SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ १३२ चरणानुयोग - २ अतिहि संविभागस्स सरूवं अइयारा य૮૮. અતિષિસંવિમાનો. નામ નાયાવાળું ખિન્નાનું अन्नपाणाईणं दव्वाणं देस-काल-सद्धासक्कारकमयं पराए भत्तीए आयाणुग्गहबुद्धीए संजयाणं दाणं । अतिहि'- संविभागस्स - समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा, न समायरियव्वा, तं जहा (૧) સચિત્તનિ૫ેવળયા, (૨) સચિત્તવિહળયા, (૩) ગજિમે, (૪) પરવવÈ, (५) मच्छरिया अतिथि संविभाग व्रत स्वरूप तथा अतिचार -આવ. અ. ૬, સુ. ૧-૬૨ समणस्स सुद्ध आहार दाणफलं१८८२. ૫. સમળોવાસા મતે ! તાવ સમળ વા माहणं वा फासुएणं एसणिज्जेणं असणं-पाणंસ્વામ-સામે, પડિગમેમાળે જિમતિ ? उ. गोयमा ! समणोवासएणं तहारूवं समणं वा माहणं वा जाव - पडिलाभेमाणे तहारूवस्स समणस्स वा माहणस्स वा समाहि उप्पाएति, समाहिकारएणं से तामेव समाहिं पडिलभति । प. समणोवासए णं भंते ! तहारूवं समणं वा माहणं वा जाव - पडिलाभेमाणे किं चयति ? ૩. ગોયમા ! બીવિયં-ચયંતિ, પુખ્વયં ચતિ, તુવર करेइ, दुल्लभं लभति, बोहिं बुज्झति तओ પન્ના સિાફ-પાવ-અંત ફ -વિ. સ. ૭, ૩. ૨, સુ. ૬-૨૦ प. समणोवासए णं भंते ! तहारूवं समणं वा माहणं वा फासुयएसणिज्जेणं असण-पाणखाइम - साइमेणं, पडिलाभेमाणे किं कज्जति ? Jain Education International सूत्र १८८१-८२ અતિથિ સંવિભાગવતનું સ્વરૂપ અને અતિચાર : ૧૮૮૧. દેશકાળ અનુસાર શ્રદ્ધા, સત્કાર સહિત પ૨મ ભક્તિ તથા આત્મ કલ્યાણની ભાવનાથી જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીરના સંતોને ભોજનપાણી આદિ દાન દેવું તે અતિથિ-સંવિભાગ વ્રત છે. શ્રમણોપાસકે અતિથિ-સંવિભાગ વ્રતના પાંચ મુખ્ય અતિચારો જાણવા જોઈએ, પણ તેનું આચરણ ન કરવું જોઈએ. તે આ પ્રમાણે છે ૧. વિવેક રહિત અચિત્ત વસ્તુ સચિત્ત પર રાખવી. ૨. વિવેક રહિત અચિત્ત વસ્તુ સચિત્તથી ઢાંકવી. ૩. વિવેક રહિત અસમયે ભિક્ષાદાનની ભાવના કરવી. ૪. વિવેક રહિત બીજા દ્વારા દાન દેવડાવવું. ૫. કષાયયુક્ત ભાવોથી દાન દેવું. શ્રમણને શુદ્ધ આહાર દેવાનું ફળ : ૧૮૮૨.પ્ર. હે ભંતે ! ઉત્તમ શ્રમણ અને માહણને પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ દ્વા૨ા પ્રતિલાભિત કરતા શ્રમણોપાસકને શું લાભ થાય છે ? ઉ. ગૌતમ ! તથારૂપ શ્રમણ કે માહણને યાવત્ પ્રતિલાભિત કરતાં શ્રમણોપાસક તથારૂપ શ્રમણ કે માહણને સમાધિ પહોંચાડે છે. તેને સમાધિ પ્રાપ્ત કરાવનાર શ્રમણોપાસક પોતે પણ તે જ સમાધિને પામે છે. પ્ર. હે ભંતે ! તથારૂપ શ્રમણ કે માહણને યાવત પ્રતિલાભિત કરતા શ્રમણોપાસક શું ત્યાગ કરે છે ? ઉ. ગૌતમ ! તે શ્રમણોપાસક જીવનનાં આધારભૂત અન્નપાનાદિનો ત્યાગ કરે છે, દુષ્યજ્ય વસ્તુનો ત્યાગ કરે છે, દુષ્કર કાર્ય કરે છે, દુર્લભ વસ્તુનો લાભ લે છે, બોધિ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તે સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુ:ખોનો અંત કરે છે. પ્ર. હે ભંતે ! તથારૂપ શ્રમણ કે માહણને પ્રાસુક તથા એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર દ્વારા પ્રતિલાભિત શ્રમણોપાસકને શું ફળ થાય છે ? કરનાર ૬. ડવા. અ. ૧, મુ. ૬ અહિંયા "અતિહિસંવિભાગસ" શબ્દના સ્થાન પર "અહાસંવિગસ્સ” શબ્દનો પ્રયોગ છે. ૨. ડવા. ૬. , મુ. ૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy