SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ३९८ चरणानुयोग - २ ३. परलोगे दुच्चिन्ना कम्मा इहलोगे दुहफलविवागसंजुत्ता भवंति, ४. परलोगे दुच्चिन्ना कम्मा परलोगे दुहफलविवागसंजुत्ता भवंति, प्रवचन - स्वरूप १. इहलोगे सुच्चिन्ना कम्मा इहलोगे सुहफलविवागसंजुत्ता भवंति, २. इहलोगे सुच्चिन्ना कम्मा परलोगे सुहफलविवागसंजुत्ता भवंति, ३. परलोगे सुच्चिन्ना कम्मा इहलोगे सुहफलविवागसंजुत्ता भवति, ४. परलोगे सुच्चिन्ना कम्मा परलोगे सुहफलविवागसंजुत्ता भवंति । ठाणं. अ. ४, उ. २, सु. २८२ पवयण सरूवं २२८९. इमं च णं सव्वजगजीव- रक्खणदयट्टयाए पावयणं भगवया सुकहियं, अन्तहियं, पेच्चा भावियं, आगमेसिभद्दं, सुद्धं, णेयाउयं, अकुडिलं, अणुत्तरं सव्वदुक्खपावाण विउसमणं । प. सु. २, अ. १, सु. ६ प. पवयणं भंते ! पवयणं, पावयणी पवयणं ? उ. गोयमा ! अरहा ताव नियमं पावयणी, पवयणं पुण दुवालसंगे गणिपिडगे, तं जहाआयारो-जाव- दिट्ठिवाओ । विया. स. २०, उ. ८, सु. १५ 1 धम्मकहाए विही णिसेहो२२९०. से भिक्खू धम्मं किट्टमाणे णो अन्नस्स हेउं धम्मं आइक्खेज्जा, णो पाणस्स हेउं धम्मं आइक्खेज्जा, णो वत्थस्स हेउं धम्मं आइक्खेज्जा, णो लेणस्स हेउ धम्मं आइखेज्जा, णो सयणस्स हेउं धम्मं आइक्खेज्जा, णो अन्नेसिं विरूय-रूवाणं कामभोगाणं हे धम्ममाइक्खेज्जा, अगिला धम्ममाइक्खिज्जा, Jain Education International roणत्थ कम्मणिज्जरट्टयाए धम्मं आइक्खेज्जा । - सूय. सु. २, अ. १, सु. ६९० सूत्र २२८९-९० (૩) પરલોકમાં કરેલા દુષ્કર્મ, આ લોકમાં દુઃખરૂપ ફળ દેનારા બને તેની કથા, (૪) પરલોકમાં કરેલા દુષ્કર્મ, પરલોકમાં દુઃખરૂપ ફળ દેનારા બને તેની કથા, For Private & Personal Use Only (૧) આ લોકમાં કરેલા શુભકર્મ, આ લોકમાં જ સુખમય ફળ દેનારા બને છે. (२) खा लोङमा रेसा शुभर्म, परलोङमां સુખમય ફળ દેનારા બને છે. (૩) પરલોકમાં કરેલા શુભકર્મ, આ લોકમાં સુખમય ફળ દેનારા બને છે, (૪) પરલોકમાં કરેલા શુભકર્મ, પરલોકમાં સુખમય ફળ દેનારા બને છે. પ્રવચનનું સ્વરૂપ : २२८८. खा अवयन श्रमश भगवान महावीरे ४गतनां સર્વજીવોની રક્ષા, દયા માટે યોગ્યરૂપે કહ્યું છે. આ પ્રવચન આત્મા માટે હિતકારી, પરલોક હિતકર, भविष्यई माटे उल्याए|अरी, शुद्ध, न्याययुक्त, મુક્તિપ્રાપ્તિનાં સફળ માર્ગરૂપ,સર્વોત્તમ તથા સર્વ દુ:ખો અને પાપોને ઉપશાંત કરનારું છે. प्र. संते ! प्रवयनने अवयन उहे छे ? } પ્રવચની ને પ્રવચન કહે છે ? 3. गौतम ! अरिहंत तो नियमतः प्रवयनी छे. અને દ્વાદશાંગ ગણીપિટક પ્રવચન છે, જેમકેઆચારાંગ યાવત્ દષ્ટિવાદ. ધર્મકથા માટે વિધિ-નિષેધ : २२८०. धर्मनो उपदेश खायतो साधु-आहार भाटे, पाशी માટે, વસ્ત્રો માટે, સ્થાન અથવા શય્યા માટે તથા વિવિધ પ્રકારના કામભોગ પ્રાપ્ત કરવા માટે ઉપદેશ ન આપે. દીનતાપૂર્વક ઉપદેશ ન આપે પણ પ્રસન્નતાપૂર્વક ધર્મોપદેશ કહે. માત્ર કર્મનિર્જરાના હેતુથી જ ઉપદેશ આપે. www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy