SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ २२० चरणानुयोग-२ रूपमद निषेध સૂત્ર ૨૭૦-૭૩ વમળો – રૂપમદ નિષેધ : ૧૨૭૦, તે છે સરીર સત્તા, વUળે | ૧૯૭૦. મન, વચન અને કાયાથી જે શરીરના વર્ણ અને "मणसा कायवक्केण” सव्वे ते दुक्खसंभवा ।। રૂપમાં આસક્તિ રાખે છે, તે પોતાના માટે દુઃખ ઉત્પન્ન કરે છે. आवन्ना दीहमद्धाणं, संसारम्मि अणंतए । સાધકે પોતે જ આ અનંત સંસારનો લાંબો માર્ગ तम्हा सव्वदिसं पस्स, अप्पमत्तो परिव्वए ।। સ્વીકાર્યો છે. તેથી તેણે બધી જ દિશાઓને સારી રીતે જોઈને અપ્રમાદપણે વિચરવું જોઈએ. –૩૪ . ૬, . ૨૬-૧૨ લજ્જા નિષેધ : १९७१. जे यावि अणायगे सिया, ૧૯૭૧. ભલે કોઈ ચક્રવર્તી સમ્રાટ હોય કે પછી દાસનો પણ जे वि य पेसगपेसए सिया । દાસ હોય, પરંતુ જો તેણે સંયમ માર્ગ ધારણ કર્યો હોય जे मोणपदं उवट्ठिए, તો તેણે લજ્જા અને માન ત્યાગ કરી સમભાવથી णो लज्जे समयं सया चरे ।। સંયમનું આચરણ કરવું જોઈએ. -સૂય. સુ. ૨, . ૨, ૩. ૨, પા. વા–રવ–fણો – કષાય અને ગર્વનો નિષેધ १९७२. अतिमाणं च मायं च, तं परिण्णाय पंडिते । ૧૯૭૨, પંડિત મુનિ ક્રોધ, માન, માયા, લોભ તથા બધા गारवाणि य सव्वाणि, निव्वाणं संधए मणि ।।। પ્રકારના ગર્વોને જાણી તેનો પરિત્યાગ કરે તથા પોતે -જૂર. સુ. ૬, ઝ, ૬, , રૂદ્દ માત્ર નિર્વાણ માર્ગની સાધનામાં લાગી જાય. णिक्किचणे भिक्खू सुलूहजीवी, જે સાધુ અકિંચન છે, લુખ્ખો-સૂકો આહાર કરે છે, તે आजी जे गारवं होइ सिलोयगामी । જો ગર્વ અને પ્રશંસાની ઈચ્છા રાખતો હોય તો તેના वमेयं तु अबुज्झमाणे, બીજા બધા જ ગુણો તેનું પેટ ભરવાનું સાધન માત્ર છે. पुणो - पुणो विप्परियासुवेइ ।। તે પરમાર્થને નહિ સમજનાર અજ્ઞાની વારંવાર સંસારમાં પરિભ્રમણ કરે છે. जे भासवं भिक्खू सुसाधुवाई, જે સાધુ ભાષાવિદ્ છે, જે હિતકારી, મિતકારી તથા પડિહાપર્વ દોડું વિતરણ ૫ | પ્રિયકારી ભાષણ કરે છે, જે બુદ્ધિસંપન્ન છે, જે શાસ્ત્રમાં आगाढपण्णे सुविभावियप्पा, નિપુણ છે, જે સૂક્ષ્મ તત્ત્વોનો જાણકાર છે, જે अण्णं जणं पण्णया परिभवेज्जा ।। સંયમભાવમાં ભાવિત છે છતાં અજ્ઞાનવશ બીજાનો તિરસ્કાર કરે છે તે સમાધિને પામી શકતો નથી. एवं ण से होइ समाहिपत्ते, જે સાધુ પ્રજ્ઞાવાનું થઈને પણ પોતાની જાતિ, બુદ્ધિ जे पण्णवं भिक्खू विउक्कसेज्जा ।। આદિનું અભિમાન કરે છે અથવા જે લાભના अहवा वि जे लाभमयावलित्ते. અભિમાનથી મસ્ત થઈને બીજાની નિંદા કરે છે, તે अण्णं जणं खिसति बालपण्णे ।। બાલબુદ્ધિ સાધુ સમાધિ પ્રાપ્ત કરી શકતો નથી. -સૂય. સુ. ૨, પ્ર. ૨૩ ગા. ૨૨-૨૪ સામ્પરાયિક કર્મોનો ત્રિકરણ નિષેધ : ૨૨૭૩. તે મિ+q f ય રૂ સંપર િષ્મ "H, ળો ૧૯૭૩. જે સાધુ સંસાર ભ્રમણના કારણરૂપ સામ્પરાયિક तं सयं करेति, नेवऽन्नेणं कारवेति, अन्नं पि करेंतं (કપાય યુક્ત) કર્મને સ્વયં કરતો નથી, કરાવતો નથી, णाणुजाणति, इति से महता आदाणातो उवसंते उवट्टिते અને કરનારનું અનુમોદન કરતો નથી તે ભિક્ષુ મહાન पडिविरते । કર્મબંધથી નિવૃત્ત થાય છે તથા શુદ્ધ સંયમમાં રત અને -મૂય. . ૨, પ્ર. ૬, મુ. ૬૮૬ પાપોમાં વિરત બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy