SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १८५६-५७ श्रमणोपासक प्रकार गृहस्थ-धर्म १२१ ગૃહસ્થ-ધર્મ गृहस्थ-धर्म- १ समणोवासगप्पगारा શ્રમણોપાસના પ્રકાર : १८५६. चत्तारि समणोवासगा पण्णत्ता, तं जहा ૧૮૫૬. શ્રમણોપાસક ચાર પ્રકારનાં કહ્યાં છે, યથા१. अम्मापिइसमाणे, २. भाइसमाणे, १. मातापिता समान,२. भासमान, ३. मित्तसमाणे, ४. सवत्तिसमाणे । 3. मित्र समान, ४. सपत्नी (शो) समान. चत्तारि समणोवासगा पण्णत्ता, तं जहा वजी, श्रमोपास या२ ५२i si छ, यथा१. अद्दागसमाणे, २. पडागसमाणे, १. ६५ समान, २. 40 समान, ३. खाणुसमाणे, ४. खरकंटयसमाणे ।। 3. हूं। समान, ४. ती! siel समान. -ठाणं. अ. ४, उ. ३, सु. ३२२ समणोवासगस्स चत्तारि आसासा શ્રમણોપાસકના ચાર વિશ્રાંતિ સ્થાન : १८५७. भारण्णं वहमाणस्स चत्तारि आसासा पण्णत्ता, १८५७. मारवाडी भाटे यार आश्वास. (विश्राम) स्थानीय तं जहा छ. भ१. जत्थ णं अंसाओ असं साहरइ, तत्थवि य से ૧. ભારને એક ખભેથી બીજે ખભે મૂકવો તે પહેલો एगे आसासे पण्णत्ते, माश्वास. २. जत्थवि य णं उच्चारं वा पासवणं वा परिठ्ठवेति, ૨. ભારને રાખીને લઘુ શંકા કે વડી શંકા કરે છે તે तत्थवि य से एगे आसासे पण्णत्ते, બીજો આસ્વાસ. ३. जत्थवि य णं णागकमारावासंसि वा, ૩. જ્યારે તે નાગકુમાર, સુવર્ણકુમાર આદિના सुवण्णकुमारावासंसि वा वासं उवेति, तत्थवि સ્થાનોમાં (રાત્રે) નિવાસ કરે છે તે ત્રીજો य से एगे आसासे पण्णत्ते, मावास. ४. जत्थवि य णं आवकहाए चिट्ठति, तत्थवि य ૪. જ્યારે તે કાર્યને સંપન્ન કરી ભારમુક્ત બને છે से एगे आसासे पण्णत्ते । ते योथो माश्यास. एवामे व समणोवासगस्स चत्तारि आसासा એ જ પ્રમાણે શ્રમણોપાસકના ચાર આશ્વાસ જાણવા पण्णत्ता, तं जहा होमे, यथा१. जत्थवि य णं सीलव्वय-गणव्वय-वेरमणं ૧. જ્યારે તે શીવ્રત, ગુવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન पच्चक्खाण-पोसहोववासाई पडिवज्जति, तत्थवि અને પૌષધોપવાસ સ્વીકાર કરે છે ત્યારે પહેલો य से एगे आसासे पण्णत्ते, આશ્વાસ કહેવાય છે. २. जत्थवि य णं सामाइयं दे सावगासियं ૨. જ્યારે તે સામાયિક તથા દેશાવકાસિક વ્રતનું सम्ममणुपालेइ, तत्थवि य से एगे आसासे સમ્યફ અનુપાલન કરે છે, તે બીજો આશ્વાસ पण्णत्ते, डेवाय छे. ३. जत्थवि य णं चाउद्दसट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु ૩. જ્યારે તે આઠમ, ચૌદશ, અમાસ અને પૂનમના पडिपुण्णं पोसहं सम्म अणुपालेइ, तत्थवि य દિવસે પરિપૂર્ણ- દિવસ-રાત પૌષધ વ્રતનું સમ્યક से एगे आसासे पण्णत्ते, અનુપાલન કરે છે તેને ત્રીજો આશ્વાસ કહેવાય. ४. जत्थवि य णं अपच्छिममारणंतियसलेहणा- ૪. જ્યારે તે અંતિમ મારણાંતિક સંખનાની झूसणा-झूसिते भत्तपाणपडियाइक्खिते पाओवगते આરાધના કરતાં ભક્ત પાનનો ત્યાગ કરી, कालमणवक्खमाणे विहरइ, तत्थवि य से एगे પાદોપગમન સંથારાનો સ્વીકાર કરી, મૃત્યુ માટે आसासे पण्णत्ते । પરવા રહિત બની વિહરણ કરે છે તેને ચોથો -ठाण. अ. ४, उ. ३, सु. ३१४ આશ્વાસ કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy