________________
३१०
चरणानुयोग - २
काय-क्लेश स्वरूप
सूत्र
२१५७-५८
૯. રક્ષાહાર : લુખો આહાર કરવો. તેને રસ પરિત્યાગ કહેવાય છે.
૧. ટૂદાદા, से तं रसपरिच्चाए ।२
- વિ. સ. ર૧, ૩. ૭ કુ. ર૦૬ पंच ठाणाई समणेणं भगवया महावीरेणं समणाणं निग्गंथाणं-जाव-अब्भणन्नायाइं भवंति. तं जहा
૨. કરસનીવી,
૨. વિરસનીવી,
શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિર્ગો માટે પાંચ અભિગ્રહ સ્થાનની પાવતુ આજ્ઞા આપી છે, જેમ કે૧. અરસજીવી : યાવત જીવન કે લાંબા કાળ માટે નિરસ આહાર કરવો. ૨. વિરમજીવી : યાવત્ જીવન કે લાંબા સમય માટે વિરસ આહાર લેવો. ૩. અંત્યજીવી : યાવતુ જીવન કે લાંબા સમય માટે વધેલો આહાર લેવો. ૪. પ્રાન્તજીવી : યાવતુ જીવન કે લાંબા સમય માટે તુચ્છ આહાર લેવો. ૫. રુક્ષજીવી : યાવતુ જીવન કે લાંબા સમય માટે રુક્ષ આહાર લેવો.
૩. અંતળવી,
૪. પંતગીવી,
૫. સ્કૂદનીવી,
-
તા.
સ. ૧, ૩. ૨, મુ. ૩૬૬
કાય-કલેશ – ૬
कायकिलेस सरूवं
કાય-ક્લેશનું સ્વરૂપ : ર૫૭. વીરાસાર્દુચા, નીવર્સ ૩ અરવલ્લી | ૨૧૫૭. આત્મા માટે (સુખકારક) વીરાસન આદિ उग्गा जहा धरिज्जन्ति, कायकिलेसं तमाहियं ।।
આસનોનું સેવન કરવામાં આવે છે તે કઠિન
હોવાથી કાય-ક્લેશ તપ કહેવાય છે. - ૩૪. સ. ર૦, . ર૭ अणेगविहे कायकिलेसे
કાય-ક્લેશના પ્રકારો : ર૬૮. ૫. તે જિં તે વિશે ?
૨૧૫૮. પ્ર. કાય-ફ્લેશ શું છે? તેના કેટલા પ્રકાર છે? उ. कायकिलेसे अणेगविहे पण्णत्ते. तं जहा
ઉ. કાય-ક્લેશ અનેક પ્રકારનો કહ્યો છે, જેમ કે - ૨. હાફિફા,
૧. સ્થાનસ્થિતિક : એક આસન પર સ્થિર રહેવું. २. उक्कुडुयासणिए,
૨. ઉલ્લુટુકાસનિક : ગાય દોહવા બેસે એવી રીતે
ઉકડુ બેસીને માથા પર અંજલી કરવી. રૂ. મિટ્ટારું
૩. પ્રતિમા સ્થાયી : એક રાત આદિનો સમય
નક્કી કરી કાયોત્સર્ગ કરવો. ૪. વીરાણ,
૪. વીરાસનિક : ખુરશી પર બેઠેલ વ્યક્તિ તેની નીચેથી ખુરશી ખસેડી લેતાં જે સ્થિતિ થાય છે એવા
આસન પર સ્થિર રહેવું. ૫. નેનિg,
૫. નૈષધિક : પલોઠી વાળીને બેસવું. ૬. માયાવર,
૬. આતાપક : સૂર્યતાપ આદિની આતાપના લેવી.
૨. ટામાં , ૬. ૩. ૨, . રૂ૫૬માં અરસાહાર આદિ પાંચ પ્રકાર કહ્યા છે.
૨. ૩૩. મુ. ૩ ૦ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org