SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ १८२ चरणानुयोग-२ निर्ग्रन्थ द्वारा स्त्रीत्व-हेतु निदानकरण सूत्र १९२३-२४ (૩) ળિria સ્થિરકા જિલ્લાનું મi- (૩) નિર્ગસ્થનું સ્ત્રી-સંબંધી નિદાનકરણ : ૨૨૨૩. પર્વ ઉજ્જુ સમાડો ! ઘણે પUત્તે, રૂમેવ ૧૯૨૩. હે આયુષ્માન્ શ્રમણો ! મેં ધર્મની પ્રરૂપણા કરી છે, એ निग्गंथे पावयणे सच्चे-जाव-सव्वदुक्खाणं अंतं જ નિર્ચન્જ પ્રવચન સત્ય છે યાવત્ સર્વ દુઃખોનો રુતિ | અંત કરે છે. जस्स णं धम्मस्स सिक्खाए निग्गंथे उवट्ठिए કોઈ નિર્ચન્થ કેવલી પ્રજ્ઞપ્ત ધર્મની આરાધના માટે विहरमाणे-जाव-पासेज्जा-से जा इमा इत्थिया આરાધના કરતો યાવતુ એક સ્ત્રીને જુએ છે - જે भवति-एगा, एगजाया जाव-जं पासित्ता निग्गंथे પોતાના પતિની એકમાત્ર પ્રાણપ્રિયા છે યાવતુ નિર્મન્થ निदाणं करेति તે સ્ત્રીને જોઈ નિયાણું કરે છે. “दुक्खं खलु पुमत्तणाए, "પુરુષનું જીવન દુઃખદાયી છે.” जे इमे उग्गपुत्ता महा-माउया, भोगपुत्ता महा-माउया, કારણ કે જે વિશુદ્ધ માતાપિતા પક્ષવાળા ઉગ્રવંશી કે एतेसिं णं अण्णतरेसु उच्चावएसु महासमर-संगामेसु ભોગવંશી પુરુષ છે તે કોઈ નાના મોટા યુદ્ધમાં જતા उच्चावयाई सत्थाई उरंसि चेव पडिसंवेदेति । तं હોય છે. તથા નાના મોટા શસ્ત્રોનો પ્રહાર વક્ષ:સ્થળ दुक्खं खलु पुमत्तणए, इत्थित्तणयं साहू ।” પર લાગવાના કારણે વેદનાથી વ્યથિત હોય છે. માટે પુરુષનું જીવન દુ:ખમય છે. અને સ્ત્રીનું જીવન સુખમય છે.' "जइ इमस्स सुचरिय तव-नियम-बंभचेरवासस्स 'જો મારું તપ સમ્યફ પ્રકારે આચરાયું હોય તો, નિયમ फलवित्तिविसेसे अत्थि तं अहमवि आगमेस्साए इमाई અને બ્રહ્મચર્યનું પાલન કલ્યાણકારી તેમજ વિશેષ एयारूवाई उरालाई इत्थिभोगाई भुंजमाणे विहरामि-से ફળરૂપે હોય તો હું પણ આગામી કાળમાં સ્ત્રી-સંબંધી તે સાર્દૂ ” ઉત્તમ કામભોગોને ભોગવતો વિચરણ કરું. એ જ મારા માટે શ્રેયસ્કર છે.” एवं खल समणाउसो ! णिग्गंथे णियाणं किच्चा तस्स હે આયુષ્માનું શ્રમણો ! એવું નિયાણું કરીને તે નિર્ચન્થ ठाणस्स अणालोइय अपडिक्कते-जाव -आगमेस्साए નિયાણા સંબંધી સંકલ્પોની આલોચના અને પ્રતિક્રમણ दुल्लहबोहिए यावि भवइ । કર્યા વગર યાવતુ તેને આગામી કાળમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ દુર્લભ થાય છે. एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे હે આયુષ્માન્ શ્રમણો ! તે નિદાનનું આ પાપકારી पावए फल विवागे जं नो संचाएइ केवलिपणणत्तं પરિણામ છે કે- તે કેવલિ પ્રરૂપિત ધર્મ ને સાંભળી પણ धम्म पडिसुणित्तए । શકતો નથી. - ઢસા ૯. ૨૦, મુ. ૨૦– રૂર (४) णिग्गंथीए पुमत्तट्ठा णियाण करणं - (૪) નિર્ઝન્થીનું પુરુષ-સંબંધી નિદાનકરણ : ૨૨૨૪. પર્વ વહુ માડી મા બન્ને પUત્તે રૂમેવ ૧૯૨૪. હે આયુષ્માન્ શ્રમણો ! મેં ધર્મની પ્રરૂપણા કરી છે. એ णिग्गंथे पावयणे सच्चे-जाव-५ सव्वदुक्खाणं अंतं જ નિર્ચન્જ પ્રવચન સત્ય છે યાવતુ સર્વ દુઃખોનો અંત ઋતિ | કરે છે. जस्स णं धम्मस्स निग्गंथी सिक्खाए उवट्ठिया विहरमाणी તે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મની આરાધના માટે કોઈ નિર્મન્થી जाव-पासेज्जा-जे इमे उग्गपुत्ता महामाउया भोगपुत्ता તત્પર બની વિચરે છે યાવતુ કોઈ પુરુષને જુએ છે, महामाउया-जाव-जं पासित्ता निग्गंथी णिदाणं જે વિશુદ્ધ માતાપિતા-પક્ષવાળા ઉગ્રવંશી કે ભોગવંશી રુતિ | છે યાવતું તેને જોઈ નિર્ચન્થી નિયાણું કરે છે કે – ૧-૩. પહેલું નિયાણું જુઓ ૫-૬. પહેલું નિયાણું જુઓ Jain Education International ૪. બીજું નિયાણું જુઓ ૭. મા. મુ. ૨, ૫, ૨, ૩. ૨, મુ. ૩૨૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy