SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ३९० चरणानुयोग - २ वैयावृत्य अकरण हेतु प्रायश्चित्त सूत्र सूत्र २२७१-७३ वेयावच्चअकरणाइ पायच्छित्त सुत्ताई વૈયાવૃત્ય ન કરનાર માટે પ્રાયશ્ચિત્ત સૂત્ર : રર૭૨. ને મિતq fટi સોન્લી દિવા જ સફ ળ ૨૨૭૧. જે ભિક્ષુ આ રોગી છે', એમ સાંભળવા છતાં કે गवसंतं वा साइज्जइ । જાણવા છતાં તેની ગવેષણા કરતો નથી અથવા ન કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू गिलाणं सोच्चा णच्चा उम्मग्गं वा पडिपहं જે ભિક્ષુ આ રોગી છે” એમ સાંભળવા છતાં કે वा गच्छइ गच्छंतं वा साइज्जइ । જાણવા છતાં ઉન્માર્ગથી કે અન્ય માર્ગથી જાય છે, કે જનારનું અનુમોદન કરે છે. जे भिक्खू गिलाण-वेयावच्चे अब्भुट्ठिए सएणं જે ભિક્ષુ રોગીની સેવા માટે તૈયાર થયો છે પણ लाभेणं असंथरमाणे जो तस्स न पडितप्पइ न પોતાના લાવેલા આહારથી રોગી સંતુષ્ટ થતો નથી पडितप्पंतं वा साइज्जइ । તેનો ખેદ પણ પ્રકટ કરતો નથી અથવા ન કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू गिलाण-वेयावच्चे अब्भुट्ठिए गिलाण-- જે ભિક્ષુ રોગીની સેવા માટે તૈયાર થયેલો છે તેને पाउग्गे दव्वजाए अलब्भमाणे णो तं न पडियाइक्खइ રોગી માટે યોગ્ય પદાર્થ ન મળવાથી તેને ફરી न पडियाइक्खंतं वा साइज्जइ । આહારનું પૂછતો નથી અથવા ન પૂછનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. – નિ. ૩. ૨૦, મુ. રૂદ્દ-૩૨ असमत्थेण वेयावच्चकारावण पायच्छित्त सुत्तं અસમર્થ પાસે સેવા કરાવનારનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : રર૭૨. ને વિક્વ નાયબ વી મનાયા વા, ૩વાસM વા, ૨૨૭૨. જે ભિક્ષુ અસમર્થ સ્વજન પાસે, બીજા પાસે, अणवासएण वा अणलेण वेयावच्चं कारेड कारेंतं वा ઉપાસક પાસે કે અનુપાસક પાસે વૈયાવૃત્ય કરાવે છે साइज्जइ । કે કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. - નિ. ૩. ૨૨, ૩. ૮૬ સ્વાધ્યાય-૩ सज्झायभेया २२७३. प. से किं तं सज्झाए ? ૩. પંવિહે સન્ની નિત્તે, તે નહીં૨. વાયા , સ્વાધ્યાયનાં ભેદ : ૨૨૭૩. પ્ર. સ્વાધ્યાય શું છે? અને તેના કેટલા પ્રકાર છે? ઉ. સ્વાધ્યાયનાં પાંચ પ્રકાર કહ્યાં છે, જેમ કે(૧) વાચના : યોગ્ય સમયે શ્રુતાગમનું અધ્યયન તેમજ અધ્યાપન કરવું. (૨) પ્રતિપૃચ્છના : અધ્યયન કરેલા વિષયમાં વિશેષ સ્પષ્ટીકરણ માટે પૂછવું. ૨. પાડપુચ્છUT, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy