________________
સૂત્ર ૧૧૬૧૭ दस धर्मविशोधी
अनाचार २०७ २. उप्पायणोवघाते,
૨. ભિક્ષાસંબંધી ઉત્પાદન દોષોથી થતો ચારિત્રનો
ઉપઘાત. ૩. વિધા
૩. ભિક્ષાસંબંધી એષણાના દોષોથી થતો ચારિત્રનો
ઉપઘાત. ૪. પરિવહોવાને,
૪. વસ્ત્ર-પાત્રાદિના પરિકર્મથી થતો ચારિત્રનો
ઉપઘાત. ५. परिहारणोवघाते,
૫. અકથ્ય ઉપકરણોના ઉપભોગથી થતો ચારિત્રનો
ઉપઘાત. ૬. નવધાતે,
૬. પ્રમાદ આદિથી થતો જ્ઞાનનો ઉપઘાત. ૭. રંગોવધતે,
૭. શંકા આદિથી થતો દર્શનનો ઉપઘાત. ૮. વરિત્તીવધારે,
૮. સમિતિઓનું યથાવિધ પાલન ન કરવાથી થતો
પરિગ્રહ મહાવ્રતનો ઉપઘાત. ૧. વયોવધતે,
૯, અપ્રીતિ કે અવિનયથી થતો વિનયગુણનો ઉપઘાત. १०. सारक्खणोवघाते ।
૧૦.શરીર, ઉપાધિ આદિમાં મૂછ રાખવાથી થતો -તા. મ. ૧૦, . ૭૨૮ (૨)
પરિગ્રહ મહાવ્રતનો ઉપઘાત. दस धम्मविसोहि
દસ ધર્મવિશોધિ : १९५६. दसविधा विसोही पण्णत्ता, तं जहा
૧૯૫૬. વિશોધિના દસ પ્રકાર કહ્યા છે, યથા - ૨. ફાઈવસોહી,
૧. ઉદ્દગમની વિશોધિ, २. उप्पायणविसोही,
૨. ઉત્પાદનની વિશોધિ, ३. एसणाविसोही,
૩. એષણાની વિશોધિ, ૪. પરમ્નવસારી,
૪. પરિકર્મની વિશોધિ, ५. परिहरणविसोही
૫. પરિહરણની વિશોધિ, ૬. વિનોદી,
૬. જ્ઞાનની વિશોધિ, ૭. ટૂંસવિનોદી,
૭. દર્શનની વિશોધિ, ૮. વરિત્તવિલોહી,
૮. ચારિત્રની વિશોધિ, ૨. વર્તાવસારી,
૯. અપ્રીતિની વિશોધિ, ૨૦. સારવુંવિનોદી.
૧૦.સંરક્ષણ વિશોધિ-સંયમના સાધનભૂત ઉપકરણ -તા. . ૨૦ સુ. ૭૨૮ (૨).
રાખવાથી થતી વિશોધિ. अट्ठारस पावट्ठाणा
અઢાર પ્રકારના પાપસ્થાન : १९५७. अट्ठारस पावठाणा पण्णत्ता, तं जहा
૧૯૫૭. અઢાર પ્રકારના પાપસ્થાન કહ્યાં છે, યથા - ૨. પાપાડુવા, ૨. મુસીવી,
૧. પ્રાણાતિપાત, ૨. મૃષાવાદ, . મUિાળ, ૪. મેજુળ,
૩. અદત્તાદાન, ૪. મૈથુન,
૨. તા . ૩, ૩. ૪, સુ. ૨૭૮
૩. તા , ૨, ૩, ૪, મુ. ૭૮ Jain Education International
૨. ૪.
તા હા
, ૬, ૩. ૨, સુ. ૪ર૬
એ, ૫, ૩. ૨, સુ. ૪રપ For Private & Personal Use Only
www.jainelibrary.org