SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ४२ चरणानुयोग - २ निर्ग्रन्थ-सुख- शय्या २. अहावरा दोच्चा सुहसेज्जा से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए सएणं लाभेणं तुस्सति परस्स लाभं णो आसाएति णो पीहेति णो पत्थेइ, णो अभिलसति, परस्स लाभमणासाएमाणे अपीहेमाणे अपत्थे माणे अणभिलसमाणे णो मणं उच्चावयं णियच्छति, णो विणिघातमावज्जति - दोच्चा सुहसेज्जा । ३. अहावरा तच्चा सुहसेज्जा से णं मुण्डे भवित्ता अगाराओ अणगारियं पव्वइए दिव्वमाणुस्स कामभोगे णो आसाएति, णो पीहेति, णो पत्थेति, णो अभिलसति, दिव्वमाणुस्सए कामभोगे अणासाएमाणे अपीहेमाणे अपत्थेमाणे अणभिलसमाणे णो मणं उच्चावयं णियच्छति, णो विणिघात - मावज्जति - तच्चा सुहसेज्जा । ४. अहावरा चउत्था सुहसेज्जा से णं मुण्डे भवित्ता अगाराओ अणगारियं पव्वइए, तस्स णं एवं भवति - जइ ताव अरहंता भगवन्तो हट्ठा अरोगा बलिया कल्लसरीरा अण्णयराई ओरालाई कल्लाणाइं विउल्लाइं पयताइं पग्गहिताई महाणुभागाई कम्मक्खयकरणारं तवोकम्माई पडिवज्जंति, किमंग पुण अहं अब्भोवगमिओवक्कमियं वेयणं णो सम्म सहामि खमामि तितिक्खेमि अहियासेमि ? ममं च णं अब्भोवगमिओवक्कमियं सम्ममसहमाणस्स अक्खममाणस्स अतितिक्खेमाणस्स अणहियासेमाणस्स किं मण्णे कज्जति ? एगंतसो मे पावे कम्मे कज्जति । ममं च णं अब्भोवगमिओ वक्कमियं सम्मं सहमाणस्स खममाणस्स तितिक्खेमाणस्स अहियासेमाणस्स किं मण्णे कज्जति ? एतसो मे णिज्जरा कज्जति - चउत्था सुहसेज्जा । - ठाणं अ. ४, उ. ३, सु. ३२५ Jain Education International सूत्र १६८८ (૨)બીજી સુખશય્યા આ પ્રમાણે છે - કોઈ એક મનુષ્ય મંડિત થઈને પ્રવ્રજ્યા અંગીકાર કરે છે. ત્યારબાદ તે સ્વકીય લાભથી જ સંતુષ્ટ રહે છે, પરકીય લાભની આશા કરતો નથી, સ્પૃહા રાખતો नथी, प्रार्थना उरतो नथी, अभिलाषा राजतो नथी. પરકીય લાભની આશા, સ્પૃહા, પ્રાર્થના, અભિલાષા આદિથી રહિત બનેલો તે નિર્રન્થ પોતાના મનમાં સમતા ધારણ કરી ધર્મમાં સ્થિર થઈ જાય છે. (3)त्री सुजशय्या या प्रमाणे छे કોઈ એક પુરુષ મુંડિત થઈને પ્રવ્રજ્યા અંગીકાર કરે છે. ત્યારબાદ તે દેવતા અને મનુષ્ય સંબંધી કામભોગોની આશા કરતો નથી, સ્પૃહા કરતો નથી, પ્રાર્થના કરતો નથી, અભિલાષા કરતો નથી, આ રીતે દેવતા અને મનુષ્ય સંબંધી કામભોગોની આશાથી રહિત બનેલો, સ્પૃહાથી રહિત બનેલો, પ્રાર્થનાથી રહિત બનેલો, અભિલાષાથી રહિત બનેલો તે મનમાં સમતાને ધારણ કરે છે અને ધર્મમાં સ્થિર થઈ જાય છે. (४) योथी सुखशय्या जी प्रमाणे छे - કોઈ એક પુરુષ મંડિત થઈને પ્રવજ્યા ગ્રહણ કરે છે. તેના મનમાં એવો વિચાર આવે છે કે જો હૃષ્ટ, નિરોગી, બલિષ્ટ અને સ્વસ્થ શરીરવાળા અદ્વૈત ભગવાન अन्यतर, उहार, छुट्याएाडा२९, विपुल, सुसंयत, પ્રગૃહીત, મહાનુભાગ અને કર્મક્ષયકર એવી તપસ્યાઓ કરે છે, તો મારાથી આવ્યુપગામિકી અને ઔપક્રમિકી વેદનાનું સારી રીતે વેદન શા માટે ન થઈ શકે ? જો હું આ આભ્યપગામિકી અને ઔપક્રમિકી વેદનાને સારી રીતે સહન નહી કરું તો મારું શું થશે ? હું એકાન્તે પાપી બની જઈશ. જો હું આભ્યપગામિકી અને ઔપક્રમિકી વેદનાને સમતાભાવપૂર્વક સહન કરી લઈશ તો મારા માટે શું થશે ? મારી એકાન્તે નિર્જરા થશે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy