SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १६८९ संयमग्रहण-उपदेश संयमी जीवन ४३ संजम गहण उवएसो સંયમગ્રહણનો ઉપદેશ : ૨૬૮૧. માદUT ggયા વૈજ્ઞા, ચંડારા અત્ વવશ્વસT | ૧૬૮૯. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચંડાળ, વર્ણસંકર, મુગલુબ્ધક (શિકારી) કપટપૂર્વક વ્યાપાર કરનાર અથવા एसिया वेसिया सुद्दा, जे आरम्भणिस्सिया ।। કલાજીવી, વૈશિક, શૂદ્ર જે પણ આરંભમાં આસક્ત રહે છે, परिग्गहे निविट्ठाणं, वेरं तेसिं पवड्ढई । જે પરિગ્રહમાં મૂચ્છિત રહે છે, તેના વૈરની વૃદ્ધિ થાય आरम्भसंभिया कामा, न ते दुक्खविमोयगा ।। છે. માટે આરંભ અને પરિગ્રહરૂપ કામભોગોમાં આસક્ત જીવો દુઃખોથી મુક્ત થઈ શકતા નથી. आघातकिच्चमाधातुं, नायओ विसएसिणो । મૃત વ્યક્તિનો અગ્નિ સંસ્કાર આદિ મરણક્રિયા કર્યા अन्ने हरंति तं वित्तं, कम्मी कम्मेहिं किच्चह ।। પછી સાંસારિક સુખની ઈચ્છા રાખનાર જ્ઞાતિવર્ગ અથવા અન્ય લોકો તેનું ધન લઈ લે છે, પરંતુ પાપ કર્મ કરીને ધન સંચય કરનાર તે મૃત વ્યક્તિ એકલો તે પાપનું ફળ ભોગવે છે. माया पिया ण्हुसा भाया, भज्जा पुत्ता य ओरसा । પોતાના કર્માનુસાર દુઃખ ભોગવતા પ્રાણી માટે માતા, णालं ते तव ताणाए, लुप्पंतस्स सकम्मणा ।। પિતા, પુત્રવધૂ, બંધુ, સ્ત્રી કે સગા પુત્રો કોઈ પણ રક્ષા કરી શકતાં નથી. एयमटुं सपेहाए, परमट्ठाणुगामियं । આ પ્રમાણે ઉપર્યુક્ત અર્થને સારી રીતે વિચારીને, निम्ममो निरहंकारो, चरे भिक्खू जिणाहितं ।। સમ્યગુ જ્ઞાન અને ચારિત્ર મોક્ષનો માર્ગ છે એવું જાણીને સાધુ મમતા અને અહંકારનો ત્યાગ કરીને જિનભાષિત ધર્મનું આચરણ કરે. चिच्चा वित्तं च पुत्ते य, णायओ य परिग्गरं । ધન, પુત્ર, જ્ઞાતિવર્ગ, પરિગ્રહ અને આંતરિક શોકને चेच्चाणं अंतगं सोयं, निरवेक्खो परिव्वए ।। છોડીને કોઈપણ સાંસારિક પદાર્થની અપેક્ષા નહીં રાખનાર સાધુ સંયમનું પાલન કરે. -સૂય. સુ. , , , ૨૭ पुरिसोरम पावकम्मुणा, पलियन्तं मणुयाण जीवियं । सन्ना इह काममुच्छिया, मोहं जंति नरा असंवुडा ।। -સૂય. સુ. , ઝ. ૨, ૩, ૬, . ૨૦ હે પુરુષ ! તું જે પાપકર્મથી યુક્ત છે, તેનાથી નિવૃત્ત થઈ જા. કારણ કે મનુષ્યોનું જીવન નાશશીલ છે. જે મનુષ્યો કામભોગ આદિમાં આસક્ત છે, તેમજ વિષયભોગમાં મુચ્છિત છે તે પુરુષો મોહને પ્રાપ્ત કરે છે. હે ભવ્યો ! તમે સમ્યગુ બોધ પ્રાપ્ત કરો. બોધ કેમ પ્રાપ્ત કરતા નથી ? મૃત્યુ પછી જ્ઞાન પ્રાપ્ત થવું દુર્લભ છે. વીતી ગયેલી રાત્રિઓ પાછી આવતી નથી અને જીવન ફરીથી મળવું સુલભ નથી. संबुज्झह किं न बुज्झह, संबोही खलु पेच्च दुल्लहा । णो हूवणमंति रातिओ, णो सुलभं पुणरावि जीवियं ।। -સૂય. સં. ૬, પૃ. ૨, ૩, ૬, TIL ? मायाहि पियाहि लुप्पई, णो सुलहा सुगइ य पेच्चओ । एयाइ भयाइ देहिया, आरंभा विरमेज्ज सुव्वइ ।। -સૂય. સુ. ૨, ઝ, ૨, ૩, ૬, I. રૂ. કોઈ મનુષ્ય માતા અને પિતા આદિના મોહમાં પડીને સંસારમાં ભ્રમણ કરે છે, તેવા જીવોને પરલોકમાં સુગતિ સુલભ નથી. માટે સુવ્રતી પુરુષ આ ભયોને જોઈને આરંભથી નિવૃત્ત થઈ જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy