SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ - ૬. હંસા, १७० चरणानुयोग-२ विराधक परिव्राजक सूत्र १९१४ विराहगा परिव्वायगा વિરાધક પવ્રિાજક ૨૨૬૪. સે ને જે મર–ગાવ-uિpવેનું રળીયTI ૧૯૧૪. જે ગામ આકર યાવત સન્નિવેશમાં અનેક પ્રકારના અવંતિ, તે નહીં પરિવ્રાજક હોય છે, જેમ કે. સંવા, ૧. સાંખ્ય-પુરુષ, ૨. નો, ૨. યોગી-યૌગિક અનુષ્ઠાન કરનારા, ૩. શ્રાવિત્ર, ૩. કાપિલ - નિરીશ્વર સામ્યવાદી, ૪. મિડબ્બા, ૪. ભાર્ગવ - ભૃગુ ઋષિની પર ૫. હંસ, ૬. પરમહંસા, ૬. પરમહંસ, ૭. વૈદુ કે, ૭. બહૂદક, ૮. રુથ્વિયા, ૮. કુટીચર, ૧. પરિવ્યાયા | ૯. કૃષ્ણપરિવ્રાજક, तत्थ खलु इमे अट्ठ माहणं-परिव्वायगा भवंति, એમાં આઠ બ્રાહ્મણ જાતિના પરિવ્રાજક હોય છે, તે તે નહીં- હા – આ પ્રમાણે - ગાથાર્થ१. कण्णे य २. करकंडे य, ३. अंबडे य ४. परासरे । ૧. કર્ણ, ૨. કર્કન્ડ, ૩. અંબડ, ૪. પારાશર, . v ૬. ડીવાયો વેવ, ૭, રેવત્તે ય ૮. નાર | ૫. કૃષ્ણ, ૬. દ્વૈપાયન, ૭. દેવગુપ્ત, ૮. નારદ. तत्थ खलु इमे अट्ठ खत्तियपरिव्वायगा भवंति, એમાંથી આઠ ક્ષત્રિય પરિવ્રાજક છે, જે આ પ્રમાણે છેતે નહીં– ગાહ – ગાથાર્થ૨. સી ૨. સિહારે , રૂ. નાગા ૪. મારું તિ યા ૧. શીલધી, ૨. શશિધર,૩. નગ્નક, ૪. ભગ્નક, . વિશે, ૬. રાયા/યા, ૭, રીયા સામે, ૮. વેતિ ચ | ૫. વિદેહ, ૬. રાજરાજ, ૭. રાજારામ, ૮. બલ. ते णं परिव्वायगा रिउव्वेद-यजुव्वेद-सामवेद- તે પરિવ્રાજકો ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ, અથર્વણવેદ, अहव्वणवेद इतिहास-पंचमाणं, निघण्टुछट्ठाणं, આ ચાર વેદ, પાંચમાં ઈતિહાસ, છઠું નિઘંટુ આ છે संगोवंगाणं सरहस्साणं चउण्हं वेदाणं सारगा पारगा શાસ્ત્રોનાં તથા બીજા જેટલા અંગ અને ઉપાંગ છે તેના धारगा, सडंगवी, सद्वितंतविसारया, संखाणे, सिक्खा, રહસ્યના જ્ઞાતા, વેદોના પ્રવર્તક, વેદોના પારગામી અને તેને સ્મરણ કરવામાં સક્ષમ તથા વેદોના છ એ कप्पे, वारगणे, छंदे, निरुत्ते, जोइसामयणे, अण्णेसु य અંગોના જ્ઞાતા, ષષ્ઠીતંત્રમાં વિશારદ, ગણિત, વિદ્યા, बहूसु बंभण्णएसु य सत्थेसु परिव्वायएसु य नएसु શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત, જયોતિષ શાસ્ત્ર सुपरिणिट्ठिया यावि होत्था । તથા બીજા અનેક બ્રાહ્મણ શાસ્ત્રોમાં અથવા વૈદિક વિદ્વાનોના વિચારોના સંકલનાત્મક ગ્રંથોમાં તેઓ પારંગત હોય છે. ते णं परिव्वायगा दाणधम्मं च सोयधम्मं च तित्थाभिसेयं આ પરિવ્રાજકો દાનધર્મ, શૌચધર્મ, તીર્થ અભિષેકની च आघवेमाणा, पण्णवेमाणा, परूवेमाणा विहरति । પ્રરૂપણા કરતા-કરતા વિશેષ રૂપથી સમજાવતા સમજાવતા, યુક્તિપૂર્વક પ્રરૂપણા કરતા-કરતા વિચરતા “जं णं अहं किं चि असुइ भवइ, तं णं उदएण य રહે છે. તેઓ કહે છે કે અમારા મત અનુસાર જે मट्टियाए य पक्खालियं समाणं सुई भवति । एवं કંઈ અપવિત્ર છે તે માટી લગાવી પાણીથી ધોવામાં આવે તો પવિત્ર થઈ જાય છે. આ પ્રમાણે અમે નિર્મળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy