SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १८७९-८० देशावकाशिक व्रत स्वरूप तथा अतिचार गृहस्थ-धर्म १३१ ते तेणटेणं गोयमा ! एवं वुच्चइ जायं चरइ, હે ગૌતમ ! એટલા માટે એમ કહું છું કે- તે नो अजायं चरइ । પુરૂષ તે શ્રાવકની પત્નીને ભોગવે છે, અપત્નીને - -વિ. સ. ૮, ૩. ૧, મુ. ૪-૧ નહિ. देसावगासिय-सरूवं अइयारा य દેશાવકાશિક વ્રતનું સ્વરૂપ અને અતિચાર : ૨૮૭૨. દિગ્વિ -વિસા પરિમાર ૧૮૭૯. ગ્રહણ કરેલા દિશાવ્રતનું પ્રતિદિન સંક્ષિપ્ત પરિમાણ देसावगासियं । કરવું દેશાવકાશિક વ્રત છે. देसावगासियस्स समणोवासएणं इमे पंच अइयारा શ્રમણોપાસકે દેશાવકાશિક વ્રતના પાંચ મુખ્ય जाणियव्वा, न समायरियव्वा, तं जहा અતિચાર જાણવા જોઈએ. પણ તેનું આચરણ ન કરવું જોઈએ, તે આ પ્રમાણે છે(8) મળવણપૂગોળ, ૧. મર્યાદા બહારની વસ્તુ મંગાવવી, (૨) સવUqોને, ૨. મર્યાદા વગરની વસ્તુ મોકલવી, (૨) સાબુવા, ૩. મર્યાદા બહાર શબ્દ-સંકેત કરવા, (૪) વીષુવા, ૪. મર્યાદા બહાર રૂપ-સંકેત કરવા, (૧) વાપોર ૭૫āવે ૫. મર્યાદા બહાર પુગલ ફેકી સંકેત કરવા. –ાવ. પ્ર. ૬, સુ. ૮૭-૮૮ पोसह-सरूवं अइयारा य - પૌષધ વ્રતનું સ્વરૂપ અને અતિચાર : १८८०. पोसहोववासे चउव्विहे पन्नत्ते, तं जहा- ૧૮૮૦. પૌષધોપવાસ વ્રતના ચાર પ્રકાર કહ્યાં છે, યથા - () મહારપોસ, ૧. આહાર ત્યાગનું પૌષધ, (૨) સરીરસવારપોસ, ૨. શરીર સત્કાર ત્યાગરૂપ પૌષધ, (૩) વંમવેરપોટ્ટ, ૩. બ્રહ્મચર્ય પૌષધ, (૪) એથ્વીવારપોસ | ૪. સાવદ્ય પ્રવૃત્તિ પરિત્યાગ પૌષધ. पोसहोववासस्स समणोवासएणं इमे पंच अइयारा શ્રમણોપાસકે પૌષધોપવાસ વ્રતના પાંચ મુખ્ય जाणियव्वा, न समायरियव्वा, तं जहा અતિચાર જાણવા જોઈએ. પણ તેનું આચરણ ન કરવું જોઈએ. તે આ પ્રમાણે છે(8) સપૂડિય–દુષ્પડિદિય-સિબ્બાસંથારે | ૧ શપ્પા સંસ્મારકની પ્રતિલેખના ન કરવી અથવા અવિધિથી કરવી. (२) अप्पमभज्जिय-दुप्पमज्जिय-सिज्जासंथारे । ૨. શય્યા સસ્તારકનું પ્રમાર્જન ન કરવું અથવા અવિધિથી કરવું. (૩) મMડિદિય-હુડદિય ૩. પરઠવાની ભૂમિનું પ્રતિલેખન ન કરવું અથવા ૩થ્વીરપાસવળપૂણી | અવિધિથી કરવું. (૪) અપ્પમન્ન-દુષ્પમ્બિય-૩-ક્યારપાસવળપૂણી | ૪. પરઠવાની ભૂમિનું પ્રમાર્જન ન કરવું અથવા અવિધિથી કરવું. () પોસહોવવીસસ સમે કાલુપા પાયા | ૫. પૌષધના નિયમોનું સમ્યફ પ્રકારે પાલન ન કરવું. -ઝાવ. પ્ર. ૬, ૩. ૮૬-૬૦ ૨. વી. એ. 8, મુ. ૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy