SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १९२५ निर्ग्रन्थ-निर्ग्रन्थी द्वारा परदेवी-परिचारणा निदान करण आराधक-विराधक १८३ “दुक्खं खलु इत्थित्तणए, 'સ્ત્રીનું જીવન દુ:ખદાયી છે. दुस्संचराइं गामंतराई –जाव- सन्निवसंतराइं । કારણ કે કોઈ બીજા ગામમાં યાવત્ અન્ય સન્નિવેશમાં એકલી સ્ત્રી જઈ શકતી નથી. से जहानामए अंब-पेसियाइ वा, मातुलिग-पेसियाइ જેમ આંબા, બીજોરા. આંબાની ચીર. શેરડીની ગંડેરી. वा, अंबाडग-पेसियाइ वा, उच्छृखंडियाइ वा, संबलि અને શાલ્મલીનાં ચીરીયા, અનેક લોકો માટે સ્વાદિષ્ટ फलियाइ वा, बहुजणस्स आसायणिज्जा, पत्थणिज्जा, ગણાય છે, ઈચ્છનીય અને અભિલષિત હોય છે. पीहणिज्जा, अभिलसणिज्जा । વાવ સ્થિય વિ વદુનારૂ બાસાયણિજ્ઞા-નાવ – તેમ સ્ત્રીનું શરીર પણ અનેક પુરુષો માટે લોભાયમાન अभिलसणिज्जा तं दुक्खं खलु इत्थित्तणए, पुमत्तणए હોય છે યાવત્ અભિલષનીય હોય છે. માટે સ્ત્રીનું સાહૂ !” જીવન દુઃખમય છે અને પુરુષનું જીવન સુખમય છે.' “जइ इमस्स सुचरित-तव-नियम-बंभरवासस्स 'જો મારું તપ સમ્યફ પ્રકારે આચરાયું હોય, નિયમ फलवित्तिविसेसे अत्थि, तं अहमवि आगमेस्साइ इमाई અને બ્રહ્મચર્યનું પાલન કલ્યાણકારી તેમ જ વિશેષ ફળ एयारूवाई उरालाई पुरिस-भोगाई भुंजमाणी विहरामि-से રૂપે હોય તો હું પણ આગામી કાળમાં પુરુષ સંબંધી તે સહૂિ !” ઉત્તમ કામભોગોને ભોગવતી વિચરણ કરું. એ જ મારા માટે શ્રેયસ્કર છે.' एवं खलु समणाउसो ! णिग्गंथी णिदाणं किच्चा હે આયુષ્માન્ શ્રમણો! એવું નિયાણું કરીને તે નિર્ચન્થી तस्स ठाणस्स अणालोइय अप्पडिक्कंता-जाव નિયાણા સંબંધી સંકલ્પોની આલોચના અને પ્રતિક્રમણ आगमेस्साए दुल्लहबोहिया यावि भवइ । કર્યા વગર યાવત્ તેને આગામી કાળમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ દુર્લભ થાય છે. एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे હે આયુષ્માન્ શ્રમણો ! તે નિદાનશલ્યનું આ પાપકારી पावए फल-विवागे-जं नो संचाएइ केवलिपण्णत्तं પરિણામ છે, કે તે કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ પણ धम्म पडिसुणित्तए । કરી શકતી નથી. - સ. ૮. ૨૦, મુ. ૨૩-૨૪ (૫) fi ળિથી પવી પરિવાર નિદાન સમi – (૫) નિર્ચન્થ-નિર્ચન્થી વડે પરદેવીપરિચારણાનું નિદાનકરણઃ ૨૨૨૫. વુિં રઉર્દુ સમMઉસો ! મા ધખે પUUત્તે રૂપમેવ ૧૯૨૫. હે આયુષ્માનું શ્રમણો ! મેં ધર્મની પ્રરૂપણા કરી છે. એ णिग्गंथे पावयणे सच्चे-जाव-सव्वदुक्खाणमंतं જ નિર્ચન્જ પ્રવચન સત્ય છે યાવતું સર્વ દુઃખોનો અંત રુતિ | કરે છે. जस्स णं धम्मस्स निग्गंथो वा निग्गंथी वा सिक्खाए કોઈ નિર્ચન્થ કે નિર્ઝન્થી કેવલી પ્રજ્ઞપ્ત ધર્મની उवट्टिए विहरमाणे-जाव-से य परक्कममाणे આરાધના માટે તત્પર બનેલા વિચરણ કરે છે યાવત. माणुस्सेहिं कामभोगेहिं निव्वेयं गच्छेज्जा -- સંયમમાં પરાક્રમ કરતા મનુષ્ય સંબંધી કામભોગોથી વિરફત થઈ જાય અને એમ વિચારે કે – "माणुस्सगा खलु कामभोगा अधुवा, अणितिया, "માનવ સંબંધી કામભોગ અધ્રુવ છે, અનિત્ય છે, असासया, सडण-पडण-विद्धंसणधम्मा । અશાશ્વત છે અને સડવા ગળવાના સ્વભાવવાળા છે.” “વાર–પાસવ– –––સિધાળા-વાત 'મળ-મૂત્ર, શ્લેષ્મ મેલ, વાત-પિત્ત-કફ, શુક્ર અને पित्त-सुक्कसोणियसमुब्भवा ।। શોણિતથી ઉત્પન્ન થાય છે. ટુર્વ-સાસ-નિસાસા, દુરંત-મુત્ત-પુરિસ-પુuUTI, દુર્ગન્ધયુક્ત શ્વાસોચ્છવાસ તથા મળ-મૂત્રથી પરિપૂર્ણ वंतासवा, पित्तासवा, खेलासवा, पच्छा-पुरं च णं છે. વાત-પિત્ત અને કફનું દ્વાર છે. પહેલાં કે પછી માં વિપૂન€TMના ” અવશ્ય ત્યાજ્ય છે.” ૧, એ જ નિયાણું જુઓ. ૨-૫. પહેલું નિયાણું જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy