SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २०२८ संग्रह - असंग्रह स्थान ૨. બહુના- પાડાયા! 'પાડિહારિય-પીઢफलग - सेज्जा संथारयं उग्गहित्ता भवइ, ३. कालेणं कालं समायरित्ता भवइ, ४. अहागुरु संपूएत्ता भवइ, से तं संगह परिण्णा णामं संपया । સા. ૬. ૪, સુ. ૪ २. आयरिय-उवज्झाए णं गणंसि आधारातिणियाए किति कम्मं सम्मं पउंजित्ता भवति, ३. आयरिय-उवज्झाए णं गणंसि जे सुत्तपज्जवजाते धारेति ते काले काले सम्ममणुप्पवाइत्ता भवति । ४. आयरिय उवज्झाए णं गणंसि गिलाणसेहवेयावच्चं सम्ममट्ठित्ता भवति । सत्त संगह - असंगहट्ठाणा - સાત સંગ્રહ-અસંગ્રહ સ્થાન : ૨૦૨૮. આયરિય-૩વન્ફ્રાયમ્સનું સિ સત્ત સંહિતાળા ૨૦૨૮. આચાર્ય અને ઉપાધ્યાય માટે ગણમાં સાત પાત્તા, તં નહીં १. आयरिय - उवज्झाए णं गणंसि आणं वा धारणं वा सम्मं परंजित्ता भवति, ५. आयरिय-उवज्झाए णं गणंसि आपुच्छियचारी यावि भवति, णो अणाणुपुच्छियचारी । ६. आयरिय-उवज्झाए णं गणंसि अणुप्पण्णाई उवगरणाई सम्मं उप्पात्ता भवति । ७. आयरिय-उवज्झाए णं गणंसि पुव्वुप्पण्णाई उवकरणाई सम्मं सारक्खेत्ता संगवित्ता भवति, णो असम्मं सारक्खेता संगवित्ता भवति । आयरिय-उवज्झायस्स णं गणंसि सत्त असंगहठाणा પાત્તા, તં નહીં १. आयरिय उवज्झाए णं गणंसि आणं वा धारणं वा णो सम्मं पउंज्जित्ता भवति । २. आयरिय-उवज्झाए णं गणंसि आधारातिणियाए किति कम्मं णो सम्मं पउंज्जित्ता भवति । ३. आयरिय- उवज्झाए णं गणंसि जे सुत्तपज्जवजाते धारति ते काले काले णो सम्ममणुप्पवात्ता भवति । Jain Education International ४. आयरिय-उवज्झाए णं गणंसि गिलाणसेहवेयावच्चं ो सम्ममट्ठित्ता भवति । संघ व्यवस्था ૨. અનેક મુનિજનો માટે પ્રાતિહારિક-પીઠશય્યા- અને સંસ્તારક ગ્રહણ કરવાં. २३७ ૩. સમયાનુસાર કાર્ય કરવું. ૪. ગુરુજનોનો યથાયોગ્ય પૂજા-સત્કાર કરવો. તે સંગ્રહ પરિજ્ઞા નામની સંપદા છે. સંગ્રહસ્થાન કહ્યાં છે, જેમ કે - ૧. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં આજ્ઞા અને ધારણનો સમ્યક્ પ્રયોગ કરે છે. ૨. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં મોટા નાનાના ક્રમથી વંદનાના સમ્યક્ પ્રકારે પ્રયોગ કરે છે. ૩. આચાર્ય અને ઉપાધ્યાય જે-જે સૂત્રપર્યવજાતોને ધારણ કરે છે, તેમની સમય-સમય ૫૨ ગણને સમ્યક્ વાચના આપે છે. ૪. આચાર્ય અને ઉપાધ્યાય ગણના ગ્લાન (બિમાર) તથા નવદીક્ષિત સાધુઓની યથોચિત સેવા માટે સતત જાગરૂક રહે છે. ૫. આચાર્ય અને ઉપાધ્યાય ગણને પૂછીને અન્ય પ્રદેશમાં વિહાર કરે છે, તેને પૂછ્યા વગર વિહાર કરતા નથી. ૬. આચાર્ય અને ઉપાધ્યાય ગણ માટે અનુપલબ્ધ ઉપકરણો યથાવિધિ ઉપલબ્ધ કરે છે. ૭. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં પ્રાપ્ત ઉપકરણોનું સમ્યક્ પ્રકારથી સંરક્ષણ તથા સંગોપન કરે છે, અસમ્યક્ પ્રકારથી સંરક્ષણ અને સંગોપન કરતા નથી. આચાર્ય તથા ઉપાધ્યાય માટે ગણમાં સાત અસંગ્રહ સ્થાન છે, જેમ કે - ૧. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં આજ્ઞા અને ધારણાનો સમ્યક્ પ્રયોગ કરતા નથી. ૨. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં યથારાત્મિક કૃતિકર્મનો સમ્યક્ પ્રયોગ કરતા નથી. ૩. આચાર્ય અને ઉપાધ્યાય જે--જે સૂત્રપર્યવજાતોને ધારણ કરે છે, તેમની યોગ્ય સમય ૫૨ ગણને સમ્યક્ વાચના આપતા નથી. ૪. આચાર્ય અને ઉપાધ્યાય ગ્લાન તથા નવદીક્ષિત સાધુઓની યથોચિત સેવા માટે સતત જાગરૂક રહેતા નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy