SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ४० चरणानुयोग-२ मेरु समान धैर्यवान सूत्र १६८५-८७ मेरु इव अकम्पो - મેરુની જેમ વૈર્યવાન : १६८५. पहाय रागं च तहेव दोसं. ૧૬૮૫. વિચક્ષણ ભિક્ષુ હંમેશા રાગ - દ્વેષ અને મોહનો मोहं च भिक्खू सययं वियक्खणो । ત્યાગ કરીને વાયુથી અકંપિત મેરુની જેમ આત્મગુપ્ત બનીને પરિષહોને સહન કરે. मेरुव्व वाएण अकंपमाणो, परीसहे आयगुत्ते सहेज्जा ।। -૩૪. ઝ. ર૬, II. ૨૬ वसह इव संसार कतार पारगामी બળદની જેમ ભવાટવીનો પારગામી: १६८६. बहणे वहमाणस्स, कन्तारं अइवत्तई । ૧૬૮૬, ગાડુ ખેંચનાર સારો બળદ જેમ સારી રીતે જંગલને जोए वहमाणस्स. संसारो अइव પાર કરે છે, તેવી જ રીતે યોગ-સંયમમાં સંલગ્ન મુનિ -૩. પ્ર. ૨૭, સંસાર પાર કરે છે. સંયમનો ઉપદેશ તથા વિશિષ્ટ ચર્ચાઓ: ૬ निग्गंथस्स दुहसेज्जाओ નિર્ઝન્થની દુઃખશયાઓઃ १६८७. चत्तारि दुहसेज्जाओ पण्णत्ताओ, तं जहा- ૧૬૮૭. ચાર દુઃખશપ્યાઓ કહેવામાં આવી છે, જેમકે – १. तत्थ खलु इमा पढमा दुहसेज्जा (૧) પહેલી દુખશયા આ પ્રમાણે છે - से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए કોઈ એક મનુષ્ય પ્રવ્રજિત થઈને ગૃહસ્થાવાસનો ત્યાગ णिग्गंथे पावयणे संकिते कंखिते वितिगिच्छिते કરી અણગોરાવસ્થા અંગીકાર કરી, પછી નિર્ચન્થ भेयसमावण्णे कलुससमावण्णे णिग्गंथं पावयणं णो પ્રવચન પ્રત્યે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, ભેદ સમાપન્નતા અને કલુષભાવ-સંપન્નતાથી નિર્ચન્થ सद्दहति णो पत्तियति णो रोएइ, णिग्गंथं पावयणं પ્રવચન પ્રત્યે શ્રદ્ધા ન રાખે, વિશ્વાસ ન રાખે, રુચિ ન असद्दहमाणे अपत्तियमाणे अरोएमाणे मणं उच्चावयं રાખે તો આ રીતે નિર્ચન્જ પ્રવચન પર શ્રદ્ધા ન રાખતો, णियच्छति, विणिघातमावज्जति-पढमा दुहसेज्जा । વિશ્વાસ ન રાખતો, રુચિ ન રાખતો તે નિર્ઝન્થ માનસિક ઉતાર ચઢાવ અને વિનિઘાતને પામે છે. ૨. મહાવરા તોડ્યા દલૈજ્ઞા (૨) બીજી દુ:ખશયા આ પ્રમાણે છે - से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए કોઈ એક મનુષ્ય મુંડિત થઈને અગારાવસ્થાનો ત્યાગ सएणं लाभेणं णो तुस्सति, परस्स लाभमासाएति पीहेति કરી અણગારાવસ્થા ધારણ કરે છે, પરંતુ તે સ્વકીય पत्थेति अभिलसति, परस्स लाभमासाएमाणे पीहेमाणे લાભથી સંતુષ્ટ થતો નથી, પણ પરકીય લાભની આશા पत्थेमाणे अभिलसमाणे मणं उच्चावयं णियच्छइ, કરે છે, તેની સ્પૃહા કરે છે, પ્રાર્થના કરે છે. તેમજ અભિલાષા સેવે છે. આ પ્રમાણે પરના લાભનો विणिघातमावज्जति-दोच्चा दुहसेज्जा । આસ્વાદ લેતો, સ્પૃહા કરતો, તે નિર્ઝન્ય માનસિક અભિલાષા કરતો, ઉતાર ચઢાવ અને વિનિઘાતને પામે છે. ૧, બહુશ્રુત ભિક્ષુની ઉપમાઓ જ્ઞાનાચાર (ચરણાનુયોગ ભાગ-૧) પૃ. ૧૦૮, સુ, ૨૨૨ માં જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy