SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ २३६ चरणानुयोग - २ प्रयोग संपदा सूत्र २०२६-२७ प० - से किं तं उग्गह-मइ-संपया ? પ્ર. ભંતે ! અવગ્રહ- મતિસંપદા કેટલા પ્રકારની છે ? उ० - उग्गह-मइ-संपया छव्विहा पण्णत्ता, ઉ. અવગ્રહ- મતિસંપદા છ પ્રકારની કહી છે, નહીં જેમ કે – ૨. gિg fહેફ, ૧. પ્રશ્ન આદિને શીધ્ર ગ્રહણ કરવા. ૨. વહું છું, ૨. વધારે પ્રશ્નોને ગ્રહણ કરવા. . વવદ ૩દે, ૩. અનેક પ્રકારના પ્રશ્નોને ગ્રહણ કરવા. ૪. ધુવં દેવું, ૪. નિશ્ચિત રૂપથી ગ્રહણ કરવું. ૫. ગMિસિયં દેવું, ૫. કોઈના આધીન રહ્યા વગર પોતાની પ્રતિભાથી ગ્રહણ કરવું. ૬. અસદ્ધિ નટ્ટ | ૬. સંદેહ રહિત થઈને ગ્રહણ કરવું. एवं ईहा-मई वि। આ પ્રમાણે ઈહામતિસંપદા પણ છ પ્રકારની एवं अवाय-मई वि। હોય છે. આ પ્રમાણે અવાય-મતિ સંપદા પણ છ પ્રકારની હોય છે. प० - से किं तं धारणा-मइसंपया ? પ્ર. ભંતે! ધારણા - મતિસંપદા કેટલા પ્રકારની છે ? ૩. - થારનું-મર્-સંપયા છfશ્વરી પછUત્તા, ઉ. ધારણા મતિસંપદા છ પ્રકારની કહી છે, તે નહીં જેમ કે – ૨. હું ઘરેડું, ૧. ઘણા અર્થોને ધારણ કરવા. ૨. વેવિટું ઘરેરુ, ૨. અનેક પ્રકારના અર્થોને ધારણ કરવા. ૩. પરાણે ઘરેડું, ૩. જૂની વાતોને ધારણ કરવી. ૪. દુર થવું, ૪. મુશ્કેલમાં મુશ્કેલ વાતોને ધારણ કરવી. . ક્ષિ ઘરે, ૫. અનુક્ત અર્થને પોતાની પ્રતિભાથી ધારણ કરવો. ૬. અદ્ધિ ધરેડું | ૬. જાણેલ અર્થને સંદેહ-રહિત ધારણ કરવો. से तं मइ-संपया । તે મતિસંપદા છે. - HI. . ૪ કુ. ૮-ર पओग संपया પ્રયોગ સંપદા : ર૦ર૬, p. - જિં પા -સંપથી ? ૨૦૧૬. પ્ર. ભંતે ! પ્રયોગ-સંપદા કેટલા પ્રકારની છે ? उ. - पओग-संपया चउव्विहा पण्णत्ता, तं जहा ઉ. પ્રયોગ સંપદા ચાર પ્રકારની કહી છે, જેમ કે - १. आयं विदाय वायं पउंज्जित्ता भवइ, ૧. પોતાની શક્તિ જાણીને વાદ-વિવાદ કરવો. २. परिसं विदाय वायं पउंज्जित्ता भवइ, ૨. પરિષદનાં ભાવો જાણીને વાદ-વિવાદ કરવો. ३. खेत्तं विदाय वायं पउंज्जित्ता भवइ, ૩. ક્ષેત્ર જાણીને વાદ-વિવાદ કરવો. ४. वत्थु विदायं वायं पउंज्जित्ता भवइ, ૪. વસ્તુનાં (પ્રતિપાદ્ય) વિષય જાણીને વાદसे तं पयोग-संपया । વિવાદ કરવો. તે પ્રયોગ સંપદા છે. - સી. . ૪, હું ૨૩ संगह परिण्णा संपया - સંગ્રહ-પરિજ્ઞા-સંપદા : ૨૦૨૭. ૫. - જે જિં સંપાદ-UિT UTH સંપયા ? ૨૦૨૭. પ્ર. ભંતે ! સંગ્રહ-પરિજ્ઞા નામની સંપદા કેટલા પ્રકારની કહી છે ? उ. - संगह-परिण्णा णाम संपया चउव्विहा ઉ. સંગ્રહ પરિજ્ઞા નામની સંપદા ચાર પ્રકારની पण्णत्ता, तं जहा કહી છે, જેમ કે - १. बहुजण- पाउग्गयाए वासावासेसु खेत्तं ૧. વર્ષાવાસમાં અનેક મુનિજનોને રહેવા યોગ્ય पडिलेहित्ता भवइ, ક્ષેત્રનું પ્રતિલેખન કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy