SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २२८८ ૪. નિવ્વપ્નની । अक्खेवणी कहा चउव्विहा पण्णत्ता, तं जहा૧. આયાર અવેવળી, २. ववहार अक्खेवणी, ३. पण्णत्ति अक्खेवणी, ૪. વિકિવાય અવુંવળી । विक्खेवणी कहा चउव्विहा पण्णत्ता, तं जहा ૧. સસમય છ્હેતિ, સસમય હેત્તા, પસમયે હેતિ, २. परसमयं कहेत्ता, ससमयं ठावतित्ता भवति, ३. सम्मावातं कहेति, सम्मावातं कहेत्ता, मिच्छावातं દેતિ, ४. मिच्छावातं कहेत्ता, सम्मवातं ठावतित्ता भवति । संवेगणी कहा चउव्विहा पण्णत्ता, तं जहा ૧. ફદહોયસંવેગળી, ૨. પરોાસંવાળી, રૂ. ખાતસરીરસંવેગળી, ૪. પરસરીરસંવેગળી | णिव्वेज्जणी कहा चउव्विहा पण्णत्ता, तं जहा कथा भेद १. इहलोगे दुच्चिन्ना कम्मा इहलोगे दुहफलविवागसंजुत्ता भवंति, २. इहलोगे दुच्चिन्ना कम्मा परलोगे दुहफलविवागसंजुत्ता भवंति, Jain Education International तपाचार ३९७ (૪) નિર્વેદની : મૃતકર્મો શુભાશુભ ફળ બતાવીને સંસાર પ્રત્યે ઔદાસિન્ય કરે એવી કથા, આક્ષેપણી કથાના સાત પ્રકાર કહ્યા છે, જેમકે (૧) આચાર-આક્ષેપણી : સાધુ અને શ્રાવકનાં આચારના વર્ણનવાળી કથા, (૨) વ્યવહાર-આક્ષેપણી : વ્રતોનાં દોષથી થતાં પ્રાયશ્ચિત્તનાં વર્ણનની કથા, (૩) પ્રજ્ઞપ્તિ-આક્ષેપણી : મધુર વચનોથી સંશય દૂર કરનારી કથા, (૪) દૃષ્ટીપાત-આક્ષેપણી : યોગ્યતા અનુસાર વિવિધનયોથી તાત્ત્વિક નિરૂપણ કરતી કથાઓ. વિક્ષેપણી કથાના ચાર પ્રકાર કહ્યા છે, જેમકે (૧) વક્તા પોતાના સિદ્ધાંતને પ્રતિપાદન કરી ત્યારબાદ બીજાનાં સિદ્ધાંતની કથા કહે, (૨) બીજાનાં સિદ્ધાંતની પ્રરૂપણા કરી પછી પોતાના સિદ્ધાંતની સ્થાપના કરે. (૩) વક્તા સમ્યવાદની પ્રરૂપણા કર્યા બાદ મિથ્યાવાદની પ્રરૂપણા કરે. (૪) વક્તા મિથ્યાવાદની પ્રરૂપણા કર્યા બાદ સમ્યવાદની સ્થાપના કરે. સંવેગની કથાના ચાર પ્રકાર કહ્યા છે, જેમકે (૧) ઈહલોક સંવેગની : જીવનની અસારતા, અનિત્યતા બતાવતી કથા, (૨) પરલોક સંવેગની-દેવાદિ ભાવોમાં જે અનેક પ્રકા૨નાં દુઃખોનો અનુભવ થાય છે તેની કથા, (૩) આત્મ-શરીર સંવેગની : પોતાના શરીરની અચિ દર્શાવતી કથા, (૪) પર-શરીર સંવેગની : બીજાનાં શરીરની અશુચિ દર્શાવતી કથા. નિર્વેદની કથાના ચાર પ્રકાર કહ્યા છે. જેમકે (૧) આ લોકમાં કરેલા દુષ્કર્મ, આ લોકમાં જ દુઃખરૂપે ફળ દેનારા હોય છે તેની કથા, (૨) આ લોકમાં કરેલા દુષ્કર્મ, પરલોકમાં દુઃખરૂપે ફળ દેનારા બને છે તેની કથા, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy