SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ चरणानुयोग-२ षट् कल्प विघ्न करण स्थान सूत्र १९५३-५५ स पुव्वमेवं न लभेज्ज पच्छा, જે પૂર્વ જીવનમાં અપ્રમત્ત બની જાગૃત રહેતા નથી તે સવમ સીસવ-વાયા | પાછલા જીવનમાં પણ અપ્રમત્ત બની જાગૃત રહી શકતા विसीयई सिढिले आउयंमि, નથી. પાછલા જીવનમાં અપ્રમત્ત દશામાં રહીશું” એવી कालोवणीए सरीरस्स भेए ।। મિથ્યા ભ્રમણામાં રહે છે તે મૃત્યુ સમયે અતિ દુ:ખી થઈને દેહ છોડે છે. खिप्पं न सक्केइ विवेगमेऊं, અલ્પ કાળમાં વિવેક પ્રાપ્ત થતો નથી. તેથી ક્રમે-ક્રમે ___तम्हा समुट्ठाय पहाय कामे । વાસનાઓનો ત્યાગ કરતાં કરતાં સન્માર્ગમાં સ્થિર समिच्च लोयं समया महेसी, થાય. માટે આત્મ રક્ષક મહર્ષિ લોકને જાણી સમત્વ अप्पाण-रक्खी चरेऽपमत्तो ।। દ્રષ્ટિથી અપ્રમાદપણે વિચરે. –૩૪. સ. ૪, ના. ૬-૨૦ પ્રમાદના પ્રકાર - ૪ छ कप्पस्स विग्घकरा ठाणा છ કલ્પના વિગ્ન કરનારા સ્થાનો : १९५३. कप्पस्स छ पलिमंथू पण्णत्ता, तं जहा--- ૧૯૫૩. કલ્પ = સાધ્વાચારના ઘાતક છ સ્થાન કહેવામાં આવ્યા છે, યથા - १. कोक्कुइए संजमस्स पलिमंथू । ૧. જોયા વગર કે પ્રમાર્જન કર્યા વગર કાયિક પ્રવૃત્તિ કરવી એ સંયમ ઘાતક છે. २. मोहरिए सच्चवयणस्स पलिमंथू । ૨. વાચાળતા- એ સત્ય વચન માટે ઘાતક છે. ३. चक्खुलोलुए ईरियावहियाए पलिमंथू । ૩. અહીં તહીં દેખતા ગમન કરવું ઈયસમિતિ માટે - ઘાતક છે. ४. तितिणिए एसणागोयरस्स पलिमंथू । ૪. આહાર આદિના અલાભથી ખિન્ન બની ચિડાવું, - એષણા સમિતિ માટે ઘાતક છે. ५. इच्छालोलुए मुत्तिमग्गस्स पलिमंथू । ૫. ઉપકરણ આદિ માટે અતિ લોભ તે અપરિગ્રહનો ઘાતક છે. ६. भिज्जानियाणकरणे मोक्खमग्गस्स पलिमंथू । ૬. લોભ વશ નિદાન (તપના ફળની કામના) કરવું, सव्वत्थ भगवया अनियाणया पसत्था । મોક્ષ માર્ગ માટે ઘાતક છે. કારણ કે ભગવાને –#. ૩. ૬, મુ. ૬ સર્વત્ર અનિદાનતા, નિસ્પૃહતા પ્રશસ્ત કહી છે. छव्विहे पमाए છ પ્રકારના પ્રમાદ : १९५४. छव्विए पमाए पण्णत्ते, तं जहा ૧૯૫૪. પ્રમાદના છ પ્રકાર છે, યથા - ૨. મનપમા, ૨. ઉપમા, ૧. મધ-પ્રમાદ, ૨. નિદ્રા-પ્રમાદ, ૩. વિસાયમા, ૪. સાયપHI ૩. વિષય-પ્રમાદ, ૪. કષાય-પ્રમાદ, ૫. નૂતપમા, ૬. પડિIમાણ | ૫. ધૃત-પ્રમાદ, ૬. પ્રતિલેખના-પ્રમાદ, -તા. પ્ર. ૬, મુ. ૧૦૨ दस धम्मघायगा દસ ધર્મના ઘાતક: १९५५. दसविधे उवघाते पण्णत्ते, तं जहा ૧૯૫૫. ઉપઘાત દસ પ્રકારનાં કહ્યાં છે, યથા૨. ૩ મોવધારે, ૧. ભિક્ષાસંબંધી ઉદ્ગમ દોષોથી થનારા ચારિત્રનો ઉપઘાત. ૨. તા , ૬, સુ. ૧૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy