SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ १३४ चरणानुयोग-२ एकादश उपासक प्रतिमा सूत्र १८८४ (૪) પોસદોવવાર, ૪. પૌષધોપવાસનિરત પ્રતિમા, (૫) કિયા વંશયારી, ત્તિ પરિમાડે, પ. દિવા બ્રહ્મચારી અને રાત્રિ-પરિમાણ કૃત પ્રતિમાં, (६) असिणाती, विअडभोइ, मोलिकडे, दिआ वि ૬. અસ્નાન, દિવસ ભોજન, મુકુલિકૃત દિવારાત્રિ राओ वि बंभयारी । બ્રહ્મચર્ય પ્રતિમા, (૭) વિત્તપરિપUTI, ૭. સચિત્ત-પરિત્યાગ પ્રતિમા, (૮) પ્રારંપરિપUTI, ૮. આરંભ-પરિત્યાગ પ્રતિમાં, (૧) સપરિપUTU, ૯. પ્રેષ્ય-પરિત્યાગ પ્રતિમા, (१०) उद्दिट्ठभत्तपरिण्णाए, ૧૦.ઉદ્દિષ્ટ ભક્ત પરિત્યાગ પ્રતિમા, (૨૨) મળમૂ યાવિ સમMISો ૧૧.શ્રમણભૂત પ્રતિમા. હે આયુષ્માનું શ્રમણ ! - સમ. ૨, મુ. ? ઉપાસક અગિયાર પ્રતિમાઓથી સંપન્ન હોય છે. पढमा उवासग पडिमा પ્રથમ ઉપાસક પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે – સંબૂ-ધમ્મુ––ાવિ મત | તે પ્રતિમાધારી શ્રાવક ધર્મમાં સંપૂર્ણ રુચિવાળો હોય છે. અર્થાતુ શ્રતધર્મ અને ચારિત્રધર્મમાં શ્રદ્ધા રાખનારો હોય છે. तस्स णं बहूई सीलवय-गुणवय-वेरमण પણ તે અનેક શીવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ पच्चक्खाण-पोसहोववासाई नो सम्मं पट्ठवियाई વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ આદિનો ભવતિ | સમ્યફ પ્રકારે ધારક હોતો નથી. से तं पढमा उवासग-पडिमा । એ પ્રથમ ઉપાસક પ્રતિમા છે. अहावरा दोच्चा उवासग पडिमा બીજી ઉપાસક પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે - सव्व धम्म-रुई यावि भवति । તે પ્રતિમાધારી શ્રાવક ધર્મમાં સંપૂર્ણ રુચિવાળો હોય છે. तस्स णं बहूई सीलवय-गुणवय-वेरमण- તેણે ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ पच्चक्खाण-पोसहोववासाई सम्मं पट्टवियाई વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ આદિ મર્વતિ | સમ્યફ પ્રકારે ધારણ કરેલાં હોય છે. से णं सामाइयं देसावगासियं नो सम्म अणुपालित्ता પરંતુ તે સામાયિક અને દેશાવકાશિક વ્રતનું સમ્યફ પ્રતિપાલન નથી કરતો. से तं दोच्चा उवासग-पडिमा । આ બીજી ઉપાસક પ્રતિમા છે. अहावरा तच्चा उवासग पडिमा ત્રીજી ઉપાસક પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે - સળં-ધષ્પ- યાવિ ભવ | તે પ્રતિમાધારી શ્રાવક ધર્મમાં સંપૂર્ણ રુચિવાળો હોય છે. પાંચમી પ્રતિમાનું નામ દશાશ્રુત સ્કંધમાં અને સમવાયાંગમાં જુદું જુદું છે. પરંતુ વર્ણવેલા વિષયાનુસાર દશાશ્રુત સ્કંધમાં કહેલ નામ વિશેષરૂપમાં સંગત પ્રતીત થાય છે. એક રાતની કાયોત્સર્ગ-પ્રતિમા” આ નામ દશાશ્રુતસ્કંધ સૂત્રના મૂળ પાઠમાં છે. આ પ્રતિમામાં શ્રાવક પૌષધના દિવસે સંપૂર્ણ રાત કાયોત્સર્ગ કરે છે. સમવાયાંગ સૂત્રમાં સૂચવેલું નામ યોગ્ય નથી. કારણ કે દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અને રાત્રે પરિમાણ કરવું.” તે પ્રતિમા ધોરણના પ્રારંભમાં જ આવશ્યક હોય છે માટે પાંચમી પ્રતિમામાં આ નિયમનું કોઈ મહત્વ રહેતું નથી. પ્રતિમા ધારણ કરતાં પહેલાં શ્રાવક વિશેષ વ્રત પ્રત્યાખ્યાન કરનાર તથા બાર વ્રતધારી શ્રાવક પણ હોય છે, પણ વિશેષ પ્રતિમા ધારી હોતો નથી. એ અપેક્ષાએ અહીં પૂર્વ પ્રતિમાઓમાં આગળની પ્રતિમાના વિષયભૂત વ્રત-નિયમનો નિષેધ કર્યો છે. For Private & Personal Use Only મવડું | Jain Education International www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy