SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ २१८ चरणानुयोग-२ कषाय अग्नि उपमा सूत्र १९६७ कोहं माणं च मायं च, लोभं च पाववड्ढणं । પોતાના આત્માનું હિત ઈચ્છતો હોય તો સાધક પાપને वमे चत्तारि दोसे उ, इच्छंतो हियमप्पण्णो ।। વધારનાર ક્રોધ, માન, માયા, લોભ એ ચાર દોષોને નિશ્ચયથી છોડી દે. कोहो पीई पणासेइ, माणो विणयनासणो । ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે माया मित्ताणि नासेइ, लोहो सव्वविणासणो ।। છે. માયા મિત્રતાનો નાશ કરે છે અને લોભ સર્વે સદ્ગુણોનો વિધ્વંસ કરે છે. उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे । ક્રોધને ક્ષમા વડે નાશ કરે, અભિમાનને માર્દવથી જીતે, मायं चऽज्जवभावेण, लोभं संतोसओ जिणे ।। સરળતાથી માયાને અને સંતોષથી લોભને જીતે. कोहो य माणो य अणिग्गहीया, ક્રોધ અને માનને વશ નહિ કરવાથી તથા માયા અને माया य लोभा य पवड्ढमाणा । લોભને વધારવાથી આ ચારેય કષાયો પુનર્ભવરૂપ चत्तारि एए कसिणा कसाया, વૃક્ષોના મૂળને સિંચન કરે છે. सिंचंति मूलाई पुणब्भवस्स ।। -ટ્સ. ગ, ૮, II. ૩૬-૩૬ जे यावि बहुस्सुए सिया, જે મનુષ્યો બહુશ્રુત હોય અર્થાત્ શાસ્ત્રજ્ઞ હોય તથા ___धम्मिए माहणे भिक्खुए सिया । ધાર્મિક બ્રાહ્મણ અને ભિક્ષુક હોય પરંતુ જો તે માયા अभिणूमकडेहिं मुच्छिए, કૃત અનુષ્ઠાનોમાં આસક્ત હોય તો તેઓ પોતાના तिव्वं से कम्मेहिं किच्चती ।। કર્મોથી દુઃખી થાય છે. अह पास विवेगमुट्ठिए, હે શિષ્ય ! જુઓ- કેટલાક સાધકો સંયમ સ્વીકાર કરવા ___ अवितिण्णे इह भासई धुतं । છતાં પણ કપાય વિજયમાં સફળ થતા નથી છતાં णाहिसि आरं कओ परं? મોક્ષની વાતો કરે છે. એમનો આ ભવ તો સુધરતો જ वेहासे कम्मेहिं किच्चई ।। નથી તો પરભવ કેવી રીતે સુધરશે ? અર્થાત્ તેઓ વચ્ચે જ કર્મોથી પીડાય છે. जइ वि य णिगिणे किसे चरे, ભલે, કોઈ પુરુષ નગ્ન (પરિગ્રહ રહિત) થઈને વિચરે जइ वि य भुंजिय मासमंतसो । અથવા મા ખમણની દીર્ધ તપસ્યા કરી શરીર કશ કરે. जे इहमायाइ मिज्जती, પરંતુ જો તે માયા આદિથી પરિપૂર્ણ છે તો आगंता गल्भायडणंतसो ।। અનંતકાળ સુધી જન્મ મરણનું દુઃખ ભોગવશે. -સૂય સુ. ૬, . ૨, ૩, ૬, T. ૭-૬ कसायाणं अग्गी उवमा કષાયોને અગ્નિની ઉપમા: ૨૨૬૭. ૫. સંપર્નાસ્ત્રિયા ધોરા, મળી વિકફ જોયમા | ૧૯૬૭. પ્ર. (કેશીકુમાર પૂછે છે) હે ગૌતમ ! પ્રાણી માત્રના जे डहन्ति सरीरत्था, कहं विज्झाविया तुमं? ।। શરીરમાં ઘોર (પ્રચંડ) અગ્નિ બળે છે અને આત્માના ગુણોને ભસ્મ કરી રહ્યો છે. તે અગ્નિને તમે કેવી રીતે શાંત કર્યો ? उ. महामेहप्पसूयाओ, गिज्झ वारि जलुत्तमं । ઉ. મહામેઘમાંથી ઉત્પન્ન થયેલ પાણીને લઈને મેં सिंचामि सययं तेउ, सित्ता नोवडहन्ति मे ।। તે અગ્નિને નિરંતર સિંચન કર્યો અને આવા પાણીથી ભીંજાયેલ અગ્નિ મને બાળતો નથી.' પ. ૩મી રૂ ગુત્તા ? વસી યમમબ્ધવી | પ્ર. તે અગ્નિ યો?” “કેશીએ ગૌતમને કહ્યું. केसिमेवं बुवंतं तु, गोयमो इणमब्बवी ।। કેશીના પૂછવાથી ગૌતમે આમ જવાબ આપ્યો - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy