद्दाणुरत्तस्स नरस्स एवं, આમ શબ્દમાં અનુરક્ત વ્યક્તિને કયાં કેટલું અને कत्तो सुहं होज्ज कयाइ किंचि ? કયારે સુખ મળશે ? જે ઉપભોગ માટે તે દુઃખ तत्थोवभोगे वि किलेसदुक्खं, સહે છે તે ઉપભોગમાં પણ કલેશ અને દુઃખ જ થાય છે. निव्वत्तई जस्स कएण दुक्खं ।। एमेव सद्दम्मि गओ पओसं, આમ જે અમનોજ્ઞ શબ્દ પ્રત્યે દ્વેષ રાખે છે તે ___ उवइ दुक्खोहपरंपराओ । ઉત્તરોત્તર અનેક દુ:ખ પરંપરા ભોગવે છે. ટ્રેષયુક્ત पदुट्ठचित्तो य चिणाइ कम्म, ચિત્તથી તે જે કર્મોનું ઉપાર્જન કરે છે તે જ કર્મો ____जं से पुणो होइ दुहं विवागे ।। પરિણામે દુઃખનું કારણ બને છે. सद्दे विरत्तो मणुओ विसोगो, શબ્દમાં વિરકત માણસ શોક રહિત થાય છે. તે ___एएण दुक्खोहपरम्परेण । સંસારમાં રહેવા છતાં લિપ્ત થતો નથી, જેમ न लिप्पई भवमज्झे वि सन्तो, જલાશયમાં કમળનું પાન પાણીથી અલિપ્ત રહે છે. जलेण वा पोक्खरिणीपलासं ।। –૩૪. . ૨૨, મા. -૪૭ रूवासत्ति णिसेहो રૂપની આસક્તિનો નિષેધ : રર૭૦. વધુમ્સ વે પર વત, તું રહેવું તુ મનમાંદુ ! ૨૩૭૦. ચક્ષુનો વિષય રૂપ છે. જે રૂપ રાગનું કારણ હોય तं दोसहेउं अमणुन्नमाहु, समो उ जो तेसु स वीयरागो ।। તેને મનોજ્ઞ કહે છે અને જે દ્વેષનું કારણ હોય તેને અમનોજ્ઞ કહે છે. આ બંનેમાં જે સમભાવ રાખે છે તે વીતરાગ છે. रुवस्स चक्टुं गहणं वयन्ति, चक्खुस्स एवं गहणं वयन्ति । ચક્ષુ રૂપનું ગ્રાહક છે, રૂ૫ ચક્ષુનું ગ્રાહ્ય છે. જે રાગનું रागस्स हेउं समणुन्नमाहु, दोसस्स हेउं अमणुन्नमाहु ।। કારણ છે તેને મનોજ્ઞરૂપ કહે છે અને જે દ્વેષનું કારણ છે તેને અમનોજ્ઞરૂપ કહે છે. रुवेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणासं । જે મનોજ્ઞ રૂપોમાં અત્યંત લીન છે, આસકિત રાખે रागाउरे से जह वा पयंगे, आलोयलोले समुवेइ मच्चु ।। છે તે રાગાતુર અકાળે જ વિનાશ પામે છે. જેમ પ્રકાશલોલુપ પતંગિયું પ્રકાશના રૂપમાં આસકત બની મૃત્યુ પામે છે. जे यावि दोसं समुवेइ तिव्वं, तस्सिक्खणे से उ उवेइ दुक्खं । જે અમનોજ્ઞ રૂપ પ્રતિ વેષ રાખે છે તે તરત જ दुद्दन्तदोसेण सएण जन्तु, न किंचि रुवं अवरज्झई से ।। પોતાના પ્રેમનું ફળ દુઃખ ભોગવે છે. એમાં રૂપનો કંઈ પણ અપરાધ નથી. एगन्तरत्ते रुइरंसि रुवे, अतालिसे से कुणई पओसं । જે સુંદર રૂપમાં અત્યંત આસક્ત હોય છે અને दुक्खस्स संपीलमुवेइ बाले, न लिप्पई तेण मुणी विरागो ।। કરૂપમાં દ્વેષ કરે છે તે અજ્ઞાની દુઃખની પીડા પામે છે. વિરકત મુનિ તેમાં લિપ્ત નથી થતો. रुवाणुगासाणुगए य जीवे, चराचरे हिंसइ गरुवे । મનોજ્ઞ રૂપની ઈચ્છા કરનાર વ્યક્તિ અનેક પ્રકારે ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तट्ठगरु किलिडे ।। પ્રયોજનને વધુ મહત્વ આપનાર કિલષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારથી તે જીવોને દુઃખ દે છે. Page #567 -------------------------------------------------------------------------- ________________ ४४४ चरणानुयोग - २ गंध आसक्ति निषेध सूत्र २३७१ रुवाणुवाएण परिग्गहेण, રૂપમાં અનુરાગ અને પરિગ્રહના કારણ રૂપ उप्पायणे रक्खणसन्निओगे । ઉત્પાદનમાં, સંરક્ષણમાં અને સન્નિયોગમાં તથા वए विओगे य कहं सुहं से ? વ્યય અને વિયોગમાં તેને સુખ કયાંયે હોતું નથી. संभोगकाले य अतित्तिलाभे ।। તેને ઉપભોગકાળમાં પણ તૃપ્તિ નથી મળતી. रुवे अतित्ते य परिग्गहमि, રૂપમાં અતૃપ્ત તથા પરિગ્રહમાં આસકત અને सत्तोवसत्तो न उवेइ तुष्टुिं । અત્યંત આસકત વ્યક્તિ સંતોષ પામતો નથી. તે अतुट्टिदोसेण दुही परस्स, અસંતોષના દુઃખથી દુઃખી અને લોભથી કલુષિત___ लोभाविले आययई अदत्तं ।। વ્યક્તિ બીજાની રૂપવાન વસ્તુઓ ચોરે છે. तण्हाभिभूयस्स अदत्तहारिणो, રૂપ અને પરિગ્રહમાં અતૃપ્ત તેમજ તૃષ્ણાથી रुवे अतित्तस्स परिग्गहे य । ઘેરાયેલો તે બીજાની વસ્તુઓ ચોરે છે. લોભથી તેનું मायामुसं वड्ढइ लोभदोसा, કપટ અને જૂઠ વધે છે. પણ કપટ અને જૂઠના तत्था वि दुक्खा न विमुच्चई से ।। પ્રયોગથી પણ તે દુઃખથી મુક્ત થતો નથી. मोसस्स पच्छा य पुरत्थओ य, જૂઠ બોલતાં પહેલાં, પછી અને બોલતી વેળાએ पओगकाले य दुही दुरन्ते । પણ દુ:ખ જ હોય છે. તેનો અંત પણ દુઃખદ હોય एवं अदत्ताणि समाययन्तो, છે. આમ રૂપથી અતૃપ્ત થઈને તે ચોરી કરનાર रुवे अतित्तो दुहिओ अणिस्सो ।। हुजी अने साश्रयहीन बने छ. रुवाणुरत्तस्स नरस्स एवं, આમ રૂપમાં અનુરક્ત માણસને કયાં, કયારે અને कत्तो सुहं होज्ज कयाइ किंचि । કેટલું સુખ મળશે ? જે મેળવવા માણસ દુઃખ तत्थोवभोगे वि किलेसदुक्खं, ભોગવે છે તેના ઉપભોગમાં પણ કષ્ટ અને દુઃખ ४ होय छे. निव्वत्तई जस्स कएण दुक्खं ।। एमेव रुवम्मि गओ पओसं, એવી જ રીતે રૂપ તરફ રાખનાર પણ ઉત્તરોત્તર उवेइ दुक्खोहपरम्पराओ । અનેક દુઃખ ભોગવે છે. વૈષ યુક્ત ચિત્તથી જે કર્મો पदुट्ठचित्तो य चिणाइ कम्म, કરે છે તે પરિણામે દુઃખનું કારણ બને છે. जं से पुणो होइ दुहं विवागे ।। रुवे विरत्तो मणुओ विसोगो, રૂપમાં વિરકત માણસ શોકરહિત હોય છે, एएण दुक्खोहपरम्परेण । સંસારમાં રહેવા છતાં અલિપ્ત હોય છે. જેમ न लिप्पई भवमज्झे वि सन्तो, તળાવમાં કમલ હોય છે. जलेण वा पोक्खरिणीपलासं ।। -उत्त. अ. ३२, गा. २२-३४ गंधासत्ति णिसेहो २३७१. घाणस्स गन्धं गहणं वयन्ति, तं रागहेउं तु मणुन्नमाहु । - तं दोसहेउं अमणुन्नमाहु, समो य जो तेसु स वीयरागो ।। ગંધની આસક્તિનો નિષેધ : ૨૩૭૧. પ્રાણનો વિષય ગંધ છે. જે ગંધથી રાગ ઉપજે તે મનોજ્ઞ છે અને જે ગંધથી દ્વેષ થાય તે અમનોજ્ઞ છે. જે મનોજ્ઞ-અમનોજ્ઞ ગંધમાં સમભાવ ધારણ કરે છે તે વીતરાગ છે. Page #568 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३७१ गंध आसक्ति निषेध वीर्याचार ४४५ ઘાણ,ગધ-ગ્રાહક છે. ગંધ ગ્રાહ્ય છે. જે રાગનું કારણ હોય તેને મનોજ્ઞ કહેવાય અને જે દેશનું કારણ હોય તે અમનોજ્ઞ છે. જે મનોજ્ઞ ગંધમાં તીવ્ર રીતે આસક્ત હોય તેનો અકાળે નાશ થાય છે. જેમ ઔષધિની ગંધમાં આસક્ત સર્ષ દરમાંથી નીકળીને વિનાશ પામે છે. જે અમનોજ્ઞ ગંધ તરફ તીવ્ર રૂપે દ્વેષ કરે છે, તે જીવ તે જ ક્ષણે પોતાના દુર્દાન્ત (તીવ્ર) દ્વેષને કારણે દુઃખી થાય છે. એમાં ગંધનો કોઈ દોષ નથી. જે સુગંધમાં એકાંત આસકત થાય છે. અને દુર્ગન્ધમાં દ્વેષ રાખે છે. તે અજ્ઞાની દુઃખી થાય છે. વિરકત મુનિ તેમાં લિપ્ત થતો નથી. ગંધની ઈચ્છાનો અનુગામી અનેક ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાનું કામ સાધવા માટે અજ્ઞાની વિવિધ પ્રકારે તેમને દુઃખી કરે છે, પીડે છે. गन्धस्स घाणं गहणं वयन्ति, घाणस्स गन्धं गहणं वयन्ति । रागस्स हेउं समणुन्नमाहु, दोसस्स हेउं अमणुन्नमाहु ।। गन्धेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणासं । रागाउरे ओसहि-गन्ध-गिद्धे, सप्पे बिलाओ विव निक्खमंते ।। जे यावि दोसं समुवेइ तिव्वं, तंसिक्खणे से उ उवेइ दुक्खं । दुद्दन्तदोसेण सएण जन्तू, न किंचि गन्धं अवरज्झई से ।। एगन्तरत्ते रुइरंसि गन्धे, ___ अतालिसे से कुणई पओसं । दुक्खस्स संपीलमुवेइ बाले, न लिप्पई तेण मुणी विरागो ।। गन्धाणुगासाणुगए य जीवे, चराचरे हिंसइ गरुवे । चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तट्ठगुरु किलिडे ।। गन्धाणुवाएण परिग्गहेण, उप्पायणे रक्खणसन्निओगे । वए विओगे य कहं सुहं से ? संभोगकाले य अतित्तिलाभे ।। गन्धे अतित्ते य परिग्गहे य, सत्तोवसत्तो न उवेइ तुढ़ि । अतुट्ठिदोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ।। तण्हाभिभूयस्स अदत्तहारिणो, गन्धे अतित्तस्स परिग्गहे य । मायामसं वड्ढइ लोभदोसा, तत्थावि दुक्खा न विमच्चई से ।। मोसस्स पच्छा य पुरत्थओ य, पओगकाले य दुही दुरन्ते । एवं अदत्ताणि समाययन्तो, गन्धे अतित्तो दुहिओ अणिस्सो ।। ગંધમાં અનુરાગ અને પરિગ્રહમાં મમત્વને કારણે ગંધ ઉત્પાદનમાં, સંરક્ષણમાં અને સન્નિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ કયાંથી ? તેને ઉપભોગ વખતે પણ તૃપ્તિ થતી નથી. ગંધમાં અતૃપ્ત અને પરિગ્રહમાં આસકત તેમ જ અત્યાસકત વ્યક્તિ સંતોષ પામતી નથી. તે અસંતોષના દોષથી દુઃખી થાય છે. લોભગ્રસ્ત વ્યક્તિ બીજાની સુગંધમય વસ્તુઓ ચોરે છે. ગંધ અને પરિગ્રહમાં અતૃપ્ત તેમજ તૃષ્ણાથી પરાજિત વ્યક્તિ બીજાની વસ્તુઓ ચોરે છે. લોભથી તેનું કપટ અને જૂઠ વધે છે. કપટ અને જૂઠથી પણ તે દુઃખમુક્ત થતો નથી. જૂઠ બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતી વખતે પણ તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખમય થાય છે. આમ ગંધથી અતૃપ્ત તે ચોરી કરનાર દુઃખી અને આશ્રયહીન બને છે. Page #569 -------------------------------------------------------------------------- ________________ ४४६ चरणानुयोग - २ रस आसक्ति निषेध सूत्र २३७२ गन्धाणुरत्तस्स नरस्स एवं, આમ ગંધમાં અનુરક્ત વ્યક્તિને કયારે કયાં અને કેટલું સુખ મળશે ? જેના ઉપભોગ માટે દુઃખ વેઠે कत्तो सुहं होज्ज कयाइ किंचि ? । છે, તેના ઉપભોગમાં પણ તે દુઃખ અને કલેશ જ तत्थोवभोगे वि किलेसदुक्खं, पामेछ. निव्वत्तई जस्स कएण दुक्खं ।। एमेव गन्धम्मि गओ पओसं, એવી જ રીતે ગંધ પ્રત્યે જે દ્વેષ કરે છે તે ઉત્તરોત્તર દુઃખની પરંપરા પામે છે. પયુક્ત ચિત્તથી જે उवेइ दुक्खोहपरम्पराओ । કર્મોનું ઉપાર્જન કરે છે તે જ વિપાકમાં દુઃખનાં पदुट्ठचित्तो य चिणाइ कम्म, કારણ બને છે. जं से पुणो होइ दुहं विवागे ।। गन्धे विरत्तो मणुओ विसोगो, ગંધમાં વિરકત માણસ શોકરહિત બને છે, તે સંસારમાં રહેવા છતાં લિપ્ત થતો નથી, જેમ एएण दुक्खोहपरम्परेण । જલાશયમાં કમળ. न लिप्पई भवमझे वि सन्तो, जलेण वा पोक्खरिणीपलासं ।। -उत्त. अ. ३२, गा. ४८-६० रसासत्तिणिसेहो રસની આસક્તિનો નિષેધ : २३७२. जिब्भाए रसं गहणं वयन्ति, ૨૩૭૨. રસેન્દ્રિયનો વિષય રસ છે. જે રસમાં રાગ तं रागहेउं तु मणुन्नमाहु । ઉદ્ભવે તે મનોજ્ઞ છે અને જે રસથી વૈષ થાય તે तं दोसहेउं अमणुन्नमाहु, અમનોજ્ઞ છે. જે આ રસોમાં સમભાવ રાખે છે તે समो य जो तेसु स वीयरागो ।। वात।छे. रसस्स जिब्भं गहणं वयन्ति, જિહ્વા રસગ્રાહક છે. રસ ગ્રાહ્ય છે. જે રાગનું जिब्भाए रसं गहणं वयन्ति । કારણ છે તેને મનોજ્ઞ કહેવાય અને જે દ્વેષનું કારણ रागस्स हेउं समणुन्नमाहु, अनेते. २स अमनोश उवाय छे. दोसस्स हेउं अमणुन्नमाहु ।। रसेसु जो गिद्धिमुवेइ तिव्वं, જે મનોજ્ઞ રસોમાં તીવ્રપણે આસક્ત છે તેનો અકાળે अकालियं पावइ से विणासं । નાશ થાય છે. જેમ માંસ ખાવામાં આસક્ત रागाउरे वडिस विभिन्नकाए, રાગાતુર માછલી કાંટાથી વિંધાય છે. मच्छे जहा आमिस-भोगगिद्धे ।। जे यावि दोसं समुवेइ तिव्वं, જે અમનોજ્ઞ રસ તરફ તીવ્રપણે દ્વેષ રાખે છે તે तंसिक्खणे स उ उवेइ दुक्खं । તે જ ક્ષણે પોતાના દુર્દાત્ત દ્વેષને લીધે દુઃખી થાય दुद्दन्तदोसेण सएण जन्तू, छ. मेमा २सनो ओई अ५२।५ नथी. रसं न किंचि अवरज्झई से ।। एगन्तरत्ते रुइरे रसम्मि, જે મનોજ્ઞ રસમાં એકાંત આસક્ત બને છે અને अतालिसे से कुणई पओसं । અમનોજ્ઞ રસમાં ઠેષ કરે છે તે અજ્ઞાની દુઃખી થાય दुक्खस्स संपीलमुवेइ बाले, છે. વિરકત મુનિ તેમાં લિપ્ત થતો નથી. न लिप्पई तेण मुणी विरागो ।। Page #570 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३७२ रस आसक्ति निषेध वीर्याचार ४४७ રસની ઈચ્છાનો અનુગામી અનેક પ્રકારે ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાની રસતૃપ્તિને જ મુખ્ય માનનાર તે કિલષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે तेवोने संतापेछ, पाउछ. રસમાં અનુરક્તિ અને મમત્વને કારણે રસઉત્પાદનમાં, સંરક્ષણમાં અને સન્નિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાં ? તેને ઉપભોગને વખતે પણ તૃપ્તિ મળતી નથી. રસમાં અતૃપ્ત અને પરિગ્રહમાં આસક્ત વ્યક્તિ સંતોષ પામતો નથી. તે અસંતોષના દોષને લીધે દુઃખી થાય છે, લોભથી વ્યાકુળ થઈ ને બીજાની રસમય વસ્તુઓ ચોરે છે. રસ અને પરિગ્રહમાં અતૃપ્ત તથા તૃણાથી પરાજિત વ્યક્તિ બીજાની વસ્તુઓ લઈ લે છે. લોભથી તેનું કપટ અને જૂઠ વધે છે અને તે દુઃખથી મુક્ત થતો નથી. रसाणुगासाणुगए य जीवे, चराचरे हिंसइ णेगरुवे चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तगुरु किलिडे ।। रसाणुवाएण परिग्गहेण, उप्पायणे रक्खणसन्निओगे । वए विओगे य कह सुहं से, संभोगकाले य अतित्तिलाभे ।। रसे अतित्ते य परिग्गहे य, सत्तोवसत्तो न उवेइ तुढेि । अतुट्टिदोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ।। तण्हाभिभूयस्स अदत्तहारिणो, रसे अतित्तस्स परिग्गहे य । मायामुसं वड्ढइ लोभदोसा, तत्थावि दुक्खा न विमुच्चई से ।। मोसस्स पच्छा य पुरत्थओ य, पओगकाले य दुही दुरन्ते । एवं अदत्ताणि समाययन्तो, फासे अतित्तो दुहिओ अणिस्सो ।। रसाणुरत्तस्स नरस्स एवं, कत्तो सुहं होज्ज कयाइ किंचि ? तत्थोवभोगे वि किलेसदुक्खं, निव्वत्तई जस्स कएण दुक्खं ।। एमेव रसम्मि गओ पओसं, उवेइ दुक्खोहपरम्पराओ । पदुट्ठचित्तो य चिणाइ कम्म, जं से पुणो होइ दुहं विवागे ।। रसे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपरम्परेण । न लिप्पई भवमझे वि सन्तो, जलेण वा पोक्खरिणीपलासं ।। -उत्त. अ. ३२, गा. ६१-७३ प જૂઠ બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતી વખતે તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખમય હોય છે. આમ રસમા અતૃપ્ત થઈને ચોરી કરનાર દુઃખી અને આશ્રયહીન બને છે. આમ રસમાં અનુરક્ત પુરુષને કયાં, કયારે અને કેટલું સુખ મળે છે ? જેને મેળવવા માટે વ્યક્તિ આટલું દુઃખ વેઠે છે, તેના ઉપભોગમાં પણ કલેશ અને દુઃખ જ હોય છે. એવી જ રીતે જે રસ તરફ દ્વેષ રાખે છે તે ઉત્તરોત્તર દુ:ખની પરંપરા પામે છે. કૅપયુક્ત ચિત્તથી જે કર્મોનું ઉપાર્જન કરે છે, તે જ પરિણામે દુઃખનું કારણ બને છે રસમાં વિરકત માણસ શોકરહિત બને છે. તે સંસારમાં રહેવા છતાં લિપ્ત થતો નથી, જેમ તળાવમાં કમળ. Page #571 -------------------------------------------------------------------------- ________________ ४४८ चरणानुयोग - २ स्पर्श आसक्ति निषेध सूत्र २३७३ फरिसासत्ति णिसेहो સ્પર્શની આસક્તિનો નિષેધ : २३७३. कायस्स फासं गहणं वयन्ति, ૨૩૭૩. સ્પર્શેન્દ્રિય (કાય) નો વિષય સ્પર્શ છે. જે સ્પર્શ ___ तं रागहेउं तु मणुन्नमाहु । રાગનું કારણ બને તે મનોજ્ઞ અને જે દ્વેષનું કારણ तं दोसहेउं अमणुन्नमाहु, હોય તે અમનોજ્ઞ છે. જે આ બંનેમાં સમભાવ રાખે समो य जो तेसु स वीयरागो ।। ते वीतरा छे. फासस्स कायं गहणं वयन्ति, કાય સ્પર્શની ગ્રાહક છે. સ્પર્શ ગ્રાહ્ય છે. જે રાગનું - कायस्स फासं गहणं वयन्ति । કારણ છે તેને મનોજ્ઞ કહે છે અને જે દ્વેષનું કારણ रागस्स हेउं समणुन्नमाहु, છે તેને અમનોજ્ઞ કહેવાય છે. दोसस्स हेउं अमणुन्नमाहु ।। फासेसु जो गिद्धिमुवेइ तिव्वं, જે મનોજ્ઞ સ્પર્શમાં તીવ્રરૂપે આસક્ત છે તેનો ___ अकालियं पावइ से विणासं । અકાળે નાશ થાય છે. જેમ જંગલમાં જલાશયના रागाउरे सीय-जलावसन्ने, શીતલ સ્પર્શમાં આસકત રાગાતુર પાડો મગરથી गाहग्गहीए महिसे व रन्ने ।। પકડાઈ નાશ પામે છે. जे यावि दोसं समुवेइ तिव्वं, જે અમનોજ્ઞ સ્પર્શ તરફ તીવ્રપણે દ્વેષ રાખે છે તે - तंस्सिक्खणे से उ उवेइ दुक्खं । જીવ તે જ ક્ષણે પોતાના દુર્દાન્ત દ્વેષથી દુઃખી થાય दुद्दन्तदोसेण सएण जन्तू, છે, એમાં સ્પર્શનો કોઈ દોષ નથી. न किंचि फासं अवरज्झई से ।। एगन्तरत्ते रुइरंसि फासे, જે મનોજ્ઞ સ્પર્શમાં આસક્ત હોય છે અને અમનોજ્ઞ अतालिसे से कुणई पओसं । સ્પર્શમાં વૈષ રાખે છે તે અજ્ઞાની દુઃખી થાય છે. दुक्खस्स संपीलमुवेइ बाले, વિરકત મુનિ તેમાં લિપ્ત થતો નથી. __न लिप्पई तेण मुणी विरागो ।। फासाणुगासाणुगए य जीवे, સ્પર્શની ઈચ્છાનો અનુગામી અનેક પ્રકારે ત્રસ અને चराचरे हिंसइ गरुवे । સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને चित्तेहिं ते परितावेइ बाले, મહત્વ આપનાર તે કિલષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે. पीलेइ अत्तट्ठगुरु किलिडे ।। તે જીવોને પીડે છે, સંતાપે છે. फासाणुवाएणं परिग्गहेण, સ્પર્શમાં અનુરક્તિ અને મમત્વને કારણે સ્પર્શનાં . उप्पायणे रक्खणसन्निओगे । ઉત્પાદનમાં, સંરક્ષણમાં, સન્નિયોગમાં તથા વ્યય वए विओगे य कहं सुहं से, અને વિયોગમાં તેને સુખ કયાંથી ? ઉપભોગકાળમાં संभोगकाले य अतित्तिलाभे ।। પણ તેને તૃપ્તિ થતી નથી. फासे अतित्ते य परिग्गहे य, સ્પર્શમાં અતૃપ્ત તથા પરિગ્રહમાં આસક્ત વ્યક્તિને सत्तोवसत्तो न उवेइ तुढेि । સંતોષ થતો નથી. તે અસંતોષના કારણે દુઃખી થાય अतुट्ठिदोसेण दुही परस्स, છે અને લોભથી વ્યાકુળ થઈને બીજાની __ लोभाविले आययई अदत्ते ।। (सुस्पर्शभय) वस्तुभो योरे छे. तण्हाभिभूयस्स अदत्तहारिणो, સ્પર્શ અને પરિગ્રહમાં અતૃપ્ત તથા તૃષ્ણાથી फासे अतित्तस्स परिग्गहे य । ઘેરાયેલો વ્યક્તિ બીજાની વસ્તુઓ ઉપાડે છે. मायामसं वड्ढइ लोभदोसा, લોભના દોષથી તેનું કપટ અને જૂઠાણું વધે છે. तत्थावि दुक्खा न विमुच्चई से ।। કપટ અને જૂઠથી પણ તે દુ:ખથી મુક્ત થતો નથી. Page #572 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३७४ समत्व बुद्धि द्वारा आत्मशक्ति समुत्थान वीर्याचार ४४९ मोसस्स पच्छा य पुरत्थओ य, જૂઠું બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતી पओगकाले य दुही दुरन्ते । વખતે પણ તે દુઃખી થાય છે. તેનો અંત પણ एवं अदत्ताणि समाययन्तो, દુઃખરૂપ છે. આમ સ્પર્શમાં અતપ્ત માણસ ચોરી કરે फासे अतित्तो दुहिओ अणिस्सो ।। છે, દુઃખી થાય છે, આશ્રયહીન બને છે. फासाणुरत्तस्स नरस्स एवं, આમ સ્પર્શમાં અનુરક્ત માણસને કયાં, કયારે કેટલું कत्तो सुहं होज्ज कयाइ किंचि । સુખ મળે ? જેને મેળવવા આટલું દુઃખ વેઠે છે તેના तत्थोवभोगे वि किलेसदुक्खं, ઉપભોગમાં પણ કષ્ટ અને દુઃખ જ હોય છે. निव्वत्तई जस्स कएण दुक्खं ।। एमेव फासम्मि गओ पओसं, એવી જ રીતે જે સ્પર્શ પ્રત્યે દ્વેષ રાખે છે તે વેરૂ જુવોપરમ્પરાવો | ઉત્તરોત્તર અનેક દુઃખોની પરંપરા પામે છે. દેશ पदुट्ठचित्तो य चिणाइ कम्म, યુક્ત ચિત્તથી જે કર્મોનું ઉપાર્જન કરે છે તે જ કર્મ जं से पुणो होइ दुहं विवागे ।। વિપાકના સમયે દુઃખનું કારણ બને છે. फासे विरत्तो मणुओ विसोगो, સ્પર્શમાં વિરકત મનુષ્ય શોકરહિત હોય છે. તે एएण दुक्खोहपरम्परेण । સંસારમાં રહેવા છતાં લિપ્ત થતો નથી જેમ न लिप्पई भवमझे वि सन्तो. જળાશયમાં કમળ. जलेण व पोक्खरिणीपलासं ।। - ૩૪. ઝૂ. ૩૨, તા. ૭૪–૮૬ मुहं मुहं मोह-गुणे जयन्ते, સંયમી જીવને રાગદ્વેષની વૃત્તિઓ પર વિજય 1-વી સમ વરતે | મેળવવાનો છે. તે વિજય પ્રાપ્ત કરવામાં અનેક फासा फुसन्ती असमंजसं च, પ્રકારના સ્પર્શ અને શબ્દોની પ્રતિકૂળતાઓથી ન તે પિવરવૂ મળસી પડસે || પીડિત થવું પડે છે. પરંતુ સંયમી સાધક મનને વિશે લેશમાત્ર ષબુધ્ધિ કરતો નથી. मन्दा य फासा बहु-लोहणिज्जा, એમ કરતાં અનુકૂળતા સાંપડે છે તેવા પ્રસંગો અતિ तहप्पगारेसु मणं न कुज्जा । લોભામણા હોય છે, છતાં સાધક તેવી લાલચોમાં ન रक्खेज्ज कोहं विणएज्ज माणं, લપટાતાં લોભને ત્યાગે છે, માયાનું સેવન કરતો मायं न सेवे पयहेज्ज लोहं ।। નથી, માનથી દૂર રહે છે અને ક્રોધથી પોતાને બચાવી લે છે. जे संखया तुच्छ परप्पवाइ, જે વ્યક્તિ સંસ્કારહીન અને તુચ્છ છે. પરપ્રવાદી ते पिज्ज दोसाणुगया परज्झा । અને રાગ-દ્વેષમાં રચ્યો પચ્યો રહે છે તથા एए अहम्मे त्ति दुगुंछमाणो, વાસનાઓનો દાસ છે તેને “ધર્મ-રહિત” જાણીને 3 ગુખ-નવસરીર-મેમો . સાધક તેનો સંગ ન કરતાં જીવનની અંતિમ પળ સુધી સદ્ગુણોની આરાધના કરતો રહે. –37. . ૪, 1. ૨૨-૨૩ વીર્ય-શકિત - ૫ समत्तधिया वीरियपाउरणं સમત્વ બુધ્ધિથી આત્મશક્તિનું સમુત્થાન : રરૂ૭૪. નW FU સંધી સિત્તે, ઈશ્વમUUJW સંથી ૨૩૭૪. જે રીતે મેં કર્મોનો ક્ષય કર્યો છે તે રીતે બીજા મતમાં મતિ, તહાં મિ- “ો નિઈવેન વરિય” | કર્મો ક્ષીણ કરવા કઠિન છે તેથી હું કહું છું કે–આ. સુ. ૧, મૃ. ૧, ૩. ૨, . ૨૬૭ (1) પોતાની શક્તિનું ગોપન ન કરતાં કર્મોનો ક્ષય કરો”. Page #573 -------------------------------------------------------------------------- ________________ ४५० चरणानुयोग - २ आत्मवीर्य चतुरंग दुर्लभ सूत्र २३७५-७८ अप्पवीरिएण चत्तारि दुल्लभंगा આત્મવીર્યમાં ચાર અંગ-દુર્લભ : ર૩૭૫. વારિ પરમંગળ, ગુરુદળ | ૨૩૭૫. આ સંસારમાં પ્રાણીઓ માટે ચાર પરમ અંગ દુર્લભ છે (૧) મનુષ્યત્વ, (૨) સધર્મનું શ્રવણ, माणुसत्तं सुई सद्धा, संजमंमि य वीरियं ।। (૩) શ્રધ્ધા અને (૪) સંયમમાં પુરુષાર્થ. -૩૪. એ. ૩, II. ? આત્મબળથી કર્મક્ષય : રર૭૬. માળુસત્તેમિ માયાગો, નો ધનું રોળ્યા સદ્દ | ૨૩૭૬. મનુષ્યભવને પ્રાપ્ત કરી જે ધર્મને સાંભળી તેમાં तवस्सी वीरियं लद्धं, संवुडे निझुणे रयं ।।। શ્રધ્ધા રાખે છે તે તપસ્વી સંયમમાં પુરુષાર્થ કરી સંવૃત (અનાશ્રવ) થાય છે અને કર્મ રજને દૂર કરે છે. –ઉત્ત. . રૂ1. ૨૨ मोणेण कम्मधुणणं મુનિત્વથી કર્મક્ષય : ૨૩૭૭, ગં સન્મ તિ પાસેહ તં મોri તિ પાણી, ગં મોજું તિ ૨૩૭૭. જે સમ્યક્ત્વને જુએ છે તે મુનિત્વને જુએ છે. જે पासहा तं सम्मं ति पासहा । મુનિતને જુએ છે તે સમ્યકત્વને જુએ છે. ण इमं सक्कं सिढिलेहिं, अद्दिज्जमाणेहिं, गुणासाएहिं, શિથિલાચારી, મમતાયુક્ત, વિષયોમાં આસકત, वंकसमायारेहिं पमत्तेहिं गारमावसंतेहिं । કપટી અને પ્રમાદી તથા ઘરમાં રહેનાર આ સમ્યકત્વ અથવા મુનિતનું પાલન કરી શકતા નથી. मुणी मोणं समादाय धुणे कम्म सरीरगं । મુનિત્વને ધારણ કરી મુનિ શરીરને કૃશ કરે. पंतं लूहं सेवंति वीरा सम्मत्तदंसिणो । એવું કરવા માટે સમ્યગ્દર્શી વીરસાધક હલકું અને લૂખું ભોજન કરે છે. एस ओहंतरे मुणी तिण्णे मुत्ते विरते वियाहिते । આવા સાધક જ સંસાર-સમુદ્રથી પાર પામે છે. સાવદ્ય અનુષ્ઠાનથી વિરત થનાર સાધક સંસારથી –આ. સુ. ૧, મેં. ૨, ૩. ૨, સે. ૨૬૨ તરેલ અને મુક્ત કહેવાય છે. अपमत्तभावेण करणिज्ज किच्चाई અપ્રમત્તભાવે કરણીય કૃત્યાદિ : ર૩૭૮. કુહિં હાર્દિ સમું ડિવું, નતત્તવું, ૨૩૭૮, આઠ સ્થાનોમાં સાધક સમ્યકુ આચરણ કરે, સમ્યક परक्कमितव्वं, अस्सि च णं अढे णो पमाएतव्वं પ્રયત્ન કરે, સમ્યફ પરાક્રમ કરેતેમજ આ આઠે મવતિ | સ્થાનોમાં થોડો પણ પ્રમાદ ન કરે. १. असुयाणं धम्माणं सम्मं सुणणताए अब्भुटुंतव्वं (૧) અશ્રુત ધર્મને સમ્યફ પ્રકારે સાંભળવા માટે મવતિ | જાગૃત રહે. २. सुताणं धम्माणं ओगिण्हणयाए उवधारणयाए (૨) સાંભળેલા ધર્મને મનથી સ્વીકારે તેમજ તેની अब्भुटुंतव्वं भवति । સ્મૃતિ માટે જાગૃત રહે. ३. णवाणं कम्माणं संजमेणमकरणताए अब्भुटुंतव्वं (૩) સંયમ દ્વારા નવા કર્મોનો વિરોધ કરવા માટે મતિ | જાગૃત રહે. ४. पोराणाणं कम्माणं तवसा विगिंचणयाए, (૪) તપથી પૂર્વકૃત કર્મને પૃથક કરવા તેમજ विसोहणयाए अब्भुटेतव्वं भवति । વિશોધન માટે જાગૃત રહે. Page #574 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३७९-८० आज्ञानुसार आचरण करण उपदेश वीर्याचार ४५१ ५. असंगिहीय परियणस्स संगिण्हणयाए (૫) અસંગૃહીત પરિજન શિષ્યોનો સંગ્રહ કરવા अब्भुट्टेयव्वं भवति । માટે જાગૃત રહે. ६. सेहं आयारगोयरं गाहणताए अब्भुट्टेयव्वं (૬) શૈક્ષ (નવદીક્ષિત) મુનિને આચાર-ગોચરના મવતિ | સમ્યફ બોધ માટે જાગૃત રહે. ७. गिलाणस्स अगिलाए वेयावच्चकरणयाए (૭) ગ્લાન સાધુની ગ્લાનિથી રહિત બની વૈયાવૃત્ય अब्भुट्टेयव्वं भवति । માટે જાગૃત રહે. ८. साहम्मियाणमधिकरणसि उप्पणणंसि तत्थ (૮) સાધર્મિકોમાં પરસ્પર કલેશ થવાથી "આ મારા अणिस्सितोवस्सिते अपक्खग्गाही मज्झत्थभावभूते સાધર્મિકો કલેશથી કેવી રીતે મુક્ત થશે ?” એમ વિચાર કરી રાગ-દ્વેષ રહિત માધ્યસ્થભાવે તેમને कहं णु साहम्मिया अप्पसद्दा अप्पझंझा अप्पतुमंतुमा ઉપશાંત કરવા માટે જાગૃત રહે. उवसामणताएं' अब्भुट्टेयव्वं भवति । - ડાઇ. એ. ૮, સુ. ૬૪૬ आणाणुसरणं उवएसो આજ્ઞાનુસાર આચરણ કરવાનો ઉપદેશ : રરૂ૭૨. ૩ળUTTU ને સૌવકા, માTM ને ળિરુવET ૨૩૭૯. કેટલાક સાધકો પુરુષાર્થી હોય છે પણ આજ્ઞાના एतं ते मा होतु । આરાધક હોતા નથી. કેટલાક આજ્ઞાનુકૂળ પ્રવૃત્તિ કરવામાં નિરુદ્યમી હોય છે હે મુનિ! આ બંને વાત તારા જીવનમાં ન હો.” આ વીર પ્રભુનો અભિપ્રાય છે. एतं कुसलस्स दंसणं तद्दिट्ठीए, तम्मुत्तीए, तप्पुक्कारे, માટે જે પુરુષ સદા ગુરુની દૃષ્ટિથી જોનાર હોય, तस्सण्णी, तण्णिवेसणं । ઉપદિષ્ટ મુક્તિને સ્વીકાર કરનાર હોય, બહુમાન કરનાર હોય, પૂર્ણ શ્રધ્ધા રાખનાર હોય, ગુરુકુળમાં નિવાસ કરતો હોય તેમનું અનુસરણ કરે. अभिभूय अदक्खू अणभिभूते पभू णिरालंबणताए । જે પુરુષ કર્મોને જીતીને તત્ત્વદષ્ટ બને છે તે મહાત્મા સર્વજ્ઞના ઉપદેશથી બહાર નથી અને –આ. સુ. ૧, , , ૩, મુ. ૨૭૨ કોઈનાથી પરાભૂત થતો નથી અને નિરાલંબન ભાવના ભાવવા સમર્થ થાય છે. पमाय परिच्चाग उवएसो પ્રમાદ પરિત્યાગનો ઉપદેશ : ૨૨૮૦. સમય તત્થવેદી, પૂર્વ વિપુસદ્દા | ૨૩૮૦. મુનિ સમતાનો વિચાર કરી પોતાના આત્માને પ્રસન્ન રાખે. જ્ઞાનવાનું સાધક સમભાવરૂપ अणण्णपरमं णाणी, णो पमाए कयाइ वि ।। સંયમમાં ક્યારે પણ પ્રમાદ ન કરે. आयगुत्ते सदा वीरे, जायामायाए जावए । આત્માનું ગોપન કરીને સદૈવ ધીર બનીને દેહને સંયમયાત્રાનું સાધન માની તેનો નિર્વાહ કરે. विरागं रूवेहिं गच्छेज्जा, महता खुड्डएहिं वा ।। સાધક અતિમોહક દિવ્ય અથવા સામાન્ય કોઈપણ પ્રકારનાં રૂપમાં આસક્તિ ન કરે અને –આ. સુ. ૨, એ. ૨, ૩. ૨, મુ. ૨૨ વિરકત રહે. Page #575 -------------------------------------------------------------------------- ________________ ४५२ चरणानुयोग - २ त्रि-प्रकार धर्म जागरणा सूत्र २३८१-८२ तिविहा धम्म जागरणा ત્રણ પ્રકારની ધર્મ જાગરણા : २३८१. भन्ते ! ति भगवं गोयमे समणं भगवं महावीरं २३८१. मत !' मा प्रभारी संबोधन त भगवान वंदति नमसति, वंदित्ता नमंसित्ता एवं वयासी ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા અને વંદન નમસ્કાર કરી આ પ્રમાણે પૂછ્યુંप. कइविधा णं भंते ! जागरिया पन्नत्ता ? ५. मत! २ i 3240 4.51२ या छ ? उ. गोयमा तिविहा जागरिया पन्नत्ता, तं जहा 6. गौतम! निi Ast२ ४i छ, ४५ 3१. बुद्धजागरिया, २. अबुद्धजागरिया, (१) सुध्4-98101२.51, (२) २५सुध्ध-98॥२३॥ भने ३. सुदक्खुजागरिया । (3) सुदर्शन--1॥२t. प. से केणटेणं भन्ते ! एवं वुच्चति-'तिविहा પ્ર. ભંતે! એમ શા માટે કહેવાય છે કે जागरिया पन्नत्ता', तं जहा જાગરિકાનાં ત્રણ પ્રકાર છે, જેમ કે - १. बुद्धजागरिया, २. अबुद्धजागरिया, (१) बुध्ध-२२51, (२) बुध्ध-२२॥ भने ३. सुदक्खुजागरिया ? (3) सुशन-२२5t ? उ. गोयमा ! जे इमे अरहंता भगवंतो 6. गौतम ! ४ उत्पन्न थये। शानउप्पन्ननाण-दसण-धरा जहा खंदए-जाव-सव्वण्णू કેવળદર્શનનાં ધારક અરિહંત ભગવાન છે યાવતું सव्वदरिसी एए णं बुद्धा बुद्धजागरियं जागरंति । સ્કંદ પ્રકરણમાં જે સર્વજ્ઞ સર્વદર્શી છે, તેઓ બુધ્ધ छ, तेसो सुध्ध २२.५ ४३ छे. जे इमे अणगारा भगवंतो इरियासमिया-जाव- જે અણગાર ભગવન્ત ઈર્ષા સમિતિ યુક્ત યાવતું गुत्तबंभयारी, एए णं अबुद्धा अबुद्धजागरियं जागरंति । ગુપ્ત બ્રહ્મચારી છે તેઓ અબુધ્ધ છમસ્થ છે. તેઓ અબુધ્ધ જાગરિકા કરે છે. जे इमे समणोवासगा अभिगय जीवाजीवा-जाव જે શ્રમણોપાસક જીવાજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા છે विहरति, एए णं सुदक्खुजागरियं जागरंति ।। યાવત પૌષધ આદિ કરે છે તેઓ સુદર્શન જાગરિકા २छ. से तेणटेणं गोयमा ! एवं वुच्चति-तिविहा जागरिया માટે હે ગૌતમ ! ત્રણ પ્રકારની જાગરિકા બુદ્ધ बुद्ध जागरिया-जाव-सुदक्खुजागरिया । જાગરિકા યાવતું સુદર્શન જાગરિકા કહી છે. -वि. स. १२, उ. १, सु. २५ एगत्त अण्णत्त भावणा ____ अन्यत्व भावना : २३८२. जस्स णं भिक्खुस्स एवं भवति- “एगो अहमंसि, ण २३८२.४ साधुनी सेवा भावना होय :- "मेको छु, मे अत्थि कोइ, ण याहमवि कस्सई” एवं से મારું કોઈ નથી, હું પણ કોઈનો નથી”. તે ભિક્ષુ एगागिणमेव अप्पाणं समभिजाणेज्जा । लाघवियं આત્માના એકાકીપણાને જાણી લાઘવ ગુણને પ્રાપ્ત आगममाणे तवे से अभिसमण्णागते भवति ।। કરે છે અને તેને તપની પ્રાપ્તિ થાય છે. जहेयं भगवया पवेदितं तमेव अभिसमेच्चा सव्वतो ભગવાને જે રીતે કહ્યું છે તેને સારી રીતે સમજી सव्वयाए सम्मत्तमेव समभिजाणिया । સંપૂર્ણ ભાવથી સર્વ અવસ્થામાં સમભાવ રાખે. -आ. सु. १, अ. ८, उ. ६, सु. २२२ Page #576 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३८३ समाए पेहाए परिव्वयन्तो, सिया मणो निस्सरई बहिद्धा न सा महं नोवि अहं पि तीसे, अनित्य भावना इच्चेव ताओ विणएज्ज रागं ।। । -સ. અ. ૨, ૪, ૪ अहेगे धम्ममादाय आदाणप्पभिति सुप्पणिहिए चरे अप्पलीयदढे । सव्वं गेहिं परिण्णाय एस पणए महामुनी । अतियच्च सव्वओ संगं, “ण महं अत्थि त्ति एगो અસિ” નયમાળે । एत्थ विरते अणगारे सव्वतो मुंडे रीयंते जे अचेले परिवसिते संचिक्खति ओमायरियाए । મે અકે વા, હતે વા, ભૂમિત્તે વા, પછ્યુિં પñથં, अदुवा पगंथं, अतहेहिं सद्दफासेहिं । इति संखाए एगतरे अण्णतरे तितिक्खमाणे परिव्वए । अभिण्णाय जे य हिरी जे य अहिरीमणा चेच्चा सव्वं विसोत्तियं संफासे फासे समितदंसणे । एते भो ! णगिणा वुत्ता जे लोगंसि अणागमण धम्मणो । -આ. સુ. શ્, અ. ૬, ૩. ૨, સુ. ૬૮૪-૮ अणिच्चा भावणा૨૫૮૩. આહારોવયા પેહા પરીસરૢ પમપુરા । પાસજ્જ છેૢ सविंदिएहिं परिगिलायमाणेहिं । ओए दयं दयति । -આ. સુ. શ્રુ, મૈં. ૮, ૩. રૂ, સુ. ૨૦ () वीर्याचार ४५३ સમભાવથી વિચરતા સાધુનું મન કદાચિત્ બહાર નીકળે તો તે વિચાર કરે કે- તે (રાગ) મારા નથી. હું તેનો નથી”. આ પ્રકારથી રાગને દૂર કરે. કેટલાક સાધક મુનિ ધર્મને પ્રાપ્ત કરીને પ્રથમથી જ સાવધાન રહે છે, કોઈ પણ પ્રપંચમાં ફસાતા નથી. લીધેલ પ્રતિજ્ઞામાં દઢ થઈ રહે છે. તે જ મુનિ સર્વ પ્રકા૨ની આસક્તિને દુ:ખમય જાણી તેનાથી દૂર રહે છે. મુનિ સર્વ પ્રપંચોને છોડી મારું કોઈ નથી અને હું એકલો છું”. આવો વિચાર કરી સંયમમાં યતના કરતાં વિચરે. તે સંયમમાં સ્થિત અણગાર ભાવથી મંડિત થઈ, સંયમમાં વિચરતા અલ્પ વસ્ત્ર ધારી થઈ સંયમમાં ઉદ્યત બની પરિમિત આહાર લઈ તપ કરે. તેને કોઈ અસભ્ય શબ્દ બોલે, મારે, પીટે, ખોટાં આરોપ કરી નિન્દા કરવા લાગે, વાળ ખેંચે કે પ્રહાર કરે. ત્યારે મુનિ તેને પોતાના કરેલા કર્મોનું ફળ ઉદયમાં આવ્યું છે એવું જાણી તે પરીષહોને સમભાવે સહન કરતાં સંયમમાં વિચરણ કરે. તે ઉપસર્ગ લજ્જાકારી હોય કે અલજ્જાકારી હોય, સમ્યગ્દર્શી મુનિ તે કષ્ટોને સમ્યક્ પ્રકારથી સહન કરે. હે માનવ ! જે વ્યક્તિ ગૃહવાસને છોડી ફરી તેમાં ફસાતા નથી તે જ સાચા મુનિ કહેવાય છે. અનિત્ય ભાવના : ૨૩૮૩. શરીર આહારથી વૃધ્ધિ પામે છે અને પરીષહોથી ક્ષીણ થાય છે. છતાં પણ જુઓ કોઈ-કોઈ કાયર મનુષ્ય શરીર ગ્લાન થવા પર સર્વ ઈન્દ્રિયોથી ગ્લાનિ અનુભવે છે પણ તેજસ્વી પુરુષ પરીષહો હોવા છતાં પણ સંયમનું રક્ષણ કરે છે. Page #577 -------------------------------------------------------------------------- ________________ ४५४ चरणानुयोग - २ अशरण भावना सूत्र २३८४-८६ असरण भावणा અશરણ ભાવના : ૨૨૮૪. વિત્ત પુસવ નાઓ, વ્યક્ટિ સરV તિ મનડું | ૨૩૮૪. અજ્ઞાની જીવ ધન, પશુ અને જ્ઞાતિજનોને પોતાનું શરણ માને છે. તે માને છે કે- તેઓ મારા છે અને एते मम तेसुवी अहं, नो ताणं सरणं न विज्जई ।। હું તેમનો છું;” પરંતુ વસ્તુતઃ તેઓ ત્રાણ અને શરણ નથી. अब्भागमितमि वा दुहे, अहवा उक्कमिते भवंतिए । દુઃખ આવતાં જીવ એકલો જ તે દુઃખ ભોગવે છે एगस्स गई य आगई, विदुमंता सरणं ण मन्नई ।। તથા ઉપક્રમના કારણે આયુ નષ્ટ થતાં અથવા મૃત્યુ આવતા તે એકલો જ પરલોકમાં જાય છે. ત્યાંથી -સૂય. સુ. ૧, મેં. ૨, ૩. ૩, . ૨૬-૧૭ મરી ને પણ એકલોજ આવે છે. તેથી વિદ્વાન પુરુષો કોઈ વસ્તુને પોતાનું શરણ માનતા નથી. मत्ती भावणा મૈત્રી ભાવના : ૨૨૮૬. રિક્ષા તુવ તમે નિત્ત, $િ દિયા મિમિચ્છસિ ? ૨૩૮૫. હે જીવ ! તું સ્વયં જ તારો મિત્ર છે. બહારના મિત્રની ઈચ્છા શા માટે કરે છે ? –આ. સુ. ૧, ૫, ૩, ૩. ૩, ૩. રપ जावन्तऽविज्जपुरिसा, सव्वे ते दुक्खसंभवा । જેટલા અણસમજુ અજ્ઞાની જીવો છે તે બધા ઉપદ્રવ કરનારા છે. તેઓ વિવેકરહિત છે. તેઓ અનન્ત लुप्पन्ति बहुसो मूढा, संसारंमि अणन्तए ।। સંસારના ચક્રાવામાં રખડ્યા જ કરે છે. समिक्ख पंडिए तम्हा, पासजाईपहे बहू । તેથી પંડિત પુરુષો અનેક બંધનોની સમીક્ષા કરતાં अप्पणा सच्चमेसेज्जा, मेत्तिं भूएसु कप्पइ ।। સ્વયં સત્યની શોધ કરે છે તથા પ્રાણી માત્ર સાથે મૈત્રીભાવ રાખે છે. –૩ૉ. એ. ૬. -૨ संवर भावणा २३८६. तम्हाऽतिविज्जो परमं ति णच्चा, आयंकदंसी ण करेइ पावं । अग्गं च मूलं च विगिंच धीरे, पलिछिंदियाणं णिकम्मदंसी ।। एस मरणा पमुच्चति, से हु दिट्ठभये मुणी । સંવર ભાવના : ૨૩૮૬. તત્વજ્ઞાની પુરુષ પરમ મોક્ષપદને જાણી અને નરકના દુઃખોને જાણી પાપકર્મ કરે નહિ. હે ધીર પુરુષ ! તું અચકર્મના અને મૂળકર્મના સ્વરૂપને સમજી તેને પોતાનાથી દૂર કર. આ કર્મોને તોડી તું કર્મો રહિત બની શકીશ. આ અચકર્મ અને મૂલકર્મના વિવેકને જાણનાર મુનિ મરણથી મુક્ત થઈ જાય છે. તે જ મુનિ લોકમાં સર્વશ્રેષ્ઠ મોક્ષનો દષ્ટ બને છે. રાગદ્વેષથી રહિત સમભાવથી જીવન વિતાવે છે. શાંત થતાં સમિતિથી યુક્ત, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત, સદા અપ્રમત્ત બને છે. પુરુષાર્થ કરતાં પંડિત મરણને ઈચ્છતા સંયમના માર્ગમાં વીરતાથી આગળ વધે છે. लोगसि परमदंसी विवित्तजीवी उवसन्ते, समिते सदा-जते कालक्कंखी परिव्वए । -. સુ. ૧, મૃ. ૩, ૩. ૨, મુ. ૨૨-દ્દ Page #578 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३८७-८९ प्रज्ञावान पराक्रम वीर्याचार ४५५ સંયમમાં પરાક્રમ – ૬ पण्णावंताण परक्कम પ્રજ્ઞાવાનોનાં પરાક્રમ : ૨૨૮૭, વુિં તેસિં મહાવીરTM વિર પુવ્વાણું વીસTહું ૨૩૮૭. કેટલાક મહાવીર પુરુષોએ લાંબા સમય સુધી, પૂર્વો रीयमाणाणं दवियाणं पास अहियासियं । સુધી, વર્ષો સુધી સંયમનું પાલન કરી જે પરીષહો સહન કર્યા છે તેની તરફ હે શિષ્ય! તું દષ્ટિ કર. आगतपण्णाणाणं किसा बाहा भवंति, पयणुए य તે જ્ઞાની મુનિઓની ભુજાઓ પાતળી હોય છે, मंससोणिए। તેમના શરીરમાં માંસ અને લોહી અતિ અલ્પ હોય છે. विस्सेणिं कटु परिण्णाय एस तिण्णे मुत्ते विरते તેઓ રાગદ્વેષ-કપાય રૂપ સંસાર-શ્રેણીનો वियाहिते । સમભાવથી વિનાશ કરી સમદૃષ્ટિથી તત્વના જ્ઞાતા બની બંધનથી મુક્ત અને પાપકર્મથી નિવૃત્ત -3ના. . ૨, ૪, ૬, ૩. ૨, સે. ૨૮૭-૧૮૮ (૫) કહેવાય છે. पंडियस्स परक्कम પંડિતનું પરાક્રમ : ૨૨૮૮, વુિં ગાળતુ પુરતું પત્તેય સાત | ગમતું ૨ ૨૩૮૮. "પ્રત્યેક પ્રાણી સ્વયં પોતાના સુખ અને દુ:ખનો खलु वयं संपेहाए खणं जाणाहि पंडिते । નિર્માતા અને ભોક્તા છે”. તથા હજી પણ ધર્માચરણ કરવા યોગ્ય આયુષ્ય શેષ છે તેમ જાણી સમજી હે જીવ ! અવસરને ઓળખીને ધર્મનું આચરણ કર. जाव सोयपण्णाणा अपरिहीणा जाव णेत्तपण्णाणा જ્યાં સુધી શ્રોત્ર-પ્રજ્ઞાન (કાન), નેત્ર-પ્રજ્ઞાન अपरिहीणा जाव घाणपण्णाणा अपरिहीणा जाव (આંખ), ધ્રાણ-પ્રજ્ઞાન (નાક), રસના-પ્રજ્ઞાન जीहपण्णाणा अपरिहीणा जाव फासपण्णाणा (જીભ) અને સ્પર્શ-પ્રજ્ઞાન (ચામડી) ઈન્દ્રિયોની अपरिहीणा इच्चेतेहिं विरूवरूवेहिं पण्णाणेहिं જ્ઞાનશક્તિ મંદ થઈ નથી. ત્યાં સુધી આત્મકલ્યાણને માટે પ્રયત્ન કરવો યોગ્ય અને अपरिहीणेहिं आयर्ल्ड सम्म समणुवासेज्जासि । હિતકારી છે. –આ. સુ. ૧, મ. ૨, ૩. ૨, . ૬૮ समत्तदंसिस्स परक्कम સમત્વદર્શનું પરાક્રમ : ૨૨૮૨. મુળી મો સમવાય, ધુળે રૂમ-રીર | ૨૩૮૯. મુનિ સંયમની આરાધના કરી કર્મરૂપી શરીરને पंतं लूहं सेवंति, वीरा समत्तदंसिणो ।। આત્માથી દૂર કરે. પુરુષાર્થી અને તત્ત્વોને સમ્યફ જાણનાર વીર પુરુષ નીરસ, લુખો-સુકો આહાર કરે છે. एस ओघंतरे मुणी तिण्णे मुत्ते विरते वियाहिते त्ति એ જ મુનિ સંસાર-પ્રવાહને તરી જનાર પરિગ્રહથી વૈમિ | –. સુ. ૧, ઝ૨, ૩૬, . ૧૨ (-) મુક્ત થયેલ ત્યાગી કહેવાય છે. એમ હું કહું છું. નાd ૨ વુદ્ધિ ૨ ટુડન્ન! પાસે, "હે આર્ય! આ સંસારમાં જન્મ અને જરાના દુઃખોને જો! સંસારનાં સર્વ પ્રાણીઓને પોતાની સમાન भूतेहिं जाण पडिलेह सातं । સમજ! જેમ તને સુખ પ્રિય છે તથા દુઃખ અપ્રિય છે तम्हा तिविज्जो परमं ति णच्चा, તેવી રીતે અન્ય પ્રાણીઓને પણ સુખ પ્રિય અને समत्तदंसी ण करेति पावं ।। દુઃખ અપ્રિય છે.” એવો વિચાર કરી પરમ કલ્યાણકારી મોક્ષના માર્ગને જાણી તત્ત્વદશ મુનિ -- . સુ. ૧, મેં. ૨, ૩. ૨, મુ. ૨૨૨ પાપકર્મ કરતો નથી. Page #579 -------------------------------------------------------------------------- ________________ ४५६ चरणानुयोग - २ मुक्तात्मा स्वरूप सूत्र २३९०-९१ का अरइ के आणंदे ? एत्थंपि अग्गहे चरे । યોગીઓને માટે શું દુઃખ અને શું સુખ! હર્ષ-શોકના सव्वं हासं परिच्चज्ज, अल्लीणगुत्तो परिव्वए ।। પ્રસંગમાં તેઓ અનાસક્ત રહી સર્વ પ્રકારનાં હાસ્ય, કુતૂહલ ઈત્યાદિને છોડી મન, વચન અને –આ. સુ. ૨, એ. ૨, ૩. ૨, મુ. ૨૪ કાયાને ગુપ્ત કરી સદા સંયમનું પાલન કરતા વિચરે. मुत्तत्त सरूवं મુક્તાત્માનું સ્વરૂપ : ર૩૨૦. નાળજ્ઞા ૩વાડ્યું નાજ્ઞા દૂરી, = ૨૩૯૦. 'જે કર્મોને દૂર કરનાર છે તે મોક્ષને પ્રાપ્ત કરનાર નાજ્ઞા ટૂરી બાળકના ૩ વીડ્યું છે. જે મોક્ષને પ્રાપ્ત કરનાર છે તે કર્મોને દૂર કરનાર છે-' એવું સમજીને વિચરવું જોઈએ. –ા . સુ. ૨, ૪, ૨, ૩. ૩. સુ. ૧ર, वीरस्स परक्कम વીરપુરુષનું પરાક્રમ : ર૩૧૭. વીરે પસંસિપ ને વેઢે પરિમયા | ૨૩૯૧. કર્મબંધનોથી બંધાયેલા જીવોને જે મુક્ત કરે છે તે જ પ્રશંસાના પાત્ર છે. उड्ढे अहं तिरियं दिसासु से सव्वतो તે વીર પુરુષ ઊંચાં, નીચા અને તિર્યગુ (ત્રાંસા) सव्वपरिण्णाचारी ण लिप्पति छणपदेण वीरे । ભાગમાં સર્વ રીતે વિવેકથી વ્યવહાર કરે છે કે જેનાથી હિંસાજન્ય પાપથી લુપ્ત થતો નથી. –આ. સુ. ૧, ૨. ૨, ૩૬, મુ. ૨૦૩ जे खलु भो ! वीरा समिया सदा जया संघडदंसिणो હે શિષ્ય ! જે સાચા પરાક્રમી, સમિતિથી યુક્ત, आतोवरता अहा तहा लोगं उवेहमाणा पाईणं पडीणं જ્ઞાનાદિ ગુણોથી સહિત, સદા યતનાવાનું, दाहिणं उदीणं इय सच्चंसि परिविचिट्ठिस् । કલ્યાણની તરફ દઢ લક્ષ્ય ધારણ કરનાર, પાપકર્મથી નિવૃત્ત, લોકને યથાર્થરૂપે જોનાર હતા, તેઓ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર એ ચારે દિશાઓમાં વિચરતા સત્યમાં જ સદા સ્થિત હતા. साहिस्सामो णाणं वीराणं समियाणं सहियाणं सदा પરીષહ અને ઉપસર્ગોને સહન કરનાર, સમ્યફ जयाणं संघडदंसीणं आतोवरताणं अहा तहा પ્રવૃત્તિ કરનાર, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત, સદા लोगमुवेहमाणाणं ।। યતનાવાન, નિરંતર જાગૃત, પાપોના ત્યાગી, યથાર્થરૂપે લોકને જાણનાર, જ્ઞાનીઓના સમ્યગુ જ્ઞાનની અમે પણ આરાધના કરીશું - એવો વિચાર સાધક કરે. प. किमत्थि उवाही पासगस्स ण विज्जति ? પ્ર. સત્યદૃષ્ટા વીરને કોઈ ઉપાધિ હોય છે કે નહીં ? ઉ. તેમને કોઈ ઉપાધિ હોતી નથી. ૩. Oિ | - મા. સુ. ૧, ગ. ૪, ૩. ૪, મુ. ૨૪૬ आवीलए पवीलए णिप्पीलए जहित्ता पुव्वसंजोगं हिच्चा उवसमं । મુનિ પૂર્વ સંયોગોનો ત્યાગ કરી ઉપશમને પ્રાપ્ત કરી પ્રથમ અલ્પ, પછી વિશેષ પ્રકારે દેહનું દમન કરે અને છેવટે સંપૂર્ણ રૂપથી દમન કરે. Page #580 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३९१ वीर पुरूष पराक्रम वीर्याचार ४५७ तम्हा अविमणे वीरे सारए समिए सहिए सदा जए । માટે શાંત ચિત્તથી વીર સાધક સ્વરૂપમાં પ્રેમ ધારણ કરી પાંચ સમિતિથી યુક્ત થઈ સદા સંયમમાં યતનાપૂર્વક ક્રિયા કરે. दरुणुचरो मग्गो वीराणं अणियट्टगामीणं, विगिंच मंस મોક્ષગામી વીર પુરુષોના માર્ગે ચાલવું મુશ્કેલ છે ળિd | માટે હે શિષ્ય! તું (વિષયને ઉત્તેજિત કરનાર) માંસ અને લોહીને તપશ્ચર્યા દ્વારા સૂકવી નાખ. एस पुरिसे दविए वीरे आयाणिज्जे वियाहिते जे જે બ્રહ્મચર્યમાં રહે છે, સંયમ સ્વીકાર કરી કર્મ ક્ષય धुणाति समुस्सयं वसित्ता बंभचेरंसि । કરવામાં સમર્થ છે, તે પુરુષ મોક્ષને યોગ્ય, સાચો –આ. સુ. ૧, ગ. ૪, ૩. ૪, સુ. ૧૪૩ વીર કહેવાય છે. कोहाइमाणं हणिया य वीरे, પરાક્રમી સાધક ક્રોધ અને અહંકારનો નાશ કરે. લોભથી लोभस्स पासे णिरयं महंतं । જેમાં ઘણું દુઃખભર્યું છે એવા નરકમાં જવું પડે છે. એમ तम्हा य वीरे विरते वहाओ, સમજી વીર સાધક હિંસાથી દૂર રહી મોક્ષગમન માટે छिंदिज्ज सोयं लहुभूयगामी ।। તત્પર થઈ સંસારનાં પ્રવાહને છેદી નાખે. गंथं परिण्णाय इहऽज्ज वीरे, વીરપુરુષ પરિગ્રહને અહિતકર્તા જાણી તેનો તરત सोयं परिण्णाय चरेज्ज दन्ते । જ ત્યાગ કરે. વિષયવાંછનારૂપ સંસારના પ્રવાહને उम्मुग्ग ल« इह माणवेहिं, અહિતરૂપ જાણી ઈન્દ્રિયોનું દમન કરતા વિચરે. णो पाणिणं पाणे समारंभेज्जासि ।। આ મનુષ્યભવમાં સંયમની ઊંચી ભૂમિકા પ્રાપ્ત કરી કોઈપણ પ્રાણીની વિરાધના ન કરે. -બા. સુ. ૧, મ. ૨, ૩. ૨, મા. ૨૨૦- तम्हा दवि इक्ख पंडिए, મોહને વશીભૂત થઈને મનુષ્ય પાપ કર્મ કરવામાં पावाओ विरतेऽभिनिव्वुडे । નિર્લજ્જ બની જાય છે. માટે હે પંડિત પુરુષો! તમે पणया वीरा महावीहिं, રાગદ્વેષ રહિત સતુ અસતુને વિવેકથી યુક્ત, सिद्धिपहं णेयाउयं धुवं ।। પાપથી રહિત, શાંત બનો. વીર પુરુષો જ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે છે. તે મહામાર્ગ સિધ્ધિનો પથ છે, મુક્તિની નિકટ લઈ જનાર છે અને ધ્રુવ છે. वेतालियमग्गमागओ, मणं वयसा काएण संवुडो । હે ભવ્યો ! કર્મનું વિદારણ કરવાના માર્ગમાં પ્રવેશી, મન, વચન અને કાયાથી ગુપ્ત બની, ધન चेच्चा वित्तं च णायओ, आरंभं च सुसंवुडे चरेज्जासि ।। અને જ્ઞાતિવર્ગ તેમજ આરંભનો ત્યાગ કરી ઉત્તમ -સૂય. યુ. ૨, ૪. ૨, ૩. ૨, ના. ર૪-રર સંયમી બની વિચરો सुस्सूसमाणो उवासेज्जा, सुप्पण्णं सुतवस्सियं । વીર સાધુ એ છે જે સમય, પરસમયના જ્ઞાતા, वीरा जे अत्तपण्णेसी, धितिमंता जितिंदिया ।। ઉત્તમ તપસ્વી ગુરુની સેવા ઉપાસના કરે છે. જે કર્મનું વિદારણ કરવામાં વીર, આત્મપ્રજ્ઞાનું અન્વેષણ કરનાર, ધૈર્યવાન, જિતેન્દ્રિય છે તે જ એવું કાર્ય કરી શકે છે. गिहे दीवमपस्संता, पुरिसादाणिया नरा । ગૃહવાસમાં સમ્યફ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી ते वीरा बंधणुम्मुक्का, नावकंखति जीवितं ।। એવું સમજીને જે પુરુષો સંયમ અંગીકાર કરીને ઉત્તરોત્તર ગુણોની વૃધ્ધિ કરે છે, તેઓ જ મોક્ષાર્થી -સૂય. સુ. ૨, એ. ૬, [. રૂરૂ-રૂ૪ જીવો માટે આશ્રયભૂત છે. તેવા જીવો બંધનથી મુક્ત છે. તે અસંયમી જીવનની અભિલાષા કરતા નથી. ૧ .... Page #581 -------------------------------------------------------------------------- ________________ ४५८ चरणानुयोग - २ दुक्खं लोगस्स जाणित्ता, वंता लोगस्स संजोगं, जति वीरा महाजाणं । परेण परं जंति, णावकंखति નીવિત । भिक्खुस्स परक्कमं ર૧ર. भिक्षु पराक्रम -આ. સુ. ૧, ૬. ૨, ૩. ૪, સુ. ૨૬ भारस्स जाता मुणि भुंजएज्जा, कंखेज्ज पावस्स विवेग भिक्खू । दुक्खेण पुट्ठे धुयमातिएज्जा, संगमसीसे व परं दमेज्जा || अवि हम्ममाणे फलगावतट्ठी, समागमं कंखति अंतगस्स णिद्धूय कम्मं ण पवंचुवेति, अक्खक्खए वा सगडं त्ति बेमि ।। I -સૂય. સુ. શ્ન, અ. ૭, ગા. ૨૬-૩૦ आयगुत्त भिक्खुस्स परक्कमं २३९३. भिक्खु च खलु पुट्ठा वा अपुट्ठा वा जे इमे आहच्च गंथा फुसंति से हंता हणह, खणह, छिंदह, વર્ષો, પર, આહુંપદ, વિભુંપ, સહસવારેદ, विप्रामुसह । ते फासे पुट्ठो धीरो अहियासए । अदुवा आयारगोयरमाइक्खे तक्कियाणमणेलिसं अदुवा वइगुत्तीए गोयरस्स अणुपुव्वेण पडिलेहाए आयगुत्ते बुद्धेहिं एयं पवेदितं । T सम्म –આ. સુ. ૧, ૬. ૮, ૩. ૨, સુ. ૨૦૬ अप्पमत्तो कामेहिं उवरतो पावकम्मेहिं, वीरे आयगुत्ते સ્વેયન્ગે, जे एज्जवजायसत्थस्स खेयण्णे से असत्थस्स खेयणे । जे असत्थस्स खेयण्णे से पज्जवजायसत्थस्स खेयण्णे । -. સુ. છુ, મૈં. ૩, ૩. o, સુ. ૨૦૬ सूत्र २३९२-९३ સંસારના દુ:ખોને જાણી લોકના સંયોગોનો ત્યાગ કરી ધીર સાધક સંયમ માર્ગમાં પ્રયાણ કરતો ઉત્તરોત્તર આગળ વધે છે અને અસંયમિત જીવનની અભિલાષા કરતો નથી. ભિક્ષુનું પરાક્રમ : ૨૩૯૨. સંયમની રક્ષા માટે મુનિ આહાર ગ્રહણ કરે અને પૂર્વકૃત પાપોને દૂર કરવા પ્રયત્ન કરે. પરીષહ કે ઉપસર્ગનું દુઃખ આવે ત્યારે સંયમને સાચવીને રાખે. જેમ રણક્ષેત્રમાં શત્રુને હરાવનાર સુભટ દુઃખથી કાંપતો નથી તેમ સાધુ પણ કર્મરૂપી શત્રુઓને દૂર કરવા માટે દુઃખથી ત્રસિત થતો નથી. પરીષહ અને ઉપસર્ગથી પીડાતો સાધુ બંને બાજુથી છોલાતા પાટિયાની જેમ રાગદ્વેષ ન કરે. પરંતુ મૃત્યુની પ્રતિક્ષા કરે- પંડિત મરણની ઈચ્છા રાખે, આ પ્રમાણે કર્મોનો ક્ષય કરીને જેમ ધુરી તૂટી જવાથી ગાડું ચાલતું નથી, તે પ્રમાણે તે જન્મમરણના પ્રપંચથી છૂટી જાય છે. આત્મગુપ્ત ભિક્ષુનું પરાક્રમઃ ૨૩૯૩. કોઈ ગૃહસ્થ સાધુને પૂછીને અથવા પૂછ્યા વિના ઘણું દ્રવ્ય ખર્ચી આહારાદિ બનાવે છે. જ્યારે મુનિ એ લે નહિ ત્યારે કદાચિત્ તે ગૃહસ્થ કુપિત થાય છે,સાધુને મારે છે અથવા કહે કે - "આને મારો, પીટો, હાથ-પગાદિ છેદો, જલાવો, એનું માંસ પકાવો, વસ્ત્રાદિ લૂંટી લ્યો. તેનું બધું છીનવી લ્યો. પ્રાણ રહિત કરી દ્યો. અનેક પ્રકારે પીડા પહોંચાડો”. આવાં કષ્ટો આવે ત્યારે ધૈર્યવાન સાધુ દુઃખોને સહન કરે. તે કષ્ટ આપનારની પાત્રતાદિનો વિચાર કરી સારી રીતે પોતાના વિશેષ પ્રકારનાં આચારગોચરને સમજાવે અથવા મૌન રહે. પોતાના આચાર-ગોચરનું સમ્યક્ પ્રકારે પાલન કરે- એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. જે કામભોગો પ્રતિ અપ્રમત્ત છે અને પાપ કર્મોથી ઉપરત છે, તે વીરપુરુષ આત્મગુપ્ત અને ક્ષેત્રજ્ઞ છે. જે વિષય ભોગોનાં અનુષ્ઠાનને શસ્ત્રરૂપે જાણે છે, તે સંયમને જાણે છે. જે સંયમને જાણે છે તે વિષયભોગોના અનુષ્ઠાનને શસ્ત્રરૂપે જાણે છે. Page #582 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३९३-९४ मेधावी मुनि पराक्रम वीर्याचार ४५९ पुरिसा ! अत्ताणमेव अभिणिगिज्झ, एवं दुक्खा હે પુરુષ ! તું પોતાના આત્માનો નિગ્રહ કરે. એમ પરિસિ | કરવાથી તું દુઃખોથી મુક્ત થઈ જઈશ. -બી. સુ. ૧, મ. ૨, ૩. રે, મુ. રદ્દ इमेव चेव जुज्झाहिं, किं ते जुझेण बज्झओ ? હે સાધક ! પોતાના આંતરિક શત્રુઓની સાથે જ યુધ્ધ કર. બહારનાં યુધ્ધથી શું મળવાનું છે ? जुद्धारिहं खलु दुल्लभं । जहेत्थ कुसलेहिं परिणाविवेगे भासिते ।। –આ. સુ. ૨, એ. ૬, ૩. ૨, સે. ૨૫૬ આત્મયુધ્ધ કરવા માટે જે ઔદારિક શરીરાદિ સામગ્રી મળી છે તે વારંવાર પ્રાપ્ત થવી દુર્લભ છે. તીર્થંકર દેવે જે રીતે અધ્યવસાયોની ભિન્નતા કહી છે તેને તેવી જ રીતે માનવી જોઈએ. સર્વત્ર પાપકર્મ થઈ રહ્યું છે, મેં એ પાપકર્મને છોડી દીધું છે આ જ મારો વિવેક છે. सव्वत्थ संमतं पावं ! तमेव उवातिकम्म एस महं विवेगे वियाहिते । -. . , . ૮, ૩. ૨, મુ. ૨૦૨ (-q) से हु एगे संविद्धपहे मुणी अण्णहा लोगमुवेहमाणे । વાસ્તવમાં એ જ મુનિ મોક્ષ પથનો પથિક હોય છે, જે વીતરાગ માર્ગથી પતિત આચરણ કરનારા લોકોની ઉપેક્ષા કરતો રહે છે. इति कम्मं परिण्णाय सव्वसो ! से ण हिंसति, આ પ્રમાણે કર્મનાં સ્વરૂપને સમ્યફ પ્રકારે જાણીને संजमति, णो पगब्भति, उवेहमाणे पत्तेयं सातं, પ્રત્યેક જીવનાં સુખદુઃખ અલગ અલગ છે એવો वण्णाएसी णारभे कंचणं सव्वलोए । વિચાર કરી કોઈપણ જીવની હિંસા ન કરતાં મુનિ સંયમનું પાલન કરે. તેમજ પાપકાર્યમાં ધૃષ્ટતા ન કરે. एगप्पमुहे विदिसप्पतिण्णे णिव्विण्णचारी अरते માત્ર મોક્ષ તરફ દૃષ્ટિ રાખી સંસારમાર્ગથી વિરકત પયાનું | બનેલો મુનિ સ્ત્રીઓ પ્રત્યે ગૃધ્ધ થતો નથી. से वसुमं सव्वसमण्णागत पण्णाणेणं अप्पाणेणं એવા પ્રજ્ઞાવાન સંયમી સાધુ નહિં કરવા યોગ્ય अकरणिज्ज पावं कम्मं तं णो अण्णेसी । પાપકર્મ તરફ દૃષ્ટિ રાખતા નથી. માટે સાધક તેનું અન્વેષણ ન કરે. –આ. સુ. ૧, ૨, ૫, ૩. , . ૧૬-૧૬૦ अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो । આત્મા પરનો વિજય મેળવવો મુશ્કેલ છે છતાં अप्पा दन्तो सुही होइ, अस्सि लोए परत्थ य ।। આત્મા પર વિજય પ્રાપ્ત કરવો જ જોઈએ. આત્મવિજેતા જ આ લોક અને પરલોકમાં સુખી. થાય છે. वरं मे अप्पा दन्तो, संजमेण तवेण य । શિષ્ય એમ વિચાર કરે કે-બંધન અને વધ દ્વારા બીજાથી દમાતો હોઉ તેના કરતા હું પોતે જ સંયમ माहं परेहिं दम्मतो, बन्धणेहिं वहेहि य ।। અને તપ દ્વારા આત્મા પર વિજય પ્રાપ્ત કરું એ –૩૪. એ. 8, I. ૨૫-૧૬ વધારે સારું છે. मेहावी मुणिस्स परक्कम મેધાવી મુનિનું પરાક્રમ : २३९४. सड्ढी आणाए मेधावी । ૨૩૯૪, વીતરાગની આજ્ઞામાં શ્રદ્ધા રાખનાર મેધાવી હોય છે. Page #583 -------------------------------------------------------------------------- ________________ चरणानुयोग - २ मेधावी मुनि पराक्रम सूत्र २३९४ लोगं च आणाए अभिसमेच्चा अकुतोभयं । તે જિનાજ્ઞા અનુસાર જીવનિકાય રૂપ લોકને જાણીને અભય બની જાય છે. अत्थि सत्थं परेण परं, णत्थि असत्थं परेण परं । શસ્ત્ર (અસંયમ) એક-એક થી વધુ ને વધુ તીણતર હોય છે પરંતુ અશસ્ત્ર (સંયમ) એક થી અધિક ચઢિયાતું બીજાં નથી હોતું અર્થાત્ તે એકરૂપ જ હોય છે. जे कोहदंसी से माणदंसी, જે ક્રોધદર્શી હોય છે, તે માનદર્શી હોય છે, जे माणदंसी से मायादंसी । જે માનદર્શી હોય છે, તે માયાદર્શી હોય છે, जे मायादंसी से लोभदंसी । જે માયાદર્શી હોય છે, તે લોભદર્શી હોય છે, जे लोभदंसी से पेज्जदंसी, જે લોભદર્શી હોય છે, તે રાગદર્શી હોય છે, जे पेज्जदंसी से दोसदंसी, જે રાગદર્શી હોય છે, તે દ્રષદર્શી હોય છે, जे दोसदंसी से मोहदंसी, જે દ્વેષદર્શી હોય છે, તે મોહદર્શી હોય છે, जे मोहदंसी से गब्भदंसी, જે મોહદર્શી હોય છે, તે ગર્ભદર્શી હોય છે, जे गब्भदंसी से जम्मदंसी, જે ગર્ભદર્શી હોય છે, તે જન્મદર્શી હોય છે, जे जम्मदंसी से मारदंसी, જે જન્મદર્શી હોય છે, તે મૃત્યુદર્શી હોય છે, जे मारदंसी से णिरयदंसी, જે મૃત્યુદર્શી હોય છે, તે નરકદર્શી હોય છે, जे णिरयदंसी से तिरियदंसी, જે નરકદર્શી હોય છે, તે તિર્યંચદર્શી હોય છે, जे तिरियदंसी से दुक्खदंसी। જે તિર્યંચદર્શી હોય છે, તે દુઃખદર્શી હોય છે. से मेहावी अभिणिवट्टेज्जा कोहं च, माणं च, मायं તે મેધાવી ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, च, लोभं च, पेज्जं च, दोसं च, मोहं च, गब्भं च, મોહ, ગર્ભ, જન્મ, મૃત્યુ, નરક, તિર્યંચ અને દુઃખजम्मं च, मारं च, णरगं च, तिरियं च, दुक्खं च । ને ત્યજી દે. एयं पासगस्स दंसण उवरयसत्थस्स पलियतकरस्स, આ સમસ્ત કર્મોનો અંત કરનાર, હિંસા આદિ અસંયમથી ઉપરત અને નિરાવરણ દ્રષ્ટા તીર્થંકર ભગવાનનો ઉપદેશ છે. आयाणं निसिद्धा सगडब्भि, જે પુરુષ કર્મબંધના કારણોને રોકે છે તે જ સ્વકૃત કર્મોનો છેદ કરી શકે છે. प. किमत्थि उवाही पासगस्स, ण विज्जति, પ્ર. શું સર્વદ્રષ્ટાને કોઈ ઉપાધિ હોય છે ખરી? ૩. Oિ | ઉ. નથી હોતી. – બા. સુ. ૨, . રૂ, ૩. ૪, સુ. ૨૨-૨૩૨ बहुं च खलु पावं कम्मं पगडं । આ જીવે ભૂતકાળમાં અનેક પ્રકારના પાપકર્મોનો બંધ કર્યો છે. सच्चमि धितिं कव्वह । एत्थोवरह मेहावी सव्वं માટે બૈર્યપૂર્વક સંયમપાલન કરવું જોઈએ. पावं कम्मं झोसेति । સંયમમાં લીન મેધાવી સમસ્ત પાપ કર્મોનો ક્ષય –આ. સુ. ૧, ૨, ૩, ૩. ૨, ૪. ૨૨૬-૨૭ કરી નાંખે છે. पुरिसा ! सच्चमेव समभिजाणाहि । सच्चस्स હે પુરુષ ! તું સત્યને જ સારી રીતે સમજ. સત્યના आणाए उवट्ठिए से मेहावी मारं तरति । શાસનમાં ઉપસ્થિત રહેનાર મેધાવી સંસાર પાર - . સુ. ૧, ૨, ૨, ૩, ૪, સુ. ૧૨૭ કરી જાય છે. Page #584 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३९५ महर्षि पराक्रम वीर्याचार ४६१ जे महं अबहिमणे । જે મહાન હોય છે તેનું મન બહાર નથી હોતું. पवाएण पवायं जाणेज्जा सहसम्मइयाए परवागरणेणं પૂર્વજન્મની સ્મૃતિથી, તીર્થકર ભગવંતને પ્રશ્ન अण्णेसिं वा अंतिए सोच्चा । પૂછીને જાણી લેવાથી અથવા કોઈ અતિશય જ્ઞાની પાસેથી સાંભળીને તીર્થકરોના વચનો વડે વિભિન્ન દાર્શનિકોના વાદને જાણવા જોઈએ. णिद्देसं णातिवत्तेज्ज मेहावी, મેધાવી ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. सुपडिलेहिय सव्वओ सव्वताए सम्ममेव પરંતુ સર્વ પ્રકારે સારી રીતે સમજી વિચારી समभिजाणिया । સંપૂર્ણરૂપે તેનું સમ્યફ પાલન કરે. इह आरामं परिणाय अल्लीणगत्तो परिव्वए આ જિનશાસનમાં સંયમને સ્વીકારી સર્વ પ્રકારે निट्ठियट्ठी वीरे आगमेणं सदा परक्कमेज्जासि । આત્મગુપ્ત બનીને વિચરણ કરે, મોક્ષાભિલાષી વીર મુનિ સદા આગમનિર્દિષ્ટ આદેશ અનુસાર જ –આ. સુ. ૨, . , ૩૬, સુ. ૭૨-૭૩ પરાક્રમ- પુરુષાર્થ કરે. अकम्मस्स ववहारो ण विज्जति । કર્મોથી મુક્ત આત્મા માટે કોઈ વ્યવહાર અર્થાત્ સંસારભ્રમણ હોતું નથી. कम्मुणा उवाही जायति । સંસાર ભ્રમણ રૂ૫ ઉપાધિ (દુઃખ) કર્મ વડે જ થાય છે. कम्मं च पडिलेहाए कम्ममूलं च जं छणं, पडिलेहिय આથી કર્મનું સારી રીતે પર્યાલોચન કરવું જોઈએ सव्वं समायाय दोहिं अंतेहिं अदिस्समाणे । તથા કર્મનું મૂળ હિંસા છે તેથી તેનું પણ સારી રીતે નિરક્ષણ કરીને સંયમ ગ્રહણ કરે અને રાગ તથા ટ્રેષ બન્નેથી દૂર રહે. तं परिणाय मेहावी विदित्ता लोग वंता लोगसण्णं આ રીતે સમ્યફ જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધિમાન સાધક से मतिमं परक्कमेज्जासि । લોકને જાણી, લોક સંજ્ઞાનો ત્યાગ કરી સંયમ અને – મા. સુ. ૧, મ. ૨, ૩. ૨, સે. ૨૧૦-૨૨ તપમાં સમ્યફ પરાક્રમ કરે. महेसिस्स परक्कम મહર્ષિનું પરાક્રમ : २३९५. अवरेण पुव्वं ण सरंति एगे, ૨૩૯૫. કેટલાક અજ્ઞાનીઓ પહેલાંના કે પછીના કાળનું किम्मस्स तीतं किं वाऽऽगमिस्सं ? સ્મરણ કરતા નથી. તેઓ એ વાતની ચિંતા કરતા भासंति एगे इह माणवा तु, નથી કે – ' આનો ભૂતકાળ શું હતો ? ભવિષ્ય શું जम्मस्स तीतं तं आगमिस्सं ।। હશે ?” અર્થાત્ તેઓ ભૂત ભવિષ્યમાં આત્માના અસ્તિત્વને સ્વીકાર કરતા નથી. णातीतमट्ठ ण य आगमिस्सं, કેટલાક અજ્ઞાનીઓ આમ કહે છે – જે ભૂતકાળમાં अटुं णियच्छंति तथागता उ । જેવો હતો ભવિષ્યકાળમાં પણ તેવો જ બનશે.” विधूतकप्पे एताणुपस्सी, પરંતુ સર્વજ્ઞોનો સિદ્ધાંત આવો છે કે – 'ભૂતકાળની ળિોસફત્તા ઉવો મહેસી II અવસ્થા વર્તમાનમાં અને વર્તમાનની અવસ્થા – . સુ. ૨, એ. ૨, ૩. રે, સુ. ૨૪ ભવિષ્યમાં ચાલુ રહેવાનો નિયમ નથી. અર્થાત્ કર્માનુસાર અવસ્થામાં પરિવર્તન થાય છે. આ સિદ્ધાંતનો વિચાર કરીને વિધૂતકલ્પ (સંયમ)માં ઉપસ્થિત મુનિ સંપૂર્ણ કર્મક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. Page #585 -------------------------------------------------------------------------- ________________ ४६२ चरणानुयोग - २ परिग्गह परिच्चाए अपमत्तस्स परक्कमं २३९६. से सुपडिबुद्धं सुवणीयं ति णच्चा પરમનવૂ ! વિપરિવમ, તેસુ ચેવ વંમત્તેર । परिग्रह परित्याग अप्रमत्त पराक्रम से सुतं च मे अज्झत्थं च मे અન્યત્યેવ” एत्थ विरते अणगारे दीहरायं तितिक्खए । पत्ते बहिया पास, अप्पमत्तो परिव्वए । एयं मोणं सम्मं अणुवासेज्जासि । कसाय पयणुकरणे परक्कमो ૨૩૧૮. દ. આળાવવી પંડિતે ખતે, પરિગ્રહ-પરિત્યાગમાં અપ્રમત્તનું પરાક્રમ - પુરિક્ષા ! ૨૩૯૬. તે પરિગ્રહથી વિમુક્ત મુનિ સમ્યક્ પ્રકારે પ્રતિબુદ્ધ છે તેઓ સંયમ પરિપુષ્ટ છે તેમ જાણીને હે પરમ ચક્ષુષ્માન્ પુરુષ ! તું પરિગ્રહના ત્યાગમાં સમ્યક્ પરાક્રમ કર. એવું પરાક્રમ કરનારમાં જ બ્રહ્મચર્ય (સંયમ) સ્થિર રહે છે. "बंधपमोक्खो -. સુ. શ્ન, ઞ. ૬, ૩. ૨, સુ. --- कम्म भेयणे परक्कमं ૨૦૧૭. સે વંતા હોર્દ હૈં, માળ ૨, માય ચ, હોમ ૬, Ë૨૩૯૭. पासगस्स दंसणं उवरतसत्थस्स पलियंतकरस्स, आयाणं सगडब्भि । -આ. સુ. શ્, અ. ૨, ૩. ૪, સુ. ૨૮ धुणे सरीरं, कसेहि अप्पाणं जरेहि अप्पाणं । जहा जुन्नाई कट्ठाई हव्ववाहो पमत्थति एवं अत्तसमाहिते, અદ્દેિ । विगिंच कोहं अविकंपमाणे, इमं निरुद्धाउयं संपेहाए । दुक्खं च जाण अदुवा गमेस्सं, पुढो फासाई च फासे । लोयं च पास विप्फंदमाणं । મળ્વાળાં સંપેહાર્૨૩૯૮. મેં સાંભળ્યું છે અને અનુભવ્યું છે કે 'બંધનમાંથી મુક્તિ સંયમી આત્માને જ સંભવે છે.’ આવો પરિગ્રહથી વિરત અણગાર પરિષહોને જીવનભર સહે. કર્મભેદનમાં પરાક્રમ सूत्र २३९६-९८ જે પ્રમત્ત છે તેમને નિર્પ્રન્થ ધર્મથી બહાર સમજ. આથી મુનિ અપ્રમત્ત થઈને સંયમમાં વિચરણ કરે. આ પ્રકારે પરાક્રમ વડે મુનિ ધર્મનું સમ્યક્ પાલન કરે. - કષાયોને કૃશ કરવાનું પરાક્રમ - સંયમનિષ્ઠ મુનિ, ક્રોધ, માન, માયા અને લોભનું વમન કરે. હિંસાથી ઉપરત અને સમસ્ત કર્મોનો અંત કરનાર સર્વજ્ઞ - સર્વદર્શી તીર્થંકર પ્રભુનું આ કથન છે કે – 'જે કર્મબંધનનાં કારણોનો નિરોધ કરે છે તે સ્વકૃત કર્મોનો નાશ કરે છે.’ આ વીતરાગની આજ્ઞાનો આકાંક્ષી પંડિત મુનિ અનાસક્ત બનીને એકમાત્ર આત્માને જ જોતો કર્મશરીરને ખંખેરી નાંખે, પોતાના કષાય-આત્માને જીર્ણ કરી નાંખે. જેમ અગ્નિ જીર્ણ કાષ્ઠને તરત જ સળગાવી દે છે તેમ જ સમાહિત આત્મા સ્નેહરહિત બનીને તપરૂપી અગ્નિથી કર્મશરીરને સળગાવી દે. આ મનુષ્ય-જીવન અલ્પકાલીન છે એમ વિચાર કરીને સાધક મુનિ સ્થિરચિત્ત બની ક્રોધનો ત્યાગ કરે. વર્તમાન કે ભવિષ્યમાં ક્રોધથી ઉત્પન્ન થતાં દુઃખોને જાણે. ક્રોધી પુરુષ જુદાં જુદાં નરકોમાં અનેક પ્રકારના દુ:ખો અનુભવે છે. સંસારના જીવો દુ:ખોથી ઘેરાઈને આમ તેમ ભટકે છે, તેમને તું જો. Page #586 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३९९-२४०० बन्धन विमुक्ति पराक्रम वीर्याचार ४६३ जे णिव्वुडा पावेहिं कम्मेहिं, अणिदाणा ते જે પુરૂષ પાપકર્મોથી નિવૃત્ત છે તેઓ અનિદાન वियाहिता । तम्हाऽतिविज्जो णो पडिसंजलेज्जासि । (દુઃખરહિત) છે તેમ કહેવામાં આવ્યું છે. માટે તે વિદ્વાન પુરુષ ! વિષય-કપાયના અગ્નિથી સંતત –ા . સુ. ૧, મ. ૪, ૩. રૂ, સુ. ૨૪૨-૨૪૨ ન બનો. बंधण विमुत्तिए परक्कम બંધનમાંથી મુક્ત થવાનું પરાક્રમ : ર૩૧૧. વેક્સિન્ન તિજ્ઞા , વંધાં પરજ્ઞાળિયા | ૨૩૯૯. બોધિ પ્રાપ્ત કરો અને બંધનને જાણીને તેને તોડી किमाह बंधणं वीरे ? किं वा जाणं तिउद्दई ।। નાંખો. શિષ્ય પૂછે છે કે – 'ભગવાન વીરે બંધન કોને કહ્યું છે ? કયા તત્ત્વને જાણીને તેને તોડી શકાય ?' चित्तमंतमचित्तं वा, परिगिज्झ किसामवी । જે મનુષ્ય ચેતન કે અચેતનમાં સહેજ પણ પરિગ્રહ-બુદ્ધિ રાખે છે અને બીજાઓના પરિગ્રહનું अन्नं वा अणुजाणाति, एवं दुक्खा ण मुच्चई ।। અનુમોદન કરે છે તે દુ:ખથી મુક્ત થઈ શકતો નથી. सयं तिवायए पाणे, अदुवा अण्णेहिं घायए । જે પરિગ્રહી મનુષ્ય પ્રાણીઓનો પોતે ઘાત કરે છે, બીજાઓ પાસે ઘાત કરાવે છે કે ઘાત કરનારનું हणंतं वाऽणुजाणाइ, वेरं वड्ढेति अप्पणो ।। અનુમોદન કરે છે તે પોતાના વેરને વધારે છે. जस्सि कुले समुप्पन्ने, जेहिं वा संवसे णरे । મનુષ્ય જે કુળમાં ઉત્પન્ન થાય છે અને જેમની સાથે ममाति लुप्पती बाले, अन्नमन्नेहिं मुच्छिए ।। રહે છે તેમનામાં મમત્ત્વ રાખે છે. આ રીતે પરસ્પર પેદા થતી મચ્છથી મુચ્છિત બની તે અજ્ઞાની નાશ પામે છે. वित्तं सोयरिया चेव, सव्वमेतं न ताणए । ધન અને સગાવહાલાં તે બધું તેની રક્ષા કરવા संखाए जीवियं-चेव, कम्मुणा उ तिउट्टति ।। માટે સમર્થ નથી અને જીવન પણ ક્ષણભંગુર છે – આ જાણીને મનુષ્ય કર્મનાં બંધનો તોડી નાંખે છે. एए गंथे विउक्कम्म, एगे समण-माहणा । કેટલાક શ્રમણ-બ્રાહ્મણ આ ધન-પરિવારનો પરિત્યાગ કરે છે, પરંતુ વિરતિ અને અવિરતિના अयाणंता विउस्सिता, सत्ता कामेहिं माणवा ।। સ્વરૂપને ન જાણતાં ગર્વ કરે છે. તે અજ્ઞાની મનુષ્ય -સૂર્ય. સુ. ૨, ૩, ૨, ૩. ૨, ના. ૧-૬ કામભોગોમાં આસક્ત બની જાય છે. लोगविण्णु एव अत्तविण्णु લોકજ્ઞ જ આત્મજ્ઞ - ર૪૦૦, રો ર માળTI અપસેવા મફતોમાં ૨૪00. ભગવાનની આજ્ઞાથી લોકને જાણીને મુનિ લોકને કોઈપણ પ્રકારનો ભય ન આપે. से बेमि-णेव सयं लोग अब्भाइक्खेज्जा, णेव अत्ताणं હું કહું છું - મુનિ સ્વયં લોકના અસ્તિત્ત્વનો નિષેધ अब्भाइक्खेज्जा । ન કરે, ન પોતાના આત્માનો અપલાપ કરે.” जे लोग अब्भाइक्खति से अत्ताणं अब्भाइक्खति, जे જે લોકનો અપલાપ કરે છે તે વાસ્તવમાં પોતાનો જ અપલાપ કરે છે. જે પોતાની જાતનો અપલાપ अत्ताणं अब्भाइक्खंति से लोग अब्भाइक्खंति । કરે છે તે લોકનો અપલાપ કરે છે. –આ. સુ. ૧, મેં. ૨, ૩. ૨, મુ. રર . મા. મુ. ૨, ૩, ૨, ૩, ૪, મુ. ૨૨ Page #587 -------------------------------------------------------------------------- ________________ ४६४ चरणानुयोग - २ आत्मवादी सम्यक् पराक्रम सूत्र २४०१-०३ आयावाइस्स सम्मं परज्कम આત્મવાદીનું સમ્યફ પરાક્રમ : ર૪૦૨. ને માયા સે વધUTUતા, ને વિUUUાતા રે માયા | ૨૪૦૧. જે આત્મા છે તે વિજ્ઞાતા છે, જે વિજ્ઞાતા છે તે જ આત્મા છે. કારણ કે સ્વ - પરને જાણે છે એટલે જ जेण विजाणंति से आया । તે આત્મા છે. तं पडुच्च पडिसंखाए । આ જ્ઞાનની વિભિન્ન પરિણતિઓની અપેક્ષાઓએ આત્માની ઓળખાણ થાય છે. एस आयावादी समियाए परियाए वियाहिते । આ રીતે જે આત્મસ્વરૂપનો જ્ઞાતા છે તેનો જ -ગ. સં. ૨, એ. ૬. ૩. ૧, મુ. ૨૭૨ સંયમપર્યાય સમ્યફ કહેવાયો છે. णाणाइ सहियस्स परक्कम જ્ઞાનાદિથી યુક્ત મુનિનું પરાક્રમ : २४०२. सहिते धम्ममादाय सेयं समणपस्सति । ૨૪૦૨. જ્ઞાનાદિથી યુક્ત સાધક ધર્મ ગ્રહણ કરીને આત્મહિતનું સમ્યફ પ્રકારે અવલોકન કરે છે. दुहतो जीवियस्स परिवंदण-माणण-पूयणाए जंसि રાગ અને દ્વેષથી કલુષિત કેટલાક પ્રાણીઓ જીવન एगे पमायंति । નિર્વાહ માટે તથા માન-સન્માન-પૂજા માટે હિંસાદિ પ્રમાદનું આચરણ કરે છે. सहिओ दुक्खमत्ताए पुट्ठो णो झंझाए । જ્ઞાનાદિથી યુક્ત સાધક દુઃખના અનેક પ્રસંગો ઉત્પન્ન થવા છતાં વ્યાકુળ થતો નથી. पासिमं दविए लोगालोगपवंचातो मुच्चति । આથી હે શિષ્ય ! તું જો કે - 'આવો સંયમી સાધક આ ભવ અને પરભવના સમસ્ત પ્રપંચોમાંથી મુક્ત –ા. સુ. ૧, . ૩, ૩. સે, મુ. રર૭ થઈ જાય છે.' समाही कामी समणस्स परक्कम સમાધિ-ઇચ્છુક શ્રમણનું પરાક્રમ : २४०३. जहा य अण्डप्पभवा बलाया, ૨૪૦૩. જેમ બગલી ઈડામાંથી પેદા થાય છે અને ઈડું अण्डं बलागप्पभवं जहा य । બગલીમાંથી પેદા થાય છે, તેમ તૃષ્ણા મોહમાંથી एमेव मोहायतणं खु तण्हं, ઉત્પન્ન થાય છે અને મોહ તૃષ્ણામાંથી ઉત્પન્ન मोहं च तण्हाययणं वयन्ति ।। થાય છે-એમ જ્ઞાની પુરૂષો કહે છે. रागो य दोसो वि य कम्मबीयं, રાગ અને દ્વેષ આ બન્નેય કર્મનાં બીજ છે. કર્મ कम्मं च मोहप्पभवं वयन्ति । મોહથી ઉત્પન્ન થાય છે અને કર્મ જ જન્મ-મરણનું कम्मं च जाईमरणस्स मूलं, મૂળ છે. જન્મ-મરણ જ દુઃખનાં મૂળ છે-એમ दुक्खं च जाईमरणं वयन्ति ।। જ્ઞાની પુરૂષો કહે છે. दुक्खं हयं जस्स न होइ मोहो, જેને મોહ નથી એણે દુઃખનો નાશ કરી દીધો છે. मोहो हओ जस्स न होइ तण्हा । જેને તૃષ્ણા નથી એણે મોહનો નાશ કરી દીધો છે. तण्हा हया जस्स न होइ लोहो, જેને લોભ નથી એણે તૃષ્ણાનો નાશ કરી દીધો છે. लोहो हओ जस्स न किंचणाई ।। જેની પાસે કંઈ પણ પરિગ્રહ નથી એણે લોભનો નાશ કરી દીધો છે. रागं च दोसं च तहेव मोहं, રાગ-દ્વેષ અને મોહનું સમૂળે છેદન કરવા માટે ઉદ્ધતુશામેળ સમૂનાર્ક | મુનિએ જે જે ઉપાયો કરવા જોઈએ તે બધાં હું जे जे उवाया पडिवज्जियव्वा, ક્રમશ: કહીશ. ते कित्तइस्सामि अहाणुपुट्वि ।। -૩૪. એ. ૨૨, T. & Personal Use Only Page #588 -------------------------------------------------------------------------- ________________ सूत्र २४०४ संयम पराक्रमी विमुक्ति वीर्याचार ४६५ जे इन्दियाणं विसया मणुन्ना, સમાધિ ઈચ્છનાર તપસ્વી શ્રમણ ઈન્દ્રિયોના न तेसु भावं निसिरे कयाइ । મનોજ્ઞ વિષયોમાં કયારેય રાગ ન કરે અને न या मणुन्नेसु मणं पि कुज्जा, અમનોજ્ઞ વિષયોમાં મનથી પણ દ્વેષ ન કરે. समाहिकामे समणे तवस्सी ।। - ૩ત્ત. . રૂ૨, T. ૨૨ संजमे परक्कंतस्स विमुत्ति સંયમમાં પરાક્રમ કરનારની મુક્તિ : २४०४. एवं ससंकप्प-विकप्पणासुं, ૨૪૦૪. આ રીતે રાગ-દ્વેષાત્મક સંકલ્પ-વિકલ્પોમાંથી संजायई समयमुवट्ठियस्स । નિવૃત્ત થવાથી મનમાં સમતા ઉત્પન્ન થાય છે તથા अत्थे य संकप्पयओ तओ से, ઇન્દ્રિયોના વિષયો તરફ સંકલ્પ-વિકલ્પ ન पहीयए कामगुणेसु तण्हा ।। રહેવાથી કામ ગુણોમાં થનારી તૃષ્ણા પણ નષ્ટ થઈ જાય છે. स वीयरागो कयसव्वकिच्चो, खवेइ नाणावरणं खणेणं । પછી તે વીતરાગ બનેલ જીવ પૂર્ણ કૃતકૃત્ય થઈને तहेव जं दंसणमावरेइ ज चन्तरायं पकरेइ कम्मं ।। ક્ષણભરમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અન્તરાય કર્મનો ક્ષય કરે છે. सव्वं तओ जाणइ पासए य, ત્યારબાદ તે સર્વજ્ઞ સર્વદર્શી બની જાય છે તથા अमोहणे होइ निरन्तराए । મોહ અને અત્તરાયથી રહિત બની જાય છે. અંતમાં તે સંપૂર્ણ આશ્રવરહિત થઈને ધ્યાન દ્વારા अणासवे झाणसमाहिजुत्ते, સમાધિમાં લીન બની કર્મમળથી શુદ્ધ બની आउक्खए मोक्खमुवेइ सुद्धे ।। આયુષ્યનો ક્ષય થતાં જ મોક્ષ પ્રાપ્ત કરે છે. सो तस्स सव्वस्स दुहस्स मुक्को, તે મુક્ત જીવ સંસારમાં પ્રાણીઓને સતત પીડિત जं बाहइ सययं जन्तुमेयं । કરનાર સંપૂર્ણ દુઃખોથી રહિત થઈ જાય છે તથા દીર્ધકાલીન કર્મરોગથી તે મુક્ત બની જાય છે. તે दीहामयविप्पमुक्को पसत्थो, પ્રશસ્ત અને કૃતાર્થ બનેલો જીવ અત્યંત સુખી થઈ तो होइ अच्चतसुही कयत्थो ।। જાય છે. अणाइकालप्पभवस्स एसो, અનાદિકાલીન સમસ્ત દુઃખોમાંથી મુક્તિનો આ सव्वस्स दुक्खस्स पमोक्खमग्गो । માર્ગ બતાવવામાં આવ્યો છે તેને સ્વીકારીને જીવ वियाहिओ जं समुविच्च सत्ता, ક્રમશઃ પુરુષાર્થ કરી શાશ્વત સુખ પામે છે. कमेण अच्चन्तसुही भवन्ति ।। -૩૪. એ. ૨૨, મા. ૨૦૭-૨૨ णिम्ममो निरहंकारो, वीतरागो अणासवो । મુનિ મમત્વ અને અહંકાર રહિત બની આશ્રવરહિત થઈ જાય છે, પછી વીતરાગ બની संपत्तो केवलं णाणं, सासयं परिणिव्वुडे ।। કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શાશ્વત મોક્ષસુખ પ્રાપ્ત –૩૪. એ. રૂબ, [. ર8 કરે છે. तवोगुणपहाणस्स, उज्जुमइ खंतिसंजमरयस्स । જે શ્રમણ તપોગુણથી પ્રધાન, સરળમતિ, શાંત परीसहे जिणंतस्स, सुलहा सुग्गइ तारिसगस्स ।। તથા સંયમમાં રત હોય અને પરિષદોને જીતનાર હોય તેના માટે સુગતિ સુલભ છે. - સ. એ. ૪, T. ર૭ Page #589 -------------------------------------------------------------------------- ________________ ४६६ चरणानुयोग - २ धर्म पराक्रम हेतु एलक दृष्टांत सूत्र २४०५ अणुत्तरे य ठाणे से, કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન મહાવીર દ્વારા कासवेण पवेदिते । પ્રતિપાદિત સંયમ સ્થાન સહુમાં શ્રેષ્ઠ છે. તે સંયમની આરાધના કરી અનેક મહાપુરુષો પોતાના जं किच्चा णिव्वडा एगे, કષાયઅગ્નિને શાંત કરી શીતળ બન્યા છે અને તેવા fબકે પાવૅતિ પડિયા || પાપભીરૂ મુનિઓ સંસારના અંતને પ્રાપ્ત કરે છે. पंडिए. वीरियं लटुं, णिग्घायाय पवत्तगं । કર્મના વિદારણ માટે સમર્થ વીર્ય-શક્તિની પ્રાપ્તિ धुणे पुव्वकडं कम्मं, णवं चावि ण कुव्वइ ।। કરીને પંડિત સાધક પૂર્વક્ત કર્મોનો નાશ કરે અને નવાં કર્મો ન બાંધે. ण कुव्वई महावीरे, કર્મના વિદ્યારણ માટે સમર્થ ધર્મવીર અનાદિકાળથી કરાતાં આવેલાં પાપકર્મો કરતો નથી, તે પાપકર્મ रयसा संमूहीभूते, પૂર્વકૃત પાપના પ્રભાવથી કરાતાં હોય છે. પરંતુ તે कम्मं हेच्चाण जं मतं ।। પુરુષ પોતાના પૂર્વકૃત પાપકર્મોને રોકીને મોક્ષ તરફ જાય છે. जं मतं सव्वसाहूण, સમસ્ત સાધુઓને માન્ય જે સંયમ છે તે કર્મરૂપ तं मतं सल्लगत्तणं ।। શલ્યને કાપનાર છે. એટલે અનેક સાધકો તે साहइत्ताण तं तिण्णा, સંયમની આરાધના કરીને સંસાર સાગર પાર કરી देवा वा अभविंसु ते ।। ગયા છે કે દેવલોકમાં ગયા છે. अभविंसु पुरा वीरा, आगमिस्सा वि सुव्वया । પ્રાચીનકાળમાં અનેક વીરપુરુષો થઈ ગયા અને दुण्णिबोहस्स मग्गस्स, अंतं पाउकरा तिण्णे ।। ભવિષ્યમાં પણ થશે - તેઓ દુર્લભ સમ્યગુ દર્શનાદિ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ પામીને તથા -સૂય. સુ. ૧, ૩, ૫, TI, ૨૨-૨૫ બીજાઓને તે માર્ગ દર્શાવીને સંસાર પાર થયા છે. धम्मस्स परक्कमट्ठा एलग दिट्टन्तो ધર્મમાં પરાક્રમ અંગે છે દષ્ટાંત : ૨૪૦૫. નહીંગણતં સમુદિસ, વોડુ પોન્ન પુછ્યું | ૨૪૦૫. જેવી રીતે મહેમાનના ઉદ્દેશ્યથી કોઈ બકરાનું ओयणं जवसं देज्जा, पोसेज्ज वि सयंगणे ।। પોષણ કરે છે, તેને ચોખા, મગ, અડદ વગેરે ખવડાવે છે અને પોતાના ઘરના આંગણામાં જ રાખી તેનું પાલન કરે છે. तओ से पुढे परिवूढे, जायमेए महोदरे । તેથી તે પુષ્ટ, બળવાન, જાડો, મોટા પેટવાળો, पीणिए विउले देहे, आएसं परिकखए ।। સંપુષ્ટ અને મોટા શરીરવાળો બને છે અને મહેમાનની રાહ જોવાય છે. जाव न एइ आएसे, ताव जीवइ से दुही । જ્યાં સુધી મહેમાન આવતા નથી ત્યાં સુધી જ તે બિચારો જીવે છે. મહેમાન આવતાં જ તેનું માથું अह पत्तंमि आएसे, सीसं छेत्तूण भुज्जई ।। કાપી નાંખી તેનું ભોજન થઈ જાય છે. जहा से खलु उरब्भे, आएसाए समीहिए । જેમ મહેમાન માટે નક્કી કરવામાં આવેલ બકરો યથાર્થમાં તેની જ આકાંક્ષા કરે છે, તેમ જ અધિર્મિષ્ઠ एवं बाले अहम्मिटे, ईहई नरयाउयं ।। અજ્ઞાની જીવ વાસ્તવમાં નરકના આયુષ્યની ઇચ્છા કરે છે. Page #590 -------------------------------------------------------------------------- ________________ सूत्र २४०६-०७ धर्म पराक्रम हेतु कांकणी तथा आम्र दृष्टांत वीर्याचार ४६७ हिंसे बाले मुसावाई, अद्धाणंमि विलोवए । હિંસક, અજ્ઞાની, મૃષાવાદી, માર્ગનો લુટારૂ, अन्नदत्तहरे तेणे, माई कण्हुहरे सढे ।। બીજાની વસ્તુ હરણ કરનાર ચોર, માયાવી, કોનું ધન પડાવી લઉં – એવો વિચાર કરતો ધુતારો - इत्थीविसयगिद्धे य, महारम्भपरिग्गहे । સ્ત્રી અને વિષયોમાં લપટાયેલો મહાઆરંભ અને મહાપરિગ્રહ કરનાર, મધ અને માંસ નો ભોગી, भुंजमाणे सुरं मंस, परिवूढे परंदमे ।। બળવાન, બીજાઓનું દમન કરનાર. अयकक्करभोई य, तुंदिल्ले चियलोहिए । બકરાની માફક કડકડ અવાજ કરતાં કરતાં માંસ ખાનારો, મોટા પેટવાળો, લાલચટક લોહીવાળો आउयं नरए कंखे, जहाएसं व एलए ।। વ્યક્તિ એ જ પ્રમાણે નરકાયુની આકાંક્ષા કરે છે, જે રીતે બકરો મહેમાનની. आसणं सयणं जाणं, वित्ते कामे य भुजिया । આસન, શયન, યાન, ધન અને વિષયોનો ભોગ दुस्साहडं धणं हिच्चा, बहु संचिणिया रयं ।। કરી દુઃખપૂર્વક એકઠાં કરેલાં ધનને છોડીને ઘણાં કર્મોનો સંચય તે કરે છે. तओ कम्मगुरु जन्तू , पच्चुप्पन्नपरायणे । કર્મોથી ભારે બનેલો અને વર્તમાન સુખોમાં તલ્લીન अय व्व आगयाएसे, मरणंतम्मि सोयई ।। તે જીવ - મરણકાળે તેવી રીતે શોક કરે છે જેવી રીતે બકરો મહેમાનના આગમન વખતે કરે છે. तओ आउपरिक्खीणे, चुया देहा विहिंसगा ।। પછી આયુષ્ય ક્ષીણ થતાં તેવા વિવિધ પ્રકારની હિંસા કરનાર અજ્ઞાની જીવો દેહ છૂટયા પછી आसुरियं दिसं बाला, गच्छन्ति अवसा तमं ।। પરવશ બની અંધકારથી ભરેલા નરકમાં જાય છે. : -૩ત્ત. . ૭, T. ૨-૨૦ ઘમ્મસ પરવેમા મંવાજિળી વિટ્ટન્તો- ધર્મમાં પરાક્રમ માટે કોડી અને કેરીનું દષ્ટાંત : ૨૪૦૬, ૪ TTT હૈ૩, સઈ દ્વારા નરી | ૨૪૦૬. જેમ કોઈ મનુષ્ય એક કોડી માટે હજાર સોના મહોરો ગુમાવે છે અને જેમ કોઈ રાજા અપથ્ય કેરી अपत्थं अम्बगं भोच्चा, राया रज्जं तु हारए ।। ખાઈને રાજ્યથી હાથ ધોઈ બેસે છે - एवं माणुस्सगा कामा, देवकामाण अन्तिए । તેમ દેવ સંબંધી કામભોગોની સામે મનુષ્ય સંબંધી કામ-ભોગો કોડી કે કેરી જેવાં તુચ્છ છે. દિવ્ય આયુ सहस्सगुणिया भुज्जो, आउं कामा य दिव्विया ।। અને દિવ્ય કામ-ભોગ મનુષ્ય- આયુ અને માનુષી કામભોગોથી હજાર ગણા અધિક છે. अणेगवासानउया जा सा पन्नवओ ठिई । પ્રજ્ઞાવાન પુરુષની દેવલોકમાં અનેક વર્ષોની સ્થિતિ जाई जीयन्ति दुम्मेहा, ऊणे वाससयाउए ।। હોય છે – આ જાણવા છતાં પણ મૂર્ખ મનુષ્ય સો વર્ષથી ઓછા જીવન માટે તેવા દીર્ઘકાલીન સુખોને -૩ત્ત. . ૭, T. ૨૨-૧૩ ગુમાવે છે. ધHસ પરમઠ્ઠા વળા-વિટ્ટન્તો- ધર્મમાં પરાક્રમ માટે વણિકનું દષ્ટાંત : ૨૪૦૭. નહીં ય તિનિ વળિયા, મૂરું ઘેહૂબ નિયા | ૨૪૦૭. જેમ ત્રણ વણિકો મૂડી લઈને નીકળ્યા. તેમાં એક લાભ एगोऽत्थ लहई लाहं, एगो मूलेण आगओ ।। મેળવે છે, બીજો મૂળ મૂડી લઈને જ પાછો ફરે છે. एगो मूलं पि हारित्ता, आगओ तत्थ वाणिओ । અને ત્રીજો મૂળ મૂડી પણ ગુમાવીને પાછો આવે છેववहारे उवमा एसा, एवं धम्मे वियाणह ।। આ વ્યાપારની ઉપમા છે. તેવી જ રીતે ધર્મનાં વિષયમાં પણ જાણવું જોઈએ. Page #591 -------------------------------------------------------------------------- ________________ ४६८ चरणानुयोग - २ धर्म पराक्रम हेतु दिव्य मानुषिक भोग तुलना माणुसुत्तं भवे मूलं, लाभो देवगई भवे I मूलच्छेएण जीवाणं, नरगतिरिक्खत्तणं धुवं ।। दुहओ गई बालस्स, आवई वहमूलिया 1 देवत्तं माणुसत्तं च जं जिए लोलयासढे || 1 तओ जिए सई होइ, दुविहं दोग्गई गए दुल्लहा तस्स उम्मग्गा, अद्धाए सुचिरादवि ।। एवं जियं सपेहाए, तुलिया बालं च पंडियं । मूलियं ते पवेसन्ति, माणुसं जोणिमेन्ति जे ।। वेमायाहिं सिक्खाहिं, जे नरा गिहिसुव्वया I उवेति माणुस जोणिं, कम्मसच्चा हु पाणिणो ।। सिं तु विउला सिक्खा, मूलियं ते अइच्छिया । सीलवन्ता सविसेसा, अदीणा जन्ति देवयं ।। एवमदीणवं भिक्खु, अगारिं च वियाणिया । कण्णु जिच्च मेलिक्खं, जिच्चमाणे न संविदे ।। -૩ત્ત. ૬. ૭, ગા. ૨૪-૨૨ 1 धम्मस्स परक्कमट्ठा दिव्व माणुस्स भोग तुलणा२४०८. जहा कुसग्गे उदगं, समुद्देण समं मिणे एवं माणुस्सगा कामा, देवकामाण अन्तिए ।। कुसग्गमेत्ता इमे कामा, सन्निरुद्धम्मि आउए । कस्स हेउं पुराकाउं, जोगक्खेमं न संविदे || इह कामाऽणियट्ठस्स, अत्तट्ठे अवरज्झई । सोच्चा नेयाउयं मग्गं, जं भुज्जो परिभस्सई ।। सूत्र २४०८ મનુષ્યત્વ મૂળ મૂડી છે અને દેવગતિ લાભરૂપ છે અને મૂળનો નાશ કરનાર જીવ ચોક્કસ નરક કે તિર્યંચ ગતિને પામે છે. અજ્ઞાની જીવની આ બે પ્રકારની ગતિ થાય છે, ત્યાં તેને વધ-બંધન આદિ કષ્ટ ભોગવવાં પડે છે. તે લોલુપ અને વંચક પુરુષ દેવત્વ અને મનુષ્યત્વને પહેલાંથી જ હારી જાય છે. દ્વિવિધ દુર્ગતિમાં ગયેલો જીવ સદા હારી ગયેલો જ હોય છે. તેનું તેમાંથી બહાર નીકળવું દીર્ધકાળ પછી પણ દુર્લભ છે. આ રીતે હારેલાને જોઈને તથા મૂર્ખ અને પંડિતની તુલના કરીને જે મનુષ્ય યોનિમાં આવે છે તે મૂળ મૂડી સાથે પ્રવેશ કરે છે. જે મનુષ્યો વિવિધ પરિણામવાળી શીખામણોના કારણે ઘરમાં રહીને પણ સુવ્રતી બની રહે છે તેઓ માનુષ યોનિમાં ઉત્પન્ન થાય છે કેમ કે પ્રાણી પોતે કરેલાં કર્મોનું ફળ અવશ્ય ભોગવે છે. જેની પાસે વિપુલ શિક્ષણ છે, તેવા શીલસંપન્ન અને ઉત્તરોત્તર ગુણોને પ્રાપ્ત કરનાર પરાક્રમી અદીન પુરૂષો મનુષ્યત્વનું અતિક્રમણ કરી દેવત્વ મેળવે છે. આ રીતે ભિક્ષુ અને ગૃહસ્થનાં પરાક્રમ ફળને જાણીને વિવેકી પુરુષ આવો લાભ કેવી રીતે ખોશે ? તે કષાયો દ્વારા પરાજિત થતો શું એ નથી જાણતો કે- હું પરાજિત થઈ રહ્યો છું ? આ જાણતાં છતાં તેણે પરાજિત ન થવું જોઈએ. ધર્મમાં પરાક્રમ માટે દિવ્ય-માનુષિક ભોગોની તુલના : ૨૪૦૮. મનુષ્યસંબંધી કામભોગો દેવસંબંધી કામભોગોની તુલનામાં એટલાં જ છે કે જેટલાં કોઈ વ્યક્તિ દર્ભની અણી પર રહેલા જળબિન્દુની તુલના સમુદ્ર સાથે કરે. આ અતિ-સંક્ષિપ્ત આયુષ્યમાં તે કામભોગો દર્ભની અણી પર રહેલા જળબિન્દુ જેટલાં છે તો પછી કયા કારણે માણસ યોગક્ષેમને સમજતો નથી ? આ મનુષ્યભવમાં કામભોગોથી નિવૃત્ત થનાર પુરુષનું આત્મ પ્રયોજન નષ્ટ થઈ જાય છે તે પાર કરાવનાર વીતરાગ માર્ગને સાંભળીને પણ વારંવાર તેમાંથી ભ્રષ્ટ થાય છે. અર્થાત્ જન્મ મરણના ફેરા For Private & Personal U કર્યા કરે છે. Page #592 -------------------------------------------------------------------------- ________________ सूत्र २४०९-११ धर्म पराक्रम हेतु उपदेश वीर्याचार ४६९. इह कामणियगुस्स, अत्तढे नावरज्झई । આ મનુષ્યભવમાં કામભોગોથી નિવૃત્ત થનાર પુરુષનું આત્મપ્રયોજન નષ્ટ નથી થતું. તે ઔદારિક पूइदेहनिरोहेणं भवे देवे त्ति मे सुयं ।। શરીરનો વિરોધ કરીને દેવ બને છે – એમ મેં સાંભળ્યું છે. इड्ढी जुई जसो वण्णो, आउं सुहमणुत्तरं । (દેવલોકમાંથી શ્રુત થઈને) તે જીવ વિપુલ ઋદ્ધિ, भुज्जो जत्थ मणुस्सेसु, तत्थ से उववज्जई ।। યશ, વર્ણ, આયુ અને શ્રેષ્ઠ સુખી મનુષ્યકુળોમાં ઉત્પન્ન થાય છે. –૩૪. પ્ર. ૭, I. ૨૨-ર૭ धम्मस्स परक्कमट्ठा उवएसो ધર્મમાં પરાક્રમ માટે ઉપદેશ : ર૪૦૧. વીસ્ટમ્સ વર્જાિ, મદí પડવંક્તિથી | ૨૪૦૯. તું અજ્ઞાની જીવોની મૂર્ખતાને જો કે તે અધર્મને ગ્રહણ કરે છે અને ધર્મને છોડીને અધર્મી બની, चिच्चा धम्म अहम्मिटे, नरए उववज्जइ ।। નરકમાં ઉત્પન્ન થાય છે. धीरस्स पस्स धीरत्तं, सव्वधम्माणुवत्तिणो । સર્વ ધર્મોનું પાલન કરનાર ધીર પુરુષની ધીરતાને चिच्चा अधम्मं धम्मिटे, देवेसु उववज्जई ।। જો કે તે અધર્મને છોડી ધર્મિષ્ઠ બની દેવલોકમાં ઉત્પન્ન થાય છે. तुलियाण बालभावं, अबालं चेव पण्डिए । પંડિત મુનિ બાલભાવ અને અબાલભાવની તુલના કરી બાલભાવ છોડી અબાલભાવનું સેવન કરે છે. चइउण बालभावं, अबालं सेवए मुणि ।। –ડૉ. એ. ૭, I. ૨૮-૩૦ धम्मस्स परक्कम कालो ધર્મમાં પરાક્રમનો સમય : ર૪૨૦. નરા નાવ ન વ૮, વરી નાવ ન વેન્દ્ર | ૨૪૧૦. જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવીને પીડા ન કરે, વ્યાધિ जाविन्दिया न हायन्ति, ताव धम्म समायरे ।। વધી ન જાય અને ઈન્દ્રિયો ક્ષીણ ન થઈ જાય ત્યાં સુધીમાં ધર્મનું આચરણ કરી લેવું જોઈએ. – સ. પ્ર. ૮, . રૂપ વીતરાગ ભાવ - ૭ वीयरागभाव परूवणं વીતરાગ ભાવની પ્રરૂપણા : २४११, मणस्स भाव गहणं वयन्ति, ૨૪૧૧. મનના વિષયને ભાવ કહે છે. જે ભાવ રાગનું तं रागहेउं तु मणुन्नमाहु । કારણ બને છે તેને મનોજ્ઞ કહે છે, જે દ્વેષનું કારણ तं दोसहेउं अमणुन्नमाहु, બને છે તેને અમનોજ્ઞ. આ બન્નેમાં જે સમભાવ समो य जो तेसु स वीयरागो ।। રાખે છે તે વીતરાગ છે. भावस्स मणं गहणं वयन्ति, ભાવનું ગ્રહણ કરનારને મન કહેવાય છે, મનથી मणस्स भावं गहणं वयन्ति । ગ્રહણ થનાર ને ભાવ કહે છે. રાગના હેતુને रागस्स हेउं समणुन्नमाहु, સમનોજ્ઞ ભાવ અને દ્વેષના હેતુરૂપ ભાવને दोसस्स हेडं अमणुन्नमाहु ।। અમનોજ્ઞ ભાવ કહે છે. Page #593 -------------------------------------------------------------------------- ________________ ४७० चरणानुयोग - २ वीतराग भाव प्ररूपणा सूत्र २४११ भावेसु जो गिद्धिमुवेइ तिव्वं, જેવી રીતે હાથણીના માર્ગમાં આકૃષ્ટ કામગુણોમાં अकालियं पावइ से विणासं । ગૃદ્ધ હાથી દુઃખી થાય છે, તેવી રીતે જે મનોજ્ઞ रागाउरे कामगुणेसु गिद्धे, ભાવોમાં તીવ્ર આસક્તિ રાખે છે તે અકાળે જ करेणमुग्गाऽवहिए व नागे ।। વિનાશ પામે છે. जे यावि दोसं समुवेइ तिव्वं, જે અમનોજ્ઞ ભાવનો તીવ્ર દ્વેષ કરે છે તે તેજ ક્ષણે तंसिक्खणे से उ उवेइ दुक्खं । દુઃખી થાય છે. એ રીતે પોતાના જ તીવ્ર દ્વેષથી दुद्दन्तदोसेण सएण जन्तू, પ્રાણી દુઃખી થાય છે. પરંતુ એના દુઃખી થવામાં न किंचि भावं अवरज्झई से ।। ભાવનો (અમનોજ્ઞ ભાવનો) કોઈ અપરાધ નથી. एगन्तरत्ते रुइरंसि भावे, જે મનોજ્ઞ ભાવમાં સર્વથા અનુરક્ત રહે છે અને अतालिसे से कुणई पओसं । અમનોજ્ઞ ભાવનો સતત દ્વેષ કરે છે તે અજ્ઞાની दुक्खस्स संपीलमुवेइ बाले, દુઃખોની પીડા પામે છે. પરંતુ વિરક્ત મુનિ તેમાં न लिप्पई तेण मुणी विरागो ।। લેપાતો નથી. भावाणुगासाणुगए य जीवे, મનોજ્ઞ ભાવમાં આસક્ત જીવ અનેક પ્રકારના ત્રસ चराचरे हिंसइ गरूवे । અને સ્થાવર જીવોની હિંસા કરે છે. તે પોતાના જ चित्तेहिं ते परितावेइ बाले, સ્વાર્થને મુખ્ય ગણનાર ક્લેશયુક્ત અજ્ઞાની पीलेइ अत्तट्ठगुरु किलिडे ।। પુરુષ વિવિધ પ્રકારે તેવા ચરાચર જીવોને પીડા પહોંચાડે છે. भावाणुवाएणं परिग्गहेण, ભાવમાં અનુરાગ અને મમત્વ બુદ્ધિ હોવાને કારણે उप्पायणे रक्खणसन्निओगे તેના ઉત્પાદનમાં, રક્ષણમાં, વ્યવસ્થિત રાખવામાં वए विओगे य कहं सुहं से ? । અને તેનો વિનાશ કે વિયોગ થવાથી તે કેવી રીતે ___ संभोगकाले य अतित्तिलाभे ।। સુખી થઈ શકે ? તેના ઉપભોગ વખતે પણ તૃપ્તિ ન થવાથી તેને દુ:ખ જ થાય છે. भावे अतित्ते य परिग्गहे य, જે ભાવમાં અતૃપ્ત છે અને તેના પરિગ્રહણમાં ___ सत्तोवसत्तो न उवेइ तुढेि । અત્યંત આસક્ત છે તેને ક્યારેય સંતોષ થતો નથી. अतुट्ठिदोसेण दुही परस्स, તેવા અસંતોષથી દુઃખી થયેલો મનુષ્ય લોભને વશ ____ लोभाविले आइयई अदत्तं ।। થઈ બીજાની વસ્તુઓ ચોરી લે છે. तण्हाभिभूयस्स अदत्तहारिणो, તે તૃષ્ણાથી પરાજિત થઈ ચોરી કરે છે અને ભાવ __ भावे अतित्तस्स परिग्गहे य । પરિગ્રહણમાં અતૃપ્ત રહે છે. અતૃપ્તિ દોષના मायामुसं वड्ढइ लोभदोसा, કારણે તેમાં માયામૃષાની વૃદ્ધિ થાય છે અને ___तत्थावि दुक्खा न विमुच्चई से ।। માયા-મૃષાનો પ્રયોગ કરવા છતાં તે દુઃખથી મુક્ત થતો નથી. मोसस्स पच्छा य पुरत्थओ य, અસત્ય બોલતાં પહેલાં અને બોલતી વેળાએ પણ જીવ पओगकाले य दुही दुरन्ते । દુઃખી થાય છે. આ રીતે તે ભાવમાં અતપ્ત થઈને एवं अदत्ताणि समाययन्तो, ચોરી કરતાં પણ આશ્રયહીન થઈ દુઃખી થાય છે. भावे अतित्तो दुहिओ अणिस्सो ।। भावाणुरत्तस्स नरस्स एवं, આ રીતે ભાવમાં આસક્ત પુરુષને સહેજ પણ સુખ कत्तो सहं होज्ज कयाइ किंचि । કયારે અને કેવી રીતે હોઈ શકે ? મનોજ્ઞ ભાવોને तत्थोवभोगे वि किलेसदुक्खं, પામવા માટે તે દુઃખ ભોગવે છે અને તેમના ઉપભોગમાં निव्वत्तई जस्स कएण दुक्खं ।। પણ અતૃપ્તિનો ક્લેશ અને દુઃખ તો ઉભાં જ રહે છે. Page #594 -------------------------------------------------------------------------- ________________ सूत्र २४११ वीतराग भाव प्ररूपणा वीर्याचार ४७१ एमेव भावम्मि गओ पओसं, આ પ્રમાણે જે ભાવનો દ્વેષ કરે છે તે પણ ઉત્તરોત્તરી उवेह दुक्खोहपरम्पराओ । અનેક દુઃખોની પરંપરા પામે છે. દ્વેષયુક્ત ચિત્તથી पदुट्ठचित्तो य चिणाइ कम्म, જે કર્મોનો બંધ કરે છે તે કર્મો પણ ઉદયકાળમાં તેના i ? જુઓ દોડ઼ દુર્વ વિવાળ || માટે દુઃખરૂપ જ બની રહે છે. भावे विरत्तो मणुओ विसोगो, પરંતુ જે પુરુષ ભાવથી વિરક્ત બની જાય છે તે પણ ટુવોપરમ્પરેખ | શોકમુક્ત બની જાય છે. જે રીતે જળમાં રહેવા છતાં न लिप्पई भवमज्झे वि सन्तो, . કમળ જળથી લેપાતું નથી તે રીતે તે સંસારમાં जलेण वा पोक्खरिणीपलासं ।। રહેવા છતાં પણ આ દુઃખોની પરંપરાથી ખરડાતો નથી. -૩૪. એ. ૨૨, T. ૮૭-૧૨ एविन्दियत्था य मणस्स अत्था, આ રીતે ઈન્દ્રિય અને મનના વિષયો, રાગી મનુષ્ય दुक्खस्स हेउं मणुयस्स रागिणो । માટે દુઃખનાં નિમિત્ત બને છે. તે વીતરાગ માટે ते चेव थोवं पि कयाइ दुक्खं, કયારેય લેશમાત્ર પણ દુ:ખદાયી નથી બનતાં. न वीयरागस्स करेन्ति किंचि ।। न कामभोगा समयं उवेंति, કામભોગો પોતે સમતાના હેતુ પણ નથી હોતા કે ન યાવિ મો વિડુિં ૩āતિ | નથી વિકારના હેતુ હોતા. જે પુરુષ તેમના પ્રત્યે દ્વેષ जे तप्पओसी य परिग्गही य, કે રાગ કરે છે તે તવિષયક મોહના કારણે વિકાર સો તેનું મોહી વિડુિં ૩વે | પામે છે. कोहं च माणं च तहेव मायं, જે કામગુણોમાં આસક્ત થાય છે, તે ક્રોધ, માન, लोहं दुगुंछं अरइं रइं च ।। માયા, લોભ તથા જુગુપ્સા, રતિ, અરતિ, હાસ્ય, हासं भयं सोग पुमित्थिवेयं, ભય, શોક, પુરષ-વેદ, સ્ત્રી-વેદ, નપુસક-વેદ नपुंसवेयं विविहे य भावे ।। તથા હર્ષ- વિષાદ આદિ વિવિધ ભાવો અને એ પ્રકારે અનેક રૂપોને પ્રાપ્ત કરે છે. તે ઉપરાંત બીજા आवज्जई एवमणेगरूवे, પણ પરિણામોને પ્રાપ્ત કરે છે. જેથી તે કરુણાસ્પદ, ધ્વવિદે શમસુ સત્તો દીન, લજ્જિત અને અપ્રિય બની જાય છે. अन्ने य एयप्पभवे विसेसे, कारुण्णदीणे हिरिमे वइस्से ।। कप्पं न इच्छेज्ज सहायलिच्छू, તે મારી શારીરિક સેવા કરશે - એવી ઇચ્છાથી पच्छाणुतावेय तवप्पभावं । કલ્પયોગ્ય શિષ્યની પણ મુનિ ઈચ્છા ન કરે. સંયમ एवं वियारे अमियप्पयारे, અને તપનો કોઈ પ્રભાવ ન જોતાં પશ્ચાત્તાપ ન કરે. आवज्जई इन्दियचोरवस्से ।। કેમ કે એવી રીતનો સંકલ્પ કરનાર ઈન્દ્રિયરૂપી ચોરોનો વશવર્તી બની અનેક પ્રકારના વિકારોને પ્રાપ્ત થાય છે. तओ से जायन्ति पओयणाई, વિકારોની પ્રાપ્તિ પછી તેની સમક્ષ તેને મોહરૂપી નિમન્નિડું મોહંમદUM | સમુદ્રમાં ડુબાડનાર વિષયસેવનના પ્રયોજન सुहेसिणो दुक्खविमोयणट्ठा, ઉપસ્થિત થાય છે. પછી તે સુખની પ્રાપ્તિ અને तप्पच्चयं उज्जमए य रागी ।। દુ:ખના વિનાશ માટે અનુરક્ત બની તે વિષયોના સંયોગની પૂર્તિ માટે ઉદ્યમ કરે છે. _ Page #595 -------------------------------------------------------------------------- ________________ ४७२ चरणानुयोग - २ कर्म निर्जरा फल सूत्र २४१२-१४ विरज्जमाणस्स य इन्दियत्था, જેટલા શબ્દ આદિ ઈન્દ્રિય-વિષયો છે તે સર્વે सद्दाइया तावइयप्पगारा । મનોજ્ઞ હો કે અમનોજ્ઞ હો વિરક્ત મનુષ્યના न तस्स सव्वे वि मणुन्नयं वा, મનમાં કંઈ પણ વિકાર પેદા કરી શકતા નથી. निव्वत्तयंती अमणुन्नयं वा ।। -उत्त. अ. ३२, गा. १००-१०६ कम्मणिज्जरा फलं કર્મનિર્જરાનું ફળ : २४१२. प. वोदाणेणं भंते ! जीवे किं जणयइ ? २४१२. प्र. मंते ! व्यवहान (पूर्व संथित भ विनाश) થી જીવને શું લાભ થાય છે ? उ. वोदाणेणं अकिरियं जणयइ । अकिरियाए ઉ. પૂર્વક્ત કર્મના ક્ષયથી જીવ અક્રિય બની જાય भवित्ता तओ पच्छा सिज्झइ, बुज्झइ, मुच्चइ, છે, અક્રિય થયા પછી જીવ સિદ્ધ , બુદ્ધ અને परिनिव्वाएइ, सव्वदुक्खाणमंतं करेइ । મુક્ત બને છે, પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે અને समस्त :मोनो अंत ३छे. -उत्त. अ. २९, सु. ३० वीयरागया-फलं વીતરાગતાનું ફળ : २४१३. प. वीयरागयाए णं भंते ! जीवे किं जणयइ ? २४१3. प्र. मते ! वीतताथी प्राप्त ४२७ ? उ. वीयरागयाए णं नेहाणुबंधणाणि, तण्हाणु- ઉ. વીતરાગતાથી તે સ્નેહના અનુબંધનો અને बंधणाणि य वोच्छिन्दइ, मणुण्णा मणुन्नेसु તૃષ્ણાના અનુબંધનોનો વિચ્છેદ કરે છે તથા મનોજ્ઞ सद्दफरिसरसरूवगंधेसु चेव विरज्जइ ।। અને અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધથી વિરક્ત બને છે. -उत्त. अ. २९, सु. ४७ उवसंहारो 6पसंहार : २४१४. एवं उदाहु निग्गंथे, महावीरे महामुणी । २४१४. सनशानी भने मत नियन्य महामुनि મહાવીરે આમ શ્રતધર્મનો ઉપદેશ આપ્યો. अणतणाणदंसी से, धम्म देसितवं सुतं ।। -सूय. सु. १, अ. ९, उ. ४, गा. २४ * * * ॥ यरानुयोग समाप्त ॥ Page #596 -------------------------------------------------------------------------- ________________ RAKAARAKAKKARNAKARAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA MAHARRRRRRRRRINARRAKARIYARRRRAYARIYAYANAYAKKKARAYANAYARRORAKARRAKARAVAANAIRAAMKARAKARIRRORAKAARAARARRARIANRARIRMANEL RORRORAURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRIAAAAAAAAARRRRRRRRYRYAYARYAYARKARYAYYYYYYAYRYAYAYYYYYYXXXYYYYARTHATARRANYYY AAAAAAAAAARAKSaam SCAMAXOPARRIAGRURARRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRYRIRTRIRTRONIRONTRYRIRIRIRIRTRURUNTRYATRIRIRIRIRIRIRIRIRIRIRIRIRIRIRYA SHAYANAYANARAYANTRYANARARYAYARIRIRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRLD AIRYAKAARYAAVAYAAYAARYAAAAAAAAAAAAAAAAAAAAAAKARAMMARRRRRRRRRRRRRRRRRRRRRRORS RRRRRRRRRAKAARAK RAHAYYYYYAARYAARY BRARRRRRRRRRRRRRY RARAM RAARAKAKARADARA R RAYARYAYARARY AMRAKAARYAARYA RRRRRRRRRRRRRRA N (alyan) ચરણનિયોગ * सहायक ग्रन्थ सूची * शब्द सूची * संकलन में प्रयुक्त आगमों के सन्दर्भ स्थल परिशिष्ट ROYAYATRIKARAYAKA RRARNAKARAKARA BRRRRRRRRRRRRRROR HARYANARAYARKARYAYA ROMADARA BARAKAR RAKARARYAYARRRRRAKAS RRRRRRRRRRRRRRRRRRRY MARANAMANAMAVARANASRIRSANASAMANASAIRIRIRIRIRIRVARIRVARIRIRIRIRRIRIRRORIRRORRYRYYYRYAYAYAYRYAYRYAYRYAYAYYYYYYYYYRYYYYYYY RERRORRUARRORIRRORRORIRIRRRRRRRRYAYAYAYAYRYAYRYAYYYYYRYAYR४१४RYYY RIRIRIRRRRRRRRRRRRRRRRRRRRRYYYYRYYYYYYYYAYRYAYRYAY१४ RURURIX888328RRORRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRY१४२४२४४४YRYAYAYAYAXXYYYRYAYYYYYRY१४२४१४१YRYAYRYAYAARYAY 3RRORRUA000308888880RRRRRRRRRRRRRRRRRRRRRUARYAYVAYAYAYAARYAYRYAY२४४४२४१४१४४१४१४१४२४१४१४२४२४४४ SERIRIRIRIRRRRRRRRRRRRRRRRRRRATARATARA ARRIAIAIRRIARRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRARYAYRYAYRYAY४१४१४१YYYYYYYYYYYAYYYYYKARYAXXYYYY४१४१४९४RXXXXXXXXXRARYANA Page #597 -------------------------------------------------------------------------- ________________ Page #598 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૪૭૩ ગાથા 3 ૦ 9 ૦ ૦ 9 o ૦ ૨ ર o ૦ o ૦ o ૦ o 0 o ૦ o 0 o ૦ o 0 o = ૫૨ ન • – સંકલનમાં પ્રયુકત આગમોનાં સંદર્ભ સ્થળ - ચરણાનુયોગ - ભાગ-૧ નંદી-સૂત્ર ઠાણાંગસૂત્ર પૃષ્ઠ અ. ઉ. સુ. મંગલાચરણ ૧-૩ ૨ ૧ ૫૪ ૪-૧૭ ૨ ૧ ૫૫ સૂરકતાંગ-સૂત્ર ૧૮-૧૯ ૨ ૧ ૬૧ પૃષ્ઠ સૂ. અ. ગાથા ૨૦-૨૧ પ-૮ ૧ ૧-૨૯ ૩ ૧ ૧૪૩ ભગવતીસૂત્ર ૩ ૨ આવશ્યક-સૂત્ર ૧૬૧ (૨) પૃષ્ઠ શ. ઉ. ૧૩(૧) ' ૨ ૧૩ (૨) ૧૧ ૧ ૧ ૧૯૧ (૧-૭) ૧૦ ૧ ૧ ૧૯૪ (૨) ૧૦ ૧૭ ૧ ૧૨-૧૪ ૧૯૪ (૧) ટિ ૧૦ ૨૬ ૧ ૧૯૮ (૪-૫) ૮ ૪૧ ૧૯૬ ૨ ધર્મ પ્રજ્ઞાપના ૨૧૬ અંતિમ સૂત્ર ૧ ૨૧૭ ૧૧ અંતિમ સૂત્ર ૧-૨ આચારાંગ-સત્ર ૩૧૯ (૫૧-૫૩) ૧૧ અંતિમ સૂત્ર પૃષ્ઠ ઋત. અ. ઉ. સુ. ટિ/૩૪ ૪ ૪ ૩૭૨ અંતિમ સૂત્ર ૩૭ ૧ ૩ ૧ ૧૦૮ (ક) ટિ૩૪ ૫ ૧ ૩૯૬(૩-૪) જંબદ્વીપ પ્રતિસૂત્ર ૩૬ ૧ ૪ ૧ ૧૩૨ (બ) ૧૩૩ ટિ ૩૪ ૫ ૧ 800(ખ) ૩૨ ૧ ૨ ૩ ૧૫૭ (ખ-ગ) ૪૭ ૨ ૩ ૪૪૭ ટિવ વ. ૧ ૧ ૩૭ ૧ ૬ ૨ ૧૮૪ (ક). ૪૪ ૬ - ૪૮૫ સૂર્યપ્રજ્ઞપ્તિ-સૂત્ર ૩૨ ૧ ૬ ૨ ૧૮૫ (ગ) ૧૮ ૬ - ૫૩૭ પૃષ્ઠ પા. સૂ. ૩૮ ૧ ૬ ૩ ૧૮૯ (ખ) ૩૪ ૧૦ - ૭૧૨ (૨) ૪૨ ૧ ૦ ૧ ૨૦૨ (ગ-૧) ૩૩ ૧૦ - ૭૦ ૨૦ ૧૦૭ ગા. ૬ ૧ ૮ ૩ ૨૦૯ (ખ) સમવાયાંગ-સૂત્ર ચન્દ્રપ્રાપ્તિ-સૂત્ર ૨ ૧૫ - ૭૭૫ પૃષ્ઠ સમ. સૂત્રકતાંગ-સૂત્ર ટિ ૩૪ ૧૦ પૃષ્ઠ સુ. અ. ઉં. ગાથા ભગવતીસૂત્ર(વિવાહ પ્રશક્ષિ) ૪૩ ૧ ૨ ૨ ૨૩-૩૪ પૃષ્ઠ 8. ઉ. સૂ. ૩૮ ૧ ૨ ૨ ૨૫-૨૮ ૧૮ ૧ ૧ પ્રજ્ઞાપના-સૂત્ર ૩૭ ૧ ૨ ૨ ૨૯-૩૦ ૪૧ ૧ ૪ ૧૨-૧૫ ૩૮ ૧ ૨ ૩ ૩૧-૩૨ ૪૨ પદ ૧ ૪ ૧૬-૧૮ ૩૮ ૨ ૩ ૩ ૨૧ (ક) ટિ/૪ર ૫ ૩૭ ૧ ઉત્તરાધ્યયનસૂત્ર ૩ ૪ ટિ/૪ર ૧૫ ૭ ૧૭ ૧ ૯ - ૧ ૪૦ ૯ ૩૨ ૧ ૧૫ - ૪-૫ ટિ૪૦ ૯ ૩૧ ૧૩(૧) ૪૪ ૧ ૧૫ - ૧૬-૧૭ ૪૧ ૯ ૩૧ ૩૨ ૪૪ ૧ ૧૫ - ૧૯-૨૦ ૫૦ ૧૭ ૨ ૪૭ ૨ ૫ - ૧૪ ૩૭ ૨૦ ૮ ૧૬ • ૧૦ o ૧-૯ Page #599 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ જે પૃષ્ઠ. ટિ/૧૭ ૨૮ ૩ ઉપાસકદસા-સૂત્ર અ. ૧ પ્રશ્નવ્યાકરણ-સૂત્ર સુ. અ. ૨ ૫ ઉવવાઈસુત્ર ૨૦ ૨૦ ૨૧-૨૩ ૨૩-૨૪ ૨૫ ૨૫-૨૬ ૨૮ પૃષ્ઠ ટિ ૩૪ ૪ ) ૨૬ # પૃષ્ઠ ૧૩-૧૭ ૨૭ ૧૭ ૨૭-૨૮ ૨૯-૩૧ રાયપ્રશનીય સત્ર પૃષ્ઠ ટિ૪૫ ૧૦ દશવૈકાલિક સૂત્ર પૃષ્ઠ ગાથા ૩૭ ઉત્તરાધ્યયનસૂત્ર ગાથા ૐ પૃષ્ઠ ૫૧ ટિ ૪૪ ન જી ૪૫ ૪૩૫ ઉત્તરાધ્યયનસૂત્ર ૪૩૬-૪૩૯ અ. ગાથા ૪૪૦-૪પ૭ ૧-૩ ૪૫૮-૪૬૬ ૩૫ ૪૬-૪૭૦ બૃહત્કલ્પ-સૂત્ર ૪૭૧ ૪૭ર ૪૭૩ ४७४ જ્ઞાનાચાર ૪૭૫ આચારાંગ-સૂત્ર ૪૭૬ પૃષ્ઠ ઋત. અ. ઉ. સૂ. વ્યવહાર-સૂત્ર ૮૮ ૧ ૬ ૪ ૧૯૦-૧૯૧ ઉ. સુ. ટિ/૧૧૦ નિયુક્તિ ગાથા-૨૮૩ ૧૧-૧૩ ૧૧૦ ૧ ૯ નિશીથસૂત્ર પ૭ ટીકા ૧ ૧ ગા. ૭ ઉ. સૂ. ટિ૬ ૨ ૧ ૨ સુ. ૧૨ ૧૧ સૂત્રકૃતાંગ-સૂત્ર ૧૧ ૧૦ પૃષ્ઠ સુ. અ. ઉ. ગાથા આચાર પ્રજ્ઞપ્તિ ટિ{૧૧૦ ૧ ૨ ૧ ૧૫ ટિ/૧૧૦ ૧ ૧૧ - ૩૫ ઠાણાંગ-સૂત્ર ૧૧૧૧ ૧૩ - ૨-૪ અ. . સૂ. ૯૩ ૧ ૧૩ - ૬-૭ ૨ ૩ ૭૬ (૧-૪) ૧૦૫-૧૦૬ ૧ ૧-૧૩ ૨ ૧૧૫(૧) ટિ૭િ૧ ૧૧૫(૨) ૧ ૧૪ - ૨ ૨ ૪ ૧૧૫(૩) ૧૦-૧૦૭ ૧ ૧૪ - ૧૫-૧૭ ૧૧૫(૪) ૧૦૭-૧૦૮ ૧ ૧૮-૨૪ ૧૬૪(૧) ૧૦૮ ૧ ૧૪ - ૨૫-૨૭ ૧૪(૨) ૧૧૧ ૧ ૧૪ - ૩ ૨ ૧૬૪(૩) ૧૧૧ ૧ ૧૪ - ૨૭ ૩ ૨ ૧૬૪(૪) ઠાણાંગ-સૂત્ર અ, ૧૯૮(૮-૧૧) | પૃષ્ઠ ઉ, સ્. ૫ ૧ ૪૧૦(૯) ૬૩ ૨ ૧ ૫૩ ૫ ૨ ૪૩૨ ૫૮ ૫૪-૫૫ (૭) ભગવતી સૂત્ર ટિ/૧૧૦ ૨ ૩ ८४ 8. ઉ. સૂ. પ૭ ૧૬૩ ૮ ૧૦ ૧૦-૧૮ ૧૬૩(૨) દશવૈકાલિક સૂત્ર ૧૦૮ ૩ ૩ અ. ઉ. ગાથા ૧૯૩(૬) ૬ - ૧-૬ ટિ/૧૦૪ ૩ ૩ ૧૯૫ ૮ - ૧ ૮૯ ૯ ૪ ૧૧-૧૨ ૨૧૮(૧) જી ૪૫ ૪૫ ૩૬-૩૭ જી હ જી હ = ? ૪૬-૪૭ પૃષ્ઠ ટિ/૫૩ ટિ/૫૫ ટિપ૫ | ટિ/૫૫ ટિપ પપ ૫૫ ૫૫ ૫૬ - હ U = ૯-૧૦ ૧૨-૨૦ ૧૪-૧૫ ૪-૨૦ ૨૪ ૨૫ ૧૯ ૧૯-૨૪ ૬૫-૬૮ - @ = ( - @ U છે - છે = - . ટિ ૩૮ = U છે ૦ - = 0 રે ૨૮-૨૯ ૦ = ૦ પ૩ 0 = = 0 = o ૦ = પૃષ્ઠ ૫૫ છે P o ૦ ૪૮-૫૧ પર-૫૪ ૩૧ ૧૦ અનુયોગદ્વાર–સૂત્ર = ટિ ૩૪ ૧૭૭ o 6 સૂત્ર પૃષ્ઠ ૫૩ ૫૩ પs 0 જ ૨૦૮ ટિ૧૮ ૧૯-૨૦ ૨૦૭ ૪૨૭ 0 જ Page #600 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ ૪૭૫ ૪ ૪ ૪ = ૨-૧૦ ૧૨૩ ૧૨૩ ૧૨૩ ટિ૬૨ ટિ{૧૧૦ ૧૧૮ ૧૧૮ ૧૨૧ ૧ ૧૨૦ ૦ ૧૧ ૧૨-૧૩ ૧૪-૧૬ ૦ ૧૨ ૧ ૧ ૧ ૦ ૧૧૯ ૧ ૦ ૧ ૧-૨ ૩-૪ ૫-૧૨ ૦ ૦ ૧ ૧૩-૧૮ ૧૧૯ ૪ ૧૧૯ ૧૧૦ ૪ ૮૧-૮૨ ૧૧૯ ૪ ૧૧૯-૨૦ ૪ ૦ ૧૯ ૧ ૧ ૨૦ ૨૦. ૧૨૦ ૦ ૧૨૩ ૨૧ ૧૨૦ ૧૨૨ ૧ ૧ પૃષ્ઠ ૧૧૮ ૨ ૧૦ ૦ ૦ ૨૨-૨૩ ૧-૨ ૧૩ ૧૪-૧૫ ૧- ૭-૮ ૧૧-૧૨ xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxuuuu ૨૧૮(૨) | ૧૦૨-૧૦૩ ૪ ૪ ૩૪૮ ૨૧૮(૩). ૧૦૧-૧૦૨ ૪ ૩૪૯ ૨૧૯ ૧૧૬ ૩૫ર (૪-૫) | ૨૨૦ ૧૨૦ ૩૬૮૧) ૨૩૫ ૩૬૦(૨) ૨૩૭(૬). ૧૨૧ 350(3) ૨૩૬(૧૦) ૩૬૦૪) ૨૩૬(૨) ૧૨૧ ૩૦(૫) ૨૩૯ ૧૧૫ ૩૯૪(૧) ૨૪૧(૬) ૧૧૭. ૪૨૦ ૨૪૧ (૧૬) ૧૨૨ ૬ - ૪૯૯(૧-૩) ૨૫૧ ટિ૮૧ ૫૮૫ ૨૫૬(પ-૮) ૭૧૪(૧) ૨૫(૧૦) ૬૯ ૭૧૪(૨) ૨૫૬(૧૧) ટિ૬૨ ૭૪૬ ૨૫૬(૧૨) ૭૮૧ ૨૫૬(૧૩) સમવાયાંગ-સૂત્ર ૨૫૬(૧૪) સમ. ૨૭૯(૧) ૧૨૩ ૨૮૦(૨) ૩૩ ૨૮૩(૩) ભગવતી સૂત્ર ૨૮૪(૧) ૨૮૪(૨) ૨૮૫(૧) ૨૮૫(૨) ૨૮૫(૩) ૩૧ ૩૧૯૮૩) ૩૧ ૩૧૯(૪). ૩૧ ૩૧૯(૫) ૧૭ ૩ ૩૧(૬) જ્ઞાતાધર્મકથા-સત્ર ૩૧૯(૨૫) | પૃષ્ઠ શ્રત. અ. ૩૧૯(૩૦) | ટિ૬૩ ૧ ૬ ૩૧૯(૩૪) ઉવવાઈ-સૂત્ર ૩૧૯(૩૭) ૩૧૯૪૩). ૮૧ ૩૦ (૨૩-૩૪) દશવૈકાલિક સૂત્ર ૩૨૭(૨). પૃષ્ઠ અ. ઉ. ગાથા ૩૨૭(૭) ૬૧ ૪ - ૩૩-૩૪ ૩ર૮-૯) ૬૧ ૩૫-૩૬ ૩૨૭(૧૪) ૩૭-૪૮ ૩૪૪(૩-૬) | ૩૩ ૦ ૦ ૨ ૧૧૮ ૧૧૩ ૧૧૩-૧૧૪ ૧૧૪ ૬૫-૬૬ ૬૫ ૬૫ ૧૧૬ ૧૧૭ ૧૧૭ ૦ ઉત્તરાધ્યયન-સર ૦ ગાથા o ૩ ૩ o ૪-૬ ૧૧૭ o o ૮-૧૦ ૧૧ ૧૨ o ૩ ૩ ૩ ૧૩. ૧૪ do ૧૨૧-૧૨૨ ૪ ૧૨૨ ૧૨૨ ૪ ૧૨૨ ૪ ૧૦૨ ૪ ટિ૭૧ ૧૧૩ ૪ ૧૧૩ ૪ ૧૧-૧૧૭ ૧૧૪ ૧૧૨ ૪ ૩૨૦ ૧૮-૧૯ ૩ ૩ & D ૪ Page #601 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ નિશીથ-સૂત્ર છે ? ૨૭-૨૯ ૩૭ ૩૮-૩૯ ४० - 5 * ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૪૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૨ ૩ * - ૪૩ ૮-૧૮ ૪૫-૪૮ ૨ ૩૦-૩૨ ૩ ૫-૧૦ ૩ ૧૧-૧૨ ૩ ૧૩-૧૬ ૪ ૫-૮ ૩ ૧૧-૧૨ ૩ ૧૯ ૩ ૧૧-૧૦ ૧૨-૨૦ ૨૮ ૧૬-૧૭ ૧-૬ ૧૧-૧૨ - ૧૯ - આવશ્યક સૂત્ર ૪-૫ છે. ૬-૯ ૧ ૧૦-૧૩ ૧૯૭ ૧૪ પૃષ્ઠ ટિ૬૪ ટિ૭૦ ટિ/૭૦ ટિ૬૯ ૯૯ ૧૫-૩૨ ૪-૫ ૧૯૪ ૨૨. ૧૧ દર્શનાચાર ૧૨૫ ૧૯૩ ૧૯૬ ૨૫-૨૮ ૨૯-૩૧ ૩૨-૩૮ ૧ ૧૦ ૧ ૧૧ ૨ ૧૧ ૧ ૧૧ ૧ ૧૧ ૧ ૧૧ ૧ ૧૧ ૧ ૧૧ ૧ ૧૨ ૧ ૧૨ ૧ ૧૨ ૧ ૧૨ ૧ ૧૨ ૧ ૧૨ ૧ ૧૫ ૧ ૧૫ ૧ ૧૫ છે. હ ૧૦૪ હ sy ૩-૪/૧ ૪-૧૦ ૧૧-૧૭ ૧૮-૨૨ ૐ ૧૯-૨૦ ४४ ૩-૧૬ ૩) સૂત્રસૂત્ર-૧૭ સૂત્ર-૨૬ સૂત્ર-૧ સૂત્ર-૭૨ ગાથા-૩૨ દશાશ્રુતસ્કંધ-સૂત્ર દશા ૧-૩ ૧૫-૧૯ ૨૦-૨૫ વ્યવહાર-સૂત્ર ૬૧ ટિ૬૩ ૧૭૧ ૧૯૮ ૧-૨ ૩-૫ ૭૬ ૧૮૩ આચારાંગ-સૂત્ર | પૃષ્ઠ ઋત. અ. ઉં. . | ૧૨૫ ૧ ૨ ૩ ૭૮ | ૧૩૭ ૧ ૧ ૧ ૧૪૯ ૧૩૭ ૧ ૧ ૧ ૧૬૭ ટિ/૧૨૫ ૧ ૫ ૫ ૧૬૮ ૧૩૨ ૧ ૫ ૫ ૧૬૯ ૨૦૧૧ ૫ ૬ ૧૭૬ ૧૬૭ ૧ ૬ ૧ ૧૭૮-૧૮૦ ૧૬૫ ૧ ૮ ૧ ૨૦૮(ક). ૧૫ ૧ ૮ ૧ ૨૦૦(ગ) ૧૬૫ ૧ ૮ ૧ ૨૦૧(ક) સૂત્રકૃતાંગ-સૂત્ર પૃષ્ઠ સુ. એ. . ગાથા. ટિ/૧૫૪ ૧ ૧ ૧ ૭-૮ ૧૬૦ ૧ ૧ ૧ ૮-૧૦ ટિ/૧૫૦ ૧ ૧ ૧ ૧૧-૧૨ ૧૦ ૧ ૧ ૧ ૧૩-૧૪ ૧૬૧ ૧ ૧ ૧ ૧૫-૧૬ ૧૬૨ ૧ ૧ ૧ ૧૭-૧૮ ૧૬૩ ૧ ૧ ૧ ૧૯-૨૭ ટિ૧૫૯ ૧ ૧ ૨ ૧-૫ ૧૮૨ ૧ ૧ ૨ ૬-૨૩ ૧ ૧ ૨ ૨૪-૨૯ ૧૮૬ ૧૮૭ ૨ ૧ ૧૪૯ ૨ ૨ ૧ ૧ સૂત્ર ૧૫૩ ૧૮ ૬૩૮ ૩૯-૪૨ ૬૪૩ ૪૪-૪૫ ૪૬-૬૪૭ (ક) ૬૪૭-૫૩ ૬૫૪-૫૮ ૬૫૯-૬૬૨ ૬૬૩-૬૪૬. ૬૬૭-૬૭૧ ૬૭૨-૭૬ ૬૯૨-૯૩ ૨-૨૮ ૧૫૫ ૧૫૭ ૧૫ ૨ ૧ ૧૫૯ ૨ ૧ ૧૩૯ ૧૪૧ બૃહત્કલ્પ-સૂત્ર ૧૮૮ પૃષ્ઠ ૧૯૧ ૪ ૧૬૯ ૯૪ I ૧૮૦ ૨૯-૩૨ Page #602 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ ૪૭૭ ચારિત્રાચાર = ૨-૪ w અ. ૧૨૯ w w ૧૩૦ o w ૧૩ ૨૩. o w ૧૭ o = ૧૩૭ ૨OO o = o = ૧૯૬ o = = = = = ૨૦૬ = = = ૧૨૫ ૩૮૯ ૦ ઠાણાંગ-સૂત્ર ૧૪૩ ૧૦ ૧ ૧-૯ પૃષ્ઠ અ. ઉં. સૂ. ૧૪૫ ૧૦ ૧ ૧૦-૧૧ ૧૩૧ ૨ ૧ ૫૪-પપ ૧૪૨ ૧૦ ૧ ૧૨-૧૪ ૧૨૭ ૨ ૧ ૫૯ (૧) ૧૪૫ ૧૦ ૧ ૧૫-૧૮ ટિ/૧૨૭ ૨ ૧ પ૯ (૨-૪) ૧૪૨ ૧૬૪ ૨ ૧ પ૯ (૫-૭) • ઉત્તરાધ્યયન-સૂત્ર ૧૨૯ ૩ ૨ ૧૩(૧) પૃષ્ઠ ગાથા ૧૩(૨) ૧૮૦ ૯-૧૦ ૧૨૭ ૧૯૦૧) ૧૪-૧૫ ટિ/૧૨૭ ૧૯૮૩) ૧૯૫ ૧૦ ૩૧-૩૪ ૧૬૪ ૩ ૩ ૧૯૩ ટિ ૧૪૦ ૧૩૦ ૨૦૪ (૯) ૧૩૦ ૨૦૪(૧૦) ૩૨-૫૪ ૧૮ ૨૨૩ (૧) ૧૪૪ ૩૯-૫૨ ૨૨૩(૨) ૬૦-૩ ૧૨૫ ૧૪-૧૫ : | ૨૩૭) ૧૨૬ ૧૬-૧૭ ૨૩૧૭) ૧૩૬ ૨૮ ૨૩૨) ૧૯૫ ૨૪૧(૭). ૨૯-૩૦ ર૪૧ (૧૭) ૧૩૪ ૨૭૯(૭) ૧૩૪ ૨૮૦૭) ૧૩૫ ૪૨૬(૧) ૧૩૦ ૫ ૨ ૪૨૬(૨) ૧૪૭ ૭૩-૭૫ ૧૨૯૬ ૪૯(૧-૨) ૧૯૫ ૧-૩ ૧૬૭ ૬ ૫૧૨ ૧૩૧ ૨૫૭-૧૫૮ ટિ/૧૨૭ ૭ દશાશ્રુતસ્કંધ-સૂત્ર ટિ/૧૨૭ ૮ ૬૧૯ પૃષ્ઠ દસા. ૧૬૫ ૧૦ ૭૩૪ ૧૭૨ ૩-૫ ટિ/૧૨૬ ૧૦ ભગવતી સૂત્ર ૭-૮ શ. ઉં. સૂ. ૧૭૬ ૯-૧૧ ૧૨૫ ૧ ૩ ૬ ૧૭૯ ૧૨-૧૪ ટિ/૧૨૫ ૧ ૩ ૧૫(૩) ૧૬૮ ૧૫-૧૬ ૧૩૭ ૧૫(૨) બૃહત્કલ્પ–સૂત્ર ૧૨૮-૧૨૯ ટિ/૧૨૮ ૯ ૩૧ ૧૩ ટિ/૧૩૦ ૧૩૪ ૧૭ ૩ ૨૨ ટિ/૧૩૦ દશવૈકાલિક સૂત્ર આવશયક સૂત્ર પૃષ્ઠ અ. ચૂ. ગાથા ૧૪૬ ૧૦ ૧ ૧ | ૧૩૭ ૨૯ ૦ આચારાંગ-સૂત્ર પૃષ્ઠ શ્ર. અ. ઉ. ગાથા ૨૦૯ ૧ ૪ ૨ ૧૩૪-૧૩૫ સૂત્રકતાંગ-સૂત્ર | પૃષ્ઠ શ્ર. અ. . ગાથા ટિર ૧૧ ૧ ૧ ૨ ૩૧ ૧ ૧૨ ૨૧ ટિ૨૧૨ ૧ ૧૬ ૪ ૨૦૬ ૨૫ ૧૭ ટિર ૧૨ ૨ ૬ ૬ ઠાણાંગ-સૂત્ર પૃષ્ઠ અ. . સૂ. ૨૦૬ ૨ ૧ ૫૩ ૨૦૬ ૨ ૧ ૫૪-૫૫ ટિ/૨૦૬ ૬૧ ૧૬૩ ૨૦૬ ૩ ૧૬૩ ટિ૨૧૨ ૫ ટિ/ર૧૩ ૫ ૪૧૮ ટિર ૧૫ ૫ ૪૨૭૩) ટિ૨૧૪ ૫ ૪૨૭(૪) ટિ૨૧૫ ૬. ૪૮૭(૧) ટિર ૧૪ ૪૮૭(૨) ૨૧૪ ૭૦(૪) ૨૧૫ ૧૦ ૭૦૯૩) ૨૧૫ ૧૦ ૭૧૧(૯) ૧૦ ૭૧૧(૨) સમવાયાંગ-સૂત્ર પૃષ્ઠ સમ. સૂ. ૨૧૫ ટિ૨૧૨ ૫ ભગવતી-સૂત્ર શ. ઉ. સૂ. ૨૧૬ ૧ ૧ ૧૧(૧) ૨૧૭ ૧ ૧ ૧૧(૨) ટિર ૧૧ ૨૧૪ ૧ ૯ ૨૧૪ ૧ ટિ/૨૦૯ ૨૧-૨૪ દ ૦ ૧૨૭ 8 ૫૫. 0 ૭૫૧ ૧૭૬ પૃષ્ઠ ૧૩ ૨૬ ૨-૩ ૬૫ Page #603 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ જ જ ૨૮૮ જ ૨૧૨ ૩ ૩ ૧૧-૧૪ ૨૦૭ ૯ ૩૧ ૭ ટિ ૨૦૭ ૯ ૩૧ ૧૩ ૨૦૮ ૯ ૩૧ ૩૨ ટિ ૨૧૪ ૧૨ ૨ ૧૪ પ્રશ્નવ્યાકરણ-સૂત્ર પૃષ્ઠ શ્ર. એ. સુ૨૧૩ ૨ ટિ૨૧૩ ૨ ૧ ૧ ૨૧૩ ૨ ૫ ૧૮ દશવૈકાલિક સૂત્ર અ. ગાથા ટિ ૨૧૨ ૮-૨૧ ઉત્તરાધ્યયન-સૂત્ર ગાથા ૨૧૭ ૨૫ પૃષ્ઠ અ. ૨૫૫ ૧ ૨ ૫ ૯૪ ૨૮૯ ૧૦ ૭૦૯(૧) ૨૫૫ ૧ ૨ ૬ ૯૫-૯૭ ૨૮૮ ૧૦ ૭૦૯(૨) ટિ૨૧૮ ૧ ૧૩૨ (ક) ૨૮૯ ૧૦ ૭૧૫(૧) ૨૪૯ ૧ ૧૩-૧૩૯ ૧૦ ૭૧૫(૨) ૨૨૯ ૧ ૧૪૦ | ૨૪૨ ૧૦. ૭૭૩ ૨૫૦ ૧ ૧૪૭-૧૪૮ સમવાયાંગ-સૂત્ર ૨૨૬ ૧ ૧૭૦ | પૃષ્ઠ સમ. ૨૩૮ ૧ ૮ ૪ ૨૧૧-૨૧૨ ૨૮૧ ૨૫ ૨૫૭ ૨ ૬૯૯ ટિ૨ ૨૧ ૨૫૭ ૨ ભગવતી-સુત્ર ૨૫ ૨ ૭૦૮-૭૧૩ | શ. ઉ. ૨૫૬ ૨ ૭૧૫-૭૧૯ | ૧૬-૨૪ ૨૫૭ ૨ ૭૨૦ પ્રશ્નવ્યાકરણ-સૂત્ર ૨પ૭ ૨ ૭૨૪ ૨૫૭ ૨ ૭૨૮ | ૨૨૩ ૨ ૧ ૨૨૮ ૨ ૧૫ ૭૭૬ ૨૨૪ ૨૧ ૨૨૧ ૩ ૧૫ ૭૭૭-૭૭૯ ૨૨૬ ૨ સૂત્રકૃતાંગ-સૂત્ર ટિ ૨૨૧ ૨ ૭-૧૧ પૃષ્ઠ શ્ર. અ. ઉ. ગાથા ગાથા | ૨૮૩ ૨ ૭-૧૧ ૨૧૯ ૧ ૧ ૪ ૯-૧૦ ૨૮૪ ૨ ૧ ૧૨-૧૪ ૨૫૦ ૧ ૭ ૧-૪ દશવૈકાલિક-સૂત્ર ૨૩૯ ૧ ૭ ૫-૭ | ૨૪૩ ૧ ૭ ૮-૯ ૨૨૮ ૧-૩ ૨૫૧ ૧ ૭ ૧૦-૧૧ | ૨૩૦ ૨૨૯ ૧ ૮-૯ | ૨૩૪ ૨૨૯ ૧ ૧૧ ટિ૨૧૯ ૧ ૧૧ ૨૩૯ ૨૩૦ ૧ ૧૪ ૨૪૧ ૨૪૮ ૨ ૧ ૨૨૮ ૨૧૮ ૬૮૪ ૨૧૯ ઠાણાંગ-સૂત્ર ૨૧૫ ૧૨ ૪૨. 0 ૭૦-૭૩ 0 ટિ૨૧૧ ટિર ૧૨ ૨૧૭ ૨૦૬ ટિ ૨૧૨ ૨૯ ૩૧ ૩૫ આવશ્યક-સૂત્ર એ. * ટિ૨૧૨ * ૨૩૬ પ્રથમ મહાવ્રત ૨૪૬ ૨૧૮ ૨૩૧ પૃષ્ઠ ૨૩૪ પૃષ્ઠ શ્ર. ૨૩૪ ૧ ૨૩૬ ૧ ૨૩૮ ૧ ૨૪૩ ૧ ૨૪૪ ૧ ૨૪૩ ૧ ૨૪૫ ૧ ૨૪૭ ૧ ૨૨૭ ૧ ૨૩૦ ૧ ૨૨૭ ૧ ૨૩૦ ૧ આચારાંગસૂત્ર અ. ઉ. ૧ ૨ ૧ ૩ ૧ ૪ ૧ ૧ ૧ ૫ ૧ ૫ ૧ ૬ ૧ ૬ ૧ ૭ ૧ ૭ ૨ ૩ ૨ ૬ . ૧૦-૧૮ ૨૩-૩૧ ૩૨-૩૯ ૪૨-૪૪ ૪૫ ૪૬-૪૮ ૪૯ ૫૦-૫૫ ૫૭-૬૧ ૬૨ ૭૮ક. ૧૦૪ ૨૪૨ ૨૮૪ ૨૮૪ ટિ ૨૮૮ ટિ ૨૮૯ ટિ ૨૮૫ ટિ૨૪૨ ટિ ૨૮૮ 1 ટિ૨૮૯ પ૭૧ ૨૩૭ પ૭૧(૩,૫,૬). ૨૪૦ પ૭૧ પ૭૧(૧) ૨૪૬ ૧૬ ૬૧૪ ૨૨૯ ૬૧૫ ટિર ૧૮ ૮ ૬૧૫(૧) | ૨૨૯ ૨૫૧ ગા. ૨૪-૩૨ ૫૧ ૯-૧૦ ૨-૩ Page #604 -------------------------------------------------------------------------- ________________ ટિ ૨૩૧ ૨૩૧ ૨૩૪ ૨૩૬ ટિ ૨૪૦ ૨૪૨ ૨૪ ૨૮૫ પૃષ્ઠ ૨૪૮ ૨૮૯ ૨૧ ૨૩૭ પૃષ્ઠ ૮૫ ૨૮૫ ૨૮ ૨૮ઃ ૨૮: ૨૮૬ ૨૮૭ ૨૮૭ ૨૮૭ ८ ८ ८ ८ ८ ઉત્તરાધ્યયન-સૂત્ર ८ ૮ ८ અ. 9 ૧૭ ૧૯ ૩૫ દશાશ્રુતસ્કંધ-સૂત્ર દશા. ८ ८ ८ ८ ८ ८ ८ ८ ८ નિશીથસૂત્ર 6. ૧ ૧ પૃષ્ઠ ૨૭૭ ૨૭૮ ૨૭૮ ૨૭૯ ૨૭૯ ૨૮૦ ૨૮૦ ૨૭૬ ૨૭૬ ૨૭૬ ર ૨૭૮ રે ૨૭૭ ૨ ૨૫૮ ૩ ૩ ૨૧ ૧ ૧ ૧ ૧ ૧ ર ૪ ૫ O ८ ૯ ૧૦-૧૧ ૧૨ ૧૩-૧૬ ગાથા ' 9 ૧૨ . ૫૦ ૫૧ પર ૫૩ ૫૪ ૫૫ પ ૧૭ ૧૮ . ૧૧-૧૪ ૧૫-૧૮ ૧૯-૨૨ ૨૩-૨૬ ૨૭-૩૦ ૩૧-૩૪ ૫૭ ૧૦ ૧૧ ૧૨ ૧૪-૧૭ ૨ ૨૮-૩૩ ૩૪-૩ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ ૨૬૩ ૨૫૯ ૨૨ ૨૩ ૨૫૨ ૨૭૭ ૨૭૩ ૨૭૫ ૨૭૬ ૨૫૩ ૨૫૩ ૨૫૩ ૨૬૩ ૨૫૪ ૨૫૪ ૨૫૪ ૨૦૦ ૨૭૨ ૨૭૨ ૨૪ ૨૬ ૨૭ ૨૯ ૨૬૯ પૃષ્ઠ ૨૯૨ પૃષ્ઠ ટિ|૩૦૦ ટી૨૫ પૃષ્ઠ ૨૯૭ પૃષ્ઠ ૨૯૪ ૨૯૩ હ્યુ. ૨ . ૨. ર ૩ ૪ ૫ ૫ ૧૧ ૧૧ ૧૧ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૩ ૧૩ ૧૩ ૧૫ ૧૫ ૧૫ ૧૭ ૧૭ ૧૭ ૧૭ ૧૭ ૧૭ દ્વિતીય મહાવ્રત આચારાંગ-સૂત્ર અ. ૧૫ ઠાણાંગ-સૂત્ર અ. ४० ૧-૬૯ ૬૭-૭૨ ૭૩ ૧-૧૧ ૨૫-૩૩ ૨૩૨૮ ૨૯-૩૪ ૩૫ ૧-૨ ८ '૯ ૧૩ ? ૧-૭ ८ ૯-૧૧ ૨૫-૩૦ ૩૧-૩૦ ૩૭ ૨૭-૩૨ ૩૩-૩૮ ૩૯ ૮૦-૮૫ ૮-૯૧ ૯૨ સ. ૭૮૦-૭૮૨ સ. ૫૨૭ ૭૪૧ ૧૦ સમવાયાંગત્ર સમ. ૨૫ પ્રાચ્યા કરણ સૂત્ર અ. ૨ ર ૪ સ્ ૧૫ સ. ૧-૩ ૨૯૪ ૨૯૪ ૨૯૫ ૨૯૫ ૩૦૦ ૩૦૦ પૃષ્ઠ ટિપ ટિ ૨૯૫ ટિપ પુર ૨૯૧ દ૨૯૧ પૃષ્ઠ ૩૦૦ ટિ|૨૯૧ પૃષ્ઠ ૩૦૦ પૃષ્ઠ ૨૯૫ ૨૯૫ ૨૯૭ ૨૯૫ પૃષ્ઠ 8 ૩૦૨ ર ૩૦૭ ૨ ૩૦૪ ૨ પૃષ્ઠ ૩૦૯ પૃષ્ઠ ૩૧૫ ૨ ८ ૨. ૨ ' ૨ ર શ. ર પ્રજ્ઞાપના સન્ન પદ ૧૧ ૧૧ ૧૧ દશવૈકાલિક-સૂત્ર અ. ૪ ઉત્તરાધ્યયન-સૂત્ર અ. ૨૪ ૧૯ બૃહદ્કલ્પસૂત્ર 6. ܣ ء ૨ ૨ ૨ ર ૨ નિશીથ-સૂત્ર 6. ૨ ૫ ૧૦ ૧૬ તૃતીય મહાવ્રત આચારાંગ-સૂત્ર ઉ. ૧ ૧ . ૭ ૧૫ સમવાયોગ-સ્ત્ર સમ. ૨૫ ભગવતી-સૂત્ર ઉ. ૫-૬ ૭-૮ 2 સ. ૧૯ ૬૩ સ ૮૨ c tes ૧૦ ૧૧-૧૫ ૧૬-૧૮ સ.-ગાથા ૧૨ ૧૨ ગાથા ૯-૧૦ ૨૭ સ. ૪૭૯ ૧૫-૩૦ ૧૩-૧૪ સૂ. 500 (5-4) ૬૦૭(ગ) ૭૮૩-૭૮૫ સ ૧-૧૫ Page #605 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ ઉત્તરાધ્યયનસૂત્ર ५४ ગાથા ૨૬ ૧૮-૧૯ ૩૨૮ ૩૩૫ ૩૨૬ ૩૨૭ ૧૬૩ 0 ૩૨૮ 0 ૦ K ૩ . K પૃષ્ઠ છે 8 8 ટિ૩િ૦૧ સમ. U 8 છે o 8 અ. છે o 8 ૩૦૪ ૩ o આ ૦ છે ગા. ૩ ૦ ^ 1 ઇ 9 છે 9 ઇ ૩૦૭ 9 પ્રશ્નવ્યાકરણ-સૂત્ર ૩૨૮ ૧ ૪ ૧ ૨૭ પૃષ્ઠ શ્ર. અ. | ૩૩૯ ૧ ૪ ૨ ૧-૨૨ ૩૦૪ ૨ ૩ ૩૩૫ ૧ ૧૫ ૮-૯ ૩૦૫ ૨ ૩ ૨-૭ ઠાણાંગસૂત્ર ૩૦૬ ૨ ૩ ૮ (ક) | પૃષ્ઠ અ. ઉ. ૩૦૭ ૨ ૩ ૩૨૩ ૨ ૧ ૫૪-૫૫ ૩૧૧ ૨ ૩ ૧૦-૧૫ ૩૨૩ ૩ ૨ ૩૧૨ ૨ ૧૬ ૩૨૪ ૩ ૨ ૧૩ દશવૈકાલિક સૂત્ર ૪૨૭ ૬૬૩(૧) ગાથા ૬૩(૨). ૩૦૧ ૧૩ સમવાયાંગ-સૂત્ર ૧૩ પૃષ્ઠ ઉત્તરાધ્યયન-સૂત્ર ૩૩૪ ૧૮ પૃષ્ઠ ગાથા ૪૨૨ ભગવતી સૂત્ર ટિ ૩૦૧ ૧૯ ૨૮ | પૃષ્ઠ 8. ઉ. સૂ. વ્યવહાર-સુત્ર ૩૨૪ ૯ ૩૧ ૫ ૩૦૬ ઉ.૭ સૂત્ર ૨૬-૨૭ ટિ૩૨૪ ૯ ૩૧ ૧૩ નિશીથ-સૂત્ર ૩૨૫ ૯ ૩૧ ૩૨ પૃષ્ઠ પ્રશ્નવ્યાકરણ-સૂત્ર ૨૦ પૃષ્ઠ શ્ર. અ. સુ. ૩૦૮ ૯-૧૦ ૩૧૯ ૩ ૪ ૧ ૩૦૮ ૧૦ ૧૧-૧૨ ૨ (૧) ૩૨૧ (ચતુર્થ મહાવ્રત ) ૩-૪ આચારાંગ-સૂત્ર ૩૨૩ પૃષ્ઠ શ્ર અ. ૧. સૂ. ૩૩૫ ૧ ૫ ૧ ૧૪૯ (પ) ૩૨૩ ૨ ૪ ૭ ૩૩૩ ૧ ૫ ૪ ૧૬૪-૧૬૫ ૨ ૪ ૮-૧૨ (ક) ૩૩૯ ૨ ૧૩. sco ૨ ૪ ૧૨ (ખ) ૩૪૦ ૨ ૬૯૧-૯૮ દશવૈકાલિક સૂત્ર ૩૪૦ ૨ ૧૩ ૭૦૧-૭૦૭ પૃષ્ઠ અ. ઉં. ગાથા ૩૪૨ ૨ ૧૩ ૭૨ ૧-૭૨૨ ૪ - સૂ. ૧૪ ૩૪૨ ૨. ૭૨૩ ૯-૧૧ ૩૪૧ ૨ ૭૨૫-૭૨૬ ૩૩૫ ૧૫-૧૬ ૩૪૦ ૨ ૭૨૭ ૩૨૭ ૫૧ ૩૪૨ ૨ ૭૩) ૩૩૩ ૩૪૨ ૨ ૩૨૮ ૩૧૮ ૨ ૧૫ ૭૮૬-૭૮૮ ટિ૩૨૭ સૂત્રકૃતાંગ સત્ર ૩૨૮ પૃષ્ઠ શ્ર. અ. ઉ. ગાથા ૩૩૩ ૩૨૭ ૧ ૪ ૧ ૧૦-૨૨ ટિ ૩૨૯ ૩૨૧ છે આ ૧૩-૧૫ જ ૩૨૩ ૩૩૨ ૪૨૫ ૪૨૬ ૩૨૫ ૩૧૯ ટિ/૩૧૬ ૩૩૬ ટિ૩િ૩૫ ૪૪-૪૫ ૧૪ ૩૧૬ ૩૩૪ ૩૩૧ ૩૨૭ ૩૨૯ ૧૦-૧૧ ૧૨-૧૩ ૧૪-૧૫ ૧૬-૧૭ ૧૯-૨૦ ૪-૫ 9 . ૭૩૧ વ્યવહાર સત્ર ૧૬-૧૭ Page #606 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ ૪૮૧ બૃહકલ્પસૂત્ર ઉદેશો ૪૦૧ ૪૦૩ 0 ૪૧૨ ४०-४४ ૪૫-૪૭ ૪૮-૫૩ ૫૪ 0 ૧૪-૧૫ પૃષ્ઠ ૪૦૬ ૪૦૭ ૪૧૫ ૪૦૨ ૧-૪ ૩-૧૦ ૪૧૫ ૪૧૪ ૪૧૨ ૪૧૨ ૧૩-૧૪ ૪૦૩ ૪૦૪ ૪૦૪ ૧૧ (૧૧) ૫૫ નિશીથ-સૂત્ર ઉદેશો-૧ ૦ ૧૨ ૪૦૫ ૪૦૫ પૃષ્ઠ w ૪૨૦ ૪૧૨ 5 ૪૧૫ ૩૯૯ ૪૧૩ ૨-૯ ૪૧૬ ૪૦૫ ઉદેશો-૩ ૩૯૩ ४०८ ૧૮૧ ૧૬-૨૧ ૨૨-૨૭ ૫૬-૬૧ ૬૨-૬૩ (૩) ૬૪-૬૫ ૬૬ ૭-૭૪ ૭૫-૭૬ ૭૭-૭૮ ૭૯ ૮૦-૮૧ ૮૨-૮૪ ૮૫-૮૮ ૮૯-૯૦ ૯૧ ૧૩ ૧૪-૧૮ ૧૯-૨૩ ૨૪-૨૯ ૩૦-૩૫ ૩-૪૧ ૪૨-૪૭ ૪૮ ૪૯ ૫૦-૫૪ પપ-પ૭ ૫૮-૩ ૪૦૮ ૪૦૮ ૪૧૨ ૪૦૯ ૪૦૯ ૩૫ર ૩પ૧ ૩૫ર ૩૫૩ ૩૫૪ ૩૫૪ ૩૫૪ ૪૧ ૩૪૫ ૩૪૭ ૩૪૭ ૩૯૩ ૩૯૪ ૩૯૬ ૩૯૫ ૩૯૫ ૩૯૭ ૩૯૬ ૪૨-૪૬. ૪૭-૪૯ ૫૦-૫૫ ૫૬ ૫૭ ૫૮-૬૩ ૬૪-૬૫ ૪૧૦ ૪૧૦ ૩૫૫ ૬૪ ઉદેશો-૮ ૩૫૫ ૫s છે ઉદેશો-૧૧ આ ૬૫ ૬૬-૭૧ ૭૨-૭૩ (૭૩) ૭૪-૭૫ ૩૫૫ ૩૫૬ ૩૫૧ ૩૫૬ ૪૨૧ _) | છે ૫ ૬-૬૮ ૬૯ ૩૮૨ o ૧૧-૧૬ ૧૭-૨૨ ૩૯૭ ૭૬ ૩૭૯ ૩૫૮ ૭૪ ૪૨૧ ૩૮૧ ઉદેશો-૪ ૪૨૦ ૩૮૧ ૩૫૮ ઉદેશો-૭ ૩૮૩ ૩૭-૪૧ ૪૨-૪૪ ૪૫-૫૦ ૩૫૬ ૩૫૮ ૩૫૮ ૫૧ ૪ ૫૨ ૩૦ ૩૮૨ ૩૮૩ ૩૮૪ ૩૮૪ ૩૮૪ ૩૮૪ ૩૮૦ ૧૦-૧૨ ૪૯-૫૪ ૫૫-૦ ૫s ૪૧૯ ૭૫-૭૯ ૪૨૦ ૮૦-૮૨ ૪૧૯ ૮૩-૮૮ ૪૧૮ ૮૯ ૪૧૪ ૪૦૦ ૯૧-૯૬ ૩૯૯ ૯૭-૯૮ ૩૪૮ ૯૮ ૩૫૦ ૯૯-૧૦૦ ૧૦૧ ૧ ૪00 ૩૫૯ ૩૫૯ ૩૬૧ ૧૩ ૫૩-૫૮ ૫૯-૬૦ ૬૧-૬૨ ૬૩ ૯૦ 350 ૩૮૫ ૧૪-૧૯ ૨૦-૨૫ ૨૬-૩૧ ૩૨-૩૭ ૩૬૧ ઉદેશો-૧૫ ૩૬૧ પૃષ્ઠ ૩૩ ૩૫૭ ૩૫૦ ૩૮ | ૩૬૨ ૧૩-૧૮ ૧૯-૨૪ ૩૬૧ ૩૯ Page #607 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ ૩૬૩ ૩૮ ૩૬૪ ૩૬૫ * ૩૯-૪૩ ૪૪-૪૬ ૪૭-પર ૩૬૫ ૫૩ ૩૭૫ ૩૬૫ ૩૬૬ પ૪ જે * જે મ 2 ૧૮૯ જે મ જે મ જે મ ૩૭૭ જી છે ૩૮૫ ૩૭૮ ૩૪૩ उ४४ उ४४ ૩૮૭ ૬૧-૬૨ ફર ૩-૪ ૬૫ ૧૦૦-૧૦૫ ૧૦૬-૧૧૧ ૧૧૨-૧૧૭ ૧૧૮-૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨-૧૩૦ ૧૩૧-૧૩૩ ૧૩૪-૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૨-૧૪૭ ૩૭૯ ૩૮૭ ૩૮૯ ૩૮૮ ૩૮૮ ૩૭૨ ૬૪ ૪૫૨ ૧ ૫ ૧ ૧૪૯ (ઘ) ૩૭૨ ૬૫ ૪૩૭ ૧ ૫ ૨ ૧૫૪ ૩૬૮ ૬૫-૬૬ ૪૩૮ ૧ ૫ ૨ ૧૫૫ (ક) ૩૭૩ ૬૭ ૪૩૩ ૧ ૨ ૩ ૧૫૭ (ક) ૬૮-૭૩ ૪૪૩ ૧ - ૧૭૪-૧૭૬(ક) ૩૭૩ ૭૪-૭૯ ૪૩૬ ૧ ૧૮૧-૧૮૨ ૩૭૫ ૯૩ ૪૫૩ ૧ ૧ ૬ ૨ ૧૮૩ ૯૪-૯૮ ૪૪૩ ૧ ૩૭૭ ૯૯-૧૦૧ ૪૩૫ ૧ ૮ ૩ ૨૦૯ (ખ) ૩૭૬ ૧૦૨-૧૦૭ ૪૫૧ ૨ ૧૧ - ૬૯-૬૮૭ ૧૦૮ ૪૫૨ ૨ ૧૨ - ૬૮૯ ૩૭૮ ૧૦૯-૧૧૦ ૪૩૦ ૨ ૧૫ - ૭૮૯-૭૯૧ ૩૭૮ ૧૧૦-૧૧૫ | ૪૩૧ ૨ ૧૫ - ૭૯૨ ૩૭૮ ૧૧-૧૧૭ સૂત્રકૃતાંગ-સૂત્ર (૧૧૭) | પૃષ્ઠ શ્ર. અ. ઉ. ગાથા ૩૭૪ ૧૧૮-૧૧૯ ૪૫૫ ૧ ૧ ૪ ૧-૩ ૧૨૦ ૧ ૨ ૨ ૯-૧૦ ૪૩૫ ૧ ૧૧ અપરિગ્રહ મહાવ્રત ૪૪૭ ૧ ૨-૮ આચારાંગ-સૂત્ર ૪૩૬ ૧ ૭ - ૨૧-૨૩ | પૃષ્ઠ શ્ર. અ. ઉ. . ૪૩૪ ૧ ૨૭-૨૮ ૪૪૮ ૧ ૧ ૫ ૪૧ ૪૭૮ ૧ ૧૦ | ૪૫૪ ૧ ૨ ૧ ૬૩-૬૪ ૪૪૮ ૧ ૩૨ ૪૫૫ ૧ ૨ ૧ ૬૬(ખ)-૬૭ ૪૪૮ ૧ ૪૪૩ ૧ ૬૯ ૪૭૬ ૧ ૪૪૦ ૧ ૨ ૩ ૭૨-૭૪ ૪૩૩ ૧ ૮-૧૦ ૪૪૫ ૧ ૭૫-૭૭ (ક) | ૪૩૮ ૧ ૧૮-૧૯ ૪પર ૧ ૨ ૩ ૭૭ (ખ) ૪૭૭ ૧ ૧૦ - ૨૦-૨૪ ૪૩૮ ૧ ૨ ૩ ૭૯ ૪૪૪ ૧ ૧૩ - ૧૮-૧૯ ૪૪૨ ૧ ૨ ૪ ૮૧-૮૨ ૪૭૮ ૨ ૧ - ૬૭૭-૬૭૮ ૪૩૫ ૧ ૨ ૪ ૪૪૬ ૨ ૬૮૫ ૪૪૨ ૧ ૩ ૪ ૮૪-૮૫ ટિ ૪૨૮ ૨ ૧ - ૬૮૫ ૪૩૮ ૧ ૨ ૫ ૮૯ (ઘ) સમવાયાંગ-સૂત્ર ૪૪૮ ૧ ૯૦-૯૧ સમ. સૂ. ૪૩૩ ૧ ૨ ૫ ૯૨ ૪૩૭ ૪૫૩ ૧ ટિ૪૩૦ ૨૫ ૧ ૯૭ (ખ)-૯૯(ક) | ૪૭૦ ૨૫ ૧ ૪૫૨ ૧ ૨ ૬ ૧૦૫ (ખ) પ્રશ્રવ્યાકરણ-સૂત્ર ૪૩૪ ૧ ૩ ૧ ૧૦૮ (ખ) પૃષ્ઠ શ્ર. અ. સૂ. ૪૩૪ ૧ ૩ ૨ ૧૧૯ 1 ૪૪૮ ૧ ૫ ૧ ૧૪૯ (ગ) | ૪૩૨ ૨ ૫ ૩-૪ ૩૯૦ ૩૯૦ ૩૯૦ ૧૪૮-૧૪૯ ૩૫ ૧૪૯ 9 બ ૧પ૦-૧૫૧ ૧૫૨ » બ ) ૧૫૩ ૧૫૪ ઉદ્દેશો-૧૭ ૮૩ کر لة ૩૬૮ ૩૬૯ ૩૬૯ ૧૫-૨૦ ૨૧-૨૬ ૪૦ ૪૧-૪૫ ૪૬-૪૮ ૪૯-૫૪ ૩૭૧ ૩૭૦ ૫૫ પફ ૩૭૧ ૩૭૨ ૩૭૨ ૩૭૨ ૫૭-ફર ૪૩૧ ૩-૪ Page #608 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ ૪૮૩ می می ૪૮૪ می ૧૧ ૯૧ له ૪૮૫ ૪૮૫ له . ગાથા P : ૨૯ P KA-1c1a18 9 9 ૪૦ ) 05 છે ૬૦૩ ૪૪૩ ૪૪૧ પૃષ્ઠ h-2 h 2-દ અ. 11011c ૪૪૧ ૨ ૫ ૭ ૪૬૮ ૪૩-૪૫ ४८४ ૭૨-૭૩ ૪૫૬ ૨ ૨ ૧૨ ૪૬૯ ૪-૪૮ ૪૮૩ ૭૪-૭૭ ૪૭૫ ૨ ૫ ૧૨-૧૬ ૪૬૧ ૩૬-૪૭ ૭૮-૭૯ ટિ૪િ૩૦ ૨ ૫ ૧૩-૧૬ ૪૬૨ ૪૮-૫૯ ४८४ ૪૭૬ ૨ ૨ ૧૭ ટિ૪૬૭ ૧૦-૧૩ ૩૨-૩૫ દશવૈકાલિક સૂત્ર ४६४ ૮-૯ : ૩૬-૩૯ પૃષ્ઠ અ. ૪૬૩. ૧-૨૮ ( અષ્ટ પ્રવચનમાતા ४४४ ૪૩૯ ૩૧-૪૧ ટિ ૪૨૮ સુ. ૧૨(૫) ૧-૧૪ પૃષ્ઠ અ. ૪૨૮ ૧૭ ૧૩૪ ટિ/૪૮૭ ૫ ૪૫૭ ૪૪૬ ૩૪ ૪૫૭ ૧૩૫-૧૩૮ ટિ/૪૮૮ ૫ ૪૬૫ ૫૮-૫૯ ૧૩૯-૧૫૦ ૪૮૭ ૮ ૪૬૦ ૧૭ ૧૫૧ ટિ૪૮૮ ૮ ૬૦૩ ઉત્તરાધ્યયન-સૂત્ર રાત્રિ ભોજન સમવાયાંગ-સૂત્ર ગાથા પૃષ્ઠ સમ. ૪૫૬ પ્રશ્નવ્યાકરણ-સૂત્ર ટિ/૪૮૭ ૪૫૩ પૃષ્ઠ શ્ર. અ. સૂ. | ૪૮૭ ૪૩પ-૪૩૯ ટિ/૪૮૦ ઉત્તરાધ્યયન-સૂત્ર ૪૪૧ દશવૈકાલિક સૂત્ર ४४० ૧૬-૧૭ ગાથા ટિ૪િ૮૭ ૧-૨ ૨૮ | ૪૭૯ ૪ સૂ. ૧૬-૧૭ ૪૮૮ ૨૯-૩૦ ૪૭૯ ૨૩-૨૫ ૪૮૮ ૪-૮ ४४७ ૧૬-૧૭ . | ४७८ ४८८ ૨૬-૨૭ ટિ/૪૨૮ : ઉત્તરાધ્યયન-સૂત્ર ટિ ૪૮૭ ૪૪૫ ૪૦-૪૩ અ. આવશ્યક સૂત્ર ૪૩૯ ૪૫-૪૮ ટિ/૪૭૯ પૃષ્ઠ અ. સૂ. ૪૪૬ ૪૦-૪૧ બૃહત્ કલ્પ-સૂત્ર ટિ ૪૮૭ ૪૫૬ પૃષ્ઠ ((૧) ઈર્ષા સમિતિ) ૪૫૬ ૨૯ ૩૪ સૂ. ४७८ નિશીથ-સૂત્ર ટિ ૪૮૫ આચારાંગ-સૂત્ર ૪૮૨ પૃષ્ઠ શ્ર. અ. ઉ. સૂ. ટિ૪િ૮૫ ૪૮૯ ૧ ૫ ૪ ૧૬૨-૧૩ ૪૮૦ ૪૯૫ ૨ ૧ ૧ ૩૨૮ ૧,૭, ૧૩ ૪૮:૦. ૪૯૫ ૨ ૧ ૧ ૩૨૯ ૪૬૮ ૨,૮,૧૪ ૪૮૦ ૪૯૭ ૨ ૧ ૫ ૩૫૩ ૩,૯,૧૫ ૪૯૮ ૨ ૧ ૨ ૩૫૫ ૪,૧૦,૧૬ નિશીથ-સૂત્ર ૪૯૮ ૨ ૩ ૧ ૪૬૯ ૫, ૧૧, ૧૭ ૫૦૩ ૨ ૩ ૧ ૪૭૦ ૪૬૯ ૬, ૧૨, ૧૮ ૪૮૩ ૩૧-૩૪ ૪૯૨ ૨ ૩ ૧ ૪૭૧ ૪૬૯ ૪૦-૪૨ ૪૮૫ | પર ૨ ૩૫ ૧૦ ૪૭૨ એ. છે = ૪૩૫ ૨૮ ૩૦ Tollc ૩૧ સૂ. પૃષ્ઠ ૪૬૫ = : = છે. ૪૬૮ 022 o ૪૬૮ ૪૯ ૧૦ o Page #609 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ به ه 'પૃષ્ઠ P به ه P به xxxx dx xxxx ه ૫દ P به ه به به + = * * * * * به به ૫૦૭ ૪૯૬ به به به به - ૧૦ ૪૯૨ ૫૦૧ ૨ ૩ ૧ ૪૭૩ | |૪૮૮ ૨૪ ૪-૮ | પ૩૧ ૨ ૪ ૨ ૫૩૯ ૫૦૭ ૨ ૩ ૨ ૪૭૪-૪૮૨ વ્યવહાર-સૂત્ર પર ૨ ૪ ૨ ૫૪૦ ૪૯૪ ૨ ૩ ૨ ૪૯૨ ઉ. પ૩૧ ૨ ૪ ૨ ૫૪૧ ૫૦૮ ૨ ૩ ૨ ૪૮૪-૪૯૧ | ૫૦૧ ૨૦-૨૨ પર૩ ૨ ૪ ૨ ૫૪૪ ૫૦૯ ૨ ૩ ૨ ૪૯૩-૪૯૭ બૃહત્કલ્પ-સૂત્ર પ૩ર ૫૪૫ ૪૯૮ ૨ ૩ ૨ ૪૯૮-૪૯૯ ૫૨૩ ૨ ૩ ૫૪૬ ૫૦૩ ૨ ૩ ૨ પ૦૦-૫૦૧ ટિ/૫૦૨ ૫૩૨ ૨ ૪ ૨ ૫૪૭ ૪૯૪ રે પ૦૨. ૪૯૧ પર૩ ૨ ૪ ૨ ૫૪૮ ૪૯૪ ૨ ૩ ૩ ૧૦૪ ૫૦૩ ૫૩૨ ૨ ૪ ૨ ૫૪૯ ૪૯૫ ૨ ૩ ૩ ૫૦૫ ટિ/૫૪ પર૪ ૨ ૪ ૨ ૫૫૦ ૪૯૯ ૨ ૫૦૬ ૫૦૪ ૪૯૯ ૨ ૩ ૩ ૩૫ પર૧ ૨ ૪ ૨ પપ૧ ૪૯૯ ૨ ૩ ૩ ૧૦૮ નિશીથ-સૂત્ર ઠાણાંગ-સૂત્ર ૪૯૯ ૨ ૩ ૩ ૨૦૯ ટિ/૫૧૨ ૪ ૧ ૨૩૮ ૪૯૧ ૨ ૩ ૩ ૫૧૫ ૪૦-૪૧ ટિ/૫૧૩ ૭૪૧(૧) ૪૯૩ ૨ ૩ ૩ ૫૧૬ ૪૯૬ ટિ/૫૧૩ ૭૪૧(૨) ૪૯૩ ૨ ૩ ૩ ૫૧૭ ૫૦૨ ૧૮-૧૯ ટિ/૫૧૪ ૭૪૧(૩) ૪૯૩ ૨ ૩ ૩ ૫૧૮ ૫૦૨ સૂત્રકૃતાંગ-સૂત્ર સૂત્રકૃતાંગ-સૂત્ર ૪૯૩ ૪૦ પૃષ્ઠ શ્ર. અ. ગાથા પૃઇ શ્ર. અ. ઉ. . ૫૦૪ પર૭ ૧ ૯ ૨૫-૨૬ ૪૮૯ ૧ ૨ ૧ ૧૧ ૨૬-૧૭ ટિ/પર૯ ૧ ૯ ૨૭ ઠાણાંગ-સૂત્ર ૧-૨૩ પ૩૩ ૧ ૧૧ ૧૭/૨૧ પૃષ્ઠ અ. . સૂ. પ્રજ્ઞાપના સૂત્ર ૫૦૪ ૫ ૨ ((૨) ભાષા-સમિતિ) પદ ટિ/૪૮૮ ૫ ૩ આચારાંગ-સૂત્ર ૫૧૭ ૮૩૦-૮૩૧ ભગવતી-સૂત્ર પૃષ્ઠ શ. . પૃષ્ઠ સૂ. શ્ર. ૮૩૨-૮૩૮ અ. છે. સૂ. ૪૯૧ ૭ ૭ ૧ પ૨૯ ૨ ૩ ૫૧૯ ૩ ૮૩૯-૮૪૮ ૫૧૦-૫૧૪ ૪૯૦ ૧૮ : ૮ ૫૨૫ ૫૧૪ ૨ ૨ ૪ ૧ પ૨૦ ८४८ ૪૮૯ ૧૮ ૧૦ ૨૩ પર૦ ૩ ૪ ૧ પ૨૧ ૫૧૫ ૮૫૦ જ્ઞાતાધર્મકથાંગ-સૂત્ર ૫૧૨ ૨ ૪ ૧ પ૨૨ ૮૫૧ પૃષ્ઠ શ્ર. અ. - પર૬ ૨ ૪ ૧ પ૨૪ ૫૧૫ ૮પર ટિ૪૮૯ ૧ ૫ ૪૬ | પ૨૦ ૨ ૪ ૧ પ૨પ ૫૧૫ ૮૫૩ દશવૈકાલિક સૂત્ર | પર૯ ૨ ૪ ૧ પ૨૬ ૫૧૬ ૮૫૪-૮૫૭ પૃષ્ઠ અ. છે. ગાથા પર૧ ૨ ૪ ૧ પ૨૭ ૫૧૪ ૧૧ ૮૦-૮૪ ૪૯૭ ૫ ૧ ૪-૬ પર૯ ૨ ૪ ૧ પ૨૮ ટિ/૫૧૨ ૧૧ ૮૭૦ ૪૯૧ ૫ ૧ ૭ પર૧ ૨ ૪ ૧ પર૯ ટિ/પર૦ ૧૧ ૮૯૬ ૪૯૬ ૫ ૧ ૧૩-૧૪ પર ૨ ૪ ૧ પ૩૦ પર૦ ૮૯૭ ૪૯૧ ૫ ૧ ૯૬-૯૭ પર૧ ૨ ૪ ૧ પ૩૧ ટિ/૫૧૨ ૧૧. ૮૯૮ ટિ/૪૯૫ ૭ - ૨૬ પ૩૦ ૨ ૪ ૨ ૫૩૩ ૫૧૩ ૮૯૯ ઉત્તરાધ્યયન-સૂત્ર | પર૨ ૨ ૪ ૨ ૫૩૬ દશવૈકાલિક સૂત્ર પૃષ્ઠ અ. પ૩૧ ૨ ૪ ૨ ૫૩૭ ગાથા ટિ/૪૯૬ ૧૭ I પર ૨ ૪ ૨ પ૩૮ પ૩૩ ૧-૨ ૪ પૃષ્ઠ ૪૬૫ ૫૧૮ પ૧૫ પર ૧૧ ૧૧ ગાથા પૃષ્ઠ એ. Page #610 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ ૪૮૫ પ૨૬ ૧૧ ૫૫૪ ૩૦ પપર ૫૫૫ પ૯૮ પપ૩ ૫૪૩ ૫૫૫ ૬૧૭ ૫૫૦ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૧૮ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૩ ૪ ૪ ૨ ૪ ૫ ૫ ૫ ૫ ૫ ૬ ૩૪૬ ૩૪૮ ૩૪૯ ૩૫૦ ૩૫ર ૩૫૪ ૩૫૫ ૩૫૬ ૫૫૨ ૫૫૧ ૮૮ ૫૮૦ પ૯૪ ૫૮૦ ૫૭૯ પ૭૬ પ૬૮ પ૬૯ પક૭ ૫૭૫ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ટિપ૨૦ ૨૪ ૯-૧૦ પ૨૭ બૃહત્કલ્પ-સૂત્ર ૬-૧૦ ઉ. સૂ. ટિ/પ૨૬ ૫૨૬ ૫૩૦ ૧૨-૧૩ નિશીથ-સૂત્ર ટિપ૨૯ ૧૪ ૫૩૫ ૫૩૦ ૫૩૫ ૧૫ ૧-૩ ટિપર (૩) એષણા સમિતિ ટિ/પર૧ પ૨૯ આચારાંગ-સૂત્ર ટિ/પર૯ પૃષ્ઠ શ્ર. અ. ઉ. . ટિ/પર૧ ૫૭૧ ૧ ૨ ૪ ૮૬ ટિપ૨૦ ટિ/૫૫૦ ૧ ૨ ૫ ૮૭ ટિપ૩૧ ૫૪૬ ૧ ૨ ૫ ૮૭-૮૮ (ક) ટિપર ટિ/૫૪૩ ૧ ટિ પર૩ ટિ/૫૪૫ ૧ ૨ ૫ ૮૮ ટિપ૩ર ૨૬-૨૯ ૫૪૫ ૧ ૨ ૫ ૮૯ (ખ) ટિપ૨૩ ૩૦-૩૧ ૬૧૩ ૧ ૨ ૫ ૮૯ (ગ). ટિ/પ૩ર ટિપર૩ ૬૦૮ ૧ ૮ ૨ ૨૦૪-૨૦૫ ટિપ૩ર ટિ/૫૬૩ ૧ ૮ ૨ ૨૦૪-૨૦૫ ટિ/પર૩ ૫૪૫ ૧ ૮ ૩ ૨૧૦ ગ ૫૬૬ ૩૬-૩૭ ૧ ૮ ૫ ૨૧૮ ૫૩૪ ૫૩૪ ૩૮-૩૯ ૬૧૩ ૧ ૮ ૬ ૨૨૩ ટિ/૫૩૬ ૨ ૧ ૧ ૧૧ ટિ/પ૩૧ ૪૧ ૫૮૩ ૨ ૧ ૧ ૩૨૪ ૫૨૨ ૫૮૭ ૨ ૧ ૧ ૩૨૫ ૫૩૫ ૪૩, ૪૫, ૪૬ | ૫૮૮ ૨ ૧ ૧ ૩૨૬ પર૮ ४७ ૬૦૬ ૨ ૧ ૧ ૩૩૧ ૫૩૪ ૪૮-૪૯ ટિ/૫૬૩ ૨ ૧ ૧ ૩૩૧ પરફ ૬૦૭ ૨ ૧ ૧ ૧ ૩૩૨ ટિપરફ ૫૧-પર ૫૯૮ ૨ ૧ ૧ ૩૩૩ ટિ/પર૧ ૫૩ ૨૯ ૨ ૧ ૧ ૩૩૫ પર૫ ૫૪ | ૫૫૩ ૨ ૧ ૨ ૩૩૬ ૫૧૩ પપ-પ૭ ૩૦ ૨ ૧ ૨ ૩૩૭ ટિ/પર૧ ૫૫ ૬૨૬ ૨ ૧ ૨ ૩૩૮ ક ટિ પર ૪૭-૪૮ ૬૨૭ ૨ ૧ ૨ ૩૩૮ ખ ૫૩૪ ૪૬-૪૯ ૨૮ ૨ ૧ ૩ ૩૪૦ પ૨૭ ૯ ઉદ્. ૩ ૯ ૬૩૧ ૨ ૧ ૩ ૩૪૧ ઉત્તરાધ્યયન-સૂત્ર ૨૮ ૨ ૧ ૩ ૩૪ર એ. ગાથા | ૫૭૫ ૨ ૧ ૩ ૩૪૩ ૨૪-૨૫ ૩૫૭ (ક) ૩૫૭ (ખ) ૩૫૯ ૩૦ (ક) ૩૬૦ (ખ) ૩૦(ગ) ૩૬૧ ૩૬ર ૩૩ ૩૬૫ ૩૬૬ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૫ ૬ ૬ ૬ ૭ ૭ ૭ ૭ ૩ર ૩૬૭ ૫૭૫ ૫૭૬ ૨ ૧ ૭ ૫૮૧ ૫૭૮ પ૭૮ ૫૩૭ ૫૮૩ ૫૮૪ ૫૮૪ ૫૮૪ ૫૮૪ પ૮૬ ૫૮૬ ૫૮૫ ૫૮૫ ૫૮૫ પ૮૫ પ૮૬ ૫૮૬ ૫૮૭ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૭ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૩૬૮ (ક) ૩૬૮ (ખ) ૩૬૮ (ગ) ૩૬૮ (ધ ૩૬૮ (૨) ૩૬૮ (છ) ૩૭૪ ૩૭૫ ૩૭૬ ૩૭૭ ૩૭૮ ૩૭૯ ૩૮૦ ૩૮૧ ૩૮૨ ૩૮૩ ૩૮૪ ૩૮૫ ૩૮૬ ૩૮૭ ૩૮૮ પૃષ્ઠ પર૭. Page #611 -------------------------------------------------------------------------- ________________ - ૨ ૧ ૧-૩ ૪-૬ ૯-૧૧ ه ه ૫૪૧ ૧૫ ૧૬ ૫૪૪ ૫૪૨ ૬૭૪ ૧ ૧ ૧ ૧ ૧૮ ૧૯ ૨૦ ه A = OR ૬૯૩ ૫૯૭ પૃષ્ઠ ه ૨૩-૨૭ ૨૫ ૨૮ ર૯-૩૧ ૧ ૧ ૧ ૩૨ ૪૮૬ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ પ૦ ૨ ૧ ૯ ૩૯૦ | ૫૪૨ ૪ ૧ ૨૭૪ | ટિ/૬૦૬ ૩ ૫૪૮ ૨ ૧ ૯ ૩૯૧ | ૫૪૧ ૪ ૨ ૨૯૫ ટિ/૫૮૧ ૪ પ૬૧ ૨ ૧ ૯ ૩૯૨ ટિપ૪૧ ૪ ૪ ૩૪૦ ૫૪૮ ૫ ૬૯૯ ૨ ૧ ૯ ૩૯૪ ટિપ૪૦ ૩૫૦ ટિ/૫૫૩ ૬૯૮ ૨ ૧ ૯ ૩૯૬ ૫૪૧ ૪ ૪ ૩પર ટિપપર પ૬૯ ૩૯૭ ૫૪) ૪૫૩ પપ૩ ટિપ૬૩ ૨ ૧ ૧૦ ૩૯૭ ૪૫૪ ટિપપ૧ ૬૧૫ ૨ ૩૯૯ કર૪ ૫૦૦(૧) ૫૫૧ ૧૮ ૨ જ00 ૨૫ પ૦૦ (૨) ૫૫૪ ટિ૬૧૮ ૨ ૪૦૧ ૫૧૪ પપપ પ ૫૯૭ ૨ ૧ ૧૦ ૪૦ર ૫૫૪ ૫ ૫૪૩ ૨૦ ૧ ૧૦ ૪૦૫ ૬૮૧ ૫૯૬ ૫ ૬૩૨ ૨ ૩ ૩ ૪૪૬ ટિપ૩૬ ૫૯૭ ૫ ૫૫૧ ૨ ૨ ટિ6; ભગવતી–સૂત્ર ૬૧૪ ૨ ૭ ૧ ૦૮-૬૦૯ પપ૦ શ. ઉં. ૫૮૯ ૨૩-૨૮ ટિપ૫૦ ૫૩ ૯ ૨૬ ૫૯૧ ૨ ૭ ૨ ૨૯-૬૩૧ પ૯૬ ૫ ૬૧૦ ૧ ૯ ૨૭ પ૯૩ ૨ ૭ ૨ ૩ર ૫૮૨ ૫ ૬૨૨ ૭ ૧ ૧૭ સૂત્રકૃતાંગ-સૂત્ર ટિપ૮૦ ૫ ૬૨૩ ૭ ૧ ૧૮ પૃષ્ઠ શ્ર. અ. ઉ. ગાથા ટિપ૯૫ ટિપ૩૬ ૭ ૧ ૧૮ પ૫ ૧ ૧ ૩ ૧-૪ ૫૬૯ ૫ ૬૨૪ ૭ ૧ ૧૯ પ૪૪ ૧ ૧ ૪ ૪ ટિ૬૦૮ પ૩૬ ૭ ૧ ૨૦ પ૭૨ ૧૭ ૨૪-૨૬ ૬૧૭ ૮ ૬ ૪ પડ૯ ૫ ટિ૬૦૬ ૧ ૯ પ૯૬ ૫ ટિપ૬૩ ૭ ૮ ૯ ૫૬૦ ૧ ૧૦ પ૭૯ ૫ ટિ૬૦૬ ૯ ૩૩ ૪૩ પ૪૪ ૧ ૧૧ ૧૩ ટિક૨૪ ૨૫ ૭ ૨૦૬ ૭૯ ૫ પ૩ ૧ ૧૧ ટિપ૭૫ પ્રશ્નવ્યાકરણ-સૂત્ર પ૬૪ ૧ ૧૧ ૫૭ પૃષ્ઠ શ્ર. અ. સૂ. ૫૪૪ ૧ ૧૩ ૫૬૩ ૫૭૩ ૨ ૧ ૫ ૬૦૯ ૨ ૧ ૬૮૭ ૫૬૪ ૫ ટિપ૩૬ ૨ ૧ ૫ ૫૩૭ ૨ ૧ ૬૮૮ ટિ/૫૫૪ ૨ ૩ ૫ ૫૬૪ ૫ ટિપ૬૩ ૨ ૬૮૭-૬૮૮ ટિપ૭૨ ૨ ૫ ૫ ૫૬૪ ૫ ટિપ૫૦ ૨ ૬૦૮ ૨ ૫ ૫ ટિ૬૦૬ ૫૧ ૨ ૫ ટિ/પ૩૬ ૨ ૫ ૬ ટિ૬૦૬ ટિપ૬૧ ૨ ૫ - ટિપ૭ર ૨ ૫ ૨૯ ટિ૬૦૬ ૫ ઠાણાંગ-સૂત્ર ઔપપાતિક-સૂત્ર ૫૪૬ ૫ પૃષ્ઠ અ. ઉ. સૂ. ટિપ૮૨ ૫૪ર ૩ ૩ ૧૮૮ ટિ ક૨૪ ટિ/૫૭૫ ટિપર ૧૮૮ (૨) દશવૈકાલિક સૂત્ર ૫૭૬ ૫ ટિપ૩૬ ૩ ૪ ૧૯૮ | પૃષ્ઠ અ. ઉ. ગાથા પ૬૮ ૫ પ૩૯ ૪ ૧ ૨૪૩ | પ૩૮ ૧ – ૨-૫ ૫૮૪ ૫ ૩૩-૫૧ ૩૭-૩૮ ૧ ૫૦ પર-પ૩ ૫૪ ૧ ૧ ૧ ૧ ૧૧ ૧ ૧ ૧ ૬૮૮ ૫૫-૫૬ પ૭-૫૮ ૫૯ ૬૦-૬૧ ૬૨-૬૩ ૬૪-૬૫ ૬-૭ ૬૮-૬૯ ૬૬-૬૭ ૬૮-૬૯ ૭૦ ૭૧ ૭૨-૭૩ ૭૪-૭૫ ૭૬-૯૫ ૯૮-૧OO ૧૦૧ ૮-૯ ૧ ૧ સૂત્ર ૩૦ જી ૧ ૧ ૧ Page #612 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ ૪૮૭ ૧ ૧૬ ૬૩ર ૧૦ ચૂ. ૨ ઉત્તરાધ્યયન-સૂત્ર ૩૩ ગાથા ૧ ૧ ૧ ૨ ; ૧૦ર-૧૦૩ [ ટિ૬૦૬ ૧૦૪-૧૦૫ | ૦૧ ૧૧૩-૧૧૭ ૧૧૮-૧૩૦ | પૃષ્ઠ ૧૩૧ ટિપ૪૯ ૫૪૪ ૨-૩ ટિ પપ૦ પ૯ ૬૧૧ ૧૩ ૧૪-૧૬ ૧૭-૧૮ ૧૯-૨૦ ૨૧-૨૨ ૨૩-૨૪ ૨૫-૨૮ ૬૩૩ ૬૩૩ ૬૩૩ ૬૩૪ ૬૩૪ એ જી ૪-૬ ૬૨૫ : = ૬૧૧ ૬૨૬ ૬૨૧ પર = ૧૦-૧૧ ૫૪૪ ૧૧-૧૨ = ૨૦ ૨ ૧૪-૧૭ દ૨૦ . ૧૮ ૧૫ ! ૧૯ ૫૯૬ ૫ ટિ/૫૯૭ ૬૧૧ ૫ ૬૧૨ ૫ ૬૧૧ ૫ ૬૧૩ ૫ ૬૧૪ ૫૪૯ ૫ ટિપર ટિ/૫૫૦ ટિ/૫૫૦ ટિ/૫૫૦ ૫૮૨ ૫ ટિપ૩ ટિ/૫૮૪ ટિપ૮૭ ૫ ટિપ૮૬ ટિ/૫૮૭ ૫ ટિ/૫૮૭ પ ટિ/૫૮૪ ૫ ટિપ૮૬ ૫૪૫ ૫૩૮ ૫ પ૭૧ ૫ પ૭૧ ૫ ૬૯૯ ૫૪૫ ટિ૬૧૯ ૫૩૬ SOL ટિપ૭૧ ૬૧૪ ૫૩૮ પ૩૮ ૫૪૩ ટિપ૪૯ ટિ૬૨૫ વ્યવહાર-સુત્ર ૨૧(૧) ૨૧(૨) ૧૯ ૧૧-૧૨ | પૃષ્ઠ ૩૨ ૫૫૬ ૩૩-૩૪ ૫૫૬ પપ૭ ૫૪૬ ૨૦-૨૧ ૨૨-૨૩ પપર ૩૫ ૨૩ ૧૯ ૫૪૭ ટિ/૫૪૪ ટિપ૪૪ ૫૪૩ ૫૫ ૧-૩ ૪-૯ ૨૨-૨૩ ૧૭. ૧૧-૧૧ ૧૪-૧૫ ૨ ૨૪ ૨૫ ૨ ૬ ૨૭-૨૮ ૩૧-૩૨. ૩૩-૩૫ ૬૩૨ ટિ/૬૨૪ ફ૩૫ ૧૬ ૧-૪ ૫૪૫ ૬૧૩ ૬૩૬ ૩૫ દશાશ્રુતસ્કન્ધ-સૂત્ર દસા. ૬૩૭ પ૦ પૃષ્ઠ પ-૮ ' ૯-૧૬ ૧૭-૩૦ ૩૩-૩૪ ૩૩-૩૪ ૩૫-૩૬ ૧૭ ૬૩૮ ૬૩૮ ટિ/૫૮૭ ૬૩૮ ટિ/પ૪૨ ૫૪૨ ४८ ૪૮-૪૯ ૧૯-૨૧ ૪૫ ટિપ૬૦ ટિપ૬૫ ટિપ૬૯ ટિ૬૦૬ ટિ ૬૦૮ ટિપ૪૪ ૫૪૭ ટિ૬૨૫ ટિપ૪૭ ટિ/૫૮૧ ૬૨૬ [2/50 નિશીથ-સૂત્ર પૃષ્ઠ ૬૦૯ ૫૬૫ ૧૦-૧૧ ૪૧-૪૩ પ૯૮ ૩૨-૩૬ પ૭૧ ૫૪૯ ૫૪૯ બૃહત્કલ્પ-સૂત્ર પ૭ર ૩૮ ૫૪૮ ૫૪૫ પૃષ્ઠ ટિ ૫૮૪ ૫૮૮ 1 ૩૧ ૬૧૯ ૬૧૮ ૧-૫ ૫૭૧ ટિ ૬૧૨ ૧૦. ૬૩૯ Page #613 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ૬૩૯ ૬૩૯ ૬૩૯ ૫૫૪ ૩૧ પ ૫૮૭ ૭૨૧ ૬૧૪ ૫૫ ૫૯૫ ૨૧ ૫૫૭ ૫૫૭ For 900 ૫૯૯ 500 $00 ૬૦૧ ૦૨ ૦૨ For ૧૮૩ ૫૬૩ ૬૩૧ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ ૫૯૯ ૫૮૩ ૨૧ ૧૮૦ ૧૯૫ ૨૫ F ૫૭૪ ૫૯૦ ૫૯૨ ૧૯૯ ૫૫૪ ૨૧ ૫૮ ૫૯ ર ૨ ૨ ૩ ૩ ૩ ૩ ૪ ૪ ૪ ૫ ૫ ૫ ८ ८ ૯ (૯ ૯ ૯ ૯ ૯ ૯ ૧૦ ૧૦ ૧૧ ૧૧ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૩ ૧૫ ૧૬ ૧૬ ૧૬ ૧૬ ૧૭ ૧૭ ૪૭ ४८ ૪૯ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૨૦ ૨૧ ૨૨ »» 919 195 ૩૮-૩૯ ૩૫ ૧૪-૧૭ ૧૮ ૧-૨ ૩-૫ 9 ૧૨-૧૭ ૨૦-૨૮ F ८० ૮૧ ૪ ૧૦ ૧૪ ૧૫ ૩૦ ૩૧ ૬૪-૭૮ ૫-૧૨ ૪-૧૧ Gov ૩૩-૩૫ ૧૨૩ ૧૨૪ ૫૭ ૫૭૮ ૫૮૧ 2-h ૫૬ પૃષ્ઠ ટિ|sof પૃ ૪૫ ૪૫ ૪૨ ૪૨ ૪૩ ૬૪૩ ર ૪૩ ૨ પૃષ્ઠ ૪૨ ટિ|૪૫ ૪ 2/589 પૃષ્ઠ ટિ|૪૫ રાજપ ૪૫ ટિ|૬૪૧ ટિ ૪૧ ૧૭ ૧૭ ૧૭ ૧૭ ૧૯ આવયકત . ા ા ા ા પૃષ્ઠ ૪૫ શ્રુત. અ. ર ૧ પારીપણા આચારાંગ-સૂત્ર ટિ૪૫ 2૩૪૫ ૩ ૐ જી જી m ૪ ' ' .. ૩ ૩ ૩ ૩ ૩ ૩ દશવૈકાલિક ત્ર ૩ પૃષ્ઠ અ. ૨/૪૫ ૫ ૪૪ ૫ ૪૪ ८ ૧ ૧ ૧ ૧ ૧ ૯ ૨ ઠાલાંગ ત્ર ઉ. ૩ G ઉ. ૧ ૧ દશાશ્રુતસ્કંધ-સૂત્ર દસા. ८ છું ८ ८ ८ ८ નિશીથ-સૂત્ર ૧૨૫ 12/584 ૧૨૬-૧૨૯ ZF૪૫ ૪૬ ૧૩૦ ૧૩૧ ૧-૭ સ્ ૧૮ ૩૪૨ ૩૬૯ ૩૭૦ ૩૭૧ 393 ૩૯૫ ૬૦૩-૦૪ સ. ૧૮૦ ૧૮૨ ૧૮૨ ૧૮૮ (૧) ૧૮૯ (૨) ૧૮૮ (૩) ગાથા ૧૦૬ ૧૦૬-૧૧૨ S * * * * * * .. ૨ ૪૩ પૃષ્ઠ ૬૩ પર ૪ શ્રુત. . . ર ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૪ ર ૧ ૬૪ ૨ ૧ ૫ ૨ 22 ૨ પ ૨ ૬૬૩ ૨ પર ૨ ૬૫૩ ૫૪ ૫૪ ૫૫ こん ૨ ૨ ર ર ૨ ૫૫ ૫ ૫ ૬૫૩ ૫૮ પ ૫૯ ૫૯ ૫૯ ૫૦ ૨ so ૨ 950 ૨ ૬૬૧ ૨ ૬૬૧ ૨ ૬૬૧ ૨ ૬૫૦ ૬૫૯ ૪૭ ૬૪ ૬૫૩ ૨ ૨ ૨ ર ૨ ૨ ૨ ૨ ૨ ૧૫ ૧૭ ૧૭ ઐપણા આચારાંગ-સૂત્ર d ર ૨ ૨ ર ૨ ર ૨. ૨ ર * ૨ ૨ ૨ ૨ ર ર ૨ ૨ ૨ ૨ રે ર ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૨ ર ર ૨ ર ર ૨ ૨ ૨ ર ૨ જી જી જી ૨૨ ૩ ૧૨ ૧૩૨ ૧૩૨ સ ૪૧૨ ૪૧૩ ૪૧૪ ૪૧૫ ૪૧૬ ૪૧૭ ૪૧૨-૪૧૭ ૪૧૮ ૪૧૯ ૪૨૦ ૪૨૧ ૪૨૨ ૪૨૩ ૪૨૪ ૪૨૫ ૪૨૭ ૪૨૮ ૪૨૯ ૪૩૦ ૪૩૧ ક ૪૩૨ ૪૩૩ ૪૩૪ ૪૩૫ ૪૩૬ ૪૩૭ ૪૩૮ ૪૩૯ ૪૪૦ ૪૪૧ ૪૪૩ ૪૪૪ ૪૪૫ ૪૪૭ Page #614 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ ૪૮૯ || ૨ ૩ ૬૪૯ ૮-૯ ૬૭૩ ૩૫ o ૬૬૧ - ૧૦. o ૬૪૯ - ૧૧ ૬૭૮ ૬૫૧ - ૬૫૩ ૬૫૪ ૬૫૬ ૬૫૬ ૬૫૭ ૬૫૭ ૫૭ ૬૮૦ ૭૫ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૩૬-૩૮ ૩૬, ૩૮ ૩૭, ૩૯ ૨ ૨ ૨ ૨ ૩ ૩ ૩ ૩ - વ્યવહાર-સૂત્ર - ૧૪-૧૫ | પૃષ્ઠ ૬૪૮ ૬૬૬ १४८ ૪૯ 0 - ૬૭૦ ૭ર ૧૨-૧૩ ૨૪-૨૫ 0 - 0 ૬૮૦ ૨ ૬૬૨ ૬૭૫ ૨ 0 ૩ ઉપર - ૬૭૬ ૨-૪ ૬૪૯ - ૪૪૮ ૪૪૯ ૪૫૦ ૪૫૧ ૪પર ૪૫૩ ૪૫૪ ૪૫૫ કે ૪૫૮ ૪૬૦ ક ૪૦ ખ-૪૬૧ ૪૬૨ SOC ૬૧૦ ૧૨ ૬૧૩-૬૧૫ ૬૧૬ ૬૧૭ ૬૧૮ ૧૯ ૨૧-૨૨ ૩૫ -૮ 0 ૬૫૧ - ૬૭૯ ૬૭૬ ૬૮૦ ૦ ૬૪૯ - ૧૦-૧૨ ૦ ૬૪૮ નિશીથ-સૂત્ર - જે ૭ ૧ ૬૫ર. - જે ૦ - ૩૭ જે - ૭૬ ૨ ૬૭૭ ૨ ૬૭૮ ૨ ટિ૬૭૩ ૨ ૬૭૭ ૨ ૬૭૩ ૨ ૬૭૪ ફ૭૪ ૨ ઉ૭૪ ૨ ક૭૫ ૨ ૬૭૫ ૨ ૬૭૩ ૨ ૬૭૨ ૨ ૬૮ ૨ ૬૮ ૨ ૬૬ર ૨ ૦ - - ૫૦-૫૮ ૭ ૦ ૧ ૫૧ ૬૫૧ ૬૪૮ ૬૫૧ @ - - P ૦ @ - - P ૨૪ = १४८ - 5 P P ૭ ૧ ૨ @ ૫૧ - Q P ૬૦-ફર ૧૨-૧૩ @ - P ૬૩૭ ઉ૪૯ ૫૧ @ - 9 P ૬૪૯ 5 - જ ૩ @ • ને ૧-૩ ૬૬૯ @ • પૃષ્ઠ ૫૧ • ૯ - ૬૪૧-૪૨ ૯ - ૬૪૩ સૂત્રકતાંગ-સૂત્ર શ્ર. અ. . ૧ ૧૧ ૩૬ ભગવતી-સત્ર 8. ઉ. સૂ. ૧૬ ૨ ૧૦ દશવૈકાલિક-સૂર ગાથા ૬૬૯ ૬૬૯ વઐષણા • • પૃષ્ઠ ટિ ૬૭ર ૬૬૯ ၄ ၄၆ ૮-૧૦ • પર • • પૃષ્ઠ ૬૫૯ ૬૪૮ ૬૬ર. આચારાંગ સૂત્ર શું. અ. ઉં. ૬૮૨ ૧ ૨ ૫ ૬૯૩ ૧ ૮ ૪ ૧ ૮ ૫ ૧ ૮ ૬ ટિ૬૯૮ ૨ ૬૯૧ - ૧૧ ઉત્તરાધ્યયન-સૂત્ર - ગાથી ૬૬૨ ટિ ક૭૫ ૬૭૯ - ૧ સુ. ૮૯ ક ૨૧૩-૧૪ ૨૧૬-૧૭ ૨૨૦-૨૨૧ ૪૧૯ પપ૩ (ક) પપ૩ (ખ) ૫૫૪ ૫૫૫ (ક) ૫૫૫ (ખ) ૫૫૫ (ગ), org ૬૭૮ ૧૪ ૨૪-૨૫ ) ૬- ૪૭૭ ૯૩ ૨ ૬૫૧ ૮-૯ જી ૨ ૨ ૧ બૃહ કલ્પ–સૂત્ર જી ૨. ૬૭૮ ૬૭૫ ૬૭૩ ૬૭૩ ૬૮૫ ૬૮૫ ૬૮૫ ૬૮૯ પૃષ્ઠ ૨૯-૩૨ ) ૨ ૨ ૨ ૨ ૧ ૧ Jain EfX6n International ? For Private Personal use 3xly Page #615 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ નિશીથ-સૂત્ર ૬ ૧ ૪૭-૫૬ ૨ ૬ ૧ ૧ ૧૪ ૫૯૧ (ક) પ૯૧ (ખ) ૫૯૨-૫૯૩ ૫૯૬-ક-(ખ) ૫૯૬ (ગ) ૫૯૭ (ક) ૫૯૭ (ખ) પ૯૭ (ગ) ૫૬૩ ૧ ૮ ૫૯૮ ૭૦૫ ૬૮૯ ૨ ૨ ૧ ૫૫૬ ૬૮૬ ૨ ૨ ૧ ૫૫૭ ૬૮૬ ૨ ૨ ૧ ૫૫૮ | ૭૦૬ ૬૮૭ ૨ ૨ ૧ ૫૬૧-૨૬૨ | ૭૦૩ ૬૮૭ ૨૫ ૧ ૭૦૩ ૬૮૭ ૨ ૨ ૧ ૫૬૪ ૭૦ર ૬૮૮ ૨ ૨ ૧ ૫૬૫ ૬૯૫ ૫૬૬-૫૬૭ ૬૯૫ ૬૮૩ ૨ ૨ ૧ ૫૬૮ ૭૦૫ ૬૯૪ ૫૬૯-૫૭૧ ૬૯૬ ૨ ૨ ૧ ૫૭૨-૫૭૪ ૭૦૫ sec પ૭પ-૫૭૮ ૬૯૪ ૬૯૮ ૨ ૨ ૧ ૫૭૬ ૭૦૪ ૬૯૧ ૨ ૨ ૨ ૨૮૧ ૭૦૨ ૭૦૦ ૨ ૨ ૨ ૨૮૩ ૭૦૧ ૫૮૪ ૭૦૪ ૭૦૧ ૨ ૧ ૨ ૫૮૫ ૭૦૩ ૭૦૧ ૨ ૧ ૨ ૫૮૬ ટિ૬૮૨ ૨ ૧૦ ૪૫ ઠાણાંગ-સૂત્ર પૃષ્ઠ અ. ૧. સૂ. ૬૯૦ ટિ ૬૯૧ ૩ ૩ ૧૭૮ ૬૯૪ ૬૯૦ ૩ ૩ ૧૭૯ ૭૦૧ ૬૯૩ ૪ ૧ ૨૪૬ ટિ૬૯૧ ૨ ૩ ૪૪૬ બૃહત્કલ્પ-સૂત્ર ૬૯૭ ૭૧૪ ૨ ૭૧૫ ૨ ૭૧૦ ૨ ૭૧૦ ૨ ૭૧૨ ૨ ૭૧૩ ૨ ૭૧૩ ૨ ૭૧૩ ૨ ૭૧૪ ૨ ૭૦૭ ૨ ૭૧૫ ૨ ૭રર ૨ ૭૧૮ ૨ ૭૧૭ ૨ ૭૨૦ ૨ ૭૨૦ ૨ ૭૨૧ ૨ ૭૨૧ ૨ ૮૭-૯૦ ૫૯૯ ૬૦૦ (ક) 00 (ખ) 500(ગ) 500 (ઘ) ૦૫ (ગ) ૬૦૫ (ઘ) ૬૦૫ (ડ) ૦૫ (ચ) ૯૩ ૭૦૩ ૯૯ ૭૦૩ seo ૬ ૧ ૬ ૧ ૬ ૨ ૬ ૨ ૬ ૨ ઠાસાંગ-સૂત્ર અ. . ૩ ૩ ભગવતી સૂત્ર શ. ઉ. ૮ ૬ વ્યવહાર-સૂત્ર | પૃષ્ઠ ટિ૭૦૭ . ૧૭૮ * સૂ. ૫-૬ ویو ૭૦૭ ૨૮ ૨૪-૨૭ ૨૮-૩૦ ૩૧-૩ર ૩૩-૩૪ ૩૬-૩૭ ૩૯-૪૦ ૪૨-૪૩ ૪૫-૪૬ ૪૮-૪૯ ૫૧-પર પ૩-૬૩ ૬૪-૭૦ ૭૧-૭ર ૭૩-૭૪ ઉ. પૃષ્ઠ ૭૧૬ - ૧૯ બૃહત્કલ્પ–સૂત્ર - ૪૦-૪૧ ૪૨-૪૩ ૭૦ર ૬૮૩ ૬૮૪ ૬૮૯ ટિ૬૯૧ ૭૦ર ટિ૬િ૯૭ ટિ૬૯૭ ૭00 - - ૪૫ ૭૦૬ o ૨૯ ૩-૪ ૭૦૪ ૫૧૭ ૫૧૭ ૭૧૭ ૭૧૭ ૭૧૬ & o O૪ ૭૦૨ ૫-૬ ૧૮ o ૪૦,૪૨ ૪૧,૪૩ o પાત્રપણા નિશીથ-સૂત્ર o ૬૯૫ ૬૯૫ ૬૯૫ ૬૮૪ ૬૮૮ ૭-૮ ૯-૧૦ ૧૧-૧૨ ૧૩ o ૧૬ o આચારાંગ સૂત્ર અ. . ૬ ૧ ૬ ૧ ૬ ૧ | પૃષ્ઠ ૭૨૪ ૭૨૪ ૭૨૩ | પૃષ્ઠ શ્ર. ૭૦૭ ૨ ૭૦૯ ૨ ૭૦૯ ૨ સૂ. ૫૮૮ ૫૮૯ પ૯૦ (ક) ૩૯ ૪૧-૪૬ ૨૫ ૬૮૩ o ૧૭. ૧૮ ૬૮૩ છે ૨૭-૩૧ દ Jain Edu International For Private & Personal use only ૪ Page #616 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ ૪૯૧ પરિષ્ઠાપનિકા સમિતિ ૭૧૦ ૭૧૦ ૭૧૫ ૭૦૮ ૭૧૬ ૭૨૧ ૭૨૩ ૭૧૯ આચારાંગ-સૂત્ર પૃષ્ઠ શ્ર. અ. . ૭૩૮ ૨ ૨ ૩ ૭૩૮ ૨ ૭૪૩ ૨ ૭૪૦ ૨ ૧૦ ૭૪૩ ૨ ૭૪૦ ૨ ૭૪૨ ૨ ૧૦ ૭૩૯ ૨ ૧૦ દશવૈકાલિક સૂત્ર અ. . ૪૫૯ ૬૪૫ ૬૪૬-૪૭ ૬૪૮ v૪૯ ૫૦ (ક) ૫૧-૬૬ ૬૬૭ ૭૨૫ ૪૧ ૧-૨,૪-૫ આદાન નિક્ષેપણા સમિતિ ૭-૮ ૧-૪ આચારાંગ-સૂત્ર પ-૭ | પૃષ્ઠ શ્ર. અ. ઉ. સૂ. ૮-૯ | ૭૩૧ ૨ ૧ ૩ ૩૪૪-૩૪૫ ૧૦-૧૧ | ટિ,૭૩૧ ૨ ૨ ૨ ૨૮૨ ૧૨-૧૩ ટિ૭૩૧ ૨ ૬ ૨ ૬૦૫-ક-ખ ૨૪-૩૪ ૭૩૧ ૨ ૩ ૧ ૦૭ ગ ૩૫-૪૦ ૭૩૫ ૨ ૭ ૧ ૬૧૧ ઠાણાંગ-સૂત્ર ૪૨-૪૩ પૃષ્ઠ અ. ૪૪-૪૫ | ૭૩૪ પ્રશ્નવ્યાકરણ-સૂત્ર પાયપુંછણ એષણા શ્ર. અ. બૃહત્કલ્પ-સૂત્ર ૭૩૦ ઉ. સુ. દશવૈકાલિક સૂત્ર ( ૪૪-૪૫ પૃષ્ઠ અ. ઉ. ગાથા નિશીથ-સૂત્ર ટિ૭૩૧ ૧ ૧ ૮ ૭૩૦ - ૧૯ ૭૩૩ ૧પ-૧૮ ઉત્તરાધ્યયન-સૂત્ર રજોહરણ એષણા અ. ૭૨૪ ૭૨૫ ૭૨૫ ગાથા ૧૮ ઉત્તરાધ્યયન-સૂત્ર અ. પs ગાથા ૧૫ ૭૩૭ ૭૩૭ ૧૬ ૩૮ ૧૭-૧૮ પૃષ્ઠ ૭૨૭ ૧-૮ બૃહકલ્પસૂત્ર ઉ. te ૭૨૮ ગાથા વ્યવહાર સૂત્ર ૩૪ - ૧૭ ૨૪ પૃષ્ઠ ટિ૭૨૮ નિશીથ-સૂત્ર સૂ. ૪૪૬ ૭૩૪ ૭૩૩ ટિ૭૩૪ ૭૩૬ ૯-૧૦ ૧૩-૧૪ ૨૫-૨૬ ૭૪૬ ઠાસાંગ-સૂત્ર અ. ઉં. ૨ ૩ ભગવતી-સૂત્ર 8. ઉં. ૮ ૬ ૮ ૬ દશવૈકાલિક સૂત્ર વ્યવહાર-સૂત્ર ૭૪૪ ૭૪૭ પૃષ્ઠ ૭૨૯ ટિ ૭ર૯ સૂ. ૫ ૬ પૃષ્ઠ ઉ. ૭૧-૭૯ ૮૦ ૧૦૪ ૧૦ર-૧૦૩ ૧૩-૧૫ ૭૪૭ ૭૪૭ ૧૦૫ પૃષ્ઠ અ. નિશીથ-સૂત્ર ७४८ ૭૪૫ ૧૦૬-૧૧૧ ૬-૭૪ ૪૦-૫૦ બૃહત્કલ્પસૂત્ર ૩પ-૩૮ ૪૮ [ ૭૪૬ પૃષ્ઠ ૭૩પ ૭૩ર ૭૩૪ ૭૩૫ ૭૩ | ગુપ્તિ ) પ૯ ૧૯-૧૨ નિશીથ-સુત્ર ૬૬ પૃષ્ઠ ૭૨૯ આચારાંગ સૂત્ર અ. ઉ. ૩ ૨ ૦ ૪ ૬૭-૭૭ ૭૩ પૃષ્ઠ શ્ર. ૭૫૧ ૧ | ૭૫૩ ૧ ૩૯ સૂ. ૧૧૮ ૧૪૪-૧૪rary.org Page #617 -------------------------------------------------------------------------- ________________ ૬-૯ ૧૦ ૧૯ ૨૦-૨૧ ૧૦ બૃહત્કલ્પસૂત્ર પૃષ્ઠ ૧૪-૧૫ ૪-૯ નિશીથ-સૂત્ર ૧૦ ૨/૬ સંયમી જીવન ૧૫ પૃષ્ઠ અ. ૨૬ ૧૯ ૨/૨ ૪૯૨ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ ૭૫૫ ૧ ૫ ૨ ૧૫-૧૫૩ | ચરણાનુયોગ - ભાગ-૨ ૭૫૨ ૧ ૦ ૧ ૨૦૧ ખ ૨૯ ૭૫૫ ૧ ૮ ૧ ૨૦૩ દીક્ષા ૨૫ સૂત્રકૃતાંગ-સૂત્ર આચારાંગ-સૂત્ર પૃષ્ઠ શ્ર. અ. ગાથા || પૃષ્ઠ સુ. અ. . સૂ. ૭પર ૧ ૧૦ ૧૫ ઠાણાંગ-સૂત્ર | ૨૩ ૧ ૨ ૩ ૧૫૮ પૃષ્ઠ અ. ૧. સૂ. ટિ.૨ ૪ ૧ ૮ ૧ ૨૦૨ (ડ) | ટિ, ૨/૪ ७४८ ૩ ૧ ૧૩૪ | ટિ, ૨/૪ ૧ ૮ ૩ ૨૦૯ (ક) | ટિ૭૫૦ ૭૫૫ ઠાણાંગસૂત્ર સમવાયાંગ-સૂત્ર | પૃષ્ઠ અ. . સૂત્ર પૃષ્ઠ સમ. ૨૧૧ ટિ૭૫૦ ૧) ૨૩ ૨ ૧ ૫૪-૫૫ દશવૈકાલિક સત્ર ૨૪ ૨ ૧ ૬૬ (ક) પૃષ્ઠ એ. ગાથા ૨૩ ૧૬૩ (૧) ૭૪૮ ૧૦ ૨૪ ૧૬૩ (૨) ઉત્તરાધ્યન-સૂત્ર ટિ.૨૭ ૩ ૨ ૧૬૫ (૧-૪) | પૃષ્ઠ ગાથા ટિ.૨/૬ ૩ ૨ ૧૬૭ (૧) | ૨૩૦ ૭પપ ૧૩ ૩ ૪ ૨૦૪ ૨૨૨ પપ-૫૮ ૭૪૯ ૭૪૮ ૪ ૩ ૩૨૯ ૨૨૨ ૭૪૯ ૩૫૫ (૧-૫) ૨૨૨ ૭૪૮ ૪ ૪ ૩૫૫ (૬-૭) ૨૩૨ ૭૫૧ રર ૨૮ ૪ ૪ ૩૫૫ (૮) ૨ ૩૧ ૭૫૧ ૨/૮ ૫ ૩ ૪૪૩ (૨, ૩) ૨૩૨ ૭પર ૭૧૨ ૭પર ૨૬૪ ભગવતી સૂત્ર ૨૬ (૨) ૨૩૨ પૃષ્ઠ શ. ઉ. સૂ. ૭૫૧ ૨૪૪ ૭૫૧ ૫૫ ૨૧ ૯ ૩૧ ૪ ૭૫૨ ર/૩૧ ટિ.૨/૧ ૯ પs ૩૧ ટિ. ૧૩ ૨/૨૨ ૭પર પ૭ ૩૧ ૭૫૨ ૫૮ દશવૈકાલિક સૂત્ર ૭૫૨ ૫૯ પૃષ્ઠ ૭૫૩ ૨૧૦ ૨૪૮ ૭૫૪ ૬૪-૬૮ ૨૧૦ ૨૪૩ દશાશ્રુતસ્કંધ-સૂત્ર ૧-૨ ७४८ ઉત્તરાધ્યયન-સૂત્ર ૨૪૩ ૭૫૦ ૨૪૩ આવશ્યક સૂત્ર ૩૫ ૧-૨ ૨૩૦ ટિ૭૪૮ વ્યવહારત્ર ૨૪૯ પૃષ્ઠ. ૨/૫૦ ૨૯ For Priva 8 Personal Use C૧૫-૧૭ ૨૫ - ૧૦ ७४८ આચારાંગ-સત્ર સુ. અ. ઉં. સૂ. ૧ ૧ ૧ ૪-૯ ૧ ૧ ૩ ૧૯-૨૧ ૧ ૧ ૫ ૪૦ ૧ ૨ ૨ ૭૦-૭૧ ૧ ૨ ૬ ૧૦૦-૧૦૧ ૧ ૩ ૧ ૧૦૬ ૧ ૩ ૧ ૧૦૭ ૧ ૩ ૧ ૧૦૭ (ખ) ૧ ૩ ૩ ૧૨૨ ૧ ૬ ૨ ૧૮૫ (ગ) ૧ ૬ ૫ ૧૯૭ (ખ-૧૯૮ ૧ ૮ ૩ ૨૦૯ (ગ) સૂત્રકૃતાંગ-સૂત્ર શ્ર. અ. ઉ. ગા. ૧ ૧ ૪ ૧૧-૧૩ ૧ ૨ ૧ ૧ ૧ ૨ ૧ ૩. ૧ ૨ ૧ ૧૦. ૧ ૨ ૧ ૧૨ ૧ ૨ ૨ ૪-૮ ૧ ૨ ૨ ગા. ૧૯ ? પૃષ્ઠ = = ઉં. Page #618 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ દિ૨ પ ૨૨૬૪ ૨ ૪૭ ૨૪ ૧ ૧ ૧ પૃષ્ઠ te ર ૧ ૧ ૧ ૨ ૧૮૯ O દિ.૨ ૧૨ ૨ ૫૨ ૨૧૫ 2/80 ૨ ૪૧ ૨૧૭ ૨૩૩ ૨૪૬ સમ પ ૨૨૩ ૧ દિ.૨ ૩૭ ર ૨૫૩ ૨ ૧ ૩ ૨૬૨ ૧ ૩ ૨૪૩ ૧ - ૨૪૬ ૧ ૧૦ ૨ ૫૪ ૧ ૧૦ ૨૪૩ ૧ ૧૦ 2/85 ૧ ૧૦ ૨૪૯ ૧ ૧૦ 2/85 ૧ ૧૦ ૨૫૦ ૧ ૧૦ ૨ ૪૭ ૧ ૧૦ ૧૩ ૧ ૧૩ ૧ ૧૫ ૧ ૧૫ ૧૬ ર ૫ ઠાલાંગ સત્ર અ. ૨ ૨. ૩ ૩ ૩ ૩ ૩ ૪ ૪ ૪ ૪ ર ૨ Q. ૧ ૧ ૧ ૪ ૨ ૩ ૩ ૫૨ ૨ ૨ ૩ ૩ ૩ ૪ ૪ ૨૦ ૨૦ ૧ ૧૪-૧૫ ૨૦-૨૨ ૧૪-૧૫ ૧૮-૨૦ ૨-૭ ૧ ૨ ૩ ૪ ૧૩ ૧૪ ૧૫ ૨-૧૧ ૨૩ 6-5 ૧૦-૧૫ સ. ૫૪-૫૫ ૨ ૧૪૪ ૧૬૩ ૧૩ ૨૦૬ ૨૧૦ ૩૧૦(૧-૩) ચરણાનુયોગ ઃ પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ ૪૯૩ 2/30 ૩ ૨ ૨૨૬ 2/50 ૨ ૫૦ ૩૨૫ ૩૨૫ ૩૮ ૪૨૨ 3/95 ૨ ૧૭ ૨૧૮ 2/33 ૨ ૧૩ 2.૨ ૧૨ ૨ ૧૮ 2/13 પૃષ્ઠ ૨ ૧૫ ૨ ૧૬ ૨૫૪ ૨ ૩૩ ૨ ૫૨ પૃષ્ઠ ૨૩૬ સુ. ૬૩૨-૨૩૭ | ટિ.૨/૨૦ સુ. ૭૧૪ ગા, ૩૩ ૨૩૧ ૨૦ ૨ ૨૧ ૨ ૨ પૃષ્ઠ ૨ ૨૫ ૨૨૪ ૨૩ ૨૨૬ પૃષ્ઠ ૩.૨/૩૮ ટિ.૨૩૮ પૃ ૨૨૪ ૨૧ ૨૨૩ ૫ ૫ ૫ સમવાયાંગ-સૂત્ર સમ. ૧૭ ૧૭ ૧૮ ૨૭ ૩૨ ભગવતી-સૂત્ર ૧ છું તે ૩ ૩ । $ ८ ૨ ર ૭ ૩ = ન ૩૧ ૩૧ ૧૪ પ્ સ. ૨૭ ૪૨૮ ૪૨૯ ૪૩૦ ૪૯૬ ૫૨૧ ૫૩૦ ૧૫ ૪૭ ૧૨૬ દશવૈકાલિક સૂત્ર h. ૧ (૧) ૧ (૨) ૧ પ્રાચ્યાકરણ-સૂત્ર હ્યુ. અ. સ. ૫ ૫ ૫ ૫ ઔપપાતિક સૂત્ર ૧ સ ૧૯-૨૧ ૮-૯ ૧૩ ૩૨ ૧૭ ૧ ” ૧૦ ૧૧ અ. ગા. ૨ ૨-૩ ૩ ૧૧ उ ૧૨ ૨૫૪ ૨૫૪ 2/90 ૨૫૪ દિ. ૨/૫૪ ૬ ૨ ૫૫ ૨ ૫૫ ૨૫૫ ૨ ૫ ૨૫ ૨ પ ૨ ૫૭ ૨ ૫૭ ૨ ૫૭ ૨ પટ ૨૫૮ ૨૫૮ ૨ ૫૯ ૨ પ 12.3/50 ૨ ૬૧ ૨૦૧ રામ ૩ ૨ ૪૫ ૨ ૪૫ ૨૪૩ ૫ ૫ ૫ 9 9 9 ء 9 5 9 ; ૬ ; 9 ८ ८ ८ ૪૪ ૯ ૩૨ ૯ ૨૨ ૧૦ ૨૨૭ ૧૦ ૨૨૭ ૧૦ ૨૨૭ ૧૦ xxx ચુ.૨ જી જી ૧૩ ૧૪-૧૫ ૨૬ ८ ૨૯-૩૦ ૩૬-૪૫ ૭ ૮-૧૦ ૧૧-૧૨ ૧૩-૧૪ ૧૫-૧૬ ૧૭-૨૧ ૨૨-૨૫ ૨૬-૨૮ ૨૯-૩૧ ૩૨-૩૫ ૩૬-૩૯ ૪૦-૪૨ ૪૩-૪૫ ૪-૪૯ ૫૦-૫૨ ૫૩-૫૫ ૫-૫૮ ૫૯ o-$૩ ૬૪-૬૬ ૬૭-૬૮ ૪૧-૪૨ ૪૪-૪૫ “ક ૧૦-૧૨ ૧-૭ ૧૦ ૧૬-૧૮ ૨૦-૨૧ ૫ Page #619 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ બૃહત્કલ્પ-સૂત્ર ૧૫ પૃષ્ઠ ૨૦ ટિ.૨/૭૦ ૨૭૧ ૨/૭૩ ૩ = + ૧ ૨૧૨ ૨૧-૨૩ ૨૦ નિશીથ-સૂત્ર ૨/૭૪ ૨૬ ૨૬ ૨૭૧ ગા. ૨/૭૧ પૃષ્ઠ ૨૫૯ ૨૫૯ ૧૦ ૧૭-૧૮ ૧૯-૨૦ ૨૧-૨૨ ૨૩-૨૫ ૨૬-૨૭ ૨૮ ૨૯-૩૦ (૩૦) ૩૧ ૩૬-૩૮ ૩૯-૪૨ ૪૩ સમાચારી ૨/૭૨ ૨૭૨ ૨/૭૨ ૨/૭૨ ૨/૭૨ ૨/૭૩ ૨૭૩ ટિ.૨ ૭૩ ૨૬ પૃષ્ઠ ૪૪-૪૬ ૪૭-૫૧ ૨૭૪ ૨૬ પર દશાશ્રુતસ્કન્ધ-સૂત્ર અ. ગા. ૪૬૮ ૨.૨ ૭ ૨૪૯ ચુ. ૨ ૭-૮ ૨/૪૯ ૨, ૨ ૯ ૨,૫૧ ચુ. ૨ ૧૨-૧૬ ઉત્તરાધ્યનન-સૂત્ર અ. ૨/૬૭ ૨૧-૨૨ ૨૪૬ ૧૩ ૨૪૪ ૧-૪ ૨૬૬ ૨/૬ ૨૬૬ ૨/૬૬ ૨/૬ ૨/૧૪ ૨/૧૧ ૨૩૮ ૨૨૭ ૨૫૦ ૨૬૩ ૨/૬૭ ૨૩૮ ૨૪૮ ૧૧-૧૪ ૨૫૦ ૧૫-૧૬ ૨/૫૧ ૨૦-૨૨ ૨૩૮ ૨/૫૧ ૨૪૦ ૨૩૮ ૨૪૦ ૨/૧૨ ૨/૬૨ સુ. ૧૦ ૨/૧ સુ. ૪૬ ૨/૧૧ ૨૪૬ ૨૩૦ ૨/૫૦ ૨૪૮ ૨૭૬ ૨૭૮ ૨૮૦ so ૧૨-૧૫ ૨૮૦ પ૨૪ (ખ) ૨૮૧ આચારાંગ સૂત્ર શ્ર. અ. ૩. સૂ. ૨/૭૫ ૨ ૩ ૧ ૪૬૪ ર/૭૫ ૨ ૩ ૧ ૪૬૫ ૨૭૫ ૨ ૩ ૧ ૪૬૬ ૨/૭૬ ૨ ૩ ૧ ૪૬૭ ( ૨/૭૬ ૨ ૩ ૧ ૪૬૮ ઠાણાંગસૂત્ર પૃષ્ઠ અ. . સુ. ટિ. ૨૮૧ ૪ ૧ ૨૭૪ ૨/૫૬ ૫ ૨ ૪૧૩(૧-૨) ટિ.૨૭૭ ૫ ૨ ૪૧૩ ૨/૭૦ ૬ પ૨૪ (ક) ૨૭૦ ૬ ટિ.૨/૮૧ ૯ ૬૭૪ ટિ. ૨/૬૮ ૧૦ ૭૪૯ ભગવતી સૂત્ર શ. ઉ. સુ. ટિ. ૨૬૮ ૨૫ ૮ ૧૯૪ ઉત્તરાધ્યયન-સૂત્ર પૃષ્ઠ ૨૭૩ ટિ.૨૮૧ ૨/૬૮ ૨(૬૮ ૨/૬૯ ૮-૧૨ ૨/૭૦ ૨૬ ૧૩-૧૪ ૧૯-૨૪ પૃષ્ઠ ૩૨-૩૩ ૨/૭૯ ૨/૭૯ ૨૭૯ ૨,૮૪ ૨,૮૪ ૨૮૫ ૨૮૫ ૨૮૫ ૨૮૫ ટિ.૨૮૨ ૨૮૨ ૨/૮૩ ૨૮૦ ૨૮૩ ૨-૪ ૪૪ ૪૫-૪૭ ૨૬૯ ૪૮ ૪૯ Page #620 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ ૪૯૫ પ૦ ૫ ૨૯૦ ૨/૭૮ ૨૮૧ ૫૯-૧ ૧ (૧) ૧ (૨) ૧ (૩) ૨૮૯ ટિ.૨/૧૦૫ ૨૮૪ ૨૮૬ ૨૮૮ ૨૮૮ ૨૮૯ ૧૧ ૧૨ ૨૮૮ ૨૮૯ ૨૯૦ ૨૯૦ ૨૮૭ ૨૭૯ ૧૨ ૨૯૧ ૧ (૧) ૧ (૨) ૧ (૧) ૧(૧) ૧ (૧) ૧ (૧) ૧ (૧) ૧ (૧) ૧ (ગા. ૭). ૧ (૧) ૧ (૧) ૧ (૧) ૧ (૧) ૧ (૧) ૧ (૧) - ૧ (૧) - ૧ (૧) - ૧ (૧) ૧ (૧) - ૧ (૧) ૧ (૧) - ૧(૧) ૧ (૧) ૧ (૧) ૧ (૧) બૃહત્કલ્પ-સૂત્ર અ. સૂ. પૃષ્ઠ | ૨૯૮ ૩ ૪ ૧૯૮ (૧૪-૧૭) ટિ. ૨ ૧૦૪ ૨૯૯ ૩ ૪ ૧૯૮(૧૮-૨૧) ટિ. ૨/૧૦૪ ટિ.૨/૧૦૩ ૩ ૪ ૨૧૫ | ટિ. ૨/૧૦૫ ટિ.૨ ૧૦૪ ૧ ૨૪૭ (૧) ટિ, ૨/૧૦૫ ટિ. ૨ ૧૦૪ ૧ ૨૪૯(૧) | ટિ.૨/૧૦૪ ૪ ૨ ૨૮૨ (૧) ટિ.૨/૧૦૫ ૨૧૧૮ ૩ ૩૨૭(૧૦-૧૨)] ટિ.૨/૧૦૫ ટિ.૨/૧૦૫ ૫ ૧ ૩૮૯ (૧) ટિ.૨/૧૦૫ ટિ.૨/૧૦૪ ૫ ૧ ૩૯૦(૩) ટિ.૨/૧૦૫ ૨/૧૦૫ ૫ ૩ ૪૫૭ ટિ, ૨/૧૦૫ ૨૧૧૫ ૩ ૪૬ (૧) ટિ.૨/૧૦૫ ૨૯૭ ૫ ૩ ૪૬(૨) ૨/૧૦૧ ટિ, ૨/૧૦૫ ૪૮૦ ટિ.૨/૧૦૫ ટિ.૨/૧૦૫ ૫૦૪ (૧) ટિ.૨/૧૦૫ ૨૯૮ ૫૩૮ ટિ.૨/૧૦૫ ટિ.૨/૧૦૫ ૫૪૯ ટિ.૨/૧૦૬ ટિ.૨/૧૦૫ ૬૦૬ ટિ.૨/૧૦૬ ટિ.૨/૧૦૫ ૬૪૩ (૧). | ટિ, ૨/૧૦૬ ટિ.૨૧૦૫ ૭૧૨ (૨) ટિ, ૨/૧૦૬ ટિ.૨/૧૧૬ ૧૦ ७४८ ટિ.૨/૧૦૬ ટિ.૨/૧૦૫ ૭૫૫ (૬-૧) | ટિ.૨/૧૦૬ ટિ.૨/૧૦૫ - ૧૦ ૭૫૫ (૬-૨). ટિ.૨/૧૦૬ ટિ.૨/૧૦૫ ૧૦ ૭૫૫ (૬-૩). | ટિ.૨/૧૦૬ ટિ,૨/૧૦૬ ૧૦ ૭૫૫ (૬-૬). | ટિ.૨/૧૦૬ ટિ.૨/૧૦૬ - ૧૦ ૭૫૫ (૬-૭) ટિ.૨/૧૦૬ | ટિ.૨/૧૦૭ ૧૦ ૭૫૫ (૬-૯). ટિ.૨/૧૦૬ સમવાયાંગ-સૂત્ર ટિ.૨/૧૦૬ સમ. સુ. ટિ.૨/૧૦૬ ટિ.૨/૧૦૩ ૧ (૧) ટિ.૨/૧૦૬ ટિ.૨૧૦૩ ૧ (૧) ટિ.૨/૧૦૬ ટિ.૨/૧૦૩ ૧ (૨) ટિ.૨/૧૦૭ ટિ.૨/૧૦૩ ૧ (૩) ટિ.૨/૧૦૭ ટિ.૨૧૦૩ ૧ (૪) ટિ.૨/૧૦૭ ટિ.૨/૧૦૩ ૧ (૫) ટિ.૨/૧૦૭ ટિ.૨/૧૦૪ ટિ.૨/૧૦૪ ૧ (૨) પૃષ્ઠ ટિ.૨/૧૦૪ ૪ ૧ (૩) ૨/૧૧૭ |ટિ.૨/૧૦૪ ૪ ૧ (૪) ૨/૧૧૬ - ટિ.૨૭૭ ટિ. ૨/૭૫ ૧૦ ૧ ૩૭ નિશીથ-સૂત્ર પૃષ્ઠ ઉ. ૪ ૨/૮૧ ૨૧ ૨/૭૭ ૨૯૧ ૨૯૦ ૨૮૬ ૨૮૮ ૧૦ ૧૦ ૧૦ ૪૦-૪૧ ૪૨,૪૩,૪૬ ४४ ૪૫ | ૧૦ ૪૭ 0 ૧ (૧) ( પ્રતિક્રમણ ) 0 0 0 પૃષ્ઠ. 0 ઠાસાંગ-સૂત્ર અ. ઉં. સૂ. ૨ ૧ ૫૨(૧-૨) ૩ ૧ ૧૩૪(૧) ૩ ૧ ૧૩૪(૫) ૩ ૧ ૧૩૬ ૩ ૩ ૧૮૮(૧૦) ૧(૧) ૧ (૧) ૩૨ ૧ (૧) ૩૩ ૧ (૧) ભગવતી–સૂત્ર 8. ઉ. સુ. ૭ ૨ ૧ ૭ ૨ ૨-૮ ટિ.૨/૧૧૪ ટિ.૨/૧૦૩ ટિ.૨/૧૦૩ ૨/૧૧૪ ટિ.૨/૧૦૩ ૧ (૧) = = Page #621 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ પૃષ્ઠ પૃષ્ઠ ૩૨. ૧૩ ૯૬ ઉપાસકદસાસૂત્ર અ. સૂ. ૨/૧૦૯ * ઉત્તરાધ્યયન-સૂત્ર અ. . ૨૧૦૬ ટિ. ગા. ૧-૪૪ ૨/૧૧૮ ૨/૧૧૮ ૨/૧૧૮ ૨/૧૧૯ ૨/૧૧૯ ૨/૧૧૯ ૨/૧૧૯ ૨/૧૧૯ ૨/૧૨૦ ૨૯ ૪૧ ૨/૧૨૦ ૨૯ ૨/૧૨૦ ૨૯ અનુયોગદ્વાર-સૂત્ર પૃષ્ઠ પૃષ્ઠ ૨/૧૦૨ ૪ ૧૮ ભગવતી-સૂત્ર ૨/૧૦૩ ૪ ૧૯ શ. ઉં. સૂ. ૨ ૧૦૭ ૨૦-૨૬ (૧) | ૨/૧૪૫ ૧ ૧ ૧૨ ૨/૧૦૮ ૨૭-૩૧ (૨) | ૨/૧૨૩ ૫ ૬ ૧-૪ ૨/૧૦૯ સુત્તા. ૨/૧૨૯ ૨/૧૦૯ ૨/૧૩૯ ૭ ૧ ૭-૮ ૨/૧૦૯ ૩૬-૩૭ ૨/૧૩૨ ૯-૧૦ ૨/૧૧૦ ૨/૧૩૦ ૨-૩ ૨/૧૧૦ ૨/૧૩૧ ૮ ૫ ૪-૫ ૨/૧૧૦ ૬ ૯૮ ૨/૧૪૩ ૮ ૫ ૬-૮ ૨/૧૧૧ ૨/૧૪૬ ૮ ૫ ૯-૧૪ ૨/૧૧૧ ૧૦૦ ૨/૧૩૩ ૮ ૬ ૧-૨ ૨/૧૧૧ ૧૦૧ ૨/૧૩૩ ૨/૧૧૨ ૧૦૨ ઉપાસકદશા-સૂત્ર ૨/૧૧૨ ૧૦૩ (૧) ૨/૧૧૨ ૧૦૩ (૨) ૨/૧૨૪ ૨ /૧૧૨ ૧૦૪ ટિ.૨/૧૨૩ ૨/૧૧૩ ૧૦૫ ટિ.૨/૧૨૫ ૨/૧૧૪સુત્તા. ૬ ૧૦૬ ટિ.૨/૧૨૫ ટિ.૨/૧૨૬ ( ગૃહસ્થ ધર્મ ) ટિ. ૨/૧૨૬ સૂત્રકૃતાંક સૂત્ર ટિ. ૨/૧૨૭ પૃષ્ઠ શ્ર. અ. . . ટિ.૨/૧૨૭ ૨/૧૪૪ ૧ ૨ ૩ ગા. ૧૩ ટિ.૨/૧૨૮ ઠાણાંગ-સૂત્ર ટિ, ૨/૧૨૮ પૃષ્ઠ અ. . . ટિ.૨/૧૨૯ ૨/૧૨૨ ૩ ૧ ૧૩૩ (૧) ટિ. ૨/૧૩૧ ૨/૧૨૨ ૩ ૧ ૧૩૩ (૨) ટિ, ૨/૧૩૧ ૨/૧૨૩ ૩ ૧ ૧૩૩ (૩) ટિ.૨/૧૩૨ ૧ ૨/૧૨૩ ૩ ૧૩૩ (૪) ઔપપાતિક-સૂત્ર ૨/૧૪૪ ૩ ૧૬૯ પૃષ્ઠ ૨/૧૩૯ ૩ ૪ ૨૧૦ ટિ, ૨/૧૨૪ પ૭ ૨/૧૨૧ ૪ ૩૧૪ ઉત્તરાધ્યયન-સૂત્ર ૨/૧૨૧ ૪ ૩ ૩૨૨ અ. ટિ.૨/૧૨૪ ૫ ૧ ૩૮૯ ૨/૧૪૪ ૫ ગા.૨૩-૨૪ સમવાયાંગ-સૂત્ર દશાશ્રુતસ્કંધ-સૂત્ર પૃષ્ઠ સમ. સૂ. દસા. ૨/૧૩૪ ૧૧ ૧ ટિ. ૨/૧૩૩ દ. ૬ ૧-૨ ૭૪ ૨ ૯૬ ૯-૨૯ ૨૯૭ ૭૩ ૨૯૭ નિશીથ-સૂત્ર ઉ. ૨/૧૨૦ દશાશ્રુતસ્કન્ધ-સૂત્ર પૃષ્ઠ દસા. ટિ.૨/૧૦પ દ. ૬ ટિ.૨/૧૦૫ દ. ૭ ૧-૩૯ ટિ. ૨/૧૦૭ ૩(૧) આવશ્યક-સૂત્ર પૃષ્ઠ અ. સૂ. ૨/૯૯ સુતા. ૧ ૧ ૨૯૯ ૨/૧૦ ૩ ૧૦ ૨/૧૦૧ ૪ ૧૫ ૨/૧૦૧ ૨/૧૦૨ ૧-૩૦ » સત્ર પૃષ્ઠ Page #622 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ ૪૯૭ ૬૮-૬૯ પૃષ્ઠ પૃષ્ઠ અ. ઇ = = ૭૫ ૫૯૭ ૨/૧૩ ૨૧૬૫ ૨૧૬૫ ૨૧૬૭ ૨/૧૭ ૨/૧૬૯ ૨૧૬૯ ૨/૧૭૩ ૨૧૭૪ ૨૧૬૨ ૨૧૭૪ ૨૧૭૪ ૨૧૭૫ ૨૧૧ ૨૧૫૯ ૭૬-૮૧ ૧૧૭ A ૫૯૭ ૧૧૮-૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૩-૧૨૪ ૧૨૫-૧૨૯ પ્રજ્ઞાપના-સૂત્ર પદ-૧૧ સૂ. ૮૯૯ ઉત્તરાધ્યયન-સૂત્ર ટિ.૨૧૪૬ ૨૧૩૮ ૧૭-૩૦ સ્થાનાંગ-સૂત્ર આવશ્યક સૂત્ર અ. ૧. સૂ. ૨૧૯૫ ૨ ૪ ૧૧૩ ૨/૧૨૨ OOO ૨/૧૫૫ ૨ ૪ ૧૧૮ ૨/૧૯૫ ૬૪-૬૫ ૩ ૪ ૨૨૨ (૧) ૨૧૨૩ ૨૧૫૪ ૩૨૧ (૧-૪). ૨૧૨૫ ૬૪-૭ ૨/૧૭૭ ૪ ૪ ૩૫૪ ૨૧૨૫ ૬૮-૬૯ ટિ, ૨/૧૪૬ ૮ ૨૧૨૪ ટિ. ૨૧૭૯ ૫૯૭ ૨/૧૨૪ ટિ.૨ ૧૭૯ ૨૧૨૬ ૭૦-૭૧ સમવાયાંગ-સૂત્ર ૨૧૨૬ ૭૨-૭૩ પૃષ્ઠ સમ. ૨૧૨૭ ૭૪-૭૫ ૨/૧૫૭ ૨/૧૨૭ ૭૬-૭૭ ૨૧૯૪ ૧૭ ૧ (૯) ૨/૧૨૭ ૭૮-૭૯ (૧) ભગવતી-સૂત્ર ૨/૧૨૮ ૭૯ (૨) પૃષ્ઠ સ. ઉ. . ૨૧૨૮ ૮૦-૮૧ ૨૧૪૭ ૨૧૨૯ ૮૨-૮૩ ટિ.૨/૧૯૪ ૨૧૩૧ ૮૭-૮૮ ટિ.૨/૧૮૮ ૨ ૫ ૧૧ ટિ. ૨/૧૮૯ : ૨/૧૩૧ ૮૯-૯૦ ટિ. ૨/૧૯૦ ૨/૧૩૨ ૯૧-૯૨ ૨/૧૫૦ આરાધના-નવરાધના ૨/૧૫૫ ૧૫-૧૮ ૨/૧૪૯ ૭-૧૧ આચારાંગ સત્ર ૨/૧૫૩ ૧૦ ૧-૨ પૃષ્ઠ સૂ. અ. ૧. સૂ. ૨/૧૫૬ ૮ ૧૦ ૩-૬ ટિ.૨/૧૪૬ ૧ ૫ ૫ ૧૬૮ ૨/૧૫૭ ૮ ૧૦ ૭-૮ ર/૧૪૭ ૧ ૬ ૪ ૧૯૨ ૨૧૫૦ ૧૦ ૨ ૭-૯ ૨૯૮ ૧ ૮ ૪ ૨૧૫ ૨/૧૯૪ ૧૩ ૭ ૪૧ ૨/૧૮૨ ૨ ૧ ૨ ૩૩૮ શાતાધર્મકથાસૂત્ર સૂતાં-સૂત્ર પૃષ્ઠ - અ. સુ. સૂ. અ. ૧. સૂ. ટિ.૨/૧૭૮ ૧ ૪૭ ૨/૧૪૬ ૧ ૨ ૧૨૯ ગા. ૨૧પર ૧૧ ૩-૧૩ ૨/૧૯૭ ૧ ૨ ૩ ૯-૧૦ ઉપાસકદશાસૂત્ર ૨/૧૯૩ ૨ ૧ ૬૮૨ અ. ટિ, ૨/૧૮૦ ૨ ૨ ૫૮-૬૧ ૨ ૧૬૦ (અંગસૂત્તાણી) | ઉવવાઈ-સૂત્ર ટિ.૨/૧૮૬ ૨ ૨ પૃષ્ઠ ૧૯ (૩) ૨/૧૯૬ ૧-૩ ૨/૧૯૭ ૪-૧૬ ૨/૧૯૭ ૧૭-૨૦ ૨/૧૯૮ ૨૯-૩૦ ટિ.૨/૧૪૬ ૧૨-૨૧ ૨/૧૯૮ ૨૫-૨૦ ૨/૧૯૬ ૩૬ ૨૬૧ . ૨/૧૭ ૩૬ ૨૬૩-૨૬૭ દશાશ્રુતસ્કંધ-સૂત્ર અ. ૨/૧૯૨ ટિ.૨/૧૪૬ ૧-૨૫ ટિ.૨૧૪૬ ૧૦ ૨/૧૮૦ ૧૦ ૨૨-૨૫ ૨૧૮૧ ૧૦ ૨૬-૨૯ ૨૧૮૨ ૩૦-૩૨ ૨૧૯૨ ૩૩ ૨/૧૮૩ ૧૦ ૩૩-૩૪ ૨૧૮૫ ૧૦. ૩૫-૩૭ પૃષ્ઠ ૧૦ | પૃષ્ઠ (અંગસૂત્તાણી) | ૨/૧૬૨ ૬૭ Page #623 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ૨૧૬ ૨ ૧૯૮ ૨ ૧૯૦ ૨ ૧૯૨ ૨ ૧૯૩ પૃષ્ઠ 12.3/985 પૃષ્ઠ ૨ ૧૯૯ પૃષ્ઠ દિ.૨ ૧૫૭ પૃષ્ઠ ૨ ૨૦૪ ૨ ૨૦૪ ૨ ૨૦૩ ૨ ૨૦૩ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ ૨૧/૨૦૭ (2.2/200 શ્રુ પૃષ્ઠ ૨ ૨૦૫ ૧ ૨૦૫ ૧ ૨ ૨૧૮ ૧ ૨૨૧૯ ૧ ૨૨૨૦ ૧ ૨૨૧૭ ૨ ૨૦૨ ૨ ૨૦૨ ૧ ૧ ૧ ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૧૦ બૃહત્કલ્પસૂત્ર 6. ૧ ૧ અનાચાર આચારાંગ-સૂત્ર -- અ. 6. ૧ ૨ ૧ ૧ 3 ૪ ૧ ૫ ૧ ૧ ૫ ૧ સૂત્રકૃતાંગ-સૂત્ર ૨ ત્રિ. ૨૧૬ ૨ ૨ ૨૦૦૦ ૨ નિશીય-ત્ર G. આવા સૂત્ર અ. ૪ અ. # ૨. ૨૦૭ ર રે ૨૩૨૦ ૨ ૨૨૦ ૧ ૨ ૨૧૯ ૧ ૧૩ ટિ.૨૨૦૯ ૨ ૧ ૨ ૨૦૦ ર ૧ ૨૨૨૦ ૧ ર ર ૩ ૩ ૩ U 2 ૧૧ ૧૩ ર સ ૩ ૩૮ ૩૯-૪૧ ૪૨-૪૬ ૪૭-૪૯ ૫૦-૫૪ સ્ ૨૪(૪) 0. ૧ ૧ ૧ ૨ ૯૨ ૨ 4-5 2-6 ૧-૨ ૧ પૃષ્ઠ ૫- ૨૨૦૮ ૧૨૯(૫) | દિ.૨૨૦૯ ૩ ૧૧ ૧૨-૨૩ ૨૯ ૩૬ ૧૫૦ ટિ.૨ ૨૦૮ ૧૫૧૫) દિ.૨ ૨૦૮ ટિ.૨૨૦૯ ૧૨-૧૪ ૧૫-૧૬ ૮૧ ૬૮૩ e ૫ ઠાલાંગ સત્ર અ. ઉ. સ. ૩ ૪ ૧૭૮ ૨ ૨૦૨ ૨ ૨૦ ૨,૨૨૦૩ ૨ ૨૧૯ ૨ ૨૧૭ ૨ ૨૦૧ ૨ ૨૦૭ પૃષ્ઠ ૨ ૨૧૬ દિ.૨ ૨૧૨ 2.3/311 વિ. ૨૧૭ ૨૩૧૬ પૃષ્ઠ ૨ ૨૧૦ ૨ ૨૧૯ ૨ ૨૦૦ ૨૨૧૮ ૨ ૨૧૭ ૨ ૨૧૯ પૃ ૨ ૨૦૫ ૨૨ ૨ ૨૨૦ ૨૩૧૭ ૨૨૦૩ ૨૪૨૦૪ ૨ ૨૦૫ ૨ ૨૦૪ ૨ ૩૧૩ ૨૨૨ ૩ ૫ ŷ 9 S ८ ८ ૪ ૨ ૧૦ ૧૦ સમવાયગ-ત્ર સમ. ૧૩ ૨૦ ૨૧ ૨૯ ૩૦ ભગવતી-સૂત્ર શ. ૧ ૨ ઉ. E ૧ ૧૦ ૧૭ ૨ ૧૮ ૪ દશવૈકાલિક-સૂત્ર અ. ૩ ८ ८ ८ ८ ૧૦ ઉત્તરાયનત્ર અ. ૪ ૪ 9 ८ 8888 ૧૭૮ ૪૨૫ .૫૦૧ ૫૦૨ ૫૨૯ o For ૭૩૮ (૧) ૭૩૮ (૨ ) સ્ ૧ ૧ ૧ . ૧૧ ૧ ~ I ૫૧ ૧૯ ગા. ૧-૧૦ ૩૦ ૩૧-૩૨ ૩૬-૩૯ ગા. ૧ .. ૧૧ ૫૦ ૧૬ ૧૭ ર ૬-૧૦ ૧૧-૧૨ ૧૩ ૧-૩ ૨૧-૨૬ ૨૭ ૩૫-૩૭ ૧૫ ૧૭ ૨૨૭૨ ૨ ૨૦૨ 3/203 ૨ ૧૦૩ ૨ ૨૧૭ ૨ ૨૦૨ ૨ ૨૧૭ ૨ ૨૧ ૨૩૨૧ ૨ ૨૨૧ ૨૩૨૧ ૨૨૨૬ પૃષ્ઠ ૨૦૨૧૨ ૨૨૧૧ ૨૨૧૬ ખ ૨૦: પૃષ્ઠ ૨ ૨૨૨ ૨૩૨૨૧ ૨૪૨૨૪ ૨૨૨૪ ૨૪૨૨૫ ૨૨૨૫ ૨૨૨૫ ૨૨૨૫ ૨ ૨૨૧ ૨૨૨૩ ૨૪૨૨૨ ૨૨૨૨ ૨૪૨૨૨ ૨૨૨૩ ૨૨૨૪ ૨ ૨૨૩ ૨૨૨૨૩ ૨ ૨૨૪ ૨૨૨૪ ૨૨૨૪ ૧૭ ૧૭ ૧૭ ૧૭ ૧૭ ૧૭ ૨૧ ૨૩ ૨૯ ૨૯ ૨૯ ૨૯ દશાશ્રુતસ્કંધ-સૂત્ર દશા. ૧ ૨ ૯ બૃહત્કલ્પસૂત્ર ઉ. નિશીથ-સૂત્ર 6. ૧ ४ ૧૦ ૧૧ ૧૧ ૧૧ ૧૧ ૧૧ ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૧૭ ૧૦ ૧૧ ૧૬ ૧૮ ૧૯ ૪૫ ૫૦-૫૩ ૭ સૂ. ૬૯ સૂ. ૭૦ સૂ. ૭૧ સૂ. ૭૨ સુ. ૩-૪ ૨ ૧-૩૯ સૂ ૧૯ સ. ૧૦ ૨૭ ૭-૮ ૬૪-૬૫ ૬૬-૬૭ ૬૮-૬૯ ૭૦ ૮૨-૮૩ ૧૨ ૧૩-૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯-૨૦ ૨૧ ૨૨-૨૪ ૨૫-૨૭ ૨૮ ૨૯-૩૦ ૧૩૩ Page #624 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૨૨૮૦ ૨ ૨૭૯ ૨ ૨૩૦ ૨ ૨૭૯ ૨ ૨૫ ૨૬૫ ** ૨૭ ૨૨૮૧ સંઘ વ્યવસ્થા આચારાંગ સૂત્ર હ્યુ. અ. ઉ. ૧ ૫ ૧ ૧ ૪ ૧ ૫ ૧ ર ૧ ૧ ૧ ૨ ૨ ૧ ૨ ૧ પૃષ્ઠ ૨૦૨૨ પૃષ્ઠ ૨૨૮૦ ૧૨ ૧ ८ ८ ૧ ૧ સૂત્રકૃતાંગ-સૂત્ર અ. ૧૦ સમવાયાંગ-સૂત્ર સમ. અ. પૃષ્ઠ ૨૨૨૭ ૨ ૨૨૭ ૨૨૨ ૨)૨૩૨ ૨૯ ૨ ૨૩૦ ૨૨૩૦ ૨૨૩૦ ૨ ૨૮૭ ૨૨૨ રિ.૨૨૮૭ રિ.૨૨૮૭ ૨ ૨૩૪ ૨૨૩૬ ૨૨૨૬ ૨૨૨૭ પ દિ. ૨૨૩૧ મ દિ. ૨૦૨૩૧ ૪ ટિ. ૨૬ ૪ ૨૨૨૮ ૫ ૧૨ સ્થાનાંગ-ત્ર ૫ Em ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ 6. બે ૧ ૧ ૩ ઉ. ર. ૩ ૩ ૩ ૩ ૩ ૪ ૧ ૩૨૭ ૩૩૦ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ ૨૨:૩ ૩૯૮ (૧) ૨ ૨૩૫ ૨૩૨૮ ૩૯ (૧) ૨ ૨૩૫ ૩:૨૮ ૩૯૯ (૨) ૩૨૩ ૨૨૫૮ ૪૧૫ ૨૨૩૬ ૨૪૨૫૯ ૨૨૩૭ ૨૪૨૫૯ ટિ.૨૨૨૯ સ. ૧(૨) સૂ. ૧૫૧ ૧૬૨ (ક) ૧૬ ૧૮૬ ૧૯૯ ૨૦૭-૨૦૮ | ૨૨૨૭૦ ૨૨૪૬ [2.૨/૨૦ ૨૪૨૬૦ સ્ ૨ ૨૭૦ ૧૨૨-૧૨૮ ૭ ૨૨૩૮ (૧૨-૧૮) | ૨/૨૩૩ ૭ ૧૨ ૨૦૨૭૮ ८ ૨ ૨૩૪ ૨૩ ૨૨૬૦ રિ.૨ ૨૩૩ ૨૨૮૭ ૨ ૨૮૭ ૨ ૨૨૭ ૨૪૨૨૮ ૧૮૦(૫) ૨૨૨૬ ૧૮૦{) ૨૨૨૬ ૧૮૦(૭) ૧૮૯(૮) પૃષ્ઠ ૧૯૯(૯) ૧૯૯ (૧૯) | ૨૦૧૭ ૨૦૨૦ ૧૯૮ (૧૦) | ૨ ૨૭૯ 7777 ૨૧૪(-) ૨૨૦(૧) પૃષ્ઠ ૨૨૦૨) ૨૨૦(૩) ૫ ૫ ૨૯૦ પૃષ્ઠ ૩૨૦(૧-૨) | ટિ.૨ ૨૩૪ ૩૨૦(૩૪) ૨૪૨૩૪ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૩૬૩ ૨૨૨૩૫ ૩૯ (૧-૨) ૨૨૩૫ . ૧૨૭(૨) ૧૩૭ (૪) ૧૮૦(૧) ૨૪૨૨૯ ८ ૧૮૦(૩) ૨૪૨૨૬ ૧૯૦(૪) - ર ૫ S U ) ८ » o o o ૐ ૐ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૨ ૨. ૨ ૨ 2. ર ૨. ભગવતી સૂત્ર → ८ ८ ૪૧૭(૧) ૪૧૭(૨) ઉત્તરાધ્યયન-ત્ર ઉ. ૪૨૧ ૪૩૭ ૪૩૮ ૪૩૯ ૪૭૫ ૪૭૬ ૪૭૭ ૫૪૧ ૫૪૪ ૫૭૦ ૧૯૪ ૬૦૧ ૬૧ ૭૩૯(૧) ૩૩૯ (૨) ૭૬૧ ૧૬ S ૨૧ (૫) S સ ૮-૯ ૨૯ ૨૯ ૩૨ દશવૈકાલિક-સૂત્ર ૩. દિ.૨૨૩૯ ૧૦ ૨ અ. દશાશ્રુતસ્કન્ધ-સૂત્ર દા. સ્ ૪ ૧-૨ ૪ ૩ ૪ ૪ ૪ ૫ ૧૨-૧૩ ૧૪ સ. ૧૯ ૩૫ ગા. ૫ ગા. ૧૦ પુર ૨૨૫ ૨૨૮૯ ૨૨૨૫૬ ૨૨૫૭ ૨૨૫૧ ૨૨૩૧ ૨૪૨૭૪૪ ૨૨૭૬ ૨૪૨૯૨ ૨૨૦ ૨ ૨૫ ૨૧ ટિ. ૨૦ પૃષ્ઠ રરય ૨૨૫૫ ૨૨૯૫ રા ૨૨૮૬ ૨૨૮૬ ૨૨૮૬ ૨,૨૪૫ ૨/૨૩ ૩૨૪૬ ૨૨૪૫ ૨૦૨૩ ૨૨ ૩૯ ૨૦૨૪૬ ૨ ૨૫૦ ૨૨૪૪ ૨૨૪૫ ૨૨૪૨ ૨ ૨૫૧ ૨૨૨૪૭ બૃહત્કલ્પસૂત્ર 6. ૧ ૧ ૧ ૧ ૫ ૫ ૫ ૫ ŷ ૧ ૧ ૧ ૧ ૧ ૭ ૮-૧૨ ૧૩ ૧૪ વ્યવહાર–સૂત્ર 6. ૧ ૧ ૨ ૨ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૪ ૪ . ૩૧ ૩૬ ૩૭-૩૮ ૪૮-૫૧ ૨૦ ૨૦-૨૨ ૨૩-૨૫ ૨૬-૨૮ ૩૦ ૫ ૧૬-૧૮ ૪ 3-9 ૭-૧૮ સ્. ? ૨૩-૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૧૮-૨૨ ૨૬ ૧-૨ ૩-૪ ૪,૭,૯ ૬,૮,૧૦ ૧૧ مين ૧૨ ૪૯૯ ૧૩-૧૭ ૧૮-૨૨ ૨૩-૨૯ ૧-૧૦ ૧૧-૧૨ Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫00 ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ ૪ ૧૮ ૨૪-૨૫ ૨૬-૩૨ ૧-૧૦ ૧૧-૧૨ ૧૫ ૧૩ ૧૫ ૦ ܩ܂ ܩ܂ ܩ܂ ૧૭-૧૮ o ૨૨૪૦ ૨૨૪૧ ૨૨૭૨ ૨૨૫૧ ૨/૨પર ૨૨૫૬ ૨૨૫૧ ૨૨૪૮ ૨૨૪૯ ૨૨૪૨ ૨૨૪૯ ૨૨૪૩ ૨૨૬૧ ૨૨૬૧ ૨૨ ૬૬ ૨૨૩૩ ૨૨૩૪ ૨ ૨૭૮ ૨ ૨૭૭ ૨૨૭૮ ૨૨૬૪ ૨૨૫૬ ૨૨૮૯ ૨૨૪૯ ટિ.૨ ૨૨૯ ૨૨૩૩ ૨૨૩૧ ૨૨૩૧ ૨૨ ૨૭ ૨)૨૫૪ ૨૨૫૪ ૧૪-૧૫ ૧૮-૨૧ ૧-૩ ૪-૫ ૧૦-૧૧ ૧૨-૧૩ ૧૯-૨૦ ૨૨૯૦ ૧૦ ૧૩ ટિ.૨ ૩૦૭ ૨ ૨ ૭૧૪ ૨૨૯૧ ૧૦ ૧૪ સ્થાનાંગ-સૂત્ર ૨૨૬૮ ૪૦-૪૧ ( ઉં. ઉં. સૂ. ૨૨૬૯ ૧૫ ૭૫ ૨૩૦૨ ૨ ૧ ૬૬ (ખ). ૨૨૮૨ ૭૭-૭૮ ટિ.૨/૩૧૬ ૨ ૩ ૭૭ (૧-૨) ૨૨૮૨ ૭૯-૮૦ ટિ.૨૩૧૬ ૨ ૩ ૭૭ (૩-૪) ૨૨૮૩ ૮૧-૮૨ ટિ.૨૩૧૭ ૨ ૩ ૭૭ (૫-૬) ૨૨૮૩ ૮૩-૮૪ ટિ.૨/૩૩૭ ૨ ૩ ૭૭ (૬) ૨૨૮૪ ૧૫ ૮૫-૮૬ ૨૨૯૭ ૨ ૪ ૧૧૩ ૨ ૨૮૨ ૮૯-૯૦ ૨૩૧૮ ૩ ૩ ૧૭૬ ૨૨૮૨ ૯૧-૯૨ ૨/૨૯૪ ૩ ૩ ૧૧૮ (૧-૩) ૨૨૮૩ ૧૫ ૯૩-૯૪ ટિ.૨૩૦૩ ૩ ૩ ૧૮૮(ક) (૭) ૨૨૮૪ ૧૫ ૯૫-૯૬ ટિ. ૨૩૦૩ ૨ ૩ ૧૮૮(ખ) (૬) ૨૨૮૪ ૧૫ ૯૭-૯૮ ટિ.૨૩૨૩ ૩ ૧૮૮ (૧૨) ૨૨૭૪ ૧૬ ટિ. ૨૩૨૩ ૩ ૩ ૧૮૮ (૧૩-૧૪) ૨૨૯૧ ૧૭- ૨૫ ટિ.૨૩૨૦ ૩ ૪ ૧૯૬ (૧) ૨૨૬૯ ૩૭-૩૮ ટિ.૨૩૨૦ ૩ ૪ ૧૯૬ (૨). ૨૨૫ ૧૨૧-૧૨૨ ટિ.૨૩૨૦ ૪ ૧ ૨૩૭ ટિ.૨૩૧૬ ૪ ૧ ૨૫૧ (૧) ( તપાચાર (બાહ્યતપ) ) ૨૩૧૭ ૪ ૧ ૨૫૧ (૨-૩) આચારાંગ-સૂત્ર ટિ.૨/૩૧૪ ૪ ૨ ૨૭૮ (૧-૨) | પૃષ્ઠ ઋ. અ. ઉં. સૂ. ટિ.૨૩૧૪ ૪ ૨ ૨૭૮ (૩-૪) ૨૩૦૧ ૧ ૮ ૬ ૨૨૪ ૨૩૧૬ ૪ ૨ ૨૭૯ ૨૩૦૧ ૧ ૮ ૭ ૨૨૮ ૨૨૮ | ૯૬૬૬ ૨,૨૯૪ ૪ ૨ ૩૦૯ ૨૨૯૬ ૧ ૮ ૮ ૧ (૧૬) ટિ.૨/૩૩૧ ૪ ૩ ૩૩૧ (૬). ૨ ૨૯૯ ૧ ટિ.૨/૩૩૨ ૪ ૩ ૩૩૧ (૭) ૨૩00 ૧ ૮ ૮ ૨૭-૩૩ ટિ. ૨૩૩૩ ૪ ૩ ૩૩૧ (૮) ૨૩૦૨ ૧ ૮ ૮ ૩૪-૪૦ ટિ. ૨૩૩૪ ૪ ૩ ૩૩૧ (૯) ર૩૦૬ ૨ ૧ ૬ ૩૬૦ ૨૩૧૬ ૫ ૧ ૩૯૨ ૨૩૦૯ ૧ ૩૯૬ (પ-૮) ૨૩૨૮ ૨ ૧ ૧૧ ૪૦૯ ૨૩૧૦ ૫ ૧ ૩૯૬ (૯-૧૦) ૨૩૩૦ ૨ ૧ ૧૧ ૪૦૯ ટિ.૨/૩૧૦ ૫ ૧ ૩૯૬ (૧૧) ૨૩૩૧ ૨ ૧ ૧૧ ૪૧૦ ૨૩૧૧ ૫ ૧ ૩૯૬ ૨૩૩૨ ૨ ૨ ૩ ૪૫-૪૫૭ ટિ.૨/૩૧૧ ૧ ૧ ૩૯૬ (૧૨) ૨૩૩૩ ૨ ૨ ૧ ૫૫૯-૫૬૦ ૨/૩૧૧ ૫ ૧ ૪00 ૨૩૩૪ ૨ ૬ ૧ ૫૯૪-૫૯૫ ટિ.૨/૩૨૪ ૫ ૨ ૪૨૪ ૨૩૩૬ ૩ ૭ ૨ ૬૩૩-૪૩૪ [ ટિ.૨૩૧૩ ૫ ૨ ૪૨૭ (૧) ૨૩૩૫ ૨ ૮ ૧ ૬૩૮-૩૯ | ૨૩૧૬ ૨ ૪૨૭ (૨) સૂત્રકૃતાંગ-સૂત્ર ટિ.૨/૨૯૩ ૬ ૫૧૧ (૧) પૃષ્ઠ શ્ર. અ. ઉ. ગા. ટિ.૨૩૦૪ ૬ ૫૧૪ ૨/૨૯૩ ૧ ૨ ૧ ૧૪-૧૫ [ ટિ.૨૩૧૯ ૬ ૫૧૪ ૨૨૯૩ ૧ ૮ ૨૪ ટિ.૨ ૩૨૭ ૭ ૫૪૫ (૧) ૨/૨૯૩ ૧ ૧૦ ૧૧ (ખ) | ટિ ૨/૩૨૯ ટિ.૨/૩૨૯ ૭ ૭. ૫૪૫ (૨) ૧૦ -૧૦ ૧૦ ૧૪-૧૫ ૧૦ ૧૬-૧૭ ૧૦ ૨૨-૨૩ ૨૪-૩૮ નિશીથ-સૂત્ર ૧૮ ૧૦ ૨ પૃષ્ઠ ૨૨૬૬ ૨૨૬૮ ૨૨૯૦ ૨૨૮૨ ૨૨૮૨ ૨૨૮૩ ૨૨૮૪ ૨૨૮૩ ૨૨૮૧ ૨૨૫૭ ૪૦ ૧-૧૨ ૨૫-૨૬ ૨૮-૨૯ ૩૦-૩૧ ૩૨-૩૩ ૩૪-૩૫ ૩૬-૩૭ ૧૧૨ ૧૧ Page #626 -------------------------------------------------------------------------- ________________ વિ.૨ ૩૩૫ ૨૩૩૬ દિ.૨ ૩૧૧ ૨૩૩૭ ૨૪૩૩૭ ૨૪૩૩૭ .૨ ૨૯૩ ૨૩૧૭ દિ.૨ ૩૩૬ [2.2/330 દિ.૨ ૩૩૭ ૨ ૩૪૯ દિ.૨ ૩૪ ટિ.૨ ૩૩૭ પૃષ્ઠ ૨/૨૦૯ ૭ 2/303 2/312 ટિ.૨ ૨૯૭ ૨ ૨૯ ૨૨૯૩ ૨ ૨૯૩ ૨૨૯૪ .૨ ૨૫ ૨/૨૦૦૭ ૬/૨૯૭ ૨૦૨ 2/303 2/304 ૨૩૦૭ 2/310 ૨ ૩૧૧ ૨ ૩૧૩ ૨ ૩૧૩ ૨ ૩૧૪ 2/314 ૨ ૩૧૫ પૃષ્ઠ દિ.૩૨૯૩ ८ ૯ ૧૦ સમવાયોગ સૂત્ર સમ. 5 ૧૨ ૪૯ ૬૪ ૮૧ ૯૧ ૯૨ ૧૦૦ ભગવતી-સૂત્ર સ. G. ૨ ૧ ૧ મ ૧૦ ૧૩ ૧૪ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૭ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ c) ૫૪૫ (૩) ૫૪૫ (૬) ૫૫૪ ૭ ૪૫ ૬૮૭ ૭૭૮ の ઉવવાઈ–સૂત્ર ૧૭ ૧ ૧ ૧ ૧ ૧ સ. ૨૭-૨૯ ૧૨૯ S ૪૨-૪૪ ૧૧ ૧૯૬ ૧૯૭ ૧૯૮ ૧૯૯ ૨૦૦ ૨૦૧-૨૦૨ ૨૦૩ ૨૦૪-૨૦૬ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ ૫૦૧ ટિ.૨ ૨૯૩ ૩૦(૨) દશાશ્રુતસ્કંધ-સૂત્ર ટિ૨ ૨૯૪ 30 (3) 30 (8) ૩૦ (૫) 30 (5) ap (e-e) ૩૦ (૧૦-૧૧) ૩૦ (૧૨) ૩૦ (૧૩) ૩૦ ૨૧૪) ૩૦ (૧૫) ૨૦૭ ૨૦૮ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૨૧૨ ૨૧૩ ૨૧૪-૨૧૫ ૨૧૬ . ૩૦ (૧) ૨ ૨૫ વિ.૨૨ ૭ ૨૪૨૯૭ 2.૨/૩૦ [2.2/303 1.2/308 દિ ૨/૩૦૭ ૯.૨ ૩૧૦ B.2/311 2.3/313 ટિ.૨ ૩૧૪ .૨ ૩૧૫ પૃષ્ઠ | ż.૨૩:37 પુર ૨૪૨૯૬ ૨૨૯૩ ૨ ૩૧૫ 2/30% ૨૦૩૦૪ ૨૩૦૫ ૨ ૩૦૫ ૨૮ ૨૯ ૨૪૨૯૩ ૩૦ રિ.૨૨૯૩ ૩૦ રિ.૨૨૯૩ ૩૦ ૨૨૯૪ ૩૦ ૨૪૨૯૫ 30 ૨૨૯૬ ૩૦ ૨૩૦૨ ૩૦ ૨૨૩૦૨ ૩૦ ૨ ૩૦૪ ૩૦ 12.3/304 ૩૦ 3/30 2/310 ૨ ૩૧૫ ૨૩૨૩ ૨૩૨૪ ૨૩૦૨ ૨ ૨૯૬ ૩૦ (૧-૬) દશવૈકાલિક-સૂત્ર અ. ઉ. ૫ ૧ ઉત્તરાયન સૂત્ર અ. સ ૫ ૩૧-૩૨ ૩૦ (૧૬) ૩૦ (૧૭-૧૯ ખ) * * * * ૩૦ ૩૦ ૩૦ ૩૧ ૩૧ ૩૫ ૩૬ ૩૪ ૩૩ 9-9 ૭ ८ ૯ ૧૦-૧૧ ૧૨-૧૩ ૧૪ ૧૫ ૧-૧૯ ૧૯ ૨૦-૨૧ ૨૨-૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૯ ૧૧ ૨૦ સ્ ૩૨ ૨૫૦-૨૫૫ પૃષ્ઠ ટિ.૨ ૩૧૭ ૨૩૧૮ ૨૨૩૧૮ ૨ ૩૧૯ ૨ ૩૧૯ વિ.૨ ૩૦૪ ટિ.૨|૩૦૫ ૨ ૩૧૯ ૨૨૩૨૦ ૨૩૨૦ ૨૩૨૦ ૨૨૩૨૦ ૨૩૨૦ ૨૩૨૧ ૨૩૨૧ ૨ ૩૨૧ ૨ ૩૨૨ ૨૩૨૨ ૨૩૨૨ ૨૪૩૨૩ ૨૩૨૩ ૨૩૨૩ ૨૩૨૩ ૨૪૩૨૩ ૨૦૩૨૩ ૨૩૨૪ ૨૩૨૪ ૨૩૨૪ ૨૨૩૨૫ ૨૩૨૫ ૨૩૨૫ ૨ ૩૨૫ ૨૩૨ પૃષ્ઠ ૨ ૩૧૨ ૨ ૩૧૨ ૨૩૧૨ પૃષ .૨૦૩૦૩ ૬. ૭ જી જી のの の ଟ O ৩ ૧-૨ ૩ ૪ ૫ ; 6. ૫ ૫ ૫ 9 ૮ ૯-૧૧ ૧૨-૧૪ ૧૫ ૧૬ છુ છુ, ” ૧૮ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬-૩૯ કલ્પસૂત્ર સ. ૧૯-૨૧ ૨૨ ૨૩-૩૩ વ્યવહાર સુત્ર ઉ. ८ સ. ૧૭ Page #627 -------------------------------------------------------------------------- ________________ પ૦૨ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ ૨૦૪ (૭) ૧૦ ૧૦. ૦ ક જે 0 ટિ. ૨/૩૩૬ ટિ, ૨/૩૯૩ ૩ ૪ ૨૦૪ (૮). સમવાયાંગસૂત્ર ટિ. ૨૩૩૭ ટિ, ૨૩૯૩ ૩ ૪ ૨૦૪ (૭) | પૃષ્ઠ. સમ. સુ. ટિ. ૨૩૩૭ ટિ. ૨/૪૦૨ ૪ ૧ ૨૪૭ (૧-૧૩) | ૨/૪૦ર ૧ (૨) ટિ. ૨/૩૩૭ ટિ, ૨/૪૦૩ ૪ ૧ ૨૪૭. ટિ, ૨૩પ૦ ૨૩૪૮ ૪૧-૪૨ ટિ. ૨૪૦૬ ૪ ૧ ૨૪૭ ૨૩પ૪ ૨૮ ૧ (૧) ૨૩૪૭ ૪૩-૪૪ ૨૩૫૩ ૪ ૧ ૨૬૩ ૨૩૮૬ ૯૧ ૧ (૧) ૨૩૩૭ ૨૩૫૧ ૧ ૨૭૨ ભગવતી સૂત્ર ૨૩૪૨ ૧૦ ૧-૨ ૨૩૯૮ ૪ ૨ ૨૮૨ પૃષ્ઠ શ. ઉ. સૂ. ૨/૩૪૬ ૩-૪ ૨૩૮૧ ૪ ૨ ૨૮૮ ૨/૪૧૨ ૧૬ ૪ ૨-૭ (તપાચાર આવ્યંતરત૫)) ૫ ૨૩૫૨ ૨ ૨૦ ૮ ૨૯૨ (૧) ૨૩૯૮ ૧૫ ૪ ૨૩૮૫ ૩ ૩૧૯ ૨૦ ૯ ૨૪૧૪ – આચારાંગ-સૂત્ર ૨૩૫૧ ૧૯૦ ૨૩૯૩ ૪ ૩ ૩૨૬ પૃષ્ઠ સૂ. અ. ઉ. સુ. ટિ, ૨/૩૬૨ ૧૯૧ ૨૩૫૧ ૪ ૪ ૩૬૦ ૨૩૯૯ ૧ ૨ ૬ ૧૦૨ ટિ, ૨/૩૬૪ ૧૯૨ ટિ, ૨/૩૮૬ ૫ ૧ ૩૯૭ (૧) ૨૪૦૦ ૧ ૪ ૨ ૧૩૪-૧૩૫ ૨/૩૬૪ ૨૫ ૭ ૧૯૩ ૨૩૮૯ ૫ ૧ ૩૯૭ (૨) ૨૪૦૧ ૧ ૬ ૧ ૧૭૭(ક-૧૭૮ | ૨૩પર ૨૫ ૭ ૧૯૫ ૨૩૭૮ ૫ ૧ ૩૯૮ (૨) ૨૩૯૯ ૧ ૬ ૫ ૧૯૬-૧૯૭૯ ક) ૨૩૫O. ૨૫ ૭ ૨૧૭ ૨૩૭૭ ૫ ૨ ૪૧૪ ૨૩૮૮ ૧ ૮ ૫ ૨૧૯ ટિ. ૨૩૫૨ ૨૧૮ ૨૩૫૩ ૨ ૪૩૩ (૧) ૨/૩૮૯ ૧ ૮ ૭ ૨૨૭ ૨૩૮૬ ૨૫ ૭ ૨૩૫ ૨૩પ૩ ૨ ૪૩૩ (૨) ૨૩૮૭ ૨ ૧ ૧૧ ૪૦૦-૪૦૮ ટિ. ૨૩૮૬ ટિ. ૨૩૯૧ ૨ ૩ ૪૬૫ સૂત્રકૃતાંગ-સૂત્ર ૨૩૯૧ ૨૫ ૭ ૨૩૬ ૨૩૯૨ ૪૬૭ (૧) પૃષ્ઠ સુ. અ. ઉ. સૂ. ૨૪૦૨ ૨૫ ૭ ૨૩૭ ૨ ૩ ૨૩૮૬ ૨૩૯૧ ૪૬૭ (૨) ૧ ૩ ૩ ૨૦ ૨૪૦૨ ૨૫ ૭ ૨૩૮ ટિ.૨૩૮૬ ૧ ૩ ૪ ૨૧ ટિ. ૨૩૫૩ ४८८ ૨૪૦૩ ૨૫ ૭ ૨૩૯ ૨/૪૦૧ ૫૧૧ ૧ ૧૧ ટિ. ૨/૩૫૦ ૨૪ ૬ ૨૪૦૩ ૨૫ ૭ ૨૪૦ ૨૪૦૦ ૧ ૧૩ ૨૦-૨૨ ટિ. ૨૩૭૭ ૬ ૫૨૮ ર૪૦૩ ૨૫ ૭ ૨૪૧ ૨૪૦૧ ૨ ૧ ૬૮૯ ટિ, ૨/૩૬૧ ૬ ૬૮૮ ૨ ૪૦૩ ૨૫ ૭ ૨૪૨ ૨૩૯૮ ૨ ૧ ૬૯૦ ટિ. ૨૩૨૨ ૫૯૭ (૨) ૨/૪૦૪ ૨૫ ૭ ૨૪૩ ૨૪૦૧ ૨ ૧ ૬૯૧ ૨૩૬૭ ૫૯૭ (૨-ક) ૨૪૦૪ ૨૫ ૭ ૨૪૪ ઠાણાંગ-સૂત્ર ૨૩૬૬ પ૯૭ (૨-ખ) ૨૪૦૪ ૨૫ ૭ ૨૪૫ અ. . સુ. ૨૩૬૫ પ૯૭ (૨-ગ) ૨/૪૦૫ ૨૫ ૭ ૨૪૬ ૨૩૮૧ ૩ ૧ ૧૩૫ (૧-૨) | ૨૩૬૮ પ૯૭ (૨-ઘ) ૨/૪૦૫ ૨૫ ૭ ૨૪૭ ૨૩૬૬ ૩ ૧૭૬ (૧-૩) | ૫૯૭ (ડ). ૨૪૦૫ ૨૫ ૭ ૨૪૮ ૨૩૬૭ ૩ ૧૭૬ (૪) ટિ, ૨/૩૬૪ ૬૦૪ (૧) ૨૪૦૬ ૨૫ ૭ ૨૪૯ ૨/૩૬૧ ૩ ૩ ૧૭૬ (૪-૬) | ટિ, ૨/૩૬૪ ૮ ૦૪ (૨) ૨૪૦૮ ૨૫ ૭ ૨૫૦-૨૫૫ ૨૩૯૬ ૩ ૧૯૪ (૧) ટિ, ૨૩૫૨ પ્રશનવ્યાકરણ-સૂત્ર ૨૩૮૬ ૩ ૧૯૪ (૪) ટિ, ૨/૩પર ૬૮૮ પૃષ્ઠ સુ. અ. . ૨/૩૯૬ ૩ ૩ ૧૯૪ (૯) ટિ. ૨૩૮૬ ૭૧૨ (૩) ૨૩૯૮ ટિ. ૨/૩૫૨ ૩ ૪ ૧૯૮ (૨૨) ૨૩૬૨ ઉવવાઈ સૂત્ર ટિ, ૨/૩૭૭ ૩ ૪ ૨૦૩ (૨) ૨૩૬૪ ૧૦. શું. ૭૩૨ (૨) ટિ. ૨/૩૫૨ ૩ ૪ ૨૦૩ ટિ, ૨/૩૫૦ ૩૦ (૨૦) ૭૩૨ (૩) ૨૩૫૧ ૧૦ ૨/૩૭૭ ૩ ૪ ૨૦૩ (૩) ટિ. ૨૩૫ર ૩૦ (૨૧) '૨૩૬૪ ૭૩૨ (૪). ૧૦ ૨/૩૭૮ ૩ ૪ ૨૦૩ (૪). ટિ, ૨૩૮૬ ૩૦ (૩૫) ૨૩૫૨ ૭૩૩ 0 * ૧૧-૩) | ૨૩૬૯ 0 0 ૬૦૫ 0 ૩૨ (૧) ૧૦. Page #628 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ ૫૦૩ | વિર્યાચાર ૧૦ ૨૩૭૭ ટિ, ૨/૩૭૮ ટિ, ૨/૩૭૭ ૨૩૯૩ ૨૩૯૩ ૨૩૮૫ ૨૩૮૪ ૨૩૭૭ ૩૧-૩૨ ૫૧ વ્યવહાર સૂત્ર પૃષ્ઠ ૧-૧૪ ૧૫-૧૮ ૧૮ પૃષ્ઠ ૩૩ ૧-૪ ૨૩૭૨ ૨૩૭૬ ૨૩૮૨ ૨૩૭૮ ૨૩૬૩ ૨ ૩૬૫ ૨૩૮૪ ૨,૩૭૮ ૨૩૭૯ ૨૩૮૦ ૨/૩૮૪ ટિ, ૨,૩૮૬ ટિ, ૨૩૮૯ પ-૬ o o o ટિ, ૨/૩૯૧ ૩૦ (૩૬) ટિ, ૨/૪૦૩ ૩૦ (૩૭-૪૯) ટિ. ર૪૦૪ ૩૦ (૩૭-૪૯) ટિ. ૨૪૦૫ ૩૦ (૩૭-૪૯) ટિ. ૨૪૦૬ ૩૦(૩૭-૪૯) ટિ, ૨૪૦૮ ૩૦ (૫૦-૫૫) દશવૈકાલિક સૂત્ર પૃષ્ઠ અ. ઉ. ગા. ૨ ૪૦૯ ૪ - ૨૭ ૨૪૧૦ ૫ ૨ ૪૬-૪૯ ર૩૯૧ ૮ – ૬૧-૬૩ ૨૪૦૯ ૯ ૪ ૧૩-૧૪ ૨૪૦૮ ૯ ૪ ૯-૧૦ ઉત્તરાધ્યયન-સૂત્ર ગા. ૨૩૮૬ ४४ ૨૪૦૯ ૨૫-૨૮ ૨ ૪૦૯ ૨ ૩૬૯ ૨૩૮૦ ૨૩૮૧ ૨૪૦૮ ૨૩૮૦ ૨૩૯૧ ૨૩૯૩ ૨૩૯૫ ૨૩૯૫ ૨૩૯૬ ૨૪૦૧ ૨૩૮૯ ૨૩૫૦ ટિ. ૨૩૫૦ ૨૩૫૨ ૨૩૮૫ ટિ, ૨૩૯૧ ૨૪૦૨ ૨૪૦૬ ૨૪૦૯ ટિ, ૨૪૦૨ ૨/૩૬૪ કલ્પસૂત્ર પૃષ્ઠ ટિ, ૨૩૭૭ ૯-૧૭ o o ૧૦ ૧૦ ૨૭-૩૦ ૩૯ ૪૦-૪૯ આચારાંગ-સૂત્ર પૃષ્ઠ સુ. અ. . સૂ. ૨૪૬૩ ૧ ૧ ૩ ૨૨ ટિ.૨/૪૬૩ ૧ ૧ ૪ ૩ર(ક) ૨૪૫૫ ૧ ૨ ૨ ૬૮ ૨/૪૧૬ ૧ ૨ ૩ ૮૦ | ૨/૪૫૫ ૧ ૨ ૬ ૯૯(ખ-ગ) ૨૪૫૬ ૧ ૧ ૬ ૧૦૩ ૨૪૫૮ ૧ ૩ ૧ ૧૦૯ ૨/૪૬૧ ૧ ૩ ૧ ૧૧૦-૧૧૧ ૨૪૫૫ ૧ ૩ ૨ ૧૧૨ ૨૪૧૬ ૧૧૩-૧૧૪ ૨૪૫૪ ૧ ૩ ૨ ૧૧૫-૧૧૬ (ક-ખ) ૨૪૬૦ ૧ ૩ ૨ ૧૧ (ગ) - ૧૧૭ ૨૪૫૭ ૧ ૩ ૨ ૧૨૦-૧૨૧ ૨૪૫૧ ૧ ૩ ૩ ૧૨૩ (ક) ૨/૪૬૧ ૧ ૩ ૩ ૧૨૪ (ક) ૨૪૫૬ ૧ ૩ ૩ ૧૨૪ (ખ) ૨૪૫૪ ૧ ૩ ૩ ૧૨૫ (ક) ૨/૪૫૬ ૧ ૩ ૩ ૧૨૫ (ખ) ૨૪૫૯ ૧ ૩ ૩ ૧૨૬ ૨/૪૬૪ ૧ ૩ ૩ ૧૨૭ (ક) ૨૪૬૦ ૧ ૩ ૪ ૧૨૭ (ખ) ૨૪૬૨ ૧ ૩ ૪ ૧૨૮ ૨૪૫૮ ૧ ૩ ૪ ૧૨૯ (ઘ). ૨૪૬૦ ૧ ૩ ૪ ૧૨૯-૧૩૧ ૨૪૬૩ ૧ ૪ ૩ ૧૪૧-૧૪૨ ૨/૪૫૭ ૧ ૪ ૪ ૧૪૩ ર૪૫૬ ૧ ૪ ૪ ૧૪૬ ૨૪૬૨ ૧ ૫ ૨ ૧૫૫-૧૫૬ | ૨૪૪૯ ૧ ૨ ૩ ૧૫૭ (ગ) ૨/૪૫૯ ૧ ૨ ૩ ૧૫૯ (ઘ) | ર૪૧૫ ૧ ૨ ૩ ૧૫૯ (ક.ગ) ૨૪૫૯ ૧ ૨ ૩ ૧૫૯ (ડ-૧૬૦ ૨૪૫૦ ૧ ૨ ૩ ૧૬૧ ૨૪૬૪ ૧ ૫ ૫ ૧૭૧ | ર૪૫૧ ૧ ૫ ૬ ૧૭૨ (ક) ૨૪૬૧ ૧ ૫ ૬ ૧૭૨-૧૭૩ ૨૪૫૩ ૧ ૬ ૨ ૧૮૪ (ક) - ૧૮૫ ૨૪૨૪ ૧ ૬ ૩ ૧૮૭ (ક,ખ,ગ) ૨/૪૫૫ ૧ ૬ ૩ ૧૮૭ (ઘ-૧૮૮ o o o નિશીથ-સૂત્ર o o o ૪૧ ન x જ દ પૃષ્ઠ ૨૩૯૨ ૨૪૦૧ ૨૩૯૦ ૨૩૯૦ ૨૩૯૨ ૨૩૯૩ ૨૩૯૪ ૨૩૯૪ ટિ. ૨૩૭૨ ટિ, ૨૩૭૬ ૨૩૫૫ ૨૩૫૬ ૨૩૫૮ ૧૦ ૩૬-૩૯ ૮૬ ૩૦ ૩૧-૩૨. ૧૭-૩૦ ૩૧-૪૦ ૧-૧૬ ૧૭-૨૦ ૨૧-૨૬ ૨૬૨ ૨૭-૩૧ ૩૨-૩૭ ૩૮-૪૬ ૪૭-૫૩ એ. ૨૩૫૯ ૨૩૬૧ Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ ચરણાનુયોગ : પરિશિષ્ટ - ૧ : સંકલનમાં પ્રયુક્ત આગમોના સંદર્ભ સ્થળ | ه ه ه ૨૩. ه ه ه ه ه ه ه ه ૮-૯ ૧૦-૧૧ ૧૨-૧૩ ૧૪-૧૫ ૧૬-૧૭ ૧૮-૧૯ ૨૦-૨૧ ૨૨-૨૩ ૨૪-૨૫ ૨૬-૨૭ ૨૮-૨૯ ૩૦-૩૧ ૩ર-૩૩ ૩૪-૩૫ ૩૬-૩૭ ૩૮-૩૯ ૪૦-૪૧ ૪૨-૪૩ ૪૪-૪૫ ૪૬-૪૭ ४८ ه ه ه ه ه ه ه ه ه به ه ૪૯ ه له له به ه م o له ૨૪૨૦ ૧ ૬ ૪ ૧૯૩-૧૯૫ || ૨/૪૧૭ ૧ ૮ ૪-૯ ર/૪૩૪ ૧ ૬ ૫ ૧૯૬ (ક) ૨૪૧૮ ૧ ૮ ૧૦-૨૧ ૨/૪૫૯ ૧ ૮ ૧ ૨૦૨ (ક-ખ) | ૨૪૧૫ ૧ ૮ ૨૨ ૨૪૫૮ ૧ ૮ ૨ ૨૦૬ ૨૪૧૮ ૧ ૮ ૨૪૫૩ ૧ ૮ ૩ ૨૧૦(ક) (ખ) | ૨૪૧૮ ૧ ૮ ૨૫-૨૬ ૨૪૫ર ૧ ૮ ૬ રરર | ૨/૪૭૨ ૧ ૯ ૨/૪૨૪ ૧ ૮ ૭ ૨૨૫-૨૨૬ ૨૪૩૪ ૧ ૩૦ સૂત્રકૃતાંગસૂત્ર ર૪૩૦ ૧ ૯ પૃષ્ઠ સુ. અ. ઉ. ગાથા | ૨/૪૫૭ ૧ ૯ ૩૩-૩૪ ૨/૪૬૩ ૧૪ ૧ ૧ ૧ ૨/૪૬૬ ૧-૬ ૧ ૨૧-૨૫ ૨૪૨૦ ૧ ૨ ૧ ૧૩ ઠાસાંગ-સૂત્ર ૨/૪૩૩ ૧ ૨ ૧ ૧૬-૧૮ | પૃષ્ઠ અ. ઉં. સૂ. ૨/૪૩૩ ૧ ૨ ૧ ૨૪૩૫ ૪ ૪ ૩૬૧ (૧). ૧૯-૨૦ ૨/૪૩૫ ૨/૪૫૭ ૩૬૧ (૨) ૧ ૧ ૨ ૨૧-૨૨ | ૨૪૩૫ ૨/૪ર૧ ૧ ૨ ૩ ૪ ૪ ૩૬૧ (૩). ૨૧-૨૨ ૨૪૩૬ ૩૬૧ (૪) ૨૪૫૪ ૧ ૨ ૩ ૧૬-૧૭ ૨૪૩૬ ૩૬૧ (૫) ૨૪૩૬ ૧ ૧-૩ ૨/૪૨૪ ૫ ૩ ૪૫૫ ૨૪૨૨ ૧ ૨૪૫૧ ૨/૪૨૩ ૧ સમવાયાંગ-સૂત્ર ૨૪૩૧ ૧ પૃષ્ઠ સમ. ૨/૪૨૯ ૧ ૩ ૧ ૭ ૨૪૨૧ ૨૨ ૧(૧) ર૪૩૦ ૧ ૩ ૧ ૮ ભગવતી સૂત્ર ૨૪૨૯ ૧ શ. ઉં. સૂ. ૨૪૨૩ ૧ ૨૪પર ૧૨ ૧ ૨૫ ૨૪૩૪ ૧ ૨૪૧૫ ૧૭ ૨ ૧૦ ર૪૩૦ ૧ ૧૪-૧૬ દશવૈકાલિક સૂત્ર ૨૪૩પ ૧ ૩ ૧ ૧૭. પૃષ્ઠ અ. ઉ. ૨૪૩૭ ૧ | ૨/૪૫૩ ૨ ૪ ૨૪૩૮ ૧ ૨-૧૪ ૨/૪૬૫ ૪ ૨૪૩૯ ૧ ૧૫-૨૨ ૨/૪૩૫ ૨૪૪૦ ૧ ૨૪૬૯ ૨૪૨૯ ૧ ૮-૧૦ ૨૪૨૯ ૯ ૩ ૬-૮ ટિ, ૨/૪૪૧૧ ૩ ૩ ૨/૪૩૪ ૧૧-૧૪ ૨૪૪૦ ૧ ૩ ૪ ૧-૫ દશાશ્રુતસ્કંધ-સૂત્ર ૨૪૪૦ ૧ ૩ ૪ ૬-૮ | પૃષ્ઠ દસા. સુ. ગાથા ૨૪૪૧ ૧ ૯-૧૩ | ૨૪૨૦ દ.૪ ૬ ૧-૧૭ ર૪૨૫ ૧ ૩ ૪ ૧૬-૧૭ ઉત્તરાધ્યયન-સૂત્ર ૨૪૪૧ ૧ ૩ ૪ ૨૨ એ. ગાથા ૨૪૨૬૧ ૪ ૧ ૧-૯ ૨૪૫૯ ૧૫-૧૬ ૨૪ર૭ ૧ ૨૩-૩૧ ટિ.૨/૪૨૧ ૨૪ર૭ ૧ ૪ ૨ ૧૯-૧૨ ૨૪૨૧ ૨ ૨૪૫૮ ૭ ૪-૫ ૧ ૨૪૨૨ ૨૯-૩૦ ૨૪૧૫ ૧ ૮ ૧-૩ ૨૪૨૨ ૨/૪રર ૨/૪રર ૨/૪૨૩ ૨/૪૨૩ ર૪રપ ૨૪૨૫ ૨/૪૨૮ ૨૪૨૮ ૨૪૨૮ ૨/૪૨૮ ૨૪૩૦ ૨૪૩૦ ૨૪૩૧ ૨/૪૩૧ ર૪૩૧ ૨/૪૩૧ ૨૪૩ર. ૨૪૩ર ૨૪૩ર ર/૪૩૨ ૨૪૩૩ ૨/૪પ૦ ૨૪૫૦ ૨૪૪૯ ૨૪૫૪ ૨૪૬૭ ૨૪૬૭ ર૪૬૮ ૨/૪૬૯ ૨૪૬૯ ૨૪૭ર ૨/૪૭ર ૨/૪૪૧ ૨૪૬૪ ૨૪૬૫ ૨/૪૪૪ ૨/૪૪૩ ૨/૪૪૬ ૨/૪૪૭ ૨/૪૪૯ ૨૪૭૧ ૨/૪૭૨ ૨૪૫ ૨/૪૬૫ o له o و ૯-૧૧ ૧૨ ૧૧. ૧૧-૧૩ ૧-૨ o و o ૧૩ و o و o و ૧-૧૦ ૧૧-૧૩ ૧૪-૨૨ ૨૩-૨૭ ૨૮-૩૦ ૩૦ o و o و o م = o o ૧-૭ ی ی દ o o a ی o u ૧૦ ی o = ی o = ی o = ی -૯ ૨૧ ૨૨-૩૪ ૩પ-૪૭ ૪૮-૬૦ ૬૧-૭૩ ૭૪-૮૬ ૮૭-૯૯ ૧૦૦-૧૦૬ ૧૦૭-૧૧૧ ی o ی જ ی જ 2 ی ی ૨૧ છ ی % * Page #630 -------------------------------------------------------------------------- ________________ * ચરણાનુયોગ - ધર્મનો મૂળ આધાર છે "ખાચાર'. આચારને જ જૈન પરિભાષામાં 'ચરણ”. કહેવામાં આવે છે. આચાર- ધર્મ સંબંધી વિધિ, કલ્પ, નિષેધ વગેરેનું સર્વાગી વિવેચન 'ચરણાનુયોગ' નો વિષય છે.. * પ્રસ્તુત 'ચરણાનુયોગ’ માં પાંચ ખંડ છે - 1. જ્ઞાનાચાર ૨.દર્શનાચાર, 3. ચારિત્રાચાર | 4. તપાચાર અને 5, વીર્યાચાર. જ્ઞાન-દર્શનની સાધના - આરાધના પણ આચારનું જ એક અંગ છે. આચારની પહેલાં વિચારની શુદ્ધતા અને દૃઢતા માટે જ્ઞાન- દર્શનનું સ્વરૂપ સમજવું જરૂરી છે. આથી જ્ઞાનાચાર- દર્શનાચારને સમજીને પછી ચારિત્રાચારનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. ચારિત્રાચાર- સર્વાધિક મહત્વપૂર્ણ છે, વિશાળ પણ છે. પાંચ મહાવ્રત, અષ્ટ પ્રવચનમાતા, સામાચારી, સંઘ- ગણ- વ્યવસ્થા અને શ્રાવકધર્મ વગેરે સમસ્ત વિષય ચારિત્રાચારના અંગભૂત છે. તપાચારમાં તપનુ સર્વાગી સ્વરૂપ અંકિત કરવામાં આવ્યું છે, વીર્યાચારમાં પણ બાલવીર્ય, પંડિતવીર્ય આદિના આગમગત સઘળા સંદર્ભો એક જ ગ્રંથરત્નાકરમાં સંગ્રહીત છે. પ્રસ્તુત ગ્રન્થમાં ઉક્ત પાંચ આચાર વિષયક આગમોમાં જ્યાં જ્યાં જે જે પાઠો/ સંદર્ભો મળે છે તે વિષયક્રમે સંકલિત કરવામાં આવ્યા છે, તથા તેમનો સરળ ગુજરાતી અનુવાદ પણ આપવામાં આવ્યો છે. ટિપ્પણોમાં ઉક્ત પાઠો સાથે મળતાં આગમોનાં અન્ય પાઠો તુલનાત્મક દૃષ્ટિએ આપ્યા છે તથા ટીકા, ચૂર્ણ, ભાષ્ય આદિના આધારે તેમની વિશદ સમજુતી પણ આપવામાં આવી છે. ' આગમ સાહિત્યનું આ પ્રકારનું સુવ્યવસ્થિત સંકલન ઈતિહાસમાં પ્રથમવાર થયું છે. વાચકને સેંકડો ગ્રંથો ઉથલાવવાના બદલે એક જ ગ્રંથમાં સંપૂર્ણ વિષયનું વ્યવસ્થિત તથા પ્રામાણિક જ્ઞાન પ્રાપ્ત થઈ શકશે. આ અત્યંત શ્રમસાધ્ય, માનસિક એકાગ્રતા તથા સતત અધ્યયન અનુશીલન દ્વારા નિષ્પન્ન ગ્રંથનાં સંપાદક છે - અનુયોગ- પ્રવર્તક ઉપાધ્યાય- પ્રવર પં. રત્ન મુનિશ્રી કલૈયાલાલજી મ. 'કમલ’ જ્ઞાનની ઉત્કટ અગાધ પિપાસા લઈને અહર્નિશ જ્ઞાનારાધનામાં તત્પર, જાગરૂક પ્રજ્ઞા, સર્મગ્રાહિણી. મેધા, શબ્દ અને અર્થની તલસ્પર્શી ઊંડાઈ સુધી પહોંચીને નવા નવા અર્થનું અનુસંધાન અને વિશ્લેષણ કરવાની ક્ષમતા - આ પરિચય છે ઉપાધ્યાયપ્રવર મુનિશ્રી કન્વેયાલાલજી મ. 'કમલ’નો. | સાત વર્ષની નાની વયમાં વૈરાગ્ય જાગૃત થતાં ગુરુદેવ પૂજ્ય શ્રી ફતેહચંદજી મહારાજ તથા પ્રતાપચંદજી મ. ના સાનિધ્યમાં અઢાર વર્ષની ઉમરે દીક્ષા- ગ્રહણ, આગમ, વ્યાકરણ, કોશ, નાયતથા સાહિત્યના વિવિધ અંગોનું ગંભીર અધ્યયન અને અનુશીલન. આગમોની ટીકાઓ, ચૂર્ણ, ભાષ્ય સાહિત્યનું વિશેષ અનુશીલન. e પછી અનુયોગ શૈલીથી વર્ગીકરણનો ભીષ્મ સંકલ્પ. 30 વર્ષની ઉંમરે અનુયોગ-વર્ગીકરણ કાર્ય પ્રારંભ. બીજરૂપે પ્રારંભ કરેલ અનુયોગ કાર્ય આજ અનુયોગના 9 વિશાળ ભાગોમાં લગભગ 7 હજાર પૃષ્ઠોની મુદ્રિત સામગ્ન રૂપે વિશાળ વટવૃક્ષની માફક શ્રુતસેવાના કાર્યમાં અદ્વિતીય અનુપમ કીર્તિમાન બની ગયું છે. Re : ગુરુદેવના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ : જન્મ : વિ.સં.૧૯૭૦ ચૈત્ર સુદી -9 (રામનવમી) જન્મ સ્થળ : કેકીન્દ (જસનગર), રાજસ્થાન. પિતા : શ્રી ગોવિંદસિંહજી રાજપુરોહિત માતા : શ્રી યમુનાદેવી દીક્ષાતિથિ : વિ.સં. 1988, વૈશાખ સુદી -6, દીક્ષાસ્થળ : ધર્મવીરો-દાનવીરોની નગરીસાંડેરાવ (રાજસ્થાન) દીક્ષાદાતા : ગુરુદેવશ્રી ફતેહચંદજી મ. તથા શ્રી પ્રતાપચંદ મ. શ્રમણસંઘ વરિષ્ઠ ઉપાધ્યાય પદ : પોષ સુદ 14 સંવત 2049 સમ્પર્ક : આગમ અનુયોગ ટ્રસ્ટ, અમદાવાદ-૧૩ www.mbrary.org