SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १६८८ निर्ग्रन्थ-सुख-शय्या संयमी जीवन ४१ ३. अहावरा तच्चा दुहसेज्जा (૩) ત્રીજી દુ:ખશયા આ પ્રમાણે છે – से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए કોઈ એક મનુષ્ય મુંડિત થઈને અગારાવસ્થાનો ત્યાગ दिव्वे माणुस्सए कामभोगे आसाएइ पीहेति पत्थेति કરી અણગારાવસ્થા ધારણ કરે છે, છતાં પણ જો તે अभिलसति, दिव्वे माणुस्सए कामभोगे आसाएमाणे દેવતા અને મનુષ્ય સંબંધી કામભોગોની આશા કરે, पीहेमाणे पत्थेमाणे अभिलसमाणे मणं उच्चावयं સ્પૃહા કરે, પ્રાર્થના કરે અને અભિલાષા સેવે તો એ णियच्छति, विणिघातमावज्जति-तच्चा दुहसेज्जा । પ્રકારે દેવતા અને મનુષ્ય સંબંધી કામભોગોની આશા, સ્પૃહા, પ્રાર્થના અને અભિલાષા કરતો તે નિર્ઝન્થ મનના ઉતાર-ચઢાવ અને વિનિઘાતને પ્રાપ્ત કરે છે. ४. अहावरा चउत्था दुहसेज्जा (૪)ચોથી દુઃખશયા આ પ્રમાણે છે - से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए. કોઈ એક મનુષ્ય મુંડિત થઈને અગારાવસ્થાનો ત્યાગ तस्स णं एवं भवति કરી અણગારાવસ્થા અંગીકાર કરી એવો વિચાર કરે છે કે – जया णं अहमगारवासमावसामि तदाणमहं संवाहण જ્યારે હું ગૃહસ્થાવસ્થામાં હતો ત્યારે સેવકાદિ પાસે परिमद्दण-गातब्भंग-गातुच्छोलणाई लभामि जप्पभिई મારા શરીરને દબાવરાવતો, ચોળાવતો, તેના પર તેલ च णं अहं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए આદિનું માલિશ કરાવતો, સ્નાન કરાવતો હતો, પણ टप्पभिई च णं अहं संवग्हण-परिमद्दण-गातब्भंग જ્યારથી હું પ્રવ્રજિત થઈ ગયો છું ત્યારથી મને શરીર गातुच्छोलणाई णो लभामि । દબાવવાનો મોકો મળતો નથી, શરીરને ચોળાવવાનો, માલિશ કરાવવાનો, સ્નાન કરવાનો મોકો મળતો નથી. से णं संवाहणं-परिमद्दण-गातब्भंग गातुच्छोलणाई આ રીતે તે શરીર દબાવવાની, ચોળાવવાની, તેલ आसाएति पीहेति पत्थेति अभिलसति, આદિનું માલિશ કરવાની, સ્નાન કરવાની આશા કરે, સ્પૃહા કરે, પ્રાર્થના કરે, અભિલાષા કરે છે. से णं संवाहण-परिमद्दण-गातब्भंग-गातच्छोलणाई ત્યારે તે શરીર દબાવવાની, ચોળાવવાની, તેલ આદિનું आसाएमाणे पीहेमाणे पत्थेमाणे अभिलसमाणे मणं માલિશ કરાવવાની, સ્નાન કરાવવાની, આશા કરતો, उच्चावयं णियच्छति, विणिघातमावज्जति-चउत्था સ્પૃહા કરતો, પ્રાર્થના કરતો, અભિલાષા કરતો, તે દુહસે જ્ઞા | નિર્ચન્થ મનના ઉતાર-ચઢાવ અને વિનિપાતને પ્રાપ્ત કરે છે. -હા. . ૪, ૩. ૨, મુ. રર૧ = નર निग्गंथस्स सुहसेज्जाओ નિર્ચન્થની સુખશયાઓઃ १६८८. चत्तारि सुहसेज्जाओ पण्णत्ताओ, तं जहा ૧૬૮૮. સુખશય્યા ચાર કહેવામાં આવી છે, જેમ કે - १. तत्थ खलु इमा पढमा सुहसेज्जा (૧) પ્રથમ સુખશયા આ પ્રમાણે છે – से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए કોઈ એક મનુષ્ય મુંડિત થઈને અગારાવસ્થાનો ત્યાગ णिग्गं थे पावयणे णिस्सं किते णिक्कं खिते કરી અણગારાવસ્થાને સ્વીકાર કરે છે, તે નિર્ઝન્થ પ્રવચન પ્રત્યે નિ:શંક્તિ, નિઃકાંક્ષિત, નિવિચિકિત્સિત, णिव्वितिगिच्छए णो भेदसमावण्णे णो कलुससमावण्णे ભેદ સમાપન્નતા - રહિત અને કલુષ સમાપન્નતાથી णिग्गंथं पावयणं सद्दहइ पत्तियइ रोएइ, णिग्गंथं રહિત હોવાને કારણે તે નિર્ચન્જ પ્રવચન પર શ્રદ્ધા पावयणं सद्दहमाणे पत्तियमाणे रोएमाणे णो मणं રાખે છે, રુચિ રાખે છે, પ્રતીતિ રાખે છે, નિર્ઝન્થ उच्चावयं णियच्छति, णो विणिघातमावज्जति-पढमा પ્રવચનમાં શ્રદ્ધા રાખતો, પ્રતીતિ રાખતો, રુચિ રાખતો सुहसेज्जा । એવો તે પોતાના મનમાં સમતા ધારણ કરી ધર્મમાં સ્થિર થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy