SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १७२२–२४ “अस्नान” स्थान संयमी जीवन ६१ नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अंतरगिहंसि. इमाई पंच महव्वयाई सभावणाई, आइक्खित्तए वा, विभावित्तए वा, किट्टित्तए वा, पवेइत्तए वा । નિર્મન્થ અને નિર્ગન્ધિઓને ગૃહસ્થનાં ઘરમાં ભાવના સહિત પાંચ મહાવ્રતોનું કહેવું, અર્થ-વિસ્તાર અથવા મહાવ્રતાચરણના ફળનું કથન કરવું તેમજ વિસ્તૃત વિવેચન કરવું કલ્પતું નથી. પરંતુ કોઈ કારણસર જરૂરત પડે તો માત્ર એક ઉદાહરણ યાવતુ એક શ્લોકથી કથન આદિ કરવું કહ્યું છે. તે પણ ઊભા રહીને કહી શકે, પરંતુ બેસીને નહિ. नन्नत्थ एगनाएण वा-जाव-एगसिलोएण वा । से वि य ठिच्चा, नो चेव णं अठिच्चा ।। - g. ૩. ૩, ૪. ર૬-૨૨ सत्तरसमं असिणाणं ठाणं સત્તરમું "અસ્નાન” સ્થાન: १७२२. वाहिओ वा अरोगी वा. सिणाणं जो उ पत्थए । ૧૭૨૨. રોગી અથવા અરોગી જે કોઈ સાધુ સ્નાનની ઈચ્છા दुक्कतो होइ आयारो, जढो हवइ संजमो ।। કરે તો તેનો આચાર ભ્રષ્ટ થાય છે અને સંયમને હાનિ પહોચે છે. संतिमे सुहुमा पाणा, घसासु भिलुगासु य । ક્ષારવાળી ભૂમિ અથવા તિરાડવાળી ભૂમિમાં સૂક્ષ્મ जे उ भिक्खू सिणायंतो, वियडेणुप्पिलावए ।। પ્રાણીઓ રહેલા હોય છે. માટે જો ભિક્ષુ પ્રાસુક પાણીથી પણ સ્નાન કરે તો તે જીવોને પીડા પહોંચાડે છે. तम्हा ते न सिणायंति, सीएण उसिणेण वा । માટે શીતલ કે ઉષ્ણ, સચિત્ત કે અચિત્ત કોઈપણ जावज्जीवं वयं घोरं, असिणाणं महिट्ठगा ।। પાણીથી સંયમી પુરુષો સ્નાન કરતા નથી અને જીવન પર્યન્ત તેવા કઠિન અસ્નાન વ્રત'ને ધારણ કરે છે. सिणाणं अदुवा कक्कं, लोद्धं पउमगाणि य । સંયમી પુરુષ સ્નાન, સુગંધી ચંદન, લોધ્ર, કુંકુમ गायस्सुव्वट्ठणठाए, नायरंति कयाइ वि ।। પધ, કેસર વગેરે દ્રવ્યોથી કદી પણ પોતાના શરીરનું ઉબટન કરતા નથી. --. એ. ૬, , ૬૦–૬ર अट्ठारसमं अविभूसा' ठाणं અઢારમું “અવિભૂષા સ્થાન : ૨૭રરૂ. નળીમ્સ વા વિ મુડમ્સ, ટીદરોમ-નળિો | ૧૭૨૩. નગ્ન,કેશ લુચન કરનારા, દીર્ઘ રોમ તથા નખવાળા, मेहूणा उवसंतस्स, किं विभूसाए कारियं ? ।। મૈથુનથી સર્વથા વિરકત થયેલ સંયમીને વિભૂષા (શૃંગાર)નું શું પ્રયોજન હોય ? विभूसावत्तियं भिक्खू, कम्मं बंधइ चिक्कणं । વિભૂષાને નિમિત્તે ભિક્ષુ એવાં ચિકણાં કર્મો બાંધે છે, संसारसायरे घोरे, जेणं पडइ दुरुत्तरे ।। જેનાથી ભયંકર સંસારરૂપી સાગરમાં પડે છે. विभूसावत्तियं चेयं, बुद्धा मन्नंति तारिसं । તીર્થંકર દેવ વિભૂષા નિમિત્તે સંકલ્પ વિકલ્પ કરનારા सावज्जबहुलं चेयं, नेयं ताईहिं सेवियं ।। મનને પણ ઘણા પાપનું કારણ માને છે. તેથી છ કાયના રક્ષક સંયમીને વિભુષા આચરવા યોગ્ય નથી. - . . ૬, II. ૬૪-૬૬ સંચમી જીવનનું ફળ – ૮ सव्वगुण सम्पन्नयाए फलं સર્વ ગુણ સંપન્નતાનું ફળ ઃ ૭૨૪. ૫. સવ્વા સંપનયા નું અંતે ! નીવે દિ નાયડુ ? ૧૭૨૪. પ્ર. ભંતે! સર્વ ગુણ સંપન્નતાથી જીવને શું મળે છે? ૩. ધ્વગુણસંપન્ન vi મધુરવત્તિ નાયડુ | ઉ. સર્વ ગુણ સંપન્નતાથી જીવ અપુનરાવૃત્તિ (મુક્તિ) अपुणरावत्तिं पत्तए णं जीवे सारीरमाणसाणं પામે છે. મુક્તિ પામેલ જીવ શારીરિક અને दुक्खाणं नो भागी भवइ ।। માનસિક દુઃખોનો ભાગી બનતો નથી. Jain Education International -૩૪. ઝ. ૨૬, .Pr૪૬e & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy