SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ १९६८-६९ अष्ट प्रकार मद अनाचार २१९ उ. कसाया अग्गिणो वृत्ता, सय-सील-तवो जलं । सुयधाराभिहया सन्ता, भिन्ना ह न डहन्ति मे ।। -उत्त. अ. २३, गा. ५०-५३ 6. पाय अग्नि छ. श्रुत, शाल अने त५ मे पाए। છે. શ્રત-શીલ-તપરૂપી જળધારાથી બુઝાયેલ અગ્નિ મને બાળતો નથી. अट्ठमयप्पगारा આઠ પ્રકારના મંદ : १९६८. अट्ठ मयट्ठाणा पण्णत्ता, त जहा-- १८६८. महना मा घर छ, यथा - (१) जातिमए, (२) कुलमए, (३) बलमए, (१) तिम, (२) मह, (3) मह, (४) रूवमए, (५) तवमए, (६) सुत्तमए, (४) ३५५६, (५) त५६, () श्रुतमा, (७) लाभमए, (८) इस्सरियमए । (७) तामह, (८) भैश्वर्यभ६. -ठाणं. अ. ८, सु. ६०६ मदणिसेहो મદ નિષેધ : १९६९. पण्णामयं चेव तवोमयं च, ૧૯૬૯, સાધુ પ્રજ્ઞામદ, તપોમદ, ગોત્રમદ અને ચોથો णिण्णाभए गोयमयं च भिक्खू । આજીવિકાનોમદ મનથી પણ ન કરે. જે આવો મદ आजीवगं चेव चउत्थमाहु, કરતો નથી તે જ પંડિત અને સર્વશ્રેષ્ઠ આત્મા છે. से पंडिते उत्तमपोग्गले से ।। एताई मदाई विगिंच धीरा, ધીર પુરૂષ ઉપરોક્ત મદ સ્થાનોને છોડી દે. કારણ કે___ण ताणि सेवंति सुधीरधम्मा । ધૈર્યવાનું સાધક એ જાતિ આદિ મદોનું ક્યારેય સેવન કરતા નથી, તેથી ઊંચ-નીચ બધા ગોત્રથી મુક્ત થયેલા ते सव्वगोत्तावगता महेसी, તે મહર્ષિઓ સર્વોત્તમ એવી મોક્ષ ગતિને પામે છે. उच्च अगोत्तं च गतिं वयंति ।। -सूय. सु. १, अ. १३, गा. १५-१६ न जाइमत्ते न य रूवमत्ते, જે જાતિનો મદ કરતો નથી, જે રૂપનો મદ કરતો નથી, न लाभमत्ते न सुएणमत्ते । જે લાભનો મદ કરતો નથી, જે શ્રુતનો મદ કરતો નથી તેમજ જે સર્વ પ્રકારના મદોને છોડી દઈને ધર્મધ્યાનમાં मयाणि सव्वाणि विवज्जइत्ता, धम्मज्झाणरए जे स भिक्खू ।। २त २ छ, ते ४ भिक्षु छे. -दस. अ. १०, गा. १९ न बाहिरं परिभवे, अत्ताण न समुक्कसे । સાધુ બીજા કોઈનો પણ તિરસ્કાર ન કરે અને પોતાની सुयलाभे न मज्जेज्जा, जच्चा तवसिबुद्धिए ।। प्रशंसा ५९॥ न ३२. श्रुत, दाम, ति, त५ तथा -दस. अ. ८, गा. ३० બુદ્ધિનો અહંકાર ન કરે. तयसं व जहाइ से रयं, इति संखाय मणी य मज्जई । જેમ સર્પ પોતાની કાંચળીને છોડવા યોગ્ય જાણી છોડી गोयण्णतरेण माहणे, अह सेयकरी अन्नेसि इंखिणी ।। દે છે તેમ સાધુ કર્મરૂપી રજ જે છોડવા યોગ્ય છે તેને છોડીદે છે એમ જાણી અહિંસકમુનિ ગોત્ર વગેરેનો મદ ન કરે તથા કલ્યાણનો નાશ કરનાર બીજાની નિંદા ५९ ३. जो परिभवई परं जणं, જે સાધક બીજાનો તિરસ્કાર કરે છે તે સંસારમાં બહુ संसारे परिवत्तई महं । કાળ સુધી પરિભ્રમણ કરે છે. પરનિંદા પાપનું કારણ अदु इंखिणिया उ पाविया, છે. એવું જાણી મુનિ કોઈ પણ પ્રકારનો અહંકાર ન इति संखाय मुणी ण मज्जई ।। -सूय सु. १, अ. २, उ. २, गा. १-२ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy