SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १९५२ अप्रमत्त आचरण करण उपदेश अनाचार २०५ असंखयं जीवियं मा पमायए, જીવનદોરી તૂટ્યા પછી સંધાશે નહિ. માટે પ્રમાદ કરશો जरोवणीयस्स हु नत्थि ताणं । નહિ, વૃદ્ધાવસ્થા આવતાં કોઈ હાથ નહિ ઝાલે. માટે एवं वियाणाहि जणे पमत्ते, વિચાર કરો કે પ્રમાદી, હિંસક અને સંયમ વગરના किण्णूविहिंसा अजया गहिन्ति ।। જીવનને કોનું શરણ મળશે ? -૩૪. પ્ર. ૪, TI, ? डहरा वुड्ढा य पासहा, गब्भत्था वि चयति माणवा । જેમ બાજ પક્ષી તેતર પક્ષીને ઉપાડી જાય છે, તેમ કાળ तेणे जह वट्टयं हरे, एवं आउखयम्मि तुट्टती ।। જીવને કોઈ પણ અવસ્થામાં ઉંચકી લે છે. કેટલાક બાલ્યાવસ્થામાં તો કેટલાક વૃદ્ધાવસ્થામાં મરી જાય -મૂય. સુ. ૨, . ૨ ૩. ૨, I. ૨ છે. કોઈ કોઈ તો ગર્ભાવસ્થામાં જ મરણને શરણ થઈ જાય છે. देवा गंधव्व-रक्खसा, असुरा भूमिचरा सिरीसिवा । દેવતા, ગંધર્વ, રાક્ષસ, અસુર, ભૂમિચર, ઉરગ, રાયા નર -માદUTI, ST તે વિ જયંતિ ટુરિયા II તિર્યંચ, રાજા, મનુષ્ય, શેઠ, બ્રાહ્મણ વગેરે સર્વ પ્રાણીઓ દુ:ખી થઈને પ્રાણોનો ત્યાગ કરે છે. જેમ તાલ વૃક્ષનું ફળ બંધન તૂટતા નીચે પડી જાય છે, તેમ કામભોગમાં આસક્ત તથા પરિવારના પરિચયમાં રત પ્રાણી આયુષ્યનો અંત થતાં મૃત્યુને પ્રાપ્ત કરે છે. कामेहि य संथवेहि य, गिद्धा कम्मसहा कालेण जंतवो । ताले जह बंधणच्चुते, एवं आउखयम्मि तुट्टती ।। -સૂય. સુ. , ગ, ૨ ૩ ૪ -૬-૬ अरई गण्डं विसूइया, आयंका विविहा फुसन्ति ते । विहडइ विद्धंसइ ते सरीरयं, समयं गोयम ! मा पमायए ।। વાયુ વિકાર આદિથી ચિત્તમાં ઉદ્વેગ, ગંડ-ગુમડાં, વિશૂચિકા, હેડકી,વમન તથા અન્ય ઘાતક રોગો શરીરમાં પેદા થઈ રહ્યાં છે, જેથી આ શરીર શક્તિ ગ્રસ્ત થઈને નાશવાન થઈ રહ્યું છે. માટે હે ગૌતમ ! ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ. -૩૪. ઝ. ૦, II. ૨૭ अपमत्तचरण उवएसो૨૨૫૨. સુસુ યાવિ ડિવું–નીવી, न वीससे पण्डिए आसुपन्ने । घोरा मुहुत्ता अबलं सरीरं, भारण्ड-पक्खी व चरेऽपमत्तो ।। चरे पयाई परिसंकमाणो, ___जं किंचि पासं इह मण्णमाणो । लाभन्तरे जीविय बूहइत्ता, पच्छा परिन्नाय मलावधंसी ।। અપ્રમત્ત બની આચરણ કરવાનો ઉપદેશ : ૧૯૫૨. આશુપ્રજ્ઞ જ્ઞાની સાધક પ્રમાદરૂપી ઘોર નિદ્રામાં સૂતેલા લોકોની વચ્ચે પણ જાગૃત રહે, પ્રમાદનો એક ક્ષણ પણ વિશ્વાસ કરતા નથી કારણ કે કાળ ભયંકર છે, શરીર સંપત્તિ ઘણી દુર્બળ છે. તેથી ભારડ પક્ષીની જેમ અપ્રમત્તપણે વિચરણ કરે. સાધક ડગલે અને પગલે દોષિત થવાની ભીતિ રાખીને નાનામાં નાના દોષના જાળમાંથી બચીને નિશદિન નવા ગુણો પ્રગટાવે. જ્યાં સુધી જ્ઞાનાદિનો લાભ લેવાય ત્યાં સુધી આહારાદિ દ્વારા શરીરનું રક્ષણ કરે, જ્યારે લાભનો અંતરાય દેખાય ત્યારે ધર્મ સાધના કરતાં દેહ છોડી દે. પૂરી રીતે કેળવાયેલ અને કવચધારી ઘોડાની જેમ સ્વચ્છંદતાનો નિરોધ કરનાર જે સાધકે પૂર્વ જીવનમાં વર્ષો સુધી અપ્રમાદપણે સંયમને સેવ્યો છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. छन्दं निरोहेण उवेइ मोक्खं, आसे जहा सिक्खिय-वम्मधारी । पुव्वाई वासाई चरेऽपमत्तो, तम्हा मुणी खिप्पमुवेइ मोक्खं ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy