SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ६० चरणानुयोग-२ गृह निषद्या अपवाद सूत्र १७२१ अगुत्ती बंभचेरस्स, इत्थीओ यावि संकणं । ગૃહસ્થોના ઘેર બેસવાથી બ્રહ્મચર્યની અગુપ્તિ અને कुसीलवड्ढणं ठाणं, दूरओ परिवज्जए ।।। સ્ત્રીજનો પ્રતિ શંકા ઉત્પન્ન થાય છે. માટે કુશીલ વધારનાર સ્થાનને મુનિ દૂરથી જ ત્યજી દે. -સ. એ. ૬, ના. ૧૬–૧૮ गोयरग्गपविट्ठो उ, न निसीएज्ज कत्थइ । ગોચરીએ ગયેલો સાધુ કોઈ પણ સ્થળે બેસે નહિ તથા कहं च न पबंधेज्जा, चिट्ठित्ताण व संजए ।। ત્યાં ઊભા રહીને કે બેસીને કથા કરવાનો પ્રયત્ન પણ કરે નહિ. -. મ. ૧, ૩. ૨ T. ૮ अंतरगिहे णिसेज्जाए अववाओ ગૃહનિષદ્યાનો અપવાદ: ૨૭ર. નો પૂ નિથાળ વા નિ થીજ વી – સંતfrઉંસિ- ૧૭૨૧. નિર્ગળ્યો અને નિર્ઝર્થીિઓને ગૃહસ્થના ઘરમાં - () વિત્તિ , વા, (૨) રિસોડુત્ત વી, ૧. ઊભા રહેવું, ૨. બેસવું, (૨) તુફિત્ત વા, (૪) નિદ્દારૂત્તર વા, ૩. સૂવું, ૪. નિદ્રા લેવી, () Nછાડ્રણ વા, (૬) સM વા, ૫. ઊંઘ લેવી, ૬. અશન, (૭) પ વા, (૮) રામ વા, ૭. પાન, ૮. ખાદિમ, (૧) સામં વા નાહારમારિત્તા, (૧૦)કવાર વા, ૯. સ્વાદિમ આહાર કરવો, ૧૦. મળ, (૨૨) પાલવ વા, (૨૨) વેરું વા, ૧૧. મૂત્ર, ૧૨. ખોંખારો, (૧૩)સિયામાં વા રિફવેત્તા, ૧૩. શ્લેષ્મ પરઠવું, (૨૪) સન્નાર્થ વારિત્તા, ૧૪. સ્વાધ્યાય કરવો, (૧૫) જ્ઞાણે વી જ્ઞાત્તિ ૧૫. ધ્યાન કરવું, (૨૬) વીડસ વા ઢાળ ઢાડું ! ૧૬. કાર્યોત્સર્ગ કરી ઊભું રહેવું કલ્પતું નથી. अह पुण एवं जाणेज्जा बाहिए' जराजुण्णे, तवस्सी, પણ એવું જાણે કે-જો સાધુ વ્યાધિગ્રસ્ત હોય, दुब्बले, किलंते, मुच्छेज्ज वा, पवडेज्ज वा, एवं से વૃદ્ધ હોય, તપસ્વી હોય, દુર્બલ હોય, થાક કે ગભરાટથી कप्पइ अंतरगिहंसि चिट्ठित्तए वा-जाव-काउसग्गं वा યુક્ત હોય, અને તે મૂચ્છિત થઈ જાય, પડી જાય તો ठाणं ठाइत्तए । તેને ગૃહસ્થના ઘરમાં ઊભા રહેવું યાવતું કાર્યોત્સર્ગ કરી ઊભા રહેવું કહ્યું છે. णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अंतरगिहंसि- નિર્ચન્થ અને નિર્ગન્ધિઓને ગૃહસ્થનાં ઘરમાં વાવત जाव-चउगाहं वा पंचगाहं वा आइक्खित्तए वा, ચાર, પાંચ ગાથાઓ કરવી, તેનો અર્થ કરવો, ધર્મ विभवित्तए वा, किट्टित्तए वा, पवेइत्तए वा । કથા કરવી અને વિસ્તૃત વિવેચન કરવું કલ્પતું નથી. नन्नत्थ एगनाएणं वा, एगवागरणेणं वा, एगगाहाए वा, एगसिलोएण वा, से वि य ठिच्चा, नो चेव णं अठिच्चा । પરંતુ કોઈ કારણસર આવશ્યક હોય તો માત્ર એક ઉદાહરણ, એક પ્રશ્નોત્તર, એક ગાથા અથવા એક શ્લોક દ્વારા વિવેચન આદિ કહેવું કહ્યું છે. તે પણ ઊભા રહીને કહી શકે પરંતુ બેસીને નહિ. तिण्हमन्नयरागस्स, निसेज्जा जस्स कप्पई । जराए अभिभूयस्स वाहियस्स तवस्सिणो | - दस. अ. ६, गा. ५९ આ ગાથામાં વૃદ્ધ, વ્યાધિગ્રસ્ત અને તપસ્વી એ ત્રણેને અપવાદરૂપમાં ગૃહસ્થોના ઘેર બેસવાનું વિધાન છે પરંતુ બૃહત્ કલ્પ સૂત્રમાં દુર્બલ અને થાકેલાનો પણ ઉલ્લેખ મળે છે. જેમનો સમાવેશ વ્યાધિગ્રસ્તમાં જાણી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy