SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १८८३-८४ असंयत आहार दान फल गृहस्थ-धर्म १३३ उ. गोयमा ! एगंतसो से निज्जरा कज्जइ, नत्थि ઉ. ગૌતમ ! તે એકાંત રૂપથી નિર્જરા કરે છે, તેમજ य से पावे कम्मे कज्जइ । પાપકર્મનો બંધ કરતો નથી. प. समणोवासए णं भंते ! तहारूवं समणं वा પ્ર. હે ભંતે ! તથારૂપ શ્રમણ કે માહણને અપ્રાસુક माहणं वा अफासुएणं अणेसणिज्जेणं असण તથા અષણીય (આહાર દ્વારા પ્રતિલાભિત पाण-खाइम-साइमेणं, पडिलाभेमाणे किं શ્રમણોપાસકને કયા ફળની પ્રાપ્તિ થાય છે ? कज्जइ ? ૩. ગોયમાં વહુતરિયા રે નિમ્બર Mડું, ઉ. ગૌતમ ! તેને વધુ નિર્જરા થાય છે અને થોડાં अप्पतराए से पावे कम्मे कज्जइ ।। પાપકર્મનો બંધ થાય છે. -વિ ૪, ૮, ૩. ૬, સુ. -૨ મસંગથસ આહાર–લા–પરં– અસંયતને આહાર દેવાનું ફળ : ૧૮૮ર. ૫. સમોવાસા ઇ મતે ! તારવું અસંગ- ૧૮૮૩. પ્ર. હે ભંતે ! તથારૂપ અસંયત, અવિરત જેણે अविरय-अपडिहय-अपच्चक्खाय-पावकम्म પાપકર્મોને રોક્યા નથી તથા પાપનાં પ્રત્યાખ્યાન फासुएणं वा अफासुएणं वा एसणिज्जे वा પણ કર્યા નથી તેને પ્રાસુક કે અપ્રાસુક, એષણીય अणेसणिज्जेण वा, असण-पाण-खाइम-साइमेणं કે અષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ पडिलाभेमाणे किं कज्जइ ? આહાર દ્વારા પ્રતિલાભિત કરતાં શ્રમણોપાસકને શું ફળની પ્રાપ્તિ થાય છે ? ૩. યHI ! તો તે પાવે ને 13, - ઉ. ગૌતમ! તેને એકાન્ત પાપકર્મ થાય છે. નિર્જરા णत्थि से काइ निज्जरा कज्जइ જરા પણ થતી નથી. -વિ. સ. ૮, ૩. ૬, સે. ૨ શ્રાવક પ્રતિમા – ૩ एगादस-उवासगपडिमाओ ઉપાસકની અગિયાર પ્રતિમાઓ : १८८४. एक्कारस उवासग-पडिमाओ पण्णत्ताओ.२ ૧૮૮૪. ઉપાસકની અગિયાર પ્રતિમાઓ કહેવામાં આવી છે. તે નહીં યથા - (3) ઢસળાવ, ૧. દર્શન શ્રાવક પ્રતિમા, (૨) બંને, ૨. કૃતવૃત કર્મ પ્રતિમા, (૨) સામાફિયડે, ૩. સામાયિક કૃત પ્રતિમા, અહીં સંયતને સુગુરુભાવથી સન્માન કરી સર્વથા નિર્દોષ આહાર દેવાનું ફળ શ્રમણોપાસક માટે એકાન્ત નિર્જરા કહી છે. સામાન્ય સદોષ આહાર દેવાનું ફળ અલ્પ પાપ અધિક નિર્જરા કહી છે અને અસંયત (સન્યાસી)ને પૂજ્યભાવથી સદોષ-નિર્દોષ આહાર દેવાનું ફળ એકાન્ત પાપ કહ્યું છે. પરંતુ અન્ય અસંયત ભિખારી, પશુ-પક્ષી આદિને અનુકંપા બુદ્ધિથી આહાર દેવાનું ફળ શ્રમણોપાસક માટે અહીં એકાન્ત પાપ નથી કહ્યું. આગમોમાં નવ પ્રકારના પુણ્યનું કથન આવે છે. રાયપૂસેણિય” સૂત્રમાં પરદેશી રાજાએ શ્રમણોપાસક થયા બાદ દાનશાળાનો પ્રારંભ કર્યો હતો એવું વર્ણન મળે છે. દાનના સમ્બન્ધમાં મુનિયોને મૌન રહેવાનું જે વિધાન સૂત્રકૃતાંગમાં આવ્યું છે તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે દાનના કાર્યોમાં પુણ્ય નથી એવું પણ સાધુ ન કહે. એવું કહેનારા મુનિ પ્રાણિયોની આજીવિકાનો નાશ કરે છે. સારાંશમાં અસંયત ભિખારી, પશુ પક્ષી આદિને અનુકંપા બુદ્ધિથી આહાર દેવાનું ફળ એકાન્ત પાપ નથી પણ તથારૂપ સન્યાસી આદિને પૂજ્યભાવથી (ગુરુબુદ્ધિથી) આપવામાં એકાન્ત (મિથ્યાત્વરૂ૫) પાપ લાગે છે એવું સમજવું જોઈએ. સી. ૬. ૬, સુ. ૨–૨ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy