SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १७१७-२० गृहस्थ पात्र भोजन निषेध स्थान संयमी जीवन ५९ पच्छाकम्मं पुरेकम्मं, सिया तत्थ न कप्पइ । ગૃહસ્થના પાત્રોમાં જમવાથી પશ્ચાત્ કર્મ અને પુરાકર્મ एयमद्वं न भुंजंति, निग्गंथा गिहिभायणे ।। બંને પ્રકારના દોષો થવાનો સંભવ છે. તેથી સંયમીઓને તે પાત્રોમાં ભોજન કરવું કહ્યું નહિ. માટે નિર્ઝન્યો –સ. એ. ૬ . ૦–૧ર ગૃહસ્થના વાસણમાં ભોજન કરતા નથી. गिहिमत्ते भोयण करणस्स पायच्छित्त-सुत्तं ગૃહસ્થના પાત્રમાં ભોજન કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ૭૭. જે ઉમણૂ હિમત્તે મુંબડુ, મુંગત વા સMિ | ૧૭૧૭. જે ભિક્ષુ ગૃહસ્થના પાત્રમાં આહાર કરે છે, (આહાર કરાવે છે) આહાર કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) ૩થા || આવે છે. -નિ. ૩. ૨૨, સુ. ૨૦ पण्णरसमं पलियंक-अनिसेज्ज' ठाणं१७१८. आसंदीपलियंकेस्, मंचमासालएस् वा । अणायरियमज्जाणं, आसइत्तु सइत्तु वा ।। नासंदीपलियंकेसु, न निसेज्जा न पीढए । निग्गंथाऽपडिलेहाए, बुद्धवुत्तमहिट्ठगा ।। પંદરમુ અપભ્રંક નિષદ્યા વર્જન સ્થાન: ૧૭૧૮, ખાટલો, પલંગ, શણની દોરીથી બનાવેલો માચો તથા નેતરની આરામ ખુરશી વગેરે આસન પર બેસવા કે સુવાથી આર્ય ભિક્ષુઓને અનાચી નામનો દોષ લાગે છે. તીર્થંકરની આજ્ઞાના આરાધક નિર્ચન્હો પલંગ, ખાટલો, માચો કે તેવી નેતરની ખુરશી કે ગાદી પર બેસતા નથી. છતાં પણ વિશેષ સ્થિતિમાં બેસવું પડે તો તેનું પ્રતિલેખન સારી રીતે કરીને બેસે તથા સુવે. એ સર્વે આસન અપ્રકાશમય હોય છે, તેમાં રહેલ સૂક્ષ્મ જંતુઓનું પ્રતિલેખન કરવું મુશ્કેલ હોય છે. તેથી તેવા પલંગ મંચાદિ સાધુઓને માટે વિવર્જિત છે. गंभीरविजया एए, पाणा दुप्पडिलेहगा । आसंदीपलियंका य, एयमटुं विवज्जिया ।। –સ. મ. ૬, II. ૧૩–૧૯ गिही णिसेज्जाए णिसीयण पायच्छित्त-सुत्तं ગૃહસ્થની શય્યા પર બેસવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર: १७१९. जे भिक्खू गिहिणिसेज्जं वाहेइ, वाहेत वा ૧૭૧૯. જે ભિક્ષુ ગૃહસ્થના પલંગ આદિ પર બેસે છે, સાન | (બેસાડે છે), બેસાડનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । આવે છે. -f. ૩. ૨૨, સે. ૨૨ सोलसमं 'गिही-णिसेज्जा-वज्जणं ठाणं१७२०. गोयरग्गपविट्ठस्स, निसेज्जा जस्स कप्पई । इमेरिसमणायारं, आवज्जइ अबोहियं ।। विवत्ती बंभचेरस्स, पाणाणं अवहे वहो । वणीमगपडिग्घाओ, पडिकोहो अगारिणं ।। સોળમું "ગૃહનિષદ્યા વર્જન” સ્થાન : ૧૭૨૦. ગોચરી માટે પ્રવિષ્ટ સાધુ ગૃહસ્થનાં ઘરમાં બેસે છે તે અનાચારને અને અબોધિ રૂપ ફળને પામે છે. ગૃહસ્થોના ઘેર બેસવાથી બ્રહ્મચર્યનો નાશ, પ્રાણીઓનો વધ, સંયમનો ઘાત, ભિક્ષાચરોને અંતરાય અને ગૃહસ્થીઓને પણ ક્રોધનું કારણ થાય છે. સૂય. સુ. ૨, એ. ૨, ૩. ૨, T. ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy